SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૧ કાર્યની અવશ્ય સિદ્ધિ થાય છે. અંતે સાચા પરોપકાર પણ સાધી શકાય છે. વીતરાગ પાસે ‘પ્રણિધાન સૂત્ર ’ માં કહેલી પ્રાથનાને નિર'તર કરવાથી જે મેાટા ફાયદા થાય છે, તેને શાસ્ત્રકારોએ સક્ષેપથી નીચે મુજબ પાંચ વિભાગમાં વહેંચી બતાવ્યા છે. (૧) પ્રવચનની આરાધના, (૨) સન્માની દૃઢતા, (૩) કર્તવ્યતાના નિશ્ચય, (૪) શુભાશયની વૃદ્ધિ તથા (૫) સાનુધ-શુભ અનુષ્ઠાનની પ્રાપ્તિ. આ પાંચમાં પણ મુખ્ય પ્રથમ વિભાગ છે. પ્રવચન એટલે (વીતરાગ અને તેનુ)શાસન, તેની આરાધના એટલે તેના ઉપકારની અખંડ સ્મૃતિ રહે, તે જાતિનું વન, શાસનના ઉપકાર આપણા ઉપર અને સમગ્ર વિશ્વ ઉપર અતિ મહાન છે. જે કાંઈ સારૂં આ દુનિયામાં દેખાય છે, તે એ શાસનની આરાધનાના પ્રતાપ છે. અને જે કાંઈ નરસું આ દુનિયામાં દેખાય છે કે મળે છે, તે એ શાસનની વિરાધનાનુ ફળ છે, સારી વસ્તુ પુણ્ય વિના મળતી નથી અને પુણ્ય એ સહાય વિના અધાતુ નથી. સત્કા કરવાની પ્રેરણા જીવને સ્વય થતી નથી. એ પ્રેરણા જેનાથી મળે છે તેવુ જ નામ ‘શાસન' છે. દેવ-ગુરુ-શાસ્ત્ર—સંઘ ચૈત્ય-તીથ કે સત્પુરુષ જે કાઈ સત્કાĆની પ્રેરણા માટે આ વિશ્વમાં આલંબનસ્વરૂપ છે, તેનુ' મૂળ ઉત્પાદન સાક્ષાત્ કે પર’પરાએ શ્રી જૈન શાસન સિવાય બીજા કાઈથીનથી. તેથી બધા જ જીવે ત્રણે કાળમાં એ શાસનના ઉપકાર તળે
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy