SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ કર્યાથી ધમ શી રીતે થાય ? કારણ કે હિંસા પાતે જ પાપનું કારણ છે. એટલે હિંસા પાપને દૂર કેવી રીતે કરી શકે ? અર્થાત્ નજ કરી શકે. વળી કેટલાક એમ કહે છે કે, દુઃખીઓને મારવામાં ઢોષ નથી, કારણ કે તેમ કરવાથી દુઃખી જીવ દુઃખમાંથી મુક્ત થાય છે. પરંતુ એ માન્યતા પણ ભૂલભરેલી છે. કારણ કે એવી રીતે મરેલાં તે પ્રાણીએ આ દુઃખમાંથી છુટી નરક આદિ અન્ય ગતિઆમાં તેથી પણ વધારે દુ:ખ નહિ પામે તેની ખાત્રી છુ? માટે અહિ સાપ્રેમીએ આ અધા મિથ્યા વનાના ત્યાગ કરી અહિંસાના પાલનમાં દત્તચિત્ત થવુ જોઈએ. અહિ'સાનુ` માહાત્મ્ય. मातेव सर्वभूताना -महिंसा हितकारिणी । अहिंसैव સંસાર-મરાવકૃતસાળિઃ ||?|| અ-માતાની માફક અહિંસા સર્વ પ્રાણીઓને તિકારિણી છે. અહિંસા જ સ`સારરૂપી મરૂધરભૂમિમાં અમૃતની નીક સમાન છે. (૧) अहिंसा दुःखदावाग्नि । प्रावृषेण्यघनावली । મનિષ્ઠવાર્તાના—મદિના પરમૌવધી: રા અથ—દુઃખરૂપ દાવાનળને બુઝાવવા માટે અહિંસા
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy