________________
શ્રી નવકારનું આંતરિક સ્વરૂપ
નવકારનું આંતરિક સ્વરૂપ એટલે નવકારને અર્થદેહ. નવકારથી પરિચિત થવા માટે તેના પ્રત્યેક શબ્દને અર્થ • જાણ જોઈએ.
પ્રથમ “નવાર' એ શબ્દને અર્થ સમજીએ. નવકાર શબ્દ નમસ્કારનું જ રૂપાંતર છે. સંસ્કૃત નારા શબ્દનાં પ્રાકૃતમાં બે રૂપ થાય છે, એક નમ્ર અને બીજું નમોવર. પ્રાકૃત વ્યાકરણના નિયમ મુજબ આદિમાં રહેલા ર ને વિકલ્પ જ થાય છે, એટલે મુઘાર અને - ઇમોક્ષાર એવાં રૂપ પણ નવકારનાં બની શકે છે. પરંતુ આ રૂપમાંથી આપણે સંબંધનમુક્કાર પદ સાથે છે. નમુક્કારમાંથી જ ને લેપ થતાં નર શબ્દ બને છે અને તેમાંથી નવઘાર અને છેવટે નવજાર શબ્દ ન બને છે.
હવે મહામંત્રનાં જુદાં જુદાં પદેનો અર્થ વિચારીએ. નમો અરિહંતાણં એટલે (મારે) નમસ્કાર હે અરિહને.
નો સઢાળ એટલે (મારે) નમસ્કાર હે સિદ્ધોને.
નમો આયરિયાળ એટલે (મારે) નમસ્કાર હે - આચાર્યોને.
રમો વવાયા એટલે (મારે) નમસ્કાર છે ઉપાધ્યાયને.