________________
૮૪ ૨૮ ર્વિા–સર્વ વસ્તુઓને ( વિશેષ ધર્મો વડે) જાણનારા.
23 સર્ણત-સર્વ વસ્તુઓને (સામાન્ય ધર્મો વડે) જેનારા.
૨૦ -સર્વથા આવરણને વિલય થવાથી ચૈતન્ય સ્વરૂપને અવિર્ભાવ થવે તે કૈવલ્ય છે, તે જેમને છે, તે કેવલી.
૨૨ સેવાધિદેવડ–દેવના પણ દેવ. (દેવોથી પણ અધિક શક્તિવાળા).
૨૨ વોષિા–બોધિ-શ્રી જિનેક્તધર્મની પ્રાપ્તિ, તેને આપનારા.
૨૩ Tagોત્તમઃ–પુરૂષોત્તમ–પુરૂષને વિષે સહજ તથાભવ્યત્વાદિ ભાવથી શ્રેષ્ઠ.
રક વીરntરાગદ્વેષ અને મોહ જેમના સર્વથા નાશ પામ્યા છે તે
૨૬ જાદર –હિતપદેશને આપનારા હોવાથી આપ્ત.
શ્રીયશેખરસૂરિજી મોહસિન્તામણિના 9 માં અધિકારમાં, દેવાધિદેવના ભિનાન નીમાનું વર્ણન કરતાં ફરમાવે છે કે—
નિરન્તર નિર્મળ જ્ઞાન અને દર્શન રૂપી જાતિના આશ્રય હોવાથી ભગવાન પરમતિ -કાન્તિસ્વરૂપ રાજા - કહેવાય છે,
-
'
: