________________
૫૮૭
લેકસન્ના સવિ પરિહરે, જાણે ગાડરિઓ પરવાહેરે; ; લાહોરે, એમ નવમા ગુણને સંપજે એ. ૧૦. આગમને આગલ કરે, તે વિણ કુણ મારગ સાખી ભાખરે, એમ કિરિયા દશમા ગુણ થકી એ. ૧૧ આપ અબાધા કરે, દાનાદિક ચાર શક્તિ રે; વ્યક્તિરે, એમ આવે ગુણ ઈગ્યારમે એ. ૧૨ ચિંતામણિ સરિખ લહી, નવિ મુગ્ધ હસ્તે
પણ લાજે રે; ગારે, નિજ ધર્મે એ ગુણ બારમે એ. ૧૩ ધનભવનાદિક ભાવમાં, જે નવિ રાગી નવિ પીરે, સમ પિષીરે, તે વિલસે ગુણ તેરમે એ. ૧૪ રાગદ્વેષ મધ્યસ્થને, સમગુણ ચકદમે ન બાધેરે; સાધેરે, તે હઠ છાંડી મારગ ભલેએ. ૧૫ ક્ષણ ભંગુરતા ભાવ, ગુણ પન્નરમે સેવંતરે; સંતેરે, ન ધનાદિ સંગતિ કરે એ. ૧૬ ભાવવિરતિ સેવે મને, ભેગાદિક પર અનુરોધેરે, બોધેરે, એમ ઉલસે ગુણ સલમેં એ. ૧૭ આજકાલ એ છાંડીશું, એમ વેશ્યા પરે
નિઃસને રે; ગેહારે, પર માને ગુણ સત્તરમે એ ૧૮ એ ગુણવંદે જે ભર્યા, તે શ્રાવક કહીયે ભાવે; પારે, સુજસ પૂર તુઝ ભક્તિથી એ.