SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલાં કેઈપણ જન્મમાં ધર્મ નહિ પામેલાં છતાં ભેગના પ્રભાવથી પરમાનંદથી સમૃદ્ધિવાન મરૂદેવી માતા પરમપદ (મેક્ષપદ) પામ્યાં. બ્રાહ્મણ, સ્ત્રી, બાળક અને ગાયની હત્યા જેવાં મહાપાપ કરનારા તથા નરકમાં જવાને તૈયાર થયેલા લુટારૂ દઢપ્રહારી આદિનું રક્ષણ કરનાર ગજ છે. તથા તરતમાંજ જેણે સ્ત્રી હત્યા કરી છે તેવા દુરાત્મા ચિલાતી પુત્રને પણ ગેજ બચા, તેવા રોગની પૃહા કેણું ન કરે? હવે આચાર્યશ્રી જગતના જેને જાગૃત કરવાને અર્થે ફરમાવે છે કે યોગ એવા અક્ષરૂપ શલાકા (કાન વિધવાની સળ) વડે જે માણસના કાન વિંધાયેલા નથી અર્થાત એગ સંબંધી ઉપદેશ, વાર્તા, સંવાદ, કે ચર્ચા કઈપણ શ્રવણ કરવામાં આવ્યું નથી, તે નરપશુને જન્મ નિરર્થક છે. જન્મ થવા છતાં જન્મ ન થવા બરાબર છે. તેવા વ્યર્થ જન્મેલ નરપશુને જન્મજ મા થજે. એ પ્રમાણે કઠેર શબ્દ કહીને પણ માનોને જાગૃત કરવાનું આચાર્યશ્રીનું કથન એ આ દુનિયાના પામર જીવે ઉપર આંતરિક કરૂણારસને સૂચવી આપે છે. તેઓશ્રીના આ શબ્દ ઘેર નિદ્રામાં પડેલા દુનિયાના ને જાગૃત કરવાને એક મહાન વાત્ર તુલ્ય છે. રોગનું સ્વરૂપ, ધર્મ, અર્થ, કામ અને મેક્ષ આ ચારે વર્ગોમાં મેક્ષ ઉત્તમ છે. એ મેક્ષનું કારણ રોગ છે. જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપી રત્નત્રય એ ભેગનું સ્વરૂપ છે. જ્ઞાનેગ. જેવી રીતે જીવાદિ તનું સ્વરૂપ છે,
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy