________________
અહંન, જિન, પારગત, ત્રિકાલવિત્, ક્ષીણાષ્ટકર્મ, પરમેષ્ઠી, અધીશ્વર, શંભુ, સ્વયંભૂ, ભગવાન, જગપ્રભુ, તીર્થકર, તીર્થકર અને જિનેશ્વર-૧.
" स्याद्वाद्यभयदसार्वाः सर्वज्ञः सर्वदर्शिकेवलिनौ । તેવાધિદેવાધિપુરષોત્તમતા /તા: ૨ ”
સ્યાદ્વાદી, અભયદ, સાર્વ, સર્વજ્ઞ, સર્વદશ, કેવલી, દેવાધિદેવ, બધિદ, પુરૂષોત્તમ, વીતરાગ અને આપ્ત. એ ઉપરાંત ગુણનિષ્પન્ન બીજાં પણ અનેક નામે દેવાધિદેવનાં શાસ્ત્રોમાં કહેલાં છે.
૨ દં–ચેત્રીસ અતિશને અથવા દેવેન્દ્રકૃત પૂજાને લાયક.
૨ કિના–રાગદ્વેષ મહાદિક આંતરિક શત્રને જીતનારા.
રૂ રાતસંસારના પારને અથવા સર્વ પ્રજનેના પારને પામેલા.
વિશાજીવિત બત, ભવિષ્ય અને વર્તમાન નો. કાલને જાણનારા,
શીu–જેઓના જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મો ક્ષીણ થઈ ગયાં છે, તે.
૬ પરમેથી-પરમપદ સર્વોચ્ચ સ્થાનને વિષે રહેલા.
છ બધીગ્રા–ત્રણે જગત ઉપર જેમનું શાસન હતું છે, તે.