________________
- ૧૦૬
,
,
,
छिन्नमूलो यथा वृक्षो, गतशीर्षो यथा भटः । धर्महोनो धनी तद्वत् , कियत्कालं ललिष्यति ॥ ७ ॥
મૂલરહિત જેમ વૃક્ષ તથા મસ્તકરહિત જેમ સુભટ તેમ ધર્મરહિત ધનાઢ્ય કેટલે કાળ ટકી શકશે સમૃદ્ધ રહી. શકશે ? (૭)
धराऽन्तःस्थ तरोर्मूलमुच्छ्रयेणाऽनुपीयते । अदृष्टोऽपि तथा प्राच्यधर्मा लक्षेत संपदा ॥ ८ ॥
ધરતીની અંદર રહેલ સલ જેમ વૃક્ષની ઉંચાઈથી માપી શકાય છે. તેમ અદશ્ય એ પણ ધર્મ પ્રવેપાર્જિત. પુણ્ય સંપત્તિ વડે ઓળખી શકાય છે. (૮)
धर्मादघिगतैश्वर्यो, धर्ममेव निहन्ति यः । વાર્થ સુમારિ, ૪ સ્વામિદ્રોપાતરી છે કે
ધર્મથી એશ્વર્યને પામેલે જે ધર્મને જ હણે છે, તે સ્વામિ દ્રોહને પાતકી ભગતિને કેવી રીતે પ્રાપ્ત કરવાનું છે? (૯)
धर्मस्य फलमिच्छन्ति, धर्म नेच्छन्ति मानवाः । फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः ॥१०॥
મનુષ્ય ધર્મના ફલને ઈચ્છે છે પણ ધર્મને ઈરછતા. નથી પાપના ફલને ઈરછતા નથી પણ પપને આદરપૂર્વક કરે છે. (૧૦)
चला लक्ष्मीश्चलाः प्रोणाश्चलं चंचलयौवनम् । चलाऽचलेऽस्मिन् संसारे, धर्म एको हि निश्चलः ।।११।।
A
:
:
ક
-
3
:
**
*
.
.