________________
૩.
—જેએ વદન નમસ્કારને ચેાગ્ય છે, એ પૂજા સત્કારને ચેાગ્ય છે, અને જેએ સિદ્ધિ ગમનને ચાગ્ય છે, તે અરિહંત અર્થાત્ અત્ કહેવાય છે.
બત્, અરદંત, અરિહંત અને અદ્ભુત આ બધા શબ્દો સમાન અંવાળા છે. તેમાં શ્વેત એ સંસ્કૃત શબ્દ છે. બાકીનાં બધાં પ્રાકૃત રૂપાંતર છે.
‘અદ્વૈત' તથા ‘અહä' અરિહત શબ્દના પાઠાંતર તરીકે આવે છે. ત્રણેના જૂદા જૂદા અર્થા થઈ શકે છે. તિ એટલે કમ કે મેહરૂપી શત્રુના નાશ કરનાર, બરફ ત એટલે ત્રણે લેાકની પૂજાને ચેાગ્ય અને 'ત એટલે ફરી ન ઉગનાર, અર્થાત્ સ'સારમાં ફરી ન આવનાર.
,,
નવકારમાં ‘અદ્િજ્ઞાન' પદ્મ મહુવચનમાં છે. પાંચમા પદમાં રહેલ હોઇ તથા સવ્વ પદ અહી' જોડતાં ‘ નો અરિહંતાણં ’ એ પદના અથ “ સકલ લેાકમાં રહેલા સવ અરિહતાને મારા નમસ્કાર થાએ,” એવા થાય છે. અહી સર્વ શબ્દના અર્થ સર્વકાલીન કરીએ તે આ નમસ્કાર માત્ર વમાનકાળના અરિહાને નહિ, પણ ત્રણે કાળના અરિતાને થાય છે. લેાક અને કાળ માટે દરેક પદમાં આ પ્રમાણે સમજી લેવાનુ છે.
અરિતા ધમ તીની સ્થાપના તેમને ધમ તીર્થંકર કે તીર્થંકર પૂરેપૂરા જિતનારા હાવાથી જિન
કરનારા હાવાથી કહેવાય છે. રાગદ્વેષના કહેવાય છે અને સવ