________________
૪૯
મૌન ધારણ કરવા રૂપ અને મનથી શુભ ધ્યાન કરવા રૂપે કિયાને છોડીને અન્ય ક્રિયાને (શ્વાસોશ્વાસ લેવા મુકવાદિ સૂમક્રિયાઓની છૂટ રાખીને) પરિહાર–ત્યાગ કર તે.
વંવિત્તિયારવન્દન નિમિત્તે વન્દન એટલે મન,. વચન કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ કત્સર્ગથી જ મને વન્દનનું ફળ મળે એ માટે સર્વત્ર સમજી લેવું.
ડૂમાવત્તિયા-પૂજન નિમિત્તે–પૂજન એટલે સુગંધી પુષેિની માલા ઈત્યાદિથી અભ્યર્ચન. સાધુ અને શ્રાવક શ્રી જિનેશ્વરનાં ચને યથાયોગ્ય વન્દના નિરન્તર કરેજ છે. તે પણ અધિક અધિક કરવાને ભાવ પ્રદર્શિત કરવા માટે કાયેત્સર્ગ દ્વારા પ્રાર્થના કરવી, તે પણ વ્યાજબી છે. એ રીતે ભક્તિને અતિશય પ્રગટ થવા દ્વારા અધિક કર્મ નિર્જરા સધાય છે.
સાધવત્તિયાણ-સત્કાર નિમિત્તે સત્કાર એટલે પ્રવર વસ્ત્ર અલંકારાદિવડે અભ્યર્ચન. પૂજન અને સત્કારની પ્રાર્થના સાધુ માટે અનુચિત છે, એમ ન કહેવું. સાધુને દ્રવ્યસ્તવનો નિષેધ કેવળ “કરવા” માટે છે કિન્તુ “કરાવવા અને “નમેદવા” માટે નથી. “જિનપૂજા કરવી જોઈએ લક્ષ્મીને વ્યય કરવાનું એથી શુભતર કેઈ સ્થાન નથી.” ઈત્યાદિ ઉપદેશ આપવા વડે ભગવાનની પૂજા અને સત્કાર કરાવ તથા પૂજા અને સત્કાર થે જોઈએ. અનમેદન કરવું, એ સાધુ માટે કર્તવ્ય છે.
સાત્તિસમ્માન નિમિત્તે સમ્માન એટલે સ્તુતિ આદિવડે ગુણોન્નતિ કરવી, અથવા માનસિક પ્રીતિ વિશેષ