________________
૨૪૯
ઘર જિનપૂજ નહી, નહી સુપાત્રે દાન;
વિદ્યારૂપનિધાન.
જસ
તે કેમ પામે બાપડા,
કર ભક્તિ ભગવંતની, કર પરમાથ કામ; કર સુકૃત જગમેં સદા, રહે અવિચલ નામ, અરિહંતાદિ સુનવહુપદ, નિજ મન ધરે જે કાઈ; નિશ્ચય તસુ નરસેહરહ, મનવ છિત ફલ હાઈ. અહિત દેવ સુસાધુ ગુરૂ, ધર્મ જ યા વિશાલ; અવર મ ઝંખા આળ ફ્રીએ સુપાત્રે દાન;
જહું મંત્ર નવકાર તુમ, આરાહિઈ દેવગુરૂ, તપ સ ́જમ ઉપકાર કરી, કર સફલા અપાણુ. જલમે વસેકુમુદિની, ચદ્રમા વસે આકાશ; જાજાકે મનમે વસે, સેા તાકે રહે પાસ. સિદ્ધચક્રના ગુણ ઘણા, કહેતાં નાવે પાર; વાંછિત પૂરે, દુઃખ દુ:ખ હરે, વદુ વારવાર. સકલ સમીહિત પૂરવા, કલ્પવૃક્ષ અવતાર; પાર્શ્વ પ્રભુ પ્રસન્ન સદા, શ ́ખેશ્વર સુખકાર. દૂરિત ટળે વાંછિત ફળે, જાસ નામ સમરત; વામાન ન જિનવરૂ, તે પ્રણમું એક’ત.