________________
વનવિરાતિ -પરમપ્રકૃણ સમ્યકત્વશુદ્ધિ-શ્રી જિને. ક્ત તને વિષે સર્વથા નિઃશક્તિપણું આદિ દર્શનાચારનું પાલન.
વિતરણનતા–અહંકારને ત્યાગ કરી સમ્યગદર્શનાદિ ગુણે અને તેને ધારણ કરનારા મહાપુરૂષને
.
.
.
.
.
વિનય.
.
.
.
રીઢવત્રનતિરા-મૂલગુણ અને ઉત્તર ગુણનું ઉત્સર્ગ અપવાદાત્મક સર્વજ્ઞ પ્રણીત સિદ્ધાન્તાનુસારે અતિચાર રહિત પાલન.
અપીળ જ્ઞાનોપયો–પ્રતિક્ષણ વાચના, પૃચ્છના, પરાવના, અનપેક્ષા અને ધૂર્મકથા લક્ષણ ધ્રુતાભ્યાસમાં ઉપગ.
wાં ર –પ્રતિક્ષણ જન્મ, જરા અને મર-દિ કલેશરૂપ સંસારથી ભયભીતપણું. •
શતિસ્થા –શક્તિ મુજબ-શકિતને ગોપવ્યા કે ઉલ'પ્યા વિના દાનાદિ ધર્મોનું સેવન-પાલન.
રાતિરતા–શકિત મુજબ આઠ પ્રકારના કર્મને તપાવનાર બાર પ્રકારના તપનું આસેવન-પાલન.
સંઘાઘરવિવાઘરવખF-ચતુર્વિધ સંઘ અને મોક્ષમાર્ગને સાધનાર સાધુપુરૂષને સમાધિ થાય તેવું વર્તન અને વૈયાવૃત્ય કરણ. અથવા સંઘની સમાધિ અને સાધુનું વૈયાવચ્ચ.