________________
છે
:
ગરકાવ કરી નાખે તેવા ઉપમિતિભવપ્રપંચાકથા આદિ મહાન ગ્રન્થની જગતને પ્રાપ્તિ થઈ.
બીજી રીતે વિચારીએ તે એમ પણ કહી શકાય કે તેઓશ્રીના ગ્રન્થોનું અવગાહન ચારિત્રને પ્રાણવંત બનાવે છે. ભાવના એ ચારિત્રને પ્રાણ છે. એ ભાવનાને કિયાની સાથે સુમેળ થાય તે જ કિયા પ્રાણવંત બને, એ વાતને તેઓ શ્રીના ગ્રમાં અનેક શક્તિ-પ્રયતિ પર્વક સમજાવવા માટે અથાગ પ્રયત્ન થયો છે. એમના ગ્રુશેન મનન અર્વક અલ્લાહન કરનાર સપાત્ર આત્મા ધીમે ધીમે વધુને વધુ સ્થિરતાનો અનુભવ કરનારા અને મધ્યસ્થ પરિણાતિ, va l mente
જેમણે પિતાના તથાભવ્યત્વને શીઘ પકાવન હેય. અર્થાત મોક્ષ પ્રાપ્તિની ચગ્યતા પાતામાં જતી પ્રગટાવવી હયુ, તથા જેમને કમના સંબંધમાં આવવાની જીવની મૂળભૂત ગ્યતાને મૂળથી નાશ કરવાની પ્રબળ દા પ્રગટી હોય, તેમને પૂ. આચાર્યશ્રી હરિભદ્રસરીશ્વરજીના ગ્રન્થોં મનન પૂર્વક અધ્યનનુ અને અનભાવન પરમ સહાયક બને છે..
આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના ગ્રન્થનું અવગાહન.. જીવમાં રહેલ ધર્મ વિષયક મૂઢતા ટાળી દે છે. દુનિયામાં . એવા અનેક માણસે જોવા મળે છે, કે જેઓએ બાહ્ય જગતના બારીકમાં બારીક પ્રશ્નોમાં પણ અત્યંત ઉંડા ઉતરીને
3
.
.
.
.
.
કે
,
-
-
-
-
-
મા એક
રાજા
ન જ
કરી