________________
૧૬૦
જલપૂજાના દુહા અને ભાવના જલપૂજા જુગતે કરે, મેલ અનાદિ વિનાશ; જલપૂજા ફલ મુજ હજો, માગે એમ પ્રભુ પાસ. જ્ઞાન કલશ ભરી આતમા, સાતમા રસ ભરપૂર; શ્રી જિનને નવરાવતાં, કર્મ હાય ચક્યૂર.
૨
મેરુ શિખર નવરાવે છે સુરપતિ મેરુ શિખર જન્મકાળ જિનવરજીકે જાણ, પંચરુપ કરી ભાવે;
હે સુરપતિ મેરુ શિખર૦ ૧ રતન પ્રમુખ અડજાતિના કળશા, ઔષધિ ચૂરણ મિલાવે; ખીર સમુદ્ર તિર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે,
હે સુરપતિ ૨ એણિપણે જિનપ્રતિમાકે ન્હવણ કરી, બોધિબીજ માનવાવે; અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે.
હે સુરપતિ. ૩ (માલકેશ) આનંદભર ન્હવણ કરે જિનચંદ, કંચન-રતન કળશ જલ ભરકે, મહકે બરાસ સુગંધ સુરગિરિ ઉપર સુરપતિ સઘરે, પૂજે ત્રિભુવન ઇંદ
* આનંદ૦ ૧ શ્રાવક તિમ જિણ હવણુ કરીને, કાટે કલિમલ કંદ આતમ નિર્મલ સબ અઘ ટારી; અરિહંત રૂપ અમંદ