________________
૩૯૭
ચાર પ્રકારના ધર્મના અભ્યાસથી આગ્રહ-મૂર્છા, મમતા, લાભ આદિના છે મહાત્મા પુરૂષોને સ્વાનુભવ સિદ્ધ છે. હવે એ પદો વડે સ્તાતન્ય સર્પદાની સકારણુ સ્વરૂપ સમ્પૂદા કહે છે.
બળનિશ્ર્ચયનાળનુંધરાનું-અપ્રતિદ્વંત વર જ્ઞાન અને દશ નને ધારણ કરનારને. અપ્રતિહત-સત્ર અસ્ખલિત વરક્ષાયિક, જ્ઞાન-વિશેષઅવબાધ, દશન-સામાન્યઅવબેધ, તેને ધારણ કરનારા. સર્વ પ્રકારના આવરણા દૂર થવાથી આત્માને સ્વભાવ, જે સર્વ વસ્તુને જાણવા તથા જોવાના છે, તે પ્રગટ થાય છે. પ્રથમ જ્ઞાન અને પછી દર્શન ગ્રહણુ કરવાનું કારણ એ છે કે કેવલજ્ઞાનાદિ સર્વ લબ્ધિ સાકારાયે ગ–જ્ઞાને પયાગથી યુક્ત આત્માને જ પ્રગટ થાય છે કિન્તુ દ નાપયેાગથી યુક્તને થતી નથી.
નિયરૃછકમાાં-ચાલ્યું ગયું છે. છદ્મસ્થપણુ જેમને. વ્યાવૃત્ત-નિવૃત્ત થઈ છે, છદ્મ-આત્મસ્વરૂપને આવરનાર જ્ઞાનાવરણાદિ ઘાતિકમ અને તેના ધનની ચેાગ્યતા જેમની.
હવે ચાર પદો વડે આત્મ-તુલ્ય-પર-લ-ક ત્વ અથવા તિજ-સમ ફ્લદ સપદા કહે છે :—
`કળાનું નાĀચાળ-જિનાને, જીતાવનારાઆને. રાગાદિ દોષાને જીતનારા હાવાથી જિન: રાગાદિ દોષાનુ’ અસ્તિ ત્વજ નથી એમ ન કહેવું. પ્રત્યેક પ્રાણીને રાગાદિ દોષા સ્વાનુભવ સિદ્ધ છે. એ અનુભવ બ્રાન્ત છે એમ પણ ન કહેવું. રાગાદિના અનુભવને ભ્રાન્ત માનવાથી સુખ દુઃખા