________________
લકત્તર ભાવના
–અનુપમ મૈત્રી- જે શક્તિ મુજને મલે, (તે) આપું સહુને સુખ કર્મના બંધન ટાળીને, કાપું સહુનાં દુઃખ. ૩૧ + + +
–ક્ષમાપના* મુજને દુઃખ આપે ભલે, તે પણ હું ખમું તાસ; સુખ પીરસવા સર્વને, છે મારે અભિલાષ. ૩૨ + +
+ –સર્વાત્મભાવ– - જગના પ્રાણી માત્રને, વહાલા છે નિજ-પ્રાણ માટે મન વચ કાયથી, સદા કરું તસ ત્રાણ. ૩૩ + + + +
–પરહિત ચિંતા જ આશીર્વાદ મુજને મલે, ભભવ એહ મુજ ભાવ;
ત્રણ સ્થાવર જીવો બધા, દુઃખિયા કે નવિ થાવ. ૩૪
–અનુપમ વાત્સલ્ય ભાવ* ભવો ભવ એ મુજ ભાવના, જે મુજ ધાર્યું થાય; (તે) શ્રી જિન શાસન વિષે, સ્થાપે જીવ બધાય. ૩૫