________________
૫૪૩
૪ વામ મ
.
પાંખડીવાળુ એક કમળ ચિતવવુ. તે કમળની રમણિક કેસરાઆ સેાળ સ્વરાની કલ્પવી. કમળની આઠ પાંખડીઓમાં આઠ વર્ગો અનુક્રમે સ્થાપન કરવા. તે આઠ વગેગે નીચે પ્રમાણે સમજવા. (૧) અ કારથી માંડી અઃ સુધી સેાળ સ્વરે (૨) ૪ વ ૫ ૫ ૩. (૩) ૨ ૪ ખ મૈં ઞ. (૪) ૩ ૪ ड ढ ण. (૫) તે થ ૢ ધન. (૬) ૫ (૭) ૫ ૬ ૭ કૈં. (૮) ( વ સ હૈં. આ આઠ વગે૨ે એક પાંખડીમાં એક વર્ગ એમ આઠ પાંખડીમાં સ્થાપન કરવા. આઠ પાંખડીવાળાં આ કમળની પ્રત્યેક પાંખડીની સધિઓમાં એટલે કે એક પાંખડી અને બીજી પાંખડીના આંતરમાં સિદ્ધસ્તુતિ અર્થાત્ ૐ કાર તેને સ્થાપન કરવા. આઠ પાંખડીએના અગ્રભાગમાં ટ્વ પહેલે વધુ ત્ર અને છેલ્લા વણુ હૈં, રેફ (`) કલા (′′) અને બિન્દુ (૦) સહિત બરફની માફક ઉજ્જવલ સ્થાપન કરવા. તાત્પર્ય એ છે કે કમલમાં હૂઁ ની સ્થાપના કરવી. આ દ્દે અક્ષર છે. તેનું મનમાં સ્મરણ કરવા' માત્રથી પવિત્ર કરનાર છે. આ હૂઁ શબ્દના પ્રથમ દુસ્વ ઉચ્ચાર મનમાં કરવે, પછી દીર્ઘ, વ્રુત, સૂક્ષ્મ અને પછી અતિસૂક્ષ્મ કરવા. પછી તે નાદ નાભિની, હૃદયની અને ઘટિકાદિકની ગાંઠને વિદારણ કરતા, સૂક્ષ્મ ધ્વનેિવાળા થઈ તે સના મધ્યમાં થઈ આગળ ચાલ્યા જાય છે એમ ચિતવવુ'. પછી તે ખિન્દુથી તપેલી કળામાંથી નીકળતા દુધ સરખા ઉજજવળ અમૃતના કલ્લેાલે કરી અ’તરાત્માને સિંચાતા ચિંતવવા. પછી એક અમૃતનુ સરાવર કલ્પવુ. તે સરાવરથી પેદા થયેલ
સ્થાપન કરવા, તે કમલમાં
5