________________
છે
.
. '
'
*
*
*
:
મા
,
-
મકર
3
:: WE
છનાં અનાદિ સંસારથી ઉત્પન્ન થયેલાં સમગ દળ એકદમ નાશ પામે છે.
સુપ્રસિદ્ધ કવિવર શ્રી સિદ્ધસેન દિવાકસરીશ્વરજી શ્રી કલ્યાણ મંદિર નામના પ્રસિદ્ધ સ્તોત્રમાં નીચે મુજબ ફરમાવે છે.
'आस्तामचिन्त्यमहिमा जिन ! संस्तवस्ते, नामापि पाति भवतो भवतो जगन्ति ।'
હે જિન ! અચિન્ય મહિમાવાળે આપનું સ્તવત તે દર રહે, પરંતુ આપનું નામ પણ ત્રણે જગતનું આ સંસારથી રક્ષણ કરે છે.
ભક્તામર સ્તંત્રમાં પણ આચાર્યશ્રી માનતંગસૂરિજી ભગવાન શ્રી ત્રાષભદેવ સ્વામીની સ્તુતિ કરતાં કરમાવે છે કે
'आस्तां तव स्तवन मस्तसमस्तदोष',
स्वत्संकथापि जगतां दुरितानि हन्ति ।' .
સમસ્ત દેષોને નાશ કરનાર આપાં સ્તવન તે કર રહો. પરંતુ આપની સંકથા-નામનું કીર્તન ૫ણ જાતના પ્રાણીઓના પાપને હણે છે.
આ રીતે તેમનું નામ ગ્રહણ પણ ભવ્ય જીને - ઉપકારક હોવાથી અહીં સામાન્ય અર્થ સહિત પરમાત્માનાં કેટલાંક નામ અભિધાન ચિંતામણિ આદિ ગ્રંથોના આધારે રજુ કરવામાં આવે છે. "अर्हन् जिनः पारगतनिकालवित्क्षीणाष्टकर्मा परमेष्ठ्यधीश्वरः । शंभुः स्वयम्भूभगवान् जगत्प्रभुस्तीर्थकरतीर्थकरो जिनेश्वरः ॥१॥ ધ-૬
I',
'
'
' '
'
-
-
-
- -
કે
? '
.
.