________________
-
-
-
-
-
:
:
'
કે
' ક'
'
કે
''
કરી ની છે
,
વાર
ના
લાભ, અથવા કારણ વિના પણ બીજીની પાસેથી ધન લેવાની ઈચ્છા કરવી તે લોભ.
0 દરાહે ચઢવું. અથવા વ્યાજબી પણ વચન ન સ્વીકારવું તે માન,
પણ સારૂં કુલ, શરીરમાં બળ, ઉચ્ચ જાતિ, ઘણું ધન, વિદ્વત્તા, સુંદર રૂપ વગેરે પ્રાપ્ત થવાથી અહંકાર કરવામાં કે બીજાને આપણાથી હલકો પાડવામાં કારણ રૂપ મનને. પરિણામ તે સદા
છે કારણ વિના બીજાને દાખી કરીને કે, પિતે જીગર, શિકાર વગેરે અનર્થકારી કાર્યો કરીને ખુશ થવું તે હ.
એ રીતે અગ્ય સ્થળે કરેલાં આ કામ-ક્રોધાદિ, 'આત્માના અંતરગ શત્રુભૂત બની આત્મગુણોરૂપી ધનને નાશ કરે છે, માટે દુઃખના કારણભૂત આ છ અંતરંગ શત્રુઓને. ત્યાગ કરવા જરૂરી છે. હજી ઇન્દ્રિયોના સમુદાયને વફા કરનાર શa
કાન, આંખ, નાક, જીભ તથા ચામડી એ પાંચે ઇન્દ્રિ ચેની શબ્દ રૂપ, ગંધ, રસ અને સ્પર્શરૂપ પિતાપિતાના વિષયમાં અધિક પડતી આસકિતને ત્યાગ કરવે. અર્થાત. વિકારને અટકાવવું તે ઈન્દ્રિયજય કહેવાય છે. આ રીતે ઈન્દ્રિયના વિકારોને કાબુમાં લેવાથી મનુષ્યને બાહ્યઅભ્ય: તર મહાન સંપત્તિ મળે છે, કહ્યું છે કે
ઈન્દ્રિયોને અસંયમ તે દુઃખનો માર્ગ છે અને ઇન્દ્રિ, ઉપર વિજય મેળવવું તે સંપદા (સખ)ને માર્ગ છે. એ.
-
A
=
'
'
પી .
**
કર
-
'
*, *
:
-
' ના નામ Bodiwasi
Ni
Ras
,
:
-
-