________________
શ્રી નમસ્કાર મહામંત્ર મહિમા ગર્ભિત શ્લોકેા.
धन्नोहं जेण मए, अणोरपारम्मि भवसमुद्दम्मि | पंचण्ह नमुकारो, ચિંતામળી આવતો | ? ||
—ુ' ધન્ય છું કે મને અનાદિ અન'ત ભવસમુદ્રમાં અચિન્ત્ય ચિંતામણિ એવા પુચ પરમેષ્ઠિએના નમસ્કાર પ્રાપ્ત થયા.
जिणसासणस्स सारो, चउदसपुव्वाण जो समुद्धारो । जस्स मणे नवकारो, संसारो तस्स किं कुणइ १ ॥ २ ॥
—નવકાર એ જિન શાસનના સાર છે, ચઉદ પૂર્વના સમ્યગ્ ઉદ્ધાર છે. નવકાર જેના મનને વિષે સ્થિર છે, તેને સ ́સાર શું કરે ? અર્થાત્ કાંઈ પણ કરવા સમથ નથી.
सेयाणं परं सेयं, मंगल्लाणं च परममंगलं ।
पुन्नाणं परमपुन्न, फलं फलाणं परमरम्मं ॥ ३ ॥ —નવકાર એ સવ` શ્રેયામાં પરમ શ્રેય છે, સ
માંગ
갤
લિકને વિષે પરમ માંગલિક છે, સવ પુણ્યાને વિષે પરમ
પુણ્ય છે અને સ લેાને વિષે પરમ રમ્ય ફળ છે.
थंभेइ जलं जलणं, चिंतियमित्तोव पंचनवकारो | રિમારિયોાઉજીયો—વસમાં વળામેરૂ ॥ ૪ ॥