________________
શ મનુષ્ય લેકરૂપી પૃથ્વીથી આવેલા હોવાથી પાર્થિવ' કહેવાય છે. - સમસ્ત આરંભથી મુક્ત બનેલા હોવાથી પ્રજાપાલ' કહેવાય છે.
ત્રણ ભુવન વડે મુકુટની જેમ મસ્તકે ધારણ કરાય છે માટે “ત્રિભુવન પ્રભા' કહેવાય છે.
છે સર્વ ઉપપ્લવ-ઉપદ્રવથી રહિત હેવાથી સદાશિવ” કહેવાય છે.
જ્ઞાન સવરૂપ વડે લેકાલેકને વીંટનાર હોવાથી વિણ ” કહેવાય છે.
કોઈથી પણ ઉત્પન કરાયેલા નહિ હેવાથી સ્વયં” કહેવાય છે
જન્મ રહિત હોવાથી અજ' કહેવાય છે.
કર્મથી અબદ્ધ આત્માઓને વિષે ઉત્કૃષ્ટ હોવાથી “પરમાત્મા’ કહેવાય છે,
જ પરમ જ્ઞાનવાન હોવાથી “પરબ્રહ્મ” કહેવાય છે. ઉજ્ઞાનીઓ વડે પણ કોઈપણ પ્રકારે જાણી શકાતા નથી માટે અલક્ષ્ય' કહેવાય છે. ઉચદ્રવ્ય દષ્ટિએ ‘એક’ કહેવાય છે.
પર્યાય દ્વષ્ટિએ અનેક કહેવાય છે.
.*
.
''