________________
પ૮૦
જાણ્યું હતું તે ચૌલુક્ય વંશના કુમારપાલ રાજાની અત્યંત પ્રાર્થનાથી મેં -શ્રી હેમચંદ્રાચાર્યે વાણીના માર્ગમાં ઉતાર્યું.
सर्वेपि सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिदू दुखभागू भवेत् ॥१॥
વિશ્વના સર્વ પ્રાણીએ સુખી થાઓ, સર્વે નિરોગી હો! સર્વ પ્રાણીઓ મંગલને જુઓ, કઈ દુઃખ ન પામે.