________________
૬૦
આ મૈત્રી, પ્રમેહ, કરુણા અને માધ્યશ્ય ચારે ભાવ: નાઓને અવશ્ય મેક્ષફળની પ્રાપ્તિ કરાવનાર ધર્મરૂપ ક૯૫વૃક્ષના મળ તરીકે શાસ્ત્રોમાં જણાવી છે. જેમ મૂળ વિના વૃક્ષ કે ફળ ન હોય, તેમ આ ક્ષેત્રી આદિ ભાવરૂપ મૂળ વિના ધર્મરૂપી વૃક્ષ ન જ હોય, તે મેક્ષફળ તો. મળે જ ક્યાંથી ?- જે હૃદયગત મિત્રી આદિ ભાવ ન હોય તે બાહ્ય અનુષ્ઠાન ગમે તેવું હોય, તે પણ તે ધર્મ બને નહિ. કારણ કે-જેને સૈત્રીભાવ નથી તે આત્મા ધર્મક્રિયા કરવા, છતાં વૈરભાવને શમાવી શકે નહિજેને ગુણને રાગ નથી, તે કદી પોતે ગણી બની શકે નહિ. જેને બીજાના. દુઃખની લાગણી નથી, તેને પિતાનાં પણ ભાવિ લખે ભાન થઈ શકે નહિ અને તેથી ઉન્માર્ગથી બચી શકે નહિ તેમજ જે જીવેના કર્મજન્ય દેશે કે જેને સુધારવાને, કોઈ ઉપાય નથી, તેની જ ઉપેક્ષા કરી શકે નહિ, પણ . ઊલટે દ્વેષ કરે કે બળાત્કારે તેને સુધારવા પ્રયત્ન કરે, તે તે સુધરવાને બદલે ઊલટે વધારે બગાડે. પરિણામે અતિ.. પ્રવૃત્તિ દોષથી પોતાને અશુભ ધ્યાનની વૃદ્ધિ અને મને. બંધ જ થાય માટે આ ચારે ભાવનાઓ સંસાર છે, કરનાર છે. ધર્મની પ્રથમ ભૂમિકારૂપ છે. દરેક ધમી આ તમાએ આ ચાર ભાવનાઓને પોતાના જીવનમાં યથાશક્ય પ્રગટ કરવાની ખાસ આવશ્યકતા છે.
પ્ર. ૧૦. ઉપર કહેલા ધર્મના લક્ષણ મુજબ તે માત્ર એક વચન અનુષ્ઠાન જ ધર્મસ્વરૂપ બને છે. જ્યારે