________________
૧૬૨
પુષ્પપૂજાને દુહે સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજે ગતસંતાપ; સુમજંતુ ભવ્ય પરે, કરીયે સમકિત છાપ-૧
ભાવના--જેમ પુપમાં દ્રવ્યથી સુગંધી રહેલી છે, તેમ શ્રી જિનેશ્વરદેવના પુષ્પ પૂજનથી આત્મામાં ભાવથી સુગંધ પ્રગટે છે–મન શુદ્ધ થાય છે.
૪. ધૂપ પૂજા--ગભારાની બહાર પ્રભુની ડાબી બાજુએ ઉભા રહી ધૂપ કરવો.
ધૂપપૂજાને હે ધ્યાન ઘટા પ્રગટાવીયે, વામ નયન જિન ધૂપ; મિચ્છત્ત દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. ૧
ભાવના–જેમ અગ્નિમાં ધૂપ નાંખવાથી ધુમાડે ઉત્પન્ન થઈને ઉચે ચડે છે, તેમ શ્રી જિનેશ્વરદેવની ધૂપ પૂજાથી કર્મપી કાષ્ટને બાળવા માટે ધ્યાનરૂપી અગ્નિમાં શુભ-ભાવનારૂપી ધૂપ પડવાથી ગુણરૂપી સુગંધ પ્રગટે છે અનેક આત્મા ઉચે ચડે છે. - ૫ દીપપૂજા–પ્રભુની જમણી બાજુએ ઉભા રહી દીપકપૂજા કરવી.
દીપક પૂજાને કહે
દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુઃખ હેય ફેક; ભાવ પ્રદીપ પ્રગટ હએ, ભાસિત કાલેક. ૧
ભાવના-દીપક જેમ બાહા અધિકારને દૂર કરે છે,