________________
૧૯૨
એ ચૈત્યવંદનાદિ સઘળેય ધર્મને વ્યાપાર, મહાસુખસ્વરૂપ મેક્ષની સાથે આત્માને જોડનારો હોવાથી “ગ” સ્વરૂપ મનાવે છે. તેમાં પણ ચૈત્યવંદનાદિ ક્રિયા કરતી વખતે સ્થાન અને વર્ણાદિને ઉપગ રાખવાથી વિશેષ કરીને “ગ' માર્ગની સાધના થાય છે. યોગની એ વિશેષ સાધનાના શાસ્ત્રમાં પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે. સ્થાન–મુદ્રાગ, વર્ણ–અક્ષર, અર્થ–શબ્દવાચ્ય, આલંબન-કાયેત્સર્ગાદિ અને નિરાલંબન–એકાગ્રતાપૂર્વક સિદ્ધનું સમરણ ઈત્યાદિ ગિના પાંચ પ્રકાર છે. એમાં પહેલા બે કર્મ-ક્રિયા ગ છે અને પછીના ત્રણ જ્ઞાનયોગ છે. એ પ્રત્યેકના પાછા ચાર ચાર ભેદ છે. ઈચ્છાગ, પ્રવૃત્તિગ, થિરગ અને સિદ્ધિગ. ચિત્યવંદનાદિ, કિયાને વિષે સ્થાન, વર્ણ, અર્થ અને આલંબન વિગેરેનું વિભાવન–વારંવાર સ્મરણ કરવું, એ અત્યંત કલ્યાણનું કારણ મનાયેલું છે. પ્રણિધાનાદિ આશા અને સ્થાનાદિ
ગેના ઉપગ વિનાની ક્રિયાને શામાં તુચ્છકિયાદ્રવ્ય કિયા તરીકે સંબોધી છે. સ્થાનાદિયેગ રહિત પુરૂષને ચૈત્યવંદનાદિ સૂત્રે ભણાવવાની પણ શાસ્ત્રો ના પાડે છે. સ્થાનાદિ રોગયુક્ત અનુષ્ઠાનના પણ ચાર ભેદ પાડવામાં આવ્યા છે. પ્રતિ-અનુષ્ઠાન, ભક્તિ-અનુષ્ઠાન, વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાન એ રીતે રોગના એંશી (૮૦) પ્રકારે શ્રીગવિશિકા આદિ ગ્રન્થમાં શ્રીહરિભદ્રસૂરીશ્વરાદિ મહા ર્ષિઓએ ફરમાવ્યું છે. પ્રણિધાનાદિ આશ, સ્થાનાદિ અને ઈચ્છાદિ વેગે તથા પ્રીતિ આદિ અનુષ્ઠાનનું સ્વરૂપ