________________
અનનુષ્ઠાન—ઉપયાગશૂન્ય અનુષ્ઠાન-સન્નિપાતથી ઉપર્હુત થયેલ મૂતિ આત્માને જેમ કોઈ પણ પ્રકારનું ભાન હાતુ નથી તેમ અતિશય મુગ્ધ એવા આત્માને કોઈ પણ પ્રકારની સમજણ વિના થતુ અનુષ્ઠાન, તે અનનુષ્ઠાન કહેવાય છે, સારાંશ કે એ અનુષ્ઠાન અનુષ્ઠાન જ નથી.
૧૯૯
તધૃત્વનુષ્ઠાન-જેમાં સદનુષ્ઠાન-તાત્ત્વિક અનુષ્ઠાન પ્રત્યે બહુમાન છે, મુકત્યદ્વેષ અથવા મુક્તિ પ્રત્યે કિંચિત્ અનુરાગ થવાથી શુભભાવ પણ રહેલા છે, તથા જે પિરણામે તાત્ત્વિક અનુષ્ઠાનરૂપે પરિણમવાનુ છે, તે તખેતુ અનુષ્ઠાન કહેવાય છે.
'
અમૃતાનુષ્ઠાન—
जिनोदितमिति त्वाहुर्भाव सारमदः पुनः । संवेगगर्भमत्यन्तममृतं मुनिपुंगत्राः ॥ १ ॥ "
આ અનુષ્ડાન શ્રી જિનેશ્વરાએ કહેલું છે” માટે એજ એક તત્ત્વ છે એવા પ્રકારની પરિણતિથી ભાવસાર-શ્રદ્ધાપ્રધાન અને સવેગગભ –મેાક્ષની અભિલાષા સહિત કરાતા અનુષ્ઠાનને ગૌતમાદિ મહામુનિએ અમૃતાનુષ્ઠાન કહે છે. અમરણ-મુક્તિના અવઘ્ય હેતુ હોવાથી તેને અમૃત કહેવાય છે.
અમૃતાનુષ્ઠાનનું લક્ષણ ખાંધતાં અન્યત્ર પણ કહ્યુ' છે કે
તગત ચિત્તને સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણા;
'