________________
જ
છે
કે
=
''
૧૮ પર્યન્ત શુદ્ધ આચાર શાસમાં સંગાડીત થયેલ છે.
ગામને ઘણોખરો વિભાગ આચાર શકિધુ અને વ્યવહાર શુધિના ઉપદેશમાં રોકાયેલે છેકારણ કે આચાર શુદ્ધિ અને વ્યવહાર શહિ, એ ધર્મ સાધનારૂપી મહેલને મજબુત પાવે છે. તે પાયા વિનાની કે કાચા પાયા ઉપરની ધર્મ ઈમારત સુદઢ અને સુસ્થિર ટકી શકે નહિ,
આત્મા વિકાસને સાચા અર્થો આત્મવિકાસના કઈ પણ વિષયમાં જેટલું માર્ગ દર્શન છે, તે તમામ રાશાસ્ત્ર માંથી મેળવી શકે એવો એ સર્વાગ સંપન્ન થાય છે, છતાં એમાં ખૂબી એ છે કે તેમાં નિરર્થક વિસ્તાર બીલકુલ નથી, અને તેની રચના પણ ઘણું જ સરળ અને સુબેધ છે. શ્રી, વીતરાગ સર્વજ્ઞ કથિત આચાર માર્ગ શું છે તેને સ્પષ્ટપણે જાણવા માટે જીવનમાં એકવાર ગુરૂગમથી આ ગ્રન્થને તેના વિવરણ સહિત વિધિપૂર્વક સાંભળવું જરૂરી છે. ચાતર્યાસમાં એ થથ સંઘ સમક્ષ વંચાય તે માટે પણ જના કરવી જઈએ ગારમખથી વિનયપૂર્વક યેગશાસ્ત્ર ગ્રન્થનું સાંગોપાંગ શ્રવણ કરવું એ પણ માનવ જન્મને એક મહાન વહાવે છે. જીવન જીવવા માટે પ્રજનભૂત જેટલું જ્ઞાન, જેટલી કિયા. અને જેટલાં સાધને જોઈએ તે તમામને સંગ્રહ તેમાં છે. એટલું જ નહિ પણ તેના રચયિતા મહાપ્રતિભાસંપન્ન મહાપુરૂષ હોવાથી તે ગ્રન્થને એક્વાર ખરાખર સ્થિર કર્યા પછી, એમજ લાગશે કે બીજા ગ્રન્થમાં પણ જે કાંઈ આત્મવિતe. હકીકત છે તે જાણે એને જ વિસ્તાર ન હોય ! જેમ જેમ
-
કાકા : દર
:
" -
1
-
www
કદર નndવા કરનાર રાજા
કરી
અને
એ પારકી
,
નાના નાના બધા જ
પ્રકાર:
છે.
.
.
-