________________
૩૧૭
જ નિર્મળ મૈત્રી ભાવથી, ભરપૂર હે ભગવંત;
મુદિતભાવ ઉદિત થયે, પૂર્ણ કળાએ સંત. ૨૬
નિર્મળ કરુણાને ઝરે, ચૌદ રાજ રેલાય; તેના પ્રભાવે હે પ્રભુ ! જગજીવ દુઃખ દેવાય. ૨૭
એક મધ્યસ્થ દષ્ટિ છે આપની, પક્ષપાત નહીં લેશ;
ધર્મબીજ છે હે પ્રભુ! એગ સ્વરૂપ વિશેષ ૨૮.
છે એવા શ્રી વીતરાગને, ત્રિકરણ શુદ્ધ આજ;
વંદન કરું હુ ભાવથી, જય જય શ્રી જિનરાજ. ૨૯
*
* સૌ પ્રાણ આ સંસારના,
સમિત્ર મુજ વહાલા હેજે, * સગુણમાં આનંદ માનું, મિત્ર કે વેરી હજે; - દુખિયા પ્રતિ કરુણા અને,
દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ,
પામે હૃદયમાં સ્થિરતા. ૩૦
*