________________
રા
તા થાક ઉતરી જાય છે. કષાયથી તપી ગય હોય તે શાન્ત થાય છે. આપત્તિ વગેરેથી ગિસઢ છની ગય· ડાય તા સૂઝવાળ અને છે અને સ્થિર-વ્યાકળ અન્ય હાય તે, સ્થિર થાય છે. ૩૧ વગેરે ધર્માંશ્રવણથી ખીજા પણ ઘણા લાલુભા થાય છે. જે તે બુદ્ધિના આઠ ગુણેામાં શ્રવણ ગુણુ કહેવાયા છે, તથાપિ હમેશાં ધર્માં શ્રવણ કરનારને ઉત્તરાત્તર અનેક સદ્ગુણેાની પ્રાપ્તિ થાય છે, એ ફળની પ્રધા નતા બતાવવા માટે અહી' જુદો બતાન્યેા છે.
છે અજીણુ વખતે ભાજન ન કરવુ.
અજીણ વખતે લેાજન ન કરવુ. અજીણ હાવા છતાં ભાજન કરવાથી સર્વ રાગની વૃદ્ધિ થાય છે. કારણ કે રણ માત્રને મળ સા કહ્યું છે કે
"
૧. દુન્યવાળા આડા થવા. ૨. અપાનવાયુ દુગ ન્ય વાળા થયા, ૩. ઝાડા કાચા થયા, ૪. શરીરના સાંધા તૂટવા. ૫ ખારાક ઉપર અરૂચી થવી, . એડકાર ખાટા અને ગન્ધવાળા આવવા, આ છ અજીણના લક્ષણા છે. ૨ આગળ વધીને અજીણુ થી મૂર્છા, બહુ ખકવાટ, ઉલટી, અધિક થુક, શરીર થાવુ, ચકરી આવવી વગેરે અનેક
9
३१ क्लान्तमिहोज्जति खेदं तप्तं निर्वाति बुध्यते मूढम् । स्थिरतामेति व्याकुलमुपयुक्त सुभाषितं चेतः ॥
३२ मलवातयो विगन्धो, विड्भेदो गात्रगौरवमरुच्यम् ।
अविशुद्धश्चोद्गारः, षडजीर्णे व्यक्तलिंगानि ॥
'
ચો. શા.ટા.