________________
૪૭
ચૈતન્યવાન પરીપકાર વિનાના કેમ હોઈ શકે ? મનુષ્ય ચાર પ્રકારના હોય છે.
નિઃસા ઉપકારી અર્થાત અપકારી પ્રત્યે પણ
ઉપકારી,
૨. ઉપકાર કરનાર પ્રત્યે પ્રતિ ઉપકારી. ૩. ઉપકાર ને પણ વિસરી જતાર.
૪. ઉપકારી પ્રત્યે પણ અપકારી..
-આમાં પહેલા એ પ્રકારના મનષ્યા ધર્મ તે માટે લાયક છે.
હો અંતરગ શત્રુઓના ત્યાગ કરવા
કામ, ક્રોધ, લોભ, માન, સદ અને હા એ આત્માના છે અંતર`ગ શત્રુઓને ત્યાગ કરવા. એટલે કે-અયેાગ્ય કાળ કે અાગ્ય સ્થળે કામ-ક્રોધાદિ કરવાં નહિ. કારણ કે-તે ઉત્તમ પુરૂષાની ઉત્તમતાના ઘાતક છે. તેન. સ્વરૂપ આ પ્રમાણે છે.
તે પારકી સ્ત્રી, અપરિણીત કન્યા, કે વિધવા સ્ત્રી વગેરેની સાથે દૃષ્ટ વિષયની ઈચ્છા તેનાં નામ કામ. આપત્તિજનન ખેલવા કે કેપ
. અવિચારીપણે પોતાને કે પરને હૃદયના રાષ-ધમધમાટ ગુસાપૂર્વક કઠોર કરવા તે. ક્રોધ,
દાન ચેગ્ય સુપાત્રને કે દયાપાત્ર આત્માઓને કેવા રાગ્ય વસ્તુ પાતાની પાસે હોવા છતાં ન આપવી તેનું નામ