________________
રામ કાળખાણ મારા styqmotavisnage se"
sreen years experies suratવાવાળાના
. આ નામ
Agw'* ની
મજા માણતા દકws NIBE Sarvo
વયં અબ્રાનું સેવન કરે નહિ, અન્ય પાસે કરાવે નહિ અને જે તેવું કાર્ય કરતા હોય તેને ભલા જાણે નહિ.
પરિગ્રહ સ્વયે રાખે નહિ, અન્ય પાસે રખાવે નહિ અને જે રાખતા હોય તેની અનુમોદના કરે નહિ.
ઉપર મુજબ અહિંસાદિ પાંચ મહાવ્રતનું પાલન કરનારા અને ગૃહસ્થીઓએ પિતાના માટે બનાવેલા નિર્દોષ આહારથી ધર્મના સાધનભૂત પિતાના શરીરને ટકાવનારા, કનકમાં તથા પત્થરમાં, અખમાં અને દુઃખમાં, ભકિત કરનારમાં અમર ભક્તિ નહિ કરનારમાં, પૂજકમાં અગર નિદકમાં, દુનિયાના તમામ જી ઉપર સમભાવ રાખનારા (સામાયિકમાં રહેનારા) અને માત્ર ઘર્મને જ ઉપદેશ આપનારા ગુરૂઓ કહેવાયું છે. તે સંબંધી અન્યત્ર પણ એક સ્થળે કહ્યું છે કે--
ધર્મ ઘર્મા , સ ધર્માચાઃ | सत्त्वेभ्यो धर्मशास्त्रार्थदेशको गुरुरुच्यते ॥" ॥१॥
જે ધર્મના જાણ હય, ધર્મને આચારનારા હોય, હમેશાં ધર્મ માટે તત્પર હોય અને પ્રાણીઓને ઘણું શાસ્ત્રને સમ્યગ્ર ઉપદેશ કરનારા હોય તે ગુરૂ કહેવાય છે
વળી તેઓ નીચે મુજબ પાંચ સમિતિ અને ત્રણ રાપ્તિનું પાલન કરવામાં સતત ઉદ્યમશીલ હોય છે. સમિતિ અને ગુપ્તિનું સ્વરૂપ યેગશાસ્ત્રમાં નીચે જણ કહ્યું છે.
" :.
ક
રોડ
કા
કા દo 2,
1
Rીમાં
TV PI
૩૫. ચાગશાસ્ત્રમાં