________________
૫૪૦
માતૃકાનું ધ્યાન નાભિકંદ ઉપર સેળ પાંખડીવાળું એક કમળ ચિંતવવું. તેની પ્રત્યેક પાંખડીમાં અનુક્રમે ગ, ગા, , , , , , , , , , છે, મો, ગૌ ગંગા એ પ્રમાણે સળ સ્વરની શ્રેણિ ભ્રમણ કરતી ચિન્તવવી.
તથા હૃદયમાં વીસ પાંખડીવાળું કમળ ચિંતવવું. તેમાં વચ્ચે એક કર્ણિકા છે એમ ચિત્તવવું. ચોવીસ પાંખડીમાં અનુક્રમે , , ૪, ૫, ૬, ૨, છે, , સ, શ, , , ૩, , , , થ, , , , , , , મ, એ ચોવીશ વ્યંજને ચિન્તવવા અને પચ્ચીસમે મ કાર વચ્ચે કર્ણિકામાં ચિત્તવ.
તથા મોઢામાં આઠ પાંખડીવાળા કમલની કલ્પના કરવી અને તે મુખકમલની આઠ પાંખડીમાં અનુક્રમે ચ, ૨, , ૫, શ, ૫, સ, દ, આ આઠ વર્ણોની સ્થાપના કરી તેનું ચિન્તવન કરવું.
આ પ્રમાણે આ સ્વર અને વ્યંજન સ્વરૂપ માતૃકાનું ચિન્તવન કરતો ધ્યાતા શ્રતજ્ઞાનને પારગામી થાય છે. તે સંબંધી કહ્યું છે કેઅનાદિ સિદ્ધ આ જ કાર આદિ વર્ણોનું વિધિપૂર્વક એટલે કે ઉપર બતાવેલ ત્રણે કમળામાં ગોઠવીને એકાગ્રતાપૂર્વક ધ્યાન કરતાં થોડા જ વખતમાં ધ્યાન કરવાવાળાને નાદિસંબંધી અર્થાત્ ગયું–આવ્યું, થયું–થવાનું તથા જીવિત અને મરણાદિ સંબંધી જ્ઞાન ઉત્પન્ન થાય છે.
બીજી રીતે પદસ્થ ધ્યાન. નાભિનંદની નીચે આઠ