Book Title: Dharm Sadhna
Author(s): Kundakundvijay
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 648
________________ ૫૪ (ભાવ શ્રાવકનાં ક્રિયાગત છે લક્ષણ સ્વરૂપ ઢાળ ૧૨ મી) એકવીશ ગુણ જેણે લહ્યાં, જે નિજ મર્યાદામાં રહ્યા; તેહ ભાવ શ્રાવકતા લહે, તસ લક્ષણ એ તુ... પ્રભુ કહે. ૧ કૃતવ્રતકર્મો શીલાધાર, ગુણવતા ને ઋત્તુ વ્યવહાર; ગુરુસેવી ને પ્રવચનક્ષ, શ્રાવક ભાવે એ પ્રત્યક્ષ. ૨ શ્રવણ જાણુણા ગ્રહણુ ઉદાર, પડિસેવા એ ચાર પ્રકાર; પ્રથમ ભેદના મન ધારીચે, અ`તાસ ઈમ અવતારીયે. અહુમાણે નિસુણે ગીયત્થ-પાસે ભંગાદિક બહુ અત્યં; જાણુ ગુરુ પાસે વ્રત ગ્રહે, પાલે ઉપસર્ગાદિક સહૈ. ૪ 3 સેવે આયતણા ઉદ્દેશ, પરગૃહ તજે અણુખ્મડ વેસ; વચન વિકાર ત્યજે શિશુ લીલ,મધુર ભણે એ ષટવિધ શીલ, પ આયતન સેવે ગુણ પાષ, પરગૃહ ગમને વાધે દ્વેષ; ઉદ્ભવેષ ન શાભા લાગ, વચન વિકારે જાગે રાગ, માહતણા શિશુલીલા લિ'ગ, અનથ દડ છે એ ચગ; કઠિન વચનનું જપ્પન જેહ, ધર્મિને નહિ સમ્મત તેહ. ઉદ્યમ કરે સદા સજ્ઝાય, કરણ વિનયમાં સર્વ ઉપાય; અનિનિવેશી રુચિ જિન આણુ, ધરે પંચગુણ એહ પ્રમાણુ. ૮

Loading...

Page Navigation
1 ... 646 647 648 649 650 651 652 653 654 655 656