________________
સ્થાપના અરિહંતની ભકિત 'अरिहंतचेइयाण करेमि काउस्सग्गं-चंदणवत्तियाए पूअणवत्तियाए सकारवत्तियाए सम्माणवत्तियाए बोहिलाभवत्तियाए निरुवसग्गवत्तियाए, सद्धाए मेहाए धीइए धारणाए अणुप्पेहाए वड्माणीए ठामि काउस्सग्ग।
“જયવીરાય” સૂત્ર કહ્યા બાદ ઉભા થઈને સ્થાપના અરિહંતની ભક્તિ માટે જિન મુદ્રા વડે “અરિહંત ચેઈયાણું ઈત્યાદિ સૂત્રને કહેવાનું હોય છે.
પિતા –પૂર્વોક્ત સ્વરૂપવાળા ભાવ અરિહતેના પ્રતિમા લક્ષણ ને. ચિત્ત એટલે અન્તઃકરણ તેને ભાવ અથવા કિયા, તેને ચિત્ય કહેવાય છે. ચિત્ય ઘણાં હોવાથી બહુવચનમાં મૂકયું છે. અરિહતેની પ્રતિમા પ્રશસ્ત સમાધિવાલા ચિત્તને ઉત્પન્ન કરે છે અથવા અરિહતેની પ્રતિમાથી ચિત્તમાં પ્રશસ્ત સમાધિ ઉત્પન્ન થાય છે એટલા માટે તેને ચૈત્ય કહેવાય છે. ચિત્યને રહેવાના સ્થાનને પણ ચિત્ય (જિનગૃહ-જિનમંદિર) કહેવાય છે. કારણ કે તે પણ પ્રશસ્ત સમાધિવાળા ચિત્તને ઉત્પન્ન કરે છે, તેને વન્દનાદિ કરવા માટે. નિ જાર-
કત્સ કરૂં છું-કાયાને ઉત્સર્ગ એટલે ત્યાગ, કાયાથી એક સ્થાને સ્થિર રહેવા રૂપ, વચનથી