________________
૧૧૨
૩. પીાિ પીડિકા એટલે પાચે. જેવી રીતે જમીનમાં પાચા ખાદી, તેને મજબૂતાઈથી પૂરી તેના ઉપર આંધેલા મહેલ સ્થિર રહે છે, તે સિવાય ટકતા નથી, તેમ સમ્યગ્દર્શન રૂપી પાયા વિના ધમ રૂપી મહેલ નિમ્નલ-સ્થિર મનતે નથી તટી જાય છે. માટે સમ્યગદર્શન એ ધ રૂપ મહેલને મજબુત પાયા છે.
''
૪. આધાર—જેમ જગત પૃથ્વી વિના નિરાધાર રહી શકે નિહ, તેમ ધર્મ રૂપ જગત પણ સમ્યગદર્શન વિતા નિરાધાર રહી શકે નહિ, માટે સમ્યગ્દર્શન એ ધસ જગતના આધાર છે.
એ
૫ ભાજન—ભાજન એટલે વાસણ. અર્થાત વસ્તુને રાખવા માટેન' પાત્ર. જેમ પાત્ર વિના દૂધ, ઘી વિગેરે રસે નાશ પામે, તેમ સમ્યગ્દર્શન ૩૫ ભાજન-પાત્ર વિના ધમ - રસ પણ નાશ પામે ચાખી શકાય નહિ. માટે સમ્યગ્દર્શન સારસન ભાજત છે, ૬ નિણ—નિધિ એટલે ભંડાર, જેમ મહા અલ્યવાન મણિ, માતી, સુવણુ વિગેરે ચીને તીશેરી કે ભંડાર વિના સુરક્ષિત રહી શકે નહિ, ચારાઇ જાય, તેમ સમ્યગ્દન રૂપી ભડાર વિના ચારિત્ર રત્ન સુરક્ષિત સચવાય જ નહિ માહ લટામાં લેટથી જ જાય માટે સમ્યગ્દર્શન એ ધરૂપ (જ્ઞાનાદિ) રત્નાના ભાર છે.
આ રીતે શ્રી જિનેશ્વરદેવાએ સમ્યગ્દર્શનને ધર્મના મૂળ, દ્વાર, પીઠિકા, આધાર, ભાજન અને નિધિ રૂપ કહ્યું છે. આ છ પ્રકારે સમ્યગ્દર્શન ગુણને ભાવતાં વિચારતાં તે