________________
G૭
જનજામિન –સફલ કાર્યને જ આરંભ કરવા - વાળા હોય છે
6) અરહાનુશા–અપકારિજન ઉ૫ર પણ અત્યંત ક્રોધને ધારણ કરનારા હતા નથી,
© કૃતજ્ઞતાવતા—કૃતજ્ઞતા ગુણના સ્વામી હોય છે.
અનુપવિત્તા—દૂષ્ટ વૃત્તિઓથી નહિ હણાયેલા ચિત્તવાળા હોય છે
વાયદુમારિન–દેવ અને ગરુનું બહુમાન કરનારા હોય છે.
છે મીરાણાયા–તથા ગંભીર આશય-ચિત્તના ભાવને ધારણ કરનારા હેય છે..
શ્રી જિનનાસમબંધના હેત
શ્રી જિનેશ્વરદેવના આત્માઓ ત્રીજા ભવે શો જિનનામ-કર્મની નિકાચના વખતે કેવા પ્રકારની કલ્યાણકારિણી સાધનાને સાધનારા હોય છે, તેનું વર્ણન કરતાં દશ પર્વ ધર શ્રી ઉમાસ્વાતિ વાચક સ્વરચિત કી તત્ત્વાથધિગુમ સત્રમાં નીચે મુજબ ફરમાવે છે.
'दर्शनविशुद्धिविनयसंपन्नताशीलव्रतेष्वनतिचारोऽभीक्ष्णज्ञानोपयोगसंवेगौ शक्तितस्त्यागतपसी सद्यसाधुसमाधिवैयावृत्यकरणमर्हदाचार्यबहुश्रुतप्रवचनभक्तिरावश्यकाऽपरिहाणिर्मार्गप्रभाव.. नाप्रवचनवत्सलत्वमिति तीर्थकृत्वस्य ।'
છે.
* *
*
*
.
.
.
?
-
*
*
*
કાયા
છે. પોતાની મનોકામના