________________
પ્રકાશકનું નિવેદન
જીવનમાં ધમભાવના જગાડવા માટે તથા સ્થિર કરવા માટે અનેક ઉપયોગી માહિતીથી ભરપૂર ધમ સાધના” નામનું પ્રસ્તાવના સહિત ૬૭૨ પૃષ્ટના આ પુસ્તકની ખીજી આવૃત્તિ પ્રગટ કરતા અમાને આનદ થાય છે.
ધમ માગ માં શરૂઆતના જીવા પણ સહેલાઇથી સમજી શકે તેવી સરલભાષામાં ધમ સાધનાને ઉપસેથી તિનિધ હકીકત આમાં સંદર રીતે રજી થઈ છે,
પ્રત્યેક ધર્મપ્રેમી જૈન કે જેને પોતાના પરિવારમાં ધર્મના સાંસ્કારોનું સિ ́ચન કરવાની ઇચ્છા હોય તેમણે આ પુસ્તકને અવશ્ય પાતાના ઘરમાં વસાવવ” જોઈએ અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે તે તેને સનન કે વાંચવું જોઈએ અને ખીજા પણ ચગ્ય જીવાતે સંભળાવવ' તો..
અવસ્થાના જવાને
જો ખરાખર સ્થિર ચિત્તથી આ પુસ્તકના અભ્યાસ કરવામાં આવે, તે આમાંથી અભ્યાસી ઘણુ મેળવી શકશે. જીવનમાં ધર્મને ઉતારવા માટે સર્વ આમાંથી કઈકને કઈક જરૂર મળી રહેશે. થઈ હશે તે સ્થિર થશે, અને રિ નવી પ્રગટશે.
ધમ ભાવના પ્રગટ્ ગટી હાય તા.