________________
બાકીના ચોથા ભાગને ભવ્ય એટલે જેનું પોષણ કરવાની પિતાની ફરજ છે તેવા આશ્રિતનપષણ કરવામાં વાપરે ૨૪
કેટલાકે તે કહે છે કે ધનિક પર આવકો અડધે કે તેથી વધારે ભાગ જીવનના પ્રધાન કાર્યરૂપ ધર્મમાં વાપરે અને બાકીને અડધે ભાગ આ લેકના બાકીના કાર્યોમાં. ખર્ચે અન્યત્ર કહ્યું છે કે-ધર્મ, ચેર, અતિ અને, રાજ, એ ચાર ધનના ભાગીદાર છે. ધર્મરૂપ ભાગીદારખં અપમાન, કરવાથી અર્થાત ધર્મમાં નહિ ખર્ચવાથી બાકીના ત્રણ ભાગી- દા બળાત્કારે પણ ધનતું હરણ કરી લેશે ?
પંચસત્રતા બીજા સૂત્રમાં કહ્યું છે કે આવકના પ્રમાણમાં દાન, ભગ, પરિવારનું પોષણ અને ધનને સંગ્રહ કરે.૨૭
રેગ જેમ શરીરને દુર્બળ બનાવી પુરૂષને વ્યવહાર માટે નાલાયક બનાવી દે છે, તેમ આક્ષે વિચાર્યા વિના કરેલ ખર્ચ પણ દરિદ્ર બનાવી સંસારના કે આત્માના દરેક २४ पादमायान्निधिं कुर्यात्पादं वित्ताय शोधयेत् ।
મોજઃ પ, પાટું મીંચોળે ચો. રીe. २५ आयाद नियुञ्जीत, धमें यद्वाऽधिकं ततः ।
शेषेण शेषं कुर्वीत, यत्नतस्तुच्छमैहिकम् ॥ .. २६ चत्वारो धर्मदायादा धर्मचौराग्निभूभृतः ।। २७ तहा लाहोचिअदाणे लाहोचिअभोगे
लाहोचिअ परिवार लाहोचिअनिहिकरे सिओ ।। पंचसूत्र.
*
*
*