SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ' ૩૯ શના વેગથી અતિ સુંદર હોય છે. ગુણસંપદાઓના નિવાસસ્થાન છે. પરમાનન્દના હેતુ છે. કેવલ્યાદિગુણવડે વિશિષ્ટ પ્રકારના તિર્યંચ, મનુષ્ય અને દેવડે સેવાય છે તથા મોક્ષ સુખના કારણે થાય છે. પુષિવષસ્થીબં-પુરૂષને વિષે શ્રેષ્ઠ ગબ્ધ હસ્તીસમાનઃ ગબ્ધ હસ્તીની ગંધથી તે સ્થાનમાં વિચરનારા બીજા ક્ષુદ્ર હાથીએ જેમ ભાગી જાય છે, તેમ અચિંત્ય પુણ્યપ્રભાવવાળા ભગવાનના વિહારના પવનની ગન્ધથી જ પરચક, દુભિક્ષ અને મારી વિગેરે સર્વ ક્ષુદ્ર ઉપદ્રવ રૂપી ગજેહાથીઓ ભાગી જાય છે. ' હવે પાંચ પદવડે તેતવ્ય સભ્યદાની સામાન્ય ઉપગ સસ્પેદા કહે છે- રોપુરમા–લેકને વિષે ઉત્તમ. અહી લેક શબ્દથી ભવ્ય પ્રાણી રૂપી લેક લેવાને છે. અન્યથા અભવ્યની અપે. ક્ષાએ સર્વ ભવ્ય ઉત્તમ જ છે, તેથી ભગવાનની કાંઈ ઉત્તમતા સાબિત થાય નહિ. સકલ કલ્યાણના કારણભૂત તથાભવ્યત્વભાવને ધારણ કરનારા હોવાથી ભગવાન સર્વ ભવ્ય લેકને વિષે ઉત્તમ છે. - ઢોળનાહા-લેકના નાથ. અહીં લેકશબ્દથી બીજાધાનાદિવડે સંવિભક્ત અને રાગાદિ ઉપદ્રથી રક્ષણીય વિશિષ્ટ ભવ્યલેક લેવાને છે. તેને વિષેજ ભગવાનનું નાથપણું ઘટે છે. “યોગક્ષેમનાથઃ !બીજાધાન, બીજેદુ ભેદ તથા બીજ
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy