Book Title: Dharm Sadhna
Author(s): Kundakundvijay
Publisher: Unknown
Catalog link: https://jainqq.org/explore/022930/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ हा त्रासद्धचक्राय नमः 2998339336 नमोदसणस्सा SE ram नमीतवस्स Seeeeeeeeeeeeeeeeeeee १ ॐ ही नमो अरिहंताणं ॥ २ ॐ ही नमो सिद्धाण ॥ ३ ॐ ही नमो आयरियाणं ॥ ॐ ही नमो उवज्झायाणं ॥ ॐ ही नमो लोए सब्बसाहूणं ॥ ॐ ही नमो दंसणस्स ॥ ७ ॐ ही नमो नाणस्स ॥ ८ ॐ ही नमो चारित्तस्स ॥ ९ ॐ ही नमो तवस्स ॥ BBBBBBBBSठडडडडडर VBIOR r नमोचारित्तस्स (नमोनाणस्स A Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ એ માલ ધર્મ સાધના ” નામના પુસ્તકની આ બીજી આવૃત્તિ છે. તેની પ્રથમ આવૃત્તિ ટુ'કા ગાળામાં ખપી જવાથી અને ત્યારબાદ આ પુસ્તકની સતત માંગ રહ્યા કરવાથી તેની આ બીજી આવૃત્તિ સુધારા વધારા સાથે પ્રગટ કરવામાં આવી છે. આરાધક વર્ગનું આ પુસ્તક પ્રત્યે આકર્ષીણ થવામાં મુખ્ય કારણ તે આ પુસ્તકમાં જે જે વિષયા રજુ કરવામાં આવ્યા છે, તે વાંચતાંવિચારતાં આધુનિક યુગમાં ધર્મ અને તેના અનુષ્ઠાના સબધી તથા ચેગ અને ઉપાસના સબધી વિચારક વર્ગોમાં જે જે જિજ્ઞાસાએ ઉત્પન્ન થાય છે, તેની તૃપ્તિ માટેની સામગ્રી પુરી પાડવામાં આવી છે, તથા શ્રદ્ધાળુ આત્માની શ્રદ્ધા વધુ દૃઢ અને તેવા અનેકાનેક વિષચાન પસદગી કરીને તેને આ પુસ્તકમાં દાખલ કરવામાં આવી તે છે. જીવન ઉપચેગી નાના મોટા કુલ ૬૫૦ થી પણ વધુ વિષચેાના આમાં સમાવેશ થયા છે. વાચકવર્ગને આ એક જ પુસ્તકમાં ન્યાય—નીતિ, આચાર, વિચાર, ચાગ, અધ્યાત્મ અને મહામત્ર વગેરે સખ’ધી જીવન સ્પશી અનેક ખાખતા મળી શકશે અને તેમાંથી પેાતાના સજોગ અને સામર્થ્ય મુજબ તે પેાતાને ચાગ્ય સામગ્રી મેળવી આત્મ કલ્યાણને માર્ગે આગળ વધી પેાતાના માનવ Page #4 -------------------------------------------------------------------------- ________________ જીવનને સફળ બનાવી શકશે. ગહન વિષયેને સામાન્ય વર્ગ પણ સહેલાઈથી સમજી શકે તેવી રીતે ભાષાની સરળતા પણ આમાં જળવાઈ રહી છે. જૈન આચારવિચાર સમજવાની અને તેને જીવનમાં ઉતારવાની ધગશ, ધરાવતા સૌ કોઈ માટે આ પુસ્તક એક સરખું ઉપગી છે. ઉપરાંત પ્રસંગોપાત જેમને ધર્મ સંબંધી બે શબ્દ બોલવાની ફરજ આવી પડતી હોય તેવા શિક્ષક કે પરીક્ષક વર્ગને તથા બીજા પણ વિશિષ્ટ રેગ્યતા ધરાવતા ગૃહસ્થ માટે આ પુસ્તક એક પાઠય ગ્રન્થનું પણ કામ કરે તેમ છે. આમાં માર્ગાનુસારિતાના ગુણે પાયાના સ્થાને છે, દેવ-ગુરૂ-ધર્મરૂપ તત્વત્રિયીની ઉપાસના તથા દ્રવ્ય-ભાવ પૂર્વક પરમાત્માની ભકિત, ગૃહસ્થના વ્રત-નિયમે, શ્રાવકની દીનચર્યા અને અંતિમ સંલેખના આદિ પ્રાસાદ (મહેલ) ના સ્થાને છે અને આત્મજ્ઞાનનાં સાધન તથા ગ, ધ્યાન અને અનુભવ વિષયક શેષ સામગ્રી શિખરના સ્થાને છે. સૌ કોઈ આ પુસ્તકમાં રજુ થયેલા પદાર્થોને વાંચી, વિચારી તેને જીવનમાં ઉતારી લેખક અને પ્રકાશકના પરિશ્રમને સફળ કરે. એજ મંગલકામના. મુ. વસઈ (હાલાર)) વિ. સં. ૨૦૨૧ ) ચૈત્રી પૂર્ણિમા પં. ભદ્રકરવિજય ગણી Page #5 -------------------------------------------------------------------------- ________________ * ઘ ચ શહેશ્વર શ્વાવાદ નમઃ | - નો દંતા પ્રસ્તાવના જીવનમાં ધર્મ સાધના કરવી એ માનવનું એક મુખ્ય અને શ્રેષ્ઠ કતવ્ય છે. માનવ માટે એનાથી ઉચુ કર્તવ્ય બીજું કઈ નથી. માનવ ભવજ એક એ ભવ છે કે જેમાં ધર્મસાધનાને હિવતમાં ઉતારી હાકાય છે અને ક્રમે ક્રમે તેને પરાકાષ્ટાએ પણ પહોંચાડી શકાય છે. એ દષ્ટિએ જ શાસ્ત્રોમાં અન્ય રાવે કરતાં સાતવ ભવને સૌથી . ' ' : : : :. શ્રેષ્ઠ ભવ ગણ૦ અનંત પુણ્યરાશિ એકત્ર થયા પછી કદાચિત્ કવચિત માનવ જન્મની પ્રાપ્તિ થાય છે અને એમાં પણ ઉત્તમ ક્ષેત્રાદિની સામગ્રી પૂવર્કને જન્મ તે એથી પણ અતિ અતિ દુર્લભ મનાય છે. આ અતિશય દુર્લભ માનવ જન્મ પામીને મનુષ્ય, કેવળ દુઃખ અને દુર્ગતિના કારણભૂત અર્થ અને કામ પુરૂષાર્થમાં જ આસક્ત બની તેને હારી ન જાય અને પિતાને પ્રાપ્ત થયેલ શક્તિ અને સામગ્રી અનુસાર ધર્મસાધના કરી ચતુર્થ પુરૂષારૂપ મેક્ષની નજીક પહેર ચતે જાય, તે માટે પૂર્વના કરૂણાવંત અને જ્ઞાની મહાપુ. Page #6 -------------------------------------------------------------------------- ________________ રૂષોએ ભિન્નભિન્ન કક્ષાના જીવા સુખપૂર્વક આચરી શકે તેવા અનેક પ્રકારના ઉપાચા મતાવ્યા છે. એ ઉપાચા જેમાં સગૃહીત થયેલાછે,તેને ધમ શાસ્રોતરીકે એળખાવવામાં આવે છે. જૈન સાહિત્યમાં એવાં અનેક શાસ્ત્રો છે, તેમાં આગમ શાસ્રો મુખ્ય છે.અતિ નિપુણ મતિવાલા પવિત્ર પુરૂષાજ સીધા આગમ સાગરમાં પ્રવેશ કરી શકે છે. પરતુ દરેક જીવાની પ્રજ્ઞા અને સત્ત્વ એક સરખુ' હાતું નથી અને તેથી અનંત સૂમ અર્થાથી અને અનેક અપેક્ષાઓથી ભરપુર આગમ શાસ્ત્રોમાં દરેકના પ્રવેશ થઈ શકતા નથી. તેવા જીવા પણ ધસાધનાથી સાવ વચિત ન રહી જાય એટલા માટે આગમ શાસ્ત્રોમાં પ્રવેશ કરવા માટે દ્વાર સમાન આગમ શાસ્ત્રોને અનુસરનારા ખીજા પણ અનેક ગ્રન્થા દેશકાળને જાણવામાં ચતુર એવા ઉપકારી મહાપુરૂષા રચે છે. એવા ગ્રન્થકારામાં પરમ પૂજ્ય આચાય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી, કલિકાલ સર્વજ્ઞ આચાય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી, મહાપાધ્યાયશ્રી યશોવિજયજી આદિ મહાપુરૂષા આપણા માટે પરમ ઉપકારી છે. આચાર્ય શ્રી હરિભદ્રસરીશ્વરજી આચાય શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના ગ્રન્થાનું અવગાહન, ધમ વિષયક અડાલતા પ્રાપ્ત થવામાં પરમ સહાયક છે. એક વખત ડામાડાલ દશામાં મૂકાઈ ગયેલા સિદ્ધ િગણજેવા પ્રતિભા સપન્ન આત્માને પણ જૈન શાસન પ્રત્યે અડાલતા પ્રાપ્ત થઇ, તેમાં આ આચાય વય ના વચનાના પ્રભાવ હતા. જેના પ્રતાપે જૈન સમાજને એક મહાન શાસન પ્રભાવક પુરૂષરત્નની પ્રાપ્તિ થઈ અને વિદ્વાનેાને પણ આશ્ચય મ Page #7 -------------------------------------------------------------------------- ________________ છે : ગરકાવ કરી નાખે તેવા ઉપમિતિભવપ્રપંચાકથા આદિ મહાન ગ્રન્થની જગતને પ્રાપ્તિ થઈ. બીજી રીતે વિચારીએ તે એમ પણ કહી શકાય કે તેઓશ્રીના ગ્રન્થોનું અવગાહન ચારિત્રને પ્રાણવંત બનાવે છે. ભાવના એ ચારિત્રને પ્રાણ છે. એ ભાવનાને કિયાની સાથે સુમેળ થાય તે જ કિયા પ્રાણવંત બને, એ વાતને તેઓ શ્રીના ગ્રમાં અનેક શક્તિ-પ્રયતિ પર્વક સમજાવવા માટે અથાગ પ્રયત્ન થયો છે. એમના ગ્રુશેન મનન અર્વક અલ્લાહન કરનાર સપાત્ર આત્મા ધીમે ધીમે વધુને વધુ સ્થિરતાનો અનુભવ કરનારા અને મધ્યસ્થ પરિણાતિ, va l mente જેમણે પિતાના તથાભવ્યત્વને શીઘ પકાવન હેય. અર્થાત મોક્ષ પ્રાપ્તિની ચગ્યતા પાતામાં જતી પ્રગટાવવી હયુ, તથા જેમને કમના સંબંધમાં આવવાની જીવની મૂળભૂત ગ્યતાને મૂળથી નાશ કરવાની પ્રબળ દા પ્રગટી હોય, તેમને પૂ. આચાર્યશ્રી હરિભદ્રસરીશ્વરજીના ગ્રન્થોં મનન પૂર્વક અધ્યનનુ અને અનભાવન પરમ સહાયક બને છે.. આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના ગ્રન્થનું અવગાહન.. જીવમાં રહેલ ધર્મ વિષયક મૂઢતા ટાળી દે છે. દુનિયામાં . એવા અનેક માણસે જોવા મળે છે, કે જેઓએ બાહ્ય જગતના બારીકમાં બારીક પ્રશ્નોમાં પણ અત્યંત ઉંડા ઉતરીને 3 . . . . . કે , - - - - - મા એક રાજા ન જ કરી Page #8 -------------------------------------------------------------------------- ________________ ** *** . . ' દિવાનના ી અત્યંત પ્રવીણતા મેળવી હોય છે, એવા પ્રવીણ ગણાતા માણસે પણ સત-અસતના વિષયમાં ધૂમ-અધર્મના વિષ યમાં, પુણ્ય-પાપના વિષયમાં આલેક-પરલેકનાહિતા-હિતના વિષયમાં તથા રોગ અને અધ્યાત્મના વિષયમાં તન મઢ અજ્ઞાન-અબોધ દશા અનુભવતા હોય છે. આત્માને અત્યંત લાભ કરનારી અને અત્યંત આવશ્યક વસ્તઓમાં પણ માનવ બેદરકાર બને છે, એ માનવ પ્રકતિમાં રહેલ એક મહાન નબળાઈ છે. માનવ પ્રકતિની આ નસળાઈને અને તે નબુ. બાઈને દર કરવાના ઉપાયને આચાર્યશ્રી સારી રીતે સમજી શક્યા હતા. તેથી જ તેમને ઉપદેશ સફળ નીવડ્યા છે. અનાદિ કાળથી આત્મામાં અત્યંત ઉડે ઉતરી ગયેલા અવિદા. કવાસતા. કુસંગતિ, પ્રમાદશીલતા અને મિથ્યાત્વના અતિ કટિલ કંટકને ઉદ્ધાર કર એ કાર્ય સાવ સહેલું નથી. તે પણ આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ એ કટકોના ઉદ્ધાર માટે એવા તિક્ષણ અને ઉડા ઉપદેશરૂપી ચીપીયા બનાવ્યા છે, કે તેમના ગ્રન્થનું પ્રતિદિન અધ્યયન કરનાર આભા. પિતામાં ઉંડામાં ઉંડા ઉતરી ગયેલા અને કટિલમાં કુટિલ કર્મ કંટકને ઉદ્ધાર કરવા સમર્થ બની શકે છે. આત્મામાં અનાદિ કાળથી જામી ગયેલ મિથ્યાત્વરૂપી.માળ એમના ઉપદેશરૂપી જલથી ધોવાઈ જાય છે અને પરિણામે સત અસતના વિષયમાં જીનની આત્મહિતકરતના વિષયમાંમહતા અને અજ્ઞાનતા ટળી જાય છે. મિથ્યાત્વ વિષને ઉતારવા માટે પ્રભુ શ્રી હેમચંદ્રાચાર્યના વચને એક અજોડ જડીબુટ્ટી સમાન છે. - કાશમાં 1 * * * * ક ક કે ન નામ કલમક ન કt , ૬ Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને ધર્મ ન મળે તે હું ચક્રવતિ પાડ્યું પણ ન ઈદ્ધ અને પ્રભુને ધર્મ મળતું હોય તે મને રંકપણે પણ, ભલે હે મહારાજા કયારપાલે આવી અમૂઢતા પ્રાપ્ત કરી. હતી, તેમાં મુખ્ય કારણ આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના ઉપદેશની એમના જીવન ઉપર થયેલી અસર હતી અને - જે કા - - - - - - - - ના પ્રભાવ તે Rા કાલકાળમા પણ ધમ ૦ મીક્ષા એકછત્રી બનાવ્યું હતું. પૂ આચાર્યશ્રીની સાહિત્ય સેવા અજોડ અને અનપમ છે. તેઓશ્રીન ગ્રંથનું અધ્યયન ઝાન પ્રકાશને સગા તેજસ્વી બનાવે છે. સાહિત્યના ક્ષેત્રમાં જીવન વિકાસમાં જે જે પદાર્થો અત્યંત ઉપગી છેતે તમામ વિષયેનું તેઓશ્રીએ ઉંડાણથી ખેડાણ કર્યું છે, આજે એમના ગ્રંથન અધ્યયન જગત ભરના વિદ્વાનેને એક પરમ આશીર્વાદરૂપ બની રહ્યું છે. જૈન સંઘમાં વર્તમાનમાં જે કોઈ વિદ્વાન કે ગ્રન્થકાર, લેખક કે ચિંતક, વ્યાખ્યાનકાર શિક્ષક કે વિચારક હશે, તેમણે પિત પિતાના વિષયમાં પ્રવીણતા મેળવી હશે અને પ્રગતિ કરી હશે તેમાં મુખ્ય ફાળે આચાર્યશ્રીના રચેલા ચન્હ અધ્યયનને હશે, એટલું જ નહિ પણ એમના ગ્રન્થ નિર્માણ પછી આજ સુધી જેન સમાજમાં સેંકડો વર્ષોથી ભૂતકાળમાં પણ જે વિદ્વાને એગીએ કે આધ્યાત્મિક પુરૂષો થયા છે, તે તમામ મહાપુરૂષોએ પણ પિતાના તે તે વિષચમાં તેમણે પ્રવીણતા પ્રાપ્ત કરી હતી તેમાં શ્રી હેમચંદ્રા આ ના કાકા મારી વાત સાવલા 'રાજાજી , કે - નાના ર નાકા પર કામ કરતા કે કેમ આ Page #10 -------------------------------------------------------------------------- ________________ રા : 23 ચાર્યશ્રીએ ગુરૂ તરીકેનું સ્થાન મેળવ્યું છે. તેમણે વ્યાકરણ કાવ્ય, કેષ, ન્યાય, ચારિત્ર, ગ, ભક્તિ, સાહિત્ય, છંદ કે અલંકાર, કેઈ પણ વિષય જતે કર્યો નથી. એમની પ્રતિભા સાર્વત્રિક હતી અને એથી જ એમના સાહિત્યનું અવગાહન મનુષ્યના જ્ઞાન પ્રકાશને સર્વાગ બનાવે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ પ્ર. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના ગ્રન્થોનું અધ્યયન કરનાર આત્મા, મહાપુરૂષોના ભિન્નભિન્ન સદાશયને સંપૂર્ણ ન્યાય આપી શકવાને સમર્થ બને છે. તેમજ આગમ ચણ, અધ્યાત્મ જ્ઞાન. ક્રિયા આદિ તમામ માર્ગોને યથાસ્થાને જવાનું બળ પ્રાપ્ત કરી શકે છે. દરેક સદસ્ત પિતઃ પોતાના સ્થાને સમાન બળવાન છે, એ વાતને સ્પષ્ટ ખ્યાલ પણ આપણને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના વચને. વડે સહેલાઈથી થઈ શકે છે. પાત્રતા ગુરૂકૃપા અને પ્રતિભા રૂપ ત્રિવેણી સંગમથી તેઓશ્રી શાસ્ત્રના પારને પામી શક્યા હતા અને શાસ્ત્રના ગુહ્યતમ ભાવને સમજી, જીવનમાં પચાવી, ભિન્ન ભિન્ન ભાષાઓ દ્વારા તેને આલેખી પણ શક્યા હતા. એમની શૈલીમાં અનેકાંતવાદ તરવરે છે. જેમાં પૂર્વ પુરૂષોના અમુક અમુક વચનને અમુક અમુક અપેક્ષાએ જ પકડી એકાંત ખેંચતાણ કરે છે, તેમને તેઓશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં લકત્તર અનેકાંત નીતિ સમજાવી છે. તેઓશ્રીએ એક સ્થળે ફરક આવ્યું છે કે – " ના કાકા - - - - Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૧ એક વચન ઝાલીને છાંડે, બીજા લૌકિક નીતિઃ સકલ વચન નિજ હામે જોડે, તે લેાકેાત્તર નીતિટ ઉપાધ્યાયજીએ જે જે ગ્રન્થા રચ્યા રચનાની પાછળ તેએશ્રીના પ્રધાન આશય જીવાતે આરાધનાના માર્ગ સરળ. અને થાય છે. છે, તે ગ્રન્થ ભવિષ્યના મુમુક્ષ એજ પ્રતીત એમના વચનામાં અનેક સ્થળે પૂર્વ પુરૂષાના વચને ને સમન્વય અને સુમેળ સધાયેલા છે. ભિન્ન ભિન્ન અપેક્ષાએથી અને ભિન્ન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પ પુરૂષાએ જે વચના ઉચાર્યા છે, તેને યથાસ્થાને કેમ રાજવા અને તેમને ન્યાય કેમ આપવા એજ જાણે એમનુ જીવનવ્રત ન હોય ! એમ જણાય છે. આવી ન્યાયવત્તિ પૂવ કની મધ્યસ્થ દૃષ્ટિ સ કાલમાં જરૂરી છે જ,છતાં વત માન ક્રુષમકાળમાં એ દૃષ્ટિ અમૃત કરતાં પણ અધિક સલ્યવાન છે. તેથી મિથ્યાત્વ વિષ દૂર થઈ જાય છે અને આંતરતાપા આપેાઆપ શમી જાય છે. તેમના વચના આધુનિક જીવાની શ્રદ્ધાશુદ્ધિ દૃઢ કરે છે. એમના સાહિત્ય સર્જન પછી તિહાસ તપાસવામાં આવે તે સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. જૈન સંઘમાં અનેક તેજસ્વી સાધક પરુષા એમના વચનના આધારે સત્યસાના સ્વીકાર કરનારા અન્યા છે. આજના વિષમ કાળમાં પણ જૈન સંધમાં આજે દેખાય છે અથવા જે કઇ ઉજજવલતા જે કંઈ એકવાકયતા દેખાય છે, તેમાં Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૨ એમના વિવિધ ભાષાઓમાં તલસ્પશી વિશાળ સાહિત્ય સર્જનને ઘણેા માટે ફાળેા છે. વાણી વાચક જતણી. કાઇ નચે ન અધરી રેએ પાક્તિ સાંભળતાં જ એમની સર્વનય સાપેક્ષ દૃષ્ટિ પ્રત્યે અતઃકરણમાં મહુમાન જાગ્યા સિવાય રહેતુ નથી. આજના જીવા ઉપર તેઓશ્રીના ઉપકાર અસીમ છે. હવે અહી’પ્રસ`ગેાપાત સર્વ પ્રકારની ધસાધનામાં મૂલ્યરૂપ આગમ શાસ્ત્રો સખાધી થોડો વિચાર કરીએ. આગમ શાસ્ત્રોન' અવગાહન મુમુક્ષુ આત્માએમાં તીવ્ર મેાક્ષાભિલાષ અને તેનાકાય રૂપ સાચા સમભાવને અર્થાત્ સ જીવાની સાથે આત્મસમર્દશિત્વના ભાવને પરાકાષ્ટાએ પહાંચાડે છે. આગમ એ શ્રી વીરવિભની સાક્ષાત વાશી છે. વાણીમાં અદ્ભુત પરાક્રમ છે. કેસરીસિહની ગજના છે. નિસ- જીરૂપી મૃગલાએ તેને સાંભળી શકતા નથી. એમને માટે એ વાણી ત્રાસજનક અને છે. વાણીમાં વક્તાના પ્રભાવ ઉતરે છે. મેલનાર વક્તા જેટલા પ્રભાવયુક્ત હાય છે, એટલેા પ્રભાવ તેની વાણીમાં ઉતરે છે. બીજી રીતે કહેવુ. હાય તે। શ્રી વીરવિભુની આગમવાણી એ સિ'હણન ધ છે અથવા ચક્રવર્તી ભાજન છે. તેને ટકાવવા અને પચાવવા માટે પાત્ર પણ સેતાન અથવા ચક્રવતી ન જોઈએ. અર્થાત્ જીવનમાં પાત્રતા સંપૂર્ણ જોઈ એ. એવા પાત્ર જીવે Page #13 -------------------------------------------------------------------------- ________________ ત્યારે આગામ વચનનું પાન કરે છે, ત્યારે તેમનું જીવ વીય એકદમ ઉલ્લસિત બની જાય છે. એવા પરમ સત્વશાલી જીવમાં જગતના તમામ જવાની સાથે આત્મસમદવિ . ભાવ પરાકાષ્ટાએ પહોંચે છે. ધર્મરૂચિ આગગા કીડીઓના પ્રાણની કિંમત પિતાના પ્રાણથી અધિક આંકી હતી અને મેતારજ તષિએ. એકકૌંચ પક્ષીના પ્રાણની કિંમત પિતાના પ્રાણ કરતાં પણ અધિક આંકી હતી. આત્મસમદશિત્વ ભાવની આ પરાકાષ્ટા છે. આવું પરાક્રમ પ્રગટ થવું એ હૃદયમાં થયેલ આગમ વચનના પરિપાકનું ફેલ છે. | મેઘમારૂ, ધનાજી અને શાલીભદ્ર વિગેરે મુનિવરેમાં આરાધના રૂપી પતાકાને અણનમ રાખવાનું અદ્ભુત સામર્થ્ય ઉલ્લસિત થયું હતું તેમાં વીરવિભુની વાણી સાક્ષાત કારણછત હતી. આગમ શાસ્ત્રોનું ઉંડાણથી અવગાહન અને તેની હૃદયમાં પરિણમન આરાધના રૂપી વિજયપતાકાને અણનમ રાખવાનું જીવનું શ્રેષ્ઠ સવ-પરાક્રમ પ્રગટાવે છે. સર્વ જીવોની સાથે આત્મસમદવિ માત્ર-ભાવજ નહિ પાગ તેને વાણી અને કાયાથી અમલમાં મુકવાની સંગીત પયિા આગમ શાસ્ત્રમાં આલેખાઈ છે. તેના પ્રતાપે આજે પણ અનેક આત્માઓ પિતાની શક્તિ અનુસાર એને. : - : , , , એક બાર : Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૪ * * * * * * * is છે * A સંસદ કરિના કM : , ૧. 1.1 NR - જીવનમાં જીવી પણ રહ્યા છે. સર્વ જરોની સાથે આત્મસમદર્શિત્વને ભાવ ભગવાનના હદયમાં કેટલે પરાકાષ્ટાએ પહોંચ્યું હશે કે જેના પ્રભાવે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોની સાથે પણ આત્મસમ િવ ભાવને વ્યાપકરૂપે આચારમાં મૂકી શકાય તેવો સંઘ પ્રભુએ સ્થાપિત કર્યો. ભગવાનના શાસનમાં સામાયિક એ ધર્મનં_પ્રધાન અંગ મનાય છે, અને એ સામાયિ. એટલે જગતના તમામ જીની સાથે મન, વચન અને કાયાથી આત્મસમદશિવને ભાવ અને તેને અમલ. આ પ્રમાણે જેટલે વખત જીવ સામાયિકમાં. રહે છે તેટલો વખત તેનો ઉત્તમોત્તમ પ્રકારની આરાધનામાં પસાર થાય છે. સર્વ જીવોની સાથે આત્મસમદર્શિત્વનો ભાવ જેમાં છે. તેવા બે ઘડી પર્યન્તના માત્ર એક સામાયિકની કિંમત ત્રણ ભુવનના સમગ્ર બાહ્ય આશ્વર્ય થી પૂણ આંકી શકાતી નથી, પ્રભુના ધર્મમાં પ્રતિક્રમણ કે પૌષધુ, સામાયિક કે દેશવગાશિક દેશવિરતિ કે સર્વવિરતિ એ બધું આત્મસમદશિવ ભાવને અમલમાં મુકવાના જ નક્કર અને વ્યવહારૂ પ્રગર છે. તે સામાયિક આદિ ભાવોને. વધુ ને વધુ તીવ્ર બનાવવા માટે સક્ષમમાં સુક્ષમ વિચારો પ્રભના આગમમાં મળે છે અને એ ભાવો જ પ્રભુના આગમરૂપી તેજવી મીની નિર્મલ કતિ છે. પ્રભુનું શાસન પાંચમા આરાના અંત સુધી ટકવાનું છે. એમાં પણ પ્રધાન હેત આત્મસમદશિત્વને ભાવ છે. જગતના તમામ જવાની સાથે આત્મસમદશિવ ભાવને ધારણ કરનારા છે જ્યાં સુધી ' ' , , , , , ' first E , કાન મા ન કરાય છે . તમામ જ ના રાજા રામ રામ રામ R Page #15 -------------------------------------------------------------------------- ________________ - ૧૫ * નક જ જગતમાં રહેનારા છે, ત્યાં સુધી પ્રભુનું શાસન અખંડિત રહેવાનું છે. વસ્તુને ટકાવ એના સાચા કારાગોને આધારે હોય છે. પ્રભુનું શાસન પણ એક વસ્તુ છે. અને એના ટકાવવામાં મૂળભૂત વસ્તુ કેઈ હોય તો તે જગતના તમામ જીવોની સાથે આત્મસમદર્શિત્વને ભાવ છે. બીજા તમામ ધર્માનુષ્ઠાનની જન્મભૂમિ પણ તે ભાવ છે. કિયાવાદી શકલ. પાક્ષિક કહેવાય છે, તેને પણ રહસ્ય એ છે કે ક્રિયામાં આત્મસમદર્શિત્વ ભાવને અમલ છે. જેના મલમાં આત્મસમદવિ ભાવ છે. તે ક્રિયાને અમલ જેમ જેમ વધતા જાય છે, તેમ તેમ જીવનું શુકલપણું-થદ્ધપણું વધારે છે વધારે સતેજ બનતું જાય છે. હવે આપણું મૂલ વિષય ઉપર આવીએ. આ આગમ ગ્રન્થને સમજવાનો અને પચાવવાને સહેલે અને અમેઘ ઉપાય ઉપરોક્ત ત્રણ મહાપુરૂષના ગ્રન્થનું જીવનભર અવગાહન કર્યા કરવું તે છે. આજના કાલમાં જન્મેલાં જીવે કદાચિત સંજોગવશાત વિશેષ કાંઈ ન કરી શકે તે પણ અંતકરણની સચ્ચાઈ પૂર્વક પોતાનું સમગ્ર જીવન આ ત્રણ મહાપુરૂષના ગ્રન્થનો અભ્યાસ કરવામાં ગાળે અને તેમનાં સત્ય વચનોને ન્યાય આપવા માટે જે પોતાના અંત:કરણને સદા તલસતું રાખે અને શક્ય રીતે જીવનમાં ઉતારે તો તેવા પાત્ર જીવને મિથ્યાત્વમળ, અજ્ઞાન અંધકાર અને અવિરતિનો મેલ ઘટયા વિના રહેશે નહિ અને કમશ: સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ તેનામાં આવ્યા વિના રહેશે નહિ. ક કરો : - મારા ' ' , ક - * - - ના ના કાકા કા કા ક હતા જws w - - - - નક * * - - ના રાજા રાજવા દાવા કરવામાં કામ કરવા Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રસ્તુત ‘ધર્મ સાધના' પુસ્તક તૈયાર થયુ છે, તેના મૂળમાં એ ત્રણ મહાપુરૂષાના ગ્રન્થાના પ્રભાવ છે. એ મહાપુરૂષ!ના વચને એમાં ગુંથાયેલાં છે, અને મુખ્યત્વે પૂ. આચાર્ય શ્રી હેમચ’દ્રાચાયના ચેાગશાસ્ત્રના પદાર્થોના વિશેષ સમાવેશ કરવામાં આન્યા છે. શાસ્ત્રકારો કરૂણા બુધ્ધિથી ધર્મ ગ્રન્થા રચે છે અને તેમાં કમરાગ નિવારણના ઔષધા મતાવવામાં આવે છે. ધર્મના તમામ પ્રકારો વાસ્તવિકરીતે જુદાજુદા કમ રાગ નિવારણુના ઔષધરૂપે છે.કમ રાગના જેટલા પ્રકારેા છે,તેના નિવારણ માટેના ઉપાય પણ તેટલાજ છે, પરં'તુ તેનુ સક્ષિપ્તમાં વર્ગીકરણ કરવુ હોય તા તેના નીચેની પાંચ ખાખતમાં સમાવેશ થઈ શકે છે. (૧) આચાર શુદ્ધિ, (૨) વિચાર શુદ્ધિ, (૩) ચૈગ શદ્ધિ (૪) અધ્યાત્મ શુદ્ધિ અને (૫) મત્ર શુદ્ધિ ચાગ શાસ્ત્ર ગ્રન્થમાં એ પાંચે વસ્તુઓને કેવી સુંદર રીતે સમાવેશ કરવામાં આવ્યા છે તે અહી વિચારીએ. 82,968.૧ આત્મકલ્યાણના માર્ગમાં આચાર શુદ્ધિ એ સૌથી પ્રથમ ધમ છે. જેએ આચાર શુદ્ધિની કાળજી રાખ્યા વિના જ કલ્યાણુ માની ઇચ્છા કરે છે, તે પગ વગરજ ભયંકર અટવીનું ઉલ્લંઘન કરવાની Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૭ * * રજા - ના કલાકારો ના - - છે જ શાસક મ કાન-જળીના કડાઝા : : ઈચછા કરે છે. જે સ્થૂલ આચારને સુધારવા સમર્થ બની શકતે નથી.તે વિચાર સ્વરૂપસૂક્ષ્મ વસ્તુને સુધારવા માટે સમર્થ બની શકતા નથી. વિચાર એ આચારત સક્સ અંગ છે. જે નાની ખાડીને તરી શકે નહિ તે માટે મહાસાગર શી રીતે તરી શકે?તેથી આચારની શુદ્ધિ એ ધર્મમાર્ગમાં પ્રથમ શરત છે. આચાર શુદ્ધિ માટે સંગીન, સચેટ અને નિર્ભેળ ઉપદેશ ચોગશાસ્ત્રમાં મલી શકે છે. જે શાસ્ત્રોમાં ધર્મના નામે પંચેન્દ્રિય પ્રાણિયેની હિંસા અને આચારના નામે જ્યાં જ્યાં અનચિત વિધાને અને એ વિધાનને આધારે અનુચિત આચરણે થઈ રહેલ છે, તેમને આચાર્યશ્રીએ કડક શબ્દોમાં હિતશિક્ષા આપી છે. તેઓશ્રીના એ કડક શબ્દમાં પણ ભાવયા તરવરે છે. કારણ કે એ દ્વારા અનેક ભદ્રિક અને વિશ્વાસુ મનુષ્યને તેઓશ્રીએ સ્વાર્થી મનુષ્યની ધર્મના નામે ઉભી કરવામાં આવતી ભ્રમજાળમાંથી છોડાવી તેમને ઉન્માર્ગમાં જતાં અટકાવી સન્માર્ગમાં સ્થાપી ઉચ્ચગતિના અધિકારી બનાવ્યા છે. વ્યવહાર શદ્ધિનમવા ઔચિત્ય પૂર્વકન પવિત્ર આચરણ છે. મુમુક્ષુ આત્મા કેઈપણ વિષયમાં પિતાની ભૂમિકાને પ્રાપ્ત કર્તવ્યરૂપ ઔચિત્યને કયાંય ન ચૂકે તે માટે આચાર્યશ્રીએ ગશાસ્ત્રમાં ખૂબ જ તકેદારી રાખી છે. કારણ કે ઔચિત્ય આચરણ પૂર્વકની શક્યમાં જે શુભ પ્રવૃત્તિ થાય છે, તે જ જીવને સર્વથા વિશુદ્ધ બનાવવા સમર્થ બને છે. માર્ગનુસારિતાના ગુણોથી માંડી આત્મવિકાસના અંત - - - - - E - E L E . :: Page #18 -------------------------------------------------------------------------- ________________ જ છે કે = '' ૧૮ પર્યન્ત શુદ્ધ આચાર શાસમાં સંગાડીત થયેલ છે. ગામને ઘણોખરો વિભાગ આચાર શકિધુ અને વ્યવહાર શુધિના ઉપદેશમાં રોકાયેલે છેકારણ કે આચાર શુદ્ધિ અને વ્યવહાર શહિ, એ ધર્મ સાધનારૂપી મહેલને મજબુત પાવે છે. તે પાયા વિનાની કે કાચા પાયા ઉપરની ધર્મ ઈમારત સુદઢ અને સુસ્થિર ટકી શકે નહિ, આત્મા વિકાસને સાચા અર્થો આત્મવિકાસના કઈ પણ વિષયમાં જેટલું માર્ગ દર્શન છે, તે તમામ રાશાસ્ત્ર માંથી મેળવી શકે એવો એ સર્વાગ સંપન્ન થાય છે, છતાં એમાં ખૂબી એ છે કે તેમાં નિરર્થક વિસ્તાર બીલકુલ નથી, અને તેની રચના પણ ઘણું જ સરળ અને સુબેધ છે. શ્રી, વીતરાગ સર્વજ્ઞ કથિત આચાર માર્ગ શું છે તેને સ્પષ્ટપણે જાણવા માટે જીવનમાં એકવાર ગુરૂગમથી આ ગ્રન્થને તેના વિવરણ સહિત વિધિપૂર્વક સાંભળવું જરૂરી છે. ચાતર્યાસમાં એ થથ સંઘ સમક્ષ વંચાય તે માટે પણ જના કરવી જઈએ ગારમખથી વિનયપૂર્વક યેગશાસ્ત્ર ગ્રન્થનું સાંગોપાંગ શ્રવણ કરવું એ પણ માનવ જન્મને એક મહાન વહાવે છે. જીવન જીવવા માટે પ્રજનભૂત જેટલું જ્ઞાન, જેટલી કિયા. અને જેટલાં સાધને જોઈએ તે તમામને સંગ્રહ તેમાં છે. એટલું જ નહિ પણ તેના રચયિતા મહાપ્રતિભાસંપન્ન મહાપુરૂષ હોવાથી તે ગ્રન્થને એક્વાર ખરાખર સ્થિર કર્યા પછી, એમજ લાગશે કે બીજા ગ્રન્થમાં પણ જે કાંઈ આત્મવિતe. હકીકત છે તે જાણે એને જ વિસ્તાર ન હોય ! જેમ જેમ - કાકા : દર : " - 1 - www કદર નndવા કરનાર રાજા કરી અને એ પારકી , નાના નાના બધા જ પ્રકાર: છે. . . - Page #19 -------------------------------------------------------------------------- ________________ કાકાના કાન કરવાના, ના જ નક saffiliar / avratri એનું પરિશીલન વધતું જાય, તેમ તેમ તેમાંથી નવું નવું મલ્યા જ કરે. એના એક એક પ્રકરણ કે કઈ કઈ તે એકાદ સ્લેમાં પણ એટલે બધો ભાવાર્થ રહેલો છે કે તેનું જે વિવરણ કરવામાં આવે તે એક મહાન ગ્રન્થ બની જાય. એવી રીતે સંક્ષેપમાં ઉપદેશને સંગ્રહ કરવામાં આચાર્યશ્રીએ અપૂર્વ કુશલતા બતાવી છે. ધર્મસાધના નામના આ પુસ્તકમાં તેમાંથી સાધકને ઉપયોગી વિષયે રજૂ કરવામાં આવ્યા છે. - પેગાસમાં આચાર શક્તિની સાથે વિચાર શકિત પણ સુંદર સુમેળ સધાયો છે. આચાર્ય શ્રીના વિશાળ સાહિત્યમાં શ્રી તીર્થકરના મખથી જે ધર્મદેશના જાદે જાદે સ્થળે અપાઈ છે, મોટાભાગે તેને જ સંગ્રહ ચોગશાસ્ત્રમાં છે. તેમાં બધા વિચારોને સમાવેશ થઈ જાય છે, તેને માનપૂર્વક વાંચવાથી મનુષ્યના વિચારે દિન પ્રતિદિન વધારે ને વધારે ઉદાર, સ્થિર અને સૂક્ષમ બનતા જાય છે. મહારાજ કમારપાલ પ્રતિદિન શાસ્ત્રને સ્વાધ્યાય કરતા હતા, એના પરિણામે તેમનામાં આચારશક્તિની સાથે વિચારશહિ પણ અદ્વિતીય પ્રગટી હતી, વિચારશસ્ટિનલ અનેકાન્ત દષ્ટિ છે. સમ્યગ્રષ્ટિ મહાપર અનેકાન્તદષિને વરેલા હોય છે તેથી તેમના વચનમાં હિત, સ્વરૂપ અને અનબધ એમ સર્વ રીતિએ વિચારશક્તિ જળવાઈ રહે તે વિચારશુદ્ધિ માટે યેગશાસ્ત્રના આંતરીકે ખાસ મનન પૂર્વક વાંચવા લાયક છે. એથી સ્પષ્ટ જણાશે કે ચણામાં આરારની સાથે વિચાાતિની માગ પણ જ ચીવટ રાખવામાં આવી છે. તેમાંથી સાધકને જરૂરી ' ' , , , , , , * * - જ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦ હકીકત આ પુસ્તકમાં જુદા જુદા સ્થળે રજી કરવામાં આવેલ છે. ચાગશુદ્ધિ એ તા આ રણશાસને મુખ્ય વિષય છે. આખા ચેગશાસના ક્રમ પણ ચણતા આઠ અંગે પ્રમાણે રચાયા છે. આચાય શ્રીનુ' ચણશાસ જોતાં એમ લાગે છે કે જગતભરના વિષયક અધા જ ગ્રન્થા જાણે પાતે પી ગયા ન હાય ! અને જાણે એ અમૃતપાનથી તૃપ્ત થઈ તેના સારરૂપ અમૃતના ઉદ્ગારોની પર પરાઓ તેઓશ્રીએ પેાતાના ચેગશાસ્ત્રમાં ગડથી લીધી છે ચેગશાસ્ત્ર ગ્રન્થ આચાયશ્રીએ કુમારપાલ રાજાની પ્રાથનાથી રચ્યું છે. કુમારપાલ ભ્રપાલન તરૂણ જીવન અનેક સ કટામાં પસાર થય હતું. તે વખતે અનેક દેશમાં તેમને ભ્રમવું પડયુ હતું, અને વિવિધ પ્રકારના યાગીઓના સમાગમમાં પણ તેઓ આવ્યા હતા. પચાસ વર્ષોંની માટી ઉમરે તે ગાદીએ આવ્યા હતા. યેગશાસ્રની જિજ્ઞાસાને તપ્ત કરવા ચેાગી સમ્રાટ હેમચ‘દ્રાચાયના ઉપદેશને તેઓ ઝીલવા લાગ્યા. એ જિજ્ઞાસુ રાજાની ઈચ્છા સતાષવા માટે આચાય શ્રીએ ચેગશાસ્ત્રની રચના કરી હતી. એ વાતને આચાય શ્રીએ અતિમ શ્ર્લોકમાં જણાવી છે. VELVET CAPRICO એ શ્લેાકના વિવરણમાં તેએશ્રી જણાવે છે કે કુમારપાલને ચેાગની ઉપાસના પ્રિય હતી. તેમણે અન્ય ચાગ શાશ્ત્રા તેયાં હતાં. આ કારણથી તેને બધા ચગાવાથી Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૧ વિલક્ષણ એવું ચોગશાસ્ત્ર સાંભળવાની ઈચ્છા હતી. આ રીતે કુમારપાલ મહારાજા આ ગ્રન્થની રચનામાં કારણભૂત હતા, તેા પણ આખાય ગ્રન્થ સર્વ મુમુક્ષુઓને લાભકારક થાય તેવી રીતે આચાર્ય શ્રીએ રચ્યા છે અને એ હેતુને સિદ્ધ કરવાં અનેક દૃષ્ટાંતાથી રોચક અને ભાષામાં સરલ એવી વિસ્તૃત વૃત્તિ-વિવરણ પણ તેઓશ્રીએ રચેલ છે. ચેશાયમાં યમનિયમ આદિ ગનાં આઠે અને ક્રમસર સમાવેશ થયેલા છે. એ આઠે અ'ગત' સક્ષિપ્ત ગણત રા પુસ્તકના પરિ શિષ્ટ ખીજામાં કરવામાં આવ્યું છે, જિજ્ઞાસએ ત્યાંથી જાથી લેવ એક ચેગ શાસ્ત્રના ચાથી પ્રકાશ એ અધ્યાત્મ અમૃતના મહાસાગર છે. અધ્યાત્મની શિ માટે સાધકને ઉપોગી એક પણ વિષય તેમાંથી જતે કર્યાં નથી એમાં નિત્ય સ્નાન કરનાર આત્મા રાજને રાજ વધુને વધુ પવિત્ર બનતા જાય છે. આધ્યાત્મિક વિચારાની પદ્ધત્તિસર સુંદર સંકલના એમાં કરવામાં આવી છે, એથી સાધકને પોતાનુ આધ્યાત્મિક જીવન ઘડતર કરવા માટેની વિપલ સામગ્રી અને તેની અતિ સ્પષ્ટ સમજણ તેમાંથી મટી શકે છે. ચેાથે પ્રકાશ એ ચેગશાસન' હદય છે. તમામ અધ્યાત્મશાસ્ત્રોન અતિકશળતા પત્રક એમાં દોહન કરવામાં આવ્યુ છે, અને એ કાય શ્રેષ્ટ પ્રતિભાસ પન્ત આચાય શ્રી હેમચંદ્રાચાય જ કરી શકે.તેઓશ્રીને ‘કલિકાલ સન'નું બિરૂદ આપવામાં આવ્યુ છે, તે ખરેખર યથાય છે, કારણ કે તેઓશ્રી કાઈ પણુ વિષયનુ જ્યારે નિરૂપણ કરે છે, ત્યારે તે વિષય સાંગોપાંગ Page #22 -------------------------------------------------------------------------- ________________ હક :' , , મારા + 1 = ન જ ' '' આ વાત વાતમાં કપાસના પાના શ્રોતાના હૃદયમાં આરપાર ઉતરી જાય તેવી રીતે રજુ કરે છે, અને શ્રોતાની તે વિષયથી ઘણું ખરી જિજ્ઞાસાએ તૃપ્ત થઈ જાય છે. બંગાળના સપ્રસિદ્ધ વિદ્વાન ડે હરિસત્ય. ભટ્ટાચાર્ય એમ, એ પી એચડીને એક વખત એગશાસને ચેથી પ્રકાશ વત્તિ સહિત વાંચવા માટે આપવામાં આવેલ. તે વાંચીને તેમણે કહ્યું કે આમાં તે આચાર્યશ્રીએ ઉ૫નિષદ. રૂપી ગાયેન સંદર દેહન કરી લીધું છે, તેથી આ પ્રકરણ ઉપનિષદના પણ ઉપનિષદ છે.ગશાસ્ત્રને બારમે પ્રકાશ એ આખા અધ્યાત્મ શાસ્રરૂપ પ્રાસાદને મંગળ કળશ છે. એમાં આચાર્યશ્રીએ પોતાના સ્વાનુભવને ગુંથીને તવિષયક અનેક જિજ્ઞાસુ આત્માઓની જિજ્ઞાસા તૃપ્ત કરી દીધી છે. કલિકાલમાં અધ્યાત્મ અતિ દુર્લભ છે. તેવા કરાલ કાળમાં તેઓશ્રીનો આ અનુભવને પ્રકાશ હજાર નિરાશામાં આશાનું એક અમર કિરણ છે ચોગ અને અધ્યાત્મ માર્ગમાં મુસાફરી કરવા ઈચ્છનાર ભવ્ય જીવોને માટે એક વિશ્વાસ ભોમિયાની ગરજ સારે છે. સરલ ભાષામાં આવી અધ્યાત્મ પૂર્ણ અને અનુભવરસથી ભરપૂર ઉત્તમ રચના, એ આચાર્ય શ્રીના અંતઃકરણમાં રહેલ અપાર કરુણા અને ચેગ તથા અધ્યાત્મ વિષયની સર્વોચ્ચ પ્રભુતાના પ્રતીક રૂપ છે. પ્રસ્તુત “ધર્મસાધના' નામના પુસ્તકમાં “આત્મજ્ઞાનનાં સાધન નામના આઠમાં પ્રકરણમાં ચોથા પ્રકાશમાં આવેલ ઉપગી હકીક્તને રજુ કરવામાં આવી છે તથા પરિશિષ્ટ ત્રીજામાં આચાર્યશ્રીની અનુભવ વાળુમાં બારમા પ્રકાશના * * * * * * * * * * [ ' : - Si કામ : We fee regimensiધF. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પદાર્થો રજુ કરવામાં આવ્યા છે. વારંવાર તેનું પરિશીલન સાધકને માટે ખૂબ જ જરૂરી છે. ઉપર કહેવાઈ ગયું' તેમ ધર્મ શાસ્ત્રકાર મા મર જીવાને સર્વ કામથી મક્ત કરવાના ઈરાદે કરા અદ્ધિથી શાસ્ત્રામાં આચારશક્તિ, વિચારશક્તિયાશુદ્ધિ અધ્યાત્મશિ અને એ ચારતા નિચોડ સ્વરૂપ એક સ્વતંત્ર મ`ત્ર પશુ મતાવે છે. જેમ અનેક ઉત્તમ ઔષધિઓના અકના મિશ્રણથી ખનેલી એક નાનકડી ટિકામાં રોગનાશ માટેની કલ્પનાતીત શક્તિ ભરેલી હોય છે, તેમ માત્રમાં પણ પાપ નાશ માટેની અપાર શક્તિ ભરી હોય છે. સમસ્ત શાસ્ત્રાના રહસ્ય સ્વરૂપ હોવા છતા મંત્ર ટકા હાય છે, તેથી તેને આત્મસાત કરવામાં વધારે અનકળતા રહે છે. વળી તેને ગમે તેવી અવસ્થામાં પણ સરળતાથી યાદ કરી શકાય છે. અને એના રટણદ્વારા ઉપરની ચારે બામતાનું આરાધન સુલભ થઈ જાય છે. સમજ્ઞાની પુરૂષા પણ અંત વખતે એ મંત્રમાંજ પેાતાન' ચિત્ત પરાવે છે. મ`ત્ર એ ઈષ્ટદેવતાના સ્મરણ રૂપ છે. અય ભાવના પૂર્વક સતત સ્મરણ અને જપથી મે ધીમે ઈષ્ટ દેવને તે સ્વરૂપ તેન ધ્યાન કરનારા પણ બનતા જય છે અને આગળ વધતાં મે ક્રમે તન્મય તદ્રુપ પણ મની જાય છે. મહામત્ર નવકાર એ જૈન શાસનના પરમ માત્ર છે. નવકારન પુનઃ પુનઃ રટણ કરનાર અતે પચ પરમેષ્ટિ સ્વરૂપ બને છે. અથવા નવકારના સારરૂપ પ્રથમ પર “ નમો શિવ તાળ’”નું પનઃ પુનઃ રટણ કરનાર આત્મા અતે અરિહત સ્વરૂપ અને છે. GREIX ::Hnehe Commenparmisthirdham (સ્તના જ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૪ એ તમામ આરાધનાન' અંતિમ રહસ્ય છે. નવકારને પકડવાથી સુધી જ ઉત્તમ આરાધતા પકડમાં આવી જાય છે. નવકારત' સામર્થ્ય અક્ષત છે. તે સર્વાંગ શુદ્ધ મહામત્ર છે. અને ખીજા પણ તમામ મહામત્ર અને પ્રવર વિદ્યાઓના ઉત્કષ્ટ ખીજ સ્વરૂપ છે, આ પુસ્તકમાં શ્રાવકની દિનચર્યોંમાં મહામંત્ર નવકાર સંબધી સાધકને ઉપયેગી સમજણ આપવામાં આવી છે તથા પરિશિષ્ટ ખીજામાં પણ તે સંબધી ઉપયેગી હકીકત રા કરવામાં આવી છે. તેનુ' પુનઃ પુનઃ મનન, પરિશીલત કરી મહામત્રને આત્મસાત અનાવવા યથાશક્તિ પરુષાય કરવા એજ માનવ જન્મનું પ્રધાન ફળ છે * TE “ ધૂસ સાથેના ’નામના આ પુસ્તકમાં નવ પ્રકરણા તથા ચાર પરિશિષ્ટમાં નીચે મુજબ વિષયેા રજુ કરવામાં આવ્યા છે. ગ્રહસ્થાના સામાન્ય પ્રસ’ એ નામના પ્રકરણ પહેલામાં માર્ગાનુસારીના પાંત્રીસ ગુણેાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પાંત્રીસ ગુણે! એ ધમ રૂપી પ્રાસાદના મજબૂત પાયો છે. ધમનું આચરણ કરનાર ભલે સ વિરતિધર સાધુ ઢાય કે દેશવિરતિધર શ્રાવક હોય પણ બન્નેના મૂલમાં આ ગુણા આવશ્યક છે-અત્યત જરૂરી છે, તેથી તેને સૌથી પ્રથમ રજુ કરવામાં આવ્યા છે. પષ્ટ ૧-થી-૪૯ માર્ગાનુસારી, પાત્ર જીવને નિષ્પક્ષપાતપણે ધમ તત્ત્વ ' Page #25 -------------------------------------------------------------------------- ________________ ભણવાની ઈચ્છા થાય છે, તેથી બીજા પ્રકરણમાં ધર્મનું લસણ બતાવવામાં આવ્યું છે. સામાન્ય બાધવાળા બાળ જીને પણ સમજવું સરળ પડે તે હેતુથી તે આખું પ્રકરણ પ્રશ્રનેત્તર પદ્ધતિથી રજુ કરવામાં આવ્યું છે. પૃષ્ટ ૫૦થીદપ ( ) ..* * જ ''TVના આવતા કાજ જપ કરવા ધર્મ તત્વને જાણ્યા પછી જીવનમાં તેની આરાધના કરવાની સ્વાભાવિક તમન્ના જાગે છે. વિવેકી પુરૂષે માટે આરાધવા લાયક કેઈ પ્રધાન તત્વ હેય તે તે દેવ, ગુરૂ અને ધર્મ છે. તેથી ત્રીજી પ્રકરણમાં દેવ ગુરૂ અને ધર્મની ઓળખાણરૂપ સમ્યગદર્શનનું સ્વરૂપ બતાવવામાં આવ્યં છે. આ તત્ત્વત્રયીની સમ્યગ ઓળખાણ જીવને ધર્મમાર્ગમાં નિશ્ચલ બનાવનાર છે. પ્રદ ૬૬ થી ૧૧૩, તત્વત્રયીની સાચી ઓળખાણથી સમ્યગદર્શન સ્થિર બને છે. આ સમ્યગ્દર્શનને દિન પ્રતિ દિન વધ નિર્મળ બનાવવાને ઉપય શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ છે. ગ્રહસ્થો માટે તરવાનું મુખ્ય સાધન ભક્તિ છે. એ ભક્તિનું અનન્ય સાધન જિનપ્રતિમાજી છે. આપણું હૃદયમાં પ્રભુભક્તિ જગાડવા માટે અને જાગૃત થયેલ પ્રભુભક્તિને સ્થિર કરવા માટે અનેક દષ્ટાંતે હેતુ અને યુક્તિ પૂર્વક એ વિષયને ચોથા પ્રકરણમાં વિસ્તારપૂર્વક રજુ કરવામાં આવ્યું છે. ૧૧૪ પબ્દથી આરંભી ૨૪૯ પૃષ્ઠ સુધી કુલ ૧૩૫ પૃષ્ઠમાં એકલી ભકિત રોગ સંબંધી વિવિધ હકીકત દર્શાવવામાં આવી છે. પાંચમા પ્રકરણમાં પાંચ અણુવ્રત,ત્રણ ગુણવ્રત અને ચાર W છે. - નાક પછી . નામકર - - - - Page #26 -------------------------------------------------------------------------- ________________ * જે તે ને આ ન = * * કાકા ન કર ના નિકાલ કરી 1 : ' - ' છે કે જો જ દિકરી જ શિક્ષાવ્રત એમ શ્રાવકનાબારવ્રતે સંબંધી હકીકતરજુ કરવામાં આવી છે. તેમાં શ્રાવક જીવનને માટે અત્યંત ઉપયેગી બીજી પણ અનેક બાબતે દર્શાવવામાં આવી છે. પૃષ્ટ ૨૫૦થીરદ. છઠ્ઠા પ્રકરણમ્ શ્રાવકની દિનચર્યાનો અધિકાર છે. તેમાં નિત્ય રાત્રિ દિવસ કરવા લાયક અતષ્ઠાને રહસ્ય પ્રગટ કરવામાં આવ્યું છે. સહામંત્ર તવાર કેવી રીતે ગણવે તે માટે જરૂરી હકીક્ત ૮૦ પૃષ્ટમાં રજૂ કરવામાં આવી છે. અત્યવંદનની વિધિ તથા ચૈત્યવદનનાં સૂત્રોનાં ૨હસ્ય પ્રગટ કરવા માટે પ૭ પ્રણ રેકવામાં આવ્યા છે. અને તેમાં સૂત્રને ભાવ સરળ ભાષામાં ખોલવામાં આવે છે. ત્યારબાદ ગુરૂવન્દન, પચ્ચકખાણ, ષડાવશ્યક-પ્રતિક્રમણ, વાધ્યાય, શયનવિધિ અને શ્રાવકને કરવા લાયક મનોરથો બતાવવામાં આવ્યા છે. પૃષ્ઠ ૨૯૭ થી ૮૪૭ સાતમા ખરાગમાં વિસ્તારથી સંલેષણાત્રત-અંતિમ આરાધનાના દશ પ્રકાર બતાવવામાં આણ્યા છે. પ્રષ્ટ ૪૪૮ થી ૪૫૮. આઠમા પ્રકરણમાં પ્રથમ નિશ્ચયથી રત્નત્રયીનું સ્વરૂપ બતાવી, આત્મજ્ઞાનનું પ્રાધાન્ય જણાવવામાં આવ્યું છે અને આત્મજ્ઞાનના સાધન તરીકે કષાયને જીતવાના ઉપાયો, ઈન્દ્રિય જય અને મનશુદ્ધિ, રાગદ્વેષ જ્ય, સમતા તથા અનિત્યાદિ બાર ભાવનાઓ, મૈત્રી આદિ ચાર ભાવનાઓ, એ ભાવનાઓને સ્થિર કરવાનાઉપાયે ધ્યાનમહિમા ધ્યાનનું સ્વરૂ૫. ધ્યાન માટે દેશ, કાળ અને અધિકારીનંવર્ણન વિગેરે - રાજાર મકર રાશી એક ન કરી Page #27 -------------------------------------------------------------------------- ________________ ર૭ છે ' એ કે ' નાકર મારા પર કામ માલિકીની જwnતાવાર કરવા જીવનને ઉન્નત કરનાર અતિ પ્રજનભૂત હકીક્ત રજુ કર વામાં આવી છે. પૃષ્ટ ૪૫૯ થી પ૦૮ મેલ રાતિને સારો ઉપાય” એ નામના નવમા પ્રકરણમાં એકલા જ્ઞાન કે એકલી ક્રિયાથી મેલ નથી. પણ જ્ઞાન અને કિયાના સોળથી મેલ થાય છે, તે હકીકૃત, તથા વ્યવહાર અને નિશ્ચય એ બંનેન બળ પિત પિતાના સ્થાનમાં કેવું અને કેટલું છે, તથા નિશ્ચય પામવા માટે શુદ્ધ વ્યવહાર પાલનની પ્રથમ કેટલી બધી જરૂર છે, તે હકીકતને સરળ રીતે સમજાવવામાં આવી છે , ૫૦૦ થી પરિશિષ્ટ પહેલામાં ભગવાન શ્રી મહાવીરદેવની કરૂણા, યેગને મહિસા, ગનં સ્વરા, મહાવતે તથા તેની ભાવનાઓનું સ્વરૂપ વિગેરે રજુ કરવામાં આવ્યું છે. પઠું ૫૧૯ થી ૫૩૦ પરિશિષ્ટ બીજામાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સુમાધિ આ યોગના આઠ અંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. પૃ. ૫૩૧ થી પ૫. પરિશિષ્ટ ત્રીજામાં પૂ. આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજીને. યાન યુગ વિષયક સ્વાનુભવ રજુ કરવામાં આવ્યો છે જે ધ્યાનમાર્ગમાં ઘણી ઉપયોગી અને પ્રજનભૂત હકીકત પુરી પાડે છે. પૃષ્ઠ પપ૬ થી પરિશિષ્ટ ચેથામાં ધર્મસાધનામાં ઉપયોગી ગેય કાવ્યું. રજુ કરવામાં આવ્યા છે. હતા તે સમયના કેફ મજાક કરવેરાના Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૮ * * * * * * * * * લ = = = = =1. કેદ કિસ કો કર ડાક કક્ષાનામાના દરવાજા નજીક હકક મારા પરમપકારી ના બણગાર શ્રી શતરવિજયજી ગણિવરશીતા પરમ આશીર્વાદ અને પરમ કૃપાથી આ કાર્ય નિર્વિન પૂર્ણ થયું છે. આમાં જે કંઈ સારું છે તે બધું તેઓશ્રી પાસેથી મળેલું છે તેઓશ્રીની "કૃપાનું ફળ છે. નવ અંગ પૂજા વખતની વિચારણા શ્રી સારાભાઈ નવાબ સંપાદિત શ્રી જેન નિત્ય પાઠસંગ્રહમાંથી ઉદધત કરવામાં આવેલ છે. તે ઉપરાંત પણ જે જે ગ્રન્થને અને લેખકોના વચનેને આમાં આધાર લેવામાં આવ્યું છે, તે તમામ મહાનુભાવ પ્રત્યે કૃતજ્ઞતા ભાવ દર્શાવીએ છીએ. આ પુસ્તકના સમગ્ર લખાણમાં તથા આ પ્રસ્તાવનામાં મતિમંદતાદિના કારણે કંઈપણ જિનાજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તેને મિચ્છામિ દુક્કડે દઈ વિરમું છું. અંતમાં આ પુસ્તકમાં રજુ કરવામાં આવેલ પદાર્થોના વારંવાર વાંચન મનન અને પરિશીલન દ્વારા ભવ્ય છે ધર્મ સાધનામાં એકતાર બની સ્વ–પરનું કલ્યાણ સાધનારા અને એજ શુભેચ્છા. આ વાત એક જ છે મુનિ કુંદકુંદવિજય Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન જીવનમાં ધમભાવના જગાડવા માટે તથા સ્થિર કરવા માટે અનેક ઉપયોગી માહિતીથી ભરપૂર ધમ સાધના” નામનું પ્રસ્તાવના સહિત ૬૭૨ પૃષ્ટના આ પુસ્તકની ખીજી આવૃત્તિ પ્રગટ કરતા અમાને આનદ થાય છે. ધમ માગ માં શરૂઆતના જીવા પણ સહેલાઇથી સમજી શકે તેવી સરલભાષામાં ધમ સાધનાને ઉપસેથી તિનિધ હકીકત આમાં સંદર રીતે રજી થઈ છે, પ્રત્યેક ધર્મપ્રેમી જૈન કે જેને પોતાના પરિવારમાં ધર્મના સાંસ્કારોનું સિ ́ચન કરવાની ઇચ્છા હોય તેમણે આ પુસ્તકને અવશ્ય પાતાના ઘરમાં વસાવવ” જોઈએ અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે તે તેને સનન કે વાંચવું જોઈએ અને ખીજા પણ ચગ્ય જીવાતે સંભળાવવ' તો.. અવસ્થાના જવાને જો ખરાખર સ્થિર ચિત્તથી આ પુસ્તકના અભ્યાસ કરવામાં આવે, તે આમાંથી અભ્યાસી ઘણુ મેળવી શકશે. જીવનમાં ધર્મને ઉતારવા માટે સર્વ આમાંથી કઈકને કઈક જરૂર મળી રહેશે. થઈ હશે તે સ્થિર થશે, અને રિ નવી પ્રગટશે. ધમ ભાવના પ્રગટ્ ગટી હાય તા. Page #30 -------------------------------------------------------------------------- ________________ ર. જેના જીવનમાં ધર્મ શ્રદ્ધા આતપ્રોત થઈ ગઈ છે. એવા શ્રદ્ધાળ આત્મા આ પુસ્તકનું' કોઈપણ પ્રકરણ જિજ્ઞાસા પૂર્વક વાંચશે તે તેમાંથી તે અપવ તાજગી અનભવશે. આ પુસ્તક માત્ર ઉપર ઉપરથી એકાદ વાર વાંચી જવાન પુસ્તક નથી પર`તુ જ્યાં સુધી જીવનમાં ધર્મ સાધના સુદૃઢ ન થાય ત્યાં સુધી જીન્નતભર સુધી અભ્યાસ કરવા માટેનું પુસ્તક છે. મહારષદના ઉપદેશના માર. આમાં સમાયેલા છે. જેમ જેમ પરિશીલન વધતું જશે તેમ તેમ તેનુ ગ’ભીર રહસ્ય સમજણમાં આવતા જશે. ORCHARDY 9. આ પુસ્તકને વાંચી વિચારી સ્વપર કલ્યાણના ભાગી અને એજ જીવનમાં ઉતારી સૌ ક પ્રાથના Page #31 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ધર્મ સાધના અનુક્રમણિકા વિષય પ્રકરણ પહેલુ ગૃહસ્થને સામન્ય ધર્મ ( માર્ગાનુસારીના ૩૫ ગુણ્ણા) ૧. ન્યાય સપન્ન વિભવ ૨. શિષ્ટાચાર પ્રશ'સ્રા ૧૦. ઉપદ્રવાળા સ્થાનના ત્યાગ કરવા ૧૧. નિન્દ્રિત કાચમાં પ્રવૃત્તિ ન કરવી પૃષ્ઠ . ૩. સરખા કુલાચારવાળા અન્ય ગેાત્રી સાથે વિવાહ ૧૨ ૪. પાપ ભીતા ૫. પ્રસિદ્ધ દેશાચારનું પાલન કરવું ૬. કાઈ ના અવર્ણ વાત એટલવા નહિ ૭. સારા પાડાથી હાય ત્યાં પ્રતિનિયત દ્વારવાળું ઘર રાખવું ૮. સદાચારી પુરૂષોની સેાખત કરવી ૯. માતાપિતાની સેવા કરવી ૧૨. આવક પ્રમાણે ખર્ચ રાખવું ૧૩. વૈભવને અનુસાર વેષ રાખવા m ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૧ ૨૨ ૨૩ ૨૩ ૨૫ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૧૪. બુદ્ધિના આઠ ગુણેને ધારણ કરવા ૧૫. નિરંતર ધર્મ શ્રવણ કરે ૧૬. અજ વખતે ભેજન ન કરવું ૧૭. ભેજનના કાળે ભેજન કરવું ૧૮. પરસ્પર બાધ ન આવે તેમ ત્રિવર્ગનું સેવન કરવું ૧૯. ઔચિત્યપૂર્વક સેવા કરવી ૨૦. હંમેશાં કઈ વાતમાં કદાગ્રહ ન રાખો ૨૧. ગુણના પક્ષપાતી થવું ૨૨. નિષિદ્ધ દેશમાં અને નિષિદ્ધ કાળમાં જવા આવવાને ત્યાગ કરે ૨૩. બલાબેલને વિચાર કરી કાર્યને આરંભ કરવો ૨૪. સદાચારમાં રહેલા અને જ્ઞાનથી વૃદ્ધ એવા પુરૂની સેવા કરવી : ૨૫. પિષ્ય વર્ગનું પિષણ કરવું ૨૬. વિચારીને કાર્ય કરવું ૨૭. વિશેષજ્ઞ થવું ૨૮. કૃતજ્ઞ બનવું ૨૯ લોકપ્રિય થવું ૩૦. લજજાળું થવું ૩૧. દયાળુ થવું ૩૨. સૌમ્ય પ્રકૃતિવાળા થવું ૩૩. પરોપકારના કાર્યમાં પ્રવીણ થવું -- ૪૪ ૪૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૪. અંતરગ શત્રુઓના ત્યાગ કરવા ૩૫. પાંચ ઇંદ્રિયાના સમુદાયને વશ કરનાર થવું પ્રકરણ બીજી ૩૬. ધર્મનું લક્ષણ ૩૭. વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મોના નિષ્ક ૩૮. આગમ વચનને અનુસરવુ' એટલે શુ' ૩૯. કશુદ્ધ આગમનું લક્ષણ ૪૦. છેદશુદ્ધ આગમનું લક્ષણ ૪૧. તાપશુદ્ધ આગમનું` લક્ષણ ૪૨. દ્રશ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, સાપેક્ષ એટલે શું? ૪૩. મૈત્રી, પ્રમાદ, કરૂણા અને માધ્યસ્થ ભાવ યુક્ત ધર્મોનુષ્ઠાન હાવુ જોઈ એ તેનુ' તાત્પ ૪૪, મૈત્રી, પ્રમાદ, કરૂણા અને માધ્યસ્થનું સ્વરૂપ ૪૫. પ્રીતિ, ભકિત અને અનુષ્ઠાનનુ લક્ષણ ૪૬. ત્યાગ કરવા લાયક અને ગ્રહણ કરવા લાયક ભાવા ૪૭. ચિત્તના શૈલ એટલે શુ? ૪૮. ચિત્તની પુષ્ટિ એટલે શુ? ૪૯. ચિત્તની શુદ્ધિ એટલે શું? પ્રકરણ ત્રીજી [ ઉપાસનાનાં ત્રણ તત્ત્વ ] ૫૦. પરમાત્માની ઓળખાણ ૫૧. પરમાત્માના ચાર મૂળ અતિશયા પર. પરમાત્મામાં રહેલ સમગ્ર અશ્વય આદિ છ વસ્તુએ ४७ ૪૮ ૫૦ ૫૦ પર પર પર ૫૪ ૫૬ ૫૯ ૫૯ ૬૧ કર્યું હ ik ૬૭ ૬૯ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૪ ૫૩. પરમાત્માનું અઢાર દોષરહિતપણું ૫૪. કૈવલ્યપદનાં નામેા ૫૫. કૈવલ્યપદનાં સાધકે પ૬. કૈવલ્યપદના ઉપાય ૫૭. શ્રી તીકરાની ત્રીજા ભવની ઉત્તમ ભાવના પૂર્ણાંકની કલ્યાણકારિણી આરાધના ૫૮ શ્રી તીથ ‘કરાની સાહજિક ઉત્તમતા પ૯. શ્રી જિનનામ કમ બધના હેતુએ ૬૦. શ્રી દેવાધિદેવના વિવિધ નામેા ૬૧. ગુરૂ તત્ત્વની ઓળખાણ ૬૨. પાંચ મહાવ્રતાની સમજ ૬૩. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનુ સ્વરૂપ ૬૪. સાધુતાની ચૈગ્યતા બતાવનારા ગુણે ૬૫. ચાલુ ધમનું લક્ષણ્યુ ૬૬. ધમ તત્ત્વાની ઓળખાણ ૬૭. દાન, શીલ, તપ, ભાવ વિગેરે દાનના ચાર પ્રકાર ૬૮. જ્ઞાન દાનનું સ્વરૂપ ૬૯. અભય દાનનુ' સ્વરૂપ ૭૦. ધપગ્રહ દાનના પાંચ પ્રકાર ૭૧. દાયક શુદ્ધ દાનનું સ્વરૂપ ૭ર. ગ્રાહક શુદ્ધ દાનનું સ્વરૂપ ૭૩. દૈયશુદ્ધ દાનનું સ્વરૂપ ૭૪. કાળશુદ્ધ દાનનું સ્વરૂપ ૬૯ 5 ૭૧ ૭૨ ७२ ૭૫ ७७ ૮. ረ ૯૦ ૯૧ ૯૩ ૯૩ ૯૪ ૯૫ ૯૫ ૯૬ ૯ ૯૮ ૯૯ ૧૦૦ ૧૦૦ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૩૫ ૧૦૨ છ ૧૦૩ ૧૦૩ مر مر مم مم مم مم હ ૭૫, ભાવ શુદ્ધ દાનનું સ્વરૂપ ૭૬. ધર્મના બીજા પ્રકાર શીલનું સારૂપ ૭૭. દેશવિરતિ ગુણનું સ્વરૂપ ૧૦૧ ૭૮. સર્વ વિરતિ ગુણનું સ્વરૂપ ૧૦૧ ૭૯ ધર્મના ત્રીજા પ્રકાર તપનું સ્વરૂપ ૧૦૧ ૮૦. ધર્મના ચોથા પ્રકાર ભાવનું સ્વરૂપ ૮૧. સંયમ આદિ દશ પ્રકારના યતિધર્મનાં નામે ૧૦૨ ૮૨. (૧) સંયમનું સ્વરૂપ ૧૦૩ ૮૩. (૨) સત્યનું સ્વરૂપ ૮૪. (૩) શૌચનું સ્વરૂપ ૮૫. (૪) બ્રહ્મચર્યનું સ્વરૂપ ૮૬. (૫) અકિંચનતાનું સ્વરૂપ ૮૭. (૬) તપનું સ્વરૂપ ૮૮. (૭) ક્ષમાનું સ્વરૂપ ૧૦૩ ૮૯૮ (૮) મદુતાનું સ્વરૂપ ૯૦. (૯) જુતાનું સ્વરૂપ ૧૦૪ ૯૧. (૧૦) ત્યાગનું સ્વરૂપ ૧૦૪ ૯૨. શ્રી શાસ્ત્ર વાર્તા સમુચ્ચય આદિ ૧૦૪-૧૦૬ ગ્રંથના આધારે ધર્મના મહિમા દર્શક ૧૧ ભાવવાહી કે ૯૩. સમ્યગૂ દર્શનના પાંચ લક્ષણે ૯૪. (૧) શમનું સ્વરૂપ ૧૦૭ ૫. (૨) સવેગનું સ્વરૂપ ૧૦૭ ૯૯. (૩) નિર્વેદનું લક્ષણ ૧૦૮ ? مم ૧૦૩ ૧૦૭ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩} ૧૦૮ ૯૭. (૪) અનુક’પાનું' લક્ષણ ૯૮. (૫) આસ્તિકયનું લક્ષણ ૧૦૯ ૯૯. સ્થિરતા આદિ સમ્યક્ દનનાં પાંચ ભૂષણે ૧૦૯ ૧૦૦. (૧) સ્થિરતાનું સ્વરૂપ ૧૧૦ ૧૧૦ ૧૦૧, (૨) પ્રભાવનાનું' સ્વરૂપ ૧૦૨. (૩) ભક્તિનું સ્વરૂપ ૧૧૦ ૧૧૦ ૧૧૦ ૧૧૧ ૧૧૧ ૧૦૩. (૪) જિન શાસનમાં કૌશલ્યનું સ્વરૂપ ૧૦૪. (૫) તીથ સેવાનું સ્વરૂપ ૧૦૫. સમ્યગ્ દર્શનની છ ભાવનાએ ૧૦૬. (૧) સમ્યગ્ દર્શન ધ વૃક્ષનુ મૂલ ૧૦૭. (૨) સમ્યગ્ દર્શન ધર્મનગરનું પ્રવેશદ્વાર ૧૧૧ ૧૦૮. (૩) સમ્યગ્ દર્શન ધમમહેલના પાયે ૧૦૯. (૪) સમ્યગ્ દર્શન ધર્મજગતના આધાર ૧૧૦. (૫) સમ્યગ્ દર્શન ધર્મČરસનું. ભાજન ૧૧૧. (૬) સમ્યગ્ દન ધરૂપ જ્ઞાનાદિ રત્નાના ભડાર ૧૧૨ ૧૧૨ ૧૧૨ ૧૧૨ ૧૧૨. સમ્યગ્ દર્શનના શાદ્ધિ પાંચ અતિચાર। ૧૧૩ ૧૧૩. સમ્યગ્ દષ્ટિ જીવનાં લક્ષણે ૧૧૩ પ્રકરણ ચાયુ' ( દેવાધિદેવની ભક્તિ ) ૧૧૪, દેવદર્શન આદિનુ રહસ્ય ૧૧૫, મૂર્તિની મહત્તા ૧૧૬. નિમિત્તવાસી આત્મા ૧૧૪ ૧૨૦ ૧૨૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૭. ૧૧૭. શ્રી જિન આમ અને જિન પ્રતિમાનું . મહત્વ ૧૨૩ ૧૧૮. શ્રી જિનમતિ એ ધ્યાનનું પરમ સાધન છે. ૧૨૪ ૧૧. જ્ઞાનથી પણ પ્રતિમાનું દાન શ્રેષ્ઠ છે. ૧૨૫ ૧૨. મહાજ્ઞાનીઓનું પણ વિશ્રામ સ્થાન મૂતિ છે ૧૨૫ ૧૨૧. શ્રી જિન મૂર્તિઓને અપાયેલી ઉપમાઓ સત્ય છે ૧૨૨. પ્રતિમાના આલંબન સંબંધી અનુભવીએના ૧૨૭ અમૃતગારની પરંપરા ૧૨૩. ઉપાસનાની દષ્ટિએ નામ કરતાં સ્થાપનાની મહત્તા ૧૩૧ ૧૨૪. પ્રશસ્તના આદરથી જ અપ્રશસ્તને રાગ ટળે છે ૧૩૩ ૧૨૫. શ્રી જિન પ્રતિમા જિન સમાન છે ૧૩૭ ૧૬૨ આત્મવિકાસનું પ્રથમ પગથિયું દેવપૂજા છે ૧૩૮ ૧૨૭. શ્રી જિનપૂજામાં અનેક લાભે સમાયેલા છે ૧૪૦ ૧૨૮. શ્રી જિનપૂજા એ અહિંસાને પાયે છે. ૧૪૧ ૧૨. પ્રભુની આજ્ઞા મુજબ વર્તવું એનું જ નામ ધર્મ ૧૩૦. હેતુ સ્વરૂપ અને અનુબંધન હિંસાનું સ્વરૂપ ૧૪૩ ૧૩૧, રોગ મુજબ જ ઔષધ ગુણકારી બને છે ૧૪૭, ૧૩૨. લાભાલાભને વિચાર ૧૩૩. દેવદર્શન અને અધ્યવસાયની શુદ્ધિ પૂજા કરનારાઓને જરૂરી સૂચના ૧૩૪. સાત પ્રકારની શુદ્ધિ ૧૫૬ ૧૪૩ ૧૪૯ ૧૫૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૧૬૧ ૧૩૫. (૧) અંગ શુદ્ધિ ૧૫૬ ૧૩૬. (૨) વસ્ત્ર શુદ્ધિ ૧૫૬ ૧૩૭. (૩) મન શુદ્ધિ ૧૫૭ ૧૩૮. (૪) ભૂમિ શુદ્ધિ ૧૫૭ ૧૩૯. (૫) ઉપકરણ શુદ્ધિ ૧૫૭ ૧૪૦. (૬) દ્રવ્ય શુદ્ધિ ૧૫૭ ૧૪. (૭) વિધિ શુદ્ધિ ૧૫૮ ૧૪૨. શ્રી જિનમંદિરમાં પ્રવેશ ૧૫૮ ૧૪૩. અષ્ટ પ્રકારી પૂજાને ક્રમ અને તેની વિધિ ૧૫૯ ૧૪૪. જલપૂજાની વિધિ ૧૫૯ ૧૪. જલપૂજા વખતે બેલવાના દુહા ૧૬૦ ૧૪૬. જલપૂજા વખતે ભાવનાની ભાવના ૧૪૭. ચંદન પૂજાની વિધિ ૧૪૮. ચંદન પૂજા વખતે બોલવાને દહે ૧૪૯ ચંદન પૂજા વખતે ભાવનાની ભાવના ૧૫૦. પૂષ્પપૂજાની વિધિ ૧૬૧ ૧૫૧. પુષ્પ પૂજા વખતે લેવાને દુહા ૧૬૨ ૧૫. પુષ્પ પૂજા વખતે ભાવનાની ભાવના ૧૬૨ ૧૫૩. ધૂપ પૂજાની વિધિ ૧૫૪. ધૂપ પૂજા વખતે બેલવાને દુહો ૧૬૨ ૧૫૫. ધૂપ પૂજા વખતે ભાવનાની ભાવના ૧૬૨ ૧૫૬. દીપક પૂજાની વિધિ . ૧૬૨ ૧૫૭. દીપક પૂજા વખતે બોલવાને દૂહ ૧૬૨ ૧૫૮. દીપક પૂજા વખતે ભાવનાની ભાવના ૧૬૨ ૧૫૯ અક્ષત પ્રજાની વિધિ ' ' ' , " ૧૮ ૧૬૧ ૧૬૧ ૧૬૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૧૬. અક્ષત પૂજા વખતે ખેલવાના મૂડી ૧૧. અક્ષત પૂજા વખતે ભાવનાની ભાવના ૧૬૨, સાથિયા કરતી વખતે ખેલવાના કૂડા ૧૬૩ નૈવેદ્ય પૂજાની વિધિ ૧૬૪, નૈવેદ્ય પૂજા વખતે ખેલવાના દા ૧૬૫, નૈવેદ્ય પૂજા વખતે ભાવનાની ભાવના ૧૬. કુલ પૂજાની વિધિ ૧૬૭, ફુલપૂજા વખતે ખેલવાના હૈ. ૧૬૮. કુલપૂજા વખતે ભાવનાની ભાવના ૧૬૯. ચામર પૂજા કરતાં ખેલવાને હે. પ્રભુજીની નવ અંગપૂજા અંતર્ગત રહેલી ઉદાર ભાવનાનું દર્શન ૧૭. ૧. અંગુષ્ઠ પૂજાના દડા અને તેની ઉદાર ભાવના ૧૭૩, ૪. સ્કંધ પૂજાના હૈ। અને તેની ઉદાર ૧૬૩ ૧૬૩ ૧૬૩ ૧૬૩ ૧૬૩ ૧૬૪ ૧૬૪ ૧૬૪ ૧૬૫ ૧૭૧. ૨. જાનૂપૂજાના દૂહા અને તેની ઉદાર ભાવના ૧૬૭ ૧૭૨, ૩, કાંડાની પૂજાના હે. અને તેની ઉદાર ભાવના ૧૬૮ ૧૭૪, ૫. શિરશિખા પૂજનને દૂહા અને તેની ૧૬૪ ૧૬૪ ભાવના ૧૯૦ ઉત્તર ભાવના ૧૭૨ ૧!૭૫. ૬. ભાલપૂજાના । અને તેના ઉદાર ભાવના ૧૭૪ ૧૭૬, ૭, કઠ પૂજાના દૃા અને તેની ઉદાર ભાવના ૧૭૭ ૧૭૭, ૮. હૃદય પૂના ડે અને તેની ઉદાર ભાવના ૧૭૯ ૧૭૮. ૯. નાભિપૂજાના દૂ। અને તેની ઉદાર ભાવના ૧૮૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૧૭૯. નવ અંગપૂજાના ઉપસારને ા અને તેની ઉદાર ભાવના ૧૮૪ ૧૮૦ પ્રભુપૂજન વખતે ભાવનાની જુદી જુદી પ્રભુની ત્રણ અવસ્થા ૧૮૬ ૧૮૧. ૧. પિડ ’ અવસ્થાની ભાવના " ૧૮૬ ૧૮૭ ૧૮૭ ૧૮૭ ૧૮૭ ૧૮૭ ૧૮૯ ૧૮૮ ૧૮૮ ፡ > ૧૮૨. ૨. ૮ ૫૬ ” અવસ્થાની ભાવના ૧૮૩. ૩. ‘ રૂપરહિત ' અવસ્થાની ભાવના ૧૮૪. પ્રભુજીની જન્મ અવસ્થાની ભાવના ૧૮૫. પ્રભુજીની રૉયાવસ્થાની ભાવના ૧૮૬. પ્રભુજીની શ્રમણાવસ્થાની ભાવના ૧૮૭. પ્રભુજીની કેવઢી અવસ્થાની ભાવના ૧૮૮. પ્રભુજીની રૂપાતીત અવસ્થાની ભાવના ૧૮. સ્તાત્ર કેવુ હોવુ' જોઈ એ ? ૧૯૦, શ્રી પેડાક ગ્રથના આધારે સ્તંત્રના પિંડ, ક્રિયાદિ ૧૩ ગુણેના વધુ ન ગભિ ત હકીકત. ૧૮૮ ૧૯૧. શ્રી ચાબિન્દુ ગ્રંથના આધારે દેવવદનની વિધિ દર્શીક સ્થાન, કાલાદિ ૯ ગુણેનું વર્ણન ૧૯૦ ૧૯૨. શ્રી જિનપૂર્જાથી શુભ ભાવની વૃદ્ધિ ૧૯૩. ચત્યવ’દન આદિ ક્રિયાની શુદ્ધિ માટે ઉપયાગી માગદશન ૧૯૧ ૧૯૧ ૧૯૪. પ્રણિધાનના મહિમા ૧૯૫, પ્રણિધાનનું સ્વરૂપ ૧૯૬. વિશુદ્ધ ભાવનાનું સ્વરૂપ ૧૯૩ ૧૯૩ ૧૯૪ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૧. ક્રિયાના પાંચ આશા ૧૯૭, ૧ પ્રથમ પ્રણિધાન હામના આશયનું સ્વરૂપ. ૧૯૪ ૧૯૮. ૨ ખીજા પ્રવૃત્તિ નામના આશયનું સ્વરૂપ ૧૯૪ ૧૯૯.૩ ત્રીજા વિઘ્નજય નામના આશયનું સ્વરૂપ ૧૯૪ ૨૦૦, ૪ ચેાથા સિદ્ધિ નામના આશયનું સ્વરૂપ ૧૯૫ ૨૦૧. ૫ પાંચમા વિનિયાગ નામના આશયનું સ્વરૂપ ૧૯૫ સ્થાનાદિ ચાગના પ્રકાશ ૨૦૨. ૧ સ્થાન ચેાગનું સ્વરૂપ ૨૦૩. ૨ વણુ મગનુ સ્વરૂપ ૨૦૪. ૩ અયાગનું... સ્વરૂપ ૨૦૫. ૪ આલખન ચેાગનુ સ્વરૂપ ૨૦૬, ૫ અનાલખન ચેાગનું સ્વરૂપ ૨૦૭. ૧ ઈચ્છા ચેગનું સ્વરૂપ ૨૦૮. ૨ પ્રવૃત્તિ યાગનું સ્વરૂપ ૨૦૯. ૩ સ્થિર ચેાગનું સ્વરૂપ ૨૧૦, ૪ સિદ્ધિ ચાળનું' સ્વરૂપ ૨૧૧. ૧ પ્રીતિ અનુષ્ઠાનનું સ્વપ ૨૧૨. ૨ ભક્તિ અનુષ્ઠાનનું સ્વરૂપ ૨૧૩. ૩ વચનાનુષ્ઠાનનું સ્વરૂપ ૨૧૪. ૪ અસગ અનુષ્તાનનું સ્વરૂપ ૨૧૫. ૧ વિષાનુષ્ઠાનનુ સ્વરૂપ ૨૧૬, ૨ ગરાનુષ્ઠાનનું સ્વરૂપ ૨૧૭, ૩ અનનુષ્ઠાનનું સ્વરૂપ ૨૧૮, ૪ તāત્વનુષ્ઠાનનું સ્વરૂપ ૧૯૫ ૧૯૬ ૧૯૬ ૧૯૬ ૧૯૬ ૧૯૬ ૧૯૭ ૧૯૭ ૧૯૭ ૧૯૭ ૧૯૭ ૧૯૭ ૧૯૭ ૧૯૮ ૧૯૮ ૧૯૯ ૧૯૯ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ૨૦૨. ૨૧૯ ૫ અમૃતાનુષ્ઠાનનું સ્વરૂપ ૧૯૯ ૨૨૦. શ્રી જિનપૂજાથી. જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મને ક્ષય થાય છે તેને દર્શાવનાર હકીકત. ૨૦૦ ૨૨૧. શ્રી જિનપૂજામાં દાનાદિ અને વ્રતાદિ ધર્મોની આરાધના ૨૨૨. શ્રી જિનપૂજા દ્વારા થતી દાન ધર્મની આરાધના ૨૨૩. શ્રી જિનપૂજા દ્વારા થતી શીલ ધર્મની આરાધના ૨૨૪. શ્રી જિનપૂજા દ્વારા થતી તપ ધર્મની આરાધના ૨૨૫. શ્રી જિનપૂજા દ્વારા થતી ભાવ ધર્મની આરાધના ૨૨૬. શ્રી જિનપૂજા દ્વારા થતી અહિંસાધર્મની આરાધના ૨૦૨ ૨૨૭. શ્રી જિનપૂજા દ્વારા થતી સત્ય ધર્મની આરાધના ૨૦૪ ૨૨૮, શ્રી જિનપૂજા દ્વારા થતી અસ્તેય ધર્મની આરાધના ૨૦૩ ૨૨૯ શ્રી જિનપૂજા દ્વારા થતી બ્રહાચર્ય ધર્મની આરાધના ર૩૦. શ્રી જિનપૂજા દ્વારા થતી અપરિગ્રહ ધર્મની આરાધના ૨૦ ૨૦ ૨.૦ , Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ૨૩૧. શ્રી જિનપૂજા દ્વારા થતી સમ્યક્ત્વધર્મની આરાધના ૨૦૩ ૨૩૨. શ્રી જિનપૂજા દ્વારા થતી ચારિત્રધર્મની આરાધના ૨૦૩ ૨૩૩. શ્રી જિનપૂજા અને રત્નત્રયીને સંબંધ ૨૩૪. શ્રી જિનદર્શન વખતની ભાવવાહી મંગલમય વિચારણા ૨૦૪ ૨૩૫. શ્રી તીર્થકરેની ભક્તિના ફળને દર્શાવનાર ૧૨ બાબતે - ૨૦૯ ૨૩૬. શ્રી દેવદર્શન સંબંધી અનેક તાવિક સમા- ધાને (પ્રશ્નોત્તર પદ્ધતિએ) ૨૧૧: ૨૩૭. પરમાત્માને દર્શન વખતે બેલવાની ભાવ વાહી ૩૬ સંસ્કૃત સ્તુતિઓ, અર્થ સહિત ૨૨૮ ૨૩૮. પ્રભુ સન્મુખ બેલવાની ગુજરાતી ભાવવાહી ૪૪ સ્તુતિઓ - ૨૪૦ ૨૩૯ શ્રી જિન પ્રતિમા સ્થાપન શ્રી શાંતિનાથ ભગવાનનું સ્તવન ૨૪૫ ૨૪૦. શ્રી અરિહંત ભક્તિ ગર્ભિત ભાવવાહી ૩૦ દુહાએ ૨૪૦ પ્રકરણ પાંચમું [બાર વ્રતનું સ્વરૂપ] ૨૪. શ્રાવકને ધર્મ ૨૫૦૦ ૨૪૨. શ્રાવક શબ્દનો અર્થ ૨૫ ર૪૩. શ્રતીતિ શ્રાવક શબ્દનો અર્થ ૨૨૧૮ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪. શ્રાવકના પ્રથમ અણુવ્રત રૂપ અહિંસાનું સ્વરૂપ ૧૫ર: ૨૪૫. ગૃહસ્થના અહિંસા વતની મર્યાદા ૨૫૪ ર૪૬. નિરપરાધી જીવેને ન મારવા સંબંધી ૨૫૪ ૨૪૭. ત્રસ જીવેની હિંસા ન કરવા. સંબંધી ૨૫૬ ૨૪૮. સંક૯૫થી હિંસાને ત્યાગ કરવા સંબંધી ૨૫૬ ૨૪૯. હિંસા સર્વ રીતિએ ત્યાજ્ય છે તે સંબંધી ૨૫૭ ૨૫૦. અહિંસાનું માહાત્મ્ય ૨૫૯ ૨૫૧. બીજું અવ્રત (સત્ય) ૨૬૦ ૨૫૨. ગૃહસ્થાના સત્યવ્રતનું સ્વરૂપ ૨૬૦ ૨૫૩. મનુષ્ય સંબંધી અસત્ય ન બોલવા સંબંધી ૨૬૧ ૨૫૪. પશુ સંબંધી અસત્ય ન બોલવા સંબંધી ૨૬૧ ૨૫૫. જમીન સંબંધી અસત્ય ન બેલવા સંબંધી ૨૬૧ ૨૫૬. થાપણ સંબંધી અસત્ય ન બેલવા સંબંધી ૨૬૧ ૨૫૭. ખોટી સાક્ષી ન ભરવા સંબંધી ૨૬૧ ૨૫૮ અસત્ય બોલવાથી થતા ગેરફાયદા ૨૬૨ ૨૫૯, સત્યવાદીની શ્રેષ્ઠતા ૨૬૪ ૨૬૦. ત્રીજું અણુવ્રત (અસ્તેય) ૨૬૫ ૨૧. અસ્તેય વ્રતનું સ્વરૂપ ૨૬૫ ૨૬૨. અચૌર્ય વ્રતનું ફળ ૨૬૬ ૨૩. ચોથું અણુવ્રત-બ્રહ્મચર્ય ૨૬૪. વિષય વાસના પરિણામે દારૂણ છે २६७ ૨૬૫. વેશ્યાગમનના દે ૨૬૬. પરસ્ત્રીગમનના દે. २६८ ૨૬૭. બ્રહ્મચર્યને મહિમા ૨૬૯૯ ૨૬૮, પાંચમું અણુવ્રત–પરિગ્રહ પરિમાણ ૨૬૯ २६७ २१७ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૨૭૪ ૨૬૯, પરિગ્રહ પરિમાણનું સ્વરૂપ २१८ ૨૭૦. પરિગ્રહના દેષો ૨૬૯ ત્રણ ગુણવતે ર૭૧. પ્રથમ ગુણ વત-દિશાને નિયમ ૨૭૧ ૨૭૨. દિવિરતિ વ્રતનું સ્વરૂપ ૨૭૧ ૨૭૩. બીજું ગુણ વ્રત–ભેગે પગ વ્રત ૨૭૧ ર૭૪. ભેગોપભેગવ્રતનું સ્વરૂપ ૨૭૧ ર૭૫. ભેજનમાં સર્વથા ત્યાગવા ગ્ય પદાર્થો ૨૭૨ ૨૭૬. આહાર તૈ ઓડકાર ૨૭૨ ૨૭૭. મદિરા (દારૂ) પીવાથી થતા દેશો ૨૭૮. માંસ ત્યાગ કરવા વિષે ૨૭૪ ૨૯. માખણ ખાવાના દેષો ૨૭૬ ૨૮૦, મધ ખાવાના દોષો ૨૮૧. પાંચ પ્રકારના ઉંબરડા પ્રમુખનાં ફળે ન ખાવા સંબંધી ૨૭૭ ૨૮૨. ત્યાગ કરવા લાયક બત્રીસ અનંતકાયનાં નામે ર૭૭ ૨૮૩. અજાણ્યાં ફળ ન ખાવા સંબંધી ૨૭૮ ૨૮૪. રાત્રિ ભેજનથી થતા દેષો ૨૮૫. દ્વિદળનું સ્વરૂપ ૨૮૩ ૨૮૬. ચૌદ નિયમ ધારવાની વિગત ૨૮૪ ૨૮૭. ત્યાગ કરવા લાયક પંદર કર્માદાને ૨૮૭: ૨૮૮. ત્રીજું ગુણવ્રત-અનર્થ દંડ વિરમણ ૨૮૯ અનર્થ દંડના અપધ્યાનાદિ ચાર પ્રકાર ૨૮૮ ૨૯૦, ૧ અપધ્યાનનું સ્વરૂપ ૨૮૮ ૨૭૬ ૨૭૮ ૨૮૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨૯૧. ૨ પાપેાપદેશનુ' સ્વરૂપ ૨૯૨. ૩ હિ‘સ્ર પ્રદાનનું સ્વરૂપ ૨૯૩, ૪ પ્રમાદાચરણનું સ્વરૂપ ૨૯૪, ગૃહસ્થનુ પ્રથમ શિક્ષાવ્રત–સામાયિક વ્રત ૨૯૫. સામાયિક વ્રતનું સ્વરૂપ ૨૯૬. ખીજી શિક્ષાવ્રત-દેશાવગાસિક વ્રત ૨૯૭. દેશાવગાસિક વ્રતનું સ્વરૂપ ૨૮. ત્રીજી શિક્ષાવ્રત-પૌષધવ્રત ૨૯૯. પૌષધ વ્રતનું સ્વરૂપ ૩૦૦, ચાક્ષુ' શિક્ષાવ્રત-અતિથિ-સ`વિભાગ વ્રત ૩૦૧. અતિથિસ વિભાગ વ્રતનું સ્વરૂપ ૩૦૨. ત્રતામાં લાગેલા અતિચારોના ત્યાગ કરવા સબ ધી ૩૦૩. વ્રતાના અતિચારોથી મચવાના ઉપા ૩૦૪, મહા શ્રાવકની ઓળખાણ પ્રકણ છે. ( દિનચર્યા ) ૩૦૫. શ્રાવકની દિનચર્યા ૩૦૬, શ્રી પ’ચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર ૩૦૭. શ્રાવકની દિનચર્યામાં પ્રથમ કન્ય તરીકે શ્રી નમસ્કાર મહા મત્રનું સ્મરણ કરવાનું વિધાન ૩૦૮, શ્રી નમસ્કાર જાપ માટેની પૂર્વ ભૂમિકા ૨૮૯ ૨૮૯ ૨૮૯ ૨૯૦ ૨૯૦ ૨૯૦ ૨૯૦ ૨૯૧ ૨૯૧ ૨૯૨ ૨૯૨ ૨૯૩ ૨૯૩ ૨૯૫ ૨૯૭ ૨૯૭ ૨૯૭ ૨૯૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ ૩૦૯ શ્રી નમસ્કાર મહામંત્ર મહિમા ગર્ભિત ભાવ વાહી પ્રાકૃત-સંસ્કૃત ૨૧ કે અર્થ સહિત ૩૦૦ ૩૧૦. શ્રી નમસ્કાર મહામંત્ર મહિમા ગર્ભિત ભાવવાહી ગુજરાતી ૧૨ કે ૩૧૧. શ્રી નમસ્કાર ભાવના (ગદ્યમાં) ૩૦૮ ૩૧૨. મૈત્રી આદિ ભાવના ગર્ભિત ભાવવાહી સંસકૃત-પ્રાકૃત ૨૦ કે અર્થ સહિત ૩૧૦ ૩૧૩. મૈત્રી આદિ ભાવના ગર્ભિત ભાવવાહી ગુજરાતી ૧૫ કો ૩૧૬ ૩૧૪. શ્રી નમસ્કાર મંત્રના આરાધકની મંગલ કામનાઓ ૩૧૯ ૩૧૫. આત્મરક્ષાકર વાપંજર સ્તોત્ર અર્થ સહિત ૩૨૦ ૩૧. ચત્તાકર મંગલં સૂત્ર અર્થ સહિત ૩૨૩ ૩૧૭. જાપપૂર્વે ભાવિત કરવા લાયક ઉપગી કે ૩૨૫ ૩૧૮. શ્રી નમસ્કાર મહામંત્રનું બાહ્યસ્વરૂપ ૩૧. શ્રી નવકારના નવપદોની ગણનાની આઠ સંપદાઓ ૩૨૦. શ્રી નવકારમાં ગુરૂ લઘુ અક્ષરે ૩૨૯ ૩૨૧ નવકારને પ્રત્યેક અક્ષર તીર્થ તુલ્ય છે. ૩૩૧ ૩૨૨. શ્રી નવકારનું આંતરિક સ્વરૂપ ૩૩૨ ૩૨૩. શ્રી નવકારને શબ્દાર્થ ૩૨૪. “નમો’ પદની વિચારણા ૩૨૫. “આરિહંત' પદની વિચારણા ૩૩૭ ૩૨૮ ૩૨૮ ૩૩૨ ૩૩૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૩૨૬. શ્રી અરિહંતના ખાર ગુણ્ણા ૩૨૭. સવિજીવ કરૂં શાસન રસી ’ની ભાવનાપૂર્વક શ્રી અરિહંતાની કલ્યાણકારી સાધના 6 ૩૮. શ્રી સિદ્ધપદની વિચારણા ૩૨૯. શ્રી સિદ્ધ ભગવતના આઠ ગુણ્ણા ૩૩૦. શ્રી આચાર્ય પદની વિચારણા ૩૩૧. શ્રી આચાર્ય મહારાજના ૩૬ ગુણુા ૩૩૨. શ્રી ઉપાધ્યાય પદની વિચારણા ૩૩૩, શ્રી ઉપાધ્યાય ભગવતના ૨૫ શુષ્ણેાની ઓળખાણુ ૩૩૭. શ્રી પ`ચ પરમેષ્ઠિએના ૧૦૮ ગુ ૩૩૮. શ્રી નમસ્કારની ચૂલિકાના વિચાર ૩૩૯. જાપ કેવી રીતે કરવા ? ૩૪૨ ૩૪૨ ૩૩૪. શ્રી સાધુપદની વિચારણા ૩૩૫. શ્રી સાધુ મહારાજના ૨૭ ગુણેની આળખાણ ૩૪૩ ૩૩૬. સાધુ ધર્મનું લક્ષણ ૩૪૩ ૩૪૪ ૩૪૪ ૩૪૭ ૩૪૭ ૩૪૮ ૩૪૮ ૩૪૦, ભાષ્ય જાપનું' લક્ષણ ૩૪૧. ઉપાંશુ જાપનું' લક્ષણ ૩૪ર, માનસ જાપનું લક્ષણ ૩૪૩. શ્રી નવકારના પ્રત્યેક અક્ષર મત્ર સ્વરૂપ છે. ૩૪૪. જાપ કરનાર સાધકે ધ્યાનમાં રાખવા ચૈાગ્ય નિશ્ચિત સમય આદિ પાંચ ખોખતા ૩૪૫.૧ નિશ્ચિત સમય ૩૪૬. ૨ નિશ્ચિત આસન 334 ૩૪૦ ૩૪૧ ૩૪૧ ૩૪૧ ૩૪૨ ૩૪૨ ૩૪૯ ૩૫૧ ૩૫૧ પર Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૭. ૩ નિશ્ચિત દિશા ૩૪૮. ૪ નિશ્ચિત માલા ૩૪૯. ૫ નિશ્ચિત સખ્યા ૪૯ ૩૫૦, જાપની સિદ્ધિ માટે પ્રયૈજનભૂત જ્ઞાન ૩૫૧. જાપ કરનારને જરૂરી નિયમાનુ પાલન ૩પર. જાપમાં પ્રગતિ સાધવાના ઉપાયે ૩૫૩, ધારણાપૂર્વક અક્ષરા જોવાની પ્રથમ રીત ૯૫૪. ધારણાપૂર્વક અક્ષરા જોવાની બીજી રીત ૩૫૫, ધારણાપૂર્વક અક્ષરા જોવાની ત્રીજી રીત ૩૫૬. શ્રી નવકારના અક્ષરાની ધારણાથી માનસિક પૂજા ૩૫૭, મહામંત્રની સાધનાથી થતા લાભે ૩૫૮. મહામત્રની સાધનાનું સામાન્ય ફળ ૩૫૯. મહામ`ત્રની સાધનાનું... મધ્યમ ફળ ૩૬૦, મહામ`ત્રની સાધનાનું ઉત્તમ ફળ ૩૬૧. મહામંત્રની સાધનાનું ઉત્તમેાત્તમ ફળ ૩૬૨. સાધનામાં ગુરૂકૃપાનું મહત્ત્વ ૩૬૩. શ્રી નવકારનુ` ધ્યાન કરનારનાં લક્ષણા ૩૬૪. મ`ત્ર સાધકના ગુણેાદશ ક ગુજરાતી ઉપયેગી ત્રણ કુહા ૩૬૫. વિવિધ કક્ષાના સાધકેાની ચાગ્યતા દક ગુણ્ણા ૩૬૬. શ્રી નવકાર અને સામાયિક ૩૬૭. શ્રી મહામ`ત્ર નવકારનુ` ધ્યાન ४ ૩૫૩ ૩૫૪ ૩૫૫ ૩૧૭ ૩૬૧ ૩૬૨ ૩૬૨ ૩૬૩ ૩૬૩ ૩૬૪ ૩૬૬ ૩૬૬ ૩૬૬ ૩૬૬ ૩૬૬ ૩૬૭ ૩૬૮ ૩૬૯ ૩૭૧ ૩૭૨ ૩૭૩ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૩૬૮. જાપ પછી ધ્યાનની ચેાગ્યતા સ`ખધી ૩૬૯. અષ્ટ દલ કમલથી શ્રી નવકારના યાનની વિધિ ૩૭૦. પરમેષ્ઠિએના વણુ પ્રમાણે યાન કરવાની વિધિ ૩૭૩ ૩૦૮. ૧ ‘જ્ઞાન’ શબ્દના ભાવા ૩૭૯.૨ માહાત્મ્ય' શબ્દના ભાવાથ ૩૮૦, ૩ યુશ’ શબ્દના ભાવા ૩૮૧, ૪ ‘વરાગ્ય' શબ્દના ભાવાથ ૩૮૨૫ ‘મુકિત ’શબ્દનેા ભાવાથ . ૩૮૩.૬ ‘ રૂપ ’શબ્દના ભાવા ૩૮૪. ૭ • વીય ઃ શબ્દના ભાવાથ ૩૮૫. ૮ ‘ પ્રયત્ન' શબ્દના ભાવાય ૩૮૬. ૯ ઈચ્છા' શબ્દના ભાવાથ ' ૩૭૪ ૩૭૫ ३७७ ૩૭૧. શ્રી નવકાર સાધનાનુ' અ'તિમ ફલ ૩૭૨, ચૈત્યવંદન કરવાની વિધિ અને તેનું રહસ્ય ૩૭૮ ૩૭૩ નમ્રુત્યુ!' સૂત્રની નવ સપાએ તથા તેના તેત્રીશ આલાપકે ૩૭૪, ભાવિજિનેશ્વરનું સ્વરૂપ ( શક્રસ્તવ–નમુન્થુણં સૂત્રની સમજણ ) ૩૭૫. ‘નમ્રુત્યુન’ શબ્દના ભાવાથ વિવેચન સહિત ૩૭૬. ‘fiöાળું' પદનુ' વિવેચન ૩૭૭, ‘મનયંતાનં’ પદનું વિવેચન 'ભગ' શબ્દના જ્ઞાન આદિ ૧૨ અ ૩૮૧ ૩૮૩ ૩૮૩ ૩૮૪ ૩૮૬ ૩૮૬ ૩૮૬ ૩૮૭ ૩૮૭ ૩૮૭ ૩૮૭ ૩૮૭ ૩૮૮ .૩૮૮ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ૩૮૮ ૫૧ ૩૮૭. ૧૦ “શ્રી” શબ્દને ભાવાર્થ ૩૮૮ ૩૮૮. ૧૧ “ધર્મ ” શબ્દને ભાવાર્થ ૩૮૮ ૧૨ “ઐશ્વર્ય’ શબ્દને ભાવાર્થ ૩૮૮ ૩૯૦. સારા શબ્દનો અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૩૮૮ ૩૯૧. વિશ્વના શબ્દનો અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૩૯૨. ચંíવધા શબ્દને અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૩૮૯ ૩૯૩ પુત્તિમ શબ્દને અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૩૮૯ ૩૯૪. પુરાણા શબ્દને અર્થ તથા સ ક્ષિપ્ત ભાવાર્થ ૩૯૫ પુરતવરjરીયા શબ્દને અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૩૬ કુરિવાથી શબ્દનો અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૩૯૦ ૩૯૭. સોજીત્તમાં શબ્દને અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ 3८० ૩૯૮. ઢોરના શબ્દનો અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૩૯૦ ૩૯. ઢોહિયા" શબ્દનો અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૩૯૧ ૮૦૦. ઢોવાપરવાઈ શબ્દને અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૩૯૧ ૩૮૯ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ૩૯૧ ૩૯૯ ૯૨ ૩૯૩ પર ' ૪૦૧. ટોપિકનોબળ શબ્દનો અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૪૦૨, ૩૪મચાચા શબ્દાને અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૪૦૩. લુચા શબ્દનો અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થી ૪૦૪, મ શબ્દનો અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થી ૪૦૫. કયા શબ્દનો અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૪૦૬. વોહિયાળ શબ્દનો અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૪૦૭. ઘHચાઈ શબ્દાને અર્થે તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૪૦૮: ઘમાયા શબ્દને અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૪૦૯. ધરમના IIM શબ્દને અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૪૧૦, ધારીમાં શબ્દનો અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૪૧૧. ઇમારવાત વવદ્દીન શબ્દનો અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૪૧૨. અહિયારનાલાઘરા શબ્દને અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૩૯શે. ૩૯૪ ૩૯૪ ૩૫ Sઇ સાલ ३८६ ૩૯૯ ૩૯૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૪૧૩. વિચટ્ટજીલમાળ' શબ્દના અથ તથા સ'ક્ષિપ્ત ભાવાથ ૪૧૪. નિપાન ઝાવાળ' શબ્દના અર્થ તથા સક્ષિપ્ત ભાવાથ ૪૧૫. ઉત્તમ્ભાળ તારચાળ' શબ્દના અથ તથા સૉંક્ષિપ્ત ભાવાથ ૪૧૬. યુદ્ધાળ યોદ્યાન' શબ્દના અર્થ તથા સ ંક્ષિપ્ત ભાવાર્થ ૪૧૭. મુત્તાળ` મોચવાળ' શબ્દના અથ તથા સક્ષિપ્ત, ભાવાથ ૪૧૮, સવ્વન્તુળ સવારસોળ શબ્દના અર્થ તથા સક્ષિપ્ત ભાવા ૩૯૭ ૩૯૭ ૪૨૭. જયવીયરાય સૂત્ર ૪૨૮, જયવીયરાય–પ્રણિધાનસૂત્રને અથ ૩૯૮ ૩૯૮ ૩૯૮ ૩૯૮ ૪૧૯. સમયણ-મહ-જ્ઞñત-મ,ચ-મવાવાદ-મવુળ-રવિત્તિન્નિદ્ધિng-નામધેય' ઢાળ સંપત્તાન' ના અથ તથા સક્ષિપ્ત ભાવાથ ૩૯૯ ૪૨૦. નમો નિનાનું ઝિગમયાળ' શબ્દના અર્થ તથા સક્ષિપ્ત ભાવાર્થ ૩૯૯ ૪૦૦ ૪૦૧ ૪૨૧. જેઅઅર્ધ સિધ્ધા એ ગાથાના અથ ૪૨૨. જાવતિ ચેઈઆઈ સૂત્ર અને તેના અથ ૪૨૩ નમાહત્ સિધ્ધાચાર્ય-સૂત્ર અને તેના અર્થ ૪૦૨ ૪૨૪. સ્તવન ( દીઠી હા પ્રભુ દીઠી) ૪૨૫ ઉવસગ્ગહર સ્તાત્ર ૪ર૬. ઉવસગ્ગહર સ્તાત્રનેા અથ ૪૦૨ ૪૦૪ ૪૦૫ ૪૦૭ ૪૦૭ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ૪૧૩ ૪૧૪ ૪૧૮ ૪૨૯. પ્રણિધાન સૂત્રને ભાવાર્થ ४०४ ૪૩૦. હે જગતગુરૂ તારો વિજય થાઓ ४०० ૪૩૧. ૧ ભવ નિર્વેદનું સ્વરૂપ ૪૧૧ ૪૩૨. ૨ માર્ગાનુસારિતાનું સ્વરૂપ ૪૩૩. ૩ ઈટ ફળ સિદ્ધિનું સ્વરૂપ ૪૧૪ ૪૩૪. ૪ લેક વિરૂદ્ધ ત્યાગનું સ્વરૂપ ૪૩પ. ૫ ગુરૂજન પૂજાનું સ્વરૂપ ૪૧૬ ૪૩૬. ૬ પરાર્થકરણનું સ્વરૂપ ૪૧૭ ૪૩૭. ૭ શુભ ગુરૂ જેરાનું સ્વરૂપ ૪૩૮, ૮ તત્વચન સેવાનું સ્વરૂપ ૪૧૯ ૪૩૯ વારિજજઈ જઈવિ–ગાથાને અર્થ તથા ભાવાર્થ કરશે ૪૪૧. દુકખખએ કમ્પબ-ગાથાને અર્થ તથા ભાવાર્થ ૪૨૪ ૪૪૧. સર્વ મંગલ માંગલ્ય–ગાથાને અર્થ તથા ભાવાર્થ ૪ર૬ ૪૪ર, સ્થાપના અરિહંતની ભક્તિ ૪૨૮ ૪૪૩. અરિહંત ચેઈઆ| શબદનો અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૪૨૯ ૪૪૪. કરેમિ કાઉસગ્ગ શબ્દનો અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૪૨૯ ૪૪૫. વંદણ વત્તિઓએ શબ્દને અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૪૨૯ ૪૪૬. પૂઅણુવત્તિઓએ શબ્દને અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થી ૪૨૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ૪૦. ૪૪૭. સક્કારવરિઆએ શબ્દનો અર્થ સંક્ષિપ્ત ભાવાર્થ ૪૨૯ ૪૪૮. સમ્માણવત્તિઓએ શબ્દને સંક્ષિપ્ત ભાવાર્થ ૪૨૯ ૪૪૯. બહિલાભવત્તિયાએ શબ્દને અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૪૩૦ ૪૫૦. નિરુવસગ્ગવત્તિયાએ શબ્દને અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૪૫૧. સદ્ધાએ શબ્દનો અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૪૩૦ ૪૫ર. મેહાએ શબ્દનો અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૪૩૧ ૪૫૩. ધીઈએ શબ્દનો અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૪૩૨ ૪૫૪. ધારણાએ શબ્દનો અર્થ તથા સંક્ષિપ્ત ભાવાર્થ ૪૩૩ ૪૫૫. અણુપેહાએ શબ્દને અર્થ તથા સંક્ષિપ્ત ભા. ૪૩૩ ૪૫૬. ગુરૂવંદન અને પચ્ચક્ખાણની વિધિ ૪૩૪ ૪૫૭. પચ્ચક્ખાણની આવશ્યકતા ૪૩૫ ૪૫૮. પચ્ચક્ખાણનું ફળ ४३६ ૪૫૯ શ્રાવકનું વચલા ગાળાનું કર્તવ્ય ૪૨૯ ૪૬૦. શ્રાવકના નિત્યના છ આવશ્યક ૪૬૧. સ્વાધ્યાયનું માહામ્ય ૪૪૨ ૪૬૨. શ્રાવકે કરવા ચગ્ય અનેરો ૪૪૫ ૪૬૩. શ્રાવકની અંતિમ સંલેખના (સંક્ષેપમાં) ४४७ પ્રકરણ સાતમું ૪૬૪. સંલેષણ વ્રતની વિસ્તારથી આરાધના ૪૪૮ ૪૬૫. સંલેષણ વ્રતની આરાધનાના દશ અધિકાર ૪૪૯ ૪૬૬. ૧ અતિચાર આલોચના અધિકાર ४४८ ४४० Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ ૪૫૫ ૪૫૭ ૪૫૮ ૪૬૭. ૨ વ્રતોચ્ચારણ અધિકાર ૪૫ ૪૬૮. ૩ સર્વ જીવ ક્ષમાપના અધિકાર ૪૫૧ ૪૬૯ ૪ પાપસ્થાનક આલેચના અધિકાર ૪૫૨ ૪૭૦. ૫ ચતુઃ શરણગમન અધિકાર ૪૭૧. ૬ દુષ્કૃત ગર્તા અધિકાર ૪૫૪ ૪૭૨. ૭ સુકૃતાનુમોદના અધિકાર ૪૫૪ ૪૭૩. ૮ શુભ ભાવ અધિકાર ૪૫૫ ૪૭૪. ૯ અનશન સ્વીકાર અધિકાર ૪૭૫. ૧૦ શ્રી નમસ્કાર મહામંત્ર અધિકાર ૪૫૬ ૪૭૬. મોક્ષાધિકારી ૪૭૭. શ્રાવકના એકવીશ ગુણેના નામ પ્રકરણ આઠમું આત્મજ્ઞાનનાં સાધન ૪૭૮. નિશ્ચયથી રત્નત્રયીનું સ્વરૂપ ૪૭. કષાનું સ્વરૂપ ૪૮૦. ક્રોધના દે ૪૮૧. ક્રોધને જીતવાના ઉપાયે ૪૬૧ ૪૮૨. માન અને તેના દોષો ૪૮૩. માયા અને તેના દે ४६३ ૪૮૪. લેભ અને તેના દે ४६३ ૪૮૫. ક્રોધ આદિ ચાર કષાને જીતવાના ઉપાય ૪૬૪ ૪૮૬. ઈન્દ્રિયને જય ૪૮૭. મન શુદ્ધિ ૪૮૮, રાગદ્વેષ જય ૪૫૯ ૪૬૦ ४६० ૪૬૨ ४६४ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૭ ४६७ ४१८ ४९० ४७० ४७० ૪૭૧ ૪૭૧ ૪૭૨ ४७२ ४७३ ४७४ ૪૭૪ ૪૮૯. સમતાનું સ્વરૂપ ૪૯૦, ભાવનાઓ ૪૧. ૧ અનિત્ય ભાવનાનું સ્વરૂપ ૪૨. ૨ અશરણ ભાવનાનું સ્વરૂપ ૪૯૩. ૩ સંસાર ભાવનાનું સ્વરૂપ ૪૯૪. ૪ એકત્વ ભાવનાનું સવરૂપ કલ્પ. ૫ અન્યત્વ ભાવનાનું સ્વરૂપ ૪૬. ૬ અશુચિ ભાવનાનું સ્વરૂપ ૪૯૭ ૭ આશ્રવ ભાવનાનું સ્વરૂપ ૪૯૮. જુદાં જુદાં કર્મોના આશ્ર ૪૯ કર્મના આઠ પ્રકારો ૫૦૦. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મબન્ધના હેતુઓ ૫૦૧. શાતાવેદનીય કર્મબન્ધના હેતુઓ ૫૦૨. અશાતાવેદનીય કર્મબન્ધના હેતુઓ ૫૦૩. દર્શનમોહનીય કર્મબન્ધના હેતુઓ ૫૦૪. ચારિત્રમેહનીય કર્મબન્ધના હેતુઓ ૫૦૫. હાસ્યમેહનીય કર્મબન્ધના હેતુઓ ૫૦૬. રતિહનીય કર્મબન્ધના હેતુઓ પ૦૭. અરતિમહનીય કર્મબન્ધના હેતુઓ ૫૦૮. ભયમોહનીય કર્મબન્ધના હેતુઓ ૫૦૯. શેકમોહનીય કર્મબન્ધના હેતુઓ ૫૧૦. જુગુપ્સાહનીય કર્મબન્ધના હેતુઓ ૫૧૧. સ્ત્રી વેદ કર્મબન્ધના હેતુઓ ૫૧૨. પુરૂષ વેદ કમબન્ધના હેતુઓ ४७४ ४७४ ૪૭૫ ४७५ ૪૭૫ ૪૭૫ ४७६ ४७६ ४७६ ४७१ ४७१ Page #58 -------------------------------------------------------------------------- ________________ ४७७ ४७८ ૪૮૦ ४८० ૪૮૦ ૫૮ ૫૧૩. નપુંસક વેદ કર્મબન્ધના હેતુઓ ४७६ ૫૧૪. નરક આયુષ્ય કર્મબન્ધના હેતુઓ ૪૭૭ ૫૧ ૫. તિર્યંચ આયુષ્ય કર્મબન્ધના હેતુઓ ૪૭૭ ૫૧૬. મનુષ્ય આયુષ્ય કર્મબન્ધના હેતુઓ ૫૧૭. દેવ આયુષ્ય કર્મબન્ધના હેતુઓ ४७८ ૫૧૮. અશુભ નામ કર્મબન્ધના હેતુઓ ૧૯. શુભ નામ કર્મબન્ધના હેતુઓ ४७ પ૨૦. તીર્થકર નામ કર્મનાં વિશ હેતુઓ ४७८ પ૨૧. નીચગવ્ય કર્મબન્ધના હેતુઓ પર૨. ઉચ્ચ ગોત્ર કર્મબન્ધના હેતુઓ પ૨૩. અંતરાય કમબન્ધના હેતુઓ પર૪. સંવર ભાવનાનું સ્વરૂપ અને તેના ઉપાયે ૪૮૧ પ૨૫. નિર્જરા ભાવના અને તેના બાર પ્રકાર ૪૮૨ પર૬. ૧ અનશનનું સ્વરૂપ ૪૮૩ પ૨૭. ૨ ઉદરીનું સ્વરૂપ પ૨૮. ૩ વૃતિસંક્ષેપનું સ્વરૂપ ૪૮૩ પ૨૯. ૪ રસત્યાગનું સ્વરૂપ ૫૩૦, ૫ કાચકલેશનું સ્વરૂપ પ૩૧. ૬ સંલીનતાનું સ્વરૂપ ૫૩૨. ૧ પ્રાયશ્ચિતનું સ્વરૂપ પ૩૩. ૨ વૈયાવૃત્યનું સ્વરૂપ ૫૩૪. ૩ સ્વાધ્યાય પાંચ પ્રકારને પ૩૫. ૪ વિનયનું સ્વરૂપ ૫૩૬. ૫ વ્યુત્સર્ગનું સ્વરૂપ ૪૮૪ ૫૩૭. ૬ ધ્યાન ૪૮૪ ४८3 ૪૮૩ ૪૮૩ ૪૮૩ ૪૩ ४८४ ४८४ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ ૫૩૮. ધર્મ સ્વાખ્યાત ભાવનાનું સ્વરૂપ અને તેને હેતુ પ૩૯. લેક ભાવનાનું સ્વરૂપ અને તેને હેતુ ૪૮૫ ૫૪૦. બેધિ દુર્લભ ભાવનાનું સ્વરૂપ અને તેને હેતુ ૪૮૫ ૫૪૧. ભાવનાઓનું ફળ ४८७ પ૪૨. ધ્યાન અને સમતાને સંબંધ ४८७ ૫૪૩. મિત્રી આદિ ચાર ભાવનાનું સંક્ષિપ્ત સ્વરૂપ ૪૮૮ ૫૪૪. ધર્મને પ્રાણ ૪૮૯ ૫૪૫. ચાર ભાવનાઓનું વિશેષ સ્વરૂપ ૪૯૨ ૫૪૬. પરહિત ચિંતા મૈત્રીનું સ્વરૂપ અને તેને હેતુ ૪૯૪. ૫૪૭. મૈત્રી ભાવના ટકાવવાના ઉપાયે ४५४ ૫૪૮. પરદુઃખ વિનાશિની કરૂણા ૪૯૫૫૪૯, કરૂણા ભાવનાના પાત્ર છ ૫૫૦. પરસુખ તુષ્ટિ મુંદિતા ભાવનાનું સ્વરૂપ ४८७ ૫૫૧. પરદેપેક્ષણમુક્ષિાનું સ્વરૂપ ૪૯૯ ૫૫૨. ધ્યાનને પ્રભાવ (ધ્યાન શતક તથા અધ્યાત્મસારના આધારે) ૫૦૨ ૫૫૩. ધ્યાન માટે દેશ, કાળ અને અધિકારીનું લક્ષણ ૫૦૬ ૫૫૪. મોક્ષ પ્રાપ્તિને સાચે ઉપાય ज्ञाननियाभ्यां मोक्षः ૫૦૯ પરિશિષ્ટ પહેલું ૫૫૪, મહાવત અને તેની ભાવનાઓ ૫૧૯ Page #60 -------------------------------------------------------------------------- ________________ } ૫૫ ભગવાનની સમષ્ટિ ૫૫૬. શ્રી મહાવીર દેવની કા ૫૫૭. ચાગશાસ્ત્રના આધાર ૫૫૮. ચેગ મહિમા પપ૯, ચાગનું સ્વરૂપ ૫૬૦. જ્ઞાન ચાગનુ સ્વરૂપ ૫૬૧. દન ચેાગનું સ્વરૂપ ૫૬૨, ચારિત્ર યાગનું... સ્વરૂપ પ૩. અહિં’સા વ્રતનુ' સ્વરૂપ ૫૬૪. સત્યવ્રતનું સ્વરૂપ ૫૬૫, અસ્તેય વ્રતનું સ્વરૂપ પ૬૬. બ્રહ્મચર્ય વ્રતનુ' સ્વરૂપ ૫૬૭ અપરિગ્રહ વ્રતનું સ્વરૂપ ૫૬૮. અહિંસા વ્રતની પાંચ ભાવનાઓ ૫૬૯. સત્યવ્રતની પાંચ ભાવનાએ ૫૭૦. અસ્તેય વ્રતની પોચ ભાવનાએ . ૫૭૧. બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવનાએ ૫૭૨ અપરિગ્રહ વ્રતની પાંચ ભાવનાએ ૫૭૩ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ પરિશિષ્ટ હેલની ચાગનાં આઠે અગા ૧૯ ૫૨૦ પર૪ પરપ પરદ પર૬ ૫૨૭ ૫૨૭ ૫૨૭ ૫૨૭ ૫૨૭ ૫૨૮ ૫૨૮ પર૮ ૫૨૮ ૫૨૮ ૫૨૮ ૫૨૯ પર૯ ૫૭૪ ચેગના પ્રથમ અગરૂપ પાંચ યમનુ' સ્વરૂપ ૫૭૫ ચેગના બીજા અંગરૂપ નિયમનું સ્વરૂપ ૫૭૬ યાગનુ ત્રીજી અગ આસન ૫૭૭ ચેાગના ચેાથા અંગરૂપ પ્રાણાયામનું સ્વરૂપ ૫૩૩ ૫૩૨ ૫૩૧ ૫૩૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ચેગના પાંચમા અ’ગ રૂપ પ્રત્યાહારનુ' સ્વરૂપ ૫૩૩ ૫૭૯ ચેગના છઠ્ઠા અગરૂપ ધારણાનું સ્વરૂપ ૫૮૦ ચેગનુ' સાતમુ અંગ ધ્યાન ૫૩૩ ૫૩૪ ૫૩૫ ૫૮૧ ધ્યાન કરનાર ધ્યાતાના લક્ષણે ૫૮૨ ધ્યેયનુ સ્વરૂપ ૫૩૬ ૫૮૩ પિસ્થ ધ્યેયની પાર્થિવાદિ પાંચ ધારણાએ ૧૩૬ ૫૮૪ પાર્થિવ ધારણાનું સ્વરૂપ ૫૮૫ આગ્નેયી ધારણાનું સ્વરૂપ • ૫૮૬ વાયવી ધારણાનું સ્વરૂપ ૫૮૭ વારૂણી ધારણાનું સ્વરૂપ ૫૮૮ તત્ત્વભૂ ધારણાનું સ્વરૂપ ૫૮૯ પિ’ડસ્થ ધ્યેયનું માહાત્મ્ય ૫૯૦ પદસ્થ ધ્યાનનું' સ્વરૂપ ૫૩૯ ૫૯૧ ૪ આદિ સેાલ સ્વરાનુ` ધ્યાન અને તેનું સ્થાન ૫૪૦ વ્યંજનાનુ ધ્યાન અને ૫૯૨ ૪ થી ૬ સુધી ૨૫ તેનું સ્થાન ૫૯૩ ચ આદિ આઠ ૫૯૪ માતૃકાના ધ્યાનનું ફળ ૬ થી ૬ સુધીના ૫૩૭ ૫૩૭ ૫૩૮ ૫૩૮ ૫૩૯ ૫૩૯ ૫૪૦ ઘેનુ ધ્યાન અને તેનુ સ્થાન ૫૪૦ અક્ષરાના ૫૪૦ ૫૫ પદસ્થ ધ્યાન કરવાની મીજી રીત અને તેનુ ફળ ૫૪૦ ૫૯૬ રૂ.નું ધ્યાન કરવાની રીત અને તેનુ ફળ ૫૯૭ પ્રકારનું ધ્યાન કરવાની રીત ૫૪૨ ૫૪૩. ૫૯૮ પ‘ચપરમેષ્ઠિનુ ધ્યાન અને તેનુ ફળ. ૫૯૯ પત્તાસ્મિનનું આદિનુ ધ્યાન ૬૦૦ ૫'ચદશાક્ષરી વિદ્યા ૧૪૩ ૫૪૪ ૫૪૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ ર ૬૦૧ સપ્તાક્ષરી મત્ર અને તેના અચિત્ય :પ્રભાવ ૫૪૪ ૬૦૨ નમો અરિહંતાળ' પદ્મનુ ધ્યાન અને તેનું માહાત્મ્ય ૫૪૪ ૬૦૩ નમો સિદ્ધાળ` પરંતુ ધ્યાન અને તેનું માહાત્મ્ય ૫૪૫ ૬૦૪ દકાર વિદ્યાનું ધ્યાન કરવાની વિધિ અને તેનુ ફળ ૬૦૫ Ă વિદ્યાનું ફળ ૬૦૬ ૭ શશિકલાનું ધ્યાન અને તેનુ માહાત્મ્ય ૬૦૭ પ્રણવ શૂન્ય અને અનાહતનુ ધ્યાન અને તેનુ માહાત્મ્ય ૫૪૫ ૫૪૬ ૫૪૬ ૬૧૨ રૂપસ્થ ધ્યાનનું ફળ ૬૧૩ રૂપાતીત ધ્યાનનું સ્વરૂપ અને તેનુ ફળ ૬૧૪ નિરાલંબન ધ્યાનના ક્રમ ૫૪૭ ૬૦૮ અષ્ટાક્ષરી ( ૩ નમો અરિહંતાન. ) વિદ્યાનું ધ્યાન કરવાની રીત અને તેનુ ફળ ૬૦૯ શ્રીસિદ્ધચક્રનું ધ્યાન ૬૧૦ સમવસરણના આલ ખનથી રૂપસ્થ કરવાની રીત ધ્યાન ૫૪૮ ૬૧૧ પ્રભુની પ્રતિમાથી રૂપસ્થ ધ્યાન કરવાની રીત ૫૪૯ ૫૫૦ ૫૪૭ ૫૪૭ ૫૫૦ ૫૫૧ ૫૫૧ પર ૬૧૫ ખીજી રીતે ધર્મ ધ્યાનના ચાર પ્રકાર ૬૧૬ પ્રથમ આજ્ઞાવિચય નામના ધ્યાનનું સ્વરૂપ ઉપર ૬૧૭ ખીજા અપાયવિચય નામના ધ્યાનનું સ્વરૂપ ૬૧૮ ત્રીજા વિષાક વિચય નામના ધ્યાનનું સ્વરૂપ પપર ૬૧૯ ચેાથા સંસ્થાન વિચય નામના ધ્યાનનું સ્વરૂપ પપર ૬૨૦ ધર્મ ધ્યાનનું ફળ ૫૫૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ૫૫૪ શુકલ ધ્યાન ૬૨૧ પૃથકત્વ વિતર્કસવિચાર નામના પ્રથમ શુકલ ધ્યાનનું સ્વરૂપ ૫૫૪ ૬૨૨ અપૃથકવિતર્ક અવિચાર નામના શુકલ ધ્યાનના બીજા પ્રકારનું સ્વરૂપ ૬૨૩ સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ નામના શુકલ ધ્યાનના ત્રીજા પ્રકારનું સ્વરૂપ ૫૫૪ ૨૪ ઉછિન્નકિયા અનિવૃત્તિ નામના શુકલ ધ્યાનના ચોથા પ્રકારનું સ્વરૂપ ૨૫ ગના આઠમાં અંગ સમાધિનું સ્વરૂપ પપપ પરિશિષ્ટ ત્રીજું (અનુભવ વાણી) ૬૨૬ મનના ૪ ભેદે ૫૫૬ ૬ર૭ ૧ વિક્ષિપ્ત મનનું સ્વરૂપ ૫૫૭ ૬૨૮ ૨ યાતાયાત મનનું સ્વરૂપ ૫૫૭ ૪૨૯ ૩ કિલષ્ઠમનનું સ્વરૂપ ૫૫૭ ૬૩૦ ૪ સુલીન મનનું સ્વરૂપ ૫૫૮ ૩૧ સમરસભાવની પ્રાપ્તિને ક્રમ ૫૫૮ ૬૩૨ બાહાત્માનું સ્વરૂપ ૬૩૩ અંતરાત્માનું સ્વરૂપ ૫૫૯ ૬૩૪ પરમાત્માનું સ્વરૂપ ૫૫૯ ૬૩૫ ભેદજ્ઞાનનું ફળ ૫૫૯ ૬૩૬ સદ્દગુરૂની ઉપાસનાની આવશ્યકતા ૫૬૦ ૬૩૭ એકાગ્રતાનું સ્વરૂપ ૫૫૮ ૫૬૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ પ૭ ૬૩૮ આકૃતિ ઉપર એકાગ્રતા ૫૬૩ ૬૩૯ સગુણ ઉપર એકાગ્રતા ૫૬૪ ૬૪૦ સંકલ્પનું બળ ૫૬૪ ૬૪૧ ખરાબ વિચારેને અટકાવવાને ઉપાય પ૬૮ ૬૪૨ વિચારશક્તિ ખીલવવાની ક્રિયા ૫૬૮ ૬૪૩ મનને શાંતિ આપવાને સરળ માર્ગ ૨૪૪ ઉન્મની ભાવની પ્રાપ્તિને ઉપાય - ૫૭૪ ૯૪૫ મન સ્થિરતાનો ઉપાય ૫૭૫ ૬૪૬ દષ્ટિજયને ઉપાય પ૭૫ ૬૪૭ મન જીતવા ઉપાય ૫૭૫ ૬૪૮ મનેજયનું ફળ ૫૭૬ ૬૪૯ તત્ત્વજ્ઞાન થયાની નિશાની ૫૭૬ ૬૫૦ ઉન્મત્ત ભાવનું ફળ ૬૫૧ અમનસ્કતાના ઉદયની નિશાની પ૭૭ ૬૫૨ અંતિમ ઉપદેશ પ૭૭ ૬૫૩ અમનસ્કતા પ્રાપ્ત કરવા માટે આત્માને પ્રસન્ન કરવાની આવશ્યકતા પ૭૮ ૬૫૪ ઉપસંહાર પ૭૮ પરિશિષ્ટ ચેાથું ( કાવ્ય વિભાગ) ૬૫૫ ધર્મસાધનામાં ઉપયોગી ગેય કાવ્ય સિદ્ધાંત રહસ્ય અપરના સાડાત્રણ ગાથાના સ્ત વનની ૧૧-૧૨-૧૩–૧૪-૧૫ એમ પાંચ ઢાળે. ૬૫૬ અંતિમ મંગળ, પ૭૬ Page #65 -------------------------------------------------------------------------- ________________ I 3 શ્રી અર્થે નમઃ | ધર્મ સાધના R thક લેખકઃ પૂ. મુનિરાજ શ્રી કુંદકુંદવિજયજી મહારાજ Page #66 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય જીવનમાં પ્રાપ્ત કરવા લાયક નવ સુધાર્ક ડા चेतः सान्द्रतरं वचः सुमधुरं द्रष्टिः प्रसन्नोज्ज्वला, शक्तिः क्षान्तियुता मतिश्रितनया श्रीदनिदैन्यापहा । रुपं शीलयुतं श्रुतं गतमदं स्वामित्वमुत्सेकता - निर्मुक्तं प्रकटान्यहो नवसुधाकुण्डान्यमून्युत्तमे ॥ १ ॥ (૧) અત્યત કામલ ચિત્ત, (૨) અત્યંત મધુરવાણી; (૩) પ્રસન્નતાયુક્ત ઉજજવલ ષ્ટિ, (૪) સામ હાવા છતાં ક્ષમાશીલતા, (૫) ન્યાય માર્ગને અનસરનારી પ્રદ્ધિ (૬) સુપાત્ર અને અનુક'પાના. દાનમાં ઉપયેગમાં આવે તેવી લક્ષ્મી. (૭) રૂપની સાથે શીલ-સદાચારનેા સમેળ, (૮) અભિમાન દ્વેષ રહિત જ્ઞાન. (૯) અને શ્રીમતાઈ વખતે પણ નમ્રતા રહેવી. અમૃતના કુંડ સ્વરૂપ આ નવ સદ્ગુણા ઉત્તમ પુરૂષામાં પ્રગટપણે હોય છે. તાત્પ છે કે આ નવ ગુણાને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા એ દુર્લભ માનવ જીવનનું એક પરમ શ્રેષ્ઠ કવ્ય છે, એ Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી ॥ ॐ ह्रीं श्रीं अर्ह शंखेश्वरपार्श्वनाथाय नमः || પ્રકરણ પહેલું ગ્રહસ્થાના સામાન્ય ધર્મ ♦ સિવ જીવ કર શાસન સી' એ ભાવના શ્રી તીર્થંકર પદનું બીજ છે, સમગ્ર જીવ રાશિનું કલ્યાણ કરવાની ઉત્કૃષ્ટ ભાવનાના ચેગે, શ્રી તીંકર પરમાત્માના આત્માએમાં વિશ્વમૈત્રીને ભાવ પરાકાષ્ટાએ પહોંચેલા હાય છે. સમગ્ર વિશ્વ પ્રત્યેની એમની ભાવદયા તથા તેમના પવિત્રતમ જીવનના ચેાગે, એમને ચાગની મહાન વિભૂતિએ પ્રાપ્ત થાય છે. એ દ્વારા તેએ અતિશયવાળી વાણી વડે જગતને હિતના માર્ગ બતાવી જગત ઉપર મહાન ઉપકાર કરે છે. ચરમ તીથ પતિ ભગવાનશ્રી મહાવીર પરમાત્માએ અત્યંત કરૂણા બુદ્ધિથી સાંસારિક ત્રિવિધ દ્વઃખના નાશ માટે અને આત્મ વિકાસના નઝર ઉપાય તરીકે એ પ્રકારને ધ બતાવ્યા છે. એક ગૃહસ્થ ધ અને ખીજે સાધુ ધમ. આ સસાર અનેક વિચિત્રતાઓના ભંડાર છે. તેમાં ભિન્નભિન્ન રૂચિવાળા જીવા જોવા મળે છે. એ રૂચિભેદનુ મુખ્ય કારણ પૂર્વ જન્મમાં પાડેલા તેવા તેવા સકારા હૈાય છે. જેવા પ્રકારના સંસ્કારા જીવ પાતામાં દાખલ કરે છે, તેજ સંસ્કાર ભવિષ્યમાં દૃઢ થઈને ઉદયમાં આવે છે. એ ન્યાયે કેટલાક પુણ્યાત્માએ પૂર્વ જન્મમાં ચાગ માના સુંદર અભ્યાસ કરીને આવેલા હૈાવાથી તેમના કમ મળ આહા Page #68 -------------------------------------------------------------------------- ________________ થઈ ગયા હાય છે અને તેથી તેમના કષાયે ઘણા પાતળા પડી ગયા હૈાય છે. કષાયની મંદતાથી તેમને સંસાર પ્રત્યે આસક્તિ હોતી નથી, વળી તેમને સવેગ અને વૈરાગ્ય પણ તીવ્ર પ્રકારના હાય છે. આવા જીવા સાધુ-ધમતા અધિકારી બને છે. પરંતુ સર્વ જીવેામાં એવું ઉત્તમ સત્ત્વ હાતુ નથી, તેથી જેએના વૈરાગ્ય તીવ્ર નથી છતાં પણુ જેઓ આત્મકલ્યાણની અભિલાષા ધરાવે છે, એવા જીવા ગ્રહસ્થ પ્રેમના અધિકારી ગણાય છે. આ ગૃહસ્થ ધમિએ પણ પેાતાના મનથી તે સ`પૂર્ણ ઉત્તમ ધર્મની જ અ અભિલાષા રાખે છે અને પેાતાને પ્રાપ્ત થયેલ શક્તિ અને સામગ્રી મુજબ દેવશરૂની ભક્તિ, શુભ ભાવનાપૂર્વક શ્રી ૫ચપરમેષ્ઠિ નમસ્કાર મહામ ત્રના પવિત્ર જાપ, દરેક કાય માં પેાતાની ભસિયા સજ" શકય યુતના, અને ઔચિત્યનું પાલન શક્તિ મજમ તપ, સુપાત્રદાન અને દીન દુઃખી પ્રત્યે અનુકપા અતિ (દયાની લાગણી) પૂર્વક તેમના દુઃ ખાન નિવારણ કરવા હમેશાં ៩ તત્પર રહે છે, તથા પવ વિગેરેના નૈમિત્તિક કર્તવ્યન પાલન કરે છે, તેથી તેઓ પણ પર'પરાએ ઉત્તમ ચેાગના અધિકારી મની, પેાતાના આત્માનુ શ્રેય સાધનારા મને છે. આ રીતે ધમ ને આચરનારા અધા એક સરખા હાતા નથી તેથી તે આચરનારાઓના ભેદથી ધમના મે સે પડેલા છે જે ધમ જેને માટે ચાગ્ય હાય છે, તેજ ધર્મ તેને લાભકારક બને છે. દરેક વસ્તુ અધિકાર મુજમ જ ફળદાયક બને છે. ચેાગ્યતા પ્રાપ્ત કર્યાં વિના અનધિકારે કઈ કાનુ Page #69 -------------------------------------------------------------------------- ________________ . ક ... . . . . . . પણ કાર્યમાં સિદ્ધિ સાંપડી શકતી નથી. અને તેથી જ જ્ઞાની પુરૂષોએ અધિકારીની ગ્યતા મુજબ જ ધર્મ આપવાને વિધિ કહ્યો છે. ગ્રહસ્થ ધર્મના પણ અવસ્થા ભેદથી સામાન્ય ગાડી ધર્મ અને વિશેષ ગ્રહસ્થ ધર્મ એમ બે પ્રકારે છે. તેમાં જુદી જુદી માન્યતાવાળી અને જરા જટા ધર્મ પાળનારા ધાર્મિક સતણેનાં સર્વ સાધારણ કર્તવ્ય એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. અર્થાત જે ધર્મ અનુષ્ઠાન સર્વ ધર્મવાળા માર્ગોતસારી શિખ પરોને પણ માન્ય હોય તે ધર્મ અનઠાન એ ગહસ્થને સામાન્ય ધર્મ છે. શાસ્ત્રમાં તેને “માર્ગાનસારીના પાંત્રીસ ગણે” તરીકે સંબોધવામાં આવેલ છે. અહીં તે ગુણોને શ્રી ચેષશાસ્ત્ર ગ્રન્થમાં આપવામાં આવેલ ક્રમ અનુસાર રજુ કરવામાં આવે છે. અન્યાય સંપન વિભવ, * ન્યાય સંપન્ન વિભવ એટલે ન્યાયથી ધન મેળવવું તે. સ્વામી દ્રોહ, મિત્ર દ્રોહ, વિશ્વાસુને ઠગવું, ચોરી કરવી, થાપણ એળવવી, વિગેરે નિદનીય કાર્યોને ત્યાગ કરી, પિત પિતાના વર્ણને અસાર વ્યાપારાદિ કરી સદાચારથી ધન મેળવવું, તે ન્યાય સંપન વિભવ કહેવાય છે. દગો, “વર્ણને અનુસાર વ્યાપારાદિ એટલે ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થયેલા ને માંસ મદિરા આદિતા વ્યાપાર વિષિદ સમજો. * ? નક Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રપંચ, ઠગવિદ્યા, અને વર્ણનું ઉલ્લંઘન કરી વ્યાપાર આદિથી પ્રાપ્ત થયેલી લમી લાંબા સમય ટકતી નથી. અનીતિન ધ... ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનને પણ ઘસડી જાય છે. વળીન્યાયપાર્જિત ધનને નિઃશંકપણે, કેઈને પણ ભય રાખ્યા વિના પોતાના માટે ઉપયોગ કરી શકાય છે. મિત્રા દિકને ભેટ આપી શકાય છે અને સ્વજન વગેરેને પણ આપી શકાય છે. આ રીતે ન્યાયસંપન્ન વિભવથી આ લેકનું પણ હિત જળવાય છે. કહ્યું છે કે પિતાના ન્યાયી કર્તા, વ્યના બળે ધીર પર સર્વ ઠેકાણે પવિત્રપણે પંકાય છે. અને પાપી પણ ત્યાં જાય છે ત્યાં પિતાના કર્મથી રમે . કઈ પોતાનાં કરેલાં પાપને જાણી ન જાય. વગેરે અનેક ભયથા શકાશીલ રહે છે.) - અન્યાયથી, મેળવેલું ધન આલેક અને પરલોકમાં અહિતકર થાય છે આલેકમાં અન્યાયના ગે રાજદંડ, જેલ કે ફાંસી જેવા વધનું પણ કારણ બને છે અને પરલેકમાં નરક વગેરે દુર્ગતિનું કારણ થાય છે. કહ્યું છે કે કનિષ્ટ. માણસ રાજદંડના ભયથી પાપ કરતું નથી, મધ્યમ માણસ, ભૂલોના ભયથી પાપ કરતા નથી અને ઉત્તમ માણસ સવ-. ભાવથી જ પાપ કરતું નથી.” १ सर्वत्र शुचयो धीराः, स्वकर्मबलगर्विताः । कुकर्मनिहतात्मानः, पापाः सर्वत्र शङ्किताः ।। योगशास्त्र टीका २ राजदन्डभयात्पापं, नाचरत्यधमो जनः । परलोकभयान्मध्यः, स्वभावादेव चोत्तमः ॥ धर्मबिन्द टीका... Page #71 -------------------------------------------------------------------------- ________________ જો કે પાપાનુષિ પુણ્યના ઉદયથી ધન પાપ કરીને મેળવવા છતાં કેટલાકને તત્કાળ આપત્તિ દેખાતી નથી, પણ ભવિષ્યકાળે તેને અવશ્ય વિપત્તિ આવવાની જ. કારણ કે, વાવેલાં બીજ તરત ફળતાં નથી, પણ સમયે ફળે છે. કહ્યુ' છે કે “ધનના રાગથી અંધ અનેલે જાવ પાપથી જે કંઈ ધન મેળવે છે. તે માછલાંને કમાવવા માટે તેની જાળમાં લેખડના કાંટા ઉપર ભરાવેલા માંસના તેની જેમ આખરે માલિકના નાશ કર્યા વિના રહેતું નથી.” ક તેથી જ ‘દ્રવ્યપ્રાપ્તિના ઉત્કષ્ટ અને રહસ્યભત ઉપાય ન્યાય જ છે. એમ સિદ્ધાંતવેત્તાઓ કહે છે ૪ જેમ દેડકાંઓ ખામેાચીયામાં અને હસેાં ભરેલા સરાવરમાં પહોંચે છે, તેમ સઘળી સંપત્તિએ ન્યાયી મનુજ્યને વશવતી અની આવી મળે એ ૫ જેમ સમદ્ર પ્રાથના કરતા નથી છતાં પાણીથી પરાય છે. તેમ આત્માને એવા સપાત્ર કરવા કે જેથી તેનામાં સપત્તિએ સ્વતઃ આવીને મળે ३ पापेनैवार्थ रागान्धः फलमाप्नोति यत् क्वचित् । बडिशा मिषवत्तसमविनाश्य न जीर्यति ॥ રો. આ ટી. ४ न्याय एव यर्थाप्त्युपनिषत्परेति समयविद इति । धर्मबिन्दुः ५. निपानमिव मण्डुकाः, सर पूर्णमिवाण्डजाः । સુમર્માળમાચાન્તિ, વિવશા: સર્વસમ્પઃ ॥ ચો. સા. ટી. ६ नोदन्वानर्थितामेति, नवाम्भोभिर्न पूर्यते । ' आत्मा तु पात्रतां नेयः, पात्रमायान्ति सम्पदः ॥ धर्मबिन्दु टीकर. Page #72 -------------------------------------------------------------------------- ________________ ના 1 ના તમામ પ્રકાર છે : - આ રીતે સંપત્તિ ન્યાયને વશ છે. આવું વ્યાપાજિત ધન ગ્રહસ્થ જીવનમાં મુખ્ય સાધન હવાથી પાંત્રીસ. ગુણામાં તેને સૌથી મોખરે ધર્મરૂપે વસે છે. તેવા ધન વિના આજીવિકાદિ નિર્વાહના અભાવે ગહસ્થને સઘળી. શાસ્ત્રોત શભ કિયાએ અટકી પડે છે અને પરિણામે ધર્મ અને મોક્ષ પુરૂષાર્થથી પણ તે વંચિત બની જાય. શાસ્ત્રકારેને અહીં કેવળ ધનની મહત્તા ઈષ્ટ નથી પણ ગ્રહસ્થને. સંપત્તિ ન્યાયપૂર્ણ હોવી જોઈએ એ તાત્પર્ય છે. ઉ) શિષ્ટાચાર પ્રસંશા જ્ઞાનથી વૃદ્ધ અથવા વયથી વૃદ્ધ પુરુષોની સેવા કરી, જેમણે ઉત્તમ શિક્ષા મેળવી હોય, તેવા જ્ઞાની, સદાચારી, ગંભીર અને ઉદાર પુરૂષોના આચારોની પ્રશંસા કરવી, તથા તેમના સુંદર આચારનું અનુકરણ કરવા પ્રયત્ન કરો, તે શિષ્ટાચાર. મસા કહેવાય છે. તેઓના આચરણ રૂપ શિષ્ટાચાર નીચે મુજબ છે. લેકાપવાદને ભય, દીન દુઃખીયાનો ઉદ્ધાર કરવામાં આદર, ઉપકારીના ઉપકારને નહિ ભૂલવા ૩૫ કતજ્ઞતા, પિતાના સ્વાર્થને ત્યાગ કરીને અન્યની યોગ્ય પ્રાર્થનાને ભંગ ન કરવા રૂપ સુદાક્ષિય, ગુણી કે અવગુણી કેઈની પણ ખરાબ વાત હદયના અસદભાવ પૂર્વક બીજાની આગળ કરવા રૂપ નિદાને ત્યાગ. જેને સંભળાવવાથી અહિત ન થાય તે રીતે ગુણવાનોના ગુણની પ્રશંસા કરવી, આપત્તિમાં ७.वित्तीवोच्छेयंमि य, गिहिणो सीयंति सवकिरियाओ। - - - - ' '. ના કારક , દાદા - A N N કરી અ ને .. હ 131 : Page #73 -------------------------------------------------------------------------- ________________ wor:#farvadીરી કરનારા ક ન ક ક ાના અમદાન કરી સૌથ' , , , હત કા રાજા સમાન એક જ જાતના n = : .. . . • - - - - - - - - - -: - મા મા " - . . • 1 2 દીનતા ધારણ નહિ કરતાં ધીર-વીર બનવું, સંપત્તિના સમચમાં ગર્વિષ્ઠ ન બનવું પણ નમ્ર રહેવું, ડું અને અવસર ઉચિત હિતકર બલવું, અવિસંવાદ એટલે પરસ્પર વિરોધી બને તેવા વિચાર, ઉચ્ચાર કે આચારને પરિહાર કરે, અર્થાત બોલવા પ્રમાણે યથાશક્ય આચરવું, અમલમાં મૂકી શકાય તેટલું ઉચ્ચારવું, એ અવિસંવાદિતા છે. વિદને આવે તે પણ અંગીકાર કરેલા શુભ કાર્યને પૂર્ણ કરવું, કુલાચારનું પાલન કરવું, આવકથી અધિક અથવા અયોગ્ય કાર્યોમાં લક્ષ્મીને વ્યય નહિ કરે. જે કાર્ય જે સ્થાને કરવા ચેાગ્ય હેય, તે કાર્ય ત્યાં કરવું, સારાં કાર્યો કરવા માટે હમેશાં આદર–આગ્રહ રાખ, અતિનિદ્રા, વિકથા વિષય કે વ્યસની પણ રૂપ પ્રમાદને પરિહાર કરવું, કાચારને અનુસરવું, તેને વિરોધ ન કરે, ઔચિત્ય ધમને કઈ વિષયમાં ચૂકવે નહિ અને પ્રાણાન્ત પણ અયોગ્ય-નિન્દનીય કાર્ય કરવું નહિ. ૮, ૧૨” વગેરે શિષ્ટના ८ लोकापवादभीरुत्वं, दीनाभ्युद्धरणादरः । कृतज्ञता सुदाक्षिख्यं, सदाचारः प्रकीर्तितः ।। ९ सर्वत्र निन्दासत्यागो, वर्णवादश्व साधुषु । ' आपद्यदन्यमत्यन्तं, तद्वत्संपदि नम्रता ॥ १० प्रस्तावे मितभाषितत्वमविसंवादनं तथा । प्रतिपन्नक्रिया चेति, कुलधर्मानुपालनम् ॥ ११ असव्ययपरित्यागः, स्थाने चय क्रिया सदा । प्रधानकार्ये निर्बन्धः, प्रमादस्य विवर्जनम् ॥ : - En: Page #74 -------------------------------------------------------------------------- ________________ આચારી છે. આવા શિષ્ટાચારની પ્રશંસા કરવી, કારણ કે, શિષ્ટ પુરૂષોના ઉપર કહેલા આચારાની પ્રશંસા ધર્મના બીજરૂપ હાવાથી તે પરલેાકમાં પણ ધમ ફળ આપે છે. અને પરિણામે મેક્ષ ફળ આપે છે. જેમ વિનાની (વધ્યા) ગાયને ઘંટા ઘારસાળા, વગેરે આંધીને શણગારવાથી દૂધને અર્શી તેને લેતે નથી.. તેમ મનુષ્ય પણ ખાટા આડબર કરે તેથી મેાટા બની જત નથી, માટે ગણા મેળવવા પ્રયત્ન કરવા જોઈએ.’૧૩ ગુણવાનાના ગુણેાની પ્રશંસાદિ તે તે ગુણેને મેળવવાના સાચા ઉપાય રૂપ છે. જેમ હાથીનું શરીર મેહુ છતાં તે અધારામાં દેખાતું નથી અને તેના દંતશૂળ નાના છતાં શુદ્ધ ઉજળા હાવાથી તે દેખી શકાય છે, તેમ ગ વગત માટે પણ જગતમાં આદર પામતા નથી. તિન અને સત્તા વગરના પણ ગુણવાન પજાય છે, આદર પામે છે. ૧૪ १२ लोकाचारानुवृत्तिश्व सर्वत्रोचितपालनम् । प्रवृत्ति गर्दिता नैव, प्राणैः कष्ठगतैरपि ॥ १३ गुणेषु यत्नः क्रियतां किमाटोपैः प्रयोजनम् । विक्रियन्ते न घण्टाभि र्गात्रः क्षीरविवर्जिता ॥ ? योगबिन्दुः । १४ शुद्धाः प्रसिद्धिमायान्ति, लघवोऽपीह नेतरे । तमस्यपि विलोक्यन्ते, दन्तिदन्ता न दन्तिनः ॥ ', ધર્મન્તુિ ટીકા. Page #75 -------------------------------------------------------------------------- ________________ - , , માટે ધન, સત્તા કે એવા ખાદ્ય પદાર્થોથી મોટા બનવાને બદલે ગુણવાની પ્રશંસાદિ દ્વારા ગુણ થવા પ્રયત્ન કરવો જોઈએ. ગુણીની જેમ ગણીના ગણોની પ્રશંસા. કરનારો પણ જગતમાં આદર પામે છે. કહ્યું છે કે"ગુણે પ્રત્યે બહમાન ધારણ કરનારા છે. એ બહુમાન દ્વારા ઉપાર્જન કરેલા અવધ્ય પૂણ્ય સમૂહના સામર્થ્યથી આલોક પરલોકમાં શરદ ઋતના ચંદ્ર કિરણના સમૂહ જેવા ઉજજવળ ગુણ સમૂદાયને અવશ્ય પ્રાપ્ત કરે છે. કારણ. કે ગુણ બહુમાનને આશય-અધ્યવસાય ચિતામણિ રત કરતાં પણ અધિક શક્તિથી યુક્ત છે. ૧૫ “વળી “જીવ આ જન્મમાં ગુણ અને તેને જે અભ્યાસ માટે છે. તે અભ્યાસ વડે પરલોકમાં તેને જ એટલે કે તેજ ગુણ દેષોને પ્રાપ્ત કરે છે.” ઘણા ગુણોને પોતે ધારણ કરતા હોય તે પણ બીજાના ગણની અંદર અદેખાઈ રાખનાર દુઃખથી વ્યાકુળ. १५ गुणापक्षपातिनो हि जीवा गुणाबहुमानद्वारोपजाता वंध्यापुण्यप्रबन्धसामर्थ्यान्नियमादिहामुत्र च शरच्छशधरकरनिकरगौरं गुणाग्राममवश्यम वाप्नुवन्ति, तद्बहुमानाशयस्य चिन्तारत्ना दप्यधिकशक्तियुक्तत्वात् ॥ धर्मबिन्दु टीका० १६ जे अब्भसेइ जोवो, गुणं च दोषं च इत्थ जम्मम्मि । तं परलोए पावइ, अब्भासेणं पुणो तेणं ॥ ટ - - - - - Page #76 -------------------------------------------------------------------------- ________________ . - - - - કtalike ! Ever Bકાdજpજ, ૨ - તા : ' ' નામ ટન જ ન કરાતાજf ' . . દયવાળો સગ્યા પરૂષ સંસારમાં જ ડબી જાય છે.' માટે શિષ્ટાચારની પ્રશંસા અવશ્ય કરશુંય બને છે. ૭ સરખા ઉવાચવાળા પણ અન્ય ગોવા સાથે વિવાહ કરો. સરખા ફલવાળા એટલે જેના પિતા, દાદા વગેરેની પરંપરા નિષ્કલંક-કુલીન હાય, અને મદિરાપાન, માંસ ભોજન આદિ અશુભ આચરણે ન હય, તેવા સદાચારથી જેઓ સરખા હેય અને જુદા જુદા ગોત્રના હય તેની સાથે રહસ્થાએ વિવાહ કર એ ગૃહસ્થના સામાન્ય ધર્મને ત્રીજો પ્રકાર છે.. “સરખા કળવાળા એમ કહ્યું છે, પણ ઉપલક્ષણથી, ભાષા, વેષ, ધન વગેરે પણ સરખાં હોય તેમની સાથે ગ્રહસ્થોએ વિવાહ કર એમ પણ સમજવું. જે એમ ન થાય તે જે કન્યાને. બાપ અધિક ધનિક હોય તે પિતાના ધનથી ગર્વિષ્ઠ સ્ત્રી, પુરૂષને અનાદર કરે, તેમજ જે કન્યાના બાપ કરતાં સસરે અધિક લીમીવાન હોય તો તેને ભર્તા સ્ત્રીને તૃણવત્ ગણે. જે ભાષા ભેદ હોય તો પરસ્પરના વ્યવહારમાં ખલન થવાથી પ્રીતિ વધે નહિ. એ પ્રમાણે દાંપત્યધર્મમાં અનેક આપત્તિઓ નડે છે. અને તેઓની જીદગી કલેશિત અને દુઃખદાઈ નીવડે છે. १७ भ्रिाणोऽपि गुणश्रेणीरस्येषु गुणमत्सरी । निमज्जत्येव संसारे, मुग्धो दुःख कुलाशयः ।। श्राद्धगुणविवरण , . * * * * + - . : 1 નામ * - - - - - - Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આય. દેશના આચાર રૂપ આ વિવાહનું ફળ ચેાગ્ય- - શુદ્ધ સ્ત્રીની પ્રાપ્તિ થવી તે છે. આવી શુદ્ધ ચેગ્ય સ્ત્રી! પ્રાપ્ત થવાથી જ સુજાત વગેરે પુત્રાની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં સાત અતિજાત, કજાત અને ટાંગાર એસ. ચારે પ્રકારના પત્રા કહ્યા છે. સુજાતને આમ્રફળની ઉપમા આપી છે. જેમ આંખાનુ ફળ આંખાની ગેટલીને અનુસરતા શોાવાળ થાય છે. તેમ સુજાત પત્ર, પિતા સમાન ગુણવાળા અને પિતાની મર્યાદાઓને આચારને પાળનારા હાય છે, અર્થાત - પિતાથી જરા પણ ઓછે કે અધિક હાતા નથી. · અતિજાત,” ને કાળા કે ખીજરાના ફળની ઉપમા આપી છે. અર્થાત જેમ બીજોરાન કે કળાન ખીજ-વેલે નાના છતાં ફળ માટ” હાય છે, તેમ અતિજાત, પુત્ર પિતાથી પણ અધિક ગુણવાળા, ધનાઢ્ય, કુલાદ્ધારક અને ધમી હાય છે. પિતા કરતાં શ્રેષ્ઠ આવે! પુત્ર અતિજાત કહેવાય છે. 6 ‘કુજાત' ને વડના ફળની ઉપમા આપી છે. જેમ વડન વૃક્ષ માટ તથા અનેક પથિકને શીતળ છાયાદિ વડે ઉપકારક હાવા છતાં તેનું ફળ નાન, તુચ્છ અને સ્વાદ રહિત હાય છે. તેમ પિતા ઉત્તમ ઉપકારાદિ ગુણેાવાળા હાવા છતાં પુત્ર હીનગ્રણી તુચ્છ પ્રકૃતિને હોય તે કાત કહેવાય છે. ‘કલાંગાર’ ને શેરડી અને કેળના મૂળની ઉપમા આપી NEEDED છે. શેરડી કે કેળને કળ આવતાં જ જેમ શેરડી કે કેળને. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૪ - 1 - નાશ થાય છે, તેમ જે પત્ર ફળ નાશક બને છે, તેને - કુલાંગાર કહેલ છે. ૧૮ - સારી સંતતિ સારા ગણી સ્ત્રી પુરૂષતા એણથી જ પાકે છે. જેમ જમીન ઉત્તમ છતાં બીજ અયોગ્ય અથવા બીજ ઉત્તમ છતાં જમીન અયોગ્ય હોય તો સારો પાક મેળવી શકાતું નથી, તેમ સ્ત્રી અધમ આચાર-વિચારવાળી હોય અને પુરૂષ ગુણવાન હોય તે પણ સારી સંતતિ પાકતી નથી. તેમ જે પુરૂષ ઉખલ, અન્યાયી, જુગાર, દારૂ, માંસ ભક્ષણાદિ દુર્ગણવાળે અને વ્યસનમુક્ત હોય તે ઉત્તમ સ્ત્રી મળવા છતાં ઉત્તમ સંતતિ પાકતી નથી. આ અટલ ન્યાયની અવગણના કરીને, મેહથી જેઓ જાતિ કે યોગ્યતાની બેદર. કારી કરે છે, તેઓ સખ પામવાને બદલે પરિણામે ઉલટા દુઃખના માર્ગે જ ઘસડાઈ જાય છે ઉપર કહ્યું તેમ ચગ્ય સ્ત્રી પ્રાપ્ત થવાથી સુજાત વગેરે પુત્રની પ્રાપ્તિરૂપ એગ્ય પરિવારથી પુરૂષના ચિત્તને શાન્તિ, - ઘરના કાર્યોમાં વ્યવસ્થા, પિતાના ઉત્તમ આચારોની શુદ્ધિ, દેવસેવા, અતિથિ, સ્વજન આદિના સત્કાર–સન્માન તેમજ ઔચિત્ય આચરણ આદિ ઘણું લાભ થાય છે. આવી કુલવાન સ્ત્રીને ઘરના કાર્યોમાં જોડવાથી, પરિમિત એટલે ઉન્મત્ત ન થઈ જાય તેટલું ધન આપવાથી १८ सहकारं हि सुजातं, कुष्माण्ड बीजपुरमतिजातम् । वटतरुफलं कुजातं, भवति कुलाशारमिक्षुफलम् ॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અને હમેશાં સદાચાર સંપન્ન માતા સમાન ઉત્તમ સ્ત્રીઓની નિશ્રામાં રાખવાથી, એટલે જ્યાં ત્યાં સ્વતંત્ર જવા ન દેવાથી તેની રક્ષા થાય છે, અન્યથા તેના શીલપાલનમાં વિદને સંભવિત છે. સ્ત્રી સ્વાતંત્ર્ય એ આર્ય પાર્ગ નહિ પણ અનાર્યતા છે. જે કે સ્ત્રીઓમાં વ્યક્તિરૂપે કેટલીક ઉત્તમ સ્ત્રીઓ પણ હોય છે, તથાપિ જાતિરૂપે તે સ્ત્રી ભોગ્ય હેવાથી મરણને વિષય તરફ ખેંચનારી છે, આથી સપુરૂષ અને મહાસતીએના જીવન ચરિત્રે વાંચી વિચારી ધાર્મિક સંસ્કારે જીવનમાં ઉતારવા, ઘર સાફ રાખવું, પતિ વડિલેની સેવા કરવી, જળ ભરવું, રસોઈ કરવી, વાસણે અજવાળવાં, દળવું, ઘરના માણસને સંભાળવા વગેરે અનેક પ્રકારના જે કર્તવ્ય સ્ત્રીને યોગ્ય છે, તેમાં જોડાયેલી સ્ત્રી દુઃશીલથી બચે છે. રેગ્યતા વિનાની ચાકર-રસોઈની પદ્ધતિ હાનિકારક છે. વિચારશન્ય અગ્ય સ્વતંત્રતા એ સ્ત્રી ધર્મને ભયંકર શત્ર છે. ખરી રીતે એ સ્વતંત્રતા નથી પણ સ્વચ્છંદતા છે. તેથી તે દરેક કાર્યમાં પતિની કે સસરા-સાસ વગેરે વડીલની આજ્ઞાને અનુસરવા રૂપ સ્ત્રી ધર્મ નાશ પામે છે વધુમાં સ્વેચ્છાચારી ગમનાગમન વગેરે સ્ત્રીઓના શીલ-ધર્મને પણ નાશ કરે છે. જ્યાં ત્યાં ભ્રમણ કરવાથી અને જેના તેના પરિચયથી સ્ત્રીના લજજાદિ ગણરત્ન પણ નાશ પામે છે. મર્યાદ્રા વિહીન બની દુરાચારિણી બનવા સુધી તેનું પરિણામ આવે છે. સમાન હક્કસહશિક્ષણ સ્ત્રીસ્વાતંગ, Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ' કે ન ક -- જ ન ર - - - - - - - - - વગેરે નામો વડે પાયલા વિષ બીજેનાં અંકરા કેવા ફટયા છે, તે વિચારતાં તેનાં ફળ કેવાં આવશે, તે સહજ સમજી શકાય તેમ છે. સ્ત્રીમાં કેઈ વ્યક્તિ માટે ઘટિત છતાં સામાન્યતઃ સ્ત્રી જાતિ માટે જે સર્વસાધારણ રૂપે આ સ્વચ્છંદતા અમલમાં મૂકાય. તે તેનું પરિણામ અનિષ જ આવે એ નિઃશંક છે. નારીની પવિત્રતા એજ સંસારની સાચી શોભા છે, પવિત્ર નારીએજ જગતને વિશ્વોદ્ધારક પત્રરત્નની ભેટ આપી શકે છે. વ્યવહાર અને નિશ્ચયને સુમેળ કેમ સધાય તે લક્ષ્ય ચકને વ્યવહાર સૂધારનારા નિશ્ચયનો નાશ કરે છે. વર્તાતા જે વ્યવહારથી નિશ્ચયને બાધ ન પહોંચે તે વ્યવહાર શુદ્ધ છે. આથી સર્વ વ્યવહાર સર્વને માટે એકસરખો ઉપાદેય બની શકો નથી, પણ તેમાં ચેગ્યતા-અગ્યતાની અપેક્ષા રહે છે. પાપ ભીરતા. પ્રત્યક્ષ કે પરોક્ષ દુઃખોના કારણભૂત પાપકર્મોથી ભય પામ તેનું નામ પાપભીરતા છે. ચોરી, વ્યભિચાર, જુગાર વગેરે કાર્યો આલેકમાં પણ પ્રત્યક્ષ રાજદંડ આદિ મહા કલહના કારણે બને છે, અને દારૂપાન, માંસભક્ષણ, શિકાર વગેરે પાપ કાર્યો નરક આદિ દુર્ગતિનાં કારણભૂત હોવાથી પરલોકમાં પણ દુઃખનું કારણ બને છે. કહ્યું છે કે-જગાર માંસભક્ષણ, મદિરાપાન, વેશ્યાગમન, શિકાર, ચોરી અને છેક Page #81 -------------------------------------------------------------------------- ________________ પરણીગમન આ સાત વ્યસને ઘેરાતિર નરકમાં ઘસી જાય છે ? નળરાજા, પાંડ વગેરે જુગારથી રાજ્યભ્રષ્ટ થયા, કૃષ્ણજી જેવા વાસુદેવ હયાત છતાં દ્વારિકાને મદિરાપાનથી નાશ થયો. દશરથ રાજા શિકારથી દુષિત થયા, શ્રેણીકરાજા માંસ વ્યસનથી નરકમાં ગયા, રાવણ, દુર્યોધન આદિ પર ની લપટયથી ભ્રષ્ટ થયા અને કૃતપુણ્ય શેઠ વેશ્યાગમનથી નિધન થયા. ચોરીના વ્યસનથી તે અનેક આત્માએ મરણને શરણ થયા છે. આ બધાં પાપ કાર્યોનાં દુષ્ટ ફળ છે. આથી પકાર્યોથી ડરવું. એ ગૃહસ્થોના સામાન્ય ધર્મનું લક્ષણ છે. જ પ્રસિદ્ધ દેશાચારનું પાલન કરવા અન્ય શિષ્ટ પરષોને માન્ય આચારો કે-જે ઘણા કાળથી સર્વત્ર વ્યવહાર રૂપ બની ગયા છે. જેવા કેજમવું, જમાડવું, વસ્ત્ર પહેરવાં, પહેરામણી કરવી, વગેરે અનેક પ્રકારના લૌકિક વ્યવહારનું પાલન કરવું. જે તેમ કરવામાં ન આવે તે દેશના લોકો સાથે વિરોધ થાય, ધર્મની નિંદા થાય વગેરે અનેક પ્રકારે અહિત થાય. કહ્યું છે કે ગી પરુષો આખી પૃથ્વીને અર્થાત સકલ લેકને ભૂલ કરતાં જુએ છે. તથાપિ તેઓ મનથી પણ દેશાચારની १९ धतं च मांसं च सुरा च वेश्या, पापर्धिचौर्ये परदारसेवा । एतानि सप्त व्यसनानि लोके, घोरातिघोरं नरकं नयन्ति ॥ શ્રાદ્ધનુવિવા. ધ-૨ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉલ્લઘન કરતા નથી.ર તા પછી ગૃહસ્થનુ તે પૂછવું જ શુ ? આથી રૂ દેશાચારનુ પાલન કરવું એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. ઊકાઈના અવર્ણવાદ બાલવા નહિ ઉત્તમ, મધ્યમ કે અધમ, કોઈના પણ દોષ જાહેર કરવા રૂપ અવ વાદ્ય ખેલવા નહિ. કારણ કે, પારકા દાષા ગાવા એ મહાદ્વેષ છે. શ્રી પ્રશમતિ નામના ગ્રન્થરત્નમાં જણાવ્યુ છે કે બીજાને હલકા પાડવાથી, તેના અત્રણ વાદ આલવાથી કે, પેાતાના ઉત્કષ ગાવાથી ક્રોડા ભવાથી પણ ન છૂટે તેવુ' નીચ ગેાત્ર નામનુ' કમ જીવ પ્રત્યેક ભવે આંધ છે. ર આ પ્રમાણે સામાન્ય મનુષ્યના પણ દોષો ગાવા તે પણ અયેાગ્ય છે, તેા રાજા, મંત્રી, પુરૅાહિત આદિ સત્તાધારીઓ કે બીજા લેાકમાન્ય પુરૂષાના દોષો બેલેવામાં તે વિશેષ કાળજી રાખવી જોઇએ. કારણ કે રાજાદિની નિન્દાથી તા ધનના અને પ્રાણના પણ નાશ થાય છે. ખીજાને અવણ', २० यद्यपि सकलां योगी, छिद्रां पश्यति मेदिनीम् । तथापि लौकिकाचारं मनसापि न लङ्गघयेत् ॥ धर्म बिन्दु टीका. ॥ २१ परपरिभवपरिवादादात्मोत्कर्षाच्च बध्यते कर्म । नीचे गेत्रिं प्रतिभवमनेकभवकोटिदुर्मेचम् ॥ प्रशमरतिप्रकरण. Page #83 -------------------------------------------------------------------------- ________________ 5 ૧૯ વાદ એલવા એ જેમ દોષ છે, તેમ તેને રસપક સાંભળવું પણ દોષ છે, તેથી શકય હોય ત્યાં સુધી અવાર સાંભળવા પણ નહિ ૭. સારા પાડાશી હોય ત્યાં પ્રતિનિયત દ્વારવાળુ ઘર રાખવુ. 1 જ્યાં સદાચારી પાડેથી હાય, ત્યાં ઘર રાખવ, કેમકે ‘સંઘોના ટોળા મગતિ "જેવી સખત મળે તેવા ખે કે ગણા પ્રગટે છે. લેાકેામાં પણ કહેવત છે કે ગધેડા જોડે ઘેાડું રહે તે તે ભૂકતા ન શીખે તેા બચકુ ભરતાં કે લાત મારતાં તે શીખે, માટે જે સ્થાને સ્મશાનરક્ષકા,જાળ નાખનારા, પારધી, શીકારી, ચાંડાળ, ભીલ, માછીમાર, કસાઈ વગેરે મનુષ્યા રહેતા હોય, તેવા પાડેાશમાં ઘર-વસવાટ રાખવે નહિ, વળી જ્યાં જમીનમાં હાડકાં, કાલસા વગેરે શલ્યે ન હાય, જ્યાં જમીનમાં ઘણા પ્રમાણમાં ધરા નામની વનસ્પતિ નવા અકુરા, કુશ એટલે દાભ નામની વનસ્પતિ વગેરે ઉગતી હોય, જે ભૂમિની માટી સારાવણુ–ગન્ધવાળી હાય,જે જમીનમાં સ્વાદિષ્ટ પાણી હોય, તેવા ઉત્તમ સ્થાનમાં પણ નિમિત્ત શાસ્ત્રોના આધારથી, ગુણુ દોષ સૂચક સ્વપ્ન તથા લાવાયકા એટલે લેાકેાના તે ભૂમિ માટે અભિપ્રાય વગેરે જાણીને મકાન બંધાવવું. આવે સારા પાડોશ અને શુદ્ધ ભૂમિ છતાં રહેડાણુ રાજમાર્ગ ઉપર કે અતિગુપ્ત ગલીમાં નહાવુ' જોઈ એ. કારણ કે અતિ જાહેરમાં રહેવાથી પાળ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૨૦. દરવાજાદિના અભાવે ચાર-લુટારાદિના ભય રહે, અને અતિ ગુપ્ત સ્થળે હાય તા ઘણાં ઘરાથી ઢંકાઈ જવાથી ઘર શૈાભાને ન પામે, તેમજ અગ્નિ આદિ ઉપદ્રવ વખતે જળ વગેરેની સહાય મેળવવામાં કે પેસવા નીકળવા વગેરેમાં મુશ્કેલી પડે, વળી ચેાગ્ય સ્થાને પણ ખધેલાં ઘરને પેસવા નીકળવાનાં અનેક ખારણાં ન હાવા જોઇ એ. કારણ કે જે ઘરને જવા આવવાનાં ઘણાં ખારણાં હાય, ત્યાં દુષ્ટ લાકા પ્રવેશ કરી જાય તા પણ ખ્યાલ ન રહે, અને તેથી ધન, સ્ત્રી વગેરેની રક્ષા કરવી મુશ્કેલ પડે. આથી સારા પાઠશમાં સારી ગણવાળી ભૂમિ ઉપર અતિ પ્રગટ કે ગુપ્ત સ્થાનને છેડીને ઘણાં આરણાં વિનાનાં ઘર ધિર્મ આત્માઓને સાથે ધમન પાષક અને છે, માટે તેને ગૃહસ્થના સામાન્ય ધમ રૂપે કહ્યુ છે. સદાચારી પષાની સખત પરથી. આલેક અને પરલેાકમાં હિતકારી સુંદર આચાર સેવનારા સદાચારી પુરૂષાની સેાખત કરવી. તેવાઓની સેાખતથી દુરાચારથી ખચી સદાચારી થવાય છે. જુગારી, ધૂત, ભાટ, લાંડ, નટ વગેરે અસત્ પુરૂષાની સાખતથી તા પેાતામાં જે સદાચાર હાય છે, તે પણ તત્કાળ નાશ પામે છે. કહ્યું . છે કે જો સત્સ`ગતિમાં રકત થઈશ તે સત-સારા થશ અને અસદાચારીની સામતમાં પડીશ તા નાશ પામીશ. અર્થાત જે ગણા મળ્યા છે. તે પણ નાશ પામશે. આત્મા સ્વય' એકલેાજ છે,સ'ચાગથયા પછી પણુવિચાગ થાય જ છે, એટલે વસ્તુતઃ સંગ છેડવામાં આત્મસુખ રહેલુ Page #85 -------------------------------------------------------------------------- ________________ = = I ! છે. કહ્યું છે કે સંગ સર્વ પ્રકારે છોડવા લાયક છે, છતાં સંશ ડી ન શકાય તે સબત સત્પરૂષનીજ કરવી. કારણ કે સપુરૂષે સંગમાંથી છૂટવાના ઔષધ તલ્ય ર અર્થાત સપુરૂષના યોગે પ્રથમ પ્રશસ્ત આલબનથી અપ્રશસ્ત રાગમાંથી આત્મા મુક્ત બને છે અને ચગ્ય કાળે સમગ્ર રાગને તેડીને સ્વ સ્વરૂપમાં તપ્ત બની શકે છે. માટે "જ્યાં સુધી સંગ ન થટે ત્યાં સુધી સંગમાંથી છૂટવા માટે પણ સત્પરૂષોની સેબત કરવી એ જરૂરી છે માતાપિતાની પજા કરવી, માતાપિતાની પૂજા કરવી એટલે કે ત્રણે કાળ તેઓને પ્રણામ કરો, પરલોકમાં હિત કરનારાં કાર્યોમાં તેઓને જોડવા. અર્થાત સગવડ આપવી. દરેક પ્રવૃત્તિમાં તેઓની આના પ્રમાણે વર્તન કરવું. ફળ, ફૂલ વગેરે ઉત્તમોત્તમ ભેગાપભેગના પદાર્થો પણ તેઓને આપવા. અર્થાત્ વાપરવાની ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ તેઓને આપવી, તેઓના જમ્યા પછી જમવું, સુતા પછી સુવું વગેરે બાહ્ય સેવા કરવી. ઉપરાંત તેઓએ અંગીકાર કરેલા વ્રત નિયમને જરા પણ બાધ ન આવે તેમ વ્યાપાર, વ્યવહાર વગેરે કાર્યો કરવાં. જેથી તેઓનું પૂર્ણ ઔચિત્ય જળવાય. આ પ્રમાણે વર્તન કરવું તેજ માતાપિતાના પ્રજન રૂપ છે. તેમાં પણ પિતાથી માતા અધિક પજ્ય છે. કહ્યું છે કે આ २२ सङ्गः सर्वात्मना त्याज्यः, स चेत्यस्तुं न शक्यते । स सद्धिः सह कर्तव्यः, सन्तः सङ्गस्य भेषजम् ।। यो० शा० टीका. Page #86 -------------------------------------------------------------------------- ________________ * !* | દશ વિધાગરૂઓની બરાબર એક ઘર્માચાર્યું છે . 'ધર્માચાર્યની બરાબર પિતા છે અને માતા તે પિતા કરતાં પણ હજાર ગુણ અધિક ગૌરવને પાત્ર છે જે માટે અહી પણ પિતા-માતાને બદલે માતા-પિતા એ કમ જણાવ્યું છે. જે માણસ ગૃહસ્થ ધર્મમાં રહેલું છે તેને માટે માતા, પિતાની સેવા એ પ્રથમ કર્તવ્ય છે, કારણ કે માતા-પિતા પ્રત્યક્ષ ઉપકારી છે. જન્મ ન આવે હત, અથવા જન્મ પછી બાળકને તજી દીધું હતું, તે આજે તેની હયાતિ પણ ન હોત, અનેક સંકટો વેઠી ઉછેરનારા પ્રત્યક્ષ ઉપકારી માતા પિતાની જેઓ સેવા કરી શકતા નથી, તેઓ આખા જગતની સેવાની વાતે ભલે કરતા હોય પણ વાસ્તવિક સેવાધ તેવા મનષ્યમાં સંભવી શકતે નથી. પ્રત્યક્ષ ઉપકારી પ્રત્યે કતતતા સેવનાર બીજા કોઈ પરાક્ષ ઉપકારોની સેવા કયા કારણે કરે ? એ વિચારતાં જ સ્વાર્થ અવિવેક, અજ્ઞાન દિન ચગે તેની સેવા પાયા વિનાની પ્રવૃતિ જેવી જણાશે. ઉપકારી એવાં. માતાપિતાની સેવા કરનારે જ સમાજની, દેશની કે બીજા સાધમિક વગેરેની પણ સાચી સેવા કરી શકે છે. માટે તે ગૃહસ્થનો સામાન્ય ધર્મ છે. ઉથ ઉપદવવાળા સ્થાનનો ત્યાગ કર્યો. સ્વરાજ્ય કે પરરાજ્યના લશ્કરથી ભય જાગવાથી, २३ उपाध्यायाद् दशाचार्य, आचार्याणां शतं पिता । सहस्रं तु पितुर्माता, गौरवेणातिरिच्यते ॥ ન ક ક ; 1 5 . . . ક' આ રીતે કરી ના મજા લઇ જાવા ના કાકા મનોમન - ર મ Page #87 -------------------------------------------------------------------------- ________________ t = . " દુષ્કાળ, મરકી, કેલેરા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ વગેરેને ઉપદ્રવ થવાથી, તથા જનવિરોધ એટલે પરસ્પર મનુષ્યને મહાવિગ્રહ, કોમી રમખાણ વગેરે કારણેથી જે ગામ, નગર અસ્વસ્થ બન્યા હેય અર્થાત્ ત્યાંના લેકમાં ગભરાટ પેદા હોય, તેવા સ્થાનને ત્યાગ કર. કારણ કે એવી સ્થિતિમાં ત્યાં રહેવાથી પૂર્વે મેળવેલાં ધર્મ, અર્થ અને કામને નાશ થાય છે, અને તેવા ઉપદ્રવવાળા સ્થાને પુનઃ તે મેળવી શકાતા નથી, તેથી ઉભયલેકથી ભ્રષ્ટ થવાનું બને છે. • ઉm નિદિત કાર્યોમાં પ્રવૃત્તિ ન કરવી, . સામાન્ય લોકમાં કે લેકોત્તર એવા સંતેમાં પણ જે કાર્યો અનાદરણીય હોવાથી નિન્દનીય ગણાતાં હોય, તેવાં સુરાપાન,માંસભક્ષણ, પરસ્ત્રીગમન વગેરે પાપને ત્યાગ કરવો. નિદિત કાર્યોમાં પ્રવૃત્તિ કરવાથી તેના બીજાં સારાં કાર્યો પણ ઉપહાસને પાત્ર બની જાય છે. મનુષ્ય સારા આચરણથી જ મેટાઈને મેળવે છે. જે આવક કમાણે ખર્ચ રાખવું. આવકને અનુસાર ખર્ચ રાખવું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે આવકો રોષે ભણભવિષ્યમાં આકસ્મિક કારણે જરૂર પડે તે માટે) નિધાનમાં રાખે, ચોથો ભાગ વ્યાપારમાં રેકે, ચોથા ભાગથી ધર્મકાર્યો તથા પોતાનો નિર્વાહ કરે અને. Page #88 -------------------------------------------------------------------------- ________________ બાકીના ચોથા ભાગને ભવ્ય એટલે જેનું પોષણ કરવાની પિતાની ફરજ છે તેવા આશ્રિતનપષણ કરવામાં વાપરે ૨૪ કેટલાકે તે કહે છે કે ધનિક પર આવકો અડધે કે તેથી વધારે ભાગ જીવનના પ્રધાન કાર્યરૂપ ધર્મમાં વાપરે અને બાકીને અડધે ભાગ આ લેકના બાકીના કાર્યોમાં. ખર્ચે અન્યત્ર કહ્યું છે કે-ધર્મ, ચેર, અતિ અને, રાજ, એ ચાર ધનના ભાગીદાર છે. ધર્મરૂપ ભાગીદારખં અપમાન, કરવાથી અર્થાત ધર્મમાં નહિ ખર્ચવાથી બાકીના ત્રણ ભાગી- દા બળાત્કારે પણ ધનતું હરણ કરી લેશે ? પંચસત્રતા બીજા સૂત્રમાં કહ્યું છે કે આવકના પ્રમાણમાં દાન, ભગ, પરિવારનું પોષણ અને ધનને સંગ્રહ કરે.૨૭ રેગ જેમ શરીરને દુર્બળ બનાવી પુરૂષને વ્યવહાર માટે નાલાયક બનાવી દે છે, તેમ આક્ષે વિચાર્યા વિના કરેલ ખર્ચ પણ દરિદ્ર બનાવી સંસારના કે આત્માના દરેક २४ पादमायान्निधिं कुर्यात्पादं वित्ताय शोधयेत् । મોજઃ પ, પાટું મીંચોળે ચો. રીe. २५ आयाद नियुञ्जीत, धमें यद्वाऽधिकं ततः । शेषेण शेषं कुर्वीत, यत्नतस्तुच्छमैहिकम् ॥ .. २६ चत्वारो धर्मदायादा धर्मचौराग्निभूभृतः ।। २७ तहा लाहोचिअदाणे लाहोचिअभोगे लाहोचिअ परिवार लाहोचिअनिहिकरे सिओ ।। पंचसूत्र. * * * Page #89 -------------------------------------------------------------------------- ________________ કાર્યોમાં મનુષ્યને અસમર્થ બનાવી દે છે. આવકને વિચાર કર્યા વિના જે કુબેરની જેમ ખર્ચ કરે છે. તે ધનવાન હોય તે પણ થડા વખતમાં જ નિશ્ચયથી ભિખારી બની જાય છે. અર્થાત મજુરી કરવા લાયક બને છે૨૮ “આવકથી ખર્ચ ઓછો કરવો એજ પંડિતાઈનું લક્ષણ છે, આવક પ્રમાણે ખર્ચ કરવાથી અનીતિ, અન્યાય કરવાનો વખત આવતે નથી, જ્યારે ખર્ચ વધાર્યા પછી ખર્ચ પ્રમાણે આવક કરવા જવાથી અનીતિ, અન્યાય કરવામાં આશકે આવતું નથી, માટે આવક પ્રમાણે ખર્ચ રાખવ એ ગ્રહસ્થને સામાન્ય - - - - - * * . (૩) વૈભવને અનુસાર વેષ રાખશે. પિતાની સંપત્તિ, કમાણી, વય-અવસ્થા તથા રહેવાનું ગામ, શહેર, દેશ વગેરેને અનુરૂપ વસ્ત્ર, પહેરવેશ વગેરે રાખવા જોઈએ. સારી આવક છતાં જેઓ કૃપતાથી તેના પ્રમાણમાં વેષ રાખતા નથી. અર્થાત ધન છતાં પણ ખરાબ વસ્ત્ર વગેરે પહેરીને કરે છે, તેઓ લેકની નિદાનું પાત્ર બની ધર્મ માટે પણ અયોગ્ય બને છે. સારા વેષવાળો મંગલારૂપ ગણાય છે અને તેવા મંગળભૂત પુરુષાથી લક્ષમી આવે છે. કહ્યું છે કે – २८ आयव्ययमनालोच्य, यस्तु वैश्रवणायते । અનિરળા , હોડત્ર જૈ જમાને છે योगशास्त्र टीका. २९ एतदेव हि पाण्डित्यमायादल्पतरो व्ययः ।। Page #90 -------------------------------------------------------------------------- ________________ // લક્ષ્મી મંગળથી પ્રાપ્ત થાય છે, બુદ્ધિથી વધે છે અને કૌશલ્યથી મૂળ નાખે છે, એટલે કે, તે પુરૂષની . તાબેદાર દાસી બને છે, તેને છોડતી નથી, ૩ ઇંદ્રિય નિગ્રહ વગેરે સંયમવાળા જીવનથી પુરુષની લક્ષ્મી શોભાને પામે છે અને લેકેની પ્રશંસાનું પાત્ર બને છે. - સંપત્તિ ઓછી છતાં ધનવાનની માફક વેશ ધારણ કરવાથી લેકમાં હાંસી થાય છે. અને આ ખર્ચ કરનાર જરૂર અનીતિઓર હશે, એમ લોકેમાં અનુમાન થાય છે. માટે પોતાની સંપત્તિ, આવક, જાતિ, વય અવસ્થા અને દેશને અનુરૂપ વેશ રાખનારે સદાચારી મનુષ્ય, સર્વત્ર પ્રેમનું પાત્ર બનવાથી ધર્મ ગ્ય, બને છે, : બુદ્ધિના આઠ ગુણેને ધારણ કરવા, શાષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, ઉહ, અપહ, અર્થવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન. આ બુદ્ધિના આઠ ગુણ છે. તે સંક્ષિપ્ત અર્થે નીચે મુજબ છે Wશુશ્રષા–તત્વ સાંભળવાની રિછા. શ્રવણ-તત્ત્વને સાંભળવું, ગ્રહણ-યોગપૂર્વક સાંભળેલું ગ્રહણ કરવું, . ધારણ-ગ્રહણ કરેલ ભૂલી નહિ જવું અર્થાત . યાદ રાખવું. ३० श्री मङ्गलात्प्रभवति, प्रागल्भ्याच्च प्रवधते । दाक्ष्यात्त कुरुते मूलं, संयमात्प्रतितिष्ठति ।। શ્રાદ્ધrmવિવા * * * * * 2 : FE Page #91 -------------------------------------------------------------------------- ________________ નરક *** છે : - ૫. ઉડ-જે અર્થ જાણે હોય તેને તે જ્યાં જ્યાં. ઘટિત હોય ત્યાં ઘટાવો. અથવા ઊહ. એટલે પદાર્થનું સામાન્ય જ્ઞાન, M. અપહ-સાંભળેલાં વચનોથી તથા યુક્તિથી પણ . વિરૂદ્ધ એવા હિંસા-જી-ચેરી વગેરે દg ભાવના માઠાં પરિણામે જાણે તેને છેડી દેવા. અથવા અહિ એટલે પદાર્થનું રણ પર્યાય પૂર્વકનું જ્ઞાન, ૭, અર્થવિજ્ઞાન-ઉહાપોહ દ્વારા થયેલું, ભ્રમ, સંશય, કે વિખ્યય વગેરે દેથી રહિત યથાર્થજ્ઞાન, V૮. તત્વજ્ઞાન-ઉડાપોહથી સંશયાદિ દોષ રહિત થયેલું. “આ એકજ છેએવું નિશ્ચિત જ્ઞાન. આ આઠ ગણે ઉત્તરોત્તર બુદ્ધિની વિદ્ધિરૂપ છે. આ ગુણવાળો વિશિષ્ટ પુરુષ કદિપણું અકલ્યાણને પામતે નથી, આ બુદ્ધિના આઠ ગુણેને ચેગ કરો એટલે કે તે આઠ ગણ જે રીતે જ્યાં હિતકર બને તે રીતે ઘટાવવા, ઉપ નિરંતર ધમ શ્રમણ કર, ઉત્તરોત્તર ઉન્નતિ સાધી કમે ક્રમે મોક્ષ આપનાર ધર્મ છે. તે ધર્મને હમેશાં સાંભળવું જોઈએ. જેમ નિરોગી,. ચતુર અને યુવાન પુરુષ દૈવી ગીતને એકતાન પૂર્વક સાંભળે. તેથી પણ અધિક રાગપૂર્વક હમેશાં ધર્મ સાંભળ જોઈએ. ““ઉપગ પર્વક સહથા શ્રવણ કરવાથી ચિત્ત શાસ્ત્ર હોય Page #92 -------------------------------------------------------------------------- ________________ રા તા થાક ઉતરી જાય છે. કષાયથી તપી ગય હોય તે શાન્ત થાય છે. આપત્તિ વગેરેથી ગિસઢ છની ગય· ડાય તા સૂઝવાળ અને છે અને સ્થિર-વ્યાકળ અન્ય હાય તે, સ્થિર થાય છે. ૩૧ વગેરે ધર્માંશ્રવણથી ખીજા પણ ઘણા લાલુભા થાય છે. જે તે બુદ્ધિના આઠ ગુણેામાં શ્રવણ ગુણુ કહેવાયા છે, તથાપિ હમેશાં ધર્માં શ્રવણ કરનારને ઉત્તરાત્તર અનેક સદ્ગુણેાની પ્રાપ્તિ થાય છે, એ ફળની પ્રધા નતા બતાવવા માટે અહી' જુદો બતાન્યેા છે. છે અજીણુ વખતે ભાજન ન કરવુ. અજીણ વખતે લેાજન ન કરવુ. અજીણ હાવા છતાં ભાજન કરવાથી સર્વ રાગની વૃદ્ધિ થાય છે. કારણ કે રણ માત્રને મળ સા કહ્યું છે કે " ૧. દુન્યવાળા આડા થવા. ૨. અપાનવાયુ દુગ ન્ય વાળા થયા, ૩. ઝાડા કાચા થયા, ૪. શરીરના સાંધા તૂટવા. ૫ ખારાક ઉપર અરૂચી થવી, . એડકાર ખાટા અને ગન્ધવાળા આવવા, આ છ અજીણના લક્ષણા છે. ૨ આગળ વધીને અજીણુ થી મૂર્છા, બહુ ખકવાટ, ઉલટી, અધિક થુક, શરીર થાવુ, ચકરી આવવી વગેરે અનેક 9 ३१ क्लान्तमिहोज्जति खेदं तप्तं निर्वाति बुध्यते मूढम् । स्थिरतामेति व्याकुलमुपयुक्त सुभाषितं चेतः ॥ ३२ मलवातयो विगन्धो, विड्भेदो गात्रगौरवमरुच्यम् । अविशुद्धश्चोद्गारः, षडजीर्णे व्यक्तलिंगानि ॥ ' ચો. શા.ટા. Page #93 -------------------------------------------------------------------------- ________________ - ૨ વિકારે થાય છે અને તેમાંથી મરણ પણ નીપજે છે. માટે પૂર્વે લીધે આહાર બરાબર પચી ગયા પછી ફરી ભૂખલાગે ત્યારે ભોજન લેવું. શરીર સ્વાથ્ય એ ધર્મત અંગ છે. અજીર્ણ છતાં જમવાથી સ્વાથ્ય બગડવાથી ધર્મ માં શરીરની સહાય મળતી નથી. માટે અજીર્ણમાં ભોજનનો ત્યાગ કરવું એ ધર્મનું કારણ છે ૧ળ ભેજનના કાળે ભેજન કરવું, ધ્યકાળ, લપતાને વશ થયા વિના પ્રકૃતિને અનકલ, પથ્ય-હિતકર અને પરિમિત ભોજન કરવું. ક્ષુધા લાગે ત્યારે ભોજન નહિ કરવાથી અનની અરૂચિ થાય છે, શરીર નબળું પડે છે. અગ્નિ બુઝાઈ ગયા પછી ઇંધણ અગ્નિને કેવી રીતે પિષણે કરે ? અથૉત્ ભૂખ નહિ છતા ખાવાથી જઠરને અગ્નિ મંદ પડી જાય છે અને એકી સાથે ખાવાથી તેનું પાચન થઈ શકતું નથી. સંસ્કૃતમાં એક કહેવત છે–રો દિ ણત સો ર વદ સાતે” મિતાહારી થવા માટે ઉપરના આ વાકયને અમલ કરવાથી બીજી પણ શરીર સંબંધી ઘણી ઉપાધિઓ ટળી જાય છે. ભૂખ લાગે. ત્યારે જ ભોજન કરવું. ભુખ વિના ખાધેલું અમૃત પણ ઝેર બને છે. 0 પરસ્પર બાધ ન આવે તેમ ત્રિવર્ગને સેવન કરવું, ત્રિવ એટલે ધર્મ, અર્થ અને કામ; ૧. જેનાથી ઉત્તમ પ્રકારના સાંસારિક સુખ અને પરિ ણામે મોક્ષસુખની પ્રાપ્તિ થાય તે ધર્મ. AT - - - Page #94 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૨. જેનાથી ગૃહસ્થાશ્રમના સ કાર્યોં સાધી શકાય તે અ. (ધન સ`પત્તિ) ૩. સ ઈન્દ્રિયાના વિષયામાં અભિમાન જન્ય રસરૂપ જે પ્રીતિ તે કામ, ST ગૃહસ્થે આ ધર્મ, અર્થ અને કામ-ત્રણેયને પરસ્પર, એકબીજાને ખાધક ન થાય એ રીતે સાધવા જોઇએ. જે પુરુષ ધર્મ, અર્થ અને કામની સાધનામાં આ મર્યાદા ચૂકે તેના ઉભય ભવા ખગડવાથી આખા જન્મ નિષ્કલ અને છે. કહ્યુ છે કે, ત્રણ વર્ગની સાધતા વિના જેના વિશે આવે છે અને જાય છે, તે લહારની ધમણની જેમ ભલે શ્વાસેાશ્વાસ લેતા હાય તા પણ મરેલા જ છે.૩ ૩ આ ત્રણમાં તત્કાલીન ક્ષણિક વિષય સુખમાં લખ્ય બનીને જે ધમ અને ધક્કો મારે છે. તે જંગલના હાથીની જેમ આપત્તિઓના ભોગ બને છે. જંગલી હાથીને વશ કરવા માટે મનુષ્ય એક મોટા ખાડામાં કાગળની કે માટીની કૃત્રિમ હાથણી બનાવે છે. તેને દેખી વિષયાંધ બનેલા હાથી પરિણામને વિચાર્યા વિના, તેના પ્રત્યે દોડી આવતાં જ ખાડામાં પડે છે, ત્યાંથી નીકળવાને અશકત બનેલા તે હાથીને ભૂખ-તૃષાના દુઃખેથી દીન બનાવીને, તેને અધનમાં નાખી વશ કરે છે. એ રીતે જેમ હાથી જીવનભર સ્વતંત્રતાને ગુમાવી બન્ધનાદિ અનેક કષ્ટોના ભાગી થાય છે, તેમ ३३ यस्य त्रिवर्गशुन्यस्य दिनान्यायान्ति यान्ति च । सं लोहकारभस्त्रेव श्वसन्नपि न जीवति ॥ ચો. શા. ટી. , Page #95 -------------------------------------------------------------------------- ________________ ૩૧ મનુષ્ય પણ ધમ માં અનાદરવાળા થઈ, કેવળ વિષયેામાં અધ બની, સપત્તિના વ્યય કરવાથી, આખરે સર્વ સાધનાથી ભ્રષ્ટ થઈ, આલાક-પરલેાકમાં દુઃખનુ ભાજન બને છે. જગપ્રસિદ્ધ વસ્તુ છે કે, વિષયસેવનમાં અતિ આસકત ડાય છે. તેનું શરીર ક્ષીણ થતાં ક્ષયરોગી બને છે અને આખરે તે ધમ તથા ધન બધં શમાવી દે છે. અ વળી જેમ સિંહ હાથીના નાશ કરી પાપના ભાગી અને છે અને હાથીનુ` માંસ તે ખીજાજ જગલી પ્રાણીએ ભોગવે છે, તેમ ધમ આદિને અનાદર કરી, જે ધન, કમાવવામાંજ રાચે છે, તે મનુષ્ય કેવળ પાન જ ભાષન અને છે. તેનુ કમાયેલું ધન તેા બીજાએ જ ભોગવે છે. 18 ધ ને ખાધ થાય તેવી રીતે અથ કામની સેવા પણ ખીજને ખાઈ જનારા ખેડતની જેમ અન કારક છે. જેમ ખેડુત વાવેતર માટે રાખેલાં બીજને ખાઈ જાય, તા ભાવી પાકથી વંચિત રહી દરિદ્ર ખને, તેમ ધમરૂપી બીજ પ્રત્યે ઉપેક્ષા કરનારા, આખરે અર્થ-કામથી પણ વાંચિત રહે છે. કારણ કે, ધ રહિત પુરૂષને ભાવિકાળે કાંઇ પણ સુખ મળતું નથી. ખરી રીતે તેને જ સાચા સુખી કહી શકાય કે જે, પરલેાકના સુખમાં વિધિ ન આવે તે રીતે આ ભવમાં જીવે છે. ધમ માં બેદરકારી કરનારા આ ભવમાં કદાચ પૂ પુણ્યના મળે દુઃખી ન થાય, તે પણ ભવિષ્યકાળમાં તે દુઃખી થાય જ છે. કારણ કે સુખનું મૂળ ધર્મ છે. મૂળ ગયા પછી વૃક્ષ ટકી શકતું જ નથી, તેમ ધમ ગયા Page #96 -------------------------------------------------------------------------- ________________ : - પછી સુખ ટકી શકતું નથી, માટે બુદ્ધિમાન પુરુષે ધર્મને. વાત ન થાય, તેવી રીતે અર્થકામમાં પ્રયત્ન કરવો જોઈએ. ધનની ઉપેક્ષા કરીને કામ ભોગનીજ સેવા કરનાર દેવાદાર બની જાય છે. ધનનો કંઈ પણ સંચય નહિ કરતાં પ્રાપ્ત. થતું બધું ધન જે ખચી નાખે છે. તે માણસ “તાદાત્વિક કહેવાય છે.બાપ–દાદા વગેરેના પૂર્વોપાર્જિતદ્રવ્યને અન્યાયથી જે ખાઈ જાય છે, ખચી નાખે છે, તે “મળતુર” કહેવાય છે. અને જે નેકરની કુટુંબની કે પિતાની પીડાને પણ અવગણુને માત્ર ધન ભેગું જ કરે છે અને કાંઈપણ ખરચતે. નથી તે “કદર્ય” કહેવાય છે. તેમાં તારાવિક અને મૂળહરને ધનનો નાશ થતાં ધર્મ-કામને પણ નાશ થાય છે. કલ્યાણ થતું નથી. અને કુદર્ય (પણ) નો ધનસંગ્રહ રાજા, ભાગીદારે કે ચેરેને જ ભોગ્ય બને છે, પણ ધર્માદિના ઉપગમાં આવતું નથી. આ પ્રમાણે તાદાવિક, મળતર અને કદર્યને ધર્મ, અર્થ અને કામ પરસ્પર બાધક થાય છે. આથી ગ્રહથે ત્રણેય વર્ગને બાધ ન પહોંચાડતાં ત્રણેયની યથા યંગ્ય રક્ષા કરવી જોઈએ. સંગવશાત્ એ ત્રણેયને જે ન સાધી શકે તે ઉત્તર ઉત્તરને છેડી પૂર્વ પૂર્વની રક્ષા કરે, એટલે કે કામની ઉપેક્ષા કરીને ધર્મ અને ધનની રક્ષા કરવી, કારણ કે ધર્મ અને ધનની રક્ષાથી પરિણામે કામની પણ સિદ્ધિ સહેલાઈથી થઈ શકે છે. જે તેમ પણ ન બને તે ધન અને કામને છેડીને ધર્મની શ્યા તે કરવી જ જોઈએ, કારણ કે અર્થ અને કામનુ Page #97 -------------------------------------------------------------------------- ________________ મૂળ ધર્મ છે. ધર્મની રક્ષા કરનાર, આખરે ધન અને કામને પણ સાધી શકે છે. કહ્યું છે કે-યાચના કરીને જીવતાં પણ જે ધર્મ સચવાય તે સમજવું કે હું ધનવાન જ છું, કારણ કે પુરુષોનું સાચું ધન એક જ ધર્મ છે.”૩૪ ૧૦ ઓચિયપૂર્વક સેવા કરવી. પર્વ તિથિ કે અપર્વતિથિના વિભાગ વિના હમેશાં સસ્પ્રવૃત્તિમાં જ જેઓ એકાકાર મંડયા રહ્યા હોય છે, તેવા મહાત્માઓને અતિથિ કહ્યા છે. તથા ઉત્તમ આચારવાળા હોવાથી, સર્વ લેકમાં કે જેમના અવર્ણવાદ બોલતું નથી તેવા સાધ. અને ધર્મ, અર્થ, કામરૂપ પુરૂષાર્થને સાધી શકે તેવી શકિત જેમની ક્ષીણ થઈ છે છે તેવા દીન. આવા અતિથિ, સાધુ અને દિન પ્રત્યે યથોચિત-જેને જે યોગ્ય હોય તેવું અન્ન, પન, વસ્ત્ર વગેરે આપીને એમની સેવા કરવી. ઔચિત્યને છેડીને સઘળાઓ પ્રત્યે સમાન પ્રવૃત્તિ કરવી તે વાસ્તવિક સેવા નથી. એક બાજુ ઔચિત્ય ગણ અને બીજી બાજુ કરડે ગણે હોય તે પણ બન્ને સરખા છે. કારણ કે ઔચિત્ય ગુણ વિનાના બાકીના ગણોને સહ હોય તે પણ ઝેર તુલ્ય છે. ૩૫ ३४ धर्मश्चेन्नावसीदेत, कपालेनापि जीवतः । માગણીવારતચં, ઘર્ષવિત્તા ઉતાવઃ | ચો. ફ. ટી. ३५ औचित्यमेकमेकत्र, गुणानां कोटिरेकतः । વિજયતે ગુણકામ, કવિ પરિવર્તિતઃ | ચો. ફા. ટી. પતિ ની . આ છે : ધ-૩ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૩૪ દાન, શીલ, તપ વગેરે કાઈ પણ ધર્મ પ્રવૃત્તિ કે ખાવું, સૂવુ, કમાવુ, ખેલવું, વિગેરે સામાન્ય પ્રવૃત્તિ પગ ઔચિત્ય રહિત હાય તેા ઉલટી નિદાનુ પાત્ર અને છે, માટે ઔચિત્ય સાચવીને સેવા કરવી તે સાચી સેવા છે. જેમ હાર હીરાના હાય છતાં તે પગે બાંધ્યા હાય, અથવા પગરખાં જરીથી ભરેલાં હાય પણ તે માથે પહેર્યાં હાય, તે શે।ભતાં નથી પણ ઉલટી મૂખતા ગણાય છે, કારણ કે હાર ગળામાં અને પગરખાં પગમાં પેાતાના સ્થાનમાં જ શેાભે છે. તેમ જે માણસની જેટલી અને જેવી સેવા રોગ્ય હાય, તેની તેટલી અને તેવી સેવા થાય તે સેવાર છે, એમ દરેક વ્યવહારમાં સમજવું, ૨) હમેશાં કાઈ વાતમાં કદાગ્રહ ન રાખવા. હ‘મેશાં અદુરાગ્રહી ખનવુ', ખીજાના પરાભવ કરવાની બુદ્ધિથી અન્યાયી કાય કરવુ તે દુરાગ્રહ કહેવાય છે. આવે દુરાગ્રહ હલકા પુરુષોને હાય છે. કહ્યુ છે કે · નદીના પ્રવાહથી ઉલટા માગે તરવાના સ્વભાવવાળા માછલાને શ્રમ સિવાય કાંઈ ફળ નથી, તેમ દુરાગ્રહ પણ નીચ પુરુષા પાસે નિષ્ફળ, અન્યાયી અને દુષ્કર એવાં કાર્યો કરાવીને તેમને થકાવી દે છે. ૩૬ અર્થાત્ હલકા પુરુષા દુરાગ્રહથી દુષ્ટ કાર્યોં કરીને પેાતાની શક્તિ બર३६ दर्पः श्रनयति नीचान्निष्कलनय विगुणदुष्करारम्भैः । स्त्रोतोबिलोमतरणव्यसनिभिरायास्यते मत्स्यैः ।। यो. शा. टी. Page #99 -------------------------------------------------------------------------- ________________ બાદ કરી થાકે છે. કોઈ વખતે નીચ પુરુષે પણ શઠતાથી દુરાગ્રહને છેડી દે છે, પરંતુ એટલા માત્રથી તે ઉત્તમ ગણાતા નથી. કારણ કે સદાને માટે દરગાહને તજવે એને ગણ કહેવામાં આવ્યું છે. મારું એજ સાચું' એ હરાગ્રહનું લક્ષણ છે. અને સાચે જ મારું.” એ સરળતાના લક્ષણ છે, હરુ ગુણના પક્ષપાતી બનવું, સ્વાર કલ્યાણકારક આત્મધર્મસાધક એવા સજજનતા, ધીરતા, વીરતા, ગંભીરતા, કૃતજ્ઞતા, સહનશીલતા, ઉદારતા, દાક્ષિણ્ય, સ્થિરતા અને પ્રિય ભાષણપૂર્વક સમયે લાવ્યા પહેલાં તેને બોલાવ વગેરે ગુણોનું અને ગુણીનું બહમાન, પ્રશંસા કરવી કે તેને સહાય કરવી વગેરે ગુણેના પક્ષપાતરૂપ છે. ગુણપક્ષપાતી પુરુષે જ અવધ્ય પુણ્યરૂપ બીજને સિંચન કરવા દ્વારા આ લેક-પરલોકમાં ઉત્તમ ગુણરૂપ લક્ષ્મીને પામે છે–ગુણવાન બને છે. કહ્યું છે તે-અવગુણી ગુણવાનને જાણી શક્તા નથી. ગુણવાન પણ માટે વર્ગ એ હોય છે કે બીજા ગુણવાનના ગુણને સહન કરી શકતા નથી, પણ મત્સર-તેરો દેષ કરે છે. સ્વયં ગુણ અને ગુણ-ગુણીને રાગી એ સરળ ઉત્તમ મનુષ્ય કોઈક જ હોય છે. ૭ ३७ नागुणी गुणिनं वेत्ति, गुणी गुणिषु मत्सरी । गुणी च जुणरागी च, विरलः सरलो जनः ॥ શાઢTળવિવર. .. - - - - * * * * "સ ' Page #100 -------------------------------------------------------------------------- ________________ ૩૬ રરી નિષિદ્ધ દેશમાં અને નિષિદ્ધ કાળમાં જવા આવવાના ત્યાગ કર નિષિદ્ધ દેશ એટલે જેલ, વધસ્થાન, જુગારનું સ્થાન, જ્યાં પરાભવ થાય તેવ સ્થાન, ખીજાના ભંડારનું સ્થાન, ખીજાનું અંતઃપુર, સ્મશાન, નિજનસ્થાન અને ચાર, વેશ્યા, નટ વગેરેના સ્થાનેા. આ માં નિષિત સ્થાને ગણાય આવાં સ્થળેએ જવાથી અનેક આપત્તિએ આવવાને સ'ભુવ છે, માટે તેવાં સ્થાનામાં ન જવુ', અકાળ એટલે સર્વેએ શયન કર્યા પછીના રાત્રિને કાળ. અને પ્રદેશ જવા માટે સાયંકાળ કે રાત્રિના કાળ વગેરે નિષિદ્ધ કાળ ગણાય છે. તેવા કાળે ગમન વગેરે કરવાથી રાજ દ’ડના, ચાર-લુટારાના ઉપદ્રવ વગેરેને સભવ છે, માટે તે કાળમાં ગમન કરવ’નહિ ર૩.) બલાબલને વિચાર કરી કાર્યના આરભ કરવ ખલ એટલે−યુ, ક્ષેત્ર, કાળ, ભાવથી પેાતાન ୯ STRING સામર્થ્ય અને અમલ એટલે અસામર્થ્ય. એટલે એ મન્નેનો વિચાર કરીને પ્રવૃત્તિ કરનાર કાસિદ્ધિ કરી શકે છે. અલાઅલના વિચારપૂર્વક આરસેલું કાર્ય સફળ થાય છે. અન્યથા નિષ્ફળ અને છે. કહ્યુ' છે કે- ક્રોધાનિક તજીને શમપૂર્વક પેાતાની શિતને અનુરૂપ ચાગ્ય સ્થાને પ્રયત્ન કરનારા પ્રાણીઓની દિન દિન વૃદ્ધિ-વિકાસ થતેા જાય છે. અને Page #101 -------------------------------------------------------------------------- ________________ ૩૭ - 351 . . . પર કામ ના - કડક કા કા જલ તેના : ' , શકિત ઉપરાંત કરેલે આરંભ પરિણામે થયેલા વિકાસમાં પણ ક્ષયનું કારણ બને છે. આ ૩૮ આથી જ કહ્યું છે કે- સુખના અભિલાષીએ, અત્યારે સમય કેવો છે? મિત્રનુ બળ કેવું છે? ક્યા સ્થાને છે ? આવક ખર્ચનું પ્રમાણ કેવું છે? હું કોણ છું ? મારી એગ્યતા કેટલી છે અને મારામાં શકિત કેવી છે? તેનો વારંવાર વિચાર કરતાં રહેવું જોઈએ, ક કઈ પણ વ્યવહારમાં દય, ક્ષેત્ર, કાળ અને ભાવનું બળ વિચારવું જરૂરી છે હજી સદાચારમાં રહેલા અને સાથી વૃદ્ધ એવા 1 પુરુષની સેવા કરવી દુરાચારના ત્યાગપૂર્વક સદાચારમાં પ્રવર્તનારા વ્રત નિયમધારી પુરુષ કે જેઓ ત્યાગ કરવા લાયક અને ગ્રહણ કરવા લાયક વસ્તુના વિવેક જ્ઞાનથી વૃદ્ધ હોય, એટલે કે આપણા કરતાં જેઓ વિશેષ જ્ઞાની અને વ્રતધારી હોય, તેવા જ્ઞાનવૃદ્ધ પુરુષોની સેવા કરવી. જેમકે તેઓ આવે ત્યારે ઊભા થવું, સન્મુખ જવું, હાથ જોડીને પ્રણામ કરે, આસન આપવું, વંદન કરવું, શરીરસેવા કરવી, ઉત્તમ ३८ स्थाने शमवतां शक्त्या, व्यायामे वृद्धिरङ्गिनाम् ।। થામામો, નિા ક્ષાર . ગો. ર. ટી. ३९ कः कालः कानि मित्राणि, को देशः को व्ययागमौ । कश्चाहं का च मे शक्तिरिति चिन्त्य मुहुर्मुहुः ।। Page #102 -------------------------------------------------------------------------- ________________ 34 છે. આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, આદિ ઉચિત વસ્તુઓનુ` તેઓને દાન કરવું, વળાવવા જવુ' વગેરે વિનયરૂપ સેવા કરવી, કારણ કે ગુણવાન પુરુષોની સેવા કરી હોય તેા. તે કલ્પવૃક્ષની જેમ સદુપદેશ આદિ મહાન ફળ આપે છે અર્થાત “ ગુણવાનાની સેવાથી હમેશાં હિતકર ઉપદેશ મળે છે. તેના સપથી ખીજા પણ ધમી પુરુષોનાં દર્શન, મેળાપ, વગેરે લાભા થાય છે અને ચેાગ્ય કાળે તેઓનો પણ વિનય કરવાના લાભ મળે છે. એમ ખાહ્ય, અભ્ય તર અનેક મોટા લાલા ગુણવાનાની સેવાથી પ્રાપ્ત થાય છે. જ ઉપાધ્યવગન પોષણ કરવું, માતા, પિતા, સ્ત્રી–પુત્ર વગેરે તથા આપણા આશ્રયે રહેલાં સગાં-સંબધી કે નાકર ચાકર વગેરેનુ ચેગ ક્ષેમ દ્વારા એટલે કે તેમને જરૂરી પદાર્થો મેળવી આપીને અને તેઓની વસ્તુઓની રક્ષા દ્વારા ભરણ-પેષણ કરવુ જોઈ એ. તેમાં માતા પિતા, સતી સ્ત્રી અને પે તાના નિર્વાહની રાતિ જેમાં નથી તેવાં પુત્ર-પુત્રી એ ત્રણેયનુ' તે અનેક મુશ્કેલીઓ વેઠીને નોકરી-ચાકરી-મજુરી કરીને પણ અવશ્ય ભરણ-પાષણ કરવું જોઈએ. અને વૈભવ સારા હોય તે ખીજા પણ નિરાધાર સ્વજન સ`ખ'ધી વગેરેનું ભરણ-પાષજી કરવું જોઈએ. કહ્યું છે કે 113 'હુ તાત ! લક્ષ્મીવન્ત એવા તમારે ત્યાં દરિદ્ર મિત્રા, ४० उपदेशः शुभो नित्यं दर्शनं धर्मचारिणाम् । स्थाने विनय इत्येतत्साधुसेवा फलं महत् ॥ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પુત્ર વિનાની વિધવા ખેત, સ્વજ્ઞાતિના વૃદ્ધો અને કલવાન દરિદ્રો એ ચાર પ્રકારના મનુષ્ચા વસવાટ કરે.૪ અર્થાત “ગૃહસ્થધમ માં રહેલા લક્ષ્મીવન્તએ. આ ચાર દુ:ખીઆઓને અવશ્ય સભાળવા જેઈ એ. પેાતાના આશ્રિત કુટુંબ, સ્વજન સ`બ'ધી જ્ઞાતિજનો કે ગામના ઉત્તમ મનુષ્યેાની સંભાળ નહિ લેતાં વસુધૈન કુટુ ક્ષ્મ એ ન્યાયને આગળ કરી અન્યાની સેવા માટે જેઆ ઉત્સાહ ધરાવે છે, તેઓ જાણતાં કે અજાણતાં સેવાતા સગ્રા સનાતન સિદ્ધાંતથી અજાણ છે. જે કુલ જ્ઞાતિ કે ગામમાં પાતે જન્મ્યા છે, તેને કુટુબરૂપે નહિં માનતાં જયારે આખી પૃથ્વીને કુટુબરૂપે મનાવે છે, ત્યારે જેની સેવા શકય છે, તે રહી જાય અને જે સેવા અશકય છે, એનું આચરણ થાય છે પરિણામે એકેય કામ સિદ્ધ થતું નથી, જેની પાસે માત્ર એક શેર સાકર છે, તે તેટલી સાકરથી જે આખા સમુદ્ર મીઠા કરવાના પ્રયત્ન કરે, તે તેમાં તેને સફળતા મળે નહિ, પણ સાકરનેા નાશ જ થાય છે. પણ તેટલી સાકરથી તેના પ્રમાણમાં તે વસ્તુ મીઠી મનાવી શકાય છે. મનુષ્ય અલ્પશકિતથી પોતાની મર્યાદા બહાર કરી શકે તે ખની શકતુ નથી પણ પેાતાને પ્રાપ્ત સામગ્રીના તે ઔચિત્યપૂર્ણાંક વિનિયોગ કરે તો તે તે જરૂર જગતની અધિક સેવા ४१ चत्वारि ते तात गृहे वसन्तु, श्रियाभिजुष्टस्य गृहस्थधर्मे । सखा दरिद्रो भगिनी व्यपत्या ज्ञातिश्व वृद्धो विधनः कुलीनः ।। धर्म बिन्दु टीका. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૪૦ માટે પણ એક દિવસ લાયક બની શકે છે. શકયમાં જ પ્રવૃત્તિ સફળ બને છે. વ્યવહાર પણ એજ છે કે, જેમ ઘરની રક્ષા ખાતર મહોલ્લાની, મહોલાની રક્ષા ખાતર ગામની; અને ગામની રક્ષા ખાતર દેશની રક્ષા થાય, તેમ નિકટનાં સબંધીઓને સંભાળવાનું સૌથી પ્રથમ આવશ્યક ગણાય. કારણ કે, તેમાં કૃતજ્ઞતા ગુણનું પાલન છે. તે પછી શકિત અનુસાર આગળ વધવાની આપોઆપ એગ્યતા પ્રગટે છે. એટલા માટે જ કહ્યું છે કે, રાજ્યમાં પ્રવૃત્તિ અને અશક્યની ભાવના એજ સફળતાને સમગ્ર વિશ્વની સેવાને ) સાચે ઉપાય છે ભાવનામાં સકલ જગતનું કલ્યાણ ઈચ્છવાનું છે. તેમાં એકના પણ કલ્યાણની બાદબાકી ન થાય, જ્યારે પ્રવૃતિ શકિત મુજબ જ બની શકે છે એટલે શક્તિ મુજબ જેઓ પરહિતમાં રત રહે છે, તેમનામાં સમગ્ર વિશ્વ કલ્યા. થતું પણ બળ ચગ્ય કાળે પ્રગટે છે. હશે વિચારીને કાર્ય કરવું. કેઈપણ કાર્યનું પરિણામ શું આવશે તેને વિચાર કરીને વર્તન કરવું. કારણ કે વિચાર કર્યા વિના કાર્ય કર. નારાઓને મહાન આપત્તિ આવે છે. કહ્યું છે કે બ્લાભ હાનિનો વિચાર કર્યા વિના કામન કરવું. કારણ કે--અવિવેક મહાન આપત્તિઓનું સ્થાન છે. વિચારીને કર્યું કરનારને ગુણાનુરાગણ સંપદાઓ વયમેવ આવી વસે છે. જ ४२ सहसा विधीत न क्रियामविवेकः परमापदाँ पदम् । वृणते हि विमृश्यकारिणं गुणलुब्धाः स्वयमेव सम्पदः ॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૨) વિશેષજ્ઞ થવ પદાથ માં સારા-નરસાપણાના તફાવત, કાર્યોમાં કરશીય અકરણીયના વિભાગ અને સ્વપરમાં રહેલ' ગણÀષાદ્વિરૂપ અતર, આવા તકાવતને ‘વિશેષ’ કહેવાય છે. દરેક વિષયમાં રહેલા આવ વિશેષતુ' નિશ્ચિત જાણપણું હેવું જોઇ એ. પદાના અંતરને નહિ સમજનાર મનુષ્યમાં પશુ કરતાં કાંઈ અધિકતા નથી, જેમ પશુ સારા નરસા ભાવેાના ભેદ જ્ઞાન રૂપ વિવેક વિનાનુ હાય છે, તેમ વિવેક વગરના પુરુષ પણ પશુતુલ્ય ગણાય છે. અથવા વિશેષ એટલે પેતાના જીવનમાં જ ગુણદોષની વૃદ્ધિ-હાનિરૂપ લાભહાનિનુ જ્ઞાન મનુષ્યને હેવુ જોઈ એ જે મનુષ્ય પેાતાના જીવનમાં ગુણદેષની વૃદ્ધિ હાનિને તપાસતા નથી, તેનું જીવન નિષ્ફળ બને છે. કહ્યું છે કે દરરોજ મનધ્યે પેાતાના ચારિત્ર્યને તપાસવ' જોઈ એ અને નકકી કરવુ જોઇ એ કે-મારું ચારિત્ર્ય પશુતુલ્ય છે સત્પુરુષના જેવું છે૪૩ માત્ર કઈ દિવસે આવું વિચારનાર તે સામાન્ય મનુ જ્ય પણ હોય છે, માટેદરરોજ આ પ્રકારના વિચાર એટલે જાણપણું હેવુ જોઈ એ. ૨૮. કેતન અન કરેલા ઉપકારને જાણે તે કૃતન કહેવાય. ઉપકારીના - ४३ प्रत्यहं प्रत्यवेक्षेत, नरश्चरितमात्मनः । किं नु मे पशुभिस्तुल्यं किं नु सत्पुरुषैरिति । Page #106 -------------------------------------------------------------------------- ________________ ઉપકારને છુપાવે કે વિસારે નહિ. સપુર, ઉપકારીના ઉપકારને કદી ભૂલતા નથી, પણ શિર ઉપર ભારરૂપે માનતા તેને યથાશક્ય બદલે કેમ વળે તેની ચિંતા સેવે છે. શ્રીફળ પણ બાલ્યકાળમાં અલપ પાણી આપનાર (વૃક્ષ. સિંચનાર)ને પિતાના ઉછેરનાર તરીકે ઉપકારી માની મસ્તક ઉપર ભારને ધારણ કરી, ઉપકારીને પિતાના પ્રાણને નાશ કરીને પણ અમૃતસમાન મીઠું પાણી આપે છે. જે શ્રીફળ પણ આ રીતે કૃતજ્ઞતા ગુણને ધારણ કરે. છે, તે પુરુષો ઉપકારીને કેમ વિસરે ? અર્થાત્ પુરુષો. કદી પણ ઉપકારીને ભૂલતા નથી, અને તેથી જેમ શ્રીફળ સર્વ ફળોમાં શ્રેષ્ઠત ને પામ્યું છે, તેમ કૃતજ્ઞ પુરુષો મહાન યશ, પૂજાદિને પામી કલ્યાણના ભાગી બને છે. વળી કહ્યું છે કે પરોપકારમાં જેની બુદ્ધિ છે અને કરેલા ઉપકારને જે ભલતાં નથી. એવા માત્ર બે જ પરુષને પ્રવી ધારણ, કરે. અથવા આવા બે પુરુષથી આ પ્રવી ટકી રહી છે ' અર્થાત પોપકારી અને કતજ્ઞતા ગાગને ધારણ કરનાર લેકમાં સર્વ શ્રેષ્ટપણાને પામે છે. ઉલો લોકપ્રિય થગંજ કપ્રિય એટલે વિશિષ્ટ લેકોને પ્રિય. આ લોકપ્રિય આત્મા સ્વભાવથી જ આલેક વિદ્ધ, પલક વિરુદ્ધ અને ઉભયલક વિરૂદ્ધ કાર્યોને ત્યાગ કરનારો હોય છે. આ ત્રણે પ્રકારનાં લેક વિરૂદ્ધ કાર્યોને ત્યાગ કરનારોજ વાસ્તવિક કપ્રિય બની શકે છે. તે લેક વિરૂદ્ધ કાર્યો આ પ્રમાણે છે. ४४ दो पुरिसे धरउ धरा अहवा दोहिपि धारियां धरणी । उवयारे अस्स मई उवयरिअं जो न लुसइ ॥ . - , , , માં Page #107 -------------------------------------------------------------------------- ________________ A. ; કોઈપણ પ્રાણીની નિન્દા કરવી, તેમા પૂણ વિશેષ કરીને ગણીજનની નિજ કરવી, સરળતાથી ધર્મ કરતા હોય તેમની હાંસી કરવી, લેકમાં જે પૂજય ગણાતા હેય તેમનું અપમાન કરવું કે ઘણા માણસો સાથે જે વિરોધ કરતે હેય તેને સંગ કરે. દેશાદિકના આચરણનું ઉલ્લંઘન કરવું, ઉધ્ધત વેશ રાખવે. પુરુષોને કષ્ટ પડે તે જોઈ" આનંદ પામ તથા શકિત છતાં પુરૂષોના દુઃખને પ્રતિકાર ન કરે. આ બધાં લેકવિરુદ્ધ કાર્યો છે, તથા રાજય, ખેતરનું સ્વામિનપણું અને જગત ઉઘરાવવા વગેરેનું કામ. ખર કર્મ એટલે પરલેક વિરુદ્ધ કાર્ય કહેવાય છે, તથા જુગાર, માંસ, મદિર, વેશ્યા, શિકાર, ચેરી અને પરસ્ત્રી ગમન, આ સાત વ્યસને ઘેરાતિઘોર તિનાં કારણ છે. આ વ્યસનેમાં જે આસકત હોય છે, તેને આ લેકમાં ઉત્તમ પુરુષો નિર્ચે છે અને મરણ પછી પરલેકમાં તેની દુર્ગતિ થાય છે. તાત્પર્ય એ છે કે, લોકેની અપ્રીતિના કારણરૂપ. આવાં કર્યો ત્યાગ કરવાથી જ મનુષ્ય ઉત્તમ પુરુષોને પ્રિય થાય છે તથા ધર્મને અધિકારી પણ તેજ થાય છે. જોકપ્રિય થવા માટે જેમ લેક વિરુદ્ધ કાર્યોને ત્યાગ જોઈએ. તેમ તેનામાં દાન, વિનય અને શીલગુણનું પાલન હેવું જોઈએ. કહ્યું છે કે — “દાન કરવાથી પ્રાણીઓ વશ થાય છે. દાનથી વર ४५ सव्वस्सचेव निन्दा, विसेसओ तह य गुणसमिध्धाणं । उजुधम्मकरणहसणं, रीढाजण पूअणिज्जाणं ॥ . છે Page #108 -------------------------------------------------------------------------- ________________ ૪૪ નાશ પામે છે અને દાનથી શત્રુ પણ અન્ધુરૂપ થાય છે. તેથી નિર'તર દાન આપવું ચેાગ્ય છે. ' .. ન જે માણસનું ક્રાંઈ પણ કામ પડે તેમ ન હાય, એવે માણસ પણ જો ઘેર આવે, તે તેને સજ્જન પુરુષા હસતે મુખે આવકાર દઈ, આસન આપે છે. આવેા વિનયી માણસ લાકપ્રિય થાય છે અને જે શુદ્ધ આચાર પાળતા હાય છે, તે આ લેકમાં યશકીતિ પામે છે; તથા સર્જનને પ્રિય થાય છે અને પરભવમાં શુભ ગતિ પામે છે. આવા પ્રકારના લાકપ્રિય માણસ, બીજા જીવેને પણ મેાક્ષમાની પ્રાપ્તિમાં નિમિત્તભૂત અને છે. માટે લેાકપ્રિય થવું એ જરૂરી છે. ર લજ્જાયી થયા. લજજા એટલે ધિન્નાઈના ત્યાગ. લજજાળુ માણસ પ્રાણાન્તે પણ પ્રતિજ્ઞાનું પાલન કરે છે. કહ્યુ` છે કે— માતા સમાન ઉત્તમ, અતિશુદ્ધ વાત્સલ્યવાળી અને અનેક ગુણાને પ્રગટ કરાવનારી લજ્જાને અનુસરનારા સત્ય પ્રતિજ્ઞાવન્ત-પ્રતિભાશાળી પુરુષ, પ્રતિજ્ઞાનું પાલન કરતાં મરણ આવે તે મરણને સુખપૂવ ક સ્વીકારે છે, પણ પ્રતિ નાના ભ'ગ કરતા નથી. ૧૪૬ WWE 205 ४६ लज्जा गुणौघनजननी जननोमित्रार्यामत्यन्तशुद्धद्ददयामनु वर्तमाना | तेजस्विनः सुखमसूनपि सन्त्यजन्ति सत्यस्थिति व्यसनिनो न पुनः प्रतिज्ञाम् ॥ Page #109 -------------------------------------------------------------------------- ________________ * * * લજજાશીલ માણસ નાનું સરખું પણ અકાર્ય કરતાં ડરે છે. તે અકાર્યને દર તજી સદાચારને સેવતો રહે છે, તેથી તે સદ્ધર્મને ચગ્ય ગણાય છે લજજાહીન મનુષ્ય કંઈ પણ અકાર્ય કરતાં કરતો નથી, ગમે તેવા ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયા છતાં તે કુલમર્યાદાને તજતાં વાર લગાડતું નથી. હા દયાળું થવું દુઃખી પ્રાણીઓને દરખથી બચાવવાની ઈચ્છા તેને નામ દયા, દયાળુ મનુષ્ય દરેક પ્રાણીને સુખી કરવાની ઈચ્છાવાળે હોય છે. પ્રાણીમાત્ર પ્રત્યે તે પ્રાયઃ દયાશીલ હોવાથી ઉપગપૂર્વકની પ્રવૃત્તિના ગે તેની સર્વ આરાધનામાં દયા મુખ્ય હોય છે. દયા એ ધર્મનું મૂલ છે. તે પ્રાપ્ત થવાથી જ પ્રાણીમાત્ર પ્રત્યે દયાની ભાવનાપૂર્વક તે ક્ષમા વગેરે તાત્ત્વિક ધર્મની આરાધના કરી શકે છે. ધર્મક્રિયા કરવા છતાં જે મનુષ્યમાં દયાના પરિણામ નથી, તે મનુષ્યની ધર્મ કિયા તેના ધર્મને કલંકરૂપ બને છે. ધર્મ તે શ્રેષ્ઠ જ હોય છે. પણ ધર્મ કરનારની અપે. વ્યતાથી જ જણાતમાં ધૂમ અગ્ય કે છે, વગેવાય છે, સામ્ય પ્રકૃતિવાળા થવું. સ્વભાવથી જ શાન્ત પ્રકૃતિવાળે આત્મા બનતા લગી પાપકર્મ માં પ્રવૃત્તિ કરતા નથી અને સૌમ્ય પ્રકતિવાળા માણસને સહ સુખે સુખે અનસરી શકે છે. શાંત સ્વભાવને લીધે તે બીજા અશાન્ત જેને પણ સમાધિનું કારણ થઈ ". : રાજ . આ ' ' , મને , * Page #110 -------------------------------------------------------------------------- ________________ - પડે છે. અર્થાત્ આકરી પ્રકૃતિવાળા છે પણ શાન્ત પ્રકૃતિવાળા સજજનોના સમાગમથી ઠંડી પ્રકૃતિના થઈ જાય છે. તેથી શાન્ત પ્રકતિવાળા જ સખપૂર્વક સ્વપરહિત. - સાધી શકે છે. ઉછે. પરોપકારના કાર્યમાં પ્રવીણ થવું સ્વાર્થ વિના પરનું કાર્ય કરવામાં તત્પર થવું તે પરો. પકાર. પરોપકાર પરાયણ મનુષ્યનું દર્શન સર્વને આનંદજનક બને છે. પરોપકારી પુરૂષ ધર્મનું ખરું રહસ્ય સારી રીતે સમજી નિસ્પૃહ વૃત્તિવાળે થઈ પોતાના પૂર્ણ પુરુષાર્થના ચગે અન્ય જનોને પણ સન્માર્ગમાં જોડી દે છે. એવા પરહિતકારી પુરુષોની જ બલિહારી છે. તેવા ધન્ય પુરુષ સ્વ પરનું હિત સુંદર રીતે સાધી શકે છે અને ધર્મને સારી રીતે દીપાવી શકે છે. આવા નિઃસ્વાથી જને પરોપકારને પિતાનું કર્તવ્ય સમજીને કેઈની પ્રેરણા વિના સ્વાભાવિક રીતે જ ગુણને સેવે છે. ' શક્તિ મુજબ જેટલે બને તેટલો પરોપકાર કરી લે. એજ માનવજીવનનું શ્રેષ્ઠ કર્તવ્ય છે. જડ વસ્તુ પણ પિતાની ગ્યતા પ્રમાણે પરોપકાર કરે છે. ખેતરને ચંચા પુરુષ વાવેતરનું રક્ષણ કરે છે, રાખડી અનાજ રક્ષા કરે છે, દાંતમાં પકડેલું તૃણ પ્રાણની રક્ષા કરે છે અને મકાન ઉપરની વિજા મકાનનું રક્ષણ કરે છે, તે મનુષ્ય જે Page #111 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ચૈતન્યવાન પરીપકાર વિનાના કેમ હોઈ શકે ? મનુષ્ય ચાર પ્રકારના હોય છે. નિઃસા ઉપકારી અર્થાત અપકારી પ્રત્યે પણ ઉપકારી, ૨. ઉપકાર કરનાર પ્રત્યે પ્રતિ ઉપકારી. ૩. ઉપકાર ને પણ વિસરી જતાર. ૪. ઉપકારી પ્રત્યે પણ અપકારી.. -આમાં પહેલા એ પ્રકારના મનષ્યા ધર્મ તે માટે લાયક છે. હો અંતરગ શત્રુઓના ત્યાગ કરવા કામ, ક્રોધ, લોભ, માન, સદ અને હા એ આત્માના છે અંતર`ગ શત્રુઓને ત્યાગ કરવા. એટલે કે-અયેાગ્ય કાળ કે અાગ્ય સ્થળે કામ-ક્રોધાદિ કરવાં નહિ. કારણ કે-તે ઉત્તમ પુરૂષાની ઉત્તમતાના ઘાતક છે. તેન. સ્વરૂપ આ પ્રમાણે છે. તે પારકી સ્ત્રી, અપરિણીત કન્યા, કે વિધવા સ્ત્રી વગેરેની સાથે દૃષ્ટ વિષયની ઈચ્છા તેનાં નામ કામ. આપત્તિજનન ખેલવા કે કેપ . અવિચારીપણે પોતાને કે પરને હૃદયના રાષ-ધમધમાટ ગુસાપૂર્વક કઠોર કરવા તે. ક્રોધ, દાન ચેગ્ય સુપાત્રને કે દયાપાત્ર આત્માઓને કેવા રાગ્ય વસ્તુ પાતાની પાસે હોવા છતાં ન આપવી તેનું નામ Page #112 -------------------------------------------------------------------------- ________________ - - - - - : : ' કે ' ક' ' કે '' કરી ની છે , વાર ના લાભ, અથવા કારણ વિના પણ બીજીની પાસેથી ધન લેવાની ઈચ્છા કરવી તે લોભ. 0 દરાહે ચઢવું. અથવા વ્યાજબી પણ વચન ન સ્વીકારવું તે માન, પણ સારૂં કુલ, શરીરમાં બળ, ઉચ્ચ જાતિ, ઘણું ધન, વિદ્વત્તા, સુંદર રૂપ વગેરે પ્રાપ્ત થવાથી અહંકાર કરવામાં કે બીજાને આપણાથી હલકો પાડવામાં કારણ રૂપ મનને. પરિણામ તે સદા છે કારણ વિના બીજાને દાખી કરીને કે, પિતે જીગર, શિકાર વગેરે અનર્થકારી કાર્યો કરીને ખુશ થવું તે હ. એ રીતે અગ્ય સ્થળે કરેલાં આ કામ-ક્રોધાદિ, 'આત્માના અંતરગ શત્રુભૂત બની આત્મગુણોરૂપી ધનને નાશ કરે છે, માટે દુઃખના કારણભૂત આ છ અંતરંગ શત્રુઓને. ત્યાગ કરવા જરૂરી છે. હજી ઇન્દ્રિયોના સમુદાયને વફા કરનાર શa કાન, આંખ, નાક, જીભ તથા ચામડી એ પાંચે ઇન્દ્રિ ચેની શબ્દ રૂપ, ગંધ, રસ અને સ્પર્શરૂપ પિતાપિતાના વિષયમાં અધિક પડતી આસકિતને ત્યાગ કરવે. અર્થાત. વિકારને અટકાવવું તે ઈન્દ્રિયજય કહેવાય છે. આ રીતે ઈન્દ્રિયના વિકારોને કાબુમાં લેવાથી મનુષ્યને બાહ્યઅભ્ય: તર મહાન સંપત્તિ મળે છે, કહ્યું છે કે ઈન્દ્રિયોને અસંયમ તે દુઃખનો માર્ગ છે અને ઇન્દ્રિ, ઉપર વિજય મેળવવું તે સંપદા (સખ)ને માર્ગ છે. એ. - A = ' ' પી . ** કર - ' *, * : - ' ના નામ Bodiwasi Ni Ras , : - - Page #113 -------------------------------------------------------------------------- ________________ ૪૯ બે માર્ગોમાંથી જે માગ ઈષ્ટ હોય તે માર્ગે ગમન કરવું અર્થાત સુખની અભિલાષાવાળાએ ઈન્દ્રિયે નિણહ કરવાં સતત ઉદ્યમ કર. ઈન્દ્રિયે એજ નરક અને સ્વર્ગ૩૫ છે. નિગ્રહ કરેલી ઈન્દ્રિય પાપથી બચાવીને સ્વર્ગમાં લઈ જાય છે, જ્યારે છૂટી મૂકેલી ઇન્દ્રિય યથેચ્છપાપ કરાવીને નરકમાં લઈ જાય છે. ૪૮ અહીં ઈન્દ્રિયવિજ્યમાં અતિ આસક્તિના પરિહાર રૂપ મર્યાદા બતાવી તેનું કારણ એ છે કે અહીં સામાન્ય ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. સર્વથા ઈન્દ્રિયજય તે સાધુપણામાં કરી શકાય છે. ઉપર જણાવવામાં આવ્યા છે તે ૩૫ ગણો એ ધને પાયો છે. પાયે મજબૂત ક્યાં વિના જેમ મહલ સ્થિર થઈ શકે શહિ, તેમ એગ્યતા વિના શ્રાવક કે મનિ ધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. પાત્રતા કેળવવા માટે જીવનમાં માર્ગોનુસારીના આ ગુની અતિશય આવશ્યકતા હેવાથી સૌથી પ્રથમ તેને રજુ કરવામાં આવ્યા છે. આવા માર્ગો નુસારી જીવને ધર્મ તત્ત્વ જાણવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. તેથી હવે પછીના પ્રકરણમાં ધર્મને લણ જણાવવામાં આવશે. ' * * * ४७ आपदां कथितः पन्था, इन्द्रियाणामसंयमः तज्जयः संपदा मार्गा, येनेष्ठ सेन गम्यताम् ॥ ४८ इन्द्रियाण्येवतत्सर्व, यत्स्वर्गनरकावुभौ । निगृहीतविसृष्टानि, स्वर्गाय नरकाय च ॥ ધ-૪ Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બીજી. ધર્મનં લક્ષણ, પ્રશ્ન. ૧. ધર્મનું લક્ષણ શું? ઉત્તર પૂર્વાપરઅવિરૂદ્ધ એવા આગમવચનને અનુસરતું, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સાપેક્ષ, મિત્રી-પ્રમોદ-કરુણા-મધ્ય સ્થભાવયુક્ત, ત્યાગ કરવા લાયક ભાવેને ત્યાગ કરવા રૂપ તથા ગ્રહણ કરવા લાયક ભાવોને ગ્રહણ કરવા રૂપ બાહ્ય પ્રવૃત્તિવાળું અનુષ્ઠાન તે વ્યવહાર ધર્મનું લક્ષણ ? છે, અને “રાગ દ્વેષ, મેહ વગેરે ચિત્તનો મેલ ઘટવાથી પુષ્ટિ તથા શુદ્ધિવાળા ચિત્તને પ્રાદુર્ભાવ થ તે (ભાવ ધર્મનું) નિશ્ચય ધર્મનું લક્ષણ છે.” પ્રશ્નો ૨. વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મને નિષ્કર્ષ શું ? ઉત્તર પૂ. આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજીએ શ્રી ધર્મ. બિન્દુની ટીકામાં ઉભયધર્મનું લક્ષણ બતાવતાં ફરમાવ્યું છે १ वचनाद्यदनुष्ठानमविरुद्धाद्यथोदितम् । मैत्र्यादिभावसंयुक्तं, तद्धर्म इति कीर्त्यते ॥१॥ ધર્મનિg In २ धर्मश्चित्तप्रभवो, यतः क्रियाधिकरणाश्रयं कार्यम् । मलविगमेनैतत्खलु पुष्ट्यादिमदेष विज्ञेयः ॥२॥ શ્રી પરફાર Page #115 -------------------------------------------------------------------------- ________________ પર કે “શુદ્ધ અનુષ્ઠાન દ્વારા કર્મમેલ દૂર થવાથી મોક્ષના કારણભૂત સમ્યગ્દર્શન અદિ ગુણના લાભ થવા રૂ૫ ફળવાલી પ્રગટ થયેલી જીવશુદ્ધિ તે જ ધર્મ. ૩ ધર્મના ઉપર્યુક્ત લક્ષણમાં વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મ બન્નેને નિષ્કર્ષ આવી જાય છે. ચિત્તની શુદ્ધિ-પુષ્ટિ વિના કેવળ કાયિક-વાચિક પ્રવૃત્તિમાં જ ધર્મ માનવે તે અગ્ય છે. તેમજ ચિત્તશુદ્ધિમાં કારણભૂત તપ, જપ, સામાયિક, પ્રતિકમણ, દાન, શિલ આદિ કાયિક-વાચિક પ્રવૃત્તિ વિના માત્ર કલ્પિત મનશુદ્ધિને જ ધર્મ માની લે તે પણ અગ્ય છે, કારણ કે તપ, જપ, સામાયિક, પ્રતિકમણ, દાન, શીલ આદિ અનુષ્ઠાને મનશુદ્ધિનાં પ્રબળ નિમિત્તે કારણે છે. જે કાર્યનું જે કારણ હોય તે કારણેનું વારંવાર આદર અને સન્માન પૂર્વક આસેવન કર્યા વિના કદી પણ કાર્યની ઉત્પત્તિ થતી નથી. વ્યવહાર અને નિશ્ચય બને પરસ્પર સાપેક્ષ છે. એકલી બહાકિયામાં કે આચરણ વિના કલ્પિત મનની નિર્મળતામાં જ ધમ સમજનારા બ્રાન્ડ છે. અર્થાત્ વસ્તુ. સ્થિતિથી અજ્ઞાત છે. નિર્મળ ચિત્તદ્વારા જે કાંઈ શુભ પ્રવૃત્તિ થાય છે, તે વ્યવહાર ધર્મ છે અને કાયિક શુભ ३ शुद्धानुष्ठानजन्या कर्ममलापगमलाभलक्षणा___ सम्यग्दर्शनादिनिर्वाणबोजलाभफलाजीवशुद्धिः धर्मः । धर्मबिन्दुटीका क्षणा Page #116 -------------------------------------------------------------------------- ________________ પર પ્રવૃત્તિ દ્વારા જે ચિત્ત શુદ્ધિ પ્રગટે છે, તે ભાવ-ધમ છે, (નિશ્ચય ધમ છે), અને તે ભાવધમ દ્વારા ઉંચાપાદેય તત્ત્વામાં ત્યાગ અને આદરરૂપ પ્રવૃત્તિ થાય છે તે વ્યવહાર ધમ છે. આ રીતે અન્નેમાં પરસ્પર કાય કારણભાવ હાવાથી તેમને સર્વથા અલગ પાડી શકાતા નથી. ' પ્રશ્ન ૩. · અવિરુદ્ધ એવા આગમ વચનને અનુસ• એટલે શુ? રતું ’ 6 ઉત્તર૦ વ્યવહાર ધર્મ ના લક્ષણમાં એક વિશેષણ એવું બતાવવામાં આવ્યું છે, કે · અવિરુદ્ધ એવા આગમ વચનને અનુસરતું ’ એને અથ એ છે કે જે ધર્મ-અનુષ્ઠાન કરવું છે, તે પરીક્ષિત વચનરૂપ આગમને અનુસરતુ' હાવું જોઈ એ. પરીક્ષિત વચન તેને કહેવાય કે-જેમ કસેાટીથી કસીને, છીણીથી કાપીને અને અગ્નિથી ખાળીને સેાનાની પરીક્ષા થાય છે, તેમ શાસ્ત્ર વચનેાની પણ કષ; છેઃ અને તાપદ્વારા પરીક્ષા થાય છે. તે પરીક્ષામાં જે ટકી શકે તે જ પરીક્ષિત આગમવચન કહેવાય છે, પ્ર૦ ૪. કર્ષ શુદ્ધ આગમ કયુ' કહેવાય ? ઉ જે આગમમાં કરવા લાયક કાર્ચીને કરવાનુ વિધાન હાય અને નહિ કરવા લાયક કાર્યાના નિષેધ કરવામાં આવ્યે હાય, તે આગમ કશુદ્ધ કહેવાય. ૪ પ્ર૦ પ. છેઃ શુદ્ધ આગમનું લક્ષણ શું ? ४ विधिप्रतिषेघौ कषः (धर्मबिन्दुः ) Page #117 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ઉ૦ કસોટીથી શુદ્ધ જણાતું સુવર્ણ જેમ અંદરથી અશુદ્ધ હવાને સંભવ છે, માટે તેને કેદ કરીને પરીક્ષા થાય છે, તેમ આગમ પણ વિધિનિષેધયુક્ત હોવા છતાં સ્વહિતથી વિપરીત કિયાનું પ્રરૂપક હોય, તે તેના વિધિનિષેધ નકામા જ નીવડે છે. માટે જે પ્રમાણે તેમાં કરણય અકરણયના વિધિ નિષેધ જણાવ્યા હેય, તે જ પ્રમાણે તેને આધ ન પહોંચે તેવી શુદ્ધ ક્રિયાનું જે પ્રરૂપક હય, તે આગમ છેશુદ્ધ ગણાય છે. “અહિંસા પરમો ધર્મ ” અથવા બારમા સર્વભૂતેષુ, સુણે બિયાકિરે ! चिन्तयन्नात्मनोऽनिष्ठां हिंसामन्यस्य नाचरेत् ॥' અહિંસા એજ પરમ ધર્મ છે ” અથવા “આપણું આત્માની જેમ સહુ કોઈ પ્રાણીને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે; એમ સમજીને, જેમ આપણને હિંસા અનિષ્ઠ છે, તેમ બીજાની હિંસા પણ ન કરવી. વગેરે વાકથી જે આગમમાં અહિંસાનું વિધાન કે હિંસાને નિષેધ જણાવેલ હય, છતાં એ જ આગમ જે એમ કહે કે |જ્ઞાર્થ પરાવઃ સુરત, રાયા હarat | । यज्ञोऽस्य भूत्यै सर्वस्य, तस्माद् यज्ञे वधोऽवधः ॥ ભાવાર્થ–“વિધાતાએ સ્વયમેવ યજ્ઞ માટે પશુઓ બનાવ્યાં છે, માટે તેનું બલિદાન દેવાથી, યજ્ઞ તે પશુના અને વ તાંબાઝનાગ્રોફિ છે. ધર્મવિજ્ | Page #118 -------------------------------------------------------------------------- ________________ સર્વ જગતના હિત માટે થાય છે. આથી યજ્ઞમાં થતી હિંસા હિંસા નથી, ” અથવા એવી જ બીજી હિંસક ક્રિયાઓનું પ્રરૂપક હોય. તે તે શાસ્ત્ર એક બાજુ ઉપદેશથી હિંસાને નિષેધ કરવા છતાં બીજી બાજુ કિયાથી હિંસાનું પ્રરૂપક છે. માટે તે પરસ્પર વિરૂદ્ધ વચન બની જાય છે. આથી જ પોતે કરેલા કાયદાને પિતે કહેલી કિયાથી જેમાં ભંગ ન થતો હોય તે આગમવચન છેદ શુદ્ધ ગણાય છે. પ્ર. ૬. તાપશુદ્ધ આગમનું લક્ષણ શું ? ઉ૦ સોનું કાપવાથી શુદ્ધ જણાયા છતાં પણ, જેમ તે અન્ય ધાતુના મિશ્રણવાળું હોવાનો સંભવ છે અને તેથી તેને અગ્નિમાં ગાળીને પરીક્ષા કરવામાં આવે છે, તેમ આગમ વચન પણ વિધિ નિષેધયુક્ત અને તેને અનુરૂપ ક્રિયાઓનું પ્રરૂપક હોય, ઉપરાંત તે વિધિનિષેધમાં કારણ બની શકે તેવા જીવ-અજીવ વગેરે પદાર્થોને જે આગમ ચાદર નીતિથી જણાવનારું હોય, તે તાપ શુદ્ધ આગમ કહેવાય. આત્મા વગેરેને જે શાસ્ત્ર એકાન્ત નિત્ય કે અનિત્ય માને, તે શાસ્ત્ર ભલે વિધિનિષેધ અને તેને અનુરૂપ કિયાનું પ્રરૂપક હેય, છતાં તે તાપશુદ્ધ નથી; કારણ કે, એકાન્ત નિત્ય આત્મા કદી પણ પોતાના સ્વરૂપને છેડતું નથી અને નવું સ્વરૂપ ધારણ કરતા નથી. જે આત્મા જ આવા નિત્ય સ્વરૂપવાળે હશે, અકિય હશે, તે કિયાવાળ બનશે જ કેમ? ६ उभयनिबन्धनभाववादस्तापः ॥ धर्मबिन्दुः । Page #119 -------------------------------------------------------------------------- ________________ ૫૫ અગર તે સક્રિય હશે તેા ક્રિયાથી અટ્કો જ કેમ ? કારણ કે, નિત્ય હાવાથી સ્વરૂપ કદી ખદલાશે જ નહિ, એથી તેનામાં ક્રિયાક્રિ ઘટે જ નહિ અને તે સંસારી મટી મુક્તામા પણુ અને નહિ, વળી તે સુખી હોય તે દુઃખી થઈ શકેજ નહિ અને દુઃખી હાય તા સુખી થઈ શકે જ નહિ. આમ એકાન્ત નિત્યવાદથી સત્ર વિરોધ જ આવશે. વળી જો એકાન્ત અનિત્ય માનવામાં આવે તે ક્ષણ વિનશ્વર તે આત્મા આ ક્ષણે ક્રિયા કરીને ખીજી ક્ષણે નાશ પામે; એટલે ક્રિયાનાં ફળ સુખ-દુઃખ આદિને ભેાકતા તે મની શકશે નહિ. આ ક્ષણે ક્રિયા કરનાર આત્મા જુદો, ખીજી ક્ષણે ઉત્પન્ન થનાર ક્રિયાનું ફળ ભોગવનાર આત્મા જુદા. એમ કોઈનાં પુણ્ય-પાપ કાઈ ખીન્ને આત્મા ભોગવનાર ખનશે એ વાત જ તદ્ન અનુચિત છે, માટે પદાર્થ માત્ર કથ'ચિત્ નિત્યાનિત્ય છે. સાનાનુ કડું હાય, તેને ભાંગી કુંડલ કરાવવા છતાં સાનું તે સેાનારૂપે જ રહે છે. માત્ર તેના કડારૂપી પૂ પર્યાય નાશ થયા અને કુડલરૂપે નવે પર્યાય ઉત્પન્ન થાય તે રીતે પદાર્થ માત્ર પણ દ્રવ્યરૂપે નિત્ય છે. છતાં તેના એક પર્યાયના નાશ થાય છે અને ખીજો પર્યાય પ્રગટે છે, તેથી પર્યાય વડે અનિત્ય છે. એટલે પદાથ માત્ર દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. તે જ રીતે પદાર્થ માત્રનું કથ'ચિત્ ભિન્નાભિન્ન વગેરે પણ સ્વમુદ્ધિથી સમજી લેવુ'. એ રીતે જે આગમમાં જીવ, અજીવ, આદિ પદાર્થોનુ સ્યાદ્વાદ શૈલીથી કથ'ચિત્ નિત્યાનિત્યાદિ સ્વરૂપ જણાવ્યુ હોય તે જ આગમ વચન તાપશુદ્ધ હાઈ ઉપાદેય બની શકે છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ પ૬ પ્ર. ૭. આ રીતે કષ, છેદ અને તાપઢારા પરીક્ષિત આગમવચન કેવું હોઈ શકે? ઉં. નિમિત્તની શુદ્ધિ હેવાથી શ્રી જિનવચન આવું અવિરુદ્ધ શુદ્ધ હોઈ શકે. કારણ કે વચનનું અંતરંગ નિમિત્ત વકતા છે, તે જે રાગ દ્વેષ, મહાદિથી પરતંત્ર હોય તે તેનું વચન અસત્ય હોવાનો સંભવ છે, એ રાગ-દ્વેષ મેહની પરતંત્રતા શ્રી જિનેશ્વરને નાશ પામી છે. તેઓ સ્વયં શુદ્ધ છે, તેથી તેઓનું વચન સત્ય જ હોય છે. રાગદ્વેષાદિથી પરતંત્ર હોય તે જિન કહેવાય નહિ. અને જિન હોય તે રાગદ્વેષાદિથી પરતંત્ર હોય નહિ. આ જિન, શબ્દ ના કે કલ્પના માત્ર નથી, પણ તપાવે તે તપન , વગર શબ્દોના જેમ અંતરંગ રાગદ્વેષાદિ શત્રુઓને જે. જીતે તે જિન” એમ યથાર્થ શબ્દ છે. ઘુણાક્ષર ન્યાયથી કઈ કઈઠેકાણે સ્વમતિ કલપનાથી પ્રરૂપણ કરનારના પણ અવિરૂદ્ધ વચને મળી આવે છે. પણ તે વચને શ્રી જિનેશ્વરદેવના કહેલાં છે. કારણ કે સત્ય વચનનું મૂળ શ્રી તીર્થકર દેવાજ છે. સમુદ્રમાં જેમ બધી નદીએ સમાઈ જાય છે તેમ સર્વ દર્શનેનાં જે સત્ય વચને. છે, તે તમામ સત્ય વચને શ્રી જિનેશ્વરદેવના આગમમાં સમાઈ જાય છે. આથી જ્યાં જ્યાં સત્ય વચને મળી આવે છે. તે સઘળાં શ્રી જિનેશ્વરદેવતા આગસ સસનાં બિન્દુઓ . પ્ર૮. ‘વ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને સાપેક્ષ એટલે શુ ? Page #121 -------------------------------------------------------------------------- ________________ ૫૭ ઉ॰ વ્યવદ્ગાર ધર્માંના લક્ષણમાં એક વિશેષણ એવુ અતાવવામાં આવ્યું છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને સાપેક્ષ હોય તે અનુષ્ઠાન ધમ કહેવાય. તેના અર્થ એ છે કેસર્વે જીવદ્રવ્યે કર્માંની વિચિત્રતાથી એક સરખાં નથી. સ ક્ષેત્રો પણ એક સરખી સામગ્રીવાળા હોતા નથી. અને અવસર્પિણી ઉત્સર્પિણીરૂપ કાળ પણ પડતી ચડતી અવસ્થાવાળા હોવાથી એકસરખા ડોતે નથી, તેમ ક્ષચાપશમાદિક ભાવા, અધ્યવસાય કે ભવ્યત્યાદિ પકાવવાની સાધન સામગ્રી પણ સર્વાંતે એક સરખી હોતી નથી. આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વિચિત્રતામય જગતમાં કોઈ પણ અનુષ્ઠાન સર્વ જીવા સર્વ ક્ષેત્રામાં સદા સરખી રીતિએ કરી શકે નહિ. માટે જે જીવને જે ક્ષેત્રમાં જે કાળે, અધ્યવસાય કે સામગ્રી મળી હોય, તેને અનુરૂપ શય અનુષ્ઠાનનું વિધાન કરેલ હોય તે જ અનુષ્ઠાન વાસ્તવિક કાય સાધક હોવાથી ધમ કહેવાય. 6 શ્રી જિનેશ્વર દેવાએ માસકવિહાર આદિ કાઈ કાનું એકાન્તે વિધાન કે નિષેધ કર્યાં જ નથી. તેઓની સ્પષ્ટ આજ્ઞા એ છે કે જેમાં અધિક લાલ હોય અને અલપ ઝાતિ હાય. તે કાય કરવાં. અથવા જે રીતે આત્મિક ગુણા પ્રગટે તે રીતે નિષ્કપટ પરિણામી બનીને વર્તવું જોઇએ. મનુષ્ય પણ. દુલ ભ છે અને તેમાં પણ શ્રી જિનેશ્વર દેવાનાં વચનની પ્રાપ્તિ મહાન ભ છે, માટે વિશુદ્ધ ભાવથી જે રીતે જ્ઞાનીની આજ્ઞાન' પાલન થાય, તે રીતે પ્રયત્ન કરવા જોઇએ. જેમ રેટીના રોગ જે જે ઔષધ આદિ Page #122 -------------------------------------------------------------------------- ________________ ઉપચારોથી દૂર થાય, તે જ તેનું સાચું ઔષધ છે, તેમ જ અનુષ્ઠાનથી અનાદિ સહચર કુવાસનાદિ દેષો આત્મામાં ઓછા થાય, તે જ તેને માટે મોક્ષને સારો ઉપાય છે. આથી વિપરીત એટલે ન્યૂનાધિક પ્રવૃત્તિ કરવી તે વાસ્તવિક ધર્મ તે નથી પણ પિોતે જે ધર્મ કરે છે, તેના પ્રત્યે જ દ્વેષનું તે પરિણામ છે. શ્રી ચાબિંદ નામના ગm.. રનમાં જણાવ્યું છે કે-જે આત્મા કરણીય અનુષ્ઠાનમાં આગમ વચનનું ઉલંઘન કરીને તેજ આગમના નામે સ્વમતિ કલપનાથી (યથે) પ્રવૃત્તિ કરે છે. તે મઢ આત્મા અનુષ્ઠાનને કરતે હોવા છતાં નિયમા તેને કેવી છે પૂ. ક્ષમાશ્રમણ ધમદાસગણિએ પણ ઉપદેશ માલામાં કહ્યું છે, કે જે શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞાને અનુરૂપ દ્રવ્ય, ક્ષેત્રાદિને અનુસરીને પ્રવત્તિ નથી કરતે.( અને ઊલટી રીતે કરે છે) તેના જે મિથ્યાષ્ટિ બીજો કોણ છે ? અર્થાત કઈ નથી, કારણ કે તે આગમવચનથી વિપરીત વર્તન. કરીને બીજા આત્માઓને આગમવચનમાં શાદિ દેશો ઉત્પન્ન કરતે વપર મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર છે માટે અવિરુદ્ધ આગમવચનને અનુસરતું દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ સાપેક્ષ જે અનુષ્ઠાન હોય તે જ ધર્મ કહેવાય. ७ तत्कारीस्यात्स नियमातू , तद्वेषी चेति यो जडः । आगमार्थे तमुल्लध्य, तत एव प्रवर्तते ।। योगबिन्दुः ।। ८ जो जहवायं न कुणइ मिच्छादिद्वी तउ को अन्नोवढेई मिच्छत्तं, परस्स संकं जणेमाणोत्ति ॥ उपदेशमाला ।। - ' + + + * . . - ' ''' કામ' ના નામ થી પડી ' , , - += = = = , , , , Page #123 -------------------------------------------------------------------------- ________________ ૫ટ ક નાના તો જ : જારી કરવાની ત ક પ્ર. ૯ “મૈત્રી, પ્રદ, કરૂણા અને માધ્યશ્ય ભાવ-- યુક્ત ધર્મ અનુષ્ઠાન હોવું જોઈએ ” એનું તાત્પર્ય શું?” - ઉ૦ વ્યવહાર ધર્મના લક્ષણમાં એક વિશેષણ એવું બતાવવામાં આવ્યું છે કે-મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્ય. શ્ય ભાવયુક્ત જે અનઠાત હેય તે ધર્મસ્વરૂપ બની શકે અહીં પ્રથમ મેત્રી આદિ ભાવે શું છે, તથા મૈત્રી આદિ ભાવને ધર્મની સાથે શું સંબંધ છે. તે વિચારીએ. સમસ્ત પ્રાણીઓ પ્રત્યે મૈત્રી, ગુણાધિક આત્માઓ પ્રત્યે ભક્તિરાગરૂપ પ્રમે, દુઃખી જેવો પ્રત્યે કરુણુ અને જેને સુધારીશકાય તેમ ન હોય તેવા અવિનયાદિ દોષથી દષ્ટ અભાઓ પ્રત્યે માધ્યચ્યભાવ એટલે ઉપેક્ષાવાળું અંતઃકરણ તે. મૈત્રી આદિ ભાવે છે, બીજી રીતિએ કહેવું હોય તે પ્રાણીમાત્ર પ્રત્યે નેહના પરિણામતે મૈત્રી આપણા કરતાં અધિક ગુણવાળા વડીલો પ્રત્યે નમન આદિથી મને પસ. નતાદિથી જણાવાતે તેમના પ્રત્યે હાભિતિરાણ તે. અમદદન, દુઃખી, રોગી વગેરે પ્રતિ યાની કે દાખ ફેડવાની લાગણી તે કઢાણા ૧૧ અને અયોગ્ય આત્મા પ્રત્યે. રાગદ્વેષનો અભાવ તે માધ્યશ્કે કહ્યું છે. ९ तत्र समस्तसत्त्व विषयस्नेहपरिणामो मैत्री ।। महोपाध्याय શ્રી યશોવિચની છે १० नमनप्रसादादिभिर्गुणाधिकेष्वभिव्यज्यमानान्तरभक्तिरनुरागः: પ્રમોઃ !' ११ दीनादिष्वनुकम्पा करुणा (महोपाध्याय श्री यशोविजयजी।) ૨૨ અરજમાવો માધ્યમ્ , - - - - Page #124 -------------------------------------------------------------------------- ________________ ૬૦ આ મૈત્રી, પ્રમેહ, કરુણા અને માધ્યશ્ય ચારે ભાવ: નાઓને અવશ્ય મેક્ષફળની પ્રાપ્તિ કરાવનાર ધર્મરૂપ ક૯૫વૃક્ષના મળ તરીકે શાસ્ત્રોમાં જણાવી છે. જેમ મૂળ વિના વૃક્ષ કે ફળ ન હોય, તેમ આ ક્ષેત્રી આદિ ભાવરૂપ મૂળ વિના ધર્મરૂપી વૃક્ષ ન જ હોય, તે મેક્ષફળ તો. મળે જ ક્યાંથી ?- જે હૃદયગત મિત્રી આદિ ભાવ ન હોય તે બાહ્ય અનુષ્ઠાન ગમે તેવું હોય, તે પણ તે ધર્મ બને નહિ. કારણ કે-જેને સૈત્રીભાવ નથી તે આત્મા ધર્મક્રિયા કરવા, છતાં વૈરભાવને શમાવી શકે નહિજેને ગુણને રાગ નથી, તે કદી પોતે ગણી બની શકે નહિ. જેને બીજાના. દુઃખની લાગણી નથી, તેને પિતાનાં પણ ભાવિ લખે ભાન થઈ શકે નહિ અને તેથી ઉન્માર્ગથી બચી શકે નહિ તેમજ જે જીવેના કર્મજન્ય દેશે કે જેને સુધારવાને, કોઈ ઉપાય નથી, તેની જ ઉપેક્ષા કરી શકે નહિ, પણ . ઊલટે દ્વેષ કરે કે બળાત્કારે તેને સુધારવા પ્રયત્ન કરે, તે તે સુધરવાને બદલે ઊલટે વધારે બગાડે. પરિણામે અતિ.. પ્રવૃત્તિ દોષથી પોતાને અશુભ ધ્યાનની વૃદ્ધિ અને મને. બંધ જ થાય માટે આ ચારે ભાવનાઓ સંસાર છે, કરનાર છે. ધર્મની પ્રથમ ભૂમિકારૂપ છે. દરેક ધમી આ તમાએ આ ચાર ભાવનાઓને પોતાના જીવનમાં યથાશક્ય પ્રગટ કરવાની ખાસ આવશ્યકતા છે. પ્ર. ૧૦. ઉપર કહેલા ધર્મના લક્ષણ મુજબ તે માત્ર એક વચન અનુષ્ઠાન જ ધર્મસ્વરૂપ બને છે. જ્યારે Page #125 -------------------------------------------------------------------------- ________________ I ! શામાં તે પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ, આ ચારે પ્રકારનાં અનુષ્ઠાનેને ધર્મ કહ્યો છે, તે તેની સંગતિ શી. રીતે થશે? ઉમાત્ર વચન અનુષ્ઠાનને જ અહીં ધર્મ કહેવામાં નથી આવતું, પણ આગમવચન જેમાં પ્રેરક એટલે પ્રાજક હેય, તેવી કેઈપણ કિયા અનઠાનરૂપ વ્યવહારને ધર્મ કહીએ છીએ, પ્રસ્તુત અધિકારમાં નાત પદમાં પંચમી વિભક્તિ પ્રજય-પ્રાજક અર્થમાં છે. જિનવચન જે. અનુષ્ઠાનના પ્રયજક છે તે ધર્મ. આવી વ્યાખ્યા કહેલી. હેવાથી પ્રીતિ, ભક્તિ અને અસંગ અનુષ્ઠાનમાં પણ આગમ વચન પ્રેરક રૂપે તે છે જ, તેથી બધાં ય અનુષ્ઠાનમાં આ વ્યાખ્યા ઘટે છે. અર્થાત તે ચારે ય અનુષ્ઠાનોમાં આ વ્યાખ્યા ઘટતી હોવાથી બધાય પ્રકારે ધર્મ રૂપ છે. પ્ર. ૧૧. પ્રીતિ, ભક્તિ અને અસંગ અનુષ્ઠાનનું સ્વતંત્ર લક્ષણ શું? અને આ ત્રણ અનઠામાં વચન અનુષ્ઠાનથી ભિન્નતા કઈ રીતે છે? ઉ૦ આગમવચનની પ્રેરણા છતાં જે અનાતમાં આદર-પ્રીતિ મુખ્ય હોય છે, તે પ્રીતિઅનષ્ઠાન કહેવાય છે. અને જે ક્રિયામાં આદર અને પૂજ્યભાવ મખ્ય હોય છે. તે ભક્તિ અનષ્ઠાન કહેવાય છે. આ બન્ને સંતાનમાં આગમવચનની પ્રેરણા (પ્રાજકપણું) હોવા છતાં તેનું નિયંત્રણપણે નથી, જ્યારે વચનઅનુષ્ઠાન, આગમવચનનીનિયંત્રણાવાળું હોવાથી તેમાં અતિચાર બહ અલ્પ અને. Page #126 -------------------------------------------------------------------------- ________________ આમ હતા પ, અસ) - ૪ - - - - ૦ - - - - - - - - -સૂક્ષમ હેય છે. નિશ્ચયનયથી વચન અનુષ્ઠાન મનિ સિવાય (છઠ્ઠાથી) નીચેના ગુણસ્થાને હોઈ શક્તા નથી. આ રીતે પ્રીતિ, ભક્તિ અને વચન અનુષ્ઠાનમાં સ્વરૂપથી ભેદ છે, અસંગ. અનઠાનું વચન અનુષ્ઠાનના અતિ અભ્યાસ રૂપ છે.. જેમ કુંભારને ચાક પ્રથમ દંડ વડે અને પછી ભૂમિના_ બળે દંડ વિના પણ ભમે છે. તેમ વચનાનુષ્ઠાન વચત. બળે થનારું છે, અને અસંગ અનુષ્ઠાન તે તેના સતત, અભ્યાસના બળે પ્રીતિ, ભક્તિ અને વચનના આલંબન. વિના કેવળ આત્માનાં સહજ સ્વભાવમાં ૨મરણતા પૂર્વક થવાનું છે. એ રીતે પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનષ્ઠાને, ભિન્ન ભિન્ન પ્રકારના હોવાથી એકનું લક્ષણ બીજામાં ન - ઘટે તે પણ દેષ જેવું કંઈ નથી. પ્ર. ૧૨. ધર્મના લક્ષણમાં એક સ્થળે અવિરુદ્ધ આગમ વચનને અનુસરતા અનુષ્ઠાનને ધર્મ કહ્યો અને બીજે ઠેકાણે ચિત્તને મેલ ઘટવાથી પુષ્ટિ તથા શુદ્ધિવાળા ચિત્તને ધર્મ કહ્યો. તે આ બને લક્ષણેને પરસ્પર શો સંબંધ છે? ઉ૦ ઉપર જે અવિરુદ્ધ આગમવચનને અનુસરતા અનુષ્ઠાનને ધર્મ કહ્યો, તે ઉપચારથી સમજવું. આવી ઉપચરિત વ્યાખ્યાઓ શાસ્ત્રમાં હોય છે. જેમકે-નડવલ નામની વનસ્પતિવાળું પાણે પગે લાગવાથી રેગ થાય છે, માટે તે વનસ્પતિનું પાણું પાદરોગ કહેવાય છે. વૃતં વિનમ્ ઘી એ જીવવાનું કારણ છે, માટે ઘી એ જીવન કહેવાય છે. આમાં અરી રીતે નહૂવલનું પાણી એ કઈ રોગ નથી, પણ પગના Page #127 -------------------------------------------------------------------------- ________________ . . . રેગનું કારણ છે. ઘી એ જીવન નથી, પણ જીવનનું કારણ છે. આમ છતાં કારણમાં કાર્યને ઉપચાર કરી તેને કાર્ય રૂપે કહેવામાં આવ્યું છે. આવા કથનને ઉપચરિત કથન કહેવાય છે. અહીં પણ અવિરુદ્ધ આગમવચનને અનુસરતું અનુષ્ઠાન ચિત્તની શુદ્ધિ પુષ્ટિ રૂપ ભાવધર્મના કારણરૂપે વ્યવહારધર્મ છે. અર્થાત. કારણને પણ કાર્ય માનીને ઉપચારથી ધર્મ કહેવામાં આવ્યા છે. એ રીતે વ્યવહાર ધર્મ અને ભાવધર્મ બંનેનાં લક્ષણ કા. કારણરૂપ દ્રવ્યધર્મમાં ભાવધર્મને અંશ હોય છે. માટે ઉપચાર કરી શકાય છે. આ અંશ જેમાં ન હોય તેમાં તેને ઉપચાર કરી શકાતું નથી. દ્રવ્યધર્મ અને ભાવમાં અર્થાત વ્યવહાર ધર્મ અને નિશ્ચયધર્મ બંને પરસપર સાપેક્ષ છે. દ્રવ્યધર્મની અપેક્ષાએ જ તેના કાર્યને ભાવ ધર્મ અને ભાવધર્મની અપેક્ષાએ જ તેના કારણને દ્રવ્ય ધર્મ કહ્યું છે. આ રીતે કાર્ય કારણરૂપે બને પરસ્પર એક બીજામાં રહ્યા છે. પ્ર. ૧૩. વ્યવહાર ધર્મના લક્ષણમાં જણાવ્યું છે કે ત્યાગ કરવારૂપ ભાવેને ત્યાગ કરવા તથા ગ્રહણ કરવા લાયક ભાવેને ગ્રહણ કરવા રૂપ બાહ્ય પ્રવૃત્તિ તે ધર્મ. તે ત્યાગ કરવા રૂપ અને ગ્રહણ કરવા રૂપ ભાવે ક્યા કયા છે? ઉો ત્યાગ કરવા લાયક મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને મન, વચન, કાયાની અમ પ્રવત્તિ. આ બધા * એક જ . . Page #128 -------------------------------------------------------------------------- ________________ પાપ વ્યાપાર છે પાપ માત્ર ત્યાગ કરવા લાયક છે. અને માનસારિતા. અણુવ્રત, મહાવ્રતે, ક્ષમાનમ્રતા, સરળતા, શૌચ, સત્ય, સંયમ, તપ, નિર્લોભતા, નિષ્પરિગ્રહતા, બ્રહ્મચર્ય વગેરે દસ પ્રકાર તથા દાન-શીલ તપ ભાવરૂપ ચાર પ્રકારને ધર્મ, ગુપ્તિ, સમિતિ, બાર પ્રકારની ભાવના પેરિષ જય, પાંચ પરત ચારિત્ર, વૈર્ય, ય, ગાંભીય. દાક્ષિણ્ય, સૌજન્ય, ઔદાર્ય વગેરે આદરવા લાયક ભાવે છે, પ્ર. ૧૪. ભાવધર્મના લક્ષણમાં જણાવ્યું કે-ચિત્તનો મેલ ઘટવાથી પુષ્ટિ તથા શુદ્ધિવાળા ચિત્તને પ્રાદુર્ભાવ થ તે ધર્મ. તે ચિત્તને મેલ, ચિત્તની પુષ્ટિ અને ચિત્તની શુદ્ધિ શું છે? અને તેમનું કાર્ય શું છે? ઉ૦ “રાગ, દ્વેષ, મહાદિ એ ચિત્તને મેલ છે. તેને ઓળખીને શુદ્ધ ચિત્તપૂર્વક શુભકિયા કરવાથી તે દર થાય છે. એ દર થવાથી ચિત્તની શક્તિ અને પષ્ટિ થાય છે. ભાવધર્મ છે. ૧૩ શુભ પુણ્યને સંચય તે પષ્ટિ અને અશુભ જ્ઞાનાવરણીય આદિ કર્મોની નિરા તે શક્તિ સમજવી. આ બને પરંપરાએ વધતાં કેમે કરીને આત્માની કશી સંપૂર્ણ મતિ થાય છે. ૧૪ આ રીતે મેક્ષ પર્યન્ત જીવને. १३ रागादयो मलाः खल्वागमसद्योगतो विगम एषाम् । तयं क्रियात एव हि पुष्टिः शुद्धिश्च चित्तस्य । (શ્રીપોદરા:) १४ पुष्टिः पुण्योपचयः द्धिः पापक्षयेण निर्मलता । अनुबन्धिनि द्वयेऽस्मिन्क्रमेण मुक्तिः परा ज्ञेया ।। (શ્રી વોરા) Page #129 -------------------------------------------------------------------------- ________________ શુભ કિયાની જરૂર રહે છે. એ શુભકિયાના-બળથી જ જીવની પરમ શદ્ધિ સ્વરૂપ મેક્ષ અવસ્થા માટે છે.” આ રીતે ધર્મનું લક્ષણ જાણ્યા પછી સ્વાભાવિક રીતે જ જીવનમાં ઉપાસના કરવા એગ્ય તને જાણવાની અને આરાધવાની તમન્ના જાગે છે. સમગ્ર વિશ્વમાં આરાધવા લાયક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કઈ તરવે હેય તે તે દેવ-ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્ત્વ છે. એને તત્ત્વત્રયી પણ કહેવામાં આવે છે. અહી હવે પછીના પ્રકરણમાં તેની ઓળખાણ આપવામાં આવશે. લDર- 0.03 2), * * * ના કરો કે આજકાલ - - - અનેકાંત દષ્ટિની ઉપાદેયતા મુક્તિ માર્ગમાં ઉન્નતિ કે પ્રગતિ કરાવનાર અનેકાંત દષ્ટિ ખૂબ જ ઉપાગી છે. અનેકાંત દષ્ટિથી ? પિતાને ઈષ્ટ અનિષ્ટ એવા દરેક પદાર્થોના ધર્મો ઉપર મધ્યસ્થભાવે જેવાની ભાવના કેળવાય છે. તેથી રાગદ્વેષની પરિણતિ ઘટતી જાય છે અને $ શમશીલતા પ્રગટે છે. સ્યાદ્વાદ પ્રમાણ વસ્તુના દરેક છે ધર્મને પક્ષપાત દર્શાવ્યા વિના યથાર્થ પણે પ્રગટ કરે છે કે છે. તેથી પરમાર્થ માર્ગમાં તે અતિ આવશ્યક છે. છિછછછછછછછછછછછછછછછછછછછછે * * * . : - SET * * - * 1 - - ક * * - - - - - - Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રીજે; ઉપાસનાનાં ત્રણ તવો” (યાને “સમ્યગદર્શન ) સર્વ પ્રકારના સાંસારિક અભ્યદયે અને પરંપરાએ મેક્ષને સાધી આપનાર વ્રત, દાન, તપ, જપ આદિ ધર્મ કરણીની વાસ્તવિક સફળતાને આધાર સમ્યગ્દર્શન ઉપર , રહે છે, સમ્યગદર્શન એટલે ઉપાસના કરવા લાયક દેવ, ગુરૂ અને ધમ એ ત્રણ તો ઉપરની સાચી શ્રદ્ધા તેને બોધિબીજ પણ કહેવામાં આવે છે. ગશાસ્ત્રમાં કહ્યું: यो देवे देवताबुद्धिगुरौ च गुरुतामतिः । धर्म च धर्मधीः शुद्धाः, सम्यक्त्वमिदमुच्यते ॥१॥ અર્થ-દેવોમાં સાચી દેવત્વની બદ્ધિ, ગુરૂમાં સાચી . ગુરૂપણાની બુદ્ધિ અને ધર્મમાં શહધર્મની બુદ્ધિ એ સમ્યગ્દર્શન કહેવાય છે. સમગ્ર મોક્ષમાર્ગ આ ત્રણ તની શ્રદ્ધા ઉપર નિર્ભર હોવાથી, મેક્ષ માર્ગની ઉપાસનામાં તે મહત્વના ભાગ ભજવે છે. તેથી અથી આત્માઓએ તે ત્રણ તત્ત્વનું સ્વરૂપે જાણવું ખાસ જરૂરી છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૭. નક કે ન કર આ એક સાધરણ નિયમ છે, કે જેને જેવા બનવું, હેય તેને તેવા ઉપાસ્ય તત્વની સેવા, ભક્તિ, સ્મરણ, જાપ, યાન આદિ જરૂરી છે. પવિત્ર બનવાની ભાવનાવાળાએ પવિત્રતમ એવા પરમાત્માને ઓળખવા માટે પોતાની શક્િત અને સામગ્રી મુજબ પ્રયત્ન કરવો જોઈએ, તે વિષયના. જાણકારો પાસેથી નમ્રતા પૂર્વક તે સંબંધી જ્ઞાન મેળવવું જોઈએ, એટલે કે પરમાત્મા કોણ હોઈ શકે? એ પદની ચોગ્યતાને સૂચવનારા કેવા ગુણો તેમનામાં હોવા જોઈએ? કેવી ઉદાર ભાવના અને ઉત્તમ સાધના દ્વારા તેઓ પરમાત્મા બન્યા હોય છે? અને કેવા કેવા નામેથી તેમને સંબોધવામાં આવે છે ? એ બધું જાણવાની જરૂર છે. () વેરાશાસ્ત્રમાં પરમાત્માની ઓળખાણ નીચે મુજબ આપવામાં આવી છે. सर्वज्ञो जितरागादिदोषस्त्रैलोक्यपूजितः । यथास्थितार्थवादी च, देवो हन् परमेश्वरः ॥१॥ (૧) પરમાત્મા ત્રણકાળ અને ત્રણ લેકને જાણનાર હેવાથી સર્વના હોય છે. (૨) રાગ, દ્વેષ અને મહાદિ દે ઉપર વિર્ય પિત કર્યો હોય છે, દ્રવ્ય-ભાવ ઉપદ્રથી પિતે મક્ત હોય છે અને બીજાના ઉપદ્રને પણ ટાળનારા હોય છે. (૩) વાણીના રૂપ ગુણ યુક્ત અતિશયવાળી વાણી વડે તેઓ યથાર્થ ઉપદેશ આપનારા હોય છે. : Page #132 -------------------------------------------------------------------------- ________________ = " - - * (6) જગતમાં પૂજનીય ગણાતા રાજા, બળદેવું, વાસદેવ, ચક્રવર્તી, દેવ, દેવેન્દ્ર વિગેરે પણ જેમને સ્વતિ કરવાને-પૂજવાને ઈરછે એવા ગુણ પ્રકર્ષને પામેલા હોય છે. કારણ કે તે ભગવતેમાં સ્તુતિ કરવાને એગ્ય સમગ્ર વસ્તુઓ હોય છે. તે માટે કહ્યું છે કે શ્વરી સમચ, કાચ ચાર શ્રિયઃ | ॥ धर्मस्याथ प्रयत्नस्य, षण्णां भग इतीङ्गना ॥१॥ અર્થ સમગ્રઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી લક્ષ્મી, ધર્મ અને પ્રયત્ન એ છને ‘ભગ’ એવી સંજ્ઞા આપવામાં આવી છે. એ છ વસ્તુઓ જેઓમાં પરિપૂર્ણ હોય છે.. તેઓ ભગવાન કહેવાય છે. પરમાત્મામાં એ છ વસ્તુઓને. સંપૂર્ણ ચંગ રહેલ છે. આ સમગ્ર કાર્ય-ત્રિદશપતિ ઈદ્રો પણ જેઓના ચરણમાં ભકિતથી નમ્ર બનીને લુંઠન કરે છે. તથા શુભાનુ બન્દિ મહાપ્રતિહાર્યો વડે પૂજા કરે છે. ©પ-જેઓનું રૂપ અદ્વિતીય હોય છે. - સઘળા દેવતાએ પોતાના પ્રભાવ વડે પેતાના રૂપને એક અંગ્રેષ્ઠ પ્રમાણ વિમુર્વે તેપણ ભગવંતના ચરણના અંગુઠા આગળ તે રૂપ બૂજાઈ ગયેલા અંગારા સમાન ભાસે. ૯ ય પ્રભુને યશ પણ રાગદ્વેષ, પરીષહ અને ઉપસર્ગોને સંપૂર્ણ પણે હઠાવવાના પરાક્રમથી સર્વત્ર ફેલાયેલે છે. અને ત્રણે લોકને સદાકાળ આનંદ આપવાવાળે છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ મી-લક્ષ્મી પણ ઘાતિકર્મના ઉદથી પ્રાપ્ત થયેલ કેવલાલક-કેવળજ્ઞાન અને નિરતિશય સુખરૂપ જેઓને શાશ્વત હોય છે. ધર્મ-ધર્મ પણ સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ અથવા દાન શીલ તપ અને ભાવનાદિરૂપ, સાશ્રવ અને અનાશ્રવ એવા બે ભેદવાળે તથા મહાગાત્મક જેઓને સત્કર્ષપણે હોય છે. પ્રયત્ન-પ્રયત્ન પણ જેઓને પરમવીર્યથી ઉત્પન્ન થયેલ એક રાત્રિની આદિ મહાપ્રતિમાઓના કારણભૂત તથા કેવલી સમુઘાત અને રોગનિરોધ રૂપ શિલેશી અવસ્થાએ વડે વ્યંગ્ય હોય છે. પરમાત્માન અઢાર પુરહિતપણ. મુખ્ય પણે અઢાર પ્રકારના દોષો સંસારી જેમાં જોવામાં આવે છે. પરમાત્મા એ અઢારે પ્રકારના દોષોથી સર્વથા મત હોય છે. કહ્યું છે કે 'अन्तराया दानलाभवीर्यभोगोपभोगगाः । हासो रत्यरती भीतिर्जुगुप्सा शोक एव च ॥१॥ कामो मिथ्यात्वमज्ञानं, निद्रा चाविरतिस्तथा । रागो द्वेषश्च नो दोषास्तेषामष्टादशाप्यमो ॥२॥ ૧૫. પરમાત્મામાં નાંતરાય નામનાં દેષ હેતે. નથી. એટલે કે દાન આપવાની સંપૂર્ણ શક્તિ પરમાત્મામાં પ્રગટેલી હોય છે. તેવી જ રીતે સર્વ પ્રકારના લાભ પ્રાપ્ત Page #134 -------------------------------------------------------------------------- ________________ go કરવાની શિત પણ પ્રમાત્મામાં સપૂર્ણ પણે પ્રગટેલી હાય છે, એટલે તેમનામાં લાભાંતરાય હાતા નથી ભાગાંતi રાય અને ઉપભાગાંતરાય પણ સપૂર્ણ ક્ષય થયેલ હાય છે. અને પરાકમ ફેારવવાની સમગ્ર શિકત તેમનામાં પ્રગટેલી હાય છે, તેથી તેમને વીર્યા તરાય હોતા નથી. અ'તરાય કમ ના નાશથી પરમાત્મામાં ઉપરની પાંચ શિકત સપૂર્ણ પણે પ્રગટેલી હાય છે. ૬.-૧૧, પરમાત્મા સપૂણ જ્ઞાની હાવાથી સામાન્ય જનતાની માકક કૌતક અગર કેતેહેલ આદિથી તેમને હસવાનું (હાય) હોય નહિં પરમાત્મા, માહ વિનાના હાવાથી સખ ઉપતિ તેમને હાય નહિ. તેવી જ રીતે દુઃખ ઉપર અરતિ પણ ન હોય. સર્વાં શક્તિ75 માન હાવાથી તેમને કોઈ જાતને કોઈના તરફથી ભય હોતો નથી ગ્રુપ્સા એટલે કાઈ ખરાબ વસ્તુ દેખીને નાક ચઢાવવુ ા બતાવવી. પરમેશ્વર મેાહ રહિત અને સર્વજ્ઞ હાવાથી, તેમને કાઈ પણ વસ્તુ પર ઘણા આવતી નથી. પરમેશ્વરને કદી પણ દુઃખ થતાં નથી. તેથી તેમને શાક પણ હાતા નથી, ૧ર) કાસ એટલે વિષય વિકાર, પરમાત્મા કામ વિકારથી સર્વથા રહિત હોય છે. ૧૭ મિથ્યાત્વ એટલે સાચાને ખાટ અને ખાટાને સાચું માનવું તે પરમાત્મામાં. આ મિથ્યાત્વ હોતુ નથી. પરમાત્મામાં કોઇ પણ પ્રકારને મેહ નહિ હાવાથી પેાતાના મત ઉપર પણ માહ હાતા નથી. Page #135 -------------------------------------------------------------------------- ________________ : : . : - - અ , , ૧. ભગવાન સર્વન હોવાથી કેઈ પણ જાતને અજ્ઞાન એમનામાં હેતું નથી, પરમાત્મા જગતના ચરાચર સમગ, અર્થોને હમેશને માટે દેખતા હોવાથી નિદ્રા તેમને હોતી નથી. તેઓ સદાકાળ જાગૃતજ હોય છે, વિશે અવિરતિ એટલે ભગ તથા પરમેશ્વર ભોણ, તૃષ્ણાથી સર્વથા રહિત હોવાથી તેમનામાં અવિરતિ નામને દેષ હોતા નથી. © જગતના તમામ પદાર્થો ઉપર તેઓ સમદૃષ્ટિવાળાં હોવાથી તેમનામાં રાગ અને દ્વેષ દેતા નથી. કૈવલ્યપદનાં નામે, અહીં ઉપર જણાવવામાં આવ્યા તે અઢાર દે એ ઘાતકર્મના પેટા ભેદે છે. એ દેને અભાવ થવાથી એટલે કે ઘાતિકર્મોને ક્ષય થવાથી અનકમે કેવલ્ય એટલે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં છે. દૈત્યપદના અનેક શભ નામે વર્ણવ્યાં છે. તેમાંના કેટલાક નામે નીચે મુજબ છે. મહાનદ પદ્ધ અમૃતસ્થાન, સિદ્ધિગતિ અપનર્ભવાવસ્થા. શિવપદ, નિઃશ્રેયસપદ, નિર્વાણપદ બ્રહ્મપદ, નિવૃત્તિસ્થાન, મહોદયપદ, સર્વહખક્ષય, નિર્વાણપદ, અક્ષયપદ મુક્તિ. મેક્ષ અને અપ ઈત્યાદિ ફવદ્યપદનાં સાધકે એ પદની અભિલાષાવાળા આત્માઓને મુમુક્ષુ, શ્રમણ, * Page #136 -------------------------------------------------------------------------- ________________ યુતિ, વાચયમ, સાધુ, અનગાર, ઋષિ, મુનિ, નિર્ચન, ભિક્ષ. તપાધન, વેગ, શમલ્કત અને ક્ષાન્તિમાન ઈત્યાદિ શુભનામથી સંબોધેલા છે. તપ ચણ, સમતા અને ક્ષમા એ. એમનું ધન હોય છે કેવલ્યપદને ઉપાય. કેવલ્યપદની સાધનાને શાસ્ત્રોમાં પદથી સોધેલી છે. એગ એ કૈવલ્યપદ યાને મેલને ઉપાય છે એ યોગ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર સ્વરૂપ છે. યથાવસ્થિત. તત્વના અવાધને જ્ઞાન કહેવાય છે. સમ્યક તત્ત્વ વિષેની રૂચિને શ્રદ્ધા કહેવાય છે. તથા સાવદ્ય -પાપવાળા, વ્યાપારના ત્યાગને ચારિત્ર કહેવાય છે. એ ત્રણને એકત્ર સમાસ એ મોક્ષને ઉપાય છે. અહીં પ્રાસંગિક આટલું કહ્યું. હવે આપણું મૂળ વિષય ઉપર આવીએ. શ્રી તીર્થકરોની ત્રીજા ભવની ઉત્તમ ભાવનાપૂર્વકની કલ્યાણકરિણી આરાધના. શ્રી તીર્થંકર પરમાત્માના નામ, સ્થાપના, દ્રવ્ય એમની વાણી એમના અતિશયે એમનું તીર્થ આદિ તમામ વસ્તુઓમાં જે અચિંત્ય સામર્થ્ય ઉત્પન્ન થાય છે, તેમાં મુખ્ય કારણ ઉત્તમ ભાવના પૂર્વકની પર્વે ત્રીજા ભવે. થયેલી એમની કલ્યાણકારિણી આરાધના છે. શ્રી જિનેશ્વરદેવના આત્માઓની ત્રીજા ભવની એ ઉદાત્ત ભાવના અને અવસ્થાનું વર્ણન કરતાં વિહિત. શિરેમણિ ૧૮૪૪ ગ્રન્થરના પ્રણેતા સરિપર દર શ્રી, ક Page #137 -------------------------------------------------------------------------- ________________ ૭૩ હરિભદ્રસૂરિ મહારાજા પજ્ઞ “શ્રી ચાબિટ નામના. શૂન્થરનમાં નીચે મુજબ ફરમાવે છે – 'मोहान्धकारगहने, संसारे दुःखिता बत । सत्ताः परिभ्रमन्त्युच्चैः, सत्यस्मिन्धमतेजसि ॥१॥ अहमेतानतः कृच्छाद्, यथायोग कथंचन । अनेनोत्तारयामीति, वरबोधिसमन्वितः ॥२॥ करुणादिगुणोपेतः परार्थव्यसनी सदा । तथैव चेष्ठते घोमान् , वर्धमानमहोदयः ।।३।। तत्तत्कयाणयोगेन, कुर्वन् सत्त्वार्थ मेव सः । तीर्थकृत्वमवाप्नोति, परं सत्वार्थसाधनम् ॥४॥' અર્થ_શ્રી સર્વજ્ઞ પ્રાણત ધર્મરૂપી ઉદ્યોત જગતમાં વિદામાન હોવા છતાં અહે ! મિથ્યાત્વાદિ મોહાંધકારથી વ્યાપ્ત ધાખિત પાણીએ ભવમાં-સંસારમાં પરિભ્રમણ કરે છે (૧) વરબધિને પ્રાપ્ત થયેલા હું ભૂષણ ભવભ્રમણથી પીડા પામી રહેલા આ પ્રાણીઓને કોઈ પણ પ્રકારે સર્વજ્ઞ ભગવાનના ધર્મરૂપી ઉદ્યત વડે દુઃખમય સંસારથી પાર ઉતા (૨) અનકમ્પ અને આસ્તિક્ષાદિગણથી યકત, પરેપકાર કરવાના વ્યસનવાળા, નવીન નવીન પ્રશસ્ત ગણોને ઉદય પ્રતિક્ષણ જેમને વદ્ધિ પામતે છે. એવે અદ્ધિમાન આત્મા પ્રાણીઓ ઉપરની કરવાથી પ્રેરાઇ, તેમને તારવાની ક્રિયામાં રક્ત બને છે –() * * * * રન આ કામ _ જ Page #138 -------------------------------------------------------------------------- ________________ ७४ અ ' , , - - - - - - કે * - * . સિદ્ધાન્તનું પરિશજ્ઞાન, અતિશાયી ધમકથા, અવિ. સવાદિ નિમિત્તાદિ વ્યાપારો વડે ભવ્ય પ્રાણીઓને હિતકારી, મોક્ષનું બીજાધાનાદિસ્વરૂપ પરમાર્થ કરવા વડે વરબધિમાન પરુષ તીર્થંકરપણાને પામે છે-તીર્થકર નામ.. કર્મોની નિકાચના કરે છે.(૪) 'चिन्तयत्येवमेतत् , स्वजनादिगतं तु यः । तथाऽनुष्ठानतः सोऽपि, धीमान् गणधरा भवेत् ॥५॥ ભવથી તારવાની ભાવના પોતાના સ્વજને, કુટુંબીઓ. મિત્રો, દેશબંધુઓ વિગેરેને માટે જે બાધિ પ્રધાન, પ્રશસ્ત બુદ્ધિવાળો આત્મા ચિન્તવે છે, તથા તેને અત્તર, પરોપકાર રૂપ અનુષ્ઠાન સેવે છે, તે આત્મા દેવ, દાનવ અને માનવાદિને માનનીય તથા મહિમાવાળું શ્રી ગણધર પદ-શ્રી તીર્થંકર દેવના મુખ્ય શિષ્યપદને દેવાવાળ કર્મ ઉપાર્જન કરે છે. (૫) 'संविग्नो भवनिर्वेदादात्मनःसरणं तु यः । आरमार्थ संप्रवृत्तोऽसौ, सदा स्यान्मुण्डकेबली ॥६॥ માત્ર સ્વપ્રયજન સંવિગ્ન આત્મા જરા મરણાદિ. રૂપ દારૂણ અગ્નિથી સળગતા ભવરૂપી જંગલના મધ્યમાંથી માત્ર પિતાના આત્માને જ બહાર કાઢવાની ભાવના ભાવે છે તથા તેને અનુરૂપ અનુષ્ઠાન સેવે છે, તે આત્મા તથા. -પ્રકારના બાહ્ય અતિશયેથી શન્ય એવા મંડ કેવલીસામાન્ય કેવલીપણાને પામે છે. (૬) - Page #139 -------------------------------------------------------------------------- ________________ ૭૫ એ જ વાતને આચાય દેવ શ્રી મલયગિરિજી મહા-રાજા પણ શ્રી પરંગ્સ ગહ ગ્રન્થની ટીકામાં નીચે મુજમ ફેરમાવે છે. ‘બો! ચિત્રમેતત, ચત-સવિ પામેશ્વરે પ્રવચને स्फुरत्तेजसि, मोहान्धकारविलुप्तसत्पथि दुःखपरीतचेतसो जन्तवः परिभ्रमन्ति, तदहमेतानतः संसारात् अनेन प्रवचनेन यथाચોમુત્તાવામીતિ।।’ · અહા ! આશ્ચય છે કે શ્રી જિનેશ્વરદેવ પ્રરૂપિત રાયમાન તેજ-પ્રકાશવાળ પ્રવચન વિદ્યમાન હેાય છતાં, માહાત્મ્યકારથી જેમના સન્માગ લુપ્ત થયે છે, એવા દુઃખપરીત ચિત્તવાળા જ'તએ આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. હું તેને આ ભયકર સંસારથી, આ તારક પ્રવચન વડે પાર ઉતારું • ' एवं च चिन्तयित्वा यथा यथा परेषामुपकारो भवति art तथा चेष्टते । · એ રીતે વિચાર કરી જે જે પ્રકારે ખીજાઓને ઉપકાર થાય, તે તે પ્રકારે (શ્રી તીથ કર દેવના આત્માએ) ઉદ્યમ કરે છે. સાહજિક ઉત્તમતા શ્રી અરિહંત પરમાત્માના આત્માઓને આવી ઉત્તમ ભાવના સ્ફૂરાયમાન થાય છે તેનુ મુખ્ય કારણ તેમનામાં રહેલી સાહજિક ઉત્તમતા છે. ભવ્યત્વ તમામ આત્માઓનું Page #140 -------------------------------------------------------------------------- ________________ માં છે. i ર તબકક 1 1 2 સમાન હોય છે કિન્તુ પ્રત્યેક ભવ્ય આત્માઓની મુક્તિ સમાન કાળે અને સમાન સામગ્રીઓથી થતી નથી. તેથી પ્રત્યેકનું “તથાભવ્યત્વ ભિન્ન ભિન્ન પ્રકારનું માનવું પડે છે. શ્રી જિનેશ્વરદેવના આત્માઓનું “સહજ તથાભવ્યત્વ” સર્વ કરતાં ઉત્તમ હોય છે. જેમ જેમ તેમનું - “સહજ તથાભધ્યત્વ તે તે સામગ્રીના યોગે પરિપાક પામતું જાય છે, તેમ તેમ તેમની ઉત્તમતા બહાર આવતી - જાય છે. વરબધિની પ્રાપ્તિ બાદ તે શ્રી જિનેશ્વરદેવના આત્માઓ સર્વથા પરાર્થઉદ્યમી, ઉચિત કિયાવાળા અને - જગત જતુઓને ઉદ્ધાર કરવાના વિશાળ આશયવાળા હોય છે. અને તેથી તેમની સઘળી પ્રવૃત્તિ સફલ આરંભ વાલી તથા સર્વોત્કૃષ્ટ સત્વાર્થ–પોપકારને સાધનારી હોય છે. શ્રી જિનેશ્વરદેવના આત્માઓની પરૂત્તમતા જણા. વતાં શાસ્ત્રકાર મહર્ષિએ ફરમાવે છે કે શ્રી જિનેશ્વરદેવના આત્માએ અનાદિકાળથી આ સંસારમાં જwાર્થઘણનિનઃ–પૂરોપકાર કરવાના વ્યસનવાળા હોય છે. • 0 પર્જનીdવાથ–સ્વાર્થને ગૌણ કરનારા છે રતિક્રિયાવન્તઃ–સર્વત્ર ઉચિત કિયાને આચરનારા હોય છે છે બીનમાવા –દીનતા વિનાના હેય છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ G૭ જનજામિન –સફલ કાર્યને જ આરંભ કરવા - વાળા હોય છે 6) અરહાનુશા–અપકારિજન ઉ૫ર પણ અત્યંત ક્રોધને ધારણ કરનારા હતા નથી, © કૃતજ્ઞતાવતા—કૃતજ્ઞતા ગુણના સ્વામી હોય છે. અનુપવિત્તા—દૂષ્ટ વૃત્તિઓથી નહિ હણાયેલા ચિત્તવાળા હોય છે વાયદુમારિન–દેવ અને ગરુનું બહુમાન કરનારા હોય છે. છે મીરાણાયા–તથા ગંભીર આશય-ચિત્તના ભાવને ધારણ કરનારા હેય છે.. શ્રી જિનનાસમબંધના હેત શ્રી જિનેશ્વરદેવના આત્માઓ ત્રીજા ભવે શો જિનનામ-કર્મની નિકાચના વખતે કેવા પ્રકારની કલ્યાણકારિણી સાધનાને સાધનારા હોય છે, તેનું વર્ણન કરતાં દશ પર્વ ધર શ્રી ઉમાસ્વાતિ વાચક સ્વરચિત કી તત્ત્વાથધિગુમ સત્રમાં નીચે મુજબ ફરમાવે છે. 'दर्शनविशुद्धिविनयसंपन्नताशीलव्रतेष्वनतिचारोऽभीक्ष्णज्ञानोपयोगसंवेगौ शक्तितस्त्यागतपसी सद्यसाधुसमाधिवैयावृत्यकरणमर्हदाचार्यबहुश्रुतप्रवचनभक्तिरावश्यकाऽपरिहाणिर्मार्गप्रभाव.. नाप्रवचनवत्सलत्वमिति तीर्थकृत्वस्य ।' છે. * * * * . . . ? - * * * કાયા છે. પોતાની મનોકામના Page #142 -------------------------------------------------------------------------- ________________ વનવિરાતિ -પરમપ્રકૃણ સમ્યકત્વશુદ્ધિ-શ્રી જિને. ક્ત તને વિષે સર્વથા નિઃશક્તિપણું આદિ દર્શનાચારનું પાલન. વિતરણનતા–અહંકારને ત્યાગ કરી સમ્યગદર્શનાદિ ગુણે અને તેને ધારણ કરનારા મહાપુરૂષને . . . . . વિનય. . . . રીઢવત્રનતિરા-મૂલગુણ અને ઉત્તર ગુણનું ઉત્સર્ગ અપવાદાત્મક સર્વજ્ઞ પ્રણીત સિદ્ધાન્તાનુસારે અતિચાર રહિત પાલન. અપીળ જ્ઞાનોપયો–પ્રતિક્ષણ વાચના, પૃચ્છના, પરાવના, અનપેક્ષા અને ધૂર્મકથા લક્ષણ ધ્રુતાભ્યાસમાં ઉપગ. wાં ર –પ્રતિક્ષણ જન્મ, જરા અને મર-દિ કલેશરૂપ સંસારથી ભયભીતપણું. • શતિસ્થા –શક્તિ મુજબ-શકિતને ગોપવ્યા કે ઉલ'પ્યા વિના દાનાદિ ધર્મોનું સેવન-પાલન. રાતિરતા–શકિત મુજબ આઠ પ્રકારના કર્મને તપાવનાર બાર પ્રકારના તપનું આસેવન-પાલન. સંઘાઘરવિવાઘરવખF-ચતુર્વિધ સંઘ અને મોક્ષમાર્ગને સાધનાર સાધુપુરૂષને સમાધિ થાય તેવું વર્તન અને વૈયાવૃત્ય કરણ. અથવા સંઘની સમાધિ અને સાધુનું વૈયાવચ્ચ. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૭૯ અપાચ દુશ્રુતત્રત્રપનમત્િઃ——અરિહંત, આચાય, બહુશ્રુત અને પ્રવચન, એ ચારને વિષે, જેમાં જે રીતે ઘર્ટ તે રીતે શુદ્ધાશયથી ભક્તિ-અનુરાગયુક્ત ઉપાસના, આવચદાવૃત્તિ નિ:--પ્રતિદિન ઉભયકાળ અવશ્ય કરવા લાયક સામાયિકાતિ ષડાવશ્યકેાનું અથવા પ્રતિલેખનાદિ ક્રિયાઓનુ` ખામીરહિત આસેવન-પાલન. માનૈત્રમાસના--સમ્યગ્દર્શનાદિ શ્રી જિનેાક્ત માના પ્રભાવને કરવા, કરાવવા અને ઉપદેશવા આદિ વડે વિસ્તારવા, વધારવા. પ્રવચનવતત્વનું--પ્રવચન એટલે શ્રી અરિહંત પરમામાનુ... શાસન તેમાં રહેલા શ્રુતધરા, ખાલમુનિઓ,તપસ્વીએ નવદીક્ષિતા, ગ્લાન મુનિવરે આદિના સંગ્રહ તથા ઉપગ્રહ વડે અનુગ્રહ કરવેા. સાધમિકા પ્રત્યે સ્નેહ રાખવે, શ્રુતા યયન અને સયમાનુષ્ઠાન કરનારને દ્રવ્ય-ભાવ ઉભય પ્રકારે સહાય કરવી. ઉપરીક્ત ગણા એક સાથે મળીને અથવા પૃથક પૃથક્ જિનનામકમ અન્યના હેતુ મને છે. શ્રી જિનેશ્વરદેવના આત્માએ ત્રીજે ભવે શ્રી જિનનામ કમની નિકાચના વખતે એ ભાવનાપણ ઉપરની કલ્યાણકારિણી સાધનાને સાધનારા હાય છે. તેના પ્રભાવે ચરમ ભવમાં તેમનામાં જન્મથી ચાર અતિશય ક ક્ષયથી અગિયાર અતિશય અને કેવળજ્ઞાન થયા પછી દેવકત Page #144 -------------------------------------------------------------------------- ________________ જગતથી સતી અતિશય એ આ રસકાર પિતા ઓગણીસ અતિશય, એમ અનુક્રમે ત્રીસ અતિશયે ઉત્પન થાય છે. અતિશય એટલે સમસ્ત જગતથી ચઢીયાતી. અવસ્થા. લેકમાં ચમત્કાર પેદા કરનારી હકીકત, આવા અતિશયો અને પાંત્રીસ ગુણયુક્ત વાણી વિગેરે પૂર્વ ભવમાં સર્વે જગતકલ્યાણના આશયપૂર્વક કરેલી આરાધનાનું પરિ.. ણામ છે. તેઓ ચરમ ભવમાં તીર્થની સ્થાપના કરે છે. જગતને કલ્યાણનો માર્ગ બતાવી અનેક જીવને ઉદ્ધાર કન - - - - - -, * - * . ' . - . . . .. * - - - - - ગુણપ્રકર્ષની ટોચે પહોંચેલા આવા પ્રકારના દેવાધિ. દેવ એજ સર્વે બુદ્ધિમાન પરષને અર્ચનીય અને નસસ્કરણીય છે. તેમનું દર્શન, સ્તવન, પૂજન, અને વન્દન અરક રીતે કલ્યાણનું કારણ બને છે. દેવાધિદેવનાં નામે પ્રથમ જણાવવામાં આવ્યું છે તે મુજબ અઢારદેષથી રહિત તથા સમગ્ર એશ્વર્યાદિગણો સહિત જે કઈ હોય, (પછી તે નામથી ગમે તે હેય) તેઓને પરમાત્મા કહી શકાય, દેવાધિદેવને શાસ્ત્રોમાં અનેક નામથી સંબોધવામાં આવ્યા છે. ભગવાનના નામનો પણ મહિમા અચિત્ય છે. ગ શાસ્ત્રના ૧૧ માં પ્રકાશમાં જણાવ્યું છે કે-- तन्नामग्रहणमात्रादनादिसंसारसंभवं दुःखम् । भव्यात्मनामशेष परिक्षयं याति सहसैव ।। १ । . અર્થ––ભગવાનનું નામ ગ્રહણ કરવા માત્રથી ભૂત્ર કાકા છે , / ડા , Page #145 -------------------------------------------------------------------------- ________________ છે . . ' ' * * * : મા , - મકર 3 :: WE છનાં અનાદિ સંસારથી ઉત્પન્ન થયેલાં સમગ દળ એકદમ નાશ પામે છે. સુપ્રસિદ્ધ કવિવર શ્રી સિદ્ધસેન દિવાકસરીશ્વરજી શ્રી કલ્યાણ મંદિર નામના પ્રસિદ્ધ સ્તોત્રમાં નીચે મુજબ ફરમાવે છે. 'आस्तामचिन्त्यमहिमा जिन ! संस्तवस्ते, नामापि पाति भवतो भवतो जगन्ति ।' હે જિન ! અચિન્ય મહિમાવાળે આપનું સ્તવત તે દર રહે, પરંતુ આપનું નામ પણ ત્રણે જગતનું આ સંસારથી રક્ષણ કરે છે. ભક્તામર સ્તંત્રમાં પણ આચાર્યશ્રી માનતંગસૂરિજી ભગવાન શ્રી ત્રાષભદેવ સ્વામીની સ્તુતિ કરતાં કરમાવે છે કે 'आस्तां तव स्तवन मस्तसमस्तदोष', स्वत्संकथापि जगतां दुरितानि हन्ति ।' . સમસ્ત દેષોને નાશ કરનાર આપાં સ્તવન તે કર રહો. પરંતુ આપની સંકથા-નામનું કીર્તન ૫ણ જાતના પ્રાણીઓના પાપને હણે છે. આ રીતે તેમનું નામ ગ્રહણ પણ ભવ્ય જીને - ઉપકારક હોવાથી અહીં સામાન્ય અર્થ સહિત પરમાત્માનાં કેટલાંક નામ અભિધાન ચિંતામણિ આદિ ગ્રંથોના આધારે રજુ કરવામાં આવે છે. "अर्हन् जिनः पारगतनिकालवित्क्षीणाष्टकर्मा परमेष्ठ्यधीश्वरः । शंभुः स्वयम्भूभगवान् जगत्प्रभुस्तीर्थकरतीर्थकरो जिनेश्वरः ॥१॥ ધ-૬ I', ' ' ' ' ' - - - - - કે ? ' . . Page #146 -------------------------------------------------------------------------- ________________ અહંન, જિન, પારગત, ત્રિકાલવિત્, ક્ષીણાષ્ટકર્મ, પરમેષ્ઠી, અધીશ્વર, શંભુ, સ્વયંભૂ, ભગવાન, જગપ્રભુ, તીર્થકર, તીર્થકર અને જિનેશ્વર-૧. " स्याद्वाद्यभयदसार्वाः सर्वज्ञः सर्वदर्शिकेवलिनौ । તેવાધિદેવાધિપુરષોત્તમતા /તા: ૨ ” સ્યાદ્વાદી, અભયદ, સાર્વ, સર્વજ્ઞ, સર્વદશ, કેવલી, દેવાધિદેવ, બધિદ, પુરૂષોત્તમ, વીતરાગ અને આપ્ત. એ ઉપરાંત ગુણનિષ્પન્ન બીજાં પણ અનેક નામે દેવાધિદેવનાં શાસ્ત્રોમાં કહેલાં છે. ૨ દં–ચેત્રીસ અતિશને અથવા દેવેન્દ્રકૃત પૂજાને લાયક. ૨ કિના–રાગદ્વેષ મહાદિક આંતરિક શત્રને જીતનારા. રૂ રાતસંસારના પારને અથવા સર્વ પ્રજનેના પારને પામેલા. વિશાજીવિત બત, ભવિષ્ય અને વર્તમાન નો. કાલને જાણનારા, શીu–જેઓના જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મો ક્ષીણ થઈ ગયાં છે, તે. ૬ પરમેથી-પરમપદ સર્વોચ્ચ સ્થાનને વિષે રહેલા. છ બધીગ્રા–ત્રણે જગત ઉપર જેમનું શાસન હતું છે, તે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ૮ શમઃ-શમ-શાશ્વત સુખ તેને વિષે થનારા. o સ્વયંમ—સ્વયં-પરીપદેશથી નહિ કિન્તુ પેાતાની મળે તથા ભવ્યત્વાદિ સામગ્રીના પરિપાકથી થનારા. ૨૦ માન—ભગ-સમગ્ર અશ્વય અથવા સર્વોત્કૃષ્ટ જ્ઞાનને ધારણ કરનારા. ૨ નામાં ત્રણે જગતમાં પ્રભુત્વ પ્રાપ્ત કરનારા, ૧૨ તીર્થંકર—સ સાર સમુદ્ર જેનાથી તરાય તે તી-ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર તેને કરનારા. શ્રૂ સૌથા—અહી અ` ઉપર મુજબ સમજવે. ૪ નિને—જિન-રાગાદિને જીતનારા સામાન્ય કેવલીઓ તેમના ઈશ્વર. DİSİOTRAGANIA ” સ્યાદાની—સ્યાદ્ અનેકાન્તદ્યોતક અવ્યય સહિત એલનારા અનેકાન્તવાદી. - ૧૬ શ્રમયતા—અભય-ઈહલેાક, પરલેાક, આદાન, અકસ્માત્, આજીવિકા,મરણ અને અપયશ, એ સાત પ્રકારના ભયથી મૂકાવી અભય આપવાનુ` વિશિષ્ટ સ્વાસ્થ્ય-નિઃશ્રેયસધર્માંના કારણભૂત ભૂમિકા-તેને આપનાર. ( શ્રી જિનેશ્વર દેવા ગુણ પ્રક વાન, અચિત્ત્વ શક્તિમાન તથા સથા પરા કારી હાવાથી તેમનુ અવલ બન લેનાર ભવ્ય આત્મા અવશ્ય અભયને પામે છે, માટે ભગવાન અભયદ-અભયને આપનાર કહેવાય છે. ૨૭ સા:—સવ પ્રાણીઓના હિતકારી, Page #148 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ૨૮ ર્વિા–સર્વ વસ્તુઓને ( વિશેષ ધર્મો વડે) જાણનારા. 23 સર્ણત-સર્વ વસ્તુઓને (સામાન્ય ધર્મો વડે) જેનારા. ૨૦ -સર્વથા આવરણને વિલય થવાથી ચૈતન્ય સ્વરૂપને અવિર્ભાવ થવે તે કૈવલ્ય છે, તે જેમને છે, તે કેવલી. ૨૨ સેવાધિદેવડ–દેવના પણ દેવ. (દેવોથી પણ અધિક શક્તિવાળા). ૨૨ વોષિા–બોધિ-શ્રી જિનેક્તધર્મની પ્રાપ્તિ, તેને આપનારા. ૨૩ Tagોત્તમઃ–પુરૂષોત્તમ–પુરૂષને વિષે સહજ તથાભવ્યત્વાદિ ભાવથી શ્રેષ્ઠ. રક વીરntરાગદ્વેષ અને મોહ જેમના સર્વથા નાશ પામ્યા છે તે ૨૬ જાદર –હિતપદેશને આપનારા હોવાથી આપ્ત. શ્રીયશેખરસૂરિજી મોહસિન્તામણિના 9 માં અધિકારમાં, દેવાધિદેવના ભિનાન નીમાનું વર્ણન કરતાં ફરમાવે છે કે— નિરન્તર નિર્મળ જ્ઞાન અને દર્શન રૂપી જાતિના આશ્રય હોવાથી ભગવાન પરમતિ -કાન્તિસ્વરૂપ રાજા - કહેવાય છે, - ' : Page #149 -------------------------------------------------------------------------- ________________ શ મનુષ્ય લેકરૂપી પૃથ્વીથી આવેલા હોવાથી પાર્થિવ' કહેવાય છે. - સમસ્ત આરંભથી મુક્ત બનેલા હોવાથી પ્રજાપાલ' કહેવાય છે. ત્રણ ભુવન વડે મુકુટની જેમ મસ્તકે ધારણ કરાય છે માટે “ત્રિભુવન પ્રભા' કહેવાય છે. છે સર્વ ઉપપ્લવ-ઉપદ્રવથી રહિત હેવાથી સદાશિવ” કહેવાય છે. જ્ઞાન સવરૂપ વડે લેકાલેકને વીંટનાર હોવાથી વિણ ” કહેવાય છે. કોઈથી પણ ઉત્પન કરાયેલા નહિ હેવાથી સ્વયં” કહેવાય છે જન્મ રહિત હોવાથી અજ' કહેવાય છે. કર્મથી અબદ્ધ આત્માઓને વિષે ઉત્કૃષ્ટ હોવાથી “પરમાત્મા’ કહેવાય છે, જ પરમ જ્ઞાનવાન હોવાથી “પરબ્રહ્મ” કહેવાય છે. ઉજ્ઞાનીઓ વડે પણ કોઈપણ પ્રકારે જાણી શકાતા નથી માટે અલક્ષ્ય' કહેવાય છે. ઉચદ્રવ્ય દષ્ટિએ ‘એક’ કહેવાય છે. પર્યાય દ્વષ્ટિએ અનેક કહેવાય છે. .* . '' Page #150 -------------------------------------------------------------------------- ________________ ૨૬. 47 સત્ત્વ, રજ અને તમેગુણી રહિત હાવાથી “ નિર્ગુણ * કહેવાય છે. ' ૧૫ જ્ઞાનાદિ ગુણૈાએ સહિત હાવાથી ‘ મહાગણ કહેવાય છે. ૧૬ આકાશ સમાન હાવાથી ‘અવ્યકત’ કહેવાય છે. ૧૭ તેમના ગુણનુ વર્ણ ન થઈ શકે છે માટે ‘વ્યકત' કહેવાય છે. ૧૮)‘ શિવશđના પર્યાયેા વડે વિદ્યમાન હાવાથી ‘ ભાવ ’ કહેવાય છે. ૧૯) ‘ ભવ ’ શબ્દના પર્યાચા વડે અવિદ્યમાન હેાવાથી ‘અભાવ’ કહેવાય છે.. ૨૦ જ્ઞાનદશનવડે ચેષ્ટાવાન્હોવાથી‘સલ’કહેવાય છે.. 0 વચન અને શરીરની ચેષ્ટાથી રહિત હોવાથી ‘નિલ’ કહેવાય છે.. รับ રર કલેશના કારણભૂત દ્વન્દ્વોથી રહિત હાવાથી ‘સદાસખી’ કહેવાય છે. સંસારી આત્માએથી વિલક્ષણ હાવાથી ‘વિશ્વ વિલક્ષણ ' કહેવાય છે. " ર૪ રૂપરસગ ધ સ્પર્શોદિથી રહિત હાવાથી ‘નીરૂપ કહેવાય છે. " વિશ્વના તમામ સ્વરૂપને જાણનાર હોવાથી વિશ્વરૂપ’ કહેવાય છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રી માનતંગસૂરિજી “ભક્તામર સ્તોત્રમાં દેવાધિદેવનાં નામાનું વર્ણન કરતા ફરમાવે છે કે" त्वामव्ययं विभुमचिन्त्यमसंख्यमाद्य, ब्रह्माणमीश्वरमनन्तमनङ्गकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं, ज्ञानस्वरुपममलं प्रवदन्ति सन्तः ॥१॥" હે ભગવાન! વિચક્ષણ પુરૂષે આપને આ પ્રમાણે, ' ' કાર્ય કરવાની હામાં રાધિકા અવ્યય-ચયાપચયને નહિ પામનાર અને સર્વ કાલ સ્થિર–એકસ્વભાવે રહેનાર. © વિ–પરઐશ્વર્યાથી શોભિત, કર્મનું ઉન્મેલન કરવાને સમર્થ અથવા ઈન્દ્રાદિના સ્વામી. અચિત્યુ-આધ્યાત્મિક પુરૂષ વડે પણ ચિન્તવન કરવાને અશક્ય, અતિ-અદ્ભુતગુણયુક્ત. છે અસંખ્ય –જેમના ગુણોની સંખ્યા થઈ શકતી નથી. અથવા જેમના જ્ઞાનને માપી શકાતું નથી માટે અસંખ્ય. પીઆઇ-પંચ પરમેષ્ઠિમાં પ્રથમ અથવા સામાન્ય કેવલીઓમાં મુખ્ય. બ્રહ્મા-અનન્ત આનન્દથી વધતા, બ્રહ્મ–કેવળજ્ઞાન અથવા નિર્વાણને પામનાર. Page #152 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર–સકલ સુરાસુરનરનાયકને શાસન કરવા સમર્થ, કૃતાર્થ ૯) અના–અનન્ત ચતુષ્ટયની સમૃદ્ધિ ધારણ કરનારા અને મૃત્યુ રૂપી અન્ત વિનાના-મૃત્યુને ક્ષય કરનારા. ૯)અનંગત-કામદેવને માટે કેતુ સમાન, વૈક્રિયાદિ એગ રૂપી કેતુ-ચિથી રહિત. ૧ગીર–મન, વચન અને કાયાને જીતનારા, ધ્યાની પુરૂષોના ઈશ્વર અને સગિ–કેવલીઓને માન્ય. ૧૧)વિદિતયોગ-સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ ચોગને જણનારા અને બીજાને જણાવનારા, વિશેષ કરીને ખંડિત–નાશ કર્યો છે જીવ અને કર્મને વેગ-સંબંધ જેમણે. ૧૨ અનેક–જ્ઞાનથી સર્વગત, અનેક સિદ્ધ એક જગ્યાએ રહેવાથી અનેક, ગુણપર્યાયની અપેક્ષાએ અનેક અને 2ષભાદિ વ્યક્તિના ભેદથી અનેક ૧૩ એક-અદ્વિતીય, ઉત્તમોત્તમ અથવા જીવ દ્રવ્ય ની અપેક્ષાએ એક. (૧૪) નાનસ્વરૂપ–ક્ષાયિક કેવળજ્ઞાન રૂપ સ્વરૂપ વાળા-સવ કર્મના ક્ષયથી ચિકૂપ, (૧૫)અમલ–અઢાર દેષ રૂપી મલથી રહિત.. “यो विश्व वेद वेद्य जननजलनिर्भगिनः पारदृश्वा, पौर्वापर्याऽविरुद्धं वचनमनुपम, निष्कलङ्क यदीयम् , . . Page #153 -------------------------------------------------------------------------- ________________ : - * * : : तं वन्दे साधुवन्द्य सकलगुणनिधि धस्तरोषद्विषन्तम् , बुद्ध वा वर्धमानं शतदलनिलयं केशवं वा शिवं वा ॥१॥" ' અર્થ–જેમણે ય એવા વિશ્વને જાણ્યું છે, જેઓ જન્મરૂપી સમુદ્રની લહરીના પારણા છે, જેમનું વચનઆગમ અનુપમ, કલંકરહિત અને પૂર્વાપરવિરોધ રહિત છે, જે સાધ-પુરૂષને વદનીય છે. જે સકલ ગુણના નિધાન છે અને ક્રોધ રૂપી શત્રના વિનાશક છે. જે કઈ આવા ગુણથી સહિત હોય તે પછી નામથી ભલે તે જ વર્ધન સાન, બ્રહ્મા, કૃષ્ણ કે મહાદેવ ગમે તે હે તેને હ વંદન * * * ૫રમાત્માનું - અધિક જ મા જાવ *, , , , * ' ' , , , , , , , કલિકાલ સર્વજ્ઞ પૂ. હેમચંદ્રાચાર્ય વિરચિત શ્રી અર્ડનનામ સહસ્ત્ર સમુચ્ચય, શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ વિરચિત ગદ્યમય શ્રી શકસ્તવ, તથા મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મ વિરચિત શ્રી જિનસહસ્ત્ર નામ તેત્રાદિ ગ્રન્થ જોવા, ભગવાનના વિવિધ નામને હૃદયંગમરીતિએ તેમાં વિસ્તાર થી ઉલ્લેખ કરવામાં આવ્યું છે. ગુરૂ તત્વની ઓળખાણ. જગતમાં હરકોઈ વસ્તુના અનેક પ્રકારે હોય છે, તેમ ગુરૂના પણ અનેક પ્રકારો સંભવે છે. કેઈપણ જાતને હુન્નર, કળા કે વિદ્યા આદિ દુન્યવી શિક્ષણને આપનારા એ પણ ગુરૂથી ઓળખાય છે. ધાર્મિક શિક્ષણ આપનારા - ર ર : Page #154 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શિક્ષકે પણ ગુરૂ કહેવાય છે, અહીં જે ગારની વ્યાખ્યાકરવાની છે તે સંસારના ત્યાગી ધર્મગુરૂની સમજવાની. છે. એગશાસ્ત્રમાં ગુરૂની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં જ 5 રેકોર: 2 આવી છે .' . "महाव्रतधरा धीरा भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मापदेशका गुरवो" मताः ।। અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતને ધારણ કરનારા પિતાની આજીવિકા માટે કોઈ જાતને સ્વયં આરંભ નહિ કરનારા, અર્થાત નિર્દોષ ભીક્ષા-માધુકરી વૃત્તિથી જીવનારા, સમતામાં રહે. નારા અને ધર્મને ઉપદેશ આપનારા ગુરઓ કહેવાય છે. મહાબતેની સજા ૧)પ્રથમ વ્રતમાં ત્રસ અને સ્થાવર કેઈપણ નાના અગર મોટા પ્રાણીઓની હિંસા સ્વયં કરે નહિ, અન્ય પાસે કરાવે નહિ અને જેઓ તેવી હિંસા કરતા હોય તેમની અનુમોદના કરે નહિ. ઉ સૂક્ષ્મ અગર સ્કૂલ કેઈપણ પ્રકારના અસત્યને સ્વયં બોલે નહિ, બીજા પાસે બેલાવે નહિ અને અસત્ય. બોલતા હોય તેની અનુમોદના કરે નહિ. ઉનાની અગર મટી હલકી અગર કિંમતી કોઈપણ ચીજને માલીકની રજા વિના ગ્રહણ કરે નહિ, અન્ય પાસે ગ્રહણ કરાવે નહિ અને ગ્રહણ કરનારની અનુમોદના કરે નહિ. Page #155 -------------------------------------------------------------------------- ________________ રામ કાળખાણ મારા styqmotavisnage se" sreen years experies suratવાવાળાના . આ નામ Agw'* ની મજા માણતા દકws NIBE Sarvo વયં અબ્રાનું સેવન કરે નહિ, અન્ય પાસે કરાવે નહિ અને જે તેવું કાર્ય કરતા હોય તેને ભલા જાણે નહિ. પરિગ્રહ સ્વયે રાખે નહિ, અન્ય પાસે રખાવે નહિ અને જે રાખતા હોય તેની અનુમોદના કરે નહિ. ઉપર મુજબ અહિંસાદિ પાંચ મહાવ્રતનું પાલન કરનારા અને ગૃહસ્થીઓએ પિતાના માટે બનાવેલા નિર્દોષ આહારથી ધર્મના સાધનભૂત પિતાના શરીરને ટકાવનારા, કનકમાં તથા પત્થરમાં, અખમાં અને દુઃખમાં, ભકિત કરનારમાં અમર ભક્તિ નહિ કરનારમાં, પૂજકમાં અગર નિદકમાં, દુનિયાના તમામ જી ઉપર સમભાવ રાખનારા (સામાયિકમાં રહેનારા) અને માત્ર ઘર્મને જ ઉપદેશ આપનારા ગુરૂઓ કહેવાયું છે. તે સંબંધી અન્યત્ર પણ એક સ્થળે કહ્યું છે કે-- ધર્મ ઘર્મા , સ ધર્માચાઃ | सत्त्वेभ्यो धर्मशास्त्रार्थदेशको गुरुरुच्यते ॥" ॥१॥ જે ધર્મના જાણ હય, ધર્મને આચારનારા હોય, હમેશાં ધર્મ માટે તત્પર હોય અને પ્રાણીઓને ઘણું શાસ્ત્રને સમ્યગ્ર ઉપદેશ કરનારા હોય તે ગુરૂ કહેવાય છે વળી તેઓ નીચે મુજબ પાંચ સમિતિ અને ત્રણ રાપ્તિનું પાલન કરવામાં સતત ઉદ્યમશીલ હોય છે. સમિતિ અને ગુપ્તિનું સ્વરૂપ યેગશાસ્ત્રમાં નીચે જણ કહ્યું છે. " :. ક રોડ કા કા દo 2, 1 Rીમાં TV PI ૩૫. ચાગશાસ્ત્રમાં Page #156 -------------------------------------------------------------------------- ________________ કેમ કે (5 લોકોની અવરજવરવાળા તથા સૂર્યના પ્રકાશવાળા ધેરી માર્ગે કઈ જતુને કલેશ ન થાય તે માટે સાવધાનતા પૂર્વક ચાલવું તે ઈર્ષાસસિતિ કહેવાય છે, દેષયુક્ત વાણને ત્યાગ કરી, સર્વ લેકેને હિતકર અને પરિમિત બોલવું તે ભાષાસમિતિ કહેવાય છે. Dભીક્ષાના બેતાલીશ ષથી અદૂષિત અને ગ્રહણ કરવું તે એષણ સમિતિ કહેવાય છે, તુમાત્રને જોઈ તપાસી કાળજીપૂર્વક લેવી મૂકવી તે આદાનનિક્ષેપ સમિતિ કહેવાય છે. કફ, મૂત્ર, મલ વગેરે વસ્તુઓ જીવજંતુ વિનાના સ્થાનમાં કાળજીપૂર્વક પરઠવવી તેનું નામ ઉત્સર્ગ સમિતિ છે. () કામ ક્રોધાદિ કલ્પનાજાળમાંથી મનને મુક્ત કરવું, પિતાના કલ્યાણને ઉપયોગી પદાર્થોના ચિંતનમાં તેને સમ. ભાવપૂર્વક વિવું તથા અંતે મનોવૃત્તિઓને નિરોધ કરી આત્માની અંદર જ તેને રમમાણ કરવું એ મને ગતિ છે, (મુખ, આંખ, હાથ આદિ વડે કંઈપણ સંજ્ઞા કર્યા વિના મીન ધારણ કરવું. અથવા બલવાને પ્રસંગ આવે ત્યારે શાસ્ત્રાનુસાર વચનનું નિયમન કરવું એટલે કે ઉપયેગ જેટલું બોલવું તે વચનગુપ્તિ છે. (2) વિદન આવે તે પણ કાર્યોત્સર્ગ, ધ્યાન આદિ વખતે શરીરની નિશ્ચલતા રાખવી. તેમ જ શયન-આસન લેવું મૂકવું અને હરવું-ફરવું એ બધામાં મનસ્વી ચેષ્ટાને ત્યાગ કરે તે કયગપ્તિ છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ *: , . ' ' . * * * . ઉપર મુજબ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળીને આ આઠ બાબતે સાધના ચારિત્રરૂપી શરીરને ઉત્પન્ન કરતી હોવાથી તેનું રક્ષણ કરતી હોવાથી તથા તેનું સંશોધન કરતી હોવાથી સાધની આઠ માતાઓ કહેવાય છે. વળી પણ કહ્યું છે કે – क्षांतो दांतो मुक्तो, जितेन्द्रयः सत्यवागभयशता। प्रोक्तित्रिदंडविरतो, विधिगृहीता भवति पात्रम् ॥१। ક્ષમાવાન, દાંત, લેભ વિનાને, ઇન્દ્રિયોને જીતનાર, સત્ય વચન બોલનાર, અભય આપનાર, મને દંડ-વચનદંડઅને કાયદડ એ ત્રણ દંડથી રહિત અને વિધિનું ગ્રહણ કરનાર એ સાધુ યેગ્યપાત્ર ગણાય છે. જગતના સમગ્ર પ્રાણુઓનું હિત જેમના હૃદયમાં વસ્યું હોય અને સાધુ ધર્મનું આચરણ જેઓ કરતા હોય. તે જ વાસ્તવિક રીતે સાધષદને દીપાવી શકે છે. સાધુ ધર્મનું લક્ષણ શાસ્ત્રોમાં નીચે મુજબ જણાવવામાં આવ્યું છે "सामायिकादिगतविशुद्धक्रियाभिव्यङग्यसकलसत्त्वहिताशयामृतलक्षणस्वपरिणाम एव साघुधर्मः।' અર્થાત સામાયિકાદિ વિશુદ્ધ ફિયાઓ દ્વારા પ્રગટ થતે સફલ પ્રાણીઓના હિતના આયરૂપ અમૃતલક્ષણ. સ્વપરિણામ એ જ સાધુ ધર્મ કહે છે. આવા ગુરૂઓને સમાગમ, તેમની સેવા, તેમને કરેલું વંદન અને તેમની પાસે જઈ વિધિપૂર્વક કરેલું ધર્મશ્રવણ જીને અવશ્ય પ્રગતિને પંથે ચડાવે છે. . . . . . . . 'મ ', ' + ર. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ગુરૂ વિના કન્નૈપણ સાચ' જ્ઞાત થત' નથી. ગમે તેટલી નિમળ ચક્ષુવાળા પશુ માણસ અધકારમાં દીપક વિગેરેના પ્રકાશ વિના વિદ્યમાન વસ્તુને પણ દેખી શકતા નથી તેમ ગમે તેટલે બુદ્ધિમાન પણ માણસ શરૂ વિના હિતકર સત્ય તત્ત્વાને જાણવા સમ ખની શકતા નથી. ગુરૂઓને સમાગમ પુણ્યપાપના રસ્તાને બતાવનાર છે. તેમની વૈયાવચ્ચ અને ભક્તિ સંસાર સમુદ્રને તરવા માટેની એ મજબૂત ભુાંએ છે. તેમના ચેાગે જ જગતમાં કલ્યાણમાગ અખ’ડિત રહે છે. તેમની ધુમ દેશના મેહ નિદ્રામાં પડેલાને જાગ્રત કરે છે. તેમની કપાથી જ વિનય, વિવેક, ઉદારતા, ક્ષમા, વિશ્વવાત્સલ્ય આદિ નિળ ગણેાની પ્રાપ્તિ થાય છે. તેમને કરેલું વદન ઉચ્ચગેાત્ર અધાવે છે. ગુરૂએની ઉપા સનાથી માનરૂપી પવત ગળી જાય છે. શ્રી તીકર પરમાત્માની આજ્ઞાનુ પાલન થાય છે, નમ્રતા, લઘતા વગેરે ગુણાની પ્રાપ્તિ થવા સાથે શાસ્રશ્રવણ અને શાસ્ત્ર અધ્યયન કરવાની સૌંદર તક પ્રાપ્ત થાય છે. સદ્ગુરૂના સમાગમ વિના જીવને ભક્ષ્યાભક્ષ્યને, પૈયા પેયના અને કૃત્યાકૃત્યને વાસ્તવિક વિવેક પ્રગટ થતા નથી. માટે જ઼ જીવનને પવિત્ર અને ઉન્નત બનાવવાની ઈચ્છાવાળાઓ માટે ગુરૂતત્ત્વની ઉપાસના અતિ આવશ્યક છે. ધમ તત્ત્વની આળ ખાણ ધમ તત્ત્વની વ્યાખ્યા શાસ્ત્રોમાં નીચે મુજબ કરવામાં આવી છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ I दुर्गतिप्ररतज्जन्तुधारणाद्धर्म उच्यते । दानशीलतपोभावभेदात्स तु चतुर्विधः ॥ १।। અર્થ–-દુર્ગતિમાં પડતા પ્રાણીઓને બચાવી લે (અને. ને ગતિમાં સ્થાપન કરે) તેનું નામ ધર્મ કહેવાય છે. દાન, શીલ, તપ અને ભાવ એ ધર્મના ચાર પ્રકાર છે. ધર્મતવ સમજવા માટે સૌથી પ્રથમ દાનાદિના પેટા ભેદને પણ બરાબર સમજી લેવા જસરના છે. તેમાં પ્રથમ દાન ધર્મના ત્રણ પ્રકારે છે. જ્ઞાનદાન અભયદાન અને ધર્મોપગ્રહદાન, જ્ઞાનદાન-ધર્મને નહિ જાણનારા અને ધર્મની સમજ આપવી, અગર જ્ઞાનના સાધનનું દાન આપવું તે જ્ઞાનદાન કહેવાય છે. જ્ઞાન વડે પ્રાણી પોતાનું હિતાહિત જાણું પાપથી વિરામ પામી શકે છે. સર્વ પાપમાં સ્વાર્થ પરાયણતા એ સૌથી મોટું પાપ છે. તે બધા પાપનું મૂળ છે. જ્ઞાન વિના સ્વાર્થ પરાયણતાને ભાવ ટળી શકતો નથી અને એ ભાવ ન ટળે ત્યાં સુધી પરમાર્થ પ્રધાન જીવનની શરૂઆત થઈ શકતી નથી. જીવનમાં જ્યાં સુધી સ્વાર્થ પરાયૂણતા જ મુખ્ય છે. અને પરમાર્થ બીલક્સ નથી ત્યાં. વિશદ્ધ ધર્મ સંભવી શકે નહિ. વળી શુભાશય પૂર્વક બીજા ની હિતચિંતાદિ કર્યા વિના કુશલાનુબંધિ પુણ્યની પ્રાપ્તિ થઈ શકતી નથી. કુશલાનુબંધિ પુણ્ય વિના ભવનિસ્તાર માટેની ઉત્તમ સામગ્રી મળવી સુલભ નથી. અને ભવનિસ્તાર વિના મોક્ષ નથી. મેક્ષ વિને સાચા સુખની પ્રાપ્તિ નથી. : ૬ , કામ ! Page #160 -------------------------------------------------------------------------- ________________ ' ' ' . ' ભવચકમાં પરિભ્રમણ કરતાં છે જ્યારે વિકાસક્રમમાં દાખલ થાય છે, ત્યારે એ વિકાસ થવામાં પરજી સંબંધી દાન, દયા અને હિતના વિચારેને જ એમાં મુખ્ય ફાળે હોય છે. પિતાની રૂચિમાં બીજના હિતને કે સુખને વિચાર ન આવે ત્યાંસુધી મનુષ્ય ભવ આદિ ઉત્તમ ભવની. પણ પ્રાપિત થઈ શકતી નથી.. જ્ઞાન જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ પરહિત.. ચિંતાનો ભાવ વધારે વિસ્તૃત બને છે. અને એ જ સાચા જ્ઞાનની સાચી કસોટી છે. જ્ઞાનથી જ સમગ્ર વિશ્વ ઉપર વાત્સલ્ય ભાવ પ્રગટે છે અને તેથી સમગ્ર જગતને તે મિત્રભાવે જેવા, જાણવા અને તેમની સાથે ચગ્ય આચરણ. કરવા ભાગ્યશાળી બને છે. સમગ્ર જગતને પિતાના આત્મા. સમાન જેવા, જાણવા અને તેમની સાથે ચગ્ય વર્તાવ રાખવે એ જ આત્મકલ્યાણનો અમેઘ ઉપાય છે. આ કાર્ય, નાનથી જ બની શકે છે તેથી જ જ્ઞાની પુરૂષોએ પ્રથમ - નાન અને પછી આ ' છે એમ ફરમાવ્યું છે. જ્ઞાનપૂર્વકની કરૂણા ભાવમાં આગળ વધતે જીવ ઘાતકર્મને, ક્ષય કરી યાવતુ કેવળજ્ઞાન પામી મેક્ષપદને મેળવે છે. માટે જ્ઞાનદાન સર્વ દાનમાં શ્રેષ્ઠ છે. * અભયદાન-મન, વચન અને કાયાથી ને. વધ કરવા નાહ, કરાવો નહિ અને કરનારની અનમેદના. કરવી નહિ તેનું નામ અભયદાન છે. જેના આયુષ્યને ક્ષય કરે. તેના અગપણ છેદીને દાખ આપવું, તથા. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૭ તેમનાં મનમાં કલેશ ઉત્પન્ન કરાવવા. એમ ત્રણ પ્રકારે વધ કહેવાય છે. એ ત્રણે પ્રકારની હિંસાના ત્યાગ કરીને જે પાષ જવાને અભયદાન આપે છે, તે ધમ, અથ, કામ અને મેાક્ષ, આ ચારે પરૂષાથ આપે છે, કારણ કે વર્ષથી મચાવેલા જીવ જે જીવે છે તે તેને ચારે પુરૂષાથ પ્રાપ્ત થઈ શકે છે. અભયદાનના અથી એ જવાની જાતિના ભેદો સમજવા પડશે. જગતનાં જીવા કેટલા પ્રકારના છે. તે જણાય નહિ ત્યાંસુધી અહિંસાના સાચા હિમાયતી અની શકાય તેમ નથી. એક કવિએ પણ કહ્યું છે કે: (૪) તિ દયા દયા મુખસે કહે, દયા ન હાટ વેચાયઃ જાતિ ન જાણી જીવકી, કહા યા કર' થાય ? અહી` નીચે જીવાનુ` ટુક સ્વરૂપ ખતાવવામાં આવે છે. X પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, અને વનસ્પતિ એ પાંચ સ્થાવર (સ્થિર રહેનાર) જીવા કહેવાય છે. તેમને માત્ર એક સ્પર્શેન્દ્રિય હોઈ તેઓ એક ઇન્દ્રિયવાળા જીવે કહેવાય છે. શખ, જલા, અળસીયા, કરમીયા, પેરા વગેરે જીવ એકન્દ્રિય કહેવાય છે. માંકડ, કાનખારા, આ કીડી, માંકાડા, જી આદિ જીવા ત્રણ ઇન્દ્રિયવાળા પ્રાણી કહે. વાય છે. વી, ભમરી, પતંગિયા, તીડ, માખી, મચ્છર, કંસારી આદિ જીવા, ચાર ઇન્દ્રિયવાળા કહેવાય છે. નારકીના જીવે દેવગતિના વા. મનુખ્ય અને પશુપક્ષીઓ પ'ચેન્દ્રિય ૧-૭ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૯૮ કહેવાય છે. ઉપર જણાવેલા તમામ જીવે, ચૈતન્યની . મા .. અપેક્ષાનો એકસરખા છે. સૌ કોઈ આપણા જેવા જ સુખના અથી છે. માત્ર કમ વાત ભિન્ન ભિન્ન જાતિઓમાં ઉત્પન્ન થયા છે. સ કાઇ જીવા જીવવાને કરછે છે. સરવાનુ કાઇને પસ ́દ નથી, સ્વર્ગમાં રહેલ ઈન્દ્ર અને અશચિમાં રહેલ કીડાને જીવવાની ઈચ્છા અને મરવાના ય એકસરખા છે. માટેજ સજ્જન પુરૂષા પેાતાના શાખ સગવડતા ખાતર નાના જીવાની પણ નિરક હિંસા ન થાય તેના સતત ખ્યાલ રાખે છે અને તેવા આત્માએ જ ધમી કહેવાય છે. સર્વ વાત. પેાતાના સમાન જાણી તેમને અભયદાન આપવાથી મનુષ્યા પરભવે મને હર શરીરવાળા, દીર્ઘાયષી, આરોગ્યવ ત, લાવણ્યમાન અને શિકિતમાન થઈ ઉત્તમ ધમ પ્રાપ્ત કરી આત્મકલ્યાણ કરવા માટે ભાગ્યશાળી બને છે. ખાતર અગર * ધ પણહદાન—ધપગ્રહ દાનના પાંચ પ્રકાર છે.. (૧) દાયન. (૨) ગ્રાહકશ્ચંદ્ધ. (૩) દેવશુદ્ધ, (૪) કાળશુદ્ધ, અને (૫) ભાવશુદ્ધ. તેમનુ સ્વરૂપ આ પ્રમાણે છે, (૧) દાયકેશ—યાયાપાર્જિત દ્રવ્યવાળા, સારી બુદ્ધિવાળા, આશ'સા વિનાના, જ્ઞાનવાન, આપીને પશ્ચાત્તાપ નહિ કરનારા, પર`તુ અહા ! આવુ ચિત્ત, આનં વિત્ત અને આવું ઉત્તમ પાત્ર મને પ્રાપ્ત થય છે, તેથી હ કૃતાર્થ થયા છું. એમ માની જે જ્ઞાન આપે તે ાયક શદ્ધ દાન કહેવાય છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૯૮ (૨), ગ્રાહકથદ, સર્વથા પાપ વ્યાપારોથી રહિત, ત્રણ ગરવથા રાહત, ત્રણ ગુપ્તિધારક, પાંચ સમિતિ પાળનાર, રાગદ્વેષ વજિત, નગર-નિવાસ-સ્થાન–શરીર અને ઉપકરણ વિગેરેમાં મમતા રહિત, અઢાર હજાર શીલાંગને ધારણ કરનાર, જ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીના ધારક, ધીર, સુવર્ણ અને લેહમાં સમાન બુદ્ધિવાળા, ધર્મધ્યાન અને શુક્લ ધ્યાનમાં સ્થિતિ કરનારા, જિતેન્દ્રિય, કુક્ષિસંબલ, ઉદરપૂર્તિ માત્ર જ આહારને ગ્રહણ કરનારા, જગતના તમામ છ પ્રત્યે સમદષ્ટિવાળા, સૌનું કલ્યાણ કરવાની કામનાવાળા, હંમેશાં શક્તિ પ્રમાણે આત્મવિશુદ્ધિ કરનારા, વિવિધ પ્રકારના તપ કરનારા, અખંડિતપણે સત્તર પ્રકારના સંયમને પાળનારા, અઢાર પ્રકારના બ્રહ્મચર્યને ધારણ કરનારા, એવા ગ્રાહકને દાન આપવું તે ગ્રાહક શદ્ધ દાન કહેવાય છે. તે ઉપરાંત દીન, દુઃખી અને કષ્ટમાં આવી પડેલા જેના તાત્કાલિક દુઃખ દૂર કરવા માટે જે દાન આપવામાં આવે છે, તે અનુકંપા દાન કહેવાય છે. દુઃખી જીવમાત્ર પ્રત્યે અનુકપાબુદ્ધ રાખવાના હોય છે. પછી તે મનુષ્ય હોય કે પશુ હેય. મનુષ્યમાં પણ ગમે તે જાતિને હોય પણ તેનું વર્તમાન સંકટ દૂર કરવાની બુદ્ધિથી અને તેને બુદ્ધિ મળે એ ભાવનાથી દાન આપવાની પર માત્માની આજ્ઞા છે. દુઃખી જીના દુઃખ દૂર કરવા માટે અનુકંપાદાનને પ્રભુએ કયાંય નિષેધ કર્યો નથી. ત્યાં. - તે ( ૩.* Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ - - - I , , , , , , વિક : ' ' . E - રાજકોટ નો ધમાકેદાર ને પાત્રાપાત્રને વિચાર કરવાનું નથી. ત્યાં તે તેનું વર્તમાન દુઃખ દૂર કરવાની જ બુદ્ધિ હેય છે. અને તેનામાં ધમબતિ, પ્રગટે એવી ભાવના રાખવાની હોય છે. અને એ પ્રમાણે, કરૂણાબદ્ધિથી જે દાન આપવામાં આવે છે. તેનાથી એ દાન લેનારમાં પણ સદબુદ્ધિ પ્રગટવાની સંભાવના રહે છે. વિવેકી પુરૂષ, સંયમી આગવ્રતધારી અને સમ્યગ દષ્ટિરૂપી. ભક્તિના પાત્રમાં પાત્રબુધ્ધિથી તથા દીન, દુઃખી અને કષ્ટમાં આવી પડેલા એવા અનુકંપાના પાત્રમાં અનકંપાબદ્ધિથી. દાન આપવાનું કદી પણ ચૂકતા નથી, (૩) દેશદ–દેષ રહિત અન્ન, પાણું, વસ્ત્ર, પાત્ર, પુસ્તક વિગેરેનું દાન આપવું, તે દેશદ્ધ દાન કહેવાય છે. () કાળાદ–ોગ્ય કાળે. યોગ્ય પાત્રને દાન આપવું તે કાળશુદ્ધ દાન કહેવાય છે. ભાવશદ નિષ્કામભાવે, શ્રધ્ધાથી દાન આપવું તે ભાવેશd દાન કહેવાય છે. દેડ વિના ધમાં આરાધન થતું નથી અને અન્ન, જળ વિગેરે જરૂરી સાધનો વિના દેહ ટકી શકતો નથી, માટે હંમેશાં ધર્મોપગ્રહ એટલે ધર્મમાં સહાય કરે તેવી વસ્તુઓનું દાન આપવું જરૂરી છે. જે માણસ અન્ન, જલ વિગેરે ધર્મોપગ્રહ દાન સુપાત્રને આપે છે, તે તીર્થને અખંડ રાખવામાં નિમિત્તભૂત બને છે અને પરંપરાએ તે પરમપદને અધિકારી બને છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ શીય ધમના બીજો પ્રકાર શીલ છે. મન, વચન અને કાયાના પાપકારી વ્યાપારીને અટકાવવા તેનું નામ અહી' શીલ છે. શીલ એટલે સદાચાર. તે દેશિવરિત અને સવિરતિના ભેદથી એ પ્રકારે છે. દેશવત—પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શીક્ષાવ્રત, એ પ્રમાણે દેશવરતિના ખાર પ્રકાર છે. શુશ્રૂષા (ધમ સાંભળવાની ઈચ્છા) વિગર ગુણવાળા, યતિ ધર્મના અનુરાગી, ધમ પથ્યભાજનને ઈચ્છનારા,શમ-સ‘વેગ-નિવેદ્નઅનુકપા અને' આસ્તિકય એ પાંચ લક્ષણયુક્ત સમતિને પામેલા, મિથ્યાત્વથી નિવૃત્ત થયેલા અને સાનુબંધ ક્રોધના ઉદયથી રહિત એવા ગૃહસ્થ મહાત્માઓને ચારિત્ર મેહનીચના નાશ થવાથી શિવરતિ ગુણ ઉત્પન્ન થાય છે. સવિરતિ સ્થાવર અને ત્રસ જીવેાની હિંસાક્રિકનુ સવ થા વજવું તે સર્વ વિરતિ કહેવાય છે, અને તે સિદ્ધિરૂપી મહેલ ઉપર ચડવાને માટે નિઃસરણી રૂપ છે. એ સવિરતિગણ સ્વભાવથી અલ્પકષાયવાળા, ભવસુખના વિરાણી અને વિનયાદિ ગુણાને વિષે રકત એવા નિ મહા માઓને પ્રાપ્ત થાય છે. તપ—જે કમને તપાવે તે તપ કહેવાય છે. તેના આદ્ય અને અભ્ય તર એવા બે ભેદ છે. તેમાં અનશન (ઉપવાસ) ઉનેદરી, વૃત્તિસ`ક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સલીનતા એ છ પ્રકારનાં ખાદ્ય તપ છે. તથા પ્રાયશ્ચિત, વૈયાવૃત્ય,(સેવા)સ્વાધ્યાય, વિનય, કાચાત્સગ અને શુભધ્યાન Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ .* * * * ન : 5 કે એ છ પ્રકારના અત્યંત તેમ કહેવાય છે. આ બને. પ્રકારનાં તપ સર્વ પ્રકારના સુખના અમેઘ સાદાત છે, સિદ્ધિનું પરમ નિદાન છે. તપના આ બાર લેતું વિશેષ . વર્ણન હવે પછી આત્મ જ્ઞાનના સાધનોએ નામના પ્રકરણ આસામ આપવામાં આવશે. ભાવના-જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂ૫ રત્નત્રયીના ધારણ કરનારને વિષે અદ્વિતીય ભક્તિ, તેમના કાર્યને કરવું, સકલ જીવરાશિના શુભની જ વિચારણ અને સંસારથી નિર્વેદ પામવું, તે ભાવના કહેવાય છે. - આ ચાર પ્રકારને ધર્મ મોક્ષ ફળને આપવામાં સાધન રૂપ છે. તેથી ભવભ્રમણથી ભય પામેલા મનુષ્યોએ સાવધાન થઈને તે સાધવા ગ્ય છે. ધર્મનું પ્રથમ પગથિય દાત છે. તેને સૌ કોઈ સહે. લાઈથી મારી શકે છે, તેથી અહીં ઘતાદિ ધર્મનું સ્વરૂપ પ્રથમ બતાવ્યું છે. હવે અહીં નીચે સંયમાદિ દશ પ્રકારના ધર્મનં સ્વર બતાવવામાં આવે છે. થાણાદા ના થર પ્રકાર નીચે મુજબ બતાવવામાં આવ્યો છે. "संयमः सुनृतं शौचं, ब्रह्माकिचनता तपः । क्षांतिर्दिवमृजुता मुक्तिश्च दशधा' स तु ॥१॥" ભાવાર્થ-સંયમ, સત્ય શૌચ, બ્રહ્મચર્ય, અકિચનતા,તપ _ ક્ષમા, મૂળા, ગાજતા અને ત્યાગ. આ પ્રમાણે દશ પ્રકારને ધર્મ કહ્યો છે. શાસ્ત્રોમાં તેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. સંક્ષેપમાં તેનું સ્વરૂપ નીચે મુજબ છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ V) સંયમ-પાંચ ઈન્દ્રિને નિગ્રહ, જીવહિંસાદિ પાંચ અવતાના ત્યાગ, કોધાદિ ચાર કષાયને જય અને મનવચન-કાયાની વિરતિ અર્થાત મન, વચન અને કાયાને કાબૂમાં રાખવી તે. આ પ્રમાણે સંયમના સત્તર પ્રકાર છે. (૨) સત્ય-ઠેરતા, ચાડીચુગલી, અસભ્યતા, સંદિધતા વિગેરેના ત્યાગપૂર્વક મધુર, ઉદાર, કુટ, હિત-મિત અને યથાર્થ વચનને ઉપયોગ કુરવે તે સત્ય 3. કૌરલેશને અભાવ તે શૌચ, ૪. બ્રહ્મચર્ય—અબ્રહ્મનો ત્યાગ કરે તે બ્રહ્મચર્ય છે. તથા વ્રતના પાલન માટે, જ્ઞાનાદિગુણોની વૃદ્ધિ માટે અને ક્રોધાદિ કષા પરિપાક કરવા માટે ગુરૂકુલવાસમાં વસવું તે બ્રહ્મચર્ય છે. ૫. અકિંચનતા–ધર્મના ઉપકરણે અને શરીર સુદ્ધામાં આસકત ન રાખવી તે અકિંચનત. ૬ ત૫–મલિનવૃત્તિઓને નિર્મળ કરવા માટે જોઈતું બળ કેળવવા માટે આમદમન કરવું તે તપ છે ૭. ક્ષમા–ક્ષમા એટલે સહનશીલતા, અર્થાત્ ગુસ્સાને ઉત્પન્ન થવા ન દે. અને ઉત્પન્ન થાય તે તેને વિવેક બળથી નકામે કરી નાંખવે છે, ૮ અઢતા–મૃદુતા એટલે અંદર અને બહાર નમ્ર વૃત્તિ. રૂપ, બળ, તપ, ઐશ્વર્યા વિગેરેના અભિમાનને ત્યાગ કરવાથી આ ગુણ કેળવાય છે. . .. 1 : . . ' ' ' સદ મને નામ ' ni - * * Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪. ૯. જીતા–બાજુતા એટલે ભાવની વિશકિ - અથોત વિચાર, વાણી અને વર્તનની એક્તા રાખવી તે. ૧૦, ત્યાગ–ત્યાગ એટલે બાહ્ય અને અત્યંતર વસ્તુઓમાં તૃષ્ણાને વિચ્છેદ, આ પ્રમાણે ધર્મના દશ પ્રકારો છે. ધર્મનો મહિમા અપાર છે. ધર્મ એ સર્વશ્રેષ્ઠ મંગળ છે. આ ધર્મ સ્વર્ગ અને મેક્ષને અપાવનાર છે. સંસારરૂપી અટવીનું ઉલ્લંઘન કરવામાં માર્ગદર્શક છે. તે માતાની પેઠે. પિષણ કરે છે, પિતાની પેઠે રક્ષણ કરે છે, મિત્રની પો. પ્રસન્ન કરે છે, બધુની જેમ સ્નેહ રાખે છે, ગરની પેઠે. ઉજજવલ ગુણેને વિષે ઉચ્ચપણે આરૂઢ કરે છે અને સ્વામીની જેમ ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરાવે છે. ટૂંકમાં ધર્મથી જગતમાં સર્વ પ્રકારની સિદ્ધિ થાય છે. ધર્મને મહિમા સમજવા માટે નીચેના ઉપગી હોવાથી અહીં રજુ કરવામાં આવે છે. से एक एव सहद धो, मृतमप्यनयाति । ५ Kરારીખ સમ નારા સર્વમન્યા રાતિ છે ? | એક ધર્મ જ એ મિત્ર છે કે, જે મરેલાની પાછળ, જાય છે. બીજું સઘળું શરીરની સાથે જ નાશ પામે છે. (૧) विशिष्टं देवसौख्यं यत् , शिवसौख्यं च यत्परम् । धर्मकल्पद्रुमस्येदं, फलमाहुर्मनीषिणः ॥ २ ॥ વિશિષ્ટ જે દેવસખ અને પ્રરમ જે શિવસખ, તે 1 1 : રાજ કરનાર સર કરી : : Page #169 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૫ ધરપી કલ્પવૃક્ષનાં ફળ છે. એસ પંડિત પર ફરમાવે यत्किञ्चन शुभं लोके, स्थानं तत्सर्वमेव हि । अनुबन्धगुणोपेतधर्मादाप्नोति मानवः ॥ ३ ॥ લેકને વિષે જે કાંઈસુંદર સ્થાન છે, તે સર્વને અનુબન્ધવાળા ગણથી સત ધર્મ વડે મનષ્ય પ્રાપ્ત કરે ધર્મચિત્તામળિઃ શ્રેeો, ધર્મ વચાળમુત્તમ ! हित एकान्ततो धर्मा, धर्म एवाऽमृतं परम् ॥ ४ ॥ ધર્મ એ શ્રેષ્ઠ ચિન્તામણિ છે. ધર્મ એ ઉત્તમુ કલ્યાણ છે. ધર્મ એકાન્ત હિત કરનાર છે અને ધર્મ એજ પરમ અસત છે (૪) चतुर्दशमहारत्न-सद्भोगान्तृष्वनुत्तमम् । चक्रवर्तिपदं प्रोक्तं, धर्महेंलाविजृम्भितम् ।। ५ ॥ મનુષ્યને વિષે ચૌદ મહારનથી થતા સદભેગેથી અનત્તમ એવં ચક્રવતિ પદ એ ધર્મની હેલાનું વિલસિત = ' , ' , , , , , , : EXT कि चेह बहुनोक्तेन, तीर्थकृत्त्वं जगद्धितम् । પશુદ્ધાવવાનીતિ, ધર્મભ્યાસ નરોત્તમઃ | રૂ . બહ કહેવાથી શું ? જગતને હિતકારી એવું તીર્થકર પણું, પરિશુદ્ધ એવા ધર્મના અભ્યાસથી, ઉત્તમ મનુષ્ય Page #170 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૬ , , , छिन्नमूलो यथा वृक्षो, गतशीर्षो यथा भटः । धर्महोनो धनी तद्वत् , कियत्कालं ललिष्यति ॥ ७ ॥ મૂલરહિત જેમ વૃક્ષ તથા મસ્તકરહિત જેમ સુભટ તેમ ધર્મરહિત ધનાઢ્ય કેટલે કાળ ટકી શકશે સમૃદ્ધ રહી. શકશે ? (૭) धराऽन्तःस्थ तरोर्मूलमुच्छ्रयेणाऽनुपीयते । अदृष्टोऽपि तथा प्राच्यधर्मा लक्षेत संपदा ॥ ८ ॥ ધરતીની અંદર રહેલ સલ જેમ વૃક્ષની ઉંચાઈથી માપી શકાય છે. તેમ અદશ્ય એ પણ ધર્મ પ્રવેપાર્જિત. પુણ્ય સંપત્તિ વડે ઓળખી શકાય છે. (૮) धर्मादघिगतैश्वर्यो, धर्ममेव निहन्ति यः । વાર્થ સુમારિ, ૪ સ્વામિદ્રોપાતરી છે કે ધર્મથી એશ્વર્યને પામેલે જે ધર્મને જ હણે છે, તે સ્વામિ દ્રોહને પાતકી ભગતિને કેવી રીતે પ્રાપ્ત કરવાનું છે? (૯) धर्मस्य फलमिच्छन्ति, धर्म नेच्छन्ति मानवाः । फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः ॥१०॥ મનુષ્ય ધર્મના ફલને ઈચ્છે છે પણ ધર્મને ઈરછતા. નથી પાપના ફલને ઈરછતા નથી પણ પપને આદરપૂર્વક કરે છે. (૧૦) चला लक्ष्मीश्चलाः प्रोणाश्चलं चंचलयौवनम् । चलाऽचलेऽस्मिन् संसारे, धर्म एको हि निश्चलः ।।११।। A : : ક - 3 : ** * . . Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ લક્ષ્મી ચલ છે. પ્રાણા 'ચલ છે. યૌવન પ ચંચલ છે.ચલાચલ આ સહસારને વિષે ધમ એક જ નિશ્ચલ છે. (૧૧) આ રીતે ઉપરાક્ત દેવ, ગુરૂ અને ધમ એ ત્રણ તત્ત્વાના સ્વરૂપને ખરાખર એળખી તેના ઉપર અટલ શ્રદ્ધા રાખવી એન' જ નામ સમ્યગદત છે, સમ્યગૂદન એ આત્માના એક શુભ પરિણામ રૂપ છે. છંદમસ્થાને તે દેખાય તેવ નથી. માત્ર તેના ચિન્હોથી તે ઓળખાય છે. તે માટે કહ્યું છે કે ઃઃ " शमसंवेग निर्वेदानुकम्पास्तिक्यलक्षणैः । હળ: પંચમિઃ સમ્ય, સમ્યક્ત્વમુશ્યતે શા અર્થ-શમ, સવેગ નિવેદ, અનક પા અને આસ્તિકય ૩૫ પાંચ લક્ષણોથી સમ્યગદર્શન સારી રીતે જાણી શકાય છે. શમાદિન: સ્વરૂપ નીચે મુજબ છે. ૧. શમ અન’તાનુબન્ધી કષાયના અનુયને શમ કહેવામાં આવે છે. આવા શમ, સ્વાભાવિક એટલે આત્મામાં કષાયા મંદ પડવાથી થાય છે, અથવા કષાયના કડવા પિર ામાને જોવાથી પણ થાય છે. આવા ઉપશમવાળા જીવ. અપરાધી ઉપર પણ કદાપિ કાપ કરતા નથી. ચિત્તમાં અપરાધીન' પણ પ્રતિકલ ચિતવતા નથી. ૨. સવેશ—સવેગ એટલે મેાક્ષની અભિલાષા, સમ્યગદેષ્ટિ આત્મા રાજા, ચક્રવતી કે ઈન્દ્રોના પણ વિષય. સુખાને દુઃખમિશ્રિત અને પરિણામે દુઃખ દેનારા હાવાથી Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જો જો કે - દુઃખરૂપજ માને છે. માત્ર એક મેક્ષ સુખનેજ સાચું સુખ માને છે અને તેની જ અભિલાષા કરે છે. ૩. નિવેદ–સંસાર પ્રત્યેના થાકને નિર્વેદ કહેવામાં આવે છે. સમ્યગુદષ્ટિ આત્મા, દુઃખ, દુર્ભાગ્ય વગેરેથી ભરેલા ભયંકર સંસારરૂપ જેલમાં કર્મરૂપી કેટવાળની અનેક કદઈના વેઠવા છતાં તેને પ્રતિકાર કરવામાં અસમર્થ હેવાથી સંસારની ભયંકરતાથી નિર્વેદ પામેલ હોય છે. - સંસારમાં મમત્વ વિનાને આ જીવ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારે ગતિમાં નિર્વેદ ગુણના ચેશે . દુઃખ માનીને કાળ નિર્ગમન કરે છે. અર્થાત જ્યારે હું, સંસારના બંધનથી છ૮ એવી ઝંખનાપૂર્વક રહે છે. ૪. નકસ્મા-નિષ્પક્ષપાતપણે દુઃખીઓના દુઃખોને ટાળવાની ઈચ્છાને અનકમ્પા કહેવામાં આવે છે. પક્ષપાતથી તે સિંહ, વાઘ જેવા ક્રૂર જીવને પણ પિતાનાં બચ્ચાંઓ વિગેરેનાં દુઃખને દૂર કરવાની ઈચ્છા હોય છે. પણ તે કરૂણા મનાતી નથી. આ અનુકંપા દ્રવ્યથી અને. ભાવથી એમ બે પ્રકારે છે, શકિત પ્રમાણે દુઃખીઓના દુઃખને ટાળવાની પ્રવૃત્તિ તે દ્રવ્ય અનકમ્પા અને દાખી, પ્રાણીઓને જોઈ ને હદય દ્રવિત થાય તે ભાવ-અનકમ્યા છે. શારીરિક વિગેરે દુઃખેવાળાની અનકમ્યા તે દ્રવ્યદયા અને પાપાચરણ વિગેરે આત્માના દુઃખાવાળાની અનકમ્પ તે ભાવદયા એમ પણ અનકમ્પાનું લક્ષણ કેઈ ઠેકાણે છે : Page #173 -------------------------------------------------------------------------- ________________ છે ક છે' કે જ ૧૦૯ છે. આસ્તિસ્ય-શ્રી જિનેશ્વરોએ જે કહ્યું છે તેજ, સત્ય અને શંકા વિનાનું છે એવી માન્યતાવાળા અને અન્ય અભિલાષા રૂપ આકાંક્ષા વિનાને આત્માને શુભ પરિણામ તે આસ્તિષ કહેવાય છે. આવા આસ્તિકને પણ કદાચ બુદ્ધિની ન્યૂનતાને કારણે, તથાવિધ સમજાવનારી ગુરૂના અભાવે, જીવ, અજીવ વિગેરે ય ભાનું સ્વરૂપ. ગહન હોવાને કારણે, જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અથવા જેવા જોઈએ તેવા હેતુ દષ્ટાન્ત વિગેરે સમજવાના સાધનો નહિ હોવાના કારણે કઈ પદાર્થો યથાર્થ ન સમજાય તે પણ બુદ્ધિમાન આસ્તિક જીવ સર્વજ્ઞને મત સત્ય છે” એમ જ માને. ઉપર કહેલાં કારણના ગે હું સમજી શકતે નથી, એમ પિતાની ખામી સ્વીકારે. કારણ કે શ્રી જિનેશ્વરે નિષ્કારણ ઉપકારી છે, એટલે કે ઉપકાર નહિ કરનારા એવા અનુપકારી ઉપર પગ ઉપકાર કરનારા, રાગદ્વેષ વિનાના અને જગતશ્રેષ્ઠ આત્માઓ હોય છે. જેથી તેઓ અસત્યવાદી હોતા જ નથી. એ પ્રમાણે વિચારી શ્રી જિનવચન સત્ય જ માને, આ સમ્યગદર્શનને શોભાવનારા પાંચ ભૂષણો નીચે R E LE રીતે રવી ? * * * * * * स्थैर्य प्रभावना भतिः, कौशलं जिनशासने । तीर्थसेवा च पञ्चास्य, भूषणानि प्रचक्षते ॥ १ ॥ અર્થ-સ્થિરતા, પ્રભાવના, ભકિત, જૈન શાસનમાં કુશલતા અને તીર્થની સેવા, આ પાંચ સમ્યગદર્શનતા. ભૂષણ કહેવાય છે. આ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ 'રિથરતા–શ્રી જિનેશ્વર દેવના ધર્મમાં અન્ય આત્માએને સ્થિર કરવા, અથવા અન્ય સ્થળે ચમત્કાર આદિ જેવા છતાં પિતે સ્વધર્મથી ચલાયમાન ન થવું તેને સ્થિરતા કહી છે. - પ્રભાવના–જેનાથી જૈનશાસનનો મહિમા વધે તેવી પ્રવૃત્તિઓને પ્રભાવના કહેવાય છે. ભક્તિ શ્રી જિન પ્રવચન-સંઘનાં વિનય વૈયાવચાદિ કરવા તેને ભકિત કહી છે. - જિનશાસનમાં કૌશલ્ય–કૌશલ્ય એટલે નિપુણતા. અર્થાત્ શ્રી જિન આગમમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં વચને છે. કેટલાંક વિધિ વચને છે, કેટલાંક ઉદ્યમનાં પ્રેરનારાં છે, કેટલાંક પદાર્થોના વર્ણન રૂપે છે, કેટલાંક ઉત્સર્ગવચને છે. કેટલાંક અપવાદરૂપ છે, એમ અનેક અપેક્ષાવાળાં તે તે વચનને અનુસારી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પુરૂષાદિને આશ્રીને તે તે વ્યવહાર કરે, તેને શ્રી જિનશાસનમાં નિપુણતા કહી છે. શ્રી જિનશાસનની વ્યવસ્થામાં-વ્યવહારમાં એ રીતિએ નિપુણતાને શ્રી જિનશાસનમાં કૌશલ્ય કહ્યું છે. તીથવા–સંસારસમુદ્ર જેનાથી તરાય તે તીર્થ. તે તીર્થો દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારનાં છે. તેમાં શ્રી જિનેશ્વરોનાં જન્માદિ જ્યાં થયાં હોય તે ભૂમિએ તથા શ્રી શત્રુંજય ગિરિરાજ વગેરે દ્રવ્ય તીર્થો કહેવાય છે. તે સંબંધી કહ્યું છે કે-“મહામહિમાવંત શ્રી તીર્થકર ભગવતોનાં Page #175 -------------------------------------------------------------------------- ________________ S ss C ' ૧૧૧ - જન્મ. દીક્ષા, કેવલજ્ઞાન કે નિર્વાણ જ્યાં થયાં હોય, તે રાતી કહેવાય છે. તેની સ્પર્શનાથી દર્શન-શ્રદ્ધાપરિણતિ આગાઢ એટલે સ્થિર થાય છે તેમજ જ્ઞાન, દર્શન અને ચારિત્રના આધારભૂત શ્રમણ પ્રમૂખ સંઘ અર્થાત્ સાધુ, સાધ્વી; શ્રાવકુ, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ, અથવા પહેલા ગણધર ભગવંતુ તે “ભાવતીર્થ” કહેવાય છે, એ રીતિએ દ્રવ્ય અને ભાવ અને પ્રકારનાં તીર્થોની યાત્રા પૂજારૂપે કે વિનયાદિ રૂપે સેવા કરવી તે તીર્થસેવા કહેવાય છે. | દર્શનની છ ભાવનાઓ ૧. મ-જેમ મૂલમાંથી વૃક્ષ ઉગીને ફળ આપે છે, તેમ સમ્યગદશન રૂપી મૂલમાંથી ચારિત્રધર્મ રૂપી વૃક્ષ ઉગીને પરિણામે મેક્ષરૂપ ફળ આપે છે. જેમ સલ વિના વૃક્ષ ટકતું નથી, તેમ સમ્યગદર્શન વિના સિધ્યાતિઓના મત રૂપી પવનથી લાયમાન થતું ધર્મવૃક્ષ પણ ટકતું નથી. એ રાતિએ સય્યદર્શન એ ધમવૃક્ષનું મૂલ છે. - ૨, કાર-દ્વાર એટલે દરવાજે. જેમ નગર સુંદર હેય અને ચારે બાજુ કિલ્લે મજબૂત હોય, પણ દરવાજે ન હોય તે નગરમાં જવા આવવાનું કે નગરને જાણવા જેવાનું કાર્ય થઈ શકતું નથી; તેમ ધર્મરૂપ નગરમાં પણ સમ્યગ્ગદર્શન વિના પ્રવેશ થઈ શકતું નથી અને ધર્મનું સત્ય સ્વરૂપ પણ જાણી શકાતું નથી. આથી ધમનગર સ્વરૂપ જાણવા માટે સમ્યગદર્શન એ પ્રવેશદ્વાર છે. १ जम्मं दिक्खा नाणं, तित्थयराणं, महाणुभावाणं । નથ ચ દિર નિ વાળ, બાગાઢ તળે હો ૨ . * Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ૩. પીાિ પીડિકા એટલે પાચે. જેવી રીતે જમીનમાં પાચા ખાદી, તેને મજબૂતાઈથી પૂરી તેના ઉપર આંધેલા મહેલ સ્થિર રહે છે, તે સિવાય ટકતા નથી, તેમ સમ્યગ્દર્શન રૂપી પાયા વિના ધમ રૂપી મહેલ નિમ્નલ-સ્થિર મનતે નથી તટી જાય છે. માટે સમ્યગદર્શન એ ધ રૂપ મહેલને મજબુત પાયા છે. '' ૪. આધાર—જેમ જગત પૃથ્વી વિના નિરાધાર રહી શકે નિહ, તેમ ધર્મ રૂપ જગત પણ સમ્યગદર્શન વિતા નિરાધાર રહી શકે નહિ, માટે સમ્યગ્દર્શન એ ધસ જગતના આધાર છે. એ ૫ ભાજન—ભાજન એટલે વાસણ. અર્થાત વસ્તુને રાખવા માટેન' પાત્ર. જેમ પાત્ર વિના દૂધ, ઘી વિગેરે રસે નાશ પામે, તેમ સમ્યગ્દર્શન ૩૫ ભાજન-પાત્ર વિના ધમ - રસ પણ નાશ પામે ચાખી શકાય નહિ. માટે સમ્યગ્દર્શન સારસન ભાજત છે, ૬ નિણ—નિધિ એટલે ભંડાર, જેમ મહા અલ્યવાન મણિ, માતી, સુવણુ વિગેરે ચીને તીશેરી કે ભંડાર વિના સુરક્ષિત રહી શકે નહિ, ચારાઇ જાય, તેમ સમ્યગ્દન રૂપી ભડાર વિના ચારિત્ર રત્ન સુરક્ષિત સચવાય જ નહિ માહ લટામાં લેટથી જ જાય માટે સમ્યગ્દર્શન એ ધરૂપ (જ્ઞાનાદિ) રત્નાના ભાર છે. આ રીતે શ્રી જિનેશ્વરદેવાએ સમ્યગ્દર્શનને ધર્મના મૂળ, દ્વાર, પીઠિકા, આધાર, ભાજન અને નિધિ રૂપ કહ્યું છે. આ છ પ્રકારે સમ્યગ્દર્શન ગુણને ભાવતાં વિચારતાં તે Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ - ' , આત્માનું સમ્યગ્દર્શન વહેલામાં વહેલ મેક્ષ સાધક બને છે, માટે આને સમ્યગદર્શનની ભાવનાએ કહી છે. સમ્યગદર્શનના પાંશ રાતિયા આ સમક્તિને દુષિત કરનાર શકાદિ પાંચ અતિચારે જાણવા જરૂરી હોવાથી અત્રે દર્શાવવામાં આવે છે. शंकाकाक्षाविचिकित्सामिथ्यादृष्टिप्रशंसनम् ॥ तत्संस्तवश्वपञ्चापि, सम्यक्त्वं दूषयन्त्यलम् ॥ १ ॥ , અર્થ–શકા એટલે શ્રી જિન વચનમાં શંકા કરવી તે કક્ષા એટલે અન્ય મતની અભિલાષા રાખવી એ વિચિ. કિત્સા એટલે ધર્મના ફળને સદેહ કર, અર્થાત્ હું ધર્મકરણ કરું છું તેનું ફળ મને મળશે કે કેમ? એ વિચાર કરે છે. ધર્મથી વિપરીત માન્યતાવાળું મિથ્યાષ્ટિ લેકની પ્રશંસા કરવી તથા તેમને સંસર્ગ કરે એ પાંચ સમ્યગ્દર્શનના દૂષણ છે. આ પાંચ અતિચાર ટોળવાથી સેમ્યુશન આર્ત ઉજજવળ બને છે. સમ્યગ્દષ્ટિ જીવનું વલણ કેવું હોય તે સંબંધી પર્વાચાર્યોએ એક ગાથા જણાવી છે. તે ઉપગી હેવાથી અહીં રજુ કરવામાં આવે છે. सव्वत्थ उचियकरणं, गुणाणुराओ रई य जिणधम्मे । अगुणेसु अ मज्झन्थो, सम्मदिद्विस्स लिंगाई ॥ १ ॥ સર્વ ઠેકાણે ઉચિતન આચરણ ગુણ તેમ જ ગણીને વિષે અનરાગ એટલે પ્રીતિ રાખવી. ધર્મને વિષે રતિ રાખવી અને નિર્ગણ માણસ ઉપર મધ્યસ્થપામાં રાખવું એ સમ્યગ્દષ્ટિ જવનાં લક્ષણો છે ધ-૮ - * - : : ડર ' , - - Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચેથ. દેવદર્શીન માહિત સ્ત્ર ગયા પ્રકરણમાં જેયું કે, ધર્મ નું મૂળ સમ્યગ્દર્શીત છે અને તે શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મના શ્રદ્ધાન સ્વરૂપ છે. પ્રત્યેક સભ્યદૃષ્ટિ આત્માઓ માટે શ્રી વીતરાગ પરમાત્માનુ દન, વંદન, વિગેરે એક આવશ્યક `ન્ય છે, એટલું જ નહિ પરંતુ બધા જ કત્ત બ્યામાં મખ્ય કન્ય છે, કારણ કે શ્રી વીતરાગ પરમાત્માનુ‘ દર્શન, વંદન, પૂજન એ સમ્યકત્વ. શુદ્ધિના અમેાઘ ઉપાય છે, એમ શ્રી જિન ભગવડતાએ કહ્યું છે અને તેથી શ્રી જૈનશાસનમાં પ્રત્યેક સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ માટે નિત્ય અને આવશ્યક કર્ત્ત બ્ય તરીકે ઉપદેશાયેલાં છે. એ ઉપદેશના સાધારે આજે પણ શ્રી વીતરાગદેવનાં દશનાદિની ક્રિયા શ્રદ્ધાપૂર્વક શ્રી જૈન શાસનમાં અખ'ડિત રીતે થઈ રહેલી છે, અને તેનાથી વ્યક્ત કે અવ્યક્તપણે અનેક પ્રકારના ફાયદાઆ જૈન સંઘ ઉઠાવી રહેલ છે. શાસ્ત્રોમાં શ્રી વીતરાગદેવના દર્શન, પૂજન અને સ્તવનાદિને આચરનાર ભવ્યાત્માઓના ભાવિ ઉન્નત જીવનની અચુક આગાહીઆરૂપ ગણેલાં . છે. જે આત્મા જેટલી ઉચ્ચ વ્યક્તિને પુજે છે, તે આત્મા તેટલી ઉચ્ચ સ્થિતિએ પહેચે છે એ સર્વમાન્ય સિદ્ધાંત છે. શ્રી વીતરાગદેવની પૂજા કરનાર અને શ્રી વીતરાગદેવની સ્તુતિ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ પાનના પર જ .. . . . ન જ છે - ન કરનારા અનુક્રમે શ્રી વીતરાગની સમાન બને છે, એ વાતમાં શ્રી જૈન કે જૈનેતરો સર્વ કે પ્રમાણિક દર્શનકારો એકમત છે. શ્રી વીતરાગની ભક્તિ એ વિષમય દુનિયામાં અમૃતને કુંડ છે. એમાં સ્નાન કરનાર આત્મા પાપ પંકથી પાવન થયા વિના રહેતો નથી. શ્રી વીતરાગની ભકિતરૂપી અમૃતનાં કુંડમાં નિરંતર સ્નાન કરવા માટે શાસ્ત્રકારોએ અનેક પ્રકારના માર્ગો બતાવ્યા છે, તેમાં નિત્ય શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક દેવદર્શન કરવું એ મુખ્ય છે. આબાલવૃદ્ધ સૌ કઈ વડે સહેલાઈથી આચરી શકાય તેવું પવિત્ર ધર્મકૃત્ય છે. આત્મા ઉપર લાગેલ કર્મમળને ધોવા માટે તે એક પ્રકારનું આંતરિક જ્ઞાન છે. પરમાર્થદશી મહાપુરૂષો ભાર પૂર્વક ફરમાવે છે, કે નિત્ય શ્રી વીતરાગદેવના દર્શનાદિથી પાપરજ નાશ પામે છે અને પુણ્ય સમૂહ એકત્રિત થાય છે. તેથી તે ક્રિયાઓ શ્રી જૈન સંઘ અને ઉપલક્ષણથી સમસ્ત વિશ્વને એકાંત કલ્યાણ કરનારી છે જેના દર્શનાદિને આ અચિંત્ય મહિમા છે, તે પરમ તારક શ્રી જિન પ્રતિમાને મહિમા જેમ જેમ અધિક ખ્યાલમાં આવે છે, તેમ તેમ ભવ્ય આત્માઓ એ મૂર્તિ દ્વારા શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિમાં નિષ્કપ શ્રદ્ધાવાન અને અધિક એકતાર બની શકે છે, અનુભવસિદ્ધ પુરૂષએ આ અસાર સંસારમાં શ્રી વીતરાગ પરમાત્માની એક વ્યક્તિને જ સારભૂત ગણી છે. તલાકત દાતા રાત નશા એમ સ્પષ્ટ પણે જણાવ્યું છે. પ્રભુ ભક્તિ એ જ્ઞાનની માતા છે. અર્થાત હૃદયમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ કે ભુકિત-ભાવ જાગ્રતુ - સર કરી Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ થયા વિના સાચા જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. કેટલેક સ્થળે મુક્તિ કરતાં પણ પરમાત્માની ભક્તિને અધિક ગણવામાં આવી છે, તેની પાછળ પણ એ જ રહસ્ય છે કે અંતઃકરણમાં પ્રભુની ભક્તિ રેમરેમ પ્રગટયા વિના મુક્તિ સુલભ નથી. ભક્તિ એ જ મુક્તિને આકર્ષણ કરવા માટેનું સાચું લેહચુંબક છે. શ્રી. વીતરાગની ભક્તિને મુક્તિની દૂતી પણ ગણવામાં આવે છે. દુન્યવી સંપત્તિ એ ખરેખરી આત્માની સાચી સંપત્તિ નથી, પરંતુ વીતરાગનું સ્મરણ એ જ સાચી સંપત્તિ છે. અને દુન્યવી વિપત્તિઓ એ સાચી વિપત્તિઓ નથી, પરંતુ વીતરાગનું વિસ્મરણ એ જ સાચી વિપત્તિ છે. પરમાત્માને ગુણેમાં ચિત્તની તન્મયતા થવાથી સેંકડો જમે વડે સંચિત કરેલા પાપjજે ક્ષણવારમાં દવંસ થઈ જાય છે, તેમાં મુખ્ય કારણ એ છે કે નિત્ય પ્રભુભક્તિથી બુદ્ધિ નિર્મળ બને છે અને નિર્મળ બુદ્ધિમાં પ્રભુની પ્રતિમા જેતાની સાથે જ પ્રભુની અનંત કરૂણાનું સાચું દર્શન થાય છે. જગતને સમગ્ર જીવેનું સંપૂર્ણ કલ્યાણ પરમાત્માએ ચિંતવ્યું હોય છે, એટલું જ નહિ પણ ત્રણ ત્રણ ભવ સુધી એ ભાવને એમણે પરાકાષ્ઠાએ પહોંચાડ્યો હોય છે અને તેના ચોગે તેમને એવી ઉત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિએને બંધ થાય છે, કે જેના પ્રભાવે તેમની તમામ વસ્તુઓ જગતના કલ્યાણમાં અમેઘ રીતે સહાયક બને છે. તીર્થંકર પદના ભૂલમાં પણ જગતકલ્યાણની ભાવના છે અને વચલા ગાળામાં પણ તીર્થ પ્રર્વતન અને અવિચ્છિન્ન મોક્ષમાર્ગ Page #181 -------------------------------------------------------------------------- ________________ - - ર : C - ચાલુ રહે તેવી પ્રવૃત્તિ છે. ભગવાનની કરૂણામાંથી એવું તીર્થ સર્જાય છે, કે જે તીર્થમાં રહેલા તમામ આત્માએ સમગ્ર વિશ્વના મિત્ર બનવાને અહર્નિશ પ્રયત્ન કરે છે. “મિતી જે સંદરમH ” એ સત્ર જૈનધર્મને પ્રાણ છે. “જગતના મિત્ર થઈને રહેવું ” “ સૌનું સુખ ઈચ્છવું” કેઈને દુઃખ ન આપવું.” એવા આચાર અને વિચારવાળા સઘની પ્રભ સ્થાપના કરે છે. એ સંઘ દ્વારા પ્રભુની કરૂણા જગતમાં વિસ્તાર પામે છે. પ્રભુએ જે કંઈ સર્જન કર્યું છે, તે બધું પ્રભુની કરૂણામાંથી ઉત્પન્ન થયું છે અને પ્રભુની પ્રતિમા એ પ્રભુની કરૂણાનું મૂર્ત સ્વરૂપ છે. એ પ્રતિમાની મનહરતા જેવાથી જ પ્રભુની કરૂણ કેટલી અનંત અને અમાપ હતી તે ખ્યાલમાં આવે છે. જે પ્રભુની આપણે ભક્તિ કરીએ છીએ, એ પ્રભુ આટલા બધા કરુણશીલ હતા, એવું ભાન થતાંની સાથે જ આપણે આત્મા પણ જગતના તમામ જીવને પિતાના સમાન જેવા, જાણવા અને તેમની સાથે પિતાના સમાન આચરણ કરવા માટે ભાવનાશીલ બને છે. આ રીતે પ્રભુદર્શનથી આત્મામાં સમગ્ર જી પ્રત્યે સમદર્શિપણું આવે છે અને એ આત્મસમદશિત્વને ભાવ એ ઉત્કૃષ્ટ ભાવ છે, કે તે ક્ષણવારમાં અનંત ભવન પાપને દવંસ કરી નાખે છે. કારણ કે તેમાં સ્વાર્થભાવને બદલે પરમાર્થભાવની મુખ્યતા છે. પરમાર્થભાવ એ જ ધર્મનો સર્વત્ર સારે છે. જ્યાં સુધી જીવમાં સ્વાર્થભાવ પ્રધાન હોય છે ત્યાં સુધી તેના મનમાં સંક૯પ-વિક શાંત થતા નથી અને સંકલ્પ-વિકલપે. - - - Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ચાગ્યતા આવતી માટે પ્રથમ મનની સુખને વિચાર શાંત ન થાય ત્યાંસુધી ઉત્તમ ધ્યાનની નથી. નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરવા અંદર પરાપ્રધાન એવા સર્વ જીવેાના અત્ય'ત આવશ્યક અની જાય છે. સર્વ જીવાના હિતના વિચારથી મન શાંત અને છે, એટલે કે મનના અશુભ સકલ્પ-વિકલ્પે શમી જાય છે અને એવા આત્મામાં અંતે જ્ઞાનની નિમલ જ્યાત પ્રગટ થાય છે. આ રીતે જગતના તમામ જીવા પ્રત્યે મિત્રતાના ભાવ પહોંચાડવા એ નિિ કલ્પ દશા પ્રાપ્ત કરવા માટે ખબ જ ઉપયોગી છે. નિવિ કલ્પ દશા વિના કોઈ પણ જીવ વીતરાગ બની શકતા નથી. વીતરાગતા વિના કેવળજ્ઞાન નથી,કેવળજ્ઞાન વિના સ કર્મના ક્ષય નથી અને સર્વ કર્મના ક્ષય વિના સાક્ષ કે માક્ષનું સુખ કાઈ મેળવી શકતુ નથી, એથી નક્કી થાય. છે કે સુખપ્રાપ્તિના સાચા ઉપાય આપણા અંતઃકરણમાં વિશ્વમૈત્રીના ભાવ જાગૃત કરવેા તે પણ એક પ્રધાન હેતુ છે. આ વિશ્વમૈત્રીને ભાવ પરમાત્માની કરૂણા વિના પ્રગટાવી શકાતા નથી અને પ્રભુની કરૂણા પ્રાપ્ત કરવા માટે આદર અને બહુમાન પૂર્વક આંતરૂં પાડયા વિના નિત્ય પરમાત્માના દર્શન, વ ́દન, પૂજન, જાપ અને યાન આદિના સતત અભ્યાસની અત્યંત જરૂર છે. ધર્મની તમામ આરાધના આત્માને કામળ બનાવવા માટે છે. અર્થાત્ આત્માને કરૂણાશીલ બનાવવા માટે છે. જ્યાંસુધી કરૂણાને ભાજ આપણા અંતઃકરણમાં સુદૃઢ રીતે સ્થિર ન બને, ત્યાં સુધી કરૂણાવ'ત ભગવાનને ન ભૂલવા, એનુ સતત સ્મરણ ચાલુ કડવા வ VETERINAR 51 84140 Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ રાખવું, કરૂણાવતની કરૂણા લક્ષ્યમાં રાખવી એ જ વિવેકી પુરૂષાનુ. પરમક બ્ય બની રહે છે. તમામ ધ ક્રિયાઓનુ હા` પણ એ જ છે કે તે દ્વારા પરમાત્માનું સ્મરણ અખંડિત ચાલુ રહે . “ અચિંત્ય ચિ’તામણિ સમાન ભગવાન આ ક્રિયાના પ્રરૂપક છે. જગતના કેવળ હિતને માટે ભગવાને ખા શભોગ બતાવ્યો છે.” ક્રિયા કરતી વખતે આવું સ્મરણ જેના હૃદયમાં સતત રીતે ચાલ્યા કરે છે, તે સ્મરણુ જ આત્માનુ સર્વ શ્રેષ્ઠ મગળ છે. જેના અતરમાં મ'ગળમય પરમાત્મા બિરાજમાન છે, તેની મલીનતા દૂર થાય છે અને તેના આત્મામાં ચારે તરફથી ગુણલક્ષ્મી ઉભરાવા લાગે છે, તેના અંતરાયે સમૂલ નાશ થાય છે અને તેની તમામ અભિલાષાએ અવશ્ય ફળીભૂત થાય છે. એવા અચિન્હ મહિમા પરમામાના સ્મરણના છે. નિત્ય પ્રભુદશનાદિના અભ્યાસથી આ કા ઘણું જ સુલભ ખને છે. માટે જ પ્રભુદશન એ પરપરાએ આત્માના મહાન વિકાસનું એક અત્યંત મહત્ત્વનું અંગ બની રહે છે. ભક્તિના બળથી હૃદયમાં પરમાત્માના ગુણેાની સ્થિરતા થવાથી કર્મોના દૃઢ ખંધને પણ શિથિલ થઈ જાય છે. પરમાત્માના કરૂણાદિ ગુણાનુ ધ્યાન, ચિન્તવન અને વાર’વાર સ્મરણ થવાથી દુરૂદેદ્ય અને દીઘ એવા સ‘સારના પણ શીઘ્ર ઉચ્છેદ થઈ જાય છે. એ સઘળી વસ્તુઓના લાભ શ્રી વીતરાગની મૂતિ દ્વારા સિદ્ધ થઈ શકે છે. બાળકથી માંડીને વૃદ્ધ, ભણેલ હાય કે અભણ હાય, વિશિષ્ટ જ્ઞાની હાય કે સામાન્ય જ્ઞાની હાય અથવા સ્ત્રી હોય કે પુરૂષ હાય ધનવાન હાય કે નિધન હોય પરંતુ આખાલગેાપાલ સ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ અવસ્થાના ને લાભ મેળવવા માટે શ્રી જિનપ્રતિમાં જેવું એક પણ સરળ કે સુલભ આલંબન બીજું કઈ નથી. પરમપવિત્ર શ્રી જિનપ્રતિમાની મહત્તા અને ઉપયોગિતા સંબંધી થોડીક વધુ વિચારણા અહીં કરીએ. મૂર્તિની મહત્તા. હરકેઈ વસ્તુની ગેરહાજરીમાં તે તે વસ્તુઓનું યથાર્થ, જ્ઞાન અને સાક્ષાત અનુભવ થતો હોય તે તે મૂર્તિ દ્વારા જ. થઈ શકે છે. દુનિયામાં રહેલા પર્વતે, નદીઓ, ગામો અને શહેરે આદિ પરોક્ષ વસ્તુનું જ્ઞાન જેમ નકશે કરાવી શકે છે, તેમ મૂતિ પણ પરોક્ષ પુરૂષોના સ્વરૂપનું જ્ઞાન કરાવવામાં નકશાનું કાર્ય કરે છે. આગમશાસ્ત્રો માત્ર ભણેલાએને તથા સમજદારને ઉપકાર કરે છે, જ્યારે મૂર્તિ ભણેલ. અગર અભણ સી કેઈને વૈરાગ્ય ઉત્પન્ન કરવામાં એક સરખી ઉપકારી થાય છે. વળી જે દેશમાં મુનિરાજેને બીલકુલ વિહાર જ થતું નથી તથા અન્ય કોઈ સાધન દ્વારા શાસ્ત્રશ્રવણ આદિને પણ પ્રસંગે પ્રાપ્ત થતું નથી, એવા દેશના જૈનોનું જૈનત્વ અદ્યાપિ પર્યત ટકાવી રાખનાર કઈ હોય, તે તે વીતરાગ પ્રભુના મંદિરે તથા તેમની મતિ જ છે મૂર્તિપૂજા એ કઈ કપોલકલ્પિત વસ્તુ નથી, પરંતુ જીવનવિકાસનું એક અતિ મહત્વનું અંગ છે. એથી જ સિદ્ધાંતના રહસ્યને વિચાર કરવામાં ચતુર પુરૂષાએ પરમાત્માની પ્રતિમાને પ્રીતિ પૂર્વક સ્વીકાર કર્યો છે. મૂર્તિ જડ હવાથી ચેતનને શી રીતે લાભ કરનારી. E ન , - - - - - Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ અને ? આ પ્રશ્નને જે સરળતાથી વિચારવામાં આવે તે સમજો તદ્દન સહેલું છે અને જિજ્ઞાસુને તેનું સમાધાન પણ થઈ શકે તેમ છે. નિમિત્તવાસી આત્મા. જૈન સિદ્ધાંત કહે છે કે જ્યાં સુધી જીવ કર્મના લેપથી લેપાયેલ છે, ત્યાં સુધી તેના ઉપર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અસર રહેલી છે અને તેમાં પણ પ્રમત્ત ગુણઠાણા સુધી તે ઉત્તમ પ્રકારના આલંબનેમાં વસવું અને ઉત્તમ આલંબનેની ત્રિકરણગે આરાધના કરવી એને જ ધર્મ કહ્યો છે. કારણ કે ત્યાં સુધી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અસરથી તે મુક્ત હોઈ શકતું નથી. ભગવાનની મૂર્તિ જડ હેવાથી તે ચેતનને કંઈ પણ અસર ન ઉપજાવે એમ કહેવું એ અનુભવ વિનાનું કથન છે. ભગવાનની મતિ તે શું પણ પ્રત્યેક વસ્તુ કંઈને કંઈ અસર કરે જ છે, જે ભાવના પૂર્વક ભગવાનના દર્શનાદિ કરે છે, તેને સારી અસર જરૂર થાય છે. આ હકીકત સૌને અનુભવ સિદ્ધ છે, તે પણ આ વાતને વધુ સ્પષ્ટ કરવા ખાતર થોડાંક દષ્ટાન્ત , અહીં વિચારીએ.. જડે વસ્તુઓનો પ્રભાવ. દુનિયામાં એવી અનેક જ વસ્તુઓ છે, કે જેના પ્રભાવથી ચેતનને કંઈને કંઈ અસર પેદા થયા વિના રહેતી નથી. બ્રાહ્મી વનસ્પતિનું ચૂર્ણ મગજને સતેજ કરે છે, જયારે મદિરાપાન મગજને ગાંડુ બનાવી દે છે. ઝેર મારે છે, જયારે .*" ' , - - - . . . . . . * * * * * - - Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અમૃત જીવાડે છે. દૂખીન જડ હોવા છતાં ઘણે દૂર રહેા પદાર્થોને દેખાડી શકે છે. વજ્ર જડ હાવા છતાં શરદી અને ગરમીની પીડાથી ચેતનનુ રક્ષણ કરે છે. નેપાળાની ગાળી જડ હોવા છતાં માણસના પેટની મળશુદ્ધિ કરી આપે છે. ચ’દન જડ હાવા છતાં તેનુ` વિલેપન ગરમીની પીડા દૂર કરી શીતળતા ઉપજાવે છે. અગ્નિના શેક ઠંડીની પીડા દૂર કરી. આપે છે. આગળ વધીને કહીએ તેા અનંત શિતના માલીક આત્માને સંસારમાં ભટકાવનાર પણ આઠ કની જડ પ્રકૃતિએજ છે. વત માનમાં પણ ચૈતન્યની સેવા ચાકરી શરીર અને અન્ન, જળ વિગેરે અનેક જડ સાધના દ્વારાજ થઈ રહી છે. સમય થાય છે અને ભૂખ તૃષા લાગે છે, તે ભૂખ અને તૃષા જડ એવા અન્ન અને જળથી સંતાષવામાં ન આવે તે ચૈતન્ય પેાતાનુ કામ આપતુ નથી. શરીર માંદુ પડે છે, ત્યારે જડ ઔષધની અપેક્ષા રહે છે. મત્રાક્ષા અને જડીબુટ્ટીઓ જડ હોવા છતાં અનેક પ્રકારના બાહ્ય અભ્ય'તર ઉપદ્રવેામાંથી મુકત કરવા શિતમાન થાય છે. રોહરણ અને મુહપત્તિ જડ હોવા છતાં જીવાની રક્ષા કરાવી આત્માને સદ્ગતિમાં નિમિત્તભૂત બને છે. ગુરૂ મહારાજના આસનમાં ગરમ ઉન અથવા જે કાપડ છે તે પણ જડ છે,. છતાં તેને પગ લાગી જાય તેા પાપ માનવામાં આવે છે. ભીંત ઊપર રહેલું સ્ત્રીનું જડ ચિત્ર મનુષ્યેાના ભાવને બગાડવામાં નિમિત્ત ભૂત થાય છે અને એટલા માટે જ શ્રી દશવૈકાલિક સૂત્રમાં સ્ત્રીના ચિત્રામણવાળા મકાનમાં ઉતરવાને સાધુઓને નિષદ્ધ કર્યો છે. સ્રીન' જડ ચિત્ર જે ભાવને Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ' ' *, , T બગાડવામાં કારણ બને છે, તે પછી ભગવાનની મતિ ભાવ પૂર્વક દર્શન, વન્દન કરનાર તેના ભકતને વૈરાગ્યનું કારણ કેમ ન બને ? શી જિન આગમ અને જિત મતિયા, આ પંચમ કાળમાં તરવાનાં બે સાધન છે. એક તે. શ્રી વીતરાગત વચન અને બીજું શ્રી વીતરાગ બિંબ, વીતરાગનાં આગમ જડ કાગળ અને શાહી વિગેરેના બનેલાં. છે. વીતરાગનાં બિંબ પણ જડ પાષાણ અને ધાતુ વિગેરેનાં બનેલાં છે, અને વસ્ત જડ હેવા છતાં ચૈતન્યને વિકસાવનારાં છે. આ જગતમાં એ બે જડ વરત જ એવી છે, કે જે આત્માની અંદર ભરાયેલી સાળી જડતાને ઉછેર કરે છે. એ બે સિવાય બીજી જડ વરતઓ આત્માના ચેતન્યને હણનારી થાય છે. એ બે વસ્તુઓ જડ હોવા છતાં એના ઉપાસક આત્માની જડતાને ક્ષણવારમાં હરી લે છે. એ કારણે શ્રી જિનાગમાં શાસ્ત્રોની ઉપાસના ઉપર જેટલે ભાર મૂકવામાં આવે છે, તેટલે જ અને કેઈ અપેક્ષાએ તેથી, પણ વધારે ભાર વિધિપૂર્વક શ્રી જિન ચૈત્યે અને શ્રી જિન મૂર્તિઓની ઉપાસના ઉપર મૂકે છે. “નિપપા થિાઉં? શ્રી જિનેશ્વરની ત્રિકાલપૂજા અને શ્રી જિનેશ્વરેની સ્તુતિ એ શ્રાવકોનાં અગત્યનાં કર્તવ્ય ગણાવ્યાં છે. એથી આત્માની જે શુદ્ધિ થાય છે, તે એના વિના બીજા હજાર. ઉપાયથી પણ થતી નથી. શ્રી જિનેશ્વરની પૂજા આત્માને. વિશ્વના એક સર્વોત્તમ ગુણીની સાથે સીધો સંપર્ક સધાવી 1 2 * * * * જ * * Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આપે છે, તેમના વિપુલ ગુણાનું જ્ઞાન તથા ખૂઝ કરાવતાં શીખવે છે અને અત્યંત નમ્ર અનાવીને આત્માને સદા તેમના ગુણુાની અભિમુખ વૃત્તિવાળા મનાવે છે. સ્મૃતિ એ ધ્યાનન પરમ સાધન છે. જેમ ગ્રન્થ, એ વીતરાગનાં વચનને જાણવાનું અને સમજવાનું સાધન છે, તેમ મતિ, એ સાક્ષાત્ વીતરાગને જાણુવા અને યાવવા-ધ્યાન કરવાનુ... અર્થાત્ એકાગ્રચિત્તે સ્મરણ કરવાનું સાધન છે. પ્રત ગ્રન્થદ્વારા એ જ્ઞાન મેળ વવા માટે જેમ વ્યાકરણ, કાવ્ય, કેષ અને ન્યાયશાસ્ત્રાદિના અધ્યયનનું અને તે દ્વારા અક્ષરોના સકેતનુ, તથા વાકય, મહાવાકય અને અપર્યો પર્યંતનુ જ્ઞાન મેળવવાની આવશ્યકતા છે, તેમ વીતરાગની મતિ દ્વારા વીતરાગ અને વીતરાગતાનુ* જ્ઞાન મેળવવા માટે વીતરાગના સ્વરૂપનું, વીતરાગના કરૂણાદિ ગુણ્ણાનુ', વીતરાગની શક્તિનુ, વીતરાગના ઉપકારનું, વીતરાગની પૂર્વાપર અવસ્થાનું, વીતરાગના શાસનનું, વીતરાગના શાસનના આરાધકાતું, વીતરાગના શાસનની આરાધનાનું, તેના ફળતુ, ફળની પર’પરાતું વિગેરેનુ' યથાસ્થિત જ્ઞાન ચિત્તમાં પ્રગટ કરવાની આવશ્યક્તા રહે છે. આગમ અને અનુમાનથી એ જ્ઞાન થાય છે. પરંતુ એ જ્ઞાન જ્યારે શ્રી જિન પ્રતિમાદિના ધ્યાનથી પરિપકવ અને છે ત્યારે તે અનુભવાત્મક અને છે. અનુભવજ્ઞાનના ગુણ ઘણા છે, તે બધા વાણીદ્વારા બતાત્રી શકાતા નથી, માત્ર મનમાં સમજી શકાય છે-અનુભવી શકાય છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ જ્ઞાનથી પણ પ્રતિમાન' ધ્યાન શ્રેષ્ઠ છે. મેાક્ષ માગ માં ધ્યાન એ સૌથી ચડીયાતી વસ્તુ છે,અને એ ધ્યાન મૂર્તિથી જેવી રીતે સર્વ અવસ્થાના જવાને સુલભ છે, તેવી રીતે ખીજી કઈ વસ્તુથી સુલભ નથી. જ્ઞાન કરતાં પણ ધ્યાન શ્રેષ્ઠ છે. જ્ઞાનનુ કાય પ્રકાશ આપવાન છે. વસ્તુને બતાવવાત છે, જ્યારે ધ્યાનન કાર્ય અનુભવ કરાવવાન છે. ઘરમાં ભાજનની ઉત્તમ સામગ્રી વિદ્યમાન હાય, તેની માહિતી જ્ઞાનથી મળે છે. પણ તેને આસ્વાદ, ભૂખને છેદ અને તૃપ્તિ વગેરેના અનુભવ તે ભાજન કરવાથી જ થાય છે. તેમ અહી' પણ શાસ્ત્રજ્ઞાન એ જાણવાનુ સાધન છે અને સ્મૃતિ એ ધ્યાનનું સાધન છે અર્થાત્ અનુભવ કરાવનાર વસ્તુ છે. એ ધ્યાન ચિત્તમાં જેમ જેમ સ્થિર થતાં જાય છે, તેમ તેમ વીતરણના સાક્ષાત દૃશ્યન અને સમાગમ જેટલા લાભ એક અપેક્ષાએ સતિના ધ્યાનદ્વારા મેળવી શકાય છે. મહા જ્ઞાનિઓન' પણ વિશ્રામસ્થાન મતિ છે. શાસ્ત્રોમાં જ’ઘાચારણ અને વિદ્યાચારણ જેવા ધિર તથા અપ્રમત્તદશાએ પહોંચેલા જ્ઞાની અનિવરોના પણ નાન ધ્યાનમાંથી સમય કાઢી નદીશ્વરાદિ તીર્થમાં રહેલાં શાશ્વત - ચૈત્યા અને મનુષ્યલેાકમાં રહેલાં ખીજા' અશાશ્વત સૈની યાત્રાએ જવાના ઉલ્લેખા મળે છે, તે એમ સિદ્ધ કરે છે, કે જ્ઞાની મહષિ એને પણ વીતરાગનુ ધ્યાન કરવા માટે વીતરાગનાં ખ્રિ માત જ એક શરણ સ્વીકારવ' પડે છે ત્રણે. Ο Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ - - - - - - - " + ' :- . ' વાતની ભુવનમાં વીતરાગનાં બિબો અને ચૈત્ય દ્વારા જે ઉપકાર થઈ રહ્યો છે, તે અનુપમ છે, પરંતુ તેની કદર જ્ઞાની આત્માએ જ કરી શકે છે અને એ કારણે ચાર જ્ઞાનના ધણી ગણધર શ્રી ગૌતમ મહારાજાએ રચેલ જગચિંતામણિ નામનાં પ્રસિદ્ધ ચૈત્યવંદનમાં સર્વ લેકમાં રહેલ શાશ્વત-અશાશ્વત, ચિત્ય અને બિબેને નમસ્કાર કર્યો છે. તથા શ્રત કેવળી. ભગવાન શ્રી ભદ્રબાહ સ્વામી આદિ પર્વધર અને બીજા શ્રત કેવળી મહાપ પણ આવશ્યક નિર્યુકિત આદિ ગ્રંથમાં ત્રણે લેકમાં રહેલા શાશ્વત અને અશાશ્વત શ્રી જિનચૈત્ય અને શ્રી જિનબિ બાતે તાત, વન્દન અને ભકિત કરવા. માટે તત્પરતા દાખવી છે તથા તેની ભક્તિનાં શભ ફળનો વિસ્તત નિર્દેશ કરે છે. મૂર્તિને અપાયેલી ઉપમાએ સત્ય છે. શ્રી જિનમૂર્તિની સ્તુતિ કરતાં પ્રતિભાસંપન્નકવિઓએ : ગાયું છે કે " किं ब्रहमैकमयी किमुत्सवमयी श्रेयोमयी किं किमु । ज्ञ नानन्दमयी किमुन्नतिमयी कि सर्वशोभामयी ॥ इत्थं कि किमिति प्रकल्पनपरैस्त्वन्मूर्तिरुद्विक्षिता ॥ किं सर्वातिगमेव दर्शयति सद्ध्यानप्रसादान्महः ॥ १ ॥ અર્થ– શું આ મતિ બ્રહ્મમય છે? શું ઉત્સવમય છે? શું કલ્યાણમય છે? શું જ્ઞાનના આનંદમય છે? શું ઉન્નતિ મય છે? શું સર્વ ભામય છે? એ રીતની કલ્પનાઓમાં -તત્પર એવા કવિઓ વડે લેવાયેલી આપની મૂર્તિ સધ્યાનના ' : : Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ પ્રસાદથી સને ઉલ્લંઘન કરી જનાર એવા જ્ઞાનરૂપ તેજને · દેખાડે છે. મૂર્તિ પાષાણુની કે ધાતુની હાવા છતાં કવિઓને તે બ્રહ્મમય, ઉત્સત્રમય, કલ્યાણમય, જ્ઞાનમય, આર્ન ક્રમય, ઉન્નતિમય, સ`શે।ભામય કે કેવળજ્ઞાનરૂપી તેજનાપુ જમય લાગે છે, તે કેવળ અતિશયાક્તિ રૂપ કે ભાષાના અલ'કાર રૂપ છે, એમ સમજવાનુ` નથી. કિન્તુ તે એક પરમ સત્ય રૂપ છે, જેમ ગહન જ્ઞાનને સમજાવનાર કોઈ વિશેષ, કાગળ અને શાહીના સમૂહુરૂપ સાધારણ વસ્તુના હાય છે, તા પણ, એકાગ્ર ચિત્તથી તેનુ અધ્યયન કરનાર વિદ્વાન પુરૂષને તે જ્ઞાનના પુજરૂપ અને ચૈતન્યના ભડારરૂપ સમજાય છે, તેમ વીતરાગની મતિ પણ તેના દર્શન કરનાર જ્ઞાની પુરૂષને સાક્ષાત વીતરાગનું દશ્ય ખડ કરે છે અને જોનારના ચિત્તમાં વીતરાગના સઘળા ચણાને પ્રતિબિંબિત કરે છે, વીતરાગની ભૂતિ દર્શન કરનારના ચિત્તને સાક્ષાત વીતરાગની પાસે લઈ જાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે વીતરાગની પાસે જવા માટે અર્થાત્ વીતરાગતા જેવી ઉચ્ચ કક્ષાએ ચઢવા માટે સ્મૃતિ એ સાક્ષાત્ નિસરણી રૂપ બની જાય છે, અનુભવીયાના અમૃતદારની પરંપરા, લાખા અને કરાડા દલીલાથી જે વાતના ઉકેલ આવી શકતા નથી, તેના ઉકેલ અનુભવથી સહેજમાં આવી શકે છે. મૂર્તિનું આલબન લેવામાં શું શું લાભા રહેલા છે, તેની Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રતીતિ કરવી હોય તા થાડાક વખત નિયસિત રીતે પ્રતિમાન' આલંબન લઈ પેાતાનું ચિત્ત તેમાં એકાગ કરવાના અભ્યાસ કેળવવા જોઈ એ. અને એ. અભ્યાસના પરિણામે પેાતાની ચિત્તની વૃત્તિઓમાં કેવ કેવું પરાવર્તન થાય છે, આંતરમળ કેટલે ઘટવા માટે છે, કેટલી પવિત્રતા, વધે છે. પ્રથમ ઘણા પ્રયત્ને પણ જે દોષા ઉપર કામ મેળવી શકાતા નહિ. એવા પણ દોષો વિના પ્રયાસે કેવી રીતે ઘટવા માંડે છે. કષાયાની માંદતા કેવી થવા માંડે છે, અગમ્ય પદાર્થોમાં બુદ્ધિના સહેલાઈથી કેવા પ્રવેશ થઈ શકે છે તેના સ્વય અનુભવ કરવા. અનુભવીઓની ખાત્રી છે કે એ કોઈ પવિત્ર આત્મા સાચી રીતે પરમાત્માની પ્રતિમાન આલખત લે છે તેમને અપૂર્વ પ્રતિભા, અપૂર્વ આનદ અને અપવ સખસ’પદ્માઓની પ્રાપ્તિ થાય છે. પ્રતિમાનાં ધ્યાનથી ઉત્પન્ન થયેલ અનુસવીઓના અમતદારની પરપરાએ શાસ્ત્રોમાં ઘણી વિશાળ છે. તેમાંના કેટલાક હદયાદગારા અહી' રજુ કરીએ છીએ. cha ‘ હું ભવ્ય પ્રાણીએ ! જો તમારે મોક્ષસુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હૈાય તે તમે શ્રી તીર્થંકર ભગવંતની પ્રતિમાની ઉપાસના કરે, જે પ્રતિમા મેાહરૂપી દાવાનલને શમાવવામાં મેઘની વૃષ્ટિરૂપ છે, સમતારૂપ પ્રવાહમાં ઝીલવા માટેની નદી છે, તે પ્રતિમા સત્પુરૂષોને વાંછિત આપવામાં કલ્પલતા છે અને જે સ'સારરૂપી ઉગ્ર અધકારનો નાશ કરવામાં ની તીવ્ર પ્રભારૂપ છે.’ (પ્રતિમાશતક લૈક ૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ આ રીત : ક : ૪ " ' ' ' મારી ના * * * “હે સર્વ દુઃખથી રહિત પ્રભુ! હે સદા આનંદમય નાથ ! તમારી મૂર્તિને જોઈ જોઈને હું મારા હૃદમાં વિશ્વાસ મેળવી, અવ્યય અવિનાશી એવા હર્ષને પ્રાપ્ત થયેલ છું. હે મનુષ્યના હિતકારી પ્રભુ! તે આપની પ્રતિમા અભયદાન સહિત ઉપાધિ વગર વધતા ગુણસ્થાનકને ચગ્ય એવી દયાન પોષણ કરે છે.” (પ્રતિમાશતક શ્લેક ૬) હે પ્રભુ! તમારૂબિંબ હૃદયમાં ધારણ કરવાથી બીજું કે ઈ રૂપ હૃદયમાં સ્કુરાયમાન થતું નથી. અને તમારા રૂપનું સ્મરણ થતાં પૃથ્વીમાં બીજા કેઈ રૂપની પ્રસિદ્ધિ થતી નથી. તે માટે “તું તે હું' એવી અભેદ બુદ્ધિના ઉદયથી “યુષ્પદ્ અને અરપદુ” પદને ઉલ્લેખ પણ થત નથી અને કંઈક અગોચર પરમ ચેતન્યમય તિ અંતરમાં સરાયમાન થાય છે.” (પ્ર. શ. ૭) “હે પ્રભુ! પાપને ક્ષય કરનારું, ઉત્તમ પદ સ્વરૂપ અને રૂપ રહિત એવું અપ્રતિપાતિ ધ્યાન જ્યાં સુધી પ્રગટ ન થાય, ત્યાં સુધી મારા હૃદયમાં તમારૂ રૂપ અનેક પ્રકારે યાકારરૂપે પરિણામ પામે, જે આનંદઘનમાં ત્રિકાલ સંભવી અને સર્વ તરફથી થયેલું સુર અસુરનું સુખ અનંતમાં ભાગે પણ ઘટતું નથી” (પ્રતિમાશતક શ્લેક ૯). “હે જિનેન્દ્ર ! ઊત્તમ પુરુષોના વંદેએ નમસ્કાર કરેલ અને મુકિતરૂપ લતાના કંદ સમાન એવી તમારી પ્રતિમા, કે જેને દેવતાઓએ મંદારવૃક્ષના પુષ્પ સમૂહવડે પૂજેલી છે અને જે ઊગ રગને શોષણ કરનારા સ્નાત્ર જલ ધ-૯ રચના : આ દવા કરાર 'આ ક .. * કા = ક - જીવનારા કાકા, Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ રૂપ અમૃતના ઝરણથી સર્વ જગતની રક્ષા કરે છે, તે પ્રતિમાને અમે પરમ આનંદને (મેક્ષને) અર્થે વંદના કરીએ છીએ” (પ્રતિમાશતક લેક ૧૧) “જેમ ભ્રમર પ્રફુલ્લિત માલતીને છેડે નહિ, અને જેમ હાથી મનહર રેવા નદીને છેડે નહિ, જેમ કેફિલ પક્ષી વસતકતુમાં સૌંદર્યવાળી આમ્રવૃક્ષની મંજરીને છેડે નહિ, અને જેમ સ્વર્ગપતિ ઈન્દ્ર ચંદનવૃક્ષોથી સુંદર એવી નંદનવનની ભૂમિને છેડે નહિ, તેમ હું શ્રી તીર્થકર ભગવંતની પ્રતિમાને મારા હૃદયમાંથી ક્ષણવાર પણ છેડતે નથી. ” (પ્રતિમા શતક-૪) હે પ્રભુ! અનિમેષ દષ્ટિ વડે નિરંતર દર્શન કરવા રોગ્ય આપના રૂપને એકવાર જોયા પછી મનુષ્યની દૃષ્ટિ બીજે કોઈ સ્થળે સંતોષ પામતી નથી. ચંદ્રના કિરણના જેવા ઉજજવલક્ષીરસમુદ્રનું જલપાન કર્યા પછી લવણસમુદ્રનું ખારું પાણી પીવાની કેણ ઈચ્છા કરે ? અર્થાત્ કેઈન કરે.” (ભુતામર સ્લોક ૧૧) ત્રણ ભુવનમાં અદ્વિતીય અલંકારરૂપ હે પ્રભુ! શાન્તરસની કાતવાળા જે પરમાણુ વડે તમારું શરીર બન્યું છે, તે પરમાણુઓ પૃથ્વી પર તેટલા જ છે. કારણ કે આપની સમાન અન્ય કેઈમાં પણ એવી સુંદરતા નથી.” (ભકતામર . ૧૨) હે ત્રણ જગતના અધિપતિ ! હે પ્રભુ જેણે અન્ય કાર્યો દૂર કર્યા છે અને ભક્તિવડે ઊલાસ પામતા રોમાંચિત Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ શરીરવાળા પ્રાણુઓ પૃથ્વીને વિષે તમારા ચરણયુગલને વિધિપૂર્વક ત્રણેકાળ પૂજે છે, તેઓ જ ધન્ય છે, તેમજ જન્મ સાર્થક છે.” (કલ્યાણમંદિર . ૩૪) હે નાથે ઘણા કાળથી સંચિત કરેલી તમારા ચરણ કમળની ભક્તિનું કાંઈ પણ ફળ હેય તે હે શરણ કરવા લાયક પ્રભુ ! માત્ર એક તમારા જ શરણવાલા એવા મારા આ ભવમાં અને બીજા ભાવમાં પણ તમે જ સ્વામી થશે.” (કલ્યાણમંદિર લેક. ૪૨) આ રીતે અનુભવી મહાપુરૂષના ઉદ્ગારથી સ્પષ્ટ સમજી શકાય છે કે શ્રી જિનમતિના આલંબનથી જે રીતે આત્મવિકાસ સલભ બને છે. તે બીજી રીતે સલભ નથી. મતિનું આલંબન આત્મવિકાસમાં ઘણું જ જરૂરી છે. જેઓ પ્રતિમાજીને આલબન છેડી દઈ એકલા નામને જ સર્વસ્વ માને છે તેઓ ઘણા લાભથી વંચિત રહી જાય છે.. ઉપાસનાની દષ્ટિએ નામ કરતાં સ્થાપનાની મહત્તા. માત્ર નામસ્મરણથી જે રીતિએ શ્રી વીતરાગ પરમાત્માની ઉપાસના કે ભક્તિ થઈ શકે છે, તેના કરતાં તેઓશ્રીની પ્રતિમાના આલંબનથી વધારે સુંદર સ્થાયી અને નિર્મલ ઉપાસના થઈ શકે છે. જેમ ગુરૂના કે ધર્મના માત્ર નામસ્મરણથી તેઓની આરાધના સફળ કે સ્થાયી બનતી નથી, તેમ દેવના પણ કેવળ નામસ્મરણથી તેમની સપૂર્ણ, સફળ અને સ્થાયી આરાધના થઈ શકતી નથી. પરમાત્માની ભક્તિનું મુખ્ય ફળ ચિત્તવિચદ્ધિ છે. પણ એ જ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ચિત્ત વિશુદ્ધિ એકાએક અકસ્માત રીતિએ થતી નથી, પરંતુ તેના સાચા કારણેના આસેવનથી જ થાય છે. સંસારના અનેક રંગરાગમાં રચ્યાપચ્યા રહેનાર ગૃહસ્થને પિતાને પ્રાપ્ત થયેલ શક્તિ અને સામગ્રીને શ્રી જિનભક્તિમાં સદૂવ્યય કર્યા વિના કેવળ એકલા ભાવથી ચિત્તવિશુદ્ધિ થવી શકય નથી. પ્રાપ્ત થયેલ શકિત અને સામગ્રીથી જ્યારે તે પ્રભુની ભકિત કરે છે ત્યારે જ સાચી ચિત્તવિશુદ્ધિ થાય છે. શ્રી જિપ્રતિમાજના આલંબથી જ વર્તમાનકાળમાં તે મહાપુરૂષની સર્વાગ સેવા કરવાને અમૂલ્ય અને મહત્વને પ્રસંગ આપણને પ્રાપ્ત થાય છે. સમસ્ત જગત ઉપર એકાંત ઉપકાર કરનારા, પ્રાણીમાત્રનું હિત ચિંતવનારા જગતબંધુ શ્રી તીર્થંકર પરમાત્મા આપણા માટે સર્વ રીતિએ એટલે કે, નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવથી. અને સર્વ સામગ્રીથી એટલે કે મન, વચન, કાયા અને ઉત્તમ પ્રકારની બીજી પણ તમામ સામગ્રીથી ઉપાસ્ય છે. અનંત ઉપકારી શ્રી અરિહંત દેવે પ્રત્યેની આપણી ભકિત, બહુમાન, સત્કાર કે સન્માન પ્રદર્શિત કરવા માટે શ્રી જિનપ્રતિમાજી પરમ આલંબન રૂપ છે. તે સિવાય તેમના પ્રત્યે ભકિત, બહમાન, સત્કાર કે સન્માન પ્રદર્શિત કરવાને આપણી પાસે અત્યારે બીજે કઈ ઉપાય નથી. એટલા માટે જ કૃતજ્ઞ આત્માઓ. ત્રિવિધ વેગે સર્વ શકય સામગ્રીથી શ્રી અરિહંત પરમાત્માની ઉપાસના કરવા સદાકાળ સજજ રહે છે. પરમ દયાળુની યથાશક્તિ ઉપાસના વિના આપણે આત્મામાં જગતના. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ તમામ જીવે પ્રત્યે મૈત્રી ભાવ પ્રગટી શકતા નથી, શકયનું પાલન કરવાપૂર્ણાંક અશકયની ભાવના પરપરાએ સ`સિદ્ધિનું પરમ કારણ અને છે, એ રહસ્ય છે. પ્રાપ્ત શકિત અને સામગ્રીને પ્રભુ ભકિતમાં જોડવાથી શકયનુ પાલન થાય છે અને એવા વિવેકી જીવામાં પરપરાએ અખૂટ સામર્થ્ય પ્રગટે છે. પ્રશસ્તના આદરથી જ અપ્રશસ્તના રાગ ટળે છે. જ્યાં સુધી પાંચ વિષચેાની અસર તળે આત્મા રહેલા છે, ત્યાંસુધી અચેાગ્ય વિષયેાના આકણમાંથી બચવા માટે ચોગ્ય આલંબનના સ્વીકારની એટલી જ જરૂર છે. અાગ્યની અસરમાંથી મુક્ત થવા માટે ચેાગ્ય આલંબનના સ્વીકાર વિના ખીજે કાઈ ઉપાય નથી. પ્રભુ પ્રતિમાનું આલબન સત્ તત્ત્વના અભ્યાસ માટે સૌથી શ્રેષ્ઠ આલખન છે. એ અભ્યાસના બળથી જ વૈરાગ્ય સાનુન્ય બને છે. અભ્યાસ માં પેાતાથી અધિક ગુણુવ'ના પ્રત્યે નમ્ર મનવાનું હોય છે. ગુણવતાને વારંવાર સ્મૃતિપથમાં લાવવાના હાય છે. એમના ગુણા સ'ભારી સ'ભારીને ચિત્તમાં પ્રમેાદભાવ પ્રગટાવવાને હાય છે. પ્રતિમાજીના આલમનથી એ કાય જેટલી સરળતાથી સિદ્ધ થાય છે, તેટલું બીજી રીતે બનવું શકચ નથી. અભ્યાસ નિરપેક્ષ વૈરાગ્યથી કે વૈરાગ્ય નિરપેક્ષ અભ્યાસથી દોષાને નિર્મૂળ કરવાનું ખળ પ્રગટતું નથી પરતુ વૈરાગ્યની સાથે પેાતાથી અધિક પ્રત્યે નમ્રતાના ભાવ અને તેની સ્મૃતિ અખડ ટકી રહે છે, ત્યારે જ દોષા ઉપર કાબૂ મેળવવાનું Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જ શકય અને છે, અભ્યાસમાં મહા વૈરાગ્યવાન આત્માઓનુ મહુમાન છે. એ બહુમાનનુ' નામ જ ધમ બીજનુ’ વપન છે. એ અવન્ધ્યબીજો કદીપણ નિષ્ફળ જતા નથી. એનું સ શ્રેષ્ઠ ફળ મેાક્ષનું અનંત સુખ આપીને જ વિરામ પામે છે. મહા વૈરાગ્યવાન પરમાત્મા ઉપરના બહુમાનના પરિણામ સિવાયનું અનુષ્ઠાન એ બીજનુ વાવેતર કર્યા વિના જ ખેતી કરવા જેવું છે. ગમે તેવી 'ચી જમીનમાં અને ગમે તેટલી કાળજીથી અન્ય સવ સામગ્રી સહિત કાઈપણ જાતની ભૂલ કર્યા વિના ખેતી કરવામાં આવે તે પણ ખીજને વાવવામાં ન આવે તે તેમાંથી કદીપણું ફળ પ્રગટી શકતું નથી. ફળમાં બીજની પ્રધાનતા છે. બીજી બધી સામગ્રી ખીજની હયાતીમાં જ સહાયક અને છે. જે સગુણુના આચરણમાં અધિક ગુણવાનને આદર આપવાની વૃત્તિ નથી તે સદ્ગુણ દાષાના ક્ષય માટે નહિ પરંતુ ઉલટુ સદાષામાં શિશ મણિભૂત અભિમાન આદિ દોષોની પુષ્ટિને માટે થાય છે. દોષા એ અંધકારના સ્થાને છેઅને ગુણી પુરૂષો એ પ્રકાશના સ્થાને છે. દોષોની સત્તા ત્યાંસુધી જ ટકેછે કે નમ્ર બનીને જ્યાં સુધી અતઃકરણપૂર્વક ગુણવાન પુરૂષોનું શરણ સ્વીકારવામાં નથી આવ્યું', પરમાત્મા અનંત ગુણના ભંડાર છે. સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવાવાળા છે, એ રીતે કરૂણાવત પ્રભુનુ અચિન્ત્ય માહાત્મ્ય જાણીને જ્યારે પરમાત્મા ઉપર સથી અધિક સ્નેહ પ્રગટે છે, ત્યારે અંતઃકરણ ભક્તિથી વાસિત અને છે અને એવા અંતઃકરણમાં કાચા ઘડામાં જેમ પાણી ટકે નહિ તેમ ઢાષા પણ લાંબે વખત ટકી શકતા નથી. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ આ રીતે પ્રશસ્તના આદરથી જ અપ્રશસ્તને રાગ ટળે છે. મનુષ્ય પ્રકૃતિના આ સનાતન નિયમને જ્ઞાનીઓ સારી રીતે જાણતા હતા અને તેથી જ પાંચ અપ્રશસ્ત વિષયની પક્કડમાંથી છોડાવવા કેવળ કરૂણાબુદ્ધિથી પ્રશસ્ત આલંબનેને આધાર લેવાની ખાસ ભલામણ કરી ગયા છે. અને એ રીતે કર્મ સત્તાની પક્કડમાં અટવાયેલા જીવને તેમાંથી મુક્ત થવાને એક અપૂર્વ કીમીએ બતાવી ગયા છે. એક સાથે પાંચ અપ્રશસ્ત વિષયેના અયોગ્ય રાગને ટાળવાનું સામર્થ્ય જેવી રીતે શ્રી જિન પ્રતિમારૂપ આલંબનમાં છે, તે બીજી કઈ વસ્તુમાં નથી. પૂજ્ય ઉપાધ્યાય શ્રીમદ્ માનવિજ્યજી ગણિવરશ્રીએ સ્વરચિત ચોવીસીમાં પ્રભુની પ્રતિમાના આલંબનથી ઉત્પન્ન થતા અપૂર્વ લાભ સ્વાનુભૂતિપૂર્વક ઠેરઠેર જણાવ્યા છે. પાંચમા શ્રી સુમતિનાથ ભગવાનના સ્તવનમાં પિંડસ્થ ધ્યાનને સુંદર મહિમા ગાયે છે. પ્રસ્તુત વિષયમાં તે ઉપયોગી હોવાથી અહી રજુ કરીએ છીએ. “રૂપ અનૂપ નિહાળી સુમતિ જિન તાહરૂં, છાંડી ચપળ સ્વભાવ ઠર્યું મન માહરૂં; રૂપી સરૂપ ન હોત જે જગ તુમ દીસતું, તે કુણ ઉપર મન્ન કહે અમ હિંસતુ.૧ ૧ હિંસ્યા વિણ કિમ શુદ્ધ સ્વભાવને ઈચ્છતા, ઈચડ્યા વિણ તુમ ભાવ પ્રગટ કિમ પ્રીછતા; ૧. ઉલ્લાસ પામતું. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પ્રીછયા વિણ કિમ યાન દશામાંહી લાવતા, લાવ્યા વિણ રસાસ્વાદ કહે કિમ પાવતા. ૨ ભક્તિ વિના નવિ મુક્તિ એ કઈ ભક્તને, રૂપી વિના તે તેહ હુએ કિમ વ્યક્તને; નવણ વિલેપન માલ પ્રદીપને ધૂપણ, નવનવ ભૂષણ ભાલ તિલક શિર ખૂપણ. ૩ અમ સત પુણ્યને વેગે તમે પી થયા, અમૃત સમાણ વાણું ધરમની કહી ગયા; તેહ આલંબને જીવ ઘણુએ બૂઝીયા, ભાવિ ભાવને જ્ઞાને અમે પણ રંજીયા. ૪ તે માટે તુજ પિંડ ઘણા ગુણ કારણે, સે યા હુએ મહા ભય વારણે; શાન્તિ વિજય બુદ્ધ શિષ્ય કહે ભવિકા જના, પ્રભુનું પિંડસ્થ ધ્યાન ધરે થઈ એકમના.” ૫ આ સ્તવનમાં પ્રભુપ્રતિમાના આલંબનથી ઉત્તરોત્તર થતાં અપૂર્વ અપૂર્વ લાભનું સંકલનાબદ્ધ વર્ણન બહુ જ સુંદર, સરળ અને રેચક શૈલીમાં આબાળગોપાળ સૌ કોઈ સમજી શકે તેવી રીતે પૂ. ઉપાધ્યાયશ્રી તરફથી રજુ કરવામાં આવ્યું છે. પરમાત્માનું નામ ગ્રહણ કરવા માત્રથી પણ જે આત્મા પ્રમુદિત બને છે અને કર્મનિજરને ભાગી બને છે, તે પછી ભગવાનના રૂપ દ્વારા–પ્રતિમાજીના દર્શનાદિ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ દ્વારા કેમ લાભ ન થાય? જેનું આપણને નામ ગમે છે તેનું રૂપ તે તેનાથી પણ અધિક ગમે છે, આ વાત દરેકને સ્વાનુભવ સિદ્ધ છે. બીજી રીતે કહેવું હોય તે જેનું નામ ગમે તેનું રૂપ અધિક ગમે તે જ નામ પણ ગમ્યું એમ કહી શકાય. ખરી રીતે તે પદ્માસને બિરાજમાન વાત્સલ્ય રસથી ભરપૂર પરમપ્રશાન્ત પ્રભુની પ્રતિમા દ્વારા તેની વીતરાગતાનું અને સત્ય સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે તે નામ માત્રથી થવું શક્ય નથી. શ્રી જિનપ્રતિમા જિન સમાન છે.. મહાત્મા પુરૂષના મૃત દેહને પાલખીમાં પધરાવી વાજતે ગાજતે અગ્નિસંસ્કાર કરવા લઈ જતાં રસ્તામાં તેમના દેહને હજારે ભક્તો પગે લાગે છે. આ વાત સર્વમાન્ય છે. આમાં કોઈને પણ વિરોધ નથી. મૂર્તિને નહિ માનનારા પણ આ વાત તો કબૂલ રાખે જ છે. અને તેથી મહાત્મા પુરૂષના મૃતદેહને પગે લાગે છે. જો કે તે મૃતદેહમાં ચૈતન્ય નથી, છતાં ભકતોની ભાવવૃદ્ધિમાં તે અવશ્ય નિમિત્તભૂત બને છે. અંતઃકરણમાં થતી ભાવની વૃદ્ધિ એ ઘણી જ મહત્ત્વની વસ્તુ છે. આ ચરાચર વિશ્વમાં એ કેઈ બાહ્ય પદાર્થ નથી, કે જેને ભાવની વૃદ્ધિની સાથે સર ખાવી શકાય અને તેથી જ જે વસ્તુ ભાવવૃદ્ધિમાં અધિક નિમિત્તભૂત બને છે, તેની વિવેકી સમાજમાં હંમેશને માટે અધિક કદર રહી છે અને રહેવાની પણ છે. સાધુના મૃતદેહમાં ચિતન્ય નથી છતાં ભાવવૃદ્ધિનું કારણ બને છે તેનું Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ મુખ્ય કારણ તે મૃતદેહ ઉપકારી મહાપુરૂવનું છે, એવી ત્યાં કૃતજ્ઞ બુદ્ધિ છે. તે જ મુજબ મૂર્તિ પાષાણની હોવા છતાં “આ તે અમારા ભગવાનની મૂર્તિ છે.” “શાસ્ત્રોત વિધિ વિધાન મુજબ પ્રતિષ્ઠિત થયેલી છે, ”, પ્રતિષ્ઠા થયા પછી તે માત્ર પત્થરની મૂર્તિ છે, એવી બુદ્ધિ રહેતી નથી, પરંતુ ભકતેના ઉદ્ધાર માટે સાક્ષાત્ ભગવાન સ્વરૂપ બની જાય છે. ભગવાનની પ્રતિમા એ ભગવાનના અનંત ગુણોને સ્મરણ કરાવનાર એક સંકેતશાળી છે. ભગવાનની પ્રતિમા જેવાથી ભક્તહૃદયમાં જે આનંદ સાગર ઉછળે છે, તે વાણીમાં બતાવી શકાતું નથી, તે અનુભવને વિષય છે. ભગવાનની સ્થાપના વિના સર્વ પ્રકારની ભક્તિ શક્ય નથી. સાક્ષાત્ ભગવાનને જીવંત કાળમાં પણ ભગવાનની ભકિત અને ભગવાનનું ધ્યાન કરવા માટે તે ભગવાનની પ્રતિમાનું જ આલંબન ઉપયોગી બને છે. તે તેમના વિરહ કાળમાં પ્રતિમાજીની ઉપગિતા કેવી રીતે ઓછી ઠરી શકે ? આત્મવિકાસનું પ્રથમ પગથિયું દેવપૂજા છે, શાસ્ત્રકારોએ ધર્મરૂપી પ્રસાદ ઉપર આરોહણ કરવાને પ્રથમ ભૂમિકા રૂપ ચાર પગથિયાં બતાવ્યાં છે, તેમાં સૌથી પ્રથમ સ્થાન દેવગુરુના પૂજનને આપ્યું છે, બીજું સ્થાન સદાચારને, ત્રીજું સ્થાન તપને અને ચોથું સ્થાન મુકયષ –મોક્ષ પ્રત્યે અપ્રીતિના અભાવને આપ્યું છે. એ ચારને Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી આદિ મુનિ પુંગવે “પૂર્વ સેવા શબ્દથી સંબોધે છે. એ ચાર ધર્મરૂપી મહેલના પાયારૂપ છે. મુકિતના અદ્વિતીય કારણભૂત સમ્યગૂ દર્શન, દેશવિરતિ અને સર્વ વિરતિ આદિ ધર્મની પ્રાપ્તિને નીકટ લાવનાર તરીકે એ ચારની શાસ્ત્રમાં ગણના કરવામાં આવી • છે. તેમાં સૌથી પ્રથમ દેવગુરૂનું પૂજન છે. દેવ તરીકે શાસ્ત્રોમાં પ્રસિદ્ધ તે તે દિવ્ય પુરૂષને ગણેલા છે, તથા ગુરૂ તરીકે માતા, પિતા, વિદ્યાગુરૂ, વડીલ, વૃદ્ધ અને ધર્મશાસ્ત્રોને ઉપદેશ કરનારને ગણ્યા છે. તે ગુરૂવર્ગને ત્રિકાળ પ્રણામ આદિ કરવા એમની આજ્ઞા પાળવી વિગેરે કરવું એજ એમની પૂજા છે. દેવ અને ગુરૂની પૂજાથી આત્માની સાથે લાગેલે સહજ કર્મ મળ ઓછો થાય છે અને એ સહજ કર્મમળ એ છે થવાથી આત્માની સહજ અનાદિસિદ્ધ ગ્યતા–ઉત્તમતા પ્રગટ થવા પામે છે. ઉત્તમતા પ્રગટવાથી સદાચાર અને તપનું સામર્થ્ય પ્રગટે છે. તથા સદાચાર અને તપના બળથી મુક્તિ, મુક્તિના સાધનો અને મુક્તિના સાધક મહાપુરુષે પ્રત્યેનું માત્સર્ય નાશ પામે છે. એ નાશ પામવાથી મુક્તિ પ્રત્યે અનુરાગ પ્રગટે છે અને એ અનુરાગ અનુક્રમે સર્વ કલ્યાણના આકર્ષણનું અવધ્ય કારણ બને છે. દેવ અને ગુરૂનું પૂજન આ રીતે ઉત્તરોત્તર કલ્યાણ પ્રાપ્તિનું પરમ અંગ બને છે. તેનું મુખ્ય કારણ એ છે કે એ પૂજનની પાછળ ગુણ બહુમાનને ભાવ હોય છે અને એ ગુણ બહુમાનને ભાવ એ ચિત્તને અતિ વિશુદ્ધ આશય હોવાથી કમ નિર્જરાનું અમોઘ સાધન બને છે. સદાચાર અને Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ તપના સેવન સિવાય કોઈપણ આત્માની મુક્તિ પૂર્વે થઈ નથી, વર્તમાનમાં થતી નથી કે ભવિષ્યમાં થવાની નથી એ વાત જેટલી સત્ય છે, તેટલી જ સત્ય વાત એ પણ છે કે સદાચારી અને તપસ્વીની સેવા ભક્તિ અને બહુમાનાદિમાં પ્રવર્તી સિવાય કોઈપણ આમા ભૂતકાળમાં સદાચારી કે તપસ્વી બની શક્યો નથી, વર્તમાનમાં બનતું નથી અને આગામી કાળમાં બની શકવાને નથી. જેઓ દેવ પૂજનના માર્ગને અવગણે છે, તેઓ સન્મુખ આવતી સદાચાર અને તપ રૂપી લક્ષ્મીને હાથમાં લાકડી લઈને હાંકી કાઢવા પ્રયાસ કરે છે અને એ જ કારણે જેટલી જરૂર શાસ્ત્રકારોએ જીવનમાં -સદાચાર અને તપને સ્થાન આપવાની ગણી છે તેટલી જ કે તેથી પણ અધિક જરૂર દેવ ગુરૂના પૂજનને સ્થાન આપવાની ગણી છે. શ્રી જિન પૂજામાં અનેક લાભ સમાયેલા છે. - આ રીતે ધર્મના આદ્ય સોપાન તરીકે દેવ પૂજનનું સમર્થન શામાં કરેલું છે. દેવ પૂજનથી કર્મમલને હાસ થાય છે, કર્મબન્ધની અનાદિકાલીન ગ્યતા ક્ષીણ થતી જાય છે, ઈન્દ્રિયે અને કષા ઉપર કાબુ આવે છે, સદાચાર અને તપના માર્ગે આગળ વધવાનું બળ પ્રાપ્ત થાય છે. અવગુણ પ્રત્યે દ્વેષ, તથા ગુણ અને ગુણ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થાય છે, ભવ રાગ અને મુક્તિને દ્વેષ શમી જાય છે, અંત:કરણની શુદ્ધિ થાય છે, અંતરમાં પ્રમેહ પ્રગટે છે, માનસિક સુખની વૃદ્ધિ થાય છે, સત્ તવની આરાધના Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૪ થવાથી ચિત્ત પ્રસન્ન થાય છે, જીવવીર્યની વૃદ્ધિ થાય છે, અનુત્તર સ્મૃતિ તથા ધારાવાહી શુભ ભાવની પ્રાપ્તિ થાય છે, ચિત્ત સમાધિવાળું બને છે અને અપૂર્વ સમતા રસને આવિર્ભાવ થવાથી અનુક્રમે પરમાનન્દ્રપદ મેક્ષની સંપત્તિઓના ભોક્તા થવાય છે. શ્રી જિનપજા એ અહિંસાને પામે છે. શ્રી જિન પુજામાં જળ, પુષ્પ, ધૂપ અને દીપક આદિને ઉપર થતું હોવાથી તેમાં પાણી, વનસ્પતિ અને અગ્નિ આદિ ની વિરાધના થાય છે. માટે જે ક્રિયામાં હિસા હોય ત્યાં ધર્મ શી રીતે સંભવી શકે ? એમ કેટલાકને શંકા થાય છે, પણ તે વ્યાજબી નથી. હિંસા અહિંસાના મર્મને સમજવા માટે શાસ્ત્રોના ઊંડા અભ્યાસની જરૂર છે. જૈન શાસ્ત્રો કહે છે કે જીવ ચોગારંભી છે એટલે કે મન, વચન અને કાયાને વેગ જ્યાં સુધી જીવમાં વર્તે છે, ત્યાં સુધી તે સૂક્ષ્મ-એકેન્દ્રિય જેની હિંસાથી વિરામ પામી શક્તો નથી. જ્યાં સંપૂર્ણ અહિંસાનું પાલન છે, એવી અવસ્થા તે ચૌદમાં ગુણઠાણે શલેશીના અંતે આવે છે, કે જે અવસ્થા આવ્યા પછી જીવ નિયમા ક્ષણવારમાં જ સર્વ કર્મથી રહિત થઈ સિદ્ધ પરમાત્મા બને છે. તે અવસ્થાની પૂર્વે મન, વચન અને કાયાને યોગ ચાલુ હોય છે, છતાં પણ પિતાને પ્રાપ્ત ગુણ સ્થાનકને એગ્ય શાસ્ત્રોક્ત ક્રિયા કરવાથી નિજ પરિણતિરૂપ ધર્મ હણાતું નથી, પણ એ કિયા તે ઉલટી આત્મવિકાસમાં Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ અત્યંત હિતકારી બને છે. એટલું જ નહિ પણ આગળ આગળના ગુણસ્થાનકને મેળવવામાં સહાયકારી અને છે. સંસારના ત્યાગ કરીને મુનિવરો પણ ધ ક્રિયા કરે છે, વિહાર કરે છે, ઉપદેશ આપે છે, તે બધી પ્રવૃત્તિમાં જીવાની વિરાધના હૈાવા છતાં મુનિએ તે ક્રિયા છેડતા નથી, એકે ન્દ્રિયની હિ'સાના ભયથી પેાતાના ગુણઠાણાને ઉચિત ગુરૂસેવા, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વિહાર, આવશ્યક ક્રિયા, ચરણ સિત્તરી, કરણ સિત્તરી કે દવિધ ચક્રવાલ સામાચારીનુ` પાલન જો મુનિએ ોડી દે તેા તે પેાતાનુ ગુણુઠાણું ટકાવી શક્તા નથી અને આગળનુ ગુણુઠાણું મેળવી શક્તા નથી. વિનય–વૈયાવચ્ચ આદિ ક્રિયામાં એકેન્દ્રિય જીવાની વિરાધના હાવા છતાં અને વિહારમાં તે નદી આદિ પણ ઉતરવી પડે છે, છતાં એ ક્રિયા ત્યાજ્ય નથી, પણ અવશ્ય કરણીય છે. વિહારમાં હિંસા છે એમ ધારી કોઈ મુનિ વિહાર ન કરે તે તેણે પ્રભુ આજ્ઞા મુજખની અહિં સાનું પાલન કર્યું છે એમ કહી શકાશે નહિ. વળી એવા એકાંત સિદ્ધાંત જે નક્કી કરવામાં આવે તે ગૃહસ્થથી પણ વ્યાખ્યાનશ્રવણુ, મુનિવન્તન, પ્રતિક્રમણ અને સુપાત્ર દાનની ક્રિયા પણ થઈ શકશે નહિ. કઈ પણ હલનચલન પણ થઈ શકશે નિહ. અરે એક શ્વાસ પણ લઈ અને મૂકી શકાશે નહિ. કારણ કે શ્વાસ લેવા અને મૂકવામાં પણ વાચુકાયાના જીવાની વિરાધના થાય છે. પરંતુ એ પ્રમાણે -અની શકવું કોઈને માટે પણ શકય નથી, એટલે સિદ્ધાંત . Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ એ નક્કી થાય છે કે પ્રભુની આજ્ઞા મુજબ પેાતપેાતાના ગુણ સ્થાનકને ઉચિત વર્તન કરવું એનું જ નામ ધમ છે. જૈનશાસનમાં એક વચન બીજા અનેક વચનની અપેક્ષા રાખે છે. માત્ર કેાઈ એકાદ વચનને પકડી બીજી ઉપયાગી અપેક્ષાઓની જો અવગણના કરવામાં આવે તે તે શુદ્ધ ન્યાયયુક્ત જિનવચન ખની શકતુ નથી. પરંતુ સ અપેક્ષાઓને ચાગ્ય સ્થાને ચેજવામાં આવે તેા જ તે વચન ન્યાયયુક્ત બની શકે છે. એવું વચન જ લેાકેાત્તર જિન વચન ગણાય છે. શાસ્ત્રમાં કહ્યા મુજબ હિ'સાની વ્યાખ્યા સમજવા માટે નીચેના ક્ષેાકેા ઉપયાગી છે. शास्त्रे हिंसा त्रिधोकाsनुबन्ध हेतुस्वरूपतः । जिनाशाभंगमिथ्यात्वाद्विसा स्यात् सानुबन्धिका ॥ १ ॥ अयत्नात् प्रवृत्तेश्च हेतुहिंसा प्रकीर्तिता । यतनां कुर्वता पुसां, हिंसा स्वरुपतो मता ॥ २ ॥ અ –અનુબન્ધ હિંસા, હેતુદ્ધિ'સા અને સ્વરૂપહિ'સા, એમ હિં’સાના ત્રણ પ્રકારે શાસ્ત્રોમાં કહ્યા છે. શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાના ભાગ કરવાથી અને મિથ્યાત્વનું સેવન કરવાથી જે હિંસા લાગે છે તે અનુબન્ય હિંસા કહેવાય છે. યતના વગર પ્રવૃત્તિ કરવાથી જે હિંસા થાય છે તેને હેતુહિંસા કહેવામાં આવે છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ યતના પૂર્વક પ્રવૃત્તિ કરનારા પુરુષને જે હિસા લાગે છે તેને સ્વરૂપહિંસા કહેવામાં આવે છે. અનુબન્ધ હિંસા અને હેતુહિંસાના માઠા વિપાકે ને અવશ્ય ભોગવવા પડે છે. જ્યારે દયા, દાનપરોપકાર અને ભક્તિના કાર્યોમાં યતનાપૂર્વક કરવામાં આવતી, ઉપર માત્રથી જ દેખાતી સામાન્ય હિંસાથી કદી પણ માઠાં ફળ ઉત્પન્ન થતાં નથી, શ્રી વીતરાગ પરમાત્માની પૂજામાં દેખાતી સ્વરૂપહિંસા તે નાગકેતુએ કરેલી પુષ્પપૂજાની માફક કેવળજ્ઞાન સમપ હમેશને માટે સર્વથા અહિંસક, બનાવનારી છે. અહીં એટલું યાદ રાખવાની જરૂર છે કે દ્રવ્યપૂજાના અધિકારી ગૃહસ્થ છે, કે જેઓ સર્વથા આરંભના ત્યાગી હેતા નથી, પરંતુ સંસારમાં અનેકવિધ આરંભની પ્રવૃત્તિ કરી રહ્યા હોય છે. તેમની અહિંસાની મર્યાદા પણ નિરપરાધી ત્રસ જેને મારવાની બુદ્ધિથી જાણ કરીને ન મારવાની હોય છે. આ ગૃહસ્થ જ્યારે જિનપૂજા, દયા, દાન કે પરેપકારના કાર્યમાં જોડાય છે, તેટલે વખત કેવળ સ્વાર્થમય અને એકલા મહવૃદ્ધિના કારણભૂત અસદારંભથી નિવૃત્ત થાય છે. અને એટલે વખત તેઓ સદારંભમાં જોડાય છે. - દયા, દાન, ભક્તિ અને પરોપકારના કાર્યોમાં અનાજ જળ, અગ્નિ, વનસ્પતિ આદિ એકેન્દ્રિય ઓની હિંસાને આગળ કરીને ગૃહસ્થ તે કાર્યોને જે છેડી દે તે તેમની અવસ્થાને તે ઉચિત નથી. દયાદિના કાર્યો કરતી વખતે Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ કેઈ પણ સમજુ માણસને એવો વિચાર આવતું નથી, કે હું જીવોની વિરાધના કરું છું. પણ એમ જ થાય છે કે હું દયા, દાન, પરોપકારાદિનું કાર્ય કરી રહ્યો છું. જેમકે કઈ બૃહસ્થને રસ્તામાં કોઈ મનુષ્ય અથવા પશુ તૃષા, ક્ષુધા કે રેગથી અતિ પીડિત અવસ્થામાં આવી પડેલે તેના જોવામાં આવે. હવે તે વખતે જે તેને થોડું પાણી, અને અથવા ઔષધ મલી જાય તે તે જીવી જાય છે. તે તે વખતે કોઈ દયાળુ ગૃહસ્થ એ વિચાર કરતું નથી કે જે હું તેને પાણી આપું તે પાણીના તે એક બિન્દુમાં સંખ્યાતીત જીવે છે. તેનું પાપ મને લાગી જાય. તે વખતે તે તેનું વર્તમાન દુઃખ કેમ દૂર થાય એ જ મુખ્ય દયાની લાગણી હોય છે. તેવી જ રીતે કેઈ ધાર્મિક પ્રસંગે અનેક સાધમિકે ઘરને આંગણે આવે, હવે તે વખતે ઘર આંગણે આવેલ સાધર્મિકેની સાધર્મિક ભક્તિમાં જલ, અગ્નિ, વનસ્પતિ આદિની વિરાધના થાય છે. પરંતુ વિરાધના કરવાની કઈ ભાવના હોતી નથી, પણ સાધમિકની ભક્તિ તરફ જ દષ્ટિ હોય છે. તેથી ઉપરના દયા, ભક્તિ આદિના પ્રસંગમાં જીની વિરાધના થઈ એમ કોઈ કહેતું નથી પરંતુ દયાનું, પરોપકારનું, પુણ્યનું, અને ધર્મનું કાર્ય થયું એમ જ સૌ કેઈ કહે છે. તેમાં મુખ્ય કારણ અંતઃકરણને શુભ આશય છે. દાન, દયા, પોપકાર અને ભક્તિના કાર્યોમાં એકેન્દ્રિય જીવોની વિરાધનાને લેશ પણ આશય નથી પણ દુઃખી છના દુઃખ દૂર કરવાને અથવા પૂજ્ય ધ-૧૦ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પુરૂષની ભક્તિને જ એક આશય હોય છે. તેવી જ રીતે શ્રી જિનપૂજાના કાર્યમાં પણ પરમાત્માની ભક્તિને જ એક શુભ પરિણામ હોય છે, તેમાં એકેન્દ્રિય જીવોની વિરાધના કરવાને લેશ પણ આશય હેતું નથી, તેથી દાનાદિ ક્રિયાથી જેમ લાભ થાય છે તેમ શ્રી જિનપૂજાથી પણ લાભ જ થાય છે. મહા સામાયિકવાન એવા જિનેશ્વર દેવને ઉપચાર વિનય પણ પૂજા દ્વારાજ થઈ શકે છે. સામાયિક આદિથી જેમ શુભ ભાવની પ્રાપ્તિ થાય છે, તેમ પૂજનમાં વિનય આદિનું પાલન હોવાથી શુભ ભાવની પ્રાપ્તિ થાય છે. જેમ દાનાદિક ધાર્મિક કૃત્યેનું આચરણ કરનાર ગૃહસ્થ ઉંચે જઈ શકે છે, તેમ શ્રી જિનપૂજા કરનાર પણ તેટલે જ ઉચે જઈ શકે છે. એટલે કે દાનાદિ વખતે પરિણામની જેટલી નિર્મળતા પ્રગટે છે એટલી જ નિર્મળતા પૂજનથી પણ થઈ શકે છે. પ્રભુ ભક્તિથી એક તે નાશવંત દ્રવ્ય ઉપરથી મૂછ ઉતરે છે અને બીજુ પરમાત્માની સાથે સાચે સંબધ બંધાય છે. એ સંબંધ દ્વારા દિલમાં જ્યારે પરમાત્મા વસી જાય છે, ત્યારે તેને પ્રાપ્ત થયેલ તમામ શક્તિ અને સામગ્રીને બીજાના હિતમાં ઉલાસપૂર્વક તે ઉપયોગ કરનારે બની શકે છે. પણ તેની તાલીમ તે તેને પૂજ્યની ભક્તિ દ્વારા મળે છે. પરમાત્માની ભક્તિથી અંતરમાં જે નિર્મળતા પ્રગટે છે તેમાં એક વિશેષતા એ. હોય છે કે પરોપકાર કરતી વખતે “હું બીજા ઉપર ઉપકાર કરું છું. એવું મિથ્યા અભિમાન તેને થતું નથી પરંતુ મારૂં એ કર્તવ્ય છે કે મારે મારા સુખમાં બીજાને Page #211 -------------------------------------------------------------------------- ________________ * ૧૪૭ ભાગીદાર બનાવવા જોઈએ. કારણ કે જે પ્રભુની હું ભક્તિ કરું છું તે પ્રભુની એવી જ આજ્ઞા છે, કે શક્તિ મુજબ બીજાનું ભલું કરવું જોઈએ તે એ આજ્ઞાનું પાલન મારે પણ અનાસક્ત ભાવે કરવું જોઈએ, એ મારી ફરજ છે. એમાં મારી ફરજથી હું અધિક કાંઈ કરતું નથી. હું જે કરું છું તે મારા ત્રણની મુક્તિ માટે જ કરું છું. પરંતુ એમાં કઈ માટે પરેપકાર કરતું નથી. આવા પ્રકારની નમ્રતા પ્રગટવાથી દિવસે દિવસે તે વધુને વધુ પરમાર્થ. રસિક બને છે અને એ રીતે જગતમાં પણ તે અનેકને આશીર્વાદરૂપ બને છે. રેગ મુજબ જ ઔષધ ગુણકારી બને છે. જે પરમાત્માના દ્રવ્ય સ્તવમાં એટલે બધા લાભ છે, તે સંસારના ત્યાગી એવા મુનિરાજે સ્વયં કેમ એ પૂજા કરતા નથી? આ પ્રશ્નને ઉત્તર એ છે કે ઔષધ હમેશાં રેગ મુજબ હોય છે. શાસ્ત્રમાં ધર્મકરણ અધિકાર ભેદે જુદી જુદી બતાવવામાં આવી છે, સાધુ મુનિરાજે સંસારના ત્યાગી છે. તેમને હવે પરિગ્રહને રેગ નથી, તેથી દ્રવ્યપૂજારૂપી ઔષધની તેમને જરૂર નથી. તેઓ મુખ્યતયા ભાવપૂજાથી જ પિતાને નિસ્તાર કરી શકે છે. જ્યારે ગૃહસ્થને પરિગ્રહને રોગ છે. ધન આદિની મૂછી છે. તેથી તેમની તે મૂછ તે જ્યાં સુધી દ્રવ્યસ્તવમાં દ્રવ્યને ઉપગ ન કરે ત્યાંસુધી મૂછને એ રેગ ટળે નહિ. પરમાત્મતત્વ ગમે તેટલું મહત્વનું હોય, પણ જે જેને Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જે વસ્તુમાં મૂર્છા છે, તે વસ્તુના ઉપયેગ પેાતાના ઈષ્ટની ભક્તિમાં ન કરે ત્યાંસુધી તેને પરમાત્માની સાથે સાચે સંબંધ બંધાતા નથી. જીવને સૌથી વધુ ચાહના પેાતાની માનેલી વસ્તુએમાં હાય છે, પેાતાનુ નામ અને પેાતાનુ રૂપ એ એ વસ્તુ ઉપર જીવને સ્વાભાવિક અધિક ખેંચાણુ હાય છે ચિત્તની એ વૃત્તિને પ્રભુના નામ અને રૂપમાં લીન કર્યા વિના સ્વનામ અને રૂપને મેાહુ ટળતા નથી અને તેથી જ પરમાત્માના નામ અને રૂપમાં ચિત્તવૃત્તિને જોડવી એ જ સ્વનામ અને રૂપના આકષ ણમાંથી ખચવાના ઉપાય છે. પેાતાના નામ અને રૂપને મેહ અવિવેક છે. જ્યારે પરમાત્માના નામ અને રૂપને પ્રેમ એ વિવેક છે. અને આપણા આત્મામાં રહેલ અયેાગ્ય મેહ ટાળવા માટેનું એ ઔષધ છે. પરમાત્માના રૂપનું દર્શન આત્માના અરૂપી ગુણને પ્રગટાવવાના ઉપાય છે. પ્રથમ રૂપીનું આલ’અન સ્વીકાર્યાં વિના અરૂપીનુ` ધ્યાન આવી શકતું નથી અથવા ખીજી રીતે કહેવું હાય તેા એમ પણ કહી શકાય કે અરૂપીના રૂપનું દર્શન થયા વિના ખાદ્ય રૂપ ઉપરનું અયેાગ્ય આકષ ણુ કદી પણ ટળી શકતુ નથી. પરમાત્માનું રુપ અરૂપીના રુપનુ દર્શન કરવા માટેનું દુર્બીન છે. એ રીતે થયેલ પરમાત્માનું દર્શન એ ભવિનતારના પરમ હેતુ છે. અને તેથી જ શાસ્ત્રોમાં ત્રણ જગતના નાથ અનંત ઉપકારી ધમ દાતા શ્રી તીર્થંકર પરમાત્માના દર્શન પૂજનનું ખાસ વિધાન કરવામાં આવ્યુ છે. • Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ લાભાલાભના વિચાર આવશ્યક નિયુઍંક્તિમાં દ્રવ્યસ્તવથી થતા લાભોને જણાવતા શાસ્ત્રકાર ભગવંતા ફરમાવે છે કે— अकसिणपवत्तगाण विरयाविरयाणं एस जुत्तो । संसारपयणुकरणे दव्वत्थए कुदितो ॥ १ ॥ અર્થ-અણુવ્રતરૂપી અલ્પધને આચરનારા અને સ વિરતિરૂપ ધર્માંને નહિ આચરી શકનારા દેશિવરતિધરા એટલે કે ગૃહસ્થપ્રમિ`આ માટે સ`સારને અલ્પ બનાવનાર દ્રવ્યસ્તત્ર (દ્રવ્યપૂજા) કૂવાના દૃષ્ટાન્તથી કરવા ચેાગ્ય છે. કૂવાનું દેષ્ટાંત આ પ્રમાણે છે. જેમ તરસ્યા થયેલા કાઇ મુસાફરને પાણી માટે કૂવે ખેાઢતાં પરિશ્રમ પડે છે, શરીર મલીન બને છે અને તૃષામાં પણ વધારે થતા જાય છે, પર`તુ પાણી નીકળ્યા બાદ તેની સઘળી ઉપાધિઓના નાશ થાય છે. તેમ વીતરાગદેવની પૂજામાં જલ, પુષ્પ, અને ધૂપ, દીપમાં થતી સ્વરૂપ હિંસા પણ પ્રભુ ભક્તિ રૂપ જલથી આત્માની કમ્યૂમલીનતાને દૂર કરાવી જન્મ મરણેાની ઉપાધિમાંથી આત્માને 'મેશને માટે મુક્ત બનાવનારી અને છે. પ્રભુભક્તિથી શુભભાવની જાગૃતિ થાય છે અને એ શુભભાવ એ જ આત્માના સ્ત્ર૭ અધ્યવસાય છે, તેનાથી ક`મળ અવશ્ય ધાવાઈ જાય છે. તેમાં મુખ્ય હેતુ પ્રભુની ભક્તિ છે. મૂર્તિ પૂજામાં થતી એકેન્દ્રિય જલ, પુષ્પની હિંસાને આગળ કરી પરપરાએ અતંત અને શાશ્વત સુખને અપણુ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ કરનાર શ્રી વીતરાગદેવની પૂજાની ઉપેક્ષા કરવી એ વ્યાજખી નથી. વ્યવહારિક કાર્યોંમાં પણ અલ્પાનિ અને અધિક ફાયદો થતા હાય તેવાં કાર્ય બુદ્ધિશાળી આત્માઓ કરે જ છે, તેમ અહી પ્રભુભક્તિમાં પણ લાભાલાભના વિચાર જરૂરી છે. આ ઉપરથી સમજી શકાશે કે પરમકલ્યાણકારિણી ભક્તિ જેમના હૃદયમાં વસી છે, એવા ભક્તજના શ્રી તીર્થંકર પરમાત્માની ભક્તિ, સત્કાર અને સન્માન વિગેરે જે કાંઈ શાસ્ત્રોકત વિધાન કરે છે, તે શાસ્ત્ર, યુતિ અને પર પરાથી અષાધિત છે. એમાં લેશ પણ શકાને સ્થાન નથી, વળી પૂજક એવા કૃતજ્ઞ મિસમાજ તરફથી થતી વિવિધ પ્રકારની ભકિતથી પૂજ્યશ્રી તીર્થંકર દેવાની વીતરાગતાને પણ કશેય ખાધ આવતા નથી. જેએનુ' સમગ્ર જીવન સ રીતિચે પૂજનીય છે, તેવા તીર્થંકર દેવાની કોઈ એકાદ પ્રકારે ભકિત કરવાનું સ્વીકારી ખીજા પ્રકારના નિષેધ કે ઉપેક્ષા કરવી એ તે પૂજ્યની ભક્તિમાં ખામી જ ગણાય. શાસ્ત્રોમાં તે ત્યાંસુધી કહ્યુ` છે કે સૉંચાગ અને સામર્થ્ય હોય તે ત્રણે ભુવનમાં ભક્તિને ચેાગ્ય જે જે ઉત્તમ પદાર્થો ગણાતા હાય તે દ્વારા ભગવંતની ભક્તિ કરવી જોઈએ. ભક્તોની વિવિધ ભક્તિ જોઈને ખીજા પણ અનેક ભવ્ય આત્માઓ અનુમાદના કરી પેાતાના આત્મામાં ધમ બીજનું વાવેતર કરે છે. પરિણામે મેાહનીય કમ ના ક્ષયાપશમ થતાં ચારિત્રવત થઈ છકાયજીવના રક્ષક અને છે. આ રીતે પ્રભુ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ભક્તિથી થતા મહાન લાભ જ્ઞાની પુરૂષોએ જોયેલા અને અનુભવેલા હોવાથી ગૃહસ્થ ધર્મિઓ માટે ભક્તિ યોગની ભારપૂર્વક ભલામણ કરી છે. શ્રી તીર્થકરેની પરિપૂર્ણ ભક્તિ તે આપણા આત્માને પરિપૂર્ણ પવિત્ર બનાવે તે છે. વીતરાગતા પ્રાપ્ત કરવી એ જ વીતરાગની ભક્તિનું અંતિમ ફળ છે. પણ એ ફળ ન મળે ત્યાં સુધી તેને કારણભૂત બીજા પણ ભક્તિના તમામ પ્રકારે ભૂમિકાભેદે કાર્યસાધક હેવાથી એટલાં જ જરૂરી છે. ગૃહસ્થો માટે તરવાનું મુખ્ય સાધન ભક્તિ છે ભક્તિમાં નમ્રતા છે. પિતાની અપૂર્ણતાને એકરાર છે. પિતાથી અધિક પ્રત્યે આદર છે. પરિપૂર્ણ ન બનાય ત્યાં સુધી પરિપૂર્ણની ભક્તિ સિવાય બીજો કોઈ માર્ગ જ્ઞાનિઓએ જે નથી. એથી જ સરળ હૃદયવાળા હળુકમી છે શુદ્ધ હૃદયથી ભકિતમાર્ગને સ્વીકાર કરી પિતાના આત્માને કૃતાર્થ બનાવવા ભાગ્યશાળી બને છે. દેવદર્શન અને અધ્યવસાયની શુદ્ધિ પંચમ કાળના પ્રભાવે આજે આપણે સાક્ષાત્ તીર્થંકર દેના દર્શન કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત કરી શક્યા નથી, છતાં પણ તેમની ગેરહાજરીમાં તેમના અનંત ગુણેનું મરણ કરાવતી, સમતારસમાં ઝીલતી, રાગ અને દ્વેષ વિનાની અને અખંડ જતિને ધારણ કરનારી મૂર્તિના દર્શન, વન્દન, પૂજન અને સત્કાર કરવાની સુંદર સામગ્રીને પામી શક્યા છીએ, એ પણ ઓછા ભાગ્યની વાત નથી. શ્રી જિનપ્રતિમા પણ જિન સરખી જ ગણાય છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર શ્રી વીતરાગદેવના દર્શનપૂજનને લાભ મનુષ્યને અનંતકાળની રખડપટ્ટી પછી પ્રાપ્ત થાય છે. તે સુંદર તકને સુજ્ઞ મનુષ્યએ જતી કરવા જેવી નથી. જગતમાં કેઈપણ એવું સ્થાન નથી કે જેની સેવા કરવાથી તે પિતાનું સર્વસ્વ આપી દે, પણ શ્રી વીતરાગદેવની સેવાપૂજા તે સાક્ષાત્ પિતાના જેવી વીતરાગતાને સમર્પણ કરી દે છે. વાસ્તવિક રીતે તે વીતરાગ બનવાના હેતુથી જ વીતરાગની ભક્તિ કરવાની છે, છતાં હકીકતની દષ્ટિએ વિચારીએ તે જેમ ઘઉંની ખેતી કરનારને પરાળ (ઘાસ) તે આપોઆપ મળી જ રહે છે, તેમ શ્રી વીતરાગદેવની ભક્તિ મેક્ષ બુદ્ધિથી કરનારને પણ જ્યાં સુધી મેક્ષ ન મળે ત્યાં સુધી દુનિયાના તમામ ઉત્તમ સુખે આપે આપ આવી મળે, છે. એટલા માટે સુખની ઈચ્છાવાળાએ સર્વ પ્રકારના સુખના વાસ્તવિક કારણરૂપ પ્રભુ ભક્તિમાં પ્રમાદને ત્યાગ કરે અત્યંત જરૂરી છે, વળી તે ભગવાનની ભક્તિ કરવામાં નથી તે ખાસ મોટું ખર્ચ, અગર નથી કાંઈ મોટું કષ્ટ, તે કારણે પણ આવું મહાન પુણ્યનું કાર્ય ગુમાવવા જેવું નથી. દુનિયામાં એ એક પણ વ્યાપાર નથી, કે જે વ્યાપાર કરવા માટેની ઈચ્છા કરવા માત્રથી લાભ મળી જાય. જગતનાં સઘળા વ્યાપારોમાં તન, મન અને ધનને ભેગ આપવો પડે છે, એ સૌ કોઈને અનુભવસિદ્ધ વસ્તુ છે પરંતુ વીતરાગદેવનું દર્શન, સ્તવન, પૂજન આદિની ભક્તિનું ફળ તે દૂર રહે, પણ દર્શન કરવાની ઈચ્છા કરવા માત્રથી ઈછા કરનારને મહાન લાભ થવો શરૂ થઈ જાય છે. દહેરે જવાની ભાવના Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ કરવાથી, જવા માટે ઉભા થવાથી, રસ્તામાં ચાલવાથી શું શું લાભ થાય છે, તેનું સમર્થન પૂર્વાચાર્યો નીચેના શબ્દોમાં કરે છે. यास्याम्यायतनं जिनस्य लभते ध्यायंश्चतुर्थ फलं, षष्टं चोस्थित उद्यतोष्टममथों गन्तुं प्रवृत्तीध्वनि । श्रद्धालु दशमं बहिर्जिनगहात् प्राप्तस्ततो द्वादशं, मध्ये पाक्षिकमीक्षते जिनपतौ मासोपवासं फलम् ॥१॥ હું શ્રી જિનેશ્વર મહારાજના મંદિર પ્રત્યે ગમન કરું, એમ મનથી ચિત્તવનાર શ્રદ્ધાળું ભવ્ય આત્મા એક ઉપવાસના ફિલને પામે છે, જવા માટે ઉઠતે તે બે ઉપવાસના ફલને પામે છે, ચાલવા માટે ઉદ્યમ કરતે ત્રણ ઉપવાસના ફલને પામે છે, માર્ગને વિષે ચાલવા માંડેલે ચાર ઉપવાસના ફલને પામે છે, જિનગૃહના બહારના ભાગને વિષે પહોંચતાં પાંચ ઉપવાસના ફલને પામે છે. જિનગૃહના મધ્ય ભાગને વિષે પહોંચતાં પંદર ઉપવાસ અને શ્રી જિનેશ્વર દેવને દેખવાથી દર્શન કરવાથી એક મહિનાના ઉપવાસના ફલને પામે છે. (1) કહ્યું છે કેपयाहिणेण पावइ, वरिसमय फलं तओ जिणे महिए । पावइ वरिससहस्सं, अणंतपुण्ण जिणे थुणिए ॥ २ ॥ પ્રદક્ષિણા દેવાથી સો વર્ષના ઉપવાસના ફળને પામે છે, શ્રી જિનેશ્વર દેવની પૂજા કરવાથી હજાર વર્ષના ઉપવાસના ફળને પામે છે, અને શ્રી જિનેશ્વરદેવેની સ્તુતિ કરવાથી Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જીવ અનંત પુણ્યને ઉપાર્જન કરે છે. એ માટે શાસ્ત્રમાં કહ્યું છે કે सयं पमज्जणे पुण्णं, सहस्सं च विलेवणे । सयसाहस्सिआ माला, अगंतं गीअवाईए ॥ ३ ॥ શ્રી જિનેશ્વર પ્રભુના બિસ્મને પ્રમાર્જન કરતાં ગુણું, વિલેપન કરતાં હજારગુણું, પુષ્પની માળા ચઢાવતાં લાખગણું અને ગીત તથા વાજીંત્ર વગાડતાં અનંતગણું પુણ્ય ઉપાજન થાય છે. એ જ વાતને શ્રી જ્ઞાનવિમલસૂરિજી મહારાજ પિતાની એક ગૂર્જર કૃતિમાં નીચેના શબ્દો વડે સમર્થન કરે છે. જિનવર બિંબને પૂજતાં, હાય શતગુણું પુણ્ય; સહસ્ત્રગુણું ફળ ચંદને, જે લેપે તે ધન્ય. ૧ લાખણું ફળ કુસુમની, માળા પહેરાવે; અનંતગુણું ફળ તેહથી, ગીતગાન કરાવે. ૨ તીર્થકર પદવી વરે, જિનપૂજાથી જીવ; પ્રીતિ ભક્તિપણે કરી, સ્થિરતાપણે અતીવ. ૩ જિનપડિમા જિનસારીખી, સિદ્ધાંતે ભાખી; નિક્ષેપ સહુ સારિખા, થાપના તિમ દાખી. ૪ ત્રણ કાળ ત્રિભુવનમાંહી, કરે તે પૂજન જેહ; દરિશન કે બીજ છે, એહમાં નહીં સંદેહ. ૫ જ્ઞાન વિમલ પ્રભુ તેહને, હાય સદા સુપ્રસન્ન એહિ જ જીવિતફળ જાણું જે,તેહીજ ભવિજનધન્ન. ૬ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ પરમાત્માના દર્શન કરવાના વિચાર માત્ર આદિથી જે ફલ મલે છે, તેનું વર્ણન ઉપર કરવામાં આવ્યું છે, તે માત્ર પ્રભુદર્શનને મહિમા બતાવવા માટે કેવળ અતિશયોક્તિ રૂપ છે એમ નહિ, પરંતુ કર્મસિદ્ધાંતના નિયમ પ્રમાણે યુક્તિયુક્ત પણ છે. ઉત્કૃષ્ટ અધ્યવસાય યાવત્ કેવળજ્ઞાન પણ અપાવે છે તે તેનાથી બીજા અવાંતર લાભ મળે તેમાં કંઈ પણ નવાઈ ગણાય નહિ. શ્રી જિનેશ્વરદેવનું દર્શન કરવા જનારે એક એવી મહાન અને પરમેસ્કૃષ્ટ વ્યક્તિ પાસે જાય છે, કે જે પરમાત્માએ જગતના તમામ જીનું સંપૂર્ણ સુખ ઈચ્છેલું છે અને ધર્મનું પરિપૂર્ણ પાલન પણ પિતાના જીવનથી કર્યું છે. એવા મહાન ધમના ધર્મની અનુમોદનાને અધ્યવસાય દર્શન કરવા જનારને હોય છે. જેને ધર્મ સાગર કરતાં પણ મહાન છે તે ધર્મ સાગરમાં આપણું અનુમોદના રૂપ ધર્મને એક અંશ પણ ભળે છે, તે પણ અક્ષય અને અનંત બની જાય છે અને એથી સદ્ગુણના અનુદકને પણ મહાન લાભ થાય છે જેમ પાપ નહિ કરવા છતાં બીજાનું અશુભ ચિંતવવા રૂપ પાપના અધ્યવસાય માત્રથી પાપને બંધ થાય છે. તેમ પરિપૂર્ણ ધર્મનું પાલન કરનાર પ્રભુના ધર્મની અનુમોદના કરનાર પણ ધર્મને ભાગીદાર બને છે. વળી સદ્ગુણને માટે એક નિયમ એ છે કે જે વાસ્તવિક સદ્ગુણ છે, તેના વર્ણનમાં કદી પણ અતિશક્તિ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ થઈ શકતી નથી, પર’તુ હુ મેશાં હીનેાક્તિ જ રહે છે. કારણ કે સદ્ગુની વાસ્તવિક પ્રશસ્રા કરવાની તાકાત વૈખરી વાણીમાં છે જ નહિ. તેથી સદ્ગુણનુ વાસ્તવિક વણુ ન વાણી દ્વારા થઈ શકતુ' જ નથી, છતાં ભક્તજના પાતાની કાલીઘેલી અને ભાંગીતૂટી ભાષામાં ગુણેાના સાગર સમાન પ્રભુને મહિમા ગાવા માત્ર પ્રયાસ કરે છે. તેમાં અતિશયેક્તિ થવી શકય જ કયાં છે ? દેવદર્શન આદિથી થતા લાભનુ ઉપર જે વર્ણન કરવામાં આવ્યું છે તે લક્ષપૂક દર્શોન પૂજન કરનારને મળે છે. તેથી અહી તે સબધી ઘેાડી વિચારણા કરીએ. દરેક ક્રિયાની પાછળ આશય હોય છે. દેવદન અને પૂજનની ક્રિયાની પાછળ કેવા ઉદાત્ત આશય છુપાયેલા છે, તે પણ એથી જાણવા મળશે. પૂજા કરનારાઓને જરૂરી સૂચના સાત પ્રકારની શુદ્ધિ અંગ વસન મન ભૂમિકા, પુોપકરણું સાર; ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર–૧ ૧ અંગશુદ્ધિઃ- શરીર ખરાખર શુદ્ધ થઈ રહે એટલા માપસર જળથી સ્નાન કરીને કારા રૂમાલથી શરીરને ખરાખર લૂછવું, તથા ન્હાવાનુ પાણી ઢોળતાં જીવજંતુની વિરાધના ન થાય એ ધ્યાનમાં રાખવું. ૨ વશુદ્ધિઃ- પૂજ્ર માટે પુરુષાએ એ વસ્ત્ર અને સ્ત્રીઓએ ત્રણુ વસ્ત્ર તથા રૂમાલ રાખ, પૂજા માટેનાં વસ્ત્રો Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ સફેદ, ફાટયા કે બળ્યા વગરનાં તથા સાંધ્યા વિનાનાં રાખવાં, એ વસ્ત્રો હમેશાં ધોવાં જોઈએ તથા સુગંધી પદાર્થોથી વાસિત કરવાં જોઈએ, પૂજાનાં કપડાં પહેરીને વગર હાયેલાને કે અશુદ્ધ વસ્ત્રવાળાને અડવું નહિ. ૩ મનશુદ્ધિ :- જેમ બને તેમ મનને પૂજામાં સ્થિર કરવું તથા બીજું બધું એટલે સંસારના રગડા-ઝગડા, ખટપટ વગેરે ભૂલી જવું, ખોટા વિચારમાં મનને પરોવવું નહિ, દેવપૂજાદિ સમગ્ર ધર્મકરણીને મુખ્ય હેતુ અંતઃકરણની શુદ્ધિ કરવી તે જ છે, એ કદી પણ ભૂલવા જેવું નથી ૪ ભૂમિશુદ્ધિ – દેરાસરમાં કાજે બરાબર લીધે કે કેમ તે જોવું. પૂજાનાં ઉપકરણો લેવા-મૂકવાની જગ્યા પણ જેમ બને તેમ શુદ્ધ રાખવી, તેમ છવાકુલ ન હોય તે માટે ધ્યાન રાખવું ૫ ઉપકરણ શુદ્ધિ –પૂજાના જોઈતાં ઉપકરણે કેસર, સુખડ, પુષ્પ, ધૂપ, અગરબત્તી, દીપક, ચોખા, ફળ, નૈવેદ્ય વિગેરે જેમ બને તેમ ઉચી જાતનાં તેમ જ બની શકે તે પિતાના ઘરમાં લાવવાં. કળશ, ધુપધાણાં, ફાનસ, અંગતું છણાં વિગેરે સાધને ખૂબ ઉજળાંચકચકાટ રાખવાં. જેમ ઉપકરણની શુદ્ધિ વધારે, તેમ આહાદ વધારે આવશે અને ભાવની વૃદ્ધિ પણ વધારે થશે. ૬ દ્રવ્યશુદ્ધિ :- જિનપૂજા આદિ શુભ કાર્યમાં, વપરાતું દ્રવ્ય જે ન્યાયથી ઉપાર્જન કરેલું હોય, તે જ તે શુદ્ધ દ્રવ્યદ્વારા ભાવની અધિક વૃદ્ધિ થાય છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ૭ વિધિશુદ્ધિ -નાન કરીને શુદ્ધ ઉજળાં વસ્ત્ર પહેરી, પૂજાનાં ઉપકરણે લઈ શુભ ભાવના ભાવતાં જિનમંદિરે જવું, રસ્તામાં સંસારી ખટપટમાં ન પડાય તે ધ્યાનમાં રાખવું. પરંતુ કેઈ દીનદુઃખી નજરે ચડે તે તેનું દુઃખ દૂર કરવા શક્ય દાન કરવું. જેથી હૃદયમાં કમળતાને વિકાસ થાય. એવા કોમળ હૃદયવાળાને જ પરમાત્માની સાથે સહજ રીતે મીલાન થઈ શકે છે. ભક્તિ કરતી વખતે મંદિરમાં પણ મોટા મોટા ઘાંટા પાડી બીજાના ચૈત્યવંદનને ડેળવું નહિ, પણ ધીમાં અને મધુર સ્વરે બેલવાને અભ્યાસ રાખે. પ્રથમ દ્રવ્યપૂજા કર્યા પછી ચૈિત્યવંદનરૂપ ભાવપૂજા કરવી. સમય ઓછો હોય તે થોડો જ ભગવાનની પૂજા કરવી, પરંતુ જેમ તેમ ગમે તે જગ્યાએ પૂજા કરી વેઠ ઉતારવા જેવું કરવું નહિ. દેરાસરમાં ત્રણ પ્રદક્ષિણા દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ રત્નત્રયીને પ્રાપ્ત કરી ચોરાશી લાખ યોનિના ફેરા ટાળવા માટે દેવાય છે. દોડધામ કરી નીચું જોયા વિના પ્રદક્ષિણા આપવાથી આશાતનાને સંભવ છે, તે માટે બહુ જ ઉપગ પૂર્વક નીચે જોઈને પ્રદક્ષિણા આપવી. પૂજા કરતી વખતે ખેસથી આઠ પડ કરવા અને તે નાસિકા ઉપર બાંધવા. નાસિકા ખુલ્લી રાખવી નહિ. નાસિકાની દુર્ગા પ્રભુ ઉપર પડવાથી આશાતના થાય છે. શ્રી જિનમંદિરમાં પ્રવેશ દેરાસરમાં પેસતાં પ્રથમ “નિસાહિ” કહેવી, છેટેથી Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પ્રભુનું મુખ જોતાં ભક્તિપૂર્વક બે હાથ ભેગા કરી મસ્તકે લગાડી “નમે જિણાણું” બોલવું. જ્યાં પ્રદક્ષિણા ફરી શકાય ત્યાં ત્રણ પ્રદક્ષિણા કરતાં અને ફર્યા પછી દેરાસરમાંથી આશાતના ટાળવા બનતું કરવું, પછી મૂળનાયક સન્મુખ જઈ સ્તુતિના શ્લોકે બેલવા. પુરૂષે જમણી બાજુ અને સ્ત્રીઓએ ડાબી બાજુએ ઉભા રહેવું, સ્તુતિ બેલતી વખતે પિતાનું અધું અંગ નમાવવું, પૂજા કરનારે પિતાના કપાળમાં, તિલક કરવું પછી બીજી વખત “બિસહિ” કહી દ્રવ્યપૂજામાં જોડાવું. શ્રી અષ્ટ પ્રકારી પૂજાને કમ અષ્ટપ્રકારી પૂજા એટલે આઠ પ્રકારથી શ્રી જિનેશ્વર દેવની પૂજા કરવી. તે એ આઠ પ્રકારોમાં પહેલા ત્રણ પ્રકારની પૂજાને અંગપૂજા કહેવાય છે, પહેલી ત્રણ પૂજા પ્રભુનાં અંગને સ્પર્શ કરીને કરવાની હોવાથી તેને અંગપૂજા” કહેવાય છે. જેને શરીરમાંથી રસી ઝરતી હોય તેને અંગપૂજા પિતાના ચંદન-પુષ્પ આદિથી બીજા પાસે કરાવવી, અંગપૂજા તથા ભાવપૂજા (ચૈત્યવંદન) પિતે કરવી. ૧ જલપૂજા -પ્રથમ પંચામૃતથી (દૂધ, દહીં, સાકર, ઘી અને પાણી ભેગા કરીને) શ્રી જિનપ્રતિમા આદિને હવણ કરી પછી ચેખા પાણીથી ન્હવણ કરવું, ત્રણ અંગેલું છણ પિતાના હાથે જ બહુમાનપૂર્વક બરાબર કરવાં. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જલપૂજાના દુહા અને ભાવના જલપૂજા જુગતે કરે, મેલ અનાદિ વિનાશ; જલપૂજા ફલ મુજ હજો, માગે એમ પ્રભુ પાસ. જ્ઞાન કલશ ભરી આતમા, સાતમા રસ ભરપૂર; શ્રી જિનને નવરાવતાં, કર્મ હાય ચક્યૂર. ૨ મેરુ શિખર નવરાવે છે સુરપતિ મેરુ શિખર જન્મકાળ જિનવરજીકે જાણ, પંચરુપ કરી ભાવે; હે સુરપતિ મેરુ શિખર૦ ૧ રતન પ્રમુખ અડજાતિના કળશા, ઔષધિ ચૂરણ મિલાવે; ખીર સમુદ્ર તિર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે, હે સુરપતિ ૨ એણિપણે જિનપ્રતિમાકે ન્હવણ કરી, બોધિબીજ માનવાવે; અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે. હે સુરપતિ. ૩ (માલકેશ) આનંદભર ન્હવણ કરે જિનચંદ, કંચન-રતન કળશ જલ ભરકે, મહકે બરાસ સુગંધ સુરગિરિ ઉપર સુરપતિ સઘરે, પૂજે ત્રિભુવન ઇંદ * આનંદ૦ ૧ શ્રાવક તિમ જિણ હવણુ કરીને, કાટે કલિમલ કંદ આતમ નિર્મલ સબ અઘ ટારી; અરિહંત રૂપ અમંદ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ભાવના–જેમ જલ પ્રક્ષાલનથી બાહ્યમળને નાશ થાય છે, તેમ આત્મા સાથે રહેલ કર્મમલ શ્રી જિનેશ્વર દેવની જલપૂજાના અધ્યવસાયથી નાશ પામે છે. ૨. ચંદનપૂજા-–કેસર, બરાસ, સુખડ વગેરેથી વિલેપન પૂજા કરવી. નવઅંગે તિલક કરવાં. પૂજા કરતાં નખ કેસરમાં બળાય નહિ અને પ્રભુને અડે નહિ તથા કેસરના છાંટા પડે નહિ, એ ધ્યાનમાં રાખવું. મૌનપણે પૂજા કરવી. દેહરો બેલી રહ્યા પછી અંગે તિલક કરવું, ચંદન પૂજાને દુહો શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજે અરિહા અંગ...૧ ભાવના--જેમ ચંદનમાં રહેલી શીતળતા બાહ્ય તાપને નાશ કરે છે, તેમ શ્રી જિનેશ્વરદેવની ચંદનપૂજાને પરિણામ આંતરતાપનો નાશ કરે છે. ચંદનપૂજા પ્રભુના નવ અંગે કરવાની હોય છે. તેમાં પ્રત્યેક અંગના દુહા જુદા જુદા છે, તે પ્રત્યેક અંગને દુહા બોલી પ્રત્યેક અંગે પૂજા કરતાં પૂજકે ત્યાં કેવી ઉદાર ભાવના ભાવવાની છે, તે અષ્ટપ્રકારી પૂજાને કમ બતાવ્યા પછી વિસ્તારથી આગળ આપવામાં આવશે. - ૩, પુષ્પપૂજા-સરસ, સુગંધીવાળાં અને અખંડ પુષ્પ ચઢાવવાં. નીચે પડેલું પુષ્પ ચઢાવવું નહિ. ધ-૧૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ પુષ્પપૂજાને દુહે સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજે ગતસંતાપ; સુમજંતુ ભવ્ય પરે, કરીયે સમકિત છાપ-૧ ભાવના--જેમ પુપમાં દ્રવ્યથી સુગંધી રહેલી છે, તેમ શ્રી જિનેશ્વરદેવના પુષ્પ પૂજનથી આત્મામાં ભાવથી સુગંધ પ્રગટે છે–મન શુદ્ધ થાય છે. ૪. ધૂપ પૂજા--ગભારાની બહાર પ્રભુની ડાબી બાજુએ ઉભા રહી ધૂપ કરવો. ધૂપપૂજાને હે ધ્યાન ઘટા પ્રગટાવીયે, વામ નયન જિન ધૂપ; મિચ્છત્ત દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. ૧ ભાવના–જેમ અગ્નિમાં ધૂપ નાંખવાથી ધુમાડે ઉત્પન્ન થઈને ઉચે ચડે છે, તેમ શ્રી જિનેશ્વરદેવની ધૂપ પૂજાથી કર્મપી કાષ્ટને બાળવા માટે ધ્યાનરૂપી અગ્નિમાં શુભ-ભાવનારૂપી ધૂપ પડવાથી ગુણરૂપી સુગંધ પ્રગટે છે અનેક આત્મા ઉચે ચડે છે. - ૫ દીપપૂજા–પ્રભુની જમણી બાજુએ ઉભા રહી દીપકપૂજા કરવી. દીપક પૂજાને કહે દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુઃખ હેય ફેક; ભાવ પ્રદીપ પ્રગટ હએ, ભાસિત કાલેક. ૧ ભાવના-દીપક જેમ બાહા અધિકારને દૂર કરે છે, Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ તેમ શ્રી જિનેશ્વરદેવની દીપકપૂજા માહરૂપી અધકારને નાશ કરે છે. ૬ અક્ષત પૂજા-અખડ ચાખાવડે સાથિયા, નંદાવત્ત વગેરે કરવું. અક્ષત પૂજાના દુહે શુદ્ધ અખડ અક્ષત ગ્રહી, નંદાવર્ત્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહેા, ટાળી સકલ જજાલ, ૧ ભાવના–જેમ અક્ષત શ્વેત અને અખડ હાય છે, તેમ શ્રી જિનેશ્વર દેવની અક્ષતપૂજાથી અક્ષય અને અખડ એવા સિદ્ધિપદની પ્રાપ્તિ થાય છે. સાથિયા કરતી વખતે ખેલવાના દુહા ચિ ુગતિ ભ્રમણ સ'સારમાં, જન્મ મરણ જજાલ; અષ્ટકમ નિવારવા, માગું મેક્ષ ફળ સાર. અક્ષત પૂજા કરતાં થકાં, સફળ કરું અવતાર; ફલ માણુ... પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. દશન—જ્ઞાન—ચારિત્રના આરાધનથી સાર; સિદ્ધશિલાની ઉપરે, હૈા મુજ વાસ શ્રીકાર. ૧ 3 ૭ નૈવેદ્યપૂજા–સાકર, પતાસાં, ઉત્તમ મીઠાઈ વગેરે નૈવેદ્ય સાથિયા ઉપર મૂકવું. નૈવેદ્યપૂજાના દુહા અાહારી પદ મેં કર્યો, વિગ્ગહ ગય અન’ત; દૂર કરી તે દીજીએ, અણુાહારી શિવ સત. ૧ Page #228 -------------------------------------------------------------------------- ________________ ભાવના–જેમ શ્રી જિનેશ્વરદે નૈવેદ્ય આહારની મૂછને ત્યાગ કરી, અણુહારી તથા અવેદીપદને પામ્યા છે, તેમ નૈવેદ્ય વડે થી જિનેશ્વર દેવની પૂજા કરનાર આત્મા પણ આહારના રસની અભિલાષાને ત્યાગ કરી નિરાહારી તથા નિર્વેદીપદને પામે છે. ૮ ફેલપૂજા-બદામ, સેપારી, શ્રીફળ અને પાકાં ફળે સિદ્ધ શિલા ઉપર મૂકવાં. ફ્લપૂજાને દુહે ઈન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ; પુરુષોત્તમ પૂછ કરી, માગે શિલ ફલ ત્યાગ. ૧ ભાવના–ઉત્તમ, તાજાં અને મધુર રસવાળાં ફળો વડે શ્રી જિનેશ્વર દેવની પૂજા કરવાથી સર્વોત્તમ અભિનવ અને જ્ઞાનાદિ ગુણેના અનંત રસથી ભરપુર સદા સ્થિર અને શાશ્વત એવું મોક્ષરૂપી ફલ મળે છે. • એ રીતે અષ્ટપ્રકારી પૂજા કર્યા પછી ચામર વગેરેથી પૂજા કરવી. ચામર પૂજા કરતાં બોલવાનો દહે બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજી ઉલાળે; જઈ મેરૂ ધરી ઉત્સગે, ઈદ્ર ચેસઠ મળીયા રંગે; પ્રભુ પાસનું મુખડું જેવા, ભવભવના પાતિક છેવા ૧ નવઅંગ પૂજાની ઉદાર ભાવના શ્રી જિનેશ્વર દેવની નવ અંગે પૂજા કરતાં પૂજકે Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ પ્રભુની પૂજા શા માટે કરવાની છે? પ્રભુના કયા ગુણૈાને ઉદ્દેશીને :કરવાની છે? અને એ પૂજા દ્વારા પ્રભુ પાસે એના શુ' ખલા માંગવાના છે ? પ્રભુની નવ અંગપૂજાની પાછળ કેવી રીતે વાસ્તવિક ચૈતન્યપૂજા-ગુણુપૂજા સમાયેલી છે અને પૂજા કરનાર આત્માને એ કેટલી અચિંત્ય ફળદાયી છે. તેનું વર્ણન અહી પ્રત્યેક અગના દુહા પછી આપવામાં આવ્યુ છે, જે વાંચીને કાઈપણ સુહૃદય આત્માનું હૃદય પ્રમુદ્રિત બન્યા સિવાય રહેશે નહિ. જળ ભરી સોંપુટ પત્રમાં, યુગલિક નર પુજત; ઋષભ ચરણ અંગઢંડે, દાયકે ભવ જલ અંત. ૧ હે કરૂણાસાગર પરમાત્મન્ ! અનાદિ કાળના સ’સાર ભ્રમણથી થાકેલા હું આજે આપના ચરણે આવ્યેા છું. આપના ચરણનુ શરણુ પામીને અનેક દીન, દુ:ખી અને પાપી આત્માએ ભવના નિસ્તાર પામી પરમપદને વર્યાં છે. દેવના દેવ ઈન્દ્રો, નરેન્દ્રો અને ચેાગેન્દ્રોએ આપના ચરણેાથી પવિત્ર થયેલ રજને મસ્તકે ચડાવી છે. આપના ચરણની પવિત્ર રેણુએ કઈક પાપીએની પાપવાસનાઓ ઉપર સૌરભ પાથરી છે. જ્યા જ્યાં આપના ચરણેાએ વિહાર કર્યાં છે, ત્યાં ત્યાં સુખ અને માંગલ્યના આદ્ય ઉભરાયા છે. . પ્રભુ! આપના એ પરમ પાવન ચરણે। આ ભયંકર ભવાવિમાં મારૂ શરણુ' હો ! હું વિશ્વવત્સલ વિભુ ! આપના પગલે પગલે સ્નેહની સરિતા ઉભરાઈ છે અને એ સ્નેહની સરિતાએ સંસારમાં ભભૂકતા Page #230 -------------------------------------------------------------------------- ________________ દ્વેષ અને વૈરના દાવાનલે ઉપર સદાય અમીછાંટણાં કર્યો છે. પ્રભુ! આપના સમવસરણની રચના સીને મંત્રમુગ્ધ કરી દે એવી છે, ન ષ, ન વૈર! જાણે સૌ છે દેહ. ભાવ ભૂલીને આત્માભાવમાં લીન થયા હોય એમ સમતારસમાં ઝીલતાં આપના ચરણે આવી વસે છે. સિંહને ગાય જાણે માડીજાયા ભાઈબહેનન હાય, વ્યાધ્ર અને હરણ જાણે ભાઈ ભાઈન હોય; મેર અને સર્પ જાણે એક કુળના ન હોય; એમ જન્મથી વૈરભાવ ભરેલા પ્રાણીઓ આપના ચરણે આવી શાંત થઈ જાય છે. આપના ચરણની આગળ બેસવાને રાય અને રંક, દેવ, દેવેન્દ્ર અને ચક્રવત, પાપી કે પુણ્યાત્મા સૌને એકસરખે અધિકાર છે. પ્રભુ ! આપનાં એ પરમ સ્નેહ વર્ષાવતાં ચરણે, દુઃખ અને ઈથી ભરેલા આ સંસા૨માં મારે આધાર હજો. પ્રભુ ! લેભ અને લાલચમાં અંધ બનેલા મેં મારું આત્મભાન ભૂલીને કંઈક પાપી અને નીચ માનવીઓનાં શરણ ચૂમ્યાં છે. સાધુ, સાત અને મહંતની સેવા પણ મેં એ નમાલી લાલચ માટે કરી છે. આપના ચરણની સેવામાં આ લેભ લાલચને અંશ પણ ન હજો. પ્રભુ! આપના પગલે પગલે વેરાતી અઢળક સંપત્તિને આપે આત્મ સમૃદ્ધિના આગળ તણખલાથીય તુચ્છ ગણું છે. આપ અનંત આત્મસમૃદ્ધિના સ્વામી છે. મારા આ ત્મામાં એ આત્મસમૃદ્ધિને સંચાર થાય, મારી સંસારી લાલચે નાશ પામે એટલા માટે હું આપના ચરણની ભાવપૂર્વક પૂજા કરું છું. નાથ ! અનંત આત્મ લક્ષ્મીના સ્વામી ! આપના ચરણે, મુજ સમ રંકનું સદાને માટે શરણું હશે ! Page #231 -------------------------------------------------------------------------- ________________ જાનૂ બળે કાઉસગ્ગ રહ્યા, વિચર્યા દેશ વિદેશ ખેડા ખડા કેવળ લહ્યું, પૂજે જાનૂ નરેશ ૨ હે નિષ્કારણ જગદંબધ ! તપ, ત્યાગ અને સંયમના માર્ગે આપે આત્માને સાક્ષાત્કાર કર્યો અને એ આત્મદર્શનના અમૃતનું સંસારને પાન કરાવવા આપે અનેક વિહાર કર્યા. આધિ, વ્યાધિ અને ઉપાધિમય સંસારના ત્રિવિધ તાપથી સંતપ્ત પ્રાણીઓને આ આત્મ સાધનાના ઉપદેશનું પાન પરમશાન્તિને આપે છે. આ સ્વાર્થમય સંસારમાં બધું જ સ્વાર્થ મય છે. કેઈ કેઈનું સાચું સગું નથી. સૌ પોતપોતાની આશાઓના પ્રેર્યા આવે છે, અને સ્વાર્થ સરતાં ચાલ્યા જાય છે. પ્રભુ ! આવા સ્વાર્થમય સંસારમાં પરમ કરૂણાભર્યા અંતઃકરણથી જગત ઉપર ઉપકાર કરતા આપ સાચે જ નિષ્કારણ જગદુબંધુ નિસ્વાર્થી નિર્ધામક છે. નાથ! આપની એ નિઃસ્વાર્થી પરોપકારપરાયણતાને મારા લાખ લાખનાર વંદન હજે ! હે પરમાત્મન ! અનાદિકાળથી મારે આ જીવ આ સંસારના જન્મમરણના ફેરામાં ભટક્યું છે. એણે નાની મોટી અનેક કરણીએ આદરી છે. પણ નિઃસ્વાર્થ પરાયણતાને માર્ગ એણે કદી પિછાન્ય નથી. સદાય સ્વાર્થ સ્વાર્થ અને સ્વાર્થમાં જ એ રત રહ્યો છે, અને આવી સ્વાર્થપરાયણતાના ભારથી એ હંમેશાં સંસારસાગરમાં ઊંડેને ઉડે ઉતરતે ગયે છે પ્રભુ! એ સ્વાર્થના પ્રેર્યા મેં નથી ગણુ રાત કે નથી ગણ્ય દિવસ, નથી જાણી ટાઢ કે નથી જાણે તડકે, Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ નથી પિછાણી ભૂખ કે નથી પિછાણી તરસ, એક મૂઢ પશુની જેમ સવાઁ સાન ભાન વિસરીને હું એ સ્વાની પાછળ ભમ્યા કર્યાં છું. પ્રભુ ! મારી સર્વ શક્તિએ જાણે મારા સંસારના સ્વા માટે જ ન હોય, એમ એ શક્તિએથી મે' કાઈ ના પરમાર્થ સાધ્યા નથી. અને સ્વા પરાયણતાના અવિવેકમાં હું પરમાર્થીની સાથે સાથે મારા આત્માને પણ સાવ વિસરી ગયા છે. નાથ ! સ્વાર્થીમાં આસકત એવી મારી સર્વ આત્મશક્તિએ જાણે લુપ્ત થઈ ગઈ હોય, એમ આત્મ સાધનાથી હું વિમુખ બની ગયૈા છું. સ્વામિન ! આપ અનંત શક્તિના ધણી છે. સમસ્ત સંસારના કલ્યાણુ માટે આપે એ અનંત શક્તિની પુનીત ગંગાને વહેતી મૂકી છે. સ`સારના ઉપકાર માટે આપે જાન્થેના મળે ઉગ્ર વિહારા કર્યાં છે. નિ:વાથ ભાવે વિશ્વકલ્યાણ એ જ આપના માગ છે. પ્રભુ ! નિઃસ્વાર્થ પણે ઉપકારી એવી આપની ઉપાસનાથી મારી સ્વાથી વાસના નાશ પામેા, મારી આત્મશક્તિએ જાગૃત થાઓ અને પરમાર્થના માગ સુલભ થાએ ! દેવ ! સાંસારિક સ્વાથના નાશ કરીને પરમાર્થ સિદ્ધિ મેળવવા માટે હું આપના જાનૂએની ભાવપૂર્વક પૂજા કરૂં છું. લેકાંતિક વચને કરી, વરસ્યા વી દાન; કર કાંડે પ્રભુ પૂજના, કરતા ભવિ બહુમાન. ૩ હે નિર્માહીનાથ ! લેાકાંતિક દેવતાઓએ આપને જ્યારે વિનતિ કરી કે-‘પ્રભુ ! આ દુખિયા સંસારનાં ઉદ્ઘાર માટે, આપ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ આપની આત્મસિદ્ધિ પ્રગટ કરીને, તીર્થનું પ્રવર્તન કરે, પ્રાણુઓને તરવાને ઉપાય બતાવે.” ત્યારે જાણે જુગ જુગ જૂના મેહનાં આવરણને ક્ષણ માત્રમાં . તેડી દીધાં હોય, તેમ આપે વાર્ષિક દાન આપવાને નિર્ણય કર્યો. નાથ ! જે સંપત્તિ માટે અમે સાંસારિક જીવે અનેક પ્રકારની મુશીબતે ઉઠાવીએ છીએ, જેને અમે અમારા પ્રાણથી પણ પ્યારી ગણીએ છીએ, જેને માટે અનેક પ્રકારનાં દુધ્ધન કરીએ છીએ, અને જેને અમારા જીવનનું સર્વસ્વ માની એની પાછળ હાંધ થઈ ભમીએ છીએ, એ સંપતિના ઘના ઓઘ આપના ચરણ આગળ ઉભરાતા હતા, છતાં આપને મન એની કશી કિંમત ન હતી. એ સંપત્તિનું વિનાશીપણું આપ જાણતા હતા. આપે એ સંપત્તિને હસતે વદને તજીને આત્મલક્ષ્મી માટે ભેખ ધારણ કર્યો હતા. અને પ્રભુ! આપનું એ વાર્ષિક દાન જાણે આત્મ લક્ષ્મીની સાધના માટે પ્રયાણ કરતાં પહેલાં આત્મા ઉપરની મેહ અને મમતાની રજેરજ ધંઈ ન નાખવી હોય એમ આપે સાંસારિક સંપત્તિને સંસારના જે માટે વહાવી દીધી. સાચે જ પ્રભુ ! આપનું વાર્ષિક દાન સંસારના ને જાણે કહેતું હોય કે વેગ અને ભેગ એકી સાથે ન રહી શકે ! આત્માના પ્રેમીએ ભેગવિલાસ અને સંપત્તિને તિલાંજલિ આપવી જ રહી. ત્યાગ એ આત્મલક્ષ્મીની સાધનાને અમર મંત્ર છે. આ મંત્રની સાધના જેટલી અધુરી તેટલી આત્મ લમી ઓછી મળવાની. સ્વામી! આત્મસિદ્ધિની સાધના કરીને સંસારના ઉદ્ધાર માટે આપે તપ, ત્યાગ અને સંયમને Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ માગ સ્વીકારીને આ સ'સારના ત્યાગ કર્યાં હતા. સ્વભાવે સ્ફટિકસમ આત્મા ઉપરનાં આવરણા આપને અળખામણાં લાગતાં હતાં સંસારમાં ભમતાં જીવાનાં દુઃખ અને દારિદ્રય જોઈ આપનું હૃદય દ્રવતું હતુ.. એના ઉપાય આપે શેાધ્યા હતા. જાણે દુનિયાનું આધ્યાત્મિક દારિદ્રય દૂર કરવાના મા ઉપદેશ્યા પહેલાં દુનિયાના સાંસારિક દારિદ્રયને દાવાનળ શાંત કરવા ન હાય ! એ રીતે આપે સ્વહસ્તે વાર્ષિક દાન આપીને આપની અઢળક સ'પત્તિના ઝરા વહાવી મૂકા હતા. પ્રભુ ! ધન્ય હા એ પુણ્યવત આત્માઓને જેમને આપના હાથે દાન સ્વીકારવાના સચૈાગ મળ્યેા. નાથ ! આપ અનંત આત્મઋદ્ધિના ધણી છે. આપે અનેક જીવેાના ઉદ્ધાર કર્યો છે. આજે હું આપના શરણે આવ્યે છું. પ્રભુ ! આપના પૂજનથી મારા માહનાં અધના દૂર થશે. મારી મમતાના આવરણે નાશ પામો, મારી સાંસારિક સ પત્તિની આશા અને ઇચ્છા શાંત થો, અને મારા હૃદયમાં આત્મ ઋદ્ધિની અભિલાષા જાગૃત થજો. સ્વામી! આપે દુનિયાનું દારિદ્રય દૂર કર્યુ છે, મારૂં. આત્મિક દારિદ્રય દૂર કરવા માટે હુ‘ આપના કાંડાની ભાવભર્યા ચિત્તે પૂજા કરૂં છું. નાથ! મને એ આત્મલક્ષ્મીનું દાન કરી મારે નિસ્તાર કરો. માન ગયું દેય અંશથી, દેખી વીય અન ત; ભુજા મલે ભવજલ તર્યા, પુો ખધ મહંત, ૪ હું અનતશક્તિ પ્રભુ ! આ આત્મા વભાવે અનતશક્તિના ધણી આપે ઉપ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧. દેશ્યો છે. અનાદિ કાળથી લાગેલાં કર્મનાં આવરણોએ આત્માની એ અનંતશક્તિને ઢાંકી દીધી છે. અને કોઈ મહાવિકરાળ કેસરીના પંજામાં સપડાયેલ મૃગલાની જેમ અનાદિ કાળથી કર્મના પાશમાં પકડાએલે આ આત્મા સાવ રંક બની ગયે. છે. પ્રભુ! એ રક બનેલ આત્માની સતામણુને કશો પાર નથી રહ્યો. જાણે એનામાં કશીય શક્તિ ન હોય, એ જાણે સાવ હીનસત્વ હોય એવી એની સ્થિતિ થઈ ગઈ છે. ક્રોધ માન, માયા, લેભ રાગ, દ્વેષ વગેરે કષાયોના રાત દિવસ એ આત્માને ઉપદ્રવ કરી અધ:પાત આપનારા એવા પણ આદેશ સદાય માથે ચડાવ્યા જ કરે છે. સ્વામી! કઈ મહાવરીને પડકાર કરતા હે એમ આપે એ કમરાજને પડકાર આપ્યો. એ કમરાજના શાસનના જાણે ખડખંડ ટુકડા કરી નાખવા ન હોય એ રીતે આત્મ શક્તિને શોધવા આપ સંસારને ત્યાગ કરી ચાલી નીકળ્યા. મહામૂલાં રત્નને શેધક જેમ પૃથ્વીના પડે ભેદી નાખે, તેમ આત્મ શક્તિની શોધમાં આપે તપ અને સંયમથી કર્મના પડે ભેદવા શરૂ કર્યા દેવ ! આપની આ અનંત આત્મશક્તિની શોધને કષાયે ન અટકાવી શક્યા, વિષયો એ શોધની આડે ન. આવી શક્યા, મોહમાયા અને મમતાનાં બંધને એ શેાધને ન રેકી શક્યા. કેઈ દિગ્વિજય કરતા ચક્રવતીને અશ્વની.' જેમ આપના આત્મશક્તિની શોધના અશ્વને કોઈ ન રોકી. શકયું. જે જે કષાય, જે જે વિષયે, જે જે મેહમાયા અને મમતાભરી વાસનાઓ વચમાં આવી તે સૌ ચુર ચુરા થઈ ગયાં. પ્રભુ! જાણે કમરાજાના કિલ્લાને નાશ કરતા. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર હે તેમ અનંત વીર્યની ઉપાસનામાં આપે આ શરીર ઉપર “ઉગ્ર તપસ્યાના ઘા કર્યા અને પ્રભુ! જાણે આપની અદશ્ય આત્મ ઉપાસનાથી ત્રાસી ઊડ્યો હોય તેમ છેવટે એ કર્મ. રાજને પરાજય થયે, એના અભેદ્ય બંધને રેતીના મહેલની જેમ શી વિશીર્ણ થઈ ગયાં, આત્મા ઉપરનું એનું આધિપત્ય લુપ્ત થઈ ગયું અને આત્માની અનંત શક્તિનો જય જયકાર થયે. પ્રભુ ! આપ અનંત શક્તિને પણ થયા. આપે સંસારને સમજાવ્યું કે આત્મબળ આગળ કર્મબળ રાંક બની જાય છે. પ્રભુ! કોઈ મહા તરવૈયે પિતાની ભુજાઓના બળથી મહાસમુદ્રને જેમ તરી જાય, તેમ આપ આત્માની અનંત શક્તિરૂપ ભુજાએથી આ સંસાર સમુદ્ર તરી ગયા. દેવ! આપ અનત શક્તિના ધણ છે. મારી એ અનંત આત્મશક્તિઓ સજીવન થાય, મારા કર્મબંધને નાશ થાય, અપૂર્વ વીર્યઉલ્લાસના આનંદને મારા આત્મામાં સંચાર થાય અને હું આ ભયંકર સંસાર સમુદ્રને તરવા શક્તિશાળી બનું, એ માટે પ્રભુ! અનંત બળવાળી એવી આપની ભુજાઓની હું ભાવપૂર્વક પૂજા કરું છું. નાથ ! આપે અનેક નિબળામાં બળનો સંચાર કર્યો છે, પ્રભુ ! આપ જેવા મહાવીર્યવાનની પૂજાથી મુજ નિર્બળમાં એ આત્મશક્તિને સ ચાર થજે. સિદ્ધ શિલા ગુણ ઊજળી, લેકાંતે ભગવંત વસીયા તેણે કારણે પ્રભુ, શિર શિખાપૂજત. ૫ હે ત્રણ લોક્ના નાથ ! કર્મને આધીન થઈ અનાદિકાળથી ભમ્યા કરતે આ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ જીવ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીના ભમાં ઊંચ નીચઃ દશાને પામ્યા જ કરે છે. કદીક સ્વર્ગલોકનાં અપાર વૈભવ વિલાસ અને આનંદ એણે માણ્યા છે, તે કદીક નરક ગતિમાં અસહ્ય અનંત વેદનાઓ વચ્ચે એને આથડવું પડયું છે. કદીક મનુષ્ય લેકમાં કઈ રાજા મહારાજાને વેશ ધારણ - કરીને સત્તાની મદિરાનું પાન કરીને એ મદમત્ત બન્યા છે, તે કદીક દીન, હીન અને દુઃખી બની રાંકડું જીવન જીવ્યોછે. વળી કદીક પશુ જીવનની નાની મોટી અનેક આફત એના માથે આવી પડી છે. આમ આ જીવ ચારે ગતિમાં જુદા જુદા વેશ ધારણ કરીને સ્વર્ગ, મૃત્યુ અને પાતાળરુપ ત્રણ લેકની રંગભૂમિ ઉપર સદાય નાચ્યા જ કરે છે. કોઈ સ્થળે એને શાન્તિ વળતી નથી, કઈ જગ્યાએ એને સ્થિરતા મળતી નથી અને કેઈ સ્થાને એને આત્મભાવ લાધતે નથી, કે જ્યાં એ સુખપૂર્વક પિતાનું સ્થળ માની. વસી શકે. મહાસાગરના ભયંકર ઝંઝાવાતમાં સપડાયેલ જહાજની જેમ આ જીવ હંમેશાં ચારેકોર અથડાયા જ કરે છે. પ્રભુ ! દુનિયાની આ સદાય અસ્થિર સ્થિતિથી આપ ત્રાસી ઊઠયા. જ્યાં આત્મા સદાકાળ આનંદમગ્ન થઈને રહી. શકે, જ્યાં આત્માને નિજાનંદમાંથી હાંકી કાઢનાર કોઈ ન. હોય, જ્યાં આત્મભાવ સિવાય બીજી કોઈ વસ્તુ સ્પર્શી શકે નહિ, એવા સ્થળની શોધ કરવી આપને જરૂરી લાગી, એવું સ્થળ મળે તે જ આત્માને શાંતિ વળે. એ આપે જોય, અને એ સ્થળની શોધ માટે આપ સંસારનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. પ્રભુ ! એ શેાધ માટે ચાલી નીકળતા Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આપનું એકએક પગલે પગલું જાણે દઢ નિશ્ચયની મહેર તમારતું હતું. પ્રભુ! એ શોધ કરવામાં સ્વર્ગની અપ્સરાઓ, -વર્ગના અપાર વૈભવ વિલાસ અને સ્વર્ગની સુંવાળી સુખ સામગ્રીઓ આપને ન લલચાવી શકી. આપને નિશ્ચય અફેર હતું અને દેવ ! આપે આપને એ નિશ્ચય પાર પાડ તપ, ત્યાગ અને સંયમની એરણ ઉપર આત્માને ઘી ઘડીને આપે એ ચારે ગતિના તાપને શાંત કરે એવી પરમ ગતિની શેધ પૂરી કરી. એ શોધે ત્રણે લોકમાં કાર પતા. આત્માની અસ્થિરતાને અંત આણ્યો. નાથ ! મા ની પંચમ ગતિની–મોક્ષની શોધે આત્માને સ્થિરતા સળવા આપી. સ્વામી ! એ પરમપદ પામીને આત્મા વિભાગમાં મેળવીને સદા આનદ મગ્ન રહેવા લાગ્યો. મે! ચારે ગતિ અને લેકથી ચઢીયાતા પરમપદની શોધ કરીને સમગ્ર લેકના અગ્રભાગ ઉપર આપ આત્મભાવમાં લીન થઈને બિરાજમાન થયા છે. આપ સૌથી શ્રેષ્ઠ સ્થાનને પામ્યા છે, તેથી હું આપના શરીરમાં સૌથી ઉચી એવી આપની શિરશિખાની ભાવથી પૂજા કરું છું. આપના પગલે અસંખ્ય આત્મા પરમપદને પામ્યા છે. પ્રભુ ! મને પણ એ પરમપદને માર્ગ મળજે. તીર્થકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવત; ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત. હે દેવાધિદેવ! ગ્રીષ્મના મધ્યાન્હ સમયના તાપથી સંતપ્ત થયેલ પ્રાણી જેમ કોઈ તરૂવરની શીતળ છાયા શોધે છે, તેમ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સંસારના ત્રિવિધ તાપથી દુઃખી થયેલ પ્રાણી પિતાના ઈષ્ટ તેમનું શરણ શોધે છે અને શરણું મળતાં પરમ શાતા પામે છે. પ્રભુ ! દીન, દુઃખી અને સંસારમાં રડવડતા પ્રાણી એના શરણરૂપ આવા ઈષ્ટ દેવેમાં આપ શિરોમણિરૂપ છે. પ્રભુ! પૂર્વે આરાધલ રત્નત્રયના બળે તીર્થંકર પદવીની સમૃદ્ધિ આપે મેળવી છે. એ સમૃદ્ધિએ દેવતાઓ, દેવેન્દ્રો, નરેન્દ્રો અને મેંદ્રોને ભક્તિ ઘેલા બનાવ્યા છે, એ સમૃદ્ધિછે તિર્યંચ એવા પશુ પંખીઓને પ્રેરણા આપી છે, એ સમૃદ્ધિએ અનેક પાપીઓને ઉદ્ધાર કર્યો છે, એ સમૃદ્ધિએ આપને ત્રણ લેકના સ્વામી બનાવ્યા છે. પ્રભુઅપની એ તીર્થંકરપણાની અમર સમૃદ્ધિને હું પર્વ ક નમન કરું છું. નાથ! દેવેન્દ્રો અને નરેન્દ્રોની ભક્તિ, આઠ મહાપ્રાતિહાર્યોની શભા કે સમવસરણ આદિની રચના–એ બાહો દેખાતી સામગ્રીના લીધે જ આપ સર્વ ઈષ્ટ દેવમાં શ્રેષ્ઠ છે એમ નથી. એવી બાહ્ય સમૃદ્ધિ તો કઈ કઈ ઈન્દ્રજાળીઓ પાસે પણ હોઈ શકે છે. પણ પ્રભુ! જેના લીધે આપ દેવાધિદેવ બન્યા, જેના લીધે આપની તીર્થકરપણાની સમૃદ્ધિ ત્રણે ભુવનથી ચઢી ગઈ. તે છે આપની અપૂર્વ આત્મ સિદ્ધિ. આપની અમર દેશના પ્રભુ! આપે જોયું કે આ સંસાર સદા દુઃખમય છે. એમાં પડેલ આત્મા સુખ દુઃખનાં આદેલનમાં સદાકાળ અથડાયા જ કરે છે. એ સંસારથી છુટા થવાનો ઉપાય ન શોધવામાં આવે ત્યાં સુધી આત્માને અમર શાન્તિ લાધવાની નથી અને તેથી પ્રભુ ! આપે આત્મ સાધનાની શેધ કરી. એ શોધથી આપે આપના આત્માને સ્ફટિક જે નિર્મળ Page #240 -------------------------------------------------------------------------- ________________ બનાવ્યું, અને આપના અનંત જ્ઞાનને બળે સંસારના દુઃખ દાવાનળને શાંત કરવા માટે ઉપદેશની ગંગા વહેતી. મૂકી. એ પુનીત ગંગાના કિનારે આવેલે આત્મા કદી તરસ્ય પાછો ફર્યો નથી. પ્રભુ! આપે જોયું કે સંસાર આ “મસ્યલાગલ” ન્યાયે દુઃખી થઈ રહ્યો છે. મેટું માછલું તેના માછલાને ગળી જાય, તેમ બળવાન જીવ નિર્બળ જીવને સતાવી રહ્યો છે. અને આપે ઉત્કૃષ્ટ અહિં. સાને મહામૂલે મંત્ર સંસારને સમજાવ્યું. ન્હાના મોટા સૌ જીવન જીવવાને સમાન અધિકાર છે, કેઈ જીવને મારે કે સતાવે એ પાપ છે. એ પાપથી આ આત્મા મલિન થાય છે. બળવાન નિર્બળના ભક્ષણના બદલે તેનું રક્ષણ, કરવું જોઈએ. અહિંસા પરાયણ આત્મા જ આત્મા સાધ નાને અમર પંથે પામી શકે. પ્રભુ ! આપની એ ઉત્કૃષ્ટ અહિંસાએ અનેક આત્માઓને ઉદ્ધાર કર્યો છે. નાથ ! આપની એ પરમ અહિંસાએ આપને સર્વ ઈષ્ટ દેવોમાં શ્રેષ્ઠ બનાવ્યા છે. પ્રભુ ! આપની એ પરમ અહિંસાને મારી ક્રોડક્રોડ વન્દના હેજે. સ્વામી આપે જોયું કે સંસા. રના પંડિતે, તત્વજ્ઞાનીઓ અને આત્માના પ્રેમીઓ સુદ્ધાં સૌ પિતાનું એ જ સાચું માની બીજાનું ખંડન કરીને સિતડાવાદના ઊંડા ખાડામાં પડી રહ્યા છે, કઈ કઈની વાત સાંભળવા તૈયાર નથી, કેઈને મત સમજવા તૈયાર નથી પ્રભુ! આવે સમયે આપે સ્યાદ્વાદ–અનેકાંતવાદને મહામૂલે, મંત્ર ઉપદે. પ્રભુ! આપના એ સ્યાદ્વાદે જગને એક જ વસ્તુને અનેક દ્રષ્ટિબિન્દુથી જોતાં શિખવ્યું. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ જાણે કોઇને લેશ પણ દુભાવવાના પ્રસ`ગ ન આવે એમ આપના સ્યાદ્વાદના ઉપદેશે સ'સારને અહિંસાની પરાકાષ્ઠાના માગ મતાન્યે અને આપની નયવાદ અને સપ્તભગીની પ્રરૂપણાએ આપના એ સ્યાદ્વાદના ઉપદેશ ઉપર કલગી ચઢાવી, પ્રભુ ! પરમ અહિ'સા, સ્યાદ્વાદ અને નયવાદના આપના ઉપદેશે જાણે સ'સારને પરમ શાન્તિના મા પ્રરૂપ્યા. પ્રભુ ! આપની આત્મસાધના પરમેષ્ટ છે, તેથી આપ સૌ ઈષ્ટદેવામાં શ્રેષ્ઠ છે. સ્વામી ! સ'સારના સર્વ ઉપદેશેમાં આપના ઉપદેશ પરમસત્યમય છે, તેથી આપ સૌથી મહાન્ છે. દેવ ! સહસારમાં સ` દેવામાં આપનું તીર્થકરપણું તિલક સમાન છે, તેથી હું આપના ભાલ ઉપર ભાવપૂર્વક તિલક કરૂ છું. સાળ પ્રહર દઈ દેશના, ક' વિવર વતુલ; મધુર ધ્વની સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ. ૭ હૈ દયાનિધિ ભગવન્ ! કાઈ ગાડીના મનેાહર મેારલીનાદ ભય’કર વિષધરને પણ શાંત કરી તેને ડાલાવે છે, તેમ હે પ્રભુ ! સમવસરણમાં બિરાજેલ આપના કંઠમાંથી નીકળતા, માલકાશ રાગભ, ચેાજનગામી મધુર ઉપદેશ ધ્વનિ, ભલભલા પાપી આત્માઓને શાંત કરી દે છે. પ્રભુ ! આપના કડમાંથી નીકળતી એ કરુણાભરી દેશનાએ સ`સારનાં દુ:ખાથી સંતપ્ત પ્રાણીઓ ઉપર અમીનાં છાંટણાં છાંટ્યાં છે. નાથ ! ૧-૧૨ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ એ દેશનાના તાંતણે રોહિણેય સમા અનેક અધમ આત્માએનો વિસ્તાર થયે છે. પ્રભુ! આપના કંઠમાંથી નીકળતા એ દેશનાધ્વનિને હું ભાવપૂર્વક વંદન કરું છું. પ્રભુ! આપે સમવસરણમાં બિરાજી આપેલ દેશનાના એ વનિને મહિમા હું શું વર્ણવી શકું? એ વનિએ માનવેને જ નહી દેવતાઓને પણ મુગ્ધ કર્યા છે. સદા આનંદ વિલાસ અને વિભવમાં મગ્ન રહેતા દેવતાઓ પણ આપને કંઠમાંથી નીકળતા એ દેશના અમૃતનું પાન કરવા માટે પિતાના વિલાસને વેગળા મૂકે છે, અને આપના ચરણ પાસે આવીને બેસે છે અને એટલું જ શા માટે? મૂઢ અને જડ ગણુતા પશુપંખીઓ પણ જાણે પિતાના પશુભાવને ભૂલીને આત્મભાવને પિછાનવા મથતા હોય તેમ આપના સમવસરણમાં આવી બેસે છે. પ્રભુ! આપની દેશનાના વનિને આવો પ્રભાવ એ સંસારને માટે કરૂણારસભર્યા આપના હદયના પ્રતિબિંબ સમે છે. એ વનિમાં મનુષ્ય, દેવ અને પશુ સૌ જાણે પિતાને આપ્તજનની મધુરી વાણી સાંભળતા હોય તેમ આપના ચરણ આગળ આવી સમતાસમાં ઝીલતા બેસે છે. પ્રભુ ! આપની એ મહા મહિમાભરી વાણીને હું વંદન કરું છું. દેવ પડતા કાળના પ્રભાવે આપના કંઠમાંથી નીકળતું એ મધુર અવનિ સાંભળવાનું અમારા નસીબમાં નથી, આજે આપની એ પવિત્ર દેશના અમ ભારતવાસીઓને અલભ્ય છે. છતાં પ્રભુ ! અમારે ધર્મમાર્ગ સર્વથા પ્રકાશહીન નથી થયું. આપને કંઠમાંથી નીકળેલા એ દેશનાના વિનિને શ્રીગણધર ભગવંતોએ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ ગ્રન્થરૂપે ગુંથીને અમર બનાવ્યો છે. આપની દેશનાના સારભર્યો અને ગણધર ભગવતેએ ગૂંથેલા એ આગમ ગ્રન્થ અમ પચમકાળમાં વસતા માનવીઓનું મહામૂલું ધન છે. પ્રભુ! આપ જેવા જિનવર દેવના અભાવમાં જિનવર દેવે ઉપદેશેલી વાણી સંસારને સાધનાને માર્ગ બતાવે છે. આપની દેશનાથી ભરેલા એ આગની આરાધનાએ અનેક આત્માઓના આત્મદર્શનના માર્ગને ઉજજવળ બનાવ્યું છે. પ્રભુ! સંસારના સમસ્ત પ્રાણીઓને કલ્યાણ માટે કરૂણાભર્યા ઉપદેશને ધોધ વહેતે મુકનાર આપના એ કંઠની હું ભાવભર્યા હૃદયે પૂજા કરૂં છું. નાથ! આપના કંઠની પૂજાથી મને આગમ જ્ઞાનને પ્રકાશ સાંપડજે. હૃદય કમળ ઉપશમ બળે, બાળ્યા રાગ ને રાષ; હિમ દહે વન ખંડને, હૃદય તિલક સંતોષ. ૮ હે પરમાત્મન ! સંસારમાં અનાદિકાળથી આત્માને દુઃખ આપતાં કર્મોને નાશ કરીને આત્માના અનંત સુખની શોધ કરવાને આપે નિર્ણય કર્યો અને આપ, કેઈ નાગરાજ કાંચળીનો ત્યાગ કરે તેમ સંસારને ત્યાગ કરી ચાલી નીકળ્યા. પ્રભુ આપના એ નિશ્ચયને સંસારના મેહક પાસે ન અટકાવી શક્યા, કે આત્મ સાધનામાં આવી પડતી અપાર આપત્તિઓ એને ન ડગાવી શકી. પ્રભુ ! આપે હૃદયબળે સ્વીકાલે આપને એ નિશ્ચય મેરૂસમ અડગ હતું, અને એ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ નિશ્ચયની આધારભૂમિસમું આપનું હૃદય વાસમ કઠિન હતું. એ હૃદય બળને ભેદવું અશક્ય હતું. પ્રભુ ! આપની આત્મ સાધનાના આધાર સમા આપના એ હદય બળને મારાં કોટિ કોટિ વંદન હે. નાથ! મલિન પાણીથી મળના નાશ થયે કદી સાંભળ્યું નથી. આત્મા ઉપરનાં કર્મ મળને નાશ કરી સમસ્ત સંસારને આત્મશુદ્ધિને માર્ગ ઉપદેશવા આપે સંયમ ધારણ કર્યું હતું. પ્રભુ! એ આત્મશુદ્ધિ માટે આપે આપના હૃદયને સ્ફટિક સમું નિર્મળ બનાવ્યું, અને એ સ્ફટિક સમ નિર્મળ હૃદયનાં આંદોલનોએ આપને વિશ્વબધુપણાને નાદ સમસ્ત સંસારને સંભળાવ્યા. નાથ! આપના એ પવિત્ર કરૂણાભર્યા હૃદયમાં દીન, દુઃખી અને સંસારના ત્રિવિધ તાપથી સંતપ્ત પ્રાણીઓને પરમ શાંતિનું દર્શન થયું. પ્રભુ ! સ્ફટિક સમ નિર્મળ એવા આપના હદયને હું ભાવપૂર્વક નમન કરૂં છું. પ્રભુ ! આત્મસાધનામાં વાસમાં આપનું એ હૃદય સંસારના દુઃખી છે પ્રત્યે સદાય દ્રવતું હતું. કમળની કે મળ પાંખડી જેમ જરા પણ તાપ લાગતાં કરમાઈ જાય તેમ દીન દુઃખી જીવને જોઈને આપનું હૃદય કરુણાથી ઉભરાઈ જતું. આપના કરૂણાના જળ અનેક જીવોના દુઃખ દાવાગ્નિને શાંત કર્યો છે. પ્રભુ! કમળથી પણ કમળ એવા આપના એ હૃદયને હું સદા પૂછું છું. અને પ્રભુ! આપના એ નિર્મળ હદયમાં વહેતી શાન્તિસરિતાનું તે કહેવું જ શું? હિમ ઠંડો ઠંડો પણ જેમ વનરાજીને બાળીને ખાખ કરી નાખે છે, તેમ પરમ શાન્તરસભર્યા આપના અંતઃકરણે Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ચંડકૌશિક સમા કેધથી ધમધમતા અનેક આત્માઓને શાંત બનાવી દીધા છે. પ્રભુ ! પરમ શાંતરસ ભર્યા આપના એ હૃદયને મારા વંદન હજો. નાથ! વજથીય કઠોર, કમનથી પણ કમળ, સ્ફટિકથી પણ વધુ નિર્મળ અને પરમશાંત રસ ભર્યો આપના હૃદયનું હું ભાવપૂર્વક પૂજન કરું છું. સ્વામી ! આપના હૃદયના પૂજનથી મારા હૃદયના ગુણેને વિકાસ થશે, આત્મ સાધના માટે મને વજસમ હદયબળ પ્રાપ્ત થજો, બધા જ પ્રત્યે સમભાવભરી કરૂણ મળજો, સ્ફટિક જેવી નિર્મળતા મળશે અને અપાર શાન્તિને લાભ થજે. રત્નત્રયી ગુણ ઊજળી, સકળ સુગુણ વિશ્રામ; નાભિકમળની પૂજના, કરતાં અવિચળ ધામ, ૯ હે મંગલમય પરમાત્મા અનાદિ કાળથી આત્મભાન ભૂલેલે આ આત્મા પુદ્ગલને સંગી બની પરભાવમાં રાચ્યા કરે છે. એણે પિતાનું સ્વરૂપ વિસારી મૂકયું છે. અજ્ઞાનનાં આવરણેએ એને જ્ઞાન ભાનુને ઢાંકી દીધા છે; સંશય અને સંદેહની કાલિમાએ એના શ્રદ્ધાગુણને આવરી લીધા છે અને સં. સારમાં નિરંતર ભેગવવાં પડતાં સુખદુઃખનાં ઘેરાં વાદળાંએ એના નિજાનંદનું તેજ હણી દીધું છે. પ્રભુ! આ બધી અનાદિકાળથી વળગેલાં કર્મની રચના છે. એ જડ કર્મને વશ બનેલ આ આત્મા પિતાના ચેતન ભાવને વિસરીને ગર્ભાવાસ, જન્મ અને મરણની કારમી વેદનાઓ સદાકાળ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સહ્યા કરે છે. પ્રભુ! જેમ મદઘેલે ગજરાજ મલિન કાદવમાં આળોટે છે, તેમ આ ભાન ભૂલ્ય આત્મા પિતાનું શુદ્ધ સ્વરૂપ ભૂલીને કમના કાદવમાં સદાકાળ રાવ્યા કરે છે. પરમાત્મન ! એ મલીન કર્મકીચડમાંથી મારા આત્માને નિસ્તાર કરે. સ્વામી ! કરૂણાના સાગર એવા આપે જગતને કલ્યાણને માર્ગ ઉપદે છે. આત્મઋદ્ધિથી વિમુખ બનેલા સંસારને આપે અનંત આત્મલક્ષમીનું દર્શન કરાવ્યું છે. એ આત્મલક્ષમીએ અનેક આત્માઓને સમૃદ્ધ બનાવી તેમને ઉદ્ધાર કર્યો છે. નાથ ! મારા કર્મ દારિદ્રયને નાશ કરીને મને એ આત્મલક્ષ્મીનું દાન કરે. નાથ ! આપે શેલી એ આત્મલક્ષ્મીનું મૂલ્ય હું શું કરી શકું? પ્રભુ! દેવતાઓએ સાગરમંથન કરી રત્ન મેળવ્યાં, તેમ આપે આત્મમંથન કરી આત્મસમૃદ્ધિના મહાખજાના સમાં ત્રણ મહારત્નોની શેધ કરી. અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત ચારિત્ર એ આત્માની અખૂટ સંપત્તિ છે. એ સંપત્તિને વરેલ આત્મા સંસારની સમગ્ર ઉપાધિઓને તરી જાય છે. પ્રભુ! સ્વભાવે આ આત્મા અનંત જ્ઞાનને ધણી છે, અનંત દર્શનને માલિક છે અને અનંત આનંદનો ભક્તા છે. પણ પ્રભુ! મોહમાયાને વશ પડેલ આત્મા, મંત્રવશ બનેલ માનવી જેમ પિતાનું ભાન ભૂલી જાય તેમ પિતાની અમૂલ્ય આત્મા સંપત્તિને ભૂલી બેઠે હતે. નાથ ! આપે એને જાગૃત કર્યો. પ્રભુ ! આપે શોધેલ એ અમૂલ્ય રત્નત્રયીને કે પ્રભાવ છે ! આંખ આગળને પાટો દૂર થાય અને માનવી જેમ પોતાની આસપાસના પદાર્થો દેખી શકે, તેમ અજ્ઞાનનાં આવરણે દર Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ થતાં અનંત જ્ઞાનને બળ આત્મા સંસારના સમસ્ત ભાવેને હસ્તામલકત નિહાળવા લાગે. અનંતદર્શન પ્રગટ થાય કે આત્માના સમસ્ત સંયે કે સંદેહે દૂર થઈ જાય અને આત્મા સત્ય શ્રદ્ધાની નિર્મળ સરિતામાં સ્નાન કરવા લાગે. કઈ મહારગીને રેગ દૂર થાય અને તેને જેમ શાતા વળે તેમ અનંત ચારિત્ર્યને ઉદય થાય અને આત્માને કર્મવ્યાધિ સર્વથા નાશ પામીને આત્માને અનંત આનંદને સાક્ષાત્કાર થવા લાગે. નાથ ! આ રત્નત્રયીની સાધના એટલે આત્માના સત્ ચિત્ અને આનંદને સાક્ષાત્કાર નાથ ! મહામંત્રવાદીના એકાદ મંત્રાલરમાં પણ જેમ અપાર શક્તિ ભરી હોય છે તેમ આપે પ્રરૂપેલા આ જ્ઞાન, દર્શન અને ચારિત્રની રત્નત્રયીમાં કર્મને નાશ કરીને આત્માને શુદ્ધ બનાવવાની અનંત શક્તિ ભરી છે. પારસમણિના સ્પર્શી લેતું પણ જેમ સુવર્ણ બની જાય છે, તેમ આ રત્નત્રયીનાપશે આત્માનાં કર્મરૂપી આવરણ દૂર થઈને આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રકાશવા લાગે છે. પ્રભુ ! કંઈ ગાગરમાં સાગર સમાવી દે તેમ આ જ્ઞાન, દર્શન, ચારિત્રની રત્નત્રયીમાં આપે અનંત આત્મા સમૃદ્ધિને ભરી દીધી છે. પ્રભુ! એ આત્મસમૃદ્ધિને લાભ મારા આત્માને મળજે. સ્વામી ! આ દેહનું મૂળ નાભિ છે, તેમ ધર્મનું મૂળ આ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયી છે. એ રત્નત્રયીમૂલક ધર્મ જ આત્માને વિસ્તાર કરી શકે છે. પ્રભુ! ધર્મના મૂલસમી એ રત્નત્રયીને લાભ મેળવવા માટે હું આપની નાભિની ભક્તિભર્યા ચિત્તે પૂજા Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ કરું છું. પ્રભુ! આપની પૂજાથી મારા અજ્ઞાનને નાશ થશે, મારાં દુઃખ નાશ પામજે અને મને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રની સાધનાને માર્ગ સાંપડે. ઉપદેશક નવ તત્વના, તિણે નવ અંગ જિર્ણદ; પૂજે બહુવિધ ભાવશું, કહે શુભ વીર મુણદ. ૧૦ હે તરણતારણ દેવ! ધન્ય છે તે પુણ્યાત્માઓને કે જેમણે સમવસરણમાં બેસી આપના મુખેથી દેશના સાંભળી છે અને આપનું પવિત્ર દર્શન કર્યું છે. ધન્ય છે તે ભૂમિને કે જ્યાં આપના ચરણોએ પગલાં પાડયાં છે. પ્રભુ! આપની વાણીએ અને આપના દર્શને અનેક આત્માઓને આત્મમાર્ગનું દર્શન કરાવી અમરપંથે વાળ્યા છે. નાથ ! પંચમકાળના પ્રભાવે એ સમવસરણની રચના, એ જન ગામિની આપની દેશના અને પતિ તેને પાવન કરતી આપની એ દેહ જ્યોતિ આજે અલભ્ય છે. છતાં પ્રભુ! આપનું સ્મરણ કરાવી આત્મમાગે પ્રેરતી આપની પ્રતિમા આ સંસાર સમુદ્રને તરવામાં મહાયાનતુલ્ય છે. આપની આત્મસિદ્ધિના અમર મહિમાને યાદ રાખવા અને આત્મ ભાવનાની તિને સજીવન રાખવા દેવતાઓ પણ પિતાના દેવવિમાનમાં આપની પ્રતિમાને પૂજે છે. પ્રભુ ! આપની પ્રતિમાના પવિત્ર દર્શનથી આત્મભાવ પ્રત્યક્ષ કરીને આદ્રકુમાર સમા અનેક આત્માઓ ધર્મમાગને પામ્યા છે. નાથ ! આપની પ્રતિમાના પૂજનથી મારી ધર્મ ભાવના જાગૃત થજે. પ્રભુ! અનંતજ્ઞાનમય કેવળજ્ઞાનના પ્રભાવથી સમસ્ત સંસારને સાક્ષાત્કાર Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ કરીને આપે નવતત્ત્વની પ્રરૂપણા કરી. એ નવતત્વમાં સંસારના સમસ્ત સચરાચર પદાર્થોને સમાવેશ થાય છે. પ્રભુ ! આપની પવિત્ર પ્રતિમાના નવ અંગેના પૂજનથી મને એ નવ તત્ત્વનું જ્ઞાન મળશે. સ્વામિ અગ્નિમાં તપાવેલ સુવર્ણ જેમ શુદ્ધ સ્વરૂપે પ્રકાશી ઉઠે છે, તેમ તપસ્યાની અગ્નિમાં તપાવેલ આ આત્માને કર્મમળ બળીને ભસ્મ થઈ જાય છે અને આત્માનું શુદ્ધ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય પ્રકાશી ઉઠે છે. પ્રભુ ! આત્મા ઉપરના કર્મમળને બાળવા માટે આપે નવ પદના મહાતપની પ્રરૂપણ કરી છે. એ એક એક પદના આરાધનથી આત્મા ઉપરનાં કર્મબંધને વધુને વધુ શિથિલ થતાં જાય છે. પ્રભુ ! આપની પ્રતિમાની નવ અંગની પૂજાથી મને એ નવપદ મહાતપની પ્રાપ્તિ થશે. પ્રભુ! જડકર્મથી આવી મળેલ આ કાયાનાં અંગેનું જતન કરવા મેહવશ બની મેં અનેક પાપાચરણે સેવી મારા આત્માને ભારે બનાવ્યું છે, નાથ ! આપના અંગેના પૂજનથી મારા અંગ ઉપર મારો મેહ નાશ પામશે અને મને આત્મભાવને લાભ થજે. દેવાધિદેવ ! શાંત રસમાં ઝીલતી આપની પ્રતિમા મારા અંતરતાપને શમાવીને મારામાં શાન્તિને સંચાર કરશે. પ્રભુ ! કઈ મહામંત્રની જેમ આપના નામ સ્મરણરૂપી મંત્ર પાપીઓના પાપનો નાશ કરે છે. નાથ! કઈ મહાદાનીની જેમ આપની પ્રતિમાનું દર્શન પ્રાણીઓને પુણ્યસમૃદ્ધિનું દાન કરે છે. દેવ! કઈ પારસમણિની જેમ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ આપની પ્રતિમાનુ’પવિત્ર સ્પર્શન-આપની પ્રતિમાનુ પૂજન આત્મભાવને જાગૃત કરીને પ્રાણીઓના આત્માને નિમળ ખનાવે છે. પ્રભુ! આપનુ' નામસ્મરણ મારા પાપાને દૂર કરજો, આપનું દર્શન મારી પુણ્યસમૃદ્ધિને જાગૃત કરો અને દેવ ! આપનુ પવિત્ર પૂજન મારા સમસ્ત કર્મને દૂર કરી મારા આત્માના નિસ્તાર કરો, નાથ ! આ લાભ મેળવવા માટે હું આપનાં નવે અ'ગનું ભાવપૂર્વક પૂજન કરૂં છું.. સ્વામી ! પ ચમકાળમાં આપની દેશનાથી ભરેલ આગમ અને આપનુ` સ્મરણ કરાવતી આપની પ્રતિમા અમારૂં શરણુ હો. પૂજન વખતે ભાવવાની જુદી જુદી ત્રણ અવસ્થા. પ્રભુની ડિસ્થ, પદસ્થ અને રૂપાતીત એ ત્રણ અવસ્થાએ ભાવવી. તેના અથ એ છે કે પ્રભુનુ` છદ્મસ્થ પશુ, કેવલીપણું અને સિદ્ધપણું વિચારવું, સ્વપન બને અર્ચન વડે છદ્મસ્થ અવસ્થા ભાવવી, પરિકરમાં રચેલાં પ્રાતિહાર્યો વડે કેવલી અવસ્થા ભાવવી તથા કાસન અને કાર્યોત્સર્ગ આસન વડે શ્રી જિનેશ્વરાની અરૂપી સિદ્ધત્વઅવસ્થા ભાવવી. પિડ—તીર્થંકર દેવને તીર્થંકર પદવી પામ્યા પહેલાના દેહ, તેમાં રહેલી અવસ્થા ત્રણ પ્રકારની છે. ૧ જન્માવસ્થા ૨ રાજ્યાવસ્થા અને ૩ શ્રમણાવસ્થા. એ ત્રણે અવસ્થામાં ભગવાન છદ્મસ્થ-અસવજ્ઞ હાય છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ પદ—તીર્થંકર પદવી, તે પ્રભુ જ્યારે કેવલજ્ઞાન પામે છે ત્યારે જ પ્રગટ થાય છે. તેથી અહી પદસ્થ અવસ્થા એટલે કેવળજ્ઞાનથી આર’ભીને નિર્વાણસમયપ “તનું કૈવલીપણુ’. રૂપરહિતઅવસ્થા—આ અવસ્થા પ્રભુ જ્યારે નિર્વાણુ પામી સિદ્ધ થાય છે ત્યારે હાય છે. રૂપ એટલે વણુ, ગધ, રસ અને સ્પ, તેનાથી રહિતપણું-કેવળ આત્મસ્વભાવમાં અવસ્થાન, જન્માવસ્થા—પ્રભુની પ્રતિમા જે પરિકરમાં સ્થાપેલી હાય છે, તે પરિકરમાં પ્રભુના મસ્તક ઉપર હાથી ઉપર બેઠેલા અને હાથમાં કળશેા લઈને જાણે પ્રભુના અભિષેક કરતા હોય તેવા દેવાના આકાર હાય છે, તે આકારને ધ્યાનમાં લઈ જન્મ અવસ્થા ભાવની. તથા સ્નાત્રાદ્વિ– જળાભિષેક સમયે પણ જન્માવસ્થા ભાવવી. રાજ્યાવસ્થા—એ જ પરિકરમાં માલાધારી–હાથમાં પુષ્પની માલા ધારણ કરેલા દેવા હાય છે, તેને ધ્યાનમાં લઈ રાજ્યાવસ્થા ભાવવી. પુષ્પમાલા તે રાજભૂષણ છે. ઉપલક્ષણથી ખીજા' આભૂષણા પણ સમજવાં. પુષ્પપૂજા તથા અલકાર પૂજા વખતે પણ રાજ્યઅવસ્થા ભાવવાની છે. શ્રમણાવસ્થા—પ્રભુપ્રતિમાનું મસ્તક અને દાઢી. મૂછના ભાગ કેશરહિત હાય છે, તેને ધ્યાનમાં લઈને શ્રમણાવસ્થા ભાવવી. પ્રભુ જ્યારે દીક્ષા લે છે ત્યારે પચ મુષ્ટિ લાચ કરે છે, ત્યારબાદ ભવપર્યન્ત લેાચ કરતી વખતે જેવા રહ્યા હાય તેવા જ અલ્પકેશાદિ અવસ્થિત રહે છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પરંતુ વૃદ્ધિ પામતા નથી. એ અવસ્થિતપણું એ જ અહી પ્રભુના શ્રમણપણનું સૂચક છે. કેવલી અવસ્થાએ જ પરિકર ઉપર કળશધારી દેવની બે બાજુએ કરેલા પત્રને આકાર હોય છે, તે અશેકવૃક્ષ. માલાધર દેવો વડે પુષ્પવૃષ્ટિ, વણા અને વાંસળી વગાડતા દેવના આકાર વડે દિવ્યવનિ, મસ્તકના પાછળના ભાગમાં રહેલે તેજ રાશિને સૂચવનારે કિરણવાળ કાન્તિમાન આકાર તે ભામડલ, ત્રણ છત્રની ઉપર ભેરી વગાડતા દેવને આકાર તે તંદુભિ, બે ચામર વીંજતા દેવને આકાર તે ચોમર, તથા સિંહાસન અને છત્ર, એમ આઠ પ્રાતિહાર્ય અવશ્ય સાથે રહેવાવાળા હોય છે, તેને ધ્યાનમાં લઈને પ્રભુની કેવલી અવસ્થા–તીર્થકર પદવીની અવસ્થા ભાવવી. રૂપાતીત અવસ્થા–સઘળા તીર્થકરે પર્યકાસન તથા કાર્યોત્સર્ગાસન, એ બે આસનેએ રહીને મેક્ષે ગયા છે, તેથી પ્રભુની મૂર્તિઓ પણ એ બે આસનવાળીજ હોય છે, તેને ધ્યાનમાં લઈને પ્રભુની સિદ્ધત્વ અવસ્થા એટલે રૂપાતીત અવસ્થા ભાવવી. તેત્ર કેવું હેવું જોઈએ? "गंभीरमहुरसई, महत्थजुत्तं हवइ थुत्तं ।” શ્રી જિનેશ્વરદેવનું સ્તવન શબ્દથી મેઘની ગર્જનાની જેમ ગંભીર અને મધુર ધ્વનિવાળું તથા અર્થથી મહાનશેડા અક્ષરોમાંથી પણ ઘણો અર્થ નિકળે તેવું તથા ગૂઢ- ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનથી ભરપૂર હોવું જોઈએ.. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ સુવિહિત શિરામણિ આચાય પુર...દર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી ‘ષોડશક' પ્રકરણમાં ‘સ્તાત્રે કેવાં હાવાં જોઈએ એ સબધમાં ફરમાવે છે કે— पिण्डक्रियागुणगतैर्गभ्भीरै विविधवर्णसंयुक्तैः । બારાવિશુદ્ધિનનò: સંવેગવચÎ: પુષ્ચ:।। । पापनिवेदनगमैः, प्रणिधानपुरःसरैर्विचित्राऽर्थैः । अस्खलितादिगुणयुक्तः, स्तोत्रैश्च महामतिप्रथितैः ॥२॥” વુમમ્ । " 66 પિડ—શરીર એક હજારને આઠ લક્ષણાથી યુક્ત. ક્રિયા—આચાર અથવા ચરિત્ર, તે સવથી ચઢીયાતું, દુ ય પરીષહે અને ઉપસગેનેિ પણ જીતનારૂં, તથા. ગુણ—શ્રદ્ધા, જ્ઞાન અને વિરતિ આદિ જીવના સવિત પિરણામે, કેવલજ્ઞાન, કેવળદન અને ક્ષાયિક ચારિત્રાદિના વર્ણનથી યુક્ત. ગંભીર—સૂક્ષ્મ મતિથી સમજાય તેવા ભાવથી ભરેલા અથવા આન્તરિક ભાવથી રચાયેલાં. વિવિધલ સયુક્ત—વિભિન્નછંદ અને અલકારોના કારણે વિચિત્ર પ્રકારના અક્ષર સચેાગેાવાળાં. આશયવિશુદ્ધિજનક—ભાવ વિશુદ્ધિને ઉત્પન્ન .. કરનારાં. સ ંવેગપરાયણ—સંવેગ એટલે સ'સારભય અથવા મેાક્ષાભિલાષાની તત્પરતા જણાવનારાં. પુણ્ય—પુણ્ય બંધના કારણભૂત અથવા પવિત્ર —૧ પાપનિવેદનગર્ભિત—રાગદ્વેષ અને મેાહથી સ્વયં કરેલાં, કરાવેલાં અને અનુમાઢેલાં પાપાના નિવેદનથી ગર્ભિત. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૯o પ્રણિધાનયુક્ત—ચિત્તની એકાગ્રતા અને ઉપાગ પૂર્વક વિચિત્ર–બહુ પ્રકારના અર્થવાળાં. અખલિતાદિ ગુણેથી યુક્ત, આદિ શબ્દથી ઇમીલિત-વિરામાદિથી સંયુક્ત, અવ્યત્યાગ્રંડિત-પુનરૂક્તિઆદિ દે વિનાના. મહામતિગ્રથિત–મહા બુદ્ધિમાન પુરૂષોથી વિરચિત સ્તોત્ર-સ્તુતિ વિશે વડે શ્રી જિનેશ્વરદેવેની સ્તુતિ કરવી જોઈએ. એ જ મહર્ષિ “શ્રી ગબિન્દુ' નામના ગ્રંથરત્નમાં ફરમાવે છે કે " स्थानकालक्रमोपेतं, शब्दार्थानुगत तथा । अन्याऽसंमोहजनकं, श्रद्धासंवेगसूचकम् ॥ १ ॥ प्रोल्लसद्भावरोमाञ्च', वर्धमानशुभाशयम् । માનામાદ્ધિ ,-મિડ રેવાવિન" || ૨ | સ્થાન–શૈત્યવન્દન સ્તુતિ આદિને ચગ્ય શરીર સંસ્થાન. કાલ–સધ્યાત્રયાદિ. કમ–પ્રણિપાતડકાદિ સૂત્રને અનુક્રમ, તથા . શબ્દાર્થોનુગત–સૂત્રના અર્થમાં ઉપયોગ યુક્ત. અન્યાસંમેહજનક –પિતાના સિવાય બીજા જે ચિત્યવન્દન સ્તુતિ આદિમાં પ્રવૃત્ત થયા હોય તેઓને સંમેહપીડા ઉત્પન્ન ન થાય તે રીતે યુક્ત સ્વરથી–અતિ ધીમે પણ નહિ અને અતિ ઉચે પણ નહિ તેવા સ્વરે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ શ્રદ્ધાસ વેગસૂચક—મેાક્ષની તીવ્ર અભિલાષા અને ભવનિવેદને અભિવ્યક્ત-પ્રગટ કરનાર-૧ પ્રેાલ્લુસદ્દભાવરામાંચ—સ્વાભાવિક પુલક–રામાંચના અનુભવ થઈ રહ્યો હોય તેમ, વધતા જતા શુભ આશયવાળુ' તથા. પ્રણામાદિ નિરવદ્ય ક્રિયાયુકત દેવાવિન્દન કરવુ, આદિ શબ્દથી ગુર્વાદિવન્દન-સ્તવન વિગેરે કરવાં તે શાસ્ત્રકારાને અભિમત છે. ર " शुभ भावार्थं पूंजा स्तोत्रेभ्यः स च परः शुभो भवति । सद्भूतगुणोत्कीर्त्तन संवेगात् समरसापत्याः ॥ ३ ॥” શ્રી જિનપૂજા શુભ ભાવ માટે કરવાની છે. ઉત્તમ સ્તાત્ર વડે તે ભાવ પરમ-પ્રકૃષ્ટ શુભ થાય છે. પુષ્પાદિ વડે પૂજા કરવાથી જેમ ભાવની વિશુદ્ધિ થાય છે, તેમ સ્તાત્રાદિ વડે પણ શ્રીજિનભક્તિ કરવાથી પૂત્રની અપેક્ષાએ અત્યંત શુભ અધ્યવસાયેા ઉત્પન્ન થાય છે. કારણ કે સ્તાત્રાદિ વડે શ્રી જિનેશ્વરદેવાના સદ્ભૂત-વિદ્યમાન અને સત્ય ગુણ્ણાનુ' સ'કીત્તન થાય છે, તેથી સવેગ-મેક્ષના અભિલાષ પ્રગટે છે. મેાક્ષાભિલાષાથી સમરસ-સમભાવના અભિલાષ પ્રગટે છે, અને સમરસની પ્રાપ્તિ એ જ શુભ ભાવની પરાકાષ્ઠા છે. ચૈત્યવંદન આદિ ક્રિયાની શુદ્ધિ માટે ઉપયાગી માર્ગદર્શન. શ્રીજૈનશાસનમાં પ્રાણિધાનાદિ આશાથી વિશુદ્ધ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ એ ચૈત્યવંદનાદિ સઘળેય ધર્મને વ્યાપાર, મહાસુખસ્વરૂપ મેક્ષની સાથે આત્માને જોડનારો હોવાથી “ગ” સ્વરૂપ મનાવે છે. તેમાં પણ ચૈત્યવંદનાદિ ક્રિયા કરતી વખતે સ્થાન અને વર્ણાદિને ઉપગ રાખવાથી વિશેષ કરીને “ગ' માર્ગની સાધના થાય છે. યોગની એ વિશેષ સાધનાના શાસ્ત્રમાં પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે. સ્થાન–મુદ્રાગ, વર્ણ–અક્ષર, અર્થ–શબ્દવાચ્ય, આલંબન-કાયેત્સર્ગાદિ અને નિરાલંબન–એકાગ્રતાપૂર્વક સિદ્ધનું સમરણ ઈત્યાદિ ગિના પાંચ પ્રકાર છે. એમાં પહેલા બે કર્મ-ક્રિયા ગ છે અને પછીના ત્રણ જ્ઞાનયોગ છે. એ પ્રત્યેકના પાછા ચાર ચાર ભેદ છે. ઈચ્છાગ, પ્રવૃત્તિગ, થિરગ અને સિદ્ધિગ. ચિત્યવંદનાદિ, કિયાને વિષે સ્થાન, વર્ણ, અર્થ અને આલંબન વિગેરેનું વિભાવન–વારંવાર સ્મરણ કરવું, એ અત્યંત કલ્યાણનું કારણ મનાયેલું છે. પ્રણિધાનાદિ આશા અને સ્થાનાદિ ગેના ઉપગ વિનાની ક્રિયાને શામાં તુચ્છકિયાદ્રવ્ય કિયા તરીકે સંબોધી છે. સ્થાનાદિયેગ રહિત પુરૂષને ચૈત્યવંદનાદિ સૂત્રે ભણાવવાની પણ શાસ્ત્રો ના પાડે છે. સ્થાનાદિ રોગયુક્ત અનુષ્ઠાનના પણ ચાર ભેદ પાડવામાં આવ્યા છે. પ્રતિ-અનુષ્ઠાન, ભક્તિ-અનુષ્ઠાન, વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાન એ રીતે રોગના એંશી (૮૦) પ્રકારે શ્રીગવિશિકા આદિ ગ્રન્થમાં શ્રીહરિભદ્રસૂરીશ્વરાદિ મહા ર્ષિઓએ ફરમાવ્યું છે. પ્રણિધાનાદિ આશ, સ્થાનાદિ અને ઈચ્છાદિ વેગે તથા પ્રીતિ આદિ અનુષ્ઠાનનું સ્વરૂપ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ વિસ્તારથી જાણવાની ઈચ્છાવાળાઓએ ગુરૂગમદ્વારા સમજવા પ્રયાસ કરવા. અહીં નીચે તેા ક્રિયાશુદ્ધિ માટે ખાસ જરૂરી ખાખતાનું ટૂંકમાં દિગ્દન માત્ર કરાવ્યું છે. ક્રિયાશુદ્ધિ માટે સૌથી વિશેષ જરૂર ચિત્તની એકાગ્રતાની છે. શાસ્ત્રોમાં એને ‘પ્રણિધાન’ શબ્દથી ઓળખાવેલ છે. પ્રણિધાનના મહિમા વધુ વતાં કહ્યુ` છે કે “ પ્રશિયાનૢ ત મેં, મત તીવ્રત્રિવાવત | सानुबन्धत्वनियमाधत्, शुभांशाचैतदेव तत् ॥ १ ॥” પ્રણિધાન–ચિત્તની એકાગ્રતાપૂર્વક કરેલું કર્મ તીવ્ર વિપાક-ફળને આપનારૂં છે પ્રણિધાનયુક્ત કર્મ અનુખ ધના નિયમવાળું હાય છે તથા શુભ અશવાળું પણ હોય છે. અનુખ ધના નિયમવાળુ' એટલે પરપરાએ અધિક અધિક શુભકમની પ્રાપ્તિ કરાવનારૂં અને શુભાશયવાળુ' એટલે પુણ્યાનુબંધી પુણ્યના લાભને કરાવનારૂં છે. (૧) પ્રણિધાનનું સ્વરૂપ 'કમાં દર્શાવતાં શાસ્ત્રકાર મહર્ષિ એએ ફરમાવ્યુ' છે કે ** विशुद्धभावनासार, तदर्थाऽर्पितमानसम् । यथाशक्ति क्रियालिङ्ग, प्रणिधान मुनिर्जगौ ॥ २ ॥" વિશુદ્ધ છે, જેમાં તથા જેમાં ક્રિયા જેમાં ભાવના ચિત્તના આશય મન તેના અર્થને વિષે અર્પિત છે શક્તિથી હીન પણ નથી તેમ અધિક પણ નથી, તેને શ્રી જિનેશ્વરદેવ ‘પ્રણિધાન’ કહે છે. (૨) ૧૧૩ 1 Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ KANTIE વિશુદ્ધ ભાવનાનું સ્વરૂપ જણાવતાં ફરમાવ્યું છે કે" उगदेयधियाऽत्यन्त', संज्ञाविष्कम्भणान्वितम् ।। સ્ટામિવિરહિત, શુદ્ર હી પ્રતીદામ છે રે ?” જેમાં “આજ એક સારભૂત છે એવી અત્યન્ત ઉપાદેય બુદ્ધિ રહેલી છે, જેમાં આહારાદિ કે લેભાદિ સંજ્ઞાઓનું વિષ્ક ભણ–રોકાણ છે તથા જે ફલની અભિસધિ આકાંક્ષાથી રહિત છે, તે અનુષ્ઠાનને “સંશુદ્ધ અથવા વિશુદ્ધભાવન યુક્ત કહેલું છે. (૩) . પુષ્ટિ– પુપચય, શુદ્ધિ-પાપક્ષય અણ શુભાનુબંધ માટે શાસ્ત્રકારોએ ક્રિયાના પાંચ આશા બતાવ્યા છે. તે અનકમે નીચે મુજબ છે – પ્રણિધાન–પિતાથી હીન કટિવાળા જીવે ઉપર દ્વેષભાવ રાખ્યા વિના પરોપકાર સાધવાની અભિલાષાપૂર્વક સ્વએગ્ય નિરવઘ અનુષ્ઠાન સાધવામાં સાવધન-એકાગ્ર રહેવું. પ્રવૃત્તિઅધિકૃત ધર્માનુષ્ઠાનને વિષે ઉત્સુકતા વિના અતિશય પ્રયત્નપૂર્વક પ્રકૃષ્ણ અને નિપુણ ઉપાયવડે પ્રવૃત્તિ કરવી. વિનજય-ધર્મમાં અંતરાય કરનારા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિદ્યાનું નિવારણ કરવું. માર્ગમાં જતાં જેમ કટક, જવર અને દિશાહ વિઘભૂત થાય છે, તેમ મુક્તિનું અનુષ્ઠાન કરતાં કંટકવિઘસમાન શીતષ્ણાદિ પરીષહ છે, જવરવિધ્રસમાન શારીરિક રોગે છે અને દિશામહસમાન મિથ્યા Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ત્યાદિને ઉદય છે, તેને અનુક્રમે આસનવડે, અશનિવડે અને ગુરૂસેવાદિ વડે જય થાય છે. આસન સિદ્ધાસનાદિ અને અશન-હિત મિત આહારાદિ. સિદ્ધિ-અધિકૃત અહિંસાદિ ધર્મસ્થાનની સિદ્ધિપ્રાપ્તિ. જેમાં અધિક ગુણી પ્રત્યે વિનય, હીનગુણ અથવા નિર્ગુણ પ્રત્યે દયા અને મધ્યમગુણ પ્રત્યે ઉપકારની ભાવના પ્રધાનપણે હોય છે. વિનિયોગ-સ્વપ્રાપ્ત ધર્મસ્થાનને યથાયોગ્ય ઉપાયવડે અન્યને પમાડવું. એથી અનેક જન્મ જન્માક્તર સુધી પ્રકૃણ ધર્મસ્થાનની પ્રાપ્તિ થયા કરે છે. પ્રણિધાનાદિથી પરિશુદ્ધ સર્વ ધર્મવ્યાપાર અનુબંધવાળા હોવાથી વેગ કહેવાય છે. તેમાં પણ સ્થાનાદિની શુદ્ધિપૂર્વક થત ધર્મવ્યાપાર વિશેષ કરીને “ગ' સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. સ્થાનાદિ રોગની સાધના વિપુલ કલ્યાણને શીધ્ર આપનારી થાય છે સ્થાનાદિ ચગના પ્રકારે નીચે મુજબ છે. સાગ–સ્થાન-આસનવિશેષ, કાત્સર્ગાસન, પર્યકાસન અને પદ્માસન ઈત્યાદિ, તથા ગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તા શુતિમુદ્રા ઈત્યાદિનું યથાયોગ્ય પાલન ૧ ચૈત્યવંદનમાં સ્તવપાઠ [ નમોહ્યુનું ઈત્યાદિ રોગમુદ્રાથી, વંદન અરિહંત ચેઈયાણ આદિ જિનમુદ્રાથી અને પ્રણિદ્ધાન [જયવિયરાય ઈત્યાદિ મુતાશકિતમુદ્રાથી કરવાનું હોય છે. યોગ એટલે સમાધિ અથવા બે હાથને સંયોગ. તેની મુખ્યતાવાલી મુદ્રા તે યોગમુદ્રા. જિન એટલે વિનોને જીતનારી મુદ્રા. મુકતાશુકિત એટલે મેતીની છીપ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ વગ–વણ–શબ્દ કિયાદિમાં બોલવામાં આવતા સૂત્રના અક્ષરનું શુદ્ધ ઉચ્ચારણ. અર્થગ-શબ્દને અર્થ–વાચ્ય-અભિધેય અથવા તાત્પર્યનું ચિન્તન. આલંબનગ–બાહ્યપ્રતિમાદિવિષયક એકાગ્રતાપૂર્વક ધ્યાન. અનાલંબન–જેમાં રૂપિ દ્રવ્યનું આલમ્બન નથી તેવી નિર્વિકલ૫ ચિત્માત્ર સમાધિ સ્થાન અને વર્ણ, એ બે સાક્ષાત્ કિયા રૂપ છે માટે કર્મચાગ કહેવાય છે. અર્થ, આલંબન અને અનાલંબન, એ ત્રણ સાક્ષાત્ જ્ઞાનરૂપ છે માટે જ્ઞાનગ કહેવાય છે. સ્થાનાદિ પ્રત્યેક યુગના ચાર ચાર પ્રકાર છે તેને ક્રમ નીચે મુજબ છે – ઈચ્છાગ–સ્થાનાદિગયુક્ત રોગીઓની કથામાં પ્રીતિ-જાણવાની ઈચ્છા અથવા જાણવાથી થયેલે હર્ષ તે પણ યથાવિહિત સ્થાનાદિ રોગને સાધવાની ઈચ્છારૂપ છે. સમાન મુદ્રા. (૪) યોગમુદ્રામાં પરસ્પર અંતરિત કરવાથી કમળના ડેડાના આકારવાળા થયેલા બે હાથયુક્ત બંને કેણીને પેટ ઉપર સ્થાપના કરવાનું હોય છે. જિનમુદ્રામાં બે પગને આગળનો ભાગ ચાર આંગળ અંતરવાળે અને પાછલે ભાગ તેથી કાંઈક ઓછા અંતરવાળ રાખી બે હાથ જોડી સ્થિર ઉભા રહેવાનું હોય છે. મુકતાશક્તિ મુદ્રામાં બન્ને હાથ પિલા જેડી લલાટસ્થાને લગાડવાનાં હોય છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ પ્રવૃત્તિન–યથાવિહિત સ્થાનાદિ વેગનું અવિ કલ-પરિપૂર્ણ પાલન. સ્થિરગ–અભ્યાસના સૌષ્ઠવથી યથાવિહિત સ્થાનાદિ રોગનું અતિચાર રહિત સંપૂર્ણ પાલન. સિદ્ધિગ–સ્થાનાદિ ગની સંપૂર્ણ સિદ્ધિ.જેનાથી ગિની સિદ્ધિવિનાના બીજા પ્રાણીઓને પણ તેની સમીપમાં ગનું ફળ પ્રાપ્ત થાય છે. જેમકે સિદ્ધયોગીની પાસે હિંસાશીલ પ્રાણી પણ હિંસા કરી શકતું નથી, અસત્યપ્રિય પ્રાણ પણ અસત્ય બેલી શક્તિ નથી. ઈત્યાદિ. અથવા સ્થાનાદિ પ્રત્યેક રોગ અનુષ્ઠાનના ભેદે ચાર ચાર પ્રકારના છે. પ્રીતિઅનુષ્ઠાન–જેમાં પ્રયત્નને અતિશય હાય, પરમ પ્રીતિ હોય અને શેષક્રિયાનો ત્યાગ હેય, તે પ્રીતિ અનુષ્ઠાન છે. ભક્તિઅનુષ્ઠાન–જેમાં પ્રયત્નને અતિશય હેય, પરમ ભક્તિ હોય અને શેષ કિયાને ત્યાગ હોય તે ભક્તિ અનુષ્ઠાન છે. પત્ની અને માતાનું કૃત્ય સમાન હોય છે, પરંતુ પત્ની પ્રત્યે પ્રીતિ હોય છે અને માતા પ્રત્યે ભક્તિ હોય છે. એટલે પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન વચ્ચે તફાવત છે. વચનાનુષ્ઠાન–શાસ્ત્રના વચન મુજબ સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવી તે વચનાનુષ્ઠાન છે. અસંગાનુષ્ઠાન-દઢતર સંસ્કારથી શાસ્ત્રના વચનની Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ અપેક્ષા વિના ચંદનગધસમાન સ્વભાવથી જ શુદ્ધ અનુષ્ઠાન થવું તે અસંગ અનુષ્ઠાન છે. તે જિનકલ્પિકાદિ મહામુનિને હાય છે. ચક્રનું ભ્રમણ જેમ પ્રારંભમાં દંડના વ્યાપારથી હાય છે, પણ પછી પેાતાની મેળે જ સંસ્કારના ચેગે ફર્યા કરે છે તેમ વચનાનુષ્ઠાન એ વચનના વ્યાપારથી હાય છે અને અસંગ અનુષ્ઠાન વચનના વ્યાપારથી જનિત સ’સ્કાર વિશેષથી હેાય છે. T બીજી રીતે પણ અનુષ્ઠાનનાં પાંચ પ્રકાર બતાવ્યા છે:વિષાનુષ્ઠાન-વિષ સ્થાવર અને જગમ એમ બે પ્રકારનું છે. સામલાદિ એ સ્થાવર વિષ છે અને સર્પાદિ એ જ'ગમ વિષ છે. એ ઉભય પ્રકારનુ` વિષ જેમ પ્રાણના નાશ કરે છે, તેમ લબ્ધિ કીતિ આદિ આ લોકના ફૂલની અપેક્ષાથી કરવામાં આવતું અનુષ્ઠાન વિષાનુષ્ઠાન કહેવાય છે. ધમ કરતી વખતે અપેક્ષા-આલાકના ફૂલની ઇચ્છા રાખવી તે અંતઃકરણના પરિશુદ્ધ પરિણામના તત્કાલ નાશ કરે છે તથા કલ્પતરૂ અને ચિન્તામણિ આદિની ઉપમાંથી પણ અવિક એવા ધર્માંવડે તુચ્છ એવી કીતિ આદિના લાભની આકાંક્ષા ધર્માંની લઘુતા કરાવનાર થાય છે, તેથી પણ તે અનુષ્ઠાન વિષ સ્વરૂપ છે. ગરાનુષ્ઠાન—કુદ્રવ્યના સચાગથી ઉત્પન્ન થનારૂ વિષ-વિશેષ-કાચાદિ દ્રવ્યને ગર કહેવાય છે. ઐહિક ભાગથી નિઃસ્પૃહ કિન્તુ સ્વર્ગ સુખની સ્પૃહાવાળા અનુષ્ઠાનને ગરાનુછાન કહેવાય છે, જેમ વિષ તત્કાલ પ્રાણના નાશ કરે છે અને ગર કાલાન્તરે નાશ કરે છે, તેમ ગરાનુષ્ઠાન પણ પુણ્યક્ષય થયા ખાદ ભવાન્તરમાં મહા અનને કરનારૂ થાય છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ અનનુષ્ઠાન—ઉપયાગશૂન્ય અનુષ્ઠાન-સન્નિપાતથી ઉપર્હુત થયેલ મૂતિ આત્માને જેમ કોઈ પણ પ્રકારનું ભાન હાતુ નથી તેમ અતિશય મુગ્ધ એવા આત્માને કોઈ પણ પ્રકારની સમજણ વિના થતુ અનુષ્ઠાન, તે અનનુષ્ઠાન કહેવાય છે, સારાંશ કે એ અનુષ્ઠાન અનુષ્ઠાન જ નથી. ૧૯૯ તધૃત્વનુષ્ઠાન-જેમાં સદનુષ્ઠાન-તાત્ત્વિક અનુષ્ઠાન પ્રત્યે બહુમાન છે, મુકત્યદ્વેષ અથવા મુક્તિ પ્રત્યે કિંચિત્ અનુરાગ થવાથી શુભભાવ પણ રહેલા છે, તથા જે પિરણામે તાત્ત્વિક અનુષ્ઠાનરૂપે પરિણમવાનુ છે, તે તખેતુ અનુષ્ઠાન કહેવાય છે. ' અમૃતાનુષ્ઠાન— जिनोदितमिति त्वाहुर्भाव सारमदः पुनः । संवेगगर्भमत्यन्तममृतं मुनिपुंगत्राः ॥ १ ॥ " આ અનુષ્ડાન શ્રી જિનેશ્વરાએ કહેલું છે” માટે એજ એક તત્ત્વ છે એવા પ્રકારની પરિણતિથી ભાવસાર-શ્રદ્ધાપ્રધાન અને સવેગગભ –મેાક્ષની અભિલાષા સહિત કરાતા અનુષ્ઠાનને ગૌતમાદિ મહામુનિએ અમૃતાનુષ્ઠાન કહે છે. અમરણ-મુક્તિના અવઘ્ય હેતુ હોવાથી તેને અમૃત કહેવાય છે. અમૃતાનુષ્ઠાનનું લક્ષણ ખાંધતાં અન્યત્ર પણ કહ્યુ' છે કે તગત ચિત્તને સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણા; ' Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ વિસ્મય પુલક પ્રમાદ પ્રધાન, લક્ષણ એ છે અમૃત ક્રિયા તા-૧’ જેમાં ચિત્તની એકાગ્રતા છે, જે શાસ્ત્રોક્ત વિધિથી યુક્ત છે, જેમાં શુભ ભાવની અત્યત વૃદ્ધિ છે, જે કરતી વખતે ભવના અતિશય ભય છે, ચિત્તમાં વિસ્મય છે, શરીરમાં રોમાંચ ખડા થાય છે અને દરિદ્રને નિધાનની પ્રાપ્તિ કે જન્માન્યને નેત્રની પ્રાપ્તિથી પણ જેમાં અધિક આનંદ છે, એ પ્રકારના લક્ષણવાળા અનુષ્ઠાનને અમૃતાનુષ્ઠાન કહેવાય છે. એવુ અનુષ્ઠાન એક જ વાર પ્રાપ્ત થઈ જાય તેા પણુ તેના સ્વાદ કદી પણ જતા નથી. ઉપરોક્ત પાંચ પ્રકારના અનુષ્ઠાનેામાં પ્રથમના ત્રણ અનુષ્ઠાના ચેાગાભાસ હોવાથી હિતકારક નથી. છેલ્લાં બે અનુષ્ઠાન ચેાગસ્વરૂપ હાવાથી આત્માને અત્ય'ત હિત કરનાર છે. શ્રી જિનપૂજાથી આઠે કર્મના ક્ષય. ચૈત્યવંદન, સ્તુતિ અને સ્તત્રાદિક વડે શ્રી જિન ગુણનું જ્ઞાન થવાથી જ્ઞાનાવરણીય કમ નાશ પામે છે. શ્રી જિન મૂર્તિનાં દર્શનાદિ કરવાથી નેત્રાનુ... સાફલ્ય થવા સાથે દનાવરણીય કમ નાશ પામે છે. જીવ યતના અને જીવ દયાની ભાવનાપૂર્ણાંક શ્રી જિન પૂજા થતી હાવાથી અશાતાવેદનીય આદિના ક્ષય થાય છે. શ્રી અરિહંત પરમાત્માના ગુણના સ્મરણથી દુન Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ સાહનીય અને શ્રી સિદ્ધ પરમાત્માના ગુણના સ્મરણથી ચારિત્ર સૈાહનીય કૅમ નાશ પામે છે. અક્ષય સ્થિતિને વરેલા શ્રી જિનેશ્વર દેવના પૂજનના શુભ અધ્યવસાયથી ચારેગતિના આયુષ્ય ના છેદ થાય છે શ્રી જિનેશ્વરદેવના નામ સ્મરણ આદિથી સસાર માં વિચિત્ર પ્રકારના નામ અને આકાર અપાવનાર નામ કેના નાશ થય છે. . શ્રી જિનેશ્વરદેવને વન્દનાદિ કરવાથી નીચ ગાત્ર કૅના ક્ષય થાય છે. શ્રી જિનપૂજામાં શક્તિ, સમય તથા દ્રવ્યાદિના સદ્ગુ યેાગ થવાથી દાનાંતરાય આદિ પાંચે પ્રકારના અતરાય ના ક્ષય થાય છે. શ્રી જિન પૂજામાં દાનાદિ અને વ્રતાદિ ધર્મની આરાધના. દાન-ધર્મ —શ્રી જિનેશ્વર દેવ એ રત્નપાત્ર છે, શ્રી જિન પૂજન માટે અક્ષત, ફળ અને નૈવેદ્ય આદિ ઉત્તમ દ્રવ્યના ઉપયાગ કરનાર પાતાના દ્રવ્યો વડે રત્નપાત્રની ભક્તિ કરે છે, તેથી તેને દાનધમની સર્વોત્તમ આરાધના થાય છે. શ્રી જિનેશ્વરદેવાને દાનની કયાં જરૂર છે? એમ ન કહેવુ'. કારણ કે શ્રી જિનેશ્વરદેવાને દાનની જરૂર નથી, Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ માટે જ તેઓ સર્વોત્તમ પાત્ર છે. જેઓ દાન ગ્રહણ નથી કરતા, તેઓને દાન આપવાનું શું ફળ? એમ પણ ન કહેવું. કારણ કે ગ્રહણ કિયા અનેક પ્રકારની હોય છે, તેમાં અનિષેધક પણ ગ્રહણ કરનાર જ ગણાય છે. અન્ય જેએ પિતાની પૂજાના અભિલાષી નથી, તેઓ બધા દાન સમાનાદિકને પાત્ર નથી, એમ માનવું પડે અને અભિલાષી છે તેટલા જ દાનને પાત્ર ગણાય. પરંતુ જગતમાં તેમ કઈ માનતું નથી, ઉલટું જે પિતાના સન્માનાદિની અભિલાષા રાખે છે, તેઓ અખાત્ર ગણાય છે અને મનથી પણ અભિલાષા રાખતા નથી તેઓ જ સર્વોત્તમ ભક્તિને પાત્ર ગણાય છે. શ્રી જિનેશ્વરદે પણ પિતાની પૂજાને સર્વથા ઇચ્છતા નથી માટે જ તેઓશ્રી સર્વોત્તમ ભક્તિને પાત્ર છે. * શીલ ધમ: ઈન્દ્રિયોને વશમાં રાખવી તે શીલ ધર્મ છે. શ્રી જિન પૂજામાં જેટલો કાળ જાય છે, તેટલે કાળ પાંચ ઇન્દ્રિય સંવર ભાવને પ્રાપ્ત કરે છે. તપ ધર્મ : શ્રી જિનેશ્વર દેવના પૂજન કાળમાં ચારે પ્રકારના આહારને ત્યાગ થાય છે, તેથી બાહાતપ થાય છે, અને શ્રી જિનેશ્વર દેવની પૂજાથી વિનય, વૈયાવચ્ચ, ધ્યાન, આદિ થાય છે, તેથી અત્યંતર તપ પણ સધાય છે.. ભાવ ધર્મ: શુભ ભાવ વિના સંસારના કાર્યોને છેડી શ્રી જિન પૂજામાં સમય ગાળી શકાતું નથી. માટે શ્રી જિન પૂજામાં પ્રવર્તાનારને શુભ ભાવ અવશ્ય હોય છે. અહિંસાધર્મ : શ્રી જિન પૂજા વખતે શ્રી જિન. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ પૂજાના વ્યાપાર સિવાયની સર્વ ક્રિયાને ત્યાગ થાય છે, તેથી સંસારનાં કાર્યો સંબધી થતી સર્વ હિંસાને તેટલા વખત માટે ત્યાગ થતું હોવાથી અહિંસા ધર્મ પણ સધાય છે. સત્યધર્મ : શ્રી જિન પૂજનના કાળમાં અસત્ય બેલવાનું હોતું નથી માટે સત્ય ધર્મ પણ સધાય છે. અસ્તેય ધમ: શ્રી જિન પૂજન વખતે ચોરી કરવાની હેતી નથી, તેથી અસ્તેય ધર્મની પણ આરાધના થાય છે. બ્રહ્મચર્યધર્મ : શ્રી જિન પૂજનના કાળમાં મન, વચન, કાયાથી શુદ્ધ શીલનું પાલન થાય છે અને સ્વસ્ત્રી સંબંધી પણ વિકાર હેત નથી, તેથી બ્રહ્મચર્ય ધર્મ પણ સધાય છે. અપરિગ્રહધર્મ : શ્રી જિન પૂજન માટે મંદિરમાં પ્રવેશ કરતી વખતે જ નિસાહિ કહીને પ્રવેશ કરવાનું હોય છે, તેથી તેટલા વખત માટે સંસારના આરંભ પરિગ્રહનાં સર્વ કાર્યોને નિષેધ થવાથી અપરિગ્રહ ધર્મ પણ સધાય છે. - સમ્યકત્વધર્મ: શ્રી જિન પૂજા એ સુદેવની ઉપાસના રૂપ હોવાથી સમ્યક્ત્વની કરણી છે. રાગી Àષીની ઉપાસના એ મિથ્યાત્વ છે અને શ્રી જિન પૂજાથી રાગ દ્વેષીની ઉપાસનારૂપ મિથ્યાત્વને ત્યાગ થાય છે, તેથી સમ્યકત્વ. ધર્મ પણ સધાય છે. ચારિત્રધર્મ : શ્રી જિન પૂજા એ લૌકિક અદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ અર્થે કરવાની નથી હતી કિતુ જ્ઞાન– દર્શન ચારિત્રરૂપી રત્નત્રયી તથા તેની આરાધનાના ફળરૂપ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ મુક્તિની પ્રાપ્તિ અર્થે કરવાની હાય છે. તેથી શ્રી જિત પૂજા કરનાર આત્મા રત્નત્રયીના ઉપાસક બને છે, તેના પ્રતાપે આ જન્મમાં અગર જન્માંતરમાં તેને સવિરતિ પ્રેમની અવશ્ય પ્રાપ્તિ થાય છે. રત્નત્રયી: શ્રી જિનેશ્વરદેવ એ પરમ સ વિરતિધર ઉત્કૃષ્ટ સાધુ પુરૂષ છે, તેમની સેવા કરવાથી સર્વ વિરતિને આવરણ કરનારૂ ચારિત્ર માહનીય કમ નાશ પામે છે. તેથી જીવ વડેલા ચા મેાડા સવિરતિને પામે છે. શ્રી જિનેશ્વરદેવ એ ક્ષાયિક સમ્યક્ત્વને પામેલા છે, તેથી તેમની પૂજા કરનારને સમ્યક્ત્વનું આવરક, દન મેાહનીય ક નાશ પામે છે. શ્રી જિનેશ્વરદેવ ક્ષાયિક કેવળ જ્ઞાનને વરેલા છે, તેથી તેમની પૂજા કરનાર આત્માના પણ દેવળજ્ઞાનાવરણીય કર્મો નાશ પામે છે. એ રીતે શ્રી જિનેશ્વર દેવની દ્રવ્ય-ભાવ ઉમય પ્રકારે પૂજા કરનારને દાનાદિક ધર્મો, વ્રતાદિ ધર્મો અને જ્ઞાનાદિક ગુણ્ણાની આંશિક સાધના નિરતર થાય છે અને તે પૂજા પુણ્યવ ́ત પ્રાણીઓના ઘર આંગણે નવ નિધાન પ્રગટાવે છે, દ્રવ્ય પૂજા ખંધી પુરી કર્યા પછી ત્રીજી વખત * નિસીહિ' કહી ચૈત્યવદનાદિ ભાવ પૂજામાં જોડાવું. શ્રી જિન દર્શન વખતની વિચારણા : શ્રી જિનમૂર્તિની મુખાકૃતિ જોઈ વિચારવું જોઈએ કે-અહા ! આ મુખ કેવું સુઉંદર છે ? કે જેના વડે કોઇના પણ અવણુ વાદ એલાયા નથી. જેમાંથી કી હિં'સક કઠોર કે મૃષાવચન Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ નીકળ્યું નથી. તેમાં રહેલી જીલ્લાથી કદી રસનાના વિષયનું રાગદ્વેગથી સેવન કરાયું નથી. કિનતુ આ મુખ દ્વારા ધર્મ દેશના આપીને અનેક ભવ્ય જીને આપે આ સંસાર સમુદ્રથી પાર ઉતારેલા છે, માટે આપનાં આ મુખને સહસ્ત્રશ: ધન્યવાદ છે. હે ભગવન્ આપની નાસિકા દ્વારા : સુરભિ . કે અસુરભિ ગંધરૂપ ધ્રાણેન્દ્રિયના વિષને રાગ અગર શ્રેષથી કદી પણ ઉપભેગ કરાયેલે નથી, માટે આપની આ નાસિકાને પણ હજારેવાર ધન્ય છે. હે ભગવન આપની આ ચક્ષુદ્વારા પાંચ વર્ણ રૂપ વિષને ક્ષણવારને માટે પણ રાગ અગર દ્વેષથી સહિતપણે કદી પણ ઉપભેગા થયેલ નથી. કેઈ સ્ત્રીની તરફ મેહની દ્રષ્ટિથી કે કઈ દુશ્મનની તરફ ઈર્ષાની - દ્રષ્ટિથી જોવાયેલ નથી, માત્ર વસ્તુ સ્વભાવને વિચાર કરી આપની ચક્ષુઓ સદા સમભાવે રહેલ છે. એવાં આપનાં . નેત્રને કેટિશ: ધન્યવાદ છે. હે ભગવન આપના આ બે કાને વડે વિચિત્ર પ્રકારનાં રાગ રાગણીઓ શ્રવણ કરવાના વિષયેનું સરાગપણે.. સેવન થયેલ નથી. સારા કે નરસા, ભલા કે બૂરા, જેવા શબ્દ કાને પડ્યા, તેવા સમર્ભાવપણે સંભળાયા છે, માટે. આપના આ બે કાને પણ ધન્યવાદને ચગ્ય છે. હે ભગવન આપના શરીરથી કઈપણ જીવની હિંસા આદિનું સેવન થયું નથી. પરંતુ કેવળ યતના પૂર્વક. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સર્વને સુખ ઉપજે તેમ વર્તાવવામાં આવ્યું છે. ગ્રામનુગ્રામ વિહાર કરી અનેક જીવોનાં સંસાર બંધન તેડાવવામાં આવ્યા છે. તથા સર્વ કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટાવવામાં આવ્યા છે. પ્રભુ કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય છે, ખગ્ગી-ગુંડાની જેમ એકાકી છે, પક્ષિની જેમ બંધન મુક્ત છે, ભારંડ પક્ષિની. જેમ અપ્રમત્ત છે, કુંજર-હાથીની જેમ શૌડી-પરાક્રમવાન છે, વૃષભની જેમ બળવાન છે, સિંહની જેમ દુર્ઘર્ષ છે, મેરૂની જેમ નિષ્પકપ છે, સાગરની જેમ ગંભીર છે, ચંદ્રની જેમ સીમ્યુલેશ્યાવાળા છે, સૂર્યની જેમ દીપ્તતેજ છે, જાત્યકનકની જેમ જાતરૂપ છે, કાંસ્ય પાત્રની જેમ નિલેપ છે, શંખની જેમ નિરંજન છે, જીવની જેમ અપ્રતિહિત ગતિવાળા છે, આકાશની જેમ નિરાલંબન છે, વાયુની જેમ અપ્રતિબદ્ધ છે, શરદૂકતુના પાણીની જેમ શુદ્ધ હૃદયવાળા છે, કમળના પત્રની જેમ નિર્લેપ છે, પૃથ્વીની જેમ સઘળું સહન કરવાવાળા છે, અને સારી રીતે હવન કરેલા અગ્નિની જેમ તેજે કરીને જવલંત છે. પ્રભુનું રૂપ હજાર આંખોથી જોવાયું છે, પ્રભુના ગુણે હજારે મુખેથી પ્રશંસાયા છે, પ્રભુનું જ્ઞાન હજારે હૈયાથી અભિનંદાયું છે, પ્રભુનું બલ હજારે મને રથ માલાઓથી આકર્ષાયું છે, પ્રભુને ઉપદેશ હજારો કાનોથી સંભળાવે છે, પ્રભુની કાયા હજારે અંજલિઓથી આદર પામી છે, પ્રભુના કલ્યાણક હજારે જીવેથી ઉજવાય છે, Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ પ્રભુના બિબે હજારે પ્રાણીઓથી પૂજાયા છે. પ્રભુનું નામ હજારો જીવને તારનારું બન્યું છે, પ્રભુનાં ચારિત્રે હજારેને પ્રેરણું આપનારાં થયાં છે. સમુદ્ર જેટલું ભાજન–પાત્ર હોય, નીલગિરિ એટલે મણીપુંજ-શાહીને ઢગલે હેય, પૃથ્વી જેટલું પડ-કાગળ હોય, સુરતરૂની શાખા કલમ હેાય અને સાક્ષાત્ ભગવતી સરસ્વતી દેવી લખનાર હોય તે પણ શ્રી વીતરાગ પરમાત્માના ગુણોની સંખ્યાને પાર પામી શકાય તેમ નથી. તેથી અનંતકાળે પણ તે સર્વોચ્ચ પુરૂષના ગુણોની સંખ્યા લખી શકાય તેમ નથી. પ્રભુ નીરોગી છે, હું રાગી છું. પ્રભુ અષી છે, હું દ્વેષી છું, પ્રભુ અકોધી છે, હું કોધી છું. પ્રભુ અકામી છે, હું કામ છું. પ્રભુ નિર્વિથી છે, વિષયી છું. પ્રભુ અમાની છે, હું માની છું. પ્રભુ અભી છે, હું લેભી છું. પ્રભુ આત્માનંદી છે, હું પુદ્ગલાનંદી છું. પ્રભુ અતીન્દ્રિય સુખના ભોગી છે, હું વિષય સુખને ભેગી છું પ્રભુ સ્વભાવી છે, હું વિભાવી છે. પ્રભુ અજર છે, હું સજર છું. પ્રભુ અક્ષય છે, હું ક્ષય પામવાવાળે છું. પ્રભુ અશરીરિ છે, હું શરીર ધારી છું. પ્રભુ અચળ છે, હું ચંચળ છું. પ્રભુ અમર છે, હું મરણ પામવાવાળે છું. પ્રભુ નિદ્રારહિત છેહનિદ્રા. સહિત છું. પ્રભુ નિર્મોહી છે, હુ મેહથી મુંઝાએલ છું. પ્રભુ હાસ્ય રહિત , હુ હાસ્ય સતિ છું. પ્રભુ રતિ અરતિ રહિત Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ છે, હુ` રતિ અતિ સહિત છું. પ્રભુ શાક રહિત છે, હુ ચાક સહિત છું. પ્રભુ ભયરહિત છે, હુ* ભય સહિત ધ્યું, પ્રભુ દુગ'ચ્છા રહિત છે, હું દુગચ્છા સહિત છું. પ્રભુ નિવેદી છે, હું સવેદી છું. પ્રભુ અક્લેશી છે, હુ ફ્લેશ સહિત છુ.. પ્રભુ અહિંસક છે, હું હિંસક છું પ્રભુ વચન રહિત છે, હુ' મૃષાવાદી છું. પ્રભુ અપ્રમાદી છે, હું પ્રમાદી છું, પ્રભુ આશા વિનાના છે, હું આશાવાળા છુ. પ્રભુ સવ જીવાને સુખ દેનાર છે, હુ. ઘણા જીવાને દુ:ખ દેનારા છું. પ્રભુ અવ'ચક છે. હુ' વંચક છું. પ્રભુ આશ્રયથી રહિત છે, હુ. આશ્રવથી દબાયેલે છું. પ્રભુ નિષ્પાપ છે, હુ સપાપ છું. પ્રભુ કમ રહિત છે, હુ કમ` સહિત છું. પ્રભુ સવના વિશ્વાસપાત્ર છે, અવિશ્વાસપાત્ર છું. પ્રભુ પરમાત્માપદને પ્રાપ્ત થયેલા છે, હું અહિરાત્મપણે વવાવાળા છું. એ રીતે પ્રભુ અનેક ગુશ્થાએ કરી ભરપુર છે, હુ સ પ્રકારના દુ ાથી પરિપૂર્ણ છું. એજ કારણે હું આ સ`સાર રૂપ અટવીમાં અનત કાળ થયા ભટકવા કરૂ છું, આજે પૂણુ ભાગ્યેાયે મને ભગવાનની મૂર્તિના દર્શન થયાં અને તેના આલ’મનથી મને પ્રભુના ગુણાનુ અને મારા અવગુણ્ણાનું સ્મરણ થયું. પ્રભુના ગુણા અને મારા અવગુણું! સમજવામાં આવ્યા. હવે હું મારા દાને છેાડવાના પ્રયત્ન કરૂં અને જે મા પ્રભુએ દર્શાવ્યા છે તે માગે ચાલુ'. સુખ અને કલ્યાણને માટે જેવી રીતે વર્તવાનુ. તેઓએ ફરમાવ્યુ છે તેવી રીતે વર્તન કર્', Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ વળી પણ મહા પુરૂષો ફરમાવે છે કે તીથ કરેાની ભક્તિ કરવાથી— ૧ કરોડો તપનું ફળ મળે છે. ૨ સર્વ કામના સિદ્ધ થાય છે. ૩ જિહ્વા અને જન્મ સફળ થાય છે. ૪ કષ્ટ અને વિઘ્ના ટળે છે. ૫ માઁગલ અને કલ્યાણુની પર'પરા મળે છે, ૬ મહિમા અને માટાઈ વધે છે. ૭ પ્રત્યેક સ્થાને સુયશ અને મહેદય થાય છે. ૮ દુજ નાનુ ચિન્તવેલું નિષ્ફળ જાય છે. ૯ યશ-કીતિ અને બહુમાન વધે છે. ૧૦ આનંદ વિલાસ, સુખ, લીલા અને લક્ષ્મી મળે છે. ૧૧ ભવજલતરણ, શિવસુખમિલન અને આત્માદ્ધારકરણ સુલભ થાય છે. ૧૨ દુર્ગતિના દ્વારાનુ રાકાણુ અને સદ્ગતિના દ્વારાનું ઉદ્ઘાટન થાય છે. એ કારણે તીર્થંકરાનું દર્શન-પૂજન-સ્મરણુ વગેરે એ પરમિનધાન છે. અમૃતના કુપા છે. જનમન–માહનવેલ છે, રાત દિવસ સ’ભારવા લાયક છે. ઘડીપણ ન વિસરવા લાયક છે. તીર્થંકરોની ભક્તિ, નામસ્મરણ વગેરે આળશમાં મળેલી ગંગા છે. મયુરને મન જેમ મેઘ, અને ચકારને ૨૦૧૪ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મન જેમ ચંદ્ર, ભ્રમરને મન જેમ કમલ, અને કોકિલને મન જેમ આમ્ર, જ્ઞાનીને મન જેમ તત્ત્વ ચિન્તન અને ચેગીને મન જેમ સંયમધારણ, દાનીને મન જેમ ત્યાગ અને ન્યાયીને મન જેમ ન્યાય, સીતાને મન જેમ રામ અને પ'થીને મન જેમ ધામ, તેમ તત્ત્વ ગુણ રસિક જીવને મન તી કરતુ. નામ આનંદ આપનારૂં છે. તીર્થંકરના નામને જપનારને નવ નિધાન ઘેર છે, કલ્પવેદી આંગણે છે, આઠ મહાસિદ્ધિ ઘટમાં છે. એમની ભક્તિથી કાઈપણ જાતના કાયાના કષ્ટ વિનાજ ભવજલ તરાય છે. તીર્થંકરાના લેાકેાત્તર નામ કીતનરૂપી અમૃત પાનથી મિથ્યામતિ રૂપી વિષ તત્કાલ નાશ પામે છે. તથા અજરામર પદની પ્રાપ્તિ હસ્તામલકવત્ અની જાય છે. એ રીતે ભાવના કરવાથી તથા વિચારવાથી જીવના ઘણાં અશુભ અને કિલષ્ટ કર્મો નાશ પામે છે. બેાધિ, ( સમ્યક્ત્વ) જ્ઞપ્તિ, (જ્ઞાન) અને વિરતિ (ચારિત્ર) પ્રાપ્ત થાય છે. પર'પરાએ મેાક્ષનાં અનંત સુખાના અધિકારી થવાય છે. માટે સુવિવેકી આત્માએએ શ્રી જિનેશ્વરદેવની દ્રવ્યભાવ ઉભય પ્રકારની ભક્તિમાં સદાકાળ દત્ત ચિત્તવાળા થવું અત્યંત જરૂરી છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ દેવદર્શન સંબંધી શંકા-સમાધાન શંકા–દેવદર્શનની ક્રિયા નિષ્ફળ છે. સમાધાન–દેવદર્શનની ક્રિયા નિષ્ફળ છે, એમ કહેવું ખોટું છે. દેવદર્શનથી પ્રત્યક્ષ શુભભાવ ઉત્પન્ન થાય છે અને શુભભાવથી જ્ઞાનાવરણીયાદિ કર્મોને ક્ષય છે. ( શકા-દેવદર્શનથી પ્રત્યક્ષ શુભભાવ ઉત્પન્ન થાય છે, એ એકાન્ત નથી, કેટલાકને અશુભભાવ પણ ઉત્પન્ન થાય છે. સમાધાન–અશુભભાવ ઉત્પન્ન થવાનું કારણ તેમની અજ્ઞાનતા છે. જેઓ સમ્યગજ્ઞાન પૂર્વક દેવનું સ્વરૂપ સમજી ઉપયોગ અને વિધિપૂર્વક દેવદર્શન કરે છે, તેઓને અવશ્ય શુભભાવ ઉત્પન્ન થાય છે. શકા–આજકાલ વિધિપૂર્વક કઈ દર્શન કરતું નથી. જે દર્શન કરે છે, તેઓમાંના ઘણાખરા તે દેવનું સ્વરૂપ સમજતા નથી અને જેઓ ઘણું સમજે છે, તેઓ પણ ઉપયોગ વિના-રૂઢિ માત્રથી જેમ તેમ ક્રિયા કરી આવે છે. સમાધાન–વિધિપૂર્વક નહિ કરનારા વિધિપૂર્વક કરે, દેવનું સ્વરૂપ નહિ સમજનારા દેવનું સ્વરૂપ સમજે, તથા રૂઢિ માત્રથી કરનારા પણ સમજપૂર્વક કરતા થાય, Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ એ માટે ઉપદેશ અને લખાણ દ્વારા સમ્યગ જ્ઞાનને પ્રચાર કરવાની આવશ્યકતા છે. એ વાત સાચી છે કે સમ્યગ જ્ઞાન દ્વારા જ્યાં સુધી દેવનું યથાર્થ સ્વરૂપ સમજાય નહીં ત્યાં સુધી જોઈએ તે ભાવ આવે નહિ અને જોઈએ તે ભાવ આવે નહિ ત્યાં સુધી ક્રિયાની શુદ્ધિ થાય નહિ. શંકા-શુદ્ધ ક્રિયા કરનારા પણ ભાવ વિનાના દેખાય છે. રોજ વિધિપૂર્વક ત્રિકાળ દેવદર્શન કરવા છતાં તેમના અંતરના પરિણામ સુધરતા નથી અને દેવદર્શન નહિ કરનાર કરતાં પણ તેમના જીવન વધારે અશુદ્ધ દેખાય છે, તેનું શું? સમાધાન–એમાં કારણ તેમની શુદ્ધ ક્રિયા નથી પણ અજ્ઞાનતા અને લેભ વિગેરે છે. માયાથી, લેભથી અને અજ્ઞાનથી કરેલી શુદ્ધ ક્રિયા પણ શુભ ભાવનું કારણ બનતી નથી. ધર્મ ક્રિયાનું સર્વોત્તમ ફલ મેળવવા માટે જેટલી આવશ્યક્તા કિયાશુદ્ધિની છે, તેટલી જ આવશ્યક્તા ભાવશુદ્ધિની પણ છે. કઈ પણ પ્રકારના લૌકિક ફળની આકાંક્ષા વિના કેવળ કર્મક્ષયના ઈરાદે જેઓ ધર્મક્રિયા કરે છે, તેઓને શુભ ભાવની પ્રાપ્તિ થયા સિવાય રહેતી નથી અને શુભ ભાવથી નિયમ કર્મને ક્ષય થાય છે અને કર્મક્ષયથી નિયમ સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. શંકા–આજે તેવા શુદ્ધ દયથી કિયા કરનારા કયાં છે ? Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ સમાધાન—નથી એમ કહેવું ખાટુ' છે, પણ પ્રમાણમાં થાડા છે, તે પણ સમ્યગજ્ઞાનના પ્રચાર કરી શુદ્ધ ધ્યેયથી ક્રિયા કરનારાઓની સંખ્યા વધારી શકાય છે. જેમ જેમ નિ`ળ ભાવથી દેવદર્શનાદિ ધમ ક્રિયા કરનારાઓની સખ્યા વધતી જશે, તેમ તેમ દેવદર્શનાદિ ધ ક્રિયાઓને મહિમા દરેકને સ્વાનુભવપ્રતીત થશે. દેવદશન-વંદનાદિ ધ ક્રિયાઆના પ્રભાવને કલ્પવૃક્ષ, ચિન્તામણિ અને બીજા તેવા ઇચ્છિત ફળને આપનાર પદાર્થોની સાથે પણ સરખાવી શકાય તેમ નથી. કહ્યુ` છે કે— कल्पद्रुमः परो मन्त्रः, पुण्यं चिन्तामणिश्च यः गीयते स नमस्कारस्तथैवाहुरपण्डिताः ॥ १ ॥ कल्पद्रुमो महाभागः, कल्पनागोचर फरम् । સ્વાતિ ને ૨ મન્ત્રોડજિ, સર્વદુઃલવિષાપદ્ઃ ॥ ર્ ॥ न पुण्यमपवर्गीय, न च चिन्तामणिर्यतः । સજ્જ તે નમા, મિતુયોઽમિપિયતે ॥ ૨ ॥ 66 હે ભગવન્! જેઓ આપના નમસ્કારને શ્રેષ્ઠ કલ્પવૃક્ષ મ'ત્ર, પુણ્ય કે ચિન્તામણિની સાથે સરખાવે છે, તેઓ અપડિત છે. (૧) અચિત્ત્વ શક્તિવાળા કલ્પવૃક્ષ પણ કલ્પનાગાચર મનમાં કપેલા ફૂલને જ આપે છે. ગાડિક આદિ મંત્ર પણ સવ દુઃખરૂપી વિષને હણનારા થતા નથી. (૨) Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પુણ્ય કે ચિન્તામણિ પણ અપવર્ગને મોક્ષ ફળને આપ નાર થતા નથી, જ્યારે આપને કરેલ નમસ્કાર કલ્પનાતીત ફલને આપનારે થાય છે, સર્વ દુઃખરૂપી વિષને હણનારો થાય છે, તથા અનન્ત સુખના ધામરૂપ અપવર્ગને દેનાર થાય છે, તે પછી એ પદાર્થોની સાથે તેને કેમ સરખાવી શકાય? (૩) શંકા–દેવદર્શનાદિથી શાસ્ત્રો કહે છે, તેવું ફળ મળતું હોય તે બધાને તે કેમ મળતું નથી ? સમાધાન–દેવદર્શનાદિથી શાસ્ત્રો કહે છે તેવું ફળ મળે છે, એ નિર્વિવાદ છે, પરંતુ દરેક કિયા તેની વિધિપૂર્વક કરવામાં આવે તે જ યથાર્થ ફલને આપે છે. અવિધિથી, અપૂર્ણવિધિથી કે વિપરીત વિધિથી કરવામાં આવે તે ફળ ન આપે અથવા અપૂર્ણ કે વિપરીત ફલને પણ આપે. લેકમાં ખેતીકિયાદિ સઘળી ક્રિયાઓ વિધિયુક્ત કરવામાં આવે તે જ ફલદાયી થાય છે. એથી વિપરીત પણે, કરવામાં આવે તે ફળતી નથી, એ સર્વજન પ્રતીત છે. કા–દેવદર્શનાદિ કરવાની શાસ્ત્રોક્ત વિધિ આજે શું સુલભ છે? સમાધાન–અર્થી આત્મા માટે અવશ્ય સુલભ છે. દેવદર્શન, દેવવંદન, દેવપૂજન ઈત્યાદિ કરવાની શાસ્ત્રોક્તવિધિ પ્રાસંગિક આ પુસ્તકમાં દેવદર્શન નામના પુસ્તકમાં તથા વિસ્તારથી દેવવંદન ભાષ્ય વિગેરેમાં આપવામાં આવી છે. શાઓમાં એ સંબંધી ઘણે વિરતાર કરવામાં આવે છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ પરંતુ તેને સમજવા અને અમલમાં મૂકવા માટે જેટલે પ્રયાસ થ જોઈએ, તેટલું થતું નથી. જે ગુરૂગમદ્વારા અગર આવા પુસ્તકાદિનાં સાધન દ્વારા તેને યથાર્થ સમજવા અને અમલમાં મૂકવા ગ્ય પ્રયાસ કરવામાં આવે તે ક્રિયા અને ભાવની શુદ્ધિ થયા વિના રહે નહિ. અને એ ઉભયની શુદ્ધિ થાય તે ફલને સાક્ષાત્કાર થયા વિના પણ રહે નહિ. શંકા–દેવદર્શનની શાસ્ત્રોક્તવિધિ શું આજે પળાય છે? સમાધાન-દેવદર્શનની શાસ્ત્રોક્તવિધિ આજે સર્વથા નથી પળાતી એમ નથી. અર્થી આત્માઓ આજે પણ શક્યવિધિનું પાલન કરી જ રહ્યા છે. જો કે શાસ્ત્રકારોએ એવો આગ્રહ રાખ્યો નથી કે દરેક ભૂમિકાવાળા જીવો શાસ્ત્રોક્તવિધિ મુજબ પરિપૂર્ણ વર્તન કરી શકે. અથવા શાસ્ત્રોક્તવિધિ મુજબ સંપૂર્ણ વર્તન કરી શકે તે જ દેવદર્શનાદિ કરવાના અધિકારી છે, એ પણ આગ્રહ રાખે નથી. શાસ્ત્રકારોએ તે માત્ર એ વાત ઉપર ખાસ ભાર મૂક્યો છે કે જેઓ વિધિપૂર્વક અનુષ્ઠાન નથી કરી શકતા, તેઓએ પણ પ્રયત્ન તે વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાને કરવો જોઈએ. કિન્તુ પિતાના અવિધિવાળાં અનુષ્ઠાનને જ વિધિયુક્ત અનુષ્ઠાન માનવા કે મનાવવાને આગ્રહ સેવે જોઈએ નહિ. શકા–તમે કહે છે તેવી રીતે વર્તનારા આજે કેટલા છે? સમાધાન–કેટલા છે અને કેટલા નથી, એની Page #280 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ચર્ચા કરવા કરતાં ‘આપણે કેવા થવું જોઈએ ?' એની ચર્ચો, એજ અત્યંત લાભદાયક છે. જેઓના હૈયામાં વિધિના રાગ અને અવિધિના પશ્ચાત્તાપ બેઠો છે, તેઓની અવિધિવાળી ક્રિયા પણ શાસ્ત્રે નિન્દી નથી, કિન્તુ પ્રશ'સી છે. અવિધિએ કરવા કરતાં ન કરવું સારૂં” એ સૂવિરૂદ્ધ વચન છે. જ્યારે વિધિથી કરવા માટે અવિધિ થઈ જાય, તે પણ અનુષ્ઠાનને ન છેાડવુ, એ સૂત્રાનુસારી ક્થન છે. શ’કા—અવિધિવાળાં અનુષ્ઠાન નભાવી લેવાની વૃત્તિથી જ દિનપ્રતિદિન વિધિમાના લાપ થતા જાય છે, એમ નથી લાગતું? સમાધાન—એવા એકાન્ત શાસ્ત્રકારોને માન્ય નથી. આહિધાર્મિકની અશુદ્ધ પ્રવૃત્તિ પણ શુદ્ધ પ્રવૃત્તિના હેતુ છે. તેથી નેગમ નયના મતે આક્રિયામિકની અસત્પ્રવૃત્તિ પણ સત્પ્રવૃત્તિ ગણાય છે. કારણ કે તે સત્પ્રવૃત્તિની ખાધક નહિ પણ સાધક જ હાય છે. શરત એટલી જ છે કે તેનુ' હૃદય તત્ત્વનું' વિરાધક નહિ હોવુ જોઈ એ, કિન્તુ અવિ રાધક હાવુ જોઈએ. શ’કા—તત્ત્વનું અવિાષક હૃદય કાને કહેવાય ? સમાધાન–શાસ્ત્રામાં એવા હૃદયવાળાને અપુનમન્ધક આદિ શબ્દોથી સાધ્યા છે. અપુનમન્ધક આત્મા તેને કહેવાય છે કે જે અતિ તીવ્રભાવે પાપને કરતા નથી, જેને ભવના રાગ-બહુમાન હાતુ નથી અને જે સČત્ર ઉચિત પ્રવૃત્તિને આચરનારા હૈાય છે. એવા માર્ગાનુસારી આત્માની Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ અનાભેગવાળી અને અવિધિવાળી ધર્મક્રિયા પણ સદત્પન્યાયથી માર્ગમાં લઈ જનારી છે. અપુનબંધક આત્માની પ્રવૃત્તિનું વર્ણન કરતાં શાસ્ત્રકાર મહર્ષિઓએ ફરમાવ્યું છે કે “તે અકલ્યાણ મિત્રના યોગને ત્યાગ કરનારે હોય છે. કલ્યાણ મિત્રના સંપર્કને સાધનારે હોય છે. માતાપિતાદિ ગુરૂજનનું સન્માન કરનારો હોય છે. તેમની આજ્ઞાને પરતંત્ર રહેનારે હોય છે. દાનાદિ કાર્યોમાં યથાશક્તિ પ્રવૃત્તિ કરનાર હોય છે. વિધિપૂર્વક ધર્મશાસ્ત્રને સાંભળનારે હોય છે. મહાપ્રયત્નપૂર્વક તેને વિચાર કરનારે હેય છે. શક્તિને વિચાર કરી તદનુસાર પ્રવૃત્તિ કરનારે હોય છે. નું અવલંબન કરનારે હોય છે. આગામી કાલને વિચાર કરનારે હોય છે. મૃત્યુને જેનારે હોય છે. પરલોકના સાધનને પ્રધાન માનનાર હોય છે. ભગવાનની પ્રતિમાઓને પૂજનારે હોય છે. ભગવાનના વચનને લખાવે છે તથા ભગવાનના મંગળ નામને નિરન્તર જાપ કરે છે. અરિહંતાદિ ચારને શ્રેષ્ઠ, મંગળ અને શરણભૂત માનીને નિરન્તર પાપની નિન્દા તથા સુકૃતની અનુમોદના કરનારે હોય છે તથા ઉત્તમ પુરૂષોના દષ્ટાન્ત ચાલનારે હોય છે. એવા પ્રકારની માર્ગાનુસારી અપનર્બન્ધક આત્માની સઘળી ધર્મપ્રવૃત્તિ આદિથી આરંભીને જ સપ્રવૃત્તિ ગણાય છે. કારણ કે તેનું હૃદય તત્વથી પ્રતિકૂળ ૧–પ્રજ્ઞાવાન દેખતાની પાછળ આંધળાએ ચાલવું, તે “સદબ્ધ ન્યાય” કહેવાય છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ હોતું નથી. અનાભેગાદિ કારણે તેની પ્રવૃત્તિ વિરૂદ્ધ થઈ જાય તે પણ હૃદય અવિરૂદ્ધ હોવાથી તે વિરૂદ્ધ પ્રવૃત્તિ પણ મહાકલ્યાણને બાધક થતી નથી. અન્યદર્શનકારેએ એવા આત્માની અનાગ અને અવિધિવાની પ્રવૃત્તિને પણ સુપ્તમંડિતપ્રધદર્શન અને સુપ્તસમુદ્રતીર્થદર્શન ઈત્યાદિ ઉત્તમ ઉપમાઓ આપીને વખાણી છે. પ્રકૃતિને અધિકાર નિવૃત્તિ થયા વિના એવી સ્થિતિ આવતી નથી,એમ કપિલમતવાલા કહે છે. ભવ વિપાક પ્રાપ્ત થયા વિના એ દશા આવતી નથી, એમ સુગત-બુદ્ધ મતવાળા કહે છે. કર્મ રિથતિ લઘુ થયા વિના અથવા ભવસ્થિતિને પરિપાક થયા વિના એ દશા પ્રાપ્ત થતી નથી, એમ શ્રી જિનમતના જ્ઞાતાઓ કહે છે. એવા અપુનર્બન્ધક આત્માઓ જ તત્ત્વથી ધર્મના અધિકારી છે, અને તેઓના પ્રત્યે કરેલે ઉપદેશ જ પ્રાયઃ સફલ થાય છે, એમ શાસ્ત્રકારે ફરમાવે છે.” શકા--જેઓએ અપુનર્બન્ધક અવસ્થા પ્રાપ્ત ન કરી હોય, તેઓએ ધર્મ ન કરે જોઈએ ? ૧. સૂતેલા માણસને કેાઈ આભૂષણદિ વડે અલંકૃત કરે અને પછી તે જાગ્રત થાય, ત્યારે પિતાને અલંકૃત થયેલ જોઈને આનંદ અનુભવે છે. તેની જેમ અનાભોગથી પણ વિચિત્ર ગુણો વડે પિતાને અલંકૃત થયેલ જોઈને સમ્યગુદર્શનાદિ લાભના કાળે આનંદ અનુભવે છે. ૨. નિદ્રામાં સૂતેલો કોઈ માણસ સમુદ્ર તરી ગયા પછી જાગ્રત થાય ત્યારે જેટલે વિસ્મય પામે તેટલે વિસ્મય સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ વખતે પૂર્વે કરેલી ધર્મક્રિયાઓને જાણીને સમ્યગ્દષ્ટિને થાય છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ સમાધાન––તેઓએ ધર્મ ન કર જોઈએ એમ. ન કહેવાય, પરંતુ સાથે સાથે અપુનબંધક અવસ્થાને ઉચિત જે આચરણ ઉપર જણાવી ગયા, તેને જીવનમાં ઉતારવા તત્પર બનવું જોઈએ. શકે--જેઓ અપુનર્બન્ધક દશામાં જણાવેલા ગુણે લાવવા પ્રયાસ ન કરે, તેઓનું ધર્માચરણ નિષ્ફળ ગયું ગણાય કે નહિ? સમાધાન–શા બે પ્રકારનાં ધર્માચરણ ગણાવ્યાં છે,એક શીઘ્ર ફળવાવાળાં અને બીજા લાબા કાળે ફળવાવાળાં. અપુનર્બન્ધક આત્માનું ધર્માચરણ શીઘ્ર ફળદાયી થાય છેઅને એ સિવાયના આત્માઓનું ધર્માચરણ ઘણા લાંબા કાળે. ફળદાયી થાય છે. શંક-અપુનબંધક આત્માઓ પણ એક સરખા. ફળના ભકતા થાય છે કે વધતા ઓછા ? સમાધાન--ફળની પ્રાપ્તિને આધાર ભાવનાની. તીવ્રતા ઉપર છે. “પતંજલિ આદિ અન્યદર્શનકારીએ. પણ કહ્યું છે કે"तीव्रसंवेगानामासन्नःमृदुमध्याधिमात्रत्वात् ,ततोऽपिविशेषाः।" તીવ્ર સંવેગવાળા આત્માઓને સમાધિની પ્રાપ્તિ આસનશીધ્ર થાય છે. તીવ્ર સંવેગના પણ અનેક પ્રકાર. પડી જાય છે. જઘન્ય તીવ્રસંગ, મધ્યમ તીવ્ર સંવેગ અને ઉત્કૃષ્ટ તીવ્ર સંવેગ. એનાથી ફળની પ્રાપ્તિમાં પણ વિશેષતા. પ્રાપ્ત થાય છે, અર્થાત્ શીઘ, શીધ્રતર અને શીવ્રતમ ફલની. પ્રાપ્તિ થાય છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ २२० શંકા–તીવ્ર સંવેગ કેને કહેવાય? સમાધાન--ભવ પ્રત્યે અત્યંત વિરાગનું નામ તીવ્ર સંવેગ છે. જેને ભવ પ્રત્યે નિર્વેદ નથી, તે મોક્ષ માટે પ્રયત્ન કરતું નથી. ભવ પ્રત્યે રાગ હોવાથી તેને પ્રયત્ન અપ્રયત્ન-નિર્જીવ ક્રિયા તુલ્ય હોય છે. એ કારણે દેવદર્શનાદિ અધર્માનુષ્ઠાનનું શીઘ્રફળ મેળવવા માટે ભવનિર્વેદની પરમ આવશ્યક્તા છે. શકા--ભવનિર્વેદ વિના પણ દેવદર્શનાદિ ક્રિયા થાય છે, તેનું શું ? સમાધાન-ભવનિર્વેદ વિના થતી દેવદર્શનાદિ કિયા, એજ અશુદ્ધિનું મૂળ છે, ક્રિયામાં શુદ્ધિ લાવતાં અટકાવનાર પણ તેજ છે, ભવનિર્વેદ વિનાના આત્માઓની ધર્મક્રિયા મોટે ભાગે વિષ, ગરલ કે સંમૂઈિમક્રિયા હોય છે. કારણ કે તે ક્રિયા કરનારાઓ ભવરાગથી બંધાયેલા હોય છે, એટલે ક્રિયા કરતી વખતે તેમને સંકલ્પ પૌદ્ગલિક સુખની કામના આદિ માટે હેય છે. અશુદ્ધ સંકલ્પથી થતી શુદ્ધ ક્રિયા પણ અશુદ્ધ બની જાય છે. કારણ કે કર્મબન્ધ આશયાનુરૂપ માને છે, જેને આશય અશુદ્ધ છે તેની શુદ્ધ ક્રિયા પણ અશુદધ માનેલી છે અને જેને આશય શુધ છે તેની કવચિત્ અશુદધ કિયા પણ શુદધ માનેલી છે, ૧. શુદ્ધ આશયવાળાની ક્રિયા અશુદ્ધ હોતી નથી. પરંતુ કવ(ચિત સહસાત્કાર અને અનાભોગ આદિ કારણોએ અશુદ્ધ ક્રિયા થઈ જાય, તે પણ તેથી અશુભ બન્ધ થતું નથી પણ શુભ બંધ જ cથાય છે, Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ શંકા-અશુદ્ધ આશયવાળાની શુદ્ધ ક્રિયા પણ નિષ્ફળ છે, તે આજે ઉપદેશમાં કિયા કરવા માટે જેટલે ભાર દેવામાં આવે છે, તેટલે ભાર આશયની શુદ્ધિ ઉપર કેમ. દેવા નથી ? સમાધાન-શ્રી જિનમતના જ્ઞાતા સમર્થ ઉપદેશકે. શ્રોતાની રેગ્યતા અનુસાર જેમ ક્રિયા કરવા માટે ભારપૂર્વક કહે છે, તેમ આશયશુદ્ધિ ઉપર પણ તેટલે જ ભાર મૂકે છે. પરંતુ આશયશુદ્ધિના ઉપદેશની અસર પ્રમાણમાં જેટલી ! થવી જોઈએ તેટલી થતી, નથી, તે જ્યારે થવા માંડે છે. ત્યારે દેવદર્શનાદિ ધર્મક્રિયાઓ કેટલી પ્રભાવશાલી છે, તેને. અનુભવ સૌ કેઈને સ્વયમેવ પ્રતીતિ ગોચર થાય છે. શંકા–આશયશુદ્ધિ એટલે શું? સમાધાન-આશય એટલે ચિત્તને અભિપ્રાય. પ્રત્યેક ક્રિયાની પાછળ તેના કરનારને કોઈ પણ આશય –અભિપ્રાય હેય જ છે. આશય કે અભિપ્રાય વિનાની ક્રિયાને શાસ્ત્ર સમ્યુઈિમ-મન વિનાના પ્રાણીઓની ક્રિયા સાથે સરખાવી છે. તેનું જેમ સારું ફળ નથી તેમ નરસું ફળ પણ નથી. તેવી કિયા કરનારના અનુષ્ઠાનને શાસ્ત્રકારોએ અનનુષ્ઠાન અર્થાત્, અનુષ્ઠાન નથી એમ કહ્યું છે. આ લોકમાં લબ્ધિ કીર્તાિ આદિ તથા પલકમાં ભેગસુખાદિ મેળવવાની કામનાથી જે ક્રિયા થાય છે, તેમાં આશય અતિ તુચ્છ અને મલિન હેવાથી તે સર્જિયા બનતી નથી. એવા મલિન આશયવાળાની ક્રિયા. કેવળ નિષ્ફળ જ નથી કિન્તુ વિપરીત ફલને આપનારી પણ. Page #286 -------------------------------------------------------------------------- ________________ २२२ થાય છે, કારણ કે તેમાં કલ્પતરૂ, ચિંતામણિ અને કામધેનુથી પશુ અધિક મહિમાવાળા ધમને અતિ તુચ્છ કીર્ત્તિ આદિ માત્રના હેતુ તરીકે કલ્પવામાં આવે છે. એ કલ્પના મહાન એવા ધમ માં અલ્પપણાના મેધ કરાવનાર હાવાથી અસત્ય અને ભ્રાન્ત છે: એટલું જ નહિ પરંતુ ધર્મ પ્રત્યે લઘુતા, અનાદરભાવ ઉત્પન્ન કરાવી અતિતીવ્ર અશુભકમના મધના હેતુ થાય છે. શકા-દેવદર્શનાદિ ધક્રિયા કયા આશયથી કરવી જોઈ એ ? સમાધાન--દેવદશનાદિ ધર્મક્રિયા કરવાના પ્રધાન આશય અંતઃકરણની શુદ્ધિ કરવાના છે. અતઃકરણની શુદ્ધિથી કક્ષય થાય છે અને કક્ષયથી સકલ કલ્યાણુની પ્રાપ્તિ થાય છે. લૌકિક ફૂલની કામના અંતઃકરણના શુભ પરિણામના નાશ કરે છે, શુભ પરિણામના નાશથી ક`ના બંધ થાય છે. અને કખ ધથી સવ અકલ્યાણની પ્રાપ્તિ થાય છે. એ કારણે શ્રી જિનમતમાં સઘળી ધમાઁક્રિયાના આશય–પ્રધાન હેતુ અંતઃકરણના શુભ પરિણામની વૃદ્ધિ અને અશુભ ૧. કીતિ આદિની સ્પૃહાથી ધમ કરવા એ કેવળ અશુભ માટે • જ છે. તા પણ ધર્મ માટે-ધમ'માં જોડાવા માટે ધમ કરનારની કીતિ, પ્રશ'સા, દાન, સમ્માન, સ્તુતિ અને ભક્તિ આદિ કરવાં એ અશુભ માટે નથી, એ યાદ રાખવું જોઈએ. પૌદ્ગલિક લાભ માટે ધમ કરવાના નથી તો પણ ધમ કરવાથી પૌદ્ગલિક લાભ પણ મલે છે, એમ કહેવામાં લેશ પણ દ્વેષ કે બ્રાન્તિ નથી. કારણ કે એથી ધર્મની લઘુતા નથી. કિન્તુ એક પ્રકારે મહત્તા જ પ્રતિષ્ઠિત થાય છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ રર૩ પરિણામને નાશ કરવાનું છે અને એ જ એક આશયે સઘળી ધર્મક્રિયા કરવાની છે. શંકા--દેવદર્શનથી શુભ પરિણામની વૃદ્ધિ કેવી રીતે થાય ? સમાધાન-શ્રીજિનમતમાં દેવ તરીકે અષ્ટાદશદોષરહિત, પરમગુણ પ્રકર્ષવાન,અચિત્યશકિતયુક્ત, પરાર્થરસિક, ક્ય નાયક શ્રી જિનેશ્વરદેવ છે. તેમની મૂર્તિનાં દર્શનાદિ કરવાથી નેત્રની સફલતા, ચિત્તની પ્રસન્નતા, અંતઃકરણની તુષ્ટિ અને શુભ ભાવની વૃદ્ધિઆદિ અવશ્ય થાય છે. શુભભાવની વૃધિથી કર્મક્ષય અને કર્મક્ષયથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. શંકા––મૂર્તિનાં દર્શનથી દેવનાં દર્શન કર્યા એટલે સંતોષ માનવે, એ શું ઘટિત છે? સમાધાન--શ્રી જિનમતમાં દેવની ભક્તિ કરવા માટે દેવની મૂર્તિનું જ આલંબન પ્રધાનપણે લેવાનું ફરમાવ્યું છે. દેવમૂર્તિના આલંબન વિના દેવની ભક્તિ કરવાનું કાર્ય સર્વક્ષેત્ર અને સર્વ કાળમાં અશકયવત્ બને છે. જેઓ દેવની મૂર્તિને માનતા નથી, તેઓ દેવની વિદ્યમાનતા સિવાયના ક્ષેત્રમાં અને કાળમાં દેવની ભક્તિ કરવા માટે અસમર્થ બને છે. શંકા-–દેવની વિદ્યમાનતા સિવાયના ક્ષેત્રમાં અને કાળમાં દેવનું નામ લેવાથી કે દેવની આજ્ઞા પાલવાથી શું દેવની ભક્તિ થઈ શકતી નથી? Page #288 -------------------------------------------------------------------------- ________________ રર૪ સમાધાન-થઈ શકે છે. તે પણ દર્શન, વંદન, અર્ચન, પૂજન અને ધ્યાના દિવડે ભક્તિ કરવા માટે મૂર્તાિની પરમ આવશ્યકતા છે. તે કાર્યો મૂત્તિ સિવાય બની શકતાં નથી. જેઓ મૂર્તિ માનવાને નિષેધ કરે છે, તેઓ દેવનાં દર્શન, વંદન, અર્ચન, પૂજન અને ધ્યાનાદિ દ્વારા થતાં કર્મનિજારા અને પુણ્ય બન્ધને નિષેધ કરી અંતરાય કર્મને ઉપાર્જન કરનારા થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-- ___" जिणपूआविग्ध करा हिंसाइसरायणो जयइ विग्धं " શ્રી જિનપૂજામાં અંતરાય કરનારો તથા હિંસાદિ કાર્યોમાં તત્પર રહેનારે અંતરાય કર્મને ઉપાર્જન કરે છે. શંકા-દેવદર્શનાદિમાં સમય ગાળવા કરતાં જ્ઞાન ધ્યાન, સ્વાધ્યાય કે સામાયિકાદિમાં સમય ગાળવાથી વિશેષ લાભ થાય કે નહિ? સમાધાન--શ્રી જિનમનમાં દરેક વસ્તુ પિતાપિતાના સ્થાનમાં એક સરખી પ્રધાનતા અને ઉપયોગિતા ધરાવે છે. જ્ઞાનાધ્યયનથી નિરપેક્ષ સામાયિક અને સામાયિકથી નિરપેક્ષ જ્ઞાનાધ્યયન જેમ નિષ્ફળ છે, તેમ દેવદર્શનથી નિરપેક્ષ જ્ઞાનાધ્યયન કે સામાયિક પણ નિષ્ફળ છે. જે જ્ઞાન ભણવા છતાં સામાયિકને ભાવ ઉત્પન્ન ન થાય, તે જ્ઞાન જેમ સફળ નથી, તેમ જે જ્ઞાન ભણવા છતાં દેવભક્તિને ભાવ પણ ઉત્પન્ન ન થાય, તે જ્ઞાન પણ નિષ્ફળ જ છે. અથવા જેમ જ્ઞાન રહિત સામાયિક કિંમત વિનાનું છે, તેમ દેવભક્તિ રહિત જ્ઞાન કે સામાયિક પણ કિંમત વિનાના છે. અથવા Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ શ્રી જિનમતમાં જેમ સમ્યગ્દર્શનમાં જ્ઞાન અને ચારિત્ર, સમ્યજ્ઞાનમાં દન અને ચારિત્ર તથા સમ્યકૂચારિત્રમાં જ્ઞાન અને દર્શન મળેલાં છે, તેમ જ્ઞાનાધ્યયનમાં દેવદન અને સામાયિક, સામાયિકમાં જ્ઞાનાધ્યયન અને દેવદન તથા દેવનમાં જ્ઞાનાધ્યયન અને સામાયિક માનેલાં છે. એકને સ્વીકારીને બીજાને નિષેધ કરનારે એકને પણ શુદ્ધરીતિએ સ્વીકારી શકતા નથી. એકલા જ્ઞાનાધ્યયન કે એકલા સામાયિકને પકડી દેવદર્શનને છેડી દેનારાઓ સમ્યજ્ઞાની કે યથાર્થ ચારિત્રી બની શકતા નથી. જ્ઞાન જેમ અજ્ઞાનથી થનારા આશ્રવને રોકનાર છે અને ચારિત્ર જેમ અવિરતિથી તથા આશ્રવને અટકાવે છે, તેમ દેવભક્તિ પણ મિથ્યાત્વથી આવતા ઘેાર આશ્રવને અટકાવનારી છે. શ્રી જિનમતમાં અજ્ઞાન અને અવિરતિથી જેમ કર્મોના આશ્રવ અને અધ માનેલે છે, તેમ મિથ્યાત્વથી પણ કમને આશ્રવ અને અધ માનેલા છે. મિથ્યાત્વના આશ્રવને અટકાવવાનું અને બંધને બંધ કરવાનુ કાર્ય એકલા જ્ઞાન કે ચારિત્રથી થતુ નથી. કિન્તુ તે માટે દેવભક્તિની પણ પરમ આવશ્યકતા છે. ‘દેવદર્શીન’ એ દેવભક્તિનું પરમ પ્રધાન અ`ગ છે. એ વિના દેવને નમન-વદન-અર્ચન-પૂજન-યાનાદિ કાંઈ પણ થઈ શકતું નથી. એ કારણે દીર્ઘદશી જ્ઞાની મહિષ એ આબાલવૃદ્ધ સંને ઉપકારક દેવદનની પવિત્ર ક્રિયા નિતર કરવા માટે અત્યંત ભારપૂર્વક ઉપદેશ આપ્ચા છે. જેનાથી બીજું કાંઈપણ ન ખની શકતુ. હાય, તે પણ શ્રદ્ધાપૂર્ણાંક નિર'તર દેવદનની ક્રિયામાં રક્ત રહે અને ૫-૧૫ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૬ તેને ન છેડે તે તેના ઉદ્ધાર પણ કાલક્રમે શકય છે. મિથ્યાત્વરૂપી જલથી અને કુગ્રાહ–દુરાગ્રહરૂપી જલજ તુએથી ભરેલા આ ભવસાગરને તરી જવા માટે તે પણ એક ફલક –પાટીયુ' છે. અપૂયની પૂજા અને પૂજ્યની અપૂજા કરીને જીવે આ સંસારમાં જે કમ સંચય કર્યો છે, તેનુ' પ્રક્ષાલન કરવાને માટે ‘દેવદન’ અને ‘દેવપૂજન’સમાન ખીજું કેાઈ જલ નથી મિથ્યાત્વ એ પરમ રાગ છે, પરમ અંધકાર છે, પરમ શત્રુ છે અને પરમ વિષ છે. દેવદન અને દેવ પૂજા એ મિથ્યાત્વરાગના પ્રતિકાર કરવા માટે પરમ ઔષધ છે. મિથ્યાત્વ અધકારનુ` નિવારણ કરવા માટે પરમ દીપક છે. મિથ્યાત્વ શત્રુને ઉચ્છેદ કરવા માટે પરન શસ્ત્ર છે અને મિથ્યાત્વ વિષને નાશ કરવા માટે પરમ અમૃત છે. મિથ્યાત્વ રાગથી મુક્ત થવા માટે, મિથ્યાત્વ અંધકારને ટાળવા માટે, મિથ્યાત્વ શત્રુના ઉચ્છેદ કરવા માટે અને મિથ્યાત્વ વિષને નાશ કરવા માટે દેવદર્શનરૂપી ઔષધ, દ્વીપક, શસ્ત્ર અને અમૃતના ઉપયોગ કર્યા સિવાય આજસુધી કાઈ ને ચાલ્યુ' નથી, વત માનમાં ચાલતુ નથી અને ભવિષ્યમાં ચાલવાનુ` નથી. એ સત્યને સત્વર સમજી અને આત્માદ્ધાર માટે દેવદર્શનાદિ ધમ ક્રિયામાં અધિકાધિક રક્ત બનવું ોઈ એ. વળી શ્રી જિનેશ્વર દેવનુ પૂજન કરનારા શ્રી જિનેશ્વર દેવના વીતરાગતાદિ અનંત ગુણ્ણાનું બહુમાન કરે છે. તેથી એ બહુમાન દ્વારા તે અનંત પુણ્યને ઉપાર્જન કરે છે. શ્રી Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ જિનેશ્વરદેવે અનંત ગુણના પુંજ છે. સર્વ ગુણના પ્રકર્ષને પામેલા છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ક્ષમા, માર્દવ, આવ, સંતેષ, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિકય, દાન, શીલ, તપ, ભાવ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, ધર્ય, ધૈર્ય, ગાંભીર્ય, દાક્ષિણ્ય, સૌજન્ય, ઔદાર્ય, આદિ જેટલા ગુણે આ જગતમાં સંભવિત છે, તે સર્વ ગુણેનું પાલન શ્રી જિનેશ્વર દેએ સ્વયં કર્યું છે, અન્ય પાસે કરાવ્યું છે અને તે ગુણેનું નિરંતર પાલન થતું રહે તેવા પ્રકારનું તીર્થ જગતમાં સ્થાપીને અંતે અવ્યાબાધપદને વરેલા છે. એવા અનંતગુણી શ્રી જિનેશ્વર દેવના પૂજનને અધ્યવસાય પણ અનંત ફલને આપનાર છે. તે પછી તેમનું સાક્ષાત્ પૂજન અનંત લાભને આપનારું થાય એમાં આશ્ચર્ય જ શું? . – પ્રણિધાન – છે હે પરમ મંગળ નવકાર ! તારા ચરણે આવેલે છે એટલું જ માગું છું કે તારા અચિન્ય પ્રભાવથી છેનિયમિત અખંડ રીતે ઉત્સાહથી અને એકાગ્રતા સાથે તને આરાધવાનું સામર્થ્ય મારામાં પ્રગટે, છે અને બીજું કશું જ જોઈતું નથી. Page #292 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માના દર્શન વખતે બેલવાની સ્તુતિઓ दर्शनं देवदेवस्य, दर्शनं पापनाशनम् । दशेनं स्वर्गसोपानं, दर्शनं मोक्षसाधनम् ॥ १॥ દેવાધિદેવનું દર્શન પાપનો નાશ કરનારું છે, સ્વર્ગનું પાન–પગથીયું છે અને મેક્ષનું સાધન છે. અર્થાત મોક્ષને ઉપાય છે. (૧) अधाऽभवत् सफलता नयनद्वयस्य, देव ! त्वदीयचरणाम्बुजवीक्षणेन । अद्य त्रिलोकतिलक ! प्रतिभापते मे, संसारवारिधिरयं चुलुकप्रमाणम् ॥ २ ॥ હે દેવ ! આપના ચરણકમળના દર્શનથી આજે મારા બંને નેત્રોની સફળતા થઈ હે ત્રિલેક ત્રિલક ! આજે આ સંસારરૂપી સાગર મને એક ચુલુક (ચાંગળા) જેવડે જણાય છે. (૨) कलेव चन्द्रस्य कलङ्कमुक्ता, मुक्तावलीयोरुगुणप्रपन्ना । जगत्त्रयस्याभिमतं इदाना, जैनेश्वरी कल्पलतेवमूर्तिः ॥३॥ શ્રી જિનેશ્વર ભગવંતની મૂર્તિ ચંદ્રમાની કલાની જેમ કલંકથી મુક્ત છે, મોતીની માલાની જેમ મનહર ગુણથી યુક્ત છે તથા ત્રણ જગતના મનોવાંછિત પૂરા પાડવા માટે કલ્પતરૂની લતાની જેમ શોભે છે. (૩) धन्योहं कृतपुण्योह, निस्ती!हं भवार्णवात् । ગરિમાત્તાશે, ચેન શ્રતો મા // ૪ / Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ હું ધન્ય છું, ધર્મરૂપી ધનને પ્રાપ્ત થયેલ છું. હું કૃતપુણ્ય-પુણ્ય કરીને આવેલું છું, ભવસાગરથી તરી ગયો છું કારણ કે અનાદિ ભવ અટવીમાં જેને સાંભળ્યા હતા, તેને મેં આજે નજરે જોયા. (૪) अद्य प्रक्षालितं गात्रं, नेत्रे च विमलीकृते । मुक्तोहं सपापेभ्यो, जिनेन्द्र ! तव दर्शनात् ।।५।। હે જિનેશ્વર દેવ ! આપના દર્શનથી આજે મારું શરીર સ્વચ્છ થયું, અને મારાં નેત્રે નિર્મળ થયાં છે તથા હું સર્વ પાપોથી મુક્ત થયેલ છું. (૫) दिठे तुह मुहकमले, तिन्नि विणठाई निरवसेसाई। दारिदं दोहग्गं, जम्मंतरसंचियं पावं ॥६॥ હે ભગવન ! આપનું મુખકમળ જતાં મારી ત્રણ ચીજો સર્વથા નાશ પામી છે. એક દરિદ્રતા, બીજું દુર્ભાગ્ય અને ત્રીજું જન્માંતર સંચિત પાપ-પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલું અશુભ કર્મ. (૬). ગાથા રાજui નાદિત, ત્વમેવ શi માં तस्मात्कारुण्यभावेन, रक्ष रक्ष जिनेश्वर ! ॥७॥ હે જિનેશ્વર ! તું જ એક મને શરણ છે. તારા સિવાય બીજું કઈ મારે શરણ છે નહિ. માટે દયાભાવથી મારું રક્ષણ કર ! મારું રક્ષણ કર ! (૭) दर्शनेन जिनेन्द्राणां, साधूनां वन्दनेन च । न तिष्ठति चिरं पापं, छिद्रहस्ते यथोदकम् ।। ८ ॥ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી જિનેશ્વર પરમાત્માનું દર્શન કરવાથી તથા સાધુ પુરૂષને વન્દન કરવાથી છિદ્રવાળા હસ્તમાં જેમ પાણી ટકતું નથી, તેમ લાંબા કાળ સુધી આત્મામાં પાપ ટકી શકતું નથી. (૮) दर्शनाद् दुरितध्वंसी, वन्दनाद् वांछितप्रदः । पूजनात् पूरकः श्रीणां, जिनः साक्षात् सुरद्रुमः ॥९॥ શ્રી જિનેશ્વર ભગવાનનું દર્શન પાપને નાશ કરે છે, શ્રી જિનેશ્વરનું વંદન વાંછિતને આપનારું થાય છે અને તેમનું પૂજન બાહ્ય. અત્યંતર ઉભય પ્રકારની લક્ષ્મીને પૂરનાર બને છે. ખરેખર શ્રી જિનેશ્વરદેવ એ સાક્ષાત્ કલ્પકુમ-કઃપવૃક્ષ છે. (૯) , धूपं हन्ति पापानि, दीपो मृत्युविनाशनः । નિર્વિઘુ સાચું, મણિT શિવ II?ો. " શ્રી જિનેશ્વરને ધૂપ કરવાથી પાપ નાશ પામે છે, દીપ કરવાથી મૃત્યુ નાશ પામે છે, નૈવેદ્યપૂજા વડે વિપુલ એવું રાજ્ય મળે છે અને પ્રદક્ષિણ એ મેક્ષને આપવાવાળી થાય છે. (૧૦) जो पूएइ तिसंज्ज्ञ, जिणिंदरायं तहा विगयदोस । सो तइयभवे सिज्ज्ञइ, अहवा सत्तमे जम्मे ॥११॥ જે ભવ્યાત્મા રાગદ્વેષથી રહિત એવા જિનેશ્વર પર માત્માની ત્રણે સંધ્યાએ પૂજા કરે છે, તે ત્રીજે ભવે અથવા સાતમે યા આઠમે ભવે સિદ્ધ થાય છે-મુક્તિમાં જાય છે. (૧૧) Page #295 -------------------------------------------------------------------------- ________________ ર૩ यन्मयोपार्जितं पुण्यं, जिनशासनसेवया । जिनशासनसेवैव, तेन मेऽस्तु भवे भवे ॥१२॥ શ્રી જિનશાસનની સેવા વડે મેં જે પુણ્ય મેળવ્યું છે, તે પુણ્ય વડે મને ભવોભવ શ્રી જિનશાસનની સેવા મળે. (૧૨) अद्य मे सफलं देहमध मे सफलं बलम् । नष्टानि विघ्नजालानि, जिनेन्द्र ! तव दर्शनात् ॥१३॥ - હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મારું શરીર સફળ બન્યું, મારું બળ સફળ બન્યું અને મારે વિક્તસમૂહ નાશ પામ્યા. (૧૩) अब मे सफलं जन्म, प्रशस्तं सर्वमङ्गलम् । भवार्णवं च तीर्णोऽहं, जिनेन्द्र ! तव दर्शनात् ॥१४॥ - હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મારે જન્મ સફલ થયે, સર્વ મંગલ પ્રશસ્ત થયાં અને સંસાર સમુદ્રને હું તરી ગયે. (૧૪) अद्य मे सफलं गात्रं, नेत्रे च विमलीकृते । स्नातोऽहं धर्मकृत्येषु, जिनेन्द्र ! तव दर्शनात् ॥१५॥ હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મારું ગાત્રશરીર સફલ થયું, ને મલરહિત કરાયા અને ધર્મમાં મેં સ્નાન કર્યું–લયલીન બન્યા. (૧૫) अद्याऽहं सुकृतीभूतो, विधूताशेषकिल्बिषः । भुवनत्रयपूज्योऽहं, जिनेन्द्र ! तव दर्शनात् ॥१६॥ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી હું પુણ્યવાન બ, મારા સઘળાં પાપ નાશ પામ્યાં અને ત્રણે ભુવનમાં હું પૂજ્ય બન્યું. (૧૬) ગદ્ય મિથ્યાવાર, તા જ્ઞાતિવારી उदितो मच्छरीरस्य, जिनेन्द्र ! तब दर्शनात् ॥१७॥ હે જિનેન્દ્ર! આજે આપના દર્શનથી મિથ્યાત્વરૂપી અંધકારને નાશક એ જ્ઞાનરૂપી સૂર્ય મારા શરીરમાં ઉદય પામે છે. (૧૭) अद्य मे कर्मणां जालं, विधूतं सकषायकम् । दुर्गत्या विनिवृत्तोऽह, जिनेन्द्र ! तव दर्शनात् ॥१८॥ હે જિનેન્દ્ર! આજે આપના દર્શનથી કષાય સહિત મારી કર્મની જાલ નાશ પામી છે અને હું દુર્ગતિથી નિવૃત્ત થયો છું. મારી દુર્ગતિ દૂર થઈ છે. (૧૮) अद्य नष्टो महाबन्धः, कर्मणां दुःखदायकः। सुखसङ्गः समुत्पन्नो, जिनेन्द्र ! तव दर्शनात् ॥१९॥ હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી દુઃખને આપનાર એ કર્મને માટે બન્ધ નાશ પામે છે અને સુખને સમાગમ થયા છે. (૧૯) मनःप्रसन्नं संपन्न, नेत्रे पीयूषपूरिते। अह स्नातः सुधाकुण्डे, जिनेन्द्र ! तव दर्शनात ॥२०॥ હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મન પ્રસન્ન Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ થઈ ગયું, ને અમૃતથી પૂર્ણ બની ગયાં અને મેં અમૃત કુંડમાં સ્નાન કર્યું. (૨૦) सुप्रभातं सुदिवसं, कल्याणं मेऽद्य मङ्गलम् । यद् वीतराग ! दृष्टोऽसि, त्वं त्रैलोक्यदिवाकरः ॥२१॥ હે વીતરાગ પરમાત્મન ! ત્રણલેકના દિવાકર એવા આપનું દર્શન જે મેં કર્યું છે, તેથી શુભ-પ્રભાતમય એ મારે આજનો દિવસ કલ્યાણકારી બને અને મને સુખ તથા મંગલની પ્રાપ્તિ થઈ છે. (૨૧) ગદ્ય છિના મોવારા, મદ રાવ નિતારો अद्य मोक्षसुखं जात-मद्य ती! भार्गवः ॥२२॥ હે નાથ ! આજે આપના દર્શનથી મારા મોહના પાશે છેદાઈ ગયા, મેં આજે રાગાદિ શત્રુઓ ઉપર વિજય મેળ, મોક્ષનું સુખ પ્રાપ્ત કર્યું અને હું સંસાર સાગ રને તરી ગયે. (૨૨) सारमेतन्मया लब्धं, श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं, परमानंदसम्पदाम् ॥२३॥ શ્રત સાગરનું અવગાહન કરવાથી આ પ્રકારને સાર મેં પ્રાપ્ત કર્યો છે કે શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ એ જ એક પરમાનંદ એટલે મેક્ષ લક્ષ્મીનું બીજ છે. (૨૩) सा जिह्वा या जिनं स्तौति, तच्चित्तं यत्तदर्पितं । तावेव केवलौ ग्लाध्यौ, यो तत्पूजाकरौ करौ ॥२४॥ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જે જીભ શ્રી જિનેશ્વર પરમાત્માની સ્તુતિ કરે છે તેજ જીભ છે, જે ચિત્ત પરમાત્માને સમર્પિત છે તેજ ચિત્ત છે, અને જે હાથ પરમાત્માની પૂજામાં વપરાય છે, તે હાથ જ પ્રશંસાને યોગ્ય છે. (૨૪) इलिका भ्रमरीध्यानात्, भ्रमरीत्वं यथाश्नुते । तथा ध्यायन् परात्मानं, परमात्मत्वमाप्नुयात् ॥२५॥ ભ્રમરીના ધ્યાનથી ઈલિકા જેમ ભ્રમરીપણાને પામે છે, તેમ પરમાત્માનું ધ્યાન કરનાર આત્મા, પરમાત્મપણાને પ્રાપ્ત કરે છે. (૨૫) प्रशमरसनिमग्नं, दृष्टियुग्मं प्रसन्नम् , वदनकमलमंका, कामिनीसंगशून्यः । करयुगमपि यत्ते, शस्त्रसंबन्धवन्ध्यम् , तसि जगति देवो, वीतरागस्त्वमेव ॥२६।। હે વીતરાગ ! આપનું દષ્ટિયુગલ પ્રશમ રસથી ભરેલું છે, આપનું મુખકમલ પ્રસન્ન છે, આપને અંક-ળે. કામિની-સ્ત્રીસંગ રહિત છે, આપના કરયુગ–બે હાથ પણ શસ્ત્રના સંબંધ વિનાના છે. માટે આપ જ જગતમાં વીતરાગાદિ ગુણોથી યુક્ત દેવ છે, (૨૬) सरसशांतिसुधारससागरं, चितरं गुणरत्नमहाकरम् । भविकपंकजबोधदिवाकरं, प्रतिदिनं प्रणमामि जिनेश्वरम् ॥२७॥ સરસ સમતારૂપી સુધારસના સાગર, અતિપવિત્ર ગુણરૂપી રત્નની મહા ખાણુરૂપ તથા ભવ્ય જીવરૂપી કમ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ' ળાને વિકસ્વર કરવા માટે દિવાકર-સૂર્ય સમાન એવા શ્રી જિનેશ્વર દેવને હું... પ્રતિદિન—હમેશાં નમસ્કાર કરૂ' છું. (૨૭) किं कर्पूरमयं सुधारसमयं कि चन्द्ररोचिर्मयम्, किं लावण्यमयं महामणिमयं कारुण्य के लिमयं । विश्वानन्दमयं महोदयमयं शोभामयं चिन्मयम्, शुक्लध्यानमयं वपुर्जिन पते भूयाद् भवाऽऽलम्बनम् ॥२८॥ જિનેશ્વરદેવનું શરીર શુ' કપૂરમય છે? અમૃતરસમય છે ? ચન્દ્રકિરણમય છે ? લાવણ્યમય છે ? મહામણિ મય છે ? કારૂણ્યની કેલિ-ક્રીડારૂપ છે ? સમસ્ત આનંદમય છે. મહાદયમય છે ? શાભામય છે ? જ્ઞાનમય છે ? કે શુકલ ધ્યાનમય છે ? આવા પ્રકારનું જિનપતિનું શરીર સસાર માં પડતા પ્રાણીઓને આલમન રૂપ થાઓ. (૨૮) श्रेयः संकेतशाला सुगुणपरिमलैर्जेय मन्दारमाला, छिन्नव्यामोहजाला प्रमदभरसरः पूरणे मेघमाला | नम्र श्रीमन्मराला वितरणकलया निर्जितस्वर्गिशाला, त्वमूर्त्तिः श्रीविशाला विदलतु दुरितं नंदितक्षोणिपाला ||२९|| હે ભગવન્! કલ્યાણની સ'કેતશાલા જેવી, સદ્ગુરુની સુવાસ વડે જીતી છે કલ્પવૃક્ષના પુષ્પાની માલા જેણે એવી, માહની જાળાને છેદી નાંખનારી, આનંદના સમૂહુરૂપ સરાવરને પુરવામાં મેઘમાળા જેવી, નમ્યા છે. અશ્વય ધારી મનુષ્યરૂપી હસેા. જેને એવી, દાનની કળાથી જીતી છે દેવલાકની શાળા જેણે એવી અને આનંદિત કર્યો છે પૃથ્વી Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પાલક રાજા મહારાજાઓને જેણે એવી તથા વિશાળ શોભા –સંપત્તિવાળી આપની મૂર્તિ સર્વ જીના પાપને દળી નાખે-દૂર કરે. (૨૯) किं पीयूषमयी कृपारसमयी कर्पूरपारीमयी । किं वाऽऽनन्दमयी महोदयमयी सद्ध्यानलीलामयी। તરવજ્ઞાનમથી મુશનમથી નિતાદ્રામા, सारस्फारमयी पुनातु सततं मृतिस्त्वदीया सताम् ॥३०॥ હે પ્રભુ ! આપની મૂર્તિ શું અમૃતમય છે? અથવા કૃપારસમય છે? અથવા કરમય છે? અથવા શું આનંદમય છે? અથવા મહદયમય છે? અથવા શુભ ધ્યાનની લીલામય છે? અથવા તત્ત્વજ્ઞાનમય છે? અથવા સુદર્શન મય છે? અથવા ઉજજવળ ચંદ્રની પ્રભાના શ્રેષ્ઠ ઉદ્યોતમય છે? આવા પ્રકારની આપની મૂર્તિ સજજનેને સદા પવિત્ર કરે. (૩૦) धन्या दृष्टिरियं यया विमलया दृष्टो भवान् प्रत्यह, धन्याऽसौ रसना यया स्तुति पथं नीतो जगद्वत्सलः । धन्यं कर्णयुगं वचोऽमृतरसः पीतो मुदा येन ते, धन्यं हृत् मततं च येन विशदस्त्वनाममन्त्रो धृतः ॥३१॥ તે દષ્ટિને ધન્ય છે કે જે નિર્મળ દષ્ટિએ હમેશાં આપનાં દર્શન કીધાં, તે રસના–જહાને ધન્ય છે કે જેણે જગતવત્સલ એવા આપની સ્તુતિ કીધી, તે કાનને ધન્ય છે કે જેણે આપના વચનરૂપી અમૃતને રસ આનંદથી Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ પીધે, તથા તે હદયને ધન્ય છે જેણે સતતું આપના નામરૂપી નિર્મળ મંત્રને ધારણ કર્યો. (૩૧) नित्याऽऽनन्दपदप्रयाणसरणी श्रेयोऽवनीसारणी, संसाराऽर्णवतारणैकतरणी विश्वद्धिविस्तारिणी । पुण्याङ्करभरपरोहधरणी व्यामोहसंहारिणी, पोत्यै कस्य न तेऽखिलाऽऽर्तिहरिणी मूर्तिमनोहारिणी॥३२॥ નિત્યાનંદ-મોક્ષપદ પ્રત્યે પ્રયાણ કરવા માટે નિસરણી, કલ્યાણરૂપી પૃથ્વીની નીક, સંસારસાગર તરવા માટે અદ્વિતીય તરણી–હાડી, સમસ્ત ઋદ્ધિના સમૂહને વિસ્તાર નારી, પુણ્યરૂપી અંકુરાના પ્રરોહ માટે ધરણી, વ્યાહને વિસાવનારી અને સમસ્ત પીડાઓને હરનારી એવી આપની (શ્રી જિનરાજની) મનહર મૂર્તિ કેની પ્રીતિને માટે ન થાય ? (૩૨) नेत्रे साम्यसुधारसैकसुभगे आस्यं प्रसन्नं सदा, यत्ते चाहितहेतिसंहतिलसत्संसर्गशुन्यौ करौं । अङ्कश्च प्रतिबन्धबन्धुरवधूसम्बन्धवन्ध्योऽधिकम्, तद्देवो भुवने त्वमेव भवसि श्रीवीतरागो ध्रुवम् ॥३३।। હે જિનરાજ ! આપના બે નેત્રે સમતારૂપી સુધા રસ વડે અદ્વિતીય મનહર છે. આપનું મુખ નિરંતર સુપ્રસન્ન છે, આપના હાથ, અહિતકારી શસ્ત્રસમૂહના સંસર્ગથી શૂન્ય છે તથા આપને અંક–ખોળે રાગથી મનહર એવી વધૂઓના સંબન્ધથી વિશેષ કરીને વધ્ય-રહિત છે, તે કારણે હે દેવ! આપ જ આ જગતમાં ખરેખર-નિશ્ચય વીતરાગ છે. (૨૯) Page #302 -------------------------------------------------------------------------- ________________ * # li:18::tist:Dilit. :/} lil uni, Bll utiadm/liluit tilitilint until li. fur il'IjI (Ju: Mા | ;illntulip 11:3યા|IBIR; Hai : ITunit IIM || पाताले यानि बिम्बानि, यानि बिम्बानि भूनले । स्वर्गेपि यानि बिम्बानि, तानि वन्दे निरन्तरम् ॥१॥ પાતાલ-લેકને વિષે રહેલાં. ભૂતલને–વિષે રહેલાં અને સ્વર્ગ–લેકને વિષે રહેલાં. શ્રી જિનબિઓને હું નિરન્તર વંદન કરું છું. **, vi'livi'lllllllllllli lili: [[ jillutiliruti'l/+ 1|| (fillit.lllllllllllllllllllllllllllllllllllllllllllllllllifili[ltilitillllllhill/inni_lllllllllllllllllll][llllllllllllllllllllllllllllililiifijilli/HI' "ii'llitusllutiHi:inin[ur liliiti : , ][iHillllllllllllllllllllllllllllllllllliimliltillfulખinilllllllllllllllritni[llinuillumillili](Lauruwaluallululllll IN, 3 | rari:{kinitilliliitilitillliantillllllllllllllllllliteIliliitillllllllllllllitu.lt/fil111]]riulillushtill;llfillilulu||Inil IIt'livillarian illituો जिने भक्तिजिने भक्ति-निने भक्तिर्दिने दिने । सदा मेऽस्तु सदा मेऽस्तु, सदा मेऽस्तु भवे भवे ॥१॥ ભગવાન શ્રી જિનેશ્વરદેવને વિષે ભભવમાં સદાને માટે નિત્ય પ્રતિ મને ભકિત પ્રાપ્ત થાઓ ! , '1.11 ''ll h''1','i તો i lin , it in all NRI'lrI[IN us, li . . ! નામ :fill libilih. I.Mamliliitilit . . i IT WI:vi... ને ? Page #303 -------------------------------------------------------------------------- ________________ illllllii illili[}}}[wnl]//IN/llllllilaj : hill in lllllllllllll/li/ I[l|llllhi| 10 ||PU|Ull in I'lluhl'' I w - EM.!b'l'ilki'il F ઊin/ hilliamil/Illilibilitlhi મંગલ-કામના Ulli નેત્રાની માહિતી વરતોલી, श्रीमद्धममहानरेन्द्रनगरी, व्यापल्लताधूमरी । हर्षोत्कषशुभमभावलहरी, रागद्विषां नित्वरी, मूर्तिः श्रीजिनपुङ्गवस्य भवतु, श्रेयस्करी देहिनाम् ॥१॥ DANIE|||||Billllllluginsuliigujjulifl]]vniIIIul[[lllllllllllllumini] [urlivil)lus/p1IjIlliaIulini c - illilhillivil uthialishulill illulu|| lllllllllllllllllutilii) Milllllllllllllllllllllllinstil, h], jignglilulu illllllllu [Illllll) Buildiriyallillutili][ma'yiiially mi'littiti| HI: a:llllhi vi'iliativli. Jity '1;wi'm www/y, P. " lllllllllllll શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ કે જે– ભક્તજનેનાં નેત્રને આનંદ પમાડનારી છે, સંસાર સમુદ્રને તરી જવા માટે નાવ સમાન છે, કલ્યાણ રૂ૫ વૃક્ષની મંજરી જેવી છે, ધર્મ રૂપ મહાનરેન્દ્રની નગરી તુલ્ય છે, અનેક પ્રકારની આપત્તિઓ રૂપ લતાઓને નાશ કરવાને માટે ધૂમરી જેવી છે, હર્ષના ઉત્કર્ષને શુભ પ્રભાવ વિસ્તારવામાં લહરીએની ગરજ સારનારી છે અને રાગ તથા ઠેષ રૂપ શત્રુઓને જ સાધનારી છે, તે શ્રી જિનેશ્વદેવની મૂર્તિ જગતના જીવનું કલ્યાણ કરનારી થાઓ ! /luhluntaillllllllllllllllllllllllllipin/ MINIIIII]Illllllu]) {nuIIIIIIillumillian - | Page #304 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિઓ. પ્રભુ દરિશન સુખ સંપદા, પ્રભુ દરિશન નવ નિધ; પ્રભુ દરિશનથી પામીએ, સકલ પદારથ સિદ્ધ. ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. જવડા જિનવર પૂજીએ, પૂજાનાં ફળ હોય; રાજા નામે પ્રજા નમે, આણ ન લેપે કેય. ફૂલડાં કેર બાગમાં, બેઠા શ્રી જિનરાજ, જેમ તારામાં ચંદ્રમા, તેમ શોભે મહારાજ વાડી ચંપા મેરિયે, સોવન પાંખડીએ; પાર્શ્વ જિનેશ્વર પૂજીએ, પાંચે આંગળીએ. ત્રિભુવન નાયક તું ઘણું; મહા માટે મહારાજ; માટે પુણ્ય પામીઓ, તુમ દરિશન હું આજ. આજ મને રથ સવિ ફળ્યાં, પ્રગટ્યાં પુણ્ય કર્લોલ; પાપ કરમ દરે ટળ્યાં, નાઠાં દુઃખ દંદેલ્લ. પંચમ કાળે પામે, દુર્લભ પ્રભુ દેદાર; તે પણ તારા નામને, છે મોટો આધાર. શાન્તિનાથજી સેળમા, જગ શાન્તિ સુખકાર; શાન્તભાવે ભક્તિ કરે, તરત તરે સંસાર. પ્રભુ નામકી ઔષધિ, ખરા ભાવથી ખાય; રેગ પીડા વ્યાપે નહિ, મહા દેષ મીટ જાય. પાંચ કેડીને ફૂલડે, પાયે દેશ અઢાર; માસ્પાલ રાજા થયે, વર્યો જય જયકાર, Page #305 -------------------------------------------------------------------------- ________________ આવ્યો દાદાને દરબાર, આવ્યા દાદાને દરબાર, કરા ભવેદિય પાર; ખરા તું છે આધાર, મેહે તાર તાર તાર. આત્મગુણના ભ'ડાર, તારા મર્હુિમાને નહિ પાર; દેખ્યા સુંદર દેદાર, કરેા પાર પાર પાર. તારી મૂત્તિ મનેહાર, હુરે મનના વિકાર; ખરા હયાના હાર, વધુ વાર વાર વાર. આવ્યે દેરાસર માઝાર, કર્યાં જિનવર જુહાર; પ્રભુ ચરણ આધાર, ખરા સાર સાર સાર આત્મકમલ સુધાર, તારી લબ્ધિ છે અપાર; એની ખુબીના નહિ પાર, વિનતિ ધાર ધાર ધાર. ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ જે દૃષ્ટિ પ્રભુ દન કરે, તે દૃષ્ટિને પણ ધન્ય છે; જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે; પીએ મુદા વાણી સુધા, તે ક યુગને ધન્ય છે; તુજ નામ મત્ર વિશદ ધરૈ, તે હૃદયને નિત્ય ધન્ય છે. ૧૭ આવ્યા શરણે તુમારે, જિનવર કરો, આશ પુરી અમારી; નાવ્યા ભવપાર મારે, તુમ વિણ જગમાં, સાર લે કેણુ મારી; ગાચા જિનરાજ આજે, હરખ અધિકથી, પરમ આનંદકારી; પાચ તુમ દ નાસે, ભવભય ભ્રમણા, નાથ સર્વે હમારી. ૧૮ છે પ્રતિમા મનેહારિણી, દુઃખહરી શ્રી વીર જિષ્ણુદની; ભક્તોને છે સદા સુખકરી, જાણે ખીલી ચ'દની; Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ આ પ્રતિમાના ગુણભાવ ધરીને, જે માણસા ગાય છે; પામી સઘળાં સુખ તે જગતનાં, મુક્તિ ભણી જાય છે. ૧૯ દેખી મૂતિ પાર્શ્વ જિનની, નેત્ર મારાં કરે છે; ને હૈયું મારૂં ફરી ફરી પ્રભુ, ધ્યાન તારૂ ધરે છે; આવવા ઉલ્લુસે છે; આત્મા મારા પ્રભુ તુજ કને, આપે! એવું, બળ હૃદયમાં, માહરી આશ એ છે. ૨૦ સકલ કમ વારી, મેાક્ષ માર્માધિકારી; ત્રિભુવન ઉપગારી,કેવળજ્ઞાન ધારી; ભવિન નિત્ય સેવા, દેવ એ ભક્તિ ભાવે; એહીજ જિન ભજતા, સર્વ સ'પત્તિ આવે. જિનવર પદ સેવા, સ સ'પત્તિ દાઈ, નિશદિન સુખદાઈ, કલ્પવલ્લી સહાઈ; નમિ વિનમિ લહી જે, સર્વ વિદ્યા વડાઈ; ઋષભ જિનહ સેવા, સાધતાં તેડુ પાઈ.. ઇહુ જગત સ્વામી, માહવામી, મેક્ષગામી સુખકરૂ પ્રભુ અકલક અમલ, અખંડ નિ`લ, ભવ્ય મિથ્યાતવ હરૂ; દેવાધિદેવા, ચરણુસેવા, નિત્ય મેવા આપીએ; નિજ દાસ જાણી, દયા આણી, આપ સમેાવડ થાપીએ. ૨૩ પાર્શ્વનાથ પ્રગટ પ્રભાવી, અલિક વિઘન સવિ દૂર કરે; વાટઘાટ સમરે જે સાહિબ, ભય ભજન ચકચૂર કરે. ૨૪ લીલા લચ્છી દાસ તુમારા, કાઈ પૂજે કેઈ અરજ કરે; નજર કરીને નીરખા સાહિમ, તુમ સેવક અરદાસ કરે. ૨૫ પડછા પૂરે પાર્શ્વનાથ, આશા પૂરે આદિનાથ; શાન્તિ કરે શાન્તિનાથ, વિધન સૂરે મટ્વિનાથ, ૨૧ ૨૨ ક Page #307 -------------------------------------------------------------------------- ________________ ર૪૩ શ્રી આદીશ્વર શાતિ નેમિ જિનને, શ્રી પાર્શ્વ વીર પ્રભુ, એ પાંચે જિનરાજ આજ પ્રણમું, હેતે ધરી હે વિભુ; કલ્યાણે કમલા સદૈવ વિમલા, વૃદ્ધિ પમાડે અતિ; એવા ગૌતમ સ્વામી લબ્ધિ ભરીઆ, આપ સદા સન્મતિ. ૨૭ ઈમ નવપદ ધ્યાવે, પરમ આનંદ પાવે; નવમે ભવ શિવ જાવે, દેવ નરભાવ પાવે; જ્ઞાન વિમલ ગુણ ગાવે, સિદ્ધચક પ્રભાવે; સવિ દુરિત સમાવે, વિશ્વ જયકાર પાવે. ૨૮ ઉત્સવ રંગ વધામણા, પ્રભુ પાર્શ્વને નામે કલ્યાણક મહોત્સવ કીયા, ચડતે પરિણામે; શતવર્ષાયુ જીવીને, અક્ષય સુખ સ્વામી; તુમ પદ સેવા ભક્તિમાં, નવી રાખું ખામી; સાચી ભક્તિ સાહિબા, રીઝે એક વેળા શ્રી શુભવીર હવે સદા, મનવાંછિત મેળા. ભવોભવ તુમ ચરણોની સેવા, હું તે માગું છું દેવાધિદેવા; સામું જુઓને સેવક જાણી, એવી ઉદય રતનની વાણી. ૩૦ શ્રી પાર્શ્વનાથ પ્રભુની લાવણી. તું અકલંકી રૂપ સરૂપી, પરમાનંદ પદ તું દાયી; તું શંકર બ્રહ્મા જગદીશ્વર, વીતરાગ તું નિરમાયી. ૩૧ અનુપમ રૂપ દેખી તુજ રીઝે, સુરનર નારી કે વૃંદા; નમે નિરંજન ફણપતિસેવિત, પાસગડીચા સુખકદા. ૩૨ કાને કુંડલ શિર છત્ર બિરાજે, ચક્ષુ ટીકા નિરધારી; અષ્ટ બિરૂ હાથ સહિએ, તુમ વદે સહુ નરનારી. ૩૩ અગ્નિ કાષ્ટસે સર્પ નિકાલ્યા, મંત્ર સુણાવ્યા બહુ ભારી; પૂર્વ જન્મકા વૈર ખેલાયા, જળ વરસાવ્યા શિરધારી. ૩૪ Page #308 -------------------------------------------------------------------------- ________________ જળ આવી પ્રભુ નાકે અડીયા, આસન કયા નિરધારી; નાગ નાગણ છત્ર ધરે છે, પૂર્વ જન્મકા ઉપગારી. ૩૫ રૂપ વિય કહે સુણે મેરી લાવણી, એસી ભા બહુસારી; માત પિતા બંધવ સહુ સાથે, સંજય લીધાં નિરધારી. ૩૬ પ્રભુ પ્રદક્ષિણે વખતે બોલવાન દુહાકાલ અનાદિ અનંતથી, ભવભ્રમણને નહિપાર; તે ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણ દઉં સાર. ૩૭ દર્શન જ્ઞાન ચારિત્રરૂપ, પ્રદક્ષિણા ત્રણ નિરધાર; ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવ દુઃખ ભંજનહાર. ૩૮ ભમતીમાં ભમતાં થકા, ભવ ભાવઠ દૂર પલાય; પ્રદક્ષિણ તે કારણે, ભવિક જન ચિત્તલાય. ૩૯ શ્રી સિદ્ધાચળની સ્તુતિના દુહા, સિદ્ધાચળ સમરૂં સદા, સોરઠ દેશ મોઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વ૬ વાર હજાર, ૪૦ જગમાં તીરથ દેવડા, શત્રુંજય ગિરનાર; એક ગઢ ઋષભ સમેસર્યા, એક ગઢ નેમિકુમાર. ૪૧ સોરઠ દેશમાં સંચર્યો, ન ચડે ગઢ ગિરનાર; શત્રુંજય ભેટયે નહિ, એળે ગયે અવતાર. ૪૨ એકેકું ડગલું ભરે, ગિરિ સન્મુખ ઉજમાળ . અષભ કહે ભવડનાં, કર્મ ખપે તત્કાળ. ૪૩ શેવું જ સરખા ગિરિવરૂ રાષભ સરીખા દેવ; ગૌતમ સરખા ગણધરૂ, વળી વળી વંદું તેહ. ૪૪ Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન પ્રતિમા સ્થાપન શ્રી શાન્તિનાથ ભગવાનનું સ્તવન શાન્તિ જિનેશ્વર સાહેબ વંદે, અનુભવ રસને કંદ રે, મુખને મટકે લેચન લટકે, મેહ્યા સુર નર વૃદ રે. શાન્તિ–૧ મંજર દેખીને કેયલ ટહુકે, મેઘ ઘટા જેમ મરો રે; તેમ જિનપ્રતિમા, નિરખી હરખું, વળી જિમચંદ ચોરે. શાન્તિ–૨ જિનપ્રતિમા જિનવરશી ભાખી, સૂત્ર ઘણાં છે સાખી સુરનર મુનિવર વંદન પૂજા, કરતા શિવ અભિલાષી રે. શાન્તિ–૩ રાયપણી પ્રતિમા પૂછ, સૂરિયાભ સમકિત ધારી રે; છવાભિગમે પ્રતિમા પૂજી, વિજય દેવ અધિકારી રે. શાન્તિ–૪ જિનવર બિંબ વિના નવિ વંદું, આણંદજી એમ બેલે રે; સાતમે અંગે સમક્તિ મૂળે, અવર નહિ તસ તોલે રે. જ્ઞાતાસૂત્રે દ્રૌપદી પૂજા, કરતી શિવ સુખ માગે રે; રાય સિદ્ધારથે પ્રતિમા પૂજ, કલ્પસૂત્ર માંહે રાગે છે. શાન્તિ–૬ ૧. જિનવર-સરખી. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ વિદ્યાચારણ મુનિવરે વંદી, પ્રતિમા પાંચમે અંગે રે; જ ઘાચારણ મુનિવરે વંદી, જિનપ્રતિમા મન રંગે રે. શાન્તિ–૭ આર્ય સુહસ્તિ સૂરી ઉપદેશે, ચા સંપ્રતિ રાયા રે; સવાઝોડિ જિન બિંબ ભરાવ્યાં, ધન્ય ધન્ય એહની માયા રે. શાન્તિ–૮ મોકલી પ્રતિમા અભય કુમારે, દેખી આર્દ્ર કુમાર રે; જાતિ સ્મરણે સમક્તિ પામી, વરીઓ શીવ-સુખ સાર રે. શાનિત–૯ ઈત્યાદિક બહુ પાઠ કહ્યા છે, સૂત્ર માંહે સુખકારી રે; સૂત્રતણે એક વર્ણ ઉત્થાપે, તે કહ્યું બહુલ સંસારી રે. શાન્તિ–૧૦ તે માટે જિનઆણું ધારી, કુમતિ કદાગ્રહ વારી રે; ભક્તિ તણાં ફલ ઉત્તરાધ્યયન, બેધિ બીજ સુખકારી રે. શાન્તિ–૧૧ એક ભવે દેય પદવી પામ્યા, સેલમાં શ્રી જિનરાયા રે, મુજ મન મંદિરીએ પધરાવ્યા, ધવલ મંગલ ગવરાયા રે. શાન્તિ–૧૨ જિન ઉત્તમ પદ રૂપ અનુપમ, કીતિ કમળાની શાળા રે; જીવ વિજય કહે પ્રભુજીની ભક્તિ, કરતા મંગળ માળા રે. - શાન્તિ–૧૩ Page #311 -------------------------------------------------------------------------- ________________ - ૨૪૭ શ્રી અરિહંત ભકિત ગર્ભિત દુહાઓ. અરિહંત અરિહંત સમરતાં, લાધે મુક્તિનું ધામ; જે નર અરિહંત સમરશે, તેહનાં સરશે કામ. સુતાં બેસતાં ઉઠતાં, જે સમરે અરિહંત દુઃખીયાના દુઃખ ભાંગશે, લેશે સુખ અનંત. આશ કરે અરિહંતની, બીજી આશ નિરાશ; જેમ જગમાં સુખીયા થયા, પામ્યા લીલ વિલાસ. નિત્ય પ્રભાતે ઉઠવું, રાખી મન ઉમંગ; ધરવું ધ્યાન વીતરાગનું, કરવું નિર્મળ અંગ. અગ્નિ કેરા બળ થકી, માખણનું ઘી થાય; અંતરવૃત્તિ ધ્યાનથી, પરમાતમ પ્રગટાય. અહંકારને છોડીને, ભજે અરિહંત સાર; રાગ દ્વેષના ત્યાગથી, પામે મેક્ષનું દ્વારા તુજ વિણ ઈણ સંસારમાં, શરણું નહિ કેઈ સ્વામ; તુજ ચરણેથી પામીએ, અનંત સુખનું ધામ. જગ તારણ જગ વાલહે, તું જગ જય જયકાર; જે તુજ શરણે નિત્ય રહે, તે તરીયા સસાર. ત્રણ ભુવનમાં તુ વડે, તુમ સમ અવર ન કેય; ઈંદ્ર ચંદ્ર ચક્રી હરિ, તુજ પદ સેવે કેય. : પ્રભુ! હું . અરજી કરું, તું છે દીન દયાળ મુજ અધમને તારવા, કર કૃપા , કૃપાલ. Page #312 -------------------------------------------------------------------------- ________________ ધન ધન શ્રી અરિહંતને, જેણે ઓળખાવ્યો લેક; તે પ્રભુની પૂજા વિને, જન્મ ગુમાવ્યું ફેક. દ્રવ્ય ભાવથી અતિ ઘણે, હૈડે હરખ ન માય; ઈણ વિધ જિનવર પૂજતાં, શિવ સંપત સુખ થાય. શ્રી જિનેશ્વર પૂજન, ઉત્કૃષ્ટ પરિણામ; કરતાં કેઈ જવા પામીયા, સ્વર્ગ મોક્ષનાં ધામ. સમકિતને અજુવાળવા, ઉત્તમ એહ ઉપાય; પૂજાથી તમે પ્રીછ, મનવાંછિત સુખ થાય. પૂજા કુગતિની અર્ગલા, પૂણ્ય સરોવર પાળ; શિવગતિની સાહેલડી, આપે મંગળ માળ, પૂજા કરતાં પ્રાણીયા, પોતે પૂજનિક થાય; આ ભવ પરભવ સુખ ઘણાં, તસ તોલે કેઈન આય. ભવદવ દહનને વારવા, જલદ ઘટા સમ મેહ; જિન પૂજા જુગતે કરે, પામીજે ભવ છે. પ્રભુ પૂજનકું હું ચ, કેશર ચંદન ઘનસાર; નવ અંગે પૂજા કરી, સફળ કરૂં અવતાર. આતમરૂપ નિહાલવા, જિનબિંબ અનુપ નિદાન; આતમ દરિશન આરી, પ્રતિમાજી ભગવાન. જિન પ્રતિમા જિન સારીખી, ભેદ નહિ લવલેશ; દર્શન પૂજા ભક્તિથી, ટાળે ભવભય કલેશ. જિન પ્રતિમા અવલંબને, તરીઆ જીવ અનેક; માટે પુષે પામી, દર્શન શુદ્ધ વિવેક Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ ઘર જિનપૂજ નહી, નહી સુપાત્રે દાન; વિદ્યારૂપનિધાન. જસ તે કેમ પામે બાપડા, કર ભક્તિ ભગવંતની, કર પરમાથ કામ; કર સુકૃત જગમેં સદા, રહે અવિચલ નામ, અરિહંતાદિ સુનવહુપદ, નિજ મન ધરે જે કાઈ; નિશ્ચય તસુ નરસેહરહ, મનવ છિત ફલ હાઈ. અહિત દેવ સુસાધુ ગુરૂ, ધર્મ જ યા વિશાલ; અવર મ ઝંખા આળ ફ્રીએ સુપાત્રે દાન; જહું મંત્ર નવકાર તુમ, આરાહિઈ દેવગુરૂ, તપ સ ́જમ ઉપકાર કરી, કર સફલા અપાણુ. જલમે વસેકુમુદિની, ચદ્રમા વસે આકાશ; જાજાકે મનમે વસે, સેા તાકે રહે પાસ. સિદ્ધચક્રના ગુણ ઘણા, કહેતાં નાવે પાર; વાંછિત પૂરે, દુઃખ દુ:ખ હરે, વદુ વારવાર. સકલ સમીહિત પૂરવા, કલ્પવૃક્ષ અવતાર; પાર્શ્વ પ્રભુ પ્રસન્ન સદા, શ ́ખેશ્વર સુખકાર. દૂરિત ટળે વાંછિત ફળે, જાસ નામ સમરત; વામાન ન જિનવરૂ, તે પ્રણમું એક’ત. Page #314 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પાંચમું શ્રાવકને ધર્મ શ્રાદ્ધ દિન કૃત્યમાં શ્રાવક શબ્દને અર્થ જણાવતાં પૂ. દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે – श्रद्धालुतां श्राति, जिनेन्द्रशासने, धनानि पात्रेषु वपत्यनारतम् । करोति पुण्यानि सुसाधुसेवना दतोपि तं श्रावकमाहुरुत्तमाः ॥ १ ॥ “બા” શબ્દથી ભગવાનના શાસનમાં શ્રદ્ધાને પરિપકવ બનાવે. “a” શબ્દથી પાત્રમાં નિરંતર પિતાના ધનને વાવે. ” શબ્દથી સાધુ મહાત્માઓની સેવા દ્વારા પુણ્યને ઉપાર્જન કરે. ઉપર મુજબ ત્રણ ગુણ જેનામાં હોય તેને ઉત્તમ પુરૂએ શ્રાવક કહ્યો છે. શ્રાવક એ ગુણનિષ્પન્ન શબ્દ છે. ઉપરના ત્રણ ગુણેન ધારણ કરનાર ગમે તે હોય તે પણ તેને ભાવથી શ્રાવક કહી શકાય છે. જ્યારે માત્ર શ્રાવકના કુલમાં ઉત્પન્ન થયેલ હેય પરંતુ ઉપર કહેલા ગુણે જે તેનામાં ન હોય તે તે નામને જ (દ્રવ્ય) શ્રાવક કહેવાય છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૫૧ 6 વળી શ્રૃગોતિ કૃતિ શ્રાવ: ' અર્થાત્ ‘જે સાંભળે એનું નામ શ્રાવક' એ પ્રમાણે શ્રાવક શબ્દની વ્યુત્પત્તિ થાય છે. અહી' પ્રશ્ન એ થાય છે કે શુ' સાંભળવુ' ? જગ તમાં સાંભળવાનુ તે ઘણુ‘ છે અને સ’ભળાવનારા પણુ સંખ્યાઅંધ છે. એટલે તેનું પણ સ્પષ્ટીકરણ કરતાં પૂ. દેવન્દ્રસૂરીશ્વરજી મહારાજા જણાવે છે કે સંવત્તÇળાઇ, પથિક, નરૂના મુળરૂં ય । સામાયર પરમ, નો વધુ તે સાવળ વિંતિ । o ॥ અ—જેણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે, એવા જે કોઈ માણસ પ્રતિદિન સાધુજન પાસે, સાધુ સામાચારી (મુનિઓના પવિત્ર જીવન સબધી ચર્ચા ) અને શ્રાવકની સામાચારી ( શ્રાવકાની ફરજો) સાંભળે છે તે નિશ્ચયથી શ્રાવક કહેવાય છે. નિર'તર ધમ શ્રવણુ કરવામાં અનેક લાભેા સમાયેલા છે. તે વાત આજ પુસ્તકમાં માર્ગોનુસારિતાના ૧૫ મા ગુણુપ્રસગે કહેવાઈ ગઈ છે. શ્રાવક ધર્મનુ પાલન કરવાની ઈચ્છાવાળાએ બાર વ્રતા ધારણ કરવા જોઈ એ. તે ખાર ત્રતાના ત્રણ વિભાગે પાડવામાં આવ્યા છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણુ વ્રત અને ચાર શિક્ષાવ્રત, મુનિરાજોના પાંચ મહાવ્રતથી નાના હોવાથી તેને અણુવ્રત કહેવામાં આવે છે. છઠ્ઠું', સાતમ્' અને આઠમું વ્રત પાંચ અણુવ્રતને ગુણુ કરનાર હોવાથી તેને ગુણુવ્રત Page #316 -------------------------------------------------------------------------- ________________ કહેવામાં આવે છે. અને છેલ્લા ચાર વતે મુનિ પણાના પાલનની તાલીમરૂપ હોવાથી તેને શિક્ષાત્રતે કહેવામાં આવે છે. અહીં તે ક્રમસર રજુ કરવામાં આવશે. પાંચ અણુવ્રતે. અહિંસા (પહેલું અણુવ્રત) આ વ્રતમાં નિરપરાધી હાલતા ચાલતા (2) જીવેને જાણી જોઈને મારવાની બુદ્ધિથી નહિ મારવાની પ્રતિજ્ઞા કરવામાં આવે છે. તે માટે કહ્યું છે કેपंगुकुष्टिकुणित्वादि, द्रष्ट्वा हिंसाफलं सुधीः । निरागस्त्रसजंतूनां, हिंसां संकल्पतस्त्यजेत् ॥१॥ વિવેકી મનુષ્યએ હિંસાને ત્યાગ કર જોઈએ. કારણ કે હિંસામાં પ્રત્યક્ષપણે બીજાને પીડા છે અને જ્યાં બીજાને પીડા છે ત્યાં અવશ્ય પાપબંધ થાય છે. તે પાપને વિપાક ઘણે જ દારૂણ હોય છે. એ પાપના ઉદય વખતે તેને પાંગળાપણું, કેઢીયાપણું અને હાથ આદિનું ઠુંઠાપણું વિગેરે શરીરમાં અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે. શરીરના વિવિધ રે, અંગોપાંગાદિનું અધિક કે છાપણું તે સર્વ હિંસાના ફળ છે. પ્રાણુ વધમાં નિમિત્ત બનનાર મનુષ્ય જન્મમરણનાં અનંત અને અસહ્ય દુઃખ પામે છે. તે વખતે તેમને કઈ સહાયક થતું નથી અને તેવા પુણ્યહીન પ્રાણીઓ માતા પિતાદિક અનંત સંબંધીઓના વિયોગ ભભવ પામે છે. દુઃખ, દારિદ્રય, દૌર્ભાગ્ય, તેમની પાછળ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ લાગ્યા જ કરે છે અને મન સાન્યા વહાલાઓના મેળાપ તેમને થઈ શકતા નથી. કના નિયમ એવા છે કે બીજાને આપણે જે પીડા આપીએ છીએ તેનાથી એછામાં ઓછી દશગુણી પીડા જન્માંતરમાં આપણને ભાગવવી પડે છે અને જો અધ્યવસાયની તીવ્રતા વધારે હોય તા સેકડા, લાખા, કરાડા કે અસંખ્યગુણી પણ પીડા ભોગવવી પડે. કના નિયમનું કોઈ ઉલ્લઘન કરી શકતુ નથી. જે મનુષ્ય નિરપરાધી ત્રસ જીવેાની હિંસાના ત્યાગ કરતા નથી, તેનામાં ન્યાય બુદ્ધિ ટકતી નથી. ધર્માંના ટુંકા સાર એટલે જ છે કે જે આચરણુ આપણા આત્માને અનિષ્ટ હાય, એવું આચરણુ ખીજા પ્રત્યે કરવું ન જોઈ એ. જેમ પોતાને સુખ વહાલું છે અને દુઃખ અપ્રિય છે, તેમ સર્વ જીવાને દુ:ખ અપ્રિય અને સુખ પ્રિય છે. એમ જાણી બીજા આત્માઓને પણ પોતાના સમાન ગણી પેાતાને અનિષ્ટ એવી હિંસા બીજાના સંબધમાં ન કરવી, એ ન્યાયક્ષુદ્ધિનું લક્ષણ છે. અન્યથા આત્મૌપમ્યભાવ હણાય છે. અને આત્મૌપમ્યના ભાવ હણાયા પછી માનવમાં માનવતા. ટકી શકતી નથી. પશુ અને માનવમાં માત્ર એટલે જ *ક છે કે માનવી પેાતાના મનમાં પેાતા સમાન ખીજાને જોઈ શકે છે, જાણી શકે છે અને યથાયાગ્ય આચરણમાં પણ મૂકી શકે છે. પશુમાં બહુધા એ બુદ્ધિના અભાવ છે. પરંતુ મનુષ્ય પણ જો બીજાની પીડાને પેાતાના સમાન જાણી શકે નહિં અને શકચ પીડાનું નિવારણ કરે નહિ તે તેમાં Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ અને પશુમાં વધારે અંતર રહેતુ નથી. એક જન્મથી પશુ છે અને ખીજો વિચારથી પશુ છે. જન્મથી પશુ કરતાં વિચારથી પશુ એ વધારે ભયંકર છે. કારણ કે જે મનુષ્યમાં પ્રધાનપણે માત્ર પોતાના જ સુખનેા વિચાર છે અને બીજાના સુખદુઃખના બીલકુલ વિચાર નથીતે માણસ પ્રસંગ આવતાં પશુ કરતાં પણ વધારે કર બનતાં અચકાતા નથી. એટલા માટે જ આત્મવિકાસના માર્ગમાં સ્વાથપરાયણતાને સૌથી માટે દોષ ગણવામાં આવ્યા છે. અને તેને હિંસાદિ બધા પાપનું મૂળ ગણવામાં આવ્યું છે. તેનાથી ઉલટુ ખીજા ઉપર પરાપકાર કરવા, ખીજાની પીડા દૂર કરવી, બીજાને સુખ આપવું એને પરમ ધર્મ ગણવામાં આવ્યે છે. ગ્રહસ્થાના અહિંસા વ્રતની મર્યાદા. ‘નિરપરાધી ત્રસજીવેાની સ'કલ્પપૂર્વક Rsિ'સા કરવાના ત્યાગ કરવા’ એવી મર્યાદા ગૃહસ્થના અફ્રિ...સાવ્રતમાં રાખ વામાં આવી છે તે સહેતુક છે. ખૂબ વિચારપૂર્વકની છે. નિરપરાધી જીવાને ન મારવા-એમ કહેવાના હેતુ એ છે કે જો અપરાધી જીવાને ગૃહસ્થ શિક્ષા ન કરે તે તેના ગૃહાસ્થાશ્રમ ચાલી શકે નહિ. ચાર,લુંટારા, ગુંડા વિગેરે દુષ્ટા તેનું ઘર લુંટી જાય. સ્ત્રીને લઈ જાય, પુત્રાદિકને મારી નાંખે. જો તે ગૃહસ્થ રાજા હાય તે! તેનુ` રાજ્ય લુંટાઈ જાય. બદમાસા નિર્દોષ પ્રજાને દુઃખ આપે, એટલે આવા પ્રસ ંગેામાં જો અપરાધીને અપરાધ કરવા દે અને છતી શક્તિએ શિક્ષા ન કરે તેા નિરપરાધી વિશ્વાસુ એવા પેાતાના પાથ્ય વગની Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ હિંસા અને પીડામાં તે નિમિત્તભૂત બને. અપરાધીને પણ શિક્ષા ન કરવી એ ધર્મ તે અતિ ઉચ્ચ ભૂમિકાને પ્રાપ્ત થયેલા મહા સમતાવંત વિશિષ્ટ વ્યક્તિઓને છે. પરંતુ સામાન્ય ગૃહસ્થોની એ ભૂમિકા હોતી નથી એટલે અપરાધીને શિક્ષા કરવાનું ગૃહસ્થને અન્યાયપૂર્વકનું નથી. અર્થાત તેમ કરવાથી તેમના રસ્થૂલ અહિંસા વ્રતને દૂષણ લાગતું નથી. અહીં એટલું યાદ રાખવું જોઈએ કે ધર્મ વિવેકમાં છે. શિક્ષા આપવાના વિવેકી અને અવિવેકીના આશયમાં મોટો તફાવત હોય છે. વિવેકી શ્રાવક અપરાધીને પણ શિક્ષા આપે છે ત્યારે અંદરથી તે કોમળ જ હોય છે. માત્ર બહારથી જ તે શિક્ષા આપે છે. અપરાધીના આત્મા પ્રત્યે તેને અંતઃકરણમાં લેશ પણ અશુભ ચિંતવન હોતું નથી, પરંતુ તેનું પણ તે શુભ જ ચિંતવે છે. શિક્ષા કરીને પાપીને પાપ કરતા અટકાવે એજ એને આશય હોય છે અને તે પણ પાપી જીવ પ્રત્યેની એક પ્રકારની દયાજ છે. કારણ કે તેથી પાપી જીવ પાપ ન કરી શકવાના કારણે દુર્ગતિની મહાન પીડાથી તે બચી જાય છે. આ રીતે દયાળુ શ્રાવકની શિક્ષામાં પણ અપરાધી પ્રત્યે પ્રધાનતયા કરૂણા જ હોય છે. વળી અપરાધીને શિક્ષા કરવાથી નિરપરાધી શાંત અને શિષ્ટ વર્ગનું રક્ષણ પણ થાય છે. અપરાધી જેને શિક્ષા કરતી વખતે આ બન્ને હેતુઓ આત્માથી જેને ખ્યાલ બહાર હિતા નથી તેથી તેના અધ્યવસાયમાં નિર્વસપણું પણ આવતું નથી. Page #320 -------------------------------------------------------------------------- ________________ “બ્રસ જીવેની હિંસા ન કરવી”—એમ કહેવાને હેતુ એ છે કે ગૃહસ્થાશ્રમમાં સંપૂર્ણ અહિંસાનું પાલન શાય નથી અને એ કારણે જ જેમણે સંપૂર્ણ અહિંસાનું પાલન કરવું હોય તેમણે ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી શ્રમણ અવસ્થા સ્વીકારવી જોઈએ. ગૃહસ્થને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ વિગેરે એકેન્દ્રિય જીની સાથે રાત્રિ દિવસ કામ લેવું પડે છે, તેથી તેઓને હિંસાથી બચવું મુશ્કેલ છે. છતાં દયાળુ શ્રાવક તે જીવે ઉપર નિરપેક્ષતે હોય જ નહિ. અર્થાત્ વગર પ્રજને તેમની પણ હિંસા ન કરે. તેમ તેઓના ઉપર નિર્દયતા હેય નહિ. ન છૂટકે કામ કરવું પડે. છે, તેમાં ત્રસ જીવની યતના તે ગૃહથી બની શકે છે. એટલે ત્રસ જીવેની હિંસાની વિરતિ બતાવી. “સંક૯પથી હિંસાને ત્યાગ કર’–એમ કહેવાનો હેતુ એ છે કે અણુવ્રતથી શ્રાવક રસ્તામાં જેઈને ચાલે છે, પિતાની પ્રવૃત્તિ કાળજીથી કરે છે, છતાં કાયાની અસ્થિરતાના કારણે, તથા વ્યાપાર વણજ, ખેતી વગેરે આરંભ આદિના કારણે કેઈ જાની વિરાધના તેનાથી થઈ જાય છે. તે અહીં આવા પ્રસંગમાં જીવને જાણી જોઈને મારવાને તેને ઈરાદો નથી, તેથી વ્રતને ભંગ થતું નથી. ઈરાદા. પૂર્વક મારવાના અધ્યવસાયપૂર્વક જાણે જોઈને મારી નાખવે તે સંક૯પથી માર્યો કહેવાય. આ રીતે “નિરપરાધી ત્રસ જીવેને સંકલ્પ પૂર્વક મારવાની બુદ્ધિથી ન મારવા ” એ ગૃહસ્થની. પ્રથમ વતની (અહિંસા વતની) મર્યાદા છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ હિસા સર્વ રીતિએ ત્યાજ્ય છે. કેાઈને એવી શકા થાય કે જીવßિસા કરીને પૈસે મેળવવે, પછી દાન આપીને તે પાપથી છુટી જઈશું, તેને શાસ્ત્રકારો ઉત્તર આપે છે કે, પ્રાણી પેાતાનુ વિત બચાવવા માટે રાજ્ય પણ આપી દે છે, એવા એ જીવિતના વધ કરવાથી થતું પાપ આખી પૃથ્વીના દાનથી પણ ધાઈ શકાતું નથી. વનમાં રહેનારાં, વાયુ, જળ અને તૃણુ ખાઈ ને જીવનારાં નિરપરાધી પશુઓને માંસને માટે મારનારા ખખર નોટો અન્યાય કરે છે. જે માણસ પેાતાના શરીરે એક ડાભનું તૃણુ વાગવાથી પણ દુઃખી થઈ જાય છે, એવા માણસ નિરપરાધી પ્રાણીઓને તીક્ષ્ણ શસ્ત્રો વડે શા માટે મારતા હશે ? પોતાના ક્ષણિક સુખને માટે સ્વા પરાયણ ક્રૂર લેાકેા બીજા પ્રાણીના આખા જન્મ નાશ કરી નાંખે છે. કોઈ માણસને ‘તું મરી જા' એટલુ` કહેવા માત્રથી પણ દુ:ખ થાય છે, તેા પછી દારૂણ શસ્ત્રો વડે તેને મારતાં કેટલુ દુઃખ થતુ' હશે, એ મારનાર જીવે. પેાતે જ વિચારવુ જોઈ એ. શાસ્ત્રમાં કહ્યુ` છે કે પ્રાણીઓના ઘાત કરવા વડે રૌદ્ર ધ્યાનમાં તત્પર સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવતિ એ સાતમી નરકે ગયા છે. મનુષ્યાએ હાથ વિનાના થવું તે સારૂ છે, પાંગળા થવુ તે સારૂ' છે, અને શરીર વિનાના થવું તે સારૂ છે, પણ સ`પૂર્ણ શરીરવાળા થઈને હિંસા કરવામાં તત્પર થવુ': તે સારૂ' નથી. વિાની શાન્તિને માટે કરાયેલી હિ'સા પણ ઉલટી વિશ્ર્વને માટે થાય છે. અને કુલાચાર ૧-૧૭ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ માનીને કરેલી હિંસા પણ કુલને નાશ કરનારી થાય છે. વંશપરંપરાથી ચાલતી આવેલી હિંસાને પણ જે તજી દે છે તે કાલસૌકરિકના પુત્ર સુલસના જે પ્રશંસાપાત્ર થાય છે. માણસ હિંસાને ત્યાગ ન કરે ત્યાં સુધી તેને ઈન્દ્રિય નિગ્રહ, દેવગુરૂની ઉપાસના, તથા દાન, અધ્યયન અને તપ વગેરે શુભ કર્મો પણ નિષ્ફળ જાય છે, મહાન ખેદની વાત છે કે હિંસાપ્રધાન શા ઉપદેશનારા લેભથી આંધળા થયેલા નિર્દય લેકો, મુગ્ધ બુદ્ધિવાળા બિચારા વિશ્વાસુ ભેળા લકોને નરકમાં પાડે છે. દેવોને બલિદાન આપવાના બહાનાએ અથવા યજ્ઞને બહાને જેઓ નિર્દય થઈને પ્રાણીઓને મારે છે તેઓ ઘોર દુર્ગતિને પામે છે. સર્વજવે ઉપર સમભાવ, શીલ અને દયારૂપ મૂળવાળા જગતકલ્યાણકારી ધર્મને ત્યાગ કરી, મંદબુદ્ધિ કે એ હિંસા પણ ધર્મને માટે કહેલી છે, એ કેવી નવાઈની વાત છે? ખરી વાત તે એ છે કે જે માણસ અન્ય પ્રાણિઓને અભયદાન આપે છે, તેને જ પ્રાણીઓ તરફથી ભય રહેતું નથી કારણ કે જેવું આપ્યું હોય તેવું જ ફળ મળે છે, એ નિયમ છે. હિંસા અહિંસાના વિષયમાં કેટલાક એવું કહે છે કે હિંસક પ્રાણીઓને નાશ કરવામાં પાપ નથી. તેના સમર્થન નમાં તેઓ કહે છે કે એક હિંસક પ્રાણીને મારવાથી તેને હાથે મરનારાં અનેક પ્રાણીઓનું રક્ષણ થાય છે, પણ તે માન્યતા ખોટી છે. કારણ કે જગતમાં હિંસક નહિ એવું કોણ છે? ઉપરાંત ધર્મનું મૂળ અહિંસા છે, હિંસા Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ કર્યાથી ધમ શી રીતે થાય ? કારણ કે હિંસા પાતે જ પાપનું કારણ છે. એટલે હિંસા પાપને દૂર કેવી રીતે કરી શકે ? અર્થાત્ નજ કરી શકે. વળી કેટલાક એમ કહે છે કે, દુઃખીઓને મારવામાં ઢોષ નથી, કારણ કે તેમ કરવાથી દુઃખી જીવ દુઃખમાંથી મુક્ત થાય છે. પરંતુ એ માન્યતા પણ ભૂલભરેલી છે. કારણ કે એવી રીતે મરેલાં તે પ્રાણીએ આ દુઃખમાંથી છુટી નરક આદિ અન્ય ગતિઆમાં તેથી પણ વધારે દુ:ખ નહિ પામે તેની ખાત્રી છુ? માટે અહિ સાપ્રેમીએ આ અધા મિથ્યા વનાના ત્યાગ કરી અહિંસાના પાલનમાં દત્તચિત્ત થવુ જોઈએ. અહિ'સાનુ` માહાત્મ્ય. मातेव सर्वभूताना -महिंसा हितकारिणी । अहिंसैव સંસાર-મરાવકૃતસાળિઃ ||?|| અ-માતાની માફક અહિંસા સર્વ પ્રાણીઓને તિકારિણી છે. અહિંસા જ સ`સારરૂપી મરૂધરભૂમિમાં અમૃતની નીક સમાન છે. (૧) अहिंसा दुःखदावाग्नि । प्रावृषेण्यघनावली । મનિષ્ઠવાર્તાના—મદિના પરમૌવધી: રા અથ—દુઃખરૂપ દાવાનળને બુઝાવવા માટે અહિંસા Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૦ એ વર્ષો ઋતુના મેઘની શ્રેણી તુલ્ય છે અને સંસારમાં પરિભ્રમણ કરવારૂપ રોગથી પીડાયેલા જીવાને માટે પરમ ઔષધિ તુલ્ય પણ અહિંસા જ છે. हेमाद्रिः पर्वतानां हरिरमृतभुजां चक्रवर्ती नराणां, शीतांशुज्र्ज्योतिषां स्वस्तरुवनिरूहां चंडरोचिर्य हाणाम् । सिन्धूस्तोयाशयानां, जिनपतिरामर्त्यमत्यधिपानां, यद्यद्व्रतानामधिपतिपदवीं यात्यहिंसा किमन्यत् ॥ ३॥ અ-પતામાં જેમ મુરુ, દેવામાં જેમ ઇન્દ્ર, મનુષ્ચામાં જેમ ચક્રવતી, ન્યાતિષગણમાં જેમ ચ', વૃક્ષામાં જેમ કલ્પવૃક્ષ, ગ્રહોમાં જેમ સૂર્ય, જળાશયામાં જેમ સમુદ્ર, નરેન્દ્ર, દેવેન્દ્ર અને અસુરેન્દ્રોમાં જેમ જિને શ્વર દેવ મહાન છે તેવી જ રીતે સ તામાં અહિંસાવ્રત શિરોમણિ ભૂત છે. દીર્ઘમાયુઃ પર્-બ-માગ્યું જાધનીયતા । अहिंसायाः फलं सर्व किमन्यत्कामदेव सा ||४|| અ-સુખદાયી લાંબુ આયુષ્ય, ઉત્તમરૂપ, નીરાગતા, અને પ્રશ'સનીયતા એ સર્વ અહિંસાનાં કળા છે, વધારે કહેવાથી શું? સ પ્રકારના મનોવાંછિત ફળ આપવા માટે અહિંસા સાક્ષાત્ કામધેનુ સમાન છે. સત્ય ( ખીજું અણુવ્રત ) ગૃહસ્થાનું ખીજું અણુવ્રત અસત્ય ન ખેલવા સબ'ધી Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ છે. સ્થૂલ અસત્ય પાંચ પ્રકારનું છે. વિવેક મનુષ્યએ કાંઈ પણ અસત્ય ન બોલવું જોઈએ, તેમાં પણ કન્યા સંબંધી, ગાય સંબંધી, ભૂમિ સંબંધી, થાપણ ઓળવવા સંબંધી અને ખેટી સાક્ષી ભરવા સંબંધી આ પાંચ મેટાં અસત્યે તે અવશ્ય તજવાં જોઈએ. કન્યા સંબંધી–કન્યા નાની હેય ને મોટી કહેવી, મેટી હોય ને નાની કહેવી, શરીરમાં કોઈ ખોડખાંપણવાળી હોય છતાં ખોડ ખાંપણ વગરની કહેવી, એ પ્રમાણે અસત્ય બેલીને વિવાહિત કરવાથી તેઓની આખી જીંદગી કલેશિત નિવડે છે. કન્યાના ઉપલક્ષણથી કઈ પણ મનુષ્ય સંબંધી ખોટું ન બોલવું. ગાય સંબંધી–ગાયના સંબંધમાં જીઠું ન બેસવું અને ઉપલક્ષણથી સર્વ જનાવરે સંબંધી સમજી લેવું. જમીન સંબંધી-જમીન બીજાની હોય તેને પિતાની કહેવી વિગેરે જમીન સંબંધી અસત્ય ન બોલવું. - થાપણ ઓળવવી-સારે માણસ જાણી વગર લેખે અથવા વગર સાક્ષીએ કાંઈ પણ વસ્તુ પિતાને ત્યાં રાખી હોય, રાખનાર ઘણું મરણ પામ્યું હોય અને તેનાં સગાં વહાલાંને ખબર ન હોય તે પણ તેને છુપાવવી કે ઓળવવી નહિ, પણ તે રકમ તેના માલીકને પહોંચાડવી અથવા તેને સારા માર્ગે મરનારના નામે જ ખરચવી જોઈએ. બેટી સાક્ષી ન ભરવી-પ્રમાણિક માણસ જાણ Page #326 -------------------------------------------------------------------------- ________________ કેઈએ આપણને સાક્ષી બનાવ્યા તે પિતાના સંબંધમાં હોય કે પરના સંબંધમાં હેય પણ કઈ જાતની લાલચ રાખ્યા વિના સત્ય કહેવું. અર્થાત્ બેટી સાક્ષી ન આપવી. આ પાંચ મેટાં અસત્ય છે. તેને ત્યાગ કરે તે ગૃહસ્થનું બીજું વ્રત કહેવાય છે. વળી સર્વ લેકમાં જે વિરૂદ્ધ ગણાતું હોય, જે વિશ્વાસને ઘાત કરવાવાળું હોય અને જે પુણ્યનું પ્રતિપક્ષી હોય તે અસત્ય કદિપણ બલવું નહિ. વિશ્વાસઘાત કર એ ઘણું મોટું પાપ છે. અસત્ય બોલવાથી થતા ગેરફાયદા. અસત્યના ફળરૂપે મૂંગાપણું, તેતડાપણું, તેમજ મુખના વિવિધ રેગે પ્રાપ્ત થાય છે, એમ જાણીને મનુ એ અસત્યને ત્યાગ કરે જરૂરી છે. વળી અસત્ય બેલવાથી લેકમાં હલકાઈ થાય છે. “આ માણસ જુઠ્ઠો છે એવી વચનીયતા થાય છે અને પરલેકમાં અગતિ થાય છે. જે વસ્તુ પિતે જાણતા ન હોઈએ, કે જેમાં આપણને શંકા હોય, એવી બાબતમાં પ્રમાદથી પણ બુદ્ધિમાને અસત્ય ન બોલવું. હોય તેને છુપાવવું, ન હોય તેને ઉભું કરવું, હેય તેનાથી જુદું કહેવું, કોઈને સદોષ પ્રવૃત્તિમાં પ્રેરવું, કેઈને અપ્રિય વચન કહેવું, કેઈને ગાળ ભાંડવી વિગેરે, અસત્ય વચનેથી વળિયા વડે જેમ મેટાં ઝાડ ભાંગી પડે તેમ કલ્યાણને નાશ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ થાય છે. કુપથ્ય કરવાથી જેમ વ્યાધિઓ ઉત્પન્ન થાય છે, તેમ અસત્ય લવાથી વેર, વિરેધ, વિષાદ, પશ્ચાત્તાપ, અવિશ્વાસ, અપમાન વગેરે અનેક દોષો ઉત્પન્ન થાય છે. અસત્ય ખેલવાથી જીવાને નિગેાદ, તિયચ અને નરક ગતિ પ્રાપ્ત થાય છે. ભયથી કે વહાલા મનુષ્યના આગ્રહથી પણ કાલિકાચા ની જેમ અસત્ય ન જ ખેલવુ'. જે માણસ ભયથી કે આગ્રહથી અસત્ય ખેલે છે, તે વસુરાજાની જેમ નરકના અધિકારી થાય છે. વળી સાચુ પણ બીજાને પીડા કરનારૂ વચન ન ખેલવુ, આ પ્રમાણે ખીજાના પ્રાણ જાય એવુ· સત્ય મેલી કૌશિક તાપસે નરકતિ વહેારી લીધો, એટલે કે કૌશિક તાપસને પારધિઓએ પૂછ્યુ કે મૃગનું ટાળુ' કઈ ખાજી ગયું છે? તાપસે જે ખાજી મૃગનું ટાળુ' ગયુ હતું તે ખતાવ્યુ'. આથી પારિધએએ મૃગાના નાશ કર્યો. તેમાં તાપસના બેદરકારી ભર્યા વચનથી એ જીવા મરણને શરણ થયા અને પેાતાની પણ દુર્ગતિ થઈ. એટલે બીજાને પીડા કરનારું' વચન ખેલતાં પહેલાં ખૂબ વિચાર કરવા જોઈએ એ તાપય છે. વળી થાડુક પણ જુઠું ખેલવાથી રૌરવાદિ નરકમાં જવુ પડે છે, તા જિનેશ્વર ભગવાનની વાણીને અન્યથા કહેવી તેઓની શુ ગતિ થશે ? અહિં‘સા વ્રતરૂપી પાણીના રક્ષણ માટે ખીજા વ્રતે પાળ સરખાં છે. તેમાંથી સત્યના ભંગ થતાં આખી પાળ તૂટી જઈ બધું નાશ પામે છે. બુદ્ધિમાનાએ સર્વ જીવાને Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ઉપકારક સત્ય ખેલવુ' જોઈ એ અથવા સર્વો સાધક મૌનપણે રહેવું, પરંતુ અસત્ય ખાલી સ્વપરને દુઃખકર્તા તા નજ થવુ'. કાઈ પૂછે તા પણ વરનું કારણ, પારકા મને ભેદનારૂં, કશ, શ”કાસ્પદ, Rsિ'સક કે અસૂયાયુક્ત વચન ન ખેલવુ, પરંતુ દયા આદિ ધના ત્રસ થતા હોય, સન્માગ ના લેપ થતા હાય,પરમાત્માના સિદ્ધાંતાના વિનાશ થતા હોય તેા પૂછ્યા વિના પણ શક્તિ હાય તેા તેનું નિવારણ કરવા માટે લેાકેાને સત્ય હકીકત સમજાવવા પ્રયત્ન કરવા જોઈ એ. દાવાનળમાં બળેલાં વૃક્ષેા વર્ષાઋતુમાં પાછા નવપદ્ઘતિ થાય છે, પણ્ દુચન રૂપ અગ્નિથી દગ્ધ થયેલાં મનુષ્ચા સાદ્ધ થતાં નથી. ખરછીના ઘા હજી રૂઝી જાય છે, પરંતુ કુવચનના ઘા રૂઝાતા ઘણું સમય લાગે છે. માટે વાણીને વિચારીને જ ઉચ્ચારવી. સત્ય વચને મનુષ્યને જેટલા આહ્લાદ, આપે છે, તેટલે આહ્લાદ, ચ'દન, ચ'દ્રિકા, ચંદ્રકાંતમણિ, અને મેતી પ્રમુખનીમાળાએ નથી આપતી. એક તરફે અસત્યથી થતુ' પાપ મૂકે અને બીજી તરફ ખીજા બધાં પાપ મૂકે તેા પણ અસત્યવાળું પલ્લું જ ભારે થાય. મહાન પાપીઓના પશુ ઉદ્ધારના ઉપાય છે, પરંતુ જ્યાં સુધી મનુષ્ય અસત્યને છેડતા નથી ત્યાં સુધી તેના ઉદ્ધારના કાઈ ઉપાય જ નથી. સત્યવાદીની શ્રેષ્ઠતા સત્ય એ જ્ઞાન અને ચારિત્રનું મૂળ છે. જેએ સત્ય જ ખેલે છે, તેમની ચરણરજથી પૃથ્વી પવિત્ર થાય છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ તથા સત્યવ્રત રૂપ મહાધનવાળા જે જીવે અસત્ય બેલતા નથી, તેઓને દુઃખ આપવા માટે ભૂત, પ્રેત કે સર્પ વિગેરે કઈ સમર્થ થઈ શકતા નથી. દેવે પણ તેમને પક્ષપાત કરે છે. રાજાએ આજ્ઞા માન્ય કરે છે અને અગ્નિ વિગેરે પણ તેમના સત્યના પ્રભાવે શીતળ થઈ જાય છે. આ બધે સત્યને પ્રભાવ છે. (૩) અચૌર્ય ધણીની રજા સિવાય પારકી વસ્તુ લેવારૂપ ચોરીને ત્યાગ કરે એ ગૃહસ્થનું અસ્તેય વ્રત નામનું ત્રીજું અણુવ્રત છે. ચોરીના ફળરૂપે દુર્ભાગ્ય, ગુલામી, દાસત્વ, અંગછેદ અને દરિદ્રતા વિગેરે પ્રાપ્ત થાય છે એમ જાણી કેઈનું પડી ગયેલું, ભૂલાઈ ગયેલું, ખોવાઈ ગયેલું, થાપણ કરેલું અને દાટેલું આ સર્વ પરનું ધન બુદ્ધિમાન એ ધણીના આપ્યા વિના કદીપણ લેવું નહિ. જે માણસ પારકાનું ધન ચોરે છે, તેણે તેનું ધન જ લૂટ્યું છે એટલું જ નહિ પણ તેની સાથે તેણે તેને આ લેક, પરલેક, ધર્મ, ધૈર્ય, ધતિ અને મતિ પણ ચોરી છે. તાત્પર્ય એ છે કે ધન લુટાયાની ગમગીનીમાં તેને આ ભવ બગડે છે, ધીરતા રહેતી નથી, શાન્તિમાં ખલેલ પડે છે અને બુદ્ધિ ગુમ થઈ જાય છે. માટે ધન ચેરનારે તેની આ સર્વ વસ્તુઓને પણ નાશ કર્યો છે એમ સમજવું. ચેરીનું ફળ આ લેકમાં વધ, બંધારિરૂપે મળે છે અને પરલોકમાં નરકની વેદના ભોગવવી પડે છે. ચોરી કરવાવાળો માણસ દિવસે કે રાત્રે, Page #330 -------------------------------------------------------------------------- ________________ ઊંઘતા કે જાગતાં શલ્ય ભેંકાયું હોય તેમ કદાપિ સ્વસ્થ થઈ શક્યું નથી, ચેરનાં સગાં વહાલાં, મિત્ર, પુત્ર, પત્ની, ભાઈ બાપ વિગેરે પણ રાજદંડના ભયથી કે પાપના ભયથી ચેરને જરાપણ સંસર્ગ કરતા નથી. કારણ કે બ્રહ્મહત્યા, સુરાપાન, ચેરી વિગેરે મોટાં પાપની પેઠે તે પાપ કરનારાને સંસર્ગ પણ મહાપાપરૂપ ગણાય છે. ઉપરાંત રાજનીતિમાં પણ ચોરની જેમ ચેરી કરાવનાર, તેને સલાહકાર, તેને ભેદ જાણનાર, તેને માલ વેચાત લેનાર તથા તેને સ્થાન તેમજ સહાય આપનાર પણ ચાર જ ગણાય છે. ચેરી કરવાવાળા પિતાના સંબંધીને પણ મંડુકની માફક રાજાએ નિગ્રહ કરે છે અને ચેર હોય તે પણ ચેરીને ત્યાગ કરવાથી રોહિણીયાની માફક સ્વર્ગને ભોગવનાર દેવ થાય છે. અચૌર્ય વ્રતનું ફળ. જે શુદ્ધ ચિત્તવાળા મનુષ્યને બીજાનું ધન ગ્રહણ કરવાનો નિયમ છે, તેઓને સ્વયંવરાની માફક પિતાની મેળે જ લક્ષ્મી સન્મુખ આવી મળે છે, તેમના અનર્થો દૂર થાય છે અને દુનિયામાં તેમને યશ વિસ્તારને પામે છે. પારકું સુવર્ણ આદિ પિતાની સામે જ પડયું હોય છતાં તે પારકું હોવાથી પરધનમાં જેની પત્થરબુદ્ધિ છે અને પ્રારબ્ધ એગથી પિતાને પ્રાપ્ત થયેલ વસ્તુમાં જ એ મગ્ન છે એવા સંતેષરૂપી અમૃતથી તૃપ્ત થયેલા ગૃહસ્થ ધમિએ પણ સ્વર્ગાદિ ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરે છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ (૪) બ્રહ્મચર્ય. વિષય વાસના પરિણામે દારૂણ છે. પોતાની સ્ત્રીમાં સંતષિત થવું અને પરસ્ત્રીને ત્યાગ કરે એ ગૃહસ્થનું ચોથું અણુવ્રત છે. નપુંસકપણું અને ઈન્દ્રિયછેદ આદિ અબ્રહ્મચર્યનાં ફળે છે. અબ્રહ્મ આરંભમાં જ મનહર છે પરંતુ પરિણામે તે કિપાકવૃક્ષના ફળની પેઠે અતિ દારૂણ છે. અબ્રહ્મથી કંપ, વેદ, શ્રમ, મૂછ, ભ્રમ, ગ્લાની બલક્ષય, ક્ષયરોગ વગેરે અનેક રે શરીરમાં ઉત્પન થાય છે. ગમેતે સત્પરૂપ હય, પરંતુ તેના હૃદયમાં જે સ્ત્રીભેગની કામના જાગી તે તેના હૃદયમાંથી બધા ઉત્તમગુણે દેશ નિકાલ થયા જાણવા. માયાશીલતા, કરતા, ચંચળતા, કુશીલતા વગેરે દેશે સ્વાભાવિક રીતે જ સ્ત્રી કે પુરૂષની કામવાસનાની સાથે રહેનારા છે. અપાર મહાસાગરને પાર પામ સંભવિત છે. પરંતુ પ્રકૃતિથી જ વક એવી કામવાસનાનાં દુશ્ચરિત્રને પાર પામવો સહેલું નથી. કામવાસના પતિ, પુત્ર, ભાઈ વગેરેને પણ પ્રાણના સંશયવાળા અકાર્યને વિષે આરેપિત કરે છે. કામવાસના સંસારનું બીજ છે, નરકમાર્ગની દીવી છે, શેકનું મૂળ છે, કંકાસની જડ છે અને દુઃખની ખાણ છે. વેશ્યા સ્ત્રીના દે કામવાસનાને વશ બની જેઓ વેશ્યાગમન કરે છે, તેમના દુઃખને પાર રહેતો નથી. કારણ કે વેશ્યાઓના Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ મનમાં જુદું હોય છે, વાણીમાં જુદું હોય છે, અને ક્રિયામાં જુદું હોય છે. કોઈએ તેને પિતાનું સર્વસ્વ આપી દીધું હાય, છતાં તેની પાસેથી બધું ખાલી થઈ જાય ત્યારે તેનું પહેરેલું કપડું પણ લઈ લેવાની વેશ્યા દાનત કરે છે. એવી નિહ ગણકાને ડાહ્યા માણસે હંમેશાં ત્યાગવો. પરસ્ત્રીગમનના દે. ઉપાસકે તે પિતાની સ્ત્રીને પણ આસક્તિપૂર્વક ન સેવવી જોઈએ, તે પછી સર્વપાપના મૂળરૂપ પરસ્ત્રીઓની તે વાત જ શી ? જે નિર્લજજ સ્ત્રી પિતાના વહાલા પતિને તજી બીજા પતિને ભજે છે, તે ચંચળ ચિત્તવાળી પરસ્ત્રીને વિશ્વાસ છે? અર્થાત તેને વિશ્વાસ ન જ રાખવે. પરસ્ત્રી ગમનમાં જીવનું જોખમ છે, તે પરમ વેરનું કારણ છે, તથા ઉભય લેકથી વિરૂદ્ધ છે, માટે તેને ત્યાગ કરે. પરસ્ત્રીગમન કરનારનું આ લેકમાં રાજા તરફથી સર્વ ધનનું હરણ અને શરીરના અવયવોનું છેદન થાય છે તથા મરણ પામ્યા બાદ તેને ઘર નરકની પ્રાપ્તિ થાય છે. જેણે પિતાને પરાક્રમથી આખા વિશ્વને વ્યાપ્ત કર્યું હતું, તે રાવણ પરસ્ત્રી સાથે રમણ કરવાની ઈચ્છામાત્રથી કુળને ક્ષય કરનારે થયે, તથા નરકગતિને પામે. પરસ્ત્રી ગમે તેવા લાવણ્યવાળી હોય, સર્વ સૌંદર્યનું સ્થાન હોય, તથા વિવિધ કલાઓમાં કુશલ હેય, છતાં તેને ત્યાગ કરે. પરસ્ત્રીના સાન્નિધ્યમાં પિતાની મને વૃત્તિને જરાપણ મલિન ન થવા Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ દેનાર સુદર્શન શ્રેષ્ઠિના ગુણેાની અમે કેટલી સ્તુતિ કરીએ ?’ અર્થાત્ તેમના સંખ ́ધમાં જેટલી પ્રશંસા કરીએ તેટલી આછી જ છે. ઐશ્વર્યંમાં મેટા રાજરાજેશ્વર હાય, તથા રૂપમાં કામદેવ સમાન હાય, તે પણ જગદખા સતી શિરોમિણ મહાસતી સીતાએ જેમ રાવણને તયેા તેમ સ્ત્રીએ પરપુરુષને તવા જોઇ એ. પરસ્ત્રી-પુરૂષમાં આસક્ત એવાં સ્રીપુરુષને ભવ ભવ નપુ ંસકપણું, તિ ચપણુ અને દાગ્યપણુ પ્રાપ્ત થાય છે. બ્રહ્મચય ના મહિમા. ચારિત્રના પ્રાણસરખા અને મેાક્ષના એક અસાધારણ કારણ સરખા બ્રહ્મચર્યને આચરનાર મનુષ્ય પૂજ્યે વડે પણ પૂજાય છે. બ્રહ્મચર્ય આચરનારાં મનુષ્ય લાંખા આયુષ્યવાળા, સુંદર આકૃતિવાળા, દઢબાંધાવાળા, તેજસ્વી તેમજ મહાન પરાક્રમવાળા થાય છે. માટે મનુષ્યે બ્રહ્મચર્ય નું સેવન કરવા તત્પર રહેવું. (૫) પરિગ્રહ પરમાણુ. ઇચ્છાને નિયમમાં રાખવારૂપ પરિગ્રહના નિયમવાળુ ગૃહસ્થેનું પાંચમુ અણુવ્રત છે. ધનધાન્યાદિ નવપ્રકારના પરિગ્રહનું પરિમાણુ કરવું. પરિમાણ કરતાં અધિક થઈ જાય તે તેને શુભ માગે વાપરી નાંખવું. પરિગ્રહના દાષા. પરિગ્રહ એટલે સ`ગ, આસક્તિ અથવા મૂર્છા. મૂર્છાના Page #334 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ કારણે અસંતેષ, અવિશ્વાસ અને દુઃખના કારણરૂપ આરંભમાં પ્રવૃત્તિ થાય છે. જેમાં અતિશય ભાર ભરવાથી વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ અતિ પરિગ્રહથી પાણી ભવ સાગરમાં ડૂબી જાય છે. પરિગ્રહમાં અણુ જેટલે પણ ગુણ નથી, પરંતુ પર્વત જેવડા મોટા મોટા દેશે તેમાંથી ઉત્પન્ન થાય છે. પરિગ્રહથી અછતા પણ રાગદ્વેષાદિ શત્રુઓ પ્રગટ થાય છે, પરિગ્રહથી આંદલિત આત્માવાળા ત્યાગીઓનાં પણ ચત્ત ચપળ થઈ જાય છે, તે ગૃહસ્થની તે વાત જ શી કરવી? સંસારનું મૂળ કારણ હિંસાદિ પ્રવૃત્તિઓ છે અને તે પ્રવૃત્તિઓનું કારણ પરિગ્રહ છે. માટે, ઉપાસકે બને તેટલો અલ્પ પરિગ્રહ કરે. સંગ અથવા આસક્તિને વશ થયેલા માણસનું સંયમરૂપી ધન વિષરૂપી ચેર લુંટી જાય છે, તેને કામરૂપી અગ્નિ નિરંતર બાળે છે, અને સ્ત્રીએરૂપી પારધીએ તેને સંસારમાં રોકી રાખે છે. તૃષ્ણ એવી દુપૂર છે કે સગરરાજાને ૬૦ હજાર પુત્રેથી પણ તૃપ્તિ ન થઈ, કુચીક ને વિપુલ ગેધનથી, તિલક શેઠને પુષ્કળ ધાન્યથી અને નંદરાજાને સોનાના ઢગલાએથી પણ સંતોષ ન થયો. ધન, ધાન્ય, સુવર્ણ, રૂપું, બીજી ધાતુઓ, ખેતર, ઘર, કરચાકર અને પશુ, એ નવ બાહ્ય પરિગ્રહ છે, તથા રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેભ, શેક, હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, કામવાસના અને મિથ્યાત્વ એ ચૌદ આંતર પરિગ્રહ છે. બાહ્ય પરિગ્રહથી આંતર પરિગ્રહે પુષ્ટ થાય છે. વૈરાગ્ય વગેરેએ ગમે તેટલી ઊંડી જડ ઘાલી હાય, Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ પણ પરિગ્રહ તેને નિર્મૂળ કરી નાખે છે, પરિગ્રહને છેડ્યા વિના જ જે મેાક્ષની કામના કરે છે તે બે ભુજાથી મેટા સમુદ્ર તરવાની ઈચ્છા કરે છે. જે ખાદ્ય પરિગ્રહ ઉપર નિય‘ત્રણ ન કરી શકે તે આંતર પરિગ્રહ ઉપર નિયયંત્રણ કરવા સમર્થ થતા નથી. તેથી સુખના અથીએ પરિગ્રહ ઉપર નિય’ત્રણ કરવું જરૂરી છે. ત્રણ ગુણવ્રતા 98 (૧) દિક્ વિરતિ–(દિશાના નિયમ) ગૃહસ્થના પાંચ અણુવ્રતાનું વર્ણન ઉપર થઈ ગયું. હવે ત્રણ ગુણ વ્રત કહેવામાં આવે છે. ગુણવતા અણુવ્રતાને ગુણુ ઉત્પન્ન કરનારા છે. આ છઠ્ઠું વ્રત પહેલા અહિંસા વ્રતને વિશેષ ફાયદાજનક છે. દ્વિગુવિરતિ એટલે દશે દિશાએમાં અમુક ક્ષેત્રમાં જ પ્રવૃત્તિ કરવાની મર્યાદા નક્કી કરવી તે. ગૃહસ્થ તપેલા લેઢાના ગેાળા જેવા છે. તે હંમેશાં આરંભ અને પરિગ્રહ યુક્ત રહેતા હેાવાથી જ્યાં જાય છે ત્યાં જીવાની પીડામાં નિમિત્ત ભૂત બને છે, તેથી તે પોતાની પ્રવૃત્તિને દિશા પરિમાણથી મર્યાદિત કરે, તા તેટલા ભાગથી બહાર જીવહિ'સાદિ પાપ તેનાથી થતાં અટકે છે. જે માણસ દિગ્ વિરતિ વ્રત લે છે તે આખા જગતનું આક્રમણ કરવા ધસતા લાભ સમુદ્રને આગળ વધતા અટકાવી દે છે. ભાગેાપભાગમાન (બીજું ગુણવ્રત) શક્તિ પ્રમાણે જે વ્રતમાં ભાગેાપભાગની સખ્યા નક્કી Page #336 -------------------------------------------------------------------------- ________________ ર૭ર કરવામાં આવે છે તે ભેગોપભેગમાન નામનું બીજું ગુણવત કહેવાય છે. એક જ વાર ભેગવી શકાય તેવા અન્ન, પુષ્પમાલ, તાંબુલ, વિલેપન વિગેરે ભેગ કહેવાય છે અને જે વારંવાર ભેગાવી શકાય તેવા વસ્ત્ર, અલંકાર, ઘર, શય્યા, આસન, વાહન વિગેરે ઉપભેગ કહેવાય છે. ભેગવવા યોગ્ય પદાર્થોનું પરિમાણ નક્કી કરવાનું હોય છે. પરંતુ ભગવાને અયોગ્ય પદાર્થોને સર્વથા ત્યાગ જ કરવાનું હોય છે. - સર્વથા ત્યાગવા ગ્ય પદાર્થો દરેક જાતને દારૂ, માંસ, માખણ, મધ, ઉંબરાદિ પાંચ જાતના ટેટા, અનંતકાય, કંદમૂલાદિ) અજાણ્યા ફળ, રાત્રિભેજન, કાચા દુધ, દહીં તથા છાસની સાથે કઢેળ (દ્વિદળ) ખાવું તે, વાસી અનાજ, બે દિવસ ઉપરાંતનું દહીં અને ચલિત રસવાળું અનાજ. આ બધું જૈન શાસનમાં અભક્ષ્ય ગણાય છે. ઉપર કહેલા અભક્ષ્ય કે અનંતકાય એ એવી જાતના પદાર્થો છે કે તેનું ભજન કરનાર આત્મા પૂર્વજો. તીવ્ર પુણ્યદય ન હોય તે ભાગ્યે જ આગંતુક રોગોને ભંગ થતે બચી શકે. આહાર તે ઓડકાર વિશુદ્ધ જીવન જીવવા માટે વિશુદ્ધ મન જોઈએ, વિશુદ્ધ મન માટે વિશુદ્ધ અન્ન જોઈએ. આપણે ત્યાં કહેવત છે કે “આહાર તે ઓડકાર તેમ જર્મન આદિ દેશમાં પણ તેવા જ પ્રકારની કહેવત છે કે માણસ જેવું ખાય તેવું Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ થાય’ વિગેરે. એ અનુભવના કાઈ પણ ઈન્કાર કરી શકયું નથી મનુષ્યને નિરોગી રાખવા હોય તે પણ જેમ અભક્ષ્ય ભક્ષણના ત્યાગની જરૂર છે, તેમ મનુષ્યને દયાળુ રાખવેા હાય તેા પણ તેની જ જરૂર છે. એ અસય ભક્ષણના ત્યાગ આજે એક ખાળકથી માંડી વૃદ્ધ પન્તના આત્માએ સંસ્કારી જૈન કુલામાં કેઈપણુ જાતિના દબાણુ, અભિમાન કે આડંબર વિના નૈસર્ગિક રીતિએ ચૂસ્તતાપૂર્વક પાળી રહ્યા હાય છે, એ સત્યના કેાઇથી પણ નિષેધ થઈ શકે તેમ નથી. અને તેવા જ આત્માએ જીવ રક્ષાદિ આત્માના ઉચ્ચ અધ્યવસાયે કાયમ માટે ટકાવી શકે છે અને પે ત ની સાત્ત્વિક, દયાળુ અને કમળ અહિંસક લાગણીએ ને ઘેર હિંસક જમાનામાં પણ જીવનના અંત સુધી આંચ આવવા દેતા નથી. એથી પેાતાને આ ભવ અને આવતા પણ સુધારનારા અને છે. તેનાથી ઉલટું જે જે વસ્તુઓને અભક્ષ્ય ગણવામાં આવી છે, તેનું ભક્ષણ કરવાથી માત્ર આ લેકમાં જ રાગાદિકના ભય છે એટલું જ નથી, પરંતુ તેના પરભવ પણ અવશ્ય મગાડવા સિવાય રહેતા નથી, અનેક પ્રકારની અસહ્ય યાતનાઓ તેને તેના બદલા તરીકે નરકાદિ દુર્ગતિમાં ભાગવવી જ પડે છે. તે વખતે અભક્ષ્ય ભક્ષણથી જે સુખ મેળવેલું હાય છે, એનાથી અનંત ગણી વધુ પીડા તેને ભોગવવી જ પડે છે, તે સિવાય છુટકારો થતા નથી. અભક્ષ્ય ભક્ષણ આદિથી પ્રત્યક્ષ અને પરાક્ષ શુ' શુ' નુકશાન થાય છે, તે હવે અહી ચેાગ્યશાસ્ત્રાદિ મહાગ્રન્થાના અનુસારે જણાવવામાં આવે છે. -૧૮ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ મદિરા (દારૂ) પીવાથી થતા દાષા. મદિરા પાનથી બુદ્ધિ નષ્ટ થાય છે. દારૂ પીને ભાન ભૂલેલા લોકોને મા–બહેનના, પોતાના પારકાના, કે શેઠ નાકરના ખ્યાલ રહેતા નથી. મડદાની માફક મેદાનમાં પડેલા દારૂડીયાના મુખમાં કુતરાં મૂતરી જાય છે. ધારી રસ્તામાં પણ તે ભાન ભૂલી નાગા થઈ આળોટે છે, અને સહેજ સાજમાં પેાતાના ગૂઢ અભિપ્રાયે-છાના વિચારી એટલી નાખે છે. ગમે તેવું સુંદર ચિત્ર હાય, તા પણ જેમ તેના ઉપર કાજળ ઢાળવાથી તેની શે।ભા નષ્ટ થઈ જાય છે, તેમ દારૂ પીનારની કાન્તિ, કીતિ, બુદ્ધિ અને લક્ષ્મી ચાલી જાય છે. જાણે ભૂત વળગ્યુ. હાય તેમ તે ધૂણે છે, શાકમગ્ન થઈ ગયે હાય તેમ તે રાડા પાડે છે, તથા દાહજવર ઉપડયો હાય તેમ તે જમીન ઉપર આળેટે છે. દારૂ હળાહળ ઝેર જેવેા છે. તે અગાને શિથિલ કરી નાખે છે, ઇન્દ્રિયાને અશક્ત કરી નાખે છે, અને ભારે ઘેનમાં નાખી દે છે. અગ્નિના એક તણખલાથી ઘાસની માટી ગજી મળી જાય છે, તેમ ક્રિરાપાનથી વિવેક, સયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા, અને ક્ષમા એ સના નાશ થાય છે સ દોષનુ` કારણ મદિરા (દારૂ) છે અને સવ પ્રકારની આપત્તિનુ કારણ પણ મદિરા છે, માટે રાગાતુર માણસ જેમ અપના ત્યાગ કરે તેમ આત્મહિતચિંતકે એ મદિરાપાનના ત્યાગ કરવા જોઈએ. માંસ ત્યાગ કરવા વિષે. પ્રાણીઓના પ્રાણના નાશ કરીને જે માંસ ખાવાને Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ ઇચ્છે છે, તે દયા નામના ધર્મ વૃક્ષના મૂળને મૂળથી ઉખેડી નાંખે છે, જે નિર'તર માંસ ખાય છે અને દયા પાળવાને ઈચ્છે છે, તે મળતા અગ્નિીમાં વેલડી રેાપવાને ઇચ્છે છે. અર્થાત્ માંસ ખાવાવાળામાં યા ટકતી નથી. પ્રાણીઓને હણનાર, માંસ વેચનાર, રાંધનાર, ખાનાર, વેચાતું લેનાર, અનુમાદન આપનાર અને દેવાવાળા આ સર્વ` હિંસા કરનારજ છે. પેાતાના માંસની પુષ્ટિને માટે જે માણસેા અન્ય જનાવરનું માંસ ભક્ષણ કરે છે, તેજ તે જીવાને ઘાતક છે, કારણ કે ખાનાર સિવાય વધ કરનાર હોય નહિ. બીજી' દિવ્ય ભાજન હેાવા છતાં પણ જે માણસા માંસનું ભક્ષણ કરે છે, તેએ અમૃત રસને સેાડીને હલાહલ વિષને ખાય છે. નિય માણસમાં ધર્મ હાય નહિ. અને માંસ ખાનારમાં દયા કયાંથી હોય ? માંસમાં લુબ્ધ થનાર માણુસ દયા અને ધર્મને જાણતા નથી. અથવા કદાચ જાણે તે પણ પેાતે માંસ ભક્ષક હોવાથી તેની નિવૃત્તિ માટે બીજાને ઉપદેશ આપે નહિ. શુક્ર અને લેાહીથી ઉત્પન્ન થયેલું વિષ્ટાના રસથી વૃદ્ધિ પામેલું, લાહીથી યુક્ત ઠરી ગયેલા મળરૂપ માંસને કેણુ બુદ્ધિમાન ભક્ષણ કરે ? અર્થાત્ ડાહ્યો માણસ તે સ્પ પણ ન કરે. માંસ ઉત્પન્ન થતાંની સાથે જ તેમાં અનંત જ'તુઓ ઉત્પન્ન થઈ જાય છે. તેથી માંસાહાર કરનાર અનંત જ'તુઓના ઘાતક અને છે. પોંચેન્દ્રિય પ્રાણીના વધ કરવાથી વધુમાં નિમિત્તભૂત થવાથી, તેના માંસનું ભક્ષણ કરવાથી પ્રાણીઓ નરકે જાય છે. અને ત્યાં દુઃસહુ પીડા ભોગવે છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ જે પરલેાકમાં અનંત દુઃખને માટે અને આ લેાકમાં માત્ર ક્ષણવાર સુખને માટે થાય તેવી માંસ ભાજનની પ્રવૃત્તિ કચે વિવેકી પુરૂષ ક્ષુધાતુર હાય તા પણ કરે ? અર્થાત્ નજ કરે. વળી જીવહિંસાના પાપથી પ્રાપ્ત થયેલી નરકની વેદના સહન કર્યાં વગર કઈ પ્રકારે શાન્ત થતી નથી. પ્રાણીના વધ છે જેમાં એવુ' માંસ ભેાજન છેાડી દેનાર અને દયા ધર્મનુ આચરણ કરનાર જીવ ભવાભવ સુખી થાય છે. માખણ ખાવાના દાષા. છાશમાંથી બહાર કાઢવ્યા પછી અંતર્મુહૃત થયે માખ શુમાં ઘણા સૂક્ષ્મ જ`તુના સમૂહેા પેદા થાય છે. માટે વિવેકી પુરૂષોએ તે માખણ ન ખાવુ. એક પણ જીવને મારવામાં પાપ તે છે, તેા જન્તુઓના સમુદાયથી ભરપુર આ માખણનુ કાણુ ડાહ્યો માણસ ભક્ષણ કરે ? અર્થાત્ દયાળુ માણુસ ભક્ષણ ન કરે. મધ ખાવાના દોષા. અનેક જતુઓના સમુદાયના નાશ થવાથી પેદા થએલું અને જુગુપ્સનીય લાળવાળું એવા મધનુ ભક્ષણ કાણુ કરે ? એક એક પુષ્પની અંદરથી માખીએ રસ પીને બીજે ઠેકાણે તે રસને વગે છે, તેનાથી પેદા થયેલું તે મધ કહેવાય છે. આવું ઉચ્છિષ્ડ (એઠું) મધ ધાર્મિ ક પુરૂષ! ખાતા નથી, કાળકુટ ઝેરના કણીયા પણ ખાધા હોય તેા તે પ્રાણના નાશને માટે થાય છે. કેટલાક અજ્ઞાની જીવા કહે છે કે મધમાં પણુ મીઠાશ રહેલી છે. પણ જેના આસ્વાદ કરવાથી Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ ઘણા વખત સુધી નરકની વેદના ભાગવવી પડે તેને તાત્ત્વિક મીઠાશ કેમ કહેવાય ? જેનુ પરિણામ દુ:ખદાયી આવે તેમાં મીઠાશ હાય તા પણ તે મીઠાશ ન કહેવાય, માટે મધના વિવેકી પુરુષોએ ત્યાગ કરવા જોઇએ. ઉપર બતાવવામાં આવેલ મદિરા, માંસ, માખણુ અને મધ આ ચાર અભક્ષ્ય મા વગય ગણાય છે. તેમાં ઘેાર હિસા સમાયેલી છે. તેથી ધર્મપ્રેમી, દયાળુ અને પેાતાના કલ્યાણ ઈચ્છુક આત્માએએ તેના સત્વર ત્યાગ કરવા જોઈ એ. • પાંચ પ્રકારના બરડા પ્રમુખનાં ફળે. ઉખરડાનાં, વડનાં, પીપરનાં, કાકઉદુ'ખરનાં અને પીપળાનાં ફળ ઘણાં ત્રસ જતુએથી ભરપુર હાય છે, તેથી તે પાંચે વૃક્ષનાં ફળે. કદીપણ ખાવાં નહિં. બીજી ખાવાનુ મળ્યું ન હેાય અને શરીર ક્ષુધાથી દુખળ થઈ ગયુ. હાય તે પણ પુણ્યાત્મા પ્રાણી ઉ ખરાદિક વૃક્ષનાં ફળ ખાતા નથી. બત્રીસ અન'તકાય. ૧ સુરણ. ૨ લસણ. ૩ લીલી હળદર. ૪ બટાકા. (આલુ) ૫ લીલેાકચુરા. ૬ સતાવી. છ હીરલીક’૬. ૮ કુંવાર. ૯ થાર. ૧૦ ગળેા. ૧૧ સકરીયા. ૧૨ વશકારેલા, ૧૩ ગાજર. ૧૪ લુણી, ૧૫ લેાઢી. ૧૬ ગિરિકણિકા. ૧૭ કુમળા પાંદડા, ૧૮ ખરસૈંયા. ૧૯ થેકનીભાજી. ૨૦ લીલીમેથ ૨૧ લુલીના ઝાડનીછાલ. ૨૨ ખીલાડા. ૨૩ અમૃતવેલી, ૨૪ મુલાનાકદ ૨૫ ભૂમિફાડા ( ખિલાડીના ટોપ) Page #342 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ૨૬ નવાઅંકુરા. ૨૭ વર્ચ્યુલાની ભાજી. ૨૮ સૂકરજાતિના વાલ. ૨૯ પાલકની ભાજી. ૩૦ કુણીઆંબલી. ૩૧ રતાળું. ૩ર પીંડાળું. ઉપર જણાવેલ બત્રીશ અનંતકાને સર્વ પાપભીરૂ શ્રાવક-શ્રાવિકાઓએ ત્યાગી દેવાની જરૂર છે. વળી તે બધી જ વસ્તુઓ કાંઈ જ ઉપયોગમાં આવતી નથી. કેટલીક તે એવી છે કે આખી જીંદગી સુધી ખાવામાં પણ આવતી નથી, તેમજ તેનાં દર્શન થવા પણ દુર્લભ હોય છે. છતાં પણ તે વસ્તુઓને પ્રતિજ્ઞા પૂર્વક અને ઈરાદાપૂર્વક ત્યાગ કરવામાં નથી આવતે ત્યાં સુધી તે વસ્તુઓ સંબંધી નાહકને પાપબંધ થયા કરે છે. અજાણ્યાં ફી. અજાણ્યાં ફળો કે જેનું નામ યા સ્વરૂપ પિતે યા બીજા જાણતાં ન હોય તે ન ખાવાં જોઈએ. કારણ કે તેમ કરવાથી કદાચ નિષેધ કરેલાં અથવા વિષવૃક્ષનાં ફળે. ખાવામાં પ્રવૃત્તિ થઈ જાય, માટે વિદ્વાનેએ અજાણ્યાં ફળે ન ખાવાં. રાત્રિ ભેજનથી થતા દે. અનેક પાપસ્થાનમાં રાત્રિ ભોજન પણ એક પાપનું જ સ્થાનક છે. સૂર્યાસ્ત પછી અનેક સૂક્ષ્મજીવની ઉત્પત્તિ થાય છે. જે જે ગમે તેવા જમ્બર પ્રકાશમાં પણ દેખી Page #343 -------------------------------------------------------------------------- ________________ શકાતા નથી. રાત્રે ખાનારના ભાણામાં તે જ ઉડી ઉડીને પડે છે, અને મરણને શરણ થાય છે. રાત્રિ ભોજનના દેષને જાણનાર જે મનુષ્ય દિવસના પ્રારંભની અને અંતની બબે ઘડીને ત્યાગ કરીને બાકીના દિવસે ભોજન કરે છે, તે પુણ્યનું ભાજન થાય છે. જે મનુષ્ય દિવસે ત્યાગ કરીને રાત્રિએ જ ભોજન કરે છે, તેઓ રત્નને ત્યાગ કરીને કાચને જ સ્વીકાર કરે છે. જે ધન્ય પુરૂષ સર્વદા રાત્રિ ભેજનની નિવૃત્તિ કરે છે, તે પિતાના અર્ધા આયુષ્યના અવશ્ય ઉપવાસી થાય છે. રાત્રિ ભેજથી થતા પાપને પ્રભાવે પરભવે ઘુવડ, કાગડા, બિલાડા, ગીધ, શંબર, ભૂંડ, સર્પ, વીછી અને જો અથવા ગરોળી આદિની નીચ નિમાં જન્મ ધારણ કરે પડે છે. એ અવતારને પામેલા પશુ પક્ષીઓ માટે ભાગે માંસને જ આહાર કરનારા હોય છે, એટલે ત્યાંથી મરીને તેઓ દુર્ગ તેમાં ચાલ્યા જાય છે. આથી એ પણ નિદ્ધ થાય છે કે રાત્રિ ભેજનન કરનારે તિર્યંચ ગતિમાં જઈને પરે. પરાએ નરક આદિ દુર્ગતિને મેમાન થાય છે. રાત્રિ ભોજનનો ત્યાગ ધર્મદષ્ટિએ હિતકર છે એટલું જ નહિ, પરંતુ આરોગ્યની દૃષ્ટિએ પણ તે સૌને અત્યંત હિત કરનારે જ છે. રાત્રિ ભોજન કરનારાઓને શારીરિક નુકશાન શું થાય છે, તેની નોંધ લેતા શાસ્ત્રકારો ફરમાવે છે કે – मेघां पिपीलिका हन्ति, युका कुर्याज्जलोदरम् । कुरुते मक्षिका वान्ति, कुष्टरोगं च कोकिलः ॥१॥ સાગ અને તે સારીરિક Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ અર્થ-કીડી બુદ્ધિને નાશ કરે છે, જુ ખાવામાં આવે તે જલદર રોગ થાય છે, માખી ઉલટી કરાવે છે, અને કરોળીયે કેઢ રેગ કરે છે. कण्टको दारूखण्डं च, वितनोति गलव्यथाम् । व्यञ्जनान्तर्निपतितस्तालु विध्यति वृश्चिकः ॥२॥ અર્થ-કાટે અગર લાકડાને કકડે ખાવામાં આવી. જાય તે ગળામાં તકલીફ કરે છે. શાકમાં પડેલે વધુ તાળવાને વિધી નાંખે છે. विलनश्च गले वालः,स्वरभङ्गाय जायते । इत्यादयो दृष्टदोषाः, सर्वेषां निशि भोजने ॥ ३ ॥ અર્થ-ગળામાં વાળ આવે તે સ્વરભંગ થઈ જાય છે. એ વિગેરે રાત્રિ ભજનના દેખીતા દેશે સૌને થાય છે. ઉપર જણાવ્યા મુજબ રાત્રિ ભેજાનો ત્યાગ નહિ કરનારને આ લેકમાં તેમજ પલેકમાં એમ બને લેકમાં ગેરફાયદો થાય છે. રાત્રે હોટલ આદિમાં ખાનારને શારીરિક નુકશાન ઉપરાંત મરણ સુધીનું મહાન નુકશાન પણ થયું છે, જે આજના ન્યૂસપેપરમાં વાંચવાથી માલુમ પડે છે. અન્યત્ર પણ કહ્યું છે કે – चत्वारि नरकद्वाराणि, प्रथम रात्रिभोजनम् । . परस्त्रीगमनं चैव, सन्धानाऽनन्तकायिके ।। અર્થ–ચાર નરકના બારણામાં પ્રથમ રાત્રિ ભેજન છે, Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૧ મીજી પરગમન છે, ત્રીજી લીલુ' અથાણુ (સુકાવ્યા વિનાનું) જેને મેળ અથાણું કહે છે, અને ચેાથું અન’તકાય એટલે તમામ જાતના કદમૂળા વગેરે છે. મદ્ય-માંસાશનં રાત્રૌ, માનન, ટમક્ષળમ્ । જે વન્તિ થા, તેમાં, તીર્થયાત્રા નવતર અર્થ-દારૂ-માંસ, રાત્રિ ભેાજન, અને કંદમૂળનુ ભક્ષણ જે લેાકા કરે છે, તેની તીથ યાત્રા, તપ-જપ બધું ફ્રાકટ થાય છે. मद्यमांसाशनं रात्रौ भोजनं भक्षणं । भक्षणानरकं याति वर्जनात् स्वर्गमाप्नुयात् ॥ અર્થ-દારૂ, માંસ ભક્ષણ, રાત્રિ ભાજન અને જમીનકદનાં ભક્ષણથી નરકમાં જવાય છે અને તેને છેડી દેવાથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે. चातुर्मास्ये तु संप्राप्ते, रात्रिभोज्यं करोति यः । तस्य शुद्धिर्न वियेत, चान्द्रायणशतैरपि || અ –ચાતુર્માંસ આવે છતે જે રાત્રે ખાય છે, તેની સેકડા ચાન્દ્રાયણ તપથી પણ શુદ્ધિ થતી નથી. માર્કડ પુરાણમાં પણ કહ્યું છે કે ', अस्तं गते दिवानाथे, आपो रूधिरमुच्यते । अन्नं मांससम प्रोक्तं, मार्कण्डेण महर्षिणा ॥ * અથ-સૂર્ય અસ્ત થયા પછી પાણી પીવું તે લેાહી Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ બરાબર છે અને અન્ન ખાવું તે માંસ બરાબર છે, એમ માર્કડ ત્રાષિએ કહ્યું છે. પદ્મ પુરાણમાં પણ કહ્યું છે કેमृते स्वजममात्रेपि, सुतकं जायते किल । अस्तं गते दिवानाथे, भोजनं क्रियने कथम् ।। उदकमपि न पातव्यं, रात्रावत्र युधिष्ठिर । तपस्विना विशेषेण, गृहिणा तु विवेकिना ॥ કોઈ સ્વજન માત્ર મરી જાય છે તે સુતક આવે છે. તે પછી સૂર્ય અસ્ત થયા પછી ભેજન કરાય જ કેમ? હે યુધિષ્ઠિર વિવેકી ગૃહસ્થીએ તથા તપસ્વીએ તે રાત્રિને વખતે ખાસ કરીને પાણી પણ પીવું ન જોઈએ. આ મુજબ દરેક શાસ્ત્રોમાં નિષેધ કરાયેલા રાત્રિ ભજનના પાપને તિલાંજલિ આપી, સ્વ અને પર આત્માઓનું રક્ષણ કરવું એ સમજુ અને બુદ્ધિમાનનું ખાસ કર્તવ્ય બની જાય છે. મુખ્યતયા હમેશને માટે જ રાત્રિ ભોજન નહિ કરવું. તેમ ન બને તે ચોમાસામાં તે ન જ કરવું. અને છેવટે તેમ કરવા માટે પણ અશક્ત અને પ્રમાદી આત્માઓએ પર્વ તિથિએ તે છેડી જ દેવું. રાત્રિ ભોજનને ત્યાગ કરવામાં જે ગુણો રહેલા છે તે કહેવાને સર્વસ સિવાય કઈ સમર્થ નથી. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ દ્વિદળનું સ્વરૂપ કાચા ગેરસ એટલે કાચા દુધ, કાચા દહીં અને કાચી છાશમાં દ્વિદળ મળવાથી તેમાં ઉત્પન્ન થતાં સૂક્ષ્મ જંતુઓ કેવળી ભગવતેએ જોયાં છે. તેથી વિવેકી આત્મા. એાએ તેને ત્યાગ કરે. દ્વિદળ એટલે જેની બે ફાડ થાય તેવા વાલ, વટાણુ, મગ, અડદ, તુવેર આદિ સઘળી જાતના કઠેળ ગણાય છે. જેમાંથી તેલ નીકળતું હોય, અને બે ફાડ થતી હોય તે તે કાળમાં ગણાય નહિ. જેની બે ફાડ થાય એવા સઘળા કઠોળના લીલાં સુકાં શાક સાથે અથવા જે વસ્તુમાં કઠળ આવતું હોય તે સઘળી વસ્તુ સાથે જેમકે કઠેળની દાળ, કઠેળને લોટ, કઠેળની સીંગ, કઠેળની ભાજી વગેરે સાથે કાચું દૂધ, કાચું દહીં અને કાચી છાશ (કાચી એટલે જ્યાં સુધી આંગળી દાઝે એવી ગરમ ન થાય ત્યાં સુધી) ખાઈ શકાય નહિ. કેટલીક જગ્યાએ છાશ સામાન્ય જેવી ગરમ થાય એટલે ચણાને લેટ નાખે છે, તે પણ ઠીક ન કહેવાય. કઠોળ ખાધા પછી હાથ, મેં બરાબર સાફ કરીને દહીં, દુધ, છાશ લઈ શકાય છે. બંને સાથે ખાવામાં જ દોષ ગણાય છે. દ્વિદળના સ્વરૂપને સમજી સી કેઈએ એ પાપમાંથી બચવા પ્રયત્ન કરવાની જરૂર છે. તે ઉપરાંત પુષિતભાત એટલે વાશી અન્ન, ભાત, જેટલી વિગેરે તથા બે રાત્રી વ્યતીત થએલું દહીં અને કહી ગયેલું અન્ન એટલે જેને રસ ચલિત થઈ ગયું હોય, કાળ વ્યતીત Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ થયેલી મીઠાઈ વગેરે. ઉપરાંત હિમ (બરફ), કરા, સર્વ પ્રકારનું વિષ, કાચી માટી વગેરે, તુચ્છ ફળ-જેમાં ખાવાનું અલ્પ અને ફેંકી દેવાનું ઘણું હોય તે. સંધાનક–બળ અથાણું વિગેરે, બહુ બીજ અને રીંગણાં વિગેરે અભક્ષ્ય સમજવાં. અભક્ષ્યનું સ્વરૂપ સમજી સૌ કોઈએ એ પાપમાંથી બચવા પ્રયત્ન કરવાની જરૂર છે. કારણ કે ધર્મમાં દયા ધર્મ જ મુખ્ય છે, એમ જાણીને ભક્ષ્ય પદાર્થોને વિષે વિવેક બુદ્ધિવાળો શ્રાવક અનુક્રમે સંસારમાંથી મુક્ત થાય છે. નિરર્થક પાપમાંથી બચવા માટે શ્રાવકેએ ભોગ અને ઉપભેગોની વસ્તુનું પરિમાણ પણ કરવું જોઈએ. અને તે માટે નીચે જણાવેલ ઔદ નિયમોને સવાર-સાંજ ધારવા અને સંકેલવાની જરૂર છે. ચૌદ નિયમની વિગત. ૧ સચિત્ત-દિવસમાં જેટલા સંચિત્ત દ્રવ્ય મુખમાં નાંખવા હોય તેની સંખ્યા નકકી કરવી. ૨ દ્રવ્ય–જુદા જુદા નામવાલી અને સ્વાદવાલી -જેટલી ચીજો ખાવી હોય તેની સંખ્યા ધારવી. ૩ વિગય–ઘી, ગોળ, દૂધ, દહીં, તેલ અને કડા એ છ વિગય માંથી નિરંતર એક વિનયને (મૂળથી અથવા કાચીને) ત્યાગ કરે. ૪ ઉપાનહ–જેડા, ચંપલ, મજા, પાવડી વિગેરેની સંખ્યા ધારવી. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ ૫ તોલ–સોપારી, એલચી વિગેરે મુખવાસ ખાવાનું માપ ધારવું.. ૬ વસ્ત્ર—દિવસમાં અમુક વસ્ત્ર પહેરવાની સ ખ્યા. ધારવી. ૭ કુસુમ–સુંઘવાની વસ્તુનું વજન ધારવું. ૮ વાહન–ગાડી, ઘોડા, ઊંટ, મોટર, ટ્રેઈન, ટ્રામ, બસ, આદિ વાહનોમાં બેસવાની સંખ્યા ધારવી. ૯ શયન-ઇંચ્યા, આસન, ગાદી ઉપર બેસવાની સંખ્યાનું માપ ધારવું. ૧૦ વિલેપન–શરીરે વિલેપન કરવાની વસ્તુનું માપ કરવું. ૧૧ બ્રહ્મચર્ય યથાશક્તિ તે વિષે નિયમ ધાર.. ૧૨ દિશિ–દશે દિશામાં જવાની મર્યાદા બાંધવી. ૧૩ નાન-સ્નાનની ગણતરી કરવી. ૧૪ ભાત પાણી–ભે જન પાણીનું વજન ધારવું. - પૃથ્વીકાય-માટી, ખારે, ચાક, મીઠું, આદિ વાપરવાનું પરિમાણ ધારવું. અપકાય–પાણી પીવાનું તથા વાપરવાનું વજન ધારવું. તેઉકાયન્ચુલા, દીવાનું પરિમાણ કરવું. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ વાઉકાય–પંપા, હીડેલા, વિગેરેનું પરિમાણ કરવું. વનસ્પતિ–ઉપયોગમાં આવતી લીલેરીનું નામથી તથા તેલથી પરિમાણ કરવું. અસિ–સોય, કાતર, સુડી, આદિ વાપરવાની સંખ્યાનું પરિમાણ કરવું. મસી-ખડીયા, કલમ વગેરે વાપરવાની સંખ્યા ધારવી. કૃષિ-હળ, કુહાડા, પાવડી, કેસ વિગેરે વાપરવાની સિંખ્યાનું પરિમાણ કરવું. જગતમાં ખાવાની, પીવાની, ઓઢવાની અને વાપરવાની અનેક ચીજો છે. તે સમસ્ત વસ્તુઓને ભેગવટે આપણે એકી સાથે કરતા નથી અને કરી શકવાના પણ નથી. છતાં પણ પચ્ચખાણ (પ્રતિજ્ઞા) ના અભાવે તે વસ્તુ ઉપર આપણી ઈચ્છાઓ ચટેલી જ રહે છે. એટલે તે ઈચ્છાઓ દ્વારા આપણે આત્મા તે તે વસ્તુઓને નહિ ભેગવવા છતાં પાપને ઉપાર્જન કર્યા કરે છે. અર્થાત નાહકમાં તે પાપથી આત્મા લેપાય છે. એટલે તે સમસ્ત પાપમાંથી મુક્ત થવા માટે દરેક શ્રાવક શ્રાવિકા ઉપર જણાવેલ નિયમનું હંમેશ પાલન કરવું જોઈએ. તે જ મુજબ પંદર કર્માદાનેના વ્યાપારને પણ ત્યાગ કરે - અત્યંત જરૂરી છે. એક આત્મા કાંઈ પંદરે જાતના વ્યાપાર કરતું નથી. છતાં તેને ત્યાગ નહિ હેવાથી તે પાપને પટેલે પણ નાહક આપણું આત્મા ઉપર ચડાવીએ છીએ. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ માટે ભયંકર પાપવાલા વ્યાપારને સમજી શ્રાવકોએ ત્યાગ કરવો જરૂરી છે. ત્યાગ કરવા લાયક પંદર કર્માદાને. ૧ અંગાર કમ–ચને, ઈંટ, નલીયાં, વિગેરે પકાવવાને વ્યાપાર કર નહિ. ૨ વન કમ–જગલ કાપવાનો, કુલ, શાક, લાકડા વિગેરે વનસ્પતિને વ્યાપાર કરે નહિ. - ૩ શકટ કર્મ—ગાડા, હળ પ્રમુખ તૈયાર કરી વેચવા નહિ. ૪ ભાટક કર્મ—ગાડી, ઘોડા વિગેરે ભાડે ફેરવવા નહિ. ૫ સફાટક કર્મ–સુરંગ ફડાવવી નહિ, ખાણ ખોદાવવી નહિ, ક્ષેત્ર કુવા વાવ ખોદાવવાને બંધ કરે નહિ. ૬ દંત વાણિજય—હાથીદાંત વિગેરેને વ્યાપાર કરે નહિ, ૭ લાક્ષ વાણિજય–લાખ વિગેરેને વ્યાપાર કરે નહિ. ૮ રસ વાણિજય-મધ, મદીરા, માંસ, માખણ, વિગેરેને વ્યાપાર કરે નહિ. હું વિષ વાણિજય-અફીણ, સમલ, કે વછનાગ આદિ ઝેરનો વ્યાપાર કરે નહિ. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ૧૦ કેશ વાણય-પશુ પ’ખીના વાળ—પી છા વિગેરેને વ્યાપાર કરવે! નહિ. ૧૧ યત્ર પીલણુ—મીલ, જીન, સ’ચા, ઘટી, ઘાણી, વિગેરેના વ્યાપાર કરવા નહિ ૧૨ નિર્ણાંછન ક—અળદ, ઘેાડા, વિગેરેને નપુસક કરવા નહિ. તથા તેમનાં નાક, કાન આદિ અ‘ગોપાંગ છેદવાને વ્યાપાર કરવા નહિ ૧૩ દવદાન કમ—વનમાં, સીમમાં કોઈપણ જગ્યાએ અગ્નિદાહ મૂકવા નહિ. ૧૪ જળ શેષણુ કસરેાવર તળાવ વિગેરેના પાણી સૂકાવી નાંખવા નહિ. ૧૫ અસતી પાષણ-રમતને ખાતર કુતરા-ખીલાડા, મેના, પોપટ વિગેરે પાળવા નહિ તથા વ્યાપાર નિમિત્તે અસતી સ્ત્રી વેશ્યાદિકને પાષવી નહિ. અન દડ વિરમણુ. ( ત્રીજી ગુણુ વ્રત ) નાહકમાં વિના સ્વાર્થ જેમાં આપણને કશે। લાભ થતા ન હેાય એવી ક્રિયાએ કરી આત્માને દડવા એનુ નામ અનડ કહેવાય છે. શાસ્ત્રકારોએ અનથ દડના ચાર પ્રકાર ખતાવ્યા છે. અપધ્યાન, પાપે પદેશ, હિસ્રપ્રદાન અને પ્રમાદાચરણ. ૧ અપધ્યાન-વૈરીના ઘાત કરૂં, રાજા થા, ગામ નગર વિગેરેને સળગાવી દઉં', વિગેરે ખરાબ ધ્યાન કરવા Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ અર્થાત્ આ રૌદ્ર ધ્યાન કરવા તે અપધ્યાન કહેવાય. આવું અપધ્યાન કરવું નહિ. ૨પાપપદેશ-જે સૂચના સલાહ કે શિખામણ આપવાથી અન્યને આરંભ સમારંભ કરવાની પ્રેરણા મળે તે પાપપદેશ. જેમકે-બળદેને દમન કરે, ઘડાઓને ષઢ (નપુંસક) કરે, વૈરીઓનું નિકંદન કાઢશસ્ત્ર અeત્રને તેજ કરે, વિગેરે કહેવું તે અનર્થદંડ છે. જેની જવાબદારી પિતાના માથે નથી તેવાઓને આવા શબ્દ કહેવા તે પાપપદેશ છે. ૩ હિંસપ્રદાનગાડું, હળ, શસ્ત્ર, અગ્નિ, સાંબેલું, ખાંડણિયે, વગેરે હિંસામાં કારણભૂત વસ્તુઓ દયાળુ શ્રાવકે, વગર પ્રજને બુદ્ધિનું ડહાપણ વાપરવા કે લેકમાં સારા થવા માટે બીજાને ન આપવી. ૪ પ્રમાદાચરણ-કુતૂહલથી ગીત, નાચ અને નાટક વિગેરે જેવાં નહિ, વિકાર પિષક કામશાસ્ત્રમાં આસકિત રાખવી નહિ, જુગાર અને મદિરાદિનું સેવન કરવું નહિ, જળકિયા હિંડોળા વગેરેની ક્રીડા અને આપસમાં જનાવરનાં યુદ્ધ કરાવવાં નહિ. દુશ્મનના પુત્ર પરિવાર ઉપર વર વાળવું નહિ, ખાનપાન સંબંધી, સ્ત્રી સંબંધી, દેશ સંબંધી તથા રાજ્ય સંબંધી નિરર્થક ચર્ચા કરવી નહિ. રેગ અને રસ્તાના પરિશ્રમ વિના આખીરાત સુઈ રહેવું નહિ તેમજ શ્રી જિને ધ-૧૯ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્વર ભગવાનના મંદિરની અ’દર વિલાસ, હાસ્ય, થુકવું, નિદ્રા તથા કજીએ, કરવા નહિ, તેમજ પરસ્ત્રી વિગેરેની દુષ્કથા અને ચાર પ્રકારના આહારના પણ જિનમ'દિરમાં ત્યાગ કરવા. કારણ કે ઉપર જણાવ્યુ' એ બધુ પ્રમાદાચરણ હાવાથી તજવા લાયક છે. ચાર શિક્ષા ત્રતા. ૧ સામાયિક વ્રત. • આત અને રૌદ્ર યાનના ત્યાગ કરી, તેમજ માનસિક વાચિક તથા કાયિક પાપકમના ત્યાગ કરી, મુહૂત પમ્સ સમતા ધારણ કરવી તેનુ' નામ સામાયિક છે.સામાયિકમાં ઘુમ અને બાય, એમ બે શબ્દો છે, તેમાં સમ એટલે રાગદ્વેષના અભાવ અને આય એટલે જ્ઞાનાદિના લાભ...ટ્ર‘કમાં સમાય એટલે પ્રશમ સુખની પ્રાપ્તિ અને તે માટેનુ વ્રત તે પ્રામાચિત્ર વ્રત છે. જ્યાંસુધી પ્રાણી સામાયિકમાં રહે છે, ત્યાંસુધી તથા જેટલી વાર સામાયિક કરે તેટલીવાર તે અશુભ કર્મીને નાશ કરે છે, શ્રાવક સામાયિક કરે છે ત્યારે સાધુ જેવા થાય છે માટે ઘણીવાર સામાયિક કરવુ' જોઈ એ, સ્થિર ચિત્તવાળા વ્રતધારી ગૃહસ્થાનાં પશુ ચંદ્રાવત`સક રાજાની માફક સચિત કર્મોના ક્ષય થઈ જાય છે. ૨ દેશાવાશિક ત. દિશાપરિમાણુ રૂપ પ્રથમ ગુણુવ્રતમાં દશ દિશાઓમાં પ્રવૃત્તિની જે મર્યાદા બાંધવામાં આવે છે, તે જીદગી ભરની Page #355 -------------------------------------------------------------------------- ________________ હોય છે. તે મર્યાદાને દિવસ, રાત્રિ, કે પ્રહર પૂરતી વધુ ટુંકાવવી તેનું નામ દેશાવકાશિક વ્રત છે, આ દેશાવકાશિક વ્રતમાં માત્ર દિશાનું જ પરિમાણ છે એમ નહિ પણ ઉલ્લક્ષણથી ભોગપગોગ વ્રતના પણ સંક્ષેપે આ વ્રતમાં કરવામાં આવે છે. તે સર્વને દેશાવકાશિક કહે છે. ૩ પૌષધ વ્રત. અષ્ટમી ચતુર્દશી આદિ ચાર પર્વમાં ઉપવાસાદિ તપ કરે, પાપવાળા સદેષ વ્યાપારને ત્યાગ કરે, બ્રહ્મચર્ય પાળવું અને સ્નાનાદિ શરીરના સંસ્કારોને ત્યાગ કરવો એમ પૌષધ વ્રત ચાર પ્રકારનું છે. ધર્મનું પિષણ કરે તે પૌષધ, આ ચારે પ્રકારના પૌષધ સર્વથી અને દેશથી એમ બે પ્રકારે થાય છે. તેમાં પૂર્વાચાર્યોની પરંપરાએ હાલમાં આહાર પિષધ સર્વથી અને દેશથી તથા બાકીના પૌષધ સર્વથી જ થાય છે. આહાર પૌષધમાં ચઉવિહાર ઉપવાસ તે સર્વ પૌષધ છે. અને તિવિહાર ઉપવાસ, આયંબિલ, નિવિ, એકાસણું વગેરે દેશ પૌષધ છે, અન્યવ્રતની અપેક્ષાએ આ વ્રતમાં ત્યાગની તાલીમ વિશેષ મળે છે, સાધુ જીવનની પવિત્રતાને આંશિક પરિચય થાય છે, કારણ કે તેથી યાજજીવનું નહિ તે પણ ચાર પ્રહાર કે આઠ પ્રહરની મર્યાદાવાળું સામાયિકનું જ આચરણ થાય છે. - ગૃહસ્થપણામાં રહીને પણ દુખે કરીને પાળી શકાય એવું પવિત્ર પૌષધ વ્રત જે પાળે છે, તે ચુલની પિતાની પેઠે ધન્યવાદને પાત્ર છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ ર ૪ અતિથિ સવિભાગ વ્રત, અન્ન, પાણી, આદિચાર પ્રકારના આહાર, પાત્રા, વસ્ત્ર, અને રહેવા માટે મુકામ અતિથિઓને-સાધુઓને આપવુ તે અતિથિસ’વિભાગ નામનુ' વ્રત છે. હુ ંમેશા જે સત્ પ્રવૃત્તિમાં જ લયલીન હૈાય છે, તે અતિથિ કહેવાય છે. અને સવિભાગ એટલે પેાતાને માટે તૈયાર કરેલા શુદ્ધ, નિર્દોષ, ખાન, પાન વજ્ર ઔષધ વિગેરે દેશ, કાલ, શ્રદ્ધા, સત્કાર, ક્રમ, પાત્ર, વગેરેને ધ્યાનમાં લઈને ઉચ્ચ પ્રકારની ભકિત વડે કેવળ આત્મ કલ્યાણની બુદ્ધિથી પચ મહાવ્રતધારી મુનિરાજને દાન આપવું તે અતિથિસ વિભાગ કહેવાય છે. સંયમનુ' તથા શરીરનુ` રક્ષણ કરવા માટે તથા શીત, તાપ, ડાંસ, મચ્છરાદિના ઉપદ્રવને દૂર કરવા માટે સાધુઓને વસ્ત્ર દાન આપવાની જરૂર છે. તે સિવાય ધમ ધ્યાનમાં સ્થિરતા રહી શકતી નથી.તેજ પ્રમાણે રહેવાને મુકામની પણ જરૂર છે. પાત્ર સિવાય અન્ન પાણી લેવામાં અને આહાર કરવામાં અડચણ પડે છે, માટે પાત્ર દાનની જરૂર છે. ચાર પ્રકારમાંથી કોઇપણ જાતનું દાન આપવું, તે ભવ સમુદ્રમાંથી તારનારૂં' બને છે. ઉત્તમ મુનિને દાન આપવાના પ્રભાવથી સ’ગમક નામના વાછરડાંને પાળવાવાળા(શાલીભદ્રના પૂર્વ ભવના જીવ) ચમત્કાર ઉત્પન્ન કરે તેટલી સપત્તિ પામ્યા હતા. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૯૩ આર તેમાં લાગતા અતિચારોને ત્યાગ કરે. અતિચારવાળાં વ્રત કલ્યાણ માટે થતાં નથી. માટે દરેક વ્રતમાં લાગતાં અતિચારે તજવા જોઈએ. અતિચારોની વિસ્તૃત હકીકત બીજા ગ્રન્થથી અથવા ગુરુગમથી જાણી લેવી. અહીં તે વતેમાં લાગતા અતિચારોથી બચવા માટે ક્યાં ક્યાં સાવધાની રાખવાની જરૂર છે, તેને ટુંકસાર રજુ કરીએ છીએ. તેના અતિચારેથી બચવાના ઉપાય. કોધથી મનુષ્ય અથવા પશુઓને સખત બંધને બાંધવા નહિ. કોઈ પ્રાણીના અંગે પાગ છેદવા નહિ. પ્રાણીઓ પાસેથી ગજા ઉપરાંત કામ લેવું નહિ. મતલબ કે ઢેર, મજૂર, નેકર, ચાકર, વિગેરે પાસેથી દયા ધર્મ ન હણાય તે રીતે કામ લેવું. પ્રાણીઓના મર્મસ્થાનાદિમાં પ્રહાર કરે નહિ. પ્રાણીઓને ભૂખ્યા તરસ્યાં રાખવાં નહિ. બીજાને દુઃખ થાય તે પાપકારી ઉપદેશ આપે નહિ. વિચાર કર્યા સિવાય કે અભિપ્રાય જાણ્યા વિનાં એકાએક કેઈ ને “તું ચોર છે “વ્યભિચારી છે એ ખેટે આપ બીજા ઉપર મૂકે નહિં. બીજાની ખાનગી વાત અનુમાનથી જાણ પ્રગટ કરવી નહિં. અંદર અંદર પ્રીતિ તૂટી જાય તેવી ચાડી ખાવી નહિ સ્ત્રી અથવા મિત્રની ગુપ્તવાત ઉઘાડી પાડવી નહિ. છેટું નામું લખવું નહિ. બેટી સલાહ આપવી નહિ. લેકેને બેટે રસ્તે દેરી જનારાં જૂઠાં ભાષણે કરવાં નહિ. કેઈને ચોરી કરવા પ્રેરણા આપવી Page #358 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ નહિ. ચારીના માલ ખરીદવા નહિ. રાજ્યના હિતમાં થયેલ કાયદાઓનુ ઉલ્લંઘ ́ન કરવુ' નહિ. દાણચારી કરવી નહિ. માલમાં કે।ઇપણ પ્રકારની ભેળસેળ કરવી નહિ. ખેાટાં તાલ કે ખાટાં માપ રાખવાં નહિ. કામલેગ સમધી તીવ્ર અભિલાષા રાખવી નહિ. લાજ મર્યાદાના ભુગ કરનારૂ વર્તન કરવુ' નહિ.લીધેલા પરિગ્રહ પરિમાણુના આશય ઘવાય તેવી રીતે સખ્યા, તાલ, કે ભાવ આંકવામાં ગરબડ કરવી નહિ, કાઈપણ દિશમાં જવાનુ' જેટલુ' પ્રમાણુ સ્વીકાર્યુ હાય તેનુ ઉલ્લુ ધન કરવું નહિ, અભક્ષ્ય અન તકાયના ત્યાગ કરવા, પંદર કાંદાનના તથા કષાય,પારધી વિગેરેને પાષવાને ધંધા કરવા નહિ. હળ, ખાંડથી, સાંબેલું, અગ્નિ, વિગેરે પાપનાં સાધના અને ત્યાસુધી બીજાને ન આપવાં. પ્રમાણથી અધિક ઉપભાગની વસ્તુ ન રાખવી. અતિ વાચળપણું ન રાખવુ', મમ ભેદી વચના ન ખાલવાં, ખીજા હસે અને આપણી ઠેકડી થાય તેવી ભાંડ જેવી ચેષ્ટાઓ ન કરવી. કામ ચેષ્ટા એટલે આંખના કટાક્ષ વિગેરે ન કરવાં. મન, વચન અને કાયાને નિષ્પાપ મનાવવાના પ્રયત્ન કરવા. તે માટે રાજ આછામાં ઓછી બે ઘડીવાળુ' ૪૮ મિનિટ પન્તનું સામાયિક નામનું અનુષ્ઠન કરવું. એછામાં ઓછી જરૂરીઆતથી રહેતાં શીખવું, સાંસારિક પ્રવૃત્તિએની મર્યાદા કરવી. પ દિવસે સાવઘ વ્યાપારને ત્યાગ કરી, પવિત્ર સ્થાનમાં ધમ ધ્યાન કરવા માટે પૌષધ કરવા. સાધુ સાધ્વીને અતિશિ : : માનીને તેમને શુદ્ધ આહાર પાણી વહેારાવવાં. તથા ખીજી Page #359 -------------------------------------------------------------------------- ________________ પણ ધર્મસાધક જરૂરી વસ્તુઓનું દાન આપવું તથા તેમની બને તેટલી શુદ્ધ હદયથી સેવા ભક્તિ કરવી. આ રીતે જવનનું ઘડતર કરવાથી મનુષ્ય પિતાને વ્યકિતગત વિકાસ સાધી શકે છે. ઉપરાંત સામાજિક ધોરણ પણ ઉંચું આવે છે, એથી રાષ્ટ્રનું નૈતિક ધોરણ પણ ઉચે ચડી શકે છે. ખરી રીતે તે એક જીવની શુભ કરણીની અસર સમગ્ર બ્રહ્માંડ ઉપર પડે છે. આ વ્રતનું આચરણ એ જીવનને નિષ્પાપ બનાવવાની કળા છે. અભ્યાસમાં આગળ વધતાં ધીમે ધીમે મહાવતી પણ બની શકાય છે. જે માણસ સર્વથા નિષ્પાપ બને છે, તે સમગ્ર વિશ્વના ને, અભય દાન આપનાર મહાન દાતાર બને છે. મહાશ્રાવક. અતિચાર વિનાના બાર તેનું આચરણ કરનાર અને ભકિત પૂર્વક શ્રી જિનમૂર્તિ, જિનમંદિર, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપી સાત ક્ષેત્રમાં પિતાનું ધન વાપરનાર તેમજ દીન, દુઃખી, રેગી, વગેરેને કરૂણાપૂર્વક દાન આપનારે ગૃહસ્થ મહાશ્રાવક કહેવાય છે. કે જે માણસ પાસે ધન વિદ્યમાન હોય છતાં તે ઉત્તમ ક્ષેત્રમાં ખરચી શકતું નથી, તે મનુષ્ય ઉત્તમ ચારિત્ર ધર્મને આચરવા સમર્થ થઈ શકતો નથી. એમાં હેતુ એ છે કે ધન તે બાહ્ય પદાર્થ છે, વળી તે અનિત્ય છે અને અનેક અનર્થોની ખાણ સ્વરૂપ છે, એવી તુચ્છ વસ્તુને પણ જે Page #360 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ત્યાગ કરી શકે નહિ, તે માણસ અત્યત કાયર ગણાય. અને એવા નિઃસત્ત્વ માણસ દુષ્કર એવા ચારિત્ર ધર્મોને પાળવા માટે કેવી રીતે સમ ખની શકે ? અર્થાત ચારિત્ર પાળવા સમ ખની શકતા નથી, કારણ કે ચારિત્રમાં તા પેાતાનું સર્વસ્વ ખાદ્ય અને અભ્યતર જે કંઈ છે તે તમામના ત્યાગ કરવાના છે. સ્વપણાને તથા પેાતાની માન્યતાઓને પણ છેડીને કેવળ ગુરૂને સમર્પિત રહેવાનુ છે. જેનામાં સ્થૂલ ત્યાગ કરવા જેટલી પણ ઉદારતા નથી, તે અતરંગ સૂક્ષ્મ ત્યાગ શી રીતે કરી શકવાના હતા ? તાત્પ એ છે કે શકિત અનુસાર જે ખાદ્દા ઉચિત દાન કરે છે, તે જ ઉત્તમ ચેાગના સાચા અધિકારી છે, કૃપણ માણસાને કયાંય અધિકાર મળતા નથી. અને કદાચ મળી જાય તે પણ તેમાં સફળતા થતી નથી. માટે જ જીવનમાં ઉદારતા કેળવવા માટે હંમેશાં કઈ ને કઈ દાન ધર્મનું આચ રણ કરવું જરૂરી છે. ઔદાય ગુણ અનેક ગુણ્ણાની ખાણ છે, ઉદાર પુરૂષ સળગતી અગરબત્તી જેવા હોય છે. તેઓ પાતે ખળીને પણ ખીજા અનેકને સુગધ આપે છે. અને આસપાસના વાતાવરણને પણ મઘમઘાયમાન બનાવે છે. એવા ઉદાર શ્રાવકા જ પેાતાના જીવનની પવિત્રતાથી અને ઉદારતાથી વિશ્વમાં જૈન શાસનના પ્રભાવ વિસ્તારે છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છડું. શ્રાવકની દિનચર્યા. શ્રી નમસ્કાર મહામંત્ર. ગિશાસ્ત્રમાં શ્રાવકની દિનચર્યામાં સૌથી પ્રથમ કર્તવ્ય તરીકે શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવાનું ફરમાવ્યું છે - ત્રા મુક્ત રિત, પઝિતિ પદના” અર્થાત્ સવારમાં બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું. નિદ્રાને ત્યાગ કરી પરમમંગળને અર્થે શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું. અન્યત્ર પણ કહ્યું છે કે “નિદ્રા કરી જાગેલે આત્મા મનમાં શ્રી નવકાર મંત્રને ગણતે શય્યા મૂકે. ભૂમિ ઉપર ઉભું રહી અથવા સુખપૂર્વક બેસી શકાય તેવા આસને બેસી પૂર્વ, ઉત્તર અથવા જે દિશામાં જિનપ્રતિમા હોય તે દિશા તરફ મુખ કરે અને ચિત્તની એકાગ્રતા માટે કમલબંધથી અથવા હસ્તજાપાદિથી શ્રી નવકાર મંત્રને ગણે.” જાગ્યા પછી સૌથી પ્રથમ શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરવાનું આ વિધાન એમ બતાવે છે કે શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના એ શ્રેષ્ઠ માનવજીવનમાં એક મુખ્ય અને અતિ મહત્વની ક્રિયા છે. અહીં પ્રથમ મૂલમંત્ર જણાવી પછી તે સંબંધી પ્રજન ભૂત ઉપયોગી હકીકત જણાવીએ છીએ. Page #362 -------------------------------------------------------------------------- ________________ श्री पंचपरमेष्ठि नमस्कार महामंत्र. नमो अरिहंताणं ॥ १ ॥ नमो सिद्धाणं ॥ २ ॥ नमो आयरियाणं ॥३॥ नमो उवज्झायाणं ॥ ४ ॥ नमो लोए सव्वसाहूणं ॥ ५ ॥ एसो पंचनमुक्कारो ॥ ६ ॥ सव्वपावपणासणो ॥ ७ ॥ मंगलाणं च सव्वोसें ॥ ८ ॥ पढमं हवाइ मंगलं ॥ ९॥ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ નવકાર જાપ માટેની પૂર્વ ભૂમિકા મકાનના પાચા ખરાખર મજબૂત હોય તે જ મકાન સ્થિર ટકી શકે અને તેમાં વસનારા મનુષ્યા નિર્ભયપણે વસવાટ કરી શકે. તેજ રીતિએ નમસ્કાર મહામત્રના જાપમાં ચિત્તની સ્થિરતા કરવા માટે તેના પાયાના ગુણાને ખરાખર દેઢ બનાવવા પ્રયત્ન કરવા જોઈ એ. એટલે કે પાયાના શુષ્ણેાને ખરાખર સમજી વિચારી તેને જીવનમાં ઉતારવા અનિશ પ્રયત્ન કરવા જરૂરી છે. જો એ પ્રમાણે વિધિપૂર્વક મહામત્રના જાપ કરવામાં આવે, તેા મહામ`ત્રના જાપના મહિમા શાસ્ત્રોમાં જે રીતિએ વધુ વવામાં આવ્યે છે, તેને ક્રમશઃ અનુભવ થયા વિના ન રહે. જાપની પૂર્વ પૂર્વસેવા ’ તરીકે કરવાની કેટલીક હકીકત અહી. સક્ષેપમાં વિચારીએ. ' શ્રી નવકારના જાપમાં પ્રગતિ ઈચ્છનાર સાધક માટે જાપની શરૂઆત કરતાં પહેલાં નવકાર મહામત્રના મહિમાવાળા થાડાક પસદગીના ગ્લાકા દ્વારા નમસ્કાર મહામત્રને મહિમા હૃદયમાં સ્થાપિત કરવા જરૂરી છે. તે માટે શ્રી નમસ્કાર મહામંત્રના મહિમાગર્ભિત સ્તાત્રોમાંથી પેાતાની ચિ મુજબ પસંદ કરી તેને કંઠસ્થ કરી લેવા. તેના અથ પણ ધારી લેવા, અને જાપની શરૂઆત કરતાં પહેલાં શુભ ભાવનાથી ભાવિત હૃદયવાળા થઈને શાન્ત ચિત્તે અની વિચારણાપૂર્વક તે શ્લેાકેાને સુમધુર રીતિએ બેલવા, નમુનામાટેના થાડાંક પઘો અહી જોઈ એ. Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર મહિમા ગર્ભિત શ્લોકેા. धन्नोहं जेण मए, अणोरपारम्मि भवसमुद्दम्मि | पंचण्ह नमुकारो, ચિંતામળી આવતો | ? || —ુ' ધન્ય છું કે મને અનાદિ અન'ત ભવસમુદ્રમાં અચિન્ત્ય ચિંતામણિ એવા પુચ પરમેષ્ઠિએના નમસ્કાર પ્રાપ્ત થયા. जिणसासणस्स सारो, चउदसपुव्वाण जो समुद्धारो । जस्स मणे नवकारो, संसारो तस्स किं कुणइ १ ॥ २ ॥ —નવકાર એ જિન શાસનના સાર છે, ચઉદ પૂર્વના સમ્યગ્ ઉદ્ધાર છે. નવકાર જેના મનને વિષે સ્થિર છે, તેને સ ́સાર શું કરે ? અર્થાત્ કાંઈ પણ કરવા સમથ નથી. सेयाणं परं सेयं, मंगल्लाणं च परममंगलं । पुन्नाणं परमपुन्न, फलं फलाणं परमरम्मं ॥ ३ ॥ —નવકાર એ સવ` શ્રેયામાં પરમ શ્રેય છે, સ માંગ 갤 લિકને વિષે પરમ માંગલિક છે, સવ પુણ્યાને વિષે પરમ પુણ્ય છે અને સ લેાને વિષે પરમ રમ્ય ફળ છે. थंभेइ जलं जलणं, चिंतियमित्तोव पंचनवकारो | રિમારિયોાઉજીયો—વસમાં વળામેરૂ ॥ ૪ ॥ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૧ —પંચ નવકાર ચિતવવા માત્રથી પણ જલ અને અગ્નિને થંભાવી દે છે. તથા અરિ, મારિ, ચાર અને રાજાઆના ઘાર ઉપસર્ગાના સપૂર્ણ પણે નાશ કરે છે. हरइ दुहं कुणइ सुहं, जणइ जसं सोसए भवसमुदं । इहलोय पारलोइय - सुहाण मूलं नमुकारी ॥ ५ ॥ —શ્રી નમસ્કાર મહામત્ર દુ:ખને હરે છે, સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે, ભવસમુદ્રને શેાષવે છે, તથા આ નમસ્કાર આ લેાક અને પરલેાકનાં સઘળાં સુખાનુ મૂળ છે. नवकार - एक - अंक्खर, पावं फेडेर सत्तअयराणं । જમ્નાસં ૨ પડ્યું, સાર—પળસયસમñળ ॥ ૬ ॥ —શ્રી નવકાર મંત્રના એક અક્ષર સાત સાગરોપમનુ‘ પાપ નાશ કરે છે, શ્રી નવકાર મ`ત્રના એક પદ વડે પચાસ સાગરાપમનુ' પાપનાશ પામે છે અને સમગ્ર નવકાર. વર્ડ પાંચસેા સાગરે પમનુ પાપનાશ પામે છે. जो गुणइ लक्खमेगं, पूएइ विहीर 'जिणनमुकारं । વિષય-નામનોલું, તો સંધરૂ નત્ય સંતો | ૭ || —જે એક લાખ વાર નવકારને વિધિપૂર્વક ગણે છે; તે શ્રી તી કર નામકમ' ઉપાર્જન કરે છે. તેમાં જરા પણ સ ંદેહ નથી. इकोवि नमुकारी, परमेट्ठीणं परिभावाओ । सयलं किलेसजालं, जलं व पत्रणो पणुल्लेइ ॥ ८ ॥ Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૨ –પ્રકૃષ્ટ ભાવથી પરમેષ્ટિઓને કરેલે એક પણ નમરકાર, પવન જેમ જલને શેષવી નાખે, તેમ સકલ કલેશ જાળને છેદી નાખે છે. पंचनमुक्कारेण समं, अंते वच्चंति जस्स दस पाणा । सो जइ न जाइ मुक्खं, अवस्स वेमाणिो होइ ॥ ९ ॥ –અંત સમયે જેના દશ પ્રાણે પંચ નમસ્કારની સાથે જાય છે, તે મોક્ષને ન પામે તે પણ વૈમાનિક અવ શ્ય થાય છે. અર્થાત્ વિમાનાધિપતિ દેવ થાય છે. जे केइ गया मुक्खं, गच्छंति य केवि कम्ममलमुक्का । ते सव्वे च्चिय जाणसु, जिणनवकारप्पभावणं ॥ १० ॥ –જે કેઈમેક્ષે ગયા છે, અને જે કઈ કર્મમલથી રહિત બનીને મોક્ષે જાય છે, તે સર્વે પણ શ્રીજિન-નવકારના જ પ્રભાવે છે, એમ જાણે. एसो मंगलनिलओ भवविलओ सयलसंघ-सुहजणओ। नक्कार परममंतो चिंतियमित्तो मुहं देइ ॥ ११ ॥ અર્થ–પરમ મંત્ર રૂપ આ નવકાર મંગલનું ઘર છે, તે સંસારને વિલય કરનાર છે, સકલ સંધને સુખ ઉપજાવનાર છે અને ચિંતવવા માત્રથી સુખને દેનાર થાય છે. पणव-हरिया-रिहा, इह मंतह वीआणि सप्पहावाणि । सव्वेसिं तेसि मूलो, इक्को नवकारवरमंतो ॥ १२ ॥ + અર્થ–પ્રણવ એટલે ષ્કાર, માયા એટલે હકાર Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩ અને અહં' વગેરે પ્રભાવશાળી મંત્ર બને છે, તે સર્વનું મૂળ એક પ્રવર નવકારમંત્ર છે. અર્થાત્ ૩ઝહી અહં વગેરે મંત્ર બીજેના મૂળમાં શ્રી નવકાર મંત્ર રહેલે છે. ताव न जायइ चित्तेण, चिंतियं पत्थिअंच वायाए । कारण समाढत्तं, जाव न सरिओ नमुक्कारो ॥ १३ ॥ –ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી, 'પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી, કે જ્યાં સુધી. શ્રીપંચપરમેષ્ઠિનમસ્કારને સ્મરવામાં નથી આવ્યું. भोअणसमए सयणे, विबोहणे पवेसणे भए वसणे । पंचनमुक्कारं खलु, समरिज्जा सबकालम्मि ॥ १४ ॥ –ભજન સમયે, શયન સમયે, જાગવાના સમયે પ્રવેશ સમયે, ભય વખતે, કષ્ટ વખતે, એમ સર્વ સમયે ખરેખર! ચંચ-નમસ્કારને સ્મર જોઈએ. जं किंचि परमतत्त, परमपयकारणं च जं किंचि । तत्थ वि सो नवकारो, झाइज्जइ परमजोगिहि ॥ १५॥ –જે કાંઈ પરમતત્વ છે અને જે કાંઈ પરમપદનું કારણ છે, તેમાં પણ આ નવકારજ પરમગિઓ વડે વિચારાય છે. एनमेव महामन्त्र, समाराध्येह योगिनः । त्रिलोक्यापि महीयन्ते-ऽधिगताः परमां श्रियम् ॥१६॥ —ગી પુરુષે આજ નવકારમંત્રનું સમ્યગ રીતિએ આરાધન કરીને પરમ લક્ષમીને પામી ત્રણે લેકવડે પૂજાય છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ 30४ कुत्वा पापसहस्राणि, हत्वा जन्तुशतानि च । अमुं मन्त्रं समाराध्य, तिर्यञ्चोपि दिवं गताः ॥ १७ ॥ –હજારે પાપને કરનારા તથા સેંકડે જંતુઓને હણનારા તિર્યંચે પણ આ મંત્રની સારી રીતિએ આરાધના કરીને સ્વર્ગને પામ્યા છે. अहो पंचनमस्कारः, कोप्युदारो जगत्सु यः। संपदोऽष्टौ स्वयं धत्ते, दत्तेऽनन्तास्तु ताः सताम् ॥१८॥ –અહે! આ જગતમાં પંચ નમસ્કાર કેઈ વિશિષ્ટ ઉદાર છે, કે જે પોતે આઠ જ સંપદાને ધારણ કરે છે, છતાં પુરુષને તે અનંત સંપદાઓને આપે છે. त्वं मे माता पिता नेता, देवो धर्मों गुरुः परः। प्राणाः स्वर्गोऽपवर्गव, सत्त्वं तत्त्वं मतिर्गतिः ॥ १९॥ -तुं मारे पृष्ट माता छ, पिता छ, नेता छ, हेछ, म छे, गुरु छ, प्राय छ, सवा छे, अ५१० छ, सत्व छ, तत्व छ, मति छ, भने गति छे. मन्त्रं संसारसारं, त्रिजगदनुपम, सर्वपापारिमन्त्रं, संसारोच्छेदमन्त्रं, विषमविषहरं, कर्मनिर्मूलमन्त्रम् । मन्त्रं सिद्धिप्रदान, शिवसुखजननं, केवलज्ञानमन्त्रं, मन्त्र श्रीजैन-मन्त्रं, जप जप जपितं, जन्मनिर्वाणमन्त्रम् ॥२०॥ –મહામંત્રી શ્રી નવકાર એ સંસારમાં સારભૂત મંત્ર Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ છે, ત્રણ જગતમાં અનુપમ છે, સર્વ પાપોને નાશ કરનાર છે, સંસારને ઉચછેદ કરનાર છે, વિષમ પ્રકારના વિષને હરનાર છે, કર્મને નિમૅલ કરનાર છે, સિદ્ધિને પ્રાપ્ત કરાવનાર છે, શિવસુખનું કારણ છે, કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર છે. આવા પ્રકારના અદ્ભુત સામર્થ્યવાળા પરમેષ્ઠિ મંત્રને હે ભજો તમે વારંવાર જ પિ. જાપ કરાયેલે આ મંત્ર જન્મ મરણની જંજાળમાંથી જીવેને છેડાવનાર છે अर्हन्तो भगवन्त इन्द्रमहिताः सिद्धाश्व सिद्धिस्थिताः, आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः। श्रीसिद्धान्तमुपाठका सनिवरा रत्नत्रयाराधकाः, पश्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ॥ २१ ॥ –ઈન્દ્રો વડે પૂજ્ય એવા અરિહંત ભગવંતે, સિદ્ધિસ્થાનમાં રહેલા સિદ્ધ ભગવતે, જિનશાસનની ઉન્નતિ કરનારા પૂજ્ય આચાર્ય ભગવંતે, શ્રી સિદ્ધાન્તને સારી રીતે ભણાવનારા ઉપાધ્યાય ભગવંતે અને રત્નત્રયને ધારણ કરનારા મુનિ મહંતે, એ પાંચે પરમેષ્ઠિ પ્રતિદિન તમારું મંગળ કરો. ૨૧ एक ज अक्षर एकचित्त, समर्या संपत्ति थाय । संचित सागर सातनां, पातिक दूर पलाय ॥ २२ ॥ सकल मंत्र शिर मुकुटमणि, सद्गुरु भाषित सार । सो भवियां मन शुद्धशु, नित्य जपिये नवकार ।। २३ ।। ધ–૨૦ Page #370 -------------------------------------------------------------------------- ________________ 308 श्री नवकार समो जगि, मंत्र न यंत्र न अन्य । विद्या नहि औषध नहि, एह जपे ते धन्य । कष्ट टल्यां बहु एहने, जापे तूरत किध्ध । एहना बीजनी विद्या, नमि विनमिने सिद्ध ॥ २४ ॥ रतन तणी जेम पेटी, भार अल्प बहु मूल्य । चौद पूरवनुं सार छे, मंत्र ए तेहने तूल्य ।। सकल समय अभ्यंतर, ए पद पंच प्रमाण । महसुअ-खंध ते जाणो, चूला सहित सुजाण ॥ २५ ॥ नमस्कार अरिहंतने, वासित जेनुं चित्त । धन्य तेह कृतपुण्य ते, जीवित तास पवित्त ॥ आतध्यान तस नवि हुए, नवि हुए दुरगतिवास । भवक्षय करतां रे समरतां, लहीए सुकृत उल्लास ॥२६॥ से प्रभारी “ नमः४२ ते सिद्धन" विगेरे पही જોડીને આ ૨૬મું કાવ્ય પાંચે પરમેષ્ઠિઓ માટે પણ मोदी शाय छ ] पंच नमस्कार ए सुप्रकाश । एहथी होये सवि पाप नाश ॥ सर्व मंगल तणुं एह मूल । सुजश विद्या विवेकानुकूल ॥ २७ ॥ अरिहंतादि सुनवह पद, निज मन धरे जो कोइ । निश्चय तसु नरसेहरह, मनवांछित फल होइ ।। २८ ॥ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ अशुभ करमको हरणकुं, मंत्र बडो नवकार। वाणी द्वादश अंगमे, देख लीभो तत्व सार ॥ २९॥ शुभ मानस मानस करी, ध्यान अमृतरस रेलि । नवदल श्री नवकार पय, करी कमलासन केलि ॥ ३० ॥ पातक पंक पखालीने, करी संवरनी पाळ। परमहंस पदवी भजो, छोडी सकल जंजाल ॥ ३१॥ रात्रि तणि सुख निद्रा त्यागी, जेवू मनटुं जागे । ध्यान धरो अरिहंत तणुं सौ, तन मनने शुभ लागे ॥३२॥ नमस्कार महामंत्रने, रटतां आतम शुभ रस जागे । दिनभरनी शुभ करणी मांहे, जय सुख डंका बागे ॥३३॥ શ્રી નવકાર પ્રત્યે પ્રીતિ જગાડનારાં કાબે અહીં રજુ કરવામાં આવ્યાં છે. નવકારને ભાવ આપણું હૃદયમાં જગાડવાના અનેક પ્રકારો છે, તેમને આ પણ એક પ્રકાર છે. હવે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું જેમને જ્ઞાન નથી, તેવા છે પણ દરરેજ ભાવના ભાવી પિતાના અંતરમાં શ્રી નવકાર પ્રત્યે પ્રીતિ જગાડવા ભાગ્યશાળી બને તે માટે અહીં સરળતાપૂર્વક અર્થ સમજી શકાય તેવી રીતે ગદ્યમાં પણ શ્રી નવકારની ભાવના રજુ કરવામાં આવે છે. શ્રી નવકાર મહામંત્ર ગણનારે પિતાના હૃદયમાં કેવા ભાવ રાખવા જોઈએ એ હકીકત આમાંથી જાણવા મળશે. Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રી નમસ્કાર ભાવના (ગદ્યમાં) અહો ! આજે મારો મહાન પુણ્યોદય જાગૃત થયે કે જેથી આ પંચ પરમેષ્ઠિઓને નમસ્કાર કરવાને મને ભાવલાસ થયે. આજે હું ભવસમુદ્રના પારને પામ્ય છું. અન્યથા ક્યાં હું, ક્યાં આ નવકાર અને ક્યાં મારે તેની સાથે સમાગમ અનાદિકાલથી મારો આત્મા અજ્ઞાનતા આદિના ગે નિરાધારપણે સંસારમાં રખડી રહ્યો છે. આજે મને પરમ શરણની પ્રાપ્તિ થઈ છે. કારણ કે પંચ પરમેષ્ટિઓને કરેલે નમસ્કાર એજ સંસારમાં ભટકતા મારા આત્માને પરમ શરણરૂપ છે. અહશું આ નવકાર એ મહારત્ન છે? અથવા ચિન્તામણિ સમાન છે? અથવા કલ્પવૃક્ષ સમાન છે? નહિ -નહિ! નવકાર તે તે સૌથી પણ અધિકતર છે. કારણ કે ચિન્તામણિ વગેરે તો એક જ જન્મમાં સુખના હેતુ છે, જ્યારે શ્રેષ્ઠ એ નવકાર તે સ્વર્ગ અને અપવર્ગને આપનાર છે, મુક્તિ ન થાય ત્યાં સુધી પણ ભવભવને વિષે સુખને આપનાર છે. | હે આત્મન ! ગિરિને મૂળથી ઉખેડે એ દુર્લભનથી, દેવકનાં સુખ મેળવવાં એ પણ દુર્લભ નથી, દુર્લભ છે. ભાવથી નમસ્કારની પ્રાપ્તિ થવી એ છે. કારણ કે મંદ. પુણ્યવાળા અને સંસારમાં કદી પણ નવકારની પ્રાપ્તિ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ થતી નથી. આ ભાવનમસ્કાર અસંખ્ય દુઃખના ક્ષયનું કારણ છે. આલેક અને પરલેકનાં સુખ આપવામાં કામધેનુ-ગાય સમાન છે. માટે હે આત્મન ! તું આદરપૂર્વક આ મંત્રને જપ! હે મિત્ર મન! સરલભાવે વારંવાર તને પ્રાર્થના પૂર્વક કહું છું કે સંસાર સમુદ્રને તરવા માટે જહાજ સમાન આ નમસ્કાર મંત્રને ગણવામાં તે પ્રમાદી થઈશ નહિ. આ ભાવનમસ્કાર ઉત્કૃષ્ટ સર્વોત્તમ તેજ છે, સ્વર્ગ અને મેક્ષને સાચે માર્ગ છે, તથા દુર્ગતિને નાશ કરવામાં પ્રલયકાલના પવન સમાન છે. ભવ્ય પુરુષે વડે હંમેશાં ભણા, ગણાતે, સંભાતે, ચિન્તન કરાતે આ નવકારમંત્ર સુખ અને મંગળની પરંપરાનું કારણ છે. ત્રણે જગતની લક્ષમી સુલભ છે, અષ્ટ સિદ્ધિઓ સુલભ છે. મહામંત્ર નવકારની પ્રાપ્તિ દુર્લભ છે. માટે હે આત્મન ! આ નવકારને પરમ શરણરૂપ માની તેના તરફ અત્યન્ત આદર અને બહુમાન રાખી તગતચિત્તે તેનું સ્મરણ કર ! Page #374 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી આદિ ભાવનાગર્ભિત લેકે શ્રી નવકાર મહિમાગર્ભિત કા વિગેરેથી ભાવિત થયા બાદ મૈત્રી આદિ ભાવનાથી વાસિત થવું જોઈએ, એ. માટે શ્રી નવકારના સાધકને ઉપયોગી એવા મંત્રી આદિ ભાવનાગર્ભિત લેકે અહીં રજુ કરવામાં આવે છે. તેમાંથી સવરૂચિ અનુસાર કે પસંદ કરી તેને કંઠસ્થ કરી લેવા, તેને અર્થ પણ ધારી લે. જાપની શરૂઆત પહેલાં અર્થની વિચારણા પૂર્વક તેને સુમધુર રીતે બોલવા અને અંતઃકરણને ભાવિત કરવું. खामेमि सन्यजीवे, सव्वेजीवा खमंतु मे । मित्ती मे सव्वभूएसु, वेरं मज्झ न केणइ ॥ १ ॥ –જગતના સર્વ જેને હું ખમાવું છું–તેમની પાસે મારા અપરાધેની માફી માગું છું. સર્વ જીવે મને ક્ષમા આપે, એમ પ્રાણું છું, મારે સર્વ જેની સાથે મૈત્રી ભાવ છે, કેઈની સાથે મારે વૈર--વિરોધ નથી. ૧ शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः पयान्तु नाशं, सर्वत्र सुखीभवतु लोकः ॥ २॥ –જગતના સર્વ જીવનું કલ્યાણ થાઓ, સર્વ પ્રાણી સમૂહ પારકાનું હિત કરવાની ભાવનાવાળા બને, સર્વના સર્વ દે નાશ પામે અને સર્વત્ર સર્વક સુખી થાઓ ૨ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ मा कार्षीत् कोपि पापानि मा च भूत् कोपि दुःखितः । मुच्यतां जगदप्येषा, मति मैत्री निगद्यते || ३ || —કાઈ પણ પ્રાણી પાપ કરે નહિ, કઈ પણ જીવ દુઃખી થાએ નહિ, આ આખું' જગત કમ ખંધનથી મુક્ત થાઓ, આવી બુદ્ધિને મૈત્રી ભાવના કહેવાય છે. ૩ , अपास्ताशेषदोषाणां वस्तुतच्चावलोकिनाम् । મુળવુ પક્ષાતો યઃ, સ પ્રમો: મીતિઃ ॥ ૪ ॥ —જેમણે સવ દોષો દૂર કર્યો છે અને વસ્તુ તત્ત્વને જેએ (વાસ્તવિક સ્વરૂપમાં) જોઈ રહ્યા છે, તેઓના ગુણા પ્રત્યે પક્ષપાત-સ્વાભાવિક ખે ́ચાણુ થવુ તે પ્રમાદ ભાવના કહેવાય છે. ૪ दिनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । प्रतिकारपरा बुद्धिः, कारुण्यमभिधोयते ।। ५ ।। —દીન, દુ:ખી, ભયથી આકુલવ્યાકુલ અને વિતવ્યને યાચનારા પ્રાણીઓના દુઃખને ટાળવાની બુદ્ધિ તે કરૂણા ભાવના છે. પ્ क्रूरकर्मसु निःशंकं, देवतागुरुर्निदिषु । आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थमुदीरितम् || ६ | —નિ:શંકપણે ક્રૂર કર્યાં કરનારા, દેવ અને ગુરૂની નિંદા કરનારા અને પાતાના આત્માની પ્રશંસા કરનારા Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ પ્રાણીઓ તરફ ઉપેક્ષા બુદ્ધિને માધ્યચ્ય ભાવના કહેવાય છે. ૬ परहितचिन्ता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा ।। ७ ।। –અન્ય જીવના હિતની ચિન્તા કરવી એ મિત્રી ભાવના છે. અન્ય જીવોનાં દુઃખેને ટાળવાની ભાવના એ કરૂણું ભાવના છે. અન્ય છ સુખ પામે તેમાં સંતોષ પામ એ પ્રમોદ ભાવના છે. અને બીજા અસાધ્ય દેની ઉપેક્ષા કરી તેમના પ્રત્યે રાગ દ્વેષ ન કરે તે માધ્યથ્ય ભાવના છે. ૭ मैत्रीपवित्रपात्राय, मुदितामोदशालिने । कृपोपेक्षाप्रतीक्षाय, तुभ्यं योगात्मने नमः ॥ ८ ॥ –મૈત્રીના પરમભાજન ભૂત, મુદિતાથી પ્રાપ્ત થયેલા સદાનંદ વડે શોભતા અને કરૂણા તથા માધ્યશ્ય વડે જગત પૂજ્ય બનેલા એગ સ્વરૂપ છે વીતરાગ ! તમને મારા નમસ્કાર હૈ ! ૮ सत्वेषु मैत्री गुणिषु प्रमोदं, क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् । मध्यस्थभावं विपरीत वृत्तौ, सदा ममात्मा विदधातु देव હે દેવ ! મારે આત્મા નિરંતર જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવને, ગુણવાન આત્માઓ પ્રત્યે Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ પ્રદ ભાવને, દુઃખી જે પ્રત્યે કરૂણુ ભાવને, અને પાપી જી પ્રત્યે મધ્યસ્થ ભાવને ધારણ કરે એમ હું આપની પાસે પ્રાર્થના કરૂ છું. ૯ सर्वेपि मुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु. मा कश्चित् दुःखभाग् भवेत् । १०॥ –વિશ્વના સર્વ પ્રાણીઓ સુખી થાઓ, સર્વ પ્રાણીઓ નિગી હો, સર્વ પ્રાણીઓ મંગલને જુઓ, અને કઈ પણ જીવ દુઃખ ન.પા. ૧૦ ____ दुःस्थां भवस्थिति स्थेम्ना, सर्वजीवेषु चिन्तयन् । _ निसर्गसुखसग ते- ध्वपवर्गविमार्गयेत् ॥११॥ –આ ભવ સ્થિતિ અત્યંત દુઃખ દાયક છે, એમ સર્વ જવેને વિષે સ્થિરતા પૂર્વક ધર્મ જાગરિકા વખતે વિચારતે ઉપાસક, જ્યાં સ્વાભાવિક સુખની જ સૃષ્ટિ છે, એ મેક્ષ સર્વને મળે એવી પ્રાર્થના કરે. ૧૧ विश्वजन्तुषु यदि क्षणमेकं; साम्यतो भजसि मानसमैत्रीम् । तत्सुखं परममत्र परत्रा-प्यनुषे न यदभूत्तव जातु ॥१२॥ –હે મન ! તું સર્વ પ્રાણ ઉપર સમતા પૂર્વક એક ક્ષણવાર પણ પરહિત ચિંતા રૂપ મિત્રી ભાવ ભાવીશ તે તને આ ભવ અને પરભવમાં એવું સુખ મળશે કે જે તે કદી અનુભવ્યું પણ નહિ હોય. ૧૨ नन्दन्तु सबभूतानि, स्निह्यन्तु विजनेष्वपि । स्वस्त्यस्तु सर्वभूतेषु, निरातङ्कानि सन्तु च ॥ १३ ॥ Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ –પ્રાણી માત્ર આનંદિત બને ! દુશ્મને ઉપર પણ સ્નેહ ભાવવાલા બને ! સર્વ જીવોનું કલ્યાણ થાઓ ! . સહુ કેઈ નિરોગી બને ! ૧૩ मा व्याधिरस्तु भूताना- माधयो न भवन्तु च । मैत्रीमशेष-भूतानि, पुष्यन्तु सकले जने ॥ १४ ॥ –પ્રાણીઓને વ્યાધિ ન થાઓ ! માનસિક ચિંતાઓ ન ઉપજે ! સકલ છ પ્રાણી માત્રની સાથે મૈત્રી ભાવને પુષ્ટ કરે ! ૧૪ यो मेऽद्य स्निह्यते तस्य, शिवमस्तु सदा भुवि । यश्च मां दृष्टि लोकेऽस्मिन् , सोऽपि भद्राणि पश्यतु ॥१५॥ –જે આજે મારા ઉપર નેહ રાખે છે, તેનું સદા કલ્યાણ થાઓ ! પરંતુ જે મારા ઉપર દ્વેષ ધારણ કરે છે તે પણ કલ્યાણમાલાને પામે ! ૧૫ एकेन्द्रियाधा अपि हन्त जीवाः,पञ्चन्द्रियत्वाद्यधिगत्य सम्यक् । बोधि समाराध्य कदा लभन्ते, भूयो भवभ्रान्तिमियां विरामम् એકેન્દ્રિયપણું આદિ ધારણ કરનારા જીવો પણ પંચેન્દ્રિયપણું આદિ સામગ્રી પ્રાપ્ત કરીને બેલિબીજને -પ્રભુશાસનને બરાબર આરાધીને જ્યારે ભવ ભ્રમણથી છુટશે ! ૧૬ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩પ या रागरोषादिरूजो जनानां, शाम्यन्तु वाक्कायमनोद्रुहस्ताः। सर्वेप्युदासीन-रसं रसन्तु, सर्वत्र सर्वे मुखिनो भवन्तु ॥१७॥ --જગતના પ્રાણીઓની રાગદ્વેષાદિથી ઉપજેલી મન વચન અને કાયાની પીડાએ શાન્ત થાઓ ! બધા માધ્ય. શ્યના અપૂર્વ આનંદને પામે! સર્વત્ર સર્વ સુખી. થાઓ ! ૧૭ तत्त्वं धर्मस्य सुस्पष्ट, मैत्रीभावविकासनम् । परोपकारनिर्माण, शमवृत्तेरुपासनम् ॥ १८॥ --મૈત્રી ભાવનો વિકાસ કરે, પરોપકારનું નિર્માણ અને ઉપશમ ભાવની ઉપાસના કરવી એ સંક્ષેપમાં ધર્મનું અતિ સ્પષ્ટ રહસ્ય છે. ૧૮ मैच्यादिभावयोगेन, शुमध्यानप्रभावतः। मुखंसुखेन प्राप्नोति, जीवो मोक्षं न शंसयः ॥ १९ ॥ ––મૈત્રી આદિ ભાવનાઓ વડે તથા શુભ ધ્યાનના પ્રભાવથી જીવ અત્યંત સુખ પૂર્વક મોક્ષને પ્રાપ્ત કરે છે, એમાં સંદેહ નથી. ૧૯ धर्मस्य विजयो भूयाद्, अधर्मस्य पराभवः । सद्भावना प्राणभूतां, भूयाद् विश्वस्य मंगलम् ॥ २० ॥ –-ધર્મને વિજ્ય થાઓ, અધર્મને પરાજય થાઓ, પ્રાણુઓ શુભભાવવાળા બને અને વિશ્વનું મંગલ થાઓ. ૨૦ Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૬ - ખમાવું બધા જીવને આજ પ્રીતે, ખમે તે બધા મુજને સર્વ રીતે, બધા જીવમાં મિત્રતાને પ્રસારું, નથી કેઈ સાથે હવે વેર મારુ. ૨૧ * બધા વિશ્વનું થાવ કલ્યાણ આજે, બને સજજ સૌ પારકા હિત કાજે; બધા દૂષણે સર્વથા નાશ પામે, જને સર્વ રીતે સુખ માંહિ જામે. ૨૨ - એક સર્વ વિશ્વમાં શાંતિ પ્રગટે, થાએ સૌ કોનું કલ્યાણ સર્વ લેકમાં સત્ય પ્રકાશે, | દિલમાં પ્રગટે શ્રી ભગવાન. ૨૩ - * શાન્તિ તુષ્ટિ પુષ્ટિ પામે, જીવે પામે મંગળમાળ; આત્મિક અદ્ધિ સિદ્ધિ પામે, પામે સર્વે પદ નિર્વાણ ૨૪ * ગુણીજનેકુ વંદના, અવગુણ દેખ મધ્યસ્થ; દુ:ખી દેખી કરુણા કરે, મૈત્રી ભાવ સમસ્ત. ૨૫ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ જ નિર્મળ મૈત્રી ભાવથી, ભરપૂર હે ભગવંત; મુદિતભાવ ઉદિત થયે, પૂર્ણ કળાએ સંત. ૨૬ નિર્મળ કરુણાને ઝરે, ચૌદ રાજ રેલાય; તેના પ્રભાવે હે પ્રભુ ! જગજીવ દુઃખ દેવાય. ૨૭ એક મધ્યસ્થ દષ્ટિ છે આપની, પક્ષપાત નહીં લેશ; ધર્મબીજ છે હે પ્રભુ! એગ સ્વરૂપ વિશેષ ૨૮. છે એવા શ્રી વીતરાગને, ત્રિકરણ શુદ્ધ આજ; વંદન કરું હુ ભાવથી, જય જય શ્રી જિનરાજ. ૨૯ * * સૌ પ્રાણ આ સંસારના, સમિત્ર મુજ વહાલા હેજે, * સગુણમાં આનંદ માનું, મિત્ર કે વેરી હજે; - દુખિયા પ્રતિ કરુણા અને, દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ, પામે હૃદયમાં સ્થિરતા. ૩૦ * Page #382 -------------------------------------------------------------------------- ________________ લકત્તર ભાવના –અનુપમ મૈત્રી- જે શક્તિ મુજને મલે, (તે) આપું સહુને સુખ કર્મના બંધન ટાળીને, કાપું સહુનાં દુઃખ. ૩૧ + + + –ક્ષમાપના* મુજને દુઃખ આપે ભલે, તે પણ હું ખમું તાસ; સુખ પીરસવા સર્વને, છે મારે અભિલાષ. ૩૨ + + + –સર્વાત્મભાવ– - જગના પ્રાણી માત્રને, વહાલા છે નિજ-પ્રાણ માટે મન વચ કાયથી, સદા કરું તસ ત્રાણ. ૩૩ + + + + –પરહિત ચિંતા જ આશીર્વાદ મુજને મલે, ભભવ એહ મુજ ભાવ; ત્રણ સ્થાવર જીવો બધા, દુઃખિયા કે નવિ થાવ. ૩૪ –અનુપમ વાત્સલ્ય ભાવ* ભવો ભવ એ મુજ ભાવના, જે મુજ ધાર્યું થાય; (તે) શ્રી જિન શાસન વિષે, સ્થાપે જીવ બધાય. ૩૫ Page #383 -------------------------------------------------------------------------- ________________ ******* શ્રી નવકાર મંત્રના આરાધકની મંગલ કામનાઓ હુ' સર્વના મિત્ર છુ. બધા મારા મિત્ર છે. કોઈ પણ જીવ પાપ ન કરીશ. કાઈ પણ વજી દુ:ખી ન થાઓ. બધા જીવા સુખી થાઓ. બધા નિરામય-રાગરહિત થાઓ. કોઈની સાથે મારે વૈર નથી. કાઈ મારે અપરાધી નથી. સવને ધર્મનાં સાધનાની પ્રાપ્તિ થાઓ. બધા ધર્મ પામા. અધાના રાગદ્વેષ શમી જાએ. બધા પારકાના હિતમાં રક્ત અનેા. બધાને સમત્વ મહાઅમૃતની પ્રાપ્તિ થાઓ. મધા જીવાદન, જ્ઞાન અને ચારિત્રની સાધનામાં ખૂબ ખૂબ આગળ વધે. સ જીવે। કમથી મુક્ત થાઓ. સર્વ આત્માએ પરમ કલ્યાણને પામે, ૐ શાન્તિઃ ...... 000 શાન્તિઃ શાન્તિઃ .................................. ... Page #384 -------------------------------------------------------------------------- ________________ ३२० ઉપર જે કાવ્ય બતાવ્યા છે તેમાં રૂચિ અનુસાર શ્લેકે પસંદ કરી છે વખત તેનું ચિંતન કરી મૈત્રી આદિ ભાવનાથી ભાવિત થવું. પછી વાપંજર સ્તોત્રથી આત્મરક્ષા કરવી. 'श्रीआत्मरक्षाकरं वज्रपञ्जराख्यं महास्तोत्रम्' [ શ્રી નમસ્કાર મહામંત્રને વિધિપૂર્વક જાપ કરનાર મહાનુભાવ પુણ્યાત્માએ જાપના પ્રારંભમાં આ સ્તોત્ર વડે મુદ્રાઓ સહિત સ્વશરીરની રક્ષા કરવી. મુદ્રાઓ ગુરુગમથી શીખી લેવી. આત્મરક્ષાપૂર્વક જાપ કરવાથી અનેક ફાયદાઓ, थाय छे. ] ॐ परमेष्ठिनमस्कारं, सारं नवपदात्मकम् । आत्मरक्षाकरं वज्र-पराभं स्मराम्यहम् ॥ १ ॥ ॐ नमो अरिहंताणं, शिरस्क शिरसि स्थितम् । ॐ नमो सव्वसिद्धाणं, मुखे मुखपटं वरम् ॥ २ ॥ ॐ नमो आयरियाणं, अङ्गरक्षातिशायिनि । ॐ नमो उवज्झायाणं, आयुधं हस्तयोदृढम् ॥ ३ ।। ॐ नमो लोए सव्वसाहूणं, मोचके पादयोःशुभे । एसो पंचनमुक्कारो, शिला वज्रमयी तळे ॥ ४ ॥ सव्वपावणासणो, वो वज्रमयो बहिः। मंगलाणं च सव्वेसिं, खादिराङ्गारखातिका ॥ ५॥ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩ર. स्वाहान्तं च पदं ज्ञेयं, पढमं हवइ मंगलं । वोपरि वज्रमयं, पिधानं देहरक्षणे ॥६॥ महाप्रभावा रक्षेयं, क्षुद्रोपद्रवनाशिनी । परमेष्ठिपदोद्भूता, कथिता पूर्वसूरिभिः ॥ ७ ॥ यश्चैवं कुरुते रक्षा, परमेष्ठिपदैः सदा । तस्य न स्याद्भयं व्याधि-राधिश्चापि कदाचन ॥ ८॥ ભાવાર્થ-નવપદસ્વરૂપ અને જગતના સારભૂત આ પરમેષ્ટિ નમસ્કાર, આત્મરક્ષા કરવા માટે વજના પિંજર સમાન છે, તેનું હું સમરણ કરું છું. (૧) * નમો અરિહંતાણં ” આ મંત્ર મુગટરૂપે મસ્તકે રહેલે છે, એમ જાણવું (રક્ષા કરતી વખતે મસ્તકે હાથ સ્પર્શવા) અને “3 રમો સવરિદ્ધા . આ મંત્ર મુખ પર શ્રેષ્ઠ વસ્ત્ર તરીકે રહેલે છે, એમ જાણવું. (બેલતાં મુખ પર હાથ સ્પર્શવા. ) (૨) ‘નમો આયરિયાણં” આ મંત્રને અતિશાયી અંગરક્ષક તરીકે જાણ (બોલતાં શરીર પર હાથ સ્પર્શવા) અને ૩% રમો રવક્સાચા ” આ મંત્રને બે હાથમાં રહેલા મજબૂત આયુધ (શસ્ત્ર) તરીકે સમજ. (બોલતાં બે હાથમાં શસ્ત્ર પકડવાની ચેષ્ટા કરવી.) (૩) » રમો છો સરવાહૂ” આ મંત્રને પગમાં રહેલી, મંગળકારી મોજડીઓ જાણવી (બેલતાં બે પગ નીચે હાથ સ્પર્શવા.) અને “iાનો આ ધ–૨૧ Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩રા: મંત્રને પાદતલે રહેલી વજાની શિલાના સ્થાને સમજાવે. (બોલતાં જે આસન પર બેઠા હોય તેને બને હાથથી સ્પર્શ કરતાં મનમાં વિચારવું કે હું વજીશિલા ઉપર બેઠે છું, તેથી જમીનમાંથી કે પાતાલલેકમાંથી મને કેઈ વિઘ નડી શકશે નહિ) (૪) “-વઘણાળો આ મંત્રને ચારે દિશાઓમાં વજીમય કિલારૂપ જાણ, (બેલતાં એમ વિચારવું કે મારી ચારે તરફ વજન કેટ છે. બે હાથથી ચારે બાજુ કેટની કલ્પના કરતાં અંગુલી ફેરવવી.) “મંા જ સિં” આ મંત્રને ખેરના અંગારાની ખાઈ સમજવી. (બોલતી. વેળા વિચારવું કે વજીના કોટની બહાર ચારે બાજુ ખેરના અગ્નિથી ખાઈ ભરેલી છે.) (૫) “હવ૬ મંëો” આ મંત્રને કિલ્લા ઉપર વામય ઢાંકણ સમજવું, (બોલતી વેળા હાથ મસ્તક ઉપર ફેરવીને વિચારવું કે વજ મય કેટ ઉપર આત્મરક્ષા માટે વિજય ઢાંકણ રહેલું છે. [ આ પદને અંતે “ના” મંત્ર પણ સમજી લે.] (૬) પરમેષ્ઠિ પદોથી પ્રગટ થયેલી મહાપ્રભાવશાળી આ રક્ષા સર્વ ઉપદ્રને નાશ કરનારી છે, એમ પૂર્વાચાર્યોએ કહેલું છે. (૭) પરમેષ્ઠિ પદો વડે આ રીતે જે નિરંતર આત્મરક્ષા કરે છે, તેને કઈ પણ પ્રકારને ભય, શારીરિક વ્યાધિ અને માનસિક પીડાઓ કદી પણ થતી નથી. સર્વ ઉપદ્રને નિવારક આ મંત્ર છે. (૮) Page #387 -------------------------------------------------------------------------- ________________ પછી પાપપ્રતિઘાત અને ગુણબીજોધાન નામનું પંચસૂત્રમાંનું પ્રથમ સૂત્ર પ્રણિધાનપૂર્વક ગણી જવું. એ ન આવડતું હોય તે અમૃતવેલીની સઝાય અથવા નીચેના મહા મંગળકારી સૂત્રથી આત્માને ભાવિત કરે. 'चत्तारि मंगलं-अरिहंता मंगलं । सिद्धा मंगलं । साहू मंगलं । केवलिपन्नत्तो धम्मो मंगलं।' –ચાર પદાર્થો મંગલ છે–(૧) અરિહત મંગલ છે, (૨) સિદ્ધ મંગલ છે, (૩) સાધુએ મંગલ છે અને (૪) કેવલિ-પ્રરૂપિત ધર્મ મંગલ છે. 'चत्तारि लोगुत्तमा-अरिहंता लोगुत्तमा । सिद्धा लोगुत्तमा । साहू लोगुत्तमा । केवलि पन्नत्तो धम्मो लोगुत्तमो।' –ચાર પદાર્થો લેકમાં ઉત્તમ છે –(૧) અરિહતે લેકમાં ઉત્તમ છે, (૨) સિદ્ધો લેકમાં ઉત્તમ છે, (૩) સાધુએ લેકમાં ઉત્તમ છે અને (૪) કેવલિપ્રરૂપિત ધર્મ લેકમાં ઉત્તમ છે. ત્તર સરળ ઘવજ્ઞાન अरिहंते सरणं पवजामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि ।' Page #388 -------------------------------------------------------------------------- ________________ –-ચાર વસ્તુઓ શરણરૂપ છે. સંસારના ભયથી બચવા માટે હું ચારના શરણ સ્વીકારું છું-(૧) અરિહતેનું શરણ સ્વીકારું છું, (૨) સિદ્ધોનું શરણ સ્વીકારું છું, (૩) સાધુઓનું શરણ સ્વીકારું છું અને (૪) કેવલિ-પ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકારું છું. , પછી નીચેની ગાથા સ્થિરચિત્તે ભણવી. 'अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो । जिणपन्नत्तं तत्तं, इअ सम्मत्त मए गहीअं ।' –પ્રત્યેક ભામાં અરિહંત પરમાત્મા મારા દેવ છે, સુસાધુ ભગવતે મારા ગુરુ છે, તેમજ સકલ જનું હિત એ જ છે તત્વ જેમાં એવે શ્રી જિનેશ્વર ભગવંત કથિત ધર્મ તેને જ હું તત્વ માનું છું, આ જાતિનું સમ્યક્ત્વ મેં અંગીકાર કર્યું છે. સાધકે સાધનાની શરૂઆતમાં ત્રણે પ્રલના અને ત્રણ જગતના સર્વ શ્રીનવકારસાધક ભવ્યાત્માઓની સાધનાની પણ વિવિધ ત્રિવિધ ભૂરિ ભૂરિ અનુદના કરવી જોઈએ. આ રીતે જાપ શરૂ કરતાં પહેલાં નવકાર મંત્ર મહિમાગર્ભિત શ્લેકે, મૈત્રી આદિ ભાવનાઓ, શ્રી વજીપંજર તેંત્રથી આત્મરક્ષા, પંચસૂત્રનું પ્રથમસૂત્ર, અથવા અમૃત વેલિની સઝાય, અથવા “વત્તામિંનો પાય, વગેરેમાંથી અનુકૂલતા અને સ્મૃતિ મુજબ ડી વાર રટણ કરવું, ઉપરની તમામ વસ્તુઓ અંતઃકરણમાં ભાવ જાગૃત Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ કરવાના ઉપાયભૂત છે. તેથી જે રીતે હૃદયમાં ભાવ ઉત્પન્ન થાય તે પદનું આલંબન લઈ હૃદયને ભાવિત કરવું. તેમાં તાત્પર્ય એ છે કે પ્રાથમિક ભૂમિકામાં ભાવની વૃદ્ધિ કરવા માટે શરૂઆતમાં આ જાતિને સ્વાધ્યાય ખાસ જરૂરી છે. આટલું કર્યા બાદ સમગ્ર શબ્દ બ્રહ્માની ઉત્પત્તિના કારણભૂત તથા પંચપરમેષ્ઠિ પદ વાચક પ્રણવ–88કારનું નીચેના સ્પેકથી મરણ કરવું. 'ॐकारं बिन्दुसंयुक्तं, नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः॥' ત્યાર પછી સકલ વિનના વિચ્છેદક અને સઘળાં મને વાંછિત પૂર્ણ કરનાર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરવું. તે માટે “૩૪ : પાર્થનાવાય વિશ્વરિતામળી એ આખું કાવ્ય, અથવા નીચેનું કાવ્ય બોલવું. नमोस्तु पार्श्वनाथाय, विघ्नविच्छेदकारिणे । नागेन्द्रकृतच्छत्राय, सर्वादेयाय ॐ नमः ॥ પછી નીચેના સ્પેકથી ચરમ શાસનપતિ આસન ઉપકારી, શ્રી મહાવીર-વર્ધમાનસ્વામીનું સ્મરણ કરવું. कल्याणपादपारामं, श्रुतगङ्गाहिमाचलम् । विश्वाम्भोजरवि देवं, वन्दे श्रीज्ञातनन्दनम् ॥ પછી નીચેના ક્ષેકથી અનંત લક્વિનિધાન શ્રી ગૌતમ ગણધરેન્દ્રનું સ્મરણ કરવું. Page #390 -------------------------------------------------------------------------- ________________ નgિબrશાક, સમીકાર્યાને सर्वलब्धिनिधानाय, श्रीगौतमस्वामिने नमः ॥ પછી નીચેના લેકથી પરમ ઉપકારી ગુરુમહારાજનું કૃતજ્ઞ બુદ્ધિથી અતિ નમ્રભાવે સ્મરણ કરવું. अज्ञानतिमिरान्धानां, ज्ञानाञ्जनशलाकया। नेत्रमुन्मीलितं येन, तस्मै श्रीगुरवे नमः॥ 'श्रीतीर्थकरगणधरमसादात् सिद्ध्यतु मम एष योगः।" જાપની શરૂઆતમાં ઉપર બતાવેલી વસ્તુઓનું મનન ચિંતન કરવાથી મન વચન કાયાની ચંચળતા દૂર થાય છે. યોગશાસ્ત્રમાં તે માટે કહ્યું છે કે– 'वचनमनःकायानां, क्षोभं यत्नेन वर्जयेच्छान्तः । रसभाण्डमिवात्मानं, मुनिश्चलं धारयेन्नित्यम् ॥' –સાધકે પ્રથમ મન, વચન અને કાયાની ચપળતાને પ્રયત્નપૂર્વક ત્યાગ કરે અને રસથી ભરેલા વાસણની માફક પિતાના આત્માને શાન્ત તથા નિશ્ચલપણે ધારી રાખો. જાપ પૂર્ણ થયા બાદ પણ મૈત્રી આદિ ભાવનાઓ ફરીથી વિચારવી. શુભ ધ્યાનની સ્થિરતા અને વૃદ્ધિ માટે એ ભાવનાઓ રસાયણનું કામ કરે છે. એનાથી ચિત્ત પ્રસન્ન અને પ્રફુલ્લિત થાય છે. અને હૃદયમાં સદ્ભાવ વૃદ્ધિ પામે છે. - હવે પછીના પ્રકરણમાં જાપ કેવી રીતે કરે તે હકીકત તથા જેને જાપ કરવો છે,તે શ્રી નમસ્કાર મહામંત્રનું Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ બાહ્ય અને આંતર સ્વરૂપ, જાપ કરનાર સાધકે ખાસ ધ્યાનમાં રાખવા લાયક ખાખતા, જાપની સિદ્ધિ માટે પ્રયાજન ભૂત જ્ઞાન, અને તે માટે જરૂરી નિયમેનુ... પાલન, જાપમાં સામાન્ય પ્રવેશ થયા પછી તેમાં વિશેષ પ્રગતિ સાધવાના ઉપાચે, મહામત્ર શ્રી નવકારની સાધનાથી થતા લાભા, ત્યારબાદ જાપથી આગળ વધીને શ્રી નવકારનું ધ્યાન કરનારના લક્ષણેા, અને નવકારનુ` ધ્યાન કરવાની રીત વિગેરે પ્રચા જનભૂત હકીકત જણાવવી આવશ્યક છે. એ દ્વારા મહામત્રની શ્રેષ્ઠતાના પરિચય અને તેને આરાધવાની વિધિ ખ્યાલમાં આવવાથી મહામંત્રના જાપ આદિમાં એકાગ્રતાદિ ગુણાની સિદ્ધિ સહેલાઈથી થાય છે. માટે તે હકીકત અહી' ક્રમસર જણાવીએ છીએ. દ્રવ્યથી મૈં નવકારના પરમ પવિત્ર અક્ષરેા મંગલ છે. ક્ષેત્રથી જ્યાં પણ શ્રી નવકાર મંત્રને જાપ થાય તે સ્થાન મગલરૂપ છે. કાળથી જ્યારે શ્રી નવકારતુ સ્મરણ થાય તેટલા કાળ મગળમય જાણવા અને ભાવથી આ પંચનમસ્કારને ભાવ સ્વયં મગલરૂપ છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્રનું બાહ્ય સ્વરૂપ. કેઈ પણ ક્રિયાનું સંપૂર્ણ ફળ મેળવવું હોય તે તેનું વિધિપૂર્વક આરાધન જરૂરી છે. ખેડુત જે વિધિ પૂર્વક વપન આદિની ક્રિયા કરે છે, તે જ ધાન્યરૂપી ફળ પ્રાપ્ત કરી શકે છે. વિધિપૂર્વક ક્રિયા કરવા માટે જેની આરાધના કરવી છે, તે વસ્તુના સ્વરૂપનું જ્ઞાન આવશ્યક છે. નવકાર મંત્ર બરાબર ભણાય-ગણાય તે માટે તેનું બાહ્ય અને આંતરિક સ્વરૂપ સમજી લેવાની જરૂર છે. બાહ્ય સ્વરૂપ એટલે મંત્રને અક્ષરદેહ. તે બરાબર જળવાઈ રહે જોઈએ. શ્રીનવકાર મંત્રમાં પદે ૯ છે. સંપદાઓ ૮ છે અને અક્ષરે ૬૮ છે. આ અડસઠ અક્ષરોમાં ગુરુ એટલે જેડાક્ષરે ૭ છે અને લઘુ એટલેં સાદા અક્ષરે ૬૧ છે. નવ પદોની ગણના શ્રીનવકાર મંત્રના નવ પદેની ગણના આ રીતે થાય છે. નમો અરિહંતાળ ! એ પહેલું પદ. નો સઢાળે ! એ બીજું પદ નમો ગારિયાળું એ ત્રીજું પદ, નમો ઉવક્સાવાળું . એ ચોથું પદ Page #393 -------------------------------------------------------------------------- ________________ (૩૨૯ નમો ટોણ સદવરદૂi ! એ પાંચમું પદ પષો વનમુક્કારો ! એ છઠું પદ સવાવાળાળો . એ સાતમું પદ. મંગાઢાળ જ નહિ . એ આઠમું પદ. પઢમં હું મારું એ નવમું પદ સંપદા ૮. સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન. શાસ્ત્રમાં તેની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે–સાન ઘરે– િિાતે મિતિ સંવર–જેનાથી સંગત રીતે અર્થ જુદા પડાય તે સંપદા. આવી સંપદા નવકારમાં આઠ છે. પ્રથમના પાંચ પદની પાંચ, છઠ્ઠા સાતમા પદની એક અને છેલ્લાં બે પદેની બે એમ કુલ આઠ. ગુરુ લઘુ અક્ષર અક્ષરની ગણનામાં જોડાક્ષરને એક જ ગણવાને છે, દેઢ નહિ. આ રીતે નવકાર મંત્રના અક્ષરે ૬૮ થાય છે. પ્રથમ પદ “નમો અરિહંતાળમાં અક્ષરે સાત છે અને તે સાતેય લઘુ છે. - બીજા પદ “નમો સિદ્ધાળમાં અક્ષર પાંચ છે તેમાં ચાર લઘુ છે અને એક ગુરુ છે. સિદ્ધાળ માં દ્રા અક્ષર ગુરુ છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ :૩૩૦ ત્રીજા પદ “નમો શાાિળમાં અક્ષરે સાત છે, તે સાતેય લઘુ છે. ચેથા પદ “નમો ઉવજ્ઞાચા માં અક્ષરે સાત છે, તેમાં છ લઘુ અને એક ગુરુ છે. વાયાળું માં કશા અક્ષર ગુરુ છે. પાંચમા પદ “Rો સો સવસાહૂળમાં અક્ષરે નવ છે, તેમાં આઠ લઘુ અને એક ગુરુ છે. સવ્વસાહૂળ ને વ અક્ષર ગુરુ છે. આ રીતે પાંચ પદમાં ૩૫ અક્ષરો છે, તેમાં ૩૨ લઘુ અને ત્રણ ગુરુ છે. છઠ્ઠા પદ “ો પંઘનપુરમાં અક્ષરો આઠ છે, તેમાં સાત લઘુ અને એક ગુરુ છે. પંચમુવારોને 8 અક્ષર ગુરુ છે. સાતમા પદ “વવસ્વાસળી માં અક્ષરો આઠ છે, તેમાં છ લઘુ અને બે ગુરુ છે. આ પદમાં સ્ત્ર અને જ એ અક્ષરે ગુરુ છે. આઠમા પદ “કંટાળું ર સર્વિ”માં અક્ષરે આઠ છે, તેમાં સાત લઘુ અને એક ગુરુ છે. સર્વે ને જે અક્ષર ગુરુ છે. નવમા પદ પઢમં હૃવ મંઢમાં અક્ષરે નવ છે, તે નવે અક્ષરે લઘુ છે. આ રીતે નવકાર મંત્રના છેલ્લાં ચાર પદે કે જે Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ ચૂલિકા કહેવાય છે, તેમાં કુલ ૩૩ અક્ષરો છે, તેમાંના ૪ ગુરુ અને ૨૯ લઘુ છે. શ્રીમહાનિશીથ સૂત્રમાં નવકારને પાંચ અધ્યયન અને એક ચૂલિકાવાળે કહ્યો છે, અને તેમાં અક્ષરની. સંખ્યા ઉપર જણાવવામાં આવી છે, તે મુજબ પ્રથમનાં પાંચ પદની ૩૫ અને પછીના ચાર પદની ૩૩ જણાવેલ છે. ઉપદેશ તરંગિણીમાં કહ્યું છે કે– 'पश्चादौ यत्पदांनि त्रिभुवनपतिभिव्याहृता पञ्चतीर्थी, तीर्थान्येवाष्टषष्टि-र्जिनसमयरहस्यानि यस्याक्षराणि । यस्याष्टौ संपदश्चानुपमतममहासिद्धयोऽद्वैतशक्तिजीयाद् लोकद्वयस्याभिलषितफलदः श्रीनमस्कारमंत्रः ॥१॥" આલેક અને પરલેક એમ બને લેકમાં ઈચ્છિત ફળને આપનાર, અદ્વિતીય શકિત સ્વરૂપ, શ્રીનમસ્કાર મંત્ર જ્યવંત વર્તે, કે જેનાં પાંચ પદેને શૈલેક્ટ્રપતિ શ્રી તીર્થંકરદેવોએ પંચતીર્થી તરીકે કહ્યો છે. શ્રી જિના. ગમને રહસ્યભૂત એવા જેના અડસઠ અક્ષરને અડસઠ તીર્થો તરીકે વખાણ્યાં છે અને જેની આઠ સંપદાઓ અનુપમ શ્રેષ્ઠ આઠ મહા સિદ્ધિઓ તરીકે વર્ણવી છે. કશ્રી અરિહંતનો આદ્ય અક્ષર અષ્ટાપદ તીર્થનું સૂચન કરે છે, શ્રી સિદ્ધને આઘ અક્ષર નિ સિદ્ધાચલજીનું સૂચન કરે છે, આચાર્યને આઘ અક્ષર બુજીનું સૂચન કરે છે, ઉપાધ્યાયજીને આદ્ય અક્ષર = ઉજજયંત એટલે ગિરનારજીનું સૂચન કરે છે અને સાધુના આદ્ય અક્ષરમાં રહેલ સ સમેતશિખરજીનું સૂચન છે, ' છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકારનું આંતરિક સ્વરૂપ નવકારનું આંતરિક સ્વરૂપ એટલે નવકારને અર્થદેહ. નવકારથી પરિચિત થવા માટે તેના પ્રત્યેક શબ્દને અર્થ • જાણ જોઈએ. પ્રથમ “નવાર' એ શબ્દને અર્થ સમજીએ. નવકાર શબ્દ નમસ્કારનું જ રૂપાંતર છે. સંસ્કૃત નારા શબ્દનાં પ્રાકૃતમાં બે રૂપ થાય છે, એક નમ્ર અને બીજું નમોવર. પ્રાકૃત વ્યાકરણના નિયમ મુજબ આદિમાં રહેલા ર ને વિકલ્પ જ થાય છે, એટલે મુઘાર અને - ઇમોક્ષાર એવાં રૂપ પણ નવકારનાં બની શકે છે. પરંતુ આ રૂપમાંથી આપણે સંબંધનમુક્કાર પદ સાથે છે. નમુક્કારમાંથી જ ને લેપ થતાં નર શબ્દ બને છે અને તેમાંથી નવઘાર અને છેવટે નવજાર શબ્દ ન બને છે. હવે મહામંત્રનાં જુદાં જુદાં પદેનો અર્થ વિચારીએ. નમો અરિહંતાણં એટલે (મારે) નમસ્કાર હે અરિહને. નો સઢાળ એટલે (મારે) નમસ્કાર હે સિદ્ધોને. નમો આયરિયાળ એટલે (મારે) નમસ્કાર હે - આચાર્યોને. રમો વવાયા એટલે (મારે) નમસ્કાર છે ઉપાધ્યાયને. Page #397 -------------------------------------------------------------------------- ________________ 333 નમો હોક્ સવ્વસાહૂળ એટલે ( મારેા ) નમસ્કાર હ લેાકમાં રહેલા સર્વ સાધુઓને. ો વચ-નમુનારો આ પાંચને કરેલા નમસ્કાર, સવ્વપાવપ્પળાસળો—સવ પાપના પ્રણાશક છે. મંનહાળ ૬ સનું—અને સમ'ગલામાં. પઢમં રૂ મારું—પ્રથમ મગલરૂપ થાય છે. શ્રીનવકાર મ`ત્રને આ સામાન્ય શબ્દાર્થ થયા.. હવે થાડાક તેના ભાવાર્થી વિચારીએ. નવકારમાં સૌથી પ્રથમ ‘નમો ' પદ્મ આવે છે, તેથી પ્રથમ તેના વિચાર કરીશુ. ‘નમો’ પદની વિચારણા સમો એ નૈપાતિક પદ્ય છે. તે એક પ્રકારનું અવ્યય છે, તે દ્રવ્ય અને ભાવ એ બન્ને પ્રકારના નમસ્કારનું સૂચન કરે છે. દ્રવ્ય–નમસ્કાર એટલે હાથ જોડવા, મસ્તક નમાવવું, ઘૂંટણે પડવું વગેરે. અને ભાવ—નમસ્કાર એટલે જેમને નમસ્કાર કરતા હોઈ એ તેમના પ્રત્યે વિનય રાખવે, ભક્તિ રાખવી, ઉત્કટ આદર રાખવેા. ‘જેને હું નમસ્કાર કરુ છુ. એ માટા અને હું નાને' એવી ભાવના પ્રગટ કરવી; કારણ કે એવી ભાવના પ્રગટવા સિવાય ભાવ નમસ્કાર થાય નહિ, • નમો' પદમાં નમસ્કારની ભાવના છે, અને તે ધનું બીજ છે. એટલે નમસ્કારથી આપણા અંતઃકરણમાં ધર્માંના બીજનું વાવેતર થાય છે. પરમ પૂ. આચાર્ય Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ભગવંત શ્રી હરિભદ્રસૂરિ મહારાજે શ્રી લલિતવિસ્તરા નામની ચૈત્યવન્દન સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે “ ગતિ મૂઢમૂત ના' અર્થાત્ ધર્મ પ્રત્યે લઈ જનારી મૂલભૂત વસ્તુ વંદના છે–નમસ્કાર છે. કારણ કે તેના વડે ઉત્પન્ન થત ભાવોલ્લાસ આત્મક્ષેત્રમાં ધર્મપ્રશંસાધર્મના બહુમાનરૂપી બીજને વાવે છે, ધર્મચિન્તાદિ રૂપ અંકુરાએ પ્રગટાવે છે, ધર્મશ્રવણ અને ધર્મ આચારરૂપ શાખા પ્રશાખાઓને વિસ્તાર કરે છે તથા સ્વર્ગ અને મેક્ષના સુખની પ્રાપ્તિરૂપ ફૂલ અને ફળને આપે છે. શ્રીનમસ્કાર મહામંત્રની શરૂઆત “નમો પદથી થાય છે, એ જ એની એક મહાન વિશેષતા છે. આ “ના” પદ ધર્મશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર, અને તંત્રશાસ્ત્ર ત્રણેની દષ્ટિએ રહસ્યમય છે. ધર્મશાસ્ત્રની દષ્ટિએ તે વિનયનું બીજ છે, કે જેનું પરંપર ફળ મેક્ષ છે. વાચકશેખર પૂશ્રી ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિ પ્રકરણમાં ફરમાવ્યું છે કે “વિનયનું ફળ ગુરુની સેવા છે, ગુરુસેવાનું ફળ કૃતજ્ઞાનની પ્રાપ્તિ છે, શ્રુતજ્ઞાનની પ્રાપ્તિનું ફળ આશ્રવને નિષેધ છે, આશ્રવ નિરોધનું ફળ સંવરની પ્રાપ્તિ છે, સંવરની પ્રાપ્તિનું ફળ તપ છે, તપનું ફળ કર્મનિર્જરા છે, કર્મનિર્જરાનું ફળ કિયાનિવૃત્તિ છે, ક્રિયાનિવૃત્તિનું ફળ ભેગને નિરોધ છે, ગિનિરોધનું ફળ ભવપરંપરાને ક્ષય છે અને ભવપરંપરાના ક્ષયનું ફળ મોક્ષ છે. આ રીતે વિનય એ સર્વ કલ્યાણનું મૂળ કારણ છે.” Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૫ મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ “નમો’ એ શોધનબીજ છે, એટલે શરીર, મન અને આત્માની શુદ્ધિ કરવામાં તે અતિ ઉપગી છે. તંત્રશાસ્ત્રની દષ્ટિએ “નમો’ એ શાન્તિક અને પૌષ્ટિક કર્મને સિદ્ધ કરનારું પદ છે, તેથી “નમો પદથી પ્રજાયેલું સૂત્ર શાન્તિ અને પુષ્ટિને લાવનારું છે. વલી નવકારની આદિમાં રહેલ આ “નમો’ પદમાં શોનુ પણ છુપાયેલું છે. તે આ પ્રમાણે, “નમો પદમાં ન+અ++મો એ ચાર વર્ણો છે. હવે તે વર્ણોને જે ઉલટાવવામાં આવે તે શો + જૂ+ + = એ કમ થશે. તેમાંના પ્રથમ બે વર્ગોના સંયેજનથી લોન ની નિષ્પત્તિ થાય છે. સંસ્કૃત મન:પદના “ક” અને “” અક્ષરેન જે. વિપર્યય કરવામાં આવે તે નમ: પદ થઈ જાય છે. એને અર્થ એ છે કે જ્યારે આપણું બહિર્મુખ મન અંતર્મુખ બનશે એટલે કે બાહ્ય સંસાર તરફ દોડતું મન આંતર સન્મુખ થશે, ત્યારે આ નમો પદ પ્રગટશે. નમસ્કાર મહામંત્રમાં આ નમો પદનું છ વખત સ્મરણ કરાયું છે. આ નમો પદમાં ઘણા ગંભીર ભાવે છુપાયેલા છે, જેમ કે “નમો’ એટલે વિશુદ્ધ મનને નિગ, મનનું શુદ્ધ પ્રણિધાન, વિષય કષાયથી વિરમવું, સાંસારિક ભાવમાં દેડતા મનને શેકવું. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬: વળી આ નમો પદ સન્માન, શ્રદ્ધા, ભક્તિ અને આંતરિક બહુમાન સૂચક પણ છે. વિશેષ પરિચયમાં રમો એ સમર્પણ ભાવ સૂચક છે અને એથી પણ વિશેષ પરિચયમાં. નમો સર્વ સમર્પણ ભાવ સૂચક છે, તેથી પણ આગળ વધીને કહીએ તે રમો બીનશરતી સર્વ સમર્પણ ભાવનું સૂચક છે. નમો પદમાં પંચપરમેષ્ટિઓ પ્રત્યેને પ્રમોદ ભાવ રહે છે. જ્યાં પ્રમોદભાવ છે, ત્યાં અનમેદનાના બીજ માંથી સર્વ સમર્પણ ભાવનું વૃક્ષ ઉગે છે. જેમાં પ્રમોદ ભાવ નમસ્કારનો પર્યાય છે, તેમ સમર્પણ ભાવ પણ નમસ્કારને પર્યાય છે. - જ્યારે પંચપરમેષ્ઠિ પ્રત્યે બીન શરતી સર્વ સમર્પણ, ભાવ પ્રગટે છે, ત્યારે આપણામાં રહેલ પશુત્વ રૂપ દુર્ભા તરફનું અધોમુખી ચૈતન્ય સિદ્ધત્વ તરફ–ઉર્ધ્વમુખ સદૂભાવે પ્રત્યે વહે છે. આપણું નીચે જતા ભાવ પ્રવાહને ઊંચે આકર્ષવાનું જબ્બર બળ શ્રીપંચપરમેષ્ટિએમાં છે, પરંતુ આ બળમાં કાર્યકારી “રમ” પદની આકર્ષણ શક્તિ મુખ્ય કારણ છે. નમસ્કાર મહામંત્રમાં અનુમોદના પંચપરમેષ્ઠિઓની. છે. આ અનુમંદનાનું મહત્વ ઘણું છે. ત્રણે કાળની સર્વ શ્રેષ્ઠ મહાવિભૂતિઓની પ્રત્યે અનુમોદને પ્રગટાવવાની ચાવી, “નમો પદમાં છે. “નમો પદથી આપણું પંચપરમેષ્ટિએ સાથે જોડાણ થાય છે. અનમેદનીને સંબંધ બાહ્ય કરતાં Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ આંતર મન સાથે વિશેષ છે, તેથી અનુમંદનાનું બળ ઘણું છે. અનુમોદના નમસ્કારની પ્રાથમિક ભૂમિકા છે, જ્યારે સર્વ સમર્પણભાવ એ નમસ્કારની પરાકાષ્ઠા છે, પરંતુ એ બનેનું મૂળ “નમો’ પદમાં રહેલું છે. પંચપરમેષ્ટિઓની મહાવિદ્યુત પ્રવાહ તે વહી જ રહ્યો છે. આપણું આત્મામાં પ્રકાશ કરવા માટે “તમો” પદનું બટન ઉઘાડવું જોઈએ. પંચપરમેષિએનું મહત્ત્વ ઘણું છે, પરંતુ તેમન. મહત્ત્વને લાભ આપણને અપાવવાનું સામર્થ્ય “નમો’ પદમાં સમાયેલું છે, તેથી સાધકે માટે તે નમો પદનું વિશેષ મહત્ત્વ છે. ટુંકાણમાં આ “નમો પદ મેક્ષની કુંચી છે. જરિત' પદની વિચારણા. “રિત” એટલે હૈં. આ ત શબ્દ કઈ ધાતુ ઉપરથી બનેલું છે કે જે ચોગ્ય હવાને અર્થ દર્શાવે છે. એટલે જે મહાપુરુષ સુરાસુર નરેદ્રની પૂજાને ચગ્ય હોય તે મત કહેવાય. શ્રીભદ્રબાહુ સ્વામીજીએ આવશ્યક–નિર્યુક્તિમાં કહ્યું 'अरिहंति वंदण-नमसणाई, अरिहंति पूयसकारं ! सिद्धिगमणं च अरिहा, अरहंता तेण वुच्चंति ॥' ધ-૨૦ Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩. —જેએ વદન નમસ્કારને ચેાગ્ય છે, એ પૂજા સત્કારને ચેાગ્ય છે, અને જેએ સિદ્ધિ ગમનને ચાગ્ય છે, તે અરિહંત અર્થાત્ અત્ કહેવાય છે. બત્, અરદંત, અરિહંત અને અદ્ભુત આ બધા શબ્દો સમાન અંવાળા છે. તેમાં શ્વેત એ સંસ્કૃત શબ્દ છે. બાકીનાં બધાં પ્રાકૃત રૂપાંતર છે. ‘અદ્વૈત' તથા ‘અહä' અરિહત શબ્દના પાઠાંતર તરીકે આવે છે. ત્રણેના જૂદા જૂદા અર્થા થઈ શકે છે. તિ એટલે કમ કે મેહરૂપી શત્રુના નાશ કરનાર, બરફ ત એટલે ત્રણે લેાકની પૂજાને ચેાગ્ય અને 'ત એટલે ફરી ન ઉગનાર, અર્થાત્ સ'સારમાં ફરી ન આવનાર. ,, નવકારમાં ‘અદ્િજ્ઞાન' પદ્મ મહુવચનમાં છે. પાંચમા પદમાં રહેલ હોઇ તથા સવ્વ પદ અહી' જોડતાં ‘ નો અરિહંતાણં ’ એ પદના અથ “ સકલ લેાકમાં રહેલા સવ અરિહતાને મારા નમસ્કાર થાએ,” એવા થાય છે. અહી સર્વ શબ્દના અર્થ સર્વકાલીન કરીએ તે આ નમસ્કાર માત્ર વમાનકાળના અરિહાને નહિ, પણ ત્રણે કાળના અરિતાને થાય છે. લેાક અને કાળ માટે દરેક પદમાં આ પ્રમાણે સમજી લેવાનુ છે. અરિતા ધમ તીની સ્થાપના તેમને ધમ તીર્થંકર કે તીર્થંકર પૂરેપૂરા જિતનારા હાવાથી જિન કરનારા હાવાથી કહેવાય છે. રાગદ્વેષના કહેવાય છે અને સવ Page #403 -------------------------------------------------------------------------- ________________ 336 પુરુષામાં ઉત્તમ હાવાથી પુરુષાત્તમ કહેવાય છે. આ રીતે તે ખીજા પણ અનેક નામાથી આળખાય છે. અરિહંતની દેવાધિદેવ તરીકે ગણના થાય છે, કારણ કે તે સર્વજ્ઞ, સદશી, વીતરાગ અને સશક્તિમાન ડાય છે. તેમનામાં દાનાંતરાય, લાભાંતરાય, ભેાગાંતરાય, ઉપભાગાંતરાય, વીર્યાતરાય, હાસ્ય, રતિ, અતિ, શાક, ભય, જુગુપ્સા, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, રાગ અને દ્વેષ એ અઢાર દાષા હોતા નથી. અરિહંતના બાર ગુણા શ્રી અરિહુ'ત પરમાત્મા અન ́ત ગુણેાના ભડાર છે. તેમના સ ́પૂર્ણ ગુણ્ણા કાણુ ગણી શકે ? જેમ સાગરમાં જળબિન્દુઓને, પૃથ્વી પરના તમામ રેતીના કણને કે આકાશમાં રહેલા તારાઓને સામાન્ય મનુષ્ય ગણી શકે નહિ, તેવી રીતે તેમના અનતગુણે પણ મનુષ્યથી ગણી શકાય નહિ. આમ છતાં તેમની વિશેષતાને ધ્યાનમાં રાખવા માટે તેમના ગુણ્ણાને ખારની સંખ્યામાં સ`ગ્રહી લેવામાં આવ્યા છે, તેથી તેઓ નીચે મુજબ ખાર ગુણેાથી ઓળખાય છે. તેઓ જ્યાં બિરાજતા હાય ત્યાં તેમના દેહુમાનથી ખાર ગણું ઊંચું અશેકિવૃક્ષ રચાય છે, દેવતાઈ ફૂલેલાની વૃષ્ટિ થાય છે, દિવ્યધ્વનિ સભળાય છે, ચામા વીંઝાય છે, સુવણુ મય સિ’હ્રાસના રચાય છે, ભામ’ડલ ઝળહળે છે, દેવદુ'દુભિ વાગે છે અને મસ્તક પર ત્રણ છત્રા રહે છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આ આઠ ગુણને અષ્ટ પ્રાતિહાર્યું કહેવામાં આવે છે, કારણ કે તે પ્રતિહારીની જેમ સાથે રહે છે. ઉપરાંત તેઓ અપાયાપગમાતિશય, પૂજાતિશય, જ્ઞાનાતિશય અને વચનાતિશયવાલા હોય છે. શ્રીઅરિહતેની કલ્યાણકારિણી સાધના. શ્રીઅરિહંત પરમાત્માના આત્માઓ પિતાના પૂર્વના ત્રીજે ભવે શ્રીજિનનામકર્મની નિકાચન કરતી વખતે સવિજીવક શાસન રસીએ ભાવના પૂર્વક વીશસ્થાનક આદિ તપશ્ચરણની કલ્યાણકારિણી સાધનાને સાધનારા હોય છે. તેના પ્રભાવે ચરમભવમાં તેમનામાં જન્મથી ચાર અતિશય, કર્મક્ષયથી અગિયાર અતિશય અને કેવાં જ્ઞાન પછી દેવ કૃત એગણેશ અતિશય એમ અનુક્રમે ચોત્રીશ અતિશયે ઉત્પન્ન થાય છે. ઉપરોક્ત બાર ગુણેમાં ઉપલક્ષણથી ત્રીશ અતિશયોને સમાવેશ થઈ જાય છે. શ્રીઅરિહંત પરમાત્માના નામ, સ્થાપના, દ્રવ્ય, એમની ૩૫ ગુણયુક્ત વાણી, એમના અતિશ, એમનું તીર્થ આદિ તમામ વસ્તુઓમાં જે અચિંત્ય સામર્થ્ય ઉત્પન્ન થાય છે, તેમાં મુખ્ય કારણ સર્વ જગત-કલ્યાણના આશયયવાળી ઉત્તમ ભાવના પૂર્વકની પૂર્વે ત્રીજા ભવે થયેલી એમની કલ્યાણકારિણી આરાધના છે. અરિહંત એ સાકાર ઈશ્વર છે અને સિદ્ધ એ નિરાકાર ઈશ્વર સ્વરૂપ છે. ઉપાસનાને કમ એ છે કે પ્રથમ સાકારની ઉપાસના અને પછી નિરાકારની ઉપાસના કરવી એટલે તે કમને અહીં માન્ય રાખવામાં આવે છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ સાકાર ઈશ્વર વડે જ નિરાકાર ઈશ્વરનો બંધ થાય છે; માટે તેમને ઉપકાર આ જગતમાં બહુ મટે છે અને તેથી પ્રથમ પદે તેઓ મરણ કરવા એગ્ય છે. સિદ્ધપદની વિચારણું સિદ્ધ એટલે સર્વક ખપાવીને શુદ્ધ થયેલ આત્મા. જેમને જન્મ, જરા, મરણ, રોગ, શેક કંઈ પણ હતું નથી. તેઓ લેકના અગ્રભાગે સિદ્ધશિલામાં વિરાછ અક્ષય, અનંત, અવ્યાબાધ સુખને નિરંતર ઉપયોગ કરી રહેલ છે. ભૂતકાળમાં આવા અનંત સિદ્ધ થઈ ગયા. આજે વર્તમાનમાં પણ અનેક આત્માઓ સિદ્ધ થાય છે અને ભવિષ્યમાં અનંત આત્માઓ સિદ્ધ થશે. સિદ્ધ ભગવંત આઠ ગુણોથી ઓળખાય છે. (૧) અનંતજ્ઞાન, (૨) અનંતદર્શન, (૩) અનંત અવ્યાબાધ સુખ, (૪) અનંતચારિત્ર, (૫) અક્ષયસ્થિતિ, (૬) અરૂપીપણું, (૭) અગુરુલઘુત્વ એટલે નહિ ભારેપણું કે નહિ હલકાપણું (૮) અને અનંતવીર્ય, સિદ્ધના આત્મામાં સમસ્ત લેકને ડેલાવી શકે એવી શક્તિ હોય છે, પણ તેમને એ શક્તિને ઉપગ કરવાનું કે પ્રજન હેતું નથી. આચાર્યપદની વિચારણ, આચાર્ય એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર આ પાંચે આચારનું પિતે પાલન કરનારા અને બીજાની પાસે પાલન કરાવનારા. તેઓ ગચ્છના Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ નાયક હોય છે અને સારાવિડે સાધુએની સારસભાળ રાખે છે તથા પરમ કરુણા-રસથી ભરપૂર પરમાત્માના શાસનની ઉન્નતિ માટે પ્રયત્નશીલ હાય છે. તેઓ છત્રીસ ગુણાથી એળખાય છે. જેમકે~~ પાંચ ઇન્દ્રિયેાના વિષય ઉપર કાબૂ રાખનાર, તથા નવ પ્રકારની બ્રહ્મચય ની વાર્ડને ધારણ કરનાર, ચાર પ્રકારના કષાયથી મુક્ત, પાંચ મહાવ્રતથી યુક્ત, પાંચ પ્રકારના આચારનું પાલન કરવામાં સમર્થ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત, આ છત્રીસ ગુણયુક્ત આચા હાય છે. આચાર્યંના છત્રીસ ગુણેાની ગણના ખીજી રીતે પણ થાય છે. ઉપાધ્યાય પદની વિચારણા. ઉપાધ્યાય એટલે સાધુઓને શાસ્ત્રના અભ્યાસ ક્રરાવનાર. તેની વ્યાખ્યા શાસ્રકારાએ આ પ્રમાણે કરી છે, उप-समीपे अधिवसनात् श्रुतस्य आयो लाभो भवति येभ्यस्ते ઉપાધ્યાયા.-જેમની સમીપે વસવાથી શ્રુતને લાભ થાય તે ઉપાધ્યાય કહેવાય. ઉપાધ્યાય ભગવંતા ૨૫ ગુણ્ણાથી એળખાય છે, તે આ પ્રમાણે—૧૧ અંગ અને ૧૨ ઉપાંગ પાતે ભણે તથા સાધુઓને ભણાવે તથા ચરણસિત્તરી અને કરણસિત્તરી યુક્ત હાય છે. . સાધુ પદની વિચારણા. સાધુ એટલે નિર્વાણુમા ની સાધના કરનાર અથવા Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ સ્વહિત અને પરહિત એમ ઉભયહિતને સાધનાર. તે નીચે મુજબ સત્તાવીસ ગુણેથી એાળખાય છે. પાંચ વ્રતેને પાળનાર રાત્રિભેજનને ત્યાગ છકાય જીવની રક્ષા પાંચ ઇન્દ્રિય ઉપર સંયમ ૫ ત્રણ ગુપ્તિનું પાલન લેભ રાખે નહિ ક્ષમા ધારણ કરે ચિત્તને નિર્મળ રાખે પડિલેહણ કરે સંયમમાં રહે પરીષહાને સહન કરે. ઉપસર્ગ સહે ૨૭ સકલ પ્રાણીઓના હિતને આશય સાધુઓના હૃદયમાં અંકિત થયેલ હોય છે. સાધુ ધર્મનું લક્ષણ શાસ્ત્રોમાં નીચે મુજબ જણાવવામાં આવ્યું છે– " सामायिकादिगतविशुद्धक्रियाऽभिव्यङ्ग्यसकलसत्त्वहिताशयामृतलक्षणस्वपरिणामः एव साधुधर्मः ।" સામાયિકાદિ વિશુદ્ધ ક્રિયાઓ દ્વારા પ્રગટ થત Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ સકલ પ્રાણીઓના હિતના આશયરૂપ અમૃત લક્ષણ સ્વ. પરિણામ એ સાધુ ધર્મ છે. આ રીતે પચપરમેષ્ઠિને એળખાવનારા ગુણેા ૧૨+૮ ૩૬૨૫+અને ૨૭ મલી કુલ ૧૦૮ થાય છે. પરમેષ્ટિએના ગુણ્ણાનુ' વારવાર ચિંતન કરવાથી આપણું મન નવકારમાં એકાગ્ર બનતુ' જાય છે. નમસ્કારના પ્રથમ પાંચ પટ્ટાથી આ પાંચ પરમેષ્ઠિને નમસ્કાર થાય છે, તેથી જ તેને પરમેષ્ઠિ નમસ્કાર, પરમેષ્ઠિ મત્ર, ૫'ચપરમેષ્ઠિ નમસ્કાર કે પચપરમેષ્ઠિ મત્ર કહેવામાં આવે છે. પચનમસ્કાર એટલે પાંચને કરાયેલેા નમસ્કાર. તેનેા ખીને અ પંચાંગ નમસ્કાર થાય છે. પ'ચાંગ નમસ્કાર એટલે બે હાથ, એ ઢી'ચણુ અને મસ્તક મલી પાંચ અગાને ભેગાં કરીને કરવામાં આવતા નમસ્કાર. નમસ્કાર ચૂલિકાના વિચાર. પચ નમસ્કાર કેવા છે ? તે માટે પછીના ચાર પદોમાં એટલે કે ચૂલિકામાં બતાવવામાં આવ્યું છે કે-આ પાંચને કરેલા નમસ્કાર સર્વ પાપોના પ્રણાશક છે. પણાશક એટલે અત્યંત નાશ કરનાર-જડમૂળથી પાપને ઉખેડી નાખનાર. સામાન્ય ઉપર ઉપરથી નાશ થયેા હાય તા વસ્તુ ફરી ઉત્પન્ન થાય, પણ તેના અત્યંત નાશ કે મૂળથી નાશ થયેા હાય તે ફરી કદી પણ થાય નહિ. મનુષ્યને જે દુ:ખ, કષ્ટ અને આપત્તિને અનુભવ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ થાય છે, તે અશુભ કર્મના ઉદયને લીધે થાય છે, પરંતુ આ અશુભ કર્મને સંપૂર્ણ નાશ થઈ જતો હોય તે પછી કઈ દુઃખ, કષ્ટ કે આપત્તિને અનુભવ થવાને પ્રસંગ આવે નહિ. તાત્પર્ય કે પંચમેષ્ઠિને કરાયેલે આ નમસ્કાર સર્વ પાપને અને પરિણામે સર્વ દુઃખને અત્યંત નાશ કરનાર છે. નવકારના છેલ્લા બે પદોમાં જણાવવામાં આવ્યું છે કે આ પંચનમસ્કાર સર્વ મંગલેમાં પ્રથમ મંગલ રૂપ થાય છે. મંગલ શબ્દની વ્યાખ્યા શાસ્ત્રકારોએ અનેક પ્રકારે કરી છે, પણ તેની મુખ્ય વ્યાખ્યા મતિ હિતાર્થ સંતતિ મં૪િ–“જે પ્રાણુઓના હિતને માટે પ્રવર્તે તે મંગલ”, એ અહીં ગ્રહણ કરવાની છે. પ્રાણીઓના હિતની પ્રવૃત્તિ અનેક પ્રકારે થાય છે, એટલે મંગલ પણ અનેક પ્રકારનાં છે અને તેથી અહીં “સંસ્કાળ = પતિ એ શબ્દ પ્રયોગ છે. મંગલના જે દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ એવા બે ભેદે કરીએ તે આ સપ્ત શબ્દથી અને પ્રકારનાં મંગલ ગ્રહણ કરવાનાં છે. દ્રવ્ય મંગલ એટલે શુભ પદાર્થો, જેવા કે સ્વસ્તિક, શ્રીવત્સ, નંદ્યાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મીનયુગલ, દર્પણ, વગેરે. તથા દધિ, દુર્વા, સુવર્ણ વગેરેની ગણના પણ શુભ પદાર્થોમાં થાય છે ભાવમંગલ એટલે અહિંસા, સંયમ, તપ, સ્વાધ્યાય, જ્ઞાન, ધ્યાન આદિ શુભ ભાવની પ્રાપ્તિ પ્રથમ મંગલ એટલે ઉત્તમ કે ઉત્કૃષ્ટ મંગલ. પંચનમસ્કાર સર્વે મંગલેનું ઉત્કૃષ્ટ મંગલ થાય છે, એટલે Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મંગલ તરીકે તે બીનહરીફ છે-અદ્વિતીય છે. તેનુ સ્થાન અન્ય કાઈ વસ્તુ લઈ શકતી નથી. તાત્પય` કે આ મગલ દ્રવ્ય અને ભાવ ખન્નેથી પ્રાણીનુ અત્યંત હિત કરનાર છે, એટલે તેને કોઈ પણ પ્રકારના ઉપદ્રા સતાવી શક્તા નથી. ભાવથી પ'ચપરમેષ્ઠિનુ' સ્મરણ કરનાર ભવ્ય આત્મા અશુભ વિચાર યા અશુભ પરિણામની ધારાએ ચડતા નથી. નવકારનુ સ્મરણ એટલે પ'ચપરમેષ્ઠિનુ સ્મરણુ, પ’ચપરમેષ્ઠિનુ' સ્મરણ એટલે આત્મ-શુદ્ધિનું સ્મરણ અને આત્મશુદ્ધિનું સ્મરણ એટલે મુક્તિ, મેક્ષ કે નિર્વાણુનુ સ્મરણુ. આ રીતે નમસ્કારનુ` સ્મરણ જીવનમાં અ'તિમ ધ્યેયનું સ્મરણ કરાવી મનુષ્યને અનંત સુખ પ્રત્યે લઈ જાય છે. એટલે શાસ્ત્રમાં તે પરમ કે પ્રવરમંત્ર ગણાયેા છે. . પારસ જે ધાતુને સ્પર્શે છે તેને સુવણ બનાવે છે, તેમ શ્રી નવકારનુ` મંગલ જેનાં અતઃકરણમાં વસ્યું છે તેને તે પૂર્ણ મગલરૂપ બનાવે છે, સિદ્ધ્રૂપ બનાવે છે, સ્વસ્વરૂપ બનાવે છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ જાપ કેવી રીતે કરવો? જાપ ત્રણ પ્રકાર છે. (૧) ભાષ્ય, (૨) ઉપાંશુ અને (૩) માનસ. આ ત્રણ પ્રકારે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. એટલેકે ભાષ્ય કરતાં ઉપાંશુ અને ઉપાંશુ કરતાં માનસ જાપનું ફલ ઘણું વધારે છે. આમ છતાં જાપની શરૂઆત તે ભાષ્યથી જ કરવી ઉત્તમ છે. જેઓ ભાગ્ય જાપને અભ્યાસ કર્યા વિના ઉપાંશુ જાપને આશ્રય કરે છે, કે ઉપાંશુ જાપને અભ્યાસ કર્યા વિના સીધે માનસ જાપને આશ્રય કરે છે, તેમને જસિદ્ધિ થતી નથી. કદાચ કોઈ મહાપુરુષને પૂર્વ જન્મના સંસ્કારના બળે આ કમ અનુસર્યા વિના સિદ્ધિ થતી દેખાય તો પણ એ રાજમાર્ગ છે એમ માનવું નહિ. ભાષ્ય અને ઉપાંશુ જાપને અભ્યાસ થઈ ગયા પછી માનસ જાપ કરવો હિતકર છે. ભાષ્ય, ઉપાંશુ અને માનસ આદિ જાપનાં લક્ષણે. “ચતુઃ શ્રોતે જ માણઃ '—જેને બીજે સાંભળી શકે તે ભાષ્યઃ અર્થાત્ હઠ હલાવીને સ્પષ્ટ ઉચ્ચારણરૂપ વિખરી વાણીથી મંત્રનો જાપ કરે તેને ભાષ્ય જાપ કહેવામાં આવે છે. આ જાપ મધુર સ્વરે ઇવનિ શ્રવણપૂર્વક બેલીને કરો. ભાષ્ય જાપથી ચિત્ત નિરવ શાન્ત. બને છે. આ જાપ વચનપ્રધાન છે. તેને વાચિક જાપ પણ. કહેવામાં આવે છે. Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ આ જાપ સારી રીતે સિદ્ધ કર્યાં પછી ક’ઠગતા મધ્યમા વાણીથી જાપ કરાય, તેને ‘ ઉપાંશુ' કહેવામાં આવે છે. 'उपांशुस्तु परैरश्रूयमाणोऽन्तनर्जल्परूपः । ' ‘—ખીજાએ ન સાંભળી શકે એવા પણ અદરથી રટણરૂપ હાય તે ઊપાંશુ. આમાં એષ્ઠ, જીભ વગેરેના વ્યાપાર ચાલુ હાય છે, પણ પ્રગટ અવાજ હાતે। નથી. આ જાપમાં વચનની નિવૃત્તિ થાય છે. કાયાની પ્રવૃત્તિ તેમાં પ્રધાન હાય છે. આ જાપની સિદ્ધિ થયા પછી હૃદયગતા ‘ પશ્યતિ ’ વાણીથી જાપ કરાય તેને ‘માનસ ’ જાપ કહેવામાં આવે છે. ' मानसो मनोमात्रवृत्तिनिवृत्तः स्वसंवेद्यः । ' —માનસ જાય તેને કહેવામાં આવે છે કે જે માત્ર મનની વૃત્તિએ વડે જ થાય છે અને સાધક પોતે જ તેના અનુભવ કરી શકે છે. આ જાપમાં કાયાની અને વચનની પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે. અર્થાત્ એક આદિ અવયવેાનું હલન-ચલન અને ઉચ્ચાર સથા અટકી જાય છે. જાપ કરતાં દૃષ્ટિને પ્રતિમા, અક્ષર, અથવા નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર રાખવી તેમ ન બની શકે તે આંખે મીંચી ધારણાથી અક્ષરાને લક્ષ્યમાં રાખી જાપ કરવા. માનસ જાપ સારી રીતે સિદ્ધ થતાં નાભિગતાપરા ' વાણીથી જાપ કરાય તેને · અજપા ’ જાપ કહે છે. દૃઢતર અભ્યાસ થવાથી આ જાપમાં ચિતન વિના પણ મનમાં નિર ંતર 6 Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ મહામંત્રનું રટણ થયા કરે છે. જ્યારે ઉપયોગ ન હોય ત્યારે પણ શ્વાસોચ્છવાસની જેમ આ જાપ ચાલુ જ હોય છે. જેમ કેઈ માણસ ચાર વાગે ઉઠવાને દઢ સંક૯પ કરીને સૂઈ જાય, પછી સંકલ્પ બળથી જ “ચાર વાગે ઉઠવું છે” એ અજપા જાપ ચાલુ થાય છે અને બરાબર ચાર વાગે ઉઠી શકે છે. તેમ અજપા જાપ પણ દઢ સંકલ્પ અને દીર્ઘ અભ્યાસથી સિદ્ધ થઈ શકે છે. આ સ્થિતિમાં પ્રયત્ન વિના પણ “અખંડજાપ” ચાલુ રહે છે અને તેથી શરીરમાં રોમે રોમ ઈષ્ટદેવનું રટન ચાલુ રહે છે. આવો જાપ થતાં સાધક અનિર્વચનીય સુખને અનુભવ કરવા ભાગ્યશાળી બને છે. | નવકારનો પ્રત્યેક અક્ષર મંત્ર સ્વરૂપ છે. | નવકારના પાંચ અથવા નવપદેને અનાનુપૂર્વીથી પણ ચિત્તની એકાગ્રતાને માટે ગણવામાં આવે છે. નવકારને એક એક અક્ષર કે એક પદને જાપ પણ ઘણું જ ફળને આપનારે થાય છે. યેગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં કહ્યું છે કે પંચપરમેષ્ટિના નામથી ઉત્પન્ન થયેલી સેળ અક્ષરની વિદ્યા છે, તેને બસ વાર જાપ કરવાથી ઉપવાસનું ફળ મલે છે. “રિહંત સિદ્ધ ગાય વરરજ્ઞાચ રાદૂ” એ સોળ અક્ષર જાણવા. તેમજ ભવ્યજીવ ત્રણવાર “ રિહંત સિદ્ધ એ છ અક્ષરના મંત્રને, ચાર વાર “રિત’ એ ચાર અક્ષરના મંત્રને અને પાંચસવાર નવકારના આદિ અક્ષર “બ” વર્ણન રૂપ મંત્રને ચિત્તની એકાગ્રતાથી જપે, તે ઉપવાસનું ફલપામે છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ સ્વકારના વણેના જાપનું માત્ર આટલું જ ફળ નથી પરમાર્થથી નવકારના જાપનું ફલ સ્વર્ગ અને મેક્ષ છે. છતાં અહીં જે સામાન્ય ફળ બતાવવામાં આવ્યું છે, તે જીવને નવકારના જાપમાં પ્રવૃત્તિ કરાવવાને અર્થે બતાવવામાં આવ્યું છે. વળી કહ્યું છેકે નાભિકમલને વિષે સર્વતે મુખી “રકાર શિરકમલે “faકાર, મુખકમલને વિષે “આકાર હૃદયકમલમાં કાર, અને કંઠકમલ વિષે “સાકાર રહેલું છે, એમ ધ્યાન કરવું. તથા બીજા પણ સર્વકલ્યાણ કરનારા મંત્રબીજ ચિંતવવા. આલેકના ફલની ઈચ્છા કરનારાઓએ “કાર સહિત પાઠ કરે અને નિર્વાણપદની અભિલાષાવાળાએ “ક” કાર રહિત કરે. એ રીતે ચિત્તની સ્થિરતા માટે એ મંત્રના વર્ણ અને પદ અનુક્રમે જુદા કરીને પણ જાપ થાય છે, શ્રી મહાનિશીથસૂત્રમાં આ મંત્રને અનંત ગમ-પર્યાય અને અર્થને પ્રસાધક તથા સર્વ મહામંત્ર અને પ્રવર વિદ્યાઓના ઉત્કૃષ્ટ બીજ સ્વરૂપ ગણાવ્યું છે. આ મંત્રનો જાપ આત્માને સર્વ રીતે હિતદાયક છે. જાપ કરતાં થાક લાગે તે ધ્યાન કરવું અને દયાન કરતાં થાક લાગે તે “જાપ” કરે, તેમજ બે કરતાં થાક લાગે તે સ્તંત્ર કહેવું. શાસ્ત્રોમાં જાપ વિગેજેનું ઘણું ફળ કહ્યું છે. જેમ કે-“કોડ પૂજા સમાન એક સ્તોત્ર છે. ક્રોડ સ્તોત્ર સમાન એક જાપ છે, કોડ જાપ સમાન એક ધ્યાન છે અને કોડ ધ્યાન સમાન એક લય છે. લય એટલે ચિત્તની લીનતા, એકાગ્રતા સ્થિરતા, કે સ્વરૂપમાં રમણતા, કે જે ધ્યાનની સર્વોત્તમ ટોચ છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ જાપ કરનાર સાધકે ધ્યાનમાં રાખવા ચોગ્ય બાબતે. જાપ માટે નીચેની બાબતે ધ્યાનમાં રાખવી. (૧) નિશ્ચિત સમય–સામાન્યથી શ્રી નમસ્કાર મહામંત્રના જાપ માટે બ્રાહ્ય મુહૂર્તા (પાછલી ચાર ઘડી રાત્રી) અને ત્રણ સંધ્યાને નિશ્ચિત સમય શ્રેષ્ઠ છે. ત્રણ સંધ્યા નીચે પ્રમાણે સમજવી. (૧) સૂર્ય ઉદય પહેલાંની એક ઘડી અને ઉદય પછીની એક ઘડી, (૨) મધ્યાહ્ન પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી, (૩) સૂર્યાસ્ત પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી, અથવા તે સૂર્યાસ્ત પછીની બે ઘડી કે સુર્યોદય પહેલાની બે ઘડી. જાપ કરવા માટે આ ત્રણ સંધ્યા સમય ઉત્તમ મનાયે છે; પરંતુ તેમાં પહેલી સંધ્યા વધારે સારી છે. કારણ કે તે વખતે વાતાવરણ શાન્ત હોય છે અને મગજ પણ શાન્ત હોય છે. આ સિવાય સૂર્યોદયથી માંડી દશ વાગ્યા સુધીને અને પાછલી રાત્રિને સમય પણ જાપ માટે સારો કહ્યો છે. - શ્રીનવકાર મંત્રનું સ્મરણ જ્યારે જ્યારે અનુકૂળતા હેય ત્યારે ત્યારે વારંવાર કરવાનું શાસ્ત્રમાં જે વિધાન છે, તે તેવી રીતના જાપથી શુભ સંસ્કારની સતત જાગૃતિ રહે. એ અપેક્ષાએ સમજવું વારંવાર સ્મરણથી શુભ સંસ્કારોની Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ છે જાગૃતિ રહે છે એ સત્ય હકીકત છે, તે પણ વિશિષ્ટ આત્મ શિત જાગૃત કરવા માટે જાપની પ્રાથમિક ભૂમિકામાં ઉપર જણાવેલા સમયની મર્યાદા જાળવવી જરૂરી છે. પ્રાથમિક ભૂમિકાએ જાપ કરનારે અમુક સમય નકકી કરી રાખવે જોઈ એ. જાપની પ્રાથમિક શકિતના અનુભવ માટે સમયની ચાકસાઈ જાળવવી જરૂરી છે. (૨) નિશ્ચિત આસન—શ્રીનવકાર મંત્રના જાપ માટે આસન શ્વેત, શુદ્ધ, ઊનનું રાખવુ.... વસ્ત્રો પશુ શ્વેત પહેરવાં જોઈ એ અને માળા પણ સફેદ દોરાની ગુ થેલી હાવી જોઈએ, શ્વેતર ગ એ શુકલ લેશ્યાનુ પ્રતિક છે. શુકલઘ્યાનની ચૈાગ્ય ભૂમિકાના ભાવને ખેંચવાની કિત ખીજા રરંગાની અપેક્ષાએ તેનામાં અધિક છે. પ્રકાશના અધિક પરમાણુઓને પેાતાના પ્રત્યે ખે...ચવાનેા વિશિષ્ટ ગુણુ પણ શ્વેત રંગમાં છે. તથા પદ્માસન આદિ આસનેામાંથી પણ જે આસને સુખપૂર્વક લાંબા વખત બેસી શકાય તેવું અનુકૂળ આસન નક્કી કરીને તે આસન કરીને જાપ કરવેર શરીર અને મનને સબધ છે. શરીર એ વાસણના સ્થાને છે અને મન એ પાણીના સ્થાને છે, શરીર ચાંચળ અને તે તેની અસર મન ઉપર પણ થાય છે, અર્થાત્ મન પણ ચ'ચલ મને છે. તેથી સાધનાની શરૂઆતમાં આસન બાંધવું જ જોઈ એ. આ આસનની સ્થિરતાને આધાર ખેરાકની શુદ્ધિ ઉપર છે. તેથી સાધકે પેાતાનીપ્રકૃતિને અનુકૂલ સાત્ત્વિક અને મિત ખારાક લેવા જોઈ એ. ઉલ્લેાદરીનુ પાલન નિયમા કરવું ઘટે. ભારે તળેલા અને મસાલાથી ભરપુર પદાર્થો Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩પ૩ ન લેવા જોઈએ. ઉપરાન્ત ઓછામાં ઓછે સાંજના ભજમને. મોહ છોડી દેવું જોઈએ. દષ્ટિ નાસિકા ઉપર સ્થાપવી જોઈએ. ટટાર બેસવું જોઈએ, ઢીંચણ જમીનને અડવા જોઈએ; કરોડરજજુ સરલ હેવી જોઈએ અને હેઠ બંધ રાખી દાંતને દાંત ન અડે એ ખ્યાલમાં રાખવું જોઈએ. જગ્યા પણ એક જ નિશ્ચિત રાખવી. એક સ્થાન ઉપર શ્રીનવકાર મંત્રનો જાપ કરવાથી તે સ્થળે વાતાવરણ વિશિષ્ટ કોટિનું સર્જાય છે. વારંવાર સ્થાન બદલવાથી અને જ્યાં ત્યાં મરજી મુજબ જાપ કરવાથી તેનાં આદેલને બરાબર ઉપજે નહિ અને શક્તિ જ્યાં ત્યાં : વિખરાઈ જાય. એથી ખાસ અત્યંત જરૂરી કારણ વિના જાપનું સ્થાન બદલવું નહિ. સંજોગવશાત્ સ્થાન બદલવું પડે તે પણ બેસવાનું આસન તે એક જ રાખવું. (૩) નિશ્ચિત દિશા–જાપ નિયમિતપણે પવિત્ર અને એકાત સ્થળમાં, પૂર્વ અગર ઉત્તર દિશા સન્મુખ બેસીને, મકાનની સૌથી નીચેની ભૂમિકા પર કરો, અથવા જિનમંદિરમાં ભગવાનની સન્મુખ કર. સ્થળ જેટલું પવિત્ર હોય છે, તેટલી જપમાં વિશેષ તલ્લીનતા આવે છે. આ વિષયમાં સુરિપુરંદર શ્રીહરિભદ્રાચાર્યશ્રીએ ગબિન્દુ નામના ગ્રન્થરત્નમાં જે હકીકત જણાવી છે, તે અતિ ઉપયોગી હેવાથી અહીં જણાવીએ છીએ. - તેઓશ્રી ફરમાવે છે કે ધાર્મિક પુરુષનું પ્રધાન લક્ષણ ઈષ્ટદેવતાના મંત્રને જાપ છે. આ જાપ ઈષ્ટદેવની ધ-૨૩ Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ સ્તુતિરૂપ છે. મંત્ર વડે સર્ષદશના વિષની જેમ આ જાપથી પાપરૂપી વિષને નાશ થાય છે. આ જાપ દેવતાની સન્મુખ, જળવાળા તળાવ નદી કે દ્રહની નજીક, અથવા કુલ-ફળથી લચી રહેલા વિશિષ્ટ વૃક્ષેવાલા બગીચાની અંદર કર. માળા, આંગળીના વેઢાવાડે, કે હૃદયકમળાદિ વિશિષ્ટ સ્થાનવડે મંત્રને જાપ કર, જાપ વખતે દષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર અને ચિત્ત મંત્રોનાં પદે ઉપર એકાગ્ર કરવું.” ધૂપ અને દીપથી વાતાવરણ શાન્ત અને શુદ્ધ બને છે. તેથી શક્ય હોય ત્યાં સુધી ગૃહસ્થ સાધકે ગાયના શુદ્ધ ઘીને દીવે અને દશાંગ જેવા ઉત્તમ ધૂ૫ની સામગ્રીવાનું સ્થાન પસંદ કરવું. (૪) નિશ્ચિત માલાશ્રીનવકાર મંત્રના જાપ માટે શુદ્ધ સુતરની, અસલી સ્ફટિકની, અગર નકકર ચાંદીની માળા વિહિત જાણવી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર જાપના ફલની તરતમતા હોય છે, એટલે જાપમાં ઉપયોગી વસ્તુઓ અર્થાત માળા વિગેરે જે શુદ્ધ હોય તે ઉલ્લાસની વૃદ્ધિ થાય છે. જાપ હંમેશાં અમુક ચોક્કસ માળાથી જ કરે. બનતાં સુધી માળાની પણ ફેરબદલી ન કરવી. જપમાળાને પોતાના હદયની સમ શ્રેણિમાં ધારણ કરવી જોઈએ અને તે માળા પહેરેલાં વસ્ત્રો કે પગને સ્પર્શ કરે નહિ તેની કાળજી રાખવી જોઈએ તથા મેરૂનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. ( આ પ્રમાણે કરવાથી શ્રીનવકાર મહામંત્રના વર્ષોના Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૫ જાપદ્વારા આરાધકની આત્મશક્તિ નવકારવાલીના મણકામાં કેન્દ્રિત થાય છે. પરિણામે અમુક સમય ગયા પછી આત્મશકિતના કેન્દ્ર સમાન બનેલા તે મણકાઓવાલી માળાવડે જાપ કરવાથી આત્મશકિતઓને ઝડપી વિકાસ થાય છે. શરૂઆતમાં, થોડા દિવસ માળાથી જાપ કરે, પછી નંદ્યાવર્ત અને શંખાવર્તાથી ગણવાને અભ્યાસ પાડો. નંદાવર્તથી બારની સંખ્યા જમણા હાથે ગણવી અને શંખાવર્તાથી ડાબા હાથે નવની સંખ્યા ગણવી. એમ બારની સંખ્યાને નવ વખત ગણતાં ૧૦૮ ની સંખ્યા થશે. ડાબા હાથે શંખાવ | જમણે હાથે નંદાવર્ત ૩ ૪ ૫ | ૩ ૪ ૫ ૧૨ ૨ ૯ ૬ [ ૨ ૭ ૬ ૧૧ ૧ ૮ ૭ ૧ | ૧ ૮ ૯ ૧૦ ઉપરાંત જ્યારે સમય મળે ત્યારે જેમ બને તેમ સમાન સાધના અને સમાન વિચારવાળા અધિક સાધકે એ સાથે મળીને એક સ્થળે અધિક સમય માટે સહયોગથી જાપની સાધના કરવી જોઈએ, એથી જાપમાં અધિક શક્તિ ઉત્પન્ન થાય છે. (૫) નિશ્ચિત સંખ્યા –જાપનું જઘન્ય પ્રમાણ એટલું નક્કી કરવું જોઈએ કે જીવનના અંત સુધી તેટલી સંખ્યાથી ઓછો જાપ કદી પણ થાય નહિ. નિયત પ્રમાણથી અધિક થઈ શકે. પણ એ છે નહિ જ. નિશ્ચિત કરેલી Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ V સખ્યાને વળગી રહેવાથી જાપ કરનારની વૃત્તિએ જગતના પદાર્થોમાંથી પરાઢમુખ થઈ ને આત્માભિમુખ બને છે. કોઈ પણ જાતની સખ્યાના ધેારણ વિના અવ્યવસ્થિતપણે કરાતા જાપ શકિતઓને કેન્દ્રિત કરવા સમથ ખનતા નથી. સંખ્યાના ધારણને જાળવવાથી આંતરિક શકિતઓને વિકાસ સરળતાથી થઈ શકે છે. આધુનિક વિજ્ઞાનના કેટલાક પ્રત્યેાગેાથી એ વાત સાબિત થઈ છે, કે અમુક ચેાસ કરેલ જગ્યાએ, અમુક નક્કી કરેલા સમયે અને અમુક ચાક્કસ કરેલ સખ્યામાં ધારાબદ્ધ રીતે જાપ કરવાથી અમુક પ્રકારનુ ચેાક્કસ વાતા વરણુ ખધાય છે, અને તેમાં પ્રવેશ કરનાર ભયંકર આચારવિચારવાળા પણ ચમત્કારિક રીતે તે વાતાવરણના પવિત્ર સ'સ્કારાથી ઘડીભરને માટે રંગાઈ જાય છે. આ છે સ્થાન સમય અને સખ્યાની ચાકસાઈ જાળવવાના મહિમા ! આ છે શબ્દશકિતના વિદ્યુત્ તરંગાના પ્રભાવ ! ! મેક્ષમાં ગયેલા અન'તાન'ત પુણ્યાત્માઓના આત્મખલના વાહકરૂપે શ્રીનમસ્કાર મહામત્રના વર્ણો છે, તે પ્રત્યેક વર્ષોં દિવ્યશકિતનાં નિધાન છે, અનાદિસિદ્ધ છે. એ અડસડ વર્ણને સમય, સ્થાન, દિશા, અને સખ્યા આદિની નિયમિતતા પૂર્વક ગણવામાં ઘણા લાભ છે. જાપની પ્રાથમિક ભૂમિકામાં ઉપરની ખાખતા ઉપયાગી હાવાથી આરાધકે પોતાની આત્મશકિતના વિકાસ માટે તેને આદરપૂર્વક અપનાવવી જોઇ એ. જાપના આ બાહ્ય વિધિ છે, તેની સાથે આ જાપ સર્વ જીવાના ભવતાપને શાન્ત કરા' એ ભાવના ભળવાથી સાધકને અહંભાવ નાશ પામે છે. અહુ ભાવ નાશ પામવા એજ જાપનુ શ્રેષ્ઠ ફળ છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ જાપની સિદ્ધિ માટે પ્રયોજનભૂત જ્ઞાન - જીપની સિદ્ધિ ઈચ્છનાર સાધકને જાપમાં અતિ પ્રજનભૂત હકીકતનું જ્ઞાન બરાબર રુચિપૂર્વકનું હોવું જોઈએ. રુચિપૂર્વકનું જ્ઞાન એટલે જ્ઞાન પ્રમાણે યથાશક્તિ જીવનમાં ઉતારવાની તાલાવેલીપૂર્વકનું જ્ઞાન. તે વિના - સાધના માર્ગમાં આગળ વધી શકાય નહિ. એથી અહીં જાપમાં અતિ ઉપયોગી બાબતને રજુ કરવામાં આવે છે. પ્રથમ જાપ કરનાર સાધકે પરમેષ્ઠિ ભગવંતેનું સ્વરૂપ ગુરુઓ પાસેથી સારી રીતે સમજી લેવું જોઈએ અને તેનું વારંવાર ચિન્તન-મનન કરીને પિતાના નામની જેમ આત્મસાત્ કરી લેવું જોઈએ. પિતાનું નામ લેતાંની સાથે જ જેમ પિતાનું સમગ્ર સ્વરૂપ ખ્યાલમાં આવે છે, તેમ જાપ કરતી વખતે મંત્રના અક્ષરોને અર્થ પિતાના મનની સમક્ષ પ્રગટ થ જોઈએ, - પરમેષ્ઠિ ભગવંતોને આપણું પર કે પરમ ઉપકાર તથા તેમના કણ નીચે આપણે કેટલા દબાયેલા છીએ, તેને ખ્યાલ જાપ કરનારે સતત રાખવું જોઈએ. પરમેષિ ભગવંતેનું આલંબન ન મલવાના કારણે ભૂતકાળમાં અનંત ભવભ્રમણ કરવાં પડ્યાં, તેને અંત આજે તેમના અવલ, મનથી આવી રહ્યો છે, તેને હર્ષ ધારણ કરવું જોઈએ. Page #422 -------------------------------------------------------------------------- ________________ પ માનસજાપ વખતે કાયા અને વજ્રની શુદ્ધિ સાથે મનનું અને વાણીનુ' મૌન પુરેપુરું જાળવવા પ્રયત્ન કરવા. જાપના ઉદ્દેશ પહેલેથી સ્પષ્ટ અને નક્કી કરી લેવા જોઈ એ. સર્વ જીવરાશિનુ હિત થાઓ, સવ જીવા પરમાત્મશાસનના રસિયા મને, આ ઉદ્દેશ સથી શ્રેષ્ઠ છે. ભવ્યાત્માએ મુક્તિ પામેા, સંઘનું કલ્યાણ થાઓ, વિષય અને કષાયની પરવશતાથી હું જલ્દી મૂકાઉ, મૈત્રી આદિ ભાવનાઓથી મારુ અંતઃકરણ સદા સુવાસિત રહેા, વિગેરે ઉદ્દેશેામાંથી કાઈ પ્રશસ્ત ઉદ્દેશ નક્કી કરવા. જાપ કરતી વખતે કદાચિત ચિત્તવૃત્તિ ચ'ચલ મને તેા થેાડીકવાર જાપ અધ કરી નીચે લખેલાં વાકચામાંથી કાઈ એક વાકયની કે એના જેવી બીજી વિચારણામાં ચિત્તને જોડવું. જગતના સર્વ જીવો સુખી થાઓ, રાગી સર્વ નીરાગી અનેા, વિશ્વના કોઇ પણ જીવો પાપ ન કરા, વિશ્વના કોઈ પણ જીવો દુ:ખી ન થાઓ, વિશ્વના સમસ્ત દાષા નામ પામેા, વિશ્વમત્રી વિકાસ પામેા, સર્વને સજ્બુદ્ધિ મળેા, સર્વ જીવા આધિમીજ યામા. એ પ્રમાણે ઉચ્ચ વિચારણામાં ચિત્તને જોડવાથી ચિત્તની ચહેંચળતા ટળી જાય છે. એ રીતે ચિત્તને સ્વસ્થ કરીને તરત પુન: જાપ શરૂ કરી દેવા. સાધકે રાગ કે દ્વેષમાં ચિત્તને પરિણતન થવા દેવું, પરંતુ સમતામાં રહેવાના પ્રયત્ન કરવા. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ સમતાથી જાપમાં સાહજિક પ્રગતિ થશે, સમતા ચિત્તમાં શાનિતનું સામ્રાજ્ય સ્થાપિત કરશે અને એથી નવકારનું સમરણ કાયમી બનશે. શાતિ, સમતા અને સમર્પણ એ ત્રણેને સાધક પિતાના જીવનમાં જેટલાં અધિક સ્થાપિત કરશે, તેટલી તેની પ્રગતિ અધિક થશે. સાધકે પિતાના બધા સંબંધમાં આધ્યાત્મિક્તા સ્થાપિત કરવી. કેઈ પણ પ્રકારના અગ્ય આકર્ષણમાં પિતે તણાઈ જવું નહિ, તેમ કઈ પણ વિષયના રાગષમાં બીજાને બાંધવાને પણ પ્રયાસ કરો નહિ. સાધનાના પરિણામ વિષે અધિરા ન બનવું. પણ ધારણ કરવું. સાધનામાં વિતાવેલી પ્રત્યેક પળની જીવન ઉપર અચૂક અસર થાય છે. નવકાર જ્યારે સુક્ષ્મભૂમિકાઓમાં અપ્રગટપણે શુદ્ધિનું કાર્ય કરે છે, ત્યારે એને પ્રભાવ તાત્કાલિક જણાતું નથી, પણ ધીરે ધીરે ચગ્ય સમય પાકતાં એ બહાર આવે છે અને આપણી સમગ્રતામાં તેમ જ આપણું વાતાવરણમાં એને પ્રભાવ પ્રગટ અનુભવાય છે. જ્યાં સુધી સાધકના ચિત્તમાં ચંચળતા, અસ્થિરતા, અશ્રદ્ધા, ચિંતા, વિગેરે હોય છે, ત્યાં સુધી તે પ્રગતિ કરી શકતું નથી. એ બધાને અભાવ કરી શાન્તતા, સ્થિરતા, અડગતા, ધીરતા, વિગેરેને પિતાના ચિત્તમાં સ્થાપિત કરવાં, તે સાધક માટે અતિ આવશ્યક છે. સાધકે એ પણ નક્કી કરી રાખવું કે મારા ઉદેશની Page #424 -------------------------------------------------------------------------- ________________ સફળતા. આ ાપુના પ્રભાવે જ થવાની છે. જેમ જેમ સફળતા દેખાતી જાય તેમ તેમ સમજુભાવ અધિક અધિક કેળવતા જવું. 2 જાપની સખ્યા કેટલી થઈ તેનુ· ધ્યાન રાખવા સાથે જાપમાં ચિત્તની એકાગ્રતા કેટલી થઈ તેનુ' પણ ધ્યાન સતત રાખવુ. : 6 " " જાપથી અન્ય કાર્ય થાય કે ન થાય, પણ હૃદયશુદ્ધિ અવશ્ય થાય છે અને હૃદયશુદ્ધિના પરિણામે બુદ્ધિ પણ નિળ ખની રહી છે એમ સતત વિચારવુ, બુદ્ધિ નિમળ થવાથી સ પુરુષાર્થોની સિદ્ધિ થાય છે ’ એવું શાસ્ત્રવાકય સદા મરણ પથમાં રાખવુ. બુદ્ધિને નિર્મળ કરવાનુ ધ્યેય જાપવડે અવશ્ય પાર પડે છે એવી શ્રદ્ધા રાખવી. જાપ કરનાર સાધકે વિષયાને વિષુવૃક્ષ જેવા માનવા, સસારના સમાગમેાને સ્વપ્નવત્ જોવા, પેાતાની વર્તમાન અવસ્થાને નાટકના એક ભાગ માનવે, શરીરને કેદખાનુ’ અને ઘરને મુસાફરખાનુ' માનવું. આ રીતે અનિત્યાદિ ભાવનાઓથી પાતાના આત્માને ભાવિત કરવા. વળી સાધકે જાપથી પ્રાપ્ત થતાં ગુણ્ણાનું ચિંતન પણ કરવુ. શ્રી નવકાર મંત્રના જાપ કરવાથી આત્મામાં શુભકમના આશ્રવ થાય છે, અશુભ કમના સવર થાય છે, પૂર્વ કમની નિર્જરા થાય છે. લેાકસ્વરૂપનુ' જ્ઞાન થાય છે, સુલભમેધિપણુ મળે છે અને સાકથિત ધર્મની ભવે ભવ પ્રાપ્તિ કરાવનાર પુણ્યાનુંધિ પુણ્યક ઉપાર્જન થાય છે. ઈત્યાદિ શુભ ભાવનાએ ચિત્તમાં નિરંતર રમ્યા કરે તેવા પ્રયત્ના કરવા. Page #425 -------------------------------------------------------------------------- ________________ જાપમાં પ્રગતિ ઈચ્છનારે નીચેના નિયમાનુ ચીવટથી પાલન કરવુ જરૂરી છે. (૧) ૬ સનાના ત્યાગ. (૨) અભક્ષ્ય ભક્ષણના ત્યાગ (૩) શ્રી જિનપૂજન આદિ શ્રાવકાચારનું પાલન, તથા યથાશક્તિ તપ-૪૫ ધ્યાન અને આવશ્યક ક્રિયાએ. (૪) ખાહ્ય જીવનમાં ખાસ કરીને પ્રમાણિકતા અને નીતિમત્તાનુ` પાલન-રક્ષણ, (૫) ત્રણ સધ્યાએ વિશ્વકલ્યાણની શ્રેષ્ઠ ભાવનાંપૂર્ણાંક આછામાં ઓછા માર માર નવકાર મત્રના નિયમિત જાપ, (૬) શ્રી નમસ્કાર મહામત્રના ધારકને પેાતાના પરમ ખાંધવ લેખી તેમના સુખ-દુઃખમાં પરસ્પર સહાનુંભૂતિપૂર્ણ વ્યવહાર રાખવા. (૭) પંચ પરમેષ્ટિ નમસ્કાર પ્રત્યે પ્રીતિ ભક્તિ જગાડે તેવું વાંચન દિવસમાં ઘેાડીવાર પણ દરરોજ નિયમિત કરવું. (૮) આરાધકાને નમસ્કારની આરાધનામાં ઉત્તેજન મળે, એ હેતુથી સાહિત્યની વૃદ્ધિ, અનુભવની સામગ્રી, તથા જાપના અભ્યાસક્રમની વિધિ, આદિ ચેાજનાએ દ્વારા માર્ગદર્શન આપવાના પ્રયત્ના કરવા અને કરાવવા. Page #426 -------------------------------------------------------------------------- ________________ જાપમાં વિશેષ પ્રગતિ સાધવાના ઉપાય. જાપ પ્રથમ નવકારવાલી આદિના આલંબનથી શખા. વર્તા, નંદ્યાવર્ત આદિથી અને પછી હૃદયકમળમાં નવકારના અક્ષરોની ધારણાથી કરે. અક્ષરની ધારણાને અભ્યાસ કરવાની રીત આ પ્રમાણે છે. અક્ષરે જોવાની પ્રથમ રીત. મહામત્રોના અક્ષરો સાથે આપણું ચિત્તનું જોડાણ થાય તે માટે શરૂઆતમાં કાલા રંગ ઉપર સફેદ અક્ષરો વાળું છાપેલું કાર્ડ સામે રાખી વાંચવું, એક વખતે અડસઠ અક્ષરે વંચાય ત્યારે એક જાપ થયો ગણાય. અક્ષરે વાંચતી વખતે જે અક્ષરો વંચાતા હોય તે અક્ષર ઉપર જ દષ્ટિને ઉપગ પણ રાખવે, કારણ કે આપણને આ મહામંત્ર બાલ્યાવસ્થાથી સામાન્ય રીતે પ્રાપ્ત થયેલ હેવાથી અતિપરિચિત બનેલું હોય છે, તેથી દષ્ટિને ઉપગ “a” વાંચતી વખતે “જો ઉપર, “ો’ વાંચતી વખતે “અ” ઉપર, ધર” વાંચતી વખતે “શું” ઉપર “” વાંચતી વખતે “ના” ઉપર અને “ના” વાંચતી વખતે “” ઉપર, એમ ઉપયોગ અને જાપનું ઉચ્ચારણ આગળ પાછળ થઈ જવા સંભવ છે. એવું ન થઈ જાય તે માટે નાનું બાળક વાંચતું હોય તે રીતે, જેમકે– ................................... .... ! Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ એમ છુટું છુટું વાંચવું. ધીમે ધીમે અભ્યાસ વધતાં શીઘ્ર વાંચતી વેળા પણ ઉચ્ચારણ અને દષ્ટિને ઉપગ સાથે રહેશે. આ રીતે વાંચીને જાપને અભ્યાસ ચાલુ રહેતાં થોડા સમય પછી આંખો બંધ કર્યા પછી પણ અક્ષરો દેખાવા માંડશે. પછી હૃદયરૂપી કેરા કાગળ ઉપર ધ્યાનરૂપી કલમ વડે પિતાના નામની જેમ પંચ પરમેષ્ઠિના નામને લખતા હોઈએ તેવી એકગ્રતાથી જાપ કરે. શરૂઆતમાં આવી એકાગ્રતા ન આવે તે પણ ધ્યેય તે તે જ રાખવું. જેથી દિન-પ્રતિદિન સ્થિરતા વધતી જશે. અક્ષરે જોવા માટેની બીજી રીત. ઉપરની રીત મુજબ જાપ નિયમિત કરવા ઉપરાંત ને બંધ કરીને અક્ષરો નજર સમક્ષ લાવવા માટે બીજા પણ પ્રાગે છે. જેમ કે-ને બંધ કરીને સામે એક કાળું પાટીયું ધારવું. પછી ધારણાથી જ હાથમાં ચાકને કકડે લઈને તેના ઉપર “નમો, એમ ધારણાથી લખવું, એટલે લખેલું દેખાશે. ન દેખાય ત્યાંસુધી ફરી-ફરીને એ રીતે પ્રયત્ન કરે. પછી “રિહંતાઈ ” લખવું. ફરી ફરી પ્રયત્ન કરવાથી તે પણ દેખાશે. આ રીતે નવે પદે માટે પ્રયત્ન કરે. અક્ષરે જોવા માટે આ પ્રયત્ન દરરોજ થોડે વખતે કરવું અને પ્રયત્નની સાથે પ્રથમની રીત પ્રમાણેને. જાપ પણ ચાલુ જ રાખ. અક્ષર જોવાની ત્રીજી રીત. સફેદ હીરાને એક ઢગલે ધાર, પછી આંખે કરીને પછી પાર લઈને તે Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ મી’ચીને ધારણાથી તેમાંથી હીરા લઈ એક એક હીરા ક્રમશઃ મૂકતાં ‘R'ને આકાર બનાવવેા એ રીતે બધા અક્ષરો ધારણાથી મનાવવા. તે અક્ષરા સફેદ હીરા જેવા ચલકતા દેખાશે એ રીતે દરેક પદના અક્ષરે સ્પષ્ટ દેખાવા શરૂ થયા પછી ખીજી આગળની રીતેા વધુ અનુકૂલ પડે છે અને સાધનામાં ઝડપી વિકાસ શરૂ થાય છે. અક્ષર ન દેખાય તેા પણુ ઉપરની રીતે જાપ ઉપયોગી છે,તેથી એકાગ્રતા તા કેળવાય જ છે. માટે તે પ્રયત્ન ચાલુ રાખવેા. આ પ્રયત્નની સાથે પહેલી રીત પ્રમાણેના જાપ પણ ચાલુ જ રાખવે. ભગવાનની પ્રતિમા આંખા બંધ કરીને જોઈ શકાય, તે માટે પણ પ્રયત્ન કરવા,શ્રી શ'ખેશ્વરજી જેવા પવિત્ર તી માં જઈ અર્જુમ કે ત્રણ આયખિલ કરીને પ્રતિમા સમક્ષ એસી આ અભ્યાસ કેળવવવા. ધારણાથી માનસિક પૂજા. ત્રણુ` નવકારનાં ૨૭ પદ્મોથી ભગવાનની પ્રતિમાની પૂજા ધારણાથી એ વખત નીચેના ક્રમે કરવી. (૧) જમણા પગના અંગુઠા, (૨) ડાખા પગના અ'ગુંઠા, (૩) જમણેા જાનુ (૪) ડામેા જાનુ,(૫) જમણું કાંડુ’, (૬) ડાબું કાંડું, (૭) જમણા ખભા, (૮) ડાબેા ખભેા, (૯) શિર શિખા, એ દરેક સ્થાન ઉપર એક એક પદ એલવાથી અહી' એક નવકાર પૂરા થશે પછી (૧૦) ભાલપ્રદેશ, ખીજા નવકારનુ પહેલું પદ અહી આવશે. પછી (૧૧) ક ૪, (૧૨) હૃદય, (૧૩) નાભિકમળ, (૧૪) હથેલી. પુનઃ (૧૫) જમણા Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૬પ પગને અંગુઠે, (૧૬) ડાબા પગનો અંગુઠે, (૧૭) જમણે જાનુ (૧૮) ડાબો જાનુ અહીં બીજે નવકાર પુરો થશે અને ત્યાંથી નાભિ સુધી દરેક સ્થાન પર એક એક પદ ગણતાં ત્રીજે નવકાર પૂરે થશે, આ રીતે દર્શન, પૂજનવિગેરે કરતી વખતે તેમજ ધારણાથી પ્રતિમા કલ્પીને પણ ત્રણ નવકાર ગણવા. એથી એકાગ્રતાને અભ્યાસ કેળવાય છે. ચિત્તની એકાગ્રતાના અભ્યાસ માટે અહીં તે માત્ર દિકસૂચન કર્યું છે. જે રીતે સાધકની ચિત્તવૃત્તિ પરમેષ્ઠિએના ધ્યાનમાં એકાગ્ર બને, તે રીતિએ આ અને આવા પ્રકારના બીજા પણ જરૂરી પ્રયત્ન કરવા પ્રયત્નશીલ બનવું એ તાત્પર્ય છે. કહ્યું છે કે ખ્યાઃ શર્મળ રા૪માવતિ' અર્થાત અભ્યાસથી કાર્યમાં કુશળતા પ્રગટ થાય છે. જે બાળકને એકડો ઘુંટતાં મહિનાઓ વીતે છે, તે પણ સમર્થ વિદ્વાન બન્યાનાં દૃષ્ટાન્ત મળે છે. તેમ પ્રારંભમાં મુશ્કેલ જણાતા પણ જાપ તેને સતત અભ્યાસ થયા પછી સુકર બની.. જાય છે. માટે સાધકે જાપમાં પ્રગતિ સાધવા માટે અભ્યાસ સતત ચાલુ રાખો. Page #430 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રની સાધનાથી થતા લાભ સામાન્ય ફળ–સાધનાના ક્રમ પ્રમાણે સાધના કરવાથી શારીરિક રે વગેરે ઉત્પન્ન થતા નથી અને થયેલા ગાદિ દે વિનાશ પામે છે. મધ્યમ ફળઃ–મહામંત્રની સાધનાનું બળ વધવાથી જગત સાધકને અનુકૂલ વતે છે. તેનું અંતઃકરણ અને વિચારે પવિત્ર અને શુદ્ધ બને છે, વચન આદેય બને છે. અને શુભ ભાવેની વૃદ્ધિ થાય છે. ઉત્તમ ફળ –આ સાધનાના પ્રતાપે અપૂર્વ આત્મિક આનંદને અનુભવ થાય છે. મન પ્રફુલ્લિત બને છે. સંતોષ નવૃત્તિ પ્રગટે છે. કામ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષાદિ ઉપતાપ કરનારા કલેશકારી ભાવે નબળા પડે છે. ભાવનાદિ ગુણોની વૃદ્ધિ થાય છે અને ધૈર્ય, ઔદાર્ય ગાંભીર્યાદિ ભાવ ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે. ઉત્તમોત્તમ – આ જગતમાં સર્વોત્તમ ફળ હોય તે એક જ છે અને તે “વિશ્વકલ્યાણની પરમોચ્ચ ભાવના શ્રીપરમેષ્ટિની સાધનાનું આ શ્રેષ્ઠતમ ફળ સાધક સાધનાથી મેળવી શકે છે. અર્થાત્ શ્રીપરમેષ્ઠિની સાધના સાધકને પરમેષ્ઠિ બનાવે છે, સર્વશ્રેષ્ઠ બનાવે છે, જગત-પૂજ્ય બનાવે છે અને ક્રમે કરી સર્વકર્મથી મુકત બનાવી પારલૌકિક સર્વશ્રેષ્ઠ ફળ તરીકે સિદ્ધિપદ અપાવે છે. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ સાધનાનાં માર્ગમાં પ્રારંભથી માંડી છેવટ સુધી જે. કાંઈ વિકાસ થાય છે તે દેવ-ગુરુની કૃપાનું જ ફળ છે. એવી શ્રદ્ધા સાધકને અવશ્ય સંપૂર્ણ બનાવે છે. પરંતુ આ તે મારા પ્રયત્નનું ફળ છે એ પ્રકારે “ક” ને આગળ કરવાથી વિકાસ અટકી જાય છે. માટે આ માર્ગના અનુભવી પુરુષનું નીચેનું કથન સાધકે હમેશને માટે પિતાના હૃદયપટ ઉપર કતરી રાખવું જરૂરી છે. એગશાસ્ત્રના બારમા પ્રકાશમાં આ. શ્રી હેમચંદ્રાચાર્યજી એ સંબંધી ફરમાવે છે કે-- * अथवा गुरूप्रसादा-दिहेव तत्वं समुन्मिपति नूनं । गुरूचरणोपास्तिकृतः, प्रशमजुषः शुद्धचित्तस्य ॥ –ગુરુના ચરણની સેવા કરવાવાળા, શાક્તરસમાં ઝીલનારા અને પવિત્ર અંત:કરણવાલા સાધકને ગુરુની કૃપાથી આ જ ભવમાં ચોક્કસ રીતે પ્રકાશ થાય છે. તત્ર પથ સરા-જ્ઞાને, સંવાશે ગુર્મવતિ. दर्शयिता त्वपरस्मिन् , गुरूमेव सदा भजेत्तस्मात् ॥ – પૂર્વ જન્મમાં પ્રથમ તત્વપ્રકાશના અભ્યાસમાં ઉપદેશદાતા ગુરુ હોય છે અને બીજા ભવમાં પણ તે તત્ત્વ જ્ઞાનને દેખાડનાર ગુરુ છે. આ કારણથી તત્ત્વના પ્રકાશ માટે ગુરુની જ નિરંતર “સેવા કરવી. Page #432 -------------------------------------------------------------------------- ________________ ક , શ્રી નવકારનું ધ્યાન કરનારનાં લક્ષણે અગાઉ પ્રજનભૂત જ્ઞાનના પ્રકરણમાં જણાવવામાં આવ્યું છે કે “સાધકે એગ્ય ગુણેનું ચિંતન કરવું ? તે ગુણે હવે અહીં કહીએ છીએ. दक्षो जितेन्द्रियो धीमान , कोपानलजलोपमः । सत्यवादी विलोभश्च, मायामदविवर्जितः ॥ १॥ मानत्यागी दयायुक्तः, परनारीसहोदरः। जिनेन्द्रगुरूभक्तश्च, मंत्रग्राही भवेन्नरः ॥ २ ॥ –મંત્રને ગુરુ પાસેથી ગ્રહણ કરીને તેનું ધ્યાન કરનાર મનુષ્ય ચતુર, ઇન્દ્રિયને જિવનાર, બુદ્ધિમાન, કપરૂપ અગ્નિ માટે જલસમાન એટલે ગમે તેવી સ્થિતિમાં પણ શાન્તિ રાખનાર, સત્યવાદી, લેભ વિનાને, માયા અને મદથી રહિત, અહંકારને ત્યાગ કરનાર, દયાવંત, પરનારીને બહેન ગણનાર, એટલે કે તેની સામે કદી પણ વિકાર દષ્ટિએ ન જોનાર અને શ્રી જિનેશ્વરદેવ તથા ગુરુ પ્રત્યે પરમ ભક્તિ રાખનાર હવે જોઈએ. અન્યત્ર પણ એક સ્થળે કહ્યું છે કે – शुचिः प्रसन्नो गुरूदेवभक्तो, દત સત્યારા Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૮. दक्षः पटुर्बीजपदावधारी, मंत्री भवेदीदृश एव लोके ।। १॥ –બાહ્ય અને અત્યંતર પવિત્રતાવાળો, સૌમ્યચિત્તવાળે, ગુરુ અને દેવને ભક્ત, ગ્રહણ કરેલા વ્રતમાં અતિદઢ, સત્ય અને દયાથી સહિત, ચતુર, બુદ્ધિશાળી અને મંત્ર તથા પદને ધારણ કરનારે, આ પુરુષ જગતમાં મંત્ર સાધક થાય છે. પરમેષ્ટિ ધ્યાનમાલામાં પણ પરમેષ્ટિ મંત્રની સાધના કરનાર સાધકમાં કેવા ગુણે જોઈએ તે સંબંધી ફરમાવ્યું શાન્ત દાંત ગુણવંત, સંતન સેવાકારી; વારિત વિષયકષાય, જ્ઞાનદશન સુવિચારી. સ્યાદૂવાદ રસરંગ, હસપરિશમરસ ઝીલે; શુભ પરિણામ નિમિત્ત, અશુભસવિકર્મને છીલે. ૨ તાદશ નર પરમેષ્ઠિ પદ-સાધનનાં કારણુ લહે; શાહ શામજી સુતરત્ન, નેમિદાસ ઈણ પરે કહે. ૩ જે શાંત હાય, દાંત એટલે ઈન્દ્રિયોને જિતનાર હેય, ગુણવંત એટલે અહિંસા, સત્ય, દયા, ક્ષમા, મિત્રી, કૃતજ્ઞતા, પપકાર આદિ ગુણોને ધારણ કરનારે હેય, સંત પુરુષની સેવા કરનારે હય, જેણે વિષય અને કષાયને વરેલા હોય, જે જ્ઞાન અને દર્શનનો આરાધક હાય, દરેક કામ સારી રીતે વિચાર કરીને કરનારે હોય, ધ-૨૪ Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩eo જે સ્યાદ્વાદ એટલે અનેકાંતવાદના રંગથી રંગાયેલે હોય અને જે હંસની પેઠે શમરસમાં ઝીલનારો હાય, જે શુભ પરિણામનાં નિમિત્તોને શોધનારે હેય અને બધાં અશુભ કર્મોને છેડના હોય, તે જ પુરુષ પંચપરમેષ્ઠિની સાધના-આરાધના સારી રીતે કરી શકે છે. સાધનાની શરૂઆતમાં જ સર્વ કેઈ સાધકેમાં આ બધા ગુણે હવા સંભવિત નથી, અને સાધનાની શરૂઆતમાં જ શાસ્ત્રકારો સૌ કોઈને માટે એ આગ્રહ રાખતા પણ નથી. કારણ કે ઉપર જે લક્ષણે બતાવવામાં આવ્યાં છે, તે સંપૂર્ણ લક્ષણે જે જીવનમાં પ્રગટ થયાં હોય, તે પછી ધ્યાન કરવાની જરૂરીઆત જ રહેતી નથી. માટે તાત્પર્ય એ છે કે ઉપરના ગુણેને પ્રાપ્ત કરવાનું પ્રત્યેક સાધકનું દયેય અવશ્ય હોવું જોઈએ. નિશ્ચયદષ્ટિને હૃદય સમક્ષ રાખીને યથાશક્તિ શક્યમાં જે શુભ પ્રવૃત્તિ થાય છે, તે અવશ્ય ફળદાયક બને છે. સંપૂર્ણતાના લક્ષ્યપૂર્વક જે કંઈ સમ્પ્રવૃત્તિ થાય છે, તે બીજમાંથી કુટેલા અંકુરાને સ્થાને છે. બીજમાં રહેલી વૃક્ષ થવાની શક્તિને પ્રગટવાને પ્રારંભ અંકુરો ફૂટવાથી થાય છે. આ પ્રાથમિક અવસ્થા અંકુરારૂપ છે અને પૂર્ણતા વૃક્ષરૂપ છે. સાધકમાં ઉપર કહ્યા તે સંપૂર્ણ નહિ, પણ અંકુરા જેટલા ગુણે તે પ્રગટેલા હોવા જોઈએ. એટલી ગ્યતા પ્રગટયા પછી અનુકૂળ હવા, પાણું, વાડ, રક્ષણ, આદિની સહાયતાથી અંકુર વૃક્ષનું રૂપ ધારણ કરે છે, તેમ પ્રસ્તુતમાં અંકુરા જેટલા Page #435 -------------------------------------------------------------------------- ________________ ટા પશુ ગુણા જીવમાં પ્રગટ થયા હાય તા જ પછી ધ્યાનાદિની મદદથી તે ગુણા અનુક્રમે સ`પૂર્ણ સ્વરૂપમાં પ્રગટી શકે છે. અર્થાત્ પ્રાથમિક ચેાગ્યતાના ગુણા આવ્યા પછી સહેલાઈથી આગળ વધી શકાય છે. સામાન્ય રીતે ભિન્ન ભિન્ન પ્રકારની ચેાગ્યતા ધરાવનાર સાધકામાં સાધનાને ચેાગ્ય ગુણેાના વિકાસ નીચેના ક્રમથી સભવી શકે છે. પરિમિત અને સાત્ત્વિક આહાર કરવાવાળા, દૃઢ મનવાળા, અચપલ આસન અને સ્થિર દૃષ્ટિવાળા, આ સાધકને પ્રથમ કક્ષામાં મૂકી શકાય. અપરાપતાપી, દેવગુરુ-ભક્ત, વિનયવાન, ઇર્ષ્યા, માત્સર્યાં, અસૂયા, દ્વેષ આદિથી પરાર્મુખ, ગુણાનુરાગી, સુશીલ અને પ્રસન્ન મનવાળા, આ સાધકને પ્રથમ કરતાં ચઢતી કક્ષાવાળા કહી શકાય. સર્વ જીવાતું હિત ચિતવનારા, સત્ર જીવા, સાથે મત્રીભાવ ભાવનારા અને કરુણારસથી તરખેાળ થયેલા, આ સાધક ઉત્તમ ગુણવાળા ગણાય. અને સર્વાં જીવાને આત્મસ્વરૂપે જોનારા, સર્વત્ર સમતાભાવને ધારણ કરનારા, તથા નરેન્દ્ર અને દરિદ્ર અન્નની સમાનભાવે કલ્યાણની કાંક્ષા કરનારા, આ સાધક ઉત્તમાત્તમ ગણાય. આવે। ગુણી સાધક અચિંત્ય મહિમા શાલી મહામત્રની સ'પૂર્ણ સાધના કરી શકે અને સાક્ષાત્ અનુભવ પણ કરી શકે, Page #436 -------------------------------------------------------------------------- ________________ આ રીતે કમશ: સદ્ગુણોને કેળવવાને અભ્યાસ કરનારે પ્રત્યેક સાધક પિતાના જીવનમાં ઉત્તરોત્તર અધિક અધિક ગ્યતા પ્રગટાવી શકે છે. તેથી સદ્ગુણને જીવનમાં વણી લેવા માટે ઉપરેત ગુણેને હમેશાં સ્થિરબુદ્ધિથી વિચારવા જોઈએ અને જીવનમાં ઉતારવા યથાશક્ય પ્રયત્ન કરવો જોઈએ. શ્રી નવકાર અને સામાયિક ગ્રીષ્મના પ્રચંડ તાપ પછી વર્ષાઋતુનું શુભ આગકે મન થાય છે. તેમ શ્રી નવકાર મહામંત્રના પરમ કેટિના ધ્યાનની ગરમી પ્રગટયા પછી સદાચાર રૂપ સમતા-સામાયિકનું મંગળ આગમન થાય છે. સુવર્ણને ઘડતાં પહેલાં પૂરેપૂરૂં તપાવવું પડે છે, પછી જ ઘાટ લાવી શકાય છે. તેમ શ્રી નવકારના ધ્યાનની ગરમી તે વડે વિશુદ્ધ બનેલા જીવનનાં જ સમતા–સામાયિકનું છે જ ઘડતર થઈ શકે છે. નવકાર ધ્યાનના પૂરેપૂરા પૂટ છે { આપ્યા વિના જીવનમાં સમતા-સામાયિકને રેગ્ય હું પુણ્ય પવિત્ર અધ્યવસાયની નવરચના થઈ શકતી છે જ નથી. કૃત્રિમ સુખોમાં ઠગાવાનું ત્યાં સુધી જ રહે છે ? છે કે જ્યાં સુધી સમતા-સામાયિકના પરમ આનંદને અનુ છે જ ભ નથી. : Page #437 -------------------------------------------------------------------------- ________________ મહામંત્ર નવકારનું ધ્યાન. જાપ પછી ધ્યાનથી ચગ્યતા આવે છે, કારણ કે – (૧) જાપનું અનુષ્ઠાન યમ-નિયમ પૂર્વક કરવાનું હોય છે, તેથી તેમાં ચમ-નિયમ સિદ્ધ થાય છે. (૨) નિયત જાપ પૂરો કરવા માટે લાંબા સમય સુધી એક આસને સ્થિર બેસવું પડે છે, તેથી આસનસિદ્ધિ પણ થાય છે. (૩) જાપમાં ચત્ર મારતત્ર મહએ નિયમથી પ્રાણાયામ પણ થઈ જાય છે. (૪) જાપ કરતી વખતે ઈન્દ્રિ અને મન વિષમાંથી સારી રીતે વિરામ પામે છે, તેથી પ્રત્યાહારને પણ અભ્યાસ થાય છે. (૫) જાપ વખતે મનની વૃત્તિઓને પ્રવાહ એક નિશ્ચિત ધ્યેયમાં વહે છે, એટલે ધારણા પણ વિકાસ પામે છે. આ રીતે જાપના અનુષ્ઠાનથી યમનિયમાદિ પૂર્વ અંગે સિદ્ધ થાય છે અને તેથી ધ્યાન માટેની ચગ્યતા આવે છે. જેમણે મંત્ર સિદ્ધિના ભકિત, શુદ્ધિ, આસન, ધારણા, મુદ્રા, વગેરે સેળ અંગ માન્યાં છે, ત્યાં પણ ચૌદમું સ્થાન જપને, પંદરમું સ્થાન ધ્યાનને અને સોળમું સ્થાન સમાધિને આપ્યું Page #438 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ છે. એટલે જપ પછી ધ્યાનના ક્રમ આવે છે, એમ નક્કી થાય છે. ચાગિસમ્રાટ્ પૂ. શ્રીહેમચદ્રાચાય શ્રીયાગાઅના આઠમા પ્રકાશમાં પદસ્થ ધ્યાનનું વર્ણન કરતાં જણાવે છે કે— " तथा पुण्यतमं मन्त्रं जगत्त्रितयपावनम् । ચોળી પંચપરમેટ્ટિ–નમાર વિચિન્તયેત્ ॥ o || * —ત્રણ જગતને પવિત્ર કરનાર અને અત્યંત પવિત્ર એવા ૫'ચપરમેષ્ઠિ નમસ્કાર મત્રને ચાગિઓએ વિશેષ પ્રકારે ચિતવવા. 'अष्टपत्रे सिताञ्भोजे, कर्णिकायां कृतस्थितिम् । आद्यं सप्ताक्षरं मन्त्रं, पवित्रं चिन्तयेत् ततः ॥ २ ॥ सिद्धादिचतुष्कं च, दिक्पत्रेषु यथाक्रमम् । चूलापादचतुष्कं च, विदिक्पत्रेषु चिन्तयेत् || ३ || —આઠ પાંખડીનું શ્વેત કમળ ચિંતવનું, તે કમળની કણિકામાં એટલે મધ્ય ભાગમાં, સાત અક્ષરવાળા પહેલા પવિત્ર મંત્ર ‘નમો અહિંસાળ' 'ને ચિંતવવા. પછી સિદ્ધાદિક ચાર મને દિશાના પત્રામાં અનુક્રમે ચિતવવા અને લિકાનાં ચાર પદોને વિદિશાનાં પત્રામાં ચિતવવા, તાપ કે તેનું નીચે કમળ મુકવામાં આવ્યું છે તે પ્રમાણે ધ્યાન કરવું. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ પિંડસ્થ અને પદસ્થ ધ્યાન આકૃતિ અને રંગના ખ્યાલ વિના થઈ શકતું નથી, એટલે અક્ષરે બને તેટલા मी सिद्धाः हवइमंगल मोचन ત્રિના तमोलोएमव्यमाहणी नमो अरिहंतागं नमी प्रायस्विारी છે થાય દિy સુંદર અને મરોડદાર કલ્પવા અને પરમેષિએના વર્ણ પ્રમાણે તેનું ધ્યાન ધરવું અર્થાત્ “નમો અરિહંતાનપદમાં ચંદ્રની સ્ના સમ વેત વર્ણોને ચિતવવા નો સિદ્ધા” પદમાં અરુણની પ્રભા સમ રકત (લાલ) વર્ગોને ચિંતવવા. “નમો વારિચાન” પદમાં સુવર્ણ સમાન પીળા વર્ગોને Page #440 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ચિંતવવા. “ના રેવન્નાથા પદમાં પ્રિયંબુ સમાન નીલ વણેને ચિંતવવા અને “નમો છે સન્નાદુઈ પદમાં અંજન સમશ્યામ વર્ણો ચિંતવવા. આ અક્ષરે જ્યારે બરાબર સ્પષ્ટ અને સ્થિર દેખાય, તથા તેના રંગે બદલાઈન જાય, ત્યારે આપણું મન તેના પર સ્થિર થયું સમજવું. આ રીતે જ્યારે અક્ષરો પર મનની સ્થિરતા બરાબર થાય છે, ત્યારે એ અક્ષરોમાંથી પ્રકાશની રેખાઓ ફુટતી જણાય છે અને છેવટે તે અદ્ભુત તિર્મય બની જાય છે. અક્ષરને તિર્મય નિહાળતાં પરમ આનંદ આવે છે. અને આપણું હૃદયકમળ જે અધમુખ હોય છે, તે ઉર્ધ્વમુખ થવા માંડે છે. પદસ્થધ્યાન પહેલાં પિંડસ્થધ્યાનને અધિકાર છે. એટલે અક્ષર ચિંતનને અભ્યાસ કરવા પૂર્વે આરાધકે અરિહંતાદિ પાંચે પરમેષ્ટિનું ઉપર જણાવેલા રંગે પ્રમાણે ધ્યાન ધરવું અને તેમાં ચિત્તવૃત્તિને તદાકાર બનાવી દેવી. અર્થાત તે વખતે તે તે મૂતિઓના દર્શન સિવાય બીજો વિચાર કે વિકલ્પ મનમાં ઉઠવા દે નહિ. અરિહંત ભગવાનનું ધ્યાન અષ્ટ મહાપ્રાતિહાર્યથી યુક્ત કરવાનું છે. તે લયમાં રાખવું. અભ્યાસની શરૂઆતમાં મને વૃત્તિ અલ્પ સમય સુધી જ સ્થિર થશે, પરંતુ અભ્યાસ જેમ જેમ વધતું જશે તેમ તેમ તે વધારે સમય સુધી સ્થિર થશે અને તેટલે વખત અપૂર્વ આનંદસાગરમાં મહાલતા હોઈએ, એવો અનુભવ થશે. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ ધ્યાનના પ્રારંભમાં અરિહંત અને હું, સિદ્ધ અને હું આચાય અને હું, ઉપાધ્યાય અને હું', તથા સાધુએ અને હુ', એવા દ્વૈતભાવ હાય છે. પણ ધ્યાનમાં પ્રગતિ થતાં એ દ્વૈતભાવ ભૂસાઈ જશે, મારા આત્મા જ અરિહંત છે. મારા આત્મા જ સિદ્ધ છે, મારે આત્મા જ આચાય છે, મારા આત્મા જ ઉપાઘ્યાય છે અને મારે આત્મા જ સાધુ છે, એવા અદ્વૈતભાવ ઉત્પન્ન થઈ આત્મતત્ત્વને સંપૂર્ણ સાક્ષાત્કાર થશે. કે જે ધમનું અ ંતિમ ધ્યેય છે, ચેાગના અંતિમ આદર્શ છે અને સાધનાનું અતિમ ફળ છે. આ રીતે નવકાર મહામંત્રનું ધ્યાન, ચૈતન્ય અને આનંદથી ચરમ સીમાએ પહેાંચાડનારુ' છે. તેનાથી ખીજા અવાંતર લાભ સહેજે પ્રાપ્ત થાય તેમાં કાંઈ નવાઈ નથી. ચાગથી જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, તે બધી મહામત્રના ધ્યાનથી પ્રાપ્ત થાય છે, કારણ કે મહામંત્રનું ધ્યાન એ શ્રેષ્ઠ પ્રકારના ચાગ છે. * શ્રી મહામંત્ર નવકારને વિશેષ સમજવા અને આરાધવા માટે જુએ “મહામંત્રની સાધના' ૩૨૦ પૃષ્ઠના એ પુસ્તકમાં અનેક ઉપયોગી હકીકત રજૂ કરવામાં આવી છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદન કરવાની વિધિ અને તેનું રહસ્ય. " શ્રાવકે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી પરમેષ્ઠિઓનું સ્મરણ કર્યા પછી મારો ધર્મ છે? મારું કુલ કયું છે? અને મારા વતે ક્યાં છે? એ યાદ કરવું. અર્થાત ધર્મ જાગરિક કરવી, એ કર્યા બાદ પવિત્ર થઈ પોતાના ઘરમંદિરમાં અરિહંત ભગવાનની પુષ્પ, નૈવેદ્ય તથા તેત્રથી પૂજા કરી યથાશક્તિ પચ્ચકખાણ કરવું. ત્યારબાદ સંઘના દેરાસરમાં જવું. ત્યાં વિધિસર પ્રવેશ કરી શ્રી જિનેશ્વર દેવની ત્રણ પ્રદ. ક્ષિણે કરવી. પછી પુષ્પાદિ વડે તે પરમાત્માની પૂજા કરવી. અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા એમ ત્રણ પ્રકારની પૂજા કરવી જોઈએ. અંગપૂજા અને અપૂજા સંબંધી ચોથા પ્રકરણમાં કહેવાઈ ગયું છે. અહીં ભાવપૂજા ચૈત્યવંદન સંબંધી ઉપાગી હકીક્ત રજુ કરવામાં આવે છે. ચિત્યવંદનમાં પ્રથમ “છામિનારમળો વં િજાવ જિજ્ઞાણ નિરીદ્દિગાણ થઈ ચંદ્રામિ” એમ ત્રણવાર ખમાસમણ દઈ, ‘રૂછાળ સંરિષદમાવન ! ચૈત્યવંત છું?” એમ કહી ચત્યવંદન કહેવું. અત્યવંદન બોલતાં પહેલાં નીચેનું પદ્ય પ્રથમ બેલવામાં આવે છે. सकलकुशलवल्ली-पुष्करावर्तमेघो, दुरितविमिरभानुः कल्पवृक्षोपमानः । Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ भवजलनिधिपोतः सर्वसम्पत्तिहेतुः, स भवतु सततं वः श्रेयसे शान्तिनाथः, श्रेयसे पार्श्वनाथः॥१॥ એ પદ બેલીને કેઈ પણ ચૈત્યવંદન અથવા નીચેનું ચિત્યવંદન કહેવું. જય ચિંતામણિ પાર્શ્વનાથ, જય ત્રિભુવન સ્વામી, અષ્ટ કર્મ રિપુ જીતીને, પંચમી ગતિ પામી. ૧ પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ; પ્રભુ નામે ભવ ભયતણાં, પાતિક સબ દહીએ ૨. ૩% હીં વણે જેડી કરી એ, જપીએ પારસનામ; વિષ અમૃત થઈ પરિણમે, લહીએ અવિચળ ઠામ. ૩. ચેત્યવંદન કહ્યા પછી નીચે મુજબ “if" સૂત્ર કહેવું. जं किंचि नामतित्थं, सग्गे पायाले माणुसे लोए । जाई निणबिंबाई, ताई सव्वाइं वंदामि ॥ १॥ અર્થ. સ્વર્ગ, પાતાળ અને મનુષ્ય લેકમાં જે કંઈ તીર્થો હોય અને જે જે જિનબિંબે હાય, તે સર્વેને હું વન્દન કરૂં છું. આ સૂત્રમાં ત્રણ લોકોમાં રહેમાં સઘળાં તીર્થો અને સઘળાં બિંબને વન્દન કરવામાં આવ્યું છે. આ સૂત્રને શામાં “તીર્થવદનસૂત્ર' તરીકે ઓળખવામાં આવે છે. એ સૂત્ર કહી રહ્યા પછી નમુલ્યુઇ રાઉત્તર કહેવામાં આવે છે. શાસ્ત્રમાં એને ચૈત્યવંદનસત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહી શાસ્ત્રાનુસાર તેની વિશેષ વિચારણા કરીએ Page #444 -------------------------------------------------------------------------- ________________ ३८० ૧૪૪૪ ગ્રન્થ રત્નાના નિર્માતા સમથ શાસ્ત્રકાર મહર્ષિ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ‘શ્રી લલિતવિસ્તરા’ નામની શ્રી ચૈત્યવંદનસૂત્રની અનુપમ રહસ્યગર્ભિત-અ – ગંભીર ટીકામાં ફરમાવે છે કે— ' इह साधुः श्रावको वा चैत्यगृहादावेकान्तप्रयतः, परित्यक्ताऽन्य कर्तव्यः, प्रदीर्घतरतद्भावगमनेन यथासम्भवं भुवनगुरोः सम्पादितपूजोपचारः, ततः सकलसत्त्वानपायिनीं भुवं निरीक्ष्य परमगुरूप्रणीतेन विधिना प्रमृज्य च क्षितिनिहितजानुकरतलः, प्रवर्द्धमानातितीव्रतर शुभपरीणामो, भक्त्य' तिशयात् मुदश्रुपरिपूर्णलोचनो, रोमाञ्चाञ्चितवपुः, मिथ्यात्वजलनिलयानेककुग्राहनक्रचक्राकुले भवान्धावनित्यत्वाच्चायुषोऽतिदुर्लभमिदं सकलकल्याणैककारणं चाऽधः कृतचिन्तामणिकल्पमोपमं भगवत्पादवन्दनं कथञ्चिदवाप्तं न चाऽतः परं कृत्यमस्तीति, अनेनात्मानं कृतार्थमभिमन्यमानो भुवनगुरौ विनिवेशितनयनमानसोऽतिचारभीरुतया सम्यगस्खलितादिगुणसम्पदुपेतं तदर्थाऽनुस्मरणगर्भमेव प्रणिपातदण्डकसूत्रं पठति । —ચૈત્યવદન કરવાની ઈચ્છાવાળા સાધુ યા શ્રાવક અથવા અવિરતિ સમ્યગ્દૃષ્ટિ, અપુનમન્ધક યા ચથાભદ્રક કાઈ પણ હાઈ શકે છે. તેણે શ્રી જિનમ'દિરમાં જઈને ચૈત્યવન્દનને વિષે એકાન્ત પ્રયત્નવાળા અનવું જોઈ એ, તે વખતે અન્ય સ યંના ત્યાગ કરવા જોઈ એ. ચૈત્ય. Page #445 -------------------------------------------------------------------------- ________________ વન્દનાના ભાવને દીર્ઘકાળ સુધી ધારણ કરીને યથાયોગ્ય શ્રી જિનેશ્વરદેવની પૂજે પચાર–સુંદર સામગ્રીઓ વડે પૂજાકરવી જોઈએ. ત્યારબાદ શ્રી જિનેક્તવિધિ વડે ભૂમિની પ્રતિલેખના અને પ્રમાર્જના કરવી જોઈએ. વિધિપૂર્વક ભૂમિને. પૂજી પ્રમાઈને તેના ઉપર બે જાનુ અને કરતાલ સ્થાપન કરવાં જોઈએ. પ્રવર્ધમાન અતિતીવ્રતર સંવેગ અને વૈરાગ્યનાં શુભ પરિણામવાળા થવું જોઈએ. ભક્તિના અતિશયથી, રોમાંચિત શરીરવાળા અને હર્ષોથી પરિપૂર્ણ લોચનવાળા બનીને આયુષ્યની અનિત્યતા તથા ભગવત્પાદવન્દનની દુલ. ભતાનો વિચાર કરે જોઈએ. આ ભવસમુદ્ર મિથ્યારૂપી. જલથી અને કુગ્રહ-કદાહ રૂપી જલજંતુઓના સમૂહથી ભરેલો છે. તેમાં સકલ કલ્યાણના અદ્વિતીય કારણભૂત, ચિન્તામણિ અને કલ્પવૃક્ષની ઉપમાઓ પણ જેનાથી ઉતરતી છે, એવું ભગવાનના ચરણેનું વન્દન અતિ દુર્લભ છે–મહામુશીબતે મળેલું છે. આનાથી ચઢીયાતું બીજું કંઈ કર્તવ્ય નથી. એની પ્રાપ્તિ થવાથી આત્માને કૃતાર્થ માનતે તથા ચક્ષુ અને, મનને ભુવનગુરૂ-એક શ્રી જિનેશ્વરદેવની સન્મુખ સ્થિર કરતો તથા અતિચારના ભયથી, સમ્યગૂ અખલિતાદિ ગુણસંપદાઓથી યુક્ત અર્થસ્મરણપૂર્વક પ્રણિપાતદંડક– ચૈત્યવનસૂત્ર અપર નામ શકસ્તાને કહે. તેના ૨૭ (૨૬૪ લઘુ ૩૩ ગુરૂ) વર્ણ (અક્ષર) છે. તેત્રીસ આલા પક છે અને આલાપક દ્રિકાદિ પ્રમાણ વિશ્રામભૂમિ રૂપ નવ સસ્પદાઓ છે. ' “નમેન્થર્ણ ઈત્યાદિ પ્રથમ બે આલાપકની સ્વૈતવ્ય. Page #446 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ સસ્પદ છે “આઈગરાણું ” ઈત્યાદિ બીજા ત્રણ આલાપકની ઘહેતુ-સ્તુતિ કરવાના સામાન્ય કારણ જણાવનારી સંપદા છે. “પુરિસરમાણું” ઈત્યાદિ બીજા ચાર આલાપકની વિશેષહેતુ સ્તુતિ કરવાના વિશેષ કારણે જણાવનારી સભ્યદા છે, “લગુત્તમાશું” ઈત્યાદિ બીજા પાંચ આલાપકની ઉપયોગ અર્થાત તેતવ્ય સમ્પદાને ઉપગ જણાવનારી સભ્યદા છે, “અભયદયાણું” ઈત્યાદિ બીજા પાંચ આલાપકની તર્ધાતુ -ઉપગસમ્પદાના હેતુને જણાવનારી સંપદા છે, “ધમ્મુદયાણું ઈત્યાદિ બીજા પાંચ આલાપકની સવિશેષેપગ ઉપયોગ સંપદાના વિશેષ હેતુ જણાવનારી સસ્પદા છે. અપ્પડિહાવરનાણદંસણધરાણું” ઈત્યાદિ બીજા બે આલાપકોની સ્વરૂપ-સ્તુતિ કરવા લાયક અરિહંતનું સ્વરૂપ જણાવનારી સસ્પદા છે. જિસુણે જાવયાણું' ઈત્યાદિ -બીજા ચાર આલાપકેની નિજસમફલદ અપર નામ આત્મતુલ્ય-પરફલકત્ત્વ નામની આઠમી સસ્પદા છે. સલ્વનૂર્ણ” ઈત્યાદિ છેલ્લા ત્રણ આલાપકેની પ્રધાન ગુણપરિક્ષય-પ્રધાનલાપત્યભયસમ્મદ અથવા “મેક્ષ -નામની નવમી સમ્પદા છે. - એ રીતે નવ સમ્મદા, તેત્રીસ આલાપક-પદ અને ૨૯૭ વર્ણ–અક્ષરથી યુક્ત શ્રીશકસ્તવ ભાવજિનેશ્વરના સદ્ભુત ગુણેને સાચો ખ્યાલ આપે છે. તેથી ચૈત્યવન્દનામાં તેને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. તેના અર્થનું વિશેષ સ્પષ્ટીકરણ હવે અહીં રજુ કરવામાં આવે છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ શક્રસ્તવ-ભાવ જિનેશ્વરનું સ્વરૂપ. 'नमोऽत्यु णं अरिहंताण भगवंताणं, आइगराणं तित्थराण ससंबुद्धा, पुरिमुत्तमा पुरिससिहाणं पुरिसवरपुंडरीयाण पुरिसवरगंधहत्थी, लोगुत्तमाणं लोगनाहाणं लोगहियाण लोग पईवाण' लोग पज्जो अगराणं, अभयदयाणं चक्खुदयाण मग्गदयाण' सरणदयाण' बोहिदयाण, धम्मदयाण धम्मदेसयाणं धम्मनायगाणं धम्मसारहीण धम्मवरचाउरंतचक्कवट्टीण, अप्पडिहयवरनाणदंसणधराणं विअट्टछउमाण, जिणाण जावयाण तिष्णाण तारयाग बुद्धाणं बोहयाणं मुत्ताणं मोयगाणं, सव्वंन्नू' सव्वदरिसीण, सिवमय लमरुअमणं तमक्खयमव्वाबाहमपुणरावित्तिसिद्धिगड़नामधेयं ठाणं संपत्ताणं नमो जिणाण जिअभयाग । नत्थूणं - नमस्र थाओ, 'नभरडार से द्रव्य लाव सय ३५ छे. द्रव्यसाय - हाथ, पत्र, भस्त माहि અવયવેાનું ચગ્ય રીતે સ્થાપન. ભાવસ‘કાચ-મનને વિશુદ્ધ નિચેાગ. થાઓ’ એ પ્રાથના રૂપ છે. આશય વિશુદ્ધિને ઉત્પન્ન કરનાર હાવાથી એ જાતિની પ્રાથના, એ ધનુ મીજ છે. શ્રી જિનેશ્વરદેવાને ભાવનમસ્કાર થવા એ દુરાષदुर्बल छे, मे भाववाने भाटे ' नमोऽस्तु ॥' ' नभस्अर થાઓ એ શબ્દો વડે નેમસ્કારની પ્રાથના માત્ર કરી " 6 Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ( છે. ભાવ નમસ્કાર કરવાની અભિલાષા માત્ર દર્શાવી છે. કિન્તુ ‘ભાવ નમસ્કાર કરૂ છુ. ' એવુ' મિથ્યાભિમાન દાખવ્યુ' નથી. એ જાતિની અભિલાષા એજ ભાવ નમસ્કાર બીજા શબ્દમાં ભાવ ધનુ' ખીજ છે. ભાવ નમસ્કારના પણ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટાદિ અનેક ભેદે છે. તેથી ભાવ નમસ્કારવાલાને પણ ઉત્કૃષ્ટ ભાવનમસ્કારની પ્રાર્થના અને અભિલાષા હાય છે, તેથી તેમને પણ ‘નમસ્કાર થાએ’ એ વચન સુસંગત છે, અથવા નમસ્કાર થાઓ ’ 'એ પ્રાના વચન ‘ ઈચ્છાયાગ’ રૂપ છે. લેાકેાત્તર માર્ગોમાં ગમન કરવાવાળાને સૌથી પ્રથમ સાધન ‘ઈચ્છાયાગ છે. • ઈચ્છાયાગથી ’ શાસ્ત્રયાગ અને શાસ્ત્રયાગથી સામચાગની અનુક્રમે પ્રાપ્તિ થાય છે. ફલસિદ્ધિને1 સાક્ષાત્ હેતુ સામર્થ્ય ચાગ છે. પરંતુ એ સામ યાગની પ્રાપ્તિ ઈચ્છાયાગ અને શાસ્ત્રયાગ વિના થતી નથી. • નમોğ નં અતિાળ' ।' એ પદો વડે ઈચ્છાયાગનુ અંભિધાન થાય છે. ‘નમો નિળાળ' નિયમવાળ' ' એ પદો વડે શાસ્ત્રયેાગનુ' અને sata नमुकारो जिणवरवसहस्स वद्धमाणस्स । संसारसागराओ तारेह नरं व नारि वा ॥ १ ॥ ' એ વચન વડે સામર્થ્ય ચાગનુ' પ્રતિપાદન થાય છે. દ્િ’તાળ-અહુ તાને-અતિશયવાળી પૂજાને ચેાગ્ય હાય તે અર્હત છે. અર્હુતની પૂજા ત્રણે કાળ જગતમાં થયા કરે છે. 6 f अरिहननात् रजोहननात् रहस्याभावात् वा अर्हन्तः ।' Page #449 -------------------------------------------------------------------------- ________________ - ૩૮૫. કોઈ ફિદિર છે એટલે એક ગુપ્ત નથી જ એ રીતે પણ “અહંત” શબ્દની વ્યુત્પત્તિ થાય છે, મહાદિ કર્મબન્ધના હેતુઓ છે. માટે દુશમનભૂત છે. તેને હણનારા, ઘાતિકર્મો આત્માના જ્ઞાનાદિ ગુણને આવૃત કરનાર છે માટે જ તુલ્ય છે, તેને દૂર કરનારા તથા અપ્રતિહત કેવળજ્ઞાન અને કેવળદર્શન ગુણથી સમસ્ત જગતને સાક્ષાત્ જાણી અને જોઈ રહ્યા છે, માટે રહસ્ય વિનાના અર્થાત્ જેમને કઈ પણ વસ્તુ ગુપ્ત નથી તેવા. અથવા તો તે “રહ' એટલે એકાન્તસ્થાન અને “અન્ત એટલે ગિરિગુફાદિને મધ્ય ભાગ. સર્વવેદી હેવાથી જેમને કાંઈ પ્રચ્છન્ન નથી,અથવા કદ્દાચ મારા, કચરઃ ક્ષીણ રાગી હેવાથી કઈ પણ પદાર્થ પ્રત્યે આસક્તિ નહિ પામનારા અથવા રાગદ્વેષના હેતુભૂત પદાર્થને સંપર્ક થવા છતાં વીત–રાગતાદિ સ્વ–સ્વભાવને નહિ તજનારા, અથવા હિંતાઈ ! ” અરિ એટલે સર્વ જીને શત્રુભૂત એવા આઠ પ્રકારના કર્મો, તેને હણનારા અથવા હેત્તા! કર્મરૂપી બીજ ક્ષય થવાથી સંસારમાં ફરી નહિ ઉત્પન્ન થનારા–તેમને નમસ્કાર થાઓ. તે અહં તે નામાદિ અનેક પ્રકારના હોય છે તેમા ભાવ અહંતનું ગ્રહણ કરવાને શકસ્તવમાં ભાવજિનેશ્વરોને નમસ્કાર છે તેથી નામાદિજિને નમસ્કરણીય નથી, એમ નહિ. શ્રી જૈનશાસનને સિદ્ધાંત છે કેશુદ્ધભાવ જેહને છે તેહના, ચાર નિક્ષેપો સાચા જેહને ભાવ અશુદ્ધ છે. તેહના, એક કાચે સવિ કાચા. ૧ ઉપા. શ્રી યશોવિજયજી, મ. ધ-૨૫ Page #450 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ માટે બીજું “માવતા ” એ પદ મૂક્યું છે–બહુ વચનને પ્રયોગ અહંત એક નથી પણ ઘણા છે એમ જણાવી સર્વ અહં તેને એક સાથે નમસ્કાર જણાવવા માટે છે. માવંતાનં––ભગવંતેને– મોડજ્ઞાનમાદારગાશોરકુgિ. रूपवीर्यप्रयत्नेच्छाश्रीधमैश्वर्ययोनिषु ॥ १॥" એ શ્લેકથી “ભગ” શબ્દના ૧૪ અર્થ થાય છે. તેમાં પહેલે “અર્ક અને છેલ્લે નિ” અર્થ છેડી બાકીના જ્ઞાનાદિથી માંડી એશ્વર્યા સુધીના બાર પ્રકારના અર્થ જેમને છે તે ભગવંત કહેવાય છે. જ્ઞાન–ભગવાનને ગર્ભાવાસથી માંડી દીક્ષા અંગીકાર કરે ત્યાં સુધી નિર્મળ મતિ, શ્રત અને અવધિ એમ ત્રણ જ્ઞાન હોય છે. દીક્ષા લીધા બાદ ઘાતિ કર્મોને ક્ષય ન થાય ત્યાં સુધી ચોથું મન:પર્યાયજ્ઞાન મલી ચાર જ્ઞાન હોય છે. ઘાતિ કર્મોને ક્ષય થયા બાદ અનન્ત વસ્તુને વિષય કરનારૂં-સમસ્ત ભાવેને જણાવનારૂં પાંચમું કેવલજ્ઞાન પ્રગટ થાય છે. માહાભ્ય–ભગવાનના પ્રભાવને અતિશય–સર્વ કલ્યાણકને વિષે નારકી અને સ્થાવરેને પણ સુખ ઉત્પન્ન કરનારે, નિરંતર ઘેર અંધકારમય નરકમાં પણ પ્રકાશ કરનારે, ગર્ભવાસમાં આવે ત્યારથી કુળમાં ધનાદિની વૃદ્ધિ કરનારે, અણનમ રાજાઓને પણ નમાવનાર, ઈતિ, મારિ, Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૭ વૈરાદિ ઉપદ્રવેા રહિત, રાજ્યના સુખને અનુભવ કરાવનારા, સમસ્ત દેશને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આદિ બધાએથી રહિત અનાવનાર તથા આસના ચલાયમાન થવાથી સકલ સુરાસુરના નમસ્કારને અપાવનારી હોય છે. ચશ—રાગ દ્વેષ તથા પરીષહ અને ઉપસગૅર્ગો ઉપર વિજય મેળવવાથી ભગવાનને યશ સદાકાળ પ્રતિષ્ઠિત થયેલા હાય છે. દેવલેાકમાં દેવાંગનાએવડે તથા પાતાલલાકમાં નાગકન્યાએ વડે ભગવાનની નિર ંતર સ્તુતિ કરાય છે. વૈરાગ્ય દેવલાક અને રાજ્યનાં સુખા ભેગવતો વખતે પણ પ્રભુના વૈરાગ્ય કાયમ હોય છે. જ્યારે સર્વ વસ્તુના ત્યાગપૂર્વક ભગવાન પ્રત્રજ્યા અંગીકાર કરે છે, ત્યારે તેથી પણ અધિક વૈરાગ્ય હેાય છે અને જ્યારે ઘાતિ કર્મોના ક્ષય કરી કેવળજ્ઞાન પામે છે, ત્યારે ભગવાનના આત્મામાં અપૂર્વે ઉદાસીનતા પ્રગટે છે. મુક્તિ—સ કલેશથી રહિત એવી મુક્તિ ભગવાનને નિકટમાં જ હાય છે. રૂપ—સ દેવાના રૂપથી પણ ચઢી જાય તેવુ' રૂપ ભગવાનને જન્મથી જ હાય છે. થીય—મેરૂને દડરૂપ તથા પૃથ્વીને છત્રરૂપ કરવાનું સામર્થ્ય ભગવાનને જન્મથી હાય છે. તત્કાલ ઉત્પન્ન થયેલા શ્રી મહાવીરપ્રભુએ ઈન્દ્રની શ’કા દૂર કરવા માટે પગના અગૂઠા વડે મૈરૂ પતને ક પાયમાન કર્યાં હતા. ડામા Page #452 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ પ્રયત્ન–ભગવાનને પ્રયત્ન પરમ વીર્યથી ઉત્પન થયેલ એક રાત્રિકીઆદિ મહાપ્રતિમાના કારણભૂત અને સમુદ્યાત તથા શૈલેશી અવસ્થાઓ વડે વ્યંગ્ય હોય છે. ઈચ્છા–ત્રીજા ભવે, દેવભવે અને તીર્થંકરના ભાવમાં દુઃખમગ્ન જગતને ઉદ્ધાર કરવાની ભગવાનને તીવ્ર ઈચ્છા હોય છે. શ્રી–ઘાતિકર્મના ઉછેદથી પ્રાપ્ત થયેલ કેવલજ્ઞાનની સંપત્તિ તથા અતિશની પરમપ્રકૃષ્ટ સંપત્તિ ભગવાનને હોય છે. ધર્મ–અનાશ્રવ રૂપ, મહાગાત્મક, પરમ નિ. રાના ફલવાલે અને અતિ કલ્યાણકર ધર્મ હોય છે. અશ્વર્ય–ભક્તિના સમૂહથી નમ્ર એવા દેવેન્દ્રો વડે વિહિત સમવસરણ અને પ્રાતિહાર્યાદિ રૂપ એશ્વર્ય–કુરાઈ ભગવાનને હોય છે. આવા પ્રકારના હોય છે તે જ પ્રેક્ષાવાનેને સ્તુતિ કરવા લાયક છે. તેથી આ બે પદે વડે સ્વૈતવ્ય સસ્પેદા કહી. હવે ત્રણ પદે વડે એ તેતવ્ય સભ્યદાની હેતુ સમ્મદા કહે છે. મારા સઘળી નીતિના કારણભૂત શ્રતધર્મ-દ્વાદશાંગી, તેના કરનારા-અર્થથી પ્રરૂપનારા. ચિરાગં–જેનાથી સંસારસમુદ્ર તરાય તે તીર્થ–પ્રવચન અથવા તેને આધાર ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર, તેને કરનારા. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ સચસવુદ્ધાળું-સ્વય’-તથાભવ્યત્યાદિ સામગ્રીના પરિપાપાકથી પોતાની મેળે ખેાધ પામેલ-અજ્ઞાન નિદ્રામાં પ્રસુપ્ત જગતને વિષે પારકાના ઉપદેશ વિના જીવાદિરૂપ તત્ત્વને અવિપરીતપણે જાણનારા. હવે ચાર પદ વડે સ્તાતન્ય સસ્પદાની વિશેષ હેતુ સપદા કહે છે : -- પુરિમુત્તમાર્ગ-પુરુષોત્તમ-સહેજ તથાભવ્યાદિ ભાવથી પરોપકારાદિ સામાં અન્ય પુરૂષા કરતાં શ્રેષ્ઠ-ચઢીયાતા. પુસિસીદ્દાળ–પુરૂષાને વિષે સિંહની જેમ શૌર્યાદિ ગુણેાવર્ડ પ્રધાન. સિંહ જેમ શૌર્યાદિ ગુણયુકત હાય છે, તેમ ભગવાન પણ કર્મ શત્રુના ઉચ્છેદ કરવા માટે શુર, તપ ક કરવા માટે વીર, રાગાદિ તથા ક્રોધાદિનુ નિવારણુ કરવાના આશય વડે ગભીર, પરીષહા સહન કરવા માટે ખીર, સયમમાં સ્થિર, ઉપસગેૌથી નિર્ભય, ઈન્દ્રિય વગથી નિશ્ચિન્ત અને ધ્યાનમાં નિશ્પકમ્પ હોય છે. પુલિવરપુરીયાળ પુરૂષોને વિષે શ્રેષ્ઠ કમળ જેવા. જેમ કમલ કાદવમાં પેટ્ઠા થાય છે, જલથી વધે છે અને તે બંનેને છેડી ઉપર રહે છે. તથા તે કમલ સ્વભાવથી સુંદર ભુવનલક્ષ્મીનુ નિવાસ સ્થાન તથા ચક્ષુ આદિને આનંદ આપનાર હાય છે. તથા વિશિષ્ટ કેાટિના તિય ચ, મનુષ્ય અને દેવાવડે સેવાય છે અને સુખને હેતુ થાય છે, તેમ ભગવાન પણ કમ પકમાં ઉત્પન્ન થાય છે. દિવ્યભાગલથી વધે છે. અને તે બન્નેને છેડીને નિરાળા રહે છે. અતિ Page #454 -------------------------------------------------------------------------- ________________ ' ૩૯ શના વેગથી અતિ સુંદર હોય છે. ગુણસંપદાઓના નિવાસસ્થાન છે. પરમાનન્દના હેતુ છે. કેવલ્યાદિગુણવડે વિશિષ્ટ પ્રકારના તિર્યંચ, મનુષ્ય અને દેવડે સેવાય છે તથા મોક્ષ સુખના કારણે થાય છે. પુષિવષસ્થીબં-પુરૂષને વિષે શ્રેષ્ઠ ગબ્ધ હસ્તીસમાનઃ ગબ્ધ હસ્તીની ગંધથી તે સ્થાનમાં વિચરનારા બીજા ક્ષુદ્ર હાથીએ જેમ ભાગી જાય છે, તેમ અચિંત્ય પુણ્યપ્રભાવવાળા ભગવાનના વિહારના પવનની ગન્ધથી જ પરચક, દુભિક્ષ અને મારી વિગેરે સર્વ ક્ષુદ્ર ઉપદ્રવ રૂપી ગજેહાથીઓ ભાગી જાય છે. ' હવે પાંચ પદવડે તેતવ્ય સભ્યદાની સામાન્ય ઉપગ સસ્પેદા કહે છે- રોપુરમા–લેકને વિષે ઉત્તમ. અહી લેક શબ્દથી ભવ્ય પ્રાણી રૂપી લેક લેવાને છે. અન્યથા અભવ્યની અપે. ક્ષાએ સર્વ ભવ્ય ઉત્તમ જ છે, તેથી ભગવાનની કાંઈ ઉત્તમતા સાબિત થાય નહિ. સકલ કલ્યાણના કારણભૂત તથાભવ્યત્વભાવને ધારણ કરનારા હોવાથી ભગવાન સર્વ ભવ્ય લેકને વિષે ઉત્તમ છે. - ઢોળનાહા-લેકના નાથ. અહીં લેકશબ્દથી બીજાધાનાદિવડે સંવિભક્ત અને રાગાદિ ઉપદ્રથી રક્ષણીય વિશિષ્ટ ભવ્યલેક લેવાને છે. તેને વિષેજ ભગવાનનું નાથપણું ઘટે છે. “યોગક્ષેમનાથઃ !બીજાધાન, બીજેદુ ભેદ તથા બીજ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પાષણાદિવડે મગ’ અને ઉપદ્રવેાથી રક્ષણ કરવા વડે ભગવાન ‘ક્ષેમ’ કરનારા છે. હોહિયાળ-લાકનું હિત કરનારા. અહી' લેાક શબ્દથી વ્યવહારરાશિમાં આવેલ સ` પ્રાણિવગ સમજવાને છે. સમ્યક્ષ્રરૂપણુ અને રક્ષણ કરવા વડે સર્વ પ્રાણીગણનુ ભગવાન હિત કરનારા છે. · ઢોળવાળું–લાકને વિષે પ્રદીપ તુલ્ય. અહીં લાક શબ્દથી વિશિષ્ટ સ`જ્ઞીલેાક લેવાના છે, દેશનાદિ કિરા વધુ ચથાયાગ્ય મિથ્યાત્વ અંધકારને દૂર કરનારા તથા જ્ઞેયભાવને પ્રકાશિત કરનારા હાવાથી તેઓ પ્રત્યે જ ભગવાનનું પ્રદીપપણુ ઘટે છે. જોગનોમાનુંલેકને વિષે પ્રદ્યોત કરનારા. અહી' લેાક શબ્દથી વિશિષ્ટ ચૌક પૂત્રધર લેાક લેવાના છે. તેમને વિષે જ તત્ત્વથી પ્રદ્યોતકરપણું' 'ઘટે છે. સાત પ્રકારનુ’ જીવાદિ વસ્તુતત્ત્વ એ પ્રથોત્ય છે. તેનું પ્રદ્યોતીકરણ-વિશિષ્ટ તત્ત્વસ વેદન, વિશિષ્ટ પૂધરાને વિષેજ સ`ભવે છે. પૂર્વધરામાં પણ પરસ્પર ષસ્થાન પતિતતા હૈાય છે. તેથી પ્રદ્યોતીકરણને ચાગ્ય (સવ પૂધરેથી પણ વિશિષ્ટ ચાગ્ય તાવાળા) પૂર્વધરાજ લેવાના છે. હવે ઉપચાગ સ’પદાની હેતુ સપદા કહે છે ભ્રમચચાળ –અભયને આપનારા. ભય સાત પ્રકારના છે, ઈહલેાક, પરલેાક, આદાન, અકસ્માત્, આજીવિકા, મરણ અને અન્નાઘા, મનુષ્યને મનુષ્યથી ભય તે ઈહલેાક Page #456 -------------------------------------------------------------------------- ________________ ૩૯ર ભય. તિર્યંચાદિથી ભય તે પરલોક ભય. ચારી લુંટફાટાદિને ભય તે આદાનભય. આગ-જળ-પ્રલયાદિને ભય તે અકસ્માતૃભય. કુટુંબાદિની આજીવિકાના નિર્વાહને ભય તે આજીવિકાભય. આયુષ્ય પૂર્ણ થવાને ભય તે મરણ ભય. અને યશ કીતિ ચાલી જવાને ભય તે અશ્લાઘાભય–અપ યશસય. તેનાથી પ્રતિપક્ષ તે અભય. આત્માનું વિશિષ્ટ સ્વાથ્ય-અન્ય કે જેને ધૃતિ કહે છે. તે ધર્મ ભૂમિકાનું કારણભૂત, “અભય” તેને ભગવાન આપે છે. કારણ કે અરિહંત ભગવંતે ગુણના પ્રકર્ષને પ્રાપ્ત થયેલા હોય છે, અચિન્ય શકિતથી યુકત હોય છે તથા સર્વથા પરાર્થ–પરોપકાર કરવામાં રકત હોય છે. વરવુથા-ચક્ષુ આપનારા, તત્ત્વધના કારણભૂત વિશિષ્ટ આત્મધર્મને ચક્ષુ કહેવાય છે, બીજાઓ તેને શ્રદ્ધા કહે છે. ચક્ષુ વિહીનને જેમ વસ્તુતવનું દર્શન થતું નથી. તેમ શ્રદ્ધારૂપી ચક્ષુથી રહિતને પણ કલ્યાણુકર વસ્તુતત્વનું દર્શન થતું નથી. આ શ્રદ્ધા ધર્મકલ્પ વૃક્ષના અવય–બીજભૂત છે અને તે ભગવાનથી જ પ્રાપ્ત થાય છે માટે ભગવાન તેના આપનાર છે. મા -માર્ગને આપનારા. વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિ કરાવનાર સ્વાભાવિક ક્ષપશમવિશેષને માર્ગ કહેવાય છે. બીજાએ તેને “સુખા' કહે છે. આ “સુખા– વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિ કરાવનાર પશમ વિશેષ, Page #457 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ ભગવાનથી જ પ્રાપ્ત થાય છે, તેથી ભગવાન માના આપનાર છે. સરળચાળ –શરણને આપનારા. ભયથી પીડિતને રક્ષણ આપવું તે શરણ કહેવાય છે. ખીજાએ તેને વિવિ ક્રિષા' કહે છે. સંસારકાંતારમાં પડેલા અને અતિપ્રખળ રાગાદિથી પીડિત થયેલ પ્રાણીઓને ‘વિવિદિષા’—તત્ત્વ ચિન્તારૂપ અધ્યત્રસાય સમાશ્વાસકલ્પ–આશ્વાસન તુલ્ય છે. તત્ત્વ-ચિન્તારૂપે અધ્યવસાયથી તત્ત્વવિષયક શુશ્રુષા, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઉહાપાડ અને તત્ત્વાભિનિવેશાદિ પ્રજ્ઞા બુદ્ધિના ગુણા પ્રાપ્ત થાય છે. તત્ત્વચિન્તારૂપ અધ્યવસાય વિનાના તે ગુણ્ણા સત્ય હાતા નથી કિન્તુ મિથ્યા–આભાસ માત્ર હાય છે. હિત સાધવામાં અસમર્થ હાય છે, તત્ત્વચિન્તારૂપ શરણુ ભગવાનથી પ્રાપ્ત થાય છે, માટે ભગવાન શરણને આપનારા છે. મોહિયાળ –માધિને આપનારા. એધિ-જિનપ્રણીત ધમની પ્રાપ્તિ, તેને સમ્યગ્દર્શન કહેવાય છે. અપૂવ કરણરૂપી અધ્યવસાયદ્વારા રાગદ્વેષની તીવ્ર ગાંઠ ભેદાવાથી તે પ્રાપ્ત થાય છે. પ્રશમ, સ'વેગ, નિવેદ, અનુકમ્પા અને આસ્તિકય તેનાં લક્ષણ છે. બીજાએ તેને ‘વિજ્ઞપ્તિ' કહે છે. તે ‘વિજ્ઞપ્તિ’ ભગવાનથી પ્રાપ્ત થાય છે. માટે ભગવાન એધિને આપનારા છે. આ પાંચે અપુન`ધક—તીત્રભાવે પાપ નહિ કરનાર આત્માને હાય છે. પુનબન્ધકને તે યથાચિત હતાં નથી. Page #458 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ઉત્તર ઉત્તર પૂર્વ પૂર્વનાં ફળભૂત છે. અભય-ધતિનું ફલ ચક્ષુ-શ્રદ્ધા છે. ચક્ષુ-શ્રદ્ધાનું ફળ માર્ગ-સુખા છે. માર્ગ–. સુખાનું ફળ શરણું–વિવિદિષા છે. શરણ–વિવિદિષાનું ફળ બેધિ-વિજ્ઞપ્તિ છે. એ પાચેને ભગવાન આપે છે. કારણ કે ભગવાન ગુણપ્રકર્ષવાન, અચિત્ય શક્તિમાન તથા સર્વથા પરાર્થરસિક છે. હવે તેતવ્ય સમ્પદાની વિશેષ ઉપગ સસ્પેદા કહે છે. - ઘHચા –ધમને દેનારા. શબ્દથી અહીં ચારિત્રધર્મ લેવાને છે. તે બે પ્રકાર છે. સર્વવિરતિરૂપ યતિધર્મ અને દેશવિરતિરૂપ શ્રાવકધર્મ. એ બંને પ્રકારને ધર્મ ભગવાનથી જ પ્રાપ્ત થાય છે. ધર્મપ્રાપ્તિમાં બીજા પણ કારણે છે, કિન્તુ પ્રધાન કારણ ભગવાન જ છે. ભગવાનના અભાવે બીજા બધા કારણે સ્વિકાર્ય સાધવા માટે સમર્થ નથી અથવા ધર્મપ્રાપ્તિના સર્વ હતુઓના ઉત્પાદક ભગવાન છે તેથી પણ ભગવાન પ્રધાનહેતુ છે. મણિયા-ધર્મનો ઉપદેશ કરનારા, પ્રસ્તુત ધર્મને રેગ્યતા મુજબ અવધ્યપણે ઉપદેશનારા. જેમકે –“સળગતા ઘરના મધ્ય ભાગ સમાન આ સંસાર છે. શરીર વિગેરે દુઃખનું નિવાસસ્થાન છે. વિદ્વાન આત્માઓએ આ સંસારમાં પ્રમાદ કરો ચોગ્ય નથી, આ મનુષ્ય અવસ્થા અતિદુર્લભ છે, એમાં Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ પરલેકનું હિત સાધવું એ જ પ્રધાન છે બીજું બધું વિનશ્વર છે, વિષે પરિણામે કડવા અને દારૂણુ વિપાકને દેવાવાળા છે, સંયોગ વિયેગના અંતવાળા છે.. આયુષ્ય અવિજ્ઞાન અને પડવાની તૈયારીવાળું છે. તેથી આ સંસાર રૂપી આગને ઓલવવા માટે યત્ન કરો એજ યોગ્ય છે, સિદ્ધાન્તની વાસનાથી પ્રધાન એ ધર્મરૂપી મેઘ જ તેને ઓલવી શકે તેમ છે, એ કારણે સિદ્ધાન્તને સ્વીકાર કરવો જોઈએ, સિદ્ધાતના જ્ઞાતાઓની સમ્યક પ્રકારે શુશ્રષા કરવી જોઈએ, દુર્જન પુરૂષની સોબત છોડવી જોઈએ, આજ્ઞા પ્રધાન બનવું જોઈએ; પ્રણિધાન-ચિત્તની એકાગ્રતા આદરવી જોઈએ, સાધુસેવા વડે ધર્મરૂપી શરીરને પુષ્ટ કરવું જોઈએ, સર્વત્ર વિધિપૂર્વક પ્રર્વતવું જોઈએ. અવિરૂદ્ધ ગોમાં યત્ન કર જોઈએ, વિતસિકા ચિત્તની વિપરીતગતિને ઓળખવી જોઈએ અને રોકવી જોઈ એ. એ. રીતે કરવાથી સેપક્રમ કર્મને નાશ થાય છે તથા નિરૂપકમ કર્મના અનુબન્ધનો વિચછેદ થાય છે.” ઘમાચTi–ધર્મના નાયક. અધિકૃત ચારિત્રધર્મના સવામીઃ (૧) વિધિપૂર્વક પ્રાપ્ત કરવાથી, અતિચારરહિત. પાલન કરવાથી તથા ગ્યને ઉચિત રીતે દાન કરવાથી. ભગવાન ધર્મને વશ કરનાર છે. (૨) સર્વોત્કૃષ્ટ ક્ષાયિકભાવે પ્રાપ્ત કરનાર હોવાથી ધર્મના ઉત્કર્ષને પ્રાપ્ત કરન Page #460 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ -નારા છે. (૩) ધર્મનું સર્વોત્કૃષ્ટ ફળ જે તીર્થંકરપદ, તેને ભિગવનાર હોવાથી પ્રકૃષ્ટ ફળના ભક્તા છે. (૪) અવધ્ય પુણ્યબીજના ગે વ્યાઘાતરહિતપણે ધર્મને પ્રાપ્ત થયેલા છે. એ ચાર કારણોના યોગે ભગવાન ધર્મના નાયક છે. ધર્મને વશ કરવાથી તેના ઉત્કર્ષને પ્રાપ્ત કરવાથી, ઉત્કૃષ્ટ ફલને ભેગવટે કરવાથી તથા વ્યાઘાતરહિતપણે અનુભવવાથી ભગવાન ધર્મના સ્વામી છે. ધમતારીખi-ધર્મના સારથિને. પ્રસ્તુત ધર્મનું સ્વપર અપેક્ષાએ સમ્યક્ર-પ્રવર્તન, સમ્યક્ પાલન, અને સમ્ય. ગ્નમન કરનાર હોવાથી ભગવાન ધર્મના સારથિ છે. ' | ધવરાવતwવી-ધમવરચાતુરંગ ચક્રવર્તીને. ધર્મ, અધિકૃત ચારિત્ર ધર્મ એજ છે વર-પ્રધાન ચતુરન્ત ચકે, તેને ધારણ કરનારા ચારિત્રધર્મ એ ઉભય લેકમાં ઉપકારક હેવાથી ચક્રવતીના ચક્રની અપેક્ષાએ તથા ત્રિકેટઆદિ, મધ્ય અને અન્ત અથવા કષ, છેદ અને તાપ વડે પરિશુદ્ધ નિર્દોષ હોવાથી, અન્ય પ્રણીત ધર્મચકની અપેકક્ષાએ પ્રધાન-શ્રેષ્ઠ છે તથા નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ : લક્ષણ ચાર ગતિઓને અંત કરનાર છે. અથવા દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર ધર્મોવડે ભવને અન્ત કરનાર છે માટે ધર્મવરચાતુરંતચકવત કહેવાય છે, ચકની જેમ ધર્મ ચક પણ મિથ્યાત્વાદિ ભાવશત્રુઓનો નાશ કરે છે. દાનાદિ - ૧ અપુનષ્પકપણે. ૨ અતિચારરહિતપણે. ૩ અનિવકપણે ફિલબાપ્તિપર્યંત અનુપરમપણે-નહિ અટકવાપણું. Page #461 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ ચાર પ્રકારના ધર્મના અભ્યાસથી આગ્રહ-મૂર્છા, મમતા, લાભ આદિના છે મહાત્મા પુરૂષોને સ્વાનુભવ સિદ્ધ છે. હવે એ પદો વડે સ્તાતન્ય સર્પદાની સકારણુ સ્વરૂપ સમ્પૂદા કહે છે. બળનિશ્ર્ચયનાળનુંધરાનું-અપ્રતિદ્વંત વર જ્ઞાન અને દશ નને ધારણ કરનારને. અપ્રતિહત-સત્ર અસ્ખલિત વરક્ષાયિક, જ્ઞાન-વિશેષઅવબાધ, દશન-સામાન્યઅવબેધ, તેને ધારણ કરનારા. સર્વ પ્રકારના આવરણા દૂર થવાથી આત્માને સ્વભાવ, જે સર્વ વસ્તુને જાણવા તથા જોવાના છે, તે પ્રગટ થાય છે. પ્રથમ જ્ઞાન અને પછી દર્શન ગ્રહણુ કરવાનું કારણ એ છે કે કેવલજ્ઞાનાદિ સર્વ લબ્ધિ સાકારાયે ગ–જ્ઞાને પયાગથી યુક્ત આત્માને જ પ્રગટ થાય છે કિન્તુ દ નાપયેાગથી યુક્તને થતી નથી. નિયરૃછકમાાં-ચાલ્યું ગયું છે. છદ્મસ્થપણુ જેમને. વ્યાવૃત્ત-નિવૃત્ત થઈ છે, છદ્મ-આત્મસ્વરૂપને આવરનાર જ્ઞાનાવરણાદિ ઘાતિકમ અને તેના ધનની ચેાગ્યતા જેમની. હવે ચાર પદો વડે આત્મ-તુલ્ય-પર-લ-ક ત્વ અથવા તિજ-સમ ફ્લદ સપદા કહે છે :— `કળાનું નાĀચાળ-જિનાને, જીતાવનારાઆને. રાગાદિ દોષાને જીતનારા હાવાથી જિન: રાગાદિ દોષાનુ’ અસ્તિ ત્વજ નથી એમ ન કહેવું. પ્રત્યેક પ્રાણીને રાગાદિ દોષા સ્વાનુભવ સિદ્ધ છે. એ અનુભવ બ્રાન્ત છે એમ પણ ન કહેવું. રાગાદિના અનુભવને ભ્રાન્ત માનવાથી સુખ દુઃખા Page #462 -------------------------------------------------------------------------- ________________ દિના અનુભવને પણ બ્રાન્ત માનવે પડશે અને તે કેઈમે પણ ઈષ્ટ નથી. રાગાદિ દેને સ્વયં જીતનારા છે તેમ સદુપદેશાદિવડે ભગવાન અન્યને જતાવનારા પણ છે. તિનાબં તારચા–તરેલાને તારનારાઓને. સમ્યજ્ઞાન, - દર્શન ચારિત્રરૂપ નાવવડે ભવસમુદ્રને તરી ગયેલા અને - બીજાઓને પણ તારનારા ભગવાન છે. સુદ્ધાનં વોયા–બોધ પામેલાને, બોધ પમાડનારાએને. અજ્ઞાનનિદ્રામાં પ્રસુપ્ત જગતને વિષે પારકાના ઉપદેશ વિના જીવાજીવાદિ રૂપ તત્ત્વને સ્વસંવિતિ જ્ઞાનવડે -જાણનારા અને બીજાઓને પણ બોધ પમાડનારા ભગવાન છે. | મુત્તા મોર IIT-મુક્તોને, મુકાવનારાઓને. ચાર ગતિમાં વિચિત્ર પ્રકારના વિપાકને આપનાર કર્મના બંધનથી મુક્ત થયેલા હેવાથી ભગવાન મુક્ત-કૃતકૃત્ય-નિતિર્થ છે. અને બીજાને કર્મના બંધનથી મુકાવનારા પણ ભગવાન છે. હવે ત્રણ આલાપકે વડે અનુક્રમે ભગવાનને પ્રધાન ગુણ, અક્ષય સ્થિતિ અને ઉત્કૃષ્ટ ફલને બતાવનાર નવમી પ્રધાન ગુણપરિક્ષય પ્રધાનફલાવાત્મભય અથવા મેક્ષ નામની નવમી સંપદા કહે છે. સવનૂii સંવરિલી-સર્વજ્ઞને, સર્વદશીને નિરાવરણ હેવાથી સર્વ વસ્તુને જેણનારા તથા સર્વવસ્તુને જેનારા. 'सिवमयलमरुअमर्णतमक्खयमव्वाबाहमपुणरावित्तिसि Page #463 -------------------------------------------------------------------------- ________________ દિપડુના મથે ટાઇ સંપત્તi ” શિવ, અચલ, અરૂજ, અનંત, અક્ષય, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિ એવા સિદ્ધિ ગતિ નામના સ્થાનને પામેલા શિવ-સર્વ ઉપદ્રવ રહિત, અચલ સ્વભાવિક અને પ્રાયોગિક ચલનકિયા રહિત, અરજ-વ્યાધિ વેદના રહિત. કારણ કે વ્યાધિ અને વેદનાના કારણભૂત શરીર અને મન ત્યાં નથી, અનત-અનન્ત જ્ઞાન વિષય સહિત, અક્ષય-વિનાશના કારણથી રહિત, અવ્યાબાધ-કર્મ. જન્ય વ્યાબાધાઓ રહિત, અપુનરાવૃત્તિ-સંસારમાં ફરીવાર આવવાનું નથી એવું સિદ્ધિ ગતિનામધેય–જેમાં છો સિદ્ધ-નિષ્કૃિતાર્થ થાય છે તે કાન્ત ક્ષેત્ર લક્ષણ સિદ્ધિ અને જવા એગ્ય સ્થાન હોવાથી ગતિ-તેને પ્રાપ્ત થયેલા. શિવાલાદિ વિશેષણે નિશ્ચયથી મુક્તાત્માને લાગુ પડે છે. પણ વ્યવહારથી સ્થાન અને સ્થાનિને અભેદ માનીને સિદ્ધિ ક્ષેત્રને પણ લાગુ પડે છે. એવા પ્રકારના સ્થાનને સમ્રાપ્ત-અશેષ કર્મથી રહિત બનીને પ્રાપ્ત થયેલાસ્વ. રૂપમાં સ્થિર થયેલા. આ પ્રકારના જિનેશ્વરે એ જ પ્રેક્ષાવત પુરૂષને નમસ્કાર કરવા ગ્ય છે. એ જણાવવા તથા આદિ અને અંતમાં કરેલ નમસ્કાર મધ્યમાં પણ વ્યાપિ છે, એ દર્શા. વવા અને ભયને જીતનારા પણ તેઓ જ છે એ વાતનું સમર્થન કરવા ઉપસંહાર કરતાં કહે છે કે નમો નિuri વિમાનં-જિનેને તથા ભને જીત નારાઓને નમસ્કાર થાઓ. અહીં પુનરૂક્તિ દેષની શંકા Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ નહિ કરવી. સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધ, ઉપદેશ, સ્તુતિદાન અને સજ્જનેાના ગુણાનુ' ઉત્કીર્ત્તન એટલી વસ્તુઓમાં શાસ્ત્રકાર મહર્ષિ એએ પુનરૂકિતને દ્વેષ તરીકે ગણાવેલ નથી. કિન્તુ ગુણુ રૂપ માનેલી છે. અહી સ્તુતિના વિષય છે તેથી ઢાષની આશકા અયુક્ત છે. આ નવ સમ્પ્રદાઓથી યુક્ત પાર્ડને પ્રણિપાતદ'ડક કહે છે. કારણ કે-એ પાઠ કહ્યા પછી તુરત જ પ્રણિપાત કરવાને હાય છે. અથવા તેને શક્રસ્તવ પણ કહે છે. કારણ કે શ્રી જિનેશ્વરાના જન્માદિ કલ્યાણકાને વિષે તીથની પ્રવૃત્તિ પહેલાં પણ આ સ્તવવર્ડ શક્ર સૌધર્મેન્દ્ર પાતાના વિમાનમાં રહીને ભગવાનની અતિ ભાવથી સ્તુતિ કરે છે. આ સ્તુતિ ભાવ અરિહંતને ઉદ્દેશીને છે, તે પણ ભાવ અરિહં’તનુ' અધ્યારાપણું કરીને સ્થાપના અરિહંતની સન્મુખ કહેવામાં કોઇ પણ જાતના ઢાષ નથી. પ્રણિપાત "ડક કહી રહ્યા ખાદ્ય અતીત, અનાગત અને વમાન, એમ ત્રણે કાળના જિનેશ્વરાને વન્દન કરવા માટે નીચેની ગાથા પણ કહેવામાં આવે છે. ' जे अ अइया सिद्धा, जे अ भविस्संति नागए काले । संपइयमाणा, सव्वे तिविहेण वंदामि ॥ १ ॥ જે અતીત કાળમાં સિદ્ધ થઈ ગયા, જે અનાગત આ ગાથાને શ્રી દેવ વન્દન ભાષ્યમાં દ્રવ્ય જિનની સ્તુતિ તરીકે પણ જણાવી છે. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ કાળમાં સિદ્ધ થશે અને જે સાંપ્રતકાળમાં વતે છે, તે સર્વેને ત્રિવિધે–ત્રણે પ્રકારે, (મનથી ધ્યાન કરવા વડે, વચ નથી સ્તુતિ કરવા વડે અને કાયાથી વન્દન કરવા વડે) હું વન્દન કરૂં છું. શક્રસ્તવ (નમુત્થણું) સૂત્ર કહ્યા પછી નીચે મુજબ જાવંતિ ચેઈઆઈ” સૂત્ર કહેવામાં આવે છે. जावन्ति चेइयाई, उड्ढेअ अहेअ तिरिअलोए अ। सव्वाई ताई वंदे, इह संतो तत्थ संताई ॥१॥ અર્થ –ઉર્વલક, અલેક અને મનુષ્યલેકમાં જેટલાં પણ ચ-જિનબિંબ હોય, તે સર્વને અહી રહ્યો છતે ત્યાં રહેલાં હું વન્દન કરું છું. આ સૂત્રમાં સર્વ ચૈત્યને વંદન કરવામાં આવ્યું છે. તેથી તેને “સર્વ ચૈત્યવંદનસૂત્ર કહેવામાં આવે છે. જિનપ્રતિમા આત્મબેધ માટેનું એક અગત્યનું સાધન છે. તેના પ્રત્યેની નિઃસીમભકિત આ સૂત્ર વડે પ્રદર્શિત કરાય છે. ત્યાર પછી એક ખમાસમણ આપી નીચે મુજબ જાવત્ત કે વિ સાહૂ સૂત્ર કહેવામાં આવે છે. जावन्त के वि साहू, भरहेरवय महाविदेहे य । सव्वेसि तेसि पणओ, तिविहेण तिदंडविरयाण ॥१॥ ભરત, અરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા જે કઈ સાધુ મન, વચન અને કાયાથી સપાપ પ્રવૃત્તિ કરતા નથી, ધ-૨૬ Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ કરાવતા નથી. તેમજ કરતાને અનુમોદન આપતા નથી, તેમને હું વાંદું છું. આ સૂત્રમાં સર્વ સાધુઓને વન્દન કરવામાં આવ્યું છે. તેથી તેને સર્વસાધુ વન્દન સૂત્ર' કહેવાય છે. શ્રી જિનેશ્વર અને જિન પ્રતિમાઓની જેમ સાધુઓ પણ આત્મપ્રબંધ થવામાં અતિ ઉપકારક છે. તેમના પ્રત્યેનું સન્માન, તેમના પ્રત્યેની પૂજ્યબુદ્ધિ અને તેમના પ્રત્યેની અંતરંગ ભકિત મનુષ્યમાં રહેલા કુસંસ્કારને દૂર કરવામાં અને ચારિત્રની ખીલવણી કરવામાં પ્રબલ નિમિત્ત છે. તેથી તેમને વંદન કરવામાં આવ્યું છે. દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણેની ઉપાસના મોક્ષમાર્ગમાં એક સરખી જરૂરી છે. આ સૂત્ર કહ્યા પછી “નરોતસિદ્ધાવાવાધ્યાયસાધુચા એ સૂત્રના મંગલાચરણ પૂર્વક સ્તવન બોલવાનું હોય છે. આ સૂત્રમાં અરિહંત, સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સર્વ સાધુઓને નમસ્કાર કરવામાં આવ્યું છે. સ્તવન દીઠી હે પ્રભુ ! દીઠી જગગુરુ તુજ, મૂરતિ હે પ્રભુ! મૂરતિ મેહન વેલડી ; મીઠી હે પ્રભુ! મીઠી તાહરી વાણી, લાગે હે પ્રભુ ! લાગે જેસી શેલડી જી. ૧ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ જાણું હે પ્રભુ! જાણું જન્મ કથW, . જે હું હે પ્રભુ! હુતુમ સાથે મિલ્ય છે; સુરમણિ હે પ્રભુ! સુરમણિ પામ્યા હત્ય, આંગણે હો પ્રભુ! આંગણે મુજ સુરતરૂ ફળે છે. ૨ જાગ્યા હે પ્રભુ! જાગ્યા પુન્ય અંકુર, માગ્યા હે પ્રભુ! મુહ માગ્યા પાસા ઢળ્યા છે; વયા હે પ્રભુ! વુડ્યા અમીરસ મેહ, નાઠા હે પ્રભુ! નાઠા અશુભ શુભ દિન વળ્યા છે. ૩ ભૂખ્યા હો પ્રભુ! ભૂખ્યાં મિલ્યાં ધૃતપુર, તરસ્યાં હે પ્રભુ! તરસ્યાં દિવ્ય ઉદક મિલ્યાં છે; થાક્યાં પ્રભુ! થાક્યાં મિલ્યાં સુખપાલ, ચાહતા હે પ્રભુ! ચાહતાં સજજન હેજે હળ્યાં છે. ૪ દી હે પ્રભુ! દી નિશા વન ગેહ, સાખી હે પ્રભુ! સાખી થળે જલ ની મિલી જી; કલિયુગે હે પ્રભુ! કલિયુગે દુલહે તુજ, દરિશણું હે પ્રભુ! દરિણ, લહું આશાફળી જી. ૫ વાચક હે પ્રભુ! વાચક જશ તુમ દાસ, વિનવે હે પ્રભુ! વિનવે અભિનંદન સુણે જી; કહિએ હે પ્રભુ! કહિએ મ દેશે છે, દેજે હે પ્રભુ! દેજે સુખ દરિશણ તણે છે. ૬ સ્તવનને સ્થાને નીચે પ્રમાણે ઉવસગ્ગહર સ્તંત્ર પણ બેલાય છે. Page #468 -------------------------------------------------------------------------- ________________ ४०४ ॥२॥ ઉવસગ્ગહરં સ્તોત્ર उक्सग्गहरं पासं, पासं वंदामि कम्म-घण-मुक्क। विसहर-विस-निन्नासं, मंगल-कल्लाण-आवास विसहर-फुलिंग-मंतं, कंठे धारेइ जो सया मणुओ ॥ तस्स गह-रोग-मारी दुट्ठ-जरा जंति उवसामं चिट्ठउ दूरे मंतो, तुज्झ पणामो वि बहुफलो होइ । नरतिरिएसु वि जीवा, पाति न दुकख-दोगच्चं . तुह सम्मत्त लध्धे, चिंतामणि-कप्यपायव-महिए, पावंति अविग्घेण, जीवा अयरामर ठाण इअ संथुओ महायस ! भत्तिब्भर-निब्भरेण हिअएण || ता देव दिज्ज बोहि, भवे भवे पास जिणचंद ! ॥३॥ ॥४॥ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ ઉવસગ્ગહરે તેત્રને અથ. જેઓ સઘળા ઉપદ્રવને દૂર કરનાર છે, ભકતજનને સમીપ છે, કર્મસમૂહથી મુકત થયેલા છે. જેઓનું નામસ્મરણ વિષધરો (સાપ) ના ઝેરને નાશ કરે છે તથા મિથ્યાત્વ આદિ દેને દૂર કરે છે અને જેઓ મંગળ તથા કલ્યાણનાં ધામ રૂપ છે, તેવા પાશ્વનાથને હું વંદન કરું છું. ૧ શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં નામથી યુક્ત) “વિસર કુલિંગ' નામના મંત્રનું જે મનુષ્ય નિત્ય રટણ કરે છે, તેના દુષ્ટગ્રહે, મહારોગો, મારી, મરકી વગેરે ઉત્પાત અને દુષ્ટ જવર શાન્ત થઈ જાય છે. ૨ તે મંત્રની વાત બાજુએ રાખીએ, તે પણ છે પાર્શ્વનાથ ! તમને કરેલે પ્રણામ બહુ ફલ આપનાર થાય છે. તેનાથી મનુષ્ય અને તિર્યચ-ગતિમાં રહેલા જો કેઈપણ પ્રકારનું દુઃખ કે દુર્દશા અનુભવતા નથી. ૩ ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક શકિત ધરાવનારું તમારું સમ્યકત્વ પામવાથી જી સહેલાઈથી મુકિતપદને પામે છે. ૪ મેં આ પ્રમાણે ભકિતથી ભરપુર હૃદય વડે Page #470 -------------------------------------------------------------------------- ________________ તમને સ્તવ્યા છે, તેથી હે દેવ ! હે મહાયશ ! હે પાર્શ્વજિનચંદ્ર! મને ભ ભવમાં તમારી બેધિતમારૂં સમ્યકત્વ આપો.” ૫ આ સ્તોત્ર અત્યંત ચમત્કારિક ગણાય છે, તેમાં અનેક ' મહત્વના મંત્ર અને યંત્રે પવવામાં આવ્યા છે. આ તની બીજી ગાથામાં “વિસહર કુલિંગ' મંત્રનું બૃહચ્ચક-વિધાન નામનું સર્વસંપન્કર યંત્ર તથા ચિંતામણિ ચક નામનુ ચિંતવેલા કાર્યની સિદ્ધિ કરનાર યંત્ર ગોપવેલ છે. આ સ્તંત્રની રચના વિષે નીચેની કથા પ્રચલિત છે. ભદ્રબાહ સ્વામીને વરાહમિહિર નામને એક ભાઈ હતું. તેણે જૈન દીક્ષા લીધી હતી, પરંતુ કેઈ કારણવશાત્ પાછળથી તે છોડી દીધી હતી અને જ્યોતિષ શાસ્ત્ર દ્વારા પિતાની મહત્તા બતાવી જૈન સાધુઓની નિંદા કરતે હતે. મરીને તે વ્યંતરદેવ થ, દ્વેષ બુદ્ધિથી તે જૈન સંઘમાં મહામારી (પ્લેગ જે રોગચાળ) ફેલાવવા લાગ્યા. પરંતુ ભદ્રબાહુ સ્વામીએ “ઉવસગ્ગહરં સ્તોત્ર’ બનાવી સંઘને મુખપાઠ કરવા કહ્યું અને તેથી તે ઉપદ્રવ દૂર થયું. ત્યારથી આ સ્તોત્ર પ્રચલિત થયું છે. આ સ્તંત્ર ઉપર નાની મોટી અનેક વૃત્તિઓ રચાઈ છે. આ સ્તંત્રનું માહાસ્ય દર્શાવવાને માટે શ્રી જિનસૂરસૂરિએ પ્રિયંકરનૃપ કથા નામની એક સુંદર કથા આલે ખેલી છે. આ ક્ષેત્રનો મહિમા સમજવા માટે એ કથા ખાસ વાંચવા જેવી છે. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૦૭ સ્તવન અથવા • ઉપસર્ગ હર સ્તાત્ર' પછી 'जयवीयराय' सूत्र डेवामां आवे छे. या सूत्रभां आशयनी શુદ્ધિ માટે પ્રણિધાન કરવામાં આવ્યું છે. તેથી તેને 'प्रणिधान सूत्र' 'हेवामां आवे छे, मने तेना प्रथम शही ઉપરથી ‘જયવીયરાય સૂત્ર' તરીકે પણ ઓળખાય છે. તે સૂત્ર નીચે મુજબ છે. जय वीराय सूत्र जय वीयराय जगगुरु होउ ममं तुह पभावओ भयवंः भवनिव्वेओ मग्गा - णुसारिआ इट्ठ - फल सिद्धि || १ || लोग - विरुद्धच्चाओ, गुरुजण-पूआ परत्थकरण च; सुहगुरु जोगो तव्त्रयण - सेवणा आभव - मखंडा || २ || वारिज्जड जडवि नियाणबंधणं वीराय तु समय; तहवि मम हुज्ज सेवा, भवे भवे तुम्ह चलणा ||३|| दुक्खक्खओ कम्पraओ, समाहि-मरण च बोहिलाभो अ; संपज्जउ मह एअं, तुह नाह ! पणामकरणेणं ||४|| सर्वमंगल मांगल्यं, सर्वकल्याणकारणंः प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम् ॥ ५ ॥ પ્રણિધાન સૂત્રના અ अर्थ. " हे वीतराग प्रभु ! हे गहुगु३ ! तमे न्यवंत Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ વર્તો. હે ભગવન! તમારા સામર્થ્યથી મને સંસાર પ્રત્યે નિર્વેદ પ્રગટ, મેક્ષ માગે ચાલવાની શકિત પ્રાપ્ત થાઓ અને ઈષ્ટ ફલની સિદ્ધિ થાઓ, (૧) હે પ્રભુ ! મને એવું સામર્થ્ય પ્રાપ્ત થાઓ કે જેથી મારું મન લેક નિંદા થાય એવું કોઈ પણ કાર્ય કરવા માટે પ્રેરાય નહિ, ધર્માચાર્ય તથા માતા પિતાદિ વડીલે પ્રત્યે પૂરેપૂરો આદર ભાવ અનુભવે અને બીજાનું ભલું કરવા માટે ઉજમાળ બને. વળી હે પ્રભે ! મને સગુરૂને વેગ સાંપડજો, તથા તેમનાં વચન પ્રમાણે ચાલવાની શકિત પ્રાપ્ત થશે. આ બધું જ્યાં સુધી મારે સંસારમાં પરિભ્રમણ કરવું પડે ત્યાં સુધી અખંડ રીતે પ્રાપ્ત થશે. (૨) હે વીતરાગ ! તમારા પ્રવચનમાં જે કે નિયાણું બાંધવાનું એટલે કે ધર્મના બદલા તરીકે કંઈ માગવાનું વાર્યું છે, તેમ છતાં હું એવી ઈચ્છા કરું છું કે દરેક ભવમાં તમારાં ચરણની ઉપાસના કરવાને યોગ મને પ્રાપ્ત થશે. (૩) હે નાથ ! તમને પ્રણામ કરવાથી દુઃખને નાશ થાય, કર્મને નાશ થાય, સમાધિપૂર્વક મૃત્યુ થાય અને સમ્યકત્વ સાંપડે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થજે. (૪) Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ સર્વમંગલમાં મંગળરૂપ, સર્વકલ્યાણના કારણું રૂપ અને સર્વધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈન શાસન સદા જયવંતુ વતે છે.” પ્રણિધાન સૂત્રનો ભાવાર્થ. પ્રણિધાન સૂત્રની શરૂઆતમાં જ કરવીઘા! =Tre! એ શબ્દથી વીતરાગ પરમાત્માને વિજય ઈચ્છવામાં આવ્યું છે. “ હે વીતરાગ ! તારે વિજય થાઓ !” તારા વિજયમાં વિશ્વને વિજય છે. વીતરાગના વિજયમાં રાગાદિ દેને પરાજય છે અને દેશના પરાજયમાં જ વિશ્વને વિજય છે. હે જગદ્ગુરૂ તારે વિજય થાઓ !” પ્રાણીઓને જગતનું યથાવસ્થિત સ્વરૂપ કહે તે જગદ્ગુરૂ કહેવાય છે. જેઓ પ્રથમ જગતના યથાસ્થિત સ્વરૂપને સ્વયં જાણે છે, તથા જ્ઞાન મુજબ દુનિયાને યથાવસ્થિત સ્વરૂપે બતાવે છે. તેઓ જ જગદ્ગુરુપદની પ્રાપ્તિને વેગ્ય બને છે. વીતરાગના વિજયમાં જેમ દેશે ઉપરને વિજય ઈરછાય છે, તેમ જગદ્ગુરુના વિજયમાં કેવળજ્ઞાન અને યથાર્થ ઉપદેશને વિજય ઈચ્છાય છે. યથાર્થ ઉપદેશ માટે કેવળજ્ઞાનની જરૂર છે અને કેવળજ્ઞાન માટે વીતરાગ ભાવની જરૂર છે જગદૂગુરુ પદથી કેવળજ્ઞાન અને યથાર્થ ઉપદેશ એ બે ગુણોનું ગ્રહણ થાય છે.સઘળાય અનર્થોનું મૂળ અજ્ઞાન છે. અજ્ઞાનથી ક્રોધાદિ દેષ, ક્રોધાધિ દેષથી હિંસાદિ અસત્ પ્રવૃત્તિ અને Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪to હિંસાદિ અસત પ્રવૃત્તિથી દુર્ગતિની પરંપરા ઉત્પન્ન થાય છે. તે બધાને રોકવાનું સાધન યથાર્થ જ્ઞાન છે અને યથાર્થ જ્ઞાનનું સાધન યથાર્થ ઉપદેશ છે. - યથાર્થ ઉપદેશના શ્રવણથી જે આત્માઓના અજ્ઞાન અંધકારને નાશ થાય છે, તે આત્માઓ ધીમે ધીમે ક્રોધ, લેભ, ભય આદિ દોષથી મુક્ત થતા જાય છે. જેમ જેમ કોધ, લેભ, ભયાદિ દેથી મુક્ત થતાં જવાય છે, તેમ તેમ હિંસા, અસત્ય, અબ્રહ્મ આદિ અસત્ પ્રવૃત્તિઓ પણ અટકતી જાય છે. અસત્ પ્રવૃત્તિઓ અટકવાથી નવીન કમને બંધ અટકી જાય છે અને સત્ પ્રવૃત્તિઓના સેવનથી પૂર્વક નાશ થતું જાય છે. પરિણામે ઉત્તમ જન્મની પરંપરા સાથે થોડા જ સમયમાં ઘાતી કર્મોના નાશથી સાધ્ય કેવળજ્ઞાન, અને સર્વ કર્મોને નાશથી સાધ્ય મુક્તિ એ બેની જીવને પ્રાપ્તિ થાય છે. આ બધા લાભની પરંપરાનું મૂળ કારણ યથાર્થ ઉપદેશ છે અને યથાર્થ ઉપદેશમાં હેતુ કેવળજ્ઞાન અને વીતરાગતા છે અને તે ત્રણેને ધારણ કરનારા જગદ્ગુરૂ કહેવાય છે. તેવા જગદ્ગુરૂઓના વિજયમાં યથાર્થ ઉપદેશનો, કેવળજ્ઞાનને, અને (સર્વદેષરહિત સર્વગુણસહિત) વીતરાગતાને વિજય ઈચ્છાય છે. એ ત્રણેના વિજયમાં સત્યને વિજ્ય રહે છે અને સત્યના વિજયમાં ત્રણ જગતને સાક્ષાત્ કે પરંપરાએ વિજય રહેલે છે. વીતરાગ અને જગદ્ગુરૂને વિજય ઈચ્છવા પૂર્વક બુદ્ધિમાં Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ તેમનું સનિધાન લાવવા માટે ફરીથી કહેવામાં આવે છે. કે “હે ભગવન તમારા પ્રભાવથી મને પ્રાપ્ત થાઓ. શું? તે હવે પછી કહેવામાં આવશે. (૧) ભવનિર્વેદ. આ “જયવીયરાય સૂત્ર પ્રાર્થના સૂત્ર છે. એમાં વીતરાગ પાસે ભવનિર્વેદ આદિની માગણી રૂપ પ્રાર્થના કરવામાં આવી છે તે અહીં કમસર વિચારીએ. હે ભગવન્! તમારા અચિત્ય સામર્થ્યથી મને ભવનિર્વેદ પ્રાપ્ત થાઓ. એ પ્રમાણે આ સૂત્રમાં સૌથી પ્રથમ માગણે ભવનિર્વેદની કરવામાં આવી છે. ભવ નિર્વેદ એટલે સંસાર પ્રત્યે અબહુમાન. ભવ પ્રત્યે અબહુમાન એ વાસ્તવિક રીતે ભગવાન પ્રત્યેનું જ બહુમાન છે. - ભવ એટલે સંસાર અને એ સંસાર દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચાર ગતિઓ અને તે ગતિઓમાં કારણભૂત પાંચ વિષય અને ચાર કષાયાદિ સ્વરૂપ છે. નરક અને તિર્યંચ ગતિએ તે સાક્ષાત્ દુઃખને ભંડાર છે. મનુષ્ય અને દેવગતિમાં પણ મોટે ભાગે ઈર્ષા, રેષ, વિષાદ તથા રોગ, શેક અને ઉપદ્રવની ચક્કીમાં પીસાવા સિવાય બીજું કાંઈજ નથી. સુદેવ અને સુમનુષ્ય ગતિમાં યત્કિંચિત દેખીતું સુખ છે, પણ તેમાં આસક્ત થનારા જીવોને ભવિષ્યમાં તે આકરાં કોને આપનારા એવા અતિ ચીકણું કર્મોને ઉપાર્જન કરાવવાનાં તીવ્ર હેતુઓ રૂપ બને છે. ચારે ગતિઓમાં વસીને તેમાં રહેલા સુખને Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ભાગવવાની લાલસાથી જીવે અસહ્ય કષ્ટાને અનતીવાર સહ્યાં છે. ભવ અને ભવનાં સુખા પ્રત્યેના એ અયેાગ્ય રાગ જ્યાં સુધી દૂર ન થાય, ત્યાં સુધી મેાક્ષ અને મેાક્ષના અનતા સુખા માટેના યત્ન કેવી રીતે થાય ? જ્યાં સુધી ભવના રાગ ઘટે નહિ, ત્યાં સુધી મેાક્ષના યત્ન થાય નહિ અને થાય તે પણ તેમાં જીવ આવે નહિ, મેક્ષ માટેના યત્નમાં પ્રાણ પૂરવા માટે ભવિવરાગની પરમ અગત્ય છે. અને તે વીતરાગની પ્રાથનાથી જ સુશકચ છે. વીતરાગ ભવથી સર્વાશ વિમુક્ત છે અને તેમનુ સામર્થ્ય ચિન્ત્ય છે તેથી તેમની પ્રાર્થના ભવિરાગને આપવામાં સમ છે. ભવિવરાગ એ સૌથી મોટા સદ્ગુણ છે, ભવિવેરાગ અને મેાક્ષરાગને જૈન શાસનમાં મેટા ચાગ પણ કહેલા છે. એ એ વસ્તુ જેના અંતરમાં સ્થિર હોય છે, તેની બધી ધર્મક્રિયા અમૃતક્રિયા બની જાય છે. · ચાર ગતિમાં નિત્ય ઉદ્વેગ ' એ ભનવે દનું સ્વરૂપ છે અને ‘ આત્મ સ્વરૂપમાં નિત્ય રમણ ’ એ સમસ્ત કર્મના ક્ષયથી મળતાં મેાક્ષનુ સ્વરૂપ છે. ભવમાં અન’ત દુઃખ છે અને મેાક્ષમાં અનંત સુખ છે. એ નિશ્ચય વીતરાગના આલ‘ખનથી પશુ કાઈક જ જીવને કાઈક જ કાળે થાય છે, અને એ થયા પછી એને! સંસાર પરિભ્રમણ કાળ એકદમ ટુંકાઈ જાય છે. વીતરાગના આલ બનથી સાધવા લાયક જો કોઈ મોટામાં માટુ કાય હાય તા તે એક ભવનિવેદ્ય જ છે. અને તેથી સૌથી પ્રથમ માગણી Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ વીતરાગની પ્રાથનામાં તેનીજ કરવામાં આવે તે તે સવ થા સુસ'ગત છે. હવે પછી ખીજી જે જે પ્રાર્થના કરવામાં આવવાની છે, તે બધી ભવનિવેદને જ પાષણ આપવા માટે છે. તે બીજી પ્રાથનાએ એક પછી એક હુવે જોઈએ. (૨) માર્ગાનુસારિતા :–હે ભગવન તારા સામથી મને જેમ ભવનિવેદ પ્રાપ્ત થાએ તેમ માર્ગાનુસારિતા-માક્ષ માગને અનુસરવાપણું પ્રાપ્ત થાઓ.' મોક્ષમાર્ગને અનુસરવાપણું જીવને ત્યારે જ થાય છે, કે જ્યારે તે અસગ્રહના વિજય કરનારા થાય છે. માક્ષને સુખ સ્વરૂપ અને ભવને દુઃખ સ્વરૂપ તરીકે સમ જવામાં બાધક કાઈ પણ ચીજ હાય તા તે આ અસદ્ધહ છે. અસદ્ગૃહને આધીન થયેલા જીવ મેાક્ષને અને સ'સારને તેના યથા સ્વરૂપમાં સમજી શકતા નથી. યથા જ્ઞાનની પ્રાપ્તિમાં પ્રતિષ્ઠધક જેમ મતિમાંઘ, બુદ્ધિદૌલ્ય અને જ્ઞાનાવરણીય કમના ઉય છે, તેમ અહુ'માનિત્વ પૂગ્રહગ્રહિતા, ધૃત કેંદ્ઘાહિતતાદિ પણુ મુખ્ય છે. દુરિિભનવેશને આધીન થયેલ બુદ્ધિમાન પુરૂષા પણ અવસરે વસ્તુને તેના યથાર્થ સ્વરૂપે આળખી શકતા નથી. એ અસદ્ધહ પ્રત્યેક જીવને અજ્ઞાનદશામાં કે મિથ્યાજ્ઞાનવાળી દશામાં તિ ભારે હાય છે, તેની ઉપર જ્યાં સુધી સથા વિજય મેળવવામાં ન આવે ત્યાં સુધી, ભવને અને મેાક્ષને તેના યથાર્થ સ્વરૂપમાં પીછાણુવા અતિ દુષ્કર છે. એ કારણે Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ વીતરાગ ભગવંત પાસે બીજી માગણી ‘માનુસારતા ’ એટલે તત્ત્તાનુસારિતાની કરવામાં આવે છે. (૩) ‘ વ્હિલસિદ્ધિ !’–અભીષ્ટ પદાર્થોની નિષ્પતિ. આલાકમાં જે પદાર્થો ચિત્ત સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે, તેવા અન્ન, વસ્ત્ર, આરાગ્ય, આજીવિકા અને કુટુબાદિ પદાર્થો સાનુકૂળ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી સ્થિર ચિત્ત તત્ત્વવિચારણા થવી શકય નથી. એ કારણે એ તત્ત્વાનુસારિ તાને સહાયક એવી ચિત્તવસ્થતાને મેળવી આપનાર ઈલૌકિક અભિમત (પ્રશસ્ત અ કામાદિ ) પદાર્થોની નિષ્પ ત્તિને પણ ઈચ્છવામાં આવી છે. ભવનિવેદાદિકને સહાયક જેટલી ઐહિક ચીજો છે, તેને ઈચ્છવામાં પણ ગર્ભિત રીતે ભનિવેદ જ મ`ગાય છે. (૪) ‘લાકવિરૂદ્ધંત્યાગ:’–ઉત્તમ જનસમાજમાં વિરુદ્ધ ગણાતા કાર્યાંના ત્યાગ, ચિત્તવસ્થતા માટે જેમ જીવનનિર્વાહનાં સાધનાની જરૂર છે, તેમ જે લેાકની વચ્ચે વસવું છે, તે લેાકની સાથે નિરર્થીક ઘેાડાપણુ વિરોધ ઉત્પન્ન થઈ ન જાય, તેની કાળજી રાખવાની પણ જરૂર છે. મહાપુરૂષા ફરમાવે છે કે ‘ હોદઃવસ્ત્રાધારઃ સર્વેષાં ધર્મચારિનાં ચશ્મા ધમ આચરનાર સર્વે ને લાક એ જ આધાર છે. લેાકવિરુદ્ધ આચરણ કરનાર એવા ધર્મીને પણ લેાક પ્રતિકૂળ રહે છે અને તેથી પ્રતિકૂલ થયેલ લેાક તરફથી તેના ધર્માચરણમાં અનેક વિઘ્ન ઊભાં થાય છે. લેાક વિરૂદ્ધ કાર્યોમાં સૌથી પ્રથમ છેડી દેવા લાયક કોઈપણ કાય હાય તા તે ‘નિન્દા’ Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ છે. “નિન્દા કેઈને પણ પસંદ નથી. એક અંગ્રેજ કવિ કહે છે કે – Nobody likes criticism, Everybody's shililing is worth 13d. Stinging criticism, even if it is justified, spoils human selations,' zuela નિન્દા કેઈને પણ પસંદ નથી. દરેક માણસને પિતાની વસ્તુની કિંમત અધિક છે “આકરા શબ્દ” જો કે તે સત્ય હોય તે પણ મનુષ્યના સંબંધને બગાડી નાંખે છે. “નિન્દા” એ મનુષ્યના પરસ્પર સંબંધમાં વિષ રેડે છે, અથવા એ સંબંધમાં ઝેર ફેલાવવાનું કાર્ય કરે છે; તે પણ તેનાથી ભાગ્યે જ કોઈ બચી શકે છે. નિન્દાથી બચી શકનાર આ વિશ્વમાં ઘણું વિરલ છે પર નિન્દાથી બચવું એ ઘણું દુષ્કર છે, ભતૃહરિએ કહ્યું છે કે – નિમિમવા૨ા પરથા, ધમનમિતે નિવસતિ જેમાં બીજાને પરાભવ નથી, એવી પરકથા અકુલીન આત્મામાં કેવી રીતે સંભવી શકે ? મનુષ્યની પ્રાયઃ પ્રત્યેક વાતમાં બીજાને પરાભવ અને પિતાને ઉત્કર્ષ સારવાને ભાવ છુપાયેલું હોય છે. જે વાતમાં પરપરાભવ અને સ્વપ્રશંસા ન હોય, તે વાતમાં માણસને વધારે વખત રસ આવતો જ નથી, એ સ્થિતિમાં નિન્દાવૃત્તિથી બચવું કે તેનાથી છૂટવું એ શ્રી વીતરાગની કૃપા સિવાય શક્ય નથી. શ્રી વીતરાગની દયા જ તેનાથી છોડાવી શકે છે. બાકી તે લગભગ બધા જ તે વ્યસનમાં ફસાએલા છે અને એ કુવ્યસનના કલકે પરસ્પર અપ્રીતિ, પ્રષિ અને વિષાદની સળગતી જ્વાળામાં જળી રહ્યા હોય છે. એનાથી બચવાને Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ એક જ ઉપાય લેકવિરુદ્ધ ત્યાગની ભાવનાને છે. નિન્દામાં પણ ગુણી પુરુષની નિન્દા વિશેષે ત્યાજ્ય છે. બહુજન વિરોધ, ચિત્તની સ્વસ્થતાને વધારે ને વધારે બાધક થાય છે. બહુજન વિરુદ્ધને સંગ તથા પ્રસિદ્ધ દેશચારોનું ઉલંઘન પણ બહુજન વિરોધની જેમ ચિત્ત સ્વાથ્યને બાધક છે. એ વિગેરે લોકવિરૂદ્દકાર્યો કદી પણ મારાથી ન થાઓ, એ જાતિની વીતરાગ પાસે પ્રાર્થના કરવી એ. પણ “ભવનિર્વેદ” ને સાધવાનું સાધન છે. (૫) “ગુરૂજનપૂજા –વીતરાગની પાસે પાંચમી પ્રાર્થના ગુરૂજન એટલે માતાપિતાદિ વડીલજને–તેઓની પૂજા એટલે ઉચિત પ્રતિપતિ (ભક્તિ-વિનય ઈત્યાદિ) છે. માતાપિતાદિ ઉપકારી જનેની ઉચિત પ્રતિપત્તિ જેએ કરતા નથી, તેઓ જાનવરથી અધિક નથી. કહ્યું છે કે“કાજપાનાન્નરની મન્નિા” ઈત્યાદિ. સ્તનપાન કરાવે ત્યાં સુધી માતાને માતા તરીકે માને, તે અધમ પુરુષનું લક્ષણ છે. ઉત્તમ પુરુષ જીવિતનાં અંત સુધી માતાને માતા તરીકે પૂજે છે. માતાપિતાદિ વડીલ જનને પ્રત્યક્ષ ઉપકાર જેઓ સ્મરણપથમાં રાખી શકતા નથી, તેઓ ધર્મ, ધર્માચાર્યો, ધર્મોપદેશકે અને ધર્મશાસ્ત્રકારો તરફથી થતે પરોક્ષ ઉપકાર હૃદયપટ ઉપર ધારણ કરી શકે, એ. માનવું શું વધારે પડતું નથી ? જીવમાં સ્વાર્થવૃત્તિ ભયંકર હોય છે, અને પરમાર્થ વૃત્તિ લુપ્તપ્રાયઃ હોય છે. લુપ્તપ્રાયઃ તે પરમાર્થ વૃત્તિને જીવાડવાને અને જગાડવાને સરળ Page #481 -------------------------------------------------------------------------- ________________ ૧૭. ઉપાય માતાપિતાદિ ગુરુજનની પૂજા છે. જીવ કેવળ પરનિન્દાથી બચી જાય. તેટલા માત્રથી કલ્યાણુ નથી. તેની સાથે ઉપકારીઓની પૂજાની પણ પરમાના માર્ગમાં અત્યંત જરૂર છે. જે પેાતાના ઉપર ઉપકાર કરનારાઓની પૂજા, સેવા કે ચાકરી માટે પણ તૈયાર નથી, તે ખીજાએ કે જેઓએ તેના ઉપર કોઈ પણ પ્રકારના ઉપકાર કર્યાં નથી, તેઓની સેવા, ચાકરી કે ખરદાસ કરવાની વૃત્તિવાળા બની જાય એ શું શકય છે ? અને જ્યાસુધી જીવમાં સ્વને ભૂલીને પરની સેવા કરવાની વૃત્તિ આવતી નથી, ત્યાંસુધી તેના ચિત્તની સ્વસ્થતા કે સમાધિ સુશકય નથી. ચિત્તસ્વાસ્થ્ય માટે અને માનસિક સમાધિ માટે સ્વને ભૂલવાની ઘણી જ આવશ્યક્તા છે. અને તે કાર્ય ગુરુજન પૂજાથી પણ અ'શતઃ સિદ્ધ થાય છે. (૬) ‘પરાકરણ.’ ખીજાએનાં કાર્યાંને કરવાં એ પરાકરણ છે. પેાતાના ધર્મને ખાધ ન પહોંચે તે રીતે ખીજાઓનાં કાર્યને કરવાં એ સર્વ જીવલેાકમાં સારભૂત વસ્તુ છે—મનુષ્યનુ' મનુષ્યત્વ અને પુરુષનું પુરુષત્વ એનાથી દીપે છે. પરાપકારી પુરુષ એ ચંદ્ર કે ચંદનની જેમ સજનવલ્લભ અને છે. તેનું વચન અને વન સને ગ્રાહ્ય અને ઉપાદેય થાય છે. બીજાઓને ધમ પમાડવા માટે તે સારી રીતે ચાગ્યતા પ્રાપ્ત કરે છે, એટલું જ નહિ, પણ પરાકરણ’થી ઉત્પન્ન થતાં પુણ્યાનુષધી પુણ્યના ચાગે તેને વિશિષ્ટ વિશિષ્ટતર સત્પુરુષોના સુચાગ પણ સુલભ અનતા જાય છે. ત Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ (૭) ‘શુભગુરૂજોગ. ’ ‘ શુભગુરુજ્યેાગ’ શુભ એટલે વિશિષ્ટ ચારિત્ર યુક્ત. ગુરુ એટલે આચાય, તેના ચાગ એટલે તેઓના સંબધ મને થાઓ ! આ સ‘સારમાં જ્યાં સુધી વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્ય'ના સબધ ન થાય ત્યાં સુધી મુક્તિના માર્ગ ઉપર જીવને પૂરેપૂરા ભરાંસે બેસી શકે નહિ. પરાક્ષ એવા મુક્તિ માગ ઉપર વિશ્વાસ બેસવા માટે મુખ્ય સાધન પ્રત્યક્ષ એવા ચારિત્રયુક્ત આચા જ છે. વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્યોની પરાપકારપ્રધાન ચર્ચા જોઈને લેાકેાને વિશ્વાસ બેસે છે, કે આવા જ્ઞાની અને સદ્ગુણી સત્પુરુષ જે જે પ્રવૃત્તિ કરે તે કદી નિષ્ફળ હાય નિહ, એટલું જ નહિં પણ તે નક્કી કોઈ મોટા ફળને આપનારી જ હાય. તેઓ જે ઉપદેશ આપે તે પણ કદી અહિતને ન હાય પણ હિતનેાજ હાય. એ રીતે વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્ય'ના સખ'ધથી એછા પ્રયત્ને મેક્ષમામાં મોટો લાભ થાય છે. તેમની ચર્ચાને જોવાથી માક્ષમાગ ની શ્રદ્ધા વધે છે, તેમના ઉપદેશને સાંભળવાથી માક્ષમાગ નું જ્ઞાન વધે છે અને તેમની સેવાને કરવાથી મેાક્ષપ્રાપ્તિને રોકનારાં કર્માં ખપે છે. વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાના સ'ખ'ધ એ આ સંસારમાં જેમ દુલ ભ છે, તેમ તેમનાં વચનની સેવા અને તેમની આજ્ઞાનુસાર વર્તન એ એથી પણ વધુ કઠીન છેઃ તેથી વીતરાગની પ્રાથનામાં સૌથી એલ્ટી માંગણી તેમનાં વચનની સેવાની છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ . (૮) “તવચનસેવા. તેમનાં એટલે સદ્ગુરુનાં વચન એટલે આજ્ઞા તેની સેવા એટલે જીવનમાં તેને અમલ. સદ્દગુરુની આજ્ઞાનુસાર જીવનમાં વર્તન થવું, એ ઘણું જ દુષ્કર છતાં અત્યંત જરૂરી છે, સદ્ગુરુને સદ્ગુરુ તરીકે ઓળખ્યા પછી પણ તેમની આજ્ઞાનુસાર વર્તન થવામાં અનાદિ સંજ્ઞાઓ, ઉન્મત્ત ઈન્દ્રિયો અને અતિ ચપળ મન વચન કાયાના પેગો ઘણાં આડે આવે છે, તે બધાને જીતવા અતિ દુષ્કર છે. તે ન જીતાય અને સદ્ગુરુની આજ્ઞાનુસાર વર્તન ન થાય તે મોક્ષ મેળવવાનું કાર્ય અધૂરું જ રહે છે. વિદ્યને આશ્રય લેવામાં આવે, પણ વૈદ્યના કથ. નાનુસાર ઔષધ ગ્રહણ કરવામાં ન આવે, તે જેમ રોગ મટી શકતા નથી, તેમ સદ્ગુરુની સેવા મલ્યા પછી પણ, તેમના હિતોપદેશને અમલ કરવામાં ન આવે તે કર્મ રોગ ટળી શકે નહિં અને મોક્ષ મળી શકે નહિં. ભવનિર્વેદથી શરૂ કરીને ગુરુવચનની સેવા પર્વતની માંગણીઓ વીતરાગ પાસે સાચા ભાવથી કરવામાં આવે, તે તે ફલ્યા સિવાય રહેતી નથી. વીતરાગની પાસે એ પદાર્થોની માગણી કરવામાં વીતરાગનું બહુમાન પણ જળવાય છે, અને પ્રાર્થનાનું સાફલ્ય પણ થાય છે. ભવનિર્વે દાદિ વસ્તુઓની પ્રાપ્તિમાં જેમ સ્વપુરુષાર્થ આદિ કારણે રહેલાં છે તેમ વીતરાગની ગુણપ્રકર્ષતા અને અચિન્ય શ. ક્તિયુક્તતાદિ કારણે પણ રહેલાં છે. ગુણપ્રકર્ષ સ્વરૂપ બનેલાં Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ભગવાન વીતરાગનું અવલંબન લેવામાં ન આવે, ત્યાં સુધી ભવવિરાગ અને સદ્ગુરુવચનસેવાદિ વિશિષ્ટ કાર્યો પાર પડી શકતાં નથી. કેઈપણ કાર્યની સિદ્ધિ માટે જેમ ઉપાદાન કારણેની આવશ્યકતા છે, તેમ નિમિત્ત કારણોની પણ અપેક્ષા રહે છે. સઘળાં નિમિત્ત કારણોમાં વીતરાગનું આલંબન એ સાચા ગુણેની પ્રાપ્તિમાં પ્રધાન નિમિત્તકારણ છે અને બીજાં બધાં નિમિત્તમાં ઉત્પાદક પણ વીતરાગ છે. તેથી ગુણ પ્રાપ્તિના વિષયમાં વીતરાગ એ સર્વ રીતિ મુખ્ય બની જાય છે. વીતરાગ સ્વયં કાંઈ આપતા કે લેતા નથી, તે પણ લેનાર કે પામનારને સાધનરૂપે વીતરાગ અને તેમનાથી ઊભા થયેલા આલંબને જ ઉપયોગમાં આવે છે; તેથી વીતરાગ એ સર્વ દષ્ટિએ સાચા ને પરમ ઉપકારી બની જાય છે. (૭) . જય વીતરાગ” એ શબ્દથી પ્રારંભ થતું અને “ગામવમ” “ચંદ ” એ શબ્દોના અંત સુધીનું વીત. રાગની પ્રાર્થનાનું સૂત્ર “પ્રણિધાન સૂત્ર” એ નામથી પણ ઓળખાય છે. પ્રણિધાન” એટલે ચિત્તની એકાગ્રતા થયા સિવાય પ્રવૃત્તિમાં વેગ આવતું નથી. પ્રવૃત્તિમાં વેગ લાવવા માટે તથા પ્રવૃત્તિમાં આવતાં વિઘો ઉપર વિજય મેળવવા માટે “પ્રણિધાન –ચિત્તની એકાગ્રતાની અત્યંત આવશ્યક્તા. છે. એક જ વાતનું વારંવાર પ્રણિધાન થવાથી પ્રવૃત્તિ વેગવંતી બને છે, વિશ્વે જીતવાનું સામર્થ્ય પ્રગટે છે, અને Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ કાર્યની અવશ્ય સિદ્ધિ થાય છે. અંતે સાચા પરોપકાર પણ સાધી શકાય છે. વીતરાગ પાસે ‘પ્રણિધાન સૂત્ર ’ માં કહેલી પ્રાથનાને નિર'તર કરવાથી જે મેાટા ફાયદા થાય છે, તેને શાસ્ત્રકારોએ સક્ષેપથી નીચે મુજબ પાંચ વિભાગમાં વહેંચી બતાવ્યા છે. (૧) પ્રવચનની આરાધના, (૨) સન્માની દૃઢતા, (૩) કર્તવ્યતાના નિશ્ચય, (૪) શુભાશયની વૃદ્ધિ તથા (૫) સાનુધ-શુભ અનુષ્ઠાનની પ્રાપ્તિ. આ પાંચમાં પણ મુખ્ય પ્રથમ વિભાગ છે. પ્રવચન એટલે (વીતરાગ અને તેનુ)શાસન, તેની આરાધના એટલે તેના ઉપકારની અખંડ સ્મૃતિ રહે, તે જાતિનું વન, શાસનના ઉપકાર આપણા ઉપર અને સમગ્ર વિશ્વ ઉપર અતિ મહાન છે. જે કાંઈ સારૂં આ દુનિયામાં દેખાય છે, તે એ શાસનની આરાધનાના પ્રતાપ છે. અને જે કાંઈ નરસું આ દુનિયામાં દેખાય છે કે મળે છે, તે એ શાસનની વિરાધનાનુ ફળ છે, સારી વસ્તુ પુણ્ય વિના મળતી નથી અને પુણ્ય એ સહાય વિના અધાતુ નથી. સત્કા કરવાની પ્રેરણા જીવને સ્વય થતી નથી. એ પ્રેરણા જેનાથી મળે છે તેવુ જ નામ ‘શાસન' છે. દેવ-ગુરુ-શાસ્ત્ર—સંઘ ચૈત્ય-તીથ કે સત્પુરુષ જે કાઈ સત્કાĆની પ્રેરણા માટે આ વિશ્વમાં આલંબનસ્વરૂપ છે, તેનુ' મૂળ ઉત્પાદન સાક્ષાત્ કે પર’પરાએ શ્રી જૈન શાસન સિવાય બીજા કાઈથીનથી. તેથી બધા જ જીવે ત્રણે કાળમાં એ શાસનના ઉપકાર તળે Page #486 -------------------------------------------------------------------------- ________________ કુર દખાયેલા છે અને એના પ્રતાપે જ સુખ અનુભવી રહ્યા છે, એમ કહેવું જરાપણ ખાટુ નથી. એ દૃષ્ટિએ એ શાસ નને તથા એ શાસનના ઉત્પાદક શ્રી વીતરાગ ભગવાનને પ્રણામ, અને તેમનાં ચરણકમળની ભવભવ સેવા, કેટલાં અમેઘ અને મૂલ્યવાન બની જાય છે, એ સમજાવવાની ભાગ્યે જ જરૂર રહે છે. “વારિઞફ નવિ નિયાળ-બંધળ યાય ! તુā સમયે । તવિ મન દુગ્ગ સેવા, મવે મને તુમ્હચળામ્ ।""" હું વીતરાગ ! તારા સિદ્ધાંતમાં યઘપિ નિદાનમ‘ધન (ધર્મનાં ફળરૂપે કઈ પણ માગવું) તેના નિષેધ કર્યો છે, તે પણ પ્રત્યેક ભત્રમાં તારા ચરણેાની સેવા મને મળો, (એમ હું માનુ* છું.) ૩ ભગવાનનાં ચરણકમળની સેવા એટલે ભગવાનની ભક્તિ. ચરણની સેવા માગવામાં ભક્તિની પરાકાષ્ઠા ઈચ્છાય છે. ભગવાનનાં ચરણા એ પણ જો સેવા કરવા ચેાગ્ય છે, તા પછી તે ભગવાનની ખીજી કી વસ્તુઓ સેવા કરવા ચેાગ્ય નથી રહેતી? ભગવાનની સર્વ વસ્તુ સેવનીય અને પૂજનીય છે, એ ભાવ વ્યક્ત કરવા અને દૃઢ કરવા માટે વારવાર ચરણની સેવા ઈચ્છાય છે અને એ ઈચ્છામાં ભગવાન પ્રત્યે રહેલી ઉત્કૃષ્ટ ભક્તિ સૂચવાય છે. ભગવાનની ભક્તિ એ મુક્તિની દૂતી છે, જેને મુક્તિ હવે નિકટ છે, તેને જ ભગવાન પ્રત્યે ભક્તિ જાગે છે, જેને મુક્તિ દૂર છે તેને ભગવાનની ભક્તિની વાત પણ ગમતી નથી. Page #487 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની ભક્તિ એ વાસ્તવિક મુક્તિની જ ભક્તિ છે. ભક્તિ અને મુક્તિને પરસ્પર સાધ્ય-સાધક ભાવ સંબંધ છે. મુક્તિ એ સાધ્ય છે અને ભક્તિ એની સાધક છે. સાચી ભક્તિ એ મુક્તિનું શ્રેષ્ઠ સાધન છે. મુક્તિના સાચા રસિયાઓ મુક્તિ કરતાં પણ ભગવાન (વીતરાગ)ની ભક્તિને અધિક ચાહે છે. પૂ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર એક સ્થળે ફરમાવે છે કે“ મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જેહશું સબળ પ્રતિબંધ લાગ્યા; ચમક પાષાણ જિમ લેહને ખીચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગે. ૧” કવિશ્રેષ્ઠ ધનપાળ પંડિત પણ એક સ્થળે કહે છે કે"होही मोहुच्छेओ, तुह सेवाए धुवत्ति नंदामि । जं पुग न बंदियव्यो, तत्थ तुमं तेण झिञ्चामि ॥१॥" આપની સેવાથી મારા મેહને અવશ્ય નાશ થશે, એથી હું આનંદ પામું છું; પણ પછી હું આપને વંદન કરવા એગ્ય નહિ રહું, તેથી અત્યંત ખેદ પામું છું. ૧ મોહનાશથી કેવળજ્ઞાન અને ટેક્ષ મળશે પણ પછી ભગવાનની ભક્તિ ક્યાં મળી શકશે? આ વાતને ઉપલા કાવ્યમાં ખેદ બતાવે છે. એ ખેદ એમ સૂચવે છે કે ભગવાન ઉપર મોહ એ મેહનાશ કરતાં પણ એક Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૪ અપેક્ષાએ કીમતી છે. માર્ડના નાશ થાય એ તા સારી જ વસ્તુ છે, પણ નાશ ન થાય ત્યાં સુધી માહનુ' સ્થાન દુનિયા અને, એ કરતાં ભગવાન અને એ શ્રેષ્ઠ છે, એવું એનુ તાત્પય છે. આવી વિશુદ્ધ ભક્તિની યાચના ભક્તિના ફળરૂપે કરવી, એ માહવૃદ્ધિના હેતુરૂપ નથી, પણ મેહનાશના જ કારણભૂત છે, તેથી પ્રશસ્ત છે અને પ્રશસ્ત અધ્યવસાયને પેદા કરનાર છે. "दुक्ख खओ कम्मक्खओ, समाहिमरणं च बोहिलाभो अ । સંવન્ત્રણ મ ્ પુત્રં, મુદ્નારૂ વળાવનેળમ્ ॥૨॥ ’ હે નાથ ! આપને પ્રણામ કરવાના પ્રભાવે મને દુઃખક્ષય, ક ક્ષય, સમાધિમરણ અને એધિલાભની પ્રાપ્તિ થાઓ. ૪ પ્રણામ એટલે પ્રકૃષ્ટ નમન. કાયાથી નમન, વચનથી સ્તવન અને મનથી સચિંત્વન, અથવા મનુ વચન કાયાથી અનુકૂળ વતન, એ નમનની પરાકાષ્ટા છે; એ ઉત્કૃષ્ટ ભાવવદન છે. ભગવાનને ભાવવદન એ પણ એક વસ્તુ છે, અને કાઈ પણ વસ્તુ તેના સ્વભાવથી રહિત હાતી નથી. ભગવાનને વિશુદ્ધભાવથી નમન સ્વરૂપ વસ્તુને સ્વભાવ કેવે છે, તે આ ગાથામાં વર્ણવાચા છે. ભગવાનનું નમન તેના સ્વભાવથી જ દુઃખને ક્ષય, (દુઃખના કરણભૂત) કમના ક્ષય, (કમ ક્ષયના અસાધારણ કારણ સ્વરૂપ) સમાધિમરણુ અને સમાધિમરણના અદ્વિતીય સાધનરૂપાધિ એટલેજિનપ્રણીત ધર્મના અચળ રાગસ્વરૂપ લાભને અપાવનારા છે. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પ્રણામથી એધિ, એધિથી સમાધિ, સમાધિથી ક્રમ ક્ષય અને ક ક્ષયથી દુ:ખક્ષય, એ રીતે ક્રમશ: ઉત્કૃષ્ટ પદાર્થોના લાભ વીતરાગના પ્રણામથી સિદ્ધ થાય છે. વીતરાગને પ્રણામ કરવાની સામગ્રી સવ જીવોને સુલભ નથી. એ સામગ્રી શ્રી જૈન શાસનના સુચાગે પ્રાપ્ત થાય છે. વિશ્વમાં શ્રી જૈન શાસન જ ન હોય, તે વીતરાગ જ કયાંથી હાય ? - વીતરાગ’ પણ જૈન શાસનની આરાધનાથી જ ‘વીતરાગ’ અને છે.ભવ્ય જીવાને ‘વીતરાગ’ થવાની વ્યવસ્થિત સામગ્રી પૂરી પાડવાનું કાય અનાદિકાળથી આ વિશ્વમાં એક શ્રી જૈન શાસન જ કરી રહ્યુ` છે, તેથી તે શાસનની મહત્તા ઘણી વધી જાય છે. ‘શાસન’ એટલે ‘તીથ’ અને ‘તીર્થ” એટલે ‘તરવાનું સાધન.’ ભવ્ય આત્માઓને સસાર સાગર તરવાનું સાધન પૂરું' પાડનાર આ ‘તીથ’ જ છે. એ તી એટલે પ્રવચન, અને પ્રવચન એટલે દ્વાદશાંગી. તેને અથથી કહેનારા તીથ “કરદેવ પણ તીથ છે; સૂત્રથી ગુથનારા અણુધર ભગવાત પણ તીથ છે, જ્ઞાન અને ક્રિયા ઉભય સ્વરૂપે તેને ધારણ કરનાર સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રી સ ́ધ પણ તીથ છે. એ બધાં જ તીથ છે, તી સ્વરૂપ છે. એ પવિત્ર તીથ રૂપી, જલની સેવના ક્રોધરૂપી દાહને શમાવે છે, વિષયરૂપી તૃષાને છીપાવે છે, અને માહરૂપી પ'કને શૈષવે છે. ક્રોધને! દાહ સમ્યક્ત્વના નાશક છે, વિષયની તૃષા જ્ઞાનની નાશક છે, તથા માહનેા કાદવ જીવના નિષ્કલંક ચારિત્રગુણને કલકિત કરે છે. જીવન Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ નિમ`ળ એવા દન, જ્ઞાન અને ચારિત્રરૂપ મૂળ ગુણાને મલિન કરનાર જે ક્રોધ, લાભ અને મેહાદિ દોષો છે, તે અધાયના નિગ્રહ કરવાનુ` સામર્થ્ય શ્રી જૈન શાસનરૂપી તીની આરાધનામાં રહેલું છે, એ પવિત્ર શાસનની નિમળ આરાધના ભન્ય જીવાને સદાકાળ મળતી રહે એવી શુભ ભાવનાને વ્યક્ત કરતી અ‘તિમ ગાથાને કહીને પ્રાથના સૂત્રની સમાપ્તિ કરવામાં આવે છે. सर्वमंगल मांगल्यं, सर्वकल्याणकारण । प्रधानं सर्वधर्माणां जैन जयति शासनम् ॥ ५ ॥ સવ' મ'ગલેાનુ` માંગલ્ય, સ કલ્યાણેાનું કારણ તથા સર્વ ધર્મોમાં પ્રધાન, એવું શ્રી જૈન શાસન ( ત્રિકાળ અને ત્રિાકમાં ) વિજયવંત છે. gy વિશ્વમાં જેટલાં દ્રવ્ય અને ભાવ મગળે છે, તે સખ્ત મંગલાનું માંગલ્ય શ્રી જૈન શાસનમાં રહેલું છે. જેનાથી હિત સધાય તે મ'ગળ. હિત ધર્માંથી જ સાય છે. હિત સાધનારો ધમ તેને જ કહેવાય કે જે અહિતનાં મૂળરૂપ ભવ અને કર્માંના ક્ષયનુ' સાધન અને, કમ અને ભવને ન ગાળી આપે તે ધમ પણ મંગળ સ્વરૂપ ન ગણાય. કક્ષય કે ભવક્ષય વિના જીવનું વાસ્તવિક કે હ ંમેશનું હિત સાધી શકાતુ· નથી. હિત સર્વ જીવાને ઈષ્ટ છે. ઈષ્ટ પદાર્થને સૌ કોઇ મ`ગળરૂપ માને છે. જૈન શાસન સર્વ ઈષ્ટનું સાધક છે, તેથી સવ` મ'ગલાનું માંગલ્ય છે, એક કહેવું સĆથા સત્ય છે. હિતને સાધી આપનાર સર્વ માંગલિક ધર્મોનુ નિરવધ નિધાન શ્રી જૈન શાસન છે. શ્રી જૈન શાસન એ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪ર૭ અત્યંત અનવદ્ય ચરણ-કરણ સ્વરૂપ ધર્મોની ખાણ છે, તથા એ ધર્મોને અખંડિત આરાધનારા વિશ્વના સર્વ શ્રેષ્ટ સન્દુરુષનું આશ્રયધામ છે. પુણ્યને જ એક વ્યાપાર કરનારા પરમ શ્રેષ્ટિએ સ્વરૂપ પરમેષ્ઠિઓ, એ શ્રી જૈન શાસનની પેદાશ છે, તેથી શ્રી જૈન શાસન એ ગુણરત્નની ખાણ અને પુણ્ય પુરુષનું નિધાન બની જાય છે. તે જ કારણથી એ સર્વ કલ્યાણનું કારણ છે. કલ્ય એટલે સુખ, તેને લાવે તે કલ્યાણ, સુખને લાવનારાં જેટલાં સાધને આ વિશ્વમાં છે, તે સાક્ષાત્ કે પરંપરાએ શ્રી જૈન શાસનથી ઉત્પન્ન થયેલાં છે. સુખનું કારણ ધર્મ છે અને ધર્મની પ્રેરણા આપનાર શ્રી જૈન શાસન છે, તેથી શ્રી જૈનશાસન એ પ્રધાન અને શ્રેષ્ઠ ધર્મ બની જાય છે, અને તેથી જ ત્રણે કાળમાં ટકી રહેવાને સૌથી વધારે લાયક છે. ત્રણેય કાળ અને ત્રણેય લેકમાં ઉત્પન્ન થનારા ઉત્તમ આત્માઓ તે જ ધર્મની આરાધના કરવા માટે સુસજજ રહે છે. દેવેમાં ઈન્દ્ર, ચંદ્ર અને નાગેન્દ્રાદિની પદવીઓ, તથા મનુષ્યમાં બળદેવ, વાસુદેવ અને ચક્રવર્તી આદિનાં પદો અપાવનાર કેવળ એક શ્રી જૈનધર્મની આરાધના જ છે. આ લેકમાં અર્થ, કામ, આરોગ્ય અને અભિરતિ, તથા પરલેકમાં મુક્તિ, મુક્તિ ન મળે ત્યાં સુધી સુગતિ, સુગતિ બાદ સુકુલ જન્મ અને સુકુલમાં પણ બધિરત્નાદિની પ્રાપ્તિ ભવ્ય જીને થાય છે, તે બધુંય શ્રી જિનધર્મરૂપી કલ્પ તરુની આરાધનાનાં જ સુફળે છે. એવા શ્રી જૈન શાસનને. વિજય ત્રણે ભુવનમાં સદાકાળ વિજયવંત છે. Page #492 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના અરિહંતની ભકિત 'अरिहंतचेइयाण करेमि काउस्सग्गं-चंदणवत्तियाए पूअणवत्तियाए सकारवत्तियाए सम्माणवत्तियाए बोहिलाभवत्तियाए निरुवसग्गवत्तियाए, सद्धाए मेहाए धीइए धारणाए अणुप्पेहाए वड्माणीए ठामि काउस्सग्ग। “જયવીરાય” સૂત્ર કહ્યા બાદ ઉભા થઈને સ્થાપના અરિહંતની ભક્તિ માટે જિન મુદ્રા વડે “અરિહંત ચેઈયાણું ઈત્યાદિ સૂત્રને કહેવાનું હોય છે. પિતા –પૂર્વોક્ત સ્વરૂપવાળા ભાવ અરિહતેના પ્રતિમા લક્ષણ ને. ચિત્ત એટલે અન્તઃકરણ તેને ભાવ અથવા કિયા, તેને ચિત્ય કહેવાય છે. ચિત્ય ઘણાં હોવાથી બહુવચનમાં મૂકયું છે. અરિહતેની પ્રતિમા પ્રશસ્ત સમાધિવાલા ચિત્તને ઉત્પન્ન કરે છે અથવા અરિહતેની પ્રતિમાથી ચિત્તમાં પ્રશસ્ત સમાધિ ઉત્પન્ન થાય છે એટલા માટે તેને ચૈત્ય કહેવાય છે. ચિત્યને રહેવાના સ્થાનને પણ ચિત્ય (જિનગૃહ-જિનમંદિર) કહેવાય છે. કારણ કે તે પણ પ્રશસ્ત સમાધિવાળા ચિત્તને ઉત્પન્ન કરે છે, તેને વન્દનાદિ કરવા માટે. નિ જાર- કત્સ કરૂં છું-કાયાને ઉત્સર્ગ એટલે ત્યાગ, કાયાથી એક સ્થાને સ્થિર રહેવા રૂપ, વચનથી Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૯ મૌન ધારણ કરવા રૂપ અને મનથી શુભ ધ્યાન કરવા રૂપે કિયાને છોડીને અન્ય ક્રિયાને (શ્વાસોશ્વાસ લેવા મુકવાદિ સૂમક્રિયાઓની છૂટ રાખીને) પરિહાર–ત્યાગ કર તે. વંવિત્તિયારવન્દન નિમિત્તે વન્દન એટલે મન,. વચન કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ કત્સર્ગથી જ મને વન્દનનું ફળ મળે એ માટે સર્વત્ર સમજી લેવું. ડૂમાવત્તિયા-પૂજન નિમિત્તે–પૂજન એટલે સુગંધી પુષેિની માલા ઈત્યાદિથી અભ્યર્ચન. સાધુ અને શ્રાવક શ્રી જિનેશ્વરનાં ચને યથાયોગ્ય વન્દના નિરન્તર કરેજ છે. તે પણ અધિક અધિક કરવાને ભાવ પ્રદર્શિત કરવા માટે કાયેત્સર્ગ દ્વારા પ્રાર્થના કરવી, તે પણ વ્યાજબી છે. એ રીતે ભક્તિને અતિશય પ્રગટ થવા દ્વારા અધિક કર્મ નિર્જરા સધાય છે. સાધવત્તિયાણ-સત્કાર નિમિત્તે સત્કાર એટલે પ્રવર વસ્ત્ર અલંકારાદિવડે અભ્યર્ચન. પૂજન અને સત્કારની પ્રાર્થના સાધુ માટે અનુચિત છે, એમ ન કહેવું. સાધુને દ્રવ્યસ્તવનો નિષેધ કેવળ “કરવા” માટે છે કિન્તુ “કરાવવા અને “નમેદવા” માટે નથી. “જિનપૂજા કરવી જોઈએ લક્ષ્મીને વ્યય કરવાનું એથી શુભતર કેઈ સ્થાન નથી.” ઈત્યાદિ ઉપદેશ આપવા વડે ભગવાનની પૂજા અને સત્કાર કરાવ તથા પૂજા અને સત્કાર થે જોઈએ. અનમેદન કરવું, એ સાધુ માટે કર્તવ્ય છે. સાત્તિસમ્માન નિમિત્તે સમ્માન એટલે સ્તુતિ આદિવડે ગુણોન્નતિ કરવી, અથવા માનસિક પ્રીતિ વિશેષ Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ હવે વન્દનાદિ શા માટે? તે કહે છે. વોફિમવત્તિયા-બધિલાભ નિમિત્તે બેધિ એટલે શ્રી અરિહંત પ્રણીત ધર્મની ભાવથી પ્રાપ્તિ. હવે ધિલાભ શા માટે? તે કહે છે. નિરવત્તિયાણ-નિરૂપસર્ગ નિમિત્તે નિરૂપસર્ગ એટલે જન્માદિ ઉપસર્ગ રહિત સ્થાન-મોક્ષ. શ્રદ્ધાથી રહિત આત્માને આ કાર્યોત્સર્ગ કરવા છતાં અભિલષિત અર્થની સિદ્ધિ માટે થતું નથી. માટે “સદ્ધાં ઈત્યાદિ પદે કહે છે. ___सद्धाए, मेहाए, धीइए, धारणाए, अणुप्पेहाए, बड्डमाणीए કામિ –વધતી એવી શ્રદ્ધા વડે, મેધા વડે, તિવડે, ધારણવડે અને અનુપ્રેક્ષાવડે હું કાન્સ કરું . વધતી કિન્તુ અવસ્થિત નહિ. વધતી શ્રદ્ધા, વધતી મેધા, વધતી પ્રતિ, વધતી ધારણા અને વધતી અનુપ્રેક્ષા. સાધુ અને શ્રાવકને બધિલાભ હોય જ છે, તે પછી તેની પ્રાર્થના કરવાની શી જરૂર ? બે ધિલાભ હવાથી મોક્ષ પણ મળવાને જ છે, તે પછી તેની અભિલાષા કરવાની પણ શી જરૂર? એ જાતિની શંકા નહિ કરવી, કિલષ્ટકર્મના ઉદયથી કદાચિત પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ ચાલી પણ જાય અથવા જન્માંતરમાં તે ન પણ મળે, એ કારણે તેની પ્રાર્થના કરવી ઉચિત છે. અપ્રાપ્તની પ્રાપ્તિ માટે જ પ્રાર્થના હોય છે એમ નથી કિન્તુ પ્રાપ્ત થઈને ચાલી ગયેલું પણ પ્રય Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ત્નથી પ્રાપ્ય છે, માટે પ્રાર્થના કરવાની છે. અથવા ક્ષો પશમિક સમ્યક્ત્વની અપેક્ષાએ શાયિક . સમ્યકત્વ શીવ્ર ફસાધક છે, તેને માટે પણ આ પ્રાર્થના કરવાની છે. નિરૂપસર્ગ-મક્ષ પણ ક્ષાયિક સમ્યક્ત્વને આધીન છે. ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિને ભાવ ટકાવી રાખવા માટે મેક્ષની પ્રાર્થના પણ સાર્થક છે. સાણ-શ્રદ્ધા વડેઃ મારી ઈચ્છા વડે કિન્તુ કોઈના બલાત્કારાદિથી નહિ. શ્રદ્ધા–મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષેપમાદિથી જન્ય ચિત્તની નિજ અભિલાષા રૂપ એક પ્રકારની પ્રસન્નતા. આ શ્રદ્ધા જીવાદિ તાત્તિવક પદાર્થને અનુસરનારી બ્રાંતિને નાશ કરનારી તથા કર્મફળ, કમ સંબંધ અને કર્મના અસ્તિત્વની સમ્યક્ પ્રતીતિ કરાવનારી છે. શાસ્ત્રમાં એને “ઉદપ્રસાદકમણિની ઉપમા આપવામાં આવી છે. સરોવરમાં નાખેલ “ઉ પ્રસાદકમણિ જેમ પંકાદિ કાલુષ્યને દૂર કરી સ્વચ્છતાને પમાડે છે, તેમ શ્રદ્ધામણિ પણ ચિત્તરૂપી સરોવરમાં રહેલ સંશય-વિપર્યયાદિ કાલુષ્યને દૂર કરી ભગવાન અરિહંતપ્રભુતમાર્ગ ઉપર સ મ્યગુ ભાવ ઉત્પન્ન કરે છે. • મે-મેધાવડે સમજપૂર્વક કિન્તુ જડપણે નહિ. મેધા–જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થત ગ્રન્થગ્રહણ પટુપરિણામ-એક પ્રકારને સત્રન્થમાં પ્રવૃત્તિ કરાવનારે પરિણામ. પાપશ્રતની અવજ્ઞા કરાવનાર તથા ગુણવિનયાદિ વિધિમાં જોડનારો ચિત્તને ધર્મ. શાસ્ત્રમાં Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૩ર એને “આતુર-ઔષધાપ્તિ-ઉપાદેયતાની ઉપમા આપવામાં આવી છે. જેમ કેઈ બુદ્ધિમાન રોગીને ઉત્તમ ઔષધની પ્રાપ્તિ થાય અને તેને વિશિષ્ટ ફલને અનુભવ થાય, ત્યારે અન્ય સર્વ વસ્તુને દૂર કરી તેના ઉપર જ તેને મહાન ઉપાદેય ભાવ અને ગ્રહણ કરવાને આદર રહે છે, તેમ મેધાવી પુરૂને પિતાની મેધાના સામર્થ્યથી સન્થને વિષજ અત્યંત ઉપાદેયભાવ અને ગ્રહણાદર રહે છે. પણ બીજા ઉપર રહેતું નથી. કારણ કે સદ્ગને તેઓ ભાવૌષધરૂપ માને છે. ધા-કૃતિવડેઃ મનની સ્થિરતાવડે કિન્તુ રાગાદિથી આકુલ થઈને નહિ.–વૃતિ–મેહનીય કર્મના ક્ષપશમાદિથી ઉત્પન્ન થતી વિશિષ્ટ પ્રીતિઃ અવધ્ય કલ્યાણના કારણભૂત વસ્તુની પ્રાપ્તિના દષ્ટાંત વડે આ પ્રીતિ દીનતા અને ઉત્સુકતાથી રહિત તથા ધીર અને ગંભીર આશય રૂપ હોય છે. શાસ્ત્રમાં એને બદત્યથી હચેલાને ચિન્તામણિની પ્રાપ્તિની ઉપમા આપવામાં આવી છે. જેમ દૌર્ગત્યદરિદ્રતાથી ઉપહત થયેલાને ચિન્તામણિરત્નની પ્રાપ્તિ થાય અને તેના ગુણની માલૂમ પડે ત્યારે “જતિમિરાની–રોન્ચ હવે દૌર્બલ્ય ગયું? એ જાતિની માનસિક વૃતિ–સંતોષ ઉત્પન્ન થાય છે, તેમ જિનધર્મરૂપી ચિન્તામણિ રત્નની પ્રાપ્તિ થવાથી અને તેને મહિમા માલુમ પડવાથી “જર ની સંવાદઃ” હવે સંસાર કેણ માત્ર છે? એ જાતિની દુઃખની ચિન્તાથી રહિત માનસિક લાગણી ઉત્પન્ન થાય છે. Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૩૩ ધારા-ધારણાવડેઃ અવિસ્મરણ પૂર્વક કિન્તુ શૂન્યચિત્તે નહિ. ધારણ-જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થનારી, પ્રસ્તુત એક વસ્તુને વિષય કરનારી તથા અવિશ્રુતિ,મૃતિ અને વાસના રૂપભેદવાળી ચિત્ત પરિણતિઃ શાસ્ત્રમાં એને “સાચા મોતીની માલાને પરાવવા” ના દષ્ટાંતની સાથે સરખાવી છે. તેવા પ્રકારના ઉપયોગની દઢતાથી તથા યથાયોગ્ય અવિક્ષિપ્તપણે સ્થાનાદિ વેગમાં પ્રવૃત્તિ થવાથી યોગ રૂપી ગુણની માલા નિષ્પન્ન થાય છે. અપેક્ષા–અનુપ્રેક્ષા વડે વિચારણા પૂર્વક કિતુ કેવળ પ્રવૃત્તિ માત્ર રૂપે નહિ. અનુપક્ષા-જ્ઞાનાવરણીય કર્મના ક્ષયે - પશમથી ઉત્પન્ન થયેલે અનુભૂત અર્થના અભ્યાસને એક પ્રકાર, પરમ સંવેગને હેતુ, ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રતીતિ કરાવનાર, કેવલજ્ઞાનની સન્મુખ લઈ જનારે ચિત્તને ધર્મ. શાસ્ત્રમાં એને “રત્નશોધક અનલ” ની ઉપમા આપવામાં આવી છે. રત્નને પ્રાપ્ત થયેલ રત્નશોધક અનલ જેમ રત્નના મલને બાળી નાંખી શુદ્ધિ પેદા કરે છે, તેમ આત્મરત્નને પ્રાપ્ત થયેલે અનુપ્રેક્ષા રૂપી અનલ કમકમલને બાળી નાંખી કૈવલ્યને પેદા કરે છે. કારણ કે તેને તે સ્વભાવ જ છે. આ શ્રદ્ધાદિ પાંચ ગુણે અપૂર્વકરણ નામની મહાસમાધિના બીજ છે. તેના પરિપાક અને અતિશયથી અપૂર્વ કરણની પ્રાપ્તિ થાય છે. કુતર્કોથી ઉત્પન્ન થતા મિથ્યા વિકલ્પને દૂર કરી શ્રવણ, પઠન, પ્રતિપત્તિ, ઈચ્છા અને ધ-૨૮ Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ પ્રવૃત્તિમાં જોડાવું, એ એને પરિપાક છે. તથા ધૈર્ય અને સિદ્ધિ પ્રાપ્ત કરવી, એ એને અતિશય છે. શ્રદ્ધાદિ ગુણોના પરિપાક અને અતિશયથી પ્રધાનપરોપકારના હેતુભૂત અપૂર્વ કરણ નામના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે લાભને કેમ પણ એ રીતે જ છે. શ્રદ્ધાથી મેધા, મેધાથી ધતિ, વૃતિથી ધારણા અને ધારણાથી અનુપ્રેક્ષા. તથા વૃદ્ધિને ક્રમ પણ એ રીતે જ છે. શ્રદ્ધાની વૃદ્ધિથી મેધાની વૃદ્ધિ, મેધાની વૃદ્ધિથી પૃતિની વૃદ્ધિ, ધૃતિની વૃદ્ધિથી ધારણાની વૃદ્ધિ અને ધારણાની વૃદ્ધિથી અનુપ્રેક્ષાની વૃદ્ધિ થાય છે. અરિહંત ચેઈઆણું” ને પાઠ કહ્યા પછી અન્નત્થ” કહી એક નવકારને કાત્સર્ગ કરી કાર્યોત્સર્ગ પાળી નમોહંતુ કહી એક થેય કહેવી. कल्लाणकंदं पढम जिणिदं, संतितओ नेमिजिण मुर्णिद; पास पयासं सुगुणिक्कठाण, भत्तिइ वन्दे सिरिवद्धमाण ॥१॥ ઉપર કહી તે અથવા ગમે તે એક સ્તુતિ બેલી ચૈત્યવંદનની ક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. ગુરૂવંદન અને પચ્ચખાણ ચૈત્યવંદન કર્યા બાદ ગુરૂ મહારાજ પાસે વિનય પૂર્વક વિશુદ્ધ ભાવથી પચ્ચક્ખાણ કરવું. ગુરૂમહારાજને વિનય કરવાની વિધિ આ પ્રમાણે છે. Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ (૧) ગુરૂમહારાજને દેખીને શિઘ ઉભા થવું. (૨) ગુરૂમહારાજ આવતા હોય ત્યારે તેમની સન્મુખ જવું. (૩) તેઓને જાતે આસન લાવી આપવું. (૪) ગુરૂમહારાજના બેઠા પછી બેસવું. (૫) ભક્તિપૂર્વક ગુરૂમહારાજને વંદન કરવું. (૨) ગુરૂમહારાજની સેવા-સુશ્રુષા કરવી. (૭) ગુરૂમહારાજ જતા હોય તેઓની પાછળ થોડે સુધી જવું. (૮) તથા ગુરૂમહારાજ પાસેથી ધર્મ સાંભળ. આ બધું ગુરૂમહારાજની પ્રતિપત્તિ, ભક્તિ અને તેમને વિનય ગણાય. આ રીતે વિનયપૂર્વક ગુરૂમહારાજ પાસેથી પિતાની શક્તિ અનુસાર પચ્ચખાણ કરવું. પચ્ચખાણુની આવશ્યકતા કમોને આપણું આત્મામાં દાખલ થવા માટે શાસ્ત્રકારોએ અનેક પ્રકારના હેતુએ બતાવ્યાં છે તેમાં એક હેતુ અવિરતિ છે. અવિરતિ એટલે પાપ પ્રવૃત્તિનું પચ્ચ. કુખાણ ન કરવું તે. વસ્તુને ભેગવટે કરે કે ન કરે પણ વસ્તુના પચ્ચક્ખાણ ન હોય તે આત્મા પાપરૂપ કાદવથી લેપાય છે. વસ્તુને અભાવ કે વસ્તુના ભેગવટાને અભાવ એનું નામ ત્યાગ નથી પણ ઈચ્છાપૂર્વક વસ્તુનું પચ્ચક્ખાણ Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ કરવાથી ત્યાગ થાય છે. હજારો વર્ષ સુધી દેવતાઆને આહાર ખાવાની ઈચ્છા થતી નથી છતાં તેમને ઉપવાસને લાભ થતા નથી. તેનુ મુખ્ય કારણ પચ્ચક્ખાણને અભાવ છે. શક્તિના અભાવે અગર તેા હિંસા કરવાના સાધનના અભાવે અહિંસક હાવા છતાં કેાઈ અહિં સક કહેવાતા નથી, તેમાં પણ મુખ્ય કારણ પ્રતિજ્ઞાનેા અભાવ છે. ઝાડ હંમેશાં સ્થિર જ રહે છે. બધુ પેાતે સહન કરે છે, કાઈ ને કાંઈ પણ નુકશાન કરતુ નથી છતાં પણ તેને સ્વગ માક્ષ ન થવામાં કારણ પ્રતિજ્ઞા પૂર્વક ત્યાં પાપની વિરતિ નથી તે છે. " જન્મથી જ પવિત્ર જીવન જીવનારા ખુદ તી કર દેવા પણ સવવતિના અગીકાર કરતી વખતે સવં સાવકું લોñ ખ્વામિ. ' અર્થાત્ “ તમામ સાવદ્ય ચોગાને હું આજથી ત્યાગ કરૂ છું. ' - એમ પ્રતિજ્ઞા ઉચ્ચરે છે, પ્રતિજ્ઞાની મહત્તા અને જરૂરીયાત માટે આનાથી સચાટ પુરાવા ખીજો કચેા હાઈ શકે? આજની રાષ્ટ્ર સરકારે પણ સત્તા ઉપર આવતાં પહેલાં પ્રજાને વફાદાર બની રહેવા માટે પ્રજા સમક્ષ સેાગઢ વિધિ કરે છે, તે પણ એક અપેક્ષાએ પચ્ચક્ખાણુની મહત્તા ને જ સાખીત કરે છે. નરક અને પશુ ગતિમાં પરાધીનપણે જીવ ભૂખ તરસ, ટાઢ તાપ આદિની અનેકવિધ તકલીફો સહન કરે છે, પરંતુ તે તકલીફ઼ા સહન કરવામાં ધબુદ્ધિના શ Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ ન હાવાથી તેનાથી માત્ર અકામ નિર્જરા થાય છે અને અલ્પ ફલ મલે છે. ઉત્તમ માનવ ભવ પામી રાજીખુશીથી ઈચ્છાપૂવ ક ત-પચ્ચક્ખાણુ, તપ, જપ નિત્ય નિયમમાં રક્ત રહેવાથી કેટલા મહાન લાભ-કેટલી મહાન નિર્જરા થાય છે તે અહી વિચારીએ. પચ્ચક્ખાણનું ફળ સવારનાં જઘન્યથી ( ઓછામાં ઓછુ ) નવકારશી અને સાંજના ચઉવિહારનું પચ્ચક્ખાણ કરનારા પ્રાયઃ તીય ચ અને નરકગતિમાં જતા નથી. નવકારશી આદિ પચ્ચક્ખાણ કરનારાઓને કેવા અને કેટલેા સુદર લાભ થાય છે, તે નીચેની હકીકતથી જાણી શકાશે. નારકીમાં રહેલા આત્મા અકામનિર્જરા વડે ( ધમની ભાવના વિના જે દુઃખા સહુન કરવામાં આવે છે અને તેનાથી જે કર્મો ક્ષય થાય છે તેને અકામનિરા કહેવાય છે. ) એસીતમ અસહ્ય દુઃખાને સહન કરવાથી સે વ માં જેટલા કર્મો ખપાવે, તેટલાં જ કર્મો માત્ર નવકારશીનુ પચ્ચક્ખાણ કરનારા ખપાવી શકે છે. પારસીથી એક હજાર વર્ષના, સા પારસીથી દશ હજાર વર્ષોંના, પરિમૂઢથી એક લાખ વના, એકાસણાથી દશ લાખ વર્ષોંના, નિવિથી એક કોડ વના, એકલડાણાથી ( આ પચ્ચક્ ખાણમાં માત્ર હાથ અને મેાં સિવાય કેાઈ અ’ગ હાલવુ' ન જોઈ એ, અને ઠામ ચવિહાર કરવા જોઈ એ ) દશ ક્રોડ વર્ષોંના, એકલદત્તીથી ( આ પચ્ચક્ખાણુમાં પહેલી Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ વખત જેટલું ભાણામાં પીરસાય તેટલું જ ખાઈ ને ઉડી જવાનું હાય છે. ) સેા ક્રોડ વર્ષના, આયખીલથી એક હજાર ક્રોડ વર્ષોંના અને ઉપવાસથી દશ હજાર ક્રોડ વર્ષોના કમાં ખપાવી શકાય છે. આ પ્રમાણે એક એક ઉપવાસની વૃદ્ધિએ દશ ગુણા વર્ષોં વધારતાં જવું. તપસ્યા કરવાથી એટલા કર્મના ક્ષય થાય છે. ચીકણા કર્મોના નાશ કરવા માટે પણ તપ એ જ એક રામબાણ ઈલાજ છે, તેજ ભવમાં જેમના મેાક્ષ નિશ્ચિત થઈ ચૂકયેા છે, એવા શ્રી પરમતારક તીર્થંકર દેવા પણ મેક્ષે જાય ત્યાં સુધી તપના આદર કરે છે. પાંચ ઇંદ્રિયા રૂપ અàાને વશ કરવા માટે તપ એ એક સુંદર લગામ છે. ચિત્તની સમાધિ અર્પી સમસ્ત કર્મોના નાશ કરી આત્માના મૂળ ગુણેાને પ્રગટ કરી, નિવિજ્ઞસ્થાને કાઈ પહેાં ચાડનાર હોય તે તે એક તપ છે. અઢાર હજાર સાધુએમાં શ્રી નેમનાથ ભગવાને શ્રી ઢંઢણુ ઋષિને પ્રથમ નખર આપ્યા હાય તા તેમાં પણ તેમનું દુષ્કર તપ જ કારણુ છે. જ ઘાચારણ અને વિદ્યાચારણ મુનિએને નંદીશ્વરદ્વીપ સુધી ઉડીને જવાની શક્તિ અપણુ કરનાર કોઈ હાય તે તે પશુ તપે જ કરાવી છે. સનત્કુમાર ચક્રવતીના થુંકનાં સ્પર્શીમાં પણ સડેલી આંગળીને સુવણ સમ બનાવવાની તાકાત પ્રાપ્ત કરાવી હાય તે! તે તપે જ કરાવી છે. દેઢ પ્રહારી અને અર્જુનમાલી જેવા ઘાર હિં'સક આત્માઓના ઉદ્ધાર કરનાર કોઈ હૈાય તે! તે તપ જ છે. ખૂદ મહાવીર પરમાત્માએ ધન્નાઅણુગારને ઉત્કૃષ્ટ અણુગાર ગણ્યા હાય Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૩૯ તે તેમાં પણ તપ જ નિમિત્ત છે. ચરમ તીર્થકરના પ્રથમ ગણધર શ્રીમાન ગૌતમસ્વામીએ ખીરના પાતરામાં અંગુઠે રાખી પંદરસો તાપસને પારણું કરાવવાની અપૂર્વ લબ્ધિ પ્રાપ્ત કરી હોય તે તે તપના પ્રભાવે જ. તપના જેટલા યશોગાન ગાઈએ તેટલા ઓછા છે. જૈન શાસ્ત્રકારોએ અનેક પ્રકારના તપે ફરમાવ્યાં છે. તેમાં શ્રી વર્ધમાન તપ અને શ્રી સિદ્ધચક મહારાજની નવપદની ઓળીની આરાધના અગ્રસ્થાને ગણાય છે. આ બંને તપને પ્રચાર આજે અનેક શહેરમાં અને ગામડાઓમાં થઈ રહ્યો છે, એને ભવિષ્ય માટે એક શુભ ચિન્હસ્વરૂપ પણ ગણી શકાય. જે તપના ભાવપૂર્વકના આરાધનથી આજે પણ અનેક આત્માઓ માનવ ભવની સાચી સફળતા સાધવા ભાગ્ય. શાળી બન્યા છે. અનાદિ કાળથી આત્મા સાથે લાગેલા કર્મરૂપ કચરાને સાફ કરનાર અને સર્વ દુઃખને અંત કરનાર એ તપોની સુંદર આરાધના બની શકે ત્યાં સુધી શક્તિનું જરાપણ ગેપન કર્યા સિવાય સ્વયં કરવી જોઈએ. ન બની શકે તો બીજાઓ કરી શકતા હોય એમને સર્વ રીતિએ સહાયક બનવું અને છેવટ તેમ પણ ન બને તે કરનારાઓની અનુમોદના અવશ્ય કરવી. વચલા ગાળાનું કર્તવ્ય ધર્મ સ્થાનથી પાછા આવીને શ્રાવક પિતાના સ્થાને જાય અને ધર્મથી અવિરૂદ્ધ રીતિએ તે યથોચિત અર્થ Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ ચિંતન કરે. ત્યારબાદ દેવમંદિરમાં જઈ મધ્યાહૂનકાળની દેવપૂજા કરે. તે કર્યા પછી ઘેર જઈને ભજન કરે. ભેજનના કાર્યને પતાવીને શ્રાવકે ધર્મરહના જાણકારોની સાથે શ્રીજિનકથિત તના રહસ્યને વિચાર કરે. કારણ કે શાસ્ત્રીય તને સમ્યગ વિચાર આત્માને શુદ્ધ માર્ગમાં દેરનાર છે. પાપરૂપરેગનું પારમાર્થિક ઔષધ છે અને પુણ્યનું પરમ કારણ છે. પછી પાછલા પહેરે જે બે વાર ભજન કરતો હોય તે ભજન કરી લે. અને સંધ્યાકાળ થતાં ત્રીજીવાર ધૂપ દીપક આદિથી દેવપૂજા કરે. પછી સાધુની પાસે જઈ યથાવિધિ આવશ્યક ક્રિયાઓ કરે. પડાવશ્યક આવશ્યક ક્રિયા એ શ્રાવકેનું દરરોજનું કર્તવ્ય છે. વીર પરમાત્માને શાસનમાં સપ્રતિક્રમણ ધર્મ છે જે દિવસે તીર્થની સ્થાપના થાય છે, તેના પ્રથમ દિવસથી જ શ્રી ચતુર્વિધ સંઘમાં આ ક્રિયાની શરૂઆત થાય છે. આવશ્યક સૂત્રને અર્થથી પ્રગટ કરનાર અનંતજ્ઞાની અરિહંત પરમાત્મા છે અને તેને સૂત્રરૂપે ગુથનાર બુદ્ધિ નિધાન ગણધર ભગવતે છે. તેથી એનું રહસ્ય અતિગંભીર છે. જીવનવિકાસ માટેના સમગ્ર ગો આ ક્રિયામાં એકજ સ્થળે ઉપકારી ભગવંતોએ કુશળતા પૂર્વક ગોઠવી દીધા છે. તેથી આ આવશ્યક ક્રિયા સામાન્ય વસ્તુ નથી પણ એને Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ અને અધ્યાત્મ માર્ગનું સ` રહસ્ય તેમાં ગુથાયેલું છે. અહીં છએ આવશ્યકને અતિ સક્ષેપમાં વિચારીએ. સામાયિક, ચતુર્વિશતિસ્તવ, ગુરૂવ`દન, પ્રતિક્રમણ, કાચાત્સગ અને પ્રત્યાખ્યાન, આ છ આવસ્યકનાં નામે છે. શ્રી જિનેશ્વર દેવાએ ફરમાવેલા મુક્તિમાગ એ પ'ચાચારના પાલન સ્વરૂપ છે. આવશ્યક ક્રિયાથી પાંચે આચારનું પાલન અને શુદ્ધિ નીચે મુજબ થાય છે. સાવદ્યયેાગનુ વન અને નિરવદ્ય ચેાગાનું સેવન ’ એ સ્વરૂપ સામાયિક વડે ચારિત્રાચારની શુદ્ધિ થાય છે. ' શ્રી જિનેશ્વરાના સદ્ભૂત ગુણ્ણાના ઉત્કીન સ્વરૂપ ચતુવિશતિ સ્તવવડે દનાચારની વિશુદ્ધિ થાય છે. જ્ઞાનાદિ ગુણાથી યુક્ત એવા ગુરૂઓને વંદન કરવાથી જ્ઞાનાચાર આદિ આચારાની શુદ્ધિ થાય છે. જ્ઞાનાદિક ગુણેમાં થયેલી સ્ખલનાઓની વિધિપૂર્વક નિદા આદિ કરવારૂપ પ્રતિક્રમણ વડે જ્ઞાનાદિ તે તે આચારાની શુદ્ધિ થાય છે. પ્રતિક્રમણથી શુદ્ધ નહિ થયેલા એવા ચારિત્રાદિના અતિચારાની ત્રણચિકિત્સા સ્વરૂપ કાયાત્સગવડે શુદ્ધિ થાય છે અને તેથી ચારિત્રાદિ આચારાની શુદ્ધિ થાય છે. મૂલ–ઉત્તર ગુણાને ધારણ કરવારૂપ પચ્ચક્ખાણ વડે તપાચારની શુદ્ધિ થાય છે. Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ તથા સામાયિક આદિ સર્વ આવશ્યક વડે વર્યાચારની વિશુદ્ધિ થાય છે. આ રીતે આવશ્યક પાંચ પ્રકારના આચારની વિશુદ્ધિ કરે છે. પંચાચારનું પાલન એજ ખરૂ મુક્તિમાર્ગનું આરાધન છે. આવશ્યક કિયા ને તૃતીય વિદ્યનાં ઔષધની (અર્થાત્ દેષ હોય તે તેને દૂર કરે, અને ન હોય તે ઉપરથી ગુણ કરે) ઉપમા શાસ્ત્રકારોએ આપી છે. અને તે સાર્થક છે આવશ્યક ક્રિયા વડે જ્ઞાનાદિ આચારમાં લાગેલા દેશે દૂર થાય છે અને આત્માના દર્શન, જ્ઞાન, ચારિત્ર, વીર્ય આદિ ગુણોની પુષ્ટિ થાય છે તેથી આવશ્યક ક્રિયાની ઉપગિતા શ્રી તીર્થકરદેએ સ્થાપિત કરેલી છે. સ્વાધ્યાય આવશ્યક ક્રિયા પૂર્ણ થયા બાદ શ્રાવક સ્વાધ્યાય કરે. જિનશાસનમાં સ્વાધ્યાયને મેક્ષનું પરમ અંગે કહ્યું છે. સંયમના અસંખ્ય વ્યાપારમાંથી કઈ પણ વેગમાં વર્તતે. જીવ પ્રતિસમય અસંખ્ય ભવેનાં કર્મોને ખપાવે છે તે પણ સ્વાધ્યાય ચોગમાં વર્તતે જીવ સ્થિતિ અને રસ વડે કર્મોને વિશેષ કરીને ખપાવે છે. કર્મક્ષયના મુખ્ય હેતુઓ બે છે. એક તો મન, વચન અને કાયાના અશુભ વ્યાપારને નિગ્રહ અને બીજું તે ત્રણેનું શુભ વ્યાપારમાં પ્રવર્તન. આ. Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૪૩ અને હેતુઓ સ્વાધ્યાય ચેાગમાં જે રીતિએ સિદ્ધ થાય છે, તે રીતે પ્રાય: અન્ય વ્યાપારા વડે સિદ્ધ થઈ શકતા નથી. શ્રી જિનમતમાં સ્વાધ્યાય પાંચ પ્રકારના કહ્યો છે. વાચના, પૃચ્છના, પરાવતના, અનુપ્રેક્ષા અને ધમ કથા. ગુરૂપાસે સૂત્ર અથ ગ્રહણ કરવાં તે વાચના. સદેહ નિવારણ માટે પૂછ્યુ. તે પૃથ્થના. અસ'દિગ્ધ સૂત્રાની પુનઃ પુનઃ પરાવર્તીના પડન ) તે પરાવતના. પુનઃ પુનઃ વિચારણા તે અનુપ્રેક્ષા અને અનુગ્રહ બુદ્ધિથી ચાગ્યની આગળ કથન કરવું તે ધમ કથા. આ પાંચે પ્રકારના સ્વાધ્યાય મન, વચન, કાયાના અશુભ વ્યાપારાના નિરોધ કરાવી શુભમાં એકાગ્રતાપૂર્વક પ્રવન કરાવે છે, તેથી ક ક્ષયના અસાધારણ હેતુ ખની પર પરાએ પરમપદની પ્રાપ્તિ કરાવે છે. આદરપૂર્વક સ્વાધ્યાયની લીનતા એ યાવત્ સવજ્ઞપદ અને તીર્થંકરપણાની પ્રાપ્તિને પણ હેતુ અને છે. કુશલ પુરુષાએ ફરમાવેલ બાહ્ય અને અભ્યતર એ બન્ને પ્રકારના તપને વિષે સ્વાધ્યાય સમુ` તપકમ કોઈ છે નહિ અને થનાર પણ નથી. આ સ્વાધ્યાય ઉત્કૃષ્ટથી ચૌદ પૂધરેશને હાય છે. તેએ અતર્મુહૂત્તમાં ચૌદ પૂર્વાનું પરાવર્ત્તન કરે છે. જેને ખીજું કાંઈ પણ ન આવડતુ' હાય તેને પણ પચપરમેષ્ઠિ નમસ્કારના સ્વાધ્યાય હાય છે. કારણ કે આ પંચપરમેષ્ઠિ નમસ્કાર દ્વાદશાંગના અથ છે તેથી અતિમહાન છે. સઘળુ દ્વાદશાંગ પણ પરિણામની વિશુદ્ધિ માટે ભણાય છે. પરમ- Page #508 -------------------------------------------------------------------------- ________________ પુરુષ પરમેષ્ટિઓને નમસ્કાર દ્વારા પણ તેજ અર્થ સિદ્ધ થાય છે તેથી તે દ્વાદશાંગાથ છે. - આ રીતે પિતે પિતાની પરિસ્થિતિ મુજબ અને પિતે પ્રાપ્ત કરેલ પ્રકરણ આદિને સ્વાધ્યાય કરીને ગ્ય સમયે દેવગુરૂને યાદ કરવા વડે પવિત્ર થઈ પ્રાયઃ અબ્રહ્મને ત્યાગ કરી શ્રાવક અલ્પનિદ્રાને કરે. નિદ્રા પુરી થતાં મનને વિષયોથી વિમુખ કરવા સ્ત્રી વગેરેના શરીરનું સ્વરૂપ વિચારે, તથા સ્થૂલભદ્ર વિગેરે સાધુઓ સ્ત્રી શરીરથી કેવા નિવૃત્ત થયા હતા તેનું સ્મરણ કરે. સ્ત્રીઓના શરીર બહારથી જ રમ્ય, પરંતુ અંદર બધાં શરીરની પેઠે અશુચિ આદિથી ભરેલ હોય છે. તેથી તેના ઉપર મેહ કરવા લાયક નથી એમ વિચારવું. વૈરાગ્ય ભાવમાં સવિશેષ વૃદ્ધિ પામવા વિચારે કે કામદેવનું વિષયવાસનાનું એકમાત્ર જન્મસ્થાન સંકલ્પ છે. માટે હું કામ વાસનાના મૂલરૂપી સંકલ્પને જ જડમૂળથી ઉખેડી નાખું. અર્થાત્ મનમાં કામ વાસનાને સંકલપ ઉઠવાજ નહિ દઉં એમ વિચારે. તે ઉપરાંત બીજા જે જે બાધક દે પિતાનામાં હેય, તે દેથી મુક્ત થવા માટે તે તે દેથી મુક્ત મુનિજને ઉપર પ્રમોદભાવ ધારણ કરતે શ્રાવક તે દેથી પ્રતિપક્ષ વસ્તુઓનું ચિન્તન કરે જેમકે રાગને ઉપાય નવરાગ્ય, દ્વેષને ઉપાય મિત્રી, કોધને ઉપાય ક્ષમા, માનને Page #509 -------------------------------------------------------------------------- ________________ ઉં. ઉપાય નમ્રતા, માયાને ઉપાય સરલતા, લેભને ઉપાય. સંતેર, મેહને ઉપાય વિવેક, ઈર્ષાને ઉપાય નેહ-વાત્સત્ય ઈત્યાદિ ઉપાય ચિંતવવા, દેના પ્રતિપક્ષી ગુણના ચિન્તવનથી દેને નાશ સહેલાઈથી થાય છે. દે અંધ. કારના સ્થાને છે, ગુણે પ્રકાશના સ્થાને છે. જ્યાં પ્રકાશ પથરાય ત્યાં અંધકાર ટકી શકે નહિ. સર્વ જીવોની આ ભવસ્થિતિ અત્યંત દુઃખદાયક છે. અર્થાત્ સંસારના તમામ જી અનેક પ્રકારના દુઃખથી વ્યાપ્ત છે. એમ સર્વ જીવેને વિષે સ્થિરતાપૂર્વક વિચારતે શ્રાવક જ્યાં સ્વાભાવિક સુખની સૃષ્ટિ છે, એ મેક્ષ સર્વને મળે એવી પ્રાર્થના કરે. અર્થાત્ સર્વ સંસારી જી સમગ્ર દુઃખથી મુક્ત થઈ મોક્ષના અનંત સુખને પામે, એમ પ્રાર્થના કરે. વળી શ્રાવક વિચાર કરે કે ઉપસર્ગના પ્રસંગમાં પણ વતરક્ષણની દઢતામાં મજબુત રહેલા અને તેથી જ તીર્થ. કરેની પણ પ્રશંસાને પાત્ર બનેલા કામદેવાદિ શ્રાવકોને ધન્ય છે. શ્રાવકેએ નીચેના મને રથ કરવા. વળી વિચારવું કે રાગ-દ્વેષાદિને જીતનારા જિનેશ્વર જેવા દેવ છે, તેમજ સકલ નું હિત એજ છે, તત્ત્વ, જેમાં એવો દયા જેને ધર્મ છે, અને જેના ગુરુઓ પંચ મહાવ્રતધારી સાધુઓ છે, તેવા શ્રાવકપણાની ક બુદ્ધિમાન Page #510 -------------------------------------------------------------------------- ________________ માણસ પ્રશંસા ન કરે? અર્થાત્ આવા ભાગ્યવાનની બુદ્ધિમાને પ્રશંસા કરે જ. જૈન ધર્મથી રહિત થઈ ચકવર્તી પણ હું ન થાઉં. પરંતુ જૈનધર્મથી યુક્ત દાસ કે ગરીબ થવાનું હું પસંદ કરું. અહા ! ક્યારે હું બધા અંગોને ત્યાગ કરી જીર્ણપ્રાયઃ વસ્ત્રવાળે થઈ શરીર વિભૂષા આદિથી નિરપેક્ષ બની, માધુકરી વૃત્તિથી મુનિચર્યાને આચરનારે બનીશ! દુશીલની સેબતને ત્યાગ કરી ગુરૂ મહારાજના ચરણેની રજમાં આળોટતે હું ચગને અભ્યાસ કરી જન્મ-મરણરૂપી આ ભવને નાશ કરવાને ક્યારે સમર્થ થઈશ? ગાઢરાત્રિમાં શહેરની બહાર નિશ્ચલ ઉભા રહી કાયેત્સર્ગ–ધ્યાન કરતે ઉં, ત્યારે મને થાંભલે ધારી બળદે આવીને પિતાના સ્કંધનું કયારે ઘર્ષણ કરશે? વનમાં પદ્માસન વાળીને બેઠે હોઉં અને મારા ખેળામાં મૃગનાં બાળકે રમતાં હોય, તે વખતે વૃદ્ધ મૃગાધિપે આવીને મને મેં આગળ કયારે સુઘશે? શત્રુના ઉપર અને મિત્ર ઉપર, તણખલા ઉપર અને સ્ત્રીના સમુદાય ઉપર, સેના અને પત્થર ઉપર, મણિ અને માટી ઉપર, મેક્ષ અને ભવ ઉપર એક સરખી બુદ્ધિવાળે અર્થાત્ રાગ-દ્વેષ વિનાને હું કયારે થઈશ મોક્ષ મહેલ ઉપર ચડવાને ગુણઠાણની શ્રેણિરૂપ નિસરણ સરખા તથા પરમ આનંદરૂપ લતાના કંદ સરખા મને રથ શ્રાવકોએ સવારના પહેરમાં કરવા. આ પ્રમાણે દિવસરાતની ચર્યાને અપ્રમાદીપણે આચરતા અને પૂર્વે જેવી રીતે કહ્યું છે તેવી Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૪s રીતે વ્રતમાં રહેલે ગૃહસ્થ પણ વિશુદ્ધ થાય છે. અર્થાત્ પાપને ક્ષય કરી શકે છે. | અંતિમ સંલેખના શ્રાવક જ્યારે આવશ્યક કર્તવ્ય કર્મો કરવાને અશક્ત થઈ જાય, અથઇ. મરણ નજીક આવ્યું જણાય, ત્યારે કમેકમે ભેજન ત્યાગ તેમજ કોધાદિ કષાને પાતળા કરવા રૂપ સંલેષણા કરી સંયમ અંગીકાર કરે. તથા શ્રીમાન અરિહંતના જન્મકલ્યાણક, દક્ષાકલ્યાણક, કેવળજ્ઞાન કલ્યા. ણક યા મેક્ષ કલ્યાણક જેવાં સ્થળોમાં જવું. અથવા તેવાં સ્થળ નજીક ન હોય તે ઘરમાં કે વનમાં જીવ જતુ રહિત સ્થળમાં જઈને, ચારે પ્રકારના આહારને ત્યાગ કરી, પંચ. પરમેષ્ટિ નમસ્કાર મહામંત્રના જાપમાં તત્પર થવું. આ રીતે આરાધના કરી અરિહંતાદિ ચાર શરણને અનન્ય ભાવે આશ્રય કરે તથા આ લોક સંબંધી, પરલેક સંબંધી, જીવિત સંબંધી કે મરણ સંબંધી આશંસાને (ઈચ્છાનો) તથા પિતાના તપના બદલામાં અમુક ફળ મને મળે, એવા નિયાણુને ત્યાગ કરી, સમાધિરૂપ અમૃતથી સિંચાયેલ, પરિષહ તથા ઉપસર્ગોથી નિર્ભય અને જિનેશ્વર ભગવાનની ભક્તિમાં લીન રહીને આણંદ શ્રાવકની માફક સમાધિ મરણ અંગીકાર કરે. આ અંતિમ સંલેખના વતની આરાધના શ્રાવક જીવનમાં અતિ પ્રજનભૂત, રહસ્યભૂત તથા લાભકારક હોવાથી તેને હવે પછીના સાતમા પ્રકરણમાં થોડા વિસ્તારથી વિચારીએ. Page #512 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ , મું. સંલેષણ વતની આરાધના. સર્વ પ્રકારની આરાધનાઓમાં સૌથી વધુ અગત્યની આરાધના શ્રી જૈન શાસને દર્શાવી છે, તે અંતિમ આરાધના છે. તેનું બીજું નામ સંલેષણ વ્રત છે. જીવનમાં કરેલી સઘળી આરાધનાની સફળતાને આધાર આ અંતિમ આરાધના ઉપર છે. અંતિમ વખતે એટલે આયુષ્યના અંત સમયે કરવા એગ્ય આરાધના કર્યા વિના જ મૃત્યુ થઈ જાય, તે ગમે તેવા આરાધક આત્માની પણ ગતિ બગડી જાય. એટલું જ નહિ પણ કર્મવશાત્ જીવનપર્યત જે આત્મા આરાધના નથી કરી શક્યો તે આત્મા પણ જે આ પર્યત આરાધનાને સાધી લે તે તેની ગતિ સુધરી જાય, એ આ અંતિમ આરાધનાને મહિમા છે. શ્રી જિનશાસનમાં રહેલા સાધુ યા શ્રાવક પ્રત્યેકને એ હમેશને મને રથ હોય છે, કે મારૂં મરણ આરાધનાપૂર્વક થાઓ” અર્થાત્ “મરણ વખતે હું આરાધનાપૂર્વક કેવી રીતે મરણ પામું” એની સતત ચિંતા એને હેય છે. એ આરાધના સંક્ષેપથી અહીં જણાવવામાં આવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “આત્મા, મરણ સમયે ભક્તપરિજ્ઞા નામના પ્રકીર્ણકમાં કહેલા વિધિ મુજબ મરે છે, Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૪૯ તે આત્મા નિશ્ચયથી વૈમાનિક કલ્પામાં ઉત્પન્ન થાય છે. એટલું જ નહિ કિન્તુ ઉત્કૃષ્ટથી સાતમા ભવે અવશ્ય સિદ્ધ થાય છે. મરણ પથારીએ રહેલા માંદા મનુષ્ય સદ્ગુરુને નમસ્કાર કરીને કહે ‘હે ભગવન્ ! હવે અવસરને ઉચિત મને ફરમાવેશ !’ તેના પ્રત્યુત્તરમાં ગુરુમહારાજ તેને છેવટની આરાધના કરી લેવા માટે નીચે મુજબ ફરમાવે. ગુરુને ચેગ ન હાય તેા ઉત્તમ શ્રાવકના મુખે તેનું શ્રવણ કરે. ગુરુ કહે-‘મરણ સમયે (૧) લીધેલાં વ્રતેામાં લાગેલા અતિચારાને આલેાવવા ોઇએ. (૨)લીધેલાં કે નહિ લીધેલાં તેને ફરી ઉચ્ચરવાં જોઈએ. (૩) સર્વ જીવને ક્ષમા આપવી જોઇએ. (૪) ચાર શરણને ગ્રહણ કરવાં જોઇએ. (૫) દુષ્કૃતની નિન્દા કરવી જોઈએ. (૬) અઢાર પાપ સ્થાનકાને વેસિરાવવાં જોઈએ. (૭) સુકૃતની અનુમેદના કરવી જોઇએ. (૮) અનશન આદરવું જોઇએ. (૯) શુભ ભાવના ભાવવી જોઇએ. (૧૦) શ્રી પાંચપરમેષ્ઠીએને નમસ્કાર કરવો જોઇએ. આ દશે મામતે હવે અહી' ક્રમસર ખતાવવામાં આવે છે. (૧) અતિચાર આલેાચના. સાધુ અને શ્રાવકાને પાળવા ચાગ્ય પાંચ આચાર શ્રી જૈન શાસનમાં દર્શાવેલાં છે. તેના પાલનમાં જેટલી બેદરકારી ખતાવી હાય અગર તેથી વિરૂદ્ધ આચરણ કર્યું હાય, તે અહીં અતિચારા સમજવાના છે. જેમકે-સામર્થ્ય ૫-૨૯ Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૦ છતાં જ્ઞાતિઓને અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર આદિવડે સહાય ન કરી હોય, તેમની અવજ્ઞા કરી હય, મતિ-શ્રેતાદિ પાંચ પ્રકારના જ્ઞાનની નિન્દા કરી હોય, ઉપહાસ કર્યો હોય અથવા ઉપઘાત કર્યો હોય. જ્ઞાનનાં સાધન-પુસ્તક, કાગળ, કલમ આદિની આશાતના કરી હોય, તે બધા જ્ઞાનના અતિચારે છે. તેની હૃદયથી માફી માગવી જોઈએ એ જ રીતે દર્શનના અતિચારો, જેવા કે શ્રી જિનેશ્વરદેવ અને તેમના બિંબની ભાવથી ભક્તિ ન કરી હોય અગર અભક્તિ કરી હોય. શ્રી જિનભક્તિ નિમિત્ત ઉત્પન્ન કરેલા દ્રવ્યનો વિનાશ કર્યો હોય અગર વિનાશ થતો જોવા છતાં છતી શક્તિએ ઉપેક્ષા કરી હોય, શ્રી જિનમંદિર વિગેરેની આશાતના કરી હોય અગર આશાતના કરનારની ઉપેક્ષા કરી હોય, તેની ક્ષમા યાચવી જોઈએ. ચારિત્રના અતિચારો, જેવા કે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સહિત ચારિત્રનું પાલન ન કર્યું હોય અગર પાલન કરનારની ભક્તિ ન કરી હોય, પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય છે, કીડા, શંખ, છીપ, પુર, જલે, અલસીયા આદિ બેઈન્દ્રિય છે. કીડી, મ કેડી, જુ, માંકડ, લીખ, કુંથુઆ આદ તેઈદ્રિય છે. વળી, માંખ, મછર, ભ્રમર આદિ ચઉરિન્દ્રિય છે, અને પાણીમાં વસનાર, જમીન ઉપર રહેનાર કે આકાશમાં ઉડનાર પંચેન્દ્રિય જીવોની વિરાધના કરી હોય, ક્રોધથી, લેભથી, ભયથા, હાસ્યથી કે પરવશતાથી અસત્ય વચન ઉચ્ચાર્યા હૈય, માયાદિકનું સેવન Page #515 -------------------------------------------------------------------------- ________________ કરીને અન્યનું નહિ આપેલું ધન પણ ગ્રહણ કર્યું હોય. દેવ સંબંધી, મનુષ્ય સંબંધી કે તિર્યંચ સંબંધી મૈિથુન સેવ્યું હોય, કે સેવવાની અભિલાષા કરી હોય, ધન-ધાન્યાદિક નવવિધ પરિગ્રહ સંબંધમાં જે મમત્વ ભાવ પગે હાય, તથા રાત્રિભોજન ત્યાગમાં જે કોઈ અતિચાર થયા હોય, તે સર્વની આત્મસાક્ષીએ નિન્દા કરવી જોઈએ અને ગુરુ સાક્ષીએ ગહ કરવી જોઈએ. તપ સંબંધી અતિચારે, જેવા કે-અનશન, ઊનેદરી આદિ છ પ્રકારનો બાહ્ય–તપ અને પ્રાયછિત, વિન યાદિ છ પ્રકારનો અત્યંતર–તપ શક્તિ પ્રમાણે ન કર્યો હોય, તેની નિન્દા અને ગહ કરવી જોઈએ. વીર્ય સંબંધી અતિચારે, જેમકે-જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધનામાં મન, વચન, કાયાનું છતું બળ ગોપગ્યું હોય, વીર્યાચારનું પાલન કરનારની નિંદા–ઉપેક્ષા કીધી હોય, તેની નિન્દા, ગહ કરવી જોઈએ. (૨) વ્રતે ચારણ. પ્રાણાતિપાત વિરમણ આદિ વ્રતે પૂર્વે લીધેલાં હોય, તે તેને ફરી ઉચ્ચરવાં જોઈએ અને પૂર્વે ન લીધાં હેય તે અત્યારે નવાં લેવાં જોઈએ. (૩) સર્વ જીવ ક્ષમાપના. પૃથ્વીકાયાદિ ચોરાસી લાખ જીવનમાં રહેલા જીવોના અપરાધ કર્યા હોય, તેને ખમાવવા જોઈએ તથા Page #516 -------------------------------------------------------------------------- ________________ પર તે જીવાએ કરેલા અપરાધાને ખમવા જોઇએ. પૂર્વે અડધાચેલાં વૈરાને દૂર કરીને સર્વ જીવેશની સાથે હૃદયથી મૈત્રી ચિન્તવવી જોઇએ. (૪) પાપસ્થાનક-આલાચના. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિ, અતિ, પરપરિવાદ, માયામૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય-એ અઢાર પાપસ્થાનકાને મેક્ષમાગ માં વિઘ્ધભૂત તથા દુČતિના કારણભૂત સમજી તેના ત્યાગ કરવા જોઇએ. તથા પૂર્વે સેવેલાં તે પાપાને નિન્દવાં અને ગવાં જોઇએ. (૫) ચતુઃશરણગમન. શ્રી અરિહંતાદિ ચારતું શરણ સ્વીકારવું જોઈ એ. જેમ કે:-અતિશયેથી યુક્ત, કેવળ જ્ઞાન અને વળ દેન વડે જગતના ભાવાને જાણવા અને જોવાવાળા તથા દેવરચિત સમવસરણમાં બેસીને ધર્મોપદેશ આપવાવાળા, ઘાતિકથી મુક્ત, આ પ્રતિહાĆની શાભાર્થી યુક્ત તથા આઠ પ્રકારનાં મહસ્થાનેથી રહિત, સ`સારરૂપી ક્ષેત્રમાં જેમનુ ફ્રી ઊગવું નથી, ભાવ શત્રુઓને નાશ કરવાથી જેએ અરિહંત અન્યા છે તથા ત્રણ જગતને જેએ પૂજનીય છે, તે શ્રી અરિહ ંતાનુ મને શરણ હાજો. ભય'કર દુ:ખની લાખ્ખા લહરીએથી દુ:ખે તરી શકાય એવા સ`સાર સમુદ્રને જેએ તરી ગયા છે અને Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪પ૩ જેઓને સિદ્ધિ સુખની સંપ્રાપ્તિ થઈ છે, તારૂપી મુદુગરથી જેમણે કર્મરૂપી બેડીઓ તેડી નાખી છે, ધ્યાન રૂપી અગ્નિના સંગથી જેમણે સઘળે કર્મ મળ બાળી નાખ્યો છે, જેમને જન્મ નથી, જરા નથી, મરણ નથી, ચિત્તને ઉગ નથી કે ક્રોધાદિક કષાય નથી, તેવા સુવર્ણ સમાન નિર્મળ શ્રી સિદ્ધોનું મને શરણ હેજે. બેંતાલીસ દેષ રહિત ભીક્ષા અંગીકાર કરનારા, પાંચે ઈનિદ્રાને વશ કરવામાં તત્પર, કામદેવના માનને તોડનારા, બ્રહ્મવતને ધારણ કરનારા, પાંચ સમિતિઓથી સમિત, ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, મહાવત રૂપી મેરુને ભાર વહન કરવાને વૃષભ સમાન, મુક્તિ રમણીના અનુરાગી, સર્વ સંગના પરિત્યાગી, તૃણમણ અને શત્રુ-મિત્રને સમાનપણે જોનારા, મેક્ષના સાધક અને ધીર એવા મુનિવરનું મને શરણ હો. કોડે કલ્યાણને ઉત્પન્ન કરનારી તથા સર્વ પ્રકારના અનર્થોની રચનાને નાશ કરનારી જીવદયા જેનું મૂળ છે તથા જગતના સર્વ જીવોને હિતકર છે, કેવળજ્ઞાન વડે ભાસ્કર સરિખા દેવાધિદેવ ત્રિલેકનાથ શ્રી તીર્થકર દે વડે પ્રકાશિત છે, પાપના ભારથી ભારે થયેલા અને કુગતિરૂપી ઊંડા ગર્તામાં પડતા બચાવી તેને ઉચ્ચ સ્થાને ધારણ કરી રાખનાર છે, સ્વર્ગ અને અપવર્ગના માર્ગમાં સાર્થવાહ તુલ્ય છે અને સંસારરૂપી અટવીનું ઉલ્લંઘન કરાવી આપવા માટે સમર્થ છે, એવા શ્રી સર્વજ્ઞભાષિત ધર્મનું મને શરણ હજો. Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ (૬) દુષ્કૃત મહ. " આ પ્રમાણે ચાર પ્રકારના શરણને સ્વીકારીને એ ચારની સાક્ષિએ જ પિતાનાં દુષ્કતની નિન્દા કરવી જોઈએ. જેમકે –મિથ્યાત્વથી મેહિત બનીને ભવમાં ભટકતાં મેં આજ સુધી મન, વચન કે કાયાથી જેટલાં મિથ્યા મતનાં સેવન કર્યા હોય, તે સર્વની નિન્દા કરૂં છું. ભગવંતના માર્ગને પાછે પાડ્યો હોય કે અસત્ય માને આગળ કર્યો હોય અને બીજાઓને પાપના કારણભૂત બને છે, તે સર્વની હું હવે નિન્દા કરૂં છું. જંતુઓને ત્રાસ આપનાર હળ, મૂસળ આદિ અધિ. કરણો મેં કરાવ્યાં હોય અને જે કંઈ પાપનાં પિષણ ક્ય હોય તે સર્વની હમણાં હું નિન્દા કરૂં છું. (9) સુકૃતાનુમોદના. સ્વ-પરનાં સુકૃતની અનુમોદના કરવી જોઈએ. જેમકે – શ્રી જિનભુવન, શ્રી જિનપ્રતિમા, શ્રી જિનાગમ અને શ્રી ચતુર્વિધ સંઘ, એ ઉત્તમ પ્રકારનાં સાતે ક્ષેત્રમાં જે ધનબીજ મેં વાવ્યું હોય અગર મન વચન કાયાથી તેની ભક્તિ કરી હોય, તે સુકૃતની હું વારંવાર અનુમોદના કરું છું. આ સંસારરૂપી સમુદ્રમાં જહાજ સમાન રત્નત્રયીનું સમ્યરીતિએ જે આસેવન મારાથી થયું હોય, તે સુકૃતની હું અનુમંદના કરું છું. શ્રી અરિહંત, શ્રી સિદ્ધ, શ્રી આચાર્ય, શ્રી ઉપાધ્યાય, શ્રી સાધુ અને શ્રી સિદ્ધાન્તને વિષે મેં જે બહુમાન Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ .. કર્યુ હોય, તેની અનુમાદના કરૂ' છુ'. સામાયિક, ચતુવિ શતિસ્તત્ર, વદન, પ્રતિક્રમણ, કાત્સગ અને પ્રત્યાખ્યાન રૂપ ષડાવશ્યકમાં મેં જે કાંઈ ઉદ્યમ કર્યાં હાય તે સુકૃતની અનુમેાદના કરૂ છું. (૮) શુભ ભાવ. મરણ સમયે શુભભાવ લાવવા પ્રયત્ન કરવા જોઈ એઃ જેમકે:-આ જગતમાં પૂર્વે કરેલાં પુણ્ય અને પાપ એ જ સુખ દુઃખનાં કારણેા છેઃ સુખ દુઃખનું કારણ બીજી કાઈ નથી, એમ સમજી શુભ ભાવ લાવવા. પૂર્વે ખાંધેલાં કર્મોના ભોગવટો કર્યા સિવાય છુટકો જ નથી, એમ જાણીને શુભ ભાવ રાખવા. શુભ ભાવ વિના ચારિત્ર, શ્રત, તપ, શીલ, દાન આદિ સ` ક્રિયાએ આકાશ કુસુમની જેમ નિષ્ફલ છે, એમ સમજી શુભ ભાવ લાવવા પ્રયત્ન કરવા. નરકમાં નારકીપણે આ આત્માએ તીવ્ર કલેશેાના અનુભવ કર્યા છે, તે વખતે કાઈ પણ સહાય કરવા આવ્યું નથી, એમ સમજી શુભ ભાવ રાખવે, (૯) અનશનના સ્વીકાર. અંત સમયે ચારે પ્રકારનાં આહારના ત્યાગ કરવો અને વિચારવુ' જોઈ એ કે ‘ આ જીવે આજ સુધી મેરુપતના સમૂહથી પણ અધિક આહાર ખાધેા છતાં તૃપ્તિ થઈ નથી, માટે ચતુર્વિધ આહારના સ્વેચ્છાએ ત્યાગ કરવા એ જ હિતકર છે' દેવ મનુષ્ય, તિયાઁચ અને નરક, એ ચારે ગતિએમાં આહાર સુલભ છે, પણ એની વિરતિ અત્યંત દુર્લોભ છે, એમ સમજી ચારે આહારના ત્યાગ કરવા. આહારના સકામપણે ત્યાગ કરવાથી દેવાના આધિપ Page #520 -------------------------------------------------------------------------- ________________ ત્યવાળું ઈન્દ્રપણું પણ સવાધીન થાય છે અને અત્યંત દૂર એવા મોક્ષનું સુખ પણ નિકટ આવે છે, માટે અંત. સમયે ચારે પ્રકારના આહારને ત્યાગ કરે. (૧૦) શ્રી નમસ્કાર મહામંત્ર. અન્તિમ આરાધના માટે છેલ્લું અને દશમું કૃત્ય શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ છે તે મંત્રને અંત સમયે અવશ્ય સ્મર જોઈએ. પાપપરાયણ જીવને પણ અંત સમયે તે પ્રાપ્ત થઈ જાય, તે તેની ગતિને પણ સુધારી નાંખે છેઃ દેવપણું અગર ઉત્તમ કોટિનું મનુષ્યપણું પ્રાપ્ત કરાવે છે. સ્ત્રીઓ મળવી સુલભ છે, રાજ્ય મળવું સુલભ છે, દેવપણું મળવું સુલભ છે, પણ શ્રી નમસ્કાર મહામંત્રની પ્રાપ્તિ થવી દુર્લભ છે. એક ભવમાંથી બીજા ભવમાં જતી વખતે શ્રી નવકાર મંત્રની સહાયથી પ્રાણીઓ મનવાંછિત સુખને પામે છે. નવકારને મહિમા બતાવતા મહાપુરૂષે. ફરમાવે છે કે-ગારૂડિક મંત્ર જેમ વિષને નાશ કરે છે, તેમ શ્રી નવકાર મંત્ર સમસ્ત પાપરૂપ વિષને નાશ કરે છે. શ્રત કેવળી પણ મરણ સમયે સર્વશ્રતને છેડીને માત્ર એક નવકારનું જ સ્મરણ કરે છે ત્રણ લેકમાં નવકારથી સારભૂત અન્ય કેઈ મંત્ર છે નહિ, તેટલા માટે તેને પ્રતિ દિન પરમભક્તિથી ગણવો જોઇએ. આ નવકાર જે જન્મતી વખતે ગણવામાં આવે તે જન્મ પામ્યા બાદ બહુ ત્રાદ્ધિને આપનારે થાય છે અને મૃત્યુ વખતે ગણવામાં આવે તો મરણ બાદ સુગતિને આપનારે થાય છે, આપત્તિ વખતે ગણવામાં આવે તે સેંકડો આપત્તિઓનું ઉલ્લંઘન થાય છે અને અદ્ધિની વખતે ગણવામાં આવે તે તે ઋદ્ધિ વિ. સ્તારને પામે છે. જેઓના હૃદયરૂપી ગુફામાં નવકારરૂપી Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૫૭૫ કેશરી કિશોર સિંહ નિરંતર રહેલો છે, તેઓને અનિષ્ટ એવા દુર્ઘટ વિધિની ઘટનાઓ નડતી નથી. અંતકાળે જેણે આ નવકારને ભાવપૂર્વક યાદ કર્યો છે તેણે સકલ સુખને આમ ત્રણ કર્યું છે અને સકળ દુઃખને હંમેશને માટે તિલાંજલિ આપી છે. મરણ સમયે નવકારને યાદ ન કરી શકાય તે ધર્મબન્ધની પાસેથી તેનું શ્રવણ કરવું અને વિચારવું કે અહો ! હું સર્વાગે અમૃતથી સિંચાય છું અને આનંદમય થયે છું કે જેથી કઈ પુણ્યશાળી બંધુએ પરમપુણ્યનું કારણ, પરમકલ્યાણને કરનાર, પરમમંગળમય આ નવકાર મને સંભળાવ્યો. અંત વખતે આ નવકારના શ્રવણથી આજ મારે પ્રશમ, દેવગુરૂની આજ્ઞાનું પાલન, નિયમ, તપ અને જન્મ બધું સફળ થયું. અહો ! મને દુર્લભ વસ્તુને લાભ થયે, પ્રિયને સમાગમ થ, તત્વનો પ્રકાશ થયે, હાથમાં સારભૂત વરતુ આવી ગઈ, આજે મારા કષ્ટ નાશ પામ્યાં, પાપ પલાયન કરી ગયું અને હું ભવસમુદ્રને પાર પામે કે જેથી આ નવકારનું મને શ્રવણ થયું. સુવર્ણને અગ્નિને તાપ જેમ શુદ્ધિ માટે થાય છે તેમ મારી વિપત્તિ પણ મને સારા માટે થઈ ગઈ અને મહામૂલ્યવાન આ નવકારનું તેજ આજે મને મળ્યું. આ રીતે શમરસના ઉલાસપૂર્વક નવકારનું શ્રવણ કરનારા કિલષ્ટ કર્મોને હણે સદ્ગતિનું ભાજન થાય છે. મેક્ષાધિકારી. દર્શન જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયને પામ્યા સિવાય કેઈપણ મેક્ષ પામી શકતું નથી. અંશથી સમ્યગૂ રત્ન ત્રયીનું અહીં વર્ણન પુરૂં થયું. Page #522 -------------------------------------------------------------------------- ________________ - ૪૫૮ - અહીં સુધી ભેદનયથી રત્નત્રયીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. હવે પછીના પ્રકરણમાં પ્રથમ અભેદનયથી રત્નત્રયીનું સ્વરૂપ બતાવવા પૂર્વક આત્મજ્ઞાનનું પ્રાધાન્ય બતાવી આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કમિક સાધનોનું સંકલનાબદ્ધ વર્ણન કરવામાં આવશે અને તે મુજબ આત્મજ્ઞાનની પ્રાપ્તિના વાસ્તવિક ઉપાયના પુનઃ પુનઃ અભ્યાસના બળથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને પરિણામે રત્નત્રયીના માર્ગમાં સર્વથા આગળ વધી અંતે સર્વ કર્મનો ક્ષય કરી આત્મા પરમાનંદ સ્વરૂપ મોક્ષને અધિકારી થાય છે. - - - - એકવીશ ગુણોના નામો ૧ અશુદ્ર. | ૧૨ ગુણરાગી. ૨ પ્રશસ્ત રૂપવાળે. ૧૩ સારી કથા કરવાવાળો. ૩ શાન્ત પ્રકૃતિવાન. ૧૪ સારા કુટુંબના પક્ષવાળે. ૪ કપ્રિય. ૧૫ દર્ઘદશ. ૫ અક્રર. ૧૬ વિશેષ જાણાર. ૬ પાપભીરૂ. ૧૭ વૃદ્ધને અનુસરનાર. ૭ અશઠ. ૧૮ વિનયવંત. ૮ દક્ષિણ્યતાવાન. ૯ લજજાળુ ૧૯ કૃતજ્ઞ. ૧. દયાળુ, ૨૦ પરહિતકારી. ૧૧ મધ્યસ્થ અને સૌમ્યદ ઇ. ૨૧ લબ્ધલક્ષી ' Page #523 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું આત્મજ્ઞાનનાં સાધન [ગશાસ્ત્રના ચોથા પ્રકાશના આધારે ]. નિશ્ચયથી રત્નત્રયીનું સ્વરૂપ-સંયમીને આત્મા જ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ છે, કારણ કે તે દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ આત્મા જ શરીરમાં વસે છે. મોહને ત્યાગ કરીને જે આત્મા, આત્મામાં આત્મ વડે આત્માને જાણે છે, તેજ તેનું ચારિત્ર, તેજ તેનું જ્ઞાન અને તેજ તેનું દર્શન છે. આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થતું દુઃખ આત્મ જ્ઞાનથી નાશ પામે છે, આત્મજ્ઞાન વિનાના માણસે તપથી પણ તે દુઃખ દૂર કરી શકતા નથી. બધું દુખ આત્માના અજ્ઞાનના કારણે થયેલું છે, અને તે તેના પ્રતિપક્ષરૂપ આત્મજ્ઞાનથી નાશ પામે છે, માટે આત્મજ્ઞાન મેળવવા પ્રયત્ન કર એગ્ય છે. આ આત્મા ચૈતન્ય સ્વરૂપ છે અને તે કર્મના સંયોગથી શરીરધારી થાય છે, તે જ આત્મ જ્યારે ધ્યાનરૂપ અગ્નિથી કર્મોને બાળી નાખે છે, ત્યારે તે નિરંજન-અશરીરી સિદ્ધ થાય છે. ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયે અને ઈન્દ્રિય વડે જીતાયેલે આત્મા જ સંસાર છે અને કષા અને ઈન્દ્રિયને જીતનારો આત્મા જ મોક્ષ છે. Page #524 -------------------------------------------------------------------------- ________________ ४६० સ્વરૂપના લાભ સિવાય બીજે મિક્ષ નથી, આત્મા આનંદ સ્વરૂપ છે, માટે આત્મજ્ઞાનને જ આશ્રય કરે. ક્ષાનું સ્વરૂપ. શરીરધારી આત્માને કોધ, માન, માયા અને લેભ એ ચાર કષા હોય છે, અને તે પ્રત્યેકના સંજવલનાદિ ભેદેવડે ચાર-ચાર પ્રકાર છે. તૃણના અગ્નિની માફક સળગી ઉઠે અને તત્કાળ શાન્ત થાય તે સંજવલન કષાય છે, તે એક પખવાડિયા સુધી રહે છે, તે સંપૂર્ણ વિરતિને રોકત નથી પણ તેને અમુક અંશે મલિન કરે છે. પ્રત્યાખ્યાનાવરણીય કષાય ચાર માસ સુધી ટકે છે. તે અંશે વિરતિ થવા દે છે, અપ્રત્યાખ્યાનાવરણીય કષાયની સ્થિતિ એક વર્ષ સુધી હોય છે, અને તે દેશવિરતિને પણ પ્રતિબન્ધ કરે છે. અનન્તાનુબંધી કષાય જીવન પર્યન્ત રહે છે, અને આત્માને અનન્ત ભવભ્રમણ કરાવે છે. તે સંજુવલન આદિ કષાયે અનુક્રમે વીતરાગપણું, સાધુપણું, શ્રાવકપણું અને સમ્યગદષ્ટિપણું રોકે તથા દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંચગતિ અને નરકગતિ પ્રાપ્ત કરાવે છે. ક્રોધના દેશે. ફોધ, શરીર અને મનને સંતાપ કરનાર છે, વેરનું કારણ છે, દુર્ગતિને માર્ગ છે તથા શમરૂપ સુખને રોકનાર અર્ગલા છે, વળી અગ્નિની પેઠે ઉત્પન્ન થતાં જ પ્રથમ તે તે પિતાના આશ્રિતને જ બાળે છે અને પછીથી તે બીજાને બાળે છે, અથવા નથી પણ બળતે. અર્થાત્ સામે માણસ જે સમભાવથી ભારિત હોય તે તેના ઉપર ક્રોધની અસર નથી થતી. એટલે આવા મહા Page #525 -------------------------------------------------------------------------- ________________ પુરૂષને નથી ખાળતે એમ કહ્યું. પણ ઘણા ભાગે તે ક્રોધની. અસર બીજા ઉપર થાય છે. કારણ કે સમભાવથી ભાવિત આત્મા તે કઈક વિરલ જ હોય છે. ક્રોધને જીતવાના ઉપાયે. કોધ રૂપી અગ્નિને જલદી શાન્ત કરવા માટે સંયમ રૂપ બગીચાને પલ્લવિત કરનાર પાણીની નીક સમાન ક્ષમાને આશ્રય કરે જઈએ. મનુષ્ય સત્ત્વ ગુણને લીધે અથવા ભાવનાના બળથી કોઇને રોકી શકે છે. તેની ભાવના આ પ્રમાણે કરવી. જે મનુષ્ય પાપને બંધ કરીને મને નુકશાન કરવા ઈચ્છે છે, તે ખરેખર પિતાના કર્મથીજ હણાયેલ છે, તે તેના ઉપર કયે વિવેકી પુરૂષ કોપ કરે? વળી જે તું તારા અપકાર કરનારા ઉપર ગુસ્સે થાય છે, તે વધારે દુઃખના કારણભૂત તારા કર્મ ઉપર કેમ ગુસ્સે નથી થતું? જે દૂર કર્મની પ્રેરણાથી બીજે તારા ઉપર કેપ કરે છે, તે કમની ઉપેક્ષા કરી બીજા ઉપર ક્રોધ કરતાં, હું શા માટે સ્થાનિવૃત્તિને આશ્રય કરું? કુતરો લાકડી મારનારને છેડી દઈલાકડીને બચકું ભરે છે, જ્યારે સિંહ બાણને બચકું નહિ ભરતા તેને મારનારને પકડવાને પ્રયત્ન કરે છે, અજ્ઞાની મનુષ્ય પિતાનું નુકશાન કરવામાં નિમિત્ત થનારને નુકશાનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે. જ્યારે જ્ઞાની મનુષ્ય નિમિત્તને દેષ નહિ કાઢતાં પિતાનાં અશુભ કર્મને નાશ કરવા પ્રયત્ન કરે છે શ્રી મહાવિર સ્વામી પરિષહે અને ઉપસર્ગો સહન કરવા માટે સ્વેચ્છ દેશમાં વિચર્યા, તે વગર યને પ્રાપ્ત થયેલી ક્ષમાને ધારણ Page #526 -------------------------------------------------------------------------- ________________ કરવા તું કેમ ઇચ્છતું નથી ? ત્રણ લેકને પ્રલય અને રક્ષણ કરવાને સમર્થ એવા મહાપુરૂષોએ પણ જે ક્ષમાને આશ્રય કર્યો તે કેળના ગર્ભ જેવા તુચ્છ સત્ત્વવાળા તારે ક્ષમા ધારણ કરવી શું ઉચિત નથી? તે એવું પુણ્ય કેમ ન કર્યું કે જેથી તને કઈ પીડા જ ન કરી શકે, તે અત્યારે તારી ભૂલને પશ્ચાત્તાપ જાગૃત કરી તારે ક્ષમા સ્વીકારવી જ આવશ્યક છે. કેઈ તને મર્મવેધી વચનેથી પીડા કરે, તે વિચારવું કે જે એ સાચું છે તે મારે ગુસ્સે થવાની શી જરૂર છે? જો એ ખોટું હોય તે તે ગાંડાનું વચન સમજી તેની ઉપેક્ષા કરવી એગ્ય છે. જે કાઈ તારે વધ કરવા તયાર થાય છે, તારે વિસ્મય પામી હસવું કે મારો વધે તે મારા કર્મોથી જ થવાનું છે, તો આ બાપડ નકામો અભિમાનથી કર્મ બાંધે છે. ‘સર્વ પુરુષાર્થને ઘાત કરનાર ક્રોધ ઉપર તને ગુસ્સો થતું નથી. તે સ્વલ્ય અપરાધ કરનાર ઉપર ગુસ્સો કરનાર તને ધિક્કાર છે. સર્વ ઈન્દ્રિયને થાક પમાડનાર અને ઉગ્ર દોડતા સાપના જેવા ક્રોધ ઉપર વિજય મેળવવા માટે બુદ્ધિમાન પુરુષે જાંગુલિ મંત્ર સમાન નિરવઘ ક્ષમાનો નિરંતર આશરે લેવું જોઈએ. માનનાદેશે. માન નામને કષાય ઘણે ભયંકર છે. તે વિનય, વિદ્યા, શીલ, તેમજ ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય પુરૂષાર્થોને ઘાતક છે, વળી તે વિવેકરૂપ ચક્ષુને ફેડી નાંખે છે. તેથી લોકોને આંધળા કરનારો છે, જાતિ, લાભ કુલ એશ્વર્ય-પ્રભુત્વ, બળ, રૂપ, તપ, અને વિદ્યા, Page #527 -------------------------------------------------------------------------- ________________ એ આઠ પ્રકારે મદદ કરનાર માણસ ફરીથી હીન પ્રકારનાં પ્રાપ્ત કરે છે. દેષરૂપી શાખાઓને ઉચે ફેલાવનાર તથા ગુણરૂપી મૂળને નીચે લઈ જનાર માન રૂપી વૃક્ષને નમ્રતા રૂપી નદીના પ્રવાહવડે જડમૂળથી ઉખેડી નાંખવું જોઈએ. માયાના દે. માયા, અસત્યની જનની છે, શીલરૂપી વૃક્ષને છેદવામાં કુહાડી રૂપ છે, અવિદ્યા–અજ્ઞાનની જન્મભૂમિ છે અને દુર્ગતિનું કારણ છે, કુટિલતામાં કુશળ, પાપકર્મ કરનારા માયા વડે બગલા જેવી વૃત્તિવાળા, જગતને છેતરનારા માણસે ખરેખર પિતાની જાતને જ છેતરે છે, તેથી જગતને દ્રોહ કરનારી, માયારૂપી નાગિણીને જગત જીને આનંદના કંદર્પ સરળતારૂપી ઔષધિથી જીતવા. લેભના દે. લેભ,બધા દેશોની ખાણ છે, ગુણોને કેળી કરી જનાર રાક્ષસ છે. દુઃખરૂપી વેલના મૂળરૂપ છે, તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચારે પુરુષાર્થોને નાશ કરનાર છે. તદ્દન ગરીબ માણસ સો રૂપિયાની ઈચ્છા રાખે છે, સેવાળે હજારની, હજારવાળે લાખની, લક્ષાધિપતિ કરોડની, કરોડાધિપતિ રાજ્યની, રાજા ચક્રવર્તિપણાની, ચકવતિ દેવપણાની અને દેવ ઈન્દ્રપણાની ઈચ્છા કરે છે, અને ઈન્દ્રપણું મલ્યા પછી પણ ઈચ્છાની નિવૃત્તિ તા થતી જ નથી, કારણ કે લેભએ શરૂઆતમાં બહુ થોડે દેખાય છે, પણ શકરાની માફક એકદમ વધતું જાય છે. લેભરૂપી અતિ ઉછળતા સમુદ્રને બુદ્ધિમાન પુરુષે સંતેષરૂપી સેતુ-પુલ બાંધીને આગળ વધતો અટકાવવું જોઈએ. Page #528 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ , ચાર કષાને જીતવાના ઉપાશે. ક્ષમાથી ક્રોધને, નમ્રતાથી માનને, સરલતાથી માયાને અને સંતોષથ લેભને જીતવે જોઈએ ઈન્દ્રિય જય. ઈન્દ્રિયોને જીત્યા સિવાય મનુષ્ય કષા ઉપર વિજય મેળવવા સમર્થ થતું નથી, કેમકે શીયાળાની ઠંડી, પ્રજવલિત અગ્નિ વિના દૂર કરી શકાતી નથી. અનિયંત્રિત, ચંચળ અને ઉન્માર્ગગામી ઈન્દ્રિયરૂપી ઘોડાઓ પ્રાણુને ખેંચીને નરકરૂપ અરણ્યમાં જલદી લઈ જાય છે. જે પ્રાણી ઇન્દ્રિથી છતાયેલે છે, તે કષાયથી જલ્દી પરા ભવ પામે છે. બળવાન પુરૂષે એ પહેલાં જેની એક ઈંટ ખેંચી કાઢી છે, તેવા કિલ્લાને પાછળથી કોણ તેડી પાડતું નથી? નહિં છતાયેલી ઈનિદ્રા માણસોના કુળને નાશ, અધ:પાત, બધ અને વધને કારણરૂપ થાય છે. હાથણીના સ્પર્શ સુખના આસ્વાદથી સૂંઢ લાંબી કરનાર હાથી તરત જ આલાન સ્તંભ સાથે બંધનના કલેશને પામે છે. અગાધ પાણીમાં ફરનાર ગરીબ માછલું લેઢાના સળીયામાં રહેલું માંસ ખાતાં, સ્વાદમાં લુબ્ધ થતાં નિશ્ચય પારધીના હાથમાં પડે છે. ગધને લાલુપી ભમરે મોન્મત્ત હાથીના કપિલ પર બેસતાંકર્ણતાલના આઘાતથી મરણ પામે છે. સુવર્ણના છેદ જેવી શિખાના પ્રકાશમાં મેહ પામેલ પતંગિઓ મૂર્ખાઈથી દીવામાં પડતાં મૃત્યુ પામે છે. મને હર ગીત સાંભળવામાં ઉસુક થયેલું હરણ પારધીના કાન સુધી ખેંચાયેલા બાણથી વિધાય છે, એ રીતે Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫. એક એક વિષયનું સેવન પણ મૃત્યુ માટે થાય છે, તે એકી સાથે પાંચેનું સેવન કેમ મૃત્યુ માટે ન થાય? ઇંદ્રિયની સર્વથા અપ્રવૃત્તિ તે ઇન્દ્રિયને જય નથી, પણ વિષયોમાં રાગદ્વેષ ન કરે તે ઈન્દ્રિયને જય છે. આંખ આદિની સમીપમાં રહેલા રૂપ આદિને ઇન્દ્રની સાથે સંબંધ જ ન થાય એમ બનવું અશકય છે, પરંતુ રૂપ રસાદિમાં થતા રાગદ્વેષને તે જરૂર નિવારી શકાય છે. સંયમી પુરુની ઈન્દ્રિય હણાયેલી અને ન હણાયેલી છે. પ્રશસ્ત અને હિતકારી વિષયમાં તેઓની ઈન્દ્રિયે હણાયેલી નથી, પણ અહિત વિષયમાં હણાયેલી છે. વિષયમાં પ્રિય. પણું કે અપ્રિયપણું વાસ્તવિક રીતે નથી. એક જ વિષય અમુક હેતુથી પ્રિય થાય છે, અને અમુક હેતુથી અપ્રિય થાય છે, માટે વિષયોનું પ્રિયપણું અને અપ્રિયપણું પાધિક સમજી બુદ્ધિમાન પુરૂષે મનની વિશુદ્ધિ વડે ઈન્દ્રિ ઉપર વિજય મેળવ, કારણ કે મનની શુદ્ધિ વિના મનુને યમ-નિયમ વડે નકામે કાયકલેશ થાય છે. મનઃ શુદ્ધિ. ગમે તે વિષયમાં નિર્ભયપણે ભ્રમણ કરત નિરંકુશ મનરૂપી રાક્ષસ ત્રણ જગતને સંસારરૂપી ચક રવિામાં પાડે છે. મુકિત પામવાની ઈચ્છાથી તપ તપતા મનુષ્યોને ચંચળ ચિત્ત વળિયાની પેઠે બીજે કયાંય ફેંકી દે છે. મનને નિરોધ કર્યા વિના જે માણસ હું યેગી છું, એવું અભિમાન રાખે છે, તે પગે ચાલીને બીજે ગામ જવા ઈછતા પાંગળા માણસની પેઠે હાસ્યાપાત્ર બને છે. મનને ધ-૩૦ Page #530 -------------------------------------------------------------------------- ________________ ૪ નિરોધ થતાં જ જ્ઞાતવરણીયાદિ અતિ પ્રબળ કર્મોને પણ સથા નિરોધ થઈ જાય છે, જેનું મન નિરાધ પામ્યું નથી તેનાં કર્મો ઉલટાં વધી જાય છે, માટે મુક્તિને ઇચ્છનારાએએ સર્વ જગતમાં ભટકતા આ મનરૂપી વાંદરાને પ્રયત્ન પૂર્ણાંક વશ કરવા જોઈએ: જ્ઞાની પુરૂષોએ એકલી મનની શુદ્ધિને જ માક્ષમાર્ગ બતાવનારી કદી ન ઓલવાય એવી દીવી કહેલી છે. જો મનની શુદ્ધિ હાય તે અવિદ્યમાન ગુણે પણ અસ્તિત્વમાં આવે છે. પર’તુ જો મનની શુદ્ધિ ન હોય તા વિદ્યમાન ગુણાને પણ અભાવ થાય છે માટે બુદ્ધિમાન પુરુષે મનશુદ્ધિ જ કરવી, જે લોકો મનની શુદ્ધિ કર્યો વિના મુક્તિ માટે તપ તપે છે, તે લેાકેા નાવને છોડીને એ હાથવડે મોટા સમુદ્રને તરવાની ઇચ્છા રાખે છે જેમ આંખા વિનાનાને દણુ નકામું છે, તેમ ઘેાડી પણ મનની શુદ્ધિ વિનાના તપસ્વીને ધ્યાન નકામું છે, માટે સિદ્ધિની ઇચ્છાવાળાએ મનની શુદ્ધિ અવશ્ય કરવી જોઈએ. રાગદ્વેષ જય. મનની શુદ્ધિ કરવા માટે રાગદ્વેષના જય કરવા, રાગદ્વેષ જીતવાથી આત્મા મલિનતા દૂર કરીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય છે. આત્મામાં લીન કરવા પ્રયત્ન કરતા ચેાગીઓના મનને પણ રાગ-દ્વેષ અને માહુ ચડી આવીને પરાધીન બનાવે છે. ગમે એટલું રક્ષણ કરવામાં આવે છતાં પિશાચના જેવા રાગાદિ થાડુ પણ પ્રમાદ રૂપ બહાનું મળતાં મનને વારવાર છેતરે છે. જેમ આંધળે! માણસ આંધળા માણસને ખાડામાં નાંખે છે, Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૬૭ તેમ રાગાદિ અંધકારથી વિવેકજ્ઞાન રહિત થયેલું મન માણસને ખેંચીને નરકરૂપી ખાડામાં નાંખે છે, માટે નિર્વાણ પદની ઈચ્છાવાળા પુરુષોએ પ્રમાદને ત્યાગ કરી સમભાવ વડે, રાગ-દ્વેષના હેતુઓમાં મધ્યસ્થ પરિણામ વડે રાગશ્રેષરૂપી શત્રુને જીતવા જોઈએ. સમતા. અતિ આનંદજનક સમતારૂપી પાણીમાં ડૂબકી મારનાર પુરુષને રાગદ્વેષરૂપી મેલ તત્કાળ નાશ પામે છે. માણસ જે કર્મને કોટિ જન્મની કઠિન તપશ્ચર્યાથી પણ નાશ ન કરી શકે, તે કર્મને સમભાવને આશ્રય લઈને એક અર્ધા ક્ષણમાં નાશ કરે છે. જેને આત્મસ્વરૂપને નિશ્ચય થયે છે, આવા સાધુ સામાયિકરૂપી સળી પડે પરસ્પર મળેલા જીવ અને કર્મને જુદા કરે છે, આત્મજ્ઞાનને અભ્યાસ કરતાં તથાવિધ આવરણ દૂર થવાથી પુનઃ પુનઃ સ્વસંવેદનથી આત્મને દઢ નિશ્ચય થાય છે, અને તેથી આત્મા સ્વરૂપનું આવરણ કરનારા અને આત્મ સ્વરૂપથી ભિન્ન એવા કર્મોને પરમ સામાયિકના બળથી નિજરે છે. સામાયિક રૂપી સૂર્યથી રાગાદિ અંધકારને નાશ થતાં ગીઓ પિતાના આત્મામાં પરમાત્માનું સ્વરૂપ દેખે છે, બધા આત્માઓ તત્ત્વદષ્ટિથી પરમાત્મા જ છે, કેવળ રાગ-દ્વેષાદિથી મલિન થયેલા હેવાથી પરમાત્મસ્વરૂપની અભિવ્યક્તિ થતી નથી, પરંતુ સમભાવ રૂપ સૂર્યના પ્રકાશથી રાગાદિ અંધકારને નાશ થતાં આત્માને વિશેજ પરમાત્મ સ્વરૂપ પ્રગટ થાય છે, પિતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે સમત્વનું સેવન કરનાર Page #532 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ સાધુના પ્રભાવથી નિત્ય વેરવૃત્તિવાળાં પ્રાણીઓ પણ પરસ્પર સ્નેહભાવ ધારણ કરે છે. પ્રિય અને અપ્રિય એવા ચેતન અને અચેતન પદાર્થમાં જેનું મન મોહ પામતું નથી તે સમભાવને પ્રાપ્ત થયેલે છે. કેઈપિતાના હાથવતી ગોશીષ ચંદનનું વિલેપન કરે કે વાંસલાથી કાપે તે પણ બન્નેમાં સમાનવૃત્તિ હોય, ત્યારે સર્વોત્તમ સમભાવ હોય છે. કોઈ પ્રસન્ન થઈને સ્તુતિ કરે કે ગુસ્સે થઈને ગાળ દે તે પણ જેનું ચિત્ત તે બન્નેમાં સરખું છે, તે સમભાવમાં મગ્ન છે. પ્રયત્નથી કરેલા અને કલેશજનક રાગાદિની ઉપાસના શા માટે કરવી ? પરંતુ વગર પ્રયત્ન મળી શકે એવા સુખ આપનારા મનહર રામભાવને આશ્રય કરે એગ્ય છે. ખાવા ગ્ય, ચાટવા ગ્ય, સૂસવા , અને પીવા યોગ્ય પદાર્થોની વિમુખ ચિત્તવાળા રોગીઓ પણ સમભાવ રૂપ અમૃત વારંવાર પીવે છે આમાં કંઈ ગુપ્ત નથી, તેમ કઈ ગુરૂનું રહસ્ય નથી પરતુ અજ્ઞ રામને બુદ્ધિમાનોને માટે એક જ ભવ્યાધિને શમન કરનારું સમભાવ રૂ૫ ઔષધ છે. જેનાથી પાપીઓ પણ ક્ષણમાત્રમાં શાશ્વતપદ પામે છે તે આ સમતાને પરમ પ્રભાવ છે. જે સમભાવ પ્રાપ્ત થતાં રત્નત્રય સફળ થાય છે અને જેના વિના નિષ્ફળતા પામે છે, તે મહાપ્રભાવ યુક્ત સમભાવને નમસ્કાર કરું છું. આચાર્ય શ્રી ફરમાવે છે કે, હું સર્વ શાસ્ત્રના રહસ્યને જાણી પિકાર કરીને કહું છું કે, આલેક અને પરલોકમાં સમભાવથી Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૬૯ ીજી કાઈ સુખની ખાણુ નથી. જ્યારે ઉપસગેર્યાં આવી પડે છે અને મૃત્યુ સામે ઉભુ હાય છે ત્યારે તે કાલને ઉચિત સમભાવથી આઁત્તું કંઈ પણ ઉપયોગી નથી. • રાગદ્વેષાદિ શત્રુઓને નાશ કરનાર સમભાવ રૂપ સામ્રાજ્યની લક્ષ્મી ભાગવીને પ્રાણીએ શુભમતિને પ્રાપ્ત થાય છે તેથી જો આ મનુષ્યજન્મ સફળ કરવા હાય તા અમર્યાદ સુખથી પૂર્ણ સમભાવને પ્રાપ્ત કરવા જરા પણ પ્રમાદ ન કરવે. ભાવનાઓ. સમભાવની પ્રાપ્તિ નિમમત્વ પ્રાપ્ત થવાથી જ થાય છે અને નિર્દેમત્વ પ્રાપ્ત થવા માટે અનિત્યવાદ્વિ ખાર ભાવનાઓનુ અવલખન કરવું આવશ્યક છે. અનિત્ય ભાવના, અશરણુ ભાવના, સંસાર ભાવના, એકત્વભાવના, અન્યત્વ ભાવના, અશુચિત્વ ભાવના, આશ્રવ ભાવના, સંવર ભાવના, નિરા ભાવના, ધમ સ્વાખ્યાત ભાવના, લેાકભાવના અને બાધિદુલ ભ ભાવના એ ખાર ભાવના છે. તેનું સક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે. ૧. અનિત્ય ભાવના. આ જગતમાં જે સવારે હાય છે તે અપેારે દેખાતુ નથી, અને જે અપેારે હાય છે તે રાત્રે દેખાતું નથી, આ પ્રમાણે પદાની અનિત્યતા સત્ર દેખાય છે. બધા પુરુષાર્થના કારણભૂત પ્રાણીઓના શરીર પ્રચ‘ડ પવનથી વિખરાઈ ગએલા વાદળાં જેવા વિનાશશીલ છે, લક્ષ્મી સમુદ્રના મેાજા'ની જેવી ચ'ચળ છે, ધન-કુટુ: Page #534 -------------------------------------------------------------------------- ________________ બાદિના સંજોગે સ્વપ્ન જેવા છે અને યૌવન વંટોળિયાના સંબંધથી ઉડેલા રૂ જેવું છે, આ પ્રમાણે તૃષ્ણારૂપી કાળી નાગણને વશ કરનાર મંત્રસમાન નિર્મમત્વની પ્રાપ્તિ માટે જગતના અનિત્ય સ્વરૂપને સ્થિરચિત્ત વારંવાર વિચાર કરે. - ૨. અશરણ ભાવના. ઈદ્રો-ઉપેન્દ્રો વગેરે પણ જે મૃત્યુને આધીન થયા, તે મરણના ભયથી પ્રાણીને કોણ શરણ આપી શકે એમ છે? પિતા, માતા, બહેન, ભાઈ અને પુત્રો જોઈ રહે છે અને અસહાય જવને કર્મો યમને ઘેર લઈ જાય છે. મૂઠ બુદ્ધિવાળા લેકે પિતાના કર્મોએ મૃત્યુ પામતા સ્વજનેને શેક કરે છે, પણ સ્વકર્મ વડે મૃત્યુ પામનાર પોતાના આત્માને શેક કરતા નથી. પિતાની નજીક રહેલા મૃત્યુને શોક નહિ કરતાં દૂર સ્વજનાદિકના મૃત્યુને શેક કરે, તે બુદ્ધિની મૂઢતાજ છે. દાવાગ્નિની ભભકતી જવાલાથી વિકરાળ દેખાતા વનમાં જેમ મૃગના બચ્ચાનું કેઈ શરણ નથી, તેમ દુઃખરૂપી વાગ્નિની બળતી જવાળાથી ભયંકર આ સંસારમાં પ્રાણીનું કઈ શરણ નથી. ૩. સંસાર ભાવના. આ સંસાર રૂપી રંગભૂમિ ઉપર પ્રાણુ નટની પેઠે કઈ જન્મમાં વેદજ્ઞ શ્રોત્રિય થાય છે, તે કઈ જન્મમાં ચંડાળ થાય છે, કેઈવાર શેઠ થાય છે, તે કઈવાર નેકર થાય છે, કોઈવાર પ્રજાપતિ થાય છે, તે કોઈવાર સુદ્રકી થાય છે, એમ વિવિધ પ્રકારે સંસારી જીવ ચેષ્ટા કરે છે. સંસારી જીવ કર્મના સંબંધથી ભાડાની કેટડીની જેમ કઈ નિમાં નથી જતે અને કઈ નિ. Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૭૧ માંથી નથી નીકળતે? સમસ્ત કાકાશમાં વાળના અગ્રભાગ જેટલું પણ કેઈ સ્થાન નથી, કે જ્યાં જીવ પિતાને કર્મથી એકેન્દ્રિયાદિ વિવિધ રૂપ ધારણ કરવા વડે ઉત્પન્ન ન થયે હેય. ૪. એકત્વ ભાવના. જીવ એકલે જ ઉત્પન્ન થાય છે અને એકલો જ મરણ પામે છે, તથા ભવાન્તરમાં કરેલાં કમ એકલે જ ભગવે છે. તેણે ભેગું કરેલું દ્રવ્ય બીજા જ ભેગા મળીને ભગવે છે, પરંતુ તે પિતે તે નરકમાં પિતાના કર્મોના ફળ ભોગવવા વડે કલેશ પામે છે. પ્રાણ એકલે જ શુભા-શુભ કર્મ કરીને સંસારમાં ભમે છે, અને તેને એગ્ય શુભા-શુભનું ફળ પણ એકલે જ ભગવે છે. તથા સર્વ સંબધોને ત્યાગ કરીને એકલે જ મોક્ષ લક્ષમીને ઉપભેગ કરે છે, ત્યાં બીજા કેઈન સંભવ નથી. ૫. અન્યત્વ ભાવના. જ્યાં આત્માથી શરીરની વિલક્ષણતા હોવાથી અન્યપણું છે, ત્યાં ધન, બધુ અને સહાયકનું આત્માથી અન્યત્વ હેય અર્થાત્ એ બધા આત્માથી જુદા છે એમ કહેવું મુશ્કેલ નથી. જે માણસ શરીર, ધન અ દિથી પિતાના આત્માને ભિન્ન જુએ છે, તે માણસને શેકરૂપ શલ્ય ક્યાંથી દુઃખ આપે ? આ માથી દેહાદિ પદાર્થોને અન્યત્વ રૂપ ભેદ સ્પષ્ટ પ્રતીત થાય છે. દેહાદિ પદાર્થો ઈદ્રિય ગ્રાહ્ય છે અને આત્મા અનુભવ ગોચર છે. જે આત્મા અને દેવાદિ પદાર્થોનું અન્યપણું છે તે શરીરને પ્રહારાદિ થતાં દુઃખ કેમ થાય છે? એ શંકા Page #536 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ કરવા એગ્ય નથી કારણ કે જેઓને શરીરાદિમાં ભેદ બુદ્ધિ નથી, તેઓના દેહને પ્રહારાદિ થતાં આત્માને પીડા થાય છે, પરંતુ જેઓને દેહઆત્માનું ભેદજ્ઞાન થયું છે, તેઓને દેહને પ્રહારાદિ થતાં આત્માને પીડા થતી નથી. નમિરાજર્ષિને આત્મા અને ધનનું ભેદજ્ઞાન થયું હતું, તેથી મિથિલા નગરી બળતી સાંભળીને તેને થયું કે મારું કાંઈ બળતું નથી. જે માણસને ભેદજ્ઞાન થયું છે, તેને ગમે તે પ્રિય વસ્તુના વિયેગનું દુઃખ આવી પડતાં લેશમાત્ર પણ દુઃખ થતું નથી અને જેને ભેદજ્ઞાન નથી તે તે નજીવા નજીવા દુઃખથી પણ મેહ પામે છે–દુઃખી બની જાય છે. ૬ અશુચિ ભાવના. રસ, લેહી, માંસ, મેદ, અસ્થિ, મજજા, વીય, આંતરડા, વિષ્ટા વિગેરે અપવિત્ર વસ્તુઓના સ્થાનરૂપ આ શરીર છે. તેથી તેમાં પવિત્રતા ક્યાંથી હોય? આંખ, કાન, નાક, મુખ, અધોદ્વાર અને જનનેન્દ્રિયરૂપી નવ દ્વારમાંથી વહેતા દુર્ગધી રસના સતત આવવાથી મલિન રહેતા શરીરમાં પવિત્રપણાનું અભિમાન કરવું, એ મહામેહનું લક્ષણ છે. કામવાસના ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે આ અશુચિ ભાવના ઘણું જ ઉપયોગી છે. ૭ આશ્રવ ભાવના. મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ મને યોગ, વચનગ અને કાગથી શુભાશુભ કર્મ આત્મામાં આવે છે, (પ્રવેશ કરે છે, તેથી તે એને આશ્રવ કહે છે. મૈત્રી, પ્રમાદ, કરૂણા અને માથથ્ય રૂપી ભાવનાથી Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૭૩ વાસિત કરેલું ચિત્ત શુભ કર્મને પેદા કરે છે અને ક્રોધાદિ કષા તથા વિષયથી વ્યાપ્ત થયેલું ચિત્ત અશુભ કર્મને પેદા કરે છે. સત્ય અને શ્રુતજ્ઞાનનુસારી વચન શુભ કર્મના બંધનું કારણ થાય છે અને તેથી વિપરીત વચન અશુભ કર્મના બંધનું કારણ છે. અસત પ્રવૃત્તિરહિત શરીર વડે જીવ શુભ કર્મ સંચિત કરે છે અને સતત મહાઆરંભી અને હિંસક પ્રવૃત્તિવાળા શરીર વડે અશુભ કર્મ બાંધે છે. ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષા, કષાયના સહચારી હાસ્યાદિ નવ મોકષા, સ્પર્શ આદિ વિષયે, મન, વચન, કાયાની પ્રવૃત્તિરૂપ વેગ, અજ્ઞાન, સંશય, વિપર્યય, રાગદ્વેષ, સ્મૃતિભ્રંશ, ધર્મનો અનાદર અને ચગદુપ્રણિધાન રૂપ આઠ પ્રકારનું પ્રમાદ, અવિરતિ-નિયમને અભાવ, મિથ્યાત્વ, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન, એ બધાં અશુભ કર્મના હેતુઓ છે. અહીં ઉપર સક્ષેપથી શુભાશુભ કર્મના હેતુએ કહ્યાં હવે એ જ વાતને વધારે સ્પષ્ટ કરવા માટે વિસ્તારથી જણાવવામાં આવે છે. જુદાં જુદાં કર્મોના આવે. કર્મ પુદ્ગલે ગ્રહણ કરવાનો હેતુ તેને આશ્રવ કહે છે. તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુથ. નામ, ગે.ત્ર અને અંતરાયના ભેદથી આઠ પ્રકારનાં છે. કેવાં કારણે (હેતુઓ) મળવાથી ક્યાં કર્મો બંધાય છે તે અનુક્રમે બતાવવામાં આવે છે Page #538 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય. જ્ઞાન ભણનારને અથવા જ્ઞાનીને અંતરાય–અડચણ કરવી, જ્ઞાન આપનાર ગુરૂને એળવવા, જ્ઞાન આપનાર ગુરૂની ચાડી કરવી, તેમની આશાતના કરવી, તેમને ઘાત કરે અને જ્ઞાનવાન પ્રત્યે મત્સરભાવ-ઈર્ષા–અદેખાઈ ધરાવવી તે સર્વે જ્ઞાનાવરણીય કર્મ બાંધવાનાં કારણે છે. તે જ પ્રમાણે દર્શનના સંબંધમાં પણ સમજવું. એટલે કે ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ આ ચારે પ્રકારના દર્શનની વિપરીત પ્રરૂપણ કરવી અથવા જેમને દર્શન પ્રાપ્ત થયું છે, તેમના પ્રત્યે તથા દર્શનની ઉત્પત્તિનાં કારણે પ્રત્યે પૂર્વે કહ્યા છે, તે પ્રમાણે અંતરાય આદિ કરવા તે દર્શનાવરણીય કર્મ બાંધવાનાં કારણે સમજવા. શાતા વેદનીય. દેવપૂજા, ગુરૂની સેવા, પાત્રદાન દયા, ક્ષમા, સરાગ સંયમ, (દશમાં ગુણઠાણ પર્યન્ત સરાગ સંયમ હોય છે.) દેશવિરતિ, (શ્રાવકપણું) અકામ નિજેરા, વ્રતાદિમાં અતિચાર ન લગાડવારૂપ અને આત્માને પવિત્ર રાખવા રૂપ શિૌચ, અને બાલતપ, આ સર્વ શાતા; વેદનીય કર્મનાં કારણે છે. અશાતા વેદનીય. પિતાને, બીજાને અથવા ઉભયને દુઃખ, શોક, વધ, તાપ, આનંદ અને વિલાપ કે પશ્ચાત્તાપ ઉત્પન્ન કરે કે કરાવે તે અશાતા વેદનીય કર્મ બાંધવાનાં કારણો છે. Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૯૫ દનમેાહનીય. વીતરાગના, શાસ્ત્રન, સઘના,ધર્મના અને સર્વીદેવતાઓના અવવાદ એટલવા, તીવ્ર મિથ્યાત્વના પરિણામ કરવા, સર્વજ્ઞ, અને સિદ્ધ અને દેવાના નિંન્હવ કરવા, અર્થાત્ સર્વજ્ઞ, સિદ્ધ અને દેવ નથી એમ કહેવું અથવા તેમના ગુણાદિકને મેળવવા અથવા સજ્ઞ અને સિદ્ધમાં દેવપણું ન માનવું, તેમાં વિપરીત ભાવ બતાવવે તે બધું તેમના નિદ્ભવ કર્યાં ગણાય. ધાર્મિ ક પુરૂષાને દૂષણ આપવું, ઉન્માર્ગે ચાલવાના ઉપદેશ કરવેા, વિપરીત અ કરવાનો આગ્રહ રાખવા, જેઆ સાંસારિક આરંભ સમારંભમાં ખુંચેલા છે તેવા અસંયમીએની પૂજા કરવી, સહસાત્કાર વિચાર કર્યા વિના કાર્ય કરવુ· અને ગુરૂ વિગેરેની અવજ્ઞા, અપમાન, આશાતના કરવી, આ બધાં દનમેાહુનીય કર્મ આંધવાનાં કારણેા છે. ચારિત્રમાહનીય કષાયના ઉદયથી આત્માના તીવ્ર પરિણામે થવા તે ચારિત્રમાહનીય કર્મ બાંધવાનાં કારણેા છે. જુદા જુદા માહનીય કર્મના બ`ધ કારણેા અહી' ક્રમવાર બતાવે છે. હાસ્યમાહનીય. મકરી કરવાની ટેવ, કંદર્પ ઉત્પન્ન થાય એવી ચેષ્ટાઓ, વિશેષ હસવાના સ્વભાવ, બહુપ્રલાપપશુ અને દીનતાભર્યો વચના એ હાસ્યમેહનીય કમ ખાંધ વાનાં કારણેા છે. રતિમાહનીય. નિરક અનેક સ્થળે વગેરે જોવાની ઉત્કંઠા, અનેક પ્રકારે રમવું તથા ખેલવું, અને બીજાના Page #540 -------------------------------------------------------------------------- ________________ re ચિત્તનુ' આવન કરવું. એ રતિમાહનિય કમ બાંધવાનાં કારણે છે. અરતિમે હનીય. પારકાના ગુણેમાં દેષે નુ આરા પણ કરવારૂપ અસૂયા, પાપ કરવાના સ્વભાવ, બીજાના આનંદનો નાશ કરવા, ખરાબ કાર્યોમાં બીજાને ઉત્સાહિત કરવા એ અરિત મેાહનીય કમ બાંધવાનાં કારણેા છે. ભયમાહનીય. પેાતામાં ભયના પરિણામ કરવા, બીજાને ભય પમાડવા, બીજાને ત્રાસ આપવે। અને નિય પણુ' ધરાવવુ' એ ભયમાહનીય ક બંધનનાં કારણા છે. શામેાહનીય. પેાતે શેક ઉત્પન્ન કરી શેક કરવા, જાને શેક કરાવવા અને રૂદન કરવામાં અતિ આસક્તિ રાખવી એ શેાક-મેાહનીય કમ' ખ'ધનનાં કારણે છે. જુગુપ્સા મેાહનીય. ચતુર્વિધ સંઘના અવવાદ ખેલવા, તેમના તરફ તિરસ્કાર બતાવવે, અને સદાચારની નિંદા કરવી એ જુગુપ્સા મેાહનીય કમ બધનનાં કારણેા છે. સ્ત્રીવેદ, ઈર્ષ્યા, વિષયામાં આસક્તિ, મૃષાવાદ, અતિવક્રતા અને પરસ્ત્રીલ પઢતાએ સ્ત્રીવેદ બાંધવાનાં કારણે છે. પુરુષવેદ પેાતાની સ્ત્રીમાં સંતાષ, ઈર્ષ્યા ન કરવાપણું, મંદ કષાય અને સરલતા યુક્ત મનવાળા શુભ આચાર એ પુરૂષવેદ માંધવાના કારણો છે. નપુંસકવેદ. સ્ત્રી પુરૂષ સધી અન`ગ સેવા, ઉગ્ર કષાય, તીવ્ર વિષયાભિલાષી, સતી સ્ત્રીના વ્રતના ભંગ કરવા એ નપુંસકવેદ બાંધવાનાં કારણો છે. Page #541 -------------------------------------------------------------------------- ________________ SHA સાધુ પુરૂષોની નિંદા કરવી, ધ કરવા તત્પર થયેલાઆને વિદ્ઘ કરવું, મધુ માંસ ભક્ષણ કરનારાઓ પાસે તેમના એ મધુ માંસ ભક્ષણ પ્રવૃત્તિની પ્રશ'સા કરવી, વ્રત ધારીઓને વારવાર અંતરાય કરવા, તેમની પાસે સ'સારી અવસ્થાના અવિરતિપણાના ગુણો કહેશ અને ચારિત્રને દુષિત કહેવુ', શાન્ત થયેલા કષાય, નાકષાયની ઉદ્દીરણા કરવી વિગેરે સામાન્યથી ચારિત્ર મેાહનીય કમ બાંધવાનાં કારણો છે. નરક આયુષ્ય. પૉંચેન્દ્રિય પ્રાણીના વધ, ઘણો આ રંભ, ઘણા પરિગ્રહ, નિર્દયતા, માંસનુ ભાજન, લાંખેાકાળ વેર રાખવું, રૌદ્રધ્યાન, મિથ્યાત્વ, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લાભ, પ્રથમની ત્રણ અશુભ લેશ્યા, અસત્ય ભાષણ, પારકું દ્રવ્ય હરણ કરવું, વારવાર અન’ગ સેવા, અને ઇન્દ્રિયની પરાધીનતા વગેરે નરક આયુષ્ય મધનાં કારણા છે. તિર્યંચ આયુષ્ય. ઉન્માગ ના ઉપદેશ, (ખાટા માર્ગે ચાલવાના ઉપદેશ) ધર્મ માર્ગના નાશ, ચિત્તની મૂઢતા, આ ધ્યાન, કરેલા પાપને છુપાવવા રૂપ શલ્ય સહિતપણું, કપટ, આર’ભ, પરિગ્રહ, શિયલમાં તથા વ્રતમાં અતિચાર સહિતપણુ, નીલ તથા કપાત લેસ્યા અને અત્યાખ્યાનાવરણીય કષાય, આ સતિય ચ આયુષ્ય અધનનાં કારણેા છે. મનુષ્ય આયુષ્ય. અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, સ્વાભાવિક નમ્રતા અને સરલતા, કપાત અને પીત લેશ્યા, ' Page #542 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ધર્મધ્યાનમાં પ્રીતિ, પ્રત્યાખ્યાનાવરણીય કષાય, મધ્યમ પરિણામ, સંવિભાગ કરવાપણું–દાન દેવાપણું અર્થાત્ પિતાના સુખમાં બીજાને ભાગ આપવાપણું, દેવ અને ગુરૂનું પૂજન, પહેલાં બોલાવવું અર્થાત્ આ પધારે વિગેરે કહેવારૂપ પૂર્વાલાપ, પ્રિયાલાપરૂપ સજજનેને માન આપવામણું, સુખે બોધ કરી શકાય યા સમજાવી શકાય તેવી બુદ્ધિ અને લેક સમુદાયમાં મધ્યસ્થપણે રહેવું. આ સર્વે મનુષ્ય આ યુષ્ય બંધના કારણે છે. - દેવ આયુષ્ય. સરાગ સંયમ, દેશવિરતિ, અકામનિજેરા, કલ્યાણ મિત્રોને પરિચય અર્થાત્ ઉત્તમ મનુષ્યની સોબત, ધર્મ શ્રવણ કરવાને સ્વભાવ, સુપાત્ર દાન, તપ, શ્રદ્ધા, રત્નત્રયીની અપૂર્ણ આરાધના, મરણ અવસરે પીત અને પલેશ્યાના પરિણામ, બાલ તપ, શુભ પરિણામ પૂર્વક અગ્નિ પાછું આદિમાં મરણ અને અધ્યક્ત સામાયિક અર્થાત્ સમજણ પૂર્વક નહિ એવો સમભાવ આવે તે, આ સર્વ દેવગતિનું આયુષ્ય બાંધવાનાં કારણે છે. અશુભનામ. મન, વચન, કાયાનું વકપણું, બીજાને ઠગવા, માયાપ્રવેગ, ઉંધી માન્યતા, વૈશુન્ય(ચાડી), ચિત્તની ચપળતા, સુવર્ણ ચાંદિ વગેરેમાં ભેળસેળ કરવું અર્થાત બનાવટી સેનું વિગેરે બનાવવું, જુઠ્ઠી સાક્ષી ભરવી, વર્ણ ગંધાદિ બદલીને વધુ દેખાડવી, બીજાના અંગે પાંગ કાપવા-કપાવવા, યંત્રે, પિંજરા વિગેરે બનાવવાં, કુડાં તેલાં, માપાં તથા ત્રાજવાં બનાવવા-વાપરવા, અન્યની નિંદા પોતાની પ્રશંસા, Page #543 -------------------------------------------------------------------------- ________________ ૪૯૯, હિંસા, અસત્ય, ચેરી, મિથુન, મોટા આરંભ, મોટા પરિગ્રહ, કઠેર અને અસભ્યતાવાળા વચને, ઉજવળ વેશભૂષા આદિ. કથી મદ કરે, વાચલપણું, આકોશ, બીજાના સૌભાગ્યને નાશ કરે, કામણ ક્રિયા, બીજાને કુતુહલ ઉત્પન્ન કરવું, પરની હાંસી,વિડંબના કરવી, વેશ્યાપ્રમુખને લેભાદિકથી અલંકાર આપવા, દાવાનળ સળગાવ, દેવાદિકના બાનાથી વસ્તુની ચોરી કરી પિતે ભોગવવી, તીવ્ર કષાય, ચિત્ય, ઉપાશ્રય, ઉદ્યાન અને પ્રતિમા દિને વિનાશ કરે, અંગારા પડાવવા આદિ કર્માદાનની કિયા કરવી એ સર્વ અશુભ નામ કર્મ બ ધનનાં કારણે છે. શુભનામ. ઉપર અશુભ નામ કર્મ બંધનનાં જે કારણે બતાવ્યાં છે, તેનાથી પ્રતિપક્ષ રીતે વર્તન કરવું, તે બધું શુભનામ કર્મબંધનનું કારણ છે ઉપરાંત જન્મ મરણરૂપ સંસાર અને તેના કારણોથી ભય પામવે, પ્રમાદ એ છે કરે, બીજા છ સંબંધી મત્રી આદિ સંદુભાવનાઓ ભાવવી, ક્ષમાદિગુણોની વૃદ્ધિ કરવી. ધાનિક પુરૂષના દર્શન વખતે અત્યંત આનંદિત હૃદયવાળા થવું, તથા તેમની સ્વાગતક્રિયા કરવી. આ સર્વ શુભનામ કર્મબંધનનાં કારણે છે. તીર્થકર નામકર્મ. (૧) અરિહતેની ભક્તિ. (૨) સિદ્ધોની ભક્તિ, (૩) ગુરૂઓની ભક્તિ, (૪) સ્થવિરેની ભક્તિ, (૫) બહુશ્રત એવા જ્ઞાનીઓની ભક્તિ, (૬) ગચ્છની ભક્તિ, (૭) શ્રુતજ્ઞા ની ભક્તિ, (૮) તપસ્વીએ (મુનિઓ) ની ભક્તિ, (૯) આવશ્યકદિ ક્રિયામાં અપ્રમાદ (૧૦) ચારિ. ત્રમાં અપ્રમાદ, (૧૧) બ્રહ્મચર્ય સેવનમાં અપ્રમાદ, (૧૨) Page #544 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ વિનીતપણું', (૧૩) જ્ઞાનાભ્યાસ, (૧૪) તપશ્ચર્યા (૧૫) ત્યાગ એટલે દાન, (૧૬) વારંવાર ધ્યાન, (૧૭) તીની પ્રભાવના, (૧૮) ચતુર્વિધ સઘને સમાધિ ઉપજાવવી તથા સાધુઓની વૈયાવચ્ચ કરવી, (૧૯) અપૂર્વ જ્ઞાનનું ગ્રહણ કરવું અને (૨૦) સમ્યગ્દર્શનની નિમળતા રાખવી, આ વીશ સ્થાનકોનુ' મન, વચન, અને કાય થી સેવન કરવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. નીચગાવ-મીજાની નિંદા, ખીજાની અવજ્ઞા અને બીજાના ઉપહાસ, બીજાના સદ્ગુણ્ણાના લેપ કરવા, છતા કે અછત. ખીજાના દોષનું કથન કરવું, પેાતાની પ્રશ'સા કરવી, પેાતાના છતા અછતા ગુણુના વખણુ કરવા, પેાતાના ઢાષાને ઢાંકવા અને ાતિ વિગેરે આઠ વસ્તુએના મદ એ સ નીચ ગાત્ર કમનાં કારણા છે. ઉચ્ચગેાત્ર નીચ ગોત્ર કમબંધનનાં કારણેાથી વિપરીત વન, ગવ રહિતપણું, અને મન વચનકાયાથી વિનય કરવા તે સ` ઉચ્ચગેાત્ર કબ ધનનાં કારણેા છે. અત્તરાય ક. કઈ દાન આપતા હોય તેના સબધમાં, કોઈ દાન લેતા હોય તેના સબધમાં, શુભ કા માં શક્તિ ફેરવવાના સબંધમાં, ભેળ અને ઉપભાગના સખધમાં કારણે કે વગર કારણે કેાઈને વિઘ્ન કરવું, 'તરાય કરવા તે 'તરાય ક બંધનનાં કારણેા છે. આ પ્રમાણે કર્મબંધનનાં કારણે! (આશ્રવે!) સમજી Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૧ એ ક અધનાથી મુક્ત થવા માટે તથા રાગ્ય પામવા માટે આ આશ્રવ ભાવનાને વારવાર યાદ કરવી. ૮ સવર ભાવના. ઉપર કહેલા બધા આશ્રવેાને નિરોધ કરવાને ઉપાય સવર કહેવાય છે, તેના દ્રવ્યસવર અને ભાવસ‘વર એમ બે ભેદ છે. ક પુદ્ગલના આશ્રવ દ્વારા થતા પ્રવેશને રોકવા તે દ્રવ્યસવર અને સ`સારના કારભૂત આત્મ વ્યાપાર રૂપ ક્રિયાના ત્યાગ કરવા તે ભાવસ વર. જે જે ઉપાયથી જે જે આશ્રવ રેકી શકાય, તે તે આશ્રયના નિરાધ માટે બુદ્ધિમાન પુરૂષોએ તે તે ઉપાય ચેાજવે. જેમકે ક્ષમાથી ક્રોધને રાકવા, નમ્રતાથી માનને રાકવું, સરલતાથી માયાને રીકવી અને સતાષથી લાભને રોકવા. બુદ્ધિમાન પુરૂષે ઇન્દ્રિયાના અસયમથી પ્રખળ અનેવા વિષ જેવા વિષયે ને ઇન્દ્રિયાના અખંડ સયમથી રૈકવા. સંવર માટે પ્રયત્ન કરતા ચેગીએ ત્રણ ગુપ્તિથી મન-વચન-કાયાના વ્યાપારને રોકવા, અપ્રમાદથી પ્રમાદને રીકવેા, બધી સર્દોષ પ્રવૃત્તિના ત્યાગથી અવિરતિને રાકવી, સમ્યગ્દર્શન વડે મિથ્યાત્વને રોકવું, તથા શુભધ્યાનરૂપ ચિત્તની સ્થિરતા વધુ આત તથા રૌદ્રધ્યાનને રોકવાં. રાજમામાં રહેલ અનેકદ્વારવાળા ઘરનાં બારણાં ઉઘાડાં હાય તાજ તેમાં રજ દાખલ થાય છે અને દાખલ ૫-૩૧ Page #546 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ થઈને ચીકાશના ગે ત્યાં ચાટી જાય છે, પરંતુ બારીબારણા બંધ કર્યા હોય તે જ પ્રવેશ થવા પામતી નથી અને ત્યાં એંટી જતી પણ નથી. કેઈ સરોવરમાં પાણી આવવાના બધા માર્ગો ઉઘાડા હોય તે તે દ્વારા પાણી આવે છે, પરંતુ તે બધા માર્ગો બન્ધ કર્યા હોય તે થોડું પણ પાણી સરેવરમાં દાખલ થઈ શકતું નથી. કઈ વહાણની અંદર છિદ્રો હોય તે તે દ્વારા તેમાં પાણી દાખલ થાય છે, પરંતુ તે છિદ્રો બન્ધ ક્ય હોય તે થોડું પણ પાણી વહાણની અંદર પ્રવેશ કરતું નથી. તેમ મિથ્યાત્વાદિ આશ્રદ્વાર ઉઘાડાં હોય તે જીવમાં કર્મ દાખલ થાય છે, અને તે દ્વારા બંધ થાય તે સંવર યુક્ત જીવમાં કમનો પ્રવેશ થતો નથી. સંવરથી આશ્રવનાં દ્વાર બંધ થાય છે. તે સંવર ક્ષમા વગેરે ભેદેથી અનેક પ્રકારને છે મિથ્યાત્વના ઉદયને રવાથી અવિરતિ-સમ્યગદષ્ટિ આદિ ગુણસ્થાને મિથ્યાત્વને સંવર હોય છે, દેશવરતિ આદિ ગુણસ્થાને અવિરતિને સંવર હેાય છે, અપ્રમત્ત સંયતાદિ ગુણસ્થાને પ્રમાદને સંવર હોય છે, ઉપશાન્ત મેહ અને ક્ષીણમેહાદિ ગુણસ્થાને કષાયને સંવર હોય છે અને અગી કેવલી ગુણસ્થાને સંપૂર્ણ યોગને સંવર હેય છે. ( ૯ નિર્જરા ભાવના. સંસારના કારણભૂત કર્મને ખેરવી નાંખવાં તેને નિર્જરા કહે છે. તે સામનિર્જરા અને અકામનિજેરા, એમ બે પ્રકારની છે. સંયમી પુરૂષોને ઈરાદાપૂર્વક તપ વિગેરે ઉપાય દ્વારા કર્મો ક્ષય કરવા રૂપ Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૩ સકામનિર્જરા હેય છે અને અસંયમીને તે સિવાય વિપાકથી કર્મને ભોગવીને ક્ષય કરવારૂપ અકામનિજર હેય છે, કારણ કે કર્મોને પાક-નિર્જરા ફળના પાકની પેઠે ઉપાથી અને સ્વાભાવિક રીતે એમ બે રીતે થાય છે. જેમ અશુદ્ધ સનું પ્રજવલિત થયેલા અગ્નિ વડે શુદ્ધ થાય છે, તેવી રીતે તપરૂપ અગ્નિથી તપાવવામાં આવતે જીવ શુદ્ધ થાય છે. તે તપ (છ) બાહ્ય અને (છ) અભ્યતર એ બે ભેદે બાર પ્રકાર છે. ૧ અનશન. આહારને ત્યાગ કરે તે. ૨ ઉણોદરી. સ્વાભાવિક આહારથી અલ્પ આહાર લેવો તે. 3 વૃત્તિસંક્ષેપ. પિતાને ખાવા પીવા વગેરે ઉપગમાં આવતી વસ્તુઓને સંક્ષેપ કરવો તે. જ રસત્યાગ. દૂધ દહીં, ઘી, તેલ, ગેળ અને પકવાન્ન વગેરે વિગઈ એને ત્યાગ કરવો તે. ૫ કાયકલેશ-ટાઢ-તડકામાં કે આસનો વગેરેથી શરી રને કરવું તે સંલીનતા-બાધા વિનાના એકાત સ્થાનમાં વસવું અથવા મન, વચન, કાયા, કષાય અને ઇન્દ્રિયોને સંકોચ કરવો. એ છ પ્રકારનું બાહ્ય તપ છે. ૧ પ્રાયછિત-વ્રતાદિમાં લાગેલા દેષની શુદ્ધિ માટે જે અનુષ્ઠાન કરવામાં આવે છે. ૨ વૈયાવૃત્ય-સેવાશુશ્રષા કરવા ગ્યની સેવા કરવી તે. Page #548 -------------------------------------------------------------------------- ________________ ૩ સ્વાધ્યાય-પાંચ પ્રકારને સ્વાધ્યાય કરે છે. સ્વા ધ્યાયની હકીકત આગળ કહેવાઈ ગઈ છે. ૪ વિનય-ગુર્વાદિ વડીલને વિનય કરે તે. યુત્સર્ગ–સદે અને જતુ સહિત અન્ન-પાનાદિ અને કષાયનો ત્યાગ કરે. તે. ૬ ધ્યાન-શુભ ધ્યાન કરવું તે. એમ છ પ્રકારનું અત્યંતર તપ છે. સંયમી પુરૂષ બાહ્ય અને અભ્યતર તપ રૂપી પ્રજવલિત અગ્નિમાં દુઃખે કરીને દૂર કરી શકાય એવાં તીવ્ર કર્મોને પણ તત્કાલ નાશ કરી નાંખે છે. ૧૦ ધર્મસ્યાખ્યાત ભાવના કેવલજ્ઞાની જિનેશ્વર ભગવોએ ધર્મ સારી રીતે કહેલો છે, જેનું આલંબન લેનારે પ્રાણ ભવસાગરમાં ડૂબતા નથી, એમ વિચારવું તે ધર્મસ્વાખ્યાત ભાવના છે. સંયમ, (અહિંસા, સત્ય, શૌચ, (ચૌર્યત્યાગ) બ્રહ્મચર્ય, અકિંચનતા (અપરિગ્રહ), તપ, ક્ષમા, મૃદુતા-નમ્રતા, સમજુતા-સરળતા અને મુક્તિ એટલે નિભતા એમ ધર્મ દશ પ્રકાર છે. ધર્મના પ્રભાવથી કલ્પવૃક્ષાદિ પ્રાણને ઈચ્છિત આપે છે, અને અધમ આત્માને તે તે દષ્ટિગોચર પણ થતા નથી. સદા સમીપવતી, અદ્વિતીય બધુ સમાન અતિવત્સલ ધર્મજ અપાર દુઃખ સમુદ્રમાં પડતા પ્રાણીને બચાવે છે. પૃથ્વીને સમુદ્ર ડુબાવતે નથી અને મેઘ શાન્ત કરે છે, તે કેવળ Page #549 -------------------------------------------------------------------------- ________________ આ ધર્મને જ પ્રભાવ છે. અગ્નિ તિઓં બળતું નથી, અને વાયુ ઉચે વાત નથી, તેમાં અચિજ્ય મહિમાવાળો ધર્મજ કારણ છે. વિશ્વના આધારભૂત પૃથ્વી નિરાલંબ અને નિરાધાર રહે છે, તેમાં ધર્મ વિના બીજું કારણ નથી. ધર્મની આજ્ઞાથીજ જગતમાં સૂર્ય અને ચંદ્ર દુનિયાના ઉપકાર માટે ઉદય પામે છે. બબ્ધ રહિતને બધુ, મિત્ર રહિતને મિત્ર, અનાથને નાથ અને સર્વ જગત ઉપર વત્સલતા રાખનાર ધર્મ જ છે. જેઓએ ધર્મનું શરણ કરેલું છે, તેમનું રાક્ષસ, યક્ષ, સર્પ, વાઘ, અજગર, અગ્નિ અને ઝેર વિગેરે બુરું કરવાને સમર્થ થતા નથી. નરક રૂપ પાતાળમાં પડવાથી પ્રાણીઓનું રક્ષણ કરનાર ધર્મ છે અને ધર્મજ નિરૂપમ સર્વજ્ઞને વૈભવને આપે છે. ૧૧ લેક ભાવના. કેડે હાથ મૂકીને પહેળા પગ રાખી ઉભેલા પુરૂષ જેવી આકૃતિવાળા તથા સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશ સ્વરૂપવાળા દ્રવ્યથી પરિપૂર્ણ લેકના સ્વરૂપનું ચિન્તવન કરવું. ત્રણ જગતથી વ્યાપ્ત આ લેક છે, તેમાં નીચે સાત પૃથ્વીઓ, મહાબળવાન ઘોદધિ, મહાવાયુ અને તનુવાયુથી વીંટાયેલી છે. નીચેના ભાગથી ત્રાસન જે, મધ્યભાગથી ઝાલર છે અને ઉપરના ભાગથી મુરજ જે આ લેક એવી આકૃતિ વાળો] છે. આ લેક કેઈએ બનાવેલ નથી અને કેઈએ ધારી રાખેલે પણ નથી. પરંતુ સ્વયંસિદ્ધ આકાશમાં (સ્વભાવથીજ) નિરાધાર રહેલે છે. ૧૨ બેધિદુર્લભ ભાવના. અકામ નિર્જરા રૂપ Page #550 -------------------------------------------------------------------------- ________________ પુણ્યથી એટલે કે યથાપ્રવૃત્તિકરણથી કર્મને ક્ષય થતાં જીવ સ્થાવર નિમાંથી નીકળી ત્રસાનિ કે પશુપણુ પામે છે, તેમાં પણ અશુભ કર્મને ક્ષય થવાથી પુણ્યના ભેગે મનુષ્યપણું, આર્યદેશ, ઉત્તમ જાતિ, પાંચે ઈન્દ્રિયોથી પૂર્ણતા અને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે, તેમાં પણ પુણ્યથી ધર્મની અભિલાષા, ધર્મોપદેશક ગુરૂ અને તેમને વચનનું શ્રવણ પ્રાપ્ત થવા છતાં તત્ત્વનિશ્ચયરૂપ બોધિરત્ન પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. રાજ્ય, ચક્રવતિ પણું કે ઈદ્રપણું પ્રાપ્ત થવું દુર્લભ નથી, પણ બોધિની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે, એમ જિનપ્રવ ચનમાં કહ્યું છે. સર્વ જીવોએ સર્વ ભાવે પૂર્વે અનંત વાર પ્રાપ્ત કર્યા છે, પરંતુ તેને કદાપિ બોધિની પ્રાપ્તિ થઈ નથી, તેથી જ સંસારમાં પરિભ્રમણ કરે છે. સર્વે જેને અનંત પુદ્ગલપરાવત થયા પરંતુ જ્યારે કંઈક ન્યૂન અર્ધપુગલપરાવર્ત બાકી રહેતાં આયુ સિવાયના બધાં કર્મની સ્થિતિ અન્તઃ કોટાકોટિ સાગરેપમની બાકી રહે ત્યારે કેઈક જવ ગ્રન્થિ ભેદથી ઉત્તમ બધિરત્ન પામે છે અને બીજા છે યથાપ્રવૃત્તિકરણથી ગ્રન્થિની મર્યાદામાં આવેલા છતાં પાછા પડે છે અને પુનઃ સંસારમાં ભમે છે. કુશાસ્ત્ર શ્રવણ, મિથ્યાષ્ટિને સંગ, કુવાસના અને પ્રમાદશીલતા એ બધા બેધિના વિધિ છે. જો કે ચારિત્રની પ્રાપ્તિ દુર્લભ છે, તે પણ બેધિ પ્રાપ્ત થયે જ ચારિત્રની સફળતા છે અન્યથા નિષ્ફળતા છે. અભ પણ ચારિત્ર પ્રાપ્ત કરીને રૈવેયકાદિ સ્વર્ગમાં જાય છે, પણ બધિ સિવાય નિર્વાણ પ્રાપ્ત કરી Page #551 -------------------------------------------------------------------------- ________________ ४८७ શક્તા નથી. જેને બધિરત્ન પ્રાપ્ત થયું નથી, તે ચક્વતી હોવા છતાં પણ રંક જેવું છે, પરંતુ જેણે બધિરત્ન પ્રાપ્ત કર્યું છે, તે રંક પણ ચક્રવર્તી કરતાં અધિક છે. જેમને બધિરત્ન પ્રાપ્ત થયેલું છે તે છે સંસારમાં કયાંય આસક્ત થતા નથી, પરંતુ મમત્વ રહિત થઈને માત્ર મુક્તિમાર્ગની ઉપાસના કરે છે, જેઓ પરમપદને પામ્યા છે, પામશે અને પામે છે તે બધા બધિ પામીને જ તેમ કરી શકે છે, માટે બોધિની જ ઉપાસના કરે. ભાવનાઓનું ફળ. આ રીતે બાર ભાવનાઓ વડે નિરતર મનને સુવાસિત કરતે, મમત્વરહિત થઈને બધા પદાર્થોમાં સમત્વને પામે છે. વિષથી વિરક્ત થયેલા, સમભાવથી સુવાસિત ચિત્તવાળા પુરૂષને કષાય રૂપી અગ્નિ શાંત થાય છે અને બેધિરૂપી દીપક પ્રગટે છે. સમત્વનું અવલંબન કરીને ભેગી ધ્યાન કરી શકે છે. સમબુદ્ધિ પ્રાપ્ત કર્યા વિના જે દયાનની શરૂઆત કરે છે તે પિતાના આત્માની વિડંબના કરે છે. તે માટે કહ્યું છે કે “ઈન્દ્રિયે વશ કરી નથી, મન શુદ્ધ કર્યું નથી, રાગદ્વેષ જીત્યા નથી, નિમમત્વ કર્યું નથી, સમતાની સાધના કરી નથી, પરંતુ ગતાનુગતિકપણે ધ્યાન આરંભ કરનાર મૂઢ પુરૂષે ઉભય લેકમાં માર્ગથી ભ્રષ્ટ થાય છે.” ધ્યાન અને સમતા-મેક્ષ એ કર્મના ક્ષયથીજ પ્રાપ્ત થાય છે, કર્મને ક્ષય આતમજ્ઞાનથી થાય છે અને આત્મજ્ઞાન ધ્યાનથી સધાય છે તેથી ધ્યાન આત્માનું હિતકારી છે. સમભાવ Page #552 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮: વિના ધ્યાન સંભવતું નથી અને ધ્યાન વિના નિષ્કપ સમભાવ પ્રાપ્ત થતું નથી. તેથી બન્ને એક બીજાનાં કારણ રૂપ છે. અર્થાત્ ધ્યાન અને સમભાવ એ બન્નેનું સમાન મહત્વ છે. એક આલંબનમાં અંતમુહૂર્ત પર્યંત ચિત્તની સ્થિરતા તે ધ્યાન. તેના બે ભેદ છે, ધર્મધ્યાન અને શુકલધ્યાન. તે અને પ્રકારનાં ધ્યાન કેવળજ્ઞાન રહિત સગીને હોય છે અને અાગીને એગના નિરોધ રૂપ ધ્યાન હેય છે. સગી કેવલીને માત્ર ચાગ નિરોધ કરવાના સમયે શુકલધ્યાન હોય છે ધ્યાન એક આલંબનમાં મુહૂર્ત સુધી સંભવે છે, ત્યારબાદ ચિતા એટલે તત્વનું ચિંતન હોય અથવા બીજું આલંબન લેવામાં આવે તે બીજું ધ્યાન હેય, એમ જુદાજુદા વિષયના આલંબનથી ધ્યાનનો પ્રવાહ લંબાવી શકાય છે. મિત્રી, પ્રમેહ, કરૂણું અને માધ્યચ્ય. (ચાર ભાવનાઓનું સંક્ષિપ્ત સ્વરૂપ) ધર્મધ્યાનને પ્રવાહ ચાલુ રાખવા માટે એટલે તૂટતા ધ્યાનને ધ્યાનાક્તરની સાથે અનુસંધાન કરવા મંત્રી, પ્રમાદ, કરૂણા અને માધ્ય એ ચાર ભાવનાઓને આત્મામાં જોડવી કારણ કે મૈત્રી આદિ ભાવનાની યોજના તુટતા ધ્યાન માટે રસાયણ રુપ છે. કોઈ પ્રાણ પાપ ન કરો, કઈ દુઃખી ન થાઓ, આખું જગત મુક્ત થાઓ આંવી બુદ્ધિ તે મવી ભાવના કહેવાય છે. Page #553 -------------------------------------------------------------------------- ________________ જેમના દે દૂર થઈ ગયા છે, અને જે વસ્તુ સ્વરુપનું અવલોકન કરનારા છે, તેવા મુનિએના ગુણે વિષે જે પક્ષપાત તે પ્રમોદભાવના છે. દીન, પીડિત, ભયભીત, અને જીવિતને યાચતાં પ્રાણિઓનાં દીનતા વગેરે દૂર કરવાની બુદ્ધિ તે કરૂણુભાવના કહેવાય છે. નિઃશંકપણે કર કર્મો કરનારા, દેવ-ગુરુની નિન્દા કરનારા તથા આત્મપ્રશંસા કરનારા લોકો પ્રત્યે ઉપેક્ષા બુદ્ધિ તે માધ્યશ્ચ ભાવને કહેવાય છે. ધર્મનો પ્રાણ આ મૈત્રી આદિ ચાર ભાવનાઓ એ તમામ ધર્મો નુષ્ઠાનને પ્રાણ છે. જે અનુષ્ઠાનના મૂળમાં મત્રી આદિ ભાવે ભળેલા છે, તે અનુષ્ઠાન શરૂઆતમાં ભલે ગમે તેટલું સામાન્ય હશે તે પણ ધીમે ધીમે વિકાસ ક્રમમાં જીવને આગળ વધારવામાં અવશ્ય નિમિત્તભૂત બને છે. મક્ષની સાથે જોડનાર તમામ ધર્મવ્યાપાર એ યોગ છે. પરંતુ રોગનું પ્રથમ સાધન અષભાવ છે. અદ્વેષ ભાવ આવ્યા વિના ગમાર્ગમાં, ધર્મમાર્ગમાં. કે મોક્ષમાર્ગમાં આગળ વધી શકાતું નથી. અદ્વેષ ભાવ આવ્યા પછી બીજાં બધાં સાધનો વહેલામાં વહેલી તકે આવી મળે છે ? જે આ અષભાવ ન આવે તો મોક્ષમાર્ગ અત્યંત દૂર રહે છે. આ અદ્વેષભાવની પ્રાપ્તિ મૈત્રી આદિ શુભ ભાવે વિના શક્ય નથી તેથી ધર્મમાગમાં પ્રવેશ કરવા માટે કે પ્રગતિ Page #554 -------------------------------------------------------------------------- ________________ YEO કરવા માટે જીવનમાં મૈત્રી આદિ ભાવે પ્રગટાવવા માટે પુરૂષાર્થ ફેરવે એ મુમુક્ષુ જીવોને માટે અતિ આવશ્યક કર્તવ્ય છે. શુભાશુભ કર્મને બંધ આપણા અધ્યવસાય ઉપર છે. આપણી પ્રત્યેક કરણની પાછળ આપણી વિચારસરણું ભગવાનની આજ્ઞા મુજબ છે કે નહિ એને આત્મસાક્ષીએ તપાસવી હોય છે. આપણી વિચારધારા આ ચાર ભાવનાને અનુકૂલ છે કે તેનાથી પ્રતિકૂલ છે ? એ જોવું. જે ચાર ભાવનામાંથી કેઈપણ એક ભાવનામાં આપણું મન રમતું હોય તે સમજવું કે આપણે આત્મા પ્રતિક્ષણ અશુભ કર્મોનો ક્ષય કરી રહ્યો છે. અને આ ચાર ભાવનાથી પ્રતિકૂળ ભાવ મનમાં જ્યારે ભળે ત્યારે આપણે આત્મા અનેક પ્રકારના કર્મબંધન કરી રહ્યો છે, એમ સમજવું. ૧ ઉગ્ર વિહારને ત૫ જપ ફિરિયા, કરતાં દે તે ભવ માંહે ફરીયા; યોગનું અંગ અવ છે. પહેલું, સાધન સવિ લહે તેહથી વહેલું. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજ અર્થ૦ ભલે ઉગ્ર વિહાર કરે, કે ભલે ઉગ્ર તપ, જપ અને ક્રિયા કરે, પણ જે મનમાં દેશ ભાવ ભર્યો હશે દેશરુચિ બેઠી હશે, દ્વેષ ટાળવાની વૃત્તિ નહિ હોય તો તે ભવના જ સંસારના જ મુસાફર છે એમ સમજવું. કારણ કે યોગનું-મોક્ષમાર્ગનું પ્રથમ સાધન અદેષ ભાવ છે. ધર્મમાર્ગની શરૂઆત અદ્વેષ ભાવથી થાય છે, આ અદ્વેષ ભાવ આવ્યા પછી બીજા બધા મોક્ષ માર્ગના સાધને શિઘ આવી મળે છે અને ફળે છે, Page #555 -------------------------------------------------------------------------- ________________ ૪૯૧ ભગવાને આત્મકલ્યાણ માટે આ ભાત્રનાએ બતાવી છે. તેની વિરાધી પ્રતિપક્ષી ભાવનાથી ધમ થતા નથી, તેથી જ્યારે જીવ આ ચારથી પ્રતિપક્ષી ખીજી કેાઈ વિચારસરણીમાં ચડે છે, ત્યારે તે પાતાના સ્થાનથી ખસી જાય છે. અને કમબંધ કરે છે. જ્યાં સુધી મન વિચાર રહિત બન્યુ નથી અર્થાત્ તેણે ચિત્તતિરોધરૂપ ઉંચી દશા પ્રાપ્ત કરી નથી ત્યાં સુધી મન વિચારોથી વ્યાપ્ત રહેવાનુ છે. જો મનમાં વિચારો ઉત્પન્ન થવાનાંજ છે, તે એમાંથી કયા વિચારો કરવા લાયક છે અને કયા વિચાર। ત્યાજય છે અર્થાત્ વજન આપવા લાયક નથી એ પણ નક્કી કરવુ જોઈ એ. આત્માથી જીવા માટે ક્રોધ, દ્રોહ, ઇર્ષ્યા અને અસૂયાથી ભરેલા હલકા વિચારે ત્યાજ્ય છે અને મૈત્રી આદિ ભાવથી ભરેલા ઉત્તમ વિચારા કરણીય છે. મનવાળા પ્રાણી માટે આત્માને પરમ હિત કરનાર આ ચાર ભાવનાથી વધુ સરસ વિચાર અસ‘ભવિત છે. આ ચાર ભાવના એ સર્વ ઉત્તમાત્તમ વિચારાને અક છે. પરમ રહસ્ય છે. વિચારાનુ પરમ અમૃત છે. મનને અનાદિ દુષ્ટ વિચારણારૂપી વિષથી અને પાપમ ધથી છેડાવવાના એ અમેઘ ઉપાય છે. આ ભાવનાએ જીવને નિરોગી બનાવી સ ાને માટે અજરામર મનાવે છે. તેથી તે પરમ અમૃત સ્વરૂપ છે. ધમ આરાધનાનુ રહસ્ય મૈત્રી આદિ ચાર ભાવનાઓમાં રહેલુ છે. તેનુ વિશેષ સ્વરૂપ હવે આપવામાં આવશે. Page #556 -------------------------------------------------------------------------- ________________ ચાર ભાવનાનું સ્વરૂપ १. पर हितचिता मैत्री પાતા સિવાય બીજા પ્રાણીઓનુ` હિત ચિંતવવું તે મૈત્રી ભાવના છે. પેાતા સિવાય બીજા પ્રાણીએ મુખ્યપણે ચાર પ્રકારના હાય છેઃ (૧) પેાતાના ઉપર ઉપકાર કરનારા, ( સંખ્યાની દૃષ્ટિએ તે સૌથી ઘેાડા હાય છે, ) (૨) પેાતાના સગાં-વહાલાં ( એથી વધારે), (૩) પેાતાનાં પરિચિત ( (એથી પણ વધારે ) અને (૪) પાતાથી અપરિચિતા (સૌથી વધારે). જે પાતાના ઉપકારીએનાં હિતની ચિન્તા કરતા નથી, તે કૃતઘ્ન કહેવાય છે. જે પેાતાના સ્વજનાની હિત ચિન્તા કરતા નથી, તે કૃપણ કહેવાય છે. જે પેાતાના પરિચિતાની હિતચિન્તા કરતેા નથી, તે સ્વાથી કહેવાય છે. જે દુનિયાના કોઇપણ જીવની હિતચિન્તા કરતા નથી, તે એકલપેટા ગણાય છે. ખીજાએની હિતચિન્તારૂપ મૈત્રી ભાવ જેના અંતરમાં સદા રમણ કરે છે, તેનામાં કૃતઘ્ધપણું, કૃપણ પણું, સ્વાથી પણું અને એકલપેટાપણું વગેરે દુગુ ણાના નાશ થવા સાથે કૃતજ્ઞતા, ઉદારતા, પરોપકારતા, પરમા - વૃત્તિતા વગેરે સદ્ગુણૢા પ્રગટી નીકળે છે. જીવ અનાકિાળથી જેમ અચેતન પદાર્થો ઉપર રાગભાવ અને દ્વેષભાવને વશ છે, તેમ સચેતન પદાર્થો ઉપર Page #557 -------------------------------------------------------------------------- ________________ ૪૯૭ પણ રાગભાવ અને દ્વેષભાવને આધીન છે. પોતાની જાતા ઉપર તેને એટલું બધું મમત્વ હોય છે, કે પોતાની જાતનાં સુખની ખાતર કેઈપણ પ્રકારનાં પાપકાર્યો કરતાં તે અચ કાતો નથી. મૈત્રીભાવ તેને પોતાની જાત ઉપરના મમત્વથી ખસેડી પરનાં સુખ માટે ચિન્તા કરનારે બનાવે છે. મૈત્રી ભાવ આવ્યા પહેલાં પોતાની જાતનું જ એક મમત્વ તેના અંતરમાં હોવાથી “દુનિયાનાં સઘળાં સુખ તેને પોતાને જ મળે ” એવી અનંત તૃષ્ણા તેનામાં છુપી રીતે રહેલી હોય છે. બધાં સુએ એક જ આત્માને મળી જાય, એવી પરિસ્થિતિ દુનિયાની કદી હોતી નથી, તેથી મેત્રીભાવવિહીન આત્મા હમેશાં અત્યંત અતૃપ્ત અને શોકગ્રસ્ત જ રહે છે. જે સુખ પોતાને જોઈએ છે, તે સુખ પોતાને નહિ મળતાં બીજા કોઈને પણ મળે, ત્યારે તેના પ્રત્યે ઈર્ષાભાવવાળે બની રહે છે. એ રીતે ઈર્ષા, શોક, અતૃપ્તિ, વગેરે અનેક દુઃખ પોતાની જાત ઉપર જ રાગવાળા જીવને સદા સતાવ્યા કરે છે. એ બધાં દુઃખેથી છોડાવનાર કઈ પણ ચીજ આ દુનિયામાં હોય તો તે એક મૈત્રીભાવના છે. મૈત્રીભાવનાથી તેને પોતાની જ એકલી જાત ઉપર રહેલે રાગભાવ નાશ પામે છે, અને પોતા સિવાય આ દુનિયામાં રહેલા બીજા અનંત પ્રાણુઓનાં હિતની અને સુખની ચિન્તા ઉત્પન્ન થાય છે. તેથી પોતા સિવાય બીજા જેટલા પ્રાણીઓ સુખને મેળવતા દેખાય છે, તેને જોઈને તે પોતે તે સુખી થનાર પ્રાણીઓ જેટલે જ આનંદનો અનુભવ કરે છે; અને. પિતાને મળેલાં થોડાં પણ સુખમાં તે હમેશાં તૃપ્ત રહે. Page #558 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ છે. એ આનદથી તેના ઈર્ષ્યાભાવ અને તૃપ્તિથી તેના શાકભાવ નાશ પામે છે. મત્રી ભાવ ટકાવવાના ઉપાયા. વેર અને વિધરૂપી અગ્નિને પ્રગટાવનારી આ દુનિયામાં એ વસ્તુએ છે. એક પાતે કરેલા બીજાના અપરાધાની માફી ન માંગવી અથવા પેાતાનાં જ સુખની ચિન્તા કર્યાં કરવી અને એ સુખ ખાતર પેાતા સિવાય બીજાને ગમે તેટલી પીડા થાય તે પણ તેને ન ગણવી, અથવા પાતા સિવાય બીજાનાં સુખની ચિન્તા બિલકુલ ન કરવી અને તેના ઉપર આવેલા ગમે તેટલા કષ્ટોને નિવારણ કરવાને માટે છતી શક્તિએ બેદરકારી ખતાવવી, એ વસ્તુને સરળ રીતે નીચે મુજબ સમજાવી શકાય (૧) પેાતાનાં સુખની ચિન્તા કર્યાં કરવી (૨) ખીજાનાં સુખની ચિન્તા ખીલકુલ ન કરવી. (૩) પાતાના અપરાધાની માફી કદી ન માગવી. (૪) ખીજાઓએ કરેલા અપરાધાની માફી કદીન આપવી. મૈત્રીભાવ ટકાવવા માટે ઉપરની ચાર પ્રકારની વૃત્તિઓને ત્યજવી જોઈ એ. (૧) આ માટે પાતા સિવાય ચિન્તા ાતાના સુખની ચિન્તા ખીજાએનાં સુખની જેટલી જ કરવી, Page #559 -------------------------------------------------------------------------- ________________ (૨) બીજા એના ઉપર આવેલા દુ એનું નિવારણ કરવાને માટે પિતાના દુઃખ નિવારણના પ્રયત્ન જેટલું જ પ્રયત્ન કરે, (૩) પિતાની થતી ભૂલની ક્ષમા માગવા સદા તત્પર રહેવું અને (૪) બીજાએ થી પિતા તરફ થતી ભૂલની ક્ષમા આપવા સર્વદા તત્પરતા બતાવવી. परदुःखविनाशिनी करुणा. દુઃખ બે પ્રકારનું છે, શારીરિક અને માનસિક શારીરિક દુઃખને દ્રવ્ય દુઃખો કહ્યાં છે અને માનસિક દુઃખોને ભાવ દુઃખો કહ્યાં છે. શારીરિક દુઃખોનું કારણ અશાતા વેદનીય કર્મને ઉદય છે અને માનસિક દુઃખોનું કારણ મેહનીય આદિ કર્મોને ઉદય છે. માણસને પિતાનાં દુઃખોનું નિવારણ કરવાને માટે કુદરતી જ લાગણી હોય છે, તે પણ તેનાં બધાં દુઃખોનું નિવારણ અશક્ય પ્રાયઃ હોય છે. તેથી કઈને કઈ દુઃખની હયાતી તેને સદા પજવે છે અને તેની શક્તિમાં ભંગ કરે છે, તેથી અકળાઈને આત્મા દુઃખ નિવારણના વાસ્તવિક ઉપાયને છેડી અવાસ્તવિક ઉપાય લે છે. દુઃખનિવારણ કરવાને વાસ્તવિક ઉપાય, પિતા સિવાય બીજા આત્માઓનાં દુઃખોનું નિવારણ કરવા તત્પર રહેવું તે છે. એથી બે જાતના લાભ થાય છે, એક તે એ પુરૂષાર્થ કરતી વખતે તેટલે કાળ પિતાનાં દુઃખોનું વિસ્મરણ થાય છે અને બીજું બીજાનાં દુઃખો દૂર કરવાના પ્રયત્નથી શુભકર્મ ઉપાર્જન Page #560 -------------------------------------------------------------------------- ________________ થાય છે તથા તેના પરિણામે ઉત્તરોત્તર શાંતિ અને સુખની વૃદ્ધિ અનુભવાય છે. કરૂણા ભાવનાનાં પાત્ર છો પણ ચાર પ્રકારના હોય છે-(૧) વર્તમાનમાં દુઃખી અને ભવિષ્યમાં દુઃખી થાય તેવા પાપ માર્ગે જ પ્રવર્તનારા, (૨) વર્તમાનમાં આહર, વસ્ત્ર, શયન, આસન, ઔષધાદિ સામગ્રીના અભાવે દુઃખ ભેગવનારા, (૩) વર્તમાનમાં સુખી પણ હિંસાદિ પાપકર્મો કરીને દુર્ગતિનાં દુઃખે ઉભાં કરનારા તથા (૪) વર્તમાનમાં સુખી પણ મિથ્યાત્વાદિ પાપકર્મ કરીને ભાવિ દુઓને ઉત્પન્ન કરનારા. એ રીતે દુઃખ અને તેના કારણભૂત પાપથી રીબાતા જેને તે બનેથી છોડાવવાની વૃત્તિ તે કરૂણ ભાવના છે. દુખીનું દુઃખ દૂર થાઓ, કે ન થાઓ, પણ દુઃખ દૂર કરવાની ભાવના અને પ્રયત્ન કરનારને અવશ્ય લાભ મળે છે. એ રીતના પ્રયત્નથી નિકાચિત કર્મને ઉદય ન હેય તે સામાનું દુઃખ દૂર પણ થાય છે. દ્રવ્ય દુઃખો દૂર કરવાના પ્રયત્નો કરતી વખતે તે દુઃખના કારણભૂત. પાપકર્મોથી એને બચાવવાનું પણ લક્ષ્ય રહેવું જોઈએ. ભાવદયાના પરિણામે થનારી દ્રવ્યદયા અવશ્ય ધર્મસ્વરૂપ બને છે. દ્રવ્ય અને ભાવદુઃખેને અન્ય દર્શનકારેએ ત્રણ વિભાગમાં વહેચ્યાં છે. (૧) આધ્યાત્મિ-શરીર અને મન સંબંધી દુઃખો. Page #561 -------------------------------------------------------------------------- ________________ ૪૯૭ (૨) આધિભૌતિક-હિંસક પશુ-પક્ષી માદિ પ્રાણીઓ તરફથી પ્રાપ્ત થતાં દુ:ખા. (૨) આધિદૈવિક-દેવતાઈ ઉપદ્રવેા, જેવા કે ધરતીક‘પ, દુષ્કાળ, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અગ્નિ આદિના ઉપદ્રવે . ઉપરનાં દુ: ખાને જૈનશાસનની રીત મુજબ ત્રણ વિભાગમાં સમાવેશ થઈ શકે છે. (૧) મિથ્યાત્વ–કુમતની વાસના, અને અસન પ્રરૂપિત કુશાસ્ત્રોમાં નિરૂપણ કરેલા સિદ્ધાંતા ઉપર મજબૂત વિશ્વાસ, (૨) અવિરતિ-પ્રારભમાં સુખદાયી પણ પરિણામે કડવાં એવાં વિષયનાં સુખાની તીવ્ર અભિલાષા, અને મરતાં પણ તેને નહિ કેાડવાના પરિણામ, (૩) અશાતાવેદનીયના ઉદય-તેનાથી ક્ષય, જવર, ભગંદર, કુષ્ટાદિ દુષ્ટરાગેાની પીડાના અનુભવ. परसुख तुष्टिर्मुदिता. પાતાથી ખીજાને અધિક સુખી અથવા ગુણી દેખીને તેના સુખ કે ગુણુ ઉપર ઇર્ષ્યા કે અસૂયાના ભાવ ન થવા દેવો પણ્ હ ધારણ કરવો, એ પ્રમેાદભાવનાનું લક્ષણ છે. ઇર્ષ્યા એટલે બળતરા અને અસૂયા એટલે બીજાના ગુણામાં દોષાનું ઉદ્દ્ભાવન. પ્રમાદ ભાવનાવાળા મીજાને પેાતાથી અધિક સુખી અગર ગુણી દેખીને હૃદયમાં મળતા નથી, આનંદ ધારણ કરે છે, તેઓના સુખ કે ગુણને કૃષિત કરવાને બદલે તેને આગળ લાવવા પ્રયત્ન કરે છે. ‘ગુણુબહુમાન’ના પ્રભાવ અચિત્ત્વ છે તથા પેાતાના ૫-૩૦ Page #562 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ કરતાં પારકાના સુખની કિંમત ઘણું વધારે છે, એ વસ્તુ સમજાયા વિના સાચી પ્રમોદ ભાવના પ્રગટી શકતી નથી. ગુણબહુમાનથી નિત્ય નવીન નવીન ગુણોની પ્રાપ્તિ થાય છે, તેથી ગુણને અથી ગુણ અને ગુણેનું સન્માન કે બહુમાન ક્ય સિવાય રહી શક્તા નથી. જે પિતા સિવાય બીજાના ગુણને જાતે જ નથી, અથવા જાણવા કાળજી પણ ધરાવતું નથી, અથવા જાણવામાં આવ્યા પછી પણ તેનું સન્માન કરવાની ભાવનાવાળો થતું નથી, તેને ગુણની પ્રાપ્તિ થવી સંભવિત નથી. એજ રીતે જે બીજા સુખી આત્માના સાચા સુખને જાણતા નથી, જાણવાને દરકાર ધરાવતું નથી, અથવા જાણવામાં આવે તે પણ હૃદયથી રાજી થતાં નથી, તે આત્માને પણ વાસ્તવિક સુખની પ્રાપ્તિ સંભવિત નથી. ગુણી આત્માના બહમાન વિના ગુણની પ્રાપ્તિ શક્ય નથી તેમ સુખીને સુખને જોઈ ને હર્ષિત નહિ થનારને કે ઈર્ષ્યાગ્નિથી બળનારને પણ સાચા સુખની પ્રાપ્તિ સુલભ નથી. સુખ બે પ્રકારનાં છે, એક વૈષયિક અને બીજું આત્મિક. વિષયોથી થનારૂં સુખ અપથ્ય આહારથી થનારી તૃપ્તિ જેવું પરિણામે અસુંદર છે. તેથી સ્વ કે પરના વૈષયિક સુખને જોઈને સંતુષ્ટ થવું એ સાચી પ્રમેહ ભાવના નથી. સાચી પ્રમોદભાવના તે પરિણામે સુંદર, હિત, મિત અને પથ્ય આહારના પરિભેગથી થનારી ચિરકાલીન તૃપ્તિ સમાન છે. એવાં સુખ પિતાને મળતાં જે સ્વાભાવિક આનંદ થાય તેવો જ આનંદ પરનાં સુખો દેખીને થવો જોઈએ. Page #563 -------------------------------------------------------------------------- ________________ આત્મિક સુખોની પરાકાષ્ટા તે મોહાદિના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થનારા અવ્યાબાધ અને શાશ્વત સુખસ્વરૂપ મેક્ષમાં છે. એ મોક્ષસુખને પ્રાપ્ત થએલા મહાપુરૂષોના સુખને જોઈને હૃદયમાં આહ્લાદ થ; એટલું જ નહિ, પણ એ મોક્ષસુખના માર્ગે રહેલા મહામુનિવરથી માંડીને સમ્યગૂદષ્ટિ અને માર્ગાનુસારી પર્યંતના જીના ગુણેને અને સુખને દેખીને હર્ષિત થવું તે પણ પ્રભેદભાવનાને વિષય છે. એ હર્ષ પ્રગટાવવાનાં મુખ્ય સાધને મન, વચન અને કાયા છે. મનથી આદર, વચનથી પ્રશંસા અને કાયાથી વન્દન નમસ્કારાદિ કરવાથી પ્રમોદભાવના પ્રગટ થઈ શકે છે. ગુણી આત્માની સ્વ–પર ઉભયકૃત વન્દનાદિ પૂજા જઈને સર્વ ઈન્દ્રિયોથી અભિવ્યક્ત થતે હર્ષ જ્યારે સ્વભાવ સિદ્ધ બને ત્યારે પ્રમોદભાવના પરિપૂર્ણ થાય છે. परदोषोपेक्षणमुपेक्षा. દે બે પ્રકારના હોય છે, એક સાધ્ય અને બીજા અસાધ્ય. અસાધ્ય દેવાળા આત્માઓને દેખીને સ્વાભાવિક રીતે જ તેના પ્રત્યે મનુષ્યને રોષ પ્રગટે છે, તે વખતે ઉપેક્ષા (માધ્યશ્ય) ભાવના ખાસ હિતકર છે. ઉપેક્ષાભાવના કે મા, ધ્યચ્યભાવના કર્મની પ્રબળતા અને પરતંત્રતાને વિચાર કરાવે છે, અને તેથી આવેલે રેષ શમાવી દે છે. આ માધ્યચ્યભાવ જેમ અસાધ્ય દેલવાળા પ્રાણીઓ પ્રત્યે કેળવવાનું છે તેમ સુખ આપવા માટે સર્વથા . અસમર્થ એવાં વિષયનાં સુખો પ્રત્યે કેળવવાને છે. ચાર Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૭e ગતિમાં વિવિધ પ્રકારનાં દુઃખોને અનુભવતે જીવ કવચિત મનુષ્ય અને દેવાદિ ગતિઓને વિષે સર્વ ઇન્દ્રિઓને ઉત્સવ કરાવનારાં તથા મનને આલાદ આપનારાં વિષય સુખોને પામે છે, પરંતુ તે વખતે તેની અસારતા અને ક્ષણવિ. નિશ્વરતાને નહિ જાણતો તે તેના ભાગમાં આસક્ત બની જાય છે અને પરિણામે અનંત દુઃખને અધિકારી થાય છે. માધ્યસ્થ ભાવનાના મર્મને પામેલ આત્મા તે વખતે વિષયસુખોની અસારતાને અને કદાચિતાને [તનું કેઈક જ વાર મળવાપણું અને મળ્યા પછી તુરત જ ચાલી જવાપણું જાણતા હોવાથી તેના પ્રત્યે ઉદાસીન ભાવને ધારણ કરી શકે છે અને તેથી મોટી આપત્તિઓથી તે બચી જવા પામે છે. માધ્યચ્યભાવનાને ભાવનારે એમ જાણે છે કે દુનિયાની કઈ પણ સચેતન કે અચેતન વસ્તુ સુખ-દુઃખની ઉત્પાદક નથી, પરંતુ જીવને તે વસ્તુ ઉપર રહેલે રાગદ્વેષ સુખદુઃખની કલ્પના કરાવે છે. સુખ-દુઃખનું કારણ અન્ય પદાર્થ નથી પણ મહાદિકના વિકારથી પિતાના આત્મામાં ઉત્પન્ન થત રાગદ્વેષને પરિણામ જ છે. પદાર્થો તે પિતાના સ્વરૂપમાં રહેવાને વ્યવસ્થિત થયેલા છે. પણ પિતે જ પિતાને સ્વભાવ છેડીને રાગદ્વેષ રૂપી વિભાવમાં પડે છે અને તેથી સુખી અથવા દુઃખી થાય છે. એ રીતે સુખને આશ્રય પદાર્થોને નહિ, પણ પિતાના આત્માને જ માનતે જ્ઞાની જીવ જગતને તમામ સચેતન કે અચેતન પદાર્થો ઉપર મધ્યસ્થભાવ ધારણ કરી શકે છે અને તે જ મધ્યશ્યભાવનાની પરાકાષ્ટા ગણાય છે. આ ચાર ભાવનાઓ Page #565 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ મહાપુરૂષાને પણ વારવાર અભ્યાસથી પ્રાપ્ત થાય છે, અનેક જન્મામાં અભ્યાસ દૃઢ થયા બાદ આ ભાવનાએ આત્મસાત થાય છે. કારણ કે એની પ્રતિપક્ષી અશુદ્ધ વૃત્તિએ જીવને અનાદિ કાળથી લાગેલી હાય છે. ક્રોધ, દ્રોહ, ઈર્ષ્યા, અસૂયા, આદિ વૃત્તિએ મૈત્રી પ્રમેાદ કારૂણ્ય આફ્રિ ભાવનાની પ્રતિપક્ષી છે અને તે અનાદિ કાળથી જીવને લાગેલી હોય છે. મૈત્રીભાવના દૃઢ થવાથી ઈર્ષ્યાભાવ, પ્રમેાદભાવના દૃઢ થવાથી અસૂયાભાવ, કરૂણાભાવ દેઢ થવાથી દ્રોહભાવ અને માધ્યસ્થ્યભાવનાના પરિણામ પ્રાપ્ત થવાથી ક્રોધભાવ ચાલ્યા જાય છે. આ ભાવનાએ વડે આત્માને ભાવિત કરતા બુદ્ધિમાન પુરૂષ તુટેલા વિશુદ્ધ ધ્યાનના પ્રવાહને પણ સાંધી શકે છે. જેણે આસનના અભ્યાસ કર્યાં છે, એવા પુરૂષે યાનની સિદ્ધિ માટે તીર્થકરાનાં જન્મસ્થાન, દીક્ષાસ્થાન, જ્ઞાનસ્થાન કે નિર્વાણ સ્થાનમાંનું કોઈ તીસ્થાન અથવા ચિત્તની સ્વસ્થતાનું કારણ કેાઈ પાવત્ર એકાંત સ્થાનના આશ્રય કરે. જે જે આસન કરવાથી મન સ્થિર થાય, તે તે આસનને ધ્યાનનું સાધન સમજવું. સુખકર આસન કરી બેઠેલા, હાઠ બીડી નાસિકના અગ્રભાગ ઉપર અને આખા સ્થિર કરી દાંતાને દાંત સાથે અડકવા નહિ દેતા, પ્રસન્ન મુખવાળા, પૂર્વ કે ઉત્તર દિશામાં મેતુ' રાખી સારી રીતે ટટાર બેસનાર અપ્રમાદી ધ્યાની ધ્યાન કરવાના પ્રયત્ન કરે. Page #566 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનના પ્રભાવ. ગયા પૃષ્ઠ પ૰૧ સુધીમાં ચેાગ શાસ્ત્રના ચાથા પ્રકાશ ના ભાવાથ પૂર્ણ થયા છે. ચૈાગ શાસ્ત્રના બે વિભાગમાંના પ્રથમ વિભાગ પણ ત્યાં જ પૂર્ણ થાય છે. એ પ્રથમ વિભાગને અંતે ગ્રન્થકારશ્રી જણાવે છે કે “ અપ્રમાદી ધ્યાની ધ્યાન કરવાના પ્રયત્ન કરે. ’” આ રીતે પ્રથમ વિભાગમાં ધ્યાનની સામાન્ય હકીકત જણાવી છે. ચેાગ શાસ્ત્રના બીજા વિભાગમાં ધ્યાનની વિસ્તૃત હકીકત પુરી પાડી છે× અહીં ધ્યાનના વિષયને • “ ધ્યાન શતકે ” “ અધ્યાત્મસાર’” આદિના આધારે સક્ષેપથી જણાવવામાં આવે છે. અધિક જિજ્ઞાસાવાળાએ ધ્યાન વિષયક અન્ય ગ્રન્થા જોવા te શ્રી વિશેષાવશ્યક મહાભાષ્યના પ્રણેતા પરમેાપકારી સૂરિપુર'દર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ધ્યાનશતકે ? નામના ગ્રન્થરત્નમાં ધ્યાનને પ્રભાવ વર્ણવતાં ફરમાવે છે કે, ‘જલથી જેમ મલ, અગ્નિથી જેમ કલ'ક અને સૂર્યાંથી જેમ પ'ક શોષાય છે, તેમ ધ્યાનરૂપી જલથી કમરૂપી મલ, ધ્યાનરૂપી અગ્નિથી કમરૂપી કલંક અને ધ્યાનરૂપી સૂર્યથી કમરૂપી પંક શાષાય છે, શુદ્ધ થાય છે.’ વળી ભાજન નહિ કરવાથી અથવા વિરેચન લેવાથી રોગના × તે માટે જીએ આ પુસ્તકમાં આપવામાં આવેલ પરિશિષ્ટ બીજામાં “ યાગનાં આર્મ્ડ અગા ” વાળું લખાણ. ". Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ 1 કારણેાની ચિકિત્સા થાય છેઅને-રોગાશય શમે છે,તેમ યાનવૃદ્ધિના હેતુભૂત અનશનાદિ બાહ્ય અને પ્રાયશ્ચિતાદિ અભ્ય’તર તપ વડે કમ રાગની ચિકિત્સા થાય છે અને કર્માંશયે શમે છે. વલી ચિરસંચિત ઈંધન જેમ પવન સહિત અગ્નિ વડે શિશ્ન ભસ્મીભૂત થાય છે, તેમ તપરૂપી પવન સહિત દયા ન રૂપી અગ્નિ વડે અનેક ભવે માં ઉપાજેલાં અનંત કમરૂપી ઇંધના ભસ્મીભૂત થાય છે. અહીં કમ એજ દુઃખરૂપી તાપના હેતુભૂત હાવાથી ઈન્જનની ઉપમાને ચેાગ્ય છે, વળી પવનથી હણાયેલા ઘણા મેઘા પણ જેમ વિલયને પામે છે, તેમ ધ્યાનરૂપી પવનથી આહત થયેલાં ઘન-ઘણાં ચીકણાં કમરૂપી મેઘા પણ ક્ષણવારમાં વિલયને પામે છે, અહી જવ સ્વભાવને આવરણ કરનાર હાવાથી કમને ઘનની-વાદળાંની ઉપમા બરાબર લાગુ પડે છે, વળી ધ્યાન યુક્ત ચિત્ત ઈર્ષ્યા, વિષાદ, શેક, દૈન્ય, વિકલતા વિગેરે માનસતાપથી બાધિત થતુ નથી. ધ્યાનના પ્રભાવે હ, મત્સર, ક્રોધ, લેાલ, કામ, કષાય વિગેરે માનસિક વિકારી પીડાકારક થતા નથી, તથા ધ્યાનથી અતિનિશ્ર્ચલ બનેલા ચિત્તને વિષે ટાઢ, તાપ, ભૂખ, તૃષા વિગેરે શારીરિક પીડાએ પણ ખાધાકારક થતી નથી. એ કારણે સવ ગુણ્ણાનું સ્થાન સર્વ દૃશ્ય-અદેશ્ય સુખાનુ કારણુ અને સર્વ આપત્તિઓનું નિવારણ કરનાર સુપ્રશસ્તધ્યાન નિરતર શ્રદ્ધેય-શ્રદ્ધા કરવા લાયક, જ્ઞેય-જ્ઞાન કરવા લાયક અને ધ્યેય ધ્યાન કરવા લાયક છે. ધ્યાનના સ્વરૂપનુ જ્ઞાન, ધ્યાનના ફુલની શ્રદ્ધા અને ધ્યાનની ક્રિયાનું આચ Page #568 -------------------------------------------------------------------------- ________________ રણું અનંત કર્મનિર્જરા કરાવનાર હોવાથી સદા સર્વદા કરવા લાયક છે. શંકાઃ આથી ધ્યાનને છેડીને બીજી બધી કિયાઓને લેપ નહિ થાય? - સમાધાન-ના. કારણ કે શ્રી જિનશાસનમાં ધર્મની એવી કઈ ક્રિયા નથી કે જેનાથી ધ્યાન ન થતું હેય. વસ્તુતઃ જેમાં ત્રણે ગેની એકાગ્રતા થાય છે, એવી શાસ્ત્રોક્ત ક્રિયાઓનું આસેવન એજ તત્વથી ધ્યાન છે. મોક્ષને પ્રધાન હેતુ સંવર (આવતા કર્મનું રોકાણ) અને નિર્જરા (પૂર્વનાં કર્મોને ક્ષય) છે. સંવર અને નિર્જરાને હેતુ ધ્યાન છે અને એ ધ્યાનની સાધક પ્રશસ્ત કિયાએ અને ધ્યેય-ધ્યાન કરવા લાયક અને સાક્ષાત્ એથી ઉપજતું સુપ્રશસ્ત ધ્યાન એજ મોક્ષનું કારણુ–સાધન છે, અને મોક્ષ ન મળે ત્યાં સુધી એ સાધનનું સેવન છેડવા લાયક નથી. એ રીતે જીવનરૂપી વસ્ત્ર ઉપર ચઢેલ કર્મરૂપી મેલને દેવાનું સાધન ધ્યાનરૂપી જલ છે. જીવરૂપી સોનામાં રહેલ કર્મરૂપી કલંકને બાળવાનું સાધન ધ્યાનરુપી અનલ છે, તથા જીવરૂપી કાદવવાળી ભૂમિમાં રહેલા કર્મરૂપી કીચડને સુકવવાનું સાધન ધ્યાનરૂપી સૂર્ય છે, તથા ચિરસંચિત કમેન્ડનને દગ્ધ કરનાર અગ્નિ અને શુભાશુભ કર્મરૂપી વાદળાની ઘટાઓને વિખેરી નાંખનાર પવન પણ તે ધ્યાન જ છે. શીતષ્ણાદિ શારીરિક દુઃખ અને ઈર્ષા-વિષાદાદિ Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૦૫ માનસિક પીડાનુ નિવારણ કરવા માટેનું ઔષધ તથા કમ રાગને હઠાવવા માટેનું વિરેચન પણ તેજ છે. વળી પુણ્યાનુખ ધીપુણ્યના ફલસ્વરૂપ દેવગતિ સ’ખ’ધી વિપુલ સુખા, સુકુલમાં જન્મ, ધિલાભ, ધમ સામગ્રી, પ્રત્રજ્યા, ઉત્તમ ગુરૂ, ઉત્તમ ગચ્છ, શુદ્ધ સયમ, કેવલજ્ઞાન, શૈલેશીકરણ અને અન્તે અપવગ વગેરે ઉત્તરાત્તર શુભાનુ અન્ધી સુખાની પ્રાપ્તિ ધ્યાનના પ્રભાવે થાય છે. ત્રણૢ ભુવનને વિષય કરનાર મનને એક અણુને વિષે સ્થિર કરી ધ્યાનચેાગી અતે મન રહિત થાય છે. જેમ સવ શરીરને વિષે વ્યાપી રહેલુ વિષે મંત્ર વડે ‘ડંશ ’ દેશની અંદર લાવી પ્રધાનતર મન્ત્ર અને ઔષધ વડે દૂર કરાય છે, તેમ મનરૂપી વિષને જિનવચન ધ્યાનના સામર્થ્યથી પરમાણુ દેશની અંદર લાવી, ચેાગી અચિન્ત્ય પ્રયત્નથી દૂર કરે છે, અથવા ઈન્જન સમુદાયને ક્રમશઃ દૂર કરવાથી સ્તાક ઈન્ધનથી અવશેષ રહેલા અગ્નિ જેમ આપેઆપ મુઝાઈ જાય છે, તેમ વિષય ઈન્ધનથી મન હુતાશનને ક્રમશઃ દૂર કરી અ`તે સર્વથા નાબુદ કરાય છે. અથવા જેમ તપાવેલ લાઢાના ભાજન ઉપર રહેલું પાણીનું બિન્દુ અનુક્રમે વિલીન થાય છે, તેમ અપ્રમાદ રૂપી અગ્નિથી તપ્ત થયેલા જીવરૂપી ભાજન ઉપર રહેલુ' મનરૂપી જલ પણ શૈાષાઈ જાય છે. અહી ભાવ મરણુ ( વારવાર મરણ)ના કારણભૂત હોવાથી મનને વિષની ઉપમા આપેલી છે, તથા દુઃખરૂપી દાંહેના કારણભૂત હૈાત્રાથી તેજ મનને ફરીથી અગ્નિની ઉપમા આપેલી છે. Page #570 -------------------------------------------------------------------------- ________________ tet ધ્યાન માટે દેશ, કાળ અને અધિકારી. પરમેાપકારી પૂ. ઉપાધ્યાય શ્રી યશાવિજયજી મહારાજ અધ્યાત્મસાર નામના ગ્રન્થરત્નના ધ્યાના ધિકારમાં ફરમાવે છે કે— स्त्री पशु क्लीवदुःशीलवर्जित स्थानमागमे । सदा यतीनामाज्ञप्तं, ध्यानकाले विशेषतः ॥ १॥ a સ્ત્રી, પશુ, નપુસક અને દુરાચારીએથી જિત એવા સ્થાનમાં વસવા માટે સદા મુનિઓને આગમમાં ફરમાવ્યુ છે, અને ધ્યાનકાલે તે વિશેષે કરીને તેમ કરવા કરમાન્યુ છે. ૧ स्थिरयोगस्य तु ग्रामेऽविशेषः कानने वने । तेन यत्र समाधानं स देशो ध्यायतो मतः ॥ २॥ સ્થિર ચેાગીને તેા ગામ, જગલ કે વનમાં કાંઈ તફાવત નથી, તે કારણે જે સ્થાનમાં ચિત્તનુ સમાધાન રહે, તે સ્થાન ધ્યાન કરનારને માટે ચેાગ્ય માનેલું છે. ૨ ધ્યાન વૈગ્ય કાળનું વર્ણન કરતાં ફરમાવે છે કે— यत्र योगसमाधानं, कालोऽपीष्टः स एव हि । दिनरात्रिक्षणादीनां, ध्यानिनो नियमस्तु न || ३ || જે કાળે મન, વચન, કાયાના પ્રશ્નોનું સમાધાન હાય, તે કાળ ધ્યાન કરવા માટે ચેાગ્ય છે, એ માટે દિવસ, રાત કે અમુક ક્ષણેાના નિયમ ધ્યાન કરનારને નથી. ૩ Page #571 -------------------------------------------------------------------------- ________________ re यैवावस्था जिता जातु न स्यादयानोपघातिनी । तथा ध्यायेन्निषण्णोवा, स्थितो वा शयीतोऽथवा ॥ ४ ॥ જે કોઇ અવસ્થા ધ્યાનના ઉપઘાત કરનારી ન હાય, તે અવસ્થા વડે બેઠેલે, ઉભેલેા કે સુતેલેા ધ્યાન કરે. ૪ सर्वासु मुनयो देशकालावस्थासु केवलम् । प्राप्तास्तन्नियमो नासां नियता योगसुस्थता ॥५ સવ`દેશ, સર્વાં કાળ અને સવ અવસ્થાએમાં મુનિએ કેવળજ્ઞાનને પાંમ્યા છે, તેથી તેને વિષે નિયમ નથી (માત્ર) મન, વચન, કાયાના ચૈાગની સ્વસ્થતા એ નિયત છે. ૫ ધમ ધ્યાનના અધિકારીનું વધુન કરતાં તેજ ગ્રેન્ય રત્નમાં ફરમાવ્યું છે કે— मनसचेन्द्रियाणां च, जयाद्यो निर्विकारधीः । ધર્મધ્યાન સ ધ્યાતા, શાન્તો વાન્તઃ મન્નીતિતઃ ॥દ્દા મન અને ઇંદ્વિચા ઉપર વિજય પ્રાપ્ત કરવાથી જેની બુદ્ધિ નિર્વિકાર થયેલી છે, એવા શાન્ત અને દાન્ત ગુણુ· વાળા યાતા ધમ ધ્યાનના અધિકારી છે. परैरपि यदिष्टं च स्थितप्रज्ञस्य लक्षणम् । 7, घटते यत्र तत्सर्वं तथा चेदं व्यवस्थितम् ॥ ७ ॥ 9 બીજાઓએ પણ સ્થિતપ્રજ્ઞનુ જે લક્ષણ સ્વીકારેલુ છે, તે બધુ' અહી. ઘટે છે અને તે આ પ્રમાણે છે. છ Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ બગદાતિ એ અમા, સન પાર્થ! પનોતાના आत्मन्येवाऽऽत्मना तुष्टः, स्थितप्रज्ञस्तदोच्यते ॥८॥ |હે પાર્થ! મને ગત સર્વકામનાઓને જ્યારે ત્યાગ કરે છે અને આત્મા વડે આત્માને વિષે જ તુષ્ટ થાય છે, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ૮ दुःखेष्वनुद्विग्नमनाः, मुखेषु विगतस्पृहः। વીતરામથશોધ, થિથીનિટથરે છે ? . . દુખેને વિશે ઉદ્વેગ રહિત, સુખને વિષે સ્પૃહા -તથા રાગ, ભય અને કોધ રહિત થયેલે મુનિ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે ૯ यः सर्वत्राऽनभिस्नेहस्तत्तत्माप्य शुभाशयम् । नाऽभिनन्दति न द्वेष्टि, तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥१०॥ જે સર્વત્ર મમત્વ રહિત છે અને તે તે શુભાશુભ પામીને હર્ષ–શાક ધારણ કરતું નથી, તેની પ્રજ્ઞા પ્રતિકિત છે. ૧૦ ___यदा संहरते चाऽयं, कूर्मोऽगानीव सर्वशः। इन्द्रियाणीन्द्रीयार्थभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥११॥ કાચબે જેમ પિતાના અંગેને સર્વ બાજુથી સંકેચી લે છે, તેમ ઈદ્રિના વિષયથી ઈન્દ્રિયોને સંકોચી લે છે, તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત-સ્થિર થયેલી છે. ૧૧ शान्तो दान्तो भवेदीय, आत्मरामतया स्थितः । सिद्धस्य हि स्वभावो यः, सैव साधकयोग्यता ॥१२॥ આ રીતે શાન્ત, દાન્ત અને આત્મારામપણે રહેલ ચગી ધ્યાનને અધિકારી છે. સિદ્ધને જે સ્વભાવ, તેજ સાધકની યોગ્યતા છે. ૧૨ Page #573 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણૢ નવમું. મેાક્ષપ્રાપ્તિના સાચા ઉપાય. (જ્ઞાનક્રિયામ્યાં મોક્ષ ) આત્માની શુદ્ધ અવસ્થા તે મેક્ષ છે અને અશુદ્ધ અવસ્થા એ સ`સાર છે. અશુદ્ધ અવસ્થામાં રહેલા જીવ શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે, અર્થાત્ તેના ઉપાય શુ' ? એ ખતાવવા માટે શાસ્ત્રકારાએ ‘જ્ઞાનનિયામ્યાં મોક્ષઃ ।” એ સૂત્રની રચના કરી છે. જીવના મેાક્ષ એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી નથી. પણ એ એના સચાગથી જ છે. એ વાતને આ સૂત્ર સક્ષેપથી જણાવે છે. ખીજા શબ્દોમાં કહેવું હોય તે એમ કહી શકાય કે ક્રિયાનિરપેક્ષ જ્ઞાન, એ જ્ઞાન જ નથી અને જ્ઞાનનિરપેક્ષ ક્રિયા એ ક્રિયા જ નથી. સાચુ જ્ઞાન, ક્રિયાસહિત જ હોય છે અને સાચી ક્રિયા, જ્ઞાનપૂર્વક જ થાય છે, એ રીતે ક્રિયા અને જ્ઞાન, જલ અને તેના રસની જેમ પરસ્પર મળેલાં જ હાય છે.. જલ અને તેના રસ એ જેમ જુદા પાડી શકાતાં નથી, તેમ સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ક્રિયા પણ એક બીજાથી જુદી પાડી શકાતી નથી.દારિદ્રયથી હણાયેલેા પુરૂષ જે ચિંતામણિના સ્વરૂપને જાણનારો હાય, તે તેની પ્રાપ્તિના ઉપાયને છેડીને બીજી પ્રવૃત્તિ કરી શકે નહિ અને જો કરે તા તે Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ ચિંતામણિના સ્વરૂપને જાણનારે છે એમ કહેવાય નહિ. તેમ અશુદ્ધ અવસ્થામાં રહેલે જીવ અશુદ્ધ અવસ્થાનાં દુઃખને અને શુદ્ધ અવસ્થાનાં સુખને ખરેખર જાણતા હોય, તે અશુદ્ધ અવસ્થા ટાળીને શુદ્ધ અવસ્થા મેળવવાનાં ઉપાયમાં પ્રવૃત્તિ કર્યા સિવાય રહી શકે જ નહિ. એ ઉપાયનું નામ જ ક્રિયા છે. તથા શુદ્ધ અને અશુદ્ધ અવસ્થાના સ્વરૂપનું સાચું ભાન તેનું નામ જ જ્ઞાન છે. આત્માની શક્તિઓને એક સરખો વિકાસ સાધ્યા વગર કોઈપણ ફળ પ્રાપ્ત કરી શકાય નહિ. એની શક્તિઓ મુખ્ય બે છે. એક ચેતના અને બીજું વીર્ય. એ બને શક્તિઓ પરસ્પર એવી સંકળાયેલી છે કે એમના વિના બીજાને વિકાસ અધુરો જ રહી જાય છે, જેથી બને શિક્તિઓ સાથે જ આવશ્યક છે. ચેતનાને વિકાસ એટલે જ્ઞાન મેળવવું અને વીર્યને વિકાસ એટલે જ્ઞાન પ્રમાણે જીવન ઘડવું. તાત્પર્ય એ છે કે જ્ઞાન એ ચેતનાની વિશુદ્ધિ રૂપ છે અને ક્રિયા એ વિયેની વિશુદ્ધિ રૂપ છે. જ્યારે ચેતના અને વીર્ય એ બન્નેની સંપૂર્ણ વિશુદ્ધિ થાય છે, ત્યારે જ સર્વસવર રૂપ મેક્ષ થાય છે. એ રીતે જ્ઞાન અને કિયા એ બનેના સુમેળથી મોક્ષ થાય છે. તે બનેમાંથી એકને પણ નિષેધ કરનાર મોક્ષને સાધક થઈ શકતું નથી. જ્ઞાન અને ક્રિયા એ બને જીવનના છેડાઓ છે, તે છુટા છુટા હોય ત્યાં સુધી કાર્યસાધક ન બને પણ એ બને છેડાઓ સાથે ગોઠવાય તે જ ફળસાધક બને. Page #575 -------------------------------------------------------------------------- ________________ પા શાસ્ત્રમાં એ માટે અ‘ધપ’ગુનુ એક પ્રસિદ્ધ દૃષ્ટાંત છે એક ગામમાં આગ લાગવાથી ગામના ખીજા બધા માણસા તા પેાતાના જીવ ખચાવવા માટે ભાગી ગયા પણ એક આંધળા હતા, તે આંખે નહિ દેખવાથી અને એક પાંગળે હતા, તે દેખાવા છતાં પણ પગ નહિ હાવાથી તે બન્ને આગવુ સ્થાન છેડી શકયા નહિ અને આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયા. જો તેએ પરસ્પર મલી ગયા હત અને આંધળાએ પાંગળાની આંખની અને પાંગળાએ આંધળાના પગની મદદ લીધી હાત તા અને બચી શકયા હાત. આ દૃષ્ટાન્તના ઉપનય એ છે કે ક્રિયા વગરનું જ્ઞાન પાંગળું છે અને જ્ઞાન વિનાની ક્રિયા આંધળી છે. એ એના પરસ્પર સંચાગ ન થાય અર્થાત્ ખન્ને પરસ્પર સાપેક્ષ ન બને તેા અનેનેા નાશ થાય. અર્થાત્ એકલા ક્રિયાવાન કે એકલા જ્ઞાનવાનને આ સંસારરૂપી આગમાં નાશ થયા વિના રહે નહિ. વસ્તુ સ્થિતિ આમ હૈાવા છતાં એકલા જ્ઞાનને કે એકલી ક્રિયાના પક્ષપાત જીવને શાથી થાય છે ? તેના પણ કારણા છે અને તે એ છે કે શાસ્ત્રામાં જ્ઞાનના મહિમા ગાતી વખતે ક્રિયાની તુચ્છતા બતાવી હોય છે અને ક્રિયાને મહિમા ગાતી વખતે જ્ઞાનની નિ:સારતા વર્ણવી ડાય છે. અશુદ્ધ જીવમાં અનાદિની અશુદ્ધતાના કારણે બે દાષા ઘર કરી ગયા હૈાય છે, એક તે શુભ ક્રિયામાં આળસ અને અશુભ ક્રિયામાં ઉત્સાહ તથા બીજો દોષ આત્મસ્વરૂપનું' અજ્ઞાન Page #576 -------------------------------------------------------------------------- ________________ પ૧૨ અને પરસ્વરૂપમાં આત્મસ્વરૂપને ભ્રમ. આ બે દે જીવમાં એવા જડ ઘાલીને બેઠા હોય છે કે, તે જ્યારે જ્ઞાનને મહિમા સાંભળે છે, ત્યારે કિયામાં આળસુ બની જાય છે અને જ્યારે ક્રિયાને મહિમા સાંભળે છે ત્યારે જ્ઞાન પ્રત્યે ઉપેક્ષા ભાવવાળ બની જાય છે. જીવનની આવી અશુદ્ધ દશામાં જ્યારે તેને જેવા ઉપદેશકને સાગ મળે છે, ત્યારે તે તેવા દેષવાળે બની જાય છે. એવી દશામાં તેની શુદ્ધિ થવી તે દૂર રહી જાય છે, કિન્તુ અનાદિકાળથી લાગેલા એક યા બીજ દોષની અધિક ને અધિક પુષ્ટિ થવાથી વધારે ને વધારે અશુદ્ધ થતું જાય છે. જ્યારે તેને શુદ્ધ ઉપદેશક ગુરુ મળે અને બેમાંથી એક પણ દેષ પુષ્ટ ન થઈ જાય, તેની સાવધાનીપૂર્વક ઉપદેશ આપે, ત્યારે તે જે સચેતન હોય તે જ્ઞાન અને ક્રિયા ઉભયની સાધના કરનારો થાય અને અશુદ્ધિને નાશ કરી શુદ્ધ દશાને પામી શકે. જ્ઞાન અને કિયા એ બેના સુમેળથી જ મુક્તિ થાય છે એ વાત સમજવા માટે નીચેના સિદ્ધાંતસારગર્ભિત. વાક્ય પણ આત્માર્થી જીવને ખૂબ ઉપગી હોવાથી અહીં નીચે રજુ કરીએ છીએ. જેઓ મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે, તે સર્વ મુમુક્ષુઓ પ્રથમ શુદ્ધ વ્યવહારનું આલંબન લઈને પછી નિશ્ચયના આશ્રય વડે પામ્યા છે. શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની ઉત્પત્તિ હોતી નથી. Page #577 -------------------------------------------------------------------------- ________________ પ13 વ્યવહાર રત્નત્રયીથી નિશ્ચય રત્નત્રયી પ્રગટ થાય છે. આ રત્નત્રયી (જ્ઞાન-દર્શન-ચારિત્ર) વિના કઈને કઈપણ કાળે પિતાના પરમ શુદ્ધ ચિદ્રુપની પ્રાપ્તિ થતી નથી, એ જ્ઞાનિઓને દઢ નિશ્ચય છે. સંયમ આચરણ ચારિત્ર એ વ્યવહારરૂપ છે અને સ્વરૂપ આચરણ રૂપ ચારિત્ર એ નિશ્ચયરૂપ છે. સંયમઆચરણ ચારિત્ર વિના કેવળ સ્વરૂપાચરણ ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. સ્વરૂપાચરણ ચારિત્ર કેવળ અપ્રમત્તાદિ ગુણઠાણે જ હોય છે. સર્વ નયને આશ્રય કરનારા મહાત્માએ કેવળ એકાંત નિશ્ચયમાં ખેંચાતા નથી, વ્યવહારને તજી દેતા નથી. જ્ઞાનને સર્વોત્કૃષ્ટ માનીને સ્વીકારે છે પણ કિયાને અનાદર કરતા નથી, ઉત્સર્ગને આદરે છે પણ અપવાદ ભૂલી જતા નથી. ભાવમાં તત્પર રહે છે પણ દ્રવ્યનું નિમિત્તપણું યાદ રાખે છે, એવી રીતે સાપેક્ષપણે અહર્નિશ વર્તન કરે છે. નિશ્ચયમાં જ લીન થયેલા મહાત્માઓને જે ક્રિયાઓ અતિ પ્રજનવાલી નથી, તેજ ક્રિયાઓ વ્યવહારમાં રહેલાને અતિ ગુણકારી છે. અપુનબંધક દશાથી માંડી છઠ્ઠા ગુણઠાણ સુધી વ્યવહારની મુખ્યતા છે અને નિશ્ચયની ગણતા છે, જ્યારે અપ્રમત્ત આદિ સાતમા ગુણસ્થાનકથી નિશ્ચયની મુખ્યતા છે. વ્યવહારનયને જાણ્યા કે આદર્યા વિના નિશ્ચયનય આદરવાની ઈચ્છા કરવી એ અનુપગી છે. શુદ્ધ વ્યવહારમાં ધ-૩૩ Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ પ્રવીણતા પ્રાપ્ત કર્યા વિના સાચા નિશ્ચયની કદી પણ પ્રાપ્તિ થતી નથી. હંમેશાં અસદારભમાં રહેલાઓને વ્યવહાર ક્રિયા ખૂબ જ ઉપયોગી છે. વૃત્તિઓમાં રહેલી સ્કૂલ મલિનતાએને ઉત્તમ વ્યવહારવાળા દાન, તપ, જપ, વંદન, પૂજન, દયા, પ્રતિકમણ આદિ કિયાઓથી દૂર કરી શકાય છે, જ્યારે મનમાં રહેલી સૂક્ષમ મલિનતાને વિવેક દષ્ટિવાળા વિચારથી વિશુદ્ધ કરી શકાય છે. કિયા માર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્યને પિતાના મન, વચન અને કાયાને વ્રત, તપ, જપ આદિ યમ, નિયમોમાં અહર્નિશ પ્રવર્તાવવા પડે છે અને જ્ઞાન માર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્યને ક્રિયા માર્ગમાં દઢતા થયા પછી અહેનિશ આત્મપગમાં તત્પર રહેવું પડે છે. જે ભૂમિકામાં જે ઘટે નહિ તે જ કરે છે તે ભૂમિકાને સહેજે ત્યાગ થાય છે. સિદ્ધાંતમાં જ્યાં નિશ્ચયધર્મનું વર્ણન છે, ત્યાં નિશ્ચયધર્મને આદર કરવા માટે છે પણ વ્યવહાર ધર્મના ખંડન માટે નથી, તેમ વ્યવહાર ધર્મનું વર્ણન છે ત્યાં વ્યવહાર ધર્મના આદર માટે છે પણ નિશ્ચય ધર્મના ખંડના માટે નથી. વ્યવહાર અને નિશ્ચયની ગૌણતા–મુખ્યતા પ્રત્યેક જીવન અધિકાર પ્રમાણે જાણવી. સાપેક્ષ બુદ્ધિએ સર્વ સત્ય છે. Page #579 -------------------------------------------------------------------------- ________________ પાપ વ્યવહાર અને નિશ્ચય એ બન્ને નયાને ગૌણ-મુખ્ય રાખી પ્રવૃત્તિ કરતાં વસ્તુના યથાર્થ મેધ થાય છે. જે વખતે વ્યવહારની મુખ્યતા હાય, તે વખતે નિશ્ચયની ગૌણુતા હાય અને જે વખતે નિશ્ચયની મુખ્યતા હોય તે વખતે વ્યવહારની ગૌણતા હોય. આમ બન્ને નયદષ્ટિમાં જ્યારે જેની જરૂરીયાત હોય ત્યારે તેના ઉપયાગ બીજી સૃષ્ટિના તિરસ્કાર ન કરતાં સમભાવની દૃષ્ટિએ કરવામાં આવે તે વસ્તુ તત્ત્વના યથા અનુભવ થાય છે. સમ્યગજ્ઞાનવાળા, ક્રિયાને વિષે તત્પર, ઉપશમવાળા જ્ઞાનાદિ ગુણેાવડ ભાવિતાત્મા, અને જેએ જિતેન્દ્રિય છે તેએ પેાતે સ’સાર સમુદ્રથી તરેલા છે અને તે મીજાને પણ તારાને સમ બને છે. ક્રિયા રહિત એકલું જ્ઞાન અનક-મોક્ષરૂપ ફળ સાધવાને અસમર્થ છે. મા ના જાણનાર પણ ગમન ક્રિયા કર્યા સિવાય ઇચ્છિત નગરે પહોંચી શકતા નથી. • જેમ દીવા પાતે સ્વપ્રકાશરૂપ છે, તે પણ તેલ પૂરવા વિગેરે ક્રિયાની અપેક્ષા રાખે છે, તેમ પૂર્ણ જ્ઞાની પણ અવસરે સ્વભાવરૂપ કાને અનુકૂલ ક્રિયાની અપેક્ષા રાખે છે. આ ક્રિયા તા ખાદ્ય ભાવ છે, ' એ રીતે માહ્ય " ક્રિયાના ભાવને આગળ કરીને જેઆ વ્યવહારથી ક્રિયાના નિષેધ કરે છે, તે મુખમાં કાળીએ નાખ્યા સિવાય તૃપ્તિને ઈચ્છે છે. Page #580 -------------------------------------------------------------------------- ________________ અધિક ગુણવતેનું બહુમાન, પાપની જુગુપ્સા, અતિ ચારની આલોચના, વ્રતમાં લાગેલા દેષની ગહ, દેવ ગુરૂની ભક્તિ અને ઉત્તરગુણની શ્રદ્ધા તથા લીધેલા નિયમોને હમેશાં સંભારવા, આ બધા કારણે વડે શુભ ક્રિયા અત્યંત ગુણ કરનારી છે, તેનાથી ઉત્પન્ન થયેલા ભાવને નાશ થતો નથી અને નહિ ઉત્પન્ન થયેલા ભાવને પણ શુભ ક્રિયા ઉત્પન્ન કરે છે. ' લાપશમિક ભાવે વર્તતાં તપ, સંયમ અનુકૂલ જે કિયા કરાય છે, તે કિયાવડે શુભ ભાવથી પડી ગયેલાને પણ તે ભાવની ફરીથી વૃદ્ધિ થાય છે. તે હેતુથી ગુણની વૃદ્ધિ કરવા માટે અથવા ગુણથી પડી ન જવાય તે માટે ક્રિયા કરવી જરૂરી છે. એક સંયમ સ્થાન તે માત્ર કેવલ. જ્ઞાનને જ સ્થિર રહે છે. ભવ્ય જીવ વચનાનુષ્ઠાનથી નિર્વિકલ્પ સમાધિરૂપ અસંગ ક્રિયાની ગ્યતાને પ્રાપ્ત થાય છે અને તે અસંગ કિયા આ જ્ઞાન અને કિયાની અભેદ ભૂમિકા છે. કારણ કે અસંગ ભાવ૫ કિયા શુભ ઉપગ અને શુદ્ધ વિહ્વાસની સાથે તન્મયતા ધારણ કરે છે. વળી તે સ્વાભાવિક આનંદરૂપ અમૃતરસથી ભીંજાયેલી છે. પિતાના શુદ્ધ આત્માને મૂકીને કેઈ સ્થળે, કેઈકાળે કે કેઈપણ પ્રકારે શુદ્ધ નિશ્ચય નય બીજાને સ્પર્શ કરતે નથી; છતાં વ્યવહારનું આલંબન લઈ નિશ્ચયમાં પહોંચે છે. આમ વ્યવહારના આલંબનને લઈ નિશ્ચય વર્તાતે હોવાથી જ Page #581 -------------------------------------------------------------------------- ________________ પ૭ તે શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે માટે વ્યવહાર, એ નિશ્ચયને માટે પરમ ઉપકારી છે. જૈન શાસનરૂપી રથને નિશ્ચય નય અને વ્યવહાર નય એમ બે ચકો છે જેઓ એ બે ચક્રોમાંથી એક પણ ચક્રને ઈન્કાર કરનારા અગર એકમાં જ રાચનારા પણ ઉભયને યથાસ્થિત સ્વીકાર અને અમલ નહિ કરાનારાએ રથને ભાંગી નાખવાનું કામ કરનાર છે. બે પાંખ વિના જેમ પક્ષી ઉડી શકતું નથી અને બે હાથ વિના જેમ તાલી પાડી શકાતી નથી અને બે નેત્રે વિના જેમ વસ્તુનું અવલેકન બરાબર થતું નથી તેમ બે નય વિના દ્રવ્યોનું અવલોકન યથાર્થ થતું નથી. કેટલાક જ વ્યવહારનય વિના કેવળ નિશ્ચયથી નાશ પામ્યા છે. જ્યારે કેટલાક જ નિશ્ચયનય વિના એકલા વ્યવહાર નથી પણ સર્વ કર્મરહિત બની શક્યા નથી, એમ તીર્થકર દેએ કહ્યું છે. વ્યવહાર અને નિશ્ચય બને સાથે મળીને જ કાર્ય સાધક બને છે એ તાત્પર્ય છે. કેવળજ્ઞાની ભગવંતે પણ સર્વસંવર રૂપ ક્રિયાને પામ્યા વગર પરમપદ સ્વરૂપ મેક્ષને પામી શકતા નથી, તે પછી બીજાની તે શી વાત? મતલબ કે સમ્યગૂજ્ઞાન અને સમ્યગુ ક્રિયા એમ ઉભયથી મેક્ષ છે, પણ બેઉમાંથી એકના અભાવમાં મેક્ષ નથી. અહીં મોક્ષમાર્ગમાં જ્ઞાનથી આત્મ સ્વરૂપનું જ્ઞાન લેવાનું છે અને ક્રિયાથી હિંસાદિ અશુભકિયાએથી નિવારણ Page #582 -------------------------------------------------------------------------- ________________ પા૮ કરનારી કિયાએ સમજવાની છે. મોક્ષમાર્ગમાં આત્મજ્ઞાનશૂન્ય જ્ઞાન, સમગ્ર જગતનું થાય તે પણ તેની કાંઈ જ કિંમત નથી, તેમ જ્ઞાન, અધ્યાત્મ આદિના નામે અહિંસાદિ શુભ ભાવેને ઉત્તેજન આપનારી શુભ ક્રિયાઓને નિષેધ જેમાં ન હોય તેજ સાચે મેક્ષ માર્ગ છે શુભ ક્રિયા પૂર્વકનું શુદ્ધજ્ઞાન અને શુદ્ધજ્ઞાન પૂર્વકની શુભકિયાઓ મોક્ષમાર્ગ છે. આત્માર્થી ઓએ તે બન્નેનું યથાર્થ સ્વરૂપ સમજીને તે બન્નેમાંથી એકની પણ ઉપેક્ષા કર્યા વિના યથાશક્ય આરાધક જીવન ગાળવા પ્રયાસ કરે જોઈએ, આ સમાધિગ ઉપર ચઢવાને ઈચ્છતે સાધક બાહ્ય છે કિયાને પણ સેવે છે. અને એ ભાવસાધક પ્રીતિ, ભક્તિ છે અને વચનરૂપ શુભ સંકલ્પમય કિયા વડે અશુભ સંકલ્પને દૂર કરતે આરાધક થાય છે ગરૂપ ગિરિ શિખર ઉપર છે ચઢેલે પુરૂષ અંતર્ગત કિયાવાળે ઉપશમથી જ શુદ્ધ થાય છે. છે. જેની દષ્ટિ કરૂણાની વૃષ્ટિ જેવી છે અને જેની વાણું ઉપશમરૂપ અમૃતને છંટકાવ કરનારી છે એવા શુભજ્ઞાન અને ક્રિયામાં મગ્ન થયેલા ગિને નમસ્કાર . તે Page #583 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પહેલું. મહાવત અને તેની ભાવનાઓ. ધમ સાધના” નામનું આ પુસ્તક મુખ્ય રીતે ગશાસ્ત્ર ગ્રન્થના આધારે ગૃહસ્થ ધર્મીઓને ઉદ્દેશીને તૈયાર થયેલું હોવાથી તેમને જરૂરી માર્ગાનુસારિતા ગુણાનું, અણુવ્રતનું, તથા શ્રાવકની દીનચર્યા આદિનું વર્ણન એમાં કરવામાં આવ્યું છે. પરંતુ યેગશાસ્ત્ર ગ્રન્થની શરૂઆતમાં કરવામાં આવેલ મંગલાચરણનું રહસ્ય, ચેગને મહિમા, મુનિઓની આચાર શુદ્ધિમાં અનન્ય કારણભૂત મહાવતે તથા મહાવ્રતની ભાવનાઓનું, મહાવ્રતના અધિકારીઓનું વર્ણન કે જે પ્રસ્તુત પુસ્તકમાં દાખલ થયું નથી તેથી તેને સંક્ષેપમાં અહીં જોઈએ, જેથી એગશાસ્ત્રના પ્રથમ વિભાગ સ્વરૂપ શરૂઆતના ચાર પ્રકાશન સંક્ષિપ્ત ભાવાર્થ પણ અહીં અખંડિત બનશે. (યોગશાસ્ત્ર શરૂઆતના શ્લેક ૧થી ૩૪ સુધીને ભાવાર્થ) - મંગલાચરણ ઘણું મહેનને દૂર કરી શકાય એવા રાગદ્વેષ આદિ શત્રુઓના સમૂહનું નિવારણ કરનાર, અહંત, ગીઓના સ્વામી અને જગતના જીવનું રક્ષણ કરનાર મહાવીર દેવને નમસ્કાર ! “ ભગવાનની સમદ્રષ્ટિ, દંશ કરવાની બુદ્ધિથી પગને Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સ્પર્શ કરનાર પૂર્વ જન્મના કૌશિકગાત્રી સપના ઉપર અને નમન કરવાની બુદ્ધિથી પગના સ્પર્શ કરનાર ઈન્દ્રના ઉપર જે મહાશયનુ મન તે બન્ને ઉપર સરખું જ હતું તે શ્રીમન્ મહાવીરદેવને નમસ્કાર ! મહાવીર દેવની કરૂણા, અપરાધ કરવાવાળા જીવા ઉપર પશુ કરુણાથી નમ્ર અને અશ્રુથી આર્દ્ર એવા શ્રી વીર પરમાત્માના નેત્રાનુ` કલ્યાણ થાઓ ! આ શ્લાકમાં સુદર રૂપક આપી પૂ. આચાર્યશ્રીએ ભગવાનના આત્મામાં રહેલ અન'ત કરૂણાનુ' દર્શન કરાવ્યુ છે. ભગવાનની અંદર રહેલ અનંત કરૂણાનું દર્શન આપણા આત્મામાં થવુ' એજ પરમાત્માનું સાચુ' દાન છે. પર માત્માની સાથે સંબંધ બાંધવા માટેની એ ચેાગ્ય ભૂમિકા છે. પરમાત્માની સાચી પિછાણુ થયાની એ શરૂઆત છે. ભગવાન મહાવીરના જીવનની એ માજુએ છે. એક કઠોર અને બીજી કમળ. આંતર બાહ્ય વિવિધ મુશ્કેલી. એના સામના કરતી વખતે ભગવાને પેાતાના જીવનમાં ઘણી જ ધીરતા, વીરતા અને ગભીરતા ખતાવી છે અને એથી જ ભગવાનનું મહાવીર નામ એ ગુણુ નિષ્પન્ન મહાવીર તરીકે પ્રસિદ્ધિમાં આવ્યું છે, વ્રત, તપ, ધ્યાન, ઉપસર્ગ અને પરિષહું સહુવાની અને તે વખતે અડગ રહેવાની દૃષ્ટિએ તેમનું જીન્નન ઘણું કઠોર હતુ પરંતુ ભગવાનના જીવનમાં કઠોર વ્રત, અને તપ જ હતાં ઐતા ભગવાનના જીવનની એક ખાજી હતી, એમની સામે એમની Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૨૧ , બીજી બાજુ પણ છે. કઠેર તપ, વ્રતમાં અડેલ રહેવાનું સામર્થ્ય પ્રગટ થવામાં તેમની તે બીજી બાજુ ઘણું જ કારણભૂત હતી. ભગવાનમાં જ એવું અપૂર્વ સામાણ્ય પ્રગકહ્યું તેમાં મુખ્ય તત્વ એ હતું કે ભગવાનના આત્મામાં કરૂણું તત્ત્વ સૌથી અધિક હતું. ભગવાનના જીવનમાં કરૂણા એટલી અપાર હતી કે તેની સરખામણીમાં ઉભી શકે એ કેઈ પદાર્થ આ ચરીચર વિશ્વમાં મહાજ્ઞાની પુરૂષોને પણ ગોત્યે જડતું નથી અને તેથી “Sત્રાધાર પવિતા” “હે પ્રભુ! તમે ત્રણ જગતના આધાર છે અને કરૂણાના અવતાર છો ” “સ્વયં-ભૂરમણ સાગર કરતાં પણ આપની કપ અધિક છે.” એવી રીતે ભગવાનને સ્તવીને અટકી ગયા છે. ભગવાન સૌથી શ્રેષ્ઠ ગણાય છે તેમાં ઘણા કારણે હોવા છતાં તેઓ કરૂણાના મહાસાગર છે એ કારણે મુખ્ય છે. ત્રણ ત્રણ ભવ સુધી ભગવાન સતત રીતે કરૂણાને વરસાદ વરસાવે છે અને તેથી જ ભગવાનના એ ભવે પણ ગણના તુલ્ય બન્યા છે. સિદ્ધત્વની સાધના એક ભવમાં પણ થઈ શકે છે, જ્યારે અરિહંતપણાની સાધના માટે ઓછામાં ઓછા ત્રણ ભવ જોઈએ. આમાં સિદ્ધત્વ કરતાં ભવ વધારે છે, છતાં એ વસ્તુ પ્રશંસા પાત્ર બને છે, તેનું કારણ એ છે કે એ ત્રણ ભેમાં ભગવાન કેવળ કરૂણાને જ વરસાદ વરસાવે છે અને તેથી જ જગતના અનેક ભવ્યજ ભવથી નિસ્તારને પામે એવી પરિસ્થિતિ જગતમાં Page #586 -------------------------------------------------------------------------- ________________ પરર સાતી જાય છે. એથી એ ભવાભવસ્વરૂપ હોવા છતાં અનેકના ભવેચ્છેદમાં કારણ બને છે. જો જગતમાં આવું કરૂણા તત્ત્વ ન હાત તા કાઈપણ જીત્રા મેાક્ષની સાથે સબંધ થઈ શકત નહી, જેમ ઘાતી કર્મો ખપ્યા પછી અવશેષ અઘાતી કર્મો જગતને આશીર્વાદ રૂપજ બને છે, તેમ પરાભાવ પ્રધાન અન્યા પછીના કરૂણાશીલ એવા તીર્થંકરના ભવા પણ સમગ્ર જગતને પરમ આશીર્વાદ રૂપ જ બને છે. વરધિની પ્રાપ્તિ પછી ભગવાનના આત્મામાં આ કરૂણા તત્ત્વ એટલું બધુ... વિકસી જાય છે કે તે તેની પરાકાષ્ટાએ પહેાંચી જાય છે. તેમની તમામ પ્રવૃત્તિએ કરૂણા પ્રધાન હાય છે. લેાકેાના ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કરે તેવી યાગની મહાન વિભૂતિઓ-અતિશયાની પરપરાએ તેમની સામે ખડી થાય છે, તેમાં મુખ્ય કારણું તરીકે એમના આત્મામાં જગતના તમામ જીવા પ્રત્યે ઉત્પન્ન થયેલ અનંત કરૂણાતત્ત્વ જ છે. સૂર્ય જેમ સૌને સરખા પ્રકાશ આપે છે, પરંતુ કાઈ માણસ પેાતાના દરવાજો અધ કરી મૂકે તે તેને પ્રકાશ મળતા અટકી જાય છે, પણ તેમાં સૂર્યની ખામી કે કૃપણતા નથી, પણ તેની સામે આડ મૂકનાર જીવની વિપરીત ચેષ્ટા કારણભૂત છે. તેમ ભગવાનની કરુણા પણ સર્વ જીવા પ્રત્યે સમાન હાવા છતાં તે કરુણાને માનવા કે ઝીલવા જે તૈયાર નથી તે ભગવાનની કરૂણાને પાત્ર બનતા નથી. તીર્થંકર જેવી ઋદ્ધિ સિદ્ધિ બીજા જીવા પ્રાપ્ત કરી શકતા Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૩ નથી એનેા અર્થ પણ એજ છે કે તીર્થંકર જેવી કરૂણા બીજા આત્મામાં પ્રગટી શકતી નથી. જેનામાં સૌથી અધિક સૌથી વિશાળ અને સર્વ જીવ વિષયક સહેજ કરૂણા પ્રગટે, તેનામાં સૌથી અધિક તારવાનું સામર્થ્ય પ્રગટે એવા નિયમ છે. ભગવાનમાં સૌથી અધિક કરૂણા હતી માટે ભગવાન સૌથી વધારે તારક અને સૌથી વધારે પૂજ્ય બની શકયા છે. મેાતીની સુંદરતાના મૂલમાં કોમળ પાણી કારણભૂત હાય છે. તેમ ભગવાન મહાવીરમાં પણ જે પરમસુંદરતા હતી તેના મૂલમાં સર્વ જીવ વિષય કોમળતારૂપી કરૂણા કારણભૂત હતી, જેમ પાણી વિનાનુ` મેાતી નિસ્તેજ અને કિંમત વિનાનુ' છે, તેમ કરૂણા વિનાના ગુણા પણ નિસ્તેજ અને અકિ'ચિત્કર છે. ભગવાન મહાવીર સમગ્ર જગત પ્રત્યે અત્યત કામળ હતાઅને એથીજ ઘાર અપરાધી ઉપર પણ ભગવાન કા વર્ષોવી શકયા હતા. માત્ર ચિત્તના ઢાષા અને ચિત્તની અશુભ વૃત્તિએ પ્રત્યેજ ભગવાન કઠાર હતા કે જે કઠારતા તે પ્રત્યેક મુમુક્ષુઓને મહાન બનાવનાર છે. આ રીતે ભગવાન મહાવીરના જીવનની બન્ને બાજુએના સ્થિરચિત્તે અભ્યાસ કરવા જરૂરી છે. અને એમના આંતર જીવનમાં રહેલા કરૂણાતત્ત્વને શેાધીને તેને આત્મસાત્ મનાવવું એજ ભગવાન મહાવીરની વાસ્તવિક ભક્તિ છે. ભગવાન મહાવીર કેવળ કરૂણામૂર્તિ હતા એવું જ્યારે દુનિયાને ભગવાન.. સાચું દન થશે ત્યારે ભગવાન મહાવીર તમામ વિવેકી પુરુષાના હૈયાના હાર અન્યા વિના નહિ રહે. જ્યાં સુધી પરમકૃપાળુ. Page #588 -------------------------------------------------------------------------- ________________ પર૪ ભગવાન મહાવીર આપણા હૃદયમાં બિરાજમાન ન થાય ત્યાં સુધી આંતર કલેશેાની અપાર અને ભયંકર ભંગજાળમાંથી શી રીતે મુક્ત અની શકાય ? અનંત દુઃખથી મુક્ત થવા માટે અને આન્તરશાન્તિની પ્રાપ્તિ માટે તે સિવાય બીજો ઉપાય નથી. ભગવાન મહાવીરનું કરુણાતત્ત્વ બહાર લાવવાની સર્વકાળ કરતાં આજના વિષમકાળમાં વધુ જરૂર છે, કારણ કે એમાં જ સમગ્ર જગતનું પરમહિત સમાયેલું છે. ચેગશાસ્ર બનાવવાના આધાર : ચોથા ક્ષેાકમાં આચાય શ્રી જણાવે છે કે સિદ્ધાંત રૂપ સમુદ્રમાંથી કેટલેક ભાગ લઈ ને, કેટલાક ભાગ સદ્ગુરુની પર’પરાથી મેળવીને અને કેટલેાક ભાગ મને પેાતાને જે અનુભવ થયા છે તે, એમ ત્રણ આધાર મેળવીને આ ચેગશાસ્ત્ર ખનાવુ છું. કાઈપણ વસ્તુને પ્રામાણિક બનાવવા માટે તેના કહેનારા તેને સ્વીકારનારા અને તે વસ્તુનુ નિરવઘ સ્વરૂપ આ ત્રણની શુદ્ધિ બતાવવી પડે છે, આ શાસ્ત્રને કહેનારા અવિચ્છિન્ન પરપરા પ્રાપ્ત મહાજ્ઞાની, અનુભવી અને ચેાગી મહાપુરુષ છે, તેને સ્વીકારનાર પરમાત કુમારપાલ જેવા વિવેકી સત્પુરુષા છે, અને તેમાં બતાવેલ ચાગનામા હેતુ સ્વરૂપ અને અનુષધ એમ ત્રણ પ્રકારે શુદ્ધ છે. આગમ, સદ્ ગુરૂઓની પર પરા અને આચાય શ્રીનાં સ્વાનુભવ, એમ ત્રણ રીતે આ ગ્રન્થ કસેાટીમાંથી પસાર થયેલા છે તેથી આ ગ્રન્થ સનાને માનનીય છે. Page #589 -------------------------------------------------------------------------- ________________ પર૫ ગમહિમા દુનિયાની સર્વ પ્રકારની વિપત્તિરૂપી વેલડીઓના સમૂહને કાપવા માટે એગ એક તીક્ષણ ધારવાળા કુહાડા સરખે છે. તથા જડીબુટ્ટી, મંત્ર કે તંત્ર વિના મક્ષ લક્ષમીને વશ કરનાર વશીકરણ છે. જેમ પ્રચંડ પવનથી ઘણી ઘાટી પણ વાદળાની ઘટા વિખરાઈ જાય છે, તેમ રોગના પ્રભાવથી ગમે તેટલાં મોટાં પાપ પણ નાશ. પામે છે. ઘણા વખતથી એકઠાં થયેલાં લાકડાંઓને પ્રબલ અગ્નિ જેમ એક ક્ષણવારમાં બાળીને ભસ્મ કરી નાખે છે, તેમ ઘણા કાળથી ભેગા થયેલાં પાપોને પણ ચુંગ બાળી નાંખે છે. યોગના પ્રભાવથી ગીને કફ વિગેરે શારીરિક મળ અને શરીરને સ્પર્શ વિગેરે દિવ્ય ઔષધિરૂપ બની જાય છે. તેને અણિમા લઘિમા વિગેરે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. બધી ઈન્દ્રિયના વિષયોનું જ્ઞાન તે ગમે તે ઈન્દ્રિય દ્વારા પ્રાપ્ત કરી શકે છે. પૃથ્વી, પાણી, આકાશ વગેરે સ્થળે તે ગમે તેમ ગતિ કરી શકે છે. નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ થાય છે, દૂરના કેઈપણ મૂર્તદ્રવ્યનું જ્ઞાન કરી શકે છે. તણ બીજાના મન પ્રત્યક્ષ દેખી શકે છે. આ બધી સિદ્ધિઓ ગરૂપી. કલ૫વૃક્ષના વિકસ્વર થયેલા પુપેની શેભા છે. વેગનું ખરેખરૂં ફલતે મેક્ષની પ્રાપ્તિજ છે. રોગનું માહાભ્ય કેવું અદ્દભુત છે! ભરતક્ષેત્રના સ્વામી ભરત ચક્રવર્તી વિશાળ સામાન્ય વહન કરતા હોવા છતાં આરીસા ભુવનમાં રોગના માહામ્યથી કેવળજ્ઞાન પામ્યા ! Page #590 -------------------------------------------------------------------------- ________________ પહેલાં કેઈપણ જન્મમાં ધર્મ નહિ પામેલાં છતાં ભેગના પ્રભાવથી પરમાનંદથી સમૃદ્ધિવાન મરૂદેવી માતા પરમપદ (મેક્ષપદ) પામ્યાં. બ્રાહ્મણ, સ્ત્રી, બાળક અને ગાયની હત્યા જેવાં મહાપાપ કરનારા તથા નરકમાં જવાને તૈયાર થયેલા લુટારૂ દઢપ્રહારી આદિનું રક્ષણ કરનાર ગજ છે. તથા તરતમાંજ જેણે સ્ત્રી હત્યા કરી છે તેવા દુરાત્મા ચિલાતી પુત્રને પણ ગેજ બચા, તેવા રોગની પૃહા કેણું ન કરે? હવે આચાર્યશ્રી જગતના જેને જાગૃત કરવાને અર્થે ફરમાવે છે કે યોગ એવા અક્ષરૂપ શલાકા (કાન વિધવાની સળ) વડે જે માણસના કાન વિંધાયેલા નથી અર્થાત એગ સંબંધી ઉપદેશ, વાર્તા, સંવાદ, કે ચર્ચા કઈપણ શ્રવણ કરવામાં આવ્યું નથી, તે નરપશુને જન્મ નિરર્થક છે. જન્મ થવા છતાં જન્મ ન થવા બરાબર છે. તેવા વ્યર્થ જન્મેલ નરપશુને જન્મજ મા થજે. એ પ્રમાણે કઠેર શબ્દ કહીને પણ માનોને જાગૃત કરવાનું આચાર્યશ્રીનું કથન એ આ દુનિયાના પામર જીવે ઉપર આંતરિક કરૂણારસને સૂચવી આપે છે. તેઓશ્રીના આ શબ્દ ઘેર નિદ્રામાં પડેલા દુનિયાના ને જાગૃત કરવાને એક મહાન વાત્ર તુલ્ય છે. રોગનું સ્વરૂપ, ધર્મ, અર્થ, કામ અને મેક્ષ આ ચારે વર્ગોમાં મેક્ષ ઉત્તમ છે. એ મેક્ષનું કારણ રોગ છે. જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપી રત્નત્રય એ ભેગનું સ્વરૂપ છે. જ્ઞાનેગ. જેવી રીતે જીવાદિ તનું સ્વરૂપ છે, Page #591 -------------------------------------------------------------------------- ________________ પર તેવી જ રીતે સંક્ષેપથી કે વિસ્તારથી બાધ થવે તેને વિદ્વાન પુરુષે સમ્યગૂજ્ઞાન કહે છે. દશનોગ. શ્રી જિનેશ્વર ભગવાનના કહેલા તત્વોને વિષે રૂચિ થવી તેને જ્ઞાનીઓ સમ્યક્ શ્રદ્ધા કહે છે. આ શ્રદ્ધા સ્વાભાવિક રીતે યા ગુરુના ઉપદેશથી થાય છે. ચારિત્ર ચોગ. સર્વ પાપવાળી, મન, વચન, કાયાની પ્રવૃત્તિઓને ત્યાગ કરે તેને ચરિત્ર કહેવામાં આવે છે. અહિંસાદિ પાંચ મહાવ્રતના ભેદ અનુસાર તેના પાંચ પ્રકાર છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ. એક એક મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે. એ ભાવનાઓ વડે ભાવિત કરેલા મહાવ્રત પરમ મુક્તિને માટે થાય છે. અહિંસા વ્રત, પ્રમાદના કારણથી ત્રસ જેનું અને સ્થાવર જીવનું જીવિતવ્ય નાશ ન કરવું તેનું નામ અહિંસા નામનું પ્રથમ મહાવ્રત છે. સત્ય વ્રત. બીજાને પ્રિય લાગે તેવું હિતકારી અને સત્ય વચન બોલવું તે સત્ય નામનું બીજું મહાવ્રત છે, જે વચન સત્ય હોવા છતાં અપ્રિય અહિતકાર હોય તે સત્ય નથી. અસ્તેય વ્રત, માલિકે આપ્યું ન હોય ત્યાં સુધી . તેનું કાંઈ ન લેવું, એ અસ્તેય અથવા અચૌર્ય નામનું ત્રીજું મહાવ્રત છે. ધનાદિ પદાર્થો એ મનુષ્યના બાહ્ય પ્રાણુ જેવા છે, તે ધનાદિ હરણ કરવાથી તેના પ્રાણ જ હરી લીધા એમ કહી શકાય. Page #592 -------------------------------------------------------------------------- ________________ પ૨૮ બ્રહ્મચર્ય વ્રત. દિવ્ય કે સ્કૂલ શરીર સાથે મન, વાણી, કાયાથી, તેમજ કરવું, કરાવવું કે અનુમતિ આપવી એમ અઢાર પ્રકારથી કામ ભેગને ત્યાગ કરે તેનું નામ બ્રહ્મચર્ય નામનું ચોથું મહાવત છે. અપરિગ્રહ વ્રત, સર્વ પદાર્થોમાં આસક્તિને ત્યાગ તેનું જ નામ અપરિગ્રહ છે. કારણ કે પદાર્થોને ત્યાગ કર્યો હેય પણ જે આસક્તિને ત્યાગ ન કર્યો હોય તે વસ્તુ પાસે ન હોય તે પણ મનમાં અનેક વિકલ્પ ઉત્પન્ન થાય છે. અહિંસાદિ વતની પાંચ પાંચ ભાવનાઓ. મને ગુપ્તિ, એષણ સમિતિ, આદાન સમિતિ, ઈર્ષા સમિતિ અને અન્ન પાન જોઈને ગ્રહણ કરવું આ પાંચ ભાવનાઓ વડે બુદ્ધિમાન મનુષ્યએ અહિંસા વ્રતને ભાવિત કરવું. હાસ્ય, લેભ, ભય અને ક્રોધને ત્યાગ કરવા વડે, અને નિરંતર વિચાર પૂર્વક બોલવા વડે સત્ય વ્રતને ભાવિત કરવું. બરાબર વિચાર કરીને અવગ્રહની યાચના કરવી, વારંવાર અવગ્રહની યાચના કરવી, આટલે જ અવગ્રહ વાપરીશું એમ નિશ્ચય કરી તેટલ અવગ્રહ રાખવે, સ્વધર્મીએ પાસેથી અવગ્રહની યાચના કરવી અને અન્નપાન આસન વિગેરે ગુરૂની આજ્ઞા મેળવીને વાપરવા એ પાંચ અસ્તેય વતની ભાવનાઓ છે. સ્ત્રી, નપુંસક અને જનાવરવાળાં ઘર, આસન તથા Page #593 -------------------------------------------------------------------------- ________________ પર૯ તેએ જ્યાં વસતા હોય તે મકાનની ભીતના આંતરે રહે. વાના ત્યાગ કરવાવડે કરીને, રાગ પેદા થાય તેવી રીતે સ્ત્રીની કથાઓને ત્યાગ કરવાવડે કરીને, પૂર્વ અવસ્થામાં અનુભવેલા વિષયેાની સ્મૃતિ ન કરવાવડે કરીને, સ્ત્રીઓનાં મનેહર અંગે! રસપૂર્વક ન જોવા તથા પેાતાના શરીરની ટાપટીપ ન કરવા વર્ડ કરીને, તેમજ રસવાળાં અને પ્રમાણથી અધિક આહારના ત્યાગ કરવા વડે કરીને બ્રહ્મચય વ્રતને ભાવિત કરવુ. સ્પર્શ, સ, ગંધ, રૂપ અને શબ્દ આ પાંચ ઇન્દ્રિ ચેાના મનેાહર વિષયેાને વિષે ગાઢ આસક્તિના ત્યાગ કરવા અને તેજ પાંચ ઇન્દ્રિયાના અમને જ્ઞ-મનને ન ગમે તેવા વિષયાને વિષે સવથા દ્વેષના ત્યાગ કરવા તે આકિચન્ય યાને અપરિગ્રહ વ્રતની પાંચ ભાવનાએ કહેલી છે. ખીજી વ્યાખ્યા પ્રમાણે, પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએથી પવિત્ર બનેલા ચારિત્રને તીર્થંકર ભગવા સમ્યક્ ચારિત્ર કહે છે. વિવેક યુક્ત સમ્યક્ પ્રવૃત્તિ એ સમિતિ કહેવાય છે અને બુદ્ધિ તથા શ્રદ્ધાપૂર્વક મન, વચન, કાયાને ઉન્મા`થી રાકવાં તે ગુપ્તિ કહેવાય છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળીને આઠ ખખતા સાધુના ચારિત્રરૂપી શરીરને ઉત્પન્ન કરનાર હાવાથો, તેનું રક્ષણ કરતી હવાથી, તથા તેનું સ ંશેાધન-શુદ્ધિ કરનાર હાવાથી સાધુની આઠ માતાએ કહેવાય છે.× × આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું વિશેષ સ્વરૂપ આ પુસ્તકમાં ‘ ચુરૂતત્ત્વની ઓળખાણ ’પૃષ્ઠ ૯૧-૯૨માં કહેવાઈ ગયુ છે. . ૧-૩૪ Page #594 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રના અધિકારીના વિષયમાં બે વિભાગે કરવામાં આવ્યા છે. એક સર્વવિરતિ, બીજુ દેશવિરતિ. પૂર્વે વર્ણન કરેલ પાંચ મહાવ્રત રૂપે મૂલગુણ અને આઠ પ્રવચન માતા રૂપે ઉત્તર ગુણને જે પૂર્ણ રીતે પાળી શકે તે સર્વવિરતિ કહેવાય છે. આ સર્વવિરતિ ત્યાગીઓથી જ બની શકે છે. પરંતુ તે પ્રમાણે જેઓ પૂર્ણ આદર કરવા માટે સર્વથા સમર્થ નથી તેવા છે પણ સાધુધર્મમાં પ્રેમવાળા બની તે સ્થિતિ મેળવવા માટે અને પિતાની યોગ્યતામાં વધારે કરવા માટે દેશવિરતિને આદર કરે છે. સર્વ વિરતિને અમુક અંશે આદર કરે તેનું નામ દેશ વિરતિ છે. તેને ગૃહસ્થનો ધર્મ અથવા શ્રાવકધર્મ તરીકે ઓળખાવવામાં આવે છે. ચારિત્રમાં પ્રીતિ હોવા છતાં અશક્તિના કારણે તેને સર્વાશે ન આચરી શકતા ગૃહસ્થ તેને અલ્પ અંશે આચરીને પણ કમે ક્રમે કલ્યાણના ભાગી બની શકે છે. આ દેશવિરતિરૂપ ચારિત્ર (શ્રાવક ધર્મરૂપ અણુવ્રતના પાલન)ના મૂલમાં પણ “ન્યાય સંપન્ન વિભવ' આદિ નીતિ માગનુસારીના પાંત્રીસ ગુણેના પાલનની જરૂર છે તે પાંત્રીસ ગુણોને જીવનમાં ઉતારવાની જેઓ કાળજીવાળા હોય છે તેવા ગૃહસ્થ ગૃહસ્થયેગમાર્ગના અધિકારી બની શકે છે. ૧ શ્રાવક ધર્મનું વિશેષ વર્ણન આજ પુસ્તકના પાંચમા પ્રકરણપૃષ્ઠ ૨૫૦ થી વિસ્તારથી કરવામાં આવ્યું છે ૨ માર્ગાનુસારીના પાંત્રીસ ગુણનું વિશેષMAA " શરૂઆતમાં આપવામાં આવ્યું છે. જુઓ પ્રકરણ પહેલું પૂછ પ થી ૪૯ Page #595 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ બીજું યોગનાં આઠ અંગે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર ધારણા, દયાન અને સમાધિ આ વેગનાં આઠ અંગો છે. રોગશાસ્ત્રમાં યોગનાં આઠ અંગોને નીચે પ્રમાણે સમાવેશ કરવામાં આવ્યો છે. (૧) યમ. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ વ્રતને યમની સંજ્ઞા આપવામાં આવી છે. શ્રાવકના અણુવ્રતના અધિકારમાં તથા મુનિરાજોના મહાવ્રતના અધિકારમાં આ યાનું સ્વરૂપ આવી જાય છે. આ પુસ્તકમાં તે હકીકત આગળ આવી ગઈ છે. (૨) નિયમ. શ્રાવકના ત્રણ ગુણવ્રતે અને ચાર શિક્ષાવ્રતમાં તથા શ્રાવકની દિનચર્યામાં સાધકને ઉપયોગી અનેક નિયમનું વર્ણન આ પુસ્તકમાં તે તે સ્થળે કરવામાં આવ્યું Page #596 -------------------------------------------------------------------------- ________________ છે. તેની અંતગત શૌચ, સાષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણીધાન રૂપ પાંચ નિયમને પણ સમાવેશ થઈ જાય છે. પર (૩) આસન. સાધનાને ઉપયાગી આસનાનુ વર્ણન આ પુસ્તકમાં આત્મ જ્ઞાનનાં સાધન નામના પ્રકરણમાં અગાઉ થઈ ગયું છે. 6 " (૪) પ્રાણાયામ. ' શ્વાસ પ્રશ્વાસની ગતિના નિરેધ કરવા તેનું નામ પ્રાણાયામ છે. યાગશાસ્ત્રના પાંચમા પ્રકાશમાં તે હકીકત વિસ્તારથી બતાવવામાં આવી છે, છતાં મુક્તિના સાધનરૂપ ધ્યાનમાં પ્રાણાયામને આચાય શ્રી એકાંતે ઉપચાથી માનતા નથી. પ્રાણાયામથી મનઃસ્વાસ્થ્ય પ્રાપ્ત થવાને બદલે ઉલટા કલેશ થાય છે. પેાતાના અનુભવથી લખેલા ખારમા પ્રકા શમાં તેઆશ્રી ફરમાવે છે કે રેચક પૂરક તથા કુંભક કરવાના અભ્યાસક્રમ વિના પણ અમનસ્કતા પ્રાપ્ત થતાં પ્રયત્ન વિના પ્રાણ પેાતાની મેળે જ કાબુમાં આવી જાય છે. એકવાર આત્માએ બહિરામદશાના ત્યાગ કરી અતરામપ બની પરમાત્મા સાથે તન્મયતા કરી એટલે પ્રાણાચામાદ્રિ કાંઇ ઉપયેાગનાં નથી. ઇન્દ્રિય જય કરી અમનસ્કતા સિદ્ધ કરવી જોઈ એ. એ સિદ્ધ થતાં પ્રાણાયામ એની મેળે સિદ્ધ થાય છે. ગુરૂ પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરી Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૩૩ અધ્યાત્મ જ્ઞાનમાં લીન થવાથી રોગ સિદ્ધિ થાય છે. સદ્દગુરૂની ઉપાસના ઉપર ગાઢ ઈચ્છા કરવી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવી અને આત્માને પરમ બ્રહ્મામાં જ દેવે એજ ગની સિદ્ધિને પરમ ઉપાય છે, છતાં પ્રાણાયામના વિષયમાં એટલું વિશેષ સમજવાનું કે ગીઓને નાના પ્રકારની રૂચિ થાય છે અને પોતાની રૂચિ પ્રમાણે યોગને ઉપાય કરવામાં આવે તે ઉત્સાહ રહે, તેથી કઈ વ્યકિતને પ્રાણાયામથી પણ ફળ સિદ્ધિ થવી સંભવે છે. તથા જે પ્રાણની ઈન્દ્રિય વૃત્તિને નિરોધ પ્રાણ વૃત્તિના નિરધથી જ થઈ શકે તેમ હોય તેને આ પ્રાણયામ નામનું અંગ ઉપયોગી છે. ઉપરાંત શારીરિક આરોગ્ય, મૃત્યજ્ઞાન વિગેરે કેટલીક અન્ય બાબતે તેનાથી સિદ્ધ થાય છે, તેટલા પૂરતું તેનું પ્રયેાજન સ્વીકારવામાં આવ્યું છે. (૫) (૬) પ્રત્યાહાર અને ધારણા. ઈન્દ્રિય સહિત મનને વિષયમાંથી ખેંચી લઈ પ્રશાન્ત બુદ્ધિવાળા પુરૂષે ધર્મધ્યાન કરવા માટે મનને નિશ્ચલ કરવું, તે પ્રત્યાહારનું લક્ષણ છે. એ પ્રમાણે વિષમાંથી પાછા ખેંચેલા મનને પછી નાભિ, હૃદય નાસિકાનો અગ્રભાગ, કપાળ, ભ્રકુટી તાળવું, આંખ, મુખ, કાન, અને માથું, એ બધા ધારણાના સ્થાનેમાંથી કઈ એક સ્થાને નિશ્ચલ કરવું તે ધારણ કહેવાય છે. ઉપર Page #598 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ બતાવેલ સ્થળામાંથી કોઈપણ એક સ્થળે મનને લાંબે વખત સ્થાપન કરનાર પુરૂષના અનુભવમાં એગમાર્ગની ઘણી પ્રતીતિઓ ઉદ્ ભવે છે. (૭) ધ્યાન. ધારણા પછી યોગશાસ્ત્રમાં ધ્યાનનો અધિકાર આવે છે. ધ્યાન કરવા ઈચ્છનારે સૌથી પ્રથમ ધ્યાતા (ધ્યાન કરનાર) ધ્યેય અને ધ્યાન એ ત્રણનું સ્વરૂપ જાણવું જોઈએ. તેથી તેને અહી રજુ કરીએ છીએ. Page #599 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન કરનાર ધ્યાતાનાં લક્ષણે 'अमुंचन पाणनाशेऽपि, संयमैकधुरिणताम् । परमप्यात्मवत्पश्यन् , स्वस्वरूयापरिच्युतः॥१॥ –પ્રાણુને નાશ થાય તે પણ સદાચરણમાં અગ્રેસરપણું ન મૂકનાર, બીજા ને પણ પિતાના આત્માની જેમ જેનાર, પિતાના સ્વરૂપથી પાછા ન પડનાર. 'उपतापमसंप्राप्तः, शीतवातातपादिभिः। पिपासुरमरीकारि-योगामृतरसायनम् ॥२॥ -ટાઢ, તાપ અને વાયુ આદિથી ખેદ ન પામનાર અને અજરામર દશાને કરનાર એવા ગરૂપી અમૃત રસાયણુ પીવાનો ઈચ્છુક. ' रागादिभिरनाक्रान्तं क्रोधादिभिरदूषितम् । आत्मारामं मनः कुर्वन् , निर्लेपः सर्वकर्मसु ॥३॥ –રાગદ્વેષાદિકથી નહિ દબાયેલ, કોધ, માન, માયા, અને લેભાદિકથી અદૂષિત એવા પિતાના મનને આત્માનંદમાં રમતું કરનાર તથા સર્વ કાર્યોમાં નિર્લેપ રહેનાર. વિરતઃ કામમખ્યા , તરાપsfજ નિર્ણા. संवेगहृदनिर्मग्नः, सर्वत्र समतां श्रयन् ॥ ४ ॥ Page #600 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ –કામ–ભેગથી વિરકત, પિતાના શરીર પ્રત્યે પણ નિસ્પૃહ, સંવેગરૂપ દ્રહમાં મગ્ન થયેલ, શત્રુ અને મિત્ર, સુવર્ણ અને પત્થર, નિંદા અને સ્તુતિ વગેરે સર્વ વિષયમાં સમભાવ રાખનાર. नरेन्द्रे वा दरिद्रे वा, तुल्यकल्याणकामनः । अमात्रकरुणापात्र, भवसौख्यपराङ्मुखः ॥ ५॥ –રાજા હોય કે રંક હોય, બેઉના તુલ્ય કલ્યાણને ઈચ્છુક, સર્વ જી ઉપર કરુણા કરનાર અને સંસારનાં સુખેથી પરામુખ. सुमेरुरिव निष्क्रम्पः, शशीवानन्ददायकः । समीर इव निःसंगः, सुधीर्ध्याता प्रशस्यते ॥ ६ ॥ –મેરુ પર્વતની જેમ [ ઉપસર્ગ–પરિષહાદિથી ] અડેલ, ચન્દ્રમાની જેમ આનંદદાયક અને વાયુની જેમ નિસંગ (અપ્રતિબદ્ધ), એ બુદ્ધિમાન યાતા ધ્યાન કરવાને લાયક છે. દયેયનું સ્વરૂપ. પંડસ્થ, પદસ્થ, રૂપ અને રૂપાતીત, આ ચાર પ્રકારનું દયાનના આલંબનરૂપ ધ્યેય, જ્ઞાની પુરૂષએ કહેલું છે. પિંડસ્થ દયેયમાં પાર્થિવી, આગ્નેયી, મારૂતી, વારૂણું અને તત્ત્વભૂ આ પાંચ ધારણા કરવાની હોય છે પાથિવી ધારણું તિછક પ્રમાણ લાંબે પળે એક ક્ષીર સમુદ્ર ચિંતવ, તે સમુદ્રની અંદર જ બુદ્વીપ Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૩૭ પ્રમાણ એક લાખ એજનના વિસ્તારવાળું અને એક હજાર પાંખડીઓવાળું કમલ ચિંતવવું, તે કમળના મધ્યભાગમાં કેસરાઓની અંદર દેદીપ્યમાન પીળી પ્રભાવાળી અને મેરૂ પર્વત જેટલી પ્રમાણ વાળી કણિકા છે એમ ચિંતવવું. તે કર્ણિકા ઉપર એક ઉજજવલ સિંહાસન છે, તેના ઉપર બેસી કર્મોને મૂળથી ઉખેડી નાખવાને પ્રયત્ન કરતા પિતાને ચિંતવ, તે પાર્થિવી ધારણું કહેવાય છે, આગ્નેયી ધારણા. તથા નાભિની અંદર સેળ પાંખ ડીવાળું કમલ ચિંતવવું, તે કમલની કણિકામાં મહામંત્ર (ર) સ્થાપન કરે. અને તે કમલનાં દરેક પત્રમાં અનુક્રમે જ કાર આદિ સે સ્વરે સ્થાપવા. પછી હૃદયમાં આઠ પાંખડીનું કમલ ચિંતવવું. જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મો અનુક્રમે એક એક પાંખડીમાં સ્થાપન કરવાં. અને તે કમળનું મુખ નીચું રાખવું. અર્થાત સેળ પાંખડીવાળા કમળના ઉપર જાણે અધર ઝુલતું હેય તેમ નીચા મુખે તે કમળ રાખવું. પછી રેફ બિન્દુ અને કલાયુક્ત મહામંત્રમાં જે (ઈં) અક્ષર છે તેના રેફમાંથી હળવે હળવે નીકળતી ધૂમાડાની શિખા ચિંતવવી. પછી તેમાંથી અગ્નિના કણિએ નીકળતા ચિંતવવા અને પછી અનેક જવાળાઓ નીકળતી ચિંતવવી. તે વાલાઓના સમૂહથી હૃદયની અંદર રહેલું (આઠ કર્મોથી બનેલું આઠ પાંખડીવાળું) કમળ બાળવું અને તે મહામંત્ર Page #602 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ (અઢું ધ્યાનથી ઉત્પન્ન થયેલ પ્રબળ અગ્નિ અવશ્ય તે કર્મવાળા કમલને બાળી નાખે છે એમ ચિંતવવું. પછી શરીરની બહાર ત્રણ ખુણાવાળ બળતે અગ્નિને જન્ધ (કુંડ) સાથિયાના ચિન્હવાળો અને વદ્વિબીજ (૨) રકાર સહિત ચિંતવ. પછી શરીરની અંદર મહામંત્રના ધ્યાનથી ઉત્પન્ન થયેલી અગ્નિની જવાલા અને બહારના વદ્ધિપુરની જવાળા, એ બને વડે કરી દેહ અને આઠ કર્મનું બનેલું કમળ તે બને બાળીને તત્કાળ ભસ્મસાત્ કરી શાન્ત થવું, તેને આનેયી ધારણ કહે છે. વાયવી ધારણું. ત્યાર પછી ત્રણ ભુવનના વિસ્તારને પૂરી દેતા, પર્વતને ચલાયમાન કરતા અને સમુદ્રને ક્ષોભ પમાડતા, પ્રચંડ વાયુને ચિંતવ. અને પૂર્વે શરીર તથા કમલને બાળીને જે રાખ કરવામાં આવી છે, તેને આ વાયુવડે ઉડાડી નાખી દઢ અભ્યાસે–પ્રબળ ધારણ કરી તે વાયરાઓને પાછે શાન્ત કરે, એને મારૂતી નામની ત્રીજી ધારણું કહેવાય છે. વારૂણી ધારણું. અમૃત સરખા વરસાદને વરસાવનાર, મેઘની માળાએથી વાદળાંઓથી ભરપૂર આકાશને ચિંતવવું. પછી અર્ધચંદ્રાકાર કલાબિંદુ સહિત વરૂણ બીજ (જૈ)ને સ્મરવું, તે વરૂણ બીજથી ઉત્પન્ન થયેલા અમૃત સરખા પાણીથી આકાશને ભરીને પૂર્વે શરીરથી પેદા થયેલ રજ, જે આકાશમાં ઉડાડી હતી, તે રજને તે પાણીથી ધોઈ Page #603 -------------------------------------------------------------------------- ________________ નાંખવી. પછી વારૂણ મંડલને શાન્ત કરવું, તે વારૂણી: ધારણ કહેવાય છે. તત્ત્વજૂ ધારણું. ત્યાર પછી શુદ્ધ બુદ્ધિવાળા એગીએ સાત ધાતુ વિનાના, પૂર્ણ ચંદ્રની માફક નિર્મલ કાંતિવાળા અને સર્વજ્ઞ સમાન પિતાના આત્માને ચિંતવ. પછી સિંહાસન ઉપર આરુઢ થયેલા, સર્વ અતિશયથી સુશોભિત, સર્વ કર્મોને નાશ કરનારા અને કલ્યાણકારક મહિમાવાળા,પોતાના શરીરની અંદર રહેલા, નિરાકાર આત્માને ચિંતવે. એ તરવભૂ નામની ધારણા જાણવી. આ પિંડ ધ્યાનને હમેશાં અભ્યાસ કરનાર ગી મોક્ષ સુખ પામે છે. પિંડસ્થ ધ્યેયનું માહાત્મ્ય. આ પ્રમાણે નિરંતર પિંડસ્થ ધ્યાનમાં અભ્યાસ કરનાર ગીને દુષ્ટ વિદ્યા, મંત્ર, મંડલ, શક્તિ વગેરે પરાભવ કરી શકતાં નથી. શાકિનીઓ, ક્ષુદ્ર ગણીઓ, પિશાચે અને માંસ ભક્ષણ કરનારાઓ, તે યેગીના તેજને સહન નહી કરી શકતાં તત્કાળ જ ત્રાસ પામે છે. તેમજ દુષ્ટ હાથી. સિંહ, શરન અને સર્પો મારવાની ઈચ્છાવાળા પણ તંભિત થયેલાની માફક દૂર ઉભા રહે છે. પિંડસ્થ ધ્યાનનું આ સામાન્ય ફળ છે. વિશેષ ફલ કર્મ ક્ષયથી ઉત્પન્ન થનાર મેક્ષ છે. પદસ્થ ધ્યાન. પવિત્ર પદોનું આલંબન લઈને જે ધ્યાન કરવામાં આવે છે, તેને સિદ્ધાન્તના પારગામી પુરૂએ પદસ્થ ધ્યાન કહેલું છે. Page #604 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ માતૃકાનું ધ્યાન નાભિકંદ ઉપર સેળ પાંખડીવાળું એક કમળ ચિંતવવું. તેની પ્રત્યેક પાંખડીમાં અનુક્રમે ગ, ગા, , , , , , , , , , છે, મો, ગૌ ગંગા એ પ્રમાણે સળ સ્વરની શ્રેણિ ભ્રમણ કરતી ચિન્તવવી. તથા હૃદયમાં વીસ પાંખડીવાળું કમળ ચિંતવવું. તેમાં વચ્ચે એક કર્ણિકા છે એમ ચિત્તવવું. ચોવીસ પાંખડીમાં અનુક્રમે , , ૪, ૫, ૬, ૨, છે, , સ, શ, , , ૩, , , , થ, , , , , , , મ, એ ચોવીશ વ્યંજને ચિન્તવવા અને પચ્ચીસમે મ કાર વચ્ચે કર્ણિકામાં ચિત્તવ. તથા મોઢામાં આઠ પાંખડીવાળા કમલની કલ્પના કરવી અને તે મુખકમલની આઠ પાંખડીમાં અનુક્રમે ચ, ૨, , ૫, શ, ૫, સ, દ, આ આઠ વર્ણોની સ્થાપના કરી તેનું ચિન્તવન કરવું. આ પ્રમાણે આ સ્વર અને વ્યંજન સ્વરૂપ માતૃકાનું ચિન્તવન કરતો ધ્યાતા શ્રતજ્ઞાનને પારગામી થાય છે. તે સંબંધી કહ્યું છે કેઅનાદિ સિદ્ધ આ જ કાર આદિ વર્ણોનું વિધિપૂર્વક એટલે કે ઉપર બતાવેલ ત્રણે કમળામાં ગોઠવીને એકાગ્રતાપૂર્વક ધ્યાન કરતાં થોડા જ વખતમાં ધ્યાન કરવાવાળાને નાદિસંબંધી અર્થાત્ ગયું–આવ્યું, થયું–થવાનું તથા જીવિત અને મરણાદિ સંબંધી જ્ઞાન ઉત્પન્ન થાય છે. બીજી રીતે પદસ્થ ધ્યાન. નાભિનંદની નીચે આઠ Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ ૪ વામ મ . પાંખડીવાળુ એક કમળ ચિતવવુ. તે કમળની રમણિક કેસરાઆ સેાળ સ્વરાની કલ્પવી. કમળની આઠ પાંખડીઓમાં આઠ વર્ગો અનુક્રમે સ્થાપન કરવા. તે આઠ વગેગે નીચે પ્રમાણે સમજવા. (૧) અ કારથી માંડી અઃ સુધી સેાળ સ્વરે (૨) ૪ વ ૫ ૫ ૩. (૩) ૨ ૪ ખ મૈં ઞ. (૪) ૩ ૪ ड ढ ण. (૫) તે થ ૢ ધન. (૬) ૫ (૭) ૫ ૬ ૭ કૈં. (૮) ( વ સ હૈં. આ આઠ વગે૨ે એક પાંખડીમાં એક વર્ગ એમ આઠ પાંખડીમાં સ્થાપન કરવા. આઠ પાંખડીવાળાં આ કમળની પ્રત્યેક પાંખડીની સધિઓમાં એટલે કે એક પાંખડી અને બીજી પાંખડીના આંતરમાં સિદ્ધસ્તુતિ અર્થાત્ ૐ કાર તેને સ્થાપન કરવા. આઠ પાંખડીએના અગ્રભાગમાં ટ્વ પહેલે વધુ ત્ર અને છેલ્લા વણુ હૈં, રેફ (`) કલા (′′) અને બિન્દુ (૦) સહિત બરફની માફક ઉજ્જવલ સ્થાપન કરવા. તાત્પર્ય એ છે કે કમલમાં હૂઁ ની સ્થાપના કરવી. આ દ્દે અક્ષર છે. તેનું મનમાં સ્મરણ કરવા' માત્રથી પવિત્ર કરનાર છે. આ હૂઁ શબ્દના પ્રથમ દુસ્વ ઉચ્ચાર મનમાં કરવે, પછી દીર્ઘ, વ્રુત, સૂક્ષ્મ અને પછી અતિસૂક્ષ્મ કરવા. પછી તે નાદ નાભિની, હૃદયની અને ઘટિકાદિકની ગાંઠને વિદારણ કરતા, સૂક્ષ્મ ધ્વનેિવાળા થઈ તે સના મધ્યમાં થઈ આગળ ચાલ્યા જાય છે એમ ચિતવવુ'. પછી તે ખિન્દુથી તપેલી કળામાંથી નીકળતા દુધ સરખા ઉજજવળ અમૃતના કલ્લેાલે કરી અ’તરાત્માને સિંચાતા ચિંતવવા. પછી એક અમૃતનુ સરાવર કલ્પવુ. તે સરાવરથી પેદા થયેલ સ્થાપન કરવા, તે કમલમાં 5 Page #606 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ સેળ પાંખડીવાળા કમલની અંદર પિતાના આત્માને સ્થાપન કરી તે પાંખડીઓમાં અનુક્રમે સેળ વિદ્યાદેવીઓને ચિંતવવી. પછી દેદીપ્પમાન સ્ફટિક રનના કુંભમાંથી ઝરતા દુધની માફક ઉજજવલ અમૃતવડે પિતાને સિંચાતા ઘણી વખત સુધી મનમાં ચિંતવવું. પછી આ મંત્રરાજના નામવાળા શુદ્ધ ફટિકની માફક નિર્મળ જે પરમેષ્ટિ અહંત છે તેનું મસ્તકને વિષે ધ્યાન કરવું. તે ધ્યાનમાં આવેશથી સોહં, સેહં,–તે વીતરાગ તેજ હું, તેજ હું, એમ વારંવાર બોલતાં નિઃશંકપણે આત્માની અને પરમાત્માની એકતા અનુભવવી. પછી નિરાગી, અષી, અમોહી, સર્વદર્શી, દેવેથી પૂજનીક અને સમવસરણમાં રહી ધર્મદેશના કરતા પિતાને પરમાત્માની સાથે અભિન્નપણે ધ્યાવ. આ પ્રમાણે પરમાત્માની સાથે અભિન્નતાનું ધ્યાન કરતાં દયાની પાપને નાશ કરીને પરમાત્મપણાને પામે છે. . મર્દનું ધ્યાન. ઉપર અને નીચે રેફયુક્ત અને કલા અને બિન્દુથી આકાન્ત, અનાહત સહિત મંત્રાધિરાજ (અ)ને સુવર્ણના કમલમાં રહેલા ગાઢ ચંદ્રના કિરણની માફક નિમલ, આકાશમાં સંચરતે અને દિશાઓને પ્રાપ્ત થતે ચિંતવ. ત્યાર પછી મુખ કમળમાં પ્રવેશ કરતા, ભૂલતાની અંદર ભમતા, નેત્રપત્રમાં કુરાયમાન થતા, ભાલ મંડપમાં રહેતા, તાલુના રંધથી બહાર નીકળતા, અમૃતરસને -ઝરતા, ઉજજવલતામાં ચંદ્રમા સાથે સ્પર્ધા કરતા, જતિષ મંડલમાં સ્કુરતા, આકાશના ભાગમાં સંચરતા અને મેક્ષ Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ લક્ષ્મી સાથે ચેાજતા સર્વ અવયવાથી સપૂર્ણ મ’ત્રાધિરાજને કુંભક કરીને ચિ’તવવા. કહ્યુ' છે કે કાર જેની આદિમાં છે અને હકાર જેના અંતમાં છે તથા મધ્યમાં ખિન્દુ સહિત ぐっ રેફ (ં) છે તે જ (*) પરમ તત્ત્વ છે તેને જે જાણે છે, તે તત્ત્વના જાણુ છે. મનને સ્થિર કરી ચેાગી જ્યારે આ અરૂં મહાતત્ત્વનું ધ્યાન કરે છે, તે જ વખતે તેને આન≠ સ'પદાની ભૂમિ સમાન મેક્ષ લક્ષ્મી સમીપ આવીને ઉભી રહે છે. ૐકારનું ધ્યાન. હૃદય કમલમાં રહેલ, સમગ્ર શબ્દ બ્રહ્મની ઉત્પત્તિનું એક કારણ, સ્વર તથા વ્યંજન સહિત, પાંચ પરમેષ્ઠિપદ વાચક તથા મસ્તકમાં રહેલા ચદ્રકલામાંથી ઝરતા અમૃતના રસે કરી ભિંજાતા, મહામત્ર પ્રણવ-ૐકારને કુંભક કરીને ચિન્તત્રવે. પાંચ પરમેષ્ઠિ મંત્રનું ધ્યાન. ત્રણ જગતને પવિત્ર કરનાર, અતિ પવિત્ર, પચ પરમેષ્ઠિ નમસ્કાર મહામત્રને વિશેષ પ્રકારે ચિન્તવવે. આ પુસ્તકના છઠ્ઠા પ્રકરણમાં શ્રાવકની દિનચર્યામાં શ્રી નમસ્કાર મહામત્રના અધિકાર પ્રસ`ગે મહામત્ર નમસ્કારનુ` ધ્યાન કેવી રીતે કરવું તે હોકત સક્ષેપથી કહેવાઈ ગઈ છે. આ મહામત્રનેજ સારી રીતે આરાધીને શ્રષ્ઠ આત્મ લક્ષ્મીને મેળવી, આ ભવમાં ચેાગીએ ત્રણેલાકના જીવાથી પણ પૂજાય છે. હજારા પાપા કરનારા અને સેકડા પ્રાણી Page #608 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ એને મારનારા તિર્યંચે પણ આ મહામંત્રનું આરાધન કરી દિવ્ય ગતિને પ્રાપ્ત થયા છે. ચારિમંગલં આદિ, મંગલ, ઉત્તમ અને શરણ આ ત્રણને અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારની સાથે મેળવીને એકાગ્ર ચિત્તથી સ્મરણ કરવાથી મેક્ષની પ્રાપ્તિ થાય છે. તે પવિત્ર પદો નીચે પ્રમાણે છે – चत्तारि मङ्गलं-अरिहंता मंगल, सिद्धा मंगलं, साहू मंगलं केवलिपन्नत्तो धम्मो मङ्गल । चत्तारिलौगुत्तमा-अरिहन्ता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपन्नत्तो धम्मो लोगुत्तमो। चत्तारि सरणं पवज्जामि-अरिहन्ते सरणं पवज्जामि, सिध्धे सरण पवज्जामि, साहू सरण पवज्जामि, केवलिपन्नतं धम्म सरण पवज्जामि । વિદ્યા અને મંત્ર. મેક્ષ સુખને આપવાવાળી પંદર અક્ષરવાળી વિદ્યાનું ધ્યાન કરવું અને સર્વજ્ઞાન પ્રકાશક, સર્વજ્ઞ સમાન મંત્રને સ્મરે તે વિદ્યા અને મંત્ર અનુક્રમે નીચે મુજબ છે. “ૐ અર્હત સિદ્ધ સોની ની શાહીં ?” આ વિદ્યા છે. અને “ૐ શ્રીં હ્રીં કર્યું નમઃ” આ મંત્ર છે. આ મંત્ર મહાન ચમત્કારી છે. તે સર્વજ્ઞ ભગવાનના સરખાપણને ધારણ કરે છે. સર્વ પ્રકારે તેને પ્રભાવ કહેવાને કોઈ સમર્થ નથી. નમો હૂિંari'. શ્રી મહામંત્ર નવકારના આદિપદ સંબંધી કહ્યું છે કે જે સંસારરૂપ દાવાનળને એક ક્ષણ Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૪૫ વારમાં ઉચ્છેદ્ય કરવાને તમે ઇચ્છતા હૈ। તે! નવકાર મત્રના પહેલા સાત અક્ષરાનુ સ્મરણ કરે. નમો સિદ્ધાળ'. તથા આઠ કર્મોના નાશ કરવા માટે મહામ`ત્ર નવકારના બીજા પદ્મસ્વરૂપ પાંચ અક્ષરવાળા નમો સિદ્ધાળ' પદનું સ્મરણ કરે. ટ્રો કાર વિદ્યાનું ધ્યાન, મુખની અંદર આઠ પાંખડીવાળુ' ઉજ્જવળ, કમળ ચિતવવું. તે આઠ પાંખડીમાં આઠ વર્ગ અ. . ૬. ૮. ત. ૧. ચ. રા. (પૂર્વ` કહેવાઈ ગયા છે તે) સ્થાપવા. તેમજ ૐ નમો તિાળ. આ આઠ અક્ષરામાંથી એક એક અક્ષર એક એક પાંખડીમાં મૂકવા. આ કમળની કેસરાની ચારે ખાજુના ભાગમાં અ ણા આદિ સાળ સ્વા ગાઠવવા અને વચલી કર્ણિકાને અમૃતના ખિજ્જુએથી વિભૂ ષિત કરવી પછી ચંદ્ર મ`ડળમાંથી આવતા, સુખમાં સંચરતા, પ્રભામંડલમાં રહેલા અને ચંદ્રમા સમાન કાંતિવાળા માયામીજ ફો કારને તે કમળની કણિકામાં ચિંતવે. પછી દરેક પાંખડીઓમાં ભમતા, આકાશ તળમાં સંચરતા, મનની મલિનતાના નાશ કરતા, અમૃત રસને વરસાવતા, તાલુર’ધ્રમાં ગમન કરતા, ભ્રકુટીની અંદર દીપતા, ત્રણ લેાકમાં અચિન્ત્ય માહાત્મ્યવાળા અને જ્યેાતિમયની જેમ અદ્ભુતતાવાળા, આ પવિત્ર મ’ત્રનું એકાગ્ર મનથી ધ્યાન કરતાં મન અને વચનની મલિનતા જેની દૂર થઈ છે એવા યાતાને શ્રુતજ્ઞાન પ્રકાશ પામે છે. મનને સ્થિર કરી છ મહીના નિર'તર અભ્યાસ ૫-૩૫ Page #610 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કરનાર સાધક મૂખકમળમાંથી નીકળની ઘૂમની શિખા જેઈ શકે છે એક વર્ષ અભ્યાસ કરનાર સાધક જવાલા જોઈ શકે છે, પછી વિશેષ વૈરાગ્ય પ્રાપ્ત થતાં સજ્ઞનુ મુખ કમળ જુએ છે અને તેથી આગળ વધતાં કલ્યાણ માહાત્મ્ય, સર્વોતિશય સપન્ન અને ભામ'ડલની અંદર રહેલા જાણે સાક્ષાત્ સજ્ઞ હેાય તેમ સજ્ઞને જીવે છે. પછી તે સજ્ઞના સ્વરૂપમાં નિશ્ચયવાળા મનને સ્થિર કરી સ'સાંર અટવીનુ ઉલ્લુ’ઘન કરી મેક્ષ દિરમાં આરૂઢ થાય છે. ક્ષિ′′ વિદ્યાનું ધ્યાન. ચ`દ્રના બિ’ખથી જાણે ઉત્પન્ન થયેલી હાય તેવી ઉજજવલ, નિરાંતર અમૃતને વરસાવતી અને કલ્યાણના કારણરૂપ ાિઁ નામની વિદ્યાનું લલાટને વિષે ધ્યાન કરવું. ૧ શશિકલાનું ધ્યાન. ક્ષીર સમુદ્રમાંથી નીકળતી, અમૃતના પાણીથી વિશ્વને પલાળતી અને મેાક્ષરૂપ મહેલના પગથિયાની શ્રણિ સમાન ચંદ્રકલાનુ' લલાટને વિષે ધ્યાન કરવુ'. આના સ્મરણ માત્રથી સ'સારના કારણરૂપ કર્મો ત્રુટી જાય છે. અને તેનું ધ્યાન કરનારા ધ્યાતા પરમ આનંદના કારણ રૂપ અવ્યયપદ સ્વરૂપ મેાક્ષ પ્રત્યે જાય છે. પ્રણવ, રાન્ય અને અનાહતનું ધ્યાન. નાસિકાના અગ્રભાગ ઉપર પ્રણવ (કાર) શૂન્ય (૦) અને અનાહત (૬ ) આ ત્રણનું ધ્યાન કરનાર અણિમાદિ આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી નિળ જ્ઞાન પામે છે. આ ત્રણેનુ' નિર'તર Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૪૭ શંખ, મચકુંદ અને ચંદ્રમાના સરખું તે ધ્યાન કરનાર મનુ સમગ્ર પદાર્થોનાં જ્ઞાનમાં પ્રવિણતા મેળવે છે. અષ્ટાક્ષરી વિદ્યા. આઠ પાંખડીવાળા કમળને વિષે દેદીપ્યમાન તેજવાળા આત્માને ચિંતવ અને 8 કાર સહિત પહેલા મંત્રના (૩ નમો વારિતા એ મંત્રના) આઠે વર્ણોને અનુક્રમે આઠ પાંખડીઓ ઉપર સ્થાપવા. તેમાં પહેલી પાંખડી પૂર્વ દિશા તરફથી ગણવી અને તેમાં પહેલે » મૂકે પછી અનુક્રમે બાકીના અક્ષરોથી સ્થાપના કરી તે આઠ અક્ષરવાળા મંત્રને (કમળના અક્ષર ઉપર) અગિચાર વાર જાપ કરે. સર્વ જાતના વિદનેની શાન્તિ માટે આઠ દિવસ સુધી તે આઠ અક્ષરવાળી વિદ્યાનો જાપ કરે. એમ કરતાં આઠ દિવસે તે કમળની અંદર રહેલા પાત્રોમાં તે અષ્ટાક્ષરી વિદ્યાના વણે અનુક્રમે જોવામાં આવે છે. જ્યારે એ અક્ષર દેખાય છે, ત્યારે જેનારમાં એવું સામર્થ્ય આવે છે કે ધ્યાનમાં વિઘ કરનાર ભયંકર સિંહ, હાથી, રાક્ષસ અને બીજા વ્યંતરો વિગેરે પણ તત્કાળ શાન્ત થઈ જાય છે. - સિદ્ધચક્રનું ધ્યાન વિદ્યાપ્રવાદમાંથી ઉદ્ધાર કરીને, શ્રી વાસ્વામી આદિ જ્ઞાની પુરૂષેએ પ્રગટપણે મેક્ષ લદ્દમીના બીજ સરખું માનેલું, જન્મમરણાદિ દાવાનળને શાન્ત કરવાને માટે નવિન મેઘ સમાન શ્રી સિદ્ધચકજી (શ્રી નવપદજી) ને ગુરૂના ઉપદેશથી જાણુને કર્મક્ષય માટે ચિત્તવવું. સિદ્ધાંત રૂપ સમુદ્રથી ઉત્પન્ન થયેલ બીજા પણ Page #612 -------------------------------------------------------------------------- ________________ ૫૪. અક્ષર, પદ, વગેરે સમગ્રનું ધ્યાન પણ મોક્ષપદની પ્રાપ્તિ માટે થાય છે. ગમે તે પદનું, વાક્યનું કે શબ્દનું પણ ચિંતન કરતાં ધ્યાતા રામરહિત થાય તેને પદસ્થ ધ્યાન કહ્યું છે. પદસ્થ ધ્યાનની વિસ્તૃત માહિતિ માટે યેગશાસ્ત્રને આઠમે પ્રકાશ જે. રૂપસ્થ ધ્યાન. અરિહંત ભગવાનના રૂપને અવલંબીને કરેલું ધ્યાન રૂપસ્થ ધ્યાન કહેવાય છે. તે આ પ્રમાણે, જેમકે શ્રી અરિહતે કે જેઓ મેક્ષ લક્ષ્મી પ્રાપ્ત કરવાની હવે તૈયારીમાં છે. સમગ્ર કર્મોને જેમણે વિનાશ કર્યો છે, ધર્મદેશના આપતી વખતે દેએ કરેલા ત્રણ પ્રતિબિંબ સહિત ચાર મુખવાળા, ત્રણ ભુવનના સર્વ અને અભયદાન આપવાવાળા અર્થાત કોઈ જીવને નહિ મારવા તેવી દેશના આપવાવાળા, ચંદ્રમંડલ સદશ ઉજજવળ ત્રણ છત્રે જેમના મસ્તક ઉપર શોભી રહ્યાં છે, સૂર્યમંડલની પ્રજાને વિડંબન કરતું અતિ તેજસ્વી ભામંડલ જેમની પાછળ ઝળઝળાટ કરી રહ્યું છે, જેમની સામ્રાજ્ય સંપત્તિને ઘેષ દિવ્ય દુંદુભિ વડે થઈ રહ્યો છે, શબ્દ કરતા બ્રમના Jકારથી અશક વૃક્ષ વાચાલિત થયે હેય તેમ શોભી રહ્યો છે, વચમાં સિંહાસન ઉપર તીર્થંકર મહારાજા બિરાજેલા છે, બે બાજુ ચામરે વીંઝાઈ રહ્યાં છે, નમસ્કાર કરતા સુરાસુરના મુકુટ મણિઓથી જેમના પગના નખેની કાંતિ પ્રદીપ્ત થઈ રહી છે, દિવ્ય પુપના સમૂહથી જેમની સભાની જમીન ઢંકાઈ ગઈ છે, ઉંચી કે કરીને-એકતાના Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ થઈને મૃગાદિ પશુઓના સમૂહે જેમની મધુર ધ્વનિનું પાન કરી રહ્યા છે. અર્થાત્ પ્રભુની દેશના સાંભળી રહ્યા છે. સિંહ તથા હાથી વગેરે પ્રાણીઓ પોતાનું સહજ વેર ભૂલીને શાંત થઈને નજીકની ભૂમિમાં બેઠેલાં છે, –જેમની આસપાસ દેવ, મનુષ્ય અને તિર્યંચને સમુહ એકત્રિત થયે છે, સર્વ અતિશયથી પરિપૂર્ણ, કેવળજ્ઞાનથી ભતા અને સમવસરણમાં રહેલા તે પરમેષ્ઠિ અરિહંતના રૂપનું આવી રીતે આલંબન લઈને ધ્યાન કરવું તેને રૂપસ્થ ધ્યાન કહેલું છે. • પ્રતિમાથી રૂપસ્થ ધ્યાન. એજ પ્રમાણે શ્રી જિને શ્વર પરમાત્માની પ્રતિમાના રૂપનું ધ્યાન કરનારે પણ રૂપસ્થ ધ્યાન કરનાર કહેવાય છે. તે પ્રતિમાજીને ધ્યાન વખતે આ પ્રમાણે ચિતવન કરવું. શ્રી જિનેશ્વરની પ્રતિમા ગદ્વેષ અને મહામહ–અજ્ઞાનાદિ વિકારના કલંકથી રહિત છે, શાન, કાંત અને મને હર છે, સર્વ ઉત્તમ લક્ષણેથી ઓળખાયેલ છે, અન્ય તીથિકે એ નહિ જાણેલ ગ મુદ્રાની મનહરતાને ધારણ કરનાર છે, આંખને મહાન આનંદ અને અદ્ભૂત સ્થિરતા આપનાર, શ્રી જિનેશ્વર ભગવાનની પ્રતિમાનું નિમલ મન કરી એક દષ્ટિએ ધ્યાન કરનાર રૂપસ્થ ધ્યાનવાન કહેવાય છે. તાત્પર્ય એ છે કે શ્રી જિનેશ્વર ભગવાનની શાન્ત મનહર અને આનંદી મૂર્તિની સન્મુખ ખુલ્લી આંખ રાખી, એક દષ્ટિથી જોઈ રહેવું, આંખ મીંચવી કે હલાવવી નહિં. તેમ કરતાં શરીરનું પણ ભાન Page #614 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ભૂલી જઇ એક નિવન દશામાં પ્રવેશ કરાય છે. જેમાં અપૂર્વ આનંદ અને કની નિરા થાય છે તે દશાવાળાને રૂપસ્થ ધ્યાનવાન કહે છે. રૂપસ્થ ધ્યાનનું ફ્લ. આ રૂપસ્થ ધ્યાનના અભ્યાસ વડે પેાતાના ધ્યેય સાથે તન્મયતાને પામેલા સાધક પેાતાના આત્માને સર્વજ્ઞરૂ ખનેલે જુએ છે. તથા આ સર્વજ્ઞ ભગવાન હું પાતે જ છું એમ જાણે છે. એવી તન્મયતાને પામે ચેગી સને જાણનાર મનાય છે, કારણ કે વીતરાગ પરમાત્માનું ધ્યાન કરનારા વીતરાગ થઈ ને સુક્ત થાય છે, તેજ પ્રમાણે રાગવાનનું ધ્યાન કરનારે! તત્ક્ષણ રાગવાન અને છે. જેમ સ્ફટિકમણિ જે જે પદાર્થોની સાથે ચેગ પામે છે તે તે રૂપ બની જાય છે, તેમ ધ્યાન કરનારા આત્મા પણ જે જે ભાવનું ધ્યાન કરે છે તે તે ભાવ સાથે તન્મય બની જાય છે. એટલા માટે કૌતુકની ખાતર પણ સાધકે અસા નાનુ' આલખન લેવું નહિ, કારણ કે તે અસદૃષ્યાના સેવવાથી તે પેાતાના જ વિનાશને માટે થાય છે. માક્ષનું જ આલ'ખન લેનારને બધી સિદ્ધિએ સ્વય· સિદ્ધ થાય છે. ક્રમ ક્ષયને અર્થે પ્રયત્ન કરવા એ આચાર્ય શ્રીના ઉપદેશ છે. રૂપાતીત ધ્યાન. જે ધ્યાનમાં અમૃત, ચિદાનંદ સ્વરૂપ, નિર'જન સિદ્ધ પરમાત્મા ધ્યેય તરીકે હાય છે તે ધ્યાન રૂપાતીત ધ્યાન કહેવાય છે. નિર'જન સિદ્ધ પરમાત્માનું અવલંબન લઈ નિરંતર તેનુ ધ્યાન કરનાર ચેાગી ગ્રાહ્ય Page #615 -------------------------------------------------------------------------- ________________ પપા ગ્રાહક ભાવથી રહિત એવું તન્મયપણું પ્રાપ્ત કરે છે. આ રીતે યોગી જ્યારે અનન્ય ભાવે તન્મયપણું પ્રાપ્ત કરે છે, ત્યારે તેને કેઈપણ આલંબન રહેતું ન હોવાથી તે સિદ્ધત્મામાં એવી રીતે લય પામે છે કે ધ્યાતા અને ધ્યાન એ બંનેને અભાવ થતાં ચેય જે સિદ્ધ પરમાત્મા તેની સાથે જ એકરૂપ બની જાય છે. આ જે સમરસ ભાવ તેનું નામ જ આત્મા સાથે પરમાત્માનું એકીકરણ છે કારણ કે તે વખતે આત્મા જરાપણ ભેદ વિના પરમાત્મામાં લીન થાય છે. • નિરાલંબન યાનને કમ. પ્રથમ પિંડસ્થ આદિ લક્ષ્યવાળા ધ્યાનના કમે અલક્ષ જે નિરાલંબન ધ્યાન તેમાં આવવું. પ્રથમ સ્થૂલ લઈ, અનુક્રમે સૂમ ચેચેનું ચિંતન કરવું. અને રૂપસ્થ આદિ આલંબન યેથી નિરાલંબન (સિદ્ધ અરૂપિ) ઘેમાં આવવું. આ ક્રમે અભ્યાસ કરવામાં આવે તે તત્વને જાણકાર સાધક થડા વખતમાં તવ પામી શકે. આ પ્રમાણે પિંડસ્થ, પદસ્થ, રૂપ અને રૂપાતીત આ ચાર પ્રકારના ધ્યાનરૂપી અમૃતમાં મગ્ન થયેલું મુનિનું મન જગતના તને સાક્ષાત કરી-તને અનુભવ કરી આત્માની વિશુદ્ધિ કરે છે. બીજી રીતે ધર્મધ્યાનના ચાર પ્રકાર. હવે બીજી રીતે એટલે કે આજ્ઞા, અપાય, વિપાક Page #616 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ અને સંસ્થાનના ચિંતન કરવા રૂપ ધર્મ ધ્યાનના ચાર પ્રકાર કહેવામાં આવે છે. આજ્ઞાવિચય. પૂર્વાપર બાધારહિત સર્વજ્ઞ ભગવંતની આજ્ઞાને આગળ કરી તત્વથી પદાર્થોનું ચિંતવન કરવું તે આજ્ઞાવિચય ધ્યાન કહેવાય છે. સર્વજ્ઞ ભગવતે કહેલું સૂક્ષ્મ વચન પણ હતું કે યુક્તિ વડે ખંડિત થતું નથી, તે સર્વજ્ઞનું વચન આજ્ઞારૂપે સ્વીકારવું જોઈએ, કેમકે જિનેશ્વરે અસત્ય બોલતા નથી. અપાય વિચય. રાગ, દ્વેષ, કષાય વગેરે દેથી થતાં કષ્ટને વિચાર કરે તે અપાય વિચય ધ્યાન કહેવાય છે. એ ચિંતન કરવાથી મનુષ્ય રાગદ્વેષાદિથી થતાં ઐહિક અને પારલૌકિક દુઃખમાંથી બચવા તત્પર થાય છે અને અંતે તેમને ક્ષય કરી બધાં પાપકર્મોથી નિવૃત્ત થઈ શકે છે. વિપાક વિચય. પ્રતિક્ષણ ઉત્પન્ન થતા કર્મફળના ઉદયને અનેક પ્રકારે વિચાર કરે તે વિપાક વિચય ધ્યાન કહેવાય છે. તે વિચાર આ પ્રમાણે કરવાને છે કે અરિહંત ભગવાનની ઉંચામાં ઉંચી સંપદાઓ છે, તે પુણ્ય કર્મોનું ફળ છે અને નારકીના છની ઉત્કૃષ્ટ વિપદાઓ છે, તે પાપ કર્મોનું ફળ છે. સંસ્થાના વિચય. આખા લેકનું સંસ્થાન-આકૃતિ -સ્વરૂપ વિચારવું તે સંસ્થાના વિચય ધ્યાન કહેવાય છે. જેમ કે આ અનાદિ અને અનંત આ લેક ઉત્પત્તિ Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૫૩ અને વિનાશશીલ છે. આ પ્રમાણે લેકમાં આવેલાં વિવિધ દ્રવ્યની પરિવર્તનશીલતા જાણ્યા બાદ, મન તેમાં આસકિત રહિત થાય છે અને રાગદ્વેષાદિથી વ્યાકુલ બનતું નથી. ધર્મ ધ્યાનનું ફળ. ઉપર જણાવેલા ધાર્મિક ચિન્તનથી ચિત્તને ભાવ વિશુદ્ધ થાય છે. તથા કર્મભનિત બધા વિકારે કાંતે ઉપશમ પામી જાય છે, અથવા કંઈક અંશે ક્ષીણ થાય છે. અથવા તદ્દન નષ્ટ પણ થાય છે. વળી ચિત્તની મલિનતા અને શુદ્ધિની નિદર્શક લેસ્યાઓ આવું ધર્મ ચિંતન કરનારને ક્રમે ક્રમે પીત વેશ્યા, તેનાથી પણ વિશુદ્ધ પદ્મ લેશ્યા અને તેનાથી પણ વિશુદ્ધ એવી શુકલ લેક્શા પ્રાપ્ત થાય છે. આ ચાર પ્રકારનાં ધ્યાનમાં અત્યંત વૈરાગ્ય રસના સંગથી તરંગિત થયેલા મનુષ્યને, પતે અનુભવ કરી શકે તેવું અતીન્દ્રિય આત્મિક સુખ અહીં જ પ્રાપ્ત થાય છે. અને પરલોકમાં દેવ મનુષ્યની સુગતિ, બધિ, સમાધિ અને પરંપરાએ મેક્ષની પ્રાપ્તિ થાય છે. અનિત્યાદિ ભાવનાઓ, મિત્રી આદિ ભાવનાઓ તથા જ્ઞાનાદિ ભાવનાએ આ ધ્યાન માટે અતિ ઉપયોગી છે. ઘણું આત્માએ તેના આલંબનથી શુકલ ધ્યાન પર આરૂઢ થઈ, કેવળજ્ઞાન પામ્યા છે. શુકલ ધ્યાન શુકલ ધ્યાન ચાર પ્રકારનું છે. તેમાં દ્રવ્યના અર્થ, Page #618 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ વ્યંજન અને ચેાગના સક્રમણ પૂર્વક પૂગત શ્રુતાનુસાર ચિંતવન કરવું તે પૃથકવિતા કવિચાર નામનું શુકલ ધ્યાન કહેવાય છે. તાત્પય એ છે કે જે ધ્યાનમાં શાસ્ત્રામાં વણું વેલાં દ્રવ્યેનાં ચિ'તન પરથી શબ્દનાં ચિંતન પર અને શબ્દનાં ચિતન પરથી કાયાક્રયાક્ષનાં ચિંતન પર અવાય. તે પૃથકત્લ—વિતક-સવિચાર નામને શુકલ ધ્યાનને પહેલે પ્રકાર છે. અહી વિંકના અથ શ્રત છે અ, વ્યંજન તથા ચાગાંતરામાં સ’ક્રમણ કર્યા વિના દ્રવ્યના એક જ પર્યાયનુ ચિ ંતન કરવું, તે અપૃથકત્વ વિતર્ક અવિચાર નામના શુકલ ધ્યાનના ખીજો પ્રકાર છે. આ ધ્યાનના બળે આત્મા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે કે જેના વડે તે સમસ્ત લીકના સ પદાર્થોના સ પર્યાયાને બરાબર જાણી શકે છે. મેક્ષ ગમનના અવસરે કેવલી ભગવડતા મત, વચન અને કાયાના ખાદર ચોગાને રોકે છે, તે સૂક્ષ્મ-ક્રિયા અપ્રતિપાતિ નામનુ શુકલ ધ્યાન કહેવાય છે. અને શૈલેશી અવસ્થામાં રહેલા કેવલી ભગવતાનું' ત્રણ ચેથી રહિત, પહાડની માફક અકપનીય અને અ, રૂ, ૩, ૠ, અને , એ પાંચ હ્રસ્વ સ્વરા ખેલતાં જેટલા સમય લાગે તેટલા કાળ સુધીનું જે ધ્યાન, તે ઉચ્છિન્નક્રિયાઅનિવૃત્તિ નામનું શુકલ ધ્યાન કહેવાય છે. છેલ્લા બે ધ્યાનેામાં મન હોતું નથી. પણ અંગની નિશ્ચલતા હોય છે અને તેને જ ઉપચારથી, શબ્દાથી બહુલતાએ ધ્યાન કહેવામાં આવે છે. Page #619 -------------------------------------------------------------------------- ________________ પપપ સમાધિ કેવળજ્ઞાન અને કેવળદર્શનવાનગી , સર્વ કર્મોથી મુક્ત થઈ, આદિ અનંત, અનુપમ, અવ્યાબાધ અને સ્વભાવથી પેદા થયેલ આત્મિક સુખને પામી જ્ઞાનાનંદમાં મગ્ન રહે છે, આનું નામ પરમ સમાધિ છે. સર્વ કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલી સ્થિતિને સમાધિ કહેવામાં આવે છે. આ સમાધિ પરિપૂર્ણ છે. તેમજ અનુપમ છે, એટલે આ સ્થિતિને કેઈપણ ઉપમા આપી શકાતી નથી. ઉપમા ન આપવાનું કારણ, તેવી સર્વોત્કૃષ્ટ રિથતિનો દુનિયામાં અભાવ છે. તે સમાધિ સુખ અવ્યાબાધ એટલે કેઈપણ પ્રકારની કાયિક કે માનસિક પીડા વિનાનું છે. જ્યાં શરીર અને મન છે ત્યાં જ આધિ, વ્યાધિ અને અનેક પ્રકારની ઉપાધિ લાગી પડે છે. આ મુક્તામાને શરીરાદિ સર્વ ઉપાધિનો અભાવ હોવાથી તેવી કેઈપણ પ્રકારની વ્યાબાધા તેમને નથી. કેવળ આત્મસ્વભાવનું સુખ હોવાથી તે પરમ સુખ છે. • આ દેહમાં રહી અનેક પ્રકારની સમાધિઓ થઈ શકે છે, તેવું અન્ય દર્શનકારો કહે છે. તે સર્વ સમાધિએન. સમાવેશ ધ્યાનમાં જ થઈ શકે છે. શ્રી જિનેશ્વરોએ બતાવેલ ધ્યાન અને અન્ય દર્શનકાએ બતાવેલી સમાધિની સરખામણ જે પરસ્પર કરવામાં આવે તો આ વાતની ખાત્રી સહજ થઈ શકે, આ પ્રમાણે વેગના આઠ અંગેની સંક્ષિપ્ત વિચારણા અહીં સમાપ્ત થાય છે. Page #620 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ત્રીજું. અનુભવ વાણું , (ગશાસ્ત્રના બારમાં પ્રકાશને આધારે ) આ પરિશિષ્ટમાં ગીસમ્રાટ પૂ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના યોગવિષયક સ્વાનુભવને સાધકને જરૂરી માર્ગદર્શન મળે તે રીતે સંક્ષિપ્ત ભાવાર્થ સહિત પ્રગટ કરવામાં આવ્યું છે. સ્વાનુભવ પ્રગટ કરતાં તેઓશ્રી શરુઆતમાંજ ફરમાવે છે કે સિદ્ધાંતરૂપ સમુદ્રથી અને ગુરુના મુખથી ચેગ સંબંધી જે કાંઈ જાણ્યું હતું તે પૂર્વે સારી રીતે જણાવી દીધું છે. હવે મને પિતાને યોગ સંબંધી જે કાંઈ અનુભવથી સિદ્ધ થયું છે, તે નિર્મળ તત્વને અહીં પ્રકાશિત કરૂં છું. ગનો સર્વ આધાર મન ઉપર છે. મનની અવ. સ્થાઓ જાણ્યા સિવાય અને તેને ઉચ્ચ સ્થિતિમાં મૂક્યા સિવાય, વેગમાં પ્રવેશ થઈ શકતું નથી. માટે આચાર્યશ્રી પ્રથમ મનની સ્થિતિના ભેદે બતાવે છે. મનના ભેદે. વિક્ષિપ્ત, યાતાયાત, લિષ્ટ, અને સુલીન, એમ ચાર પ્રકારનું મન છે. અને તે તેના જાણકાર માનને ચમત્કાર કરવાવાળું થાય છે. Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૫૭ વિક્ષિપ્ત. જ્યાં ત્યાં ભમતુ' અસ્થિર મન વિક્ષિપ્ત કહેવાય છે. પ્રથમ અભ્યાસી જ્યારે અભ્યાસ શરૂ કરે છે, ત્યારે મનમાં અનેક જાતનાં વિક્ષેપે આવ્યા કરે છે. મન ઠરતું નથી અને ચપળતા કર્યા જ કરે છે. પણ આથી અભ્યાસીએ કાંઈ નાશીપાસ થવાનુ નથી, કિંતુ હિંમત રાખીને પેાતાના અભ્યાસ આગળ વધાર્યા કરવાના છે, એ પ્રમાણે લાંખા કાળ સુધી સતત રીતે આદર અને બહુમાન પૂર્વક અભ્યાસ ચાલુ રાખવામાં આવે તેા ઘણી ચપળતા અને વિક્ષેપવાળુ' પણું મન શાન્ત થઈ સ્વાધીન બની જાય છે. માટે સાધકે મનેાજય સાધવા માટે તેનેા અભ્યાસ સતત ચાલુ રાખવે. યાતાયાત. પહેલી વિક્ષિપ્ત દશા એળગ્યા પછી મનની ખીજી દશા યાતાયાત નામની આવે છે. યાતાયાત એટલે જવુ' અને આવવું. જરાવાર મન સ્થિર રહે વળી ચાલ્યું જાય, અર્થાત્ વિકલ્પા આવી જાય. વળી ઉપયાગથી સ્થિર કર્યું, વળી ચાલ્યું જાય, આ યાતાયાત અવસ્થા છે. પહેલી વિક્ષિપ્ત દશા કરતાં મીજી યાતાયાત નામની દશા શ્રેષ્ઠ છે. તેમાં કાંઈક આનદના અંશ રહેલા છે, કારણકે જેટલી વાર મન સ્થિર હાય તેટલી વાર તે આનંદ સહિત હાય છે. વિક્ષિપ્ત અને યાતાયાત આ બન્ને પ્રકારનાં મન પ્રથમ અભ્યાસીને હાય છે અને તે વિકલ્પપૂર્ણાંક બાહ્મવિષયને ગ્રહ્મણ કરે છે. ક્લિષ્ટ સ્થિર અને આનંદવાળુ. ચિત્ત શ્લિષ્ટ Page #622 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ કહેવાય છે. તે મનની આત્મામાં સ્થિરતા હોવાથી આનંદ યુક્ત હોય છે. - સલીન, અત્યંત સ્થિર અને પરમાનન્દ યુક્ત ચિત્તને સુલીન કહેવામાં આવે છે. શિલષ્ટ અને સુલીન આ બને પ્રકારનું ચિત્ત, માત્ર ચિત્તગત ધ્યેયરૂપ વિષયને ગ્રહણ કરે છે પણ બાહા વિષયને ગ્રહણ કરતું નથી. જેટલી મનની સ્થિરતા અધિક તેટલે આનંદ અધિક. મનની બીજી અવ સ્થા કરતાં ત્રીજી અવસ્થામાં સ્થિરતા વિશેષ હોવાથી આનંદ પણ વિશેષ હોય છે. ચોથી અવસ્થામાં તેથી પણ અધિક સ્થિરતા હોય છે. તેમાં મન અત્યંત નિશ્ચલ થાય છે. અને તેથી આનંદ પણ અલૌકિક થાય છે. આ પ્રમાણે વારંવાર અભ્યાસથી ભેગી નિરાલંબન ધ્યાનને પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ છે કે પ્રથમ સ્વાભાવિક વિક્ષિપ્ત ચિત્તથી ચાતાયાત ચિત્તને અભ્યાસ કરે, યાતાયાત ચિત્તથી શિક્ષણ ચિત્તને અભ્યાસ કરે, અને શ્લિષ્ટ ચિત્તથી સુલીન ચિત્તને અભ્યાસ કરે. એમ પુનઃ પુનઃ અભ્યાસ કરવાથી નિરાલંબન ધ્યાન પ્રાપ્ત થાય છે. ત્યારબાદ સમરસ ભાવની પ્રાપ્તિથી પરમાનન્દને અનુભવે છે. સમરસભાવની પ્રાપ્તિનો ક્રમ, બાહ્યાત્મભાવને - ત્યાગ કરી પ્રસન્નતાયુક્ત અંતરાત્મા વડે પરમાત્મામાં તન્મય થવા માટે રોગીએ નિરંતર પરમાત્મભાવનું ચિન્તન કરવું. બાઘાત્માનું સ્વરૂપ, આત્મ બુદ્ધિથી શરીરાદિકને Page #623 -------------------------------------------------------------------------- ________________ પપટ ગ્રહણ કરમાર બાહ્યાત્મ (બહિરાભા) કહેવાય છે. અર્થાત્ શરીર તે હું, એ રીતે શરીરાદિકમાં “મટું' બુદ્ધિ રાખનાર અને ધન, સ્વજન, કુટુંબ, સ્ત્રી પુત્રાદિને વિષે “મમરા બુદ્ધિ રાખનાર એટલે પિતાના માનનાર અને તેમના સંગ વિયેગથી સુખી દુઃખી થનાર બાહ્યાત્મા (બહિરામા ) કહેવાય છે. અંતરાત્માનું સ્વરૂપ. શરીરને હું અધિષ્ઠાતા છું, શરીરમાં હું રહેનારે છું, શરીર મારું રહેવાનું ઘર છે, અથવા શરીરાદિને હું દૃષ્ટા છું, આદિ શબ્દથી ધન, સ્વજન કુટુંબ, સ્ત્રી પુત્રાદિ એ સાંગિક છે તથા પર છે. સંગ વિચગે એ શુભાશુભ કર્મવિપાક–જન્ય છે, એમ જાણી સોગ વિયેગમાં હર્ષ શેક ન કરતાં દષ્ટા તરીકે રહે તે અંતરાત્મા કહેવાય છે પરમાતમ સ્વરૂપ. જ્ઞાનસ્વરૂપ, આનંદમય, સમગ્ર -ઉપાધિથી રહિત, પવિત્ર, ઈન્દ્રિયોને અગોચર, અને અનંત ગુણેનું ભાજન જે હોય તેને જ્ઞાનીએ પરમાત્મા તરીકે ઓળખાવે છે. ભેદજ્ઞાનનું ફળ. આત્માને શરીરથી જુદે જાણ અને શરીરને સત્ એવા આત્માથી જુદું જાણવું. એ પ્રમાણે જે આત્મા અને શરીરનો ભેદ જાણે છે, તે ચગી આત્મનિશ્ચય કરવામાં અલના પામતે નથી. જેમની આત્મતિ આવરણને લીધે ઢંકાયેલી છે, Page #624 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ એવા અવિવેકી જીવા આત્માથી ખીજીવસ્તુ અર્થાત્ પુદ્ગલામાં સતાષ પામે છે. પરંતુ ખાહ્ય વિષયેામાં જેમની સુખની ભ્રાન્તિ દૂર થયેલી છે, એવા જ્ઞાની પુરુષા આત્માને વિષેજ સંતુષ્ટ થાય છે-સંતાષ પામે છે. જ્ઞાની પુરુષોને વિના પ્રયત્ને પ્રાપ્ત થઈ શકે તેવું મેક્ષપદ ખરેખર આત્મામાં જ છે, તેથી તે જ્ઞાની પુરુષો માત્ર આત્મજ્ઞાન મેળવવા ઈચ્છે છે. જેમ સિદ્ધ રસના સ્પર્શથી લેતું સુવણુ ભાવને પામે છે, તેમ પરમાત્માના ધ્યાનથી આત્મા પરમાત્મપણાને પામે છે. સદ્ગુરુની ઉપાસના. જેમ નિદ્રામાંથી જાગૃત થયેલા મનુષ્યને પૂર્વ અનુભવેલા પદાર્થોનુ કોઇના કહ્યા સિવાય જ્ઞાન થાય છે, તેમ પૂર્વજન્મના સ`સ્કારથી કાઈના ઉપદેશ સિવાય પણ સ્વયમેવ આત્મતત્ત્વ પ્રકાશિત થાય છે. તાપ એ છે કે જેણે અન્ય જન્મમાં આત્મતત્ત્વના અભ્યાસ કર્યાં છે, તેને આ જન્મમાં ગુરુના ઉપદેશ સિવાય પણ આત્મજ્ઞાન થાય છે અથવા જન્માન્તરના સંસ્કાર સિવાય પણ ગુરુના ચરણની સેવા કરનારા, પ્રશમયુક્ત અને શુદ્ધ ચિત્તવાળાને ગુરુની કૃપાથી ચાક્કસ રીતે આ જન્મમાં પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેમાં જેણે જન્માંતરમાં તત્ત્વજ્ઞાનના અભ્યાસ કર્યાં છે, તેને ગુરુ તે તત્ત્વજ્ઞાનની બાબતમાં દૃઢ પ્રતીતિ કરાવનારા થાય છે, અર્થાત્ જે તત્ત્વ જ્ઞાન થયુ છે તે ખરાબર છે, એવું ચાક્કસ કરી આપનાર ગુરુ છે. અને જેને જન્માંતરના તત્ત્વજ્ઞાનના સંસ્કાર નથી તેને તત્ત્વજ્ઞાનમાં ગુરુ આ જન્મમાં માદક થાય છે. Page #625 -------------------------------------------------------------------------- ________________ પદ્મ આ કારણથી બન્ને રીતિએ એટલે કે તવજ્ઞાન થયુ... હાય તા પણુ અને ન થયુ' હાય તે! પણ ગુરુની સદા ઉપાસના કરવી ચાગ્ય છે. કારણ કે ગુરુ ખન્ને રીતે ઉપકારક છે. જેમ સૂર્ય ગઢ અધકારમાં પડેલી વસ્તુને પ્રકાશિત કરે છે. તેમ અહીં સદ્ગુરુ પણ અજ્ઞાનરૂપ અધકારમાં પડેલા તત્ત્વને પ્રકાશિત કરે છે. માટે ચેત્રીએ પાતાની મતિ કલ્પના મુજબ કરાતા અનુષ્ઠાનાને ત્યાગ કરી ગુરુને ઉપદેશ પામી આત્માના અભ્યાસમાં પ્રીતિ કરવી. સાધકે પ્રથમ મન, વચન અને કાયાની ચપળતાને પ્રયત્નપૂર્વક ત્યાગ કરવા અને રસથી ભરેલા વાસણની માફક પેાતાના આત્માને શાન્ત અને નિશ્ચલપણે ઘણા વખત ધારી રાખવા. રસને નિશ્ચલ ધારી રાખવા માટે તે રસના આધા રદ્ભૂત વાસણને સ્થિર રાખવું પડે છે કારણ કે આધારમાં જેટલી અસ્થિરતા હાય છે, તેટલી અસ્થિરતાની અસર આધેય ઉપર થાય છે. આજ હેતુથી જણાવ્યું છે કે મન, વચન, અને શરીરને જરાપણુ ક્ષેાભ ન થાય તે માટે બહુ જ પ્રયત્ન કરવેા. અહી. મન, વચન અને શરીર આધારરૂપ છે. અને આત્મા તેમાં આધેયરૂપે રહેલા છે. આધારની અસ્થિરતાની અસર આત્મા ઉપર થાય છે. આ અસ્થિરતા એકાગ્રતા કર્યા સિવાય અંધ થઈ શકતી નથી. અહી' આ હકીકતને જરા વિસ્તારથી વિચારીએ. એકાગ્રતા. મનની વારવાર પરાવર્તન પામતી સ્થિ તિને રોકી અને મનને કાઇ એકજ આકૃતિ કે વિચાર ૧-૩૬ Page #626 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ ઉપર દૃઢતાથી જોડી રાખવું તેને એકાગ્રતા કહેવામાં આવે છે. આત્મવિશુદ્ધિ માટે એકાગ્રતા પ્રાપ્ત કર્યાં વિના ખીજે કાઈ ઉપાય જ નથી. તે સિવાય આગળ વધી શકાય નહિ માટે પ્રબળ પુરુષાર્થ ફારવીને પણ એકાગ્રતા સિદ્ધ કરવી જોઈએ. ખરી રીતે જોતાં એકાગ્રતામાં મનની પ્રવૃત્તિ શાન્ત થતી નથી, પણ મનની સમગ્ર શક્તિને એકજ માગે વહન કરાવાય છે. નદીના અનેક જુદા જુદા વડુન થતા પ્રવાહા પ્રવાહના મૂળ અળને જુદા જુદા ભાગમાં વહેચી નાખે છે. તેથી પ્રવાહનું મૂળ ખળ ભાંગી જાય છે અને તે જોશથી પ્રખળ કાય કરી શકતુ નથી. પણ જો તે બધા પ્રવાહા એકત્ર મળીને એક જ દિશામાં વહેતા હોય તેા મહાન કાર્યકારી બની શકે. તેવી રીતે એકાગ્રતાથી એકજ પ્રવાહે વડુન થતું અને તેથી મજબૂત થયેલું પ્રખળ મન જે ઘેાડા વખતમાં કાય કરી શકશે તે અસ્ત-વ્યસ્ત જુદા જુદા વહન થતા મનના પ્રવાહો કામ નહિ જ કરી શકે. એટલા માટે જ એકાગ્રતાના મહાન ઉપચેાગીપણા વિષે દરેક મહાપુરૂષાએ વિશેષ ભાર આપ્યા છે. એકાગ્રતા જ્યારે પરાકાષ્ટાએ પહોંચે છે ત્યારે મન તરગ વિનાના સરાવરની માફક શાન્ત બને છે. આ અવસ્થા સ્વલ્પકાળથી વધારે વખત રહેતી નથી, પર`તુ આ સ્વપ વખતની પણ ઉત્તમ અવસ્થાને લય અવસ્થા કહેવામાં આવે છે. આ લય અવસ્થામાં વધારે વખત સ્થિતિ થતાં તત્ત્વજ્ઞાનઆત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે એકાગ્રતાનુ' અ'તિમ ફળ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ છે. હવે એકાગ્રતા કેવી રીતે કરવી તે વિચારીએ. Page #627 -------------------------------------------------------------------------- ________________ ૫૩ આકૃતિ ઉપર એકાગ્રતા. કોઇ પણ પૂજ્ય પુરુષ ઉપર ભક્તિવાળા માણસા ઘણી સહેલાઈથી એકાગ્રતા કરી શકે છે. ધારી કે તમારી ખરી ભક્તિની લાગણી ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર છે. તેઓ તેમની છદ્મસ્થ અવસ્થામાં રાજગૃહીનગરીની પાસે આવેલા વૈભારિગિરના પહાડની એક ગીચ ઝાડીવાળા પ્રદેશમાં આત્મધ્યાનમાં નિમગ્ન થઈ ઉભેલા છે. આ સ્થળે વૈભારગિરિ, ગીચ ઝાડી, સરિતાના પ્રવાહના ધોધ અને તેમની આજુબાજુના હરિયાળ શાન્ત અને રમણીય પ્રદેશ આ સવ તમામ માનસિક વિચારોથી કલ્પે. આ કલ્પના મનને શરૂઆતમાં ખુશી રાખનાર છે. પછી મહાવીરપ્રભુની પગથી તે મસ્તકપર્યન્ત સર્વ આકૃતિ એક ચિતારા જેમ ચિતરતા હાય, તેમ હળવે હળવે તે આકૃતિનુ ચિત્ર તમારા હૃદયપટ પર ચિતરા, આલેખે, અનુભવે, આ આકૃતિને સ્પષ્ટપણે તમે દેખતા હા તેટલી પ્રબળ કલ્પનાથી મનમાં આલેખી તેના ઉપર તમારા મનને સ્થિર કરી રાખો, થોડા વખત તેમ અભ્યાસ કરવાથી ધીમે ધીમે મન એકાગ્ર થતું જશે, અથવા લગવાનની મૂર્તિ ઉપર એકાગ્રતા કરે. એજ રીતે તેમના સમવસરણના ચિતાર ખડા કરી તેના ઉપર એકાગ્રતા કરે. એજ રીતે ચાવીશે તીર્થંકરોનુ આલખન લઈ એકાગ્રતા કેળવી શકાય છે. ઉપરાંત આપણા પરમ ઉપકારી કોઈપણ ચેાગી—મહાત્મા હોય તે તેમની આકૃતિ ઉપર પણ એકાથતા કરા. ગમે તે ઉત્તમ અવલંબન લઈને એકાગ્રતા કરવી એ તાત્પય છે. Page #628 -------------------------------------------------------------------------- ________________ પ૬૪ સદ્દગુણ ઉપર એકાગ્રતા, સદ્ગુણ ઉપર પણ એકાગ્રતા થઈ શકે છે. કોઈપણ એક સગુણ લઈ તેના ઉપર એકાગ્રતા કરવી. ગુણની પ્રીતિ દ્વારા મન જાગૃત થઈ તદાકાર થશે. ઉંચામાં ઉંચે સગુણ પિતે કલ્પી શકાય તે કહ્યું, તેની સામાન્ય અસર મન ઉપર થવા લાગે ત્યારે તેના તાત્વિક સ્વરૂપ ઉપર મનને સ્થિર કરવું. છેવટે આ સદ્ગુણેની એકાગ્રતા સ્વાભાવિક પિતાના ગુણરૂપ થાય છે, અર્થાત્ પિતે તે ગુણરૂપ બની જાય છે. અનેક વિચારે. આ એકાગ્રતાને અભ્યાસ જેઓને કઠણ પડે તેઓએ જુદી જુદી જાતના અનેક વિચારો કરવા. આ પણ એકાગ્રતાનું એક સાધન છે, પણ તે એકાગ્રતા નથી, કેમકે જુદા જુદા વિચારે કરવામાં મનને અનેક આકાર ધારણ કરવા પડે છે, અર્થાત્ અનેક આકારે પરિ. ગુમવું પડે છે અને તેથી એક આકૃતિ કે એક જાતના વિચાર ઉપર તે સ્થિર રહેતું નથી. તે પણ એક આકૃતિ ઉપર મનને હરાવવું તે કરતાં આ રસ્તે ઘણે સરળ છે અને પછી એકાગ્રતા ઉપર પણ હળવે હળવે સાધક પહોચી શકશે. સંક૯પનું બળ. મનને સુશિક્ષિત કરનારા મનુષ્યોએ મનમાં જે વિચારો આવે તેના સંબંધમાં દઢ સાવધાની - વી જોઈએ, નિરંતર આ દઢ નિર્ણય કરે કે મા અસદુ વિચારે બિલકુલ મનમાં દાખલ થવા દેવા Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૬૫ નથી જ ” કદાચ પેસી જાય તે તત્કાળ તેને કાઢી નાખવા. તેમજ તે ખરાબ વિચારોને સ્થાને તેનાથી પ્રતિપક્ષી અર્થાત સારા વિચારોને તરત જ સ્થાપન કરવા. આ અભ્યાસથી મન એટલું બધું વશ થશે કે ઘડા વખત પછી પિતાની મેળે જ સારા વિચારે કરશે. અને અસત્ વિચારે પિતાની મેળે દૂર થશે. માટે શરૂઆતમાં ઉપર જણાવેલ દઢ સંકલ્પ કરે જ. આપણું મનમાં આવતા વિચારની જે આપણે પિતે તપાસ કરીશું તે ખાત્રી થશે કે જે વિચારેને આપણે વારંવાર ઉત્તેજન આપીએ છીએ તે જ પ્રકારના વિચારો વારંવાર આવે છે. પિતાની સામાન્ય પ્રકૃતિને અનુકૂલ જે વિચારે હોય તેનું મન આકર્ષણ કરે છે માટે જ આપણે આપણી પ્રકૃતિના ઘડતર માટે નિર્ણય કરે જોઈએ કે આવા જ વિચારે મારે કરવા અને આવા વિચારો ન જ કરવા.” જો કે એકાગ્રતાનું બળ વધે છે ત્યારે એકાગ્રતાના જોરથી મન પિતાની મેળે બળવાન થાય છે તેથી આ વિચાર કરવા અને આ વિચાર ન કરવા, તે કામ મન પછી પિતાની મેળે કરી લેશે. પણ એકાગ્રતાની શરૂઆતમાં તે તેને આવી ટેવ પડાવવી જ પડશે. વળી ખરાબ વિચારે મનમાં આવે ત્યારે તે વિચારોની સાથે પ્રત્યક્ષ યુદ્ધ ન કરવું. પણ તે વખતે ખરાબ વિચારોને સારા વિચારમાં ફેરવી નાખવા. તાત્પર્ય એ છે કે ખરાબ વિચારોની સામે સારા વિચારે ગોઠવી દેવા. તેમ કરવાથી ખરાબ વિચારો પિતાની મેળે દૂર થઈ જશે. કેઈપણ વિચારોની સાથે Page #630 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ઉત્તર-પ્રત્યુત્તરરૂપ યુદ્ધ કરવામાં પરિશ્રમ વધારે થાય છે. અને ફળ ઓછું મળે છે, એનાથી ઉલટી જ રીતે તે વિચારની જીદ્દી દશા તરકે મનનું પરાવર્તન કરવાથી વિચા રમાંથી તે ખરાબ આકૃતિ વિના પ્રયત્ને વિલય થઈ જાય છે. સારા વિચારો કરવાના અભ્યાસ રાખવાથી ખરામ વિચારા ન કરવાની દૃઢના કેળવાતી જાય છે અને સાચા વિચારાના સ્વીકાર કરવાનું આપણુ' સામર્થ્ય વધતું જાય છે. અસતૢ વિચારેને સદ્ વિચારા નીચે પ્રમાણે સ્થાપન કરવા. ધારો કે આપને કોઇ મનુષ્યના સ'ખ'ધમાં અપ્રિય વિચર આવ્યે તે તે ઠેકાણે સામા મનુષ્યમાં આપણા કરતાં જુદો જ કોઈ વિશિષ્ટ સદ્ગુણ હોય, અથવા તેણે કાંઈ સારૂ કાય કર્યુ હાય, તેના વિચાર કરવે. એથી અપ્રિયતા દૂર થશે. કદાચ આપણું મન ચિ'તાથી વ્યગ્ર રહેતુ હાય, તે તે ઠેકાણે તે ચિ'તા' મૂળ કારણ અને ચિ'તા કરવાથી જેને ગેરફાયદા થયા હાય તેવા મનુષ્યની સ્થિતિ આપણા મન આગળ સ્થાપન કરવી. અથવા આવી ચિંતાથી મુક્ત થયેલ મહાવીય વાન મહાત્માઓના વિચારા સ્થાપન કરવા. તે પ્રમાણે કરવાથી ચિંતામાં અવશ્ય ફેરફાર થશે અને કાંઈક શાન્તિ મળશે. કદાચ કોઈ પૌદ્ગલિક પદાથ ઉપર વધુ પડતા Page #631 -------------------------------------------------------------------------- ________________ પ૬૭ રાગ-નેહ થતું હોય તે તે વસ્તુની ઉત્પત્તિનું મૂળ અને તેનું અંતિમ પરિણામ આ બેને બારીકાઈથી વિચાર કરતાં રાગને બદલે વિરાગ થશે. કદાચ કોઈ અમુક પ્રકારને ખરાબ વિચાર જોરથી મનમાં પ્રવેશ કરવાને દુરાગ્રહ કરતે હેય ત્યારે તેનાથી વિપરીત ભાવના દેખાડનાર એક સૂત્ર કે પદ મઢે કરી રાખવું અને તે પદ કે સૂત્રનું વારંવાર મનમાં પુનરાવર્તન કર્યા કરવું. આમ નિરંતર કરવાથી થોડા જ દિવસો પછી તે ખરાબ વિચારે બંધ પડશે. વિચારેને સુધારવા માટે નિદ્રાને ત્યાગ કરો કે ઈષ્ટ દેવનું સ્મરણ કરી તરત જ સારામાં સારા વિચારોથી મનને પુષ્ટ કરે. જે રીતે સુંદર વર્તન કરવાની તમારી ઈચ્છા હોય તેવી જ શિખામણ મનને આપે. ઉત્તમ શિક્ષાવાળાં પદે કે ભજનોનું ધીમે ધીમે પઠન કરો. પઠન કરતી વખતે મનને તમામ પ્રવાહ પ્રબળતાથી તેમાં વહન કરાવે. અર્થાત્ વિક્ષેપ વિના મન, વચન, કાયાની એકાગ્રતા પૂર્વક તે પદે બેલે. તેનાથી અંતઃકરણને દઢ વાસિત કરે અને ત્યાર પછી જ બીજું કામ કરે. આમ કરવાથી દિવસના કેઈ પણ ભાગમાં જ્યારે તમારું મન કેઈ કામમાં નહિ રોકાયેલું હોય ત્યારે તે પદોનું તે પુનરાવર્તન કર્યા કરશે. આમ થવાથી દિવસના મોટા ભાગમાં મન શુભ ભાવનાથી વાસિત થઈ રહેશે. ખરાબ વિચારો એ માનસિક રોગ છે. ભલે તે જુદા જુદા અનેક આકારે પ્રગટ થાય પણ મૂળ તે તે બધા વિકૃત મનના પરિણામે છે. જુદા જુદા તે તમામ ખરાબ Page #632 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ વિચારોને અટકાવવા અને માનસિક રોગને ટાળવાને સિદ્ધ રામબાણ એક ઉપાય પંચપરમેષ્ટિ નવકાર મહામંત્રના પવિત્ર જાપથી મનને વાસિત ર્યા કરવું તે પણ છે. અથવા મહામંત્રના પ્રથમ પદસ્વરૂપ “નમો અરિહંતાળ”નું રટણ ક્ય કરવું તે છે. તે સંબંધી કહ્યું છે કે નમસ્કાર અરિહંતને, વાસિત જેહનું ચિત્ત; ધન્ય તેહ કૃત પુણ્ય તે, જીવિત તાસ પવિત્ત, આર્તધ્યાનતસ નહિ હુએ, નવિ હુએ દુરગતિ વાસ; ભયક્ષય કરતાં સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ. It જેમ કુશળ વધે હજારો રંગેની એક જ દવા શોધી કાઢે તેમ જ્ઞાની ભગવતેએ મનુષ્યના માનસિક હજાર રેગના નાશ માટે અમેઘ જડીબુટ્ટી સમાન આ મંત્રને ફરમાવ્યું છે. આ નવકારરૂપી કેશરી કિશોર જ્યાં સુધી આપણું મનમાં નિર્ભયપણે ફરે છે, ત્યાં સુધી પાપ વિચારરૂપી તુચ્છ સર્વે પ્રવેશ પામી શકતા નથી. “સર્વ જગતનું કલ્યાણ થાઓ” એવી શુભ ભાવનાપૂર્વક મહામંત્ર નવકારના સતત સ્મરણથી માત્ર માનસિક ખરાબ વિચારે અટકે છે એટલું જ નહિ, પણ ખરાબ વિચારને ઉત્પન્ન થવાની મૂળભૂત ગ્યતા જ નાશ પામે છે. મહામંત્ર નવ કારની એજ વિશેષતા છે “સદગપાવપૂતળો’ એ પદમાં આ અર્થ છુપાયેલું છે. વિચાર શક્તિ ખીલવવાની ક્રિયા. વિચાર કરવાની ટેવ ન હોવાથી ઘણું માણસ તરફથી એવી ફરીયાદ Page #633 -------------------------------------------------------------------------- ________________ ૫૬૯ આવે છે કે અમે સારા વિચાર કરવા બેસીએ છીએ પણ સારા વિચાર આવતા નથી અથવા તે વખતે ખરાબ વિચારે વગર તેડયા આવી પહોંચે છે. ત્યાં સમજવું જોઈએ કે દઢતા પૂર્વકના નિરંતર અભ્યાસથી જ માત્ર વિચારશક્તિ વૃદ્ધિ પામે છે. આ વિચારો પછી સારા હેય કે નઠારા હેય. સારા વિચારથી સારા વિચારની અને ખરાબ વિચારથી ખરાબ વિચારની શક્તિ વૃદ્ધિ પામે છે. વિચારની અધિકતા ઉપર મનના પ્રવાહની વૃદ્ધિને આધાર છે અને વિચારના ગુણ ઉપર તે ગુણની દઢતાને આધાર રહે છે. મનને સુધારવાની અને તેને વિકસિત કરવાની જેમની ઈચ્છા હોય તેમણે નિરંતર નિયમિત રીતે મનન કરવાને અભ્યાસ કરે અને પિતાની માનસિક શક્તિઓ સુધારવાનો નિશ્ચય લક્ષમાં રાખો. આ અભ્યાસ પૂર્ણ ફળદાયક થાય તે માટે પિતાને અધ્યાત્મ આદિ જે વિષય પ્રિય હેય, એવા કેઈ વિષયના સંબંધમાં કઈ ઉત્તમ પુરુષે રચેલું અને જેની અંદર પ્રતિભાજન્ય સુંદર અને અપૂર્વ વિચારે દાખલ થયા હોય તેવું એક પુસ્તક લેવું. તેમાંથી ડાં વાક્યો હળવે હળવે વાંચવાં. પછી વાંચેલ વાક્યો ઉપર દૃઢતાથી વિચાર કરે. જેટલા વખતમાં તે વાક્ય વાંચ્યાં હોય તેથી બમણુ વખત સુધી વિચાર કરો. વોચવાનું કારણ નવા વિચારો મેળવવાનું નથી પણ વિચાર શક્તિ પ્રબળ કરવાનું છે. શરુઆતમાં અડધી ઘડી વાંચવાનું બસ છે, કારણ કે વધારે વખત વાંચવાથી દૃઢતાથી ધ્યાન આપવાનું કામ શરુઆતમાં જરા વિશેષ પરિશ્રમ Page #634 -------------------------------------------------------------------------- ________________ પso આપનાર છે. કેટલાક મહિના સુધી આ નિયમિત અભ્યાસ કરનારને માનસિક બલમાં સ્પષ્ટ વધારો થયેલ માલમ પડે છે. અને પ્રથમ કરતાં ઘણી સારી રીતે નવીન વિચાર કરી શકે છે. આ સર્વે વિચારોની ઉત્પત્તિનું મુલ આપણે આત્મા છે. સત્તામાં રહેલી શક્તિઓ આવા વિચારો દ્વારા બહાર આવે છે. અભ્યાસીઓએ આ વાત વારંવાર સ્મરણમાં રાખવી કે અવિચ્છિન્ન ઉન્નતિ માટે અભ્યાસની નિયમિતતા જરૂરી છે એક દિવસનો અભ્યાસ ખલિત થતાં ચાર દિવસના અભ્યાસ જેટલી ખોટ પડે છેતેટલી હાનિ પહોંચે છે. વિચારની સ્થિરતા થયા પછી આ નિયમિતતાની એટલી બધી જરૂર રહેતી નથી. જે માણસે વિચાર શક્તિને ખીલવતા નથી તેઓના મનમાં ઘણું અસ્તવ્યસ્ત વિચારો હોય છે. કોઈપણ જાતના ધ્યેય વિના વારંવાર જેમ તેમ વિના પ્રજને જેવા તેવા વિચારે કર્યા કરે છે. એક જંગલી માણસ કે અજ્ઞાન પશુ આડું અવળું વિના પ્રજને જેમ ફર્યા કરે છે, તેમ તેઓના મનમાં વગર કિંમતના વિચારો આમ તેમ ઘુમ્યા કરે છે. તેના પરિણામનું તેમને ભાન હોતું નથી. આવા મનુષ્યનાં મને જલદીથી ક્રોધ, કામાદિથી વિકૃત બને છે અને સ્થિર માનસિક વ્યાપાર તેમને અશક્ય થઈ પડે છે તેઓ અનેક પ્રકારની ઈચ્છા, તૃષ્ણા, ભય, શેક કે તેવા જ કઈ કારણથી પીડાતા હોય છે. આવી સ્થિતિમાંથી મુક્ત Page #635 -------------------------------------------------------------------------- ________________ ૫૭૧ થવા માટે કર્મને ઉત્તમ નિયમ ઉપર આશ્રય રાખવાનું મનને શિક્ષણ આપવું જોઈએ. કર્મના નિયમને અનુસરીને સર્વ વૃત્તાંતે બને છે અકસ્માત કાંઈ થતું નથી. એ પ્રમાણે હૃદયમાં સંતોષવૃત્તિ ધારણ કરવી જોઈએ. જે દુઃખ કે પીડા પૂર્વકૃત કર્મથી આપણી સન્મુખ આવે તે ભેગવવાને સજજ થવું. શાન્તિથી તેનો સ્વીકાર કરે. તેને અનુકૂલ થવું આ નિયમને આધીન થવાથી જ તેની વેદના કે વિકળતા ઘણે અંશે ઓછી થશે. જે કર્યો આપણને બંધનમાં રાખનાર છે, તે કર્મો તેના નિયમ પ્રમાણે આપણને પ્રવર્તાવે તેમાં આપણને દુઃખ થશે તોપણ તે દુઃખ પરિણામે સુખના માર્ગરૂપ થશે આપણાં બંધને ઓછાં કરાવનાર થશે. છેવટમાં તેથી સુખ જ થશે. જન્મ મરણના પરિભ્રમણને સંબંધ ઓછો થશે. માટે પ્રતિકૂલ સંજોગોમાં કે દુઃખ વખતે “જે થાય છે તે કર્મના નિયમને અનુસરીને થાય છે આ વિચારને નિત્ય અભ્યાસ રાખીએ તે મનની વિકળતા દૂર થાય છે. કેમકે સંતોષ અથવા વિચારની પ્રબળ શાન્તિમાં વિકળતા સુખના આકારમાં બદલાઈ જાય છે. મનને શાંતિ આપવાને સરળ મા. જ્યારે મનન કરવાનું કામ સમાપ્ત થાય ત્યારે મનને આરામ આપ જરૂરી છે. જ્યારે કામ ન કરવું હોય, ત્યારે યંત્રને ચાલતું રાખવાથી તે ઘસાઈ જાય છે. તેવી જ રીતે મનની અમૂલ્ય યંત્ર રચનાને નિષ્ણજન વારંવાર ભ્રમણ કરતી રાખવામાં આવે છે તેથી કાંઈ પણ ઉપગી પરિ Page #636 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ણામ ઉત્પન્ન કર્યો સિવાય તે જરિત થઈ જાય છે. વિચારમાંથી વિરામ પામવું અર્થાત્ મનને શાન્તિ આપવી તે મહાન્ અમૂલ્ય લાભ છે. નિરતર વિચાર કરવા અને નિર'તરાય પામવા. શક્તિના આ નિરક વ્યયથી શાન્તિ અકસ્માત્ નાશ પામે છે. વિચારવૃત્તિને નિવૃત્ત કરવી, આ કાર્ય સરલ નથી. વિચાર-ક્રિયા કરતાં તે અધિક કઠણ છે. જ્યાં સુધી તેના અભ્યાસ સંપૂણુ દૃઢ ન થાય ત્યાં સુધી થોડા થોડા વખત અભ્યાસ ચાલુ રાખવેા ખૂબ જરૂરી છે. મનને વિશ્રાન્તિ આપવાના એક ઘણે! સહેલે માગ વિચારનું પરિવર્તન કરવાના છે. એક જ શ્રેણિને અનુસરીને જે મનુષ્ય નિર'તર દૃઢતા પૂર્વક વિચાર કરતા હોય તેણે અને તેટલી તેનાથી કેવળ ભિન્ન પ્રકારની એક અન્ય વિચાર શ્રેણિ રાખવી જોઈએ, કે જે શ્રેણિ ઉપર તે પેાતાનું મન વિશ્રાન્તિ માટે પરાવર્તન કરી શકે. જેમૈકે, દ્રવ્યાનુયાગના વિચાર કરનારે, મગજ અથવા મનની વિશ્રાન્તિ માટે તે વિચાર શ્રેણિ મૂકી દઈ, ઘેાડા વખત કથાનુાગ-મહાપુરુષાનાં ચરિત્રાના વિચારની શ્રેણિને અંગીકાર કરવી. અથવા ધ્યાન સમાપ્ત થયા પછી જેમ મત્રીઆદિ ભાવના સંબંધી શ્રેણિ સાધકા અંગીકાર કરે છે, તેવી જ રીતે તે વિષયથી જુદા વિષયની શ્રેણિ લેવી. આથી થાકેલ કે કટાળેલ મનને, સહેલા વિષયનુ વિચાર કરવાનું ગમતું હોવાથી તે વિચાર કરવા છતાં વિશ્રાન્તિ પામી શકશે Page #637 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ જેમ અતિપરિશ્રમ કર્યાં પછી શરીરને વિશ્રાંતિની જરૂર પડે છે, તેમ વિચારના વ્યાયામમાં પણ મનુષ્યને વિશ્રાન્તિની જરૂર છે. જો તેવી સ્થિતિમાં વિશ્રાન્તિ લેવામાં ન આવે તે શરીર જેમ પક્ષાઘાતાદિકથી પીડા પામે છે, તેમ મગજમાં પણ પક્ષાઘાત અને વિચારમાં ઘેલછા થવાની, માટે વિચાર ક્રમના અભ્યાસીએએ મનને, મગજને અને શરીરને વિશ્રાન્તિ આપવી જરૂરની છે, છેવટે એકાગ્રતા પ્રાપ્ત કરી, તે દ્વારા લય, અને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાનાં છે. મનની એકાગ્રતા અને તવજ્ઞાન કરવામાં જે જે માખતા ઉપયેગી જણાઈ છે, તે તે ખાખતાને સામાન્ય સૂચનારૂપ અહી' સ'ગ્રહ કરવામાં આવ્યે છે. સાધકાને એકાગ્રતા અને તત્ત્વજ્ઞાન સુલભ થાય તે માટે તેઓએ પેાતાના મનની વિકળ સ્થિતિને સુધારવી, વિચાર શક્તિ ખીલવવી, અનેક વિચાર કરવાના અભ્યાસ રાખવે, આકૃતિ કે સદ્ગુ ઉપર એકાગ્રતા કરી એક વિચારમાં સ્થિર થવાની ટેવ પાડવી, પછી વિચારવૃત્તિને નિવૃત્ત કરવાની ટેવ પાડવી. છેવટે મનની શાન્તદશા, લય, અને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાં. આ પ્રસંગે જે જે સૂચનાઓ ખતાવવામાં આવી છે, તે સૂચનાઓ ઉપર પુરતું લક્ષ આપવુ સાધકે જો આટલી હદની દશા પ્રાપ્ત કરશે તે આગળ શુ કરવું તે તેમને પેાતાની મેળે સમજાશે. આપણને મહાપુરુષા તરફથી પ્રસાદી, શબ્દમાં આવી શકે તેટલી અથવા Page #638 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ બીજાને સમજાવી શકાય ત્યાં સુધી જ મળી શકે છે પણ તે પ્રસાદી આગળને માર્ગ ખુલે કરી આપે છે. હવે એજ વાતને આચાર્યશ્રીએ પિતાના અનુભવથી જે રીતે જણાવી છે તે રીતે અહીં સંક્ષેપમાં રજુ કરવામાં આવે છે. જ્યાં સુધી સાધકના પ્રયત્નની ન્યૂનતા છે અને સંકલ્પ વિક૯પ થયા કરે છે, ત્યાં સુધી ચિત્તની લીનતા પણ થતી નથી તે પછી આત્મજ્ઞાનની વાત જ શી કરવી? ઉદા. સીનતામાં તત્પર થયેલે સાધક કઈ પણ વસ્તુનું ચિન્તન ન કરે કારણકે સંકથિી વ્યાકુળ થયેલું ચિત્ત સ્થિર થતું નથી. જે તત્ત્વને તે આ છે ” એમ કહેવાને સાક્ષાત્ ગુરુ પણ શક્તિમાન નથી. તે તત્વ ઉદાસીનતામાં તાર થયેલાને પિતાની મેળે પ્રગટ થાય છે. ઉમનીભાવની પ્રાપ્તિને ઉપાય-એકાંત અતિ પવિત્ર અને રમણીય સ્થાનમાં સુખપૂર્વક બેસી શકાય તેવા આસને બેસી પગના અંગુઠાથી માંડી મસ્તકના અગ્રભાગ સુધીના શરીરના બધા અવયને (શિથિલ) ઢીલા કરી મન અને ઈન્દ્રિયોના વિષયમાં તદન તટસ્થ બની અર્થાત્ તેમના પ્રવર્તન અને નિવર્તનમાં જ્ઞાતા દષ્ટા બની, રાગ દ્વેષ રહિત ઉદાસીનતાને ધારણ કરી નિરંતર વિષયની બ્રાતિને તજ, ચેષ્ટાથી રહિત થઈ તન્મયતાને પ્રાપ્ત થયેલે ગી અત્યંત ઉન્મનીભાવને પામે છે. Page #639 -------------------------------------------------------------------------- ________________ ૫૭૫ મનસ્થિરતાને ઉપાય. જ્યારે, જેમ, જે સ્થળે અને જેનાથી ગીનું ચંચળ ચિત્ત સ્થિર થાય ત્યારે, તેમ, તે સ્થળે અને તેનાથી જરાપણ ચલાવવું નહિ. આ યુક્તિવડે અભ્યાસ કરનારનું મન ઘણું ચંચળ હોય તે પણ આંગળીના અગ્રભાગ ઉપર સ્થાપન કરેલા દંડની પેઠે સ્થિર થાય છે. દષ્ટિજય ઉપાય. દષ્ટિ પ્રથમ નીકળીને કેઈપણ ધ્યેય પદાર્થમાં લીન થાય છે. અને ત્યાંજ સ્થિરતા પામીને હળવે હળવે વિલય પામે છે–પાછી હઠે છે. એમ સર્વ ઠેકાણે ફેલાયેલી અને ત્યાંથી ધીમે ધીમે પાછી વળેલી દષ્ટિ પરમાત્મ-તત્ત–રૂપ નિર્મળ અરીસામાં આત્મા વડે આત્માને જુએ છે. આખા વિશ્વમાં ઈચ્છામાં આવે ત્યાં રોકી શકાય તેની દષ્ટિને, એકાગ્ર કરનાર પ્રથમ કાળા બિન્દુ પર અથવા ફટિકના કે બીજા ઉજજવલ પદાર્થ પર રોકે છે અને ત્યાં સ્થિર થતાં ધીમે ધીમે તેને નાસિકાના અગ્ર ભાગ પર લાવે છે, અને ત્યાં સ્થિર થતાં પછી ત્યાંથી ખસેડી કપાળની વચ્ચે સ્થાપન કરે છે અને ત્યાંથી પછી ગુરુની આજ્ઞાનુસાર તેને અંતરમાં રોકી, સ્થિર કરી પરમ તત્વને અનુભવ કરે છે, મન જીતવાનો ઉપાય. ઉદાસીનતામાં મગ્ન થયેલે, પ્રયત્ન વિનાને અને નિરંતર પરમાનંદ દશાની ભાવનાવાળે Page #640 -------------------------------------------------------------------------- ________________ પ૭૬ આત્મા કેઈ પણ સ્થળે મનને જોડતું નથી. આ પ્રમાણે થવાથી આત્મા વડે ઉપેક્ષા કરાયેલું મન કદી પણ ઇંદ્રિને આશ્રય કરતું નથી અને મનના આશ્રય વિના ઇદિયે પણ પિતાપિતાના વિષયમાં પ્રવૃત્ત થતી નથી. જ્યારે આત્મા મનને પ્રેરણા કરતો નથી, અને મને જ્યારે ઈદ્રિયોને પ્રેરણા કરતું નથી ત્યારે બન્ને બાજુથી ભ્રષ્ટ થયેલું મન પિતાની મેળેજ વિનાશ પામે છે. | મનોજયનું ફળ. જ્યારે મન, ભસ્મથી ઢંકાયેલા અગ્નિની પેઠે દેખાતું નથી અને કલાસહિત સર્વથા પાણીના પ્રવાહની આ દર પડેલા અગ્નિી પેઠે વિલય પામે છે, ત્યારે પવન વિનાના સ્થાનમાં રહેલા દીપકની માફક સંપૂર્ણ આત્મજ્ઞાન રૂપ તત્ત્વ પ્રગટ થાય છે. તત્વજ્ઞાન થયાની નિશાની. આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થાય છે, તેનું શરીર સ્વેદન અને મન સિવાય પણ કે મળતા ધારણ કરે છે, તેલ વિના પણ સ્નિગ્ધતા પ્રાપ્ત કરે છે. અમનસ્કતાની પ્રાપ્તિ વડે જ્યારે મનરૂપ શલ્ય નાશ પામે છે ત્યારે શરીર છત્રની પેઠે જડતાને-અક્કડતાને તજી નમ્ર થાય છે. હંમેશાં કલેશ આપનારા શલ્ય રૂપે થયેલા અંતઃકરણને શલ્ય રહિત કરવા માટે અમનસ્કતા સિવાય બીજું કઈ ઔષધ નથી. ઉમનીભાવનું ફળ, ચંચળ ઇંદ્રિયે રૂપ પાંદડાવાળી અને મનરૂપ કંદવાળી, કેળરૂપ અવિદ્યા, અમનક્તા રૂપ ફળનું દર્શન થતાં સર્વથા નાશ પામે છે. Page #641 -------------------------------------------------------------------------- ________________ ૫૭૭ કેળને ફળ આવ્યા પછી તેને ઉખેડી નાખવામાં આવે છે કારણ કે ફરી તેમાં ફળ લાગતાં નથી. તેથીજ અહીં કહેવામાં આવ્યું છે કે ફળ દેખાવા પછી જેમ કેળને નાશ થાય છે તેમ અવિદ્યારૂપ કેળ પણ અમનસ્કતા રૂપ ફળ દેખ્યા પછી નાશ પામે છે. મન અતિ ચંચળ છે અને વેગવાળું હોવાથી લક્ષમાં આવે તેવું નથી. તેને પ્રમાદ રહિતપણે થાકયા સિવાય ઉન્મનીભાવ રૂપ શસ્ત્ર વડે ભેદી નાંખવું. અમનકતાના ઉદયની નિશાની. જ્યારે અમનસ્ક. ભાવની પ્રાપ્તિ થાય છે, ત્યારે ત્યાગી પિતાનું શરીર છુટું પડી ગયું હોય, બળી ગયું હોય. ઉડી ગયું હોય, એગળી ગયું હોય, અને જાણે હેયજ નહિ તેમ જાણે છે, મદેન્મત્ત ઇંદ્રિય રૂપ સર્પો રહિત અમનસ્કતારૂપ નવીન અમૃતના કુંડમાં મગ્ન થયેલે ચુંગી અનુપમ પરમ અમૃત રસને આસ્વાદ અનુભવે છે. અમનસ્કતા પ્રાપ્ત થતાં રેચક,પૂરક અને કુંભક ક્રિયાના અભ્યાસ વિના પ્રયત્ન સિવાય વાયુ પિતાની મેળેજ નાશ પામે છે. લાંબા કાળ સુધી પ્રયત્ન કરવા છતાં જે વાયુ ધારી શકાતું નથી, તે વાયુ અમનસ્કતા પ્રાપ્ત થતાં તત્કાળ એક ઠેકાણે ધારી શકાય છે. આ અભ્યાસમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે ત્યારે અને નિર્મળ તથા આવરણરહિત તત્વ ઉદય પામે છે ત્યારે મૂલથી વાસનું ઉમૂલન કરનાર ગી મુકત જે લાગે છે. જે જાગૃત અવસ્થામાં સ્વસ્થ અને ધ-૩૭ Page #642 -------------------------------------------------------------------------- ________________ • ૫૭૮ લયની અવસ્થામાં સુતેલાની માફક રહે છે. તે લય અવસ્થામાં શ્વાસોશ્વાસ રહિત એગી મુક્ત જીવ કરતાં કઈ પણ રીતે ઉતરતા નથી. આ પૃથ્વી ઉપર રહેનારા લેકે હમેશાં જાગરણ અને સ્વપ્ન (નિદ્રા) ની અવસ્થામાં હોય છે. પરંતુ લયની અવસ્થામાં મગ્ન થયેલા તત્વજ્ઞાનીએ જાગતા પણ નથી તેમ ઉંઘતા પણ નથી ઉંઘમાં ખરેખર શૂન્યભાવ છે અને જાગૃત અવસ્થામાં જાગવા પછી પાંચે ઈદ્રિયના વિષયનું ગ્રહણ થાય છે. પરંતુ એ બને અવસ્થાઓથી પર આનંદમય તત્વ રહેલું છે. અંતિમ ઉપદેશ. કર્મો દુઃખને માટે છે. અર્થાત્ કર્મોથી દુઃખ થાય છે. અને નિષ્કર્મપણું–કર્મ રહિત થવું તે મુખને માટે થાય છે એ પ્રસિદ્ધ છે. તે પછી જેમાં મોક્ષ સુલભ છે એવા આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કે પ્રયત્ન ન કરે ? ભલે મોક્ષ પ્રાપ્ત થાઓ કે ન થાઓ, પણ શુદ્ધ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે ખરેખર પરમાનન્દને અનુભવ થાય છે. કે જે પરમાનન્દની પાસે સંસારનાં સમગ્ર સુખ તૃણ તુલ્ય પણ લાગતાં નથી. અમનસ્કતાના ફળ રૂપ આ પરમાનંદની આગળ મધુ પણ મધુર નથી, ચંદ્રના કિરણે પણ શીતલ નથી, અમૃત તે નામનું અમૃત છે. સુધા પણ વૃથા છે. તે છે મિત્ર મન ! સુખપ્રાપ્તિના બધા નિષ્ફળ પ્રયત્ન છોડી પ્રસન્ન થયા. અને પ્રસન્ન થઈશ એટલે તને સંપૂર્ણ Page #643 -------------------------------------------------------------------------- ________________ પ૭૯ સુખની પ્રાપ્તિરૂપ ફળ પ્રાપ્ત થશે. જે મન છે તે પ્રિય વસ્તુ દૂર હોય તો પણ ગ્રહણ કરાય છે. અને જે મન નથી તે વસ્તુ નજીકમાં રહેલી હોવા છતાં પણ ગ્રહણ કરાતી નથી. આમ જાણનાર પુરુષને ઉન્મનીભાવ (અમનષ્કપણું) પ્રાપ્ત કરવા માટે ગુરુની ઉપાસના કરવામાં તીવ્ર ઈચ્છા કેમ ન થાય? અર્થાત્ થાય જ. કારણ કે સશુરુની કૃપા સંપાદન કર્યા વિના ઉન્મનીભાવની પ્રાપ્તિ થઈ શકતી નથી. અમનસ્કતા પ્રાપ્ત કરવા માટે આત્માને પ્રસન્ન કરવાની આવશ્યકતા. હે એશ્વર્યયુક્ત આત્મા ! સુખપ્રાપ્તિાના અને દુઃખને દૂર કરવાના ઉપાયને અજાણ હોવાથી તું ધન, યશ, વિદ્યા, રાજ્ય અને સ્વર્ગાદિની પ્રાપ્તિ, તથા રોગ, દરિદ્રતા, ઉપદ્રવાદિ અનર્થને દૂર કરવાના છે તે પ્રકારના અભિપ્રાયથી આત્મા સિવાયના પરમેશ્વર સુધીના પર પદાર્થોને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતે વૃથા મહેનત શા માટે કરે છે? રજસૂ અને તમે ગુણને દૂર કરી એક આત્માને જ જરા પ્રસન્ન કર. જેથી સંપત્તિ તે શું પણ પરમ તિ સ્વરૂપ પરમાત્માનું પ્રચુર સામ્રાજ્ય તને પ્રાપ્ત થશે. અંતમાં ઉપસંહાર કરતાં પૂ. આચાર્ય શ્રી ફરમાવે છે કે, વિવેકી પુરૂષની પરિષદના ચિત્તને આનંદ આપનાર શાસ્ત્ર, સુગુરૂ અને અનુભવથી જે ચેગનું રહસ્ય Page #644 -------------------------------------------------------------------------- ________________ પ૮૦ જાણ્યું હતું તે ચૌલુક્ય વંશના કુમારપાલ રાજાની અત્યંત પ્રાર્થનાથી મેં -શ્રી હેમચંદ્રાચાર્યે વાણીના માર્ગમાં ઉતાર્યું. सर्वेपि सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिदू दुखभागू भवेत् ॥१॥ વિશ્વના સર્વ પ્રાણીએ સુખી થાઓ, સર્વે નિરોગી હો! સર્વ પ્રાણીઓ મંગલને જુઓ, કઈ દુઃખ ન પામે. Page #645 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ચોથું. કાવ્ય વિભાગ. સિદ્ધાંત રહસ્ય અપરનામ શ્રી સીમંધર સ્વામી વિનંતિ સ્વરૂપ સાડા ત્રણ ગાથાના સ્તવનની ૧૧-૧૨ ૧૩-૧૪ અને ૧૫ એમ પાંચ ઢાળમાં, ધર્મ-રત્ન-પ્રકરણ ગ્રન્થને આધારે પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ ધર્મ સાધનામાં અતિ ઉપયોગી હકીક્તને સંક્ષેપમાં ઘણું જ સુંદર રીતે રજુ કરી છે. અહીં તે ઢાળે મૂળમાં જ આપવામાં આવી છે. એ કાવ્ય ગંભીર ભાવથી ભરેલા છે તેને કંઠસ્થ કરી નિયમિત તેને પાઠ અને તેનું પુન: પરિ. શીલન કરવાથી તેના ગંભીર અર્થે સમજવાની ચેગ્યતા આવે છે. જો કે સાડા ત્રણસો ગાથાનું આખું સ્તવન જેવું તેનું નામ છે તેવું જ સિદ્ધાંતના અનેક રહસ્યથી ભરપૂર છે. ધર્મમાર્ગમાં સ્થિરતા પ્રાપ્ત કરવાના એક અજોડ ઉપાય રૂપ છે. આ ઢાળોનું તથા આખા સ્તવનનું ગુરુગમથી રહસ્ય સમજવા માટે પ્રયત્ન કરવો આવશ્યક છે. (શ્રાવકના ર૧ ગુણ વર્ણન સ્વરૂપ ઢાળ ૧૧ મી) એકવીશ ગુણ પરિણમે, જાસ ચિત્ત નિતમેવ; ધરમરતનની યોગ્યતા, તાસ કહે તું દેવ. ૧. Page #646 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ ખુદ નહીં વલી રૂપનિધિ, સોમ્ય જન પ્રિય જ ધન્ય, ફેર નહીં ભીરુ વલી, અસઠ સાર દકિખન. ૨. લાલુએ દયાલુએ, સેમદિઠ્ઠિ મજઝથ; ગુણરાગી સકળ સુખ, દીરઘદરશી અથ. વિશેષજ્ઞ વૃધ્ધાનુગત, વિનયવંત કૃતજાણ; પરહિતકારી લબ્ધલકૂખ, ગુણ એકવીસ પ્રમાણ ૪. ખુદ્દે નહીં તે જેહ મને, અતિ ગંભીર ઉદાર; ન કરે જન ઉતાવ, નિજ પરને ઉપગાર. શુભ સંઘયણ રૂપનિધિ, પૂરણ અંગ ઉપાંગ; તે સમરથ સેજે ધરે, ધર્મ પ્રભાવન ચંગ. પાપકર્મો વરતે નહીં, પ્રકૃતિ સેમ્ય જગમિત્ત; સેવનીક હેવે સુખે, પરને પ્રશમ નિમિત્ત. ૭. જન વિરુદ્ધ સેવે નહિ, જનપ્રિય ધર્મ શૂર મલિન ભાવ મનથી તજી, કરી શકે અક્રૂર. ઈહ પરલેક અપાયથી, બીહે ભીરુક જેહ; અપયશથી વલી ધર્મને, અધિકારી છે તેહ. ૯૦ અશઠ ન વંચે પર પ્રતે, લહે કીતિ વિશ્વાસ ભાવ-સાર ઉદ્યમ કરે, ધર્મ ઠામ તે ખાસ. ૧૦. નિજ કાર્ય છાંડી કરી, કરે અન્ય ઉપકાર; સુદકિઝન જન સર્વને, ઉપાદેય વ્યવહાર. ૧૧. અંગીકૃત ન ત્યજે ત્યજે, લજજાલુએ અકાજ; ધરે દયાલુ ધર્મની, દયા મૂલની લાજ. ૧૨. Page #647 -------------------------------------------------------------------------- ________________ ૫૮૩ ધર્મ મર્મ અવિતથ લહે, સોમદિદ્ધિ મજઝથ; ગુણ સંગ કરે સદા, વરજે દેષ અણW. ૧૩ ગુણરાગી ગુણ સંગ્રહે, દસે ન ગુણ અનંત; ઉવેખે નિર્ગુણ સદા, બહુમાને ગુણવંત. ૧૪. અશુભ કથા કલુષિત મતિ, નાસે રતન વિવેક, ધર્માથો સકથ હુએ, ધર્મ નિદાન વિવેક. ૧૫. ધર્મશીલ અનુકૂલ યશ, સદાચાર પરિવાર; ધર્મ સુપફખ વિઘને રહિત, કરી શકે તે સાર. ૧૬. માંડે સવિ પરિણામ હિત, દીરઘદશ કામ; લહે દેષ ગુણ વસ્તુના, વિશેષજ્ઞ ગુણધામ. ૧૭. વૃદ્ધાનુગત સુસંગતે, હવે પરિણત બુદ્ધિ વિનયવંત નિયમા કરે, જ્ઞાનાદિકની શુદ્ધિ. ૧૮. ગુણ જેગે ગુરુ આદરે, તવ બુદ્ધિ કૃતજાણ; પર હિતકારી પર પ્રતે, થાપે માર્ગ સુજાણ. ૧૯ શીખે લખે સુખે સકલ, લબ્ધ લક્ષ શુભકાજ; એમ એકવીશ ગુણે વર્યો, લહે ધર્મનું રાજ. ૨૦. પૂરણ ગુણ ઉત્તમ કહ્યો, મધ્યમ પાદે હીન અદ્ધહીન જઘન્ય જન, અપર દરિદ્રી દિન. ૨૧. અરજે વરજી પાપને, એહ ધર્મ સામાન્ય; પ્રભુ તુઝ ભક્તિ જશ લહે, તેહ હવે જન માન્ય. ૨૨. Page #648 -------------------------------------------------------------------------- ________________ ૫૪ (ભાવ શ્રાવકનાં ક્રિયાગત છે લક્ષણ સ્વરૂપ ઢાળ ૧૨ મી) એકવીશ ગુણ જેણે લહ્યાં, જે નિજ મર્યાદામાં રહ્યા; તેહ ભાવ શ્રાવકતા લહે, તસ લક્ષણ એ તુ... પ્રભુ કહે. ૧ કૃતવ્રતકર્મો શીલાધાર, ગુણવતા ને ઋત્તુ વ્યવહાર; ગુરુસેવી ને પ્રવચનક્ષ, શ્રાવક ભાવે એ પ્રત્યક્ષ. ૨ શ્રવણ જાણુણા ગ્રહણુ ઉદાર, પડિસેવા એ ચાર પ્રકાર; પ્રથમ ભેદના મન ધારીચે, અ`તાસ ઈમ અવતારીયે. અહુમાણે નિસુણે ગીયત્થ-પાસે ભંગાદિક બહુ અત્યં; જાણુ ગુરુ પાસે વ્રત ગ્રહે, પાલે ઉપસર્ગાદિક સહૈ. ૪ 3 સેવે આયતણા ઉદ્દેશ, પરગૃહ તજે અણુખ્મડ વેસ; વચન વિકાર ત્યજે શિશુ લીલ,મધુર ભણે એ ષટવિધ શીલ, પ આયતન સેવે ગુણ પાષ, પરગૃહ ગમને વાધે દ્વેષ; ઉદ્ભવેષ ન શાભા લાગ, વચન વિકારે જાગે રાગ, માહતણા શિશુલીલા લિ'ગ, અનથ દડ છે એ ચગ; કઠિન વચનનું જપ્પન જેહ, ધર્મિને નહિ સમ્મત તેહ. ઉદ્યમ કરે સદા સજ્ઝાય, કરણ વિનયમાં સર્વ ઉપાય; અનિનિવેશી રુચિ જિન આણુ, ધરે પંચગુણ એહ પ્રમાણુ. ૮ Page #649 -------------------------------------------------------------------------- ________________ ૫૫ સજ્ઝાયે ધારે વૈરાગ, તપ નિયમાદિક કરણે રાગ; વિનય પ્રયુ’જે ગુણુનિષિતણા, જેમ મન વાધે આદર ઘણા. ૯ અભિનવેશી. અવિતથ ગણે, ગીતારથ ભાષિત જે સુણે. મોટા ઉચ્છાહ, ૧૦ પાતિક પ્રગટન મૈત્રી પ્રિયા; એધખીજ સદ્ભાવે સાર, ચાર ભેદ એ ઋ વવહાર. ૧૧ ગુરુસેવી ચત્રહ સેવના, કારણુ સ`પાદન ભાવના; સેવે અવસરે ગુરુને તેહ, ધ્યાન ચેાગને ન કરે છેતુ. ૧૨ તિહાં પ્રવર્તાવે પરપ્રતે, ગુરુગુણ ભાષે નિજ પરછતે'; સંપાદે ઔષધ મુખ વલી, ગુરુભાવે ચાલે અવિચલી. ૧૩ સૂત્ર અથ ઉસ્સગ્ગવવાય, ભાવે વ્યવહારે સાંપાય; નિપુણપણું પામ્યા છે જેહ, પ્રવચન દક્ષ કહીજે તેહ ૧૪ ઉચિત સૂત્ર ગુરુપાસે ભણે, અથ સુતીથે તેઢુનેા સુણે; વિષય વિભાગ ઉદ્ધે અવિવાદ, વલી ઉત્સ સદ્દહણાયે સુવા ચાહ, સમકિતના અવિતથ કથન અવ’ચક ક્રિયા, તથા અપવાદ. ૧૫ પક્ષભાવ વિધિમાંહે ધરે, દેશકાલ મુખ જેમ અનુસરે; જાણે ગીતારથ વ્યવહાર, તિમ સવિ પ્રવચન-કુશલ ઉદાર. ૧૬ કિરિયાગત એ ષટવિધ લિ'ગ, ભાષે તુ જિનરાજ અલગ; જશ લીલા એ વિધિ શ્રાવક જે આચરે, સુખ તે આદરે. ૧૭ Page #650 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ (ભાવ શ્રાવકના ભાવગત ૧૭ ગુણ વર્ણન સ્વરૂપ કાળ ૧૩ મી) ભાવ શ્રાવકનાં ભાવિયે, હવે સત્તર ભાવગત તેહે રે; નેહા રે, પ્રભુ તુજ વચને, અવિચલ હાજે એ. ૧ ઈથી ચંચલ ચિત્તથી, જે વાટ નરકની મોટી રે; બેટી રે, છડે એ ગુણ ધરે ગણે એ. ૨. ઈદ્રિય ચપલ તુરંગને, જે રુધેિ જ્ઞાનની રાશેરે, પાસે રે, તે બીજો ગુણ શ્રાવક ધરે એ. ૩ કલેશતણું કારણ ઘણું, જે અર્થ અસાર જ જાણે રે, આણે રે, તે ત્રીજો ગુણ નિજ સંનિધિ એ. ૪ ભવ વિડંબનામય અછે, વલી દુઃખરૂપી દુઃખ હેતેરે; ચેતેરે, એમ એથે ગુણ અંગીકરે એ. ૫ ખિણસુખ વિષય વિષે પમા એમ જાણી નવી બહુ ઈહેરે બીહેર, તેહથી પંચમ ગુણ વેર્યો એ. તીવ્રારંભ તજે સદા, ગુણછઠ્ઠાને સંભાગી રે; રાગીરે, નિરારંભજનને ઘણું એ. માને સત્તમ ગુણ વર્યો, જન પાસ સદૃશ - ગૃહવાસે રે; અભ્યાસો રે, મેહ જિતવાને કરે એ. અઠ્ઠમ દસણ ગુણ ભર્યો, બહુ ભાતે કરે ગુરુ ભક્તિ રે; શક્તિરે, નિજ સહણની ફેરવે એ. Page #651 -------------------------------------------------------------------------- ________________ ૫૮૭ લેકસન્ના સવિ પરિહરે, જાણે ગાડરિઓ પરવાહેરે; ; લાહોરે, એમ નવમા ગુણને સંપજે એ. ૧૦. આગમને આગલ કરે, તે વિણ કુણ મારગ સાખી ભાખરે, એમ કિરિયા દશમા ગુણ થકી એ. ૧૧ આપ અબાધા કરે, દાનાદિક ચાર શક્તિ રે; વ્યક્તિરે, એમ આવે ગુણ ઈગ્યારમે એ. ૧૨ ચિંતામણિ સરિખ લહી, નવિ મુગ્ધ હસ્તે પણ લાજે રે; ગારે, નિજ ધર્મે એ ગુણ બારમે એ. ૧૩ ધનભવનાદિક ભાવમાં, જે નવિ રાગી નવિ પીરે, સમ પિષીરે, તે વિલસે ગુણ તેરમે એ. ૧૪ રાગદ્વેષ મધ્યસ્થને, સમગુણ ચકદમે ન બાધેરે; સાધેરે, તે હઠ છાંડી મારગ ભલેએ. ૧૫ ક્ષણ ભંગુરતા ભાવ, ગુણ પન્નરમે સેવંતરે; સંતેરે, ન ધનાદિ સંગતિ કરે એ. ૧૬ ભાવવિરતિ સેવે મને, ભેગાદિક પર અનુરોધેરે, બોધેરે, એમ ઉલસે ગુણ સલમેં એ. ૧૭ આજકાલ એ છાંડીશું, એમ વેશ્યા પરે નિઃસને રે; ગેહારે, પર માને ગુણ સત્તરમે એ ૧૮ એ ગુણવંદે જે ભર્યા, તે શ્રાવક કહીયે ભાવે; પારે, સુજસ પૂર તુઝ ભક્તિથી એ. Page #652 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ (ભાવ સાધુનાં સાત લક્ષણ સ્વરૂ૫. ઢાળ ૧૪ મી) તે ભાવ સાધુપણું લહે, જે ભાવ શ્રાવક સાર; તેહનાં લક્ષણ સાત છે, સવિ જાણે છે તું ગુણભંડાર, સાહેબજી સાચી તાહરી વાણું. ૧. કિરિયા મારગ અનુસારણી, શ્રદ્ધા પ્રવર અવિવાદ; ત્રાજુભાવે પનવણિજજતા, કિરિયામાં હે નિત્યે અપ્રમાદ. સા૦ ૨. નિજશક્તિ સારુ કાજને, આરંભ ગુણ અનુરાગ; આરાધના ગુરુ આણની, જેહથી લહીએ છે ભવજલતાગ. સા૦ ૩. માર્ગ સમયની સ્થિતિ તથા, સંવિજ્ઞ બુદ્ધની નીતિ; એ દેઈ અનુસાર કિયા, જે પાલે છે તે ન લહે ભીતિ. સા૪. સૂત્રે ભર્યું પણ અન્યથા, જુદું જ બહુગુણ જાણ; સંવિજ્ઞ વિબુધે આચર્યું, કાંઈ દીસે હો કાલાદિ પ્રમાણ. સા. ૫. કલ્પનું ધરવું ઝેલિકા, ભાજને દવરકદાન; તિથિ પજુસણની પાલટી, ભેજનવિધિ હે ઈત્યાદિ પ્રમાણે સાવ ૬. વ્યવહાર પાંચે ભાખિયા, અનુક્રમે જેહ પ્રધાન; આજ તે તેમાં જીત છે, તે તજીએ હે કેમ વગર નિદાન? સાવ ૭. Page #653 -------------------------------------------------------------------------- ________________ પ૮૯ શ્રાવક મમત્વ અશુદ્ધ વલી, ઉપકરણ વસતિ આહાર; સુખશીલ જન જે આચરે, નવિ ધરિયે હે તે ચિત્ત લગાર. સા. ૮વિધિસેવના અવિતૃપ્તિ શુભ, દેશના ખલિત વિશુદ્ધિ; શ્રદ્ધા ધર્મ ઈચ્છા ઘણી, ચઉભેદે છે એમ જાણે સુબુદ્ધિ. સા. ૯ દ્રઢ રાગ છે શુભ ભેજ્યમાં, જેમ સેવતાં વિરૂદ્ધ; આપદામાંહે રસ જાણને, તેમ મુનિને હે ચરણ તે શુદ્ધ. સા. ૧૦. જેમ તૃપ્તિ જગ પામે નહીં, ધન હીન લેતે રત્ન; તપ વિનય વૈયાવચ્ચ પ્રમુખ, તેમ કરતા હો | મુનિવર બહુયત્ન. સા૦ ૧૧. ગુરુની અનુજ્ઞા લઈને, જાણતો પાત્ર કુપાત્ર તેમ દેશના શુદ્ધી દીએ, જેમ દીપે હે નિજ સંયમ ગાત્ર. સાવ ૧૨. જે કદાચિત લાગે વ્રત, અતિચાર પંક કલંક; આલેય તે શેધતાં, મુનિ ધારે છે શ્રદ્ધા નિઃશંક, ૧૩. શ્રદ્ધા થકી જે સર્વ લહે, ગંભીર આગમ ભાવ; ગુરૂવચને પન્નવણિજ તે, આરાધક હે હવે સરલ સ્વભાવ. સા૧૪ Page #654 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ ષટકાય ઘાત પ્રમત્તને, પડિલેહણાદિક ચેગ; જાણી પ્રમાદી નવિ હાએ, કરિયામાં હૈ। મુનિ શુભ સયાગ. સા૦ ૧૫ જેમ ગુરુ આ મહાગિરિ, તેમ ઉજ્જમે ખધૈવત; અલ અવિષય નવિ ઉજ્જમે, શિવભૂતિ હૈ। જેમ ગુરુ હીલ ́ત સા૦ ૧૬ ગુણવંતની સંગતિ કરે, ચિત્ત ધરત ગુણુ અનુરાગ; ગુલેશ પણ પરના થુણે, નિજ દ્વેષે હા અવગુણુ વડભાગ. સા૦ ૧૭ ગુરુ ચરણસેવારત હાઈ, આરાધતે ગુરુ-આણુ; આચાર સના મૂળ ગુરુ, તે જાણે હા તે ચતુર સુજાણ. સા ૧૮ એ સાત ગુણુ લક્ષણુ વર્ચા, જે ભાવ સાધુ ઉદાર; તે વરે સુખ જસ સંપદા, તુજ ચરણે હા જસ ભક્તિ અપાર. સા૦ ૧૯ (સાધુ-ગુણવત મહાત્માની સદ્ભાવ-ગુણ-પ્રશસાપ્રદશક ઢાળ ૧૫ મી) ધન્ય તે મુનિવરારે, જે ચાલે સમભાવે; ભવસાયર લીલાએ ઉતરે, સયમ કિરિયા નાવે ધન્ય૦ ભાગપક તજી ઉપર બેઠા, પકજ પરે જે ન્યારા; સિંહૅપરે નિજ વિક્રમ શૂરા,ત્રિભુવન જન આધારા,ધન્ય૦ જ્ઞાનવંત જ્ઞાનીશું. મળતા, તન મન વચને સાચા, દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા, ધન્ય૦ 3 Page #655 -------------------------------------------------------------------------- ________________ ૫૯૧ મૂલ ઉત્તર ગુણ સંગ્રહ કરતા, તજતા ભિક્ષા દે; પગ પગ વ્રત દૂષણ પરિહરતા, કરતા સંયમ પિ.ધન્ય. ૪ મોહ પ્રતે હણતા નિત આગમ, ભણતા સદ્ગુરુ પાસે, દૂષમ કાલે પણ ગુણવંતા, વરતે શુભ અભ્યાસે. ધન્યત્ર ૫ છ હું ગુણઠાણું ભવ અડવી, ઉલંઘણ જેણે લહિ8; તસ ભાગ સકલ મુખ એકે, કેમ કરી જાએ કહિઉં.ધન્ય ૬ ગુણઠાણાની પરિણતિ જેહની, ન છીપે ભવ જ જાલે; રહે શેલડી ઢાંકી રાખી, કેતે કાલ પાલે? ધન્ય. ૭ તેહવા ગુણ ધરવા અણધીરા, જે પણ સુધું ભાખી; જિનશાસન ભાવે તે પણ, સુધા સંગ પાખી. ધન્ય૦ ૮ સદ્ધહણ અનુમોદન કારણ, ગુણથી સંયમ કિરિયા; વ્યવહારે રહિયા તે ફરસે, જે નિશ્ચય નય દરિયા. ધન્યત્ર ૯ કરકારથકી પણ અધિકા, જ્ઞાન ગુણે ઈમ તેહે; ધર્મદાસગણ વચને લહિયે, જેહને પ્રવચન નેહો. ધન્ય. ૧૦ સુવિહિત ગ૭ કિરિયાને ધરી, શ્રી હરિભદ્ર કહાય; એહ ભાવ ધરતા તે કારણ, મુઝ મન તેહ સુહાય. ધન્ય. ૧૧ સંયમ ઠાણ વિચારી જતાં, જે ન લહે નિજ સાખે; તે જૂ હું બોલીને દુરમતિ, શું સાધે ગુણપાખે? ધન્ય. ૧૨ નવિ માયા ધમે નવિ કહેવું, પરજનની અનુવૃત્તિ, ધર્મ વચન આગમમાં કહિયે,કપટ રહિત મનવૃત્તિ. ધન્ય૦૧૩ સંયમ વિણ સંયતતા થાપ, પાપ શ્રમણ તે ભાગે; ઉત્તરાધ્યયને સરલ સ્વભાવે, શુદ્ધ પ્રરૂપક દાખે. ધન્ય૦૧૪ Page #656 -------------------------------------------------------------------------- ________________ એક બાલ પણ કિરિયા નયે, જ્ઞાન નયે નવિ બાલા, સેવા યોગ્ય સુસંયતને તે, બેલે ઉપદેશમાલા. ધન્ય-૧૫ કિરિયાનચે પણ એક બાલ છે. જે લિંગી મુનિરાગી; જ્ઞાનેગમાં જસ મન વરતે, તે કિરિયા સોભાગી. ધન્ય૦૧૬ બાલાદિક અનુકૂલ ક્રિયાથી, આપે ઈચ્છા ગી; અધ્યાતમ મુખ ગ અભ્યાસે, કેમ નવિ કહિએ થેગી ? ધન્ય. 17 ઉચિત કિયા નિજ શકિત છાંડી, જે અતિવેગે ચઢતે; તે ભવથિતિ પરિપાક થયા વિણ જગમાં દીસે પડતે ધન્ય૦૧૮ માએ મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા; શુદ્ધ પ્રરૂપણ ગુણ વિણ ન ઘટે, તસ ભાવ અહટ માલા, ધન્ય. 19 નિજ ગણ સંચે, મન નવિ ખર્ચે, ગ્રંથ ભણું જન વચે, ઉંચે કેશ ન મુંચે માયા, તે વ્રત ન રહે પંચે. ધન્ય 20 ગગ્રન્થના ભાવ ન જાણે, જાણે તે ન પ્રકાશે; ફેગટ ટાઈમન રાખે, તસ ગુણ રે નાસે ધન્ય 21 મેલે વેશે મહિયલ હાલે, બકપ નીચે ચાલે, જ્ઞાન વિના જગ બધે ઘાલે, તે કેમ મારગ ચાલે? ધન્ય 22 પર પરિણતિ પોતાની માને, વરતે આરત યાને, બંધ મેક્ષ કારણ ન પિછાને, તે પહિલે ગુણઠાણે. ધન્ય 23 કિરિયા લવ પણ જે જ્ઞાનીને, દષ્ટિ થિરાદિક લાગે; તેથી સુજશ લહીજે સાહિબ, સીમંધર તુઝ રાગે; ધન્ય તે મુનિવરરે, જે ચાલે સમભાવે. 24 વિમતુ સર્વજ્ઞાતઃ |