Book Title: Dharm Sadhna
Author(s): Kundakundvijay
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 587
________________ ૫૩ નથી એનેા અર્થ પણ એજ છે કે તીર્થંકર જેવી કરૂણા બીજા આત્મામાં પ્રગટી શકતી નથી. જેનામાં સૌથી અધિક સૌથી વિશાળ અને સર્વ જીવ વિષયક સહેજ કરૂણા પ્રગટે, તેનામાં સૌથી અધિક તારવાનું સામર્થ્ય પ્રગટે એવા નિયમ છે. ભગવાનમાં સૌથી અધિક કરૂણા હતી માટે ભગવાન સૌથી વધારે તારક અને સૌથી વધારે પૂજ્ય બની શકયા છે. મેાતીની સુંદરતાના મૂલમાં કોમળ પાણી કારણભૂત હાય છે. તેમ ભગવાન મહાવીરમાં પણ જે પરમસુંદરતા હતી તેના મૂલમાં સર્વ જીવ વિષય કોમળતારૂપી કરૂણા કારણભૂત હતી, જેમ પાણી વિનાનુ` મેાતી નિસ્તેજ અને કિંમત વિનાનુ' છે, તેમ કરૂણા વિનાના ગુણા પણ નિસ્તેજ અને અકિ'ચિત્કર છે. ભગવાન મહાવીર સમગ્ર જગત પ્રત્યે અત્યત કામળ હતાઅને એથીજ ઘાર અપરાધી ઉપર પણ ભગવાન કા વર્ષોવી શકયા હતા. માત્ર ચિત્તના ઢાષા અને ચિત્તની અશુભ વૃત્તિએ પ્રત્યેજ ભગવાન કઠાર હતા કે જે કઠારતા તે પ્રત્યેક મુમુક્ષુઓને મહાન બનાવનાર છે. આ રીતે ભગવાન મહાવીરના જીવનની બન્ને બાજુએના સ્થિરચિત્તે અભ્યાસ કરવા જરૂરી છે. અને એમના આંતર જીવનમાં રહેલા કરૂણાતત્ત્વને શેાધીને તેને આત્મસાત્ મનાવવું એજ ભગવાન મહાવીરની વાસ્તવિક ભક્તિ છે. ભગવાન મહાવીર કેવળ કરૂણામૂર્તિ હતા એવું જ્યારે દુનિયાને ભગવાન.. સાચું દન થશે ત્યારે ભગવાન મહાવીર તમામ વિવેકી પુરુષાના હૈયાના હાર અન્યા વિના નહિ રહે. જ્યાં સુધી પરમકૃપાળુ.

Loading...

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656