________________
३२०
ઉપર જે કાવ્ય બતાવ્યા છે તેમાં રૂચિ અનુસાર શ્લેકે પસંદ કરી છે વખત તેનું ચિંતન કરી મૈત્રી આદિ ભાવનાથી ભાવિત થવું. પછી વાપંજર સ્તોત્રથી આત્મરક્ષા કરવી. 'श्रीआत्मरक्षाकरं वज्रपञ्जराख्यं महास्तोत्रम्'
[ શ્રી નમસ્કાર મહામંત્રને વિધિપૂર્વક જાપ કરનાર મહાનુભાવ પુણ્યાત્માએ જાપના પ્રારંભમાં આ સ્તોત્ર વડે મુદ્રાઓ સહિત સ્વશરીરની રક્ષા કરવી. મુદ્રાઓ ગુરુગમથી શીખી લેવી. આત્મરક્ષાપૂર્વક જાપ કરવાથી અનેક ફાયદાઓ, थाय छे. ]
ॐ परमेष्ठिनमस्कारं, सारं नवपदात्मकम् । आत्मरक्षाकरं वज्र-पराभं स्मराम्यहम् ॥ १ ॥ ॐ नमो अरिहंताणं, शिरस्क शिरसि स्थितम् । ॐ नमो सव्वसिद्धाणं, मुखे मुखपटं वरम् ॥ २ ॥ ॐ नमो आयरियाणं, अङ्गरक्षातिशायिनि । ॐ नमो उवज्झायाणं, आयुधं हस्तयोदृढम् ॥ ३ ।। ॐ नमो लोए सव्वसाहूणं, मोचके पादयोःशुभे । एसो पंचनमुक्कारो, शिला वज्रमयी तळे ॥ ४ ॥ सव्वपावणासणो, वो वज्रमयो बहिः। मंगलाणं च सव्वेसिं, खादिराङ्गारखातिका ॥ ५॥