SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ પદાર્થો રજુ કરવામાં આવ્યા છે. વારંવાર તેનું પરિશીલન સાધકને માટે ખૂબ જ જરૂરી છે. ઉપર કહેવાઈ ગયું' તેમ ધર્મ શાસ્ત્રકાર મા મર જીવાને સર્વ કામથી મક્ત કરવાના ઈરાદે કરા અદ્ધિથી શાસ્ત્રામાં આચારશક્તિ, વિચારશક્તિયાશુદ્ધિ અધ્યાત્મશિ અને એ ચારતા નિચોડ સ્વરૂપ એક સ્વતંત્ર મ`ત્ર પશુ મતાવે છે. જેમ અનેક ઉત્તમ ઔષધિઓના અકના મિશ્રણથી ખનેલી એક નાનકડી ટિકામાં રોગનાશ માટેની કલ્પનાતીત શક્તિ ભરેલી હોય છે, તેમ માત્રમાં પણ પાપ નાશ માટેની અપાર શક્તિ ભરી હોય છે. સમસ્ત શાસ્ત્રાના રહસ્ય સ્વરૂપ હોવા છતા મંત્ર ટકા હાય છે, તેથી તેને આત્મસાત કરવામાં વધારે અનકળતા રહે છે. વળી તેને ગમે તેવી અવસ્થામાં પણ સરળતાથી યાદ કરી શકાય છે. અને એના રટણદ્વારા ઉપરની ચારે બામતાનું આરાધન સુલભ થઈ જાય છે. સમજ્ઞાની પુરૂષા પણ અંત વખતે એ મંત્રમાંજ પેાતાન' ચિત્ત પરાવે છે. મ`ત્ર એ ઈષ્ટદેવતાના સ્મરણ રૂપ છે. અય ભાવના પૂર્વક સતત સ્મરણ અને જપથી મે ધીમે ઈષ્ટ દેવને તે સ્વરૂપ તેન ધ્યાન કરનારા પણ બનતા જય છે અને આગળ વધતાં મે ક્રમે તન્મય તદ્રુપ પણ મની જાય છે. મહામત્ર નવકાર એ જૈન શાસનના પરમ માત્ર છે. નવકારન પુનઃ પુનઃ રટણ કરનાર અતે પચ પરમેષ્ટિ સ્વરૂપ બને છે. અથવા નવકારના સારરૂપ પ્રથમ પર “ નમો શિવ તાળ’”નું પનઃ પુનઃ રટણ કરનાર આત્મા અતે અરિહત સ્વરૂપ અને છે. GREIX ::Hnehe Commenparmisthirdham (સ્તના જ
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy