Page #1
--------------------------------------------------------------------------
________________ P - | = 3 શ્રી ચિત્રાવાલયગછિય શ્રીમાન રેવેન્દ્રસૂરિત– 6. 20 : 'હું રાજકુમારી સુદર્શના ચરિત્ર યાને 000ના સમળી-વિહાર Serving Jinshasan এ ক ল্যঞ্জহে বি থাকা 075250. gyanmandir@kobatirth.org લેખક : પ. પૂયોગનિષ્ઠ આચાર્ય વિજયકેશરસૂરીશ્વરજી મહારાજ સાહેબ પ. પૂ. પંન્યાસ શ્રી હેમપ્રભાવિજ્યજી મહારાજ સાહેબની આચાર્યપદવીની સ્મૃત્તિ નિમિત્ત, દ્રવ્ય સહાયક : શેઠ બાબુ અમીચંદ પન્નાલાલ શ્રી આદિશ્વર જૈન ટ્રસ્ટ, વાલકેશ્વર મુંબઈ-૬ પ્રકાશક : શ્રી મુક્તિચંદ્ર શ્રમણ આરાધના દ્રસ્ટ, મુક્તિનગર ગિરિવિહાર તલેટી રોડ, પાલીતાણા-૩૬૪૨૭૦ પદવી પ્રદાન દિન, સંવત-૨૦૪૪ % માગશર સુદ 6, ગુરુવાર તા. 26-11-1987, પ્રત : 1500 PP Ac Gunratnasuri MS
Page #2
--------------------------------------------------------------------------
________________ / 2 / 5280 ॐ अई नमः D પ્રસ્તાવના | ઉત્તમ પુરુષે પિતાનું જીવન ઉચ્ચ પતિએ મકવ સાથે પિતાને પ્રતીતિવાળા પરિચિત આત્મોપગી વિષયાનું પરોપકારાર્થે અનેક પ્રકારે પ્રતિપાદન કરવાને પણ ચૂકતા નથી. આ વાત તેમના કેપગી પારમાર્થિક કાર્યો પરથી નિર્ણિત થઈ શકે છે. - રાજકુમારી સુદશનાનું જીવનવૃત્તાંત ચિત્રાવાલયગીય શ્રીમાન દેવેન્દ્રસૂરિશ્રીએ માગધી ભાષામાં લખેલું છે. રસિક કથા વાર્તા કે જીવનચરિત્ર વાંચવા સાંભળવામાં પ્રતીતિ ધરાવનારી અને તત્વજ્ઞાનમાં પ્રવેશ નહિ કરી શકનારા જીવની બુદ્ધિને ઉત્તેજિત કરીને તત્ત્વજ્ઞાનને લાયક બનાવવામાં આચાર્યશ્રીની આ કૃતિ (આ ચારિત્રની રચના) ઘણી ઉપકાર કર્તા છે. આ ચરિત્ર બનાવીને આચાર્યશ્રીએ પુત્રાદિ સંતતિ પ્રત્યે મમતાળુ માતાનું અનુકરણ કર્યું હોય એમ મારું માનવું છે. બીમારીના વખતમાં પુત્રવાત્સલ્યમાતા બચ્ચાંઓને કટુક ઔષધાદિ ઉપચાર કરે છે. બચ્ચાઓ એ ઔષધ લેવાને જ્યારે આનાકાની કરે છે ત્યારે હાલી માતા સાકરને મીઠે કકડો બતાવી કડવું' ઔષધ પી જવાને લલચાવે છે. સાકરની લાલચથી પણ કટુક ઔષધ પીતા પરિણામે તે બાળકો નિરોગી બને છે આ જ પ્રમાણે ઉંમરમાં તેમ વ્યવહારમાં પ્રૌઢ છતાં આત્મિક લાગણી ઉત્પન્ન કરે તેવા તત્વજ્ઞાનમાં બાળજીને આધિ, વ્યાધિ, ઉપાધિથી અથવા જન્મ-મરણાદિથી પીડાતા જાણી, એકાંત જનવત્સલ આચાર્ય શ્રી પરિણામે સુખરૂપ 1 છલા વર્તમાનમાં કડવાં ઔષધતુલ્ય, તત્વજ્ઞાનને બોધ આપે છે, છતાં તેના ભાવિ પરિણામને નહિ જાણનારા બાળક Juntun Aaradhak in
Page #3
--------------------------------------------------------------------------
________________ તુલ્ય છે જ્યારે તે તત્વજ્ઞાન તરફ અણગમ ધરાવે છે. ત્યારે સાકરના મીઠાં કાંકરા સમાન વર્તમાનમાં તત્કાળ મીઠાશ આપનાર ઉત્તમ જીવન ચરિત્ર અને મનહર આખાઈકાઓ (કથાઓ) સાથે તત્વજ્ઞાનને બેધ આપે છે. કથાની રસિકતા સાથે તત્વજ્ઞાનનો બોધ લઈને વિચારવાન થોગ્યતા વધવા સાથે તત્વજ્ઞાનના અનુભવી થઈ પરિણામે આત્મજ્ઞાની થવારૂપ નિરેગતા પામે છે. એ રીતે પણ પરોપકારી પુરુષોને પુરુષાર્થ ફળીભૂત થાય છે. આ આચાર્યશ્રીએ પણ આવું જ અનુકરણ કર્યું છે, એમ મારું માનવું છે. મલયાસુંદરી ચરિત્રની માફક આ ચરિત્રમાં એક જ વાર્તા પૂર્ણ થતા સુધીમાં લખાયેલી નથી પણ અનેક પ્રક્ષેપક કથાઓ, ધમ દેશનાદિ પ્રસંગમાં દાખલ કરવામાં આવી છે, આમ કરવાનું કારણ પૂર્વે બતાવ્યું છે તેમ છને અનેક પ્રકારે ધર્મબોધથી વાસિત કરવા એ જ છે. વળી કેટલાક પ્રસ ગે એવા હોય છે કે દષ્ટાંત આપવાથી ઘણી સહેલાઈથી સમજ થવા સાથે તે સંસ્કાર દઢીભૂત થાય છે. આવા ઈરાદાથી દાખલ કરાયેલા દષ્ટાંત જીવનચરિત્રના દૂષણના બદલે ઉપદેશની સચેટ અસર કરવા માટે ભૂષણરૂપ થાય છે. જીવન ચરિત્રે સાંભળવાથી કે વાંચવાથી શું ફાયદાઓ થાય છે અથવા તેમાંથી મનુષ્યએ શું શું ગ્રહણ કરવું જોઈએ. તે વાત આ ચરિત્રમાં જ પ્રસંગોપાત જણાવવામાં આવી છે. એટલે તે વિષે અહીં લખવામાં આવતું નથી. - આ ચરિત્રની ઉત્થાનિકા સીધી રીતે થયેલ નથી પણ પિતાની બહેનના મરણથી પીડાતા અન્તઃકરણને શાંતિ આપવા માટે ધનપાળ ગિરનારના પહાડ ઉપર જાય છે ત્યાં તેને વનર નિકાયની દેવી કિન્નરી સાથે મેળાપ થાય છે. તેના મુખેથી ધનપાળ પાસે આ ચરિત્ર પ્રગટ થયેલું છે. Jun Gun Aaradhak Ac. Gunratnasuri MS || 3 |
Page #4
--------------------------------------------------------------------------
________________ 4. આ કિન્નરી આ ચરિત્રની નાયિકા સુદશનાના ભવની (તેની) ધાવમાતા છે. સુદર્શનાના દેવભૂમિનાં લાંબા વખતના નિવાસમાં આ ધાવમાતાના અનેક ભા થયા છે. કિન્નરીના પાછલા ભવમાં તે ચંપકલતા નામની રાજકુમારી હતી. તેને વિવાહ મહસેન રાજા સાથે થયેલ હતું. આ મહસેન રાજા તે ધાવમાતાને (સુદર્શનાના ભવમાં) પુત્ર હતે. ચ'પકલતા સાથે લગ્નની ગાંઠથી જોડાવા માટે મહસેન રાજા સમુદ્ર રસ્તે જતા હતા તેવામાં દુર્ભાગ્યના યોગે તે વહાણ ખરાબ રસ્તે ચડી જવાથી વિમળ પર્વતના ખડક સાથે અફળાઈને ભાંગી જાય છે. રાજા તે પર્વત પર ચડે છે. ચંપકલતા પણ દિવ્ય પાદુકાના બળથી તે પહાડ પર રહેલા મંદિરમાં દર્શન કરવા આવે છે. તેને દેખી રાજા હિત થાય છે. પૂર્વ જન્મની માતા પર મહિત થયેલ પુત્રને જાણી સંસારની વિષમ સ્થિતિનું ભાન કરાવવા માટે ચંડ વૈદ્યમુનિ તે પહાડ પર આવે છે. આ ચંડવૈદ્ય મુનિ સુદર્શનને નાનો ભાઈ (પાછલા જન્મમાં) થાય છે. દેવનું પૂજન કરી બહાર આવતાં ચંપકલતા મુનિને દેખે છે. રાજા વૃક્ષની એથે છુપાઈ જાય છે. જ્ઞાની મુનિ તેને ઉદ્દેશીને ચંપકલતા આગળ ધર્મોપદેશ આપે છે. ધર્મોપદેશ આપ્યા બાદ " આ જિન મંદિર અહી કોણે બંધાવ્યું? આ ચંપકલતાના પ્રશ્નના ઉત્તરમાં રાજકુમારી સુદર્શનનું ચરિત્ર કે જે તે પ્રશ્ન સાથે સાજિત હતું તે મુનિશ્રી કહી બતાવે છે. તે ચરિત્રના પ્રસંગમાં મહસેન અને ચંપકલતાના પાછલા ભવના ચરિત્રો આવી જાય છે. જે સાંભળી પ્રતિબંધ પામેલ મહસેન સાધુજીવન સ્વીકારે છે. ચંપકલતા દેવી સુદશનાના મોહથી ચારિત્ર ન લેતા સમળી વિહારમાં વારંવાર આવતી સુદર્શન દેવીના સમાગમમાં આનંદ માની ગૃહાવાસમાં કુમારીપણે જીવન ગાળે છે. છેવટે દેવી સુદર્શનાના મોહથી તીર્થસ્થાનમાં અધિષ્ઠાતૃપણાનું નિયાણું કરે છે અને મરણ પામીને કિન્નરીના ભવને પામે છે. દેવી સુદર્શનાના ઉચ્ચ અધિકારી પશુની અને પિતાના હલકી જાતના કિન્નરીપણાના પદની * સરખામણીથી તેમજ માનવ જીંદગીમાં સર્વ સામગ્રી મળ્યા છતાં દેવી સુદર્શનાના મોહથી તીર્થની અધિષ્ઠાતૃ થવા AC Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus |4| -- 18
Page #5
--------------------------------------------------------------------------
________________ કરેલા નિયાણાના કારણથી પિતાની જીંદગીને ખરો ઉપયોગ ન કરી શકવાથી થતે કિન્નરીને પશ્ચાત્તાપ પોતાની માફક માનવ જીદગી હારી ન જવા માટે ધનપાળને કરેલી ભલામણ સર્વ બિના આ ચરિત્રની આગળ પાછળ આવેલી છે. વચલા ભાગમાં રાજકુમારી સુદર્શનાનું જીવન ચરિત્ર છે. સમળી જેવા તિયચના ભવમાંથી રાજકુમારી જેવા માનવભવમાં આવવામાં નિમિત્તકારણું પરમકૃપાળુ મુનિરાજના મુખથી પંચપરમેષ્ઠી મહામંત્ર શ્રવણ અને તેમને પ્રબળ અસરકારક તાવિક બંધ હતે. તાવિક બોધથી પરમુખ કર્તા વ્યાકર્તવ્યના વિવેક વિનાના અને પંખી જેવી મૂઢ (અજ્ઞાન) દશામાં રહેલા પ્રાણીઓ પર પણ શાંત પ્રકૃતિવાળા મહાત્માઓના દઢ સંક૯૫ની કેવી સચોટ અસર થાય છે, તે આ કુમારીના વૃત્તાંતમાંથી નોંધ લેવા જેવું છે. રાજકુમારીના સંબંધમાં પ્રભુ ભક્તિનું ફળ, જીવની હિંસાનું વિષમ પરિણામ, મહાન પુરુષની આંતર કરુણામય લાગણી અને દઢ સંકલ્પ. નમસ્કાર, મહામંત્રને પ્રભાવ, પૂર્વ જન્મ, ત્યાગમાગ, ગૃહસ્થાશ્રમની સરખામણી સુદર્શનાનો વૈરાગ્ય, ગુરુ પ્રત્યેને પૂજ્યભાવ, દ્રવ્યને સદુપયોગ અને ધર્મમય જીવન વિગેરે દરેક પ્રસંગે મનન કરવા સાથે આદર કરવા ગ્ય છે. તે સાથે શાણી શીળવતીનું પવિત્ર જીવન કે જે સુદર્શનાના વર્તમાન જીવન સાથે જોડાયેલું છે. તેના દરેક પ્રસંગો ઘણી બારીકાઈથી સ્મરણમાં રાખવા ગ્ય છે. જેમ આ ચરિત્રના પટમાં રેખા તુલ્ય સતી શીલવતી છે તે સાથે મહાત્મા વિજય કુમાર મુનિ તે પણ પવિત્રતાને એક નમૂનો છે. આ ચરિત્રના પ્રસંગમાં આવેલા દષ્ટાંત અને ઉપદેશમાં મુખ્ય તરીકે ધન્ના, ધર્મયશા મુનિ, કર્મના વિપાકે, ગૃહસ્થના નિત્ય કર્તવ્ય, જ્ઞાનદાન, અભયદાન, ધમૅપગ્રહદાન, શિયળધર્મ, તપશ્ચરણ, ભાવધર્મ, જ્ઞાનરત્ન સમ્યગ્દર્શન, ચારિત્રરત્ન, આસ્તિકનાસ્તિક વાદ, જ્ઞાન દર્શન અને ચારિત્રની એકયતા, અશ્વાવધ તીર્થ, જિનમંદિર બનાવવાની અને પૂજન કરવાની વિધિ, સમળી વિહાર, આજ્ઞાપત્ર, કિન્નરીને સંવાદ, ધર્માધર્મનાં પ્રત્યક્ષ કેળ, કળીકાળની સ્થિતિ, ગૃહસ્થના બાર વત, છે || 5. Jun Gun Aaradhak PAC Gunratnasuri MS.
Page #6
--------------------------------------------------------------------------
________________ અગિયાર પ્રતિમા અને ગિરનારને સંઘ આ સર્વ વિષયને સમાવેશ આ ચરિત્રમાં થાય છે. - દષ્ટાંતમાં અનગદત્ત, મેઘરથ, વીરભદ્ર, કળાવતી, વિષ્ણુકુમાર, નરવિક્રમ, શ્રેયાંસકુમાર, મારુદેવા, નરસુંદર, મહાબળ, જીણું વૃષભ અને શીળવતીના અગિયાર પુત્રો વિગેરે વિચાર પૂર્વક વાંચી અનુકરણ કરવા જેવા છે. કુમારી સુદર્શનનું આખું જીવનચરિત્ર પ્રાયે પવિત્ર વિચારે અને પવિત્ર જીવનથી ભરપૂર છે. વિચાર કરતાં એકંદર સામાન્ય જીવોથી લઈ વિચારવાન છ પયતના સર્વ મનુષ્યને પિતાની લાયકાત અને લાગણીના પ્રમાણુમાં ફાયદો કર્તા છે. આ માગધી ચરિત્ર સાંભળવાને લાભ પ્રાયે કોઈને જ મળતું હોવાથી અને તેમાં ઉપયોગી ઉપદેશ સમાયેલું હોવાથી મેં તે ચરિત્રનું ગુજરાતી ભાષામાં ભાષાન્તર કર્યું છે. આ ભાષાંતર અક્ષરશઃ કરવામાં આવ્યું નથી, છતાં તે સહેલાઈથી સમજી શકાય તેવું લખવા માટે કાળજી રાખવામાં આવી છે. 1967 નું ગયું ચોમાસું મારા ગુરુશ્રી પંન્યાસજી કમળવિજયજી સાથે ઊંઝામાં કરવામાં આવ્યું હતું. વખત અને શાંતિ વિશેષ હોવાથી આ ચરિત્રનું ભાષાંતર ત્યાં લખવામાં આવ્યું છે. વાંચનાર વાચકેએ તેમાંથી શક્તિ અનુસાર યોગ્ય અનુકરણ કરવા પ્રયત્ન કરે. ન સં, 1968 પિષ વદ 1 પં, કેશરવિજય ગણી મુ. માણસા Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trus
Page #7
--------------------------------------------------------------------------
________________ T7 . સુદર્શન ચરિત્ર (પ્રતાકારે) પ્રથમ આવૃત્તિના બે બેલ શેઠ શ્રી બાબુ અમીચંદ પન્નાલાલ આદિશ્વર દહેસારનો ઈતિહાસ તથા ' મૂળનાયક ભગવાન શ્રી આદિશ્વરજી દાદાની મૂતિની આશ્ચર્યજનક ઘટના વિ. સં. 1959 ના અરસાની આ વાત, ત્યારે વાલકેશ્વરમાં જેનેનાં ગણતરીનાં ઘરે, ઈતની વસ્તી પણ એછી. એ વખતે વાલકેશ્વરમાં બાબુ શેઠ અમીચંદ પન્નાલાલજી કુટુંબ પરિવાર સાથે રહે, તેમની ધર્મપત્નીનું નામ શ્રી કુંવરબેન. શેઠ શ્રી મૂળવતની તે ગુજરાત પાટણના પણ વર્ષોથી મુંબઈ વાલકેશ્વરમાં આવીને વસેલા. ઝવેરાતને એમને ધધ. શેઠશ્રીના ધર્માત્મા ધર્મપત્ની કુંવરબાઈ ખૂબ જ ધર્મ ભાવનાવાળા બહેન હતા એટલે એમને એક વાત હંમેશાં રંજ રહ્યા કરતે કે આત્મકલ્યાણમાં પરમાલબન જેવા જિનેશ્વરદેવની મૂર્તિના દર્શનને મને-સહુને લાભ ન મળે એ તે એક મેટા દુર્ભાગ્યની બાબત ગણાય એટલે એક જિનમંદિર અહી બંધાવાય તે | કેવું સારૂં? એ શુભ વિચાર એક શુભ પળે પ્રગટયો. એ વિચાર એમના પિતાના પતિ શ્રી અમીચંદજી આગળ વ્યક્ત કર્યો. શેઠ અમીચંદજી પણ અત્યન્ત ધર્મ શ્રદ્ધાળુ સુશ્રાવક હતા. શેઠશ્રીએ શેઠાણીની ઉત્તમ ભાવનાને વધાવી લીધી અને શાસનદેવ આપણી ભાવનાને સફળ કરે એવા ઉદ્ગારો કાઢયા. શેઠ અમીચંદજીને આવેલું સ્વપ્ન શેઠ શ્રી અમીચંદજીને પૂજ્ય મુનિરાજ શ્રી મોહનલાલજી મહારાજ ઉપર ઘણી આસ્થા, તેથી ઝવેરી P.P.ACGunratnasuri M.S. Jun Gun Aaradhak Trus il II
Page #8
--------------------------------------------------------------------------
________________ 8. બજારમાં જતા પહેલાં ભૂલેશ્વર લાલબાગમાં બિરાજમાન ગુરુદેવને હંમેશાં દર્શન-વંદન કરતા. પિતાની ધર્મપત્નીની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા વાલકેશ્વરમાં અત્યારની જે જગ્યા છે તે જ જગ્યા જિનમંદિર માટે શેઠશ્રી વિગેરેએ પસંદ કરી. યથા સમયે મેઘનાદ મંડપથી ઓળખાતું એક મજલાવાળું શિખરબંધી, ભવ્ય જિનમંદિર પિતાના ખર્ચે તૈયાર કરાવ્યું પણ મૂળનાયક તરીકે પ્રાચીન પ્રતિમા ક્યાંથી લાવવા? તેની શેઠશેઠાણી ચિંતા કરતા હતા, ત્યાં એક મંગલ રાત્રે શેઠ અમીચંદજીને શાસનદેવે સ્વપ્ન આપ્યું. સ્વપ્નમાં અત્યારે જે મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાન બિરાજમાન છે તેનાં જ દર્શન કરાવ્યાં અને સાથે જણાવ્યું કે “આ ભગવાન ખંભાતના એક જિનમંદિરના સેંયરામાં છે. તમે ખંભાત જાવ અને એ જ ભગવાનને તમારા બંધાવેલા દેરાસરમાં બિરાજમાન કરે” આવું સુંદર સ્વપ્ન આવવાથી શેઠશ્રીને હર્ષ સમાતું ન હતું. શેઠાણું પણ રાજી થયા. શેઠે પૂજ્ય મોહનલાલજી મહારાજને આ વાત કરી અને પ્રતિષ્ઠાના મુહૂત બાબત પૂછયું. ગુરુદેવે કહ્યું કે “સબ અચ્છા હો જાયેગા. ગુરુદેવના આર્શીવાદ લઈ શેઠ બજારમાં ગયા, ત્યાં એકાએક ગુરુદેવે તેડું મોકલ્યું, શેઠ ગુરુદેવ પાસે આવ્યા, પૂજ્ય ગુરુદેવે આજ્ઞા કરી આજે જ ખંભાત જાઓ અને ત્યાંના સંઘપતિ જે મૂર્તિઓ આપે તે લઈને મુંબઈ તરફ પ્રયાણ કરે. શેઠને ગુરુદેવ ઉપર અનન્ય શ્રદ્ધા એટલે તેઓ ખંભાત ગયા. સુશ્રાદ્ધ સંઘપતિ નગરશેઠ પિપટભાઈને મળ્યા તેમની સાથે રહીને બે ચાર દેરાસરમાં દર્શન કરતાં કરતાં એક દેરાસરના ભંયરામાં જે મૂતિ સ્વપ્નમાં જોઈ હતી તે જ મૂર્તિ જોઈ. શેઠ ખૂબ જ પ્રસન્ન થયા, નગરશેઠ પાસે માંગણી કરી. આ પ્રતિમા આપવાનું શેઠશ્રીનું મન ન હતું પણ અમીચંદભાઈએ લાભાલાભનાં કારણે સમજાવ્યા એટલે છેવટે સંમત થયા અને તરત જ તે પ્રતિમાજીને મુંબઈ લાવવામાં આવ્યા. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak True
Page #9
--------------------------------------------------------------------------
________________ શાસનદેવનું આપેલું સ્વપ્ન સફળ થયું અને વિ. સં. 1960 ના માગસર સુદ ૬ના દિવસે પૂ. ગુરુદેવ મિહનલાલજી મહારાજની પુણ્ય નિશ્રામાં શેઠ શ્રી અમીચંદજી બાબુ તથા તેમના ધર્મપત્ની શ્રી કુંવરબાઈ સજોડે ઘણા ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક ભવ્ય મહોત્સવ સાથે પ્રતિષ્ઠા કરી. પહેલે માળે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા શ્રી અમીચંદજી બાબુના બાળ સુપુત્ર શ્રી દોલતચંદજી તથા સીતાપચંદજી કુટુંબ સાથે રહીને કરી. આમ આ દેરાસરો આ નાનકડો ઈતિહાસ છે. ત્યારપછી આ દેરાસરની સગવડતાઓ અને રેનક વધારવામાં શેઠ શ્રી સીતાપચંદજી સપરિવાર તથા તેમના વડિલ બંધુશ્રી દોલતચંદજીના સુપુત્ર શેઠ શ્રી ચંદુભાઈ તથા રાજુભાઈ વિગેરે તથા ટ્રસ્ટી મંડળના સહકારથી સારે એ ફાળો આપતા રહ્યા છે. આ મંદિર ભારત સરકારના પર્યટન ખાતાએ મુંબઈમાં જોવા લાયક સ્થળોમાં દાખલ કરેલ હોવાથી દર વર્ષે હજારે પ્રવાસીઓ આ મંદિરમાં દર્શને આવે છે. શેઠ શ્રી બાબુ-અમીચંદ પન્નાલાલ આદિશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ શાસનના અનેક કાર્યોમાં ઉદાર ભાવે સહકાર આપતું એનું નામ જગતમાં રેશન કરી રહ્યું છે. આ ટ્રસ્ટ અનેક નૂતન જિનાલયના નિમણુમાં, જીર્ણોદ્ધારમાં, સાહિત્ય પ્રકાશનમાં સારો લાભ લઈ રહ્યું છે. પરમ પૂ. પંન્યાસજી હેમપ્રભવિજયજી ગણિવર્યશ્રીએ સંવત ૨૦૪૩ની સાલમાં ટ્રસ્ટની વિનંતિને માન્ય કરીને અત્યંત ઉલ્લાસ સાથે અનેકવિધ આરાધના યુક્ત ચાતુમસ કર્યું ને ત્યાગ મૂર્તિ ગુરુદેવ સરળ સ્વભાવી સૌજન્ય મૂર્તિ એવા પંન્યાસજી મહારાજને પિતાના આંગણે 5. પૂ૦ આચાર્ય વિજય મેરૂપ્રભસૂરીશ્વરજી મ. સા.ના વરદ હસ્તે તથા બીજા આઠ આચાર્ય ભગવતે આદિ પદવીધરે તેમજ સાધુ સાધ્વીજીઓ તેમજ શ્રાવક શ્રાવિકાP.P.Ad Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust I ll
Page #10
--------------------------------------------------------------------------
________________ | 10 | ઓની વિશાળ હાજરીમાં શાનદાર મહામહોત્સવ કરવા પૂર્વક આચાર્ય પદ પ્રદાનને મહાન લાભ દ્રરટીગણ તથા શ્રી સંઘે લીધે ને તે આચાર્ય પદવીની સ્મૃતિ નિમિત્તે પૂજ્ય દાદાગુરુ યોગનિષ્ઠ આચાર્ય વિજયકેશરસૂરીશ્વરજી મ. સા. લિખિત સુદશના ચારેત્ર પ્રતાકારે ખાસ સાધુ સાધ્વીજીઓની માંગ હોવાથી પ્રકાશિત કરેલ છે. આચાર્યદેવ શ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મ.ને અલ્પ પરિચય પૂજ્યશ્રીને જન્મ આખ્યપ્રદેશની રાજધાની હૈદ્રાબાદ શહેરમાં થયે હતો. પિતા -નરસિંહ સ્વામી અને માતા લક્ષમીબાઈના મોટા પુત્ર–વીરાસ્વામી (કિશોરકુમાર) નામને શોભાવતા હતા. 12 વર્ષની વયે ગુજરાતમાં આગમન થયું. 15 વર્ષની વયે અમરેલીમાં સૌરાષ્ટ્ર કેશરી મુનિરાજ ભુવનવિજયજી (આ. વિ. ભુવનરત્નસૂરી) મ. સા.ના એક જ પ્રવચને પૂર્વના સંસ્કાર જાગ્યા સંયમને રંગ લાગે. સં. ૨૦૦૭માં અમદાવાદ કિકાભટ્ટની પિળમાં સંયમ ગ્રહણ કરી પૂજય ગુરુદેવના ચરણમાં 16 વર્ષની વયે જીવન સમષિઁત કરી વીરા સ્વામીમાંથી મુનિ હેમપ્રભવિજયજી બન્યા. પૂજ્ય દાદાગુરુ આ. વિ. ચંદ્રસૂરીશ્વરજી મ. અને પૂજ્ય ગુરુદેવ આ. વિ. પ્રભવચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં રહી જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, વિનય, વૈયાવચ્ચાદિ ગુણની ઉપાસના સાથે સં. ૨૦૨૦માં ખભાત ચાતુર્માસમાં પૂજ્ય દાદાગુરુની નિશ્રા અને આશીર્વાદ અને પંડિતવર્ય શ્રીમાન છબીલદાસ કેશરીચંદના પ્રયત્ન નિત્ય પ્રવચનની શરૂઆત થઈ માતૃભાષા તેલુગુ હોવા છતાં પૂ. ગુરુદેવેની અસીમ કૃપાએ ગુજરાતી હિન્દીમાં કાવ્યમય અને ખી શૈલીમાં વૈરાગ્યમૃતનું પાન કરાવી અનેક ભાવિકેના અંતરાત્મામાં દિવ્યજ્ઞાનની જ્યોતિ પ્રગટાવી છે. AcGunratnasudi M.S. 10 || 11 Jun Gun Aaradhak Trus
Page #11
--------------------------------------------------------------------------
________________ સં. ૨૦૩૨માં પાલીતાણા ખાતે પૂજ્ય ગુરુદેવના વરદ હસ્તે ગણિપદ અને સં. ૨૦૩૫માં અમદાવાદ ખાતે પંન્યાસ પદથી વિભૂષિત થયા. પૂજ્ય દાદાગુરુ આ. વિ. ચંદ્રસૂરીશ્વરજીની ભાવનાનુસાર પૂજ્ય ગુરુદેવ આ. વિ, પ્રવિચંદ્રસૂરીશ્વરજીએ વૃદ્ધગ્લાન સાધુ સાધ્વીજી આદિ ચતુર્વિધ સંઘની આરાધના માટે જે શ્રી મુક્તિચંદ્રશ્રમણ આરાધના ટ્રસ્ટ ગિરિવિહાર પાલીતાણા ખાતે સ્થાપના કરેલ છે. તે સંસ્થા 13-14 વર્ષથી અજોડ સેવા કરી રહેલ છે. તે સંસ્થાને પિતાના ઉપદેશ દ્વારા વિકસિત કરેલ છે. જ્યારે સં. ૨૦૩૩માં પિતાના પૂજ્ય ગુરુદેવને સ્વર્ગવાસ થયે ત્યારે પિતાને વિનીત શિષ્ય મુનિશ્રી મલયચંદ્રવિજયજી આદિ ઠાણા બે જ શિખરજી આદિ કલ્યાણભૂમિઓની યાત્રા કરી મુંબઈ, કલકત્તા, બેંગ્લોર, મદ્રાસ, હૈદ્રાબાદ વિગેરે શહેરમાં ચાતુર્માસ અને પ્રતિષ્ઠાએ, ઉપધાને, ઉજમણુ, છરી પાલિત સંઘ, સંસ્કાર શિબિરે દ્વારા અપૂર્વ શાસનપ્રભાવના સાથે મદ્રાસમાં બે યુવાનને દીક્ષા, બાલી શહેરમાં ચાર મુમુક્ષુ કુમારને ધામધૂમથી દીક્ષા આપી સાત શિષ્યના, બેપ્રશિષ્યના ગુરુ દાદાગુરુપદે સ્થાપિત થયેલા, આવા જ્ઞાની સંયમી અનેક રીતે શાસનપ્રભાવક એવા મહાન પુરુષ આચાર્યપદને શોભાવતાજિનશાસનની પ્રભાવના કરતા સદા જયવંતા વતે. આ પ્રતના પ્રકાશનમાં આર્થિક સંપૂર્ણ સહકાર આપનાર શેઠશ્રી બાબુ અમીચંદ પન્નાલાલ આદિશ્વર જૈન ટ્રસ્ટ વાલકેશ્વર, તેમજ તેના ટ્રસ્ટીગણને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એ જ શ્રી મુક્તિચંદ્રશ્રમણ આરાધના ટ્રસ્ટના ટ્રસ્ટીગણ મુક્તિનગર ગિરિવિહાર, તલેટીગ્રેડ, પાલીતાણા (સૌરા) - જ P.P. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust
Page #12
--------------------------------------------------------------------------
________________ પ. પૂ. આ. વિ. હેમપ્રભસૂરીશ્વરજી મ. સા.ના ૨૦૪૬ના નૂતન વર્ષની મંગળ પ્રભાતે પંચમ પ્રસ્થાનની પૂર્ણાહુતિ પ્રસંગે ગવાયેલ ગીત. | 12 II તરગે અરિહંત સિદ્ધતણે લાલરંગ, સોળ વર્ષે સંયમે રમ્યા, ચારિત્રાચારે રમ્યા, પીળો રંગ હે ગુરુ હેમપ્રભસૂરિજીને જ્ઞાન તણા જામ પીધા, વિનયના સાજ સજ્યા; જન્મ જેને હૈદ્રાબાદ, હાલી લમીબેન માત, ભક્તિ ભર્યા હદયી વિચરે ગુરૂજીના સંગમાં છે. પીળ૦ 4 નૃસિંહ પિતાકુલે જાણે, ઉગ્યું સનલ પ્રભાત; વીર સ્વામી નામે સેહે બાલ સંસ્કારમાં છે. પીળ૦ 1 ગણિપદ પાલીતાણામાં, પંન્યાસપદ રાજનગરમાં માતાની ગોદમાં ને ધરતીની સેડમાં, ઝળકી રહ્યા મુમ્બાપુરીએ સૂરીપદમાં; ખેલતા જાણ્યા રંગ ખોટા સંસારમાં; ગુરુજીએ યોગ્ય જાણી સોહાવ્યા નિજ પદમાં છે. પીળે૫ રમ્યા સંતા કૂકડી ધર્મ મિત્ર તણા સંગમાં હો. પીળ૦ 2 | હેચ વાળા° 2 | દેય હજાર ત્રેત્રીસ સાલે પ્રભાવચંદ્ર ના પ્રવિચંદ્ર ગુરુ નિહાળી, વિધાણી આંખડી, ગુરુ સ્વર્ગે સીધાવ્યા, કેસરની સૌરભે લાગી સંસાર શેરી સાંકડી; સમુદાય સુકાન હેમપ્રભસૂરીને સેપે; ના મુંઝાણુ રગ ભય, જોબનીયાના મોહમાં છે. પીળ૦ 3 ગચ્છાધિપતિ બિરૂદ ધરે શ્રી સંઘ હર્ષમાં છે. પીળ૦ 6 Jun Gun Aaradhak Trust 12 c. Guntatnasuri M.S.
Page #13
--------------------------------------------------------------------------
________________ 13 || ગુરૂજીના ભાવરૂપ સ્મૃતિ વિહારમાં, | આદિશ્વર દાદાની છાંયે પાલીતાણા તીર્થમાં ચક્કવિહ સંઘ દીન-દુઃખીને થાયે સાંભળ જ્યાં, ચેથું પ્રસ્થાન શ્રી અજાહરા તીર્થમાં હો. પીળ૦ 10 ચમકી રહ્યું નામ જેનું પુનિત સિદ્ધક્ષેત્રમાં છે. પીળ૦ 7 | મુખ પર જ્યોતિ ઝગે નયણે કૃપા શ્રોત વહે, પ્રતિષ્ઠા ઉપધાન અંજન, કીધાં કાંઈ શાસન કામ, વાણુ મીઠી મીઠી જાણે, અમૃતના નીર ઝરે, રાત-દિ પીયાજ કરૂ થાય ભક્તિ દિલમાં છે. પીળ૦ 11 બ્રહ્મ જ્યોતિ છે પ્રધાન, જીભમાં મહુ મહાન; કઠીન એવી સાધના દિવ્ય આરાધના, પતિતને પાવન કરી, લાવે ધર્મપથમાં છે. પીળ૦ 8 પાંચમા પ્રસ્થાનની પૂર્ણ થઈ કામના; પંચમ પ્રસ્થાન જૈન શાસનમાં મહાન છે, | વંદન કરૂં હાથ જોડી પુનિત એ ચરણમાં છે. પીળ૦ 12 સેળ દિવસની સાધના મહાન છે જ્ઞાન રેખા મુક્તિની દેખાડી અમને તારજો, એ નીરખે નહી નારીમુખ, આયરબિલ તપમૌનમાં છે. પીળ૦ 9 | નૂતન વર્ષની પ્રથમ પ્રભાતે વંદના સ્વીકાર દેય હજાર ચુંમાલીસે ત્રણ પ્રસ્થાન કર્યા, વિજયી રહે તેમ ગુરુ શાસનના આકાશમાં હો. પીળ૦ 13 જો || 13 || P.P.AC. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #14
--------------------------------------------------------------------------
________________ -= | | 14 પાનું લીટી 4 11 સહન 14 11 અશુદ્ધ अनंतविज्ञाना ઔધિક ચિત્ત નજર કર્યા ધમને 17 11 4 નજરે કયાં 4 તાર શુદ્ધિપત્રક શુદ્ધ પાનું લીટી અશુદ્ધ अनंतविज्ञान 101 અનિમિષ અનિમેષ ઔધિક 105 3 સહજ ચિત્ત 108 મારો મારા 4 112 11 ધર્મને 113 15 ભયભયથી ભવભયથી તારા 120 14 125 3 પરિણામ પરિમાણુ ( 10 સંસારની માફક સમુદ્ર સમુદ્રની માફક થતાં સંસાર આકt 186 2 શમણું શ્રવણ વિષયે 190 13 શ્રમણ. શ્રવણ લાગી નિમિત્ત નિમિત્ત 249 8 દેખતી 253 11 say Jun Gun Aarada Trust ૧૫ર થોડી નિશ્ચય ધતાં આનંદ વિષયને રાગી 14 - 13 12 કુડામાં વીe 5na 11 કુંડમાં દેખાતી. સામાન્ય રીતે માનવી,
Page #15
--------------------------------------------------------------------------
________________ પાનું 269 લીટી 12 15E. સદુહવાતે 15 અશુદ્ધ ફેરવાની સાંભળી દિઆને આપન શુદ્ધ ફેરવવાની સંભાળી દિશાઓને આપને * 2 मुजंतो भुजंतो 297 13 309 333 346 શત્રના તૈયાર શત્રુઓને તૈયારી શ્રત અભવસ્થ પાનું લીટી અશુદ્ધ શુદ્ધ 413 4 સદુહવાતે 415 5 સદ્ભાવના એ છે સદ્ભાવનાઓ ભાવે છે. 416 11 સવેરંગથી સંગરંગથી 417 6 417 6 मासतो भासंतो 418 સર્વાર્થસિદ્ધિ સર્વાર્થસિદ્ધ 420 સચિત સંચિત 441 11 સદુદ્ર હતું સદુદ હવે 446 7 ઇલિ કાગતિએ ઈલિકા ગતિએ સંકોચ વિકેચ સંકેચ વિકાસ રત્નનું 479 15 ભવમાં ભાવમાં 510 12 પછી પછી 513 શરીનું શરીરનું 354 અવસ્થ કરીકે મને 376 394 13 398 398 15 મન શકતો રહે તે શકાતે રહેતા / 15 ફરતો 411 10 Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak Trust
Page #16
--------------------------------------------------------------------------
________________ 16. 110 કા અનુક્રમણિકા | પ્રકરણ વિષય પ્રકરણ વિષય 1 ધનપાળ અને ધના 13 સ્ત્રીરત્ન સુંદરીનું જીવન વૃતાંત્ત 2 રૈવતાચળને પહાડ અને સ્વાનુભવ 14 શિયળવતીનું હરણ 3 કિન્નરીને ઈતિહાસ અને રામ મહસેન 15 દુઃખીને બેલી ભગવાન, સ્વધર્મને મેળાપ 99 4 ચંપકલતા અને ચંડવેગ મુનિને ઉપદેશ 16 ધર્મયશ ચારણમુનિ 5 આ જિનપ્રાસાદ કેણે બંધાવ્યો 17 કમને વિપાક અને ધર્મોપદેશ 118 6 સ્ત્રી રત્ન અને રાણી ચંદ્રલેખા 18 ગૃહસ્થના નિત્ય કર્તવ્ય.. 130 7 સુદર્શનને જન્મ 19 પૂર્વ જન્મસ્થાને જવાને સુદર્શનને આગ્રહ 134 8 અષભદત્ત સાર્થવાહ. 20 માતાને મેહ-પુત્રીને દિલાસો. 139 9 સુદર્શનને જાતિસ્મરણ જ્ઞાન સિંહલ દ્વોપને છેવટને નમસ્કાર 145 10 જાતિ અનુભવ-પૂર્વ જન્મ 22 વિમલગિરિને પહાડ અને મહાત્માનું દર્શન 152 11 સુદર્શનાને વૈરાગ્ય-પુરોહિતને 23 વિજયકુમાર 158 -- ગૃહસ્થાશ્રમમાં રહેવાને ઉપદેશ. 12 ગૃહસ્થાશ્રમ અને ત્યાગમાર્ગની તુલના | 24, જ્ઞાનદાન 177 ધમધર્મવિચાર 25 અભયદાન Gurratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #17
--------------------------------------------------------------------------
________________ 203 224 257 275 332 પ્રકરણ વિષય 26 ધર્મ ઉપગ્રહ દાન 27 શિયળધર્મ તપશ્ચરણ 29 ભાવધર્મ ભરૂય અને ગુરુદશન સદ્ધ અને જ્ઞાનરત્ન સમ્યગ્દર્શન-બીજુ રત્ન મિથ્યાત્વ-નરસુંદરરાજા 34 સમ્યચ્ચારિત્ર-ત્રીજુ રત્ન નાસ્તિકવાદ આસ્તિકવાદ - 35 જ્ઞાન-દર્શન–ચારિત્ર ત્રણે સાથે જોઈએ 36 અશ્વાવબોધતીર્થ 342 376 399 420 438 442 455 472 પ્રકરણ વિષય 37 જિનમંદિર બનાવવાની અને પૂજન કરવાની વિધિ 482 38 સમળી વિહાર અને આજ્ઞાપત્ર 486 39 સુદર્શનનું ધર્મમય જીવન અને દેવભૂમિમાં ગમન 40 આપનું આગમન અહીં કયાંથી થયું છે? 509 41 હું અહીં શા માટે આવ્યો છું ? 521 42 કિન્નરીને પશ્ચાત્તાપ 535 43 ધનપાળ અને કિન્નરીને સંવાદ 543 44 ગૃહસ્થધમનાં બારવ્રત અને અગ્યાર પ્રતિમા 563 45 કિન્નરીની વિદાયગિરી અને આભાર 580 46 ગિરનારજીને સંઘ અને પૂર્ણાહુતિ 586 ક 17 P.P. Ac Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust
Page #18
--------------------------------------------------------------------------
________________ | 10 || 0. 0 પરમ પૂજ્ય યોગનિષ્ટ આચાર્યદેવેશ શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મ. શ્રી લિખિત ૨મૌલિક સાહિત્ય , 1. યોગશાસ્ત્ર (ભાષાંતર) 15-50 [ 10. મહાબલ મલયાસુંદરી ચરિત્ર [પ્રતાકારે 25-00 2. ધ્યાનદીપિકા 11-25 11 રાજકુમારી સુદર્શન ચરિત્ર 15-00 3. ગૃહસ્થધમ નીતિમય જીવન 11-25 12. 5 પ્રિતાકારે 31-00 4. પ્રબંધ ચિંતામણિ 13, આત્મજ્ઞાન પ્રવેશિકા | (હિન્દી) 4-00 5. શાંતિને માગ 4-00 14. શાનિકા માગ 7-00 6. સમ્યગ્રદશન 15. ગૃહસ્થ ધર્મ 5-00 7. આત્મવિશુદ્ધિ 4-00 16. ધર્મોપદેશ તત્વજ્ઞાન 8. પ્રભુના પંથે જ્ઞાનને પ્રકાશ 4-00 17. આત્માને વિકાસક્રમ અને 9. મહાબલ મલયાસુંદરી ચરિત્રપુસ્તકાકારે] 15-00 | મહામહને પરાજય 11-00 : પ્રકાશક તથા પ્રાપ્તિસ્થાન : * શ્રી મુક્તિચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટ | * શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પુસ્તક ભંડાર ગિરિવિહાર, મુક્તિનગર, પાલિતાણા (સૌરાષ્ટ્ર) | જૈન ભોજનશાળા સામે, શંખેશ્વર-૩૮૪૨૪૬ * સેમચંદ ડી. શાહ પાલિતાણા પીન-૩૬૪૨૭૦ (સૌરાષ્ટ્ર) Jun Gun AaradhnakTT 9 & 0 1-00) જ
Page #19
--------------------------------------------------------------------------
________________ 5 ૧દા શ્રી મુક્તિચંદ્ર શમણુ આરાધના ટ્રસ્ટ ગિરિવિહાર એટલે વૃદ્ધ, ગ્લાન એવા સાધુ-સાધ્વીજી આદિ ચતુર્વિધ સંઘ માટે આરાધનાનું અપૂર્વ સ્થાન 5 પૂતોગનિષ્ઠ આચાર્ય વિજય કેશરસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય રન અધ્યાત્મયોગી પ. પૂ. આ. વિજયચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની ભાવનાનુસાર ગછ કે સમુદાયના ભેદભાવ વગર વૃદ્ધ પ્લાન સાધુ સાધ્વીજી આદિ ચતુર્વિધ સંઘની આરાધના માટે પૂજ્યશ્રીના શિષ્ય રત્ન પ. પૂ આ. વિજયપ્રવચન્દ્રસૂરીશ્વરજી મ. સા.ના ઉપદેશથી સંવત 2031 ના શ્રી મુક્તિચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટની સ્થાપના થયા બાદ ગિરિવિહાર તેમજ આજુ બાજુના લેમાં ચતુર્વિધ સંઘ માટે જુદા જુદા કેન્દ્રોનું નિર્માણ થયેલ છે. સાથે સાથે ગિરિવિહાર જૈન ભોજનશાળા તથા ધર્મશાળાનું નિર્માણ થતાં હજારો યાત્રાળુ લાભ લઈ રહેલ છે, ચતુર્વિધ સંઘની વૈયાવચ્ચે તેમજ આ સંસ્થા પ. પૂ. યોગનિષ્ઠ આ. વિજ્યકેશરસૂરીશ્વરજી મ. સા. પ્રણિત શ્રેષ્ઠ સાહિત્યનું પ્રકાશન કરી અહ૫ મૂલ્યમાં જૈન સમાજને ઉત્તમ સાહિત્ય આપી મતભક્તિ સાથે અનુકંપા દાન, અન્નક્ષેત્રમાં ભૂખ્યા માનવીઓ એક ટાઈમ ફ્રીમાં ભોજન પેટ ભરીને મેળવે છે, ભાગ્યશાળી દાનવીર દાતાઓના સહકારથી સંસ્થા સર્વાગીણ વિકાસી બનેલ છે. Ac Gunratnasuri MS. Jun Gun Aaradhak The | 19 &
Page #20
--------------------------------------------------------------------------
________________ | 20 || આ શાસન સુભટ તમોએ અજ્ઞાનરૂપી અંધકારમાં અથડાતા મહિને મિથ્યાત્વમાં અટવાયેલા એવા અનેકોનું રક્ષણ કરી, અજ્ઞાન તિમિરને હટાવી સાચો સાધુતાને આધાર રસ્થંભ જિન આણા અને ગુરુ આણું પાળી, પળાવી સાચા અર્થમાં આપે જે તપાગચ્છાધિરાજનું બિરૂદ ધારણ કર્યું અને આપના ગુણનું સામ્રાજ્ય વધારી શાસનમાં અદ્વિતીય પ્રતિભા દર્શાવી એવા ગુણના ભંડાર શાસન સ્થંભ શ્રી મુક્તિવિજયજી ગણિના (શ્રી મૂલચંદજી)મ. સા. ના કરકમલમાં પ્રતાકારે પ્રગટ થતું આ ગ્રંથ રત્ન અર્પણ કરી ધન્યતા અનુભવીએ છીએ. આપણુ ગુણોનું કીર્તન કરનાર ચરણરજ હેમપ્રભસૂરી | | 20 || Ac. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #21
--------------------------------------------------------------------------
________________ | 38 અ નમ: | चित्रवालगच्छीय श्रीमान् देवेन्द्रसरिकृत રાજકુમારી સુદર્શન ચરિત્ર સુદર્શના પ્રકરણ પહેલું धनपाल अने धन्ना अनंतविज्ञानाविशुद्धरूपं निरस्तमोहादिपरस्वरूपम् / नरामरेन्द्रकृतचारुभक्तिं नमामि तीर्थेशमनंतशक्तिम् // 1 // અનંત વિજ્ઞાનવાળા, વિશુદ્ધ આત્મસ્વરૂપવાળા, મોહાદિ પર સ્વરૂપ-વિભાવદશાને દૂર કરનારા અને મનુષ્ય તથા દેના ઇન્દ્રોવડે ઉત્તમ ભક્તિ કરાતા એવા, અનંત શક્તિમાન તીર્થકર દેવને નમસ્કાર કરું છું. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tr?
Page #22
--------------------------------------------------------------------------
________________ સુદર્શન સંસારના ત્રિવિધ તાપરૂ૫ ગ્રીમ ઋતુથી પીડાયેલા જીવોને ધર્મદેશનારૂપ પુષ્પરાવર્તા મેઘને વરસાવી શાંત કરનાર વિશમાં તીર્થકર શ્રીમાન મુનિસુવ્રતસ્વામીને નમસ્કાર કરું છું કે જેના શાસનમાં રાજકુમારી સુદર્શનાની ઉત્પત્તિ થયેલી છે. તેમજ તત્ત્વજ્ઞાનદાતા શ્રીમાનું ગુરુવર્યને પણ ત્રિવિધ નમસ્કાર કરું છું. ( વિશાળ દક્ષિણ ભારતવર્ષના મધ્ય ખંડમાં અનેક ઊંચા શિખરોથી ઘેરાયેલો નંદિવર્ધન નામને રમણિક પહાડ શોભી રહ્યો છે. તેના અગ્નિખૂણાના ભાગમાં હિરણ્યપુર નામનું એક મોટું શહેર છે. ત્યાંના લોકો આધિ, વ્યાધિથી મૂકાયેલાં હોય તેમ ધનાઢ્ય અને સ્વસ્થ હતાં. મનુષ્યની વસ્તિથી તેમજ લક્ષ્મીના સમૂહથી તે શહેર ભરપૂર હતું. તે શહેરમાં જિનેશ્વરની આજ્ઞા પાળનાર, તેમના કહેલ તત્ત્વમાં પ્રવીણુ, અને ધર્મના કાર્યમાં આગેવાનીભર્યો ભાગ લેનાર વર્ધમાન નામને શ્રેષ્ઠી રહેતો હતો. તેને ધર્મરૂપ ધનમાં અત્યંત પ્રીતિવાળી ધનવતી નામની પત્ની હતી. વિનય, નમ્રતા, શીયળ, સત્ય, સરલતા અને સંતેષાદિ ઉત્તમ ગુણોએ કરી, તેણીએ પિતાના પતિનું મન સ્વાધીન કરી લીધું હતું. “ખરેખર આ ગુણો સિવાય પતિને સ્વાધીન કરવાનું બીજું વશીકરણ શું હોઈ શકે ?" સંસારવાસના ફળરૂપ આ દંપતીને કાળાંતરે એક પુત્ર પુત્રીની પ્રાપ્તિ થઈ. “સુશિક્ષિત ધalaalaBaaaaaaaaaaaaaaહકાલાકાકાહાણET|] 92AC Gunratnasuri MS Jun Gun Aaradhak Trus 1
Page #23
--------------------------------------------------------------------------
________________ સુદર્શન અને અશિક્ષિત, સદ્ગુણી અને દુગુણી માતા-પિતાના ગુણોને વારસો તેમના સંતાનમાં ઉતરે છે.” આ કહેવત આ બન્ને બાળકોના સંબંધમાં સત્ય કરી હતી. કેમકે તે બન્ને બાળક સદ્ગુણી હતાં. સદૂગુણી માતા, પિતાઓ હોવા છતાં બાળકોને જેવા સહવાસમાં રાખવામાં આવે છે તેના પણ ગુણ અવગુણની અસર તે બાળકો ઉપર થાય છે. “સોબત તેવી અસર” આ કહેવત પ્રમાણે ઘણીવાર બને છે. તેમજ કુમળી વયનાં બાળકો ઉપર ગુણ અવગુણની અસર તત્કાળ થતી અનુભવાય છે, માટે બાળકોના પાલક પણ સદૂગુણી જ હોવા જોઈએ. | 3aa [B]EBશિશિશિશશશશશશ શશશશશશશ શાહ આ વાત તે બુદ્ધિમાનું શ્રેષ્ઠીથી તેમજ તેમનાં પત્નીથી અજાણી ન હોવાથી ગુણવાન પાલકની દેખરેખ નીચે તે બાળકોને ઉછેરવામાં આવ્યાં હતાં અને દગુણી બાળકોના સહવાસ તેમને દૂર રાખવામાં આવ્યાં હતાં. ટૂંકમાં કહીએ તો બન્ને બાળકને કેળવવામાં તે દંપતીએ ઘણો સારો પ્રયત્ન કર્યો હતો. અને તેમના પ્રયત્નના પ્રમાણમાં તે બન્ને બાળકો સદૂગુણી બન્યાં હતાં. || Elaaaaaaaaaaaaaaaaaaaaaaa 3 | વ્યવહારિક જ્ઞાનથી મનુષ્યને આ જન્મ કેટલેક દરજજે સુખરૂપ નિવડે છે, પણ ધાર્મિક જ્ઞાન સિવાય આ અને ભાવી જિંદગી સુખરૂપ થતી નથી. આ વાત આર્યાવર્તમાં ભાગ્યે જ કેઈથી અજાણ હશે. “મનુષ્યએ સારાં કામોથી ધર્મ કરવો જોઈએ. શુભાશુભ કર્તવ્યનું ફળ P.P. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak The
Page #24
--------------------------------------------------------------------------
________________ સુદર્શન દરેક જીવોને ભોગવવું પડે છે. કર્યું તેવું પામીએ અને વાવ્યું તેવું લણીએ.” ઈત્યાદિ અનુભવ આર્યાવર્ત માં રંકથી રાજા પર્યત સર્વને થોડો ઘણો હોય છે. કારણ કે ધર્મની વાસના આ દેશમાં કાંઈ થોડા વખતથી શરૂ થઈ નથી, પણ ઘણા લાંબા વખતથી આ દેશ ધર્મકર્તવ્ય માટે મગરૂર છે. એટલે પિતાના બાળકોનું ભલું ઈચ્છનાર દીર્ધ દૃષ્ટિવાળા દંપતીએ આ બાળકને જેમ વ્યવહારમાં પ્રવીણ કર્યો તેમ આત્મઉન્નત્તિ અને ઉત્તરોત્તર ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરાવવા માટે ધર્મમાર્ગમાં પણ સુશિક્ષિત કરવા પ્રયત્ન શરૂ કર્યો. I4 | જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ–આ નવ તો જે જૈનના મુખ્ય સિદ્ધાંતરૂપ છે, તેમાં આ બન્ને બાળકે પૂર્વજન્મના સંસ્કારથી થોડા વખતમાં જ પ્રવીણ થયાં. આત્મા છે. નિત્ય છે. કર્મને કર્તા છે. કર્મને ભક્તા છે. મોક્ષ થઈ શકે છે અને તેને માટે ઉપાય પણ છે. આ છ દ્વારની સમજમાં તેઓએ ઘણો સારો પ્રયત્ન કર્યો હતો. આ તત્ત્વજ્ઞાન ઉપરના શ્રદ્ધાનને સમ્યકત્વ કહેવામાં આવે છે. બાળપણના ઔધિક પણ તાત્ત્વિકજ્ઞાનથી તે બાળકનું હૃદય સુવાસિત થયું હતું. પુત્ર ધનપાલ ઉત્તમ સત્ત્વવાનું અને અપ્રમાદી હતો. તેનું સમ્યકજ્ઞાન નિર્મળ અને c. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust
Page #25
--------------------------------------------------------------------------
________________ શ્રદર્શન | ||FEલાકાષaataaaaaaaaaaaaaaaaa સદઢ હતું. ધર્મક્રિયામાં તેને ઘણી સારી રુચિ હતી. પરમાત્માના પવિત્ર નામસ્મરણમાં તે નિરંતર અસંતોષી હતો, અર્થાત્ નિરંતર તેના મુખમાં પરમાત્માનું પવિત્ર નામ રફૂરતું હતું. સંસારચક્રમાં પરિભ્રમણ કરવાથી તેને મહાન ખેદ થતો હતો. અને તે પરિભ્રમણ દૂર કરવા માટે જ દેવ. ગન વિનય અને તેમની પવિત્ર આજ્ઞા શિર પર ઉઠાવવાને તે નિરંતર પ્રયત્ન કરતો હતો. ધર્મના સારભૂત રહરનું તે નિરંતર મનન કરતો હતો અને જ્ઞાનના પ્રકાશથી જેમ બને તેમ કામ, ક્રોધાદિ અંધકારને હઠાવતો હતો. ટૂંકમાં કહીએ તો આ ધનપાળે પોતાની નાની ઉંમરમાં અનેક ઉત્તમ ગુણો સંપાદન કર્યા હતાં. પુત્રી ધનવતી સ્વભાવથી જ માયાળુ અને શાંત સ્વભાવની હતી. તેનું હૃદય પવિત્ર વિચારથી સ્વચ્છ હતું. તેના મેહક નેત્રો નિર્વિકારી અને તેજસ્વી હતાં. તેના મુખની સૌમ્યતા ચંદ્રને પણ શરમાવતી હતી. તેની ગંભીરતા સમુદ્ર સાથે સરખાવાય તેવી હતી. સંતોષ મર્યાદા વિનાને હતો. તેની ઉદારતા મોટા દાનેશ્વરીઓને પાછી હઠાવે તેવી હતી. ધર્મ તરફ તેની વિશે લાગણી હતી. તેમજ પોતાના મોટા ભાઈ તરફ તે વિશેષ સ્નેહભાવ રાખતી હતી. ઘણા જ ભદ્રિક સ્વભાવવાળો, આત્મકલ્યાણની પ્રબળ ઈચ્છાવાન અને ધર્મમાં વિશેષ રુચિવાળે ધર્મ પાળ નામને ધનપાળને મિત્ર હતો. મહાત્મા પુરુષોને આ તો સિંહનાદ છે કે Jun Gun Aaradhak Ad Gunratnasur MS. |||BaaaaaaaaaaaaaaaaaaBaa[B[EE
Page #26
--------------------------------------------------------------------------
________________ સુદશના ITEDaaaaaaaaaaaaaaaaaaawaaBE यावत्स्वस्थमिदं कलेवरगृहं यावच्च दूरे जरा / यावच्चेंद्रियशक्तिरप्रतिहता यावरक्षयो नायुषः // आत्मश्रेयसि तावदेव महति कार्यः प्रयत्नो महा नादीप्ते भुवनेऽहि कूपखननं प्रत्युद्यमः कीदृशः // 1 // જ્યાં સુધી આ શરીરરૂપ ગૃહ મજબૂત છે, જ્યાં સુધી જરા (વૃદ્ધાવસ્થા) દૂર છે, જ્યાં તે સુધી ઇન્દ્રિયની શક્તિ અપ્રતિહત (બરોબર કાર્ય કરે) છે, અને જ્યાં સુધી આયુષ્યનો ક્ષય થયો નથી ત્યાં સુધીમાં જ ઉત્તમ આત્મય માટે મહાન પ્રયત્ન કરી લે. ઘરમાં આગ લાગ્યા પછી તે વખતે ક દવાનો ઉદ્યમ શું ઉપયોગી છે ? અર્થાત કાંઈ ઉપયોગી નથી. પૂર્વ કર્મના કલિષ્ટ ઉદયને લઈ, ધના અકસ્માત રોગાતંકથી પીડાવા લાગી. માતા, પિતા તથા બંધુએ અનેક ઉપાય કર્યા છતાં અનિવાર્ય કર્મના પ્રબળ નિયમને લઈ ધન્ના નિગી ન જ થઈ. કર્મની ગતિ વિચિત્ર છે. રાજા છે કે રંક હે, વિદ્વાન છે કે મૂર્ખ હે, બલિષ્ટ હો કે નિર્બળ હો, કુટુંબવાન હો કે એકલો હો, કરેલ કર્મના અચળ નિયમે પિતાનું કામ તેના પર બજાવવાના જ. ચક્રવતી, બળદે, વાસુદેવ અને તીર્થકરોને પણ કરેલ કર્મ ભોગવવાં જ પડે છે, તે સામાન્ય માનવોની ગણત્રી જ શાની ? ધન્નાના સંબંધમાં અનેક ઉપાયો Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trus H|ERaaaaaaaaaaaaaaaaaaate TEE
Page #27
--------------------------------------------------------------------------
________________ સુદર્શના નિષ્ફળ જ નિવડયા. તેનું શરીર ઘસાતું ચાલ્યું. માતા-પિતાને કલ્પાંત કરતાં દેખી તે બાળાએ તેમને ઊલટો દિલાસે આપતાં જણાવ્યું કે માતાજી ! આપ આમ ઉદાસ શા માટે થાઓ છો? જન્મે તેને નાશ તો છે જ. મરણ કેઈને છોડતું નથી, તે પછી આવી કાયરતા શાને માટે કરવી? માતાએ કહ્યું, “વ્હાલી પુત્રી ! તારું કહેવું ખરું છે, પણ તારી આવી નાની ઉંમર, તેં સંસારનું સુખ કાંઈ પણ દેખ્યું નથી. શું તું આટલી ઉંમરમાં ચાલી જ જઈશ ?" ધન્નાએ કહ્યું, “માતાજી તમે આ શું બોલો છો ? તમારું વિવેકજ્ઞાન કયાં ગયું? આત્મા તે અમર છે. તેનું મરણ કયાં થાય છે? આ શરીર મૂકીને બીજુ લઈશું. ફાટી ગયેલ જીણું વસ્ત્ર કાઢી નાખી નવું પહેરવું તેમાં દુ:ખ શાનું? આત્માની ઉંમર અનંત છે. આયુષ્ય દરેક ભવમાં કર્તવ્યના પ્રમાણમાં બંધાય છે, તે તે હોય તેટલું જ ભેગવાય ને? સંસારનું સુખ શું દેખવું હતું ? મને આટલી ઉંમરમાં ધર્મની પ્રાપ્તિ થઈ. સત્ય-અસત્ય ઓળખાયું હવે આથી વિશેષ બીજું શું સુખ હોઈ શકે ? ગુરુમહારાજ કહેતા હતા કે : “આત્માનું જ્ઞાન જેને થયું છે તેને સર્વ સુખની પ્રાપ્તિ થઈ સમજવી.” સુખ-દુ:ખ મનની માન્યતા ઉપર કે જ્ઞાન ઉપર આધાર રાખે છે. મારું મન આનંદમાં છે. આ દેહ ત્યાગ થવાથી મારા મનમાં કોઈપણ ચિંતા કે ખેદ નથી. આ સર્વ આપને જ ઉપકાર છે. મારી બાલ્યાવસ્થામાં આપે ધાર્મિક સમજુતિવાળું તાવિકજ્ઞાન અપાવ્યું તો જ મારી આવી મનની પ્રબળ શાંતિવાળી સ્થિતિ થઈ રહી છે. II e II Jun Gun Aaradhak P.P.A. Gunratnasuri MS.
Page #28
--------------------------------------------------------------------------
________________ સુદર્શના EmકિકિકિકિકિકાણકાશBaaaaaa EJE] માતાજી! તે માટે આપે મારા પર જે ઉપકાર કર્યો છે તેને કંઈ પણ બદલો વાળવાને મારે પ્રસંગ ન આવ્યો એટલું જ મારા મનમાં ખટકે છે. મારા પિતાશ્રીએ પણ ધાર્મિક જ્ઞાન માટે મારા ઉપર તેટલો જ પ્રયાસ લીધો છે તે માટે તેઓને આભાર અનેક જિંદગીઓ પર્યત ચાલુ જ રહેશે. હું સર્વ જીવોને ખમાવું છું. વિશેષ પ્રકારે જેમના સહવાસમાં વિશેષ આવી છું તે સર્વને ખમાવું છું. મારો અપરાધ સર્વ જીવો ક્ષમા કરો, હું સર્વને માફી આપું છું. સર્વ છે મારા મિત્રો છે. મને કઈ સાથે વેર-વિરોધ નથી. ભાઈ ધનપાળ! તને વિશેષ પ્રકારે ખાવું છું. મારા તરફનો સ્નેહભાવ આજે પૂર્ણ થાય છે. હવે મારે મેળાપ સ્વર્ગલોકમાં જ થશે.” આટલું બોલતાં જ તે બાળા બેહોશ થઈ પથારીમાં ઢળી પડી. સહજવાર પછી પાછી શાંતિ વળી. ધનપાળે નજીકમાં બેસી તેનું મસ્તક પોતાના ખોળામાં લીધું. સાવચેતીથી પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્રનું સ્મરણ કરાવવા લાગ્યો. ધન્ના પણ એક ચિત્તથી માનસિક જાપ કરતી હોય તેમ મનમાં સ્મરણ કરવા લાગી. પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરતાં કરતાં સહજ વારમાં તેને પવિત્ર આત્મા આ દેહ મૂકીને ઈચ્છાસંપન્ન મનોરથવાળી દેવભૂમિમાં જઈ વસ્ય. અહા ! કેટલી બધી ક્ષણભંગુર સ્થિતિ ! આયુષ્યની અસ્થિરતા ! સંગની વિયોગશીલતા ! સ્નેહી વહાલા કુટુંબ વચ્ચે કલ્લોલ કરતી બાળા આ દુનિયા ઉપરથી બીજી દુનિયા ઉપર ચાલી ગઈ. Jun Guri Aaradhak Tru aataarohiiaaaaaaaaaaaaaaa|| 8 | A Gunratnasuri MS
Page #29
--------------------------------------------------------------------------
________________ સુદર્શના BE કaaaaaaaaaaaaaaaaaaaaaBEEE ધન્નાને વિગ તેના સર્વ કુટુંબને દુઃખરૂપ થઈ પડયો. તેમાં ધનપાળને વિશેષ પ્રકારે દુસહ દુ:ખ થયું. તેના નેત્રમાંથી અશ્રુને પ્રવાહ વહન થવા લાગ્યા. તેનું કઠોર હૃદય પણ કમળ થઈ રડવા લાગ્યું. તત્ત્વજ્ઞાનમાં નિપુણ ધનપાળ આજે મોહનિદ્રામાં ઘેરાવા લાગ્યા. બહેનના સ્નેહે તેને ગાઢ મૂચ્છમાં નાખ્યો. આત્મભાન ભૂલાવ્યું, પણ આ અજ્ઞાનજન્ય મહદશા લાંબા વખત ટકી નહિ. ખરેખર જ્ઞાનસૂર્યના પ્રકાશ આગળ મહીંધકાર ટકી શકતો નથી. જ્ઞાની ધનપાળ થડા જ વખતમાં જાગૃત થયે. તે દુનિયાની દરેક વસ્તુની અનિત્યતા અને આત્મવસ્તુની નિત્યતા વિચારવા લાગ્યો. અને કેટલાક વખત પછી વિચારશક્તિના બળથી મનને શાંત કરી શકો. બહેનના મૃત્યુ સંબંધી કાર્ય કર્યા પછી તેને વૈરાગ્ય દિનપ્રતિદિન વૃદ્ધિ પામવા લાગે. ખરી વાત છે કે “વિચારશીલ મનુષ્યોને દુનિયાના દરેક પદાર્થો વિરાગ્યનાં કારણરૂપ થાય છે ત્યારે અવિચારવાન અજ્ઞાનીઓને તે જ પદાર્થો રાગનાં કે ખેદનાં કારણે થાય છે.” સંસારના સર્વ પદાર્થો તેને દુઃખરૂપ લાગતા હતા. કોઈ પદાર્થમાં તેને રુચિ કે પ્રીતિ થતી ન હતી. જ્યારે તે એકલો પડતો ત્યારે ધન્નાના ઉત્તમ ગુણોનું સ્મરણ કરતો અને તેમાં તન્મય થઈ જતો હતો. અહા ! ઉંમરમાં નાની છતાં ગુણમાં તેની કેટલી બધી જયેષ્ઠતા હતી, અહા ! ધર્મકતવ્યમાં તેની કેટલી બધી પ્રીતિ ! કેટલી પ્રબળ લાગણી ! અહા ! શું તેણીનું = BEશશશશશ AcGunrainasuri M.S. Jun Gun Aaradhak
Page #30
--------------------------------------------------------------------------
________________ સુદર્શતા d 10 ના Tagશાવાઝaaaaaaaaaaaaaaaaa || ધર્મમય જીવન ! ઉપયોગની કેટલી તીવ્ર લાગણી ! કેટલો બધે સંતોષ ! અહા ! શું તેને વિનય ! અરે ! તેની કહેણી પ્રમાણેની રહેણી ! શું તેની ગંભીરતા ! દુનિયામાં મનુષ્ય જન્મો તે આવાં જ જન્મ. વિગેરે વિગેરે તેના ઉત્તમ ગુણો યાદ કરતાં, ધનપાળનું હૃદય ગુણાનુરાગથી ભરાવા લાગ્યું. આંતરે આંતર રાગદશા થઈ આવવાથી તેના નેત્રપુટમાંથી અશ્રુ ચાલ્યા જતા હતાં, તે અવસરે તાત્વિક વિચારથી સરાગતા કાઢી નાખતા હતા. છતાં તેણીના ગુણો, તેણીનું બેસવું, ઊઠવું, બોલવું, ચાલવું વિગેરે યાદ આવતાં વળી પાછી સરાગતા થઈ આવતી હતી. અને તેથી પાછું પોતાનું ભાન ભુલાઈ જતું હતું. વારંવાર આમ થતું હોવાથી થોડા વખતને શિ માટે આ શહેર મૂકી, આત્મશાંતિ માટે કોઈ સ્થળે જવાને તેણે નિશ્ચય કર્યો. ખરી વાત છે કે આત્મશાંતિ માટે મોહ ઉત્પન્ન કરાવનાર સ્થળોને બુદ્ધિમાનોએ અવશ્ય ત્યાગ કરે જોઈએ. “શાંતિ માટે કયે સ્થળે જવું' તે સંબંધમાં વિચાર કરતાં તેણે નિશ્ચય કર્યો કે-આ ! દુનિયામાં શાંતિદાયક કઈ પણ રસ્થાન હોય તે તે મહાત્મા પુરુષે, અથવા તે મહાન પુરુષની નિવાસભૂમિકા અર્થાત્ મહાન પુરુ તીર્થકર આદિ તેમની દીક્ષા, કેવળ અને નિર્વાણ કલ્યાણકાવાળી ભૂમિકા જ છે. Haaaaaaaaaaaaaaaaaaaa[]E] 10 || Ac. Gunratnasuri M.S. Jun Gun Aagadhak True
Page #31
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 1 | શશશશશશશ શશશશ શશશશ કાકાશaaaaa તીર્થભૂમિમાં જવાથી અનેક મહાપુરુષ મુનિઓ ગીઓ વિગેરેને મેળાપ થાય છે, તે મહાત્માઓનાં દર્શનથી અને તેમના ઉપદેશામૃતથી મહાન લાભ થાય છે. તેમના ઉત્તમ, આચાર-વિચાર, રહેણી-કહેણી, જે પ્રત્યક્ષ જોવામાં આવે છે, તેથી વીર્ય ઉલ્લાસમાં વધારો થાય છે. તેમના તાત્વિક બોધથી આત્મ-કર્તવ્યમાં જાગૃત થવાય છે. તપ, જપ, ધ્યાનાદિમાં વધારો થાય છે. અને સંસારમાં પ્રવૃત્તિ કરાવનારી શેકાદિ કે વિષયાદિ વાસનાઓનું વિસ્મરણ થાય છે. યા તો ઓછી થાય છે. | તીર્થભૂમિમાં નિર્વાણ પ્રાપ્ત થયેલ મહાન પુરુષોનાં જીવનચરિત્રો વિશેષત: યાદ આવે છે. વિદ્યમાન મહાત્માઓનાં ઉત્સાહિક પ્રવત્તન જોવામાં આવતાં અનુકરણ કરવાની ઈચ્છા થાય છે. ઉત્તમ વિચારવાળા વાતાવરણથી પરિણામની વિશુદ્ધિ થાય છે. વિગેરે અનેક ઉત્તમ લાભ તીર્થભૂમિમાં જવાથી થાય છે, માટે મારે પણ દીક્ષા, કેવળ અને નિર્વાણકલ્યાણકથી પવિત્ર તીર્થભૂમિ ગિરનારજી ઉપર જવું. ઇત્યાદિ વિચાર કરી, બહેનના વિયોગથી દુઃખરૂપ લાગતી પિતાની જન્મભૂમિને ત્યાગ કરી, ધનપાળ પોતાના મિત્ર ધર્મ પાળ સાથે, રેવતાચળ તરફ જવાને નીકળે. Binsaara aaaaaaaaaaaaaaaaaa Jun Gun Aaradhak PP Ac Gunratnasuri MS.
Page #32
--------------------------------------------------------------------------
________________ સુદર્શના સમકાલાષaaaaaaaaaaaaaaaaaaaaaa પ્રકરણ બીજુ રેવતાચળનો પહાડ અને સ્વાનુભાવ सारं सिद्धगिरेर्यदेव विदितं यन्नेमिनः स्वामिनः, कंदर्पद्विपदर्पमर्दनहरेवी रावदातास्पदम् / - यनिःसंख्यमहर्षि केवलरमासंयोगसङ्केतभू स्तीर्थश्रीगिरिनारनाम तदिदं दिष्ट्या नमस्कुर्महे // સિદ્ધગિરિના સારભૂત. કંદર્પ હાથીનાં દર્પને મર્દન કરવામાં સિંહ તુલ્ય નેમનાથસ્વામિથી પ્રખ્યાતિ પામેલા, વીર પુરુષના ઉજજવળ ચારિત્રના થાન સરખા અને અસંખ્ય મહર્ષિઓને કેવલલક્ષ્મીના સંગના સંકેતિત સ્થાન સમાન, શ્રીમાન ગિરિનાર તીર્થને અમ આનંદથી નમસ્કાર કરીએ છીએ. [E|PaaaaaaaકિકિઝિGlamકિણિિિક્ષિણ Jun Gun Aaradhaltru
Page #33
--------------------------------------------------------------------------
________________ સુદર્શન | 13 [1][iiaaaaaaaaaaaaaaaaaaaaaaaaa ફેવતાચળનો પહાડ સૌરાષ્ટ્ર (સોરઠ) દેશના પરમભૂષણરૂપે છે. તેને લઈને જ સોરઠ દેશ વિશેષ પ્રખ્યાતિ પામેલ છે. પહાડની શોભા અલૌકિક છે. તેનાં ઊંચાં શિખરો, ઊંચાઈમાં જાણે આકાશ સાથે સ્પર્ધા કરતાં હોય તેમ દેખાય છે. નાના પ્રકારની વનસ્પતિના સમુદાયથી પહાડ છતાં તે દેવિક બગીચાની શોભા આપે છે. વૃક્ષોની ઘાટી, નિકુંજે અને સુંદર હરિયાળે પ્રદેશ દેખનારના નેત્રોને ઠંડક આપે છે. સરિતાના ધોધની માફક ઉચ્ચ પ્રદેશથી પડતા ઝરણાના પ્રવાહે નિર્જન પ્રદેશમાં પણ ખળખળાટ શબ્દો કરી રહ્યાં છે. ગિરનારની ચારે બાજુ નાની નાની પણ સુંદર પહાડની હાર આવી રહી છે. તેના મધ્યમાં થઈ ગિરનાર પર જવાનો રસ્તો હોવાથી તે પહાડ એક સુંદર પહાડી કિલ્લાથી ઘેરાયેલો હોય તેમ રોભા આપે છે. પહાડ ઉપર ચડતાં ઠેકાણે ઠેકાણે કાળા પથ્થરની સુંદર શિયાઓનાં આસને આજુબાજુ જોવામાં આવે છે. હંસ. સારસ, મયૂર, કેયલ વિગેરે નિર્દોષ આકાશચારી પક્ષીઓનાં મધુર સ્વરે પહાડની રમણીકતામાં વિશેષ વધારો કરી રહ્યાં છે. સાંસારિક તેમજ પારમાર્થિક સુખના ઈચ્છક એમ બન્ને સ્વભાવના મનુષ્યોને આ પહાડ પરથી આનંદ મળે છે. ધનપાળ પિતાના મિત્ર સાથે આ પહાડની સૌદર્યતાને નિહાળતા નિહાળતો તેના પહેલા શિખર પર આવ્યો. આ શિખર ઉપર બાળબ્રહ્મચારી, પવિત્ર ચારિત્રવાળા નેમનાથ પ્રભુનું મુખ્ય મંદિર છે. નેમનાથ પ્રભુ યાદવ વંશમાં ઉત્પન્ન થયેલ બાવીશમાં તીર્થકર છે. તે પ્રભુએ આ પહાડ Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Hi|Baaaaaaaaaaaaaaaaaaaa E. 13 2
Page #34
--------------------------------------------------------------------------
________________ સુદર્શના aaaaaaaaaaaaEE|FE ઉપર દીક્ષા (ચારિત્ર) અંગીકાર કરી હતી. કેવલજ્ઞાન પણ આ પહાડ ઉપર જ પામ્યા હતા. અને નિર્વાણ (મક્ષ) પણ અહીં જ પામ્યા છે. ( હાલ પણ એ રસ્થળોની એવી માહિતગારી અપાય છે કે જેને લોક સહસાવન કહે છે ત્યાં તે પ્રભુએ દીક્ષા લીધી હતી. પહેલા શિખર પર કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. અને પાંચમા શિખર પર નિર્વાણ પામ્યા છે.) ધનપાળ મિત્ર સહિત નેમનાથ પ્રભુના દર્શનાર્થે મુખ્ય મંદિર તરફ આવ્યો. મંદિરના મુખ્ય દ્વારમાં પ્રવેશ કરતાં જ નિસિહી-નિસિહી-નિસિહી એમ ત્રણ વાર શબ્દો ઉચ્ચાર કરતાં મન, વચન, શરીરથી સંસારના કઈ પણ કાર્યને ભગવાનના મંદિરમાં યાદ નહિ કરું, આ પ્રમાણે દઢ સંકલ્પ કરી મુખ્ય દ્વારમાં પ્રવેશ કર્યો. દૂરથી નેમનાથ પ્રભુની મૂર્તિને જોતાં જ મસ્તક નમાવી હાથ જોડી નમસ્કાર કર્યો. ઘણા નજીક નહિ તેવા ઘણા દૂર નહિ તેવા મધ્યમ અવગ્રહવાળા સ્થાને ભગવાનની જમણી બાજુ ઊભા રહી ગંભીર સ્વરે પ્રભુ ગુણ સંસૂચક અનેક સુંદર કાવ્યોથી સ્તુતિ કરી. ત્યારબાદ ત્રણ પ્રદક્ષિણા કરી, શક્રરક્તવાદિકે ચૈત્યવંદના કરી, દ્રવ્યસ્તવમાં શાંત ચિત્ત ભગવાનની અષ્ટ પ્રકારી પૂજા કરી, પ્રભુ દર્શન, વંદન, સ્તવન, પૂજનથી પિતાના આત્માને કૃતાર્થ માનતા ધનપાળ મિત્ર સહિત મંદિરમાંથી “આવસહી” કહી બહાર આવ્યો. ધનપાળ જ્યારે મંદિરમાંથી પ્રભુની છેવટની સ્તુતિ કરી બહાર નીકળતો હતો, તે અવસરે એક સુંદર અપ્સરા (દેવાંગના કિન્નરી) તે મંદિરમાં દાખલ થઈ. તેણે પણ ઘણુ Ac. Gunratnasuri M.S. . 14 Jun Gun Aaradhak Trust
Page #35
--------------------------------------------------------------------------
________________ છે સુદશના ભક્તિભાવથી મધુર સ્વરે વાજિંત્ર સહિત પ્રભુની સ્તુતિ કરી. ધનપાળ પણ તે સાંભળવા માટે ત્યાં રોકાય અને જ્યારે તે સ્તુતિ પૂર્ણ થઈ ત્યારે ધનપાળ મંદિરમાંથી બહાર આવ્યો. તે દેવાંગના પણ બહાર આવી. અને એક શાંત સ્થળે ઘણાં લાંબા વખત સુધી ધનપાળની સાથે વાતચીત કરવામાં તે રોકાણી. પિતાને લાંબો ઈતિહાસ ધનપાળને જણાવી છેવટે ઘણી ખુશી થતી તે અપ્સરા આનંદથી તેનાથી જુદી પડી. દેવાંગનાના જવા પછી પણ ધનપાળ કેટલાક વખત સુધી તે પહાડ પર રોકા. શાંતિવાળા સ્થળામાં બેસી મિત્ર સહિત મહાત્મા પુરુષોના ગુણગ્રામ કરવા લાગ્યા. તેમના ઉત્તમ જીવનચરિત્ર સ્મૃતિમાં લાવતાં, તે મહાપુરુષોના અદૂભુત પુરુષાર્થ માટે તેને મહાન આશ્ચર્ય થયું. આનંદથી તેના અવયવો પ્રફુલ્લિત થયાં. ગુણાનુમોદનના આવેશમાં તેના નેત્રપુટમાંથી હર્ષાશ્રુને (હર્ષના આંસુને) પ્રવાહ વહેવા લાગ્યા. આત્મવીય સ્કુરાયમાન થયું, આત્માનંદ અનુભવાય. અનિત્યાદિ ભાવનાઓને વિચાર કરતાં કેવળ આત્મા એ જ સુખમય જણાયે, સંસાર કેવળ દુઃખમય અનુભવાય, કેમકે ઘણા જ આધિ, વ્યાધિ, ઉપાધિથી રીબાતા હોય તેમ દેખાયું. શાંતિને માટે આત્મજ્ઞાન અને સદ્વર્તન એ જ યોગ્ય જણાયાં. સંસારવાસથી વિરક્ત થઈ આવા શાંત અને નિર્જન પ્રદેશમાં જીવન ગાળવા તેનું મન લલચાયું. પણ પૂર્વ કર્મના ઉદય આગળ તેને આ અવસરે નમવું પડયું એટલે અમુક વખત સુધી પોતાના આ વિચારને મુલતવી રાખવો પડયો, છતાં તેનો ઉત્સાહ પ્રબળ હતો. થોડા HિEEBફિઝિશિશશશaaaaaaહાકાલાકાકા! Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.
Page #36
--------------------------------------------------------------------------
________________ સુદર્શના + 16 aa Eલાલાશશાણaaaaaaaaaaaaaaaa || વખતની પણ નિઃસંગ અવસ્થામાં તેણે આત્માને વિશેષ ઉજજવળ કર્યો. ઉત્તમ આચાર, વિચારમાં કેટલોક વખત પસાર કરી, માતા, પિતા તથા કુટુંબની ચિંતા કરવાને માટે ચાલતા આનંદને ભવિષ્ય ઉપર અનુભવવાનો નિશ્ચય કરી મિત્ર સહિત ગિરનાર પરથી તે નીચે ઊતર્યો | અને અનુક્રમે થોડા દિવસમાં પાછો પોતાની જન્મભૂમિમાં આવી, માતા-પિતાદિ કુટુંબને જઈ મળ્યો. ગિરનાર પર જવા પહેલાંની અને ત્યાંથી આવ્યા પછીની ઘનપાળની સ્થિતિની તપાસ કરી કરતાં તેમને મહાન તફાવત જણાવા લાગ્યા. હાલી બહેનના વિયેગથી વિહવળ થયેલું મન મોટે ભાગે શાંત જણાતું હતું. વેરાગ્યભાવના કે વિરત દશા છે કે અધિક જણાતી હતી તથાપિ પહેલાં કરતાં અત્યારે તે જુદા જ પ્રકારની હતી છતાં વ્યવહારના પ્રસંગમાં આવી પડેલ કાર્ય શાંતતાથી કે સમભાવથી તે બજાબે જતો હતો. પોતાના પતિની શાંત સ્થિતિ દેખી ગિરનાર સંબંધી હકીકત જે પોતે લાકેની મુખથી સાંભળી હતી તે કેટલે દરજજે સત્ય છે, તે જાણવા માટે ધનશ્રીએ એકાંતમાં પોતાના પતિ ધનપાળને પ્રશ્ન કર્યો. સ્વામિનાથ ! પહેલાં પણ આપ અનેકવાર રેવતાચળ પર ગયા હતા, અને હમણાં પણ નેમનાથ પ્રભુના દર્શનાર્થે મિત્ર સહિત આપ ગયા હતા. મેં જે કાંઈ લોકોના મુખથી 16 Jun Gun Aaradhak Trus
Page #37
--------------------------------------------------------------------------
________________ ગિરનારના સંબંધમાં સાંભળ્યું છે તે સંબંધી હું આપને કાંઈક પ્રશ્ન પૂછવા ધારું છું. તો તે સંબંધમાં આપે જે કાંઈ જોયું, સાંભળ્યું કે અનુભવ્યું હોય તે મને કૃપા કરી જણાવશે. ધનપાળે ખુશી થઈ જણાવ્યું, “પ્રિયે ! તારે જે કાંઈ પૂછવું હોય તે પૂછ, મને જે વાતને સુદર્શનાર અનુભવ હશે તે હું જણાવીશ...” + 17 . ધનશ્રી–સ્વામિનાથ ! ગિરનારના રમણીક પણ સ્પર્શથી કઠોર કાંકરાવાળા પહાડના વિષમ શિખરે તરફ આવેલી કેમળ શિલાઓ ઉપર અનેક મહામુનિઓ ધ્યાનસ્થપણે રહેલાં છે? ત્યાં આવેલા અનેક કિન્નરે તે મહાભાગ મુનિઓના ગુણોની સ્તવના કરે છે. શું તે વાત સત્ય છે ? પહેલાં શિખર પર આવેલા નેમનાથ પ્રભુના મંદિરમાં રાત્રિના સમયે ભક્તિભાવથી દેવાંગનાઓ અનેક પ્રકારે સ્તુતિ તથા નૃત્યાદિ કરે છે ? અરાવણ નામના ઇંદ્રહસ્તીના તીક્ષ્ણ ખરાગ્ર ભાગથી દબાયેલ પૃથ્વીતળમાંથી, ઉત્પન્ન થયેલ કુંડમાં ઝરતાં સુંદર ઝરણાં વહન થઈ રહેલ છે ? આ સર્વ વાત શું સત્ય છે? આપે તે સર્વે નજર દેખી છે? આ મારો સંશય આપ દૂર કરો. ધનપાળે જણાવ્યું કે હે સુતનું! તેં જે જે પ્રશ્નો પૂછયાં છે તે સર્વ સત્ય છે. ધ્યાનારૂઢ P.P.Ac. Gunratnasuri MS Jon Gun Aaradhak Trus
Page #38
--------------------------------------------------------------------------
________________ સુદર્શના a dil થયેલ અનેક મહાપુરુષો ગિરનાર પર્વતની શિલાઓ ઉપર, ગુફાઓમાં અને ગીચ ઝાડીઓમાં આત્માનુભવ કરી રહ્યા છે. અપ્સરાઓ સહિત અનેક કિન્નરે ત્યાં ક્રીડા કરતા નજરે પડે છે. ધ્યાનારૂઢ, આત્મપરાયણ તે મહાત્માઓને આત્મિક પ્રયત્ન દેખી તેવો પ્રયત્ન કરવામાં પિતાની અસમર્થતાને નિંદતા તે કિન્નરગણ તેઓના ગુણગ્રામ કરે છે. ગુણાનુરાગથી તેમજ આત્મ ઉચ્ચતા કરવાની પ્રબળ ઈચ્છાથી પ્રેરાયેલા કિન્નરો અપ્સરાઓ સહિત ભક્તિભાવ દર્શાવતા, તેઓની અનેક પ્રકારે સ્તુતિ કરી પિતાને કૃતાર્થ કરે છે. હસ્તિપદ ગજેંદ્રપદ કંડમાંથી નિર્ઝરણાનો અખંડિત પ્રવાહ ચાલી રહેલ છે. આ સર્વ વાત સત્ય છે, અને મેં નજરે દેખેલ છે. પ્રિયા ! બીજું પણ એક મહાન આશ્ચર્ય, તે પહાડ ઉપર મેં દેખ્યું છે તે હું તને કહી સંભળાવું છું. તું સાવધાન થઈને સાંભળ. મારા આત્માને શાંતિ આપવા નેમનાથ પ્રભુના દર્શનાર્થે હું ગિરનાર ઉપર ગયે હતો. ત્યાં જવા પછી વિધિપૂર્વક મંદિરમાં પ્રવેશ કરી, તે મહાપ્રભુની ભાવપૂર્વક વંદન, પૂજન, સ્તુતિ વિગેરે કરવામાં મેં આખો દિવસ વ્યતીત કર્યો. મેટી દશ આશાતનાઓના ભયથી સંધ્યા સમયે હું જ્યારે મંદિરમાંથી બહાર નીકળતા હતા, તે અવસરે દિવ્ય રૂપ–ધારક એક તરુણી મારો 10 | 1 Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #39
--------------------------------------------------------------------------
________________ સુદર્શન // હા દેખવામાં આવી. તે સ્ત્રીએ મંદિરમાં પ્રવેશ કરી નેમનાથ પ્રભુને વંદન કર્યું અને પછી તે વીણા, તંત્રી વિગેરે વાત્રે પોતાના હસ્તથી બજાવતાં તથા મધુર સ્વરે ગાયન કરતાં તે મહાપ્રભુના ગુણોની સ્તવના કરવી શરૂ કરી. ઘણું જ મધુર સ્વરે પ્રભુની સ્તુતિ કરાતી દેખી હું પણ ત્યાં જ ઊભા રહ્યો. ગાયન પૂર્ણ થતાં મને પિતાને ધમી (એક ધર્મ પાળનાર) જાણી તેણીએ કેમળ વચને બોલાવ્યો. પ્રભુસ્તુતિનું કામ પૂર્ણ થતાં અમે સર્વ મંદિરમાંથી બહાર આવ્યાં. મેં તે તરુણીને પૂછયું. “મહાનુભાવો ! તમે દેવી છે કે માનુષી ? તમારું નામ શું ? હમણાં તમે કયાંથી આવ્યાં ?" . મારા પ્રશ્નના પ્રત્યુત્તરમાં તે દિવ્ય અંગનાએ જણાવ્યું, “હે ભાઈ! આ મારી કથા ઘણી મેટી છે. જે તમને તે સાંભળવાની ઈચ્છા જ હોય તો ચાલો આ સામે નજીકના શાંત સ્થળે આપણે બેસીએ. મારે સવિસ્તરે ઇતિહાસ હું તમને જણાવું, તમે તે એકાગ્ર ચિત્તે શ્રવણ કરે, અને તેમાંથી યોગ્ય જણાય તે ગુણ, દોષનું ગ્રહણ ત્યાગ કરો.” પ્રિયા ! તે સંદરીનાં તેવાં વચન સાંભળી મને પણ તેની કથા સાંભળવાનું કૌતુક થયું કે તેણીનું જીવનચરિત્ર કેવું હશે ? તેણી શું કહેશે ? તેણી કોણ હશે? તેણીના જીવનચરિત્રમાંથી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus
Page #40
--------------------------------------------------------------------------
________________ સુદર્શન | 20 | મને પણ કાંઈક નવીન ગ્રહણ કરવા યોગ્ય જ્ઞાન મળી આવશે, યા કોઈ દુર્ગણ દૂર કરવાનું કારણ મળશે. વિગેરે અનેક લાભની, કલ્પના કરી મેં તેણીનું કહેવું માન્ય કર્યું. ખરી વાત છે કે ગુણાનુરાગી, તત્ત્વક જીવોને, મહાપુરુષોનાં કે મહાન ગુણવાનું સ્ત્રીઓનાં જીવનચરિત્રમાંથી અનુકરણ કરવાનું ઘણું મળી આવે છે. અને આ ઉદ્દેશથી જ અનેક ધર્મશાસ્ત્રમાં, કથાઓને કે જીવનચરિત્રોનો ભાગ મુખ્ય રાખ્યું હોય તેમ અનુભવાય છે. જો તેમ ન હોય તો જેનું જીવનચરિત્ર આપણે વાંચીએ છીએ કે ગુરુદ્વારા સાંભળીએ છીએ, તે ચરિત્રમાં આવતા ગુણ દોષોને ફાયદો તે તે ચરિત્રના નાયકાને જ થયેલો હોય છે; તે પછી તે વાંચવામાં કે સાંભળવામાં ફોગટ વખતને વ્યય કરવાનું કારણ શું ? કાંઈ જ નહિ. પણ તેમ નથી. જીવનચરિત્રે સાંભળવા કે વાંચવાને મુખ્ય ઉદ્દેશ જ એ છે કે-વિચારદષ્ટિએ તે ચરિત્રના | નાયક, નાયિકાના ગુણ દોષો શોધી કાઢવા. ગુણોનું અનુકરણ કરવું અને દોષોને ત્યાગ કરવો. ચરિત્રમાં અનેક રસોનું પિષણ કરેલું હોય છે, તથાપિ આત્માને શાંતિ અનુભવાવનાર, આત્માને ઉચ્ચ સ્થિતિએ પહોંચાડનાર અને દુ:ખમય દુનિયામાં પણ સુખને અનુભવ કરાવનાર શાંતરસ અને વૈરાગ્યરસને તે જીવનચરિત્રોમાંથી શોધી કાઢવા જોઈએ, અને તેનું સ્મરણ–આલેખન વારંવાર હૃદયપટ પર થવું જોઈએ. તેમ થાય તો જ જીવનચરિત્રો વાંચવાનું કે સાંભળવાનું Gunratnasuri M.S. | 20 || - Jun Gun Aaradhak Trus
Page #41
--------------------------------------------------------------------------
________________ સુદર્શના સાર્થકપણ છે. જો તેમ ન થાય તે જીવનચરિત્ર, વાકયો કે શાસ્ત્રો શસ્ત્રરૂપે પરિણમે છે. માનસિક અનેક વિકાર ઉત્પન્ન કરી મેહ, અજ્ઞાન, રૌદ્ર અને બીભત્સાદિ ર તરફ ખેંચી જાય છે. સખને બદલે પરિણામે દુ:ખ આપી ઊંચી માનવ જિંદગીમાંથી અધ:પાત કરાવે છે. માટે આત્મસ્થિતિની ઉચ્ચતા પ્રાપ્ત કરવાના હેતુથી, ચરિત્રાદિ ગ્રંથના સાંભળનારા કે વાંચનારા વાચકોએ પૂર્વોક્ત જીવનચરિત્ર સાંભળવાને કે વાંચવાનો મુખ્ય હેતુ અવશ્ય ધ્યાનમાં રાખે જોઈએ. હે પ્રિયા ! આ ઉદેશને મનમાં રાખી હું મારા મિત્ર સહિત એક શાંત સ્થળે જઈ બેઠે અને તે સુંદરી પણ અમારી પાસે આવી બેઠી. // 21 પ્રકરણ ત્રીજું કિન્નરીને ઇતિહાસ–રાજા મહસેન ll 21 | તે સંદરીએ પિતાને ઇતિહાસ શરૂ કરતાં જણાવ્યું કે-હે ભાઈ ધનપાળ ! હં કિન્નરી છું. ઉત્તમ મનુષ્ય ભવથી ભ્રષ્ટ થઈ આ કિન્નરી પદને પામી છું. અને મોહથી મોહિત થઈ આ સંસારચક્રમાં પરિભ્રમણ કરું છું. આટલું કહેતાં કહેતાં તેના મુખ પર ગ્લાનિ આવી ગઈ D' Ac. Gunratnasuri M.S. STABrank
Page #42
--------------------------------------------------------------------------
________________ સુદર્શના તેના શબ્દો પરથી અને આકૃતિ ઉપરથી જણાઈ આવતું હતું કે આ કિન્નરીપદ તેને દુખદ લાગતું હતું અને આનાથી અધિક પદ તે કઈપણ જાતના સબળ કારણથી મનુષ્ય ભવમાં મેળવી શકી ન હતી અથવા મનુષ્યભવમાં સર્વે અનુકૂળ સંથાગે છતાં કોઈ પણ જાતના મેહ, પ્રમાદ કે અજ્ઞાનતાને લઈ તે અનુકૂળ સંયોગોને લાભ તે લઈ શકી ન હતી તેનો તેને પૂર્ણ પશ્ચાત્તાપ થતો હતે. ધનપાળે પિતાની પત્નીને કહ્યું, “એ અવસરે મેં તે અપ્સરાને વિનયથી જણાવ્યું–બહેન ! આટલું કહેવાથી હું કાંઈ સમજી શકતો નથી કે તમે ઉત્તમ મન જિંદગીથી કેવી રીતે ભ્રષ્ટ થયાં માટે વિસ્તારથી તમારો વૃત્તાંત આગળ ચલાવો.” મારી પ્રેરણાથી તે કિન્નરીએ વિસ્તારથી પિતાને વૃત્તાંત શરૂ કરતાં જણાવ્યું કેધનપાળ ! દક્ષિણ દિશામાં આવેલા મલયાચળના પહાડથી મંડિત મલય નામને રસાળ ) છે. તે દેશમાં મહાન સમૃદ્ધિમાન મલયવતી નામની નગરી છે, તેમાં મહસેન રાજા રાજય કરતે હતો. એક વખત પાટલીપુત્ર શહેરના અધિપતિ જયરાજાએ વિનયપૂર્વક પોતાના મંત્રી સાથે - મહસેન રાજાને વિજ્ઞપ્તિ કરી કે-હે મહસેન નરેશ ! પૃથ્વીમંડળના મંડનરૂપ ચંપકલતા નામની AC Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trus H]
Page #43
--------------------------------------------------------------------------
________________ સુદર્શન // 23 મારે એક પુત્રી છે. મારી કુંવરીનાં મારે પોતે વખાણ કરવાં તે છે કે યોગ્ય નથી છતાં તેના અદૂભુત ગુણો જણાવવા તે કાંઈ અયોગ્ય ન જ ગણાય તેથી હું ટૂંકામાં એટલું જ જણાવું છું કે અદૂભૂત રૂ૫ની સૌંદર્યતા, અને ઉત્તમ ગુણોની સુગંધતા એ આ રાજકુમારી ચંપકલતામાં મર્યાદા વિનાની છે, અર્થાત તેના જેવી રૂપવાન અને ગુણવાન રાજકુમારી કોઈ નથી. - આ રાજકુમારીના વિવાહ માટે અનેક રાજકુમારો તરફથી માંગણીઓ કરવામાં આવી હતી, છતાં કુમારી તેઓમાંના કોઈપણ કુમાર સાથે પાણિગ્રહણ કરવાનું પસંદ કરતી જ ન હતી. એક દિવસે ચિતારા પાસે રહેલું તમારું ચિત્રપટ તેણીને દેખાડવામાં આવ્યું. તે ચિત્રપટ નિહાળતાં જ અકસ્માત તમારા ઉપર તે અનુરાગિણી થઈ છે. આ વૃત્તાંત મારા જાણવામાં આવતાં પુત્રીને લાયક પતિ મને જાણી હું ઘણે ખુશી થયો. અને તરત જ આ મારી પુત્રી તમોને અર્પણ કરવાની માંગણી માટે મેં મારા પ્રધાનને તમારી તરફ મોકલાવ્યો છે, તો તમે તે માંગણીને સ્વીકાર કરશે, અને તેનું પાણિગ્રહણ કરવા માટે અમુક દિવસે પરિવાર સહિત અહીં પધારશો. ( આ પ્રમાણે જયરાજનાં મંત્રીનાં વચન સાંભળી મહસેન રાજાને ઘણે આનંદ થયે. પ્રધાનની વાત ધ્યાનમાં લઈ, તેણે તરત જ રાજાની માંગણીને સ્વીકાર કર્યો, અને પારિતોષિક આપવાપૂર્વક વિશેષ સત્કાર કરી મંત્રીને વિદાય કર્યો. II 23il Jun Gun Aaradhak Trust P.P.ACGunratnasuri M.S.
Page #44
--------------------------------------------------------------------------
________________ સુદશ ના મહસેન રાજાએ લગ્નપ્રસંગની સામગ્રીઓ તૈયાર કરી. રાજ્યભાર મુખ્ય પ્રધાનને સેંગે. અને કેટલાંક મનુષ્યો સાથે પાંચ મોટા વહાણ લઈ, શુભ મુહૂર્ત સમુદ્ર રસ્તે પાટલીપુત્ર તરફ જવાનું પ્રયાણ કર્યું. અહા! મનુષ્ય ચિંતવે છે જુદું અને થાય છે જુદું જ. ગમે તેટલા ઉત્તમ મુહુર્તો દેખા, તથાપિ પુણ્યની પ્રબળતા સિવાય પ્રારંભેલ કાર્યને પાર પામી શકાતો નથી. જ્યારે ભાગ્ય જ પ્રતિકૂલ હોય ત્યારે શુભ ગ્રહો અને ઉત્તમ મુહૂર્તો શું કરશે? વશિષ્ઠ ઋષિએ રામચંદ્રજીને રાજ્યારોહણ કરવાનું ઉત્તમ લગ્ન આપ્યું તે જ લગ્ને વનવાસ જવું પડયું. કહ્યું છે– कर्मणो हि प्रधानत्वं किं कुर्वन्ति शुभा ग्रहाः / वशिष्ठदत्तलग्नोऽपि रामः प्रबजितो वने // 1 // કેવી કર્મની પ્રબળ વિષમતા ! દુર્ભાગ્યના ઉદયથી સમુદ્રમાં પવન પ્રતિકૂળ વાવા લાગ્યા. પવનના પ્રબળ ઝપાટાથી વહાણે જુદી જુદી દિશામાં જુદા પડી ગયાં. શઢ તૂટી પાણીનાં મોટાં મોટાં જ ઊછળી ઊછળી વહાણમાં આવવા લાગ્યાં. પાણીનાં હલેસાથી વહાણુ ઊંચે ઊછળી ઊછળી નીચે પડવા લાગ્યાં. વહાણુના બચાવ માટે કપ્તાએ તથા અંદર બેઠેલ મનુષ્યોએ ઘણો પ્રયાસ . કર્યો. પણ તે નિરર્થક ગ. છેવટે જે વહાણુમાં રાજા મહસેન હતો તે વહાણું પવનના તેફાનથી AC Guntatasus Jun Gun Aaradhak Trus
Page #45
--------------------------------------------------------------------------
________________ સુદર્શન છે , 8, 9, 10 સમદ્રમાં આવેલા વિમળ નામના પહાડના ખરાબે ચડી ગયું. અને મોટા ખડક સાથે અકળાઈ અકળાઈને ભાંગી ગયું. સુખને ઈચ્છક રાજા મેટી આફતમાં આવી ૫ડો. અથવા પૂર્વ કર્મના સંગે જીવો નાના પ્રકારની વિપત્તિઓ પામે તેમાં નવાઈ નથી. જળની સોબતવાળા-(શ્લેષ અર્થમાં જડની–અજ્ઞાનની સોબતવાળી) દુઃખે સમદ્રનો પાર પમાડે તેવી જર્જરિત સ્થિતિવાળા (દુઃખે અંત પામી શકાય તેવા આશયવાળી) સાંધાઓથી જદા થયેલા (સ્નેહ-સંધિથી જુદી પડેલી) અને દોરથી તૂટેલ સઢવાળા-(ગુણસમૂહથી રહિત થયેલી) તે વહાણને રાજાએ નીચ સ્ત્રીની માફક તત્કાળ ત્યાગ કર્યો. ગંભીર, આરપાર વિનાના અને દુઃખદાઈ ભવસમુદ્રમાં ઉત્તમ મનુષ્યપણું જેમ દુઃખે મળી શકે છે, તેમ આવા દુ:ખદ સમુદ્રમાં ઘણી મહેનતે રાજા વિમળાપર્વતને મેળવી શક: અર્થાત્ વહાણ મૂકી દઈ ઘણી મહેનતે રાજા વિમળાપર્વત પાસે આવ્યો. સકમાળ શરીરવાળા સખી રાજાને ક્ષુધા અને તુષા ઘણી લાગી હતી. તેનામાં ચાલવાની શક્તિ ઘણી ઓછી થઈ ગઈ હતી, તથાપિ કાંઈક સારી આશાથી ધીમે ધીમે ઘણી મહેનતે તે પહાડ ઉપર ચડી શકે, ઉપર ચડયા પછી આજુબાજુ નજર કરતાં નજીકના એક શિખર પર રમણીક એક મંદિર તેના દેખવામાં આવ્યું, રાજા ત્યાં ગયા. પાણીની તપાસ કરતાં તે મંદિરના P.P.Ac. Gunratnasuri M.S. .: Jun Gun Aaradhak TMS
Page #46
--------------------------------------------------------------------------
________________ સુદર્શના દ્વાર નજીક નિર્મળ પાણીથી ભરેલી એક વાવ તેના દેખવામાં આવી. તેની અંદર ઉતરી પાણી પીને રાજા કાંઈક શાંત થશે. વાવથી બહાર આવી મંદિરના દરવાજા આગળ છાયામાં વિશ્રાંતિ લેવા માટે બેઠે, ત્યાં બેઠાં બેઠાં મંદિર તરફ નજર કરતાં તે દ્વાર આગળ બે પાદુકાઓ (મોજડીઓ) તેના જેવામાં આવી. તે જોતાં જ વિસ્મય પામી રાજા વિચારવા લાગ્યો. આ દેવમંદિર હોવાથી તેને કેઈપણ ભક્ત સિદ્ધપુરુષ (આકાશમાં ચાલવાવાળો) અહીં આવતા હોવો જોઈએ. અને આ પાદુકા પણ તેની જ હોવાનું સંભવ છે. તે પાદુકાને માલિક કોણ હશે? તેના તરફથી પિતાને કાંઈ મદદ મળશે કે કેમ? તેને નિશ્ચય કરવા માટે રાજા તત્કાળ ત્યાંથી ઊભું થયું અને મંદિરમાં જઈ તપાસ કરવા લાગ્યો. તપાસ કરતાં તે દેવભુવનમાં એક સુંદર સ્ત્રી તેમના દેખવામાં આવી. તે સ્ત્રીરત્નને જોતાં જ રાજા વિચારમાં પડયો. અહા ! આવા નિજન પ્રદેશમાં આ સંદરી કેણ અને કયાં શું તેણીનું લાવણ્ય ! શું તેણીનું અદૂભુત રૂપ ! શું તેણીનું સૌભાગ્ય. આ સુંદરીને જેણે બનાવી છે તે જ તેણીના રૂપ, ગુણાદિનું વર્ણન કરવામાં સમર્થ છે. ઈત્યાદિ વિચાર કરતો રાજા, તે સુંદરી શું કરે છે તે તરફ ગુસપણે નિહાળી નિહાળીને જોવા લાગે. 26 * પહાડની ચારે બાજુ સમુદ્ર હોવાથી આકાશગમન કરવાવાળા સિદ્ધપુરુષની શંકા થઈ Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak True
Page #47
--------------------------------------------------------------------------
________________ સુદર્શના તે સંદરીના મુખ ઉપર મખકેશ (ભગવાનની પૂજા કરતી વખતે મુખ, નાસિકા આગળ જે રૂમાલ બાંધવામાં આવે છે તે) હતો. તેણીના હાથમાં સુગંધી પુષ્પ હતા. મંદિરમાં સન્મુખ એક સુંદર શ્યામ વર્ણવાળી મુનિસુવ્રતસ્વામી (વીસમા તીર્થંકર)ની પ્રતિમા હતી તેની તે પૂજા કરતી હતી. પૂજન કર્યા બાદ ઉચિત સ્થાનકે બેસી વિધિપૂર્વક વંદન કરી અત્યંત ભક્તિભાવથી તે જિનનાથની સ્તવના કરવા લાગી. “હે નિર્મળ કેવળજ્ઞાની ! સંપૂર્ણ જ્ઞાનસૂર્યથી ત્રણ ભુવનના મોહાંધકારને હણનાર, મેહરૂપ મહાસુભટને ભેદનાર, મુનિસુવ્રતસ્વામી તું જયવંત રહે. જયવંત રહે. હે કૃપાળુ દેવ ! પુલકિત અંગ અને વિકસિત નેત્રવડે, જેઓએ તારું મુખકમળ કયારે પણ દેખ્યું નથી. તે જીવ દીન, દુઃખિયાં થઈ નિરંતર બીજાનું મુખ દેખ્યા કરે છે. હે પ્રભુ! જેણે ભક્તિપૂર્વક તારા ચરણકમળને નમસ્કાર કર્યો નથી તે જીવો પવનથી ધ્રુજાવેલ વૃક્ષની માફક, બીજા જીવોની આગળ નિરંતર પિતાના મસ્તક નમાવ્યા કરે છે. હે ત્રિભુવન પ્રભુ ! જે મૂઢ પ્રાણીઓએ તારી સેવા નથી કરી, તે જીવ, હાજી, છ સાહેબ, અન્નદાતા, જે હુકમ, વિગેરે બાલતા સામાન્ય મનુષ્યની પણ સેવા કરે છે. હે જગદીશ ! જેણે તારું પૂજન કર્યું નથી, જેણે તારી સ્તવના કરી નથી અને તેને નજરે દીઠે પણ નથી તેનાં ---- Jun Gun Aaradhak P.P. Ac. Gunratnasuri M.S.
Page #48
--------------------------------------------------------------------------
________________ સુદર્શના II 28 પાણી (હાથ), વાણી અને નેત્ર નિષ્ફળ જ છે. હે નાથ ! જેણે મન, વચન, કાયાએ કરી નાથપણે તારું આરાધન નથી કર્યું તે જીવો આધિ, વ્યાધિથી વિધુર (દુઃખિયા) થઈ ઘણુ કાળપર્યત દુસહ દુઃખો સહન કરે છે. હે પ્રભુ! આ દેહનું જે થવાનું હોય તે થાઓ. આ અવસરે તું જ મારે માતા, પિતા, બંધુ, પ્રભુ, ગુરુ અને શરણભૂત છે. તારા પ્રત્યે જ હું એકાગ્ર ચિત્તવાળી છું. હે દેવેન્દ્રમનીંદ્ર-નમિતચરણકમળમુનિસુવ્રતસ્વામી ! મારા અવિનયની ક્ષમા છે કરી, મને જલદી નિવણ સુખ આપે એ જ મારી તારા પ્રત્યે અંતિમ યાચના છે.” આ પ્રમાણે મુનિસુવ્રતસ્વામીની ગંભીર વાકયોથી સ્તવના કરી તે સંદરી મંદિરની બહાર આવી. રાજા મહસેન પણ તેના રૂપમાં આસક્ત થઈ તે ન દેખે તેમ એક બાજુના ભાગમાં છુપાઈ રહ્યો. અને હવે પછી શું થાય છે તે જોવા વિશેષ ઉત્સુક બન્યા. 28|| Ac. Gunratnasuri M.Si Jun Gun Aaradhak Th
Page #49
--------------------------------------------------------------------------
________________ સુદર્શન પ્રકરણ ચોથું ચંપકલતા અને ચંડવેગ મુનિને ઉપદેશ | 29 તે સુંદરી મંદિરની બહાર આવી, આજુબાજુના રમણીક પ્રદેશોને નિહાળતી ચારેબાજુ જેવા લાગી. વિમળગિરિને પહાડ સમુદ્રની વચમાં આવી રહ્યો હતો. ચારે બાજુ જળ જળાકાર સિવાય બીજું કાંઈ જણાય તેમ નહોતું. પહાડને પ્રદેશ ઘણો રમણીક હતો. વૃક્ષો, લત્તાઓ અને સુંદર શિલાઓ સિવાય બીજું ત્યાં ભાગ્યે જ નજરે પડે તેમ હતું. તેટલામાં કેટલેક દૂર વૃક્ષની સુઘટ છાંયાવાળા પ્રદેશ તરફ તેણીનું ધ્યાન ખેંચાયું. તે વૃક્ષની નીચે કઈ મનુષ્ય બેઠું હોય તેમ દેખાયું. સુંદરી નજીક જઈ જુએ છે તો એક મહર્ષિ મુનિ તેના દેખવામાં આવ્યા. આ વખતે તે મહામનિ ધ્યાનદશામાં લીન હતા, છતાં તેમની શાંત મુદ્રા ચંદ્રની માફક આહલાદ ઉત્પન્ન કરતી હતી. સૂર્યની માફક ઉગ્ર તપોતેજ તેના શરીર ઉપર ફ્રાયમાન થતું હતું. તેની . PP A. Gunratnasur M.S. Jun Gun Aaradhak Tru
Page #50
--------------------------------------------------------------------------
________________ સુદર્શના H 30 || ગંભીર મુખમુદ્રા સાક્ષાત મૂર્તિમાન દેહધારી ધર્મ જ હોય નહિ તેમ સૂચવતી હતી. તેઓશ્રી એક સુંદર શિલાપટ પર બિરાજેલા હતા. આવા નિર્જન પ્રદેશમાં આ શાંતમૂર્તિ મહાત્માને જોતાં જ સુંદર બાળાને ઘણો આનંદ થયો. સ્વાભાવિક રીતે પણ તત્વવિદ્ શાંતમૂર્તિ મહાત્માઓનું દર્શન દુર્લભ છે, તો મહાત્માનું અકસ્માત દર્શન થયું જાણી તેણી પોતાના આત્માને અહોભાગ્ય માનવા લાગી. તે બાળા તત્કાળ તે મુનિ તરફ વળી અને તેમની વિશેષ નિકટ નહિ તેમ બહુ દૂર નહિ તેવે | ઠેકાણે ઊભા રહી, વિધિ, બહુમાન તથા ભક્તિપૂર્વક વંદન કરી ત્યાં જ શાંત ચિત્તે ઊભી રહી. તે મહામુનિ અતિશાયિક જ્ઞાનવાન હતા. આત્મવિશદ્ધિથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તે જ્ઞાનની શક્તિથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળસ બંધી અમુક મર્યાદા સુધીનું જ્ઞાન તેઓ ધરાવતા હતા. તેમનું નામ ચંડવેગ મુનિ હતું. પિતાની પાસે રાજકુમારીને આવેલી જાણી, ધ્યાન પારી, તે મહાત્માએ “ધર્મવૃદ્ધિરૂપ છે આશીર્વાદ આપવાપૂર્વક જણાવ્યું. કેણુ ચંપકલતા! બિલકુલ અપરિચિત મુનિના મુખથી અકસ્માત પિતાનું નામ સાંભળી ચંપકલતાને વિરમય થયું. હાથ જોડી નીચું મુખ રાખી નમ્રતાપૂર્વક જણાવ્યું. હા મહાત્મા હું ચંપકલતા | 30 | Ac Gunratnasuri MS Jun Gun Aaradhak Trust
Page #51
--------------------------------------------------------------------------
________________ સુદર્શન / 31 છું. આ પ્રમાણે જણાવી તે મુનિની સન્મુખ વિશુદ્ધ ભૂમિ ઉપર બેઠી. ચંપકલતા ઉપર વિશેષ મોહિત થયેલો મહસેન રાજા પણ પિતાની ઉપર આવી પડેલી વિપત્તિને ભૂલી જઈ, કિકિલ્લી લતાની પાછળ ઓથે ઊભે રહી તેના મુખારવિંદને એકીટશે નિહાળતો, મુનિ તથા ચંપકલતા વચ્ચે થતો સંવાદ એકાગ્રચિત્તે સાંભળવા લાગે. અતિશાયિક અવધિજ્ઞાનના બળથી મહસેન રાજાનું ચરિત્ર મુનિશ્રીએ જાણી લીધું, અને તેને પ્રતિબોધ આપવા નિમિત્ત ચંપકલતાના સન્મુખ તેઓશ્રીએ ઉત્તમ ધર્મબોધ આપવો શરૂ કર્યો. ચંપકલતા ! અતિ દુર્લભ માનવજીવન મેળવી વિકથાઓને ( સ્ત્રીની કથા, દેશની કથા, રાજ્યની કથા અને ભેજનની કથા-આ ચાર કથાઓને વિકથા કહેવામાં આવે છે.) ત્યાગ કરવાપૂર્વક, તારે ધર્મધ્યાનમાં પ્રયત્ન કરવો જોઈએ. શ્રીમાનું તીર્થંકરદેવે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયઆકાશ-કાળ-પુદ્ગલ અને જીવ–આ છ દ્રવ્યો કહ્યાં છે. તેમાં પહેલાં ચાર કર્મબંધનમાં ગજનિમિલિકા કરતાં હોય તેમ મધ્યસ્થ છે, અર્થાત તે કર્મબંધનમાં વિશેષ કારણભૂત નથી. {ts | 31 t | પુદગલ સંગતિના દોષથી અર્થાત તેમાં રાગદ્વેષ કરવાથી કર્મબંધન થાય છે. જેમાં રૂપ-રસગંધ-સ્પર્શ હોય તે પુદગલ કહેવાય છે. તેના ઈષ્ટ સંગ, ઇષ્ટ વિગ, અનિષ્ટ સંયોગ અને અનિષ્ટ વિગથી જેટલે અંશે રાગ-દ્વેષ, હર્ષ, શોક થાય છે તેટલે અંશે છો નવીન કર્મબંધ Jun Gun Aaradhak Trust P.P. Ac Gunratnasuri M.S.
Page #52
--------------------------------------------------------------------------
________________ સુદર્શન કરે છે. આ રાગદ્વેષથી ઉત્પન્ન થતાં કર્મો અનેક રૂપે પરિણમી, નાના પ્રકારની ગતિઓમાં નાના પ્રકારનાં શરીર-દેહ ધારણ કરાવે છે. અર્થાત તે કર્મફળ ભેગવવા નિમિત્તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, જનાવર, દેવ, માનવ અને નરકાદિ યોનિઓમાંજાતિઓમાં પરિભ્રમણ કરવું પડે છે. પહેલા પાંચ સ્થાવરમાં ઘણો વખત રહ્યા બાદ અકામ નિર્જરાના યોગે (ઇચ્છા સિવાય અવ્યક્ત રીતે જે દુઃખ ભોગવવામાં આવે છે અને તેથી જે કમ ભેગવાઈ આછાં થાય છે તેને અકામનિર્જરા કહે છે.) કાંઈક કર્મો ઓછાં થતાં વિકલૈંદ્રિયપણું પ્રાપ્ત થાય છે (બે ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય, ચાર ઇંદ્રિયવાળા જીવોને વિકસેંદ્રિય કહેવામાં આવે છે), તેથી પણ વિશેષ કર્મ ઓછાં થતાં તિર્યંચ પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થાય છે. આ અનુક્રમે કર્મથી વિશેષ વિશુદ્ધ થતો જીવ કાંઈક પુદયની મદદથી મનુષ્યપણું પ્રાપ્ત કરે છે. મનુષ્યપણું મેળવ્યા છતાં પણુ આર્યદેશમાં ઉત્પન્ન થવું તે વિશેષ પુણ્યની મદદથી જ થાય છે. આર્ય ક્ષેત્રોમાં જ પ્રાય: ધર્મની ઉત્તમ સામગ્રી કે સગવડતા હોય છે. આર્યદેશ પ્રાપ્ત થવા છતાં પણ ઉત્તમ કુળ, જાતિ, બળ અને શારીરિક વિશિષ્ટ સંપત્તિ મળી આવવી સર્વ વિશેષ વિશેષ પુણ્યાધીન છે. આ સર્વ મળ્યા છતાં આયુષ્ય સ્વલ્પ હોય (થોડું હોય) અથવા શરીર નાના પ્રકારના રેગાદિકથી ભરપૂર હોય તો તે સર્વ મળ્યું છતાં ન મળ્યા બરોબર થાય છે. કારણ કે પૂર્વે એ કહેલ દુર્લભ સામગ્રીનો સારે ઉપયોગ થોડું આયુષ્ય અને રોગિષ્ટ શરીરને લઈને યથાયોગ્ય Jun Gun Aaradhak Trust | 3 2 . Gunatnasul M.S.
Page #53
--------------------------------------------------------------------------
________________ સુદર્શના il33 થઈ શકતો નથી. આથી એમ નિશ્ચિત થાય છે કે ખરેખર પ્રબળ પુણ્યદય હોય તો જ દીધું આયુષ્ય અને નીરોગી શરીર મળે છે. આ સર્વ સામગ્રી મળ્યાં છતાં પણ ઘણા જી વિષય, કષાય, પ્રમાદાદિને વશ થઈ, જિનેશ્વર ભગવાનને કહેલ ધર્મ પામી શકતા નથી. તે ધર્મને કેટલાક જીવો પામે છે યા સાંભળે છે તથાપિ દર્શનમેહનીય કર્મના પ્રબળ ઉદયથી તે વચનમાં કે ધર્મમાં જોઈએ તેવું દઢ શ્રદ્ધાન થતું નથી. બુદ્ધિની કસોટી ઉપર ચડાવીને તેની વિશેષ પરીક્ષા કરતા નથી. વીતરાગ પ્રભુના વચને ઉપર શ્રદ્ધાનરૂપ સમ્યકત્વ પામીને પણ જ્ઞાનાવરણીય કર્મોદયથી ઉત્સર્ગ, અપવાદસંગત સુત્ર કહેવા છતાં પણ સમજી શકતા નથી. કેટલાક જીવો વીતરાગનાં કહેલાં સાપેક્ષ વચને સમજે છે, અને તેના પર શ્રદ્ધાન પણ કરે છે. તેમજ બીજાને તેવો બોધ પણ આપે છે, છતાં ચારિત્રમેહનીય કર્મના ઉદયથી (દોષથી) પોતે તે પ્રમાણે સંયમ (વર્તન) કરી શકતા નથી. આમ ઉત્તરોત્તર લભ મનુષ્યાદિ અંગેની પ્રાપ્તિ અને શ્રદ્ધાન વિગેરે કારણોથી ચારિત્રમેહકમ ક્ષય થતાં, જે જીવો નિર્મળ તપ અને સંયમ માર્ગમાં પ્રયત્ન કરે છે તે જ જીવ સદાને માટે જન્મ, જરા, મરણના દુઃખથી મુક્ત થઈ પરમ સુખમય નિર્વાણપદને પામે છે. આ પ્રમાણે વીતરાગદેવનું ફરમાન છે. * ચંપકલતા ! પૂર્વે કહેલ આર્યક્ષેત્ર, મનુષ્ય જન્મ, દીર્ઘ આયુષ્ય, નીરોગી શરીર આદિ Jun Gun Aaradhak Trus PP. Ac. Gunnatrasuri MS
Page #54
--------------------------------------------------------------------------
________________ સુદર્શન 34 | ઉત્તમોત્તમ સામગ્રી તને મળી આવી છે, તે વીતરાગદેવના કહ્યા મુજબ વર્તન કરી દુર્લભ સામગ્રીને તું સદુપયોગ કર. - જિનેશ્વર ભગવાનની આજ્ઞા ખરા અંત:કરણથી અંગીકાર કરી, તે પ્રમાણે વર્તન કરતાં અનાદિ કાળના સંચિત્ત કર્મોને જીવો ઘણી સહેલાઈથી દૂર કરી શકે છે; ઈત્યાદિ ઉપદેશ આપી તે મહામુનિ શાંત થયા. ગુરુમહારાજને ઉપદેશ સાંભળી ચંપકલતા ઘણી ખુશી થઈ પોતાના આત્માને કૃતાર્થ માનવા લાગી. એ અવસરે તેના મનમાં એવો વિચાર આવ્યો કે સમુદ્રના વચમાં આવેલા આ વિમળપર્વત પર આ સંદર જિનપ્રાસાદ કેણે બનાવ્યો હશે? અતિશથી જ્ઞાની ગુ જરૂર આ શંકાનું સમાધાન કરશે. || 30 || પ્રકરણ પાંચમું આ જિનપ્રાસાદ કોણે બનાવ્યો? ચંપકલતાએ તે મહામુનિને નમસ્કાર કરી વિનયપૂર્વક નમ્રતાથી પ્રશ્ન કર્યો-હે ભગવાન! . છે. આવા વિષમ પ્રદેશમાં આ જિનપ્રાસાદ કોણે બંધાવ્યો? કયારે બંધાવ્યો ? અને કેવા સંગમાં AC: Gunratnasur M.S. Jun Gun Aaradhak True
Page #55
--------------------------------------------------------------------------
________________ સુદર્શના / 35 બંધાવ્યો? અર્થાત અહીં આ પ્રાસાદ બંધાવવાનું કારણ શું? ગુરુશ્રીએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું ચંપકલતા ! આ દેવભુવન રાજકુમારી સુદર્શનાએ બંધાવ્યું છે. કયારે અને કેવા સંયોગો વચ્ચે તે બંધાવ્યું, તે ઈતિહાસ ઘણો લાંબો છે. ચંપકલતા–રાજકુમારી સુદર્શના કોણ હતી? કયા અને કયારે થઈ? અને અહીં પ્રાસાદ બંધાવવાનું કારણ શું? તે આપ કૃપા કરી મને વિસ્તારથી જણાવશો. જો કે આપના જ્ઞાનધ્યાનમાં અંતરાય થાય છે તથાપિ આપના બોધથી અને રાજકુમારીનું જીવનચરિત્ર સાંભળવાથી મારા જેવા પ્રાણીને આત્મબોધ થશે તે આપને તેને વિશેષ ફાયદા છે. મહાત્મા પુરુષો નિરંતર પોતાના કરતાં બીજાનું ભલું કરવામાં વધારે પ્રયત્ન કરે છે કેમકે પોતાનું ભલું કરવું તે તો પિતાને સ્વાધીન જ છે અને પરને ઉપકાર કરવાનો વખત તો કઈક પ્રસંગે જ બને છે. ગુરુશ્રીએ ઉત્તર આપે. ચંપકલતા ! સુદર્શનાનું જીવનચરિત્ર ખરેખર તારે સાંભળવા યોગ્ય છે, તેમાંથી તને ઘણું જાણવાનું અને અંગીકાર કરવાનું બની આવશે. વળી પ્રસંગોપાત તારાં પ્રશ્નોને ઉત્તર પણ તેમાં આવી જશે. હું તને પ્રથમથી તેનું જીવનચરિત્ર સંભળાવું છું, 'તું સાવધાન થઈને સાંભળ. ચંપકલતા-આપનો આ બાળક ઉપર મહાન અનુગ્રહ. Jun Gun Aaradhak P.P.AC. Gunratnasuri M.S. 35 |
Page #56
--------------------------------------------------------------------------
________________ સુદના 36 aa વેલડીએની પાછળ છુપાઈ રહેલો મહુસેન રાજા પણ એકચિત્તે સાંભળવા લાગ્યો. ખર કહે તે મહસેન રાજાને પ્રતિબંધ આપવા માટે મુનિશ્રીએ વિસ્તારથી આ પ્રબંધ કહે શરૂ કર્યો હતો. ચંપકલતા આ વૃત્તાંત સાંભળવામાં મુખ્ય હતી તથાપિ ગુરુશ્રીની દષ્ટિએ મહસેન રાજા મુખ્ય હતે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના કારણરૂપ આ દક્ષિણાર્ધ ભારતવર્ષના મધ્યમખંડની દક્ષિણ દિશા તરફ સમુદ્રના કિનારા પાસે સર્વ દ્વીપમાં શિરોમણિ તુલ્ય સિંહલદ્વીપ નામને રમણીક દ્વીપ આવી રહેલ છે. તે દ્વીપમાં લક્ષ્મીના નિવાસરૂપ શ્રીપુર નામનું ઉત્તમ શહેર છે. તે શહેર એટલું બધું સુંદર છે કે જેનું સંપૂર્ણ વર્ણન કરવાને મહાન કવિઓ પણ અસમર્થ છે. તે શહેરમાં આવેલા સુંદર પ્રાસાદો અને મહેલાતો એક સરખા કનકમય તોરણવાળા, નાના પ્રકારના મયૂર, પોપટ, સારિકા, હંસ, સારસાદિના ચિત્રામણવાળા હોવાથી, એક સરખાપણાને લઈ ત્યાંના લોકો પોતાના મહેલાને ઘણી મહેનતે ઓળખી શકતા હતા. પ્રસરતા સૂર્યકિરણોના પ્રતાપથી ભય પામી, તે મહેલ્લાના ખૂણાઓમાં શરણ માટે આવેલા અંધકારને થંભમાં રહેલ મણિના કિરણો ભક્ષણ કરી જતા હોવાથી અંધકારને (મલિન પાપવાની વૃત્તિવાળા જીવોને) ત્યાં બિલકુલ શરણ મળતું નહોતું. બંધ તે ઉત્તમ I 36 Ac. Gunrainasuri MS. Jun Gun Aaradhak Tru
Page #57
--------------------------------------------------------------------------
________________ સુદર્શના . 37 કવિઓની કવિતામાં હતું, દોષ તે રાત્રિમાં જ હતો, ગ્રહણ તે રાહુ ચંદ્રને કરતો હતો, દંડ છત્રોમાં કે પ્રાસાદના શિખર પર હતો, અને ભય પાપ કરવામાં હતું, પણ ત્યાંના લોકોમાં બંધ, દોષ, ગ્રહણ, દંડ કે ભય જણાતો નહોતે. મોટું આશ્ચર્ય તે એ હતું કે ક્રોધાદિથી કષાયિત પરિણામ થતાં કર્મ બંધન થવાથી આપણને દુ:ખ ભોગવવું પડશે, એથી ભય પામીને 'પતિપ્રણયના સંબંધમાં કુપિત થયેલી તરુણીઓ પોતાનું માન પણ મૂકી દેતી હતી; પણ વધારે વખત ક્રોધાદિને પોતાની પાસે સંચય (સંગ્રહ) કરી રાખતી નહોતી. પિતાના દુઃસહ પ્રતાપથી શત્રવર્ગના દર્યને દૂર કરનાર ચંદ્રગુપ્ત નામને રાજા ત્યાં રાજ્ય કરતો હતો. લોકમાં તેનું બીજું નામ સિલામેધ પણ પ્રખ્યાત હતું. ત્રણ શક્તિ મહાન સત્ત્વ, સૌમ્યમૂર્તિ, ઉજ્વળ કીર્તિ, ત્યાગ, ન્યાય, સત્ય અને પરાક્રમના બળથી જ તેને પ્રતાપ વૃદ્ધિ પામતો હતો. યુવતિઓના, વિદ્વાનોના અને શત્રુઓના મનમાં અનુક્રમે કામ, બૃહસ્પતિ અને પ્રચંડ સૂર્ય સમાન આ રાજા ભાયમાન થતું હતું. પોતે નિર્ભય છતાં સિંહ કિશોરની માફક શત્રુઓને તે ભયંકર જણાતો હતો. પણ સ્વજનરૂપ કુમુદને તો શરદ ઋતુના ચંદ્રની માફક આનંદ જ આપતો હતો. Jun Gun Aaradhak કપા PP. Ac Gunratnasuri M.S.
Page #58
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 38 .. - તે રાજાને નિષ્કલંક અને દેખનારને શીતળતા પ્રાપ્ત કરાવનાર નવીન ચંદ્રલેખા (ચંદ્રરેખા)ની માફક ચંદ્રરેખા નામની પટ્ટરાણી હતી, છતાં બન્નેમાં (ચંદ્રરેખા અને ચંદ્રલેખામાં) વિશેષ એટલો હતો કે, ચંદ્રની રેખા વાંકી હતી અને આ ચંદ્રલેખા સરલ સ્વભાવની હતી. તેણીનું નિરૂપમ સૌંદર્ય અને સૌભાગ્યને જોઈને જ જાણે શરમાઈ ગઈ હોય તેમ આજકાલ ભાગ્યે જ અમરીઓ (દેવાંગનાઓ) દર્શન આપે છે. દેખાય છે તે રાણીને સંપૂર્ણ અવયવવાળા, પૂર્ણ લાવણ્યવાળા, સુંદર આકૃતિવાળા, ભદ્ર સ્વભાવવાળા, અને ઉત્તમ પરાક્રમવાળા અનુક્રમે સાત પુત્ર થયા હતા. તે શહેરમાં ચંદ્રશ્રેષ્ઠી નામને એક ધનાઢ્ય વેપારી રહેતો હતો. ઘણે ભાગે તેને વ્યાપાર સમુદ્રમાર્ગો પરદેશ ખાતે વિશેષ હતો. એક દિવસે તે શ્રેષ્ઠીએ શહેરના તમામ મંદિરોમાં અષ્ટાદ્ધિક મહોત્સવ શરૂ કરાવ્યો. આખા શહેરમાં રાજાની આજ્ઞાથી અમારી પડહ વજડા. (કેઈએ કેઈ પણ જીવને મારવો નહિ, તેને અમારી પડહ કહે છે.) ભક્તિપૂર્વક સુપાત્રોમાં દાન આપવું શરૂ કર્યું અને કરુણાબુદ્ધિથી દીન, દુઃખીયાં, અપંગ, લાચાર આદિને સંતોષવા માંડયાં. Gaman આનંદિત થઈ શહેરના લોકે વધામણું કરવાને માટે તે શ્રેષ્ઠીના ઘર તરફ આવતા 1} | 38 Jun Gun Aaradhak Trust
Page #59
--------------------------------------------------------------------------
________________ હતા. તે લોકોની એટલી બધી ગણતરી હતી કે બીજા મનુષ્યને જવા આવવાને માર્ગ બંધ થઈ ગયો હતો. મનુષ્યનું આટલું બધું જવું આવવું અને તેને કોલાહલ સાંભળી રાજમહેલના ઝરૂખામાં રહેલી રાણી ચંદ્રલેખાએ કમલા નામની ધાવમાતાને બોલાવી તેનું કારણ પૂછયું. સુદના થોડી જ વખતમાં તપાસ કરી કમલાએ રાણીને જણાવ્યું. મહાદેવી ! ચંદ્ર શ્રેષ્ઠીને ઘેર આજે / 39 aa લકે મોટું વધામણું કરે છે, તેથી મનુષ્યની આટલી બધી ભરતી જણાય છે અને કેલાહલ પણ તેને જ છે. વધામણું કરવાનું કારણ શું? કમળાએ જણાવ્યું. આપણા ગામના ધનાઢ્ય વ્યાપારી ચંદ્ર શ્રેષ્ઠીને પુત્ર સોમચંદ્ર સમુદ્રમાર્ગો પરદેશ ગયો હતો. પરદેશથી ઘણું દ્રવ્ય કમાઈને સુખશાંતિથી પાછો ઘેર આવ્યા છે. તેના હર્ષથી આ સર્વ ધામધૂમ કરવામાં આવી છે. આ વર્તમાન સાંભળી દેવી ચંદ્રલેખાએ કમળાને જણાવ્યું કે તારે પણ તે શ્રેષ્ઠીને ઘેર વધામણું કરવા જવું જોઈએ, કારણ કે ગમે તેવા મહાન પુરુષોએ પણ ઉચિત પ્રવૃત્તિ તે સાચવવી જ જોઈએ. ઉચિત પ્રવૃત્તિ નહીં કરનાર પોતે મહાન હોય તથાપિ લઘુતા પામે છે. કહ્યું છે કે મેં રાંકથી લઈ રાજાપયતને કોઈ પણ માણસ ઉચિત પ્રવૃત્તિને અનાદર કરનાર હોય તેને પ્રભુત્વની ઈચ્છા કરત દેખી બુદ્ધિમાને તેની હાંસી કરે છે અર્થાત ઉચિત પ્રવૃત્તિને નહિ જાણનાર મનુષ્ય પોતાની પ્રભુતાને પિતાના હાથે વિનાશ કરે છે.” P.P.AC. Gunratnasuri MS Jun Gun Aaradhak Tre! || 3el
Page #60
--------------------------------------------------------------------------
________________ સુદર્શના આ પ્રમાણે ચંદ્રલેખાનો આદેશ થતાં કમળા પણ ઉચિતતાને લાયક ભેટશું લઈ ચંદ્રશ્રેષ્ઠીને ઘેર ગઈ “રાણી ચંદ્રલેખા તરફથી મારું આગમન થયું છે અને આ વધામણું તેમણે મોકલાવ્યું છે.” વિગેરે હકીકત ચંદ્રશ્રેષ્ઠીને જણાવી કમળા તત્કાળ પાછી ફરી, રાણીની પાસે આવી, અને શ્રેષ્ઠીના ઘર તરફના નવીન વર્તમાન જણાવવા લાગી. I 40 || ના પ્રકરણ છઠું સ્ત્રીરતન અને રાણી ચંદ્રલેખા કમલા-મહારાણી ! તે શ્રેષ્ઠીના ઘરના આંગણામાં પણ એટલાં બધાં લોકો એકઠાં થયાં છે કે તે મોટા વિસ્તારવાળા ભાગમાં પણ સમાઈ શકતાં નથી. રાણી–તેમ થવાનું કારણ શું? કમલા–સ્વામિની ! શેઠને ઘેર સ્ત્રીઓના સર્વ ઉત્તમ ગુણોથી ભરપૂર એક સ્ત્રીરત્ન છે તેને જોવા માટે લોકે વિશેષ એકઠા થાય છે. મારું તો એમજ માનવું છે કે દેવલોકમાંથી દેવાંગનાપણું મુકાવીને તેને અહીં લાવવામાં આવી છે. મ ને I so | -- -- SAC Guatnas Jun Gun Aaradhak Tru2
Page #61
--------------------------------------------------------------------------
________________ સુદર્શન II 41 || તે સ્ત્રી હસતી નથી, બેલતી નથી, તેમ આનંદથી કોઈની સન્મુખ પણ જોતી નથી. ચૂથથી ભ્રષ્ટ થયેલી (વિખૂટી પડેલી) હરિણીની માફક ઉદાસપણે બેસી રહી છે. તેણીનું રૂપ સંદર હોવાથી લોકો તેને સુંદરી કહી બોલાવે છે, ઘણા આગ્રહથી લોકો તેનું નામ, ઠામાદિ પૂછે છે પણ તે બિલકુલ જણાવતી નથી. જે મનુષ્ય તેણીનું રૂપ જુવે છે તે પિતાનું ભાન કે લક્ષ ભૂલી જઈ ચિત્રાલેખિતની માફક નિષ્ટ થઈ તેણીના પાસે બેસી રહે છે. કમલાનાં આ વચનેથી રાણીને મહાન કુતૂહલ થયું. રાણી-કમલા ! જો એમ જ છે તે મારે તે નવીન સ્ત્રીને જેવી છે અને હું તેને ગમે તે પ્રકારે પણ બોલાવીશ. માટે તું ફરીને પાછી ચંદ્રશ્રેષ્ઠીને ઘેર જા, અને સર્વ પરિવાર સહિત તે શ્રેષ્ઠીને કાલે આપણે ઘેર જમવાનું આમંત્રણ મારા તરફથી કરી આવ. રાણીના આદેશથી કમલા પાછી ચંદ્ર શ્રેષ્ઠીને ઘેર આવી. અને શ્રેષ્ઠીપુત્રને સર્વ પરિવાર સહિત કાલે સવારમાં રાણીને મહેલે ભોજન નિમિત્તે આવવાનું આમંત્રણ કર્યું. કેટલોક આગ્રહ કરાવવા પછી શ્રેષ્ઠીએ રાણીનું નિમંત્રણ કબૂલ રાખ્યું. પ્રાતઃકાળ થતાં જ રાણીના મહેલે સરસ રસવતી તૈયાર થવા લાગી. રસોઈ તૈયાર થતાં Jun Gun Aaradhak P.P.AC. Gunrainasuri MS K 41 II
Page #62
--------------------------------------------------------------------------
________________ સુદર્શાના ૪ર જ સ્નેહપૂર્વક સપરિવાર ચંદ્રશ્રેષ્ઠીને ભોજન માટે બોલાવવામાં આવ્યો. ' નિરૂપમ સૌંદર્યવાળી તે સુંદરી પણ ઘણી મહેનતે રાણીના મહેલમાં આવી. તેણીને દૂરથી આવતી દેખીને જ ચંદ્રલેખા રાણીએ નિશ્ચય કર્યો કે તે સુંદરી આ જ હોવી જોઈએ. રાણીએ મોટા ગૌરવ સાથે તે શ્રેષ્ઠીપુત્રને પરિવાર સહિત ભોજન કરાવી, વસ્ત્રાદિકથી સન્માન કરી વિદાય કર્યો. શ્રેષ્ઠીપુત્રના જવા પછી રાણી ચંદ્રલેખાએ તે સુંદરીને પિતાની પાસે બેલાવી, હર્ષપૂર્વક મધુર વચને જણાવ્યું “બહેન, એક મુહૂત પર્યત તું અહીં બેસ. તારે ઉચિત વસ્ત્રાદિક લાવી હું તારું ગૌરવ કરૂં” આ પ્રમાણે કહી તેણીને જમણો હાથ પકડી ઘણી મહેનત રાણી ચંદ્રલેખાએ પિતાના ભદ્રાસન પાસે બેસારી, અને દાસ. દાસી પ્રમુખને બહાર જવાની આજ્ઞા કરી. સર્વના જવા પછી રાણી ચંદ્રલેખાએ તેને જણાવ્યું–બહેન ! તારી આવી યુવાન વય, અને સુંદર રૂપ છતાં તારા મનમાં શું ચિંતા છે કે જેનાથી આ તારું શરીર દુર્બલ થયેલું જણાય છે. તારા મનમાં શું દુઃખ છે? તારું સર્વ અંગ આમ વિછાયેલું કેમ જણાય છે? ખરેખર શિશિર ઋતુમાં હિમથી દગ્ધ થયેલી કમલિનીની માફક તું ચિંતાતુર દેખાય છે. તું મને તારું દુઃખ જણાવ; મારાથી બનશે ત્યાં સુધી હું તારું દુ:ખ દૂર કરાવીશ. તને કાંઈ A જોઈએ તો જણાવ તે વસ્તુ હું તને સ્વાધીન કરી આપું. સુલોચના ! તું જરા પણ ખેદ નહિ કર. Jun Gun Aaradhak True
Page #63
--------------------------------------------------------------------------
________________ સુદના | 43 રાણીના આટલા આગ્રહ પછી ઘણી મહેનતે તેણીએ જવાબ આપ્યો : મહારાણી ! લજજાસ્પદ અને સાધુજનેથી નિદિત મારું ચરિત્ર સાંભળવાથી તમને શું ફાયદો થવાનો છે ? વળી પ્રેમમાં આસક્ત છો, પ્રિયવિરહરૂપ અગ્નિજવાળાથી દગ્ધ થતાં અહીં જ તીવ્ર દુઃખને અનુભવ કરે છે, તેના સંબંધમાં વિચાર કરવાથી તમને શું ફાયદો થવાને છે ? આ પ્રમાણે જણાવી દીર્ઘ નિસાસે મૂકી તે સુંદરીએ બાલવું બંધ કર્યું. તે સંદરીના આવા વિરહ-વ્યથિત શબ્દો સાંભળી રાણી ચંદ્રલેખા વિચારવા લાગી કે–આ સંદરી પોતાના કોઈપણ વલ્લભ-ઈષ્ટ મનુષ્યના વિયોગવાળી છે, તેનું મન શાંત થયા સિવાય અત્યારે આગ્રહ કરી પૂછવું તે તેને દુ:ખકર્તા હાઈ નિરુપયોગી છે. એમ ધારી ચંદ્રલેખાએ જણાવ્યું–હે સતનું ! ચાલો તે વાત સાંભળવાને મને કાંઈ આગ્રહ નથી. છતાં હું તમને જણાવું છું કે-આજથી તમે મારાં નાના બહેન છે. એટલે પિતાની બહેન પાસે જેવી રીતે નિર્ભય અને આનંદથી રહેવું જોઈએ, તેવી રીતે નિઃશંક થઈ તમારે મારી પાસે રહેવું. આ વાત તમારે કબૂલ કરવી જ પડશે. આ અવસરે ચંદ્રશ્રેષ્ઠી હાથમાં ભેટનું લઈ રાણી ચંદ્રલેખા પાસે આવ્યો. સુંદરીની સાથે સંભાષણ કરતી રાણીને જોઈ તે શ્રેષ્ઠીના મનમાં રાણી તરફથી કાંઈક શંકા પેદા થઈ. !! 43 / P.P. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust
Page #64
--------------------------------------------------------------------------
________________ સુદર્શના II 40IL સાશંક હૃદયે શ્રેષ્ઠીએ વિનયપૂર્વક રાણીને જણાવ્યું કે સ્વામિની ! સમુદ્રની અંદર આવેલા વિમળ પર્વત ઉપર એકાકીપણે ફરતી આ સુંદરી મારા પુત્રને મળી આવી છે. મારા અને મારા પુત્રના ધારવા પ્રમાણે આ કઈ રાજકુમારી છે અને કેઈ વિદ્યાધરે તેણીનું કોઈ સ્થળેથી હરણ કરી તે પર્વત ઉપર લાવી મૂકી જણાય છે. બહેનપણે અંગીકાર કરી મારો પુત્ર તેને અહીં લાવ્યા છે. પોતાના વિનયાદિ ગુણથી જ ગૌરવ પામેલી આ સુંદરીમાં અને મારી પુત્રીમાં મને કાંઈ અંતર નથી, અર્થાત મારી પુત્રી પ્રમાણે આ મને વહાલી છે, તો જ્યાં સુધી તેને આપની પાસે રહેવું હોય ત્યાં સુધી તેને તમે ખુશીથી રાખજો. આપ પણ તેણીનું સારી રીતે ગૌરવ કરજો. (ધ્રુજતે શરીરે શ્રેષ્ઠીએ, રાણીને સુંદરીને ઈતિહાસ સંભળાવ્યો.) શ્રેષ્ઠીનાં આવા સરલ અને સત્ય જેવાં વચન સાંભળી દેવી ચંદ્રલેખાએ જણાવ્યું. શ્રેઠીનું ! ભલે તે તમારી પુત્રી તરીકે હૈ, હું તેને મારી બહેન કરીને મારી પાસે રાખું છું. તમે તેની ચિંતાથી નિશ્ચિત રહેશે. આ પ્રમાણે કહી શેઠને ખુશી કરી સન્માનપૂર્વક વિસર્જન કર્યો. પ્રસંગોપાત નાના પ્રકારના વાર્તાવિદથી ચંદ્રલેખાએ સુંદરીની ઉદાસીનતામાં ઘટાડો કર્યો. ને સુ દરીના દિવસે સુખમાં પસાર થવા લાગ્યા. તેઓનો શરીર ને કે જુદો હતો છતાં પરસ્પરની પ્રીતિથી જાણે એક જ મન હોય તેમ બીજાને ભાન થતું હતું. | 4 || Jun Gun Aaradhak True
Page #65
--------------------------------------------------------------------------
________________ સુદર્શન || 45 ઇચ્છાને અંત નથી. સંતોષ સમાન સુખ નથી. સુખી કે દુઃખી, ગરીબ કે તવંગર કઈ વીરપુરુષ કે સ્ત્રી એવી દુનિયામાં ભાગ્યે જ હશે કે તેને કઈ જાતની ઇચ્છા નહિ હોય. એક દિવસે રાણી ચંદ્રલેખા શૂન્ય મનવાળી થઈ પોતાના વાસગૃહમાં બેઠી હતી. સુંદરી નજીકના ઓરડામાંથી ત્યાં આવી. રાણીને ઉદાસીન સ્થિતિમાં જોઈ તેણીએ જણાવ્યું.. બહેન! આજે તમને શું ચિંતા છે? તમારા પતિએ સ્નેહના છળથી શું તમારું અપમાન કર્યું છે? અથવા શું કઈ સ્નેહી મનુષ્ય તમારી આજ્ઞા ખંડિત કરી છે? સંદરીની શંકાનું સમાધાન કરતાં ચંદ્રલેખાએ જણાવ્યું. બહેન ! મારા દુ:ખનું કારણ તે માંહીલું કાંઈ નથી. પણ આજે મને મારી ઈચ્છાને લઈને જ કાંઈ નવીન ચિતા ઉત્પન્ન થઈ છે કે, મારે સાત પુત્રો છતાં પુત્રી એક પણ નહિં! પુણ્યના નિયોગથી કોઈ પણ પ્રાગે જે એક પુત્રી થાય તો તે જ દિવસથી મારે વિષયસુખ પૂર્ણ થયું એમ હું માનું. અર્થાત્ જે એક પુત્રી થાય તો પછી સંસારસુખની મને કાંઈ પણ ઈચ્છી બાકી રહી નથી. સંદરી ! મંત્ર, તંત્ર, ઔષધાદિ કોઈ પણ ઉપાય કર તે પ્રયોગથી જે મને એક પુત્રી થાય તો મારા મરથ પૂર્ણ થાય. સુંદરીએ ઉત્તર આપ્યો. બહેન ! તારી માફક મારી માતાને પુત્રની ઈચ્છા થઈ હતી. તે ઈચ્છા પૂર્ણ કરવા માટે અનેક દેવતાઓનું તેણે ઘણીવાર આરાધન PP Ac. Gunnatnasuri MS Jun Gun Aaradhak Trust
Page #66
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 1000 10000મા કર્યું. ઘણાં તિલક, ઔષધ, અને સ્નાન, પાન કર્યા તે પણ નેત્રને આનંદ આપનાર એક પણ પુત્ર ન થયો. તેને ખરો ઉપાય તો એ છે કે જેમ અભયદાન (જીને મરણના ભયથી બચાવવા તે અભયદાન કહેવાય છે) આપવાથી વ્યાધિ રહિત શરીર પ્રાપ્ત થાય છે તેમ સુપાત્રદાન આપવાથી ઘણી ઋદ્ધિ અને પુત્રોની પ્રાપ્તિ થાય છે છતાં પુત્રીની પ્રાપ્તિ માટે તમારો વિશેષ આગ્રહ છે તો આજની જ રાત્રિએ વિધિપૂર્વક કુળદેવીની આરાધના કરે તે પુત્રી થશે કે નહિ તેનું ખરું રહસ્ય તે તમને જણાવી આપશે. ચંદ્રલેખાએ જવાબ આપ્યો : બહેન ! તે કામ તારે પિતાને કરવાનું છે. તારે જે કુળદેવ છે તે જ આજથી મારો કુળદેવ છે, એમ ખાત્રીથી કહું છું. ચંદ્રલેખાને વિશેષ આગ્રહ હોવાથી સુંદરીએ તે વાત અંગીકાર કરી, રાણીની રજા લઈ સુંદરી ચંદ્રશ્રેષ્ઠીને ઘેર આવી, ઉપવાસનું પચ્ચખાણ કરી મુનિસુવ્રતસ્વામી તીર્થકરની શાસનાધિષ્ઠાતા નરદત્તા દેવીનું આરાધન કરવા નિમિત્તે પવિત્ર થઈ એકાંત સ્થળે સ્મરણ કરવા બેઠી.. પરિણામની વિશુદ્ધિ, ભક્તિની વૃદ્ધિ અને એકાગ્રતાની સિદ્ધિ પૂર્ણ હોવાથી તે જ રાત્રિએ નરદત્તા દેવી પ્રગટ થઈ, સુંદરીને કહેવા લાગી. સુંદરી! તારી બહેન ચંદ્રલેખાને પુત્રી થશે. તેની નિશાની તરીકે આજ રાત્રિએ તેને અમુક સ્વપ્ન આવશે. ઇત્યાદિ કહી, ઉત્તમ વસ્તુની શેષ આપી દેવી અંતર્ધાન થઈ ગઈ. સુંદરી પણ ધ્યાન પૂર્ણ કરી પ્રાત:કાળ થતાં જ I 46 | 1000 Jun Gun Aaradhak True
Page #67
--------------------------------------------------------------------------
________________ ચંદ્રલેખાને મહેલે આવી. દેવીએ આપેલી શેષ ચંદ્રલેખાના હાથમાં આપી તેણીએ જણાવ્યું કે બહેન! તને પુત્રી થશે. તેની નિશાની તરીકે આજ રાત્રિએ તેં આવું સ્વપ્ન જોયું છે કે સેનાની એક સમળી ચાંચમાં શ્વેત પુષ્પની માળા લઈને આવી અને રાત્રિને અંતે તું સુદર્શન છે સુખનિદ્રામાં હતી ત્યારે તારા કંઠમાં તે માળા તેણીએ આરોપણ કરી. / 47 | તે સાંળળી ચંદ્રલેખાએ જણાવ્યું કે–બહેન ! તારું કહેવું સર્વ સત્ય છે. મને તે જ સ્વપ્ન આવ્યું છે, પણ આ વાતની તને કેમ ખબર પડી? તે સાંભળી સુંદરીએ રાત્રિને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. વિશેષમાં જણાવ્યું કે, આ સ્વપ્નનું ફળ પંદર દિવસમાં તમને મળવું જોઈએ શાસ્ત્રમાં કહ્યું છે કે–સુખે સૂતેલા મનુષ્ય રાત્રિને પહેલે પહેરે જે સ્વપ્ન જોવે છે તેનું ફળ એક વર્ષને અંતે મળે છે. બીજે પહેરે જોયેલા શુભાશુભ સ્વપ્નનું ફળ આઠ મહિને મળે છે. ત્રીજે પહેરે દેખેલ સ્વપ્નનું ફળ છ મહિને મળે છે અને રાત્રિના ચોથા પહેરે દેખેલ સ્વમનું ફળ પંદર દિવસે મળે છે. જે મનુષ્ય સ્વમમાં પોતાને સ્નાન કરતે, વિલેપન કરતે, અલંકાર પહેરતો, હર્ષ પામતો અને ગાયન કરતો દેખે છે તે અનેક પ્રકારના અનર્થ પામે છે જે મનુષ્ય, સ્વપ્નમાં પોતાને અશચિથી ખરડાયેલા શરીરવાળો અથવા ખાઈમાં પડેલો જોવે છે તે દિવ્ય યોગથી અચિંત્ય અભ્યદય પામે છે. જે મનુષ્ય પોતાને હાથી, ઘોડા, રથ વૃષભ અને ઉત્તમ વિહંગમ ( આકાશમાં ચાલવાવાળા) પ્રાણી ઉપર બેઠેલો સ્વપ્નમાં દેખે છે તે અનેક પ્રકારની P.P.Ac. Gunratnasari M.S. Jun Gun Aaradhak !
Page #68
--------------------------------------------------------------------------
________________ સુદર્શના II 48 | સમૃદ્ધિ પામે છે. જે મનુષ્ય પદ્મસરોવરમાં બેસી નલિનીપત્રમાં હર્ષ પામતે પાયસનું (ખીરનું) ભોજન કરે છે, તે મનુષ્ય દરિદ્ર હોય કે દાસ હોય છતાં તત્કાળ રાજ્ય પામે છે. જે માણસ સ્વપ્નમાં કઈપણ પ્રકારે દેવભુવન પર, ધવલગૃહ પર, ખીરવાળાં વૃક્ષ (વડ-રાયણાદિ ) પર ચડીને જાગૃત થાય છે તે રિદ્ધિ, સત્કાર અને સન્માન પામે છે. જે મનુષ્ય સ્વપ્નમાં સરોવર, દ્રહ અથવા સમુદ્રને લીલામાત્રમાં તરી જાય છે તે દેવસુખ ભોગવી નિર્વાણ સુખ પામે છે. જે મનુષ્યને સ્વપ્નમાં વેતાલ, ભૂત, ડાકિની, નાહાર અને શિગડાંવાળા પ્રાણિઓ તીક્ષ્ણ શસ્ત્રવડે ભય પમાડે તે મનુષ્ય મહાન કષ્ટ-વ્યસન પામે છે. જે મનુષ્યના કંઠમાં પાછલી રાત્રીએ સ્વપ્નમાં ત, સુગંધી પુષ્પની માળા કોઈ પણ સ્થાપન કરે છે તે નાના પ્રકારની રિદ્ધિ અને પુત્રી આદિ સંતાન પામે છે. બહેન ચંદ્રલેખા ! તેં આજે પાછલી રાત્રિએ આ સ્વપ્ન જોયું છે જે ચાંચમાં પુષ્પમાળા લઈ સેનાની સમળી મારી પાસે આવી અને તે મારા કંઠમાં આરોપણ કરી. આ સ્વપ્ન તને ઉત્તમ પુત્રીની પ્રાપ્તિ સૂચવનારું છે. તે પુષ્પમાળા વેત અને સુગંધી હોવાથી નિર્મલ શીયળ ગુણવાળી અને તમને સુખ આપવાવાળી પુત્રી થશે. ઇત્યાદિ સ્વનના ગુણ દોષ સૂચવનાર સુંદરીનાં વચને સાંભળી ચંદ્રલેખાને ઘણો હર્ષ થયું. તે દિવસથી ચંદ્રલેખા ધર્મકર્મમાં વિશેષ પ્રકારે સાવધાન થઈ દિવસ પસાર કરવા લાગી. AC Gunratnasuri M.S. જ ! 48i Jun Gun Aaradhak Trus
Page #69
--------------------------------------------------------------------------
________________ સુદર્શન પ્રકરણ સાતમું સુદર્શનાનો જન્મ આનંદમાં અને આશામાં કેટલાક દિવસો પસાર થયા. તેટલામાં ગભવૃદ્ધિ પામવાનાં શુભ ચિહ્નો રાણીના શરીરમાં પ્રગટ થવા લાગ્યાં. તે દેખી રાણીને વિશેષ સંતોષ થયે. ગર્ભને વહન કરતાં શુભસૂચક અનેક પ્રકારના દેહલાઓ પણ ઉત્પન્ન થયા. જાણે હું આખા દેશમાં દ:ખી જીવોને દાન આપું. જિનમંદિરમાં અષ્ટાદ્દિકા મહોત્સવ કરાવું. પરમ ભક્તિએ સાધુજનને ભક્ત, પાન, ઔષધાદિ આપુ વિગેરે. આ દોહલાઓ રાજાએ પૂર્ણ કરી આપ્યા. રાણી 'ચંદ્રલેખા ગર્ભના અનુભાવથી સાધુજનેને યથાયોગ્ય નિર્દોષ આહારાદિ આપવા લાગી. પોતાના મનોરથને પૂર્ણ કરતી હર્ષિત હદયવાળી રાણી સુંદરીને કહેવા લાગી. સુંદરી! ખરેખર આ જગતમાં તારો ધર્મ (તું જે ધર્મ માને છે તે) સુખદાઈ છે. સુંદરીએ પણ અવસર ઉચિત જણાવ્યું કે, બહેન! જિનેશ્વર ભગવાનને કહેલો ધર્મ નિશ્ચય મોક્ષસુખનું કારણ છે, બાકી બીજુ સર્વ દુનિયામાં મહરાજાનું ચેષ્ટિત છે. Ad Gunratnasuri M.S. Jun Gun Aaradhak # 49
Page #70
--------------------------------------------------------------------------
________________ પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ, છેવોની વિવિધ પ્રકારના કર્મપરિણતિ, અને પુદગલોના નાના પ્રકારના પરિણામ, તે સર્વ ઘણી સારી રીતે જિનેશ્વર ભગવાનના કહેલ ધર્મથી સુદર્શન જાણી શકાય છે. તેમજ જીવોની દયા જાણવાનું અને કરવાનું પણ મુખ્ય માન જિનેશ્વરોને જ ઘટે છે. તમારે પણ સારી રીતે જીવદયા જાણીને કરવી જોઈએ. વિગેરે સામાન્યથી ધર્મનું 5o | રહસ્ય રાણીને સમજાવ્યું. સુંદરીનાં યુક્તિયુક્ત વચન સાંભળી, ચંદ્રલેખાએ જણાવ્યું કે હેન! તારું કહેવું સત્ય છે. તેમાં કાંઈ સંદેહ જેવું નથી. ઈત્યાદિ ધાર્મિક વાર્તા-વિનોદ કરતાં અનુક્રમે નવ માસ વ્યતીત થતાં, સારા દિવસે અને સારા મતે રાણીએ પુત્રીનો જન્મ આપ્યો. સાત પુત્ર પર પુત્રીને જન્મ થતાં આખા શહેરમાં આનંદ થયો. રાજા રાણીના પણ હર્ષને પાર ન રહ્યો. વધામણી આપનાર કમળા ધાવ માતાને રાજાએ શરીર ઉપરના તમામ અલંકારો આપ્યા. આખા શહેરમાં વધામણું શરૂ થયું. બંદીવાનોને છોડી મૂકયા. અમુક અમુક જાતના કરો માફ કર્યો, કેટલાક ઓછા કર્યા. માન ઉન્માનની વૃદ્ધિ કરાવી, સ્થાને સ્થાને રમત ગમ્મતના અખાડાઓ અને માંચાઓ ઊભા કરાવ્યા. દ્વારે દ્વારે ચંદનનાં તોરણ બંધાવ્યા. સ્થળે સ્થળે સુગંધી પાણી છંટાવ્યા. બજારો, મહેલો અને ગૃહો શણગારવામાં આવ્યા. સ્થાને સ્થાને નૃત્યાદિ નાટકાદિ 13 ઓચ્છવો શરૂ થયા–સુગંધદાર ધૂપ બહાર દિશાઓમાં ફેલાવા લાગે. સુંદર શૃંગાર પહેરી સધવા A Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tr + 50 || III
Page #71
--------------------------------------------------------------------------
________________ સુદના 40 51 સ્ત્રીઓ ઉજજ્વળ અક્ષતનાં પાત્ર ભરી દરબારમાં વધામણું કરવા જવા લાગી. રાજ્યમાં અમારી પડહ વજા, ગરીબ દુ:ખીઓને દાન આપવા માંડયું. સ્વજનેને સત્કાર થયો. નાગરિકેનું સન્માન થયું. માંગલિક વાજી2 વાગ્યાં. સવાસણ સ્ત્રીઓએ ધવળ મંગળ ગાયાં. અને વિલાસીનીઓએ નૃત્ય કર્યા. ઈત્યાદિ દશ દિવસ પર્યત પુત્રી વધામણાને મહત્સવ ચાલ્યા. દેવી ચંદ્રલેખાએ પણ મહાન ગૌરવથી સુંદરીને સત્કાર કર્યો અને જણાવ્યું કે બહેન ! આ પુત્રી તારા પ્રસાદથી પ્રાપ્ત થઈ છે માટે તારા પ્રસાદથી જ જલદી વૃદ્ધિ પામે. ઘણી સભ્યતાથી પ્રત્યુત્તર આપતાં સંદરીએ જણાવ્યું. બહેન ! પુણ્યની અધિકતાથી કે પુણ્યનાં કાર્યો કરવાથી કોઈપણ મનુષ્યના મનોરથ સિદ્ધ થાય છે. શુભાશુભ કાર્યમાં બીજ મનુષ્યો નિમિત્ત માત્ર છે. ખરી રીતે તે તે કાર્ય સિદ્ધ કરનાર પોતાના કર્મો જ છે. કુમારીના જન્મથી એક માસ જવા બાદ ઘણા હર્ષપૂર્વક સુંદરીએ અને રાજાએ મળી તે કુમારીનું સુદર્શના નામ આપ્યું. લાવણ્ય અને કાંતિથી પૂર્ણ શરીરવાળી કુમારી, ઉજજવળ પક્ષમાં રહેલી ચંદ્રકલાની માફક દિવસે દિવસે નવીન નવીન કળાથી વૃદ્ધિ પામવા લાગી. ચંદ્રથી જેમ રાત્રિ અને સુંગધી કમળાથી જેમ સરવર શોભે છે તેમ જનનીના ઉત્સંગમાં કુમારી શોભતી હતી. જેમાં ચંદ્ર II 51 // Jun Gun Aaradhak P.P.AC. Gunratnasuri M.S.
Page #72
--------------------------------------------------------------------------
________________ કુમુદોને, દિનકર કમળોને, અને મેઘ મયૂરોના સમુદાયને વિકસિત (ઉલ્લસિત) કરે છે તેમ સુદર્શના બંધુવને હર્ષોલ્લાસ આપતી હતી. સુદના 52 પર ! લિપિ, ગણિતાદિ વ્યવહારિક ઉપયોગી જ્ઞાન આપવાનો નિશ્ચય કર્યો. શુભ દિવસ દેખી રાજાએ ઉપાધ્યાયને બોલાવી સ્ત્રીવર્ગને લાયક અનુક્રમે સર્વ કળાઓમાં પ્રવીણ કરવા માટે ભલામણ કરી. ઘણા ઉત્સાહથી ઉપાધ્યાયે તેમ કરવાને હા કહી. અધ્યાપકને પારિતોષિક આપી સંતુષ્ટ કરી. સદશનાને મોટા મહોત્સવપૂર્વક શાળામાં દાખલ કરાવી. -- E પ્રકરણ આઠમું | ઋષભદત્ત સાર્થવાહ મહારાજા ચંદ્રગુપ્ત મુખ્ય સિંહાસન પર બિરાજ્યો હતો. જમણી બાજુના ભાગ પર રાજકુમારે બેઠા હતા, ડાબી બાજુના ભાગ પર સામંત રાજાઓ વિગેરેનાં આસને હતાં. બીજા પણ આજુબાજુ મંત્રી, સુભટ વિગેરેથી સભા ચિક્કાર ભરાયેલી હતી. સામંત, મંત્રી આદિ રાજાના મુખથી થતી આજ્ઞા અંગીકાર કરવાને તૈયાર હોય તેમ એકી નજરે રાજા Jun Gun Aaradhak Tu
Page #73
--------------------------------------------------------------------------
________________ સુદર્શન છે 53 , સંમુખ જોઇ રહ્યા હતા. આ અવસરે વિજયા નામની પ્રતિહારિણીએ પ્રવેશ કરી, રાજાને અર્ધાગથી નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરી કે, સ્વામિનું ! રત્નાગિરિના બંદરથી ચરપુરુષ આપને મળવાને માટે આવ્યો છે તેનું મુખ પ્રસન્ન અને વિશેષ ઉત્સુક હોય તેમ જણાય છે, પણ દ્વારપાળે રોકવાથી આપની આજ્ઞાની રાહ જોતે દ્વાર આગળ ઊભો છે. તેને અંદર પ્રવેશ કરાવવા માટે આપની શી આજ્ઞા છે? રાજાએ વિચાર કર્યો કે તે ચરપુરુષ કેઈ ઉત્તમ વહાણ આવ્યાની ખબર આપવા આવવો જોઈએ. કારણ કે રત્નાગિરિના બંદર પર તે કાર્ય માટે જ તેને રોકવામાં આવ્યો છે. તે ચર તુષ્ટિદાનને લાયક છે. ઇત્યાદિ વિચાર કરી રાજાએ પ્રતિહારિણીને જણાવ્યું કે–ભદ્ર ! તેને તું જલદી પ્રવેશ કરાવ. રાજાની આજ્ઞા મળતાં જ તે ચરપુરુષ સભામાં આવ્યો. રાજાને નમસ્કાર કરી તેણે જણાવ્યું–મહારાજા ! આવતાં વહાણોની તપાસ રાખવા માટે રત્નાગિરિ બંદર પર આપના નિયોગથી યોજાયેલો હું આપને અનુચર છું. હું નિરંતર વહાણોની તપાસ રાખું છું અને તેથી વહાણ જેવાથી મને કાંઈ આશ્ચર્ય થતું નથી. પણ આજ પ્રભાતે જ્યારે ઉત્તર દિશા તરફ નજર કરી હ' આવતાં વહાણે દેખતો હતો તેટલામાં મહાન વિસ્તારવાળું, દૂરથી આવતું એક વહાણુ મારા દેખવામાં આવ્યું. તે જોતાં જ મને મોટું આશ્ચર્ય થયું. II 3 II P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #74
--------------------------------------------------------------------------
________________ સુદર્શના કે 54 || તે વહાણની ઉપર ઉજજવળ ધ્વજા, છત્ર, ચામરો વિગેરે જણાતાં હતાં. ચારે બાજુ વાવટા ફરકી રહ્યા હતા. ઊંચો આટલો પર લટકતી ધ્વજાઓથી જાણે સાક્ષાત દેવવિમાન હોય તેમ જણાતું હતું. ચારે બાજુ નિવિડ પાખરવડે પાખરેલું હતું. સ્થાને સ્થાને પરાક્રમી સુભટો રહેલા હોવાથી શત્રુઓને દુર્વાહ્ય હતું. તે વહાણુમાં ત્રણ કૂવાઓ, સો સઢ અને સ્થંભ હતા. લોઢાનાં ત્રીસ લંગરો જણાતા હતા. કૂવા અને રસ્થંભ ઉપર ઊભા રહી સુભટોને યુદ્ધ કરવા માટે પીંજરામાં બાંધેલાં હતાં તે જહાજની ચારે બાજુ લટકતા ખડ્ઝ, ભાલા, ધનુષ્ય અને તુણનાં યુગલો હતાં. વિષમ રીતે પરિભ્રમણ કરતાં યંત્રોથી ખરેખર તે વિષમ જ હતું. વળી તેમાં ચાર બગીચાઓ અને બન્ને બાજુ દશ દશ પ્રેક્ષાગૃહ હતા. તેમજ–ઘી, તેલ, અનાજ, વસ્ત્ર અને ઇંધણ વિગેરેના સંગ્રહવાળી અનેક દુકાને જોવામાં આવતી હતી. તેમાં રહેલ સામાનની સંખ્યા કરવી તે મુશ્કેલી ભરેલું હતું. આટલી સામગ્રીથી ભરપૂર તે આવતા જહાજને હું જોતો હતો, તેટલામાં તે જયરાજિત્રને વગાડતું તે વહાણ બંદરમાં આવી પહોંચ્યું. નિર્યામકના વચનોથી તે વહાણ તરત જ ઊભું રાખવામાં આવ્યું. સઢ ઉતારી નાખ્યા અને ચારે બાજુથી લંગ નીચાં મૂકયા. મહારાજા ! તે જહાજના માલિકે નિર્યામકોને પારિતોષિક દાન આપ્યું. અને મંગળાચાર કરી તે ધનાઢય સમુદ્રને કિનારે બંદર પર ઊતર્યો છે. તે ધનપતિ ભેટશું લઈ આપને તરતમાં જ મળવા માટે તૈયારી કરતો હતો. તેના આવ્યા પહેલાં જ | 54 Jun Gun Aaradhak Tu
Page #75
--------------------------------------------------------------------------
________________ સુદના રસ આ વર્તમાન મેં આપને નિવેદિત કર્યા છે. ચરપુરુષનાં વચન સાંભળી રાજા કાંઈક બલવાને પ્રયત્ન કરતો હતો. તેવામાં ફરી વિજ્યા પ્રતિહારિણીએ પ્રવેશ કરી નમસ્કારપૂર્વક રાજાને વિનંતી કરી કે મહારાજા ! ઋષભદત્ત નામને સાર્થવાહ આપના દર્શનાર્થે ઉસુક થઈ સિંહદ્વાર આગળ ઊભે છે, આપની તેને માટે શી આજ્ઞા છે? રાજાએ જણાવ્યું, ભદ્ર! તેને તરત જ પ્રવેશ કરાવ. રાજાને આદેશ ઘતાં જ પ્રતિહારિણીએ સાર્થવાહને રાજસભામાં પ્રવેશ કરાવ્યો. પ્રસન્ન મુખમુદ્રાને ધારણ કરતો, હાથમાં ભેટશું લઈ જાણે કર્મવિવરે જ, રાજાને જૈન ધર્મની પ્રાપ્તિ અર્થે દૂત મોકલાવ્યો હોય નહિ તેમ સાર્થવાહ રાજાની આગળ આવી ઊભે રહ્યો. પારિસ, તુર્કસ્થાન અને ગિઝનીના ઉત્તમ અશ્વો (ઘડાઓ)નો પરાભવ કરે તેવા અશ્વોનું ભેટશું કરી, રાજને નમસ્કાર કર્યો. રાજાએ સાર્થવાહને બેસવા માટે આસન અપાવ્યું. સાર્થવાહ ખુશી થઈ રાજા આગળ આસન પર બેઠે. મહાન ગૌરવપૂર્વક રાજાએ સાર્થવાહને તંબલ આપી જણાવ્યું, સાર્થવાહ! પરિવાર સહિત તમને કુશળ છે? સાર્થવાહે નમ્રતાપૂર્વક વિવેક કરતાં જણાવ્યું. મહારાજા! મારા સર્વે પરિવારને કુશળતા છે; તેમાં વળી આપનાં દર્શનથી વિશેષ પ્રકારે અમો આનંદિત થયા છીએ. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus
Page #76
--------------------------------------------------------------------------
________________ સુદર્શના ? રાજા–સાર્થવાહ! તમે ક્યાંથી આવ્યા? કયા દેશમાં કયા શહેરમાં રહે છે? સાર્થવાહ-મહારાજા ! ઉત્તર દિશામાં અતિ રમણીક લાટદેશ નામને દેશ છે. તે દેશમાં ભય ' નામનું શહેર છે. તે શહેરમાં મારો નિવાસ છે, અને હું હમણાં ત્યાંથી જ આવું છું. રાજા–ભચ્ચ શહેર શું બહુ મોટું છે? સાર્થવાહ-હા મહારાજા, શહેરની ચારે બાજુ ઉત્તમ શિલાઓથી બનેલો સુંદર કિલ્લો આવી રહ્યો છે. કિલ્લા પર આવેલા ઊંચાં કપિશીર્ષ અને અટ્ટાલકોએ કરી તે શહેર શત્રુઓને અતિ દુર્લધ્ય છે. કળિકાળમાં પાપને રેકવા માટે જાણે ધમરેખા સ્થાપન કરી હોય તેમ, નિર્મળ પાણીથી ભરપૂર દુર્લધ્ય ખાતિકા (ખાઈ) તે કિલ્લાની ચારે બાજુ આવી રહેલી છે. મુનિસુવ્રતસ્વામિના ચરણારવિંદથી પવિત્ર થયેલું અને તેથી જ દુનિયામાં વિશેષ પ્રખ્યાતિ પામેલું તે એક મહાન બંદર અને શહેર છે. રાજાએ ખુશી થઈ સુવર્ણ કળામાં ફરી તાંબુલ આપી ફરી પ્રશ્નો કર્યા. સાર્થવાહ? આ અશ્વો તમે કયાંથી લાવ્યા? નમ્રતાપૂર્વક સાથે વાહે જણાવ્યું કે નરનાથ ! પારકુળ અને ગીઝની પ્રમુખના અને પરાભવ કરનાર, ઉત્તર દિશામાં ઉત્પન્ન થયેલા આ મહાન તેજવી જાતિવાન અો છે. | 56 | A Gunratnasur M.S. Jun Gun Aaradhak True
Page #77
--------------------------------------------------------------------------
________________ સુદર્શન . . પછી ~ જેના દ્વારે આ અ બાંધવામાં આવે, તેના શત્રુની ઋદ્ધિ તેને સ્વાધીન થાય છે, તેવા જાતિવાન આ અ છે. એનાં લક્ષણોમાં આપ તો માહિતગાર જ છે, તથાપિ આ અનાં ચિન્હો-લક્ષણો હું આપની આગળ નિવેદિત કરું છું. ઉત્તમ અ મુખમંડળમાં માંસરહિત હોય છે. અને તેના મુખની નસા જાળ પ્રગટ દેખાય તેવી હોય છે, હૃદય વિશાળ હોય છે. મધ્ય ભાગ પ્રમાણે પટ હોય છે. ભાળ સ્થળ પહોળું હોય છે. કાન નાના હોય છે. આપસમાં કાનનું આંતરૂં થોડું હોય છે. પીઠ પહોળી હોય છે, પાછળ ભાગ પુષ્ટ હોય છે. પાંસળીના ભાગે દુર્બળ (પાતળા) હોય છે. જેમ નિગ્ધ હોય છે. કંધ મનહર હોય છે. કંધ ઉપર શ્યામ અને નિવિડ કેશ હોય છે. ખરાઓ ગેળ હોય છે. વેગ પવન સમાન હોય છે. નેત્રે લાલ હોય છે. દર્પ વિશેષ હોય છે. મસ્તક અને ઉર (સાથળ)ના ભાગમાં દક્ષિણાવર્તે (જમણો ભ્રમર ) હોય છે. આવા અો શત્રુને પરાભવ કરનાર અને યુદ્ધમાં સ્વામીનો વિજય કરાવી આપનાર થાય છે. ઈત્યાદિ અશ્વનાં લક્ષણો સાર્થવાહ રાજાની પાસે કહે છે, એ અવસરે ઉપાધ્યાય પાસે ભણવા મૂકેલી રાજકન્યા સુદર્શના અનેક કળાને અભ્યાસ કરી ઉપાધ્યાય સહિત રાજસભામાં આવી. - P.P.ACGunrainasuri M.S. Jun Gun Aaradhak
Page #78
--------------------------------------------------------------------------
________________ સુદર્શના a 8 પ્રકરણ નવમું સુદર્શનાને જાતિસ્મરણજ્ઞાન પ્રેમ, મહત્વ કે આશ્ચર્યની વસ્તુ દુનિયામાં એક કરતાં અધિક યા ચઢિયાતી ઘણીવાર માલુમ પડે છે. એક નવીન વરંતુ કેઈક વાર જોવામાં આવે છે ત્યારે તે તરફ સ્વાભાવિક જ મનુષ્યનું આકર્ષણ થાય છે, પણ તે જ વખતે તેના કરતાં અધિક ઉત્તમ અને દુર્લભ વસ્તુ દેખવામાં આવે તે પહેલી વસ્તુ તરફ આકર્ષણ ઓછું થઈ તેટલા જ કે બલ્ક તેથી વિશેષ વેગથી બીજી વસ્તુ તરફ મનુષ્યનું આકર્ષણ થશે. આ ન્યાય પ્રમાણે અત્યારે રાજસભામાં ઋષભદત્ત સાર્થવાહ તરફ લોકેનું જે આકર્ષણ હતું, તે જ સ્થળે રાજકુમારી સુદર્શનાનું ઘણે વખતે આગમન થતાં સર્વ સભાલોકની દષ્ટિ તેણીની બાજુ આકર્ષાઈ, એટલે ઋષભદત્ત સાર્થવાહે પણ પિતાની ચાલતી વાત એકદમ ત્યાં જ અટકાવી દીધી. દેહની ક્રાંતિએ કરી જાણે વિદ્યાધરી કે અપ્સરા હાય નહિ તેમ શોભતી સુદર્શનાને દૂરથી જોતાં જ રાજાએ આનંદિત નેત્રે અને હસતે મુખે પિતાની પાસે બોલાવી. સુદશના | 58 ! 1 Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak True
Page #79
--------------------------------------------------------------------------
________________ સુદર્શના | પટા પણ ઘણા દિવસથી પિતાને મળવાને ઉત્કંઠિત થયેલી હતી. તે તરત જ નજીક આવી, અને હર્ષાવેશથી ગદ્ગદ્ કંઠિત થઈ પિતાના ચરણમાં નમી પડી. રાજાએ તેને તરત જ ઉઠાડી પોતાની પાસે બેસારી. આંબાના વનમાં આવેલો ભમરાને સમુદાય જેમ તૃપ્તિ ન પામે, તેમ રાજકુમારીને જોતાં પ્રેમ પ્રસરથી પ્રફુલ્લિત રાજાનાં નેત્રો તૃપ્તિ ન પામ્યાં ઘણા દિવસે વિદ્યા ભણીને આવેલી હોવાથી, તેમજ તેનું મુખ અત્યારે વિશેષ પ્રસન્ન હોવાથી રાજાએ અનુમાન કરી જણાવ્યું કે પુત્રી! તું વિદ્યાનું અભિમાન ન કરીશ. કેમકે ભણેલી વિદ્યાથી તેં મને હજી બિલકુલ સંતષિત કર્યો નથી, અથવા તૃપ્તિ પમાડી નથી. સુદર્શનાએ જણાવ્યું, પિતાજી! ધર્મ, વિદ્યા અને વિનયમાં વિદ્મ કરનાર, શ્રતશીલને વિનાશ કરનાર અભિમાન છે; એમ જાણતાં છતાં તેને સંગ્રહ કેણું કરે? અર્થાત હું બિલકુલ વિદ્યાને ગર્વ કરતી નથી. આટલા શબ્દો પરથી જ કવિત્વમાં પટુતા અને વકતૃત્વમાં કુંવરીની દક્ષતા જોઈ રાજાને ઘણા હર્ષ થયા. રાજાએ ખુશી થઈ જણાવ્યું. હાલી પુત્રી ! હું પૂછું તેનો તું જવાબ આપ. कः क्रमते गगनतलं ? किं क्षीणं वृद्धिमेति च नितांतम् ? को वा देहमतीव, स्त्रीपुंसां रागिणां दहति ? P.P.Ad Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #80
--------------------------------------------------------------------------
________________ સુદર્શના આકાશતલનું આક્રમણ કોણ કરે છે? નિરંતર વૃદ્ધિ કેણુ પામે છે? અને રાગી સ્ત્રી પુરુષોના દેહને અતિશય કોણ દહે છે–બાળે છે–શોષે છે? સુદર્શનાએ વિચાર કરી તરત જ ઉત્તર આપ્યો કે- વિરા' આકાશનું આક્રમણ કરનાર વિ' સૂર્ય, નિરંતર વૃદ્ધિ પામનાર કોણ? "" “દ્વિસ' રાગી સ્ત્રી પુરુષોનાં શરીરને અતિશય બાળનાર કોણ? વિવિયોગ ભેગું નામ. સુદર્શનાએ જણાવ્યું–પિતાજી! મારા એક સમસ્યાના કાવ્યનો ઉત્તર આપ આપે. बोध्यं दैवं कथं बहुषु वैकः प्रत्ययः कर्मणां / सबोध्यस्तु कथं सदा सुररिपुः किं श्लाध्यते भूभृतां / / किंत्वन्यायवतामहो क्षितिभृतां लोकैः सदा निंद्यते। . व्यस्तन्यस्तसमस्तकंचन ततः शीघ्रं विदित्वोच्यतां // 1 // બુદ્ધિમાન પુત્રીને જોઈ રાજા, ઘણા વખત સુધી વિચારમાં લીન થઈ ગયે. તે વિચારવા લાગ્યું કે, આવી વિચક્ષણ મારી પુત્રીને પતિ કે શું થશે? પુત્રીનાં બુદ્ધિરૂપ અને ગુણાદિના પ્રમાણમાં તેને લાયક પતિ પણ બુદ્ધિમાન, શૂરવીર અને કામમૂર્તિ સમાન હોવો જોઈએ. ' | 0 | SAC Gunnan Jun Gun Aaradhak Thu
Page #81
--------------------------------------------------------------------------
________________ સુદર્શના સુદર્શનાની વિદ્યાતિશયિતા અને રૂપાધિકતા દેખી શ્રેષ્ઠી ઋષભદત્ત પણ વિચારમાં પડ્યો કે, શું આ તે પ્રત્યક્ષ સરસ્વતી છે કે સાક્ષાત લક્ષ્મી દેવી છે? આ અવસરે કટુક, તિક્ત વિગેરે અનેક પ્રકારની ઔષધીઓને લઈને એક વૈધરાજ સભામાં આવ્યો અને તે સાર્થવાહના નજીકના આસન પર બેઠો. નજીકમાં રહેલી ઔષધીના તીવ્રગંધથી, ઘણી મહેનતે રોકવા છતાં પણ ઋષભદત્ત સાથે વાહને ઉત્કટ છીંક આવી. છીંક આવવાની સાથે જ નમો રિહંતi એ મંત્રને ઉચ્ચાર કર્યો. આ શબ્દ સાંભળતાં જ સુદર્શના સંભ્રાન્ત થઈ ગઈ. તેણી ચિતવવા લાગી કે રિહૃત કોઈ દેવવિશેષ હોવો જોઈએ કે જેનું નામ હમણાં આ શ્રેષ્ઠીએ લીધું. આ દેવવિશેષનું નામ પહેલાં કોઈ વખત કોઈની પાસે મેં સાંભળ્યું હોય તે મને ભાસ થાય છે. આ પ્રમાણે વિચાર કરતાં મન, વચન, કાયાના વ્યાપારોને રોકી, આ અરિહંત દેવનું નામ મેં કયાં અને તેના મુખથી પહેલાં સાંભળ્યું છે તે જ એક લક્ષ બાંધી કોઈ અપૂર્વ સ્થિતિમાં તે લીન થઈ ગઈ તેવી સ્થિતિમાં કેટલોક વખત રહેતાં–જાતિરસ્કૃતિજ્ઞાન (મતિજ્ઞાનને એક ભેદ છે તે)ને રોકનાર આવરણ દૂર થતાં તે લીનતામાં જ તેને પિતાને પૂર્વ ભવ સાંભરી આવ્યો અર્થાત્ પૂર્વજન્મનું જ્ઞાન થઈ આવ્યું. આ / 6 , A Gunratnasuri MS. Jun Gun Aaradhak
Page #82
--------------------------------------------------------------------------
________________ સુદર્શના પૂર્વે તિયચના ભવમાં બાણના પ્રહારની મહાનું વેદનાથી ઉત્પન્ન થયેલું દુઃખ મરણ થતાં જ તેનું સર્વ અંગ કંપવા લાગ્યું અને તેને લઈ ધબ દઈ પૃથ્વીતળ પર ઢળી પડી. પિતાની વહાલી પુત્રીને પૃથ્વીતળ પર ઢળી પડેલી જોતાં જ, રાજા પણ મૂચ્છ ખાઈ જમીન પર ઢળી પડયો. આ બનાવ જોતાં કુંવરીની માતા અને તેના ભાઈઓ દુઃખિયા થઈ આજંદ કરવા લાગ્યા. પૂર્વે કઈ વખત નહિ જોયેલી રાજકુમારીની આવી અવસ્થા દેખી સભાના સર્વ લેકે અકસ્માત ક્ષોભ પામી ગયા. આખી સભામાં હાહારવથી વિરસ મહાન કલકલ શબ્દ ઊછળવા લાગે. આજંદ અને પ્રતાપના કરણ શબ્દો પ્રસરવા લાગ્યા. આ દુ:ખદાયક બનાવના સમાચાર શહેરમાં ફેલાતાં નાગરિકે ભ પામ્યા. ભયભ્રાંત, તરલ નેત્રવાળાં, અશરણુ અને શૂન્ય મનવાળાં થઈ કે આમ તેમ દેડવા લાગ્યા. નાના પ્રકારના સંકલ્પવિકલ્પથી હાથ પગ કપાવતાં વૃદ્ધ વણિકો સ્થળે સ્થળે એકઠા થઈ વિચાર કરવા લાગ્યા. નેસ્તીઓ સાર સાર વસ્તુ સંકેલવા લાગ્યા. દેશી વાણીઆ કાપડની દુકાને સમેટવા લાગ્યા. સેનારો સોના રૂપાને છુપાવવા લાગ્યા. કંસારાઓ એક જગ્યાએ વાસણો ખડકવા લાગ્યા. રાજસભામાં અકર-માતું કોલાહલ થયેલો સાંભળી કાર્યાકાર્યને વિચાર કર્યા સિવાય રાજસેવકે શસ્ત્રો સંભાળવા લાગ્યા. મહાવત સંગ્રામ અર્થે હાથીઓને તૈયાર કરવા લાગ્યા. ઘડાવાળાઓ ધેડાને પાખરવા લાગ્યા. રથિકે Ac. Gunratnasuri M.S. | 62II Jun Gun Aaradhak Tre
Page #83
--------------------------------------------------------------------------
________________ સુદશના II 63 રથી સજ્જ કરવા લાગ્યા. સુભટો સનાહિત થયા. ભાટો સુભટોને શૂર ચડાવા લાગ્યા. વિજય ડંકા વાગવા લાગી. સંગ્રામના વાજીંત્રે આરફાલવા લાગ્યા. મેરીઓના ભાંકારથી આકાશ પુરાવા લાગ્યું. હુંકારવ કરતા અને ઊછળતાં સુભટો સજજ થઈ ઉભા. આ બાજુ શીતળ ઉપચારોથી રાજાને મૂર્છા પાછી વળી. રાજા સ્વસ્થ થયે. એ અવસરે આખા શહેરમાં સેંભ થયાના અને સુભટો સજજ થયાના વર્તમાન રાજાના જાણવામાં આવ્યા. વિજયા પ્રતિહારિણી દ્વારા રાજાએ તત્કાળ કોટવાળને બોલાવી પ્રજાને અને સુભટને શાંત કરવા જણાવ્યું. કાર્યના સત્ય પરમાર્થને જાણી કોટવાળ તરત જ સભાની બહાર આવ્યું, અને ઠેકાણે ઠેકાણે સુભટને મોકલી લોકોને સત્ય વાતથી વાકેફ કરાવી પ્રજા અને તેયાર થતા સુભટોને શાંત કર્યા. આ તરફ કપૂરથી વાસિત હરિચંદન અને કસ્તૂરી પ્રમુખ શરીર પર સિંચન કરતાં, અને પંખાથી શીતળ પવન નાંખતાં, રાજકુમારી સુદર્શના કેટલીક વારે સ્વસ્થ થઈ તરત જ ચારે બાજુ દષ્ટિ ફેંકવા લાગી. નવીન ચેતન્ય પામેલી રાજબાળા, લજજા પામતી ભૂમિ પરથી બેઠી થઈ અને રાજાના ખેાળામાં જઈ બેઠી. ભવ-ભયથી ભય પામેલી કુમારી વારંવાર તે સાર્થવાહના સન્મુખ જેવા લાગી. યૂથથી વિખૂટી હરિણીની માફક તે ખરેખર વ્યગ્ર ચિત્તવાળી જણાતી હતી. તેની આ મૂછિત સ્થિતિથી દુખિત થઈ રહેલાં માતા-પિતા અને બંધુવર્ણાદિકને Jun Gun Aaradhakti P.P.AC. Gunratnasuri M.S.
Page #84
--------------------------------------------------------------------------
________________ સુદર્શન મ | 64 // 64 { તેણીએ ધીરજ પણ ન આપી અને બોલાવ્યાં પણ નહિ. કેવળ તે સાર્થવાહ તરફ દષ્ટિ આપી મધુર વચને તેની સાથે સંભાષણ કરવા લાગી. * હે ધર્મબાંધવ! જિનંદ્રમતકુશળ ! મેં સાંભળ્યું છે કે તમારું આવવું ભરૂચ્ચ બંદરથી થયું છે. તમને કુશળ છે? - નિર્વાણુ માર્ગમાં આસક્ત થયેલા, કંદપ ગજેંદ્રને રવાધીન કરવામાં સિંહ તુલ્ય, અને પરોપકાર કરવામાં એકચિત્તવાળા મહાનુભાવ મુનિઓને ત્યાં કુશળ છે ? રાજકુમારીના મુખથી નીકળતા આ શબ્દો સાંભળી સાર્થવાહના આશ્ચર્ય પાર ન રહ્યો. તે વિચારવા લાગ્યા કે નિચે આ રાજકુમારીએ કોઈ પણ જન્મમાં ભવ્ય નગરમાં મુનિઓને વંદન કર્યું જણાય છે. અથવા દઢ કર્મરજજુથી બંધાયેલા અને સંસાર પરિભ્રમણને પરાધીન થયેલા જીવોને એવું કોઈ પણ સ્થળ નથી કે જેને તેણે સ્પર્શ કે અનુભવ કર્યો ન હોય. તે શહેરમાં પૂર્વના જન્મમાં આ રાજકુમારીએ કોઈ પણ મુનિવરના મુખથી કઈ પણ સમયે નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરેલું હોવું જોઈએ, કે જે વાત હમણાં તેને જાતિસ્મરણથી યાદ આવી જણાય છે. - આ પ્રમાણે વિચાર કરતા શ્રેણીએ હર્ષિત વદને જણાવ્યું કે- રાજકુમારી ! ભરૂચ્ચ Jun Gun Aaradhak TL
Page #85
--------------------------------------------------------------------------
________________ સુદના નગરમાં રહેલા તે સર્વ મુનિઓને કુશળ છે. બહેન ! તને ધન્ય છે, તું કૃતાર્થ છે. તું થોડા જ ભવમાં નિર્વાણપદ પામનાર છે કેમ કે ધર્મના અભાવવાળા કુળમાં જન્મ પામ્યા છતાં અકસ્માત તને બોધ પ્રાપ્ત થયો છે. | કઈ વખત નહિ દેખેલ કે નહિ સાંભળેલ શબ્દો રાજકુમારીના મુખથી નીકળતાં જાણી, તેમ જ બિલકુલ અજાણ્યા સાર્થવાહ સાથે વાર્તાલાપ કરતી પુત્રીને દેખી, રાજાને આશ્ચર્ય સાથે મહાન કુતૂહલ થયું. રાજા બોલી ઊઠયો. પુત્રી ! આ શી વાતચીત ચાલે છે? તું શું બેલે છે? શું તે ભયનગર કોઈ પણ વખતે જોયું કે સાંભળ્યું છે? સુદર્શનાએ જણાવ્યું. પિતાજી ! આપ શાંત ચિત્તે સાંભળો. હું તે વિષે મારો જાતિઅનુભવ આપશ્રી આગળ નિવેદન કરું છું. | પ્રકરણ દશમું જાતિઅનુભવ-પૂર્વજન્મ ભરયુ શહેરની આગળ મેટા વિસ્તારમાં વહન થતી નર્મદા નદીના કિનારા પર કેરટ નામના ઉદ્યાનમાં એક મહાન વિસ્તારવાળા વડવૃક્ષ હતા. તેના ઉપર અનેક પક્ષીઓ નિવાસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak
Page #86
--------------------------------------------------------------------------
________________ સુદર્શના કરી રહ્યા હતા. તેમાં કેટલાંક પંખીઓએ માળા પણ ઘાલ્યા હતા. તે વૃક્ષ પર એક સમળી પણ રહેતી હતી. તે સમળી ગભપ્રકૃતિના વખતે અસહ્ય વેદનાથી પીડાવા લાગી. કેટલાક વખત પછી દુસહ શૂળની વેદના ભોગવતાં તેણીએ બે બચ્ચાંને જન્મ આપ્યો. પ્રસવ સમયની અસહ્ય વેદના ભગવતી વખતે તેણીને પતિ પણ તેને મદદગાર ન થયે. ખરેખર જન્મથી મરણપર્યંત સ્ત્રીઓ નિરંતર પરાધીન અને દુ:ખણી હોય છે. ઉદરપૂર્તિ માટે કાંઈ પણ ખાવા લેવા જવાના ઉપાય ચિતવે છે, તેટલામાં અકસ્માત પ્રચંડ પવન વાવાને શરૂ થયે, દશે દિશાઓમાં ધૂળ ઊછળવા લાગી. મેધની માળાને વિસ્તારની પ્રાકૃષ (વર્ષા) ઋતુ શરૂ થઈ. કુપુરુષ જેમ અપયશથી વ્યાસ થાય છે તેમ ભ્રમરની માફક કાળાં અને તમાલ દલની માફક શ્યામલ વાદળાંના સમૂહથી આકાશ છવાઈ ગયું. નિર્ભાગ્ય પુરુષને મળેલા નિધાનની માફક ક્ષણદષ્ટનષ્ટ ચપળ વિજળી આકાશમાં ચમકવા લાગી. ઊંચ પદ પર રહેલા નીચ પુરુષ માફક, બ્રહ્માંડને પણ ફોડી નાખે તેવા નજીકમાં ગજરો થવા લાગ્યા. વિરહી મનુષ્યના હૃદયને દુ:ખરૂપ, મોટી મોટી અખંડ ધારાથી વાદળ વરસવા લાગ્યાં. આ પ્રમાણે અવિચ્છિન્ન ધારાએ વરસાદ વરસતાં સાત દિવસ થયાં ત્યારે કાંઈક વરસાદને શાંત થયેલ દેખી તે સમળી દિશાઓના ભાગે નિહાળવા લાગી, તેણીનું શરીર ભૂખ તથા પીડાથી સંકોચાઈ ગયું હતું. ઊડવાની શક્તિ પણ તેવી ન હતી. તથાપિ ભૂખ સહન થઈ શકે તેમ ન હતી. તેમજ તેને ત્યાં બીજું કઈ લાવી આપે તેવો Jun Gun Aaradhak True કે 66 . Ac. Gunratnasun MS.
Page #87
--------------------------------------------------------------------------
________________ સુદના દયાળુ મદદગાર પણ ન હતો. આ કારણથી તે દુ:ખી સમળી આમિષ (માંસ) માટે જ્યાં લીલાં હાડકાં વિગેરે પડયાં હતાં તેવા સ્વેચ્છના પાડા તરફ ઊડીને ગઈ. ઘણાં હાડકાં, ચામડાં, વસા, રૂધિર અને માંસાદિકથી તે વાડો દુર્ગધિત થઈ રહ્યો હતો. મોટા મોટા હાડકાઓ ઉપર ગીધપક્ષીઓ બેસી માંસાદિ લઈ આમતેમ ઊડી રહ્યા હતા, તે વાડામાં આ સમળીએ પણ ઘણી મહેનતે પ્રવેશ કર્યો. અને માંસથી ખરડાયેલું એક હાડકું લઈ મહામહેનતે તે આકાશમાગે ઉડી આકાશમાં હજી થોડે દૂર ગઈ હતી તેટલામાં તે વાડાના માલિક ઑઍ, કાનપર્યત ખેંચો તીક્ષ્ણ બાણુ તે સમળી તરફ ફેંકયું અને તરત જ તે દુ:ખિયારી સમળીના હૃદયમાં વાગ્યું. પિતાજી! બાણથી વિંધાયેલી અને વેદનાથી વિધરિત થયેલી તે સમળી ઘણી મહેનત ઊડતાં પડતાં તે ઉદ્યાનના નજીક ભાગમાં આવી પહોંચો, પણ વડવૃક્ષ ઉપર ન પહોંચતાં તત્કાળ જમીન પર નીચે પડી ગઈ. '' અસહ્ય વેદના થવા છતાં પણ બચ્ચાંઓ ઉપરના સ્નેહને લીધે પોતાની ભાષામાં કશું સ્વરે તે વિલાપ કરવા લાગી. તેના ઇષ્ટ મનેરો નિષ્ફળ થયા. તે ચિંતવવા લાગી. અરે નિર્દય વિધિ ! મારા સિવાય તારું ઇષ્ટ કાર્ય શું સિદ્ધ થઈ શકે તેમ ન હતું? મારાં જેવાં પામર Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.
Page #88
--------------------------------------------------------------------------
________________ દશના II 68 .. પ્રાણિઓ શું તારે સ્વાધીન ન હતાં? મેં તારો શો અપરાધ કર્યો હતો કે, નિષ્કારણ મારા જેવી નિરપરાધી અબળાને આવા ભયંકર કષ્ટમાં નાખી? પાંખ વિનાનાં મારા નિરાધાર બાળકે ભૂખ્યા અને તરસ્યાં કેવી રીતે જીવી શકશે? આ પ્રમાણે નાના પ્રકારના વિલાપ અને આકંદ કરતાં તે સમળી એક અહોરાત્રિપર્યત ત્યાં પડી રહી. એ અવસરે જાણે સુખને સમાગમ જ આવતું હોય નહિ તેમ બે મુનિઓ ત્યાં આવી ચડયા. તે સમળીની આ સ્થિતિ દેખી સર્વ જીવોને અભય આપનાર તે મહામુનિઓએ પિતાને હાથ ઊંચા કરી જણાવ્યું. ભદ્રે ! તને અભય થાઓ, અભય થાઓ, અમે તારી પાસે આવ્યા છીએ. તું બિલકુલ ભય નહિં પામતાં આ અવસરે અનેક જન્મમાં દુ:ખ આપનાર મોહ અને ક્રોધને ત્યાગ કર અને એકાગ્ર ચિત્તવાળી થઈ, ડાં પણ પરમ હિતકારી અમારા વચને તું શ્રવણ કર (સાંભળ) આ પ્રમાણે બોલતાં તેમાંથી એક મુનિએ નીચા વળી, સમળીના કાન પાસે મુખ રાખી ઘણી લાગણીપૂર્વક દઢ સંકલ્પથી જણાવ્યું કે જગતને વિષે ઉત્તમ અને મહાનું મંગલ પરમકૃપાળુ અરિહંત દેવનું તને શરણ થાઓ, કર્મકલંકથી રહિત, અનંત જ્ઞાન, દર્શન, આનંદ અને વીર્યવાન લોકના અગ્રભાગ ઉપર રહેલા અનંત સિદ્ધોનું તને શરણ થાઓ. પાંચ મહાવ્રતાને પાળનાર. પાંચ વિષને જીતનાર, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિધારક, સુસાધુઓનું તને શરણ થાઓ. A પાંચ આસ્રવ વિનાને, પાંચ ઇંદ્રિયના વિજયથી પ્રતિષ્ઠા પામેલો અને સાક્ષાત કેવલ I 68
Page #89
--------------------------------------------------------------------------
________________ સુદર્શન જ્ઞાનીને કહેલો ઉત્તમ ધર્મ તને શરણભૂત થાઓ. આ ચાર શરણે અંગીકાર કર. આ શરણોના શરણથી નિર્ભય થઈ રાગ-દ્વેષ રહિત અરિહંતદેવનું તું સ્મરણ કર. 'પરમ ભક્તિથી અરિહંતદેવને એક વાર પણ નમસ્કાર કરવામાં આવે તો આ જન્મની પીડાથી મુક્ત થઈ. નિશ્ચ પરલોકમાં તે મહાનું સુખસંપદા પામે છે. માટે ત્રણ લોકમાં સારભૂત આ નમસ્કાર મહામંત્ર (નમો રિહંતાળ)નું તું સ્મરણ કર. આ મહામંત્રના પ્રભાવથી પરલોકમાં તું જરાપણુ દુઃખનું ભાજન નહિ થઈશ. વળી ચાર પ્રકારના કષાયને ત્યાગ કર, મમત્વ ભાવ દૂર કર. સંયમ અને નિયમોમાં માનસિક વૃત્તિથી ઉજમાળ થા, અને ચારે પ્રકારના આહારનો ત્યાગ કર. આ પ્રમાણે દઢ સંક૯૫ની સમળી પર અસર કરતા તે મુનિ દિવસને મોટો ભાગ તેની પાસે રહ્યા. સમળી પણ કર્ણાજલી દ્વારા મુનિઓના વચનામૃતનું પાન કરવા લાગી. તે પવિત્ર મુનિઓના અતિશયિક બાધથી સમળીને મહમળ ગળી ગયો. મન, નેત્ર અને કહ્યું ત્રણે દ્વારા મુનિશ્રીના મુખ પર લક્ષ રાખી પોતાનું સર્વ દુઃખ વિસ્મરણ કરી તે શાંત થઈ. પિતાજી આ સ્થિતિના બીજા પરિણામમાં મરણ પામી તે સમળી (હું પોતે) અહીં આપની પુત્રીપણે ઉત્પન્ન થઈ છું. અહા! અજ્ઞાન અવસ્થામાં પણ અરિહંતનું સ્મરણ કરવાથી જ્યારે હું આવી ઉત્તમ Jun Gun Aaradhak Trust I6l PP Ac. Gunratnasuri MS
Page #90
--------------------------------------------------------------------------
________________ સુદર્શના જિંદગી પામી છું, તો જેઓ નિરંતર તે મહાપ્રભુનું સ્મરણ કરે છે તે શાશ્વત સુખ પામે તેમાં આશ્ચર્ય શાનું? પિતાશ્રી! હમણાં આ શ્રેષ્ઠીના મુખથી નમી ગરિહંતાળ પદ સાંભળી વિવેક વૃક્ષનાં બીજ તુલ્ય મને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. અને તેથી જ મને મારે પૂર્વજન્મ (પૂર્વ ભવ) દેખાઈ આવ્યા છે. જે મેં આપ સર્વની આગળ નિવેદિત કર્યો છે. NI eo | // so || E પ્રકરણ અગિયારમું | સુદર્શનાનો વૈરાગ્ય-પુરોહિતનો ગૃહસ્થાશ્રમમાં રહેવાનો ઉપદેશ જાતિસ્મરણ-(પૂર્વજન્મના) જ્ઞાનથી વાસિત થયેલી પિતાની પુત્રીને જાણ રાજા વિચારમાં પડ–શું આ મારી પુત્રી કહે છે તે વાત સત્ય હશે? તે શહેર અને તે મુનિવરો કયાં? તે સમળી મરીને મારી પુત્રીપણે ઉત્પન્ન થઈ છે તે વાત કેમ સંભવી શકે? આ પ્રમાણે વિચાર કરતા રાજાએ ઘણા આગ્રહ અને આદરપૂર્વક જણાવ્યું–રાજકુમારી આ જુઠા વૈરાગ્ય શું તું આણે છે? આ તારી માતા તારી આ સ્થિતિ થવાથી મહાદુઃખી થઈ રહી છે. આ પરિવાર શોકથી પીડાય છે જે તે ખરી, તારી બાળસખીઓ કેટલું આક્રંદ કરે છે, તે સર્વને Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak True - S
Page #91
--------------------------------------------------------------------------
________________ સુદર્શન તું મીઠાં વચનોથી શાંત કર. આ ઊંચા અને ઉત્તમ રાજમહેલો, વિસ્તારવાળી રાજ્યલક્ષ્મી અને પાંચ ઈંદ્રયાને આહ્લાદ થાય તેવા ભાગ્ય પદાર્થો, તે સર્વે તારે ઉપભોગ કરવાને માટે જ છે ને. - પુત્રી ! જાતિ, કુલ, રૂપ, વીર્ય, વિદ્યા અને વિજ્ઞાનાદિ ગુણો તારામાં છે. આજ્ઞા ઉઠાવનાર તારો પરિવાર છે, છતાં તું આમ વૈરાગિત શા માટે થાય છે? રાજાનાં આ સર્વ વચને સુદર્શનાએ શાંતપણે શ્રવણ કર્યા. પ્રત્યુત્તરમાં તેણીએ જણાવ્યું કે–પિતાજી ! આપનું કહેવું સત્ય છે. પાંચ ઇંદ્રિનાં સુખ અહીં બહાળા વિસ્તારમાં છે. પરિવાર સર્વ ગુણવાન છે, તથાપિ આ સર્વ વસ્તુઓ અસ્થિર. અસાર, દારુણપરિણામવાળી અને વિષની માફક વિષમ સ્વભાવવાળી છે. કિંપાક વૃક્ષના ફળ સમાન વિષયસુખ, અને મરણ પામ્યા બાદ દેખાવ નહીં આપનાર સંબંધી વર્ગ તેનું સુખ તે તાત્વિક સુખ કેમ કહેવાય? વળી અનિયત સ્વભાવવાળાં જાતિ, કુળાદિકે કરીને આત્માને શું ફાયદો થવાનું છે? કાંઈ જ નહિ. અશુભ કર્મના ઉદયથી ઉત્તમ જાતિવાન પણ સ્વેચ્છાદિ નીચ જાતિમાં ઉત્પન્ન થાય છે. ત્યારે શુભકામના ઉદયથી સ્વેચ્છાદિ પણ ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જાતિ, કુળાદિનું આત્માની સાથે અનિયમિતપણું છે. રૂપ પણ આત્માને શું એકાંત સુખદાયી છે ? નહિ જ કેમકે યુવાન અવસ્થામાં શરીરની જે સૌંદર્યતા છે તે જ સૌંદર્યના શરીરમાં રોગ P.P AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #92
--------------------------------------------------------------------------
________________ સુદર્શન d72 / ઉત્પન્ન થવાની સાથે ક્ષણ વારમાં નષ્ટ થાય છે, યા વૃદ્ધાવસ્થામાં વિલય પામે છે. તેવા ક્ષણિક અને અસાર રૂપમાં રાચવા જેવું કે આનંદ પામવા જેવું કાંઈ નથી. વિદ્યા વિજ્ઞાનાદિ ગુણો પણ જે આત્માની ઉચ્ચ સ્થિતિ માટે ઉપયોગી કરવામાં ન આવે તો તેનું છતાપણું પણ દુઃખને અર્થે જ થાય છે, માટે પિતાજી ! કુલ, જાતિ, રૂપ, વીર્ય, વિદ્યા અને વિજ્ઞાનાદિ વિદ્યમાનતાને આશ્રય લઈ હર્ષિત થવું કે નિશ્ચિત થવું, તે મને તો ભાવી દુ:ખરૂપ જ લાગે છે. માતા, પિતા, સખી અને બંધવાદિના સંબંધના સંબંધમાં તાત્ત્વિક રીતે વિચાર કરતાં તેઓ એક જાતના દઢ બંધન સમાન જણાય છે અથવા રંગભૂમિમાં નૃત્ય કરનાર પાત્રોની માફક થોડા જ વખતમાં રૂપાંતર પામનાર છે, અર્થાત્ વિયેગશીલ છે. આ ગાયને વિલાપ તુલ્ય છે. નૃત્યો વિડંબના સરખાં છે અને આભૂષણો માત્ર ભાર કે બીજા તુલ્ય છે. ટૂંકામાં જણાવું તો ઇંદ્રિયના વિષયને પરિણામે દુ:ખદાયી જ છે. ઈત્યાદિ પિતા, પુત્રીને સંવાદ ચાલી રહ્યો હતો તે અવસરે જ્ઞાનનિધિ નામને પુરોહિત સભામાં આવ્યો. રાજાએ બેસવા નિમિત્તે આસન અપાવ્યું. પુરોહિત પણ રાજાને આશીર્વાદ આપી પોતાના આસન પર બેઠે. રાજાએ પુરોહિતને પ્રશ્ન કરતાં જણાવ્યું. દ્વિજવર ! ધર્માર્થી મનુષ્યોને માટે કયો ધર્મ સુખદાયી છે? કેમકે મારી પુત્રી ધર્માર્થી હાઈ ધર્મને માટે અરિહંત દેવનું શરણુ લેવા ધારે છે. A Gunratnasuri M.S. Jun Gun Aaradhak True
Page #93
--------------------------------------------------------------------------
________________ સુદર્શના છે I 93 પુરોહિતે જણાવ્યું, નૃપતિ ! સામાન્ય પ્રકારે આરણ્ય શાસ્ત્રમાં ધર્મના આઠ ભેદ જણાવ્યા છે. ત્યાગ, અધ્યયન, દાન, તપ, સત્ય, ક્ષમા, ઇંદ્રિયદમન અને નિર્લોભતા. વળી અન્ય શાસ્ત્રોમાં વિશેષ પ્રકારે આશ્રમ નિશ્રાએ ચાર પ્રકારને ધર્મ બતાવ્યું છે. પુત્રબ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને યતિ આશ્રમ (સંન્યસ્તાશ્રમ), જયાં સુધી બ્રાહ્મણને ઉપનયન (યજ્ઞોપવિતદાન) કરવામાં નથી આવ્યું ત્યાં સુધી ઈચ્છાનુસાર ચેષ્ટા, ભજન અને બેલવા વિગેરેની ક્રિયા તે પુત્ર અવસ્થા કહેવાય છે. ઉપનયન કર્યા બાદ બ્રહ્મચર્ય પાળવાપૂર્વક ગુરુને ઘેર વિદ્યાભ્યાસાદિ નિમિત્તે વસવામાં આવે છે. તે બ્રહ્મચર્યાશ્રમ કહેવાય છે. આ આશ્રમમાં સત્ય, શમ, તપ, શૌચ, સંતોષ, લજજા, ક્ષમા, સરલતા, જ્ઞાન, દયા, દમન અને ધ્યાન કરવાનું છે.–આ ધર્મ સનાતન છે. ત્યારપછી ગૃહસ્થાશ્રમ કરવાની ઈચ્છા હોય તે તે આશ્રમ મૂકી ગૃહસ્થાશ્રમમાં આવે અથવા તેવી ઇચ્છા ન હોય તો વાનપ્રસ્થાશ્રમ કે સંન્યસ્તાશ્રમ અંગીકાર કરે. ગૃહસ્થાશ્રમ ધર્મ પણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વિશ્ય અને શૂદ્ર એમ વણના ભેદથી ચાર પ્રકારે છે, બ્રાહ્મણો ગૃહસ્થાશ્રમમાં રહી પોતાના ષટ્ કર્મમાં આસક્ત રહે. પોતે ભણે, ભણાવે, દાન આપે, દાન ગ્રહણ કરે અને યજ્ઞ કરે કરાવે. આ પ્રમાણે બ્રાહ્મણોએ ગૃહસ્થાશ્રમ પાળવાન છે. ક્ષત્રીઓ દાન આપે, વિદ્યા ભણે, યજ્ઞ કરાવે, ન્યાયથી પ્રજાનું પાલન કરે, ધર્મમાં P Ac. Gunratnasuri M.S. દ Jan Gun Aaradhal
Page #94
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I waa તત્પર રહે, અનાચારથી લોકોને પાછા હઠાવે, કર પ્રમુખના બોજાથી પ્રજાને પીડા ન કરે. જુગાર, દારૂ, માંસ, વેશ્યા, પારધીપણું [ આહેડે અગર શીકાર 1, પરધન, પરસ્ત્રી અને બીજા પણ આ લોક પરલોક વિરુદ્ધ કાર્યોને ત્યાગ કરે ધર્માર્થી ક્ષત્રીઓએ આ પ્રમાણે વર્તન કરવું જોઈએ. વિદ્યાભ્યાસ, વાણિજ્યકલા (વ્યાપાર) અને નૃપસેવા પ્રમુખ કર્મો વૈશ્યએ (વણિકેએ) કરવા અને નિરંતર ન્યાયધર્મમાં તત્પર રહેવું. આ વૈશ્યને ધર્મ યા ગૃહસ્થાશ્રમ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વિશ્વનાં કર્મોથી રહિત, કૃષિ કર્મ (ખેતીવાડી), સુતાર, લુહાર, કુંભાર, હજામ, કડિયા, વિગેરેનાં કર્મો કરનાર શૂદ્રો કહેવાય છે. આ કર્મો કિલષ્ટ હોવાથી પામર જીને ઉચિત છે. કિલષ્ટ હોવાનું કારણ સ્મૃતિમાં બતાવ્યું છે કે–માછલાની જાળ નાખનાર મછિમાર બાર મહિનામાં જે પાપ કરે છે તે પાપ જમીન ખેડ કરી હાળી (હળ ખેડનાર) એક દિવસમાં કરે છે. શૂદ્રો પણ દેવ, ગુરુભક્તિમાં તત્પર રહે છે અને દાન આપે છે. હે રાજન્ ! આ પ્રમાણે ટૂંકમાં આપની પાસે મેં ગૃહસ્થાશ્રમ ધર્મ નિવેદિત કર્યો. ભૂમિશધ્યા, બ્રહ્મચર્ય અને તપશ્ચર્યાવડે આત્માને દમન કરવો, શરીરને દુર્બલ કરવું તે વાનપ્રસ્થાશ્રમ કહેવાય છે. સર્વસંગને ત્યાગ, બ્રહ્મચર્ય, ક્ષમા, જિતેન્દ્રિયપણું, એક સ્થળે વધારે વખત નહિં Jun Gun Aaradhak // 74il. 13 Ac: Gunratnasuri M.S.
Page #95
--------------------------------------------------------------------------
________________ સુદના રહેવાપણું તે સંન્યસ્ત ધર્મ છે. કહ્યું છે કે ग्रीष्महैमंतिकान् मासानष्टौ भिक्षुविचक्रमेत् / दयार्थं सर्वभूतानामेकत्र वर्षास्वावसेत् // 1 // ભિક્ષુકાશ્રમીઓએ ગ્રીષ્મ ઋતુ અને હેમંત ઋતુના આઠ માસ પર્યત પૃથ્વીતલ પર પર્યટન કરવું; પણ વર્ષો ઋતુમાં સર્વ જીવોની દયાને ખાતર ચાર માસ એક સ્થળે રહેવું માટે એક સ્થળે વધારે વખત કે સ્થાયી ન રહેવાપણું, આરંભને ત્યાગ, ભિક્ષાવૃત્તિથી કપ્ય આહાર લેવાપણું, આત્મજ્ઞાન અવધની પ્રબળ ઇચ્છા, આત્મદર્શન કરવું એ સંન્યસ્તાશ્રમ ધર્મ કહેવાય છે. આ પ્રમાણે ટૂંકામાં ચાર વર્ણાશ્રમ ધર્મોનું વર્ણન મેં આપની આગળ કર્યું. હે નરનાથ! આ આપની રાજપુત્રીને ધન્યવાદ ઘટે છે કે–આવી બાલ્યાવસ્થામાં પણ સંસારવાસનાથી નિવૃત્ત - થઈ તેણીનું મન ધમમાર્ગમાં રમી રહ્યું છે. કહ્યું છે કે - दालिदियस्य दाणं पहुणो खंती विउस्स न हु गव्वो / जुव्वणवंतस्स तवो दयाय धम्मस्स कसवट्टो // 1 // 75 Jun Gun Aaradhak P.P.Ac Gunratnasuri M.S.
Page #96
--------------------------------------------------------------------------
________________ - સુદર્શન 76 | દારિદ્ર અવસ્થામાં દાન આપવું, શક્તિ છતાં ક્ષમા કરવી, વિદ્વાન છતાં ગર્વ ન કરવો, યુવાવસ્થામાં તપશ્ચર્યા કરવી, અને ધર્મમાં દયાની હયાતી હેવી, તે-તે ગુણોની ખરી પરીક્ષા ? માટે કસોટી છે. ' હે રાજન! તેમ છતાં પણ સર્વ ધર્મોમાં આદિ ગૃહસ્થાશ્રમ ધર્મ છે. માટે ગૃહસ્થ અવસ્થામાં રહી ધર્મસાધન કરવું જોઈએ. જેમ વહન થતા નદીના સર્વ પ્રવાહે અંતમાં સાગરના સમાગમને આશ્રય કરે છે, તેમ સર્વ આશ્રમીઓને આશ્રયદાતા ગૃહસ્થાશ્રમ હોવાથી, સર્વ આશ્રમીઓની સ્થિતિ ગૃહસ્થાશ્રમ છે. આ પ્રમાણે પુરોહિતના વચન સાંભળી સંતોષ પામી રાજાએ જણાવ્યું કે–પુત્રી ! આપણું રાજગુરુએ જણાવેલો ધર્મ, ગૃહસ્થાશ્રમમાં રહીને તું અંગીકાર કર. આ વેરાગ્ય ધારણ કરવાની તને શું જરૂર છે? મધ્યસ્થ અને નીરોગીપણે ગૃહવાસમાં રહ્યા છતાં નિઃસંગ મનુષ્ય જે પુણ્ય ઉપાર્જન કરે છે, તે પુણ્ય વનવાસમાં રહ્યા છતાં પણ સરાગી મનુષ્ય પેદા કરી શકતા નથી, માટે ગૃહસ્થાવાસમાં મધ્યસ્થપણે રહી જીવન ‘પૂર્ણ કરવું તે વધારે ઉચિત છે. વળી જાતિ, કુળ, રૂપ અને વિક્રમમાં જે સર્વથા પ્રધાન હશે તેવા લાયક રાજકુમારની તારા વિવાહ માટે હું હમણાં જ ગવેષણ કરાવું છું. પુત્રી ! આમ એકદમ વૈરાગણ બની માતા, પિતા અને સ્વજન પ્રમુખને ખેદ નહિ કરાવ. તું જે કહીશ તે સર્વ સામગ્રી હું તને મેળવી આપીશ. Ac: Gunratnasur MS Jun Gun Aaradhak સી -
Page #97
--------------------------------------------------------------------------
________________ સુદર્શના ED પ્રકરણ બારમું E ગૃહસ્થાશ્રમ અને ત્યાગ માર્ગની તુલના ધમધમ વિચાર પુરોહિતનાં અને પિતાના પિતાશ્રીનાં વચને સાંભળી કુમારી સુદર્શનાએ નમ્રતાથી જણાવ્યું કે રાજગુરુ અને પિતાશ્રી ! આરંભની વૃત્તિવાળે ગૃહસ્થાશ્રમ તે શ્રેષ્ઠ કેમ ગણી શકાય ? આપ યાદ કરશે. શકસંવાદમાં શું કહ્યું છે? स्वामिनामुपकारं हि भृत्याः कुर्वन्ति नित्यशः / स्वामिनो हि प्रधानत्वं भृत्यानां नोपपद्यते // 1 // भिक्षुकाः स्वामिनो ज्ञेया गृहस्थाः किंकराः स्मृताः। गृहस्थाः सर्वतो निद्याः स्तुत्याः सर्वत्र भिक्षुकाः // 2 // સેવક લોકો, વામને નિરંતર ઉપકાર કરે છે, છતાં પ્રધાનપણું તે સ્વામીનું જ કહેવાય છે. પણ સેવક શ્રેષ્ઠ કહેવાતા નથી (તેમ ભલે ગૃહસ્થાશ્રમ બીજા આશ્રમોને મદદ કરનાર હોય છે | PP Ad Gunratnasuri M.S.
Page #98
--------------------------------------------------------------------------
________________ -- -- સુદર્શના I s8 it } છતાં ગૃહસ્થાશ્રમની શ્રેષ્ઠતા ન જ કહેવાય. સ્વામી તે સ્વામી જ અને સેવક તે સેવક જ. તેમ ગૃહસ્થાશ્રમ તે ગ્રહસ્થાશ્રમ જ અને સંન્યસ્તાશ્રમ તે સંન્યસ્તાશ્રમ જ) 1. ભિક્ષુકા જ્ઞાનરૂપ ધનવાન હોવાથી સ્વામી જ છે, એમ માનવું જોઈએ. અને ગૃહસ્થો જ્ઞાનધન વિનાના હોવાથી કિંકર સરખા કહેવાય છે. ગ્રહસ્થ તેમના સદાય આચારને લઈને સર્વ પ્રકારે નિદ્ય છે, ત્યારે શ્રેષ્ઠ આચરણોને લઈને ભિક્ષુકે સર્વપ્રકારે સ્તુતિ કરવા યોગ્ય છે. 2 मेरूसर्षपयोर्यद्वद्भानुखद्योतयोरिव / समुद्रसरसोर्यवत्तद्भिक्षुगृहस्थयोः // 3 // જેટલું મેરુપર્વત અને સરસવના દાણામાં અંતર છે, સૂર્ય અને ખજુવામાં અંતર છે, તથા સમુદ્ર અને સરોવરમાં અંતર છે, તેટલું ભિક્ષુધર્મ (યતિધર્મ) અને ગૃહધર્મમાં છે. 3. નિરંતર આરંભમાં પ્રવૃત્તિવાળા, અને પરિવારાદિના પિષણમાં વ્યગ્ર થયેલા ગ્રહરમાં જોઈએ તેવો પૂર્ણ ધર્મ ક્યાંથી હોય? કહ્યું છે કે- ' . . खंडनी पेषणी चुल्ली जलकुंभःप्रमार्जनी / पंचसूना गृहस्थस्य तेन स्वर्ग न गच्छति // 1 // | 78 || Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak True
Page #99
--------------------------------------------------------------------------
________________ સુદર્શના ના II - ખાંડણી, ઘંટી, ચૂલો, પાણીના ઘડા અને સાવરણી જીવસંહાર થવામાં આ પાંચ નિમિત્તે ગૃહરાને રહેલા હોવાથી (આ પાંચ આરંભમાં નિત્ય પ્રવૃત્તિ કરનાર ) ગૃહસ્થ સ્વર્ગમાં જઈ શકતો નથી. 1 1 અગ્નિમાંથી કદાચ પાણી પેદા થઈ શકે. વિષધર (સર્પ)ની દાઢમાં કદાચ અમૃત હોઈ શકે, અને નહિ બનવા લાયક કદાચ સસલાને શિગડા આવે, તથાપિ જીવહિંસા કરવાથી ધર્મ ન જ હોઈ શકે. તપ અને સંયમ કર્યા સિવાય સ્વર્ગ કેવી રીતે મળી શકે? શું કોદરા વાવેલ ક્ષેત્રમાંથી કમોદ મળી શકે ખરી? નહિ જ. ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં પણ દેવ કે મનુષ્ય કે મેક્ષનાં સુખ મળતાં હોય અથવા આત્મા ઉજજવળ થતો હોય તો રાજ્યાદિકનો ત્યાગ કરી રાજા, મહારાજાઓ શા માટે તપશ્ચર્યા અંગીકાર કરે ? પિતાજી! મનુષ્યએ ધર્મ એવા મિથ્યા નામથી નહિ ભેળવાતાં ધર્મના સત્ય પરમાર્થને વિચાર કરવો જોઈએ. જે મનુષ્ય જેના ખરા ગુણને જાણે છે તે વસ્તુ દૂર રહી હોય છતાં તે, તેની જ અભિલાષા કરે છે. ચંદ્ર આકાશમાં દૂર રહેલો છે તથાપિ તેને દેખીને દૂર રહેલા P.P. Ac. Gunratnasuri MS . Jun Gun Aaradhak Trust
Page #100
--------------------------------------------------------------------------
________________ સુદર્શન 8 | કુમુદ હસે છે (વિકસિત થાય છે). જે ધર્મનાં સુંદર ફલો પ્રત્યક્ષપણે જોવામાં આવે છે તે ધર્મ ઉત્તમ છે. જે ધર્મના કાંઈપણ અલૌકિક ગુણે અનુભવમાં આવતા નથી, અથવા શ્રદ્ધાન કરવા લાયક ઉત્તમ ગુરૂના મુખથી જે ધર્મ સાંભળવામાં નથી આવ્યો. તે ધર્મને ધર્મપણે કેમ ગ્રહણ કરી શકાય? ઉત્તમ ગુના ઉપદેશ સિવાયને ધર્મ પરલોક હિતકારી થતો નથી જેમ ગુરુ સિવાય * નૃત્ય કરતાં શીખેલ મયૂરને નૃત્ય કરતાં દેખી લોકો હસે છે, તેમ તે ધર્મ કરનાર હાંસીપાત્ર થાય છે. પિતાજી ! ભવસમુદ્રમાં જહાજતુલ્ય ગુરુશ્રીની કૃપાથી દેવ, ગુરુ, ધર્મનું જે સ્વરૂપ મને જણાય છે, તે હું આપની આગળ જણાવું છું. આપ શાંતિથી શ્રવણ કરશે. - દેવાધિદેવ જે પુત્ર, કલત્રાદિકની આશાના દઢ બંધનથી બંધાયેલ નથી, અનંગ (કામ) બાણથી જે બિલકુલ હણાયેલ નથી, સર્વ ભયથી નિરંતર મુક્ત હોવાથી પાસે હથિયાર રાખતા નથી, Hot: અર્થાત ખરાબ દેખાય છે. ગુરુ એક નૃત્ય કરતાં મયૂરને આગળને ભાગ સુંદર દેખાય છે પણુ દૂઠને ભાગ તદ્દન ખુલ્લે સિવાય પિતાની મેળે શીખેલ કળાનું આ દૃષ્ટાન્ત છે. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trul
Page #101
--------------------------------------------------------------------------
________________ સુદરશના I81 પ્રાપ્ત કરવા લાયક કાંઈ પણ બાકી ન રહેલું હોવાથી હાથમાં જપમાળા રાખતા નથી, સર્વજ્ઞ હોવાથી જેને પુસ્તકની બિલકુલ જરૂર નથી. પૂર્ણ હોવાથી ધ્યાન કરવાની જેને જરૂર નથી. દુર્જય કામમાતંગ (હાથી)ના કુંભસ્થળ વિધારવામાં જે સિંહ તુલ્ય છે, ક્રોધ દાવાનળ બુઝાવવામાં પુષ્પરાવર્ત મેઘ સમાન છે, શોક સપને વશ કરવા ગરૂડ તુલ્ય છે, હવૃક્ષ ભાંગવાને એરાવણ હાથી સમાન છે. માન મહીધર (પર્વત)નું ચૂર્ણ કરવાને વતુલ્ય છે, સંગથી રહિત જિતેન્દ્રિય. મમત્વ વિનાના, નિરભિમાની અને શત્રુ ઉપર સમદષ્ટિથી જોનાર તે દેવાધિદેવ મહાદેવ કહેવાય છે. | સર્વ જીવની રક્ષા (દયા) કરનાર, સર્વના ગુરુ થવાને લાયક, સર્વને હિતકારી ધર્મ બતાવનાર, આત્મિકગુણાધિકતાથી સર્વને નમન કરવા યોગ્ય, સર્વજ્ઞ અને સર્વદશી તે પરમેશ્વર કહેવાય છે. ક્રોધ, માન, ભય, દ્વેષ, રાગ, મોહ, ચિંતા, જરા, રોગ, હાસ્ય, ખેદ, વિષયાભિલાષ, મદ, રતિ, વંચન, જનન, નિદ્રા અને લોભ, આ અઢાર દોષ જેનામાં બિલકુલ ન હોય તે પરમાત્મા કહેવાય છે. જે દેવોને પણ દેવ છે. કેવલજ્ઞાન કેવલ દર્શનથી હરસ્તામલકની માફક જે લોકાલોકને ન જાણનાર છે. શાશ્વત સુખના નિધાન સરખા, અપ્રતિહત જ્ઞાન, દર્શન, ચારિત્રને ધારણ કરનાર // 81 A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tu
Page #102
--------------------------------------------------------------------------
________________ અને ઈંદ્રાદિ દેવોથી પૂજનિક તે, સર્વજ્ઞ, વીતરાગ, મહાદેવ, દેવાધિદેવ, પરમેશ્વર, પરમાત્માદિ નામથી બોલાવાતા અરિહંતદેવ દેવ કહેવાય છે. | 8 || સુદર્શના 82 પિતાશ્રી ! ગૃહ, સ્ત્રી, પુત્ર, ધન, પરિવારાદિ બાહ્ય ગ્રંથિનો (પરિગ્રહનો) ત્યાગ કરનાર, સુખ-દુ:ખને સમદષ્ટિથી જોનાર, જીવાજીવાદિ તત્ત્વોના ત્યાગ ગ્રહણાદિ પરમાર્થને જાણનાર, દુર્ધર પાંચમહાવ્રતના ભારને વહન કરનાર, અઢાર હજાર શીલાંગરથને ધારણ કરનાર. દુસહ માતારા પારહ–સહન કરવામાં ઉદ્યમ કરવાવાળા, મહાસવાન, ક્રોધાગ્નિને બુઝાવનાર. મન, વચન, કાયાના અશુભ માગનો નિરોધ કરનાર. સજઝાંય ધ્યાનમાં આસક્ત, વિવિધ પ્રકારના નિયમ ધારનાર, ક્ષમા, ઇંદ્રિયદમન અને સંતોષમાં તત્પર, તૃણ અને મણિ, મિત્ર અને શત્રુમાં સમદષ્ટિ રાખનાર, છ જવનિકાયનું રક્ષણ કરનાર, મધુકર વૃત્તિએ નિદોષ આહાર ગ્રહણ કરનાર, સંયમરૂપ પાણીથી પૂણ દયારૂપ તરંગવાળી. મનની પવિત્રતા અને શિયલરૂ૫ કિનારાવાળી, સત્ય-તપ-ઇંદ્રિયનિગ્રહ અને કરુણારૂપ ચાર પ્રવાહવાળી આત્મરૂપ નદીમાં સ્નાન કરી, પાપરૂપ મળને ધોનારા, ઉપશમ, વિવેક અને સંવરરૂપ ત્રણ પવિત્ર કુડ બનાવી, જ્ઞાનરૂપ ધી હમી, ધ્યાનરૂપ અગ્નિ સળગાવી, ક્રોધ-માન-માયા-લોભ-કામ-રાગ અને દ્વેષરૂપ હામવા લાયક પશુઓને હોમી ક્ષમારૂપ પુરષા (હવ્ય પદાર્થ)નું ભજન કરનારા, બ્રહ્મચર્ય અને મહાવ્રતરૂપ Ac. Guntatnasuri MS Jup Gun Aaradhak Trus જીટલ
Page #103
--------------------------------------------------------------------------
________________ પવિત્ર શાંતિ જળથી પાપ પંકની શાંતિ કરનારા, સર્વ જીવને અભય આપનારા અને સ્વ–પરને તારનારા ઈત્યાદિ અનેક ગુણગણોથી ભરપૂર ગુરુઓ હોય છે. સદ્દધર્મ પિતાશ્રી! દેવ અને ગુરુના ગુણોથી ધર્મ જુદો નથી, કેમકે ગુણ એ ગુણીને મૂકીને સુદર્શનાર રહી શકતો નથી, તથાપિ વ્યવહારથી ભિન્નરૂપે પણ તે ધર્મ વીતરાગોએ બતાવ્યો છે. I 83 સર્વ જીવો પર દયા રાખવી. નિરંતર સત્ય બોલવું. ચારી નહિ કરવી. મન, વચન, કાયાથી વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવું. પરિગ્રહ આરંભને ત્યાગ કરવો. મન, વચન, કાયાના ગાને અશુદ્ધ વ્યાપારથી નિરોધ કરવો. નિર્લોભતા, ઇંદ્રિયવિજય, કષાયત્યાગ અને શત્રુ મિત્ર પર સમભાવ રાખવો, ઈત્યાદિરૂપ આ ધર્મ મોક્ષ સુખરૂપ ફળને આપનાર છે. વિશેષ શું કહેવું ! જ્યાં વીતરાગ મહાન દેવ છે, આભરમણતા એ જ ધર્મ છે, અને મહાવ્રતધારી, ઉદાર, કૃપાળુ, નિત્ય બ્રહ્મચારી ગુરુઓ જ્યાં સહાયકારી છે, તેઓની મદદથી આત્મિક સુખ પ્રકટ થાય તેમાં કહેવું જ શાનું? પિતાશ્રી ! અમુક ગુણરૂપ પરાક્રમવાળા પતિની તારે માટે શોધ કરશું વિગેરે આપે જણાવ્યું, પણ તે વિષયસુખનું ફળ મેં પૂર્વ ભવને વિષે અનુભવ્યું છે. સંસારનું ફળ ભોગવ્યું છે. સ્વામીને સ્નેહ મેં જોયા છે. બસ ઘણી થઈ. પિતાજી! વિડંબના માત્ર આ વિષયPe. Ac. Gunratnasun M.S. Jun Gun Aaradhak The / 8 , *
Page #104
--------------------------------------------------------------------------
________________ સુદર્શના / 84 સુખની મને બિલકુલ જરૂર નથી. આ પૌગલિક સુખ મને ન જ જોઈએ. મારે તો ભરૂચ્ચ નગરે જવું છે. ત્યાં રહેલા મારા પરમ ઉપકારી ગુરુઓને નમસ્કાર કરવા છે. અને મારે તે સ્થળે એક જિનભુવન બંધાવવું છે. મહાત્મા પુરુષો સિંહનાદ કરીને કહે છે–મનુષ્ય જન્મ પામી વિચારવાન મનુષ્યએ એવું કોઈ પણ ઉત્તમ કાર્ય કરી લેવું જોઈએ કે–ફરી આવા દેહમાં જન્મ, મરણાદિ કરી દુઃખી થવાનો વખત જ ન આવે. દેહધારી જીવો જન્મે છે, મરે છે, પરિભ્રમણ કરે છે, ફરી જન્મે છે અને મરે છે. પણ જેઓ અનુકૂળ સંગે પામી આત્મધર્મમય બને છે તેઓ જ ધન્યભાગ્ય છે. - સુદર્શન અને તેના પિતા ચંદ્રગુપ્તના થતા સંવાદ વખતે રાણી ચંદ્રલેખા અને (પરદેશથી આવેલી અજાણી) સુંદરી પણ રાજસભામાં બેઠી હતી. સદનાનું ધર્મ સંબંધી ચાતુર્ય, ગાંભીય અને પ્રવીણતા જાણી સુંદરીને ઘણે હર્ષ થ. રાજા પણ પોતાની પુત્રીને શાસ્ત્રમાં તથા નીતિમાં નિપુણ દેખી પરમ આહલાદ પામ્યો, તથાપિ પુત્રીના મોહથી મહિત થઈ, સુંદરી તરફ દષ્ટિ કરી, વિશેષ પ્રણયપૂર્વક સુંદરીને કહેવા લાગ્યો. મહાનુભાવો સુંદરી ! હું જાણું છું કે તું સ્વભાવથી જ આત્મકાર્યમાં ઉજમાળ છે તથાપિ આ અવસરે તારે મારું એક કામ કરવું જોઈએ. 13 Gunratnasuri M.S. Jun Gun Aaradhak True
Page #105
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 85 સુંદરીએ પ્રણામ કરી જણાવ્યું–મહારાજા! શી આજ્ઞા છે? રાજાએ જણાવ્યું–આ મારી સુદશના તારા પ્રભાવથી જ ઉત્પન્ન થયેલી છે. તું તેને એવી રીતે શિક્ષા (સલાહ) આપ કે તે સંસારના સુખમાં આસક્ત થાય અને તેને વૈરાગ્ય મૂકી દે. આ તારી બહેનની કે બહેનપણીની પુત્રી છે. વળી તને વિશેષ પ્રકારે વલ્લભ છે તો મારું માનવું એમ છે કે-તે તારા વચનથી સંસારવાસમાં રહેવાનું તરત જ કબૂલ કરશે. ખરેખર સ્વજનોની એ જ રીતિ છે કે સુખ–દુ:ખમાં સરખો ભાગ લઈ યોગ્ય અવસરે મદદ આપે. - રાજાનાં આ વચને સાંભળી સુંદરી વિચારમાં પડી કે–મારે આ ઠેકાણે સુદર્શનાને કાંઈ પણ કહેવા જેવું નથી કેમકે તેણી જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વભવ જાણનારી છે. જિનધર્મના તો તેનાં રમે રોમે પરિણમી રહ્યાં છે. શું તેણી મારા વચનેથી સંસાર તરફ પોતાનું વલણ કરશે? નહિ જ. વળી વિષયોથી વિરક્ત થયેલાને વિષય સંબંધી બોધ આપી તેમાં પ્રવૃત્તિ કરાવવી તે તેના પવિત્ર હૃદયને ઘાત કરવા બરોબર છે, માટે મારે તો જેમ તેણી જિનધર્મમાં સ્થિર યાને દઢ થાય તેમ તેને કહેવાની જરૂર છે, તેમ કહેવાથી મહારાજા કદાચ વિરક્ત થશે, પણ તેનું પરિણામ તે સારું જ આવશે. ઇત્યાદિ કેટલાક વખત સુધી ઘણી બારીક રીતે વિચાર કરી સુંદરીએ રાજાને જણાવ્યું મહારાજા! આ કાર્યમાં મારા જેવા બાળકને બોલવાનું શું છે? ફ 85 / Jun Gun Aaradhak P.P.A. Gunratnasuri MS.
Page #106
--------------------------------------------------------------------------
________________ સુદર્શના અર્થાત આ વિદ્વાન રાજકુમારીને શિક્ષા આપવી તે મારી બુદ્ધિનું માપ કરવા જેવું છે, તથાપિ આપનો આગ્રહ વિશેષ છે તે અવસરને ઉચિત હું કાંઈપણ જણાવીશ કે જે બોલતાં લોકે આગળ હું હાંસીપાત્ર ન થાઉં. " મહારાજા! આ ક્ષણભર માત્ર રમણિક વિષયસુખમાં લુબ્ધ થયેલા મનુ પરિણામે (અંતમાં) જે દુ:ખ પામે છે તે દુઃખ વિષમ વિષકદલીથી પણ અત્યંત દુઃખદાયી છે, તેના સંબંધમાં સ્વાનુભવસિદ્ધ એક આખ્યાયિકા (કથા-દષ્ટાંત) હું આપ સર્વને નિવેદિત કરું છું. આપ સાવધાન થઈને શ્રવણ કરશો. HI86 1 પ્રકરણ તેરમું 1 સ્ત્રીરત્ન સુંદરીનું જીવનવૃત્તાંત દક્ષિણાધ ભારતવર્ષના મધ્યખંડમાં જગપ્રસિદ્ધ, ધન, ધાન્યથી ભરપૂર અયોધ્યા નામની નગરી છે, નિધિની અંદર સ્થાપન કરેલ દ્રવ્યની સંખ્યા અને ભુવન પર રહેલ ધવલ ધ્વજાઓની સંખ્યાથી મનુષ્ય લોકમાં પણ દૈવિક સંપદાનું ભાન થતું હતું. ગૃહનાં શિખરોમાં Jun Gun Aaradhak Tu Ac: Gunratnasuri M.S.
Page #107
--------------------------------------------------------------------------
________________ સુદના / 87 (ટોચ ઉપર ) બારસાખ પર રહેલા તોરણોમાં અને સ્થંભના અગ્રભાગ પર જડવામાં આવેલાં રત્નોથી એમ અનુમાન કરાતું હતું કે વિધિએ રત્નાકરને (સમુદ્રને) તો કેવળ જળ માત્ર જ અવશેષ રાખે છે. બાકી સધળાં રત્ન અહીં આપ્યાં છે. રિપુ વર્ગના દપને તોડનાર અને નીતિલતાને વૃદ્ધિ પમાડવામાં સજલ જલધર સમાન ઈશ્વાકુ વંશમાં તિલક સરખો જયધર્મ રાજા તે નગરીમાં રાજ્ય કરતો હતો. આ રાજાનું દ્રય મુનિસુવ્રતસ્વામી તીર્થંકરના ગુણગણોથી નિરંતર વાસિત હતું. તે મિથ્યાત્વતિમિરને દૂર કરવાને સૂર્ય સમાન સમર્થ હતા. વળી સ્વભાવથી જ સમદ્ર કરતાં અતિશય ગંભીર હતા, છતાં સમુદ્રની માફક ખાર ન હતો. સૂર્યની માફક તેજસ્વી હતો છતાં કેઈને સંતાપ કરતો ન હતા. મેરૂપવર્તની માફક ગુણગણાથી ગુરૂ (ભારે) હતો તથાપિ તે સ્તબ્ધ (અહંકારી–અક્કડ) ન હતો. ચંદ્રની માફક સૌમ્ય સ્વભાવને હતો તથાપિ તે કલંક રહિત હતો. તેની કીર્તિ સુરલોક પર્યત પ્રસરનારી હતી. પરાક્રમ શત્રુઓને ક્ષય કરવા પર્યતનું હતું. ભક્તિ જિનેશ્વરોને નમન કરવા પર્વતની હતી અને ત્યાગ દારિદ્રયને દૂર કરવા પર્વતો હતો. નિર્મળ શિયળરૂપ હારવાળી, અને ચંદ્રસમાન વદને કરી લક્ષ્મીને પણ જીતનારી પદ્માવતી નામની તે રાજાને રાણી હતી, છતાં એક દૂષણ તેણીમાં એ હતું કે તેને કાંઈ પણ સંતતિ ન હતી. 87 Jun Gun Aaradhak. The PP Ac. Gunratnasuri MS.
Page #108
--------------------------------------------------------------------------
________________ સુદર્શના * 88 સંતતિને માટે ચિંતા કરતી રાણી એક દિવસ ઉદાસીન થઈને બેઠી હતી તે અવસરે એક પરિવ્રાજિકા તેણીની પાસે આવી. તેણીએ રાષ્ટ્રને દિલાસો આપતાં જણાવ્યું. બાઈ! તમને પુત્ર થશે. ચિંતા નહિ કરો. ઇત્યાદિ કહીને નાના પ્રકારની ઔષધીઓથી મિશ્રિત ચૂર્ણ સ્નાન કરવા માટે આપ્યું. રાણીએ સુવર્ણાદિકથી તેણીને સત્કાર કર્યો. તે સર્વ વસ્તુ લઈ પરિવારિકા ચાલતી થઈ. કેટલોક વખત ચાલ્યો ગયો પણ રાણીને કાંઈ સંતાન ન થયું. છેવટે કેટલાક વર્ષ બાદ રાણીએ એક પુત્રીને જન્મ આપે. જન્મ થવા પહેલાં સ્વપ્નમાં કુલદેવીએ આવીને રાણીને જણાવ્યું કે-આ તારી પુત્રી સર્વજનેને વંદનીય સાધ્વી થશે. આ સ્વપ્નથી રાણીને ઘણો સંતોષ થયો. રાજાએ પુત્રીની ભવિષ્યની સ્થિતિ વિચારી તેણીનું શીળવતી નામ રાખ્યું. પુત્રી પણ જન્મદિવસથી લાવણ્ય, રૂપ અને સૌભાગ્યાદિ ગુણો સાથે વૃદ્ધિ પામતી અનુક્રમે યુવાવસ્થામાં આવી પહોંચી. અદભુત રૂપ, લાવણ્યવાળી પુત્રી દેખી રાજા વિચારમાં પડ કે-મારી પુત્રીને લાયક કઈ પણ વરની મારે શોધ કરવી જોઈએ. ચિતાથી સંતપ્ત થયેલ જયવર્મ રાજાએ, પ્રધાન પુરુષોને મોકલી અનેક રાજકુમારોની શોધ કરાવી તથાપિ કોઈપણ રાજકુમાર, રાજકુમારીને લાયક જણાયે નહિ. આથી વિષાદ પામી રાજા ચિંતવવા લાગ્યો કે–ભલે પુત્રી વિદ્વાનું હોય તથાપિ તે માતા, પિતાને ચિંતાનું કારણ થઈ પડે છે, “કન્યાને પિતા” એ નામ ખરેખર Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak | 88||
Page #109
--------------------------------------------------------------------------
________________ સુદર્શન છે ત્યા દ:ખરૂપ જ છે, કેમકે, પુત્રીને જન્મ થતાં ચિંતા થાય છે મોટી થતાં આ કન્યા કેને આપવી તે સંબંધી વિશેષ ચિંતા થાય છે, પરણાવ્યા પછી તે સુખમાં રહેશે કે કેમ? વિગેરે અનેક વિકલ્પ થાય છે. આ પ્રમાણે રાજા ચિંતામાં મગ્ન થયો હતો, એ જ અવસરે તે રાજાની સેવા કરવા માટે કુણલા નગરીથી આહવમલ રાજાને વિજયકુમાર નામને પુત્ર ત્યાં આવી પહોંચ્યો. દૂરથી રાજાને પ્રણામ કરી તે ઊભો રહ્યો. રાજાએ કુશળ સમાચાર પૂછી બેસવાને આસન અપાવ્યું. આ રાજકુમાર પાસે આકાશગામીની વિદ્યા હોવાથી તે આકાશગમન કરી શકતા હતા. આ કારણથી તે રાજા પાસેથી તેમજ લોકો તરફથી પણ વિશેષ માને પામ્યા હતા. વળી તે. એટલો બધો રૂપવાન હતો કે તેને દેખવા માટે સંખ્યાબંધ પુરુષ, સ્ત્રીઓ તેની પાછળ ફરતાં યા તેને નીકળવાના રસ્તા પર રાહ જોઈને ઊભા રહેતાં હતાં. આ અવસરે રાજપુત્રી શીળવતી પણ પિતાના પાદવંદનાથે અનેક સખીઓ સાથે રાજસભામાં આવી. પિતાને નમસ્કાર કરી તેની નજીકમાં શીળવતી બેઠી. સભામાં આજુબાજુ નજર કરતાં વિજયકુમાર તરફ રાજકુમારીનું ધ્યાન ખેંચાયું. કુમારનું અદૂભૂત રૂપ દેખી કુમારી વિચારવા રાગી કે--આ રાજકુમાર જે સ્ત્રીને પતિ થશે તે નારી કઈ મહાભાગ્યવાન યા પુન્યવાન જ હોવી જોઈએ. આ પ્રમાણે વિચારણા કરતી કુમારીએ વિકારી લાગણી વિના સ્વાભાવિક રીતે જ વિજયકુમાર ઉપર પિતાની દષ્ટિ સ્થાપન કરી. Jun Gun Aaradhak PP'Ac. Gunratnasuri MS !
Page #110
--------------------------------------------------------------------------
________________ સુદર્શના કુમારીની દષ્ટિ વિજયકુમાર ઉપર ઠરેલી દેખી પાસે રહેલા સભાના લોકોએ સહસા તેવો જ નિર્ણય બાંધી લીધે કે-કુમારીની લાગણી આ કુમાર ઉપર વિશેષ છે. આ તરફ કુમારીનું મન નિર્દોષ છતાં ધીમે ધીમે કુમારના રૂપમાં આસક્ત થવા લાગ્યું કહ્યું છે કે रुवेण दिट्रिपसरो पसरेण रई रईइ संसग्गो / तेण खल्लु मइलइ सीलं, पणटुसीलाणं संसारो // 1 // રૂપ જોવાથી તે તરફ દૃષ્ટિ આકર્ષાય છે. દષ્ટિનું આકર્ષણ થવાથી નેહ બંધાય છે. સ્નેહ થવાથી તેને પરિચય થાય છે. પરિચયમાં (સહવાસમાં) આવવાથી શિયળ મલિન થાય છે અને શિયલથી ભ્રષ્ટ થયેલા છે સંસારમાં પરિભ્રમણ કરે છે. 1. ખરી વાત છે કે रसणिदियवंभवयं मणगुत्ती तहय मोहणियकम्मं / चउरो इमाइं नूणं, जिप्पंति जइक्कवीरेहिं // 1 // જિહ્વા ઇદ્રિય, બ્રહ્મચર્યવ્રત, મનગુપ્તિ અને મોહનીય કર્મ, નિચે આ ચાર વસ્તુનો વિજય કઈ વીરપુરુષ જ કરી શકે. | 9o | 11 Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus
Page #111
--------------------------------------------------------------------------
________________ સુદર્શના આ અવસરે પોતાના અને વિજયકુમારના સંબંધમાં ગુપ્ત પણ ધીમે ધીમે સભાના લોકો કાંઈ વાત કરતા હોય તેમ અનુમાનથી જાણીને પિતાના પિતાથી શરમાયેલી રાજકુમારી, તરત જ સભામાંથી ઊઠીને પિતાના વાસભુવનમાં આવી. આ તરક કુમારીના જવા પછી શીળવતીને ખરો આશય શું હતો તે જાણ્યા સિવાય તેમજ કુળદેવીએ સ્વમમાં જણાવેલ વચનનું નહિ સ્મરણ કરતાં રાજાએ તરત જ શીળવતી અને વિજયકુમાર વિવાહ સંબંધ જાહેર કર્યો. અર્થાત વિજયકુમાર સાથે શીળવતીને વિવાહ કર્યો. નિમિત્તિઓને બોલાવી લગ્ન માટેના શુભ મુહતને નિર્ણય કર્યો. લગ્ન દિવસ ઘણે નજીક આવવાથી તરત જ રાજમંદિરે શણગારવાનું કામ શરૂ થયું રસ્તાઓ અને બજારા વિગેરે સાફસૂફ થયા. વિવાહની સામગ્રીની ધામધૂમ ચાલતી હતી, એટલામાં ઉદ્યાનપાલકે આવી રાજાને વિનંતિ કરી કે-મહારાજા ! શિશિર ઋત પૂર્ણ થઈ હોવાથી પક્ષીઓના મધુર અને કલરવ શબ્દોરૂપ વાજીંત્રને વગાડતો, સુરભી પાડલ-વૃક્ષના પુષ્પના આમેદવડે આકાશને પણ વ્યાપ્ત કરતો અને પંચ બાણુના જોરથી નરનારીઓના માનને મર્દન કરતો આપણુ વનને વિષે વસંત રાજા આવી પહોંચ્યા છે. અર્થાત વસંત ઋતુની શરૂઆત થઈ ચૂકી છે, તે આપ વનમાં ક્રીડાદિ વિનેદ અથે પધારશો. આ વર્તમાન સાંભળી રાજાએ ખુશી થઈ ઉદ્યાનપાલકને ઇચ્છાથી અધિક દાન આપી II II un Gun Aaradnak P.P.AC. Gunratnasuri MS.
Page #112
--------------------------------------------------------------------------
________________ | ખુશી કર્યો. નાના પ્રકારના અલંકારથી અલંકૃત થઈ, તથા વિજયકુમારાદિને સાથે લઈ રાજા પ. પુષ્પકરંડ નામના ઉદ્યાનમાં આવી પહોંચ્યો. સુદર્શન’ TET પ્રકરણ 14 મું [E] શીળવતીનું હરણ રાજા પરિવાર સહિત વનમાં ફરવા લાગ્યો. ગુલાબ, જાઈ, કેતકી, ચંપો, ડોલર, પાડલાદિ ઉત્તમ પુષ્પોને બહાર વનમાં ફેલાઈ રહ્યો હતો. આમ્ર, જાંબુ, જેબીર, દાડમ, નારંગી, એલા, લવીંગ આદિ વૃક્ષોની સુંદર ઘટાઓમાં કોયલ મેના આદિ પંખીઓના કલરવ શબ્દ સંભળાતા હતા. મજબૂત વૃક્ષોની ઘટામાં બાંધેલા હીંડોળા પર મધ્યમ વયની કુમારિકાઓ હીંચી રહી હતી. તળાવ, વાવ અને કુડામાં તરુણુ પુરુષ, સ્ત્રીઓ ક્રીડા કરવાપૂર્વક સ્નાન કરી રહ્યાં હતાં. રાજા પણ ક્રીડા કરવામાં વ્યગ્ર થઈ રહ્યો હતો. એ અવસરે એક વિદ્યાધર, વિજયકુમારનું રૂપ ધારણ કરી શીળવતીનું હરણ કરી આકાશમાર્ગે ચાલતો થયો. વિજયકુમારની શ્રાંતિથી શીળવતી બોલી ઉઠી–રાજકુમાર ! સ્ત્રીઓનાં ચપળ ચિત્ત જાણ્યા સિવાય તેની સાથે હાંસી કરવી તે તમને યોગ્ય નથી. મને તમે હમણાં જ મૂકી ઘો, જેથી હું મારી સખીઓમાં c. Gunratnasuri M.S. Jun Gun Aaradhak True
Page #113
--------------------------------------------------------------------------
________________ સુદર્શના // 3 ચાલી જાઉં. વળી મારાં માતા, પિતાદિ સ્વજનવ સર્વે અહીં છે, માટે તેની પણ મને લજજા આવે છે. આ વિજયકુમાર ! મને જવા દે-મૂકી ઘો. ઈત્યાદિ અનેક શબ્દો કહ્યા પણ સાંભળે કોણ ? તેણે તો આકાશમાર્ગે ચાલવા જ માંડ્યું. વિજયકુમાર બળવાન છે, આકાશગમન કરનાર છે વિગેરે તેના માહાભ્યને તે વિદ્યાધર જાણતો હોવાથી, સશંકપણે વિતાઢ્ય પહાડને માર્ગ મૂકી દઈ, શીળવતીને ઉપાડી સમુદ્રના સન્મુખ તે ચાલવા લાગ્યો. ભયસહિત આકાશમાગે ઉલ્લંઘન ન કરતા, સમુદ્રની અંદર રહેલા વિમલશેલ ઉપર તે આવી પહોંચ્યા. ત્યાં પહોંચ્યાને હજી થોડે પણ વખત ન લાગે તેટલામાં પોતાને માટે નિર્માણ કરાયેલી પ્રિયાને છોડાવવા માટે હાથમાં ત્રાસદાયક ખગ લઈ વિજયકુમાર પણ ત્યાં આવી પહોંચ્યા. અષ્ટપુટને કરડતો ભયંકર બ્રકટિને ધારણ કરતો, વિખરાયેલ કેશવાળા વિજયકુમાર લાલ નેત્રો કરતો બોલી ઉઠ્યો રે! રે ! નભથ્થર ! શું આજે તને યમરાજા સાંભરી આવ્યું છે કે તે મારી પ્રિયાનું હરણ કર્યું? | વિજયકુમારને આવેલો દેખી શીળવતી વિચારમાં પડી કે આ વિજયકુમાર કે તે વિજયકમાર? બન્નેનું રૂપ સરખું છે. વ, આભરણ અને બોલવું ચાલવું તે સર્વ સરખું છે તે, બેમાંથી જેની સાથે મારો વિવાહ થયું છે તે કુમાર કર્યો? . વિચાર કરતાં ચકકસ ચેષ્ટા પરથી તેણીએ નિશ્ચય કર્યો કે-જે પાછળ આવ્યું છે તે E વિજયકુમાર છે. તેને દેખી શીળવતી બેલી ઊઠી જે મારું સતીવ્રત અખંડિત હોય તો સત્ય PP Ac. Gunratnasuri MS - ------ - Jun Gun Aaradhak Tru
Page #114
--------------------------------------------------------------------------
________________ સુદર્શન વિજયકુમારને વિજય થાઓ. આક્ષેપ કરતો. પિતાની પાછળ વિજયકુમારને આ જાણી તેને મારવા માટે તે વિદ્યાધરે કોપ કરી જેથી તેના પર ચક્ર મૂકયું. વિજયકુમાર પણ તે ચકને ચુકાવી આકાશમાં ઊંચે ઊછળે. વિદ્યાધર પણ તેની સાથે જ આકાશમાં ઉછળે, વિજયકુમારે તીક્ષ્ણ અર્ગના પ્રહારથી તેને મુગટ નીચે પાડે. મુગટ નીચે પડતાં જ પોતાની હાર થશે એમ જાણી શીળવતીને તે પહાડ પર જ રહેવા દઈ વિદ્યાધર ત્યાંથી જીવ લઈ નાશી ગયે. એ પરસ્ત્રીનું હરણ કરનાર ! તું થોડો વખત તે ઊભે રહે ઈત્યાદિ બોલતો ક્રોધરૂપ અગ્નિથી પ્રજવલિત થયેલો વિજયકુમાર તેની પાછળ પડો. આ તરફ શીળવતી પહાડ પર એકલી ઊભી ઊભી ચારે બાજુ નજર કરે છે તો તે પ્રદેશ તદ્દન અપરિચિત પિતાના જાણવામાં આવ્યો. તે નગરી. તે ઉદ્યાન, માતા, પિતા અને સખી વર્ગ વિગેરે કાંઈ પણ નજરે ન આવ્યું. તે વિચારવા લાગી. હા ! હા ! હત-વિધિએ મને ક્ષણ વારમાં મારા સંબંધીઓથી જુદી પાડી. અરે! પણ જે મોટી આશા બાંધી મારા ૨ક્ષણને માટે મારા પાછળ આવ્યો હતો તે રાજકુમાર પણ પાછા ન આવ્યો. અરે ! તે મહાનુભાવ કયાં ગયે? શું તેને વિજય થયું હશે કે પેલાને? A પહાડ તરફ લાંબી નજર કરી તે નિહાળતી હતી તો કોઈ સ્થળે લાંગુલને (પૂંછડાને / 94ll Jun Gun Aaradhak Trust
Page #115
--------------------------------------------------------------------------
________________ જમીન પર આફાલન કરત સિંહ દેખા. કેઈ સ્થળે દુર્ધરારવ કરતા વરાહ દેખાતા હતા. કઈ બાજુ સૂઢાદંડ ઊંચા કરી દોડાદોડ કરતા હાથીઓ જણાતા હતા. કેઈ સ્થળે શૃંગના સુદર્શનાર અગ્રભાગે કરી શિલાઓને ઉછાળતા વનમહિ જોવામાં આવતા હતાં. તે કોઈ સ્થળે ચપળા સ્વભાવના વાનરેના યૂથ ફરતાં હતાં તે કઈ ઠેકાણે ભયંકર કુત્કાર મૂકતા મણિધરે (સર્પ) ilષા . ફરી રહ્યા હતા. કોઈ સ્થળે કિલકિલારવ કરતા વિકરાળ વેતાળી, રૌદ્ર શબદ કરતા પિશાચ, અને કર્તિકા લઈ કૂદતી શાકિનીઓના પડછાયાના આકાર જણાતા હતા. આ પ્રમાણે ચારે દિશાએ શ્વાપદાદિના શબ્દોના પ્રતિરોથી (પડછંદાથી) નિર્જન પ્રદેશમાં એકલી રહેલી શીળવતીને તે પહાડ ભયંકર ભાસતો હતો. પવનથી ખડખડતાં ઝાડના શુષ્ક પત્રોને અવાજ સાંભળતાં જ દુષ્ટ જાનવરની શંકાથી તેણીનું ગાત્ર કંપતું હતું. કેટલીક વખત તે સહજ ખડખડાટ થતાં વિજયકુમારની આવવાની શંકાથી તેણી સન્મુખ દોડી જતી હતી પણ જ્યારે તેને નહિ દેખાતી ત્યારે નિરાશ થઈ પાછી મૂળ સ્થળે આવીને બેસતી. વિજયકુમાર હમણાં આવશે. આ બાજુથી આવવા જોઈએ. તેઓ મારા રક્ષણને માટે જ આવ્યા છે. વિદ્યાધરના હાથમાંથી છોડાવવા માટે મારા પિતાએ જ મોકલ્યા હશે. ઈત્યાદિ નાના પ્રકારના સંકલ્પ કરતાં ઘણી વખત ગયે પણ વિજયકુમાર પાછો ન જ આવ્યું. છેવટે નિરાશ થયેલી બાળા શોકસમુદ્રમાં પેસી નાના પ્રકારના વિચાર કરવા લાગી. Ac Ganratnasuri M.S. Jun Gun Aaradhak / 95TI
Page #116
--------------------------------------------------------------------------
________________ સુદર્શના અહા! આવા ભયંકર પહાડ પર હું નિરાધારપણે એકલી કયાં જાઉં? અરે નિષ્ફર વિધિ! તારામાં આટલી બધી નિર્દયતા છે! તેં મને અત્યારે કેવી સ્થિતિમાં લાવી મૂકી છે! એવો તે તારો મેં શો અપરાધ કર્યો છે? ઇત્યાદિ. ભયમાં આવી પડેલી રાજબાળાએ અનેક પ્રકારે વિધિને ઓળંભે આપ્યો, પણ તેનાં દુ:ખમાં કાંઈ ઘટાડે ન થયે. ત્યારે પૂર્વકમને પશ્ચાત્તાપ કરતાં સ્વગત બોલવા લાગી કે-હે જીવ! પૂર્વભવને વિશે, નિયમાદિ લઈને પૂર્ણ રીતે તેં પાળ્યાં નહિ હોય. અથવા કેઈની થાપણ ઓળવી હશે, અથવા વિશ્વાસુને ઠગ્યા હશે, અથવા કોઈને અયોગ્ય સલાહ આપી હશે, અથવા હાસ્યથી બાલકનો માતા સાથે વિગ કરાવ્યું હશે અથવા મેં કોઈની સંપત્તિ હરણ કરી હશે, તે સિવાય વગર પ્રજને અકસ્માત આ વિપત્તિ કયાંથી આવી પડી ? હે જીવ! દુનિયાનાં સર્વ પ્રાણિઓ પોતાનાં કરેલ કર્મને અનુભવ કરે છે તે તેને પણ આ વખતે પૂર્વકૃત કર્મ ઉદય આવ્યું છે, તે ધીરજ રાખી સહન કર. વિલાપ કરવાથી શું વળવાનું છે? વિવેકી મનુષ્યએ સંપત્તિની પ્રાપ્તિ વખતે હર્ષ ન કરે જોઈએ તેમ વિપત્તિ વખતે શક પણ ન કરવો જોઈએ. ઇત્યાદિ અનેક પ્રકારે પોતે પિતાને ધીરજ આપતી શીળવતી ત્યાં જ રહી. વિષમ વિપત્તિના વખતમાં મનુષ્ય ધીરજથી જ તેને પાર પામે છે, તેમ ધારી શીળવતી સાહસ અવલંબી ભય, શોક, મેહથી રહિત થઈ કર્મગ્રંથિને તેડનાર પંચપરમેષ્ટિ મંત્રનું સ્મરણ Ac. Gunnatasun MS || ક | Jun Gun Aaradhak True
Page #117
--------------------------------------------------------------------------
________________ સુદશ ના iles | કરવા લાગી. અને વર્તમાન તીર્થાધિનાથ મુનિસુવ્રતસ્વામીને વિશેષ પ્રકારે યાદ કરવા લાગી. બુદ્ધિમતી શીળવતીએ વિચાર કર્યો કે, કોઈ પણ કાર્યમાં ઉદ્યમની તો જરૂર જ છે ઉદ્યમ કરનારને દેવ સહાયક થાય છે, તો હું પણ સમુદ્ર ઓળંગવાનો કોઈ ઉપાય કરું. આ નજીકની ટેકરી પર રહેલાં ઊંચા વૃક્ષ પર ૧ભગ્નપત વણિકના ચિની કાંઈ નિશાની કરૂં તે નિશાનીને દેખી, આ પહાડની નજીકમાં થઈને જતાં વહાણોને કઈ પણ માલિક કણબુદ્ધિથી કે ઉપકારની લાગણીથી અહીં આવે તો, હું તેની સાથે મનુષ્યની વસ્તીવાળી ભૂમિ ઉપર જાઉં. અને મારા આત્માને શાંતિ મળે તેવાં કાર્ય કરી કૃતાર્થ થાઉ. ઈત્યાદિ વિચારી કરી આજુબાજુમાંથી ઘાસને એક મજબૂત લાંબા પૂળ વાળી, તે સાથે લઈ પોતે વૃક્ષ ઉપર ચઢી ગઈ. ભગ્નપાતવણિકની નિશાની તરીકે તે વૃક્ષની ટોચ ઉપર તેને ઊભું કરી પોતે વૃક્ષથી નીચે ઊતરી પડી. ગમે તેવી સ્થિતિમાં પણ દિવસે તો પસાર કરવાના જ. કાળ કાળનું કામ કર્યું જ જશે. જો આમ જ છે તે, તે વખતને ધાર્મિક કાર્યમાં વ્યતીત કરવામાં કે વાપરવામાં આવ્યો હોય તો નવીન કર્મબંધ ન થતા, પૂર્વોપાર્જિત અશુભ કર્મને નાશ પણ સાથે થઈ શકે જ, અને તેથી ગમે તેવા સંકટોમાંથી પણ સુખને રસ્તો મળી શકે. ઈત્યાદિ વિચાર કરી વનમાં - ~ 1 સમુદ્રમાં જેનું વહાણુ ભાંગી ગયું છે તે વણિક અહીં છે તેને સૂચવનારૂં ચિહ્ન, ઉપલક્ષણથી નિરાધાર દુઃખી મનુષ્યને મદદ મેળવાનું ચિહ્ન કે નિશાની. A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #118
--------------------------------------------------------------------------
________________ સુદરશના | 8 | ફરી, કેટલુંક લીલું ચંદન તેણી લઈ આવી. અને તે વતી એક સુંદર શિલા ઉપર તીથોધિરાજ શ્રીમાન મનિસુવ્રતસ્વામીની મૂર્તિ આળેખી, સ્વાભાવિક રીતે જ વનમાં ઉત્પન્ન થયેલાં શતપત્રાદિ પુષ્પો લાવી તે વતી પૂજા કરી, પંચાંગ પ્રણામ પૂર્વક ભક્તિથી આ પ્રમાણે સ્તવના કરવા લાગી. હે મુનિસુવ્રત જિનેન્દ્ર ! ઉત્તમ વ્રતધારી મુનિર્વાદોને તે મોક્ષમાર્ગ દેખાડે છે. કૃપાળુ ! મને પણ તેવો જ શાંતિને માર્ગ બતાવ. નિર્વાણમાગમાં ચાલતા ધર્મરથના તમે ઉત્તમ સારથી છો. જે ખરેખર તેમજ હોય તો મને પણ તે ધમરથમાં બેસારી તમારું સારથી નામ સાર્થક કરો. કરુણાસમદ્ર ! તમે જન્મ, મરણથી રહિત છો એવું હું ત્યારે જ સત્ય માની શકું કે, મને તેવી સ્વાનુભવસિદ્ધ ખાત્રી કરી આપે. ઉત્તમ કેવળજ્ઞાને કરી તમે પુણ્ય, પાપાદિ પદાથી પ્રકાશિત કર્યો છે. કપાળ દેવ ! મારા હૃદયને પણ તમે પ્રકાશિત કરે. કર્મ બંધનને દાહ કરવાને તમે સાક્ષાત અગ્નિસ્વરૂપ છે. તે મારાં કર્મઠંધનેને બાળીને ભસ્મીભૂત કરે. બળતા ક્રોધાગ્નિને શાંત કરવા, તમે પાણીથી ભરેલા મેઘ સમાન છો, તે હે પ્રભુ ! ત્રિવિધ તાપથી તપેલા મારા હૃદયને શાંત કરો. તવાવબોધથી અનેક ભવ્ય જીવોના અજ્ઞાન અંધકારને તમે દૂર કયો છે તે, આ એક બાળાના અજ્ઞાનને દૂર કરતાં આપને કેટલી મહેનત પડનાર છે? હે કૃપાળુ દેવ ! હું આપને શરણે આવી છું. આપ મારું રક્ષણ કરે. રક્ષણ કરો. ઈત્યાદિ ભક્તિમુગ્ધ વચનેએ કરી એકાગ્ર ચિત્તે તે મહાપ્રભુની સ્તુતિ કરી રહી છે. Gunratnasuri M.S. Jun Gun Aaradhak. Trust
Page #119
--------------------------------------------------------------------------
________________ સુદર્શન ~ E પ્રકરણ પંદરમું [E] દુઃખીને બેલી ભગવાન-સ્વધર્મીને મેળાપ જેટલી હૃદયની વિશદ્ધિ તેટલી જ કાર્યની સિદ્ધિ સમીપમાં છે. ઉગ્ર પુણ્ય પાપને બદલો (કે ફળ) ભેડા જ વખતમાં મળે છે. આવા વિપત્તિના કઠિન પ્રસંગમાં પણું જે ધર્મકર્તવ્યમાં લીન થાય છે તેને તેના શુભ કર્તવ્યને બદલ કેમ ન મળે? તેને મહાનું પુરુષો કેમ મદદ ન મોકલે? દુ:ખીને બેલી ભગવાન છે. આ કહેવત પ્રમાણે શીળવતીના પુન્યથી પ્રેરાયેલો કહે કે તે મહાપ્રભુની ભક્તિથી કેઈએ મોકલેલ એક તરુણ પુરુષ ત્યાં આવી ચડયા. શીળવતી તે મહાપ્રભુની સ્તુતિ કરી રહી હતી તેટલામાં જમીન પર પડેલા ઝાડનાં સૂકાં પાંદડાને ખડખડાટ તેના સાંભળવામાં આવ્યું. કાંઈક શંકાથી સાવધાન થઈ તે તરફ નજર કરી જુવે છે તે વસ્ત્રાભરણેથી ભૂષિત શરીરવાળો અને થોડા માણસના પરિવારવાળા એક ઉત્તમ યુવાન પુરુષ પોતાની નજીક આવતો તેણીએ દીઠો. તે પુરુષ પણ ધીમેધીમે નજીક આવી શીળવતીના સન્મુખ થઈ ચિંતવવા લાગ્યો કેઆ કેઈ અમરી, વિદ્યાધરી કે માનુષી રાજકુમારી જણાય છે. તે જે માનુષી હોય તો કોઈ Jun Gun Aaradhak Trus P.P.Ac. Gunratnasuri M.S.
Page #120
--------------------------------------------------------------------------
________________ સુદર્શના # 100 || ઉત્તમ શ્રાવકના કુળમાં જન્મ પામી હોય તેમ તેના " આ નજીકમાં શિલાપટ્ટ પર આળેખેલા ? દેવનાં દર્શનનાં, કર્તવ્ય પરથી નિશ્ચય કરાય છે. ચોક્કસ નિર્ણય પરથી તે માનુષી છે એમ નિર્ણય કરી તે વિચારવા લાગ્યો કે–ગમે તે પ્રકારે પણ આ સ્ત્રીને કેઈપણ હરણ કરીને અહીં લાવ્યું હોય તેમ અનુમાન કરાય છે. હું જે દેવાધિદેવને દેવપણે આરાધન કરું છું તે જ દેવાધિદેવનું આ સ્ત્રી પણ આરાધન કરતી હોવાથી તે મારી સ્વધર્મી બહેન છે, માટે તેણીને મારે વિશેષ પ્રકારે સહાય કરવી જોઈએ. તેના ચહેરા પરથી એ પણ નિર્ણય થાય છે કે તે અત્યારે ભય અને વિગથી દુ:ખી છે. આ વખતે મારે તેને ધીરજ આપવી જોઈએ અને સાથે જોઈતી મદદ પણ આપવી, તે મારું મુખ્ય કર્તવ્ય છે. હમણાં તેણી દેવ-દશનમાં રોકાયેલી છે તો હ' પણ પ્રથમ દેવવંદન કરી લઉં. ઇત્યાદિ વિચાર કરી તે યુવાન પુરુષ પણ જિનેશ્વરની પ્રતિમાને વંદન કરી ભક્તિપૂર્વક સ્તવના કરવા લાગ્યો. હે જિનેશ્વર ! સકલ જગત જંતુના કર્મ પરિણામ, સ્થિતિ અને ગતિના સ્વભાવને તું જાણવાવાળા છે, અને તેથી જ સંસારવાસમાં દુ:ખી થતાં પ્રાણિઓના સુખને માટે તે શાશ્વત સુખને માગ દેખાડે છે. - હે પ્રભુ! દેહાતીત હેવાથી તું મનરહિત છે તથાપિ એકાગ્ર ચિત્ત કરી, જે મનુષ્યો તને Gunratnasuri M.S. { } 1oo | Jun Gun Aaradhak Trust
Page #121
--------------------------------------------------------------------------
________________ સુદના ક. I 101 હદયમાં ધારણ કરે છે તેઓ સર્વ ગાને ત્યાગ કરી વેગીઓને પણ ધ્યાન કરવા યોગ્ય અગી થાય છે. આ આશ્ચર્ય નથી? કપાળ ! જેઓ પ્રબળ ઉત્કંઠાથી, વચનોએ કરીને તારી સ્તુતિ કરે છે તેઓ તારા રૂપને પામતાં શ્રુતકેવળીઓથી પણ સ્તવાય છે. હે દયાળુ ! જે મનુષ્ય અત્યંત હર્ષાવેશમાં અનિમિષ નેત્રોએ તને દેખે છે તેના મુખ તરફ ઈન્દ્રાદિ દેવો પણ ભક્તિથી જુએ છે. | હે નાથ ! જે મનુષ્યો તારા ચરણકમળમાં લીન થાય છે તેઓ વિમાનિક દેવને ભવ ભોગવી, વિષયસુખથી નિરપેક્ષ બની આત્યંતિક સ્વાધીન, નિર્વાણ સુખનો વિલાસ કરે છે. હે દેવાધિદેવ ! તીર્થાધિરાજ મેં મન, વચન, કાયાએ કરી આપની સ્તુતિ કરી છે. તેના બદલામાં મન, વચન, કાયાને નિરંતરને માટે અભાવ થાય તે સુખ આપવાની મારા પર કપા કર. આ પ્રમાણે તે યુવાન પુરુષે દેવાધિદેવની સ્તુતિ કરી શીળવતી તેના પહેલાં સ્તવના કરી. રહી હતી. જ્યારે તે પુરુષ પ્રભુસ્તુતિ કરીને ત્યાંથી ઊઠ્યો કે તરત જ શીળવતીએ પણ પિતાને સ્વધર્મી બંધુ જાણી આસન આપ્યું. તે પણ શીળવતીથી ઘણે દૂર નહિ તેમ નજીક નહિ તેવી રીતે તેના આપેલા વૃક્ષના પત્રના આસન પર બેઠો. II 101 | P.P Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak
Page #122
--------------------------------------------------------------------------
________________ _ જ સુદર્શન ન 102 શીળવતીની સન્મુખ જોઈ, વિનયપૂર્વક તે પુરુષે જણાવ્યું હેન! તું કેણ છે અને ક્યાં રહે છે? યૂથથી વિખૂટી પડેલી હરિણીની માફક એકાકી કેમ જણાય છે? સમુદ્રની અંદર કરી રહેલ આવા વિષમ પહાડપર તું કેવી રીતે આવી શકી? તારું નામ શું? તું કોની પુત્રી છે? તારા દુ:ખનું કારણ શું છે? તારા મસ્તકના કેશને સમૂહ વિખરાયેલો છે. પુષ્પમાલા અને કુંકુમ આદિથી તારું શરીર પિંજરિત છે, છતાં અશ્રુના પ્રવાહથી તારા મુખની શોભા ભેદાયેલી છે. આટલું બોલી તે પુરૂષ શાંત રહ્યો. આ પુરુષનાં વચનોથી શીળવતીને ઘણો સંતોષ થયો તે પણ તેણીને કંઠ તો શોકથી પુરાઈ ગયો. પોતાના પગ પર દષ્ટિ સ્થાપન કરી ઘણી મહેનતે તેણીએ જવાબ આપ્યો. ભાઈ! જેઓ દુનિયાના સ્નેહસુખના અભિલાષી થઈ વિરતિ સુખને (આત્મસંયમના સુખને) સ્વીકારતા નથી તેઓ મહાન વિપત્તિઓ પામે તેમાં કહેવાનું જ શું ? | સ્પર્શ, રસ, ગંધ, શબ્દ અને રૂપાદિ વિષયમાં વ્યાકુલ ચિત્તવાળા નાના પ્રકારની વિટંબના પામવા સાથે મૃત્યુને પણ શરણ થાય છે. મહેલ, શવ્યા, વાહન અને સુંદર પુરુષ, સ્ત્રીઓના સંગમના સુખમાં આસક્ત થયેલા છો, સ્પર્શેન્દ્રિય સુખમાં લુબ્ધ થયેલા હાથીની // 102 / Jun Gun Aaradhar The
Page #123
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 1 103 માફક મહાન દુઃખનો અનુભવ કરે છે. મધુર અન્ન, પાન, ભેજનાદિ વિવિધ પ્રકારના રસમાં આસક્ત થયેલા છો, રસના ઇંદ્રિયના લોલુપી માછલાંઓની માફક મરણને શરણ થાય છે. ન કરતૂરી કુસુમ, કાલાગુરુ આદિ સુરભિગંધમાં લુબ્ધ થયેલા મનુષ્યો ધ્રાણેન્દ્રિયમાં આસક્ત થયેલા ભ્રમરની માફક કષ્ટ પામે છે. મનહર યાને મધુર ગાયન મન્દમન્દ આલાપ અને હૃદયને દ્રવિત કરે તેવા પુરુષ કે સ્ત્રીઓના પ્રણયવાળા શબ્દોમાં અવહરિત મનવાળા મનુષ્યો શ્રોત્રઈદ્રિય સુખના સંગમમાં તત્પર હરિણુની માફક વિવિધ પ્રકારનાં દુ:ખ પામે છે. વિશ્વમ, વિલાસ, સૌભાગ્ય, રૂપ, લાવણ્ય અને મોહક કાંતિવાળા સુંદર રૂપની અંદર મોહિત થયેલા મનુષ્યો પતંગની માફક મરણ પામે છે. ઈન્દ્રિયને એક એક વિષય પણ આ જન્મમાં અસહ્ય દુ:ખ આપતો અનુભવાય છે અને જ્ઞાનીઓના કહેવા પ્રમાણે અન્ય જન્મમાં નરકાદિ વ્યથા આપે છે, તે જેને પાંચ ઇન્દ્રિયના વિષયે ખુલ્લા છે અર્થાત્ જેઓ પાંચે ઈન્દ્રિયના વિષયમાં આસક્ત છે તે દુઃખ પામે તેમાં નવાઈ શાની ? Jun Gun Aaradhak THS P.P.Ac. Gunratnasuri M.S. I 103 |
Page #124
--------------------------------------------------------------------------
________________ સુદર્શન 104 it 104 પાંચ ઈન્દ્રિયના સુખને સદા અભિલાષી આ જીવ, વિરતિસુખને નહિ સ્વીકારતાં સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. તે હે ભાઈ! ઈન્દ્રિય વિષયમાં આસક્ત જીવો દુ:ખ પામે છે તે વાત તું પોતે જાણે છે છતાં, મને તું દુઃખનું કારણ પૂછે છે એ મોટું આશ્ચર્ય થાય છે. તે યુવાન પુરુષે જણાવ્યું. બહેન ! તમે જેમ કહો છો તે વાત સામાન્ય રીતે તો તેમ જ છે, તથાપિ હું વિશેષ કારણ જાણવા માગું છું. શીળવતીએ જણાવ્યું–ભાઈ! મારી તે વાત તમે હમણાં મારા મુખથી શ્રવણ નહિ કરી શકે, કેમકે પોતાને દુઃખની વાત બીજાને કહેવાથી તેમને કાંઈ ફાયદો તો થતો નથી, પણ તેવા કૃપાળુ પુરુષોને ઊલટો તેથી વિશેષ પ્રકારે સંતાપ કે ખેદ ઉત્પન્ન થાય છે. યુવાન પુરુષે જણાવ્યું–બહેન ! તમે ખરેખર સત્ય જ કહ્યું છે કે- જ્યાં બીજાને સંતાપ થતો હોય કે પોતાનું ઉપહાસ્ય થતું હોય ત્યાં તે વાત ન કહેવી. તે યુવાને વિચાર કર્યો કે અત્યારે આ બાઈને દુ:ખને ઘા તાજો જ લાગ્યું હોય તેમ જણાય છે એટલે તે પિતાના દુઃખની વાત હમણું કહી આપે તે સંભવ નથી, તો આપણે પણ હઠ કરવાની કોઈ જરૂર નથી. અવસરે બધું જણાઈ આવશે. ઇત્યાદિ વિચાર કરી તે વાતને Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Tre
Page #125
--------------------------------------------------------------------------
________________ પડતી મૂકી, અત્યારે તેને વિશેષ ધીરજ મળે તેવી રીતે વાર્તાલાપ કરવા લાગ્યો. યુવાન પુરુષે જણવ્યું બહેન! વિવેકી મનુષ્યોએ સુખ, દુઃખમાં હર્ષ, વિષાદ ન કરવો સુદર્શના જોઈએ. વિપત્તિ આવી પડયા છતાં જે ધીરજથી સહજ કરે છે, વેભવ મળ્યા છતાં જેઓ ગર્વ - 105 કે મત્સર કરતાં નથી, અને પરને માથે કષ્ટ આવી પડતાં, શકત્યનુસાર તેને સહાય આપે છે તેવા મનુષ્યો જ મનુષ્યોની ગણતરીમાં છે, બાકી તો નામધારી મનુષ્યોને દુનિયામાં કયાં તે છે? કર્મના અચળ નિયમને લઈને ચંદ્ર પણ ખંડન, અસ્તમન અને ગ્રહણના દુઃખને પામે છે. તો પછી મનુષ્યને માથે વિપત્તિઓ આવી પડે તેમાં આશ્ચર્ય શાનું? ઈષ્ટવિયોગ, વધ, બંધન, વૈભવક્ષય, અપ્રીતિ સ્થાનભ્રંશ અને મરણાદિ ક કર્માધીન જીવે માટે આ દુનિયામાં સુલભ છે. બહેન ! ખેદ કરવાનું કારણ નથી અર્થાતુ ખેદ નહિ કર. જીવતો મનષ્ય સંખ્યાબંધ કલ્યાણને જોઈ શકે છે. ઉત્તમ જીવને માથે કષ્ટ આવી પડે છે તે અવસરે કાયર ન થવું તે જ તેની ઉત્તમતાની કસોટી છે. વિધિ (પૂર્વકર્મ) સુખીયાં જીવોને નડે છે અને દુખી જીવને પણ વિડંબના પમાડે છે, તે બાળ, વૃદ્ધને ગણતો નથી, તેમ રાજા કે રાંકને છે પણ મકતો નથી. આ નિર્દય વિધિ, મંત્ર, તંત્ર અને વિદ્યા આદિને ગાંઠતો નથી. તેમજ || નિરગી કે વ્યાધિવાળાને છોડતો પણ નથી, તે પછી શેક કરવાથી શું ફાયદો થવાને ? આ PP. Ac. Gunratrasuri MS. છે I 105 | Jun Gun Aaradhak
Page #126
--------------------------------------------------------------------------
________________ સુદર્શના - 106 માનવજિંદગીમાં કઈ કઈ જાતને શોક કરે? કેમકે વિધિએ આ સંસારને દુઃખના નિધાનરૂપ બનાવ્યું છે. | ડાભના અગ્ર ભાગ પર રહેલ માફક જીવિતવ્ય, બળ અને લાવણ્ય ચપળ છે. લક્ષ્મી તેનાથી પણ વિશેષ ચપળ છે, પણ તેમાં ધર્મ એક નિશ્ચળ છે. ધર્મમાં નમસ્કાર મહામંત્ર એ જ સારભૂત છે. તેના મહાન પ્રભાવથી જળ અગ્નિ આદિ ઉપદ્ર શાંત થાય છે. વળી, સમગ્ર ઇષ્ટ મને રથો સિદ્ધ થાય છે. જો તેમ ન હોય તો આવા રૌદ્રસમુદ્રમાં વિમળ પર્વત કયાંથી? અને પવનની વિષમ પ્રેરણાથી મારા વહાણેનું આગમન પણ કયાંથી ! વળી આ ભિન્નપાતવણિકની નિશાનીનું અકસ્માત મારી દષ્ટિગોચર થવાપણું પણ કયાંથી? મારું તો એમજ માનવું છે કે બહેન ! આ તારા નમસ્કાર મહામંત્રના સ્મરણનો જ પ્રભાવ છે. સ્વજનોને વિરહ ત્યાં સુધી જ દાહ કરે છે, દુ:ખ ચિતારૂપ ડાકિની ત્યાં સુધી જ છળે છે અને ભવસમુદ્રમાં આ જીવો ત્યાં સુધી જ પરિભ્રમણ કરે છે કે જ્યાં સુધી તેઓ આ મહામંત્રનું સ્મરણ કરતા નથી. - સાધમી બહેન ! તું તારા મનમાં જરા પણ ઉદ્વેગ ન કરીશ. આજથી નિરંતરને માટે હું તારે નાનો ભાઈ છું. એ તું ચોક્કસ માનજે.. હું સિંહલદ્વીપના રહેવાસી ચંદ્રશ્રેષ્ઠીને સોમચંદ્ર નામને પુત્ર વ્યાપારી છું. જિનવચનરૂપ | 106 -- Ac. Gunrat Jun Gun Aaradhak Trus
Page #127
--------------------------------------------------------------------------
________________ સુદર્શના iltoણા પ્રવહણથી સંસાર સમુદ્રની માફક આ વિષમ સમુદ્ર પણ આ પ્રવહણ ઉપર બેસી મારી સહાયથી તું પાર પામ. પિતાના સહોદર (ભાઈ) સરખા અને હિતકારી તે વણિક પુત્રનાં વચન સાંભળી શીયળવતીએ જણાવ્યું ભાઈ! તમે જે વચને કહ્યાં છે. તે સર્વે મેં ધ્યાન દઈને સાંભળ્યાં છે. વિયેગી મનુષ્યોને આશ્વાસન આપનાર, આપત્તિમાં આવી પડેલાને ઉદ્ધાર કરનાર અને શરણુગતનું રક્ષણ કરનાર એવા ત્રણ પુથી આ પૃથ્વી “રત્નગર્ભા’ એવા યથાર્થ નામને ધારણ કરે છે. લાવણ્ય, રૂપ, યૌવન અને વૈભવાદિ ગુણ હોવા છતાં પણ પરને દુ:ખે દુઃખી થનાર કોઈ વિરલા મનુષ્ય જ હોય છે. આ પ્રમાણે શ્રેષ્ઠીપુત્રના વિદ્યમાન ગુણની પ્રશંસા કરી શીળવતી તેની સાથે પહાડથી નીચો ઊતરી વહાણમાં જઈ બેઠી. અને થોડા જ દિવસમાં સમુદ્રને પાર પામી અહીં આવી. સેમચંદ્ર મા ટંક વૃત્તાંત જણાવી મને પોતાના પિતાને સંપી. જયવર્મ રાજાની પુત્રી શીળવતી તે પિતે હું જ છું. અહીં સુંદરી એવા નામે પ્રખ્યાતિ પામી છું.' - મહારાજા ચંદ્રગુપ્ત ! વ્યવહારિક સુખથી ત્યજાયેલી, પરદેશમાં આવી પડેલી, સ્વજન વર્ગથી વિગિત થયેલી અને માનસિક દુ:ખથી દુ:ખી થઈ અહીં આપને ઘેર હું દિવસે પસાર કરું છું. નૃપતિ! જ્યાં સુધી મનુષ્ય પોતાનું સ્થાન મૂકતા નથી ત્યાં સુધી જ તેનામાં કુલીનતા Jun Gun Aaradhak + 17 | P.P. Ac. Gunratnasun M.S.
Page #128
--------------------------------------------------------------------------
________________ સુદર્શના | 108 II ગુતા, વિદ્વત્તા, સૌભાગ્યતા, રૂપ, ગુણ, સુખ, ધર્મ અને સ્વઆચારમાં નિષ્ઠતા રહે છે. હિમવંત પર્વતમાંથી પેદા થયેલી મહાન સુખી છતાં અમર સરિતા (ગંગા)ની માફક, સ્થાનભ્રષ્ટ થતાં સ્ત્રીઓને દુઃખરૂપ પાણી વહન કરવું પડે છે. મારી બહેન યા સખી ચંદ્રલેખાની સાથે મારા પ્રથમ મેળાપ થતાં જ તેમણે મારું ચરિત્ર યા ઈતિહાસ સંભળાવવા આગ્રહ કર્યો હતો, છતાં અવસર સિવાય બલવું મને યોગ્ય ન લાગવાથી હું મૌન ધરી રહી હતી. પણ આજે અવસર મળતાં મેં મારો સર્વ વૃત્તાંત આપ સર્વને જણાવ્યું. ખરી વાત કે અવસર આવ્યા વિના જણાવેલ કાર્ય ગૌરવતાને પામતું નથી. હે રાજનકુળદેવીએ જણાવ્યું હતું કે “શીળવતી સાધ્વી થશે.” તે વચન મેં માન્ય નહિ કર્યું તે, મને વજાપાતથી પણ અધિક દુ:ખ પ્રાપ્ત થયું. અથવા ખરી વાત છે કે સંયમથી વિરક્ત થનાર અને મદથી મર્દોન્મત્ત બનનાર વિષયાસક્ત જીવો પ્રચુર દુઃખ પામે જ. હે પ્રજાપાળ! દષ્ટિ સંબંધી વિષય, દેખવા માત્રથી જ જ્યારે મારી આ અવસ્થા થઈ તે તે વિષય શરીરથી સેવવામાં આવતાં કેવી સ્થિતિ થાય તે સંબંધી કલ્પના આપે જ કરવાની છે. મહારાજા ! એક નેત્રના વિષયથી આ દુઃખ મને પ્રાપ્ત થયું છે તે તેવા દુ:ખને અનુભવ કરનારી હું, વિષયથી વિરક્ત થયેલી સુદર્શનાની આગળ “વિષયસુખ-સુખરૂપ છે” એમ કેવી રીતે વર્ણન કરી શકું? Jun Gun Aaradhak Tu 108 | Ac Guines MS
Page #129
--------------------------------------------------------------------------
________________ દશ ના / 109 વળી, આ તમારી પુત્રીને પૂર્વ જન્મના દુ:ખનો અનુભવ જાતિસ્મરણ જ્ઞાનથી પ્રત્યક્ષપણે થયા છે તે પુત્રી, મારા વચનેથી સહસા પાણિગ્રહણ કરવાનું કેવી રીતે અંગીકાર કરશે ? એ આપને પોતાને જ વિચારવાનું છે. નાના પ્રકારના નથી સમર્થન કરાયેલ ધર્મના પરમાર્થને જાણનારી, પૂર્વ જન્મને અનુભવ કરનારી અને વિષયથી વિમુખ થયેલી પુત્રી, પાણિગ્રહણ કરવાનું માન્ય કરે તે વાત મારી કલ્પના બહારની છે, અર્થાત તે સંભવિત નથી. નરનાથ ! આ સુદર્શનને નિર્વાણ સુખસાધક ધર્મ પ્રાપ્ત થયો છે, તે કુમારી, મારા વચનથી રત્નની માફક ધર્મને ત્યાગ કેવી રીતે કરશે ? કદાચ મેં તેમ કરવા કહ્યું અને તેણીએ મારા વચનોને કોઈપણ પ્રકારે અનાદર કર્યો તે આ ભરી સભાની અંદર હું કેટલી બધી હલકાઈ પામીશ? તેને આપ વિચાર કરે. હે મહારાજા ! નીચ કુલમાં જન્મ, યુવાવસ્થામાં દરિદ્રતા, રૂપ અને શિયળ રહિત પતિ પતિનને સંબંધ, રોગિષ્ટ શરીર, બંધુવને વિયેગ, પ્રવાસમાં વિપત્તિની પ્રાપ્તિ, સેવાવૃત્તિથી શરીરને નિર્વાહ, દૂતપણાનું કર્તવ્ય અને પરાધીન ભેજન આ સર્વ પાપપુંજ વૃક્ષનાં કડવાં યાને અશુભ ફળ છે. આ કારણથી હે રાજન ! તમારી પુત્રીને પાપકાર્યમાં પ્રેરવા માટે હું કાંઈ પણ કહી નહિ શકું. આપ જેવા મહાન નરની અભ્યર્થનાનો ભંગ કરવો એ જન્મ પયંત દુઃખરૂપ લાગે તેમ છે. છતાં આ સ્થળે મારે કોઈ ઉપાય નથી. આપ તે માટે ક્ષમા કરશે એવી મારી નમ્ર પ્રાર્થના છે. I109aaaa P.P.Ac. Gunrataasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #130
--------------------------------------------------------------------------
________________ સુદર્શના /૧૧ના પ્રકરણ ૧૬મું ધર્મયશ ચારણ મુનિ નય, હેતુ અને યુક્તિવાળી શીલવતીની કથા સાંભળી સિંહલાધિપતિ ઘણો ખુશી થયો. તેણે જણાવ્યું-શીળવતી ! તમારું કહેવું બરોબર સત્ય છે. વિષયાસક્ત જીવો દુઃખના ભાજન થાય છે તથાપિ તેમાં તારતમ્યતા હોય છે. હાથી જમીન ઉપર બેઠેલ કે પડેલો હોય છતાં, ઘોડાઓ. તેને ઓળંગી શકતાં નથી. તેમજ ઇતર સામાન્ય મનુષ્યની માફક, મહાન ઉત્તમ મનુષ્યાની પ્રબળ વિષયવૃદ્ધિ હેતી નથી માટે તમે બિલકુલ ખેદ ન કરશો. અનેક રાજાઓ જેની આજ્ઞા મસ્તક પર ધારણ કરે છે તે, અયોધ્યાધિપતિ જ્યવર્મરાજા (તમારે પિતા) મારે મિત્ર થાય છે, તમારું અહીં આવવું થયું છે તે, ગૌરવને લાયક ગ્ય સ્થળે જ થયું છે. મહાન રાજ્યલક્ષ્મી સર્વે તમારે સ્વાધીન છે. જેમ જોઈએ તેમ તમે તેને વ્યય કરે. . સંપત્તિથી રહિત થયેલાં, વિપત્તિમાં આવી પડેલાં અને દેશાંતરમાં જઈ ચડેલાં છતાં, ઉચ્ચપદને લાયક ઉત્તમ મનુષ્ય ઉચ્ચ સ્થાનને જ પામે છે. A Gunratnasuri MS. II 11e | Jun Gun Aaradhak
Page #131
--------------------------------------------------------------------------
________________ સુદર્શને ઋષભદત્ત સાર્થવાહે જણાવ્યું. અહા! જયવર્મ રાજાની પુત્રી શીળવતી ! તે તો અમારા ભરૂઅચ્ચ નગરના મહારાજા જિતશત્રુની ભાણેજી થાય છે. અહીં વિધિવિલસિતા તે કેટલે બધે દૂર આવી રહી છે! અમારા મહારાજાની ભાણેજી તે અમારી પણ ભાણેજી. મહાન પુણ્યદયથી અહીં તેની શુદ્ધિ મળી છે. વિજયકુમાર તેની પછાડી શોધ કરવા ગયે હતો. વિદ્યાધરને જીતીને પાછા આવતાં તેણે સર્વ સ્થળે શીળવતીની શોધ કરી, પણ તેણીની બિલકુલ શુદ્ધિ તેને મળી ન હતી. રાજાએ ટકોર કરી હસતાં હસતાં જણાવ્યું. સાર્થવાહ! આ શીળવતી તમારી ભાણેજી થાય, સુદર્શનાની માસી લાગે, રાણીની બહેન થાય. આમ અહીં તમારું કુટુંબ આવી મળ્યું અને હું તે એકલો જ રહ્યો. ઇત્યાદિ શેકને દૂર કરાવનાર, આનંદી વચનેએ શીળવતીને આશ્વાસન આપી રાજાએ જણાવ્યું–શીળવતી ! તું મને જિનધર્મનું સ્વરૂપ સમજાવ. સર્વધર્મો જાણવા જોઈએ, અને તેમાંથી આત્માને હિતકારી હોય તે આદરવું જોઈએ. વ્યવહારમાં પણ મનુ પ્રથમ જાણીને પછી જ કાર્યને આદર કરે છે. આ અવસરે ધર્મયશ નામના ચારણશ્રમણ (મુનિ) નંદીશ્વર દ્વીપ તરફ આકાશમાગે જતા હતા તે ત્યાં થઈને જતાં, ધર્મના અર્થે રાજાને સભામાં બેઠેલો દીઠે. પ્રવર અવધિજ્ઞાનથી રાજાના અભિપ્રાયને જાણીને તે મહાત્માએ વિચાર કર્યો કે-જિનેશ્વર ભગવાને કહેલ Jun Gun Aaradhak P.P. Ac. Gunratnasur M.S. / 11 |
Page #132
--------------------------------------------------------------------------
________________ સુદર્શન ન 112 . ધર્મને બોધ આપવો તે મહાન તીર્થ છે. કહ્યું છે કે जिणभवण बिंबपूया दाणदयातवसुतिथ्थजत्ताणं / धम्मोवएसदाणं अहियं भणियं जिणंदेहिं // 1 // જિનમંદિર બંધાવવું, પ્રતિમાજીની પૂજા કરવી, દાન આપવું, દયા પાળવી, તપશ્ચર્યા કરવી અને તીર્થયાત્રાઓ કરવી તે કરતાં પણ જીવોને ધમને ઉપદેશ આપવાનું ફળ, નિંદ્રોએ અધિક કહેલું છે. પાપમાં આસક્ત થયેલા કેઈપણ એક જીવને, જિનેશ્વર ભગવાનના કહેલા ધર્મ પ્રમાણે બાધિત કરવામાં આવે તે તેણે સર્વ જીવોને મહાન અભયદાન આપ્યું કહી શકાય. વળી કહ્યું છે કે धमोवएसदाणं जिणेहिं भणियं इमं महादाणं / सम्मत्तदायगाणं पडिउवयाशे जओ नथ्थि // 1 // ધર્મને ઉપદેશ આપવો, તેને જિનેશ્વરોએ મહાદાન કર્યું છે. બીજા ઉપગારોને બદલો આપી શકાય છે પણ સમ્ભત્વ આપનારાને (પમાડનારને) પ્રત્યપ્રકાર (બદલો) કેઈ પણ રીતે આપી શકાતો નથી, માટે ધર્મોપદેશ આપવો તે મહાદાન છે. 1 112 / AC Gunratnasuti MS Jun Gun Aaradhak Trus
Page #133
--------------------------------------------------------------------------
________________ સુદના // 113 | સમ્યકત્વ મહાદાન છે. જે ધર્મબુદ્ધિથી યા પરોપકારબુદ્ધિથી જીવો. ધર્મ સંબંધમાં બીજાને ઉપદેશ આપે તો, દુનિયામાં એવું કોઈપણ સુખ કે પુણ્ય નથી કે જે તે જીવ ઉપાર્જન ન કરે. " ઇદ્રો જેના ચરણારવિંદમાં વારંવાર નમસ્કાર કરે છે તેવા તીર્થકરો પણ કર્મથી દુ:ખી થતા અનેક જીવોને પ્રતિબંધ આપવા માટે સો સો જન સુધી જાય છે. પ્રતિબંધ પામેલા છે ધર્મનો આદર કરે છે, પાપને ત્યાગ કરે છે, જન્મોજન્મ તેઓ સુખી થાય છે અને છેવટે શાશ્વત સુખ પણ તેઓ પામે છે. | માટે મારે પણ પરિવારસહિત આ રાજાને પ્રતિબોધ આપ, તેમજ જાતિસ્મરણજ્ઞાનથી જગત થયેલી સદશનાને પણ વિશેષ પ્રકારે પ્રબોધિત કરવી. ઇત્યાદિ વિચાર કરી, ધર્મબોધ આપવા નિમિત્તે તે ચારણશ્રમણ મુનિ આકાશમાગથી નીચે ઊતરી રાજસભામાં આવ્યા. મહાત્મા પુરુષને સભામાં આવ્યા જાણી, રાજા તત્કાળ સિહાસનથી નીચે ઊતરી પડયો. સભાના સર્વ લાકે તરત જ ઊભા થઈ ગયા. એક ઊંચા ઉત્તમ આસન પર બેસવા માટે રાજાએ તે મહાત્માને નિમંત્રણા કરી. તે મહાન મુનિ પણ નેત્રથી તે આસનને પ્રતિલેખી રજોહરણથી પ્રમાઈ તેના ઉપર શાંત ચિત્ત બેઠા એટલે ઋષભદત્ત, શીલવતી, સુદશના વિગેરે રાજપષદાએ મુનિશ્રીને વંદન કર્યું. વંદન કર્યા બાદ તે સર્વે નજીકના પ્રદેશમાં જમીન ઉપર બેઠા. રાજપુત્રી સુદર્શનાએ મુનિશ્રીને હાથ જોડી નમ્રતાથી જણાવ્યું કે ભગવાન ! ભયભયથી P.P.Ac. Gurrainasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #134
--------------------------------------------------------------------------
________________ સુદર્શના ( 114 114. { ત્રાસ પામનાર સોને પરમ સુખના કારણ તુલ્ય, પાપહર! આપના ચરણારવિંદનું અહીં આગમન થયેલું દેખી હું મારા આત્માને ધન્યભાગ્ય માની કૃતાર્થ થઈ છું. આપ જ્ઞાનદિવાકર હોઈ અમારા સંશયાંધકારને દૂર કરશે જ. એમ ધારી આપશ્રીને વિનંતિ કરું છું કે-ભરૂઅચ્ચ નગરમાં તે સમળીએ (એટલે મેં પૂર્વભવે) જે દુ:ખ અનુભવ્યું હતું તે ક્યાં કર્મના ઉદયથી? પ્રસૂતિના દુ:ખથી દુ:ખી થઈ. બાળક સાથે વિયોગ થયે તે કયા કર્મના ઉદયથી? અપરાધ કર્યા સિવાય તે પારધીએ બાણ મારી સમળીને મારી નાખી તે કયા કર્મના ઉદયથી? દીનવદને અને કરુણ સ્વરે આક્રંદ કરતા તથા મહાવિપત્તિમાં આવી પડેલી તે સમળીને અંતાવસ્થા વખતે આંતર દુ:ખને દૂર કરનાર મુનિશ્રીના વચનોની પ્રાપ્તિ થઈ તે કયા શુભ કર્મના કારણથી? સ્વ-પર ઉપકારી તે મુનિશ્રીઓએ “તું બિલકુલ ભય નહિ પામ.' ઈત્યાદિ જણાવી નિયમ સહિત નમસ્કાર મહામંત્ર મને આપે તે મહાત્માઓના વચનને ભાવથી અંગીકાર કરતી મરણ પામી. આ રાજભવનમાં હું ઉત્પન્ન થઈ તે કયા શુભ કર્મના કારણથી? - હે મુનીદ્ર! આ પ્રમાણે ઉત્તમ મનુષ્ય જન્મ પામી. ફરી પણ દુર્લભ જિતેંદ્ર ધર્મને વિષે મને અહીં બેધિબીજ (સમ્યકત્વ)ની પ્રાપ્તિ થઈ તે કયા શુભ કર્મના કારણથી! તે સર્વે આપ મારા પર અનુગ્રહ કરીને જણાવશો. Ae Gund આ પ્રમાણે પ્રશ્નો પૂછી સુદર્શના શાન્ત થઈ. ગુરુશ્રીના મુખ પર દષ્ટિ રાખી પ્રત્યુત્તર Jun Gun Aaradhak True
Page #135
--------------------------------------------------------------------------
________________ સુદર્શનાર A ૧પ aa સાંભળવાને ઉત્સુક થઈ રહી. સુદશનાનાં વચન સાંભળી, કમપરિણામને જાણનાર તે પરોપકારી મનિશ્રીએ જણાવ્યું કે સુદર્શના ! જી જે જે કર્મના નિમિત્તથી સુખ દુ:ખ પામે છે તે સર્વે કારણો હું જણાવું છું તમે સર્વે એકાગ્રચિત્તથી શ્રવણ કરો. રાગ-દ્વેષને આધીન થઈ આ જી ચાર પ્રકારના કષાયથી પ્રજવલિત થાય છે, તથા મોહરૂપ દઢ રજુ (દોરડાં)થી બંધાઈને પરિગ્રહ, આરંભમાં આસક્ત થઈ રહે છે પર પરાભવ કરે, પરની નિંદા કરવી, પરધનને અપહાર કરે, પરસ્ત્રીમાં લંપટ થવું અને જીવોનો વધ કરો ઇત્યાદિ અનેક પ્રકારે જીવો કર્મબંધન કરે છે તે કર્મબંધનથી બંધાયા બાદ તેઓ આ સંસારચક્રમાં પરિભ્રમણ કરે છે. તે પરિભ્રમણના સ્થાન આ પ્રમાણે છે. ની એટલે ઉત્પત્તિસ્થાન જેનાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એક સરખાં હોય તેવાં અનેક ઉત્પત્તિસ્થાન હોય તથાપિ તે એક જાતિની અપેક્ષાએ એક ગણાય. તેવાં પૃથ્વી સંબંધી સાત લાખ સ્થાનમાં (યોનિઓમાં) આ જીવ પરિભ્રમણ કરે છે. તેવી જ રીતે પાણી સંબંધી સાત લાખ યોનિ (ઉત્પત્તિસ્થાન) તેવી જ અગ્નિ સંબંધી જુદી જુદી સાત લાખ યોનિ તેવી જ વાયુ સંબંધી સાત લાખ યોનિ. પ્રત્યેક વનસ્પતિ સંબંધી દશ લાખ યોનિ, સાધારણ વનસ્પતિ સંબંધી ચૌદ લાખ યોનિ, બેઇદ્રિય, ત્રણ ઇદ્રિય અને ચાર ઇંદ્રિયવાળા જીવો સંબંધી બબે લાખ યુનિ, દેવ સંબંધી, નારકી સંબંધી અને તિર્યંચ પંચેંદ્રિય સંબંધી જીની Jun Gun Aaradhak True Ac. Gunratnasuri M.S. + 165 If
Page #136
--------------------------------------------------------------------------
________________ સુદર્શના ચાર-ચાર લાખ યોનિ અને મનુષ્ય સંબંધી ચૌદ લાખ યોનિ (ઉત્પત્તિરથાન) આ સર્વ સ્થાનમાં ઈર્ષા, વિષાદ અને વધ-બંધાદિ અનેક દુઃખને સહન કરતાં અશરણપણે છે પરિભ્રમણ કરે છે. આ સર્વ નિરસ્થાનને એકઠાં કરતાં તેની સંખ્યા ચોરાશી લાખ જેટલી થાય છે. તે સર્વ સ્થાનમાં વિવિધ પ્રકારના સુખ, દુ:ખને અનુભવ કરતાં અનત કાળ થયો છે. આ સામાન્ય પ્રકારે કર્મબંધનું કારણ મેં જણાવ્યું છે. હવે એક એક જીવ વિશેષ પ્રકારે કર્મબંધન કેવી રીતે કરે છે તે હું તમને જણાવું છું. મન, વચન, શરીરથી અનેક વાર દુષ્ટ કર્મ કરનાર, મહાપરિગ્રહ રાખનાર, અનેક જીવોને વધ કરનાર, દુવ્યસનમાં આસક્તિ ધરનાર, મહાલોભી અને ખરાબ આચરણવાળા જીવો નરકગતિમાં જાય છે. બીજાને ઠગવાવાળા, માયાવી (કપટી), ધર્મમાર્ગને નાશ કરનાર, પાપ કર્મને છુપાવવાવાળા અને પોતાના હિત માટે અથવા અન્ય જન્મમાં સુખી થવા માટે પ્રયત્ન નહિ કરનારા જીવો મરીને જનાવરમાં (તિયચમાં) ઉતપન્ન થાય છે. ધર્મમાં તત્પર, સરલ પરિણામી, ગુરુભક્ત અને શિયળગુણ ધારણ કરનાર, સ્ત્રીઓ પણ મરણ પામીને સૌભાગ્ય, સુરૂપ આદિ ગુણવાન પુરુષપણે ઉત્પન્ન થાય છે. દુષ્ટ અધ્યવસાયવાળા, કષાય કરનાર, ક્રૂર પરિણામી અને માયા-કપટ કરી પરને 116 | Ac. Gunnatasuri MS. Jun Gun Aaradhak TL
Page #137
--------------------------------------------------------------------------
________________ સુદર્શન || 117 | }; ઠગનારા પુરુષે પણ, મરણ પામીને દુર્ભાગ્યથી કલંકિત દુઃખી સ્ત્રીરૂપે ઉત્પન્ન થાય છે. બળદ, ઘોડા, ઊંટ, પાડા પ્રમુખ પશુઓને નિર્ધાછિન (અંડ છેદનારા) કરનાર, અધમી. પરને પરાભવ કરનાર, અત્યંત વિષયાભિલાષ રાખનાર, દુષ્ટ બુદ્ધિવાળા જીવો મરણ પામીને નપુંસક (હીજડા)પણે ઉત્પન્ન થાય છે. પરના ગુણ જેનાર, ગંભીરતા રાખનાર, દાન આપનાર, ક્ષમા ધરનાર, સત્ય બોલનાર અને સર્વ જીવોનું હિત કરનાર, મધ્યસ્થ ગુણુવાળા જીવો મરણ પામી. મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. દુષ્કર તપ-નિયમ કરનાર, ઇંદ્રિયોને વશમાં રાખનાર, દુર્ધર મહાવ્રતને પાળનાર અને ઉપશમ ગુણવાળા છ મરણ પામી દેવપણે ઉત્પન્ન થાય છે. ક્રોધાદિ ચાર કષાયનો સર્વથા ક્ષય કરનાર જીવ, પુણ્ય, પાપને સર્વથા નાશ કરી શાશ્વત સુખવાળું નિર્વાણ (મોક્ષ) પદ પામે છે. સુદર્શન ! આ પ્રમાણે સંક્ષેપમાં પણ વિશેષ પ્રકારે તારી આગળ મેં પુણ્ય, પાપનાં ફળ બતાવ્યાં. જે વિશેષ કર્મના નિમિત્તથી પાછલા જન્મમાં તું દુ:ખ પામી છે, તે વૃત્તાંત હવે હું તને જણાવું છું. // 117 II Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak
Page #138
--------------------------------------------------------------------------
________________ સુદર્શના // 118 | TEL પ્રકરણ ૧૭મું ) કર્મનો વિપાક અને ધર્મોપદેશ સદશના ! ગયા સમળીના ભવમાં તેં જે દુ:ખને અનુભવ કર્યો છે, તેનું કારણું પહેલાંના ભવમાં કરેલું કર્મ છે. એટલે આ ભવથી ત્રીજા ભવમાં વૈતાઢ્ય પર્વત ઉપર આવેલી દક્ષિણ શ્રેણી કે જેમાં ગગનવલ્લભ નામનું શહેર હતું; તેમાં અમિતગતિ નામને વિદ્યાધર રાજા રાજ્ય કરતો હતો. તેને જયસંદરી નામની રાણી હતી. તે રાણીને વિજયા નામની ગુણવાન પુત્રી હતી અનુક્રમે વિજયા મનુષ્યોના મનને હરણ કરનાર રૂપ લાવણ્યતાવાળું યૌવનવય પામી. વિજયા પિતાની સખીઓ સાથે એક દિવસ તે પહાડની ઉત્તર શ્રેણીમાં આવેલી સુરમ્ય નગરી તરફ જતી હતી. રસ્તામાં તેણીએ એક કર્કટસ" (સર્પની જાતિવિશેષ) દીઠે. તે સપને દેખી તે વિચારવા લાગી કે-આ નગરી તરફ જતાં રસ્તામાં મને અપશુકન થયા, તે સર્પને મારી નાંખવાથી અપશુકન નિષ્ફળ થશે તેમ ધારી અજ્ઞાનતાથી બાણુ તૈયાર કરી, એક જ બાણે તે નિરપરાધી સ૫ને વિંધી નાખે તે સર્પ ત્યાંથી મરણ પામી ભરૂઅચ્ચ શહેરની બહાર મહાપાપી મ્લેચ્છપણે ઉત્પન્ન થયો. 118 || Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust --જનક નાગરિક | ET |
Page #139
--------------------------------------------------------------------------
________________ સુદર્શના + 119 . વૈતાઢ્ય પહાડ પર આવેલા રતનસંચય નામના શહેરમાં શ્રીમાન શાંતિનાથ ભગવાનનું સુંદર મંદિર હતું. તે મંદિરમાં સુવેગ નામના ત્યાંના વિદ્યાધર રાજાએ પૂજા, આંગી કરાવી હતી. તે પ્રભુનાં દર્શન કરવા માટે તે વખતે વિજયા પિતાની સખીઓ સાથે ત્યાં આવી. તે પ્રભુનાં દર્શન કરતાં અને રચેલી પૂજાદિ જોતાં, ભાવની વિશેષ વૃદ્ધિ થતાં તેણીનાં રોમેરોમ આનંદથી પ્રફુલ્લિત થયાં. તે અપૂર્વ આનંદમાં વિજયાએ જિનધર્મ સંબંધી બાધિનીજ (સમ્યકત્વ, ધર્મશ્રદ્ધાન) ઉત્પન્ન કર્યા–દઢ કર્યું. દશન કરી આગળ ચાલતાં દુષ્કર તપશ્ચર્યા કરનાર કેટલીક શ્રમણીઓ (સાધ્વીઓ) તેના દેખવામાં આવી. રસ્તાના પરિશ્રમથી તે સાધ્વીઓ થાકી ગઈ હતી. તેને દેખી વિજયા તેમની પાસે ગઈ અને નિર્દોષ આહારાદિ આપી, ભક્તિપૂર્વક વંદના કરી તેઓની સુશ્રુષા કરી. આકાશમાગે સ્વેચ્છાનુસાર પરિભ્રમણ કરતાં એક વનની અંદર ઋષભદેવ ભગવાનનું મંદિર વિજયાના દેખવામાં આવ્યું. આ મંદિર ચાર દ્વારોએ કરી ઘણું જ રમણીય હતું. એ અવસરે ઇંદ્ર, ઇંદ્રાણી સહિત તે પ્રભુની આગળ નાના પ્રકારની ભક્તિથી નાટ્યવિધિ કરતે હતો. તે દેખી વિજયાને પણ કૌતુક ઉત્પન્ન થયું. નૃત્યવિધિ જોવા માટે વિજયા પણ એક સ્થળે બેઠી. અપ્સરાઓ આનંદાશમાં પ્રભુના ગુણગ્રામ કરવા સાથે નૃત્ય કરવા લાગી. નૃત્ય કરતાં એક અપ્સરાના પગમાંથી નેપુર ઊછળીને વિજયાના ખોળામાં પડયું. નેપુર દેખી તેણીનું મન લલચાયું. 119 | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #140
--------------------------------------------------------------------------
________________ સુદર્શન 12o | 11 120 . આ નેપુર ઘણું જ ઉત્તમ છે, તે મને પહેરવા જોઈએ, ઈત્યાદિ તે ઉપરના મમત્વને લઈને તેણીએ તે છુપાવી દીધું. અને તે લઈને તરત જ ઉતાવળી ઉતાવળી ગગનવલ્લભપુરમાં આવી પહોંચો. અંત અવસ્થામાં આત્તધ્યાને મરણ પામી તે વિજયા વિદ્યાધરી ભરૂઅચ્ચ નગરના ઉદ્યાનમાં આવેલા સુઘટ્ટ છાયાવાળા વડવૃક્ષ ઉપર એક સમળીપણે ઉત્પન્ન થઈ. કહ્યું છે કે : अट्टेण तिरिय जोणी रोदझाणेण गम्मए नरयं / धम्मेण देवलोगं सुक्कझाणेण निव्वाणं // 1 // છે આર્તધ્યાન કરવાથી તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય છે, રૌદ્રધ્યાન કરવાથી નરકમાં જાય છે, ધર્મધ્યાન કરવા વડે દેવલોકમાં જાય છે અને શુકલધ્યાન કરવા વડે નિર્વાણ પામે છે. સુદશના ! તે વિજયા વિદ્યાધરીના ભવમાં જે સર્ષ માર્યો હતો તે ભરૂચમાં ફેછપણે ઉત્પન્ન થયો હતો. તે નિરપરાધી સપને માર્યો હતો, તે કર્મના ઉદયથી સમળીના ભાવમાં તું નિરપરાધી હતી છતાં (પૂર્વકર્મના નિમિત્તથી) તેણે તને મારી નાંખી હતી. જિનેશ્વર ભગવાનની પૂજા દેખી તારું શરીર પુલકિત (વિકસિત યા પ્રકૃદ્વિત) થયું હતું તેના પ્રભાવથી આ જન્મમાં તને બાધિલાભ ઘણી થોડી મહેનતે પ્રાપ્ત થયું છે. વિદ્યાધરીના ભવમાં, શ્રમણીની શુદ્ધ આહારપાણી પ્રમુખથી તે વૈયાવૃત્ય (ભક્તિ–સેવા) 22 Gunratnasuri MS. Jun Gun Aaradhak Trusm
Page #141
--------------------------------------------------------------------------
________________ અંદરના I 121 . કરી હતી, તે પુણ્યના પ્રભાવથી, સમળીનાં ભવમાં નિયમ સહિત નવકાર મંત્ર મુનિશ્રીના મુખથી પ્રાપ્ત થયો હતો, અને આ જન્મમાં જાતિસ્મરણપૂર્વક જિનધર્મની પ્રાપ્તિ થઈ છે. કહ્યું છે કે - सुरमणुयसिद्धिसुहं जीवा पावंति जं च लीलाए / तं . जिणपूयागुरुनमणघम्मसदहणकरणेण // 1 // છ, દેવ, મનુષ્ય અને મોક્ષનાં સુખ એક લીલામાત્રમાં (સહજમાં) પ્રાપ્ત કરે છે તે જિનેશ્વર ભગવાનની પૂજા, ગુરુશ્રીને નમસ્કાર અને ધમ ઉપરના શ્રદ્ધાનવડે કરીને જ પ્રાપ્ત કરે છે. ભાવપૂર્વક મુનિ મહાત્માઓની વિયાવચ્ચ કરવાવાળા મનુષ્યો જે પુણ્ય ઉપાર્જન કરે છે તે પુણ્યના પ્રતાપથી બળ અને પુરુષાર્થમાં ચક્રવતીઓની સાથે પણ સ્પર્ધા કરે છે. વિયાવચ્ચ, સંઘનું પૂજન, ધર્મકથામાં આનંદ, વસ્ત્ર, અન્ન, પાત્ર, મુકામ, આસન અને બીછાનું (પાત્ર પ્રમુખ) વિગેરે ગુણવાન સાધુ અને શ્રાવકોને આપવાથી જીવો સમ્યકત્વ-પ્રાપ્તિના છે કારણરૂપ નવ પ્રકારનું પુણ્ય બાંધે છે એમ તીર્થકરેએ કહ્યું છે. આ ઉપર કહ્યાં છે અને બીજા પણ પુણ્યનાં ઉત્તમ નિમિત્તમાં (કારણોમાં) જ્ઞાની પુરુષોએ વૈયાવચ્ચને જ મુખ્ય ગણી છે. કહ્યું છે કે - || 121 P.P.Ac, Gunrainasur M.S. Jun Gun Aaradhak Trust
Page #142
--------------------------------------------------------------------------
________________ સુદના पडिभग्गस्स मयस्स व नासइ चरणं सुयं अगुणणाए / न हु वैयावच्चकयं सुहोदयं नासए कम्मं // 1 // ચારિત્રના પરિણામ પતિત થવાથી અથવા મરણ પામ્યાથી ચારિત્ર નાશ પામે છે. નહિ ગણવાથી જ્ઞાનનો નાશ થાય છે. (ચાલ્યું જાય છે, પણ વૈયાવચ્ચ કરવાથી ઉત્પન્ન થયેલું શુભ ઉદયને દેવાવાળું પુણ્ય (ભગવ્યા સિવાય) નાશ પામતું નથી. સાધ્વીઓની વિયાવચ્ચે કરવાથી તે જે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેના પ્રભાવથી આ ભવમાં તને ધર્મની પ્રાપ્તિ સુલભ થઈ છે. - વિદ્યાધરીના ભવમાં તે અપ્સરાનું નેપુર (પગનું આભરણ) અપહરણ કર્યું હતું તે પાપના કારણથી સમળીના ભવમાં તને તારાં બાળકો સાથે વિયોગ થયા હતા. મુનિશ્રીના મુખથી પિતાને પૂર્વભવ સાંભળી, રાજાને ચોકકસ નિર્ણય થયો કે સુદર્શના જે કાંઈ કહેતી હતી તે વાત સત્ય છે પણ બનાવટી નથી, કેમકે સુદર્શનાના કહેવા પ્રમાણે જ મુનિશ્રીએ કહ્યું છે. રાજાને ધર્મ ઉપર શ્રદ્ધા થઈ, હાથ જોડી, નમ્રતાપૂર્વક તેણે મુનિશ્રીને જણાવ્યું ભગવન ! જ્ઞાનીઓ સર્વ વાત જાણે છે. જિનેશ્વરના કહેલા ધર્મમાં સર્વે ધમોને. સમાવેશ થાય છે. - Gunratnasuno આપ જેવા જ્ઞાની પુરુષને અમારા કહેલા પ્રશ્નનો ઉત્તર આપવો એ કાંઈ અશકય નથી. | 12 ..
Page #143
--------------------------------------------------------------------------
________________ હે પ્રભુ ! અમે સંસારસમુદ્રમાં ડૂબેલા છીએ. ભવસમુદ્રમાં જહાજ તુલ્ય જિનેશ્વર ભગવાનની કહેલ ધર્મ અને સંભળાવને અને મેગ્યતાનુસાર અમારો ઉદ્ધાર કરે. સુદર્શન in 123 { | મુનિશ્રીએ જણાવ્યું–નૃપતિ ! ધર્મ સાંભળવાની તમારી પ્રબળ ઇચ્છા છે તો આત્માને હિત થાય તેમ જિનેશ્વર ભગવાને કહેલ ધમ હ* તમને સંભળાવું છું. તે ધર્મ સાંભળીને તમારે શકત્વનુસાર તેમાં અવશ્ય પ્રયત્ન કરો. જેને સત્યાસત્યને કે હિતાહિતને વિવેક નથી અથવા વિવેક આવ્યા પછી સમજવા અનુસાર પ્રયત્ન કરતા નથી તેઓ દુર્લભ ધર્માનિધાનને પામીને રીર (દરિદ્ર)ની માફક ઉપભોગ કર્યા સિવાય ખોઈ બેસે છે. મોક્ષનગર તરફ ગમન કરવાના માર્ગ તુલ્ય તે ધર્મ, ગૃહસ્થ અને ત્યાગી એમ બે પ્રકાર છે. ગૃહસ્થમાર્ગ સરલ છે પણ લાંબા ચક્રાવામાં જતા સડકના માર્ગની માફક લંબાણ રસ્તાવાળો છે ત્યારે ત્યાગમાર્ગ ઘણો નજીકનો પણ મહાન વિષમ છે. આ માર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્યએ સર્વ પાપના વ્યાપારને ત્યાગ કરવો જોઈએ. જીવની હિંસા ન કરવી, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય સર્વથા પાળવું, મમત્વ યા મમતાનો ત્યાગ કરવો, રસ્તે જોઈને ચાલવું, કઈ જીવને દુઃખ થાય તેવી ભાષા ન બાલવી, આહાર-પાણી નિર્દોષ લેવાં. વસ્ત્ર પાત્રાદિ લેવાં મૂકવાં તથા મૂત્રાદિ ત્યાગ કરવો તે જમીન આદિ પૂછપ્રમાઈ કઈ જીવને દુ:ખ I1 27 Jun Gun A nak P.P.AC. Gunratnasuri MS.
Page #144
--------------------------------------------------------------------------
________________ સુદર્શના | 124 ન થાય તેમ કર. મનથી ખરાબ વિચાર ન કરવો. વચનથી મેં વગર પ્રજને ન બોલવું. શરીરથી કાંઈ પણ અકાર્ય ન કરવું પણ ધાર્મિક કાર્યમાં તેને જવું, શત્રુ મિત્ર ઉપર સરખી દષ્ટિ રાખવી. તત્ત્વને બોધ કરે. પરની કથાનો (વિકથાન) ત્યાગ કરવો. સરલ સ્વભાવી થવું. ગુર્વાદિની ભક્તિ કરવી અને ધીરજ, સજ્વાદિ અનેક ગુણ ધારણ કરવાં જોઈએ. ગૃહસ્થાશ્રમને સર્વથા ત્યાગ કરનાર અર્થાત સર્વ સંગને ત્યાગ કરનાર યોગી પુરુષ આ પ્રમાણે વર્તન કરી પોતાના સત્ત્વબળથી ઘણુ થડા વખતમાં નિર્વાણ નગરમાં જઈ પહોંચે છે. આ ત્યાગમા (યતિધર્મ) સ્વીકારવામાં જે પિતાનું અસમર્થપણું પિતાને જણાય તો તેઓએ વિધિપૂર્વક ગૃહસ્થધર્મ અંગીકાર કરો. આ ગૃહસ્થધમ કાલાંતરે પણ મોક્ષસુખનું કારણ થાય છે. ગૃહસ્થોએ નિરપરાધી ત્રસ જીવોની હિંસા ન કરવી. બીજા જીવોની પણ બને ત્યાં સુધી રક્ષા કરવી. 1. કન્યાલિકાદિ પાંચ મોટાં અસત્યને ત્યાગ કરવો. 2, પરદ્રવ્ય અપહરણ ન કરવું. 3. પરસ્ત્રીગમન સર્વથા વજવું. 4. સર્વ જાતિના પરિગ્રહને સ્વઈચ્છાનુસાર પરિમાણુ કરવું. 5. આ નિયમ દ્વિવિધપણે પાળવાં, એટલે તેનાથી વિપરીત મન, વચન, કાયાએ કરવું તેમ કરાવવું નહિ. નૃપતિ ! સંસાર સમુદ્ર મંથન કરનાર આ ગૃહસ્થનાં પાંચ અણુવ્રતો કહેવાય છે. Jun Gun Aaradhak Trus IL 124 Gunratnasuri MS.
Page #145
--------------------------------------------------------------------------
________________ સુદર્શન II૧રપા દશે દિશાઓમાં ગૃહ, વ્યાપાર અર્થે ગમન કરવાનું પરિમાણુ કરવું. 6. એક વાર કે અનેક વાર જે વસ્તુ પોતાના ઉપભોગમાં આવે તેવી ભોગપભોગ વરતુનું પરિણામ કરવું. 7. પાપને ઉપદેશ, આર્તધ્યાન, હિંસા થાય તેવાં ઉપકરણ અને પ્રમાદ આચરણ. આથી થતો ચાર પ્રકારને અનર્થદંડ, તેને પ્રયત્નપૂર્વક ત્યાગ કરે. 8. ઓછામાં ઓછો આખા દિવસમાં બે ઘડી પર્યત સમભાવમાં રહેવાને પ્રયત્ન કરવો તે સામાયિક વ્રત કહેવાય છે. 9. | દિશિનિયમ વ્રતનો એકએક દિવસ માટે સંક્ષેપ કરે તે દેશવકાશિક વ્રત. આ દિશિસંક્ષેપ રાત્રીએ અને દિવસે ઈચ્છાનુસાર બે વાર કરે. 10. ભજનને ત્યાગ, શરીરની સુશ્રુષાને ત્યાગ, વ્યવહારિક વ્યાપારનો ત્યાગ અને મૈથુનને ત્યાગ એમ ચાર પ્રકારના નિયમથી આત્મગુણને પુષ્ટિ આપવી તે પૌષધશ્રત. 11. અતિથિ શ્રમણોને સ્વશકત્વનુસાર આહારાદિ દાન આપવું તે અતિથિસંવિભાગ. 12. આ પ્રમાણે પહેલાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને છેલ્લાં ચાર શિક્ષાવ્રત એમ ગૃહસ્થનાં બાર વ્રત છે. આ બાર વ્રત પાલન કરવો તે ગૃહસ્થધર્મ કહેવાય છે. E 125 It Jun Gun Aaradhak . FB Ac. Gunratnasuri M.S.
Page #146
--------------------------------------------------------------------------
________________ સુદરશના 126 વળી ગૃહસ્થોએ મધ, મદિરા, માંસ, માખણ, પંચુંબરી (પાંચ પ્રકારના ટેટા) અને રાત્રિભોજનને ત્યાગ કરવો જોઈએ. જીવાજીવાદિ પદાર્થોને જાણી તેની સદૂહણ કરવી જોઈએ. જીવાજીવાદિ નવ પદાર્થોને જાણ્યા સિવાય વ્રત, તપ, નિયમાદિ જોઈએ તેવું ઉત્તમ ફળ આપતાં નથી. વરસ્વધર્મને જાણ્યા સિવાય તેનું ગ્રહણ કે ત્યાગ યોગ્ય રીતે બનવું અશકય છે. રાજન ! તે માટે હું તમને જીવાજીવાદિ પદાર્થની સામાન્ય સમજૂતી કરાવું છું. જીવ બે પ્રકારના છે. સંસારી તથા કર્મ બંધનથી મુકાયેલા. કર્મ બંધનથી મુક્ત થયેલા જી જન્મ, મરણાદિ, આધિ વ્યાધિથી મુક્ત થઈ નિરંતર જ્ઞાનાનંદમાં મગ્ન રહે છે. તેઓને કઈ પણ વખત જન્મ લેવો પડતો નથી, કેમકે જન્મનું કારણ કર્મબીજ છે, તે કર્મબીજ તેઓએ સર્વથા ભસ્મીભૂત કરેલ હોવાથી તેમાંથી ફરી જન્માંકરાઓ ઉત્પન્ન થઈ શક્તા નથી. તેઓ મુક્તાત્મા કહેવાય છે. બીજો ભેદ જે સંસારી જીવોને છે, તે અષ્ટકર્મથી બંધાયેલ હોવાથી જન્મ મરણ કર્યો કરે છે. તે સંસારી જી ઇંદ્રિયાદિ ઉપાધિભેદથી બે પ્રકારના ગણાય છે. એક ત્રસ અને બીજા સ્થાવર. જેઓ દુઃખાદિથી ત્રાસ પામે છે. એટલે તડકેથી છાયાએ આવે છે, છાયાથી તડકે જાય છે, જેને સુખ દુ:ખાદિકનું સ્પષ્ટ ભાન થાય છે તે ત્રસ જીવ કહેવાય છે, . Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Tre | 126 |
Page #147
--------------------------------------------------------------------------
________________ સુદર્શના તે ત્રસ જીવના બેઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય, ચાર ઇંદ્રિય, પાંચ ઇંદ્રિય એવા ચાર ભેદ છે. દેવ, નારક, તિર્યંચ અને મનુષ્ય આ ચાર ભેદ પાંચ ઇંદ્રિયવાળા જીનાં છે. સ્થાવર એટલે થિર રહેનાર, અથવા સ્થાવર નામકર્મના ઉદયવાળા જીવ તે પાંચ પ્રકારના છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ પ્રમાણે ઇંદ્રિયાદિના ઉપાધિભેદથી સંસારી જીવોના જુદા જુદા ભેદો ગણાય છે. વાસ્તવિક રીતે ચેતના લક્ષણ એ સર્વ જીવોનું સાધારણ લક્ષણ ગણાય છે. આ સર્વ દેહધારી યા કર્મધારી છે સંસારી જીવોમાં ગણાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને પુદગલ આ પાંચ અજીવના ભેદ છે. અજીવનું બીજું નામ જડ વસ્તુ છે. જીવ પુદ્ગલોને જવા આવવામાં સહાયક ધર્માસ્તિકાય છે. આ અરૂપી વસ્તુ હોવાથી તેના કાર્ય પરથી તે જાણી શકાય છે. જીવ પુદગલોને સ્થિર રહેવામાં સહાય આપનાર અધર્માસ્તિકાય છે. આ પણ અરૂપી હોવાથી તેના કાર્ય ઉપરથી નિર્ણિત કરાય છે. આકાશ-જીવ પુદ્ગલોને રહેવા અવકાશ ( જગ્યા) આપે છે. કાળ વસ્તુઓને નવી, પુરાણી બનાવે છે. જે વસ્તુમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે તે સર્વ પુદ્ગલ કહેવાય છે. વૃદ્ધિ, હાનિ IITBell Jun Gun Aaradhak P.P.A. Gunratnasun MS.
Page #148
--------------------------------------------------------------------------
________________ સુદશના I 128 થવી તે પુલને ધર્મ છે, આ પાંચ અજીવના ભેદ છે. સંસારચક્રમાં પરિભ્રમણ કરતાં જે જે પદાર્થોનુખના હેતુભૂત અનુભવાય છે તે સર્વનું મૂળ કારણ પુણ્ય છે. કર્મનાં શુભ પુદ્ગલો તે પુણ્ય કહેવાય છે. જે જે પદાર્થો દુઃખરૂપ અનુભવાય છે તેનું મૂળ કારણ પાપ છે. કર્મનાં અશુભ પુદ્ગલો તે પાપ કહેવાય છે. - પાંચ ઇંદ્રિય અને મનની રાગ દ્વેષવાળી પરિણતિ તે આસવનું કારણ છે. શુભાશુભ કર્મોનું આવવું તે આસ્રવ કહેવાય છે. પાંચ ઈન્દ્રિયના વિષયોની ઈચ્છાનો નિરોધ કરવો તે સંવરનું કારણ છે. આવતાં કર્મ રેકવાં તે સંવર કહેવાય છે. બાહ્ય તથા અત્યંતર એમ બે પ્રકારને તપ તે નિર્જરાનું કારણ છે. આત્મપ્રદેશ સાથે લાગેલ કર્મો કરી જવાં તે નિર્જરા કહેવાય છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ તે કર્મબંધનાં કારણે છે. આત્મપ્રદેશ સાથે ખીર–નીરની માફક કર્મ પુદગલોનું પરિણુમાવવું તે બંધ કહેવાય છે. ફરી બંધ ન થાય તેવી રીતે, શુભાશુભ કર્મોનું આત્મપ્રદેશથી સર્વથા નિર્જરી નાખવું તે મિક્ષ કહેવાય છે. 128. Ac. Gunrathasur MS Jun Gun Aaradhak
Page #149
--------------------------------------------------------------------------
________________ સુદર્શના [129 રાજન ! આ નવ તો ધર્મના મૂળ તરીકે વિશેષ ઉપયોગી છે. સ્વ–પર જીના કલ્યાણ અથે—યા રક્ષણ અર્થે આ તો ઘણી સારી રીતે જાણવા જોઈએ. તાવિક સુખના ઈચ્છક બુદ્ધિમાન જીવોએ, આત્માના સત્ય યાને તાત્ત્વિક સ્વરૂપને જાણી, બનતા પ્રયત્ન કર્મબંધનથી બચવા માટે પ્રયાસ કરવો જોઈએ? ધર્માર્થી જીવોએ કવિરુદ્ધ કાર્ય તે અવશ્ય ત્યાગ કરવા. તેમાં ધર્મ વિરુદ્ધ કાર્ય તે વિશેષ પ્રકારે વર્જવાં. તેમ ન કરવાથી અનેક ભવોમાં તે વિપત્તિનું કારણ થાય છે. તેમજ અધોગતિને આપનારી વિકથા (સ્ત્રીકથા, દેશકથા, રાજકથા અને ભજનકથાદિ ) ને પણ વિવેકી પુરુષોએ ત્યાગ કરવો. હે નૃપતિ ! આ પ્રમાણે ત્યાગ કરવા લાયક અને ગ્રહણ કરવા લાયક ગૃહસ્થ ધર્મ મેં તમોને સંક્ષેપમાં સમજાવ્યો. વળી ગૃહસ્થને પ્રતિદિવસ કરવા લાયક કાર્ય હું તમને સમજાવું છું, જેને આદર કરનાર મનુષ્ય, ઘણી થોડી મુદતમાં સંસારપરિભ્રમણને અંત ( છેડે) પામે છે. ~ // 129 aa નાક - Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak
Page #150
--------------------------------------------------------------------------
________________ દશના I 130 | પ્રકરણ 18 મું ગૃહસ્થના નિત્ય કર્તવ્ય ધર્માથી ગૃહસ્થોએ રાત્રિના છેલ્લા પહેરે અવશ્ય જાગૃત થવું. જાગૃત થવાની સાથે જ પંચ પરમેષ્ઠી મહામંત્ર નવકારનું બની શકે તેટલી વાર સ્મરણ કરવું. પછી પોતાની જાતિ, કુળ, દેવ, ગુરુ, અને ધર્મ સંબંધી વિચાર કરવો. જેમકે હું કઈ જાતિમાં ઉત્પન્ન થયો છું ? મારું કુળ કયું છે? જાતિ તથા કુળાનુસાર મારે કેવાં કામ કરવાં જોઈએ? હું જે કર્તવ્ય કરું છું તેમાં ધર્મને યા આત્માને અનુકૂળ કાર્ય કેટલાં છે? ધર્મને અનુકૂળ આચરણમાં માટે પ્રયત્ન કેટલો છે અને તેમાં વધારે કેવી રીતે કરી શકાય? તેમાં આવતાં વિને મારે કેવી રીતે દૂર કરવાં? મારાથી અકાર્ય કેટલા અને કયાં બને છે? તે બનતાં કેમ અટકાવાય? તે અકાર્યમાં પ્રવૃત્તિ કરાવનાર નિમિત્ત કોણ કોણ છે? તે કેટલાં છે? તે ઓછી કેમ થાય? તેવાં માઠાં કાર્યનું પરિણામ આજ સુધીમાં મને કેટલું દુઃખરૂપ થયું છે? મારો ઈષ્ટદેવ યાને આરાધના કરવા લાયક દેવ કોણ છે? મારા ધર્મગુરુ કોણ છે? મારો ધર્મ શું છે? આ માનવ જિંદગી સફળ કરવા માટે અને દુ:ખથી મુક્ત થવા માટે મારે કેવાં આ કર્તવ્ય કરવાં જોઈએ? હું અત્યારે કેવા યા કયા માર્ગે ચાલનાર મનુષ્યોની સોબતમાં છું? AcGunratrasur M.S. Jun Gun Aaradhak Trul } || 10 ||
Page #151
--------------------------------------------------------------------------
________________ - સુદર્શન 131 . તેનાથી મને શું ફાયદો કે ગેરફાયદો થાય છે કે થવાનું છે? ઈત્યાદિ બાબતોને ઘણી બારીકાઈથી વિચાર કરવો. તેમાં કેટલોક વખત પસાર કરી પોતાની ભૂલ સુધારી, યા આજના દિવસને માટે આ પ્રમાણે જ વર્તન કરવું, વગેરે નિશ્ચય કરી છે આવશ્યક (પ્રતિક્રમણ) કરવાં. છ. આવશ્યક આ પ્રમાણે છે પાપના વ્યાપારની નિવૃત્તિરૂપ બે ઘડી પર્યત સમભાવે રહેવું. રહેવાને નિર્ણય કરવો યા નિયમ કરે તે સામાયિક. 1. ચોવીસ તીર્થંકરદેવની સ્તુતિ કરવી. ગુરુને વંદન કરવું. 3. રાત્રિમાં થયેલ પાપને યાદ કરી તેમજ ગૃહસ્થધર્મને લાયક અંગીકાર કરેલ બાર વ્રતમાં જે જે દૂષણરૂપ અતિચાર અજાણતાં કે જાણતાં સહસા લાગી ગયાં હોય તેની માફી માગવી, ફરી તેમ ન થાય તે માટે દઢ નિશ્ચય કરવો. 4. લાગેલા પાપના પ્રાયશ્ચિત્ત નિમિત્તે કાઉસગ્ગ ( અમુક વખત સુધી ધ્યાનસ્થ રહી પરમાત્માના ચિંતન સ્મરણ કરવારૂપ) કરવો. 5. અને આવતાં કર્મ અટકાવવા નિમિત્તે યથાશક્તિ પચ્ચખાણ (નિયમ તપશ્ચર્યા) કરવું. 6. આ છ આવશ્યક કરવા લાયક હોવાથી તેને આવશ્યક કહે છે. ત્યારપછી સૂર્યોદય થતાં જ સ્નાન કરી, શ્વેત વસ્ત્ર પહેરી, મુખકેશ બાંધી ગૃહચૈત્ય (ઘર દેરાસરમાં રહેલા પ્રતિમાજી)ની પૂજા કરે. : - ત્યાર પછી ઋદ્ધિવાન શ્રાવક હોય તે આડંબરથી અને સામાન્ય શ્રાવક પોતાના વિભવ અનુસારે શહેર કે ગામમાં આવેલા મોટા ચૈત્યમાં (દેરાસરમાં) પૂજા કરવા માટે જાય. Jun Gun Aaradhak Trust n 131 | P.P.AC. Gunratnasuri MS
Page #152
--------------------------------------------------------------------------
________________ દર્શન / 132 | 31 132 વિધિપૂર્વક પ્રવેશ કરી, જિનેશ્વર ભગવાનની પ્રતિમાજીનું પૂજન કરવાપૂર્વક વંદન કરે. પિતાની મેળે કરેલ પચ્ચખાણ દેવ સાક્ષીએ ફરીને મંદિરમાં યાદ કરે. દેવવંદન કર્યા બાદ ગુરુની પાસે જવું. ગુરુને વંદન કરી ગુસાક્ષીએ યથાશક્તિ પચ્ચખાણ કરવું, અને ધર્મોપદેશ સાંભળવો. ધર્મોપદેશ ચાલતો હોય તો ધર્મ કહેવામાં કે ધર્મ સાંભળનારને સાંભળવામાં ખલના કે અંતરાય ન થાય તેવી રીતે સામાન્ય વંદન કરી બેસી જવું અને પછી અવસરે પચ્ચખાણ કરવું. ગૃહસ્થોએ ધર્મ વિરુદ્ધ વ્યાપારને ત્યાગ કરવો જોઈએ. જેમાં અનેક જીવોનો સંહાર થતું હોય તે ધર્મવિરુદ્ધ વ્યાપાર કહેવાય છે. તારતમ્યતાને કે લાભાલાભને વિચાર કરી, જેમાં બીજા જીવોને ઓછો ત્રાસ થતો હોય કે બિલકુલ ત્રાસ ન થતો હોય તેવા સાધને મેળવી આજીવિકા કરવી. | મધ્યાહ્ન વખતે ફરી દેવપૂજા કરી, નૈવેદ્ય મૂકી, પ્રાસુક અને નિર્દોષ આહારથી મુનિઓને પ્રતિલાભવા અર્થાત્ સુપાત્રોને દાન આ૫વું. દુ:ખી થતા સ્વધમી બંધુઓને યોગ્યતાનુસાર યથાશક્તિ મદદ આપવી. દીન દુઃખિયા પ્રાણીઓને અનુકંપા બુદ્ધિથી શકત્વનુસાર સુખી કરવા. ઇત્યાદિ ઉપયોગી કાર્ય કરી બહુબીજ, અભક્ષ્ય, કંદમૂળાદિને ત્યાગ કરી, પચ્ચખાણ યાદ કરી (પારી) ગૃહસ્થોએ ભોજન કરવું. ભજન કર્યા બાદ દેવ, ગુરુને યાદ કરી જે એકાસનાદિ નિયમ હોય તો પચ્ચખાણ કરી લેવું. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tu
Page #153
--------------------------------------------------------------------------
________________ સુદશ ના | 133il અને તેમ ન હોય અથવા જમવાની ઇચ્છા હોય તે, દિવસના આઠમાં ભાગ જેટલો દિવસ બાકી હોય ત્યારે ફરી ભોજન કરી લેવું. અને પછી આહારનું પચ્ચખાણ કરવું. સંધ્યા વખતે કરી ઘરદેરાસરનું પૂજન કરી (ધૂપ, દીપ, આરતિ પ્રમુખથી પૂજન કરી) વંદન કરી, પ્રતિક્રમણ કરવું અને છેવટે શુભ ભાવથી સ્વાધ્યાય ધ્યાન કરવું. ઘરના આગેવાન માલિક શ્રાવકે, પોતાના ઘરના મનુષ્યોને યથાયોગ્ય અકાયથી પાછા હઠાવવાં. અને ધર્મકાર્યમાં ઉજમાળ થવા ધર્મોપદેશ આપે. વળી તિથિને દિવસે અવશ્ય મિથનનો ત્યાગ કરવો અર્થાત બ્રહ્મચર્ય પાળવું. બની શકે ત્યાં સુધી વિષયથી વિરક્ત રહેવું. શયન કરવાના (સુવાના) અવસરે અરિહંતાદિ ચાર શરણ (1. અરિહંતનું શરણું 2. સિદ્ધનું શરણ. 3. સાધુનું શરણુ, 4. ધર્મનું શરણુ આ ચાર શરણ) કરવાં, સાવદ્ય (પાપવાળા) વ્યાપારનો ત્યાગ કરી, પંચ પરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરતાં થોડી નિદ્રા લેવી. નિદ્રા દૂર થતાં જ ક્રિપાક ફળની ઉપમાવાળા વિષયસુખના સંબંધમાં વિચારણા કરી જેમ બને તેમ તેનાથી વિરક્ત થવા પ્રયત્ન કરો, અને મોક્ષમાર્ગમાં સહાયભૂત ચારિત્ર સ્વીકાર કરવા સંબંધી છે ઉત્તમ મનેરો કરવાં. આ પ્રમાણે પ્રતિદિવસ (નિરંતર ) ક્રિયા કરનાર મનુષ્ય ગૃહસ્થાવાસમાં રહેવા છતાં પણ મોક્ષસુખને પોતાની નજીકમાં લાવી મૂકે છે. Jun Gun Aaradha! P.P Ac. Gunratnasuri M.S. ? ! 133 માં ~ -~~
Page #154
--------------------------------------------------------------------------
________________ સુદર્શના ઇત્યાદિ નાના પ્રકારે ચારણશ્રમણ મુનિના મુખથી ધર્મશ્રવણ કરી, ચંદ્રગુપ્ત રાજાએ ગુહસ્થ ધર્મ અંગીકાર કર્યો. શીળવતી તથા સદશના બન્ને વિષયસુખથી વિરક્ત થયાં. દેશવિરતિ (ગૃહસ્થધર્મ) લેવાને અશક્તિવાળા જીવોએ સમ્યકત્વને (ધર્મશ્રદ્ધાને) સ્વીકાર કર્યો, અને તે પણ નહિ ગ્રહણ કરનાર જીવોએ મધુ, મધ, માંસાદિ નહિ વાપરવાને અભિગ્રહ લીધો. આ પ્રમાણે અનેક જીવોનો ઉદ્ધાર કરી, પરોપકારી મહાત્મા ચારણબમણુ નંદીશ્વરદ્વીપ તરફ જવા માટે આકાશમાગે ચાલ્યા ગયા. I 134 II | 134 પ્રકરણ 19 મું પૂર્વજન્મસ્થાને જવાને સુદર્શનાનો આગ્રહ મુનિશ્રીના જવા પછી વિનયપૂર્વક ફરી વાર પિતાના ચરણમાં નમન કરી સુદર્શનાએ જણાવ્યું. પિતાજી! મારા પર પ્રસાદ કરીને મને ભરૂઅચ્ચ તરફ જવાને આજ્ઞા આપો. ત્યાં રહેલા ગુણવાન મુનિઓના ચરણારવિંદનું હું નિરંતર સેવન કરીશ. અને તે સમળીના મરણની જગ્યાએ, મારા પૂર્વજન્મની નિશાની તરીકે, મણિરત્નમય એક જિનભુવન બનાવરાવીશ. રાજાએ Jun Gun Aarathak Ac. Gunratnasuri M.S
Page #155
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I૧૩પ) જણાવ્યું–પુત્રી! હું વિચાર કરીને જવાબ આપું છું, પણ પ્રથમ આ તારા અધ્યાપકે તને અનેક શાસ્ત્રમાં પ્રવીણ કરી છે તેને સંતષિત કરું. આ પ્રમાણે કહી રાજાએ તરત જ સુદર્શનાના કળાચાર્યને ઈચ્છાથી અધિક પારિતોષિક-દાન આપી વિસર્જન કર્યો. જિનવચનામૃતના પાનથી પવિત્ર ચિત્તવાળા વિવેકી રાજાએ, પુરોહિતની પણ ઉચિતતા લાયક સત્કાર કરી, ખુશી કરી રજા આપી. સામંતાદિક સભાજનને પણ સત્કાર કરી વિસર્જન કર્યા. પોતાના કુટુંબ, ઋષભદત્ત સાર્થવાહ અને શીળવતી ઇત્યાદિ મનુષ્ય સાથે સભામાં બેસી રાજા સલાહ કરવા લાગ્યા. - સાર્થવાહ ! આ મારી પુત્રી સદશીના મારા પ્રાણથી પણ મને અધિક હાલી છે. તેણીએ કુટુંબવિયેગનું દુ:ખ કઈ પણ વખત આ જિંદગીમાં અનુભવ્યું નથી, કોઈ પણ વખત અન્ય રાજ્યની ભૂમિ દીઠી નથી. પરદેશની ભાષા બિલકુલ જાણતી નથી. આ જિંદગીમાં દુ:ખ અનુભવ્યું નથી. તેની સખીઓથી કે સ્વજનથી જુદી પડી નથી. કઈ પણ વખત અપમાન સહન કર્યું નથી. નિરંતર સન્માન પામેલી અને સુખમાં ઊછરેલી છે, સરસવના પુષ્પની માફક તેણીનું શરીર સુકુમાળ છે. તે ભરૂઅચ્ચ કેવી રીતે જઈ શકશે? જે ના પાડુ છું તો તેણીનું હૃદય દુઃખાય છે. જે હા કહું છું તો મારું મન માનતું નથી. આ પ્રમાણે બાલી રાજા થોડા વખત મૌન રહ્યો. થોડા વખત વિચાર કરી રાજાએ Jun Gun Aaradhak 1 P. Ac. Gunratnasur M.S.
Page #156
--------------------------------------------------------------------------
________________ સુદર્શન | 136 . જણાવ્યું. સાર્થવાહ! ભરૂઅચ્ચ જવા માટે સુદર્શનાને અત્યંત આગ્રહ છે અને તે પણ પિતાના ભલા માટે જ, એટલે હું તેણીનું મન દુ:ખાવવા બિલકુલ રાજી નથી. તમે મારા સ્વયમી બંધુ છો તેમ મને ધર્મપ્રાપ્તિમાં નિમિત્ત કારણપણે છો. એટલે બીજા કોઈ પણ પુરુષને ન સોંપતાં તમારા ઉપરના દઢ વિશ્વાસથી આ મારી પુત્રી હું તમને સેપું છું. તે સુખશાંતિથી ભરૂઅચ્ચ પહોંચે, એની કાળજી હવે તમારે જ કરવાની છે. ઋષભદત્ત શ્રાવકે હાથ જોડી નમ્રતાથી જણાવ્યું. મહારાજ ! આપને રાજપુત્રીના સંબંધમાં ભલામણ કરવાની કાંઈ પણ જરૂર નથી. ગુણવાન મનુષ્ય પોતાના ગુણથી જ સર્વત્ર મનાય છે અને પૂજાય છે. અરણ્યમાં પેદા થવા છતાં તે સુગંધી પુષ્પ દેના પણ મસ્તક ઉપર ચડે છે, ત્યારે પોતાના શરીરથી જ પેદા થયેલા પણ નિર્ગુણી મેલને મનુષ્યો દૂર ફેંકી દે છે. આપની પુત્રી દઢ શિયળરૂપ, વા કવચથી અવગુંઠિત છે. નમસ્કાર મહામંત્રના પ્રભાવથી દુષ્ટ ઉપસર્ગોને દૂર કરે તેમ છે. સમગ્ર તોને જાણનારી છે. વિષયથી વિરક્તતા પામેલી છે અને ઉત્તમ ધર્મમાં આસક્ત હોવાથી પોતે જ દેવતાના સમૂહને પણ વંદનીય છે. તેમાં વળી આ ઉત્તમ શિયળગુણસંપન્ન, ભરૂચ નગરના મહારાજા જિતશત્રુની ભાણેજી શિયળવતી, તે તમારી પુત્રીની મદદગાર છે. એટલે રાજપુત્રીને કોઈ પણ પ્રકારની અડચણ નહિ આવે, એ મારી ચિક્કસ ખાત્રી છે. જ્યારે જિતશત્રુ રાજા, પોતાની ભાણેજીનું સિંહલ દ્વીપમાં રહેવાનું અને ત્યાંથી સુખAc. Gunratnasuri MS. 136 II Jun Gun Aaradhak
Page #157
--------------------------------------------------------------------------
________________ સુદર્શન 1 ૧૩છા શાંતિએ પાઈ પિતાના શહેરમાં આવવાનું સાંભળશે ત્યારે સુકૃતના પ્રથમ ઉપચાર તુલ્ય આપના ઉપર તે રાજા ઘણો જ પ્રસન્ન થશે અને સ્નેહ ધારણ કરશે, માટે મહારાજા! સુદર્શનના સંબંધમાં આપ બિલકુલ ચિંતા ન કરશો. જિતશત્રુ રાજા ધર્મમાં તત્પર, કૃતજ્ઞ અને સ્વધર્મી ભાઈઓનું વાત્સલ્ય કરનાર જન રાજા છે. વળી આ સેવકને પણ આપ જે આજ્ઞા કરશો તે કરવાને માટે તૈયાર છે. રાજાએ શીળવતીના સન્મુખ નજર કરી ઘણુ પ્રણયથી જણાવ્યું. શીળવતી ! આ સર્વ કાર્ય તમારું છે. મારી પુત્રી હું તમને સોપું છું. તેના સંબંધમાં તમને કાંઈ પણ ભલામણ કરવા જેવું નથી, પણ તમને અહીંથી જોઈએ તેટલી મદદ મળવાનું જાણવા છતાં, આટલો વખત છૂપી રીતે દુઃખમાં રહ્યાં તેમ ન કરશો અને હિતકારી કાર્યમાં મારી પુત્રીને પૂર્ણ રીતે સહાયક થશે. કષ્ટમાં આવી પડેલ ઉત્તમ મનુષ્ય પણ હતપ્રભાવ થાય છે તેમાં કાંઈ આશ્ચર્ય નથી, કેમકે અતિ ઉચ્ચત્તર સ્થિતિનું સ્મરણ કરતાં મુનિઓ પણ વિમનસ્ક થાય છે. શીળવતીએ નમ્રતાથી જણાવ્યું. મહારાજ ! વારંવાર મારી સ્થિતિને યાદ કરાવી, આપની પત્રીને અર્થે આપ મને શા માટે ઓળં આપ છો ? ભરૂઅચ્ચ પહોંચ્યા પછી થોડા જ દિવસમાં આપની પુત્રીની કશળ પ્રવૃત્તિ આપ સાંભળશો માટે તે સંબંધી ચિંતા ન કરતાં, આપ તેને રાજીખુશીથી ભરૂઅચ્ચ આવવા આજ્ઞા આપો કે તેણી પોતાનું ઇચ્છિત આત્મસાધન કરે. હું | 137 | Ac Gunrattyasuri M.S. Jun Gun Aaramak
Page #158
--------------------------------------------------------------------------
________________ સુદર્શના // 108 તેની સાથે છું. સુખમાં પ્રથમ ભાગ હું તેને આપીશ અને દુઃખમાં પ્રથમ ભાગ હું લઈશ. ભરૂઅચ્ચ જવા માટે રાજપુત્રી પૂર્ણ ઉત્કંઠાવાળી છે. દરેક પ્રકારની સગવડ કરાવી આપનાર ઉત્સાહી સાર્થવાહ સાથે છે. તેણીની મદદગાર રાજપુત્રી શીળવતી છે. ઇત્યાદિ અનુકૂળ નિમિત્તો. દેખી રાજાના મનને શાંતિ થઈ. રાજ સભામાંથી ઊઠયો. એટલે બીજા પણ સર્વે ઊઠયા. ઋષભદત્ત સહિત રાજાએ પ્રથમ સ્નાન કર્યું અને પછી મુનિશ્રીના કહેવા પ્રમાણે તે શ્રેષ્ઠીની સાથે વિધિપૂર્વક દેવપૂજન કર્યું. ઉચિતતાનસારે દાન આપી રાજાદિક સર્વજનોએ ભોજન કર્યું. ભોજન કર્યા બાદ શ્રેષ્ઠીની સાથે રાજા ધર્મવાર્તામાં ગુંથાય. ઘર્મચર્ચામાં રાજાનું મન એટલું બધું લાગ્યું હતું કે–સમય, ઘડી અને પ્રહરોએ કરી પિતાના પ્રતાપને ઓછો કરત સુર્ય તદ્દન નિસ્તેજ થઈ ગયું અને થોડા વખતમાં તો પશ્ચિમ દિશામાં ગેબ થઈ ગયો. સૂર્યને માથે આવી વિપત્તિ આવેલી જાણી, સૂર્યવિકાસી કમળોનાં વદન પ્લાન થઈ ગયાં. અથવા સ્વામીના વિરહથી સેવકને વૈિભવની હાનિ થાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. એ અવસરે પત્રોની છાયાવાળા વૃક્ષમાં, પંખીઓ આમ તેમ દોડતાં છુપાવા લાગ્યાં. ખરી વાત છે કે–પંખીઓનું સ્થળ પુન્યવાન જીવોના સ્થળની માફક નિરંતર ઊચું જ હોય છે. 138 if AC Gunratnasuri M.S. Jun Gun Aaradhak T
Page #159
--------------------------------------------------------------------------
________________ સુદર્શન 138 જેમ સમ્યકત્વને નાશ થતાં, મિથ્યાત્વ ફેલાય છે તેમ સૂર્યકિરણના વૈભવનો નાશ થતાં પૃથ્વી ઉપર શ્યામ અંધકાર ફેલાવા લાગ્યો. થોડા જ વખતમાં પૃથ્વીવલયને આનંદ આપનાર ઉત્તમસદગુરુની માફક નિર્મળ કિરણ (વાણી)ના સમૂહથી (અજ્ઞાન) અંધકારને દૂર કરતો ચંદ્રને ઉદય થયો. જેમ ઉત્તમ શિયળ ગુણને ધારણ કરનાર સ્ત્રી ઉભય કુળને પ્રકાશિત કરે છે, તેમ તે ચંદ્ર પૂર્વ અને પશ્ચિમ દિશામાં પ્રસરતી પોતાની ચાંદનીવડે ગગનતળને પ્રકાશિત કરવા લાગ્યો. ચંદ્રકિરણ વડે આશ્વાસન પામેલાં ચંદ્રવિકાશી કમળો વિકસિત થવા લાગ્યાં. ખરી વાત છે કે–ગ્ય સ્વામીના દર્શનથી સર્વ જીવો હર્ષિત થાય છે. પ્રકરણ 20 મું માતાને મોહ-પુત્રીને દિલાસો ચંદ્રની ચાંદનીના પ્રકાશથી આ પૃથ્વીતળ જાણે હસતું હોય નહિ તેમ રાત્રીના વખતમાં પણ પિતે સંગ્રહ કરેલા પદાર્થોને પ્રગટ રીતે બતાવી રહ્યું હતું. જયારે આખા શહેરમાં શાંતિ પ્રસરી હતી ત્યારે દેવી ચંદ્રલેખાના નેત્રોમાંથી ઊનાં ઊનાં અશ્રુજળ વહન થઈ રહ્યા હતા. I 139 !! P.P. Ac. Gunnainasuri M.S. Jun Gun Aaradhak
Page #160
--------------------------------------------------------------------------
________________ સુદર્શના l/14o | પુત્રીમાં મોહ હેવાથી તેનાં નેત્રમાંથી નિદ્રા રિસાઈ ગઈ હતી. શય્યામાં તે આમ તેમ આળોટતી હતી અને પુત્રીને ભાવિ વિગ સાંભળી તેણીનું હૃદય કંપતું હતું. છેવટે સુદર્શનાને પોતાની પાસે એકાંતમાં બોલાવી, સુદશના તરત જ માતાની પાસે આવી. માતાએ રડતાં રડતાં પુત્રીને ખોળામાં બેસારી જણાવ્યું. મારી વ્હાલી પુત્રી ! ઘણી મહેનતે, પુણ્યના ઉદયથી કુળદેવીએ મને એક જ પુત્રી આપી છે. મારી ગુણવાન પુત્રી ! તારે મારા સર્વ મનોરથો પૂર્ણ કરવાં જ જોઈએ. હજી સુધી તારી સખીઓની સંધાતે આ વિસ્તારવાળા મહેલના આંગણામાં કંદુક (દડા)ની રમત રમતાં પણ મેં તને દેખી નથી. વસંત ઋતુમાં નાના પ્રકારના શૃંગાર પહેરી પ્રિય સખીઓ સાથે જળક્રીડાદિ ક્રીડા કરતાં મેં તને બિલકુલ દીઠી નથી. હજી સુધી પાણિગ્રહણ કરવાના અલંકારોથી અલંકૃત થયેલી, યાચકોને દાન આપતી અને બંદીવાનેથી સ્તુતિ કરાતી મેં તને દેખી નથી. પુત્રી ! આવો વિરાગ્ય ધારણ કરી તારે કયાંય પણ જાવું નહિ. આ રાજ્યની સર્વ વસ્તુ તારે સ્વાધીન છે. બીજી પણ તને જે જે વસ્તુની જરૂર હશે તે સર્વ વસ્તુ હું તને અહીં જ મેળવી આપીશ. સુદર્શનાએ નમ્રતાથી જણાવ્યું. માતાજી! આ મનુષ્યપણું જુવે કે સર્વે ગુણોથી અલંત છે તોપણ અરણ્યમાં ઉત્પન્ન થયેલા કમળની માફક ધર્મપ્રાપ્તિ સિવાય નિરર્થક છે. માતા ! દીધદષ્ટિથી વિચાર કરશે તે આપને જણાઈ આવશે કે-નાના પ્રકારની અશુચિથી Jun Gun Aaradhaka
Page #161
--------------------------------------------------------------------------
________________ ઉત્પન્ન થયેલા આ માનવ દેહમાં અજ્ઞાની છે બાળ, યુવા કે વૃદ્ધાવસ્થામાંથી કઈ અવસ્થામાં બાલ્યાવસ્થામાં અશુચિથી ખરડાયેલું શરીર, સુખ, દુ:ખ, બોલવામાં અસમર્થતા, દૂધસુદના કે પાનાદિ ભોજન સ્થિતિ પણ પરાધીન અને શરીર ઉપર બણબણાટ કરતી માખીઓને ઉડાડવામાં પણ શરીરની અશક્તિ, ઈત્યાદિ બાળ અવસ્થાની સ્થિતિમાં મનુષ્ય ધર્મ કયાંથી સાધી શકે? વિષયોમાં આસક્ત દંપતી (સ્ત્રી ભરથાર)ના પ્રેમમાં મસ્ત, ઉત્તમ ભોગે મેળવવામાં એકતાન, પરધન, પરસ્ત્રી કે પરપુરુષમાં વિષય જવાળાથી સંતપ્ત, યૌવન મદથી મદોન્મત્ત, ભવિષ્યના દુઃખથી બેદરકાર અને વિરતિ સુખના સ્વાદને નહિ જાણનારા મનુષ્યો યુવાવસ્થામાં પણ ધર્મ કરી શકતા નથી. બાળકની માફક વૃદ્ધાવસ્થામાં પણ મુખથી પડતી લાળથી શરીર ખરડાયેલું હોય, વિશેષ બેલી શકાતું ન હોય, દાંત પડી ગયા હોય, અવયવો કંપતા હોય, શરીર જરાથી જર્જરિત થયું હોય, સર્વ ઋદ્ધિ પુત્રાદિને સ્વાધીન હોય અને પરિવારના મનુષ્ય. બિલકુલ દરકાર કરતાં ન હોય. આવી પરાધીન વૃદ્ધાવસ્થા તે ધર્મને લાયક કેમ ગણાય? માતાજી! આવા અનેક દેથી આ માનવ જિંદગી ભરપૂર છે અને એક ઘડી પછી આ શરીરની સ્થિતિ શું થશે? તેનું પણ આપણને ભાન નથી, માટે જ મારી એ ઈચ્છા છે કે યુવાવસ્થામાં જ ઈન્દ્રિયનું દમન કરીને આત્મધર્મ સિદ્ધ કરવા યા સ્વાધીન કરો. આત્મP.P.Ac. Gunratnasur M.S. Jun Gun Aaradhak Trust 141
Page #162
--------------------------------------------------------------------------
________________ સુના છે; # 142 | શક્તિને બહાર લાવવા પ્રયત્ન નહિ કરનારા જીવો વિશ્રામ લીધા સિવાય દરેક જન્મમાં નાના પ્રકારનાં સુખ-દુઃખનો અનુભવ કરે છે. તેઓ જન્મ, મરણ, મોહ અને અજ્ઞાનને પરાધીન થવાથી શાશ્વત સુખ મેળવી શકતા નથી. માતાજી! આ પણ સમજવા જેવું છે કે-કુટુંબના સહવાસમાં રહેલા આ અજ્ઞાની છે અને અન્ય પિતાની ગતિ આગતિને પણ જાણી શકતા નથી. કોઈ દેવ ગતિમાંથી વીને આવે છે, તો કેઈ નરકાવાસમાંથી આવે છે. કોઈ તિર્યંચ ગતિમાંથી આવે છે, તે કોઈ માનવ આવાસમાંથી–આમ જુદા જુદા આવાસમાંથી આવી આહારભૂષણ, વસ્ત્ર, શયન, આસનાદિ લાભના લોભથી વિટંબના અનુભવતા, મેહથી મહિત થઈ કુટુંબવાસમાં વસે છે, એક મરણું પામે છે અને સર્વની આગળ ચાલ્યો જાય છે, પણ અન્યની રાહ જોવા થોડો પણ વખત ઊભે રહેતો નથી અથવા બીજાઓ તેને ભી રાખવા કે સાથે જવાને સમર્થ થતા નથી; પણું પોતે પોતાના કર્મથી નિગડિત થઈ (બંધાઈને) પાછા જુદા જુદા સ્થળે ચાલ્યા જાય છે. માતા મરણ પામી પુત્રીપણે ઉત્પન્ન થાય છે. પુત્રી માતાપણે ઉત્પન્ન થાય છે. પિતા પુત્રપણે અને પુત્ર પિતાપણે કમ દોષથી ઉત્પન્ન થાય છે. બંધુ શત્રુપણે, શત્રુ મિત્રપણે, પુત્ર પતિપણે અને પતિ પુત્રપણે કર્મસંબંધથી ઉત્પન્ન થાય છે. ઘણુ કલેશથી પેદા કરેલું ધન પણ મહાન વિરોધને કરવાવાળું થાય છે અને તે એટલું બધું અસાર છે કે–મરણ પામ્યા બાદ એક II 142 | Jun Gun Aaradhak tr
Page #163
--------------------------------------------------------------------------
________________ સુ. ના 143. પગલું પણ સાથે આવતું નથી. સ્વજને સ્વાર્થમાં તત્પર થઈ ઉપેક્ષા કરે છે, ધનમાં લુબ્ધ થયેલા પુત્ર, પિતા સાથે યુદ્ધમાં ઉતરે છે અથવા અનેક છળપ્રપંચ કરે છે, હાલી સ્ત્રી પણ અમંગળ કે ચેપી રોગાદિના ભયથી મૃત પતિના કે મરવા પડેલા પતિના દેહને સ્પર્શ કરતી નથી. માતાજી! સંબંધીઓની સ્વાર્થી પ્રીતિ સમજીને, આપ મારા સંસારસુખ માટે ખેદ નહિ કરો. આ અસાર દેહને સાર–આત્મહિત કરવું તે જ છે. ભાડાની ગાડી પાસેથી જેટલું કામ લેવાય તેટલો લાભ છે. આ અસ્થિર દેહથી સ્થિર ધર્મની પ્રાપ્તિ, મળવાળા દેહથી નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ અને પરાધીન દેહથી આત્મા સ્વતંત્રતા મેળવતો હોય તો પછી આનાથી અધિક ફાયદો બીજો કયો ગણાય? ધન્ય છે તે સ્ત્રી પુરુષોને કે જેઓ દેવેન્દ્રના સ્વરૂપને કે દેવાંગનાના સ્વરૂપને જીતનાર, મનવલ્લભ અને રતિકુશળ સ્ત્રી, પુરુષના સમાગમથી પણુ મોહિત થતા નથી. ધન્ય છે તે સ્ત્રી, પુરુષોને કે જેઓ પાંચ ઈન્દ્રિયરૂપ અને ગુણિરૂપ લગામથી ખેંચો, સંતોષરૂપ નંદનવનમાં ધારી રાખે છે. ધન્ય છે તે મહાસત્ત્વવાન જીવોને કે જેઓ કામરૂપ ગજેન્દ્રના વિકટ કુંભસ્થળને ભેદી બ્રહ્મચર્ય સહિત ઘોર તપશ્ચર્યા કરે છે. ધન્ય છે તેવા પરાક્રમી જીવોને કે જેઓ કષાયરૂપ અગ્નિને ક્ષમાદિક પાણીથી બુઝાવી પરમ શાંતિપદને પામે છે. રાગ, દ્વેષ, મહાદિ નિબિડ પાપ બંધનેને બાળી સંસાર પરિભ્રમણના | 143 Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak
Page #164
--------------------------------------------------------------------------
________________ સુદર્શના સ ( 14 ) કારણોને તોડી મોક્ષપદ પ્રાપ્ત કરે છે તે મહાત્માઓને ખરેખર ધન્યવાદ ઘટે છે. હાલી માતા ! સદૃગુરુના મુખથી મેં ધર્મ સાંભળ્યું છે, જાતિસ્મરણજ્ઞાનથી કર્મ વિપાકનો અનુભવ મેળવ્યો છે, અને તેથી જ જન્મ-મરણાદિથી ત્રાસ પામું છું, તે ત્રાસને દૂર કરવા માટે જ મારે તેમજ આપને તે ધર્મમાં વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. જનની! મારા ઉપર આપને પૂર્ણ સ્નેહ છે. તે સ્નેહ ત્યારે સાર્થક ગણાય કે મને ધમમાગમાં વિન ન કરતાં. મારે માગ તમે સરળ કરી આપે. અને તમે પોતે પણ ધમ ઉજમાળ થાઓ, તમે જિનમંદિર બંધાવે, સુપાત્રમાં દાન આપે અને જીવો ઉપર વિશેષ દયાળ થાઓ. ધર્મ સિવાય આ સંસારમાં બીજે કઈ તાત્વિક સ્નેહી નથી. સ્વાર્થ ખાતર કે સ્વાર્થ પર્યત સ્નેહી થનાર તે તાવિક સ્નેહી કેમ ગણાય? આ પ્રમાણે સુદર્શના પિતાની માતા ચંદ્રલેખાને સારભૂત ધાર્મિક વચનોથી પ્રતિબોધ આપતી હતી તેટલામાં પ્રાત:કાળને સુચક વીણા, શંખ અને વાઈના શબ્દો તેઓને કાને આવ્યા. આખી રાત્રિની સુદશનાની મહેનત કેટલેક દરજજે સફળ થઈ; કેમકે ચંદ્રલેખાને તેના ઉપદેશની સારી અસર થઈ હતી. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak
Page #165
--------------------------------------------------------------------------
________________ સુદર્શન / 145 - પ્રકરણ 21 મું સિંહલદ્વીપને છેવટને નમસ્કાર दिणरयणिघडियपहरछलेण मणुयाणं आउयं गलइ / इय जाणिऊण तुरियं सुधम्मकम्मुज्जुया होह // 1 // અવસરને ઉચિત હિતકારી, અવસરજ્ઞ, માગધે સૂર્યોદયની તૈયારી જાણી લોકોને ધર્મમાં જાગૃત થવા માટે જણાવ્યું. દિવસ, રાત્રી, ઘડી અને પ્રહરના બહાનાથી મનુષ્યનું આયુષ્ય ઓછું થતું જાય છે, એમ જાણી હૈ મનુષ્યો ! ઉત્તમ ધર્મકાર્યમાં તમે જલદી ઉદ્યમાન થાઓ. - રજનીકર (ચંદ્ર) મલિન થતાં નક્ષત્ર અને કુમુદની લક્ષ્મી પણ લુંટાવા લાગી. ખરી વાત છે કે કલંકવાળાની સોબતથી પરાભવ થાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. સૂર્યના કિરણએ અંધકારને દર ફેંકી દીધો એટલે ગિરિગુફામાં શરણુ લેવા માટે દેડયો ગયો. મહાન પુરુષે શુદ્રોનું પણ રક્ષણ કરે છે, તે વાત સાચી છે. દિનકરે આશ્વાસન આપેલાં કમળનાં વન પ્રફુલ્લિત થવા લાગ્યાં. Rખરી વાત છે કે અંગીકાર કરેલ કાર્યને નિર્વાહ કરવાથી ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ઇત્યાદિ ચંગાથથી બંદીવાને, સૂર્યોદય થયો છે તેમ રાજા પ્રમુખને જણાવ્યું. રાજા પ્રમુખ સર્વે પોતાનાં P.P Ac. Gunratnasuri M.S. - II૧૪પ Jun Gun Aaradhak
Page #166
--------------------------------------------------------------------------
________________ સુદર્શન // 146 II ખટકર્મ કરવામાં રોકાયાં અને થોડા વખતમાં આવશ્યક કવ્ય આટોપી લઈ પોતાને ઉચિત વ્યવસાયમાં સર્વ ગુંથાયા. રાજા વિચારવા લાગ્યો કે મારી પુત્રીને ભરૂઅચ્ચ જવાની ચોકકસ ઈચ્છા અને તે ઈચ્છા પણ આત્મ-ઉદ્ધારની હોવાથી મારે તેણીને અવશ્ય મદદ આપવી પણ વિદ્મભૂત ન થવું. જ્ઞાની પુરુષોની આજ્ઞા છે કે “કરી ન શકે તો કરતાને મદદ આપે, પણ વિધ્રભૂત ન થાઓ” મારે પણ તે પ્રમાણે જ વર્તન કરવું ઈત્યાદિ વિચાર કરતા રાજાએ પ્રયાણને માટે સર્વ સામગ્રી તેયાર કરવાને જુદા જુદા મનુષ્યોને આજ્ઞા કરી. રાજાની આજ્ઞા થતાં જ મનુષ્યો તે તે કાર્યની તૈયારી કરવા લાગ્યા. બીજે દિવસે પ્રાતઃકાળ થતાં જ પૂર્વે નિયોજેલા મનુષ્યોએ સર્વ સામગ્રી તૈયાર કરી રાજાને નિવેદિત કર્યું. રાજાની આજ્ઞા થતાં જ સેનાપતિએ બંદર જવા માટે પ્રયાણની ભેરી વગાડી. પ્રયાણ ઢકકાને શબ્દ સાંભળતાં જ સુભટ સન્નબ્દબદ્ધ થયા, અશ્વો પાખરાયા, રથો સજજ કરાયા અને હાથીઓ શણગારાયા. - આ પ્રમાણે સિન્ય તૈયાર થતાં ગષભદત્ત સાથે પૂજા, દેવાર્ચન કરી રાજા રથમાં આવી બેઠે, રાણી ચંદ્રલેખા પણ પિતાના ખોળામાં સુદર્શનાએ બેસારી શીલવતીની સાથે એક શિબિકામાં + 16 Suratha SMS Jun Gun Aaradhak Tru
Page #167
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 1 147 (નરવાહન પાલખીમાં) આવી બેઠી. રાજ કુમારે, પ્રધાન, વિલાસિનીઓ, સખીઓ અને નગરના લોકો સર્વે સદનાને બંદર ઉપર વળાવવા માટે તેની પાછળ ચાલવા લાગ્યા. વાજીંત્રના શબ્દોથી દિગંતરને પૂરતો સર્વ પરિવાર સહિત રાજા વેલાતર (બંદર) ઉપર આવી પહોંચ્યો. ઉત્તમ સ્થળે ડેરા-તંબુ તાણવામાં આવ્યા હતા, તેમાં થોડો વખત રાજા પ્રમુખે વિશ્રાંતિ લીધી. તેટલામાં નિર્ધામકોએ આવી રાજાને વિનંતિ કરી કે મહારાજ ! આપની આજ્ઞા મુજબ સર્વ વહાણો તૈયાર કરી રાખ્યાં છે. - આ અરસામાં ઋષભદત્ત શ્રાવક (સાર્થવાહ) પણ પોતાને માલ, કરીયાણું પ્રમુખ વેચી નાખી સર્વ તૈયારી કરી રાજાની પાસે આવી પહોંચ્યું. રાજાએ ઋષભદત્તના કરિયાણાં સંબંધી માલની સર્વ જગાત (દાણ) માફ કરી, સામું ભેટ તરીકે કેટલુંક ધન આપ્યું. તેમજ ઉત્તમ રત્ન, સેનું, કપૂર, વસ્ત્ર અને ભાવના ચંદન પ્રમુખ આપી ઘણે સત્કાર કરવા પૂર્વક પિતાની પુત્રી સુદર્શનાને તેના હાથમાં સોંપી. રાજાએ જણાવ્યું-સાર્થવાહ ! કઈ પણ રીતે મારી પુત્રીને દુ:ખ ન લાગે, સુખ–શાંતિએ ભરૂઅર જઈ પહોંચે, અને ત્યાં જઈ ધર્મકાર્યમાં સાવધાન થાય તે સર્વ કાર્ય તમારે પિતે કરવાનું છે અર્થાત્ તેમાં તમારે પૂરતી મદદ આપવાની છે. સાર્થવાહે રાજાને ઉપકાર માનતાં નમ્રતાથી જણાવ્યું મહારાજા ! આપની પુત્રી હારી Jun Gun Aaradhak Trust લાપી. રાજા તબ આપી છે નાગ, સુખ-શાં II 147 | PP Ac Gunratnasuri MS
Page #168
--------------------------------------------------------------------------
________________ સુદર્શના d148 ધર્મબહેન છે. આપ તેમના તરફથી નિશ્ચિત રહો. જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું તેને એક વાળ પણ વાંકે નહિ થવા દઉં. "સાર્થવાહની આવી લાગણી જાણી રાજાને ઘણો સંતોષ થશે. સદનાના ઉપગ માટે અને સહાય નિમિત્તે રાજાએ વસ્ત્ર, કપૂર, કસ્તુરી, કુકમ, કાલાગુર, રત્ન, સોનું, રૂપું, ઘી, તેલ, અનાજ વગેરે ઉપયોગી વસ્તુ, તથા દાસ, દાસી, ગાયન કરનાર વિલાસિનીઓ, વાજીંત્ર વગાડનાર, તથા ધનુષ્ય, બાણ, ભાલાં, મુદગર, ખગ, સન્નહ, તેમજ સામંત, મંત્રી, સુભટે, સુખાસને અને પટમંડપ (તંબુ ) વગેરે અનેક ઉપગી વસ્તુઓથી અને મનુષ્યથી ભરેલાં સાત સે વહાણ આપ્યાં. વળી ભરૂઅચ્ચ નગરના જિતશત્રુ રાજાને માટે અનેક કિંમતી ચીજોનાં ભરેલાં પાંચ વહાણો ભેટ તરીકે તે સાથે આપ્યાં ઇત્યાદિ સર્વ જાતની તેયારીઓ થયેલી દેખી પિતાને છેવટના પ્રણામ કરતાં સુદર્શનાએ જણાવ્યું. પૂજ્ય પિતાશ્રી ! આજ પર્યતમાં મેં કઈ પણ રીતે આપને અવિનય અપરાધ કર્યો હોય તો તે સર્વ આ બાળક ઉપર કરણ લાવી ક્ષમશે. બાળપણું એ અજ્ઞાનતાનું ઘર છે અને તેને લઈને આપનો અવિનય થઈ ગયો હોય તે બનવા ગ્ય છે. હાલી માતા ! આપને મેં ગર્ભથી માંડી અનેક પ્રકારને કલેશ આપે છે. તે સર્વ અપરાધ માયાળુ માતા ક્ષમા કરશો. તમારા ઉપકારને બદલો હું કોઈ પણ રીતે વાળી શકવાને Ac. Gunratnasuri M.S. 148 !! Jun Gun Aaradhak.
Page #169
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I 14 અસમર્થ છું, કેમકે પ્રસૂતિ વખતે માતાને જે દુ:ખ થાય છે, તે દુઃખની આગળ દુનિયાનાં બીન દુ:ખ લાખમેં ભાગે પણ નથી. તે સર્વ દુ:ખ સહન કરી બાળ અવસ્થામાંથી આવી યુવાવસ્થામાં મને લાવી મૂકતાં, આપને ઘણું ખમવું પડયું છે, તે ઉપગાર સામી નજર કરતાં, મારા આ જન્મ પર્યતનું સુકૃત આપને અર્પણ કરું તો પણ થોડું જ છે. આ પ્રમાણે માતા, પિતા સાથે છેલ્લી વખતનું સંભાષણ કરતી પુત્રીને દેખી તેમજ તેણીને વિનય, વિવેક અને માતૃપિતૃ પ્રત્યેની ભક્તિની લાગણી દેખી રાજાનું હૃદય ભરાઈ આવ્યું. તેની આંખોમાંથી મોતી જેવડાં આંસુ ઝરવા લાગ્યાં. રાજાએ સદર્શનાના મસ્તક ઉપર હાથ મૂકી, હૃદયથી ચાંપી ગદગદિત કંઠે જણાવ્યું, મારી હાલી પુત્રી! તું ફરીને અમને કયારે મળીશ? તારા લાંબા વિગ અગ્નિથી બળતા અમારા શરીરને શાંત કરવાને અમૃત તુલ્ય તારું દર્શન કરી અમને કયારે થશે? આ પ્રમાણે રાજા પુત્રી સાથે વાર્તાલાપ કરે છે તેવામાં પુત્રીના દીર્ધ વિયોગરૂપ જાણે વેજાને પહાડ પડયો હાય નહિ તેમ શુન્ય હૃદય થવા પૂર્વક રાણી ચંદ્રલેખા અકસ્માત જમીન ઉપર ઢળી પડી. રાજા પોતાનું દુ:ખ ઓછું કરી, રાણીની સારવાર કરવામાં રોકાયા. અને શીતળ ઉપચાર કરતાં રાણી કેટલીક વારે શદ્ધિમાં આવી અને તરત જ વિલાપ કરવા લાગી. રાણીને વિલાપ કરતી દેખી, ધીરજ આપવા પૂર્વક અનેક રીતે શીળવતી સમજાવવા લાગી, બહેન ! તું પતે પુત્રીની Ac. Gunnatnasuri M.S. 19 | ATP
Page #170
--------------------------------------------------------------------------
________________ સુદર્શાના | 15o || હિતસ્વી છે, છતાં આવા મંગળ કરવાના અવસરે વિલાપરૂપ અમંગળ શા માટે કરે છે? સુદર્શનાએ પણ ધીરજ આપતા જણાવ્યું–માતા ! તમે આ શું કરો છો? આ વખત તો તમારે અનેક પ્રકારની હિત શિખામણ આપીને માતાની ફરજ બજાવવી જોઈએ. તેને બદલે તમે પોતે આમ દિલગીર થાઓ છો, તો પછી અમારા જેવાં બાળકોની ધીરજ કેમ ટકી રહે? વચન અને નેત્રથી જાણે પુત્રીના વિયેગ અગ્નિથી ધૂમ રેખાજ મૂકતી હાય નહિ તેમ ઘણી મહેનતે ગદગદ કંઠે રાણીએ જવાબ આપ્યો. પુત્રી ! જો કે મને સાત પુત્ર છે, તથાપિ તારા વિરહ અગ્નિથી અત્યારે હું બળી મ છું અને તે અગ્નિ પાછો તારે સમાગમ થશે ત્યારે જ શાંત થશે. આ પ્રમાણે બાલતાં ફરી રાણીએ રડી દીધું (રડવા લાગી). સુદર્શનાએ જણાવ્યું માતાજી ! આમ રૂદન કરી શા માટે આપ દિલગીર થાઓ છો ? આ મારી ધાવ માતા કમલા મારા કુશળની પ્રવૃત્તિ કહેવા માટે ત્યાં પહોંચ્યા પછી તરત જ પાછી આપની પાસે આવશે. રાણી ચંદ્રલેખા પુત્રીના આ વચનથી કાંઈક શાંત થઈ પોતાની બહેન કરીને માનેલી અને ઘણા દિવસના સંબંધ વાળી શીળવતીને આલિંગન આપી, રાણી ચંદ્રલેખાએ જણાવ્યું સુંદરી ! જેમ એક માણસ બીજા માણસ પાસે થાપણુ મૂકે છે તેમ આ મારી પુત્રીને હું તારી AC Gunratnasuri M.S. Jun Gun Aaradhak, | 150 ||
Page #171
--------------------------------------------------------------------------
________________ સુદર્શન 151 | પાસે થાપણ તરીકે સોપું છું. માટે તેની સર્વ સંભાળ તમારે જ રાખવાની છે. લાંબા વખતના સંબંધીનો વિયોગ થતો જાણી શીળવતીને પણ સહેજ ઓછું આવ્યું પણ તત્ત્વજ્ઞ હોવાથી હૃદય કઠિન કરી તેણીએ જણાવ્યું. બહેન ! આજે આપણે સ્નેહ પૂર્ણ થાય છે. હવે બીજીવાર તમારું દર્શન મને થવું દુર્લભ જણાય છે. પ્રિય સખી ! મારું હૃદય જાણે વજનું ઘડેલું હોય તેમ, આપણા વિયોગથી શતખંડ થતું નથી એટલે હવે તે વિયોગનું દુઃખ મારે સહન કરવું જ પડશે. બહેન! તમારા વિયાગ અનિથી બળત. અને દ:ખરૂપ ઇંધણોથી પ્રજવલિત થયેલું આપણું સ્નેહ વૃક્ષ નિરંતરને માટે સળગતું જ રહેશે. સંગ વિયેગથી ઉત્પન્ન થતા દુઃખરૂપ ભડકાઓથી બળી રહેલો આ સંસાર ખરેખર દુ:ખરૂપ જ છે. આવા દુઃખમય સંસારને જાણી તમારે જિનેશ્વર ભગવાનના કહેલા ધર્મમાં વિશેષ પ્રકારે ઉજમાળ થવું જોઈએ. ઇત્યાદિ મીઠાં વચએ, દેવી ચંદ્રલેખાને આશ્વાસન આપી શીળવતી વહાણ પર ચડી બેઠી. સુદર્શના પણ પોતાનાં માતા, પિતા, બંધવ, સખીઓ અને નગર લોકેને ખમાવી, મીઠાં વચનોથી સંતોષી, શીળવતીની જોડે આવી બેઠી. શુભમતિ શીળવતીની સાથે બેઠેલી સુદર્શન, ઉત્તમ વિમાન પર સરસ્વતીની સાથે બેઠેલી લક્ષ્મીની માફક શોભવા લાગી. | 15 | Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri MS.
Page #172
--------------------------------------------------------------------------
________________ સાર્થપતિ ઋષભદત્ત પણ નરપતિ સહિત રાણી ચંદ્રલેખાને પ્રણામ કરી પોતાના જહાજ પર આવી બેઠો. ફરી બીજીવાર માતા, પિતાને આનંદ થાય તેમ સુદર્શનાએ પ્રણામ કર્યો. અને છેવટે પિતાની માતૃભૂમિ સિંહલદ્વીપને સદાને માટે છેવટનો નમસ્કાર કરી ભરૂઅચ્ચ નગર તરફ સમુદ્ર માગે તે રવાના થઈ સુદર્શના ૧પર II પ્રકરણ ૨૨મું વિમળગિરિનો પહાડ અને મહાત્માનું દર્શન પવનવેગથી વહાણે સમુદ્રમાં ચાલવા લાગ્યાં. નાના પ્રકારનાં આશ્ચર્યકારી દેખાવો ઠેકાણે ઠેકાણે નજરે પડવા લાગ્યાં. મચ્છ, કાદિ જળચર જીવોથી ભરપૂર સમુદ્રને નિહાળતાં, સુદર્શનાને કાંઈ નવો જ અનુભવ મળ્યો. તેણીએ શિળવતીને જણાવ્યું. અમ્માઆ સંસારની માફક સમુદ્ર પણ દુસ્તર, દુસહ દુરાલોકનીય, દુધિગમનીય અને દુઃખના નિધાન જેવો મને ભાસે છે. છતાં પ્રબળ પ્રયત્ન કરનાર ધીરપુરુષોને ઉત્તમ આલંબનોની મદદથી સુખે તરી શકાય તે પણ જણાય છે. શિળવતીએ જણાવ્યું. હા પુત્રી ! આ સંસારનું તેમજ સમુદ્રનું કેટલીક રીતે સાદપણું સંભવી શકે છે. છતાં જેમ ઉત્તમ Jun Gun Aaradhak
Page #173
--------------------------------------------------------------------------
________________ સુદર્શન | 153 નિર્યામકની અને જહાજની મદદથી આ સમુદ્રનો સુખે પાર પામી શકાય છે–તેમ મનુષ્ય શરીર અને ઉત્તમ સદગુરુની મદદથી સંસારનો પણ પાર પામી શકાય છે. આ પ્રમાણે વાર્તાલાપ કરતાં, સમુદ્રની ગંભીરતાના સંબંધમાં કાંઈક ઊંડા વિચારમાં પડી. આત્મજાગૃતિના સંબંધમાં નવીન અજવાળું પાડે છે, તેવામાં દૂરથી વિમળ નામનો પહાડ નિર્યામકોની નજરે પડશે. અને થોડા વખતમાં તો તે વહાણો વિમળ પર્વતની નજીકમાં આવી પહોંચ્યાં. નિર્યામકેએ વહાણ ત્યાં જ થંભાવી ઊભા રાખ્યાં. સેવકને હુકમ કર્યો કે, પાણી ઇંધણુ વગેરેનો સંગ્રહ કરવો હોય તેટલો કરી લે. ઇંધણ, પાણીના કાર્ય પર રાખેલા સેવક તત્કાળ નાની-નાની ના દ્વારા વહાણથી નીચા ઉતરી વિમળ પર્વત ઉપર ઇંધણાદિકને સંગ્રહ કરવા માટે ચડવા લાગ્યા. સુદર્શનાએ શિળવતીને પ્રશ્ન કર્યો. અમ્મા ! આ સમુદ્રની અંદર નાનાં વનોથી આચ્છાદિત થયેલો આ રમણીક પહાડ દેખાય છે તેનું નામ શું છે? શિળવતીએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, પુત્રી ! મારું હરણ કરીને વિદ્યાધર મને જે પહાડ પર લઈ આવ્યો હતો તે જ આ વિમળ નામનો પર્વત છે. સુદર્શનાએ જણાવ્યું. અમ્મા ! જે તે જ આ પહાડ છે, તે તે સ્થળ માટે વિશેષ પ્રકારે દેખવું છે. માટે તમે સાથે ચાલે. આપણે આ પહાડ ઉપર ચડી તે સ્થળ દેખીએ. સુદર્શનાને વિશેષ આગ્રહ જાણી, Jun Gun Aaradhak I 153 aa - P.P.AC. Gunratnasuri M.S.
Page #174
--------------------------------------------------------------------------
________________ સુદશના 154 શિળવતીએ તેમ કરવાની હા કહી. તરત જ વહાણ પરથી મન નીચાં ઉતરવા લાગ્યા. કમળા ધાવમાતાનો હાથ ઝાલી સુદર્શન ચડવા લાગી. તેની સાથે શિળવતી વિગેરે અનેક મનુષ્યો તે પહાડ પર ચડ્યા. ઉપર ચડયા બાદ સુદર્શના, ચારે બાજુ નીહાળી નીહાળીને તે છે પહાડના સુંદર દેખાવો જોવા લાગી. ફળ, ફુલોથી પહાડી વનો વિકસિત થઈ રહ્યાં હતા, સુગંધી પુષ્પોને સ્પર્શીને આવતો મંદ મંદ પવન આનંદ આપતો હતો. હંસ, સારસ, કોયલ આદિ પંખીઓ કલરવ શબદ કરતાં આમ તેમ ઉડતાં જણાતાં હતાં. સુંદર અને સ્વાદિષ્ટ ફળાથી વૃક્ષો નમી રહ્યાં હતાં, કઈ કઈ સ્થળે ઝરણે વહેતાં હતાં. સુગંધી પુષ્પ ઉપર ભ્રમરોનો સમૂહ ગુંજારવ કરી રહ્યો હતો. ઇત્યાદિ પાંચ ઇંદ્રિયને સુખદાઈ–વિષયે આ પહાડ ઉપર જણાતા હતા. છતાં મનુષ્યનું આગમન ઘણું થોડું અને કઈ કઈ વખત થતું હોવાથી તે પહાડનો પ્રદેશ નિજનપ્રદેશ જેવો જણાતો હતો. સુંદર, કમળ અને સ્વચ્છ અનેક શિલાઓ ત્યાં દેખાતી હતી. ટૂંકામાં ભેગીઓને ભેગની ભાવના જાગૃત કરનાર, અને યોગીઓને યોગની ભાવના વૃદ્ધિ કરનાર આ પહાડના પ્રદેશ જણાતા હતા. સુદર્શન ઘણી બારીક દષ્ટિથી પહાડના પ્રદેશે નિહાળતી હતી. કેઈ વખતે તેણીની મુખમુદ્રા શાંત અને વૈરાગિક દેખાતી હતી. તો કઈ વખતે તેવા દુ:ખદાઈ દેખા દેખી ખેદિત જણાતી હતી. કોઈ વખતે તે હર્ષિત થતી હતી. એમ પોતાની વિચારણાના પ્રમાણમાં તે અનેક રને અનુભવ કરતી 154 / AC Gunnan asur MS Jun Gun Aaradhak Tu
Page #175
--------------------------------------------------------------------------
________________ સુદર્શન Ti155 હતી. તેટલામાં વૃક્ષની ઘાટી છાયા તળે રહેલી એક પથ્થરની શિલા તરફ તેની દૃષ્ટિ પડી. તે ! શિલા ઉપર યુવાવસ્થાવાળો એક તેજસ્વી મુનિ બેઠેલ સુદર્શનાના દેખવામાં આવ્યો. તપ-તેજથી તેમનું શરીર ચળકતું હતું. સૌમ્યતામાં ચંદ્રનો પરાભવ થાય તેવી શાંત મુદ્રા જણાતી હતી. શરદઋતુના ચંદ્રથી પણ અધિક કાંતિ શોભતી હતી. કંદર્પનો વિજય કરે તેવું સુંદર રૂપ હતું. - સાક્ષાત મૂર્તિમાન ધર્મ જ હોય નહિ તેમ ધર્મધ્યાનમાં લીન થયેલા જણાતા હતા. મુનિમહાત્માને દેખતાં જ સુદર્શનાના હર્ષનો પાર ન રહ્યો. વર્ષાદના ગરવને સાંભળી જેમ મયુર નૃત્ય કરે છે તેમ તેણીનું હૃદય નાચવા લાગ્યું. સૂર્યને દેખી જેમ કમલિની વિકસિત થાય છે તેમ તે મહાત્માને દેખતાં તેણીના રેમમમાં આનંદ થયો. સુદર્શના વિચારવા લાગી કે આ નિર્જન પ્રદેશમાં રહી, આ મહાત્મા તપશ્ચર્યા સાથે પ્રબળ ધ્યાન કરતા હોય તેમ જણાય છે. નાસીકાના અગ્રભાગપર સ્થાપન કરેલ નેત્ર, અને ઉત્તમ સ્થિરતા સૂચક પદ્માસન ! એ ધ્યાનની બાહ્ય મુદ્રા. તેઓની આંતર વિશદ્ધિનું સૂચન કરનાર ચિહ્ન છે. આ નિજન પ્રદેશ છે. તેમ જ પહાડ પર અનેક ભય આપનાર પ્રાણીઓ પણ દેખાય છે. માટે આ મહામુનિ પરિસહ કે ઉપસર્ગ સહન કરવામાં પણ શૂરવીર જણાય છે. તેઓની ઉંમર ભર યુવાન અવસ્થા સૂચક જણાય છે, છતાં આવું દુષ્કર શ્રમણપણું અંગીકાર કર્યું છે. એથી એમ અનુમાન થઈ શકે છે કે દુધર મેહના મહાસ્યનો તેઓએ વિજય કર્યો છે. Jun Gun Aaradhak / ૧પપો Ac. Gunratnasuri M.S.
Page #176
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 156 in મેરુની માફક દઢ કે અચળ ચિત્તવાળા અને સુર-અસુરથી પૂજનિક આ મહાત્માનું દર્શન મને આવા નિર્જન પ્રદેશમાં કે નહિ સંભવી શકે તેવા સ્થળમાં થયું છે તેથી હું મારા આત્માને ધન્યભાગ્ય માનું છું. આ પ્રમાણે વિચાર કરતી રાજકુમારી સુદના તે મહાત્માની નજીક ગઈ અને વિધિપૂર્વક વંદન કરી, તે મહાત્માના નજીકના પ્રદેશમાં શાંતપણે બેઠી. સુદર્શનાએ પોતાની પાસે આવેલી જાણી તે મહાત્માએ પિતાનું ધ્યાન પૂર્ણ કરી ધર્મ પ્રાપ્તિરૂપ આશીર્વાદ આપતાં જણાવ્યું. રાજકુમારી સુદર્શના! પૂર્વભવને જાણીને મુનિ મહારાજાઓને વંદન કરવા નિમિત્તે ભરૂચ તરફ તું જાય છે? સુદર્શનાએ નમ્રતાથી જણાવ્યું. હા ભગવાન જે પ્રમાણે આપ કહે છે તેમજ છે. ખરી વાત છે, જ્ઞાનીપુરુષ સર્વજીના મનોગત ભાવને જાણે છે. આ સમુદ્રમાં આપનું આગમન અને આવી યુવાન અવસ્થામાં વ્રતગ્રહણ કરવાનું કારણ આપ મને જણાવશો? આપ જેવા મહાત્માઓના જીવનચરિત્ર અને વ્રતગ્રહણ કરવામાં નિમિત્તકારણ વિરાગ્યાદિક તેનું શ્રવણ કરતાં અમારા જેવા બાળજી ઉપર મહાન ઉપગાર થશે. સુદર્શનાએ નમ્રતાથી પ્રશ્ન કર્યો. અતિશયજ્ઞાની તે મહાત્માએ ઉત્તર આપ્યું. સુદર્શના! મારું જીવનચરિત્ર અને દીક્ષાગ્રહણ કરવાનું નિમિત્તકારણુ સાંભળવાની તને પ્રબળ ઈચ્છા છે; તો મને તે સંભળાવવામાં Ac Gunratnasuri MS. Jun Gun Aaradhak ને 156 it
Page #177
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I 157 કાંઈ અડચણ નથી. જયારે આ જીવને ઇંદ્રિય વિષયરૂપ વિષધર (સર્પ) પિતાની વિકરાળ ઝેરી દાઢથી હદયમાં હસે છે, ત્યારે વિષયરૂપ વિષથી શરીર ઘેરાતાં, કર્નાવ્યાકર્તાના વિવેકથી બેભાન નાના પ્રકારની, વિષમ વિપત્તિના ખાડામાં જઈ પડે છે, વિવિધ પ્રકારના દુ:ખ પામે છે. દુ:ખથી મહાન વેદના અનુભવે છે, વેદનાથી ખેદ પામે છે. ખેદથી વિચાર પ્રગટ થતાં વિરાગ્ય ઉત્પન્ન થાય છે. વૈરાગ્યથી ઉત્તમ બોધ થાય છે અને ઉત્તમ બોધથી વિવેક પ્રગટ થાય છે, અને વિવેકથી વાસિત બુદ્ધિવાળા જીવો જિનધર્મનું અનુસરણ કરે છે; આ ધર્મ બે પ્રકાર છે. યતિ ધર્મ અને ગૃહસ્થાશ્રાવક ધર્મ. યતિધર્મ દશ પ્રકાર છે અને ગૃહસ્થ ધર્મના બાર ભેદ છે; છતાં ગૃહસ્થાશ્રમમાં રહેલા અને વિષયાદિમાં આસક્ત થયેલા ગૃહસ્થોને પૂર્ણ ધર્મ કયાંથી હોય? આ પ્રમાણે વિચાર કરી મહાસત્ત્વવાળા મનુષ્ય શ્રમણ ધર્મ (સાધુમા)ને આશ્રય કરે છે–એટલે મારા સંબંધમાં તેમજ બન્યું છે. સુદર્શના! સામાન્યથી વિષયનો વિપાક જણાવ્યો અને તેથી ઉદ્વેગ પામી મનુષ્ય ત્યાગ માર્ગને આશ્રય કરે છે, તે વાત મેં તને જણાવી. હવે વિષયમાં આસક્ત છવ, કેવી રીતે દુઃખ પામે છે તે મારા દષ્ટાંતથી હું તને વિશેષ પ્રકારે બતાવું છું. અર્થાત્ મારું જીવનચરિત્ર હું તને સંભળાવું છું. તું સાવધાન થઈને સાંભળ. / 157 | Jun Gun Aaradhak Trust P.P.A. Gunratnasuri MS.
Page #178
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I 158 પ્રકરણ ર૩ મું વિજયકુમાર આ ભારત વર્ષમાં જગત પ્રસિદ્ધ કણાલા નામની નગરી છે. જિનેશ્વરનાં ચરણારવિંદથી અનેકવાર પવિત્ર થયેલી હોવાથી, ઇંદ્ર પણ આ નગરીનું વારંવાર સ્મરણ કરે છે. તે નગરીમાં દુર્ધર વૈરીના સમૂહરૂપ હાથીઓને નિવારણ કરવાને મૃગેંદ્ર (સિંહ) તુલ્ય અને સ્વજન જનરૂપ કુમુદોને આનંદિત કરવામાં ચંદ્રસરખો આહવમલ્લ નામનો રાજા રાજ્ય કરે છે. ચંદ્રની માફક ઉજજવળ શિયળરૂપ રત્ન અલંકૃત કમલશ્રી નામની તેને પટ્ટરાણી છે. તે રાણીએ કાળાંતરે વિજયકુમાર નામના રાજકુમારને જન્મ આપે. એ અરસામાં વૈતાઢ્ય પહાડપર આવેલી સુરમ્ય નગરીમાં અમિતતેજ નામને વિદ્યાધર રાજા રાજ્ય કરતો હતો. તે વિદ્યાધર રાજા એક દિવસ કુણાલા નગરી ઉપર થઈ આકાશમાગે પસાર થતો હતો. તેવામાં મહા તેજસ્વી વિજયકુમાર બાળક તેના દેખવામાં આવ્યો. પિતાને પુત્ર ન હોવાથી આ તેજસ્વી બાળકનું હરણ કરી. પાછો પિતાની નગરીમાં આવ્યો. અને તે બાળક પોતાની રત્નાવની રાણીને સેં. - પુત્રાથી રાજા રાણીએ તેને પુત્રપણે અંગીકાર કર્યો. અનુક્રમે વિજયકુમાર બાળક વૃદ્ધિ I 158 AC Gunratnasun MS. Jun Gun Aaradhak T
Page #179
--------------------------------------------------------------------------
________________ સુદર્શના // 159 aa. પામે. અવસરે રાજાએ કલાકલાપમાં કશળ કરવા નિમિત્તે કળાચાર્યને સેં. નાના પ્રકારની કળામાં કુશળ થયેલો વિજયકુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યો. સુંદર રૂપ, યુવાવસ્થા અને અનેક કળામાં કુશળ વિજયકુમારને નાના પ્રકારની ક્રિડામાં તત્પર દેખી, રત્નાવની રાણીના મને મંદિરમાં કામાગ્નિ સળગવા લાગ્યો. પુત્રપણે પાળીને મોટો કરેલ છે. છતાં વિજયકુમારનું ઉદગ્ર સૌભાગ્ય અને લાવણ્યામૃતથી પરિપૂર્ણ ઉત્કટ તાય જોતાં રાણી તે સર્વ ભાન ભૂલી ગઈ ખરી વાત છે કે, વિષયની અધિકતા તે અકુલીનતા માટે, શિયળની મલિનતા માટે, ચારિત્રની શિથિલતા માટે, સ્નેહી પતિના વિનયની મંદતા માટે, દુર્ગતિ નગરીના પંથ માટે સુગતિના વિરોધ માટે અને અવિવેકની આ ઉત્પત્તિ માટે થાય છે. | વિજયકુમાર એકાંતવાસમાં બેઠો હતો, ત્યાં રત્નાવની રાણી તેની પાસે આવી. લજજા અને મર્યાદાને મૂકી સરાગ વચને કરી તેણીએ જણાવ્યું. વિચક્ષણ ! હું તારી પાસે કાંઈ પણ બેલી જાણતી નથી. તથાપિ હે બુદ્ધિમાન ! સદ્ભાવવાળી પ્રેમની લાગણીથી હું તને કાંઈક કહેવા માગું છું. તેનું એકાગ્રચિત્તથી શ્રવણ કર. વિચક્ષણુ પુરુષોનું આ લક્ષણ છે કે, આત્મહિત આચરણ કરતાં મનુષ્યના અપવાદથી તેઓ બિલકુલ ડરતા નથી. અસાર પદાર્થમાંથી પણ છે સાર ગ્રહણ કરે છે. કેઈની પ્રાર્થનાને ભંગ કરતા નથી. દાક્ષિણ્યતાના સમુદ્ર તુલ્ય હોય છે Jun Gun Aaradhak P.P Ac Gunratnasuri M.S.
Page #180
--------------------------------------------------------------------------
________________ - સુદર્શન # 16. } અને સ્વાર્થને એક બાજુ મૂકી પરનું કાર્ય કરવામાં સ્વભાવથી જ તત્પર રહે છે. - રાજકુમાર ! ભુવનમાં તિલક તુલ્ય આસુરમ્ય નગરીની દુર્લભ રાજ્યલક્ષ્મીની સુખ સંપત્તિ તને પ્રાપ્ત થાય તેવી મારી ઈચ્છા છે. તે ઈચ્છી મારા વચનાનુસાર પ્રવૃત્તિ કરવાથી તને મળી શકે તેમ છે. મનુષ્યત્વનો સાર એ છે કે, રોગરહિત સુંદર શરીરની પ્રાપ્તિ થવી. ધનને સાર એ છે કે, પોતાના ભોગપભોગમાં તેને ઉપયોગ કરવો અને દાન આપવું. તેવી રીતે આ નવ યૌવનનો સાર એ છે કે, પ્રિયતમ યાને વ્હાલા મનુષ્યને સંગ થે. રાજકુમાર ! મારા કહેવા પરમાર્થ તું સમયે હાઈશ. છતાં સ્પષ્ટ રીતે હું તને સમજાવું છું કે, તું મારો પુત્ર નથી. એ ચોક્કસ નિર્ણય સમજજે. વિજયકુમાર–શું હું તમારો પુત્ર નથી? રત્નાવળી–નહિ, નહિ બિલકુલ નહિ. રત્નાવળી-કુણાલા નગરીને આહવમઢ નામે રાજા, તે તારે પિતા છે અને તેની કમળશ્રી નામે પટ્ટરાણી રે તારી માતા છે. બાળ અવસ્થામાં જ તારું અપહરણ કરીને મારા પ્રિયતમ તને અહીં લઈ આવ્યા છે. માટે જ હું તને કહું છું કે તું મારું વચન અંગીકાર કર તારા સૌભાગ્ય, રૂપ અને યૌવનને મારા સંગમનું સુખ આપી તું સફળ કર. તેમ કરવાથી હું તને અનેક શક્તિવાળી વિદ્યાઓ આપીશ. તે પ્રબળ વિદ્યાના પ્રભાવથી આ સુરમ્ય R{ I 16o | Ac Gunratnasunims Jun Gun Aaradhak
Page #181
--------------------------------------------------------------------------
________________ સુદર્શના નગરીમાં વિદ્યાધરોનો ચક્રવર્તિ રાજા તું થઈ શકીશ. માટે મારી પાસેથી વિદ્યાઓ લઈ વિદ્યાધરના ચક્રવર્તિપણાનો અને મારી સાથેના વિષયસુખને તું ઉપભેગ કર. આ પ્રમાણે રાણી રત્નાવળીનાં વચન સાંભળી કંદપને જીતવાવાળા વિજયકુમાર લજજા અનલથી સંતપ્ત થઈ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા. આ રાણીએ આટલા વખત પર્યત મને પુત્રપણે પાળીને મોટો કર્યો છે, અને આજે આવા કાર્યને વિચાર કરે છે. અહા ! સ્ત્રીઓના આવા નીચ સ્વભાવને ધિક્કાર થાઓ, ધિક્કાર થાઓ. આ કાર્ય માટે રાણી અને વિદ્યાની અને રાજ્યની લાલચ આપે છે. રાજ્યની મને કાંઈ દરકાર નથી. પણ તેની પાસે ઉત્તમ વિદ્યાઓ છે. જે વિદ્યાઓ મને આજ પર્યત મળી નથી તે વિદ્યાઓ મારે તેની પાસેથી પ્રથમ મેળવી લેવી જોઈએ. મેહ કે કામને આધીન થયેલી તે રાણી મને વિદ્યા આપતાં વાર નહિ કરે. વિદ્યા લીધા પછી મારે મારી મર્યાદાનુસાર તેણી સાથે વર્તન કરવાનું છે. ઈત્યાદિ વિચાર કરી તિરસ્કારજનક આકારને ગોપની વિજયકુમારે રાણીને જણાવ્યું રત્નાવળી! મને તમે હમણાં વિદ્યા આપે. ભવિષ્યની મોટી આશાથી રત્નાવલીએ પોતાની પાસે જેટલી વિદ્યાઓ હતી તે સર્વ વિધિ સહિત વિજયકુમારને આપી. સર્વ વિદ્યાઓ લીધા પછી વિજયકુમારે રત્નાવળીને જણાવ્યું. અમ્મા ! આજ પર્યત મેં તમને અમ્મા (મા) પગે માન્યાં છે, પુત્રપણે બાલ્યાવસ્થાથી આજપર્યંત તમે મને ઉછેરેલો હોવાથી તમે મારી માતા P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak T30
Page #182
--------------------------------------------------------------------------
________________ પણ સુદર્શન # 162 II છો. બીજી તરફ વિચાર કરું છું તો આપના પ્રસાદથી આ સર્વ વિદ્યાઓ મેં જાણું છે. તે આજથી વિશેષ પ્રકારે તમે મારા ગુરુશ્રીને સ્થાને છો. માતાજી! કદાચ આપના આ અસદૂભાવને કે દુશ્ચરિત્રને મારા પિતાશ્રી જાણશે તે મહાન અનર્થ થશે, એટલે તેઓ ન જાણે તે પહેલાં જ આપ આ અધ્યવસાયથી વિરામ પામે -પાછાં હો. વિજયકુમારને દઢ નિશ્ચય જાણી, પિતાને સ્વાર્થ સિદ્ધ ન થવાથી વિલખી થયેલી રાણીએ પિતાનો પાસ ઉલટાવ્યો, તિરરકારની દૃષ્ટિથી વિજ્યકુમાર સન્મુખ દેખી તેણીએ જણાવ્યું વિજયકુમાર ! કામી ! મારી પાસે તેની નીચે પ્રાર્થના તું ન કર. કેમકે તું મારો પુત્ર છે. મેં તને પાળીને મોટો કર્યો છે. અથવા તારો શું દોષ છે? જેવું કુળ તેવું જ મનુષ્યનું શીળ હોય છે. આ ન્યાયથી તું કોઈ અકુલીન દેખાય છે, નહિતર માતાની પાસે આવી વિષયની પ્રાર્થના કરે જ કેણુ? રાણ રત્નાવલીનાં આ વચનોથી વિજયકુમારને મોટું કુતૂહલ થયું. તે વિચારવા લાગ્યો અહા! કામમાં આસક્ત થયેલી માયાવી સ્ત્રીઓ એવું કોઈ કાર્ય નથી કે તે ન કરે, લંપટ સ્ત્રીઓ ધનને નાશ કરે છે અને પોતાના પ્રિયતમ પતિને પણ મારી નાખે છે. પુત્રની પણ અભિલાષા કરે છે. અને અભક્ષનું પણ ભક્ષણ કરે છે. હા! હા! કામી સ્ત્રીઓનાં ચિત્ત નિરંતર મલિન હોય છે. શાસ્ત્રકાર કહે છે કે # ૧૬ર || Jun Gun Aaradhar Thu
Page #183
--------------------------------------------------------------------------
________________ સુદના # 163 असुइत्तं अलियत्तं नित्तिंसतंच्च वंचगत्तं च // अइकामासत्तित्तं एयाणं महिलिया ठाणं // 1 // અશુચિપણું, અસત્ય બોલવાપણું, નિર્દયપણું, ઠગવાપણું અને કામમાં (વિષયમાં) અતિ આસક્તિપણું આ દોષોનું સ્થાનક સ્ત્રીઓ છે. 1 અહા! નીચ સ્ત્રીઓની સોબતથી મરણ, પરદેશ ગમન, દારિદ્ર, દૌર્ભાગ્ય, બંધન અને સંસાર–પરિભ્રમણની પ્રાપ્તિ થાય છે. અરે! આ વાત હું કદાચ મારા પાલક પિતાને જઈને કહું તો તે પણ આ વાત સાચી માનશે નહિ. કેમકે સ્ત્રીઓના લીલા વિલાસવાળાં લાલિત્ય વચનો ઉપર મનુષ્યને વિશ્વાસ બેસે છે, તેટલો વિશ્વાસ યુવાન પુરુષોનાં વચનો પર આવતો નથી. હવે જે હું અહીં રહેવાનું કરું છું તે મોટો વિરોધ થવાનો સંભવ જણાય છે, અને જે જવાનું કરું છું તે, નિરંતરને માટે આ નગરીનો ત્યાગ કરવો પડે છે. એક બાજુ વાઘ અને બીજી બાજુ નદી જેવો ન્યાય અત્યારે મારા સંબંધમાં બને છે. આ ઠેકાણે હવે મારે શું કરવું? વિચાર કરતાં એ નિર્ણય થાય છે કે અહીં રહેતાં રાણીની પ્રેરણાથી મને મારા પાલક પિતા સાથે વિરોધમાં કે, યુદ્ધમાં ઉતરવાનો પ્રસંગ આવશે. માટે ધર્મ, અર્થમાં વિઘ્ન કરનાર આ વિરોધનો માટે પ્રયત્નપૂર્વક ત્યાગ કરે જોઈએ કહ્યું છે કે Jun Gun Aaradhak T/ HI16 શા P.P.AC. Gunratnasuri MS
Page #184
--------------------------------------------------------------------------
________________ સુદર્શનાર II 164 - 164 || कोहाविट्ठो मारइ लोहासत्तो य हरइ सव्वस्सं // माणिल्लो सोयकरो मायावी डसइ सप्पोव्व // 1 // ક્રોધના આવેશવાળો જીવોને મારી નાખે છે. લોભમાં આસક્ત સર્વસ્વ હરી લે અભિમાની શક કરાવે છે અને માયાવી (કપટી) સર્પની માફક ડસે છે? રાણી રત્નાવાળી કામમાં આસક્તિવાળી છે, માયાથી ભરપૂર છે, કુડ કપટના નિધાન સરખી છે અને ન્યાય, લજજા તથા કણા રહિત છે તે માટે સર્વ પ્રયત્નથી તેનો સદાને માટે ત્યાગ કરે એ જ કલ્યાણકારી છે. તેમ કરવાથી પાલક પિતા સાથે પણ વિરોધમાં ઉતરવાનો પ્રસંગ નહિ આવે. ઇત્યાદિ નિશ્ચય કરી એ જ વખતે પિતાનું ખગ લઈ નિરંતરને માટે તે નગરીનો ત્યાગ કરી વિજયકુમાર આકાશમાગે ચાલી નીકળ્યા. રસ્તામાં અનેક ગ્રામ, નગર, પુર, પટ્ટણ અને ગિરિ, સરિતાદિ નિહાળતો ક્ષણાર્ધમાં કુણાલા નગરી આવી પહોંચ્યો. આકાશમાં રહી રાજમહેલ તરફ નજર કરતાં, શકાશમાં રહેલી પોતાની માતા કમલશ્રી તેના દેખવામાં આવી. વિજયકુમાર આકાશ માર્ગથી નીચે ઉતરી રાજમહેલમાં આવ્યું. અને " હું તમારે બાળપણાનો વિયેગી પુત્ર છું* વિગેરે હકીકત જણાવી માતા-પિતાને તેનો નિશ્ચય કરાવી આપે. Ac Gunratnasuri MS. Jun Gun Aaradhak Try
Page #185
--------------------------------------------------------------------------
________________ સુદર્શન # 165 રોમાંચ વિકાસી થવાં વિગેરે અનેક શુભ નિમિત્તોથી પિતાને જ પુત્ર છે, તેમ જાણી માતા, પિતાદિ કુટુંબમાં આનંદનો પાર ન રહ્યો. કુમાર માતા પિતાદિને નમસ્કાર કરી ચરણમાં નમી પડયા. માતાએ પુત્રને મરતકપર ચુંબન કરી, હર્ષાશ્રુથી વિયોગી પુત્રના શોકને દૂર કર્યો. ' હર્ષિત હૃદયથી આહવમલ્લ રાજાએ પુત્રનું સર્વવૃત્તાંત્ત અથથી ઇતિપર્યંત પૂછયું. રાજકુમારે પોતાનું અહીં આવવા પયતનું સર્વવૃત્તાંત માતાપિતાદિ આગળ કહી સંભળાવ્યું. પિતા, પુત્ર ઘણા લાંબા વખતના વિયોગને દૂર કરી અપૂર્વ આનંદ અનુભવી રહ્યા હતા. એ અવસરે એક દૂત આવી રાજાની પાસે ઊભે રહી કાંઈક નમ્રતાથી આહવમલ્લ રાજાને કહેવા લાગ્યો. સ્વામિનું અધ્યા નગરીના મહારાજા જયવર્મ રાજાએ આપને સેવા કરવા નિમિત્તે તરત બોલાવ્યા છે. માટે આપ નિર્વિલંબે પધારે. | દતનાં વચન સાંભળતાં જ ભયંકર ભ્રકુટી ચડાવી વિજયકુમાર બોલી ઊઠયો. અરે દૂત! શું આ ભારતવર્ષમાં અમારે માથે પણ કેાઈ સ્વામી તરીકે આજ્ઞાકારક છે કે? આહવમલ રાજાએ શાંતપણે પુત્રને જણાવ્યું. વત્સ ! જયવમ રાજા નિરંતરને અમારો સ્વામી છે. તેમ સ્વધર્મી (એક ધર્મ પાળનાર) તથા મિત્ર હોવાથી વિશેષ પ્રકારે પ્રસાદને કરવા યોગ્ય છે. કમાર ! મારે જયવર્મ રાજાની પાસે હમણાં જ જવું પડશે. માટે ઘણા દિવસની પુત્ર વિયોગી તારી માતાની પાસે તેના સંતોષ માટે તું હમણ અહીં જ રહે. પિતાનાં વચને સાંભળી Ac Gunratnasuri MS Jun Gun Aaradhak Tas # 165 ]
Page #186
--------------------------------------------------------------------------
________________ સુદર્શના વિનયપૂર્વક કુમારે જણાવ્યું, પિતાજી! જે તેમજ છે એટલે જયવર્મ રાજાની પાસે જવું જ જોઈએ તો આપ અહીં રહો, અને આપને બદલે હું તે રાજાની પાસે જઈશ. પુત્રને વિશેષ આગ્રહ જાણી, રાજાએ તેને જવાની રજા આપી. વિજ્યકુમાર હય, ગજ, રથ, સેનાદિ સાથે લઈ થોડા જ વખતમાં અધ્યાનગરીમાં આવી પહોંચ્યા. એક સ્થળે સૈન્યને પડાવ નાંખી, કેટલાએક સેવકને સાથે લઈ વિજયકુમાર રાજસભામાં આવ્યો. જયવર્મ રાજાને નમસ્કાર કરી, પિતાની ઓળખાણ કરાવી. અર્થાત્ હું આહવમલ્લ રાજાને પુત્ર છું-વિગેરે જણાવ્યું. રાજાએ તેનો સત્કાર કરી બેસવાને આસન અપાવ્યું. શાંતપણે વિજયકુમાર સભામાં બેઠે. જંગલમાં કે વનમાં દૂર ઉગેલાં સુગંધી પુષ્પોની સુવાસ જેમ વાયુ ઠેકાણે ઠેકાણે ફેલાવે છે તેમ વિજ્યકુમારના વિજ્ઞાન, કળા, રૂપ, લાવણ્ય, ન્યાય અને પરાક્રમાદિ ગુણોને યશવાદ આખા શહેરમાં ફેલાયે. એ અવસરે જયવર્મ રાજાની પુત્રી શીળવતી અનેક સખીઓના પરિવાર સહિત પિતાને નમન કરવા નિમિત્ત સભામાં આવી. પિતાને નમસ્કાર કરી કુંવરી રાજાની પાસે બેઠી. સભાના લોકો તરફ નજર કરતાં તે કુંવરીની દષ્ટિ વિજયકુમારના મુખારવિંદ ઉપર પડી. અને કાંઈક સરાગ દષ્ટિથી તેણી કુમારને જોવા લાગી. કુમારીને સરાગ-દષ્ટિથી નિરખતી જાણી તેની સખી Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak The
Page #187
--------------------------------------------------------------------------
________________ શ્રી વિજયાએ માર્મિક શબ્દમાં હાંસી કરી, પોતાના પિતાશ્રી આદિથી લજજા પામી રાજકુમારી તરત જ પોતાના આવાસ મંદિરમાં આવી. રાજકુમારીને, વિજયકુમાર ઉપર સરાગભાવ જાણી. રાજાએ તરત જ વિજયકુમારને સુદના તે કન્યા વચન માત્રથી આપી અને તેના લગ્ન માટે વિવાહ મહોત્સવ શરૂ કરાવ્યું. કે 167 આ વખતે વસંતઋતુ પૂર જોશમાં ચાલતી હોવાથી તેને અનુભવ અથવા આનંદ લેવા માટે રાજા પરિવાર સહિત પુષ્પકરંડ નામના ઉદ્યાનમાં આવ્યો. સર્વ પરિવાર સ્નાન ક્રિયાદિ વિવિધ પ્રવૃત્તિમાં ગુંથાયે હતું તે અવસરે વિજયકુમારનું રૂપ ધારણ કરી એક વિદ્યાધરે શીળવતીનું હરણ કર્યું. આ વિજયકુમાર જ છે, એમ જાણી શીળવતીએ જણાવ્યું. આ ઉત્તમ પુરુષ ! તમે મારી હાંસી નહિ કરે. મારા પિતાશ્રી આદિ સર્વ પરિવાર મને નજરે જુવે છે અને તેથી મને ઘણી લજજા આવે છે, માટે મને તત્કાળ મૂકી દો. આ પ્રમાણે શીળવતીના શબ્દો સાંભળતાં અને વિજયકુમારને પાસેની બાજુમાં ક્રિડા કરતો દેખી સંબ્રાંત થયેલો તેને સખી વર્ગ તત્કાળ બૂમ પાડી ઊઠ કે દોડે, દોડે, શીળવતીનું હરણ કરી કઈ પુરુષ આકાશમાર્ગે ચાલ્યો જાય છે. આ શબ્દો સાંભળતાં જ રાજા સ્નાનાદિ ક્રિડાને ત્યાગ કરી, હાથમાં ખગ લઈ Jun Gun Aaradhak 167 || P.P Ac. Gunratnasuri MS.
Page #188
--------------------------------------------------------------------------
________________ સુદર્શના ( 168 ક્રોધથી આમ તેમ દોડવા લાગ્યો. તેમજ બીજા સુભટો પણ ક્રિડાને ત્યાગ કરી યુદ્ધ કરવા માટે હથિયારો સજજ કરી, પૃથ્વી પીઠ પર હથિયારોનું આસ્ફાલન કરવા લાગ્યા. શીળવતીનું હરણ થયું જાણી, સહસા વાપાત થયો હોય તેમ દુઃખિત થયેલ પરિવારનો હાહાર વાળો કોલાહલ ઊછળવા લાગ્યો. આકાશચારી વિદ્યાધરની સાથે, શૂરવીર પણ પાદચારી રાજા શું કરે? પોતાના પરાભવથી ખેદ પામી રાજા ચિંતવવા લાગ્યો, સૈન્ય. સંપત્તિ, શસ્ત્ર, અને મહાન બળ છતાં હા! હા! જળક્રિડામાં પરાધીન પ્રમાદી થવાથી હું આ પરાભવ પામ્યો છું. કહ્યું છે કે धाउव्वायरसायणजंतवसीकरणखन्नवाएहि // कीलावसणेण तहा गरुयावि पडंति गुरुयवसणे // 1 // ધાતુર્વાદ, રસાયણ, જંત્ર, વશીકરણ, ખન્યવાદ તેમજ ક્રિડાને વશ થયેલા ઉત્તમ પુરુષો પણ મહાનું વ્યસનમાં આવી પડે છે. અથવા " આ તારી પુત્રી સાથ્વી થશે?” આવું ધર્મ સંગતિવાળું કુળદેવીનું વચન મેં છે નહિ માન્ય કરતાં પુત્રીને વિવાહ શરૂ કર્યો. તેથી જ આવા દુઃખને નિર્ધાત અકસ્માત મારા ઉપર આવી પડ્યો જણાય છે. # 168 II AC Gunratnasuri MS Jun Gun Aaradhak
Page #189
--------------------------------------------------------------------------
________________ સુદના # 16o કેટલોક વખત શોચ કરી રાજાએ વિજયકુમારને જણાવ્યું. વત્સ! તું પ્રબળ પરાક્રમી છે તેમજ આકાશ–ગમન કરવાનું તારે સ્વાધીન છે, માટે વિલંબ નહિ કરતા મારી પુત્રીની શુદ્ધિ નિમિત્તે તે વિદ્યાધરની પાછળ તું હમણાં જ જા. વિજયકુમારે હાથ જોડી નમ્રતાથી જણાવ્યું. મહારાજા ! પાંચ દિવસની અંદર રાજકમારીને પાછી ન લાવી આપું તો, નિચે મારે ચારિત્ર અંગીકાર કરવું આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી. હાથમાં ખડગ લઈ, તે વિદ્યાધરની પાછળ આકાશ માર્ગ તરફ વિજયકુમાર જવા લાગ્યા. આગળ ચાલતાં આ વિમળ પર્વત પર તે વિદ્યાધર તેના જેવામાં આવ્યું. આપસમાં મહાન યુદ્ધ થયું. તીણુ ખગના પ્રહારથી વિદ્યાધરને મુગટ કુમારે નીચે પાડો. કુમારને મહા બળવાન જાણી રાજકુમારીને અહીં જ મૂકી તે વિદ્યાધર કિંકિંધ ગિરિના શિખરે તરફ ચાલ્યા ગયા. કુમાર પણ અમર્ષના વશથી તે વિદ્યાધરની પાછળ પડયો. અને ઘણા વેગથી તે પહાડપર વિદ્યાધરને જઈ મળે. તે પહાડપર યુદ્ધ કરતાં પાંચ દિવસ થયા. પાંચમે દિવસે ઘણી મહેનત કમારે તે વિદ્યાધરને પરાભવ કર્યો. વિદ્યાધર ત્યાંથી પણ નાસી છૂટ્યો. કુમાર પણ તેની પૂંઠે પડયો. થોડા જ વખતમાં તે વિદ્યાધરને વિતાઢ્ય પહાડ ઉપરની સુરમ્ય નગરીના રાજમહેલમાં પ્રવેશ કરતા, કુમારે દીઠો. સુરમ્ય નગરીને જોતાં જ કુમાર વિચારમાં પડયો કે અહા! આ વિઘાધર તે તે પણ Ac. Gunratnasuri M.S. Aaradina
Page #190
--------------------------------------------------------------------------
________________ સુદર્શન કે 170 1 કેસ મારો પાલક પિતા છે. આ તેમને મહેલ, આ મારી પાલકમાતા રત્નાવળી. હા! હા! મેં ઘણું અગ્ય કામ કર્યું. મારા પાલક પિતાને મેં તીવ્ર પ્રહાર કર્યો છે. આ મારા પાલક પિતાએ વાત્સલ્યભાવથી બાલ્યાવસ્થાથી લઈ લાલન પાલન કરી મને ઊછેરીને મોટો કર્યો, અનેક પ્રકારની વિદ્યા શીખવાડી, તે પૂજય પિતા, ગુરુની માફક મને નિરંતર પૂજનીય છે. તેને મેં રણમાં હરાવ્યા. તેથી નિરંતરને માટે મારા આત્માને મેં કલંકિત કર્યો ઈત્યાદિ ચિંતા અને શોકમાં નિમગ્ન થયેલા કુમારને દેખી તે વિદ્યાધરપતિએ પાસે આવી તેને બોલાવ્યો કે પુત્ર! શોક નહિ કર. સ્વામીના કાર્ય માટે પિતાને પણ પ્રહાર કરે તે ક્ષત્રીઓનો ધર્મ છે. તેમ તને ખબર પણ ન હતી કે આ મારે પિતા છે. અયોધ્યાનગરી તરફ તને પ્રસન્ન કરવા માટે જ મારું આગમન થયું હતું, ત્યાં આવતાં રતિ કે રંભાથી અધિક રૂપવાન શીળવતી મારા દેખવામાં આવી. તેને જોતાં જ હું તેના પર આસક્ત થયે અને તારું રૂપ લઈ મેં તેણીનું અપહરણ કર્યું. હે વીર ! આજપર્યત પૃથ્વીને વિષે મારો કેઈએ પરાભવ કર્યો નહતો. તે તારાથી જ હું પરાભવ પામ્યો છું. તેં મને જીતી લીધું છે. તે તારા દઢ શિયળને જ પ્રભાવ છે. તારી માતાનું તારા પર કોપાયમાન થવું, અને તારું શિયળ વિષે દઢ રહેવું વિગેરે સર્વે હકીકત મારા પરિવારના મુખેથી સાંભળી, હું સારી રીતે માહિતગાર થયે છું. Jun Gun Aaradhak True / 19o | Ac Gunratnasuri M.S.
Page #191
--------------------------------------------------------------------------
________________ સુદર્શન II171 ખરાબ, નીચ સ્ત્રીઓની સેબતથી ઈષ્ટ માણસને વિયેગ, અનિષ્ટ વસ્તુને સંગ, અર્થબ્રશ નાના પ્રકારની વિપત્તિઓ અને મરણની પણ પ્રાપ્તિ થવી તે સુલભ છે. સ્ત્રીઓમાં આસક્ત થયેલો મનુષ્ય જાતિ, કુળ, વિનય, શ્રત, શિયળ, ચારિત્ર, સમ્યકત્વ, અને શરીરને પણ એક ક્ષણાર્ધમાં નાશ કરે છે. સ્નેહથી ભરેલી (તેલથી ભરેલી) છતાં સ્વકાર્ય લજજા અને સ્નેહને ક્ષય કરનારી દીપની શિખાની માફક કલષતા. અને મલિનતાને કરવાવાળી સ્ત્રીઓને તત્ત્વોએ અવશ્ય ત્યાગ કરવો જોઈએ. જળની (જડની) સેબતવાળી દુઃખે અંત પામી શકાય તેવી, બે પક્ષને (શ્વસર, પિયર) બે કિનારાને ક્ષય કરવાવાળી, દુરાચારિણી (નદી પેઠે વાંકી ચૂકી ચાલવાવાળી) નદીની માફક વિષમપથ અને નીચગામિની મહિલાઓનો ત્યાગ કર જોઈએ. દૂધથી તૃપ્ત કર્યા છતાં વિષથી ભરપૂર, પગ વિનાની છતાં ગૂઢ પ્રચારવાળી (પેટથી ચાલનાર) સ્ત્રીપક્ષે બહાર નહિ કરનારી છતાં ગુપ્ત પ્રચારવાળી, વાંકી ગતિવાળી, દુ:શીલ સર્ષણી પક્ષે જીવને સંહાર કરવાવાળી, સાપણની માફક દુરાચારી સ્ત્રીઓને વિવેકી પુરુષોએ સંગ મૂકે જોઈએ. આ પ્રમાણે સ્ત્રીના સ્વરૂપનું સ્વાનુભવવાળું કથન કરી સંસારથી વિરક્ત થયેલા તે અમિતતેજ વિદ્યાધર રાજાએ વિજયકુમારને જણાવ્યું. પુત્ર ! શીળવતીના હરણ કરવારૂપ નિંદનીય કર્તવ્યથી અને તારી પાલક માતા રત્નાવળીના {E // 171 / Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak
Page #192
--------------------------------------------------------------------------
________________ સુદર્શના / 172 છે. બા વિના મારે જથળ વિન દુરાચરણથી મને ઘણી લજજા અને ઉદ્વેગ થયો છે. તેમજ તાવિક દષ્ટિથી વિચાર કરતાં આ સંસાર મને દુ:ખરૂપ ભાસે છે. આત્મપરાયણ થઈ શાંતિપદ મેળવવું તે મારું ખરું કર્તવ્ય સમજાય છે. માટે આ મારા પટ્ટદેવી અને આ રાજ્યને હું નિરંતરને માટે અત્યારે ત્યાગ કરું છું. તે રાજ્ય તને સોંપું છું. હું તેને સ્વીકાર કર. પાલક પિતાના આવાં વિરાગ્યગર્ભિત વચને સાંભળી વિજયકુમારે જણાવ્યું પિતાશ્રી ! આપ કહે છે તે જ સંસાર દુઃખમય છે. આપનું જ દષ્ટાંત લઈ મારે પણ આ સંસારને નિરંતરને માટે ત્યાગ કરે જ યોગ્ય છે. પિતાશ્રી ! એવો કોણ અજ્ઞાન મનુષ્ય હોય કે, નિર્દયતાવાળી અને કુડકપટાદિ અનેક દોષોથી ભરપૂર સ્ત્રીને જાણવા છતાં, પિતાનો આત્મા તેના ભક્ષક તરીકે તેને સેપે ? આ પ્રમાણે પિતાશ્રીને જણાવી, રાજ્યને અનાદર કરી, ચારિત્ર લેવાને ઉજમાળ થયેલો વિજયકુમાર, અપૂણ રહેલું કાર્ય પૂર્ણ કરવા નિમિત્તે આ વિમળ પર્વત પર આવ્યો. રાજા અમિતતેજે તે સદૂગુરુના સંયોગે ત્યાંજ ચારિત્ર અંગીકાર કર્યું. શીળવતીને જયવર્મ રાજાના હાથમાં સોંપી, હું તરત જ ચારિત્ર અંગીકાર કરીશ. ઇત્યાદિ મને રથ કરતાં વિજયકુમારે આ પહાડના સર્વ પ્રદેશો જોયા પણ કઈ શીળવતીની ભાળ ન લાગી. શીળવતી હાથ ન લાગવાથી કુમારને ઘણા ખેદ થયો. તે ચિંતવવા લાગ્યો કે હા ! Jun Gun Aaradhak Tu - 192 /
Page #193
--------------------------------------------------------------------------
________________ સુદર્શન 1 173 હા! મારું જીવિતવ્ય નિષ્ફળ નિવડયું. રાજકુમારીને છોડવવા માટે મારે પિતાની સાથે યુદ્ધમાં ઊતરવું પડ્યું. પિતાને આટલી વિટંબના પમાડી અને અંતે શીળવતી મારે હાથ ન આવી. જયવમ રાજાને સંતોષ ન પમાડ. પ્રતિજ્ઞાથી હું ભ્રષ્ટ થયો, મારું સુભટપણું સર્વે મનુષ્યમાં નષ્ટ થયું. ઉત્તમ પુરુષોની રીતિ ત્રણ પ્રકારની હોય છે. પરાક્રમ 1. કવિત્વ 2. અને ત્યાગ 3. આ ત્રણમાંથી મારામાં એક પણ ગુણ નથી. | રાજબાળાને છોડાવી તેના પિતાને સોંપવારૂપ કાર્ય મારાથી સિદ્ધ ન થયું. એટલે સ્વપ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થતાં, લોકમાં હાસ્યતાને પામેલા મારામાં પરાક્રમજન્ય કીર્તિ કયાં રહી? સકવિત્વાદિકે કરી કીર્તિ પેદા કરવામાં છંદ, લક્ષણાદિ મારે સ્વાધીન છે; તથાપિ ઉત્તમ કાવ્યાદિકે કરી કાવ્ય બંધન કરવાથી જીવને શું ફાયદો થવાને છે? કેમકે પરાનુંવૃત્તિ એ ગુણ દનું ગુંફન કરવાથી રાગ, દ્વેષાદિકની ઉત્પત્તિ સિવાય બીજું કાંઈ પણ ફાયદો મને જણાતો નથી. ચંચળ લક્ષ્મીને ત્યાગ કરવાથી (દાન આપવાથી) પણ કીર્તિ પેદા થાય તે પણ અમર કયાંથી હાય! માટે આ જન્મનું અત્યાર સુધીનું મારું જીવિતવ્ય પ્રાય: નિષ્ફળ થયું છે. આ પ્રમાણે વિચાર કરતાં તેણે નિશ્ચય કર્યો કે, જિનેશ્વર ભગવાનનાં ચરણારવિંદનું આરાધન કરતાં અર્થાત તેમની આજ્ઞા મુજબ વર્તન કરતાં જે કીતિ પેદા થાય છે, તે શાશ્વત સુખને Ac. Gunratnasuri M.S. I 173 | E Jun Gun Aaradhak
Page #194
--------------------------------------------------------------------------
________________ સુદર્શના in e4 . અર્થે થાય છે માટે હવેથી મારે તેને અર્થે જ પ્રયત્ન કરવો. જિનેશ્વર ભગવાનની આરાધના જ્ઞાની પુરુષોએ બે પ્રકારે બતાવી છે. એક તે જિનભુવન, જિનબિબાદિ કરાવવા અને તેનું પૂજન-અર્ચન કરવાથી આરાધના થાય છે. અને બીજી આરાધના પાંચ મહાવ્રત પાળવાં, દુષ્કર તપશ્ચરણ અને ચારિત્ર ક્રિયાદિ કરવાથી થાય છે. | પહેલી આરાધના અશાશ્વત અને દ્રવ્યાદિકને સ્વાધીન છે અને બીજી આરાધના શાશ્વત અને પિતાને સ્વાધીન છે. વિવેકી અને વિરક્ત પુરુષને વિશેષ પ્રકારે બીજી આરાધના કરવા લાયક છે. કેમકે ચિંતામણી રત્નની માફક દુર્લભ મનુષ્યભવ પામી, શાશ્વત સુખની પ્રાપ્તિ થાય તેવો ધમ અવશ્ય કરવો જોઈએ. જો આમ જ છે તે મારે પણ દુષ્કર તપશ્ચરણા રૂપ અગ્નિજવાળા વડે, કર્મ વનનું દહન કરી ત્રણ ભુવનની અંદર જયપતાકા મેળવવી જ રહી. ઇત્યાદિ વિચાર કરનાર વિજયકુમારે, જયવમે રાજા પાસે ન જતાં સુરિસ્થત ગુરુશ્રી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. હે સુદર્શના ! તે આહવમલ્લ રાજાને પુત્ર વિજયકુમાર તે પિતે હું જ છું. મારા વ્રત ગ્રહણ કરવાનું નિમિત્ત પણ તે જ છે કે જે મેં તારી આગળ જણાવી આપ્યું. પરિણામની વિશુદ્ધિથી મને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે. તે જ્ઞાનથી તમારું આગમનાદિ મેં જાણ્યું છે. આ + 14
Page #195
--------------------------------------------------------------------------
________________ સુદર્શન I 15 પ્રમાણે કહીને તે વિજયકુમાર મુનિ મૌન રહ્યા. સુદર્શના ધાવમાતા સહિત વિજયકુમાર મુનિશ્રી પાસે બેઠી હતી, તે અવસરે શીળવતી કેઈ દૂરના શાંત પ્રદેશમાં બેસી જિનાર્ચન કરતી હતી. તેને ખબર પણ ન હતી કે અહીં કોઈ મહાત્મા રહેલા છે. મુનિશ્રીના મુખથી આ સર્વ વૃત્તાંત જાણી સંદશનાની ધાવમાતા કમળા દોડતી દોડતી શીળવતી પાસે આવી અને હર્ષથી વધામણી આપતી બોલી ઊઠી. અમ્મા ! તે તમારે સ્વામી વિજયકુમાર ઉગ્ર તપશ્ચર્યા કરતો અહીં જ રહેલો છે. તમે ત્યાં ચાલો. વિચાર શું કરે છે. તમે ત્યાં ચાલો. તમે જુવે તો ખરાં. શીળવતીએ ગંભીરતાથી ઉત્તર આપ્યો. સખી! આવાં ઉપહાસવાળાં વચને તમારે ન બાલવાં જોઈએ. વચનથી પણ પ્રેમબંધનમાં પડેલાંને આવાં દુ:ખો આવી પડે છે; તો મજબૂત પણ દુઃખદાઈ સ્નેહશૃંખલાથી બંધાયેલાનું તે કહેવું જ શું! હું તે મહાત્માના દર્શનાર્થે આવું છું આ પ્રમાણે બોલતી શીળવતી, કમળાની સાથે, જે સ્થળે તે વિજયકુમાર મુનિશ્રી વગેરે બેઠેલા હતા તે સ્થળે આવી. તપલક્ષ્મીથી વિભૂષિત તે મહાત્માને જોતાં જ ભક્તિપૂર્વક બહુમાનથી તેણીએ ગુરુશ્રીને વંદન કર્યું. તે મહાત્માએ પણ ધર્મની પ્રાપ્તિ થવારૂપ આશીર્વાદ આપી શીળવતીને જણાવ્યું. ૧૭પણા HAGITTIS
Page #196
--------------------------------------------------------------------------
________________ સુદર્શના || 176 || | હ૬ સુશીલ શ્રાવિકા ! તમારા તરફથી મારા ઉપર મેટ ઉપગાર થયો છે તે બદલે હું તમને ધન્યવાદ આપું છું. પૂર્વ પુર્યોદયથી ધર્મપ્રાપ્તિ નિમિત્તે પૂર્વે મને તમારો મેળાપ થયો હતો. તમારા નિમિત્તથી મને આ ધર્મપ્રાપ્તિ થઈ છે. આ શ્રમધર્મની પ્રાપ્તિનું ખરું નિમિત્ત તમે જ છો. શીળવતીએ નમ્રતાથી જણાવ્યું પ્રભુ! અમારા જેવા પામર પ્રાણીઓ કદાચ આપના આ ઉત્તમ ધર્મપ્રાપ્તિમાં નિમિત્તકારણ થઈ શકે, કારણ કે અનેક રીતે નિમિત્તભૂત થઈ શકાય છે છતાં ખરું કારણ તો આપ પોતે જ લઘુકમ જીવ છે. જો તેમ ન હોય તો ગમે તેવી દુઃખમય સ્થિતિમાં પણ ઘણા ભારેકમી જીને ધર્મનું નામ પણ યાદ આવતું નથી, તે ધર્મની પ્રાપ્તિ તે કયાંથી જ હોય? દુનિયામાં એવા ઘણુ જીવે છે કે તેમને માથે નાના પ્રકારની આફત અને વૈરાગ્યજનક બનાવે અનેકવાર આવી પડે છે કે બની આવે છે તથાપિ ધર્મ તરફનું વલણ તો આપ જેવા લઘુકમી જીવને જ થાય છે. હું પણ ધન્યભાગ્ય છું કે આપ જેવા સમર્થ મહાત્માનું આવા સ્થળે દર્શન પામી છું. હે કૃપાળુ ! હવે તે જેમ આપ આ ભવસમુદ્રને નિતાર પામ્યા છો તેમ મારો પણ ઉદ્ધાર કરો. હું તમારે શરણે આવી છું. સુદર્શનાએ પણ હાથ જોડી નમ્રતાથી જણાવ્યું. પ્રભુ ! આપ અમને એ માર્ગ બતાવો કે ફરીને આવાં અસહ્ય દુઃખને અનુભવ અને કર ન પડે. વિજયકુમાર મુનિએ જણાવ્યું. સુશીલાઓ! સંસારના દુઃખથી સદાને માટે મુક્ત થવાની અભિલાષા છે તો તમે વિશેષ પ્રકારે DRA. Gunratnasuri MS Jun Gun Aaradhak Trus
Page #197
--------------------------------------------------------------------------
________________ જિનધર્મમાં આદર કરો. તીર્થકરોના કહ્યા મુજબ વર્તન કરવાથી તમે અનંત, અક્ષય અને શાશ્વત સુખ પામશો. ભવસ્થિતિનો વિચાર કરો અને તમારી લાયકતા કે યોગ્યતાનુસાર અનુક્રમે આગળ વધો. તીર્થકરોએ દાન, શિયળ, તપ અને ભાવ એમ સામાન્યથી ચાર પ્રકારને ધર્મ બતાવ્યો છે. શુદર્શન H 177 પ્રકરણ 24 મું જ્ઞાનદાન દાન ત્રણ પ્રકારનું છે. 1. જ્ઞાનદાન 2. અભયદાન અને 3. ધર્મોપગ્રહ દાન. जीवाजीवसरुयं सव्वपयथ्थाण अहव परमथ्थं / - जाणंति जेण जीवा तं नाणं होइ नायव्वं // 1 // જે વડે જીવ, અજીવનું યા જડ ચૈતન્યનું સ્વરૂપ છવો જાણે છે, અથવા જે વડે સર્વ પદાર્થોના પરમાર્થને આવો જાણે છે, તે જ્ઞાન કહેવાય છે. સત્ય પરમાર્થને જેનાથી બોધ થઈ શકે, તેવી રીતે બીજાને સમજાવવા યા ઉપદેશ || આપવો. તે જ્ઞાનદાન કહેવાય છે. છવાછવાદિ પદાર્થના જ્ઞાનને જાણવાથી જી પરમાર્થના | 177 Ac Guitarrasari Jun Gun aradnak
Page #198
--------------------------------------------------------------------------
________________ સુદર્શન + 198i | મૂળ કારણને સમજે છે, અને પરમાર્થને સમજવા પછી તેનાં કારણેને સંગ મેળવી પ્રયત્ન કરતાં ઘણાં થોડા વખતમાં કલિષ્ટ કર્મોથી કે દુ:ખમય સંસારથી વિમુક્ત થાય છે. આવા જ્ઞાની મનુષ્યની દેવ પણ સેવા કરે છે. આવા જ્ઞાની મનુષ્ય અ૯૫ દિવસમાં જે કર્મો ખપાવે છે, તે કર્મો ખપાવવાને અજ્ઞાની છ કરોડ વર્ષે પણ સમર્થ થતા નથી. અજ્ઞાની જીવ દુષ્કર તપશ્ચરણ અને ક્રિયાદિકમાં આસક્ત થાય છે, તથાપિ મૂળ લક્ષ્યને યા સત્ય કારણને જાણતો ન હોવાથી વારંવાર સંસારમાં પરિભ્રમણ કરે છે. | સર્વ દાનમાં મુખ્ય અને સુખના પરમનિધાન સરખા જ્ઞાનદાનને આપવાવાળા મહાપુરુષો, દુર્લભ મોક્ષસુખને પણ પોતાને સ્વાધીન કરે છે. જ્ઞાનદાન આપવાવાળા મહાત્મા પુષે, જિનશાસનને ઉદ્ધાર કર્યો એમ કહી શકાય છે. તેઓનો આત્મા સામાન્ય જીવોથી શ્રેષ્ઠ પદ પામે છે. દુનિયામાં તેની અમર કીતિ ફેલાય છે. જિનેશ્વરોએ જ્ઞાનને જિનધર્મની મુખ્ય ધુરા સમાન ગયું છે. " સમ્યકજ્ઞાનથી તત્ત્વને જાણી, બાર પ્રકારનાં પ્રબળ તપ વડે કર્મરાશિને ક્ષય કરી જી નિર્વાણપદ પામે છે. જેઓ તીર્થકરોએ કથન કરેલું જ્ઞાનદાન, કરુણબુદ્ધિથી છોને આપે છેતેઓને ધન્યવાદ ઘટે છે. તેઓને નમ-કાર થાઓ. તેઓની નિર્મળ કીર્તિ દુનિયામાં ફેલાય dun Gun Aaradhakrel / 178 II ણિ A. Sunratnasur M.S.
Page #199
--------------------------------------------------------------------------
________________ સુદશના છે ૧દા છે અને તેઓનો માનવ જન્મ પણ કૃતાર્થ છે. . કેઈપણ મનુષ્ય કુલ, રૂપ, બળ, કાંતિ અને ધનાદિથી રહિત હોય, છતાં સમ્યકજ્ઞાનથી વિભૂષિત હોય તો તે આ દુનિયામાં સર્વ સ્થળે સદાને માટે પૂજાને લાયક છે. ધન વિનાને દાન ક્યાંથી આપે? શરીરની શક્તિ સિવાયના જીવો તપશ્ચર્યા કેવી રીતે કરી શકે? માટે થોડું પણ ઘણું ફળ આપનાર જ્ઞાનદાન અવશ્ય આપવું. દર્શન અને ચારિત્રથી ભ્રષ્ટ થયેલા જીવ જ્ઞાનથી તે બન્નેને પાછો ઉદ્ધાર કરે છે, પણ જ્ઞાન વિનાને જીવ તે બન્ને મેળવી શકતો નથી. માટે ધર્માથી છએ નિરંતર જ્ઞાનનું દાન આપવું. જ્ઞાની પુરુષોને આશ્રય કરો, અને સદા જ્ઞાનની ભક્તિ કરવી. વિશેષ શું કહેવું ? જ્ઞાનદાનથી અનંગદત્તની માફક નિર્મળ કેવળજ્ઞાન પામી, મોક્ષસુખ પણ મેળવી શકાય છે. અનગદત્ત સુદર્શન–ગુરુજી! અનંગદત્ત કેણ હતો અને તેણે જ્ઞાનદાન કેવી રીતે આપ્યું? વિજયકુમાર મુનિ-સુદર્શના! તે વૃત્તાંત હું તમને જણાવું છું. લક્ષ્મીના નિવાસ તુલ્ય મગધ દેશમાં રાજગૃહી નગરી છે. ત્યાં જયચંદ્ર નામનો પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તેને કમલાવતી નામની પટ્ટરાણી હતી. તે પટ્ટરાણીની કુક્ષીથી વિજયચંદ્ર અને ચંદ્રસેન નામના બે પુત્ર થયા. આ બન્ને રાજકુમારો સ્વભાવથી જ પરસ્પર ઈર્ષાળુ 1el P.P.Ac Gunratnasuri M.S.
Page #200
--------------------------------------------------------------------------
________________ હતા. એક દિવસે સીમાડાની નજીકમાં રહેનાર બળ નામના સામંત રાજાએ, જયચંદ્ર રાજાના સન્મુખ બળ ઉઠાવ્યો. તે સમાવી દેવા માટે, મોટું સિન્ય આપી રાજાએ યુવરાજ વિજયચંદ્રને સુદર્શના મોકલ્યો. આપસમાં દાણુ યુદ્ધ થયું તે યુદ્ધમાં હાર પામી વિજયચંદ્ર પાછો ફર્યો. સ્વાભાવિક / 180 રીતે યુવરાજ પર મત્સર ધરનાર ચંદ્રસેનને, તેના ઉપર વિશેષ ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. તત્કાળ તે રાજા પાસે ગયો અને ઘણા નિબંધથી (આગ્રહથી) સામતરાજા ઉપર ફરી ચડાઈ લઈ જવા. માટે પોતે વિજ્ઞપ્તિ કરી. રાજાએ તેને આગ્રહ જાણી, બળવો શમાવવા નિમિત્તે મોટું સૈન્ય આપી તેને (ચંદ્રસેનને) મોકલ્યો. પ્રબળ પ્રયત્ને યુદ્ધ કરતાં ઘણી મહેનતે તે સામતરાજાને હરાવી જીવતો પકડી લીધો; અને તેને બાંધીને રાજા પાસે લાવી મૂકો. જયચંદ્ર રાજાને આથી ઘણે સંતોષ થયો. તેણે ચંદ્રસેનને ઘણો સત્કાર કર્યો અને ઘણા હર્ષથી તેને યુવરાજ પદવી આપી. - વિજયચંદ્ર કુમાર પોતાનો પરાભવ થયો જાણી ઘણો દુ:ખી થયો. રાજ્યમાં રહી પરાભવ સહન કરવો તેના કરતાં વનવાસનું સેવન કરવું તે તેને યોગ્ય લાગ્યું. તત્કાળ રાજ્યભૂમિને ત્યાગ કરી, પરદેશમાં અને વનાદિકમાં પરિભ્રમણ કરવા લાગે. દેશાંતરમાં પરિભ્રમણ કરતાં કીર્તિધર નામના આચાર્યનો સમાગમ થયે. તેમના સમાયોગથી ધર્મોપદેશ પામી, સંસાર 1. આવાસથી વિરક્ત થઈ તેણે ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે જ્ઞાનાભ્યાસ કરતાં તે સમસ્ત II Go i Jun Gun Aaradhak
Page #201
--------------------------------------------------------------------------
________________ સુદના / 181 શ્રતજ્ઞાનનો પારગામી થયું. તેને મેગ્ય જાણી આચાર્યપદ આપી આચાર્યશ્રીએ જ્ઞાનદાનના સંબંધમાં તેને આ પ્રમાણે શિક્ષા આપી. વત્સ! આત્મગત જ્ઞાન એ એક નેત્ર છે અને ગુરુગત જ્ઞાન એ બીજું નેત્ર છે. આ બને નેત્ર વિનાનો મનુષ્ય ભવકૂવામાં પડે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. માટે તમારે સ્વ-પર-તારક આ બન્ને પ્રકારના જ્ઞાનથી, સર્વ જીવોને જ્ઞાનદાન આપવા માટે નિરંતર પ્રયત્ન કરો ઈત્યાદિ શિક્ષા આપી તે ગુણવાન ગુરુએ અણુસણ કરી થોડા દિવસમાં દેવભૂમિ અલંકૃત કરી. આ નવીન આચાર્યશ્રીએ કેટલાક દિવસ પર્યત ગુરુવર્યની શિક્ષા પ્રમાણે ગ૭ની સારણ, વારણા, ચણા, પંડિચણાદિથી સારી રીતે સાર સંભાળ કરી. એક દિવસ સૂત્ર, અથોદિની વાંચ શિષ્યોને આપતાં તેને કંટાળો આવ્યો. અનેકવાર સૂત્ર, અર્થાદિના સંબંધમાં શિષ્યએ પૂછવા છતાં એક પણ પદ તેણે ન બતાવ્યું. સ્થવિરોએ તેને અનેક રીતે સમજાવ્યો પણ તે આડા આડા અન્ય અન્ય ઉત્તર આપવા લાગ્યો કે શું માસતુસાદિ સાધુઓ જ્ઞાન વિના મોક્ષ પામ્યા નથી. માટે જ્ઞાનની એટલી બધી જરૂર નથી. આ પ્રમાણે જ્ઞાનાચારની વિરાધના કરી તે આચાર્ય અનુક્રમે કાળધર્મ પામી સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. દેવઆયુષ્ય પૂર્ણ કરી પદ્મખંડ નગરમાં ધનંજય શ્રેણીની શિવાદેવી નામની સ્ત્રીની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું અનંગદત્ત એવું નામ આપવામાં આવ્યું. 2. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak | | 181
Page #202
--------------------------------------------------------------------------
________________ દશના // 182 | - ભણવાને લાયક થતાં શ્રેણીએ મોટા મહોત્સવપૂર્વક કલાચાર્ય પાસે ભણવા મૂકો, કલાચાર્ય ઘણા પ્રયત્નથી તેને ભણાવવા લાગ્યો. આદરપૂર્વક રાત દિવસ ભણતાં છતાં ઘણી મહેનતે એક અક્ષર પણ તેને ન આવડ ઉપાધ્યાય થાક. કંટાળીને તેને ભણાવવું મૂકી દીધું. એક પછી એક એમ પાંચસે ભણાવનાર ઉપાધ્યાય બદલાવ્યા; પણ તે શ્રેષ્ઠીપુત્રના જ્ઞાનમાં બિલકુલ વધારો ન જ થયા. ત્યારે શ્રેષ્ઠી અને પુત્ર બન્ને જણ નિરાશ થયા. એક દિવસે અનેક સાધુઓના પરિવારે ગ્રામાનુગ્રામવિહાર કરતા અતિશય જ્ઞાની જ્ઞાનદિવાકર નામના આચાર્ય ઉદ્યાનમાં આવી સમવસર્યા. ગુરુને વંદન કરવા નિમિત્તે પુત્ર સહિત ધનંજય શ્રેષ્ઠી ત્યાં આવ્યો. નમસ્કાર કરી ગુરુ સન્મુખ ઉચિત સ્થાને બેઠે. ધર્મદેશનાને અંતે અવસર લઈ તે શ્રેષ્ટીએ ગુરુવર્યાને જણાવ્યું. ભગવાન ! મારા પુત્રે પૂર્વજન્મમાં એવું શું કૃત્ય કર્યું છે કે અનેક પ્રયત્નો કરવા છતાં એક અક્ષર જેટલું પણ જ્ઞાન તેને આવડતું નથી? ગુરુ મહારાજે પોતાના અતિશયિક જ્ઞાનથી તના પૂર્વભવ જાણા શ્રેષ્ઠીને જણાવ્યું કે શ્રેષ્ઠી ? આ તમારા પુત્રે પૂર્વજન્મમાં આચાર્ય પદ પામ્યા પછી ઘણા વખત સુધી જ્ઞાનની વિરાધના કરી છે. તે કર્મના ઉદયથી અત્યારે તેને જ્ઞાન આવડતું નથી વિગેરે. ગુરુ મહારાજનાં વચનો સાંભળી ઊહાપોહ કરતાં અનંગદત્તને જાતિસ્મરણ જ્ઞાન થયું. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tru
Page #203
--------------------------------------------------------------------------
________________ સુદર્શન કરે + 183 [ {t તેણે પોતાને પૂર્વ ભવ દીઠે. તેના પશ્ચાત્તાપને પાર ન રહ્યો. અનંગદા પિતાના દુષ્કતના ભયથી ત્રાસ પામી ગુરુશ્રીના ચરણકમળમાં નમી પડયો. હાથ જોડી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. એ કરુણાસાગર ! મને કોઈ ઉપાય બતાવો, જેથી આ મારા કિલષ્ટ કર્મને નાશ થાય. - ગુરુશ્રીએ કરૂણાબુદ્ધિથી જણાવ્યું, વત્સ ! આજથી તારે સર્વ પ્રયત્ન જ્ઞાનવંત મહાપુરુષોને વંદન અને નમન કરવું. તેની વિયાવચ્ચ ભક્તિ કરવી, જ્ઞાનનાં ઉપકરણોનું યથાયોગ્ય દાન આપવું. જ્ઞાનનું પૂજન કરવું, શકત્વનુસાર નવીન લખાવવું. જ્ઞાન ભણનારને યથાયોગ્ય આશ્રય આપો. મદદ કરવી ઈત્યાદિ જ્ઞાનના સંબંધમાં વિશેષ પ્રયત્ન કરો. અહોનિશ જ્ઞાન અને જ્ઞાની પુરુષની પ્રશંસા કરવી. તેમને જોઈતી હાજતો પૂરી પાડવી. જ્ઞાનનો અંતરાય કરવામાં તને જેટલે દરજજે આનંદ હતો તેનાથી અધિક પ્રેમ જ્ઞાન તરફ તારે લાવો, કેમકે જે કમ જેવા રસે બાધ્યું હોય છે તે કર્મ તોડવા માટે તેનાથી વિપરીત તેટલા જ પ્રેમથી પ્રયત્ન કરવો. તેમ કરવાથી કમ નિર્જરતાં વાર નહિ લાગે. ઈત્યાદિ જ્ઞાનાવરણીય કર્મથી છૂટવાને ઉપાય ગુરૂમુખેથી સાંભળી, વિધિપૂર્વક ગૃહસ્થઘર્મ અંગીકાર કરી, આચાર્યશ્રી આદિને નમસ્કાર કરી અનંગદત્ત ઘેર આવ્યો. ગુરુશ્રી પણ અન્ય તે 183 ! સ્થળે વિહાર કરી ગયા. ગુરુ મહારાજે બતાવ્યા પ્રમાણે જ્ઞાનનું સભ્ય આરાધન કરી અવસરે શ્રીગુમ આચાર્ય ! Jun Gun Aaradhak Trust P.P.AC. Gunrainasuri MS.
Page #204
--------------------------------------------------------------------------
________________ પાસે તેણે સંયમ ગ્રહણ કર્યું, તીવ્ર તપશ્ચર્યા અને ચારિત્રમાં આદર કરતાં તે વિશેષ પ્રકારે જ્ઞાનીઓની ભક્તિ કરવા લાગ્યો. જ્ઞાનાભ્યાસમાં પ્રયત્ન કરતાં, જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષયપશમ સુકના ? થતાં તેને પદાનુસારણલબ્ધિ ઉત્પન્ન થઈ. ગુરુશ્રીએ તેને આચાર્યપદ પર સ્થાપન કર્યો. પાંચ પ્રકારના પ્રમાદ રહિત, પાંચ આચાર પાળવામાં ઉજમાળ થઈ, પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં અનેક જીવોને તે પ્રવર્તાવવા લાગ્યા. - જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી પોતાને જે કડ અનુભવ કરવો પડયો હતો તે વાત સ્મરણમાં રાખી; અજ્ઞાનતાથી રિબાતા દુ:ખી થતા જીને જ્ઞાનનેત્ર આપી, નિર્વાણુનો માર્ગ ખુલ્લી રીતે બતાવી આપ્યો. અજ્ઞાન અંધતાથી સંસારરૂપી અટવીમાં પરિભ્રમણ કરતાં અનેક જીવોને જ્ઞાનને આપી મોક્ષમાર્ગના પથિક બનાવ્યા. અનુક્રમે ક્ષપકશ્રેણિ આરુઢ થઈ, ઘાતિકમાં ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવળજ્ઞાન પામ્યા પછી પણ અનેક જીવોને પ્રતિબોધ આપી અંતે અનંગદત્ત કેવળી એ શાશ્વતરથાન અલંકૃત કર્યું. સુદર્શન! આ પ્રમાણે જ્ઞાનદાનના સંબંધમાં દષ્ટાંત સહિત જ્ઞાનદાનનો પરમાર્થ મેં તમને જણવ્યા. આ સાંભળીને તમારે પણ તમારી શક્તિ કે ગ્યતાનુસાર જ્ઞાનદાન આપવામાં પ્રયત્ન || 183 Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak The
Page #205
--------------------------------------------------------------------------
________________ કરો. ગરમખથી શ્રવણ કે પઠન કરેલ જ્ઞાનથી પોતાના પરિચયમાં આવનાર છોને તમારે વાસિત કરવા. પરિણામના પ્રમાણમાં કર્યું, કરાવ્યું, અનુમોદન કરવાનું પણ સરખું ફળ થાય છે. આ અવસરે વખત વિશેષ થઈ જવાથી, તેમજ ગુરુશ્રીના સાધનો લાભ સર્વને મળે તો ઠીક, એમ ધારી સુદર્શનાએ ગુરુશ્રીને જણાવ્યું, પ્રભુ! આપ અમારા ઉપર કૃપા કરી સુશેના થોડા દિવસ અહીં રહેવાની સ્થિરતા કરો તો અમે અહીં થોડા દિવસ રહીએ. તેમજ અમારી છે. 185 સાથેના લોકોને પણ ધર્મનો વિશેષ બોધ થાય. આપ જેવા જ્ઞાની પુરુષનો યુગ આવા સમુદ્રમાં મળ અને દુર્લભ છે. ગશ્રીએ લાભાલાભનો વિચાર કરી અર્થાત જ્ઞાનદષ્ટિથી લાભનું કારણ જાણી તેમ કરવા હા કહી. એટલે સુદર્શના, શીળવતી વગેરે ગુરુશ્રીને વંદન કરી બાકી રહેલ ઉપદેશ સાંભળવા માટે બીજા વખતપર મુલત્વી રાખી ત્યાંથી ઊઠીને ઋષભદત્ત સાર્થવાહને મળ્યાં. ગરશ્રીનાં દર્શન અને તેઓ કોણ છે તેમનો ઉપદેશ વગેરે જણાવ્યું. સાર્થવાહ ઘણે ખુશી થયો, અને સાથેના માણસેને રાજકુમારીના આદેશ પ્રમાણે અહીં થોડા દિવસ રોકવાની ખબર આપી. ગુરુશ્રીને વંદન કરવા આવ્યા. વંદન કરી ઘણો ખુશી થયો. માસુક આહારાદિ નિમંત્રણા કરી. તેઓએ પહાડના સપાટીવાળા પ્રદેશ ઉપર પોતાના પડાવ માટે તંબુઓ તણાવ્યાં. ભેજનાદિ સામગ્રી થતાં તે મહાત્માને નિર્દોષ આહારપાણી આપી સર્વ જનેએ ભોજન કર્યું.. 151 Ac. Gunratnasuri M.S. || 185 Jun Gun Aaradhak
Page #206
--------------------------------------------------------------------------
________________ સુદર્શના મુનિશ્રી આહારાદિ કરી પોતાના જ્ઞાનમાં લીન થયા. બીજે દિવસે ઋષભદત્ત, સુદર્શના, શીળવતી અને બીજા મેટા પરિવાર સાથે સર્વે ગુરુશ્રી પાસે વંદન તથા ઉપદેશ શ્રમણ માટે ગયા. ગુરુશ્રીને વંદન કરી, યથાયોગ્ય સ્થાને બેસી ઉપદેશ શ્રવણ કરવા લાગ્યા. ' ગુરુશ્રીએ પણ સાર્થવાહાદિને ઉદ્દેશીને દાનનો બીજો ભેદ અભયદાનના સંબંધમાં પિતાનો ઉપદેશ શરૂ કર્યો. પ્રકરણ 25 મું અભયદાન अमेध्यमध्ये कीटस्य सुरेंद्रस्य सुरालये / समाना जीविताकांक्षा तुल्यं मृत्युभयं द्वयोः // 1 // વિષ્ટામાં રહેલા કીડાને તથા દેવલોકમાં રહેલા ઇંદ્રને બન્નેને જીવવાની ઈચ્છા સરખી છે; તેમજ મરણનો ભય પણ બન્નેને એક સરખે જ છે. 1. - જીનું મરણના ભયથી રક્ષણ કરવું તે અભયદાન કહેવાય છે. અભય એ જ દયાનું || 186 ! Ac. Gunratnasur M.SE Jun Gun Aaradhak હ
Page #207
--------------------------------------------------------------------------
________________ સુદના / 187 | મૂળ છે, અને દયા તે ધર્મ છે; આ વાત જગતુપ્રસિદ્ધ છે. સર્વ ને જીવિતવ્ય ઈષ્ટ છે. દુઃખી જીવોને પણ પિતાના જીવિતવ્ય ઉપર જેટલો પ્રેમ હોય છે તેટલો પ્રેમ સ્ત્રી, પુત્ર. બાંધવ કે લક્ષ્મી ઉપર હોતો નથી. બળ, રૂ૫ અને શરીરની દઢતામાં ત્રણ ભુવનથી પણ જેઓ અધિક બળવાન થાય છે તે અભયદાનનું જ પરિણામ છે. જીવિતવ્યને માટે જીવો પોતાનું રાજ્ય મૂકી દે છે, એક વિષ્ટાને કીડે તે પણ મરવું નહિ પસંદ કરતાં અધિક જીવવાને ઇચ્છે છે. ધનવાન અને નિર્ધન, દુ:ખિયાં, અને સુખિયા, બાળ અને વૃદ્ધ સર્વને પ્રાણુ વ્હાલાં છે, માટે સર્વ પ્રયત્ન પ્રાણીનું રક્ષણ કરવું. જેઓ આંધળા, પાંગળાં, કાણા, મૂંગા, હીન અંગવાળા, ખરી પડેલ આંગળાવાળા, હાથ-પગ વિનાના, અને સડી ગયેલ નાસિકાવાળા દેખાય છે તે સર્વ જીવહિંસાનું જ પરિણામ છે. જેઓ માનવગતિમાં, તિય"ચમાં અને નરકાવાસમાં નાના પ્રકારની યાતનાઓ. અનુભવતા કરુણ સ્વરે રૂદન કરે છે, તે જીવન દુઃખ આપવાનું જ પરિણામ છે ફળ છે. જેઓ નિરપરાધી જીવોને મારે છે, તથા જીનું માંસ ભક્ષણ કરે છે; તેઓ નરક અને તિર્યંચમાં અનંતકાળપયત દુઃખ અનુભવે છે.. સુખના અર્થી એ ભયથી ત્રાસ પામતા અશરણ છને નિર્ભય કરવા. મરણના ભયથી મુક્ત કરવા અર્થાત પોતે તેઓને બની શકે તેવી રીતે ભયથી મુક્ત કરવા, અભયદાન P.P. Ac. Gunratnasuri MS. i૧૮ના Jun Gun Aaradhak
Page #208
--------------------------------------------------------------------------
________________ સુદર્શના II 188 | 188 આપવું. આવી રીતે અભયદાન આપવું તે કંઈપણ રીતે જીવન અશકય નથી, કેમકે વિદ્યાવાન હોય તે જ જ્ઞાનદાન આપી શકે છે અને ધનવાન હોય તે જ ધનાદિકથી દાન આપી શકે છે. આ અભયદાન તે પિતાને સ્વાધીન હોવાથી એક નિર્ધનમાં નિર્ધન જીવ પણ આપી શકે છે. ભયથી ત્રાસ પામેલા પારેવાને અભયદાન આપનાર મેઘરથ રાજા ચક્રવર્તીપણાની તથા ધર્મચક્રી (તીર્થકર )ની સંપદાને પામ્યા છે, માટે જીવન મરણના ભયથી બચાવવા તે સ્વ–પર બંનેને લાભકારક હવા સાથે સુખરૂપ થાય છે. તે સંબંધમાં હું તમને મેઘરથ રાજાનું અલૌકિક દષ્ટાંત સંભળાવું છું. મેઘરથી આ જંબુદ્વીપના પૂર્વવિદેહ ક્ષેત્રમાં (દેશમાં) સીતા નદીના કિનારાપર પંદરગિણી નામની સુંદર નગરી છે. તે નગરીમાં તે જ ભવમાં તીર્થંકર પદનો ભકતા ધનરથ રાજા રાજ્ય કરતો હતો. તેમને પ્રીતિમતી નામની પટદેવી હતી. શાંતિનાથ તીર્થંકરનો જીવ–પાછલા દશમે ભવે તે રાજાને ઘેર અવધિજ્ઞાન સહિત મેઘરથ નામે રાજકુમારપણે ઉત્પન્ન થયા હતા. ધનરથ રાજાએ ચારિત્ર લીધા પછી મેઘરથ રાજા રાજ્યાસનપર આવ્યો. તેને પ્રિય મિત્રા નામની પટરાણી હતી. તેના અંગથી ઉત્પન્ન થયેલ મેધસેન-નામને પુત્ર હતો. એક દિવસે મેઘરથ રાજા પિતાની પ્રિયા સહિત દેવરમણ ઉદ્યાનમાં ફરવા માટે ગયા Ac, Gunratnasuri M.S. Jun Gun Aaradhak The 14
Page #209
--------------------------------------------------------------------------
________________ સુદર્શન 189 I {છે. હતા. ત્યાં જુદા જુદા અનેક સ્થળે ફરવા પછી એક વિશાળ મંડપમાં રાજા આવી બેઠા. થોડો વખત વિશ્રાંતિ લીધા પછી રાજાની આજ્ઞાથી તેમના નિયગીજનેએ નાટ્ય વિધિને પ્રારંભ કર્યો. વિવિધ ભંગીથી નૃત્યના સ્વરૂપમાં નિત્ય કરતાં કંઈ જુદા જ દેખાવો જણાયાં. નૃત્ય કરવામાં કેટલોક વખત જવા પછી આકાશમાંથી એક મનહર વિમાન તેઓની આગળ ઊતરી આવ્યું તે વિમાનમાં સુંદર આકૃતિ ધારણ કરનાર એક યુવાન અને યુવતિ બેઠેલાં હતાં. પિતાની પાસે અકસ્માત વિમાનને આવેલું દેખી પ્રિયમિત્રા રાણીએ અવધિજ્ઞાની પોતાના સ્વામીને પૂછયું કે, પ્રાણનાથ! આ વિમાનમાં બેઠેલી મનહરરૂપ ધારિકા સ્ત્રી કેણ છે? તેની જોડે બેઠેલ આ ઉત્તમ પુરુષ કોણ છે? અને તેઓનું અહીં આગમન શા માટે થયું છે? | મેઘરથ રાજા અવધિજ્ઞાની હોવાથી જ્ઞાનાલોકથી તે વૃત્તાંત જાણી, પ્રિયમિત્રા રાણીને જણાવ્યું. પ્રિયા ! વૈતાઢય પહાડની ઉત્તર શ્રેણિમાં મલયા નામની નગરી છે. ત્યાં વિતરથ નામને રાજા અને માનસંગા નામની રાણી રાજ્ય કરતાં હતા. તેમને સિહરથ નામને પુત્ર અને વેગવતી નામની પુત્રવધુ છે. દુઃખમય ભગવાસથી વિરક્ત થયેલા વિધુતરથ રાજાએ પુત્ર સિંહરથને રાજ્યાભિસિક્ત કરી ચારિત્ર અંગીકાર કર્યું, અને દુષ્કર તપશ્ચરણ કરતાં કર્મ ક્ષય કરી મોક્ષસુખ પ્રાપ્ત કર્યું. વિદ્યાધર ચક્રવર્તી સિંહરથ રાજા એક વખત પાછલી રાત્રિએ જાગૃત થઈ પિતાની / 189 || P.P. Ac. Gunratnasur M.S. Jun Gun Aaradnak
Page #210
--------------------------------------------------------------------------
________________ સુદર્શન // 19o | જન્મચર્યા સંભારવા લાગ્યો. પોતાના જન્મ દિવસથી લઈ આજ પર્યત પોતાથી કઈ પણ આત્મસુખમય ઉત્તમ બનાવ બનેલો ન જણાય. તે સ્મરણમાં આવતાં તેને ઘણો પશ્ચાત્તાપ થયો. તે વિચારવા લાગ્યો. હા! હા! અરણ્યમાં ઉત્પન્ન થયેલ માલતીના પુષ્પની માફક મારો જન્મ નિષ્ફળ ગયે. અત્યારે સાક્ષાત તીર્થંકરદેવ આ પવિત્ર ભૂમિ પર વિચરી રહ્યા છે. છતાં હા! હું” કે નિર્ભાગ્ય કે મેં તેમને દીઠા પણ નથી. તેઓને વંદન કે પૂજન કરવાની તે વાત જ શી કરવી? અમૃતની નીક સમાન તે મહાપ્રભુની ધર્મદેશના પણ મારો શ્રવણ ગોચર થઈ નથી. અહા ! હજી પણ હું ધન્ય ભાગ્ય છું કે, આયુષ્યની વિદ્યમાન સ્થિતિમાં આજે જન્મચર્યો. (જન્મ પયતથી લઈ આજ સુધી મેં શું શું કર્તવ્યો કર્યા તે) યાદ કરતાં મારા હિતકારી કર્તવ્યનું મને સ્મરણ થયું છે. માટે આજે જ મારે તીર્થંકરની પાસે જવું અને ધર્મ-શ્રવણું કરી, બાકીની જિંદગી ધર્મશ્રવણ કરી, ધર્મસાધન કરી કૃતાર્થ કરવી. આ પ્રમાણે વિચાર કરી તે વિદ્યાધર પિતાની પ્રિયા સહિત વિમાનમાં બેસી. ઘાતકીખંડની સવર્ગ નામની વિજયમાં વિચરતા અમિતવાહન નામના તીર્થંકરની પાસે વંદન અને ધર્મશ્રમણ નિમિત્ત ગયો હતે. ત્યાં જઈ તીર્થકરને વંદન, નમન કરી ઉચિત સ્થાને બેસી, ધર્મશ્રમણ કરી સંતોષ પામ્યો અને યથાશક્તિ વ્રત, નિયમો ગ્રહણ કરી પાછા ફરતાં, હમણાં થોડા વખત પહેલાં તે મારા મસ્તક ઉપર થઈને જતો હતો. તેવામાં અકસ્માત તેનું વિમાન ખલના પામ્યું. વિમાન ખલના Jun Gun Aaradhak Trus - T AC Gunrainasuri M.S.
Page #211
--------------------------------------------------------------------------
________________ ઇદના // 191 પામવાનું કારણ તપાસ કરતાં, વિમાનની નીચે જમીનપર રહેલા મને તેણે દીઠો મને દેખતા જ તેને મહાક્રોધ ઉત્પન્ન થયો. તે પોતાના સર્વ બળથી મને ઉપાડીને ફેંકી દેવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ત્યારે મેં તેને મારા ડાબા હાથથી સહજ દબાવ્યું. મારા દબાવવાથી, સિંહથી દબાવાયેલા હાથીની માફક વિરસ શબ્દ રડવા લાગ્યો. તેને સંકટમાં આવી પડેલો જાણી તેની સ્ત્રીએ પરિવાર સહિત મારું શરણુ અંગીકાર કર્યું. કરૂણાથી મેં તેને મૂકી દીધે, તેથી તે ઘણો ખુશી થયો વિવિધ પ્રકારે રૂપ ધારણ કરી, પિતાની સ્ત્રી સહિત તે હમણાં મારી આગળ નૃત્ય કરતા હતા અને તે જ આ વિમાન લઈ પિતાનું ખરું સ્વરૂપ પ્રગટ કરતો મારી આગળ આવ્યો છે. અવધિજ્ઞાની પતિના મુખથી પિતાના સંશનું નિરાકરણ થતાં રાણી ઘણી ખુશી થઈ. રાણીએ ફરીને પ્રશ્ન કર્યો કે સ્વામીનાથ! આ વિદ્યાધર પતિ, પત્નીએ પૂર્વ જન્મમાં એવું શું સુકૃત્ય કર્યું હતું કે તેઓ અહીં વિદ્યાધરની દ્ધિ પામ્યાં છે ? મેઘરથ રાજાએ જણાવ્યું. આ વિદ્યાધર પૂર્વ જન્મમાં પુષ્કરાર્ધદ્વીપના ભરતક્ષેત્રમાં આવેલા સંઘપુર ગામમાં રાજ્યગુપ્ત નામનો કલપુત્ર હતો. તે ઘણી જ દુર્બળ સ્થિતિને હવાથી પરનાં કાર્ય કરી જિંદગી ચલાવતો હતો. તેને પતિભક્તા શંખીયા નામની સ્ત્રી હતી. એક દિવસે ફળાદિ નિમિત્ત તે બન્ને શહેરની નજીકમાં આવેલા શંખ નામના પહાડમાં ગયા હતા. ત્યાં વૃક્ષોની શીતળ છાયા તળે, વિદ્યાધરની પર્ષદાના (સભાના) મધ્યમાં બેઠેલા સર્વગુપ્ત ! TET 1 SEL PP. Ac. Gunratnasuri MS.
Page #212
--------------------------------------------------------------------------
________________ સુદર્શના નામના મુનિને તેમણે દીઠા. ભક્તિપૂર્વક નમસ્કાર કરી તેઓ મુનિની નજીકમાં જઈ બેઠાં. તે મહાત્માએ પણ તપશ્ચર્યાની મુખ્યતાપૂર્વક તેઓની પાસે વિશેષ પ્રકારે ઘર્મનું વર્ણન કર્યું. ખરી વાત છે કે દુઃખી મનુષ્ય ઉપર મહાન પુરુષોનું વાત્સલ્ય પણુ ગુરુ જ હોય છે. ભવભયથી ત્રાસ પામેલાં તે દંપતીએ ગુરુશ્રીને નમસ્કાર કરી પ્રશ્ન કર્યો કે–ભગવાન ! અમારા જેવાં પાપી જીવોને લાયક એવું કઈ પણ તપ છે કે અમે તેનું સારી રીતે પાલન કરી શકીએ ? ગુરુશ્રીએ તેઓની લાયકાતાનુસાર બત્રીશ કલ્યાણક નામ તપ બતાવ્યો, તે તપ કરવાને નિશ્ચય કરી, ગુરુને નમસ્કાર કરી તેઓ પોતાને મુકામે આવ્યા. પ્રસન્ન ચિત્તવાળાં તે દંપતીએ પ્રેમપૂર્વક તે તપશ્ચર્યામાં બે અઠ્ઠમ (ત્રણ ત્રણ ઉપવાસ અને બત્રીશ જેથભક્ત ઉપવાસ) કર્યા. પારણાને દિવસે ભોજન તૈયાર થયા પછી કઈ અતિથિને આપવાને માટે તેઓ આમતેમ નજર કરતા હતા. ભાવના પણ એ જ હતી કે ગુરુશ્રીના કહેવા મુજબ આજે આ તપશ્ચર્યા પૂર્ણ થાય છે, તો કઈ અતિથિ અણગાર આવી ચડે તો તેમને આપ્યા બાદ પારણું કરીએ. એ અવસરે પારણાને માટે ભિક્ષાથે ફરતા ધૃતિધર નામના મુનિ તેમને દેખવામાં આવ્યા. તેઓને બોલાવી ઘણા હર્ષપૂર્વક નિર્દોષ આહાર આપી તેમણે પારણું કર્યું. Ad Gunratnasuri MS. Jun Gun Aaradhak 192 II, -----
Page #213
--------------------------------------------------------------------------
________________ સુદર્શના ( 193 II ફરી એક દિવસે તે જ સર્વગુપ્ત મુનિ મહારાજ શહેરની બહાર ઉદ્યાનમાં આવીને ઉતર્યા. તેમની પાસે ધર્મ શ્રવણ કરી વિરક્ત થયેલ તે દંપતીએ ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર લઈ તે રાજગુપ્ત મુનિએ આંબિલ વર્ધમાન તપ કર્યો. છેવટની સ્થિતિમાં અણુસણની વિધિએ મરણ પામી બ્રહ્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. સાધ્વી સંખીયા પણ વિવિધ પ્રકારના દુષ્કર તપનું સેવન કરી બ્રહ્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ. બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમનું આયુષ્ય પાણી, વિવિધ પ્રકારના વૈભવોને ઉપભાગ કરી. ત્યાંથી ઍવી દાન અને તપશ્ચર્યાના પ્રભાવથી રાજગુપ્ત આ સિહરથ નામના વિદ્યાધરપણે ઉત્પન્ન થયો છે. તે સાધ્વી દેવને જીવું પણ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી, અહીં વેગવંતી નામની તેની પત્નીપણે ઉત્પન્ન થઈ છે. દેવી ! આ દંપતિએ પૂર્વ જન્મમાં દાન આપ્યું હતું. અને આંબીલ વર્ધમાન તપ તથા બત્રીશ કલ્યાણકાદિ તપ કર્યો હતો. તે પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવથી દેવી વિભવ પામ્યાં હતાં અને અહીં પણ વિદ્યાધર ચક્રવર્તીની ઋદ્ધિ પામ્યાં છે. આ વિદ્યાધર દંપતી પોતાના શહેરમાં જઈ પુત્રને રાજ્ય સોંપી ધનરથ તીર્થંકરની પાસે બન્ને જણ ચારિત્ર ગ્રહણ કરશે. સર્વોત્કૃષ્ટ તપ, સંયમાદિના ગે કિલષ્ટ કર્મોનો ક્ષય કરી આ જ ભવમાં નિર્મળ કૈવલ્ય પ્રાપ્ત કરી મેલે જશે. Jun Gun Aaradhak TIER | 13 || B P Ac. Gunratnasuri M.S.
Page #214
--------------------------------------------------------------------------
________________ સુદર્શના આ પ્રમાણે મેઘરથ રાજાએ કહેલું, પિતાનું વૃત્તાંત સાંભળી વિદ્યાધરપતિ, રાજાને નમસ્કાર કરી પિતાના રાજ્યમાં આવ્યું. તરત જ પુત્રને રાજ્ય સેંપી, બંને જણાએ ચારિત્ર લીધું અને તે જ ભવમાં નિર્મળ જ્ઞાન પામી બન્ને જણ નિર્વાણ પામ્યાં. મેઘરથ રાજા ઉદ્યાનમાંથી પોતાને મહેલે આવ્યા. એક દિવસ મેઘરથ રાજા પૌષધ લઈ, પૌષધશાળામાં અનેક ભાવિક ગૃહની આગળ જૈનધર્મના તત્તનું વર્ણન કરી રહ્યા હતા. એ અવસરે ભયથી ત્રાસ પામતે, શરીરથી કંપતો, દીન મુખવાળો અને મનુષ્ય ભાષાએ શરણ યાચતે, આકાશ માર્ગથી પારેવા રાજાના ખોળામાં આવી પડ્યો. કૃપાળુ રાજાએ જણાવ્યું. નિર્ભય! નિર્ભય! તને અભય થાઓ. રાજાના આ શબ્દો સાંભળી તે પક્ષી શાંત થઈ બાળકની માફક રાજાના ખેાળામાં છુપાઈ રહ્યો. તેટલામાં સર્પની પાછળ જેમ ગરૂડ આવે તેમ “હે રાજા ! એ મારો ભક્ષ છે, તેને તું મૂકી દે. એને શરણે રાખવો તે તને ગ્ય નથી” આ પ્રમાણે બેલતો સિંચાણો તેની પાછળ આવી પહોંચ્યા. રાજાએ સિચાણાને જણાવ્યું. હે સિચાણા! આ પક્ષી હ તને પાછું આપી શકીશ નહિ. શરણે આવેલાને પાછો હડસેલ કે તેના શત્રુને સોંપવો તે ક્ષત્રિયનો ધર્મ નથી. સિંચાણુ! " આને શરણે રાખ તે તને યોગ્ય નથી.” આ પ્રમાણે ગ્યાયેગ્યને Jun Gun Aaradhak Tu # 194 | 12 A Gunratnasuri M.S
Page #215
--------------------------------------------------------------------------
________________ સુદર્શના ઉપદેશ આપવાવાળા તને, પરના પ્રાણુને નાશ કરી પોતાના પ્રાણનું પિષણ કરવું તે કોઈ પણ રીતે ગ્ય નથી. વળી તારા પ્રાણને સહજ પણ પીડા થતાં તને મહાન દુ:ખ થાય છે તે શું બીજાને તેમ નહિ થતું હોય ? જ્યારે સહજ દુઃખથી ને ત્રાસ થાય છે તે, બીજાના પ્રાણને સર્વથા નાશ કરવાથી તેને કેટલું દુઃખ થતું હશે ? તે તારે પોતે જ વિચારવાનું છે. આ પક્ષીનું ભક્ષણ કરવાથી તને થોડા વખત માટે તૃપ્તિ થશે પણ આ પક્ષીને તો આખો જન્મ નિરર્થક ' જશે. પંચંદ્રિય જીવોને ઘાત કરવાથી જંતુઓને નરકમાં જવું પડે છે, તે ક્ષણમાત્રના સુખ માટે કયો વિચારવાન જીવ પિતાના આત્માને લાંબા વખતના દુ:ખમાં નાંખશે? આ તારી સુધા બીજા પદાર્થોથી પણ શાંત થઈ શકે તેમ છે. જેમ ઉત્તમ શર્કરાથી પિત્ત શાંત થાય છે, તેમજ તેના અભાવે દૂધથી પણ પિત્ત ઉપશમે છે. આ જીવવધ કરવાથી ઉત્પન્ન થયેલી નરકવેદના કોઈ પણ પ્રકારે ભેગવ્યા સિવાય શાંત થઈ શકશે નહિ માટે જીવવધ કરવાના વિચારને તું શાંત કર, અને સર્વ સુખને આપનાર દયાને તું આશ્રય કર. સિંચાણાએ ઉત્તર આપે. રાજન ! આ પક્ષી ભય પામી તમારે શરણે આવ્યો, પણ ક્ષધાથી વિહવળ થયેલો હું તેને શરણ આપી શકું ખરો કે? હે મહાભાગ્ય! કરુણાથી જેમ તમે તેનું રક્ષણ કરે છે તેમ ભૂખથી મરણ પામતાં મારું ભક્ષ્ય નહિ મળે તો મારા પ્રાણુ હમણાં જ ચાલ્યા જશે. રાજન્ ! ધર્માધર્મની ચિતા તો પેટમાં પડેલું હોય તો જ યાદ આવે Jun Gun Aaradhak P.P.Ac. Gunrainasur M.S. || 195 .
Page #216
--------------------------------------------------------------------------
________________ સુદના in 16 || 6. છે યા બની રહે છે. એવું કઈ ક્રર કમ નથી કે ભૂખે થયેલો જીવ ન કરે, માટે અત્યારે મારી આગળ ધર્મ વાત કરવાનો અવસર નથી. મારા ભક્ષકરૂપ આ પારેવ મને હમણાં જ સંપી દે. શું આ ધર્મ કહી શકાય કે, જેમાં એકનું રક્ષણ કરવું અને બીજાને મારો. રાજન્ ! તમે કદાચ બીજું ભક્ષ્ય-ભેજન મને લાવી આપવાને ઇચ્છતા હો તે, હું પ્રથમથી જ કહી આપું છું કે, મને બીજા ભર્યથી તૃપ્તિ થવાની નથી. કેમકે તત્કાળ પિતાને હાથે મારેલા, નિરંતર તડફડતા માંસને ખાવાવાળો હું છું. રાજાએ કહ્યું-સિંચાણા! જે એમ જ તારી મરજી છે, તે આ પારેવા પ્રમાણે તોળીને હું તને મારું માંસ શરીરમાંથી કાપી આપું. તે ખાઈને તું તૃત થજે. જેથી તારૂં મરણ નહિ થાય અને શરણે આવેલાનું રક્ષણ પણ થશે. સિચાણાએ તે વાત કબૂલ કરી એટલે રાજાએ તુલા-ત્રાજવું મંગાવી એક બાજુના છાબડામાં–ત્રાજવામાં પારેવાને મૂકયો અને બીજી બાજુના ત્રાજવામાં, પોતાની પીંડી કાપી માંસના કકડાઓ નાંખવા લાગ્યા. જેમ જેમ રાજા પીંડીને કાપીને નાખે છે તેમ તેમ પારે ભારે ને ભારે થતું જાય છે. એટલે ત્રાજવું ઊંચું ને ઊંચુ રહેવા લાગ્યું. વારંવાર પારેવાને ભારે થતે દેખી, જરા પણ નહિ ગભરાતાં, મહાપરાક્રમી રાજા પોતે તે બાજુના છાબડામાં બેઠે. તુલામાં આરૂઢ થયેલા રાજાને દેખી આખી સભામાં (ત્યાં જોવા મળેલા લોકોમાં) અને વિશેષ 22 Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak The
Page #217
--------------------------------------------------------------------------
________________ સુદર્શના પ્રકારે રાજાના સર્વ પરિવારમાં હાહાકાર વર્તાઈ રહ્યો. સામંત, મંત્રી, પ્રમુખ સર્વે રાજાને કહેવા લાગ્યા. હે નાથ ! અમારા ભાગ્યથી તમે આ શું આરંભ્ય છે? આ એક પક્ષીના રક્ષણને માટે આખી પૃથ્વીને નિરાધાર શા માટે કરે છે? રાજાઓને ધર્મ આ લાખ મનુષ્યનું પાલન કરવાને છે; નહિં કે એક પક્ષીને માટે લાખો મનુષ્યને રડાવવાને. . હે રાજન્ ! મનુષ્ય ભાષાએ બેલતો આ પક્ષી કઈ દેવ, દાનવ કે તમારો કઈ પ્રતિપક્ષી-શત્રુ હોય તેમ અમને લાગે છે. રાજાએ વૈર્યથી જણાવ્યું. સામતે, પ્રધાને અને પ્રજાવગ! આ દીન મુખવાળે અને દીન વચનો બોલનાર પક્ષી–ગમે તે હે–પણુ શરણે આવેલાનું રક્ષણ મારે કરવું જ જોઈએ. જે રાજા શરણે આવેલા પ્રાણીનું રક્ષણ નહિ કરી શકે તે લાખે મનુષ્યનું રક્ષણ કેવી રીતે કરી શકશે? તમે નિર્ભય થાઓ. આ મારુ બોલેલું વચન કદિ અન્યથા નહિ થાય માટે આ સંબંધમાં તમારે મને કાંઈપણ ન કહેવું. રાજાને આ ચકકસ-દઢ નિશ્ચય જાણી દિવ્ય વસ્ત્ર, મુકુટ અને કુંડળાદિકને ધારણ કરનાર એક દેવ સભામાં પ્રગટ થઈને રાજાને આ પ્રમાણે કહેવા લાગ્યો. ઉત્તમ પુરુષોમાં મુકુટતુલ્ય! આ ત્રણ ભુવનમાં હું એક જ ધન્ય પુરુષ છે. સુરગિરિની માફક પોતાની પ્રતિજ્ઞામાં દઢતાવાળા તને દેવે પણ ચળાવવાને અસમર્થ છે. દેવસભામાં ઈન્દ્ર, / 17 ન 2 Ac. Gunratnasuri M.S.
Page #218
--------------------------------------------------------------------------
________________ સુદર્શના / 198 i મહારાજે તમારી પ્રશંસા કરી હતી કે શરણાગત વત્સલ, અભયદાનદાતા મેઘરથ રાજાને પોતાની પ્રતિજ્ઞાથી ચળાવવાને દેવ દાન પણ અસમર્થ છે. આ પ્રશંસા હું સહન ન કરી શકે. ઈષોભાવથી તમારી પરીક્ષા કરવા માટે અહીં આવતા હતા. રસ્તામાં પરસ્પર યુદ્ધ કરતાં આ બન્ને પક્ષી મારા દેખવામાં આવ્યા. તે પક્ષીના શરીરમાં અધિષ્ઠાતા તરીકે રહી આ સર્વ ઉપસર્ગ યા પરીક્ષા મેં કરી છે. કપાળ રાજા ! આ મારો અપરાધ ક્ષમા કરજે. પરીક્ષા તો મહાન પુરુષની જ થાય છે અને સંકટો પણ તેમને જ આવે છે. જીવોને મરણના ભયથી બચાવવાનું અર્થાત અભયદાન આપવાનું કર્તવ્ય ખરેખર તમે બજાવ્યું છે. ઇત્યાદિ પ્રશંસા કરી, રાજાના શરીરને પૂર્ણ બનાવી, નમસ્કાર કરી દેવ સ્વર્ગભૂમિ તરફ ચાલ્યો ગયો. પોતાના મહારાજાનું ધૈર્ય અને દેવની કસોટીમાં પસાર થયેલા રાજાને દેખી સામંતાદિ વર્ગના આનંદનો પાર ન રહ્યો. તેઓએ અવધિજ્ઞાની રાજાને પ્રશ્ન કર્યો-મહારાજા ! આ પૂર્વે જન્મમાં કેણ હતાં? તેઓને આપસમાં વૈર થવાનું કારણ શું? અને આ દેવ પૂર્વભવમાં કોણ હતા ? રાજાએ જણાવ્યું-એરવત ક્ષેત્રના પદમનીખંડ નગરમાં ધનાઢય સાગરદત્ત નામ શેઠ રહેતો હતો. તેને વિદ્યુત્સના નામની વિરુદ્ધ ગુણવાળી પત્ની હતી. તેનાથી ધન અને નંદન નામના બે પુત્ર થયા. યુવાવસ્થાને પામેલા પુત્રોએ, પિતાની આજ્ઞા માંગી, નાના પ્રકારનાં Ac: Gunratnasuri MS. Jun Gun Aaradhak Tu // 198 /
Page #219
--------------------------------------------------------------------------
________________ સુદર્શન કરિયાણાં લઈ વ્યાપારાર્થે દેશાંતર જવા માટે પ્રયાણ કર્યું. અનુક્રમે તેઓ નાગપુર આવી પહોંચ્યા. ત્યાં વ્યાપાર કરતાં તેઓને એક મહાન કિંમતી રત્ન મળી આવ્યું. એક ભક્ષ માટે જેમ બે કુતરાઓ આપસમાં લડે છે તેમ એક રત્નમાં લુબ્ધ થયેલા બન્ને ભાઈઓ આપસમાં લડવા લાગ્યા. લડતાં લડતાં તેઓ શંખા નામની નદી પાસે આવ્યા. ક્રોધથી ધમધમતા દુર્દીત પાડાઓની માફક લડતા તેઓ તે નદીના એક ઊંડા દ્રહમાં પડયા અને ત્યાં જ જળને શરણ થયા-(મરણ પામ્યા). હા! હા! મેહનું પ્રબળપણું ! અજ્ઞાનતાનું કેટલું બધું જોર ! મમત્વભાવનું કેવું પરિણામ ! આવાં કારણેને લઈને જ જ્ઞાની પુરુષોએ પરિગ્રહને દુઃખનું મૂળ કહ્યું છે અને ત્યાગમાગને ઉપદેશ કર્યો છે. તે બન્ને ભાઈઓ મરણ પામી આ ચેન અને પારેવાપણે ઉત્પન્ન થયા છે. પૂર્વ ભવના વેરથી અહીં પણ તેઓ આપસમાં યુદ્ધ કરે છે. નહિં ઉપશાંત કરેલા વિરને વારસો અન્ય જન્મોમાં પણ મળે છે. - “આ દેવ કોણ હતો?” આ પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે. પૂર્વ વિદેહની રમણીય વિજયમાં આવેલી સીતા નદીના કિનારા પર સુભગા નામની નગરી છે. ત્યાં વિનીતસાગર નામને રાજા રાજ્ય કરતો હતો. મારા આ ભવથી પાંચમાં ભવ ઉપર, તેમને અપરાજીત Jun Gun Aaradhak P.P. Ac Gunratnasuri M.S.
Page #220
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 20o | નામને વાસુદેવ પુત્ર હતો, અને હું અનંતવીર્ય નામને બળભદ્ર પુત્ર હતું. એ ભવમાં અમે દમિતારી નામના પ્રતિવાસુદેવને માર્યો હતો. તે પ્રતિવાસુદેવ મરણ પામી અનેક ભવ ભમી અષ્ટાપદ પહાડની પાસે આવેલી નીયડી નદીના નજીકના ગામમાં, સોમપ્રભ કુલપતિના શશીપ્રભ નામના પુત્રપણે ઉત્પન્ન થયે હતો. તે ભવમાં પરિવ્રાજકના વેશમાં ઘણા વખત સુધી બાળ તપ કરી, ત્યાંથી મરણ પામી તે હમણાં ઈશાન દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયેલ છે. જ્યારે ઈશાન ઇદ્ર મારી પ્રશંસા કરી ત્યારે પૂર્વજન્મના વેરભાવથી તેને નહિ સદૂહતાં, ઊલટો દ્વેષ ધારણ કરી, મારી પરીક્ષા કરવા માટે તે દેવ હમણાં અહીં આવ્યો હતો. પૂર્વ જન્મમાં અમે તેને માર્યો હતો, તે બાકી રહેલું પાપ, પરીક્ષાના નિમિત્તથી આ મારું શરીર કપાવવામાં કારણભૂત થયું છે. ખરી વાત છે કે કરેલ કર્મ ભોગવ્યા સિવાય કેઈને છૂટકો થતો નથી. આ પ્રમાણે પૂર્વભવને સૂચવનારાં મેઘરથ રાજાનાં વચન સાંભળી બન્ને પક્ષીઓ સહસા મૂચ્છ ખાઈ જમીન પર પડી ગયાં. લોકેએ શીતળ પાણી આદિ છાંટી તેમને સ્વસ્થ કર્યા. ઊહાપોહ કરતાં બન્ને પક્ષીઓને પૂર્વજન્મનું–જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાની ભાષામાં તે પક્ષીઓએ રાજાને જણાવ્યું, મહારાજા ! એ અવસરે અમે રત્ન હારી ગયા. એટલું જ નહિ પણ હા ! હા! લોભથી યુદ્ધ કરતાં મનુષ્યજન્મ પણ હારી ગયા. આ જન્મમાં નકદુઃખ પામવાની નજીકમાં અમે ગયા હતા પણ હે કપાસાગર ! તે દુઃખથી તમે અમારો બચાવ કર્યો 2 Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak
Page #221
--------------------------------------------------------------------------
________________ સુદર્શના // 2015 છે. હવે તમે જ અમને રસ્તો બતાવે કે અમારું બાકી રહેલું આયુષ્ય અમારે કેવી રીતે પૂર્ણ કરવું? તેઓનું આયુષ્ય ઘણું જ થોડું બાકી રહેલું જાણી, રાજાએ તેમને ક્ષમાનો ઉત્તમ બોધ આપી અણુસણું કરાવ્યું. તે પક્ષીઓએ પણ ભાવથી અણુસણુ અંગીકાર કર્યું. અને પરમાત્માનું સ્મરણ કરતાં શુભ ભાવમાં આયુષ્ય પૂર્ણ કરી, બન્ને પક્ષીઓ ભુવનવાસી દેવયોનિમાં દેવપણે ઉત્પન્ન થયા. - રાજા મેઘરથ પણ પોષહ પારી, તે વિદ્યાધર અને પક્ષીઓના ચરિત્રનું વારંવાર સ્મરણ કરતાં વિશેષ વૈરાગ્ય ભાવને પામ્યો. એક દિવસે પૃથ્વીતળ પર વિચરતા ધનરથ તીર્થકર ઉદ્યાનમાં આવી સમવસય. મેઘરથ રાજા પરિવાર સહિત વંદન કરવાને ત્યાં ગયે. પ્રભુમુખથી ભગવાસથી વિરક્ત કરનારી ધર્મદેશના સાંભળી સંસારથી વિરક્ત થયો. પુત્રને રાજ્ય સેંપી તીર્થંકર પાસે સંયમનું સામ્રાજ્ય ગ્રહણ કર્યું. સંયમ યોગમાં નિરંતર ઉદ્યમવાનું થઈ દુષ્કર તપશ્ચર્યા કરવા લાગ્યો. અનુક્રમે અરિહંતાદિ વીશ સ્થાનકનું સમ્યફ આરાધન કરી તીર્થંકરનામકર્મ બાંધ્યું. બીજા પણું શ્રતવિધિ અનસાર સિહનિક્રીડિતાદિ અનેક તપ કર્યો. છેવટની અવસ્થામાં બબરતિલક પર્વત ઉપર આરૂઢ થઈ. પર્વતોની માફક દઢ ચિત્ત કરી, અણુસણુ કરવાપૂર્વક ધર્મધ્યાનની પરાકાષ્ટામાં આ દેહનો ત્યાગ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં કપાતીત દેવપણે ઉત્પન્ન થયા. Jun Guin Aaradhaksi મે 2015 F.P. Ac: Gunrateasuri M.S.
Page #222
--------------------------------------------------------------------------
________________ સુદર્શના ને 202 | છે 202 દેવ આયુષ્ય પૂર્ણ કરી, આ ભારતવર્ષનાં હસ્તિનાપુર શહેરમાં વિશ્વસેન રાજાની અચિરાદેવી રાણીની કુક્ષીમાં શાંતિનાથ તીર્થકરપણે ઉત્પન્ન થયા. ગૃહવાસમાં પાંચમા ચક્રવર્તી રાજાના પદનું પાલન કરી, અવસરે શ્રમણમાર્ગ અંગીકાર કર્યો. કર્મ ક્ષય કરી કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું. સોળમા શાંતિનાથ તીર્થકરના મહાન પદને પામી, અનેક છેવોને દેશનામૃતથી શાંત કરી નિર્વાણ પદ પામ્યા. આ પ્રમાણે અભયદાનનું માહામ્ય વિસ્તારપૂર્વક તમને સંભળાવ્યું. તમારે પણ તમારી શક્તિ અનુસાર જીવોને અભયદાન આપવા માટે પ્રયત્ન કરો. વખત થઈ જવાથી મુનિશ્રીએ પોતાનો ઉપદેશ સમાપ્ત કર્યો એટલે ગુરૂશ્રીને વંદન કરી, સાર્થવાહ સુદર્શના, શીળતી વિગેરે પિતાના નિવાસસ્થાન તરફ આવ્યાં, અને જ્ઞાન, ધ્યાન, દેવપૂજન, ઉપદેશનું. મનન અને સવિચારાદિમાં દિવસ વ્યતીત કર્યો. - ત્રીજે દિવસે પાછા સર્વે ઉપદેશ શ્રવણ કરવાને ગુરુશ્રી પાસે હાજર થયા, ગુરુશ્રીએ પણ પિતાનો સદુપદેશ આગળ ચલાવ્યું. Ac Gunratnasun MS Jun Gun Aaradhak Tu
Page #223
--------------------------------------------------------------------------
________________ સુદર્શન 1 203 પ્રકરણ 26 મું ધર્મ ઉપગ્રહ દાન न तवो सुट्ठ गिहीणं, विसयपसत्ताण होइ नहु सीलं / सारंभाण न भावा, साहारो दाणमेव तओ // 1 // ગૃહસ્થાશ્રમીઓથી જોઈએ તે તપ બની શકતો નથી. વિષયમાં આસક્ત થયેલાઓને શિયળ હતું જ નથી. ત્યારે આરંભની પ્રવૃત્તિવાળામાં ભાવ (કયાંથી હોય) ન હોય, માટે ગૃહસ્થોને દાન ધર્મને જ મુખ્ય આધાર છે. અર્થાત ગૃહસ્થીઓ દાનધર્મથી જ આગળ વધે છે. ચારિત્ર ધર્મના રક્ષણ માટે યા પિષણ માટે અન્ન, પાણી, મુકામ, વસ્ત્ર અને ઔષધાદિનું ત્યાગી મહાત્માઓને દાન આપવું તે ધર્મ ઉપગ્રહ દાન કહેવાય છે. 1, દાયક શુદ્ધ, *, ગ્રાહક શુદ્ધ, 3. કાળ શુદ્ધ, અને 4, ભાવ શુદ્ધ-એમ આ દાન ચાર પ્રકારનું છે. દાયક શુદ્ધ-દાન આપવામાં આટલા ગુણોની જરૂર છે. બાહ્ય આડંબર વિનાનો, પૈસાપાત્ર, ઉદાર સ્વભાવ, મચ્છર રહિત, ધીરતાવાળ, દાનની લાગણીવાળા પરિવાર, શાંત સ્વભાવ, 203 / Jun Gun Aaradhak TH DI Ad Gunratnasuri M.S
Page #224
--------------------------------------------------------------------------
________________ સુદર્શના | ૨૦જા છે ગ્રાહ્ય વાક્ય, દાન આપ્યા પહેલાં કે પછી સાધુ નિમિત્તે દેષ નહિ લગાડનાર, મદ રહિત ઇત્યાદિ ગુણવાન ગૃહસ્થી દાતા, ચારિત્રના પિષણ નિમિત્ત અન્ન, પાણી, મુકામ, વસ્ત્ર, પાત્ર, ઔષધાદિ કલ્પે તેવાં નિગ્રંથ મહાત્માને આપે તે દાન દાયક શુદ્ધ કહેવાય છે. ગ્રાહક શુદ્ધ-પાંચ મહાવ્રત-અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહ ઈત્યાદિ મૂળ ગુણ, ક્રિયાકાંડાદિ ઉત્તર ગુણ, પાંચ, સમિતિ, ત્રણ ગુપ્તિથી ગુપ્ત ક્ષમાવાનું , ઇંદ્રિયોને વિજય કરનાર, સદા શાંત સ્વભાવી, ગુરુકુળવાસ સેવનાર અને નિરીહ ચિત્તવાળા મહાત્મા મુનિઓ, સંયમના નિર્વાહ યા પિષણ નિમિત્તે દાન ગ્રહણ કરે તે દાન ગ્રાહક શુદ્ધ કહેવાય છે. " કાળ શુદ્ધ-કાળે–અવસરે કરેલું કૃષિકર્મ (ખેતી) જેમ ફળદાયક થાય છે તેમ મહાત્માઓને ઉપકાર કરનારું દાન જરૂરીયાતવાળાને પ્રસંગે અવસરે આપવાથી ઉપકારક થાય છે, તે દાન કાળ શુદ્ધ કહેવાય છે. ભાવ શુદ્ધ-પૂર્વોક્ત ગુણયુક્ત દાતા, કોઈ પણ જાતની વ્યવહારિક કે પૌગલિક સુખની આશા સિવાય, પરમાર્થબુદ્ધિયી દાન આપે, દાન આપતાં હર્ષથી રોમાંચિત થાય, દાન આપ્યા પછી પિતાને કૃતાર્થ માને તે દાન ભાવ વિશુદ્ધ કહેવાય છે. સુપાત્ર દાનના પ્રભાવથી તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ કે મંડલિકાદિ મહાન પદને ભક્તા મનુષ્ય થાય છે. 204 II R AC, Gunratnasur M.S. * Jun Gun Aaradhak Trust
Page #225
--------------------------------------------------------------------------
________________ સુદર્શના | 205] ઘત દાનના પ્રભાવથી જગન્નાથ ઋષભદેવ પ્રભુ તીર્થંકર પદ પામ્યા, ઉત્તમ મુનિઓને અન્ન પાન લાવી આપી ભક્તિ કરનાર, ભરત ક્ષેત્રને અધિપતિ ભરત રાજા ચક્રવતી પદ પામ્યા. જે મહાત્માઓનાં દર્શન કરવાથી જ દિવસનું કરેલ પાપ નાશ થાય છે, તે મહાત્માઓને દાન આપવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ કેમ ન થાય? તે ક્ષેત્રે મહાનું પવિત્ર ગણાય છે કે જ્યાં સમભાવવાળા પવિત્ર મહાત્માઓ વિચરી રહ્યા છે, ત્યાગી મહાત્માઓ સિવાય ગૃહસ્થ ધર્મ કે ઈપણ રીતે ઉચ્ચ સ્થિતિમાં આવી શકતો નથી માટે જ ઉક્ત મહાત્માઓને સર્વ પ્રયત્ન નિરંતર છે દાન આપવું. ગૃહસ્થાઓ સાથે દેશ-કાળને પણ વિચાર કરે તે વધારે ઉપયોગી છે, જેમ કે દુર્ભિક્ષ દેશભંગ, લાંબો પંથ, અટવી કે બીમારી આદિના સંકટમાં આવી પડેલા મહાત્માઓને અવસર ઉચિત દોષવાળા પણ આહાર આદિ આપે છે તે પ્રસંગને લઈને સદોષ આહાર આપવાથી પણ ઘણે લાભ અને અલ્પ હાનિ થાય છે. મહાન પુરુષની આજ્ઞા છે કે-શરીરને નિર્વાહ થતો હોય અને જ્ઞાન, ધ્યાનાદિકની હાની ન થતી હોય તો મુનિઓએ સદોષ આહારાદિ ન લેવાં પણ શિ નિર્વાહના અભાવે અને રોગાદિ પ્રબળ કારણે સદોષ આહારાદિ લેવાં તે પરિણામની વિશુદ્ધિને લઈને હિતકારી ફાયદારૂપ થાય છે, કેમકે આહારાદિ સામાન્ય કારણને લઈ શરીરનો નાશ કરવામાં આવે અથવા લાંબા કાળ પર્યત રોગી અવસ્થા અનુભવવામાં આવે, તે વખતે જ્ઞાન, ધ્યાનની ઉE ઉચિત દોષવાળ અને અ૫ હાનિ થાય છે તે મુનિઓએ સદોમ II 205
Page #226
--------------------------------------------------------------------------
________________ સુદર્શના / 206 | જે હાનિ થાય છે તે અપેક્ષાનો વિચાર કરવામાં આવે તે સદોષ આહાર, પાણી ઔષધાદિકનો દોષ તેઓની પાસે થડે છે. શરીર નિરોગી થતાં, જ્ઞાન, ધ્યાનનો વિશેષ વધારે થાય છે. અનેક જીવોને ઉપકાર થાય છે. પ્રાયશ્ચિત્તાદિથી સદોષ આહારાદિની વિશુદ્ધિ થાય છે અને કર્મની નિર્જરા પણ મેળવી શકાય છે. ગૃહસ્થીએ અનુકંપાદાન પણ આવવું જોઈએ. મહાન પુરુષોએ આ માર્ગની શરૂઆત પણ વાર્ષિક દાનના પ્રસંગે કરી છે. સુધા, તૃષાથી પીડાયેલા, દીન, દુ:ખિયા, અપંગ, લાચાર અને વૃદ્ધ-અશક્ત જીવોને જે દાન આપવું તે અનુકંપાદાન કહેવાય છે. તેમજ ગમે તે દર્શનના ભિક્ષુઓ, ત્યાગીઓ, પિતાને દ્વારે યાચના કરવા આવે તો તેને પણ યથાશક્તિ દાન આપવું તે પણ અનુકંપા દાન કહેવાય છે. શાસનની પ્રશંસા માટે યા લઘુતા ન થાય તે માટે, યા લઘુતા દૂર કરવા માટે જે દાન આપવું તે ઉચિત દાન કહેવાય છે. - ધર્મબુદ્ધિથી ઉત્તમ પાત્રોને દાન આપતાં કર્મની નિર્જરા થાય છે. તે જ દાન કણબુદ્ધિથી આપતા ધનાદિ ઋદ્ધિને માટે થાય છે. પ્રવચનની પ્રભાવનાને અર્થે અપાયેલું ? દાન પુન્યને અર્થ થાય છે. વધારે શું કહેવું? જાતિ, કુળ, શીળ, શ્રત, બળ, રૂપ, ગુણ અને કલાદિ રહિત મનુષ્ય હોય તથાપિ સુપાત્ર દાન આપનાર હોય તો તે દેવને પણ સ્તવનીય થાય છે. પ્રશંસાપાત્ર થાય છે અને શત્રુઓ પણ મિત્ર થાય છે. દાનવીર મનુષ્યના શત્રુ. મિત્ર, Jun Gun Aaradhak ' // 206 i Ac Gunratnasuri M.S.
Page #227
--------------------------------------------------------------------------
________________ સુદર્શન આ 207 ના બાંધવ, પુત્ર, કલત્ર, અને સ્વજન વર્ગ સર્વ રસ્નેહી થાય છે. જિનભુવન, જિનબિંબ, પુસ્તક, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ સાત ક્ષેત્રે કહેવાય છે. તે સાત ક્ષેત્રમાં પોતાની ઉત્તમ કમાઈની મિલકતને સદુપયોગ કરવો. જ્ઞાન અને જિનભુવન યા પ્રતિમાજી અન્ય જીવોને ઉપકારી છે. તે જેવી રીતે અન્ય જીવોને ઉપકારક થાય તેવી રીતે તેમાં દ્રવ્ય ખરચવું. સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા તેઓમાં સાધુ સાધ્વી સ્વ–પર ઉપકારી છે તેઓ વિના હરકતે નિર્દોષ ચારિત્ર પાળી શકે અને જ્ઞાનધ્યાનમાં આગળ વધી શકે તેવી રીતે તેમને યોગ્ય મદદ આપવી. શ્રાવક શ્રાવિકાઓ ધર્મમાં સ્થિર થાય, સદાય નહિ, તેમ તેમને યોગ્યતા અને જરૂર પ્રમાણે મદદ આપવી, શ્રાવક શ્રાવિકાનો અર્થ–સ્વધર્મ પાળનાર સ્ત્રી, પુરુષ એ થાય છે. તેમાં નાત જાતને તફાવત ગણવામાં આવતો નથી. ગમે તે જાતના મનુષ્ય જિનધર્મ પાળી શકે છે. તે સ્વધર્મ પાળનારને યથાયોગ્ય મદદ આપી ધર્મમાં સ્થિર કરવા-આ સાત ક્ષેત્રોમાં દ્રવ્યનો સદ્વ્યય કરવાથી દેવાદિભવ પામવા સાથે અનુક્રમે તેઓ આત્મિક સુખ પણ પામે છે. પિતાની શક્તિ છતાં પણ જેઓ યોગ્ય પાત્રમાં દાન આપતા નથી તેઓ પરોપકાર કે ગુણાનુરાગમાં પાછળ પડેલ હોવાથી ધનવંત પુરુષોની તહેનાતમાં મીઠાં વચનરૂપ બિરદાવળી બોલનારા, તેમ જ પારકી નોકરી કરી દુ:ખે પિતાને નિર્વાહ કરનારા થાય છે. નિત્ય ઓચ્છવવાળા II 207 { Jun Gun Aaradhak Trust P.P Ac. Gunratnasuri MS.
Page #228
--------------------------------------------------------------------------
________________ સ્થાનકે પણ તેઓ નિરાશા અને સંખ્યાબંધ પરાભવ પામી પગલે પગલે નિંદાય છે. તંબોળ, આભરણ અને વસ્ત્રાદિવાળા ઉત્તમ વિલાસ સંપત્તિ તો દૂર રહે પણ પોતાનું પેટ ભરવાની સુદર્શનાએ ચિંતા સુદ્ધાં તેઓને છોડતી નથી–મટતી નથી. માટે ગૃહસ્થોએ સંપત્તિ અનુસાર ડામાં થોડું પણ દાન આપવું. / 208 in ફ તવજ્ઞાનની સંપત્તિવાળા મહાત્માઓને ભક્તિપૂર્વક જેઓ ઉચિત દાન આપે છે તેઓ વીરભદ્રની માફક નાના પ્રકારની સંપદા પામે છે. વીરભદ્ર કુરદેશમાં તિલક સમાન પદ્મખંડ નામનું નગર નાના પ્રકારની વિભૂતિથી શોભી રહ્યું હતું. પશ્ચિમ દિશામાં આમ્રની ઘટાવાળું સહસ્રામ નામનું વન પ્રાણીઓના તાપને દૂર કરી - શીતળતા પ્રસારતું હતું. એક દિવસ આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી સંતપ્ત જીવોને દેશના જળથી શાંત કરવા અરનાથ નામના તીર્થકર મનુષ્યના સદ્દભાગ્યે તે વનમાં આવીને સમવસર્યા. જન્મ, મરણના તાપથી ખેદ પામેલા જીવોને શાંત કરવા માટે તે કરણાસમદ્ર પ્રભુએ એક પહેર પર્વત ધર્મદેશનાની વૃષ્ટિ કરી. તીર્થંકરની દેશના પછી ગુરુદેવનું અનુકરણ કરતા હોય તેમ સિદ્ધાંત અમૃતના કુંભ સમાન કુંભનામના ગણધરે દેશના આપવી શરૂ કરી. તે 208 Ac Gerratnasun MS Jun Gun Aaradhak
Page #229
--------------------------------------------------------------------------
________________ સુદર્શના છે. I 20e એ અવસરે તે શહેરને નિવાસી સાગરદત્ત શ્રેષ્ઠી એક વામણા માણસની સાથે સમવસરણમાં આવ્યા. પ્રભુ આદિને વંદન કરી ધર્મદેશના સાંભળવા બેઠે. દેશના પૂર્ણ થયા બાદ ગુરુશ્રીને વંદન કરી તે શ્રેષ્ઠીએ જણાવ્યું કે કૃપાળુ દેવ ! માનસિક દુઃખથી હું બહુ દુઃખી છું. આપ મારે સંશય દૂર કરી મને શાંત કરે. આ૫ જ્ઞાની ! છો; તથાપિ મારા સંશયનું મૂળ વૃત્તાંત હું આપની પાસે પ્રથમથી નિવેદન કરું છું. * પ્રભુ ! જિનમતી નામની પત્નીથી ઉત્પન્ન થયેલી પ્રિયદર્શના નામની મારે પુત્રી છે. સર્વ કળામાં કુશળ, મહારૂપવાન તે પુત્રી અનુક્રમે યુવાવસ્થા પામી. પુત્રીને લાયક પતિની અપ્રાપ્તિથી મને ઘણે ખેદ થયો. મને દુ:ખી દેખી મારી પત્નીએ ખેદનું કારણ પૂછયું. મેં યથાસ્થિત જણવ્યાથી તેણીએ કહ્યું કે પાછળથી આપણને પશ્ચાત્તાપ ન થાય તેવો લાયક પતિ પુત્રી માટે શોધજે. - પુત્રી માટે હું ચિંતામાં હતા તે અવસરે તામ્રલિપ્તિ નગરીને નિવાસી કષભદત્ત સાર્થવાહ મારી કાન પર આવ્યા, એક તે સાધર્મી અને વળી સમૃદ્ધિવાનું જાણી તેની સાથે મારે પ્રીતિ બંધાણી. એક દિવસ મારી પુત્રી પ્રિયદર્શનાને દેખી તે સાર્થવાહે જણાવ્યું. મિત્ર ! નિરુપમ પાદિ ગુણવાન, ગંધર્વ, કાવ્ય અને ગુટિકાદિ પ્રયોગમાં પ્રતિષ્ઠા પામેલ વીરભદ્ર નામને મારે પત્ર છે. તેને લાયક કન્યાની શોધમાં હું કરતો હતો તેવામાં તમારી કન્યા મારા દેખવામાં આવી. | 20 || GunratnasuS Jun Gun Aaradinak
Page #230
--------------------------------------------------------------------------
________________ = સુદર્શના ત્ર 20 || તમારી કન્યા સર્વ પ્રકારે મારા પુત્રને યોગ્ય છે. બન્નેને સંબંધ થાય તે અનુકૂળ સંગ બની આવે. સાર્થવાહનું વચન મેં માન્ય કરવાથી તેને ઘણો સંતાપ થશે. તે તામ્રલિસિ ગયે. અને મોટા સમુદાય સાથે વિવાહ માટે વીરભદ્રને મારે ત્યાં મોકલ્યો. વીરભદ્રના ગુણાદિથી. અમને સંતોષ થયે. શુભ મુહર્તી મહોત્સવપૂર્વક પ્રિયદર્શન સાથે તેનું પાણિગ્રહણ થયું. કેટલાક દિવસ અહીં રહી, પ્રિયદર્શનાને સાથે લઈ તે પોતાને શહેર પાછો ગયો. માની પુરુષો સસરાને ઘેર વધારે વખત રહેતા નથી. થોડા દિવસ પછી મને સમાચાર મળ્યા કે-મારી નિર્દોષ પુત્રીને વિના અપરાધે મૂકીને તે જમાઈ કેાઈ ઠેકાણે ચાલ્યો ગયો છે. તે સાંભળી મને દુઃખ થયું, જમાઈની શોધમાં મેં ઘણે પ્રયત્ન કર્યો પણ મારો સર્વ પ્રયાસ નિરર્થક ગયો. હું નિરાશ થયે. પુત્રીના દુ:ખે દુઃખી થઈ ઝરતાં મને ઘણે વખત થયો, તેમાં આજે આ વામણા તરફથી જમાઈના સંબંધમાં કેટલાક સમાચાર મને મળ્યા છે, તે હે કૃપાસિંધુ ! મારે જમાઈ ક્યાં ગયો અને હાલ કયાં છે? તે સંબંધમાં ખુલાસે આપી મારું દુઃખ દૂર કરશો. કુંભ ગણધરે જણાવ્યું. શ્રેષ્ઠી ! વીરભદ્રના મનમાં એવો વિચાર આવ્યો કે–બહોંતર કળામાં હું પ્રવીણ થયે. અનેક મંત્ર અને સિદ્ધ થયા છે. અનેક વિજ્ઞાન, ગુટિકાદિ પ્રયોગ અને વિસ્મયકારક ચૂર્ણાદિ યોગે હું જાણું છું. પિતાની લજજાથી તેમાંનું કાંઈ પણ હું અહીં ! | 210 | P.Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak
Page #231
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 221 પ્રગટ કરી શકતો નથી, માટે મારે દેશાંતરમાં જવું અને ત્યાં મારા ભાગ્ય અને વિજ્ઞાનની ખ્યાતિ કરવી, ઈત્યાદિ વિચાર કરી ગુટિકાના પ્રયોગથી શ્યામવર્ણવાળું પોતાનું રૂપ ધારણ કરી સ્વેચ્છાએ પૃથ્વી પર ફરવા લાગે. પતિવિયોગથી ખેદ પામેલી તમારી પુત્રી સસરાને પૂછી તમારે ત્યાં આવી રહી. પતિ વિના કુળવાન સ્ત્રીઓને પિતાનું ઘર શોભારૂપ છે. વીરભદ્ર ચાલતાં ચાલતાં સિંહલદ્વીપના રત્નપુર શહેરમાં આવી પહોંચ્યો. શહેરમાં ફરતાં શંખ શ્રેણીની દુકાન પર આવ્યો, તેની ભવ્ય આકૃતિ દેખી તે શ્રેષ્ઠીએ આદરથી બોલાવીને પૂછયું કે વત્સ ! તું કયાંથી આવ્યા છે ? વીરભદ્રે ઉત્તર આપ્યો. પિતાજી! તું તાલિસિનો રહીશ સાર્થવાહનો પુત્ર છું. પિતાથી રિસાઈને અહીં આવ્યો છું. શ્રેષ્ઠીએ કહ્યું. પિતાથી રિસાઈને આવ્યો તે ઠીક નથી કર્યું, પણ હવે તું મારે ત્યાં રહે. મારે પુત્ર નથી તે અપુત્રીયાને પુત્ર સમાન તું આ વિભવનો ઉપયોગ કર. આ પ્રમાણે કહી શ્રેષ્ઠી તેને સ્નેહપૂર્વક પોતાને ઘેર લઈ ગયો. પૂર્વ સુકૃતના ઉદયથી પોતાના ઘરની માફક વીરભદ્ર ત્યાં રહ્યો. તે નગરના રત્નાકર રાજાને ગુણવાનું અનંગસુંદરી નામની પુત્રી હતી પણ કર્મસંગે પુરુષષિણી હતી. તે રાજકન્યા પાસે શંખ શ્રેષ્ઠીની પુત્રી વિનયવતી, સખીપણાના સંબંધથી નિરંતર જતી હતી. | 211 | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak
Page #232
--------------------------------------------------------------------------
________________ સૂના # 112 વીરભદ્ર વિનયવતીને જણાવ્યું, બહેન ! તું નિરંતર કયાં જાય છે ! વિનયવતી–રાજપુત્રી અનંગવતી મારી સખી છે. તે પુરુષàષિણી છે. હું તેની પાસે જાઉં છું. વીરભદ્ર–તેણી દિવસ કેવી રીતે પસાર કરે છે? વિનયવતી–વીણદિ વગાડવા પ્રમુખથી. વીરભદ્ર–હું તારી સાથે તેણીની પાસે આવું ? વિનયવતી–તેણી તો પુરુષનું મુખ પણ જોતી નથી. વીરભદ્ર–હું સ્ત્રીનું રૂપ ધારણ કરી સાથે આવું તો ? વિનયવતી–તેમ થાય તો પછી કાંઈ અડચણ નથી. ગુટિકાના પ્રયોગથી સ્ત્રીરૂપ ધારણ કરી વીરભદ્ર સાથે ગયે. રાજપુત્રી–સખી તારી સાથે આવેલી આ યુવતી કોણ છે? વિનયવતી–તેણી મારી બહેન છે. એ અવસરે રાજ કુંવરી પાટીયા ઉપર, પતિ વિરહથી પીડા પામેલી રાજહંસી આલેખતી હતી. તે દેખી યુવતી રૂપધારી વીરભદ્રે જણાવ્યું–રાજપુત્રી ! તમે વિરહથી વિધરિત હંસી આલેખવા માંડી છે પણ તેની દષ્ટિ આદિ વિરહાદ્રિત આલેખાયાં નથી. રાજપુત્રી–જે એમ છે તે તમે તેવાં વિરહાદ્રિત આલેખી બતાવે. આ પ્રમાણે કહી Ac. Gunratnasuri MS. Jon Gun Aaradhak { } } 112 / 1
Page #233
--------------------------------------------------------------------------
________________ સુદર્શન A 213 પાટિયું તેના હાથમાં મૂકયું. વીરભદ્ર પણ વિરહને પ્રગટ ભાસ થાય તેવું હંસીનું રૂપ આલેખી આપ્યું. તે દેખી રાજપુત્રી બોલી ઊઠી. અહા! અંતરભાવ પ્રકાશક ચિત્ર આલેખવાનું કેશલપણું તમારામાં અપૂર્વ છે. જુઓ તે ખરાં, આ હંસીની દષ્ટિ અશ્રુજળથી પૂર્ણ દેખાય છે. તેની ચાંચ અને ગ્રીવા શિથિલ થઈ ગઈ છે. વદન ગ્લાનિ પામ્યું છે. ઉપાડવાને અસમર્થ હોય તેવી તેની પાંખે શિથિલ થઈ જાય છે. એનું બેસવાનું સ્થાન કેવું શૂન્ય લાગે છે? વધારે શું જણાવું ? કેઈના બતાવ્યા સિવાય પણ સ્વાભાવિક રીતે આ હંસી વિરહાકુળ જણાય છે. રાજપુત્રી–આવી કળાથી ભરપૂર તારી બહેનને આટલા દિવસ મારી પાસે કેમ ન લાવી ? " વીરભદ્ર–મારા ગુરૂવર્ગના ભયથી તેણી મને અહીં લાવતી નહોતી. રાજપુત્રી–તમારું નામ શું છે? વીરભદ્ર...મારું નામ વીરમતી. આ પ્રમાણે વાર્તાવિનેદ કરી અવસર થતાં બન્ને પાછાં ઘેર આવ્યાં. સ્ત્રીવેશમાં નિરંતર રાજકુમારી પાસે જતાં, થોડા દિવસમાં વીરભદ્ર વીણાદિ કલાથી તેને પોતા ઉપર અનુરાગિણી કરી દીધી. એક દિવસ શ્રેષ્ઠીએ કહ્યું-વીરભદ્ર ! તું આખો દિવસ કયાં રહે છે? તારા સંબંધમાં લોકે મને પ્રશ્ન કરે છે. હું તેને ઉત્તર આપી શક્તો નથી માટે તું દુકાન પર હવેથી બેસ. | | 213 T - 1 ato
Page #234
--------------------------------------------------------------------------
________________ સુદર્શના / 214 1 વીરભદ્ર યથાતથ્ય પિતાને વૃત્તાંત જણાવતાં કહ્યું. પિતાજી! તમે કાંઈ ભય ન રાખશે. કદાચ રાજા, મારે માટે રાજપુત્રીનું પાણિગ્રહણ કરવાને આગ્રહ કરે તો ના ન કહેશે. એક દિવસ રાજસભામાં કોઈએ વીરભદ્ર સંબંધી વાર્તા જણાવી કે મહારાજા ! શંખશ્રેષ્ઠીને ઘેર તામ્રલિસિથી એક મહાન રૂપવાનું તથા ગુણવાનું યુવાન પુરુષ આવ્યું છે. અને તે સર્વ કળામાં હોંશિયાર છે. તે સાંભળી રાજાએ વિચાર્યું કે-મારી પુત્રીને લાયક તે હશે કે કેમ? સરખાંને સરખા યોગ મેળવી આપવો તે જ વિધિનું નિપુણપણું છે. એક દિવસે યુવતીના રૂપમાં રહેલા વીરભદ્ર, રાજકુમારીને એકાંતમાં જણાવ્યું કે-રાજપુત્રી ! રૂપ અને ગુણથી તથા વયથી ભરયુવાવસ્થામાં આવી છતાં તું શા માટે એકાંત અવસ્થામાં કુંવારાપણામાં જિંદગી ગુજારે છે. કુંવરીએ જણાવ્યું–તે રૂપવાનું તથા ગુણવાન માટે લાયક કઈ પણ પુરુષ જણાતો નથી. એ અવસરે વીરભદ્ર પિતાનું ખરું સ્વરૂપ પ્રગટ કર્યું. તે દેખી મેહથી વિહ્વળ થઈ રાજકુમારીએ જણાવ્યું. તમે મારું પાણિગ્રહણ કરો હું મારા મનથી તમને વરી ચૂકી છું. વીરભદ્રે કહ્યું તેમ કરવાથી લોકમાં અપવાદ થાય, માટે તમારા પિતાના આગ્રહથી તેમ કરવામાં મને અડચણ નથી. રાજકુમારીએ પિતાનો અભિપ્રાય પોતાની માતા છે 214 .. SAC Gunratnasuri M.S. Jun Gun Aaradhaik Trust
Page #235
--------------------------------------------------------------------------
________________ સુદર્શના || રાપા. દ્વારા રાજાને જણાવ્યો. રાજાને પણ લાયક પતિ મળવાથી સંતોષ થયો. શંખશ્રઠીને બોલાવી | મોટા ઓચ્છવપૂર્વક રાજકુમારીનું વીરભદ્ર સાથે પાણિગ્રહણ કરાવ્યું, રહેવા માટે પિતાનો મહેલ આપે. - પૂર્વજન્મના સુકૃતથી નાના પ્રકારના વિલાસ કરતો વીરભદ્ર ત્યાં રહ્યો. સેબતથી રાજપુત્રી પણ ઉત્તમ શ્રાવિકા થઈ સત્સંગ સર્વત્ર સુખરૂપ થાય છે. એક પદ ઉપર વીરભદ્ર વીતરાગ દેવની મૂર્તિ આલેખી આપી, તેની પૂજા-અર્ચા કરવાની વિધિ સમજાવી. તેમજ જૈન મુનિઓ અને સાધ્વીઓની મૂર્તિઓ ચિત્રી બતાવી. તેને નમન વંદનાદિ કરવાની વિધિ પણ સમજાવી. - રાજપુત્રીની પિતા તરફ કેટલી પ્રીતિ છે તેની પરીક્ષા માટે વીરભદ્રે કહ્યું : પ્રિયા ! હું મારા દેશ જઈ માતા પિતાને મળીને થોડા દિવસમાં પાછો અહીં આવીશ. માટે તું શાંત મને કરી અહીં રહેજે. રાજકુમારીએ જણાવ્યું, પ્રિય! તમારા જેવી કૃત્રિમ પ્રીતિ જે મારામાં હોત તો તો તેમ કરવાને રજા આપત. વીરભદ્રે કહ્યું–પ્રિયા ! કેપ નહિ કર. હું તને સાથે લઈ જઈશ. રાજાને પૂછી વીરભદ્ર તૈયાર થયો. રાજાએ ઘણી ઋદ્ધિ સાથે કુંવરીને વળાવી. તે ઋદ્ધિનાં વહાણ ભરી, રાજકુંવરીને સાથે લઈ સમુદ્ર તે પોતાના દેશ જવા માટે વીરભદ્ર રવાના થયો પણ રસ્તામાં પવનના ક તોફાનથી તેનાં વહાણે ભાંગી ગયાં. આયુષ્યની અધિકતાથી અનંગસુંદરીના હાથમાં એક Isi Ac. Guntatnasuri M.S. Jun Gun Aaradhak Trn
Page #236
--------------------------------------------------------------------------
________________ સુદર્શના // 216 II પાટિયું આવ્યું. તેને વળગીને કેટલાક દિવસે તે સમુદ્રના કિનારે પામી. કિનારા ઉપર ફરતાં એક કલપતિને આશ્રમ તેણીના દેખવામાં આવ્યો. ત્યાં કુલપતિની નિશ્રાએ કેટલાક દિવસ રહી, શરીરે ઠીક થતાં કુલપતિએ પિતાના શિષ્ય દ્વારા પદ્મિનીખંડ-(આ) શહેરમાં પહોંચાડી. શહેરના પરિસરમાં આવતાં સુવ્રતા નામની સાધ્વીજી તેના દેખવામાં આવ્યા. વીરભદ્ર ચિત્રમાં બતાવેલ સાધ્વીજીનું સ્મરણ થતાં પોતાના ગુરુ જાણી તેણીએ વંદન કર્યું અને તેઓની સાથે તેમના પ્રતિશ્રયમાં (ઉપાશ્રયમાં) આવી. ત્યાં તમારી પુત્રી પ્રિયદર્શનાનો મેળાપ થશે. સાધ્વીના પૂછવાથી પિતાને સર્વ વૃત્તાંત તેણીએ જણાવી આપ્યું. ત્યાર પછી અનંગસુંદરી અને પ્રિયદર્શના બન્ને ક્રિયામાં તત્પર થઈ સુવ્રતા સાધ્વીની સેવામાં દિવસો પસાર કરવા લાગ્યા. આ બાજુ વીરભદ્રને પણ વહાણ ભાંગ્યા પછી એક પાટિયું હાથ આવ્યું. તેના ઉપર બેસી તરતાં, આકાશમાગે ગમન કરતા રતિવલ્લભ નામના વિદ્યારે તેને દીઠે. તેણે વીરભદ્રને સમુદ્રમાંથી ઉપાડી પિતાના વિમાનમાં બેસાર્યો અને વૈતાઢય પહાડ ઉપર આવેલા ગગનવલ્લભ શહેરમાં પિતાના મંદિરે લઈ ગયો. તેના રૂપાદિ ગુણોથી ચમત્કાર પામી, પિતાની રત્નપ્રભા નામની કુંવરી સાથે હર્ષથી વિવાહ કરી આપી ત્યાં જ તેને રાખે. વીરભદ્ર પિતાના સસરા રતિવલ્લભને પૂછયું કે-મારી સ્ત્રી અનંગસુંદરી વહાણુ ભાંગ્યાથી સમુદ્રમાં પડી હતી તે હાલ કયાં છે? વિદ્યારે પ્રજ્ઞપ્તિવિદ્યાને પુછીને જણાવ્યું કે પદ્મિનીખંડ Jun Gun Aaradhak True
Page #237
--------------------------------------------------------------------------
________________ ને ૨૧ના શહેરમાં તમારા સસરા શ્રેષ્ઠીને ઘેર છે. તે સાંભળી તેને સંતોષ થયો. એક દિવસ આકાશમાગે અનેક વિદ્યાધરને જતા દેખી પોતાની પત્ની રત્નપ્રભાને પૂછયું કે, આ વિદ્યાધરો સર્વે કયાં જાય છે? તેણીએ જણાવ્યું–પ્રિય! સિદ્ધાયતનની યાત્રાર્થે આ સર્વે જાય છે. તે સાંભળી વીરભદ્રની પણ ઇચ્છા ત્યાં જવા થઈ. પતિની ઈચ્છાનુસાર રત્નપ્રભાએ વિમાન તૈયાર કરાવ્યું. તેમાં બેસી દંપતિ વિદ્યાધરની સાથે સિદ્ધાયતને ગયાં. ત્યાં શાશ્વત પ્રતિમાઓને ભાવથી વંદન કર્યું. એ અવસરે તેને સસરા રતિવલ્લભ પણ યાત્રા ત્યાં આવ્યો. પોતાની પુત્રી તથા જમાઈને પ્રભુદર્શન કરતા દેખી તેને ઘણે સંતોષ થયો. હર્ષથી વીરભદ્રને પાઠસિદ્ધ અનેક વિદ્યાઓ આપી. એક દિવસ ક્રીડા કરવાના બહાનાથી ફરતાં ફરતાં વીરભદ્ર, રત્નપ્રભા સાથે પશિનીખંડ શહેરમાં (અહી) આવ્યો. સાધ્વીજીના ઉપાશ્રય નજીક રત્નપ્રભાને મૂકીને ત્યાંથી તે ચાલ્યા ગયા. વીરભદ્રને ન દેખવાથી રત્નપ્રભા રુદન કરવા લાગી. તે સાંભળી કરુણાથી સુવ્રતા સાધ્વીજી બહાર આવ્યાં અને તેણીને ધીરજ આપી. તે પણ સુવ્રતા સાધ્વીજીની વસ્તીમાં આવી રહી ત્યાં પ્રિયદર્શીના અને અનંગસંદરીને મેળાપ થયે. તેઓની આગળ પિતાને પતિવિયોગને વૃત્તાંત જણાવ્યું. છેવટે ધર્મકર્મમાં તત્પર થઈને તે પણ ત્યાં રહી. પિતાની ત્રણે પત્નીઓ અહીં પરસ્પર પ્રેમ ધારણ કરતી રહી છે તેમ જાણી સંતોષ El Ac. Gunratnasuri MLS Rડ | 217I.
Page #238
--------------------------------------------------------------------------
________________ સુદર્શન | 218i + 218 પામી કુતૂહલથી વામનરૂપ ધારણ કરી વીરભદ્ર યથા ઇચ્છાએ શહેરમાં ફરવા લાગ્યો. પોતાના અભિનવ વિજ્ઞાનથી લોકોને રંજન કરતાં ઉત્તમ મનુષ્ય તરફથી પણ સન્માન પામ્યા. અનેક કળામાં પ્રવીણતા સાંભળી, આ શહેરના ઈશાનચંદ્ર રાજાએ વીરભદ્રને ગૌરવપૂર્વક બોલાવી પિતાની પાસે રાખે. એક દિવસ ઈશાનચંદ્ર રાજાને સમાચાર મળ્યા કે-આપણા શહેરમાં સંયતિને ઉપાશ્રય અપ્સરાની માફક રૂપવાન ત્રણ તણીઓ આવી રહી છે. તેઓ કોઈપણ પુરુષને સંસર્ગ કરતી નથી. કોઈ પુરુષ સાથે બોલતી નથી અને દૃષ્ટિથી પણ અન્ય પુરુષને જોતી નથી. કેવળ ઉદાસીનપણે ધર્મધ્યાનમાં તત્પર રહે છે. ઈશાનચંદ્ર રાજાએ વામણને કહ્યું–ભદ્ર ! તું એ કાંઈ ઉપાય કર કે તે સ્ત્રીઓ સર્વ સાથે બોલવાનું કરી આનંદમાં રહે. વીરભદ્રે કહ્યું-સ્વામિન! હે તે સ્ત્રીઓને બોલાવીશ. આ પ્રમાણે કહી તે વામન, શ્રમણીના પ્રતિશય બહાર ઊભે રહ્યો. બીજા પુરુષ સાથે તેણે સંકેત કર્યો કે તમે કાંઈ વાતો કહેવા માટે પ્રેરણા કરશે. ત્યાર પછી તે શ્રમણીના ઉપાશ્રયની અંદર આવ્યો. શ્રમણીને વંદના કરી સુખશાંતિ પછી વીરભદ્ર બહાર મંડપ નજીક જઈ બેઠો. પર્વના સંકેત પ્રમાણે તેના મિત્રોએ નવીન વાર્તા કહેવા માટે આગ્રહ કર્યો. આ વામણે નવીન કથા શું કહેશે ? તે તરફ કાન આપી કેટલેક દૂર આ ત્રણે સ્ત્રીઓ Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tree
Page #239
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 1 219 સાવધાન થઈ એકાગ્રતાથી સાંભળવા બેઠી. વામણાએ મંગલાચરણમાં જણાવ્યું કે મને રાજાની સેવા કરવાનો વખત થયો છે એટલે આ કથા લાંબો વખત નહિ ચાલે, પણ આંતરે આતરે પૂરી થશે. આ પ્રમાણે કહીને કથા શરૂ કરી. ભારતવર્ષમાં તામ્રલિસિ નગરી ઘણી સુંદર છે. ત્યાં ઋષભદત્ત સાર્થવાહ વસે છે. તેને વીરભદ્ર નામનો પુત્ર છે. તેનો સાગરદત્ત શ્રેષ્ઠીની પુત્રી સાથે વિવાહ થયા હતા. એક દિવસે પિતાની પત્નીને ભરનિદ્રામાં છેડી તે દેશાંતરમાં ચાલ્યો ગયો. આટલી કથા જણાવી વામણે કહ્યું-ભાઈ! હવે તે રાજાની પાસે જવાને વખત થયા છે, એમ કહી તે ઊઠયો. વામણુને ઊઠયો જાણી શેઠની પુત્રી પ્રિયદર્શના સંભ્રમપૂર્વક ઊઠી વામણા પાસે આવી નમ્રતાથી કહેવા લાગી, “વીરભદ્ર ! ત્યાંથી કયા દેશાંતર ગયો?” વામણું-હું કુળ ને કલંકના ભયથી પરસ્ત્રી સાથે સંભાષણ કરતા નથી. પ્રિયદર્શન-હા, એમ જ છે. તમારું ઉત્તમ શિયળ ઉત્તમ કુળને સૂચવે છે, તથાપિ મહાનુભાવ! ઉત્તમ પુરુષો દાક્ષિણ્યતારહિત પણ લેતા નથી, માટે વીરભદ્ર સંબંધી કથા આગળ કહે. વામણો–તમારો વિશેષ આગ્રહ છે તો તે વિષે હું કાલે જણાવીશ. આ પ્રમાણે કહી તે ત્યાંથી ચાલ્યો ગયો. સેવકોએ આ વાત રાજાને જણાવી. રાજા ઘણે ખુશી થયો. બીજે દિવસે શ્રમણીના ઉપાશ્રય પાસે પાછી કથા કહેવાની શરૂ કરી. વામણું–વીરભદ્ર Jun Gun Aaradhak P.P.AC. Gunratnasuri M.S.
Page #240
--------------------------------------------------------------------------
________________ પિતાના શહેરથી નીકળી ગુટિકાના પ્રયોગથી શ્યામરૂપ કરી સ્વેચ્છાએ ફરતાં સીંહલદ્વીપના રત્નપુર શહેરમાં આવ્યું. ત્યાં રાજકુમારી અનંગસુંદરી સાથે લગ્ન થયું. તેની સાથે વહાણમાં સુદર્શના પાછા સ્વદેશ આવતાં જહાજ સમુદ્રમાં ભાંગી ગયું. આટલા સમાચાર સાંભળતાં જ અનંગ+ 220|. સંદરી વામણાની પાસે આવી કહેવા લાગી, ભદ્ર! આગળ વર્તમાન જણાવ. પછી વીરભદ્રનું શું થયું? - વામણો–રાજકાર્યને વખત થયો છે. હવે બીજી વાત કાલે જણાવીશ. ત્રીજે દિવસે પૂર્વની માફક કથાની શરૂઆત થઈ. વામણ-વીરભદ્રના હાથમાં એક પાટિયું આવ્યું. પાટિયા ઉપર બેસી સમુદ્ર તરત હતો તેવામાં રતિવલ્લભ વિદ્યારે તેને દીઠો. પિતાના શહેરમાં લઈ જઈ રત્નપ્રભા પુત્રી પરણાવી. તેની સાથે ક્રીડા કરતા તે અહીં આવ્યો હતો. રત્નપ્રભાને અહીં મૂકી તે ઉતાવળો ઉતાવળા અહીંથી ચાલ્યો ગયો. તે સાંભળી રત્નપ્રભા બેલી ઊઠી તે મારો પતિ અહીંથી કયાં ચાલ્યો ગયો? વામણે કહ્યું–તે વિષે હવે પછી કહીશ. એમ કહી તે ત્યાંથી ચાલ્યો ગયો. કુંભ ગણુધરે જણાવ્યું. સાગરશ્રેષ્ઠી ! ચિંતા નહિં કર. આ વામણે જ તમારે જમાઈ છે. કેવળ ક્રીડા નિમિત્તે તેણે જુદાં-જુદાં રૂપ કરી સ્ત્રીઓને વિરહદુ:ખ આપ્યું છે. તિe Gummatnasun ગણધર ભગવાનનું કહેલું વૃત્તાંત સાંભળી વીરભદ્રે નમસ્કાર કરી કહ્યું પ્રભુ! જ્ઞાન | 22e | Jun Gun Aaradhak In
Page #241
--------------------------------------------------------------------------
________________ નેત્રધારક દિવાકરને આ દુનિયામાં કાંઈ પણ અગોચર નથી. શ્રેણી વામણને સાથે લઈ શ્રમણીના ઉપાશ્રયે આવ્યો. ત્યાં રહેલી ત્રણે સ્ત્રીઓને જણાવ્યું. પુત્રી ! આ જ તમારો પતિ વીરભદ્ર છે. તેઓએ કહ્યું–તે વાત કેમ સંભવે? સુદર્શનારસ શ્રેષ્ઠીએ કહ્યું : ગણધરના કહેવાથી, ત્યાર પછી ગણધરને કહેલ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. 1 221 | ન શ્રમણીઓને પણ વિસ્મય થયું. એ અવસરે વીરભદ્ર વામનરૂપ મૂકી દઈ સ્વાભાવિક રૂપ કર્યું. તે દેખીને સર્વને આનંદ થયો. શ્રમણીઓએ કહ્યું કે પુન્ય સર્વથી શ્રેષ્ઠ છે પુન્યના પ્રભાવથી અર, સમુદ્ર, પહાડ અને બીજાં તેવાં જ ભય આપનાર સ્થાનમાંથી વિપત્તિઓને ઓળંગી મનુષ્યો વિવિધ સંપત્તિ મેળવે છે. વીરભદ્રની આવી સ્થિતિ વિષે, તેને પૂર્વજન્મ અને તેમાં કરેલ સુકૃતને જાણવાની ઇચ્છાથી સાધ્વીઓ તથા તેની પત્નીઓ ભગવાન અરનાથ તીર્થંકરની પાસે આવ્યાં. વંદના કરી સવ્રતા સાધ્વીએ પ્રભુને પ્રાર્થના કરી કે-કપાળ દેવ! વીરભદ્ર પૂર્વ જન્મમાં શું સુકૃત કર્યું છે કે જેથી વિવિધ પ્રકારની માભિષ્ટ સંપત્તિ પામ્યો? પ્રભુએ કહ્યું-ત્રીજા ભવમાં વચ્છવિજયદેશમાં)માં હું, ધનપતિ નામનો રાજા હતા. ચારિત્ર કથા 221 " લીધા પછી વિહાર કરતાં ક્રમે રનપુર નગરમાં હું આવ્યો. તે નગરમાં જિનદાસ નામને શ્રાવક , રહેતા હતા. ચોમાસીને પારણે ધનપતિ સાધુને પોતાના ઘર તરફ આવતા જાણી હર્ષથી શેઠ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak ?
Page #242
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 222 II સન્મુખ ગયો. ત્રણ પ્રદક્ષિણા કરી, વિશુદ્ધ ભાવે વંદન કરી, નિધાનની માફક તે મુનિને પિતાને ઘેર લઈ આવ્યો. સર્વ પરિવાર સહિત ફરી વંદના કરી તે શ્રાવક વિચાર કરવા લાગ્યો. અહા ! હું ધનભાગ્ય છું. મારે ઘેર આજે કલ્પવૃક્ષ ફલ્યો. આજે મારે હાથ ચિંતામણિરત્ન ચડી આવ્યું. નિર્દોષ આહાર, પાણી આદિથી આ મહામુનિને પ્રતિભાભી જન્મ, જીવિતવ્ય અને ધનને હું આજે સફલ કરીશ. પ્રતિલાલવાના વિચારથી આનંદ થયે. દાન આપતાં તેથી વિશેષ આનંદ થયો. આનંદથી શરીર પર રોમાંચ પ્રફુલ્લિત થયાં. દાન આપ્યા પછી તેથી વિશેષ આનંદ થયો અને પોતાને કૃતાર્થ માનવા લાગ્યો. ' આ પ્રમાણે દાયક અને ગ્રાહક શુદ્ધિના પ્રભાવથી પાંચ દિવ્ય પ્રગટ થયાં. દેવોએ સુગંધી પાણી, પાંચ વર્ણનાં પુષ્પ, સુવર્ણ અને દિવ્ય વસ્ત્રોની વૃષ્ટિ કરી. આકાશમાં દેવદુંદુભી વાગી. અને અહે દાન! ઈત્યાદિ ઉદૂષણ કરી. વિસ્મય પામી રાજા પ્રમુખ નગરના લોકો ત્યાં એકઠા થયા. જિનદાસની ઘણી પ્રશંસા કરી. પાત્ર અને પરિણામની પ્રબળતાના પ્રમાણમાં જિનદાસ શ્રેષ્ઠીએ દેવલોકનું આયુષ્ય બાંધ્યું–સંસાર પરિમિત કર્યો. ધનપતિ શ્રમણ પણ વીશ સ્થાનકમાંથી કેટલાંક સ્થાનકનું આરાધન કરી, તીર્થંકરનામકમ બાંધી નવમ ગ્રેવેયકે મહર્દિક દેવપણે ઉત્પન્ન થયો. દેવાયુષ્ય પૂર્ણ કરી અહીં અરનાથ તીર્થંકરપણે Aહુ હાલ વિચારું છું. જિનદાસ શ્રેષ્ઠી ગૃહસ્થધર્મ પાલન કરી, મરણ પામી, બ્રહ્મદેવલોકે મહર્દિક | 222 IL Jun Gun Aaradhak Th
Page #243
--------------------------------------------------------------------------
________________ સુદર્શન // 223 | દેવપણે ઉત્પન્ન થયે. ત્યાંથી ચ્યવી કાંપીલ્યપુરમાં મહદ્ધિક શ્રાવકને ઘેર પુત્રપણે જન્મ પામ્યા. ત્યાં પણ ઉત્તમ રીતે ગૃહસ્થ ધર્મ પાલન કરી અમ્રુત દેવલોકે દેવપણે ઉત્પન્ન થયો. સુપાત્ર દાન સંબંધી પુન્યાનુબંધી પુણ્ય અને વિરતિવાળા ગૃહસ્થ ધર્મના પાલનથી તે જિનદાસ અહીં વીરભદ્રપણે જન્મ પામ્યો છે. પોતાના પૂર્વજન્મની શરૂઆતનું વર્ણન અરનાથ તીર્થકર કરતા હતા એ અવસરે વીરભદ્ર પણ ત્યાં આવી પહોંચ્યો હતો. તીર્થકરના મુખથી પિતાને પૂર્વજન્મ સાંભળી વીરભદ્રને ઊહાપોહ કરતાં જાતિસ્મરણુજ્ઞાન ત્યાંજ ઉત્પન્ન થયું. ધર્મ ક્રિયાના ઉપકારનું સ્મરણ થતાં તરત જ તેણે ગૃહસ્થ ધર્મનો આશ્રય કર્યો. અર્થાત ગૃહસ્થધર્મને સ્વીકાર કર્યો. વર્તમાન કાળની યોગ્યતા કે ઉત્સાહાનુસાર ધર્મ-વ્રતાદિ ગ્રહણ કરી, તીર્થકરદેવના ઉપકારનું સ્મરણ કરતો વીરભદ્ર શહેરમાં આવ્યો. પ્રભુ પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા. શ્વસુર વર્ગને પૂછી વીરભદ્ર પિતાના માતા, પિતાને મળવાને માટે તૈયારી કરવા લાગ્યો. વિદ્યાના બળથી વિમાન બનાવી, ત્રણે સ્ત્રીઓ સહિત વિમાનમાં બેસી તામ્રલિપ્તિમાં આવ્યો. માતાપિતાને પગે પડી પ્રમાદિત કર્યા. શહેરના લોકેને આનંદ થયો. પૂર્વજન્મ સંચિત પુન્યને ઉપભોગ કરી છેવટે સંયમ સામ્રાજ્ય અંગીકાર કર્યું. નિરતિચાર ચારિત્ર પાળી વીરભદ્ર સુરલોકમાં ગયો. ત્યાંથી ચાવી મનુષ્ય જન્મ પામી નિર્વાણપદ પામશે. Jun Gun Aaradhak } P.P.Ac. Gunratnasuri M.S. I 223 ||
Page #244
--------------------------------------------------------------------------
________________ સુદના ૨૨૪મ 1જલારામબાપાએ ભજHH સાર્થવાહ! તમારી આગળ દાન ધર્મ સંબંધી અધિકાર મેં કહી સંભળાવ્યો. સુદર્શના ! તમારે સવએ ગૃહસ્થ ધર્મમાં રહો ત્યાં સુધી આ દાન ધર્મનું પ્રયત્નપૂર્વક પાલન કરવું. ધર્મદેશના સાંભળી વખત થઈ જવાથી ગુરુમહારાજના જયની ગંભીર ગર્જના કરી લોક પિતાપિતાને કામે લાગ્યા. ગુરુમહારાજ પોતાના ધ્યાનમાં લીન થયા. સાર્યવાહ, સુદશના, શિયળતી વિગેરે દેવપૂજન આદિ ષટ્કર્મમાં પ્રવૃત્ત થયાં, ભેજનાદિ કરી પરસ્પર ધર્મચર્ચામાં દિવસ પસાર કરી, પ્રાતઃકાળે વહેલાં ઊઠી, આવશ્યક કર્મ કરી, ધર્મશ્રવણ નિમિત્ત સર્વ ગુરુશ્રી પાસે આવી પહોંચ્યા. ગુરુશ્રીને વંદન કરી સર્વ શાંતપણે ગુરુ સન્મુખ દષ્ટિ સ્થાપન કરી બેઠા. ઋષભદત્ત સાર્થવાહ સર્વની આગળ બેઠો હતો. ગુરુશ્રીએ કરણાબુદ્ધિથી ધર્મદેશના શરૂ કરી. પ્રકરણ ૨૬મું * શિયળ ધર્મ नियकुलनहयलममलं सीलं सारयससिव्व धवलेइ / सीलेण य जंति खयं खिप्पं सव्वेवि दुरियगणा // 1 // પિતાના ફળરૂપ નિર્મળ આકાશતળને શરદ ઋતુના ચંદ્રની માફક શિયળ, ધવલિત યાને પ્રકાશિત કરે છે. શિયળવડે સર્વે પાપોને યા દુઃખને સમૂહ તત્કાળ નાશ પામે છે. | 224 / Ac Gunratnasuri M.S Jun Gun Aaradhak The
Page #245
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I 225 { દેશથી અને સર્વથી એમ બે પ્રકારે શિયળ હોય છે. જે ગૃહસ્થ સર્વ પ્રકારે બ્રહ્મચર્ય પાળી શકતા નથી, તેઓએ તેની અમુક મર્યાદા કરવી જોઈએ. નિર્મર્યાદાપણે વીર્યશક્તિને નાશ કરવાથી અમૂલ્ય શક્તિને નાશ થાય છે. વીર્ય શરીરને રાજા છે. તેને ક્ષય થવાથી શારીરિકશક્તિ. વિચારશક્તિ, સ્મરણશક્તિ વિગેરેને નાશ થાય છે. શારીરિક તેજ, બળ, કાન્તિ, ઉત્સાહ અને ઘેર્યાદિ ગુણ પ્રબળ વીર્યશક્તિને આભારી છે. આળસ, પ્રમાદ, નિર્બળતા અને વિવિધ પ્રકારના વ્યાધિઓ, તે શિયળ ગુણની હાનિના પરિણામ છે. આસનની સ્થિરતા, મનની એકાગ્રતા અને ધ્યાનને જમાવ આ સર્વેમાં વીર્યશક્તિ પૂર્ણ મદદગાર છે. પ્રબળ શિયળ ગુણથી ભૂત, વ્યંતર, ડાકણ, શાકણ, સર્પ, સિંહ, વાઘ, વરૂ, ઈત્યાદિ ક્ષુદ્ર પ્રાણીઓ ઉપદ્રવ કરી શકતાં નથી પણ ઊલટા દેવાદિ મદદગાર થાય છે. શિયળ ગુણવાનું મનુષ્ય, જાતિ, કુળ, બળ, રૂ૫, શ્રત, વિદ્યા, વિજ્ઞાન અને લક્ષ્મીરહિત હોય તથાપિ સર્વત્ર પૂજનિક થાય છે, પણ શિયળથી ભ્રષ્ટ થયેલા મનુષ્ય ઉત્તમ જાતિ આદિ સહિત હોય તથાપિ કઈ રસ્થળે માન પામતા નથી, શિયળથી ઉત્તમ કુળની પ્રાપ્તિ થાય છે પણ કુળથી શિયળ પ્રગટ થતું નથી. તેથી શિવસુખના કારણરૂપ શિયળમાં આદર કરવો જોઈએ. સંયમમાગને આશ્રય કરનાર મનુષ્યએ સર્વ પ્રકારે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. તેમ જ ઉત્સગ માગે ગૃહોએ પણ નિર્મળ શિયળ પાળવું, તેમ ન બની શકે તે પર્વ દિવસોમાં P.P.Ad Gunratnasuri M.. છે | 25 Jun Gun Aaradhak
Page #246
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 226 તેમ જ મહિનાના અમુક દિવસોમાં દઢ શિયળ પાળવું, અને પુરુષોએ પરસ્ત્રીઓને તેમ જ સ્ત્રીઓએ પરપુરુષને સર્વથા ત્યાગ કરવો. આ પ્રમાણે વર્તન કરનાર દઢ, પરાક્રમી, લઘુકમ અને પવિત્ર શિયળવાળા પુન્યવાનું જીવો કળાવતીની માફક મહાનું કીત્તિ અને સદ્ગતિને પામે છે. કળાવતી આ ભરતવર્ષના લક્ષ્મીગ્રહ સમાન મંગળ દેશમાં શંખની માફક ઉજજવળ ગુણવાળા મનુષ્યોના સમુદાયવાળું શંખપુર નામનું નગર હતું. પ્રબળ પ્રતાપી શંખરાજા તે નગરનું પાલન કરતો હતો. એક દિવસે રાજા સભામાં બેઠે હતો, તે અવસરે ગજશ્રેણીને પુત્ર દત્ત સભામાં આવ્યો. રાજાને નમસ્કાર કરી ઉચિત સ્થાનકે બેઠે. રાજાએ કહ્યું-દત્ત ! આજે ઘણે દિવસે તું કયાંથી આવ્યો ? દત્ત કહ્યું –મહારાજા ! હું વ્યાપારાર્થે પરદેશ ગયો હતો. રાજા–પરદેશમાં ફરતાં કાંઈપણ નવીન આશ્ચર્ય દીઠું ? દત્ત-મહારાજા ! હ’ ફરતો ફરતે વિશાલપુરે ગયો હતો ત્યાં મેં એક આશ્ચર્ય દીઠું છે પણ તે વચનથી કહી શકતો નથી. એમ કહી એક ચિત્રપટ રાજાના હાથમાં આપ્યો. Jun Gun Aaradhak પાપ તા!
Page #247
--------------------------------------------------------------------------
________________ દર્શન 1. 2271 રાજા કેટલીકવાર એકીટશે તે ચિત્ર સામું જોઈ રહ્યો. છેવટે બોલી ઊઠ્યો. દત્ત ! શું આ તે કઈ દેવી છે? દત્ત-નહિ મહારાજા. તે માનુષી છે. રાજા–જે માનુષી છે તો આ (કન્યા) કોણ છે? અને તેનું નામ શું છે? દત્ત–મહારાજા! તે મારી બહેન છે. તેનું નામ કલાવતી છે. રાજા-તારી બહેન કેવી રીતે થાય ? દત્ત-મહારાજા ! તે પ્રબંધ જરા લંબાણથી કહેવાથી સમજાશે. રાજા–કાંઈ હરકત નહિ વિસ્તારથી જણાવ. દત્ત-મહારાજા ! પરદેશ જતાં રસ્તામાં ચેરના ભયથી, તપાસ કરતા હું સાથની આગળ ચાલતો હતો. રસ્તામાં મરણ પામેલો એક ઘોડે મારા દેખવામાં આવ્યો. તેની પાસે અમરકુમાર સમાન રૂપવાન પણ કંઠગત પ્રાણવાળો એક રાજકુમાર પડેલો હતો. હું તેની નજીકમાં ગયો. તેને પવન નાખ્યા પાણી પાયું અને મોદકાદિ ખવરાવી સ્વસ્થ કર્યો. સારી સ્થિતિમાં આવ્યા પછી મેં તેનું નામ, ઠામ અને આવી અવસ્થા પામવાનું કારણ પૂછયું. તેણે ઉત્તર આપ્યો કે હું દેવશાળપુરને રહીશ છું. મારું નામ જયસેનકુમાર છે. .PA. Gunrainasuri MS. | 27 | un Aaradhak
Page #248
--------------------------------------------------------------------------
________________ સુદર્શના | 228 વિપરીત શિક્ષણવાળા અશ્વે મને આ સ્થિતિમાં લાવી મૂકે છે. પરોપકારી! તમે પણ તમારું નામ, ઠામ વિગેરે જણાવે. કહ્યું હું શંખપુરથી આવું છું. મારું નામ દત્તશ્રેષ્ઠી છે. દેવશાળપુર તરફ મારું ગમન થવાનું છે. પરચ-પર વૃત્તાંત જણાવી એક સુખાસન પર બેસી અમે બન્ને આગળ જતા હતા તેવામાં સન્મુખ આવતી ચતુરંગ સેના અમારા દેખવામાં આવી તે દેખી સાર્થના લેક ક્ષેભ પામ્યા. પણ તરત જ તે સૈન્યમાંથી એક બંદીવાન આગળ આવી, જયસેનકુમારને દેખી બાલી ઊઠ્યો. મહારાજા વિજયસેન અને રાજકુમાર જયસેનને ઘણી ખમા. જય-જય ઈત્યાદિ શબ્દો ઉપરથી સન્મુખ આવતા વિજયસેન રાજાને જાણી, મારી સાથે બેઠેલો કુમાર સુખાસનથી ઊતરી, સન્મુખ જઈ રાજાને ભેટી પડયો. કુમારને દેખી સૈન્યમાં આનંદ વર્તાઈ રહ્યો. જયસેનકુમારે રાજાને જણાવ્યું, પિતાજી! આ દત્ત સાર્થવાહે મને જીવિતદાન આપ્યું છે. મહારાજા ! આ ઉપરથી હું સમજી શકો કે તે દેવશાળપુરના રાજા અને યુવરાજ પિતાપુત્ર હતા. પુત્ર ઉપરના ઉપકારને લઈ રાજા મારા ઉપર ઘણો સંતુષ્ટ થયો. મને પોતાના પુત્ર તરીકે માની, દેવશાળપુરમાં લઈ ગયો. તે રાજકુમારે મારું મન એટલું બધું સ્વાધીન કરી લીધું કે તેની સજજનતાને લઈને માતા, પિતા કે સ્વદેશ વિગેરે કેટલાક દિવસ પર્યત યાદ જ ન આવ્યું. અર્થાત પરદેશને સ્વદેશતુલ્ય માનવા લાગ્યો. | 228 Ac. Gunratnasuh Jun Gun Aaradhak
Page #249
--------------------------------------------------------------------------
________________ સુદર્શના | 22aa 5 ते केइ मिलंति महीयलंमि लोयणमहसवा मणुया / हिययाओ खणंपि न ओसरति जे टंकघडियाओ // 1 // અહા! નેત્રને મહેચ્છવ તુલ્ય કેટલાક પુરુષો પૃથ્વીતળ પર એવા મળી આવે છે કે-ટાંકણાંથી કરેલા અક્ષરોની માફક એક ક્ષણ ભર પણ હૃદયથી ભૂલાતા નથી. તે રાજાને શ્રીદેવી રાણીથી ઉત્પન્ન થયેલી, ઉત્તમ લક્ષણવાળી, તેજમાં તિલોત્તમા સરખી, કળાના કલાપમાં પ્રતિષ્ઠા પામેલી, ઉત્તમ ચરિત્રથી મન હરનારી, જયસેનકુમારથી નાની કલાવતી નામની ગુણવાન કુંવરી છે. કુમારીને લાયક પતિ ન મળવાથી તે રાજકુટુંબ ચિતાથી વ્યગ્ર થયું હતું. એક દિવસે રાજાએ મને જણાવ્યું દત્ત ! બહેનને લાયક પતિની તપાસ કર. પૃથ્વીમાં ઘણાં રત્ન પડયાં છે. તેમ તું વ્યાપારાદિ નિમિત્તે પૃથ્વી પર પરિભ્રમણ કરનાર છે. રાજાની આજ્ઞા મુજબ કરવાને મેં હા કહી. કુમારીનું રૂપ ચિત્રપટ્ટ પર આલેખી લીધું અને ત્યાંથી નીકળી કાલે જ હું અહીં આવી પહોંચ્યો છું.' | દેવ ! મારા મનમાં એ નિર્ણય થાય છે કે આ રત્ન આપને જ ગ્ય છે. કુળગિરિથી પેદા થયેલી સરિતાઓનું સ્થાન તો રત્નાકર (સમુદ્ર) છે. પૂર્ણિમાના ચંદ્રને મૂકી ત્રસ્ના શું બીજા ગ્રહોને આશ્રય કરે છે? નહિ જ, પોતાના સ્વામીને મૂકી આવું ઉત્તમ રત્ન બીજાને ? ? | 29 Jun Gul Aaladnak P.P.AC. Gunratnasuri M.S.
Page #250
--------------------------------------------------------------------------
________________ સુદર્શના તે 230 || આપવાની કોણ ઈચ્છા કરે? આ કારણથી આ ચિત્રપટ્ટ પહેલ-વહેલું આપશ્રીને જ બતાવ્યું છે. આ કાર્યમાં હવે આપની આજ્ઞા પ્રમાણ છે. | દત્તનાં વચન સાંભળતાં રાજાને તે કુમારી પર વિશેષ અનુરાગ થયે. દષ્ટિ ચિત્રપટ્ટ છે ઉપર પણ મન તે કુમારીમાં આસક્ત કરી રાજા બેઠો હતો. તેવામાં કાળ-નિવેદકે જણાવ્યું. उल्लप्सीयतेयपसरो सूरो जणमथ्थयं कमइ एसो / तेयगुणब्भहियाणं किमसज्जं जीवलोगंमि // 1 // - તેજના પ્રસરથી ઉલાસ પામી, આ સૂર્ય મનુષ્યના મસ્તકનું આક્રમણ–ઉલ્લંઘન કરે છે. ખરી વાત છે તે જ (પ્રકાશ) ગુણની અધિકતાવાળાઓને આ જીવલોકમાં કાંઈ અસાધ્ય નથી. | મધ્યાહ્નને વખત થયે જાણી સભા વિસર્જન કરી, રાજાએ દેવપૂજન કરી ભોજન કર્યું. ત્યારબાદ શયામાં આળોટતો રાજા તે કન્યાના સંબંધમાં ચિંતા કરવા લાગ્યા. દત્ત રાજાને ગૂઢ અભિપ્રાય સમજી તરત જ ત્યાંથી રવાના થઈદેવશાળપુરમાં વિજયસેન રાજાને જઈ મળ્યો. શંખરાજાની યોગ્યતા અને કળાવતી પરનો અનુરાગ કહી સંભળાવ્યો. રાજકુમારીને લાયક પતિ મળવાથી રાજકુટુંબ આનંદ પામ્યું. રાજાએ તરત જ સિન્ય તયાર કરાવી, જયસેનકુમાર સાથે કળાવતીને શંખરાજા તરફ સ્વયંવરા તરીકે મેકલાવી. Jun Gun Aaradhak 23o | Ac. Gunratiasuri M.S
Page #251
--------------------------------------------------------------------------
________________ સુદર્શના # 23 | શંખપુર તરફ અકસ્માતું મોટું સૈન્ય આવતું જાણી, સંગ્રામ માટે નાના પ્રકારની સામગ્રી તૈયાર થવા લાગી. એ અવસરે દત્ત શ્રેષ્ઠીએ આવી રાજાને વિજ્ઞપ્તિ કરી. મહારાજા ! અકાળે આ આરંભ શા માટે? આ તે હર્ષનું સ્થાન છે. આપની હૃદયમાં વસેલી રાજકુમારીની મૂર્તિ તે પ્રગટ સાક્ષાતુરૂપે સન્મુખ આવે છે. વિજયકુમાર તે રત્ન આપને સોંપવા આવે છે. આ વર્તમાન સાંભળી રાજાના આનંદનો પાર ન રહ્યો. સવણની જિહવા અને શરીર પરનાં તમામ અલંકારો દત્તને આપી રાજાએ કહ્યું: દત્ત! આ દુર્ઘટ કાર્ય તેં કેવી રીતે સુઘટિત કર્યું? દત્તે જરા હસીને જણાવ્યું–દેવ ! આપના પુન્યને અચિંત્ય મહિમા છે. બીજા મનુષ્પો નિમિત્ત માત્ર છે. રાજાએ મહોચ્છવપૂર્વક જયકુમારાદિને શહેરમાં પ્રવેશ કરાવ્યો અને શુભ મુહૂર્ત રાજા સાથે કળાવતીનું પાણિગ્રહણ થયું. જયકુમારને સ્નેહથી કેટલાક દિવસ રાખી તેના દેશ તરફ વિદાય કર્યો. શંખ રાજા અનુદ્ધિગ્નપણે કલાવતી સાથે સુખ વિભવ ભોગવવા લાગે. વિચક્ષણું - કળાવતીના પ્રેમપાશમાં પડેલે રાજા, તેના સિવાય દુનિયામાં સુખ જ નથી તેમ માનવા લાગ્યા. તેને દેખે ત્યારે જ તે શાંતિ પામતો હતો. કલાવતી સિવાય સભામાં બેસવું તેટલા વખતને તે બંધીબાનું માનતો હતો. રાણીના સિવાય અશ્વાદિ ખેલવાને વખત ઠરૂપ માનતા હતા. 23 Jun Gun Aaradhak Ac. Gunratnasuri M.S.
Page #252
--------------------------------------------------------------------------
________________ સુદર્શન ર૩ર.. કલાવતી માટે પોતાના પ્રાણ અર્પણ કરવા પડે છે તે પોતાને ભાગ્યશાળી માનતો હતો. ટંકામાં કહીએ તો રાજાને કલાવતી ઉપર એટલો નેહ હતો કે તેના સિવાય તે શરીરથી કાંઈ પણ કાર્ય કરતો હતો અને તેનું મન કલાવતીમાં જ રહેતું હતું. આખું અંતેઉર કલાવતીમય અનુભવાતું હતું અને સ્વપ્નાં પણ કલાવતીનાં આવતાં હતાં. કળાવતી તનુ બંગી (નાના શરીરવાળી) કહેવાતી હતી તથાપિ તેણીએ રાજાનું વિશાળ હૃદય ઘેરી લીધું હતું કે બીજી રાણીઓને તેના હૃદયમાં જરામાત્ર માર્ગ મળતો નહોતો. પિતાના પતિને આટલો બધો સ્નેહ પિતા ઉપર હોવા છતાં કોઈના પર દ્વેષ, ઇર્ષા કે કોઈના અવર્ણવાદ બલવાનું તે શીખી જ નહોતી. અસત્ય બોલવાનું તે સમજતી જ નહોતી. જરાપણ ગર્વ કરતી નહોતી પણ પતિની ભક્તિ, ઘેર આવ્યાની પ્રતિપત્તિ, ચાકર વર્ગની ઉચિતતા, દુઃખિયાની દયા, અને પતિઅનુયાયિતામાં તે તત્પર રહેતી હતી. તેનામાં રૂપાદિ અનુપમ ગુણો હોવા છતાં મન, વચન, કાયાથી એવી રીતે દઢ શિયળ પાળતી હતી કે દેવોને પણ આશ્ચર્ય ઉત્પન્ન થતું. એક દિવસે તેણી શાંત નિદ્રામાં સૂતી હતી તે અવસરે સ્વપ્નમાં પોતાના ખોળામાં કંચનને કળશ દેખ્યો. સ્વપ્ન દેખી જાગૃત થઈ સ્વપ્ન રાજાને જણાવ્યું. રાજાએ કહ્યું-ઉત્તમ ગુણવાનું પુત્રની પ્રાપ્તિ થશે. તે સાંભળીને ઘણો હર્ષ થયો. તે જ દિવસથી રાણીને ગર્ભ રહ્યો. પ્રશસ્ત દોહદો ઉત્પન્ન થવાપૂર્વક ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યો. || 232 Jun Gun Aaradnak
Page #253
--------------------------------------------------------------------------
________________ સુદાન / 233 | સ્ત્રીઓની પહેલી પ્રસૂતિ (સુવાવડ) પિતાને ઘેર થવી જોઈએ, એમ ધારી વિજયસેન રાજાએ કળાવતીને તેડવા નિમિત્તે પ્રધાન પુરુષોને શંખપુર મોકલ્યા. તે પુરુષોની સાથે બાજુબંધ, ઉત્તમ વસ્ત્ર અને આભરણો વિગેરે રાજા-રાણીને લાયક ઉત્તમ ભેટો જયસેનકુમારે મોકલાવી હતી. આ રાજપુરૂષોએ શંખપુરમાં આવીને ગજશ્રેષ્ઠીને ઘેર ઉતારે લીધો, અને દત્તને સાથે લઈનેપ્રબળ ઉત્કંઠાથી કળાવતીને મળવા માટે દેવયોગે પ્રથમ કળાવતીને મહેલે ગયા. રાજપુરુષોએ ઘણા હર્ષથી કળાવતીને નમસ્કાર કર્યા. લાવેલ ભેટો કળાવતીને દેખાડી. ઘણા વખતે પિતૃકુળ તરફથી પ્રવૃત્તિ મળવાથી તેને ઘણો આનંદ થયે. તમને સ્વાગત છે? પિતાજીને કુશળ છે? માતાજી નિરોગી છે? મારો ભાઈ ખુશી મઝામાં છે? વિગેરે પ્રશ્નો કળાવતીએ રાજપુરુષોને કર્યો. - તેના ઉત્તરમાં–તમને મળવાને ઉત્કંઠિત થયેલા સર્વને કુશળ છે. વિશેષમાં આ અંગદ-યુગલ જયસેનકુમારને અતિવલ્લભ હતું. પોતાની સ્ત્રી માટે દત્ત માગ્યું હતું પણું કુમારે તેને આપ્યું ન હતું તે શંખરાજાને યોગ્ય જાણી ભેટ મોકલાવ્યું છે. કળાવતીએ તરત જ લીધાં અને હું જ રાજાને આપીશ. હવે પૂર્ણ માસ થઈ ગયા છે માટે મારાથી નહિં અવાય માતા, પિતા, ભાઈ આદિને મારાં પાયે લાગણી અને પ્રમાણુ કહેજો વિગેરે કહી સન્માન કરી રાજપુરુષોને રાણીએ વિદાય કર્યા. ભાઈના સ્નેહથી તે અંગદ યુગલ કલાવતીએ ભુજામાં પહેર્યા. તપાસ કરતાં તે ઘણાં 233 ] Jun Gun Aardha P.P. Ac. Gunratnasuri MS.
Page #254
--------------------------------------------------------------------------
________________ - સુદના - 234 n જ શોભનીક લાગવા માંડયાં. આ અવસરે રાણીના નિવાસગ્રહની નજીક શંખરાજા આવી પહોંચ્યો. હર્ષની ઉત્કર્ષતાવાળાં રાણીના શબ્દો સાંભળી રાજા ત્યાં ઊભે રહ્યો અને ગોખના જાળાંતરમાંથી અંદર જોવા લાગ્યો કે રાણીને આટલા બધા આનંદનું કારણ શું છે? રાજાની દષ્ટિ આ આશ્ચર્યકારી અંગદના ઉપર પડી. રાણીનો સખીઓ સાથે શું વાર્તાલાપ થાય છે તે ગુપ્તપણે સાંભળવા લાગ્યો. રાણી પિતાના ભાઈ જયકુમારનું નામ લીધા સિવાય દૈવયોગે મધમપણે બાલવા લાગી. સખીઓ ! આ અંગદ દેખવાથી મારાં ને અમૃતરસથી સીંચાયા હોય તેમ આહલાદિત થાય છે. વધારે શું કહું? આ દેખવાથી જાણે સાક્ષાત તેને દેખ્યો હોય નહિ તેમ મને આનંદ થાય છે. આ અંગદ ગજ શ્રેષ્ઠીના પુત્ર દત્તે માગ્યાં છતાં તેને પણ ન આપ્યાં. તે મારા પ્રાણથી વહાલો નિરંતર જીવતા રહો. સખીઓ બોલી. બાઈ સાહેબ! તમે પણ તેમના સ્નેહના સર્વસ્વલ્ય છે એટલે આ અંગદ તમને મોકલાવે તેમાં આશ્ચર્ય શાનું? આ પ્રમાણે કેઈનું નામ લીધા સિવાય રાણીના મુખથી નીકળેલા શબ્દો સાંભળીને રાજા તત્કાળ કુવિકલ્પરૂપ સર્ષથી ડસાયો હોય તેમ ક્રોધરૂપ ઝેરથી વ્યાપ્ત થઈ વિચાર કરવા લાગ્યો. Ae Gunratnas હા ! હા ! હૃદયને આનંદ આપનાર હું તેણીનો પતિ નથી પણ બીજો કોઈ પુરુષ Jun Gun Aaradhak | 20 ||
Page #255
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I ૨૩પ એને વલલભ દેખાય છે, અરે ! દુષ્ટ સ્ત્રીએ કપટસ્નેહથી મને વશ કરી લીધો છે. શું આ સ્ત્રીને અહીં જ હમણાં હું મારી નાખું કે–આના યારને મારી નાખ્યું. ઇત્યાદિ ક્રોધની જવાળાથી બળતો રાજા ત્યાંથી પાછો ફર્યો. અવિચારી રાજાએ સૂર્ય અસ્ત થતાં જ ગુપ્તપણે એક ચંડાળ સ્ત્રીને લાવી કેટલીક ગુપ્ત ભલામણ કરી તરત જ વિદાય કરી દીધી. થોડા વખત જવા બાદ નિષ્કરૂણ નામના સારથીને બોલાવી કહી આપ્યું કે-મારી રાણી કળાવતીને પ્રાતઃકાળે ગુપ્તપણે અહીંથી લઈને અમુક શૂન્ય અરણ્યમાં મૂકી આવવી. રાજાની આજ્ઞા માન્ય કરી પ્રાત:કાળ થતાં જ નિષ્કણ રાણીના મહેલ નીચે રથ તૈયાર કરી આવી પહોંચ્યો. રાણીને કહ્યું-આપ આ રથ પર તરત આવી બેસે. કુસુમાકર ઉદ્યાનમાં મહારાજા હાથી ઉપર બેસી ક્રીડા કરવા ગયા છે. તેમણે આપને બોલાવવા માટે મને મોકલાવ્યો છે. સરલ હૃદયવાળી રાણી પતિઆજ્ઞાને માન આપી તરત જ એકલી રથમાં આવી બેઠી. સારથીએ પવનની માફક અશ્વોને જોરથી ચલાવ્યા. રસ્તે જતાં રાણીએ પૂછયું. સારથી ! રાજા કેટલેક દૂર છે? બાઈસાહેબ! તેઓ હજી આગળ છે. આ પ્રમાણે બેલતો સારથી રાણીને એક અટવીમાં લઈ ગયે. સૂર્યોદય થયે, દિશાઓનાં મુખ વિકસિત થયાં. તેમ તેમ રાજાને ને ? દેખતાં રાણીનું હૃદય ધડકવા લાગ્યું. અરે નિષ્કરણ! અહીં ઉદ્યાન પણ નથી, અને રાજા પણ Ac. Gunratnasuri MS | 235 | # e Jun Gun Aaradnak
Page #256
--------------------------------------------------------------------------
________________ સુદર્શના | 236 નથી, તું મને કયાં લઈ જાય છે? આ તો અરણ્ય છે. શું આ તે મને સ્વપ્ન દેખાય છે! મારી મતિનો મેહ થયો છે! કે હું ઇંદ્ર જાળ દેખું છું, તું મને સત્ય ઉત્તર આપ. વારંવાર પૂછતી અને દીનમુખ થયેલી રાણીને દેખી તે નિષ્કણ સારથી પણ સકરણ થઈ કાંઈપણ ઉત્તર ન આપતાં રથથી નીચે ઉતરી પડશે. હાથ જોડી શોકથી ગદગદિત કંઠે સારથીએ રાણીને કહ્યું : મહારાણી ! હું પાપી છું. ખરેખર હું નિષ્કરૂણ જ છું. વિધિએ મને આવાં નિષ્ફર કાર્યમાં જેલો છે. સેવાવૃત્તિ દુ:ખરૂપ છે. અનિચ્છાએ પણ પાપકાર્યમાં યોજાવું પડે છે. સ્વામીના હુકમથી શ્વાનની માફક પિતા સાથે યુદ્ધ કરનાર અને સ્નિગ્ધ ભાઈઓનો પણ નાશ કરનાર સેવાવૃત્તિથી આજીવિકા કરનાર ધિક્કારને પાત્ર છે. દેવી ! રાજાની આજ્ઞાથી મારે કહેવું પડે છે કે તમે રથથી નીચા ઉતરો અને આ સાલવૃક્ષની છાયા તળે બેસે. રાજાનો આ આદેશ છે. આ સિવાય હું કાંઈ પણ વધારે જાણતો નથી. આ જિંદગીભરમાં કઈપણ વખત નહિ સાંભળેલાં વીજળીના તાપથી પણ અધિક દુઃસહ સારથીનાં વચનો સાંભળી રાણી રથથી નીચો ઉતરી. ઊતરતાં જ મૂર્છા આવવાથી જમીન પર ઢળી પડી. સારથી રથ પાછો ફેરવી શેક કરતો કરતો શહેર તરફ ચાલ્યા ગયે. ઘણી વખતે પોતાની મેળે મૂર્છા વળતાં રાણી શુદ્ધિમાં આવી. પિતાના ઉત્તમ કુળગૃહને સંભારતી અને રુદન કરતી રાણી વૃક્ષ નીચે બેઠી હતી તેવામાં રાજાના સંકેતથી હાથમાં Ac. Gunratnasuri MS. /236 il Jun Gun Aaradhak
Page #257
--------------------------------------------------------------------------
________________ Els: સુકાના / 237 કૃતિકાને નચાવતી, કપની ઉત્કટતાથી ભયંકર ભ્રકુટીને ધારણ કરતી, પ્રત્યક્ષ રાક્ષસીની માફક ચંડાળણી આવી પહોંચો. અને નિષ્ફર શબ્દોથી રાણીને તર્જના કરવા લાગી. આ પાપીષ્ટા! અનિષ્ટ ચેષ્ટા કરનારી રાજલક્ષ્મીનો ઉપભેગ કરનારી, રાજાથી વિરુદ્ધ આચરણ કરતાં તને જરા પણ લજજા ન આવી? તારાં દુષ્ટ આચરણનું ફળ તું ભોગવ. આ પ્રમાણે બોલતી ચંડાળણીએ કૃતિકાથી ભૂજાના મૂળમાંથી રાણીના બન્ને હાથ કાપી લીધા, અને તે લઈને ચંડાળણી ત્યાંથી ચાલી ગઈ. હા! માત, હા! તાત, વિગેરે શબ્દોથી કલ્પાંત કરતી કળાવતી જમીન પર ઢળી પડી. ઘણીવારે સંજ્ઞા પામી વિલાપ કરવા લાગી. હે દેવ ! તું આમ નિર્દયપણે મારા ઉપર શા માટે કે છે? આવો ભયંકર દંડ અકસ્માત મારા ઉપર શા કારણથી? મારા જેવી પાપી બાળાઓ તારા ઘરમાં શું બીજી નથી કે-સ્નેહી હૃદયવાળા મનુષ્ય તરફથી આ દુસહ દંડ? હે આર્ય પુત્ર! તું બુદ્ધિમાન છે છતાં તારું આ અવિચારિત કાર્ય પાછળથી સત્ય જણાતાં તારું કમળ હૃદય પશ્ચાત્તાપથી બળીને દગ્ધ થશે. હે નાથ ! જાણતાં છતાં લેશમાત્ર મેં તારો અપરાધ કર્યો નથી. છદ્મસ્થ મનુષ્ય ભૂલને પાત્ર હોય છે તેથી કદાચ અજાણતાં મારાથી તમારો અપરાધ થયું હશે પણ તેનો આવો અસહ્ય દંડ ? કાનની દુર્બળતાથી કેઈએ મારા વિષે તમને કાંઈ જુદું સમજાવ્યું હશે, તથાપિ મારા II 237 || Jun Gun Aaradhak P.P.Ac. Gunratnasuri M.S.
Page #258
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 3 238 / 5 238 | શિયળની મલિનતા વિશે તમે સ્વને પણ સંશય ન કરશો. " સ્ત્રીઓ ક્ષણ રક્ત અને ક્ષણ વિરક્ત હોય છે ત્યારે પુરુષ પ્રતિપન્ન કાર્યને નિર્વાહ કરનાર છે.? હા! હા! આ કહેવત આજે તદન વિપરીતપણે મારા અનુભવમાં આવે છે, ઈત્યાદિ વિલાપ કરતી રાણીને દુ:ખની ગરમીથી અકસ્માત થળ પેદા થયું. તે સાથે નદીના કિનારા પર આવેલા વૃક્ષના નિકુંજમાં. દેવકુમાર જેવા પુત્રને જન્મ કળાવતીએ આપ્યો. પુત્રનું સુંદર રૂપ દેખી હર્ષના આવેશમાં બાહની વેદના અને પ્રસૂતિનું દુ:ખ થડા વખત માટે શાંત થયું. ખરી વાત છે. વિપત્તિમાં આવી પડેલાં, શોકથી ગ્રસ્ત થયેલાં અને મરવા પડેલાં મનુષ્યને પણ પુત્રરૂપ સંજીવની થોડા વખત શાંતિ આપે છે. પુત્ર સન્મુખ દેખી દીર્ધ નિ:શ્વાસ મૂકતાં રાણીએ કહ્યું : બેટા ! તારો જન્મ કૃતાર્થ થાઓ. તું દીર્ઘ આયુષ્યમાન થા, અને નિરંતર સુખી રહે. હ નિર્માગણી આવે અવસરે બીજું વધામણું શું કરું? મારા આશીર્વચન એ વધામણું માની લેજે. આ બાજુ પુત્ર તરફડતો નદીના સન્મુખ લોટવા લાગે. હાથ સિવાય કેટલીક મહેનત રાણીએ પગથી તેને રોકી રાખે. પુત્રનું રક્ષણ કરવામાં પણ પોતાનું અસમર્થપણું જોઈ રાણીને વિશેષ દુ:ખ લાગી આવ્યું. તે વિલાપ કરવા લાગી. હા! હા! નિર્દય કૃતાંત ! આટલું દુ:ખ આપવાથી પણ શું તું સતેષ પામ્યો નથી કે મારા પુત્રને પણ લઈ લેવાની તું ઈચ્છા Jun Gun Aaradhak AC Gunratnasuri MS Mahi,
Page #259
--------------------------------------------------------------------------
________________ -- સુદર્શના કરે છે. અરે ! હાથ વિના પુત્રનું રક્ષણ હું કેવી રીતે કરું? પુત્રના બચાવ માટે છેલ્લો પ્રયોગ અજમાવવા માટે રાણી સંભ્રાંત થઈ આવેશમાં બાલી ઊઠી હે નદી કે વનાદિકની અધિષ્ઠાતા દેવીઓ! દીન વદનવાળી, દુઃખિની, અશરણા અને નિષા આ અબળાના વચનો ઉપર તમે ધ્યાન આપો. જે શિયળવ્રત આ દુનિયામાં સપ્રભાવિક છે અને મેં મન, વચન, શરીરથી ગૃહસ્થ ધર્મને લાયક શિયળવ્રતનું પાલન કર્યું હોય તો દિવ્ય નેત્રવાળી દેવીઓ, મારા પુત્રનું રક્ષણ થાય તેવી જાતની મને મદદ આપો. આ પ્રમાણે નિર્દોષ રાણીના કરુણાજનક શબ્દો સાંભળી, દયાદ્રસિધુ દેવીએ તત્કાળ રાણીની બને ભજાઓ નવી કરી આપી. પોતાની બન્ને ભુજાઓ અખંડ દેખી શિયળને તાત્કાલિક પ્રભાવ જાણી કલાવતીને ઘણો આનંદ થયે. હાથથી બાળકને લઈને ખોળામાં સુવર્યો. હવે હું શું કરું? અહીંથી ક્યાં જાઉં? આ પ્રમાણે રાણી વિચાર કરતી હતી તેવામાં એક તાપસ સન્મુખ આવતો તેણે દીઠે. તે તાપસ કરુણાથી રાણીને પુત્ર સહિત પોતાના આશ્રમતપવનમાં લઈ આવ્યો અને કુળપતિને રાણી સંપી. કુળપતિએ પૂછયું: બાઈ તું કેણુ છે? કાંઈ પણ ઉત્તર ન આપતાં ગદ્ગદિત કંઠે રૂદન કરવા લાગી. કુળપતિએ કહ્યું : પુત્રી ! આ સંસારમાં કાણુ નિરંતર સુખી છે? લક્ષ્મી કોની પાસે અખંડિત રહી છે? પ્રેમ કયા મનુષ્યને સ્થિર રહ્યો છે? કોણ જગતમાં ખલના પામ્યા PAc. Gunratnasuri M.S. 23 | Jun Gun Aaradhak
Page #260
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 24o | નથી? સર્વ પામ્યા છે, માટે ધીરપણું અવલંબી, અહીં તાપસીઓની સાથે રહી પુત્રનું પાલન કર. કુળપતિએ ધીરજ આપવાથી તેની આજ્ઞા પ્રમાણે તાપસીઓની સાથે રહી કળાવતી એ પુત્રનું પાલન કરવા લાગી. આ તરફ કળાવતીના હાથ કાપીને (કંકણુ–અંગદસહિત) ચંડાળણીએ એકાંતમાં જઈ રાજાને સંખ્યાં. તે અંગદેને બરોબર તપાસતાં તેના ઉપર જયસેનકુમારનું નામ દેખવામાં આવ્યું. તે જોતાં જ રાજા વિચારમાં પડ્યા હા! હા! રસ વૃત્તિથી મેં મોટું અકાર્ય કર્યું મેં કાંઈ પ્રત્યક્ષ જોયું નહિ. સાંભળ્યું નહિ અને સારી રીતે પૂછયું પણ નહિ. હા! હા! કેવળ કુવિકલ્પની કલ્પનાથી રાણીને ફોગટ વિડંબના કરી રાજાએ તત્કાળ ગજ શ્રેષ્ઠીને લાવીને પૂછયું કે દેવશાળપુરથી હમણાં કેઈ આવ્યું છે? શ્રેષ્ઠીએ જવાબ આપ્યો. રાણી કલાવતીને તેડવા માટે કાલે જ પ્રધાન પુરુષો આવ્યા હતા. અવસર ન હોવાથી તેઓ આપને મળી શકયા નથી. રાજાએ તે પુરુષોને તરત બોલાવ્યા અને પૂછયું કે આ અંગદ યુગલ તમે લાવ્યા છો? તેઓએ, કાલે આ સર્વ કલાવતી રાણીને અમે આપી આવ્યા છીએ.” વિગેરે હકીકત જણાવી. ' આ વર્તમાન સાંભળતાં જ અસંખ્ય દુઃખથી પીડાયેલો રાજા આંખ બંધ કરી, પૃથ્વી ઉપર મૂચ્છ ખાઈ પડી ગયો. રાજાને જમીન પર પડ જાણી ત્યાં હાહારવ ઊછળી રહ્યો. ઉપચારથી રાજાને સાવધાન કરતાં ઘણા લાંબા વખતે તે શુદ્ધિમાં આવ્યું. ખેદ પામતે રાજા Jun Gun Aaradhak Ac. Gunratnasuri MS.
Page #261
--------------------------------------------------------------------------
________________ સુદના | aa નિશ્વાસ મૂકી બોલવા લાગ્યું. હા! હા! કેટલી બધી મારી અકૃતજ્ઞતા ? મારું અવિચારી કર્તવ્ય? અહ કર્મચંડાળતા? ધી ! ધી ! મારી અંદભાગ્યતા? આવા ઉત્તમ સ્ત્રીરત્નને હું તદ્દન અયોગ્ય જ છું. આ પ્રમાણે રાજાને બોલતો દેખી, પાસે રહેલા મનુષ્યોએ પૂછયું. આપ આ શું બોલો છો? રાજાએ કહ્યું કે મારા દુચરિત્રરૂપ ચારથી આજે હું લૂંટાયો છું. વિજ્યસેન રાજાની વાત્સલ્યતાની અવગણના કરી, જયસેનકુમારની મિત્રાઈનો નાશ કર્યો. કલાવતીના પવિત્ર પ્રેમને ઓળખી શકાય નહિ. કુળના કલંકની પરવા ન કરતાં અસંભવનીય દોષની સંભાવના કરી અજ્ઞાન અંધતાથી મારા ઉદયને મેં વિચાર ન કર્યો. આસન્ન પ્રસવવાળી રાણીના ઉપર મેં એવું દુરાચરણ કર્યું છે કે તેવું હું ચિંતવી પણ ન શકે તો કેવી રીતે બોલી શકે ? અપવિત્રતાના ઉકરડા સમાન મારૂં મુખ દેખાડવાને પણ હું અસમર્થ છું. પ્રધાન! મારે માટે શહેરની બહાર ચિતા રચાવો તેમાં પ્રવેશ કરી હું દુરાત્મા, મારા પાપી પ્રાણને ભસ્મીભૂત કરૂં. અકસ્માતું રાજાના મુખથી નીકળતા આ વચન સાંભળી પરિજનો આ શું થયું? રાજા શું કહે છે. તે સંબંધમાં શૂન્ય મનવાળા થઈ પોક મૂકી પ્રધાન રડવા લાગ્યા. થોડા જ વખતમાં રાણીના અમંગળની વાત નગરમાં ફેલાણી, ખરેખર રભસવૃત્તિથી Ro || Ac. Gunratnasun M.S. Jun Gun Aaradhak
Page #262
--------------------------------------------------------------------------
________________ સુદર્શના ૨૪રા ઉતાવળથી કરેલા કાર્યનું દુઃખમય પરિણામ હૃદયમાં શલ્ય તુલ્ય સાલે છે. આ જ કારણથી વિચારપૂર્વક કાર્ય કરવા માટે મહાન પુરુષો વારંવાર બોધ આપે છે. લેકે રાજાને ફીટકાર કરવા લાગ્યા. સ્વજન લોકે તેણીના ગુણ સંભારી રડવા લાગ્યા. રાણી ઉપરના આ જુલમથી આખા શહેરમાં હાહાકાર વર્તાઈ રહ્યો. રાણીના વિયોગી મનુના આજંદના શબ્દ, નિષ્ફર હૃદયના મનુષ્યને પણ રડાવે તેવા હતા. આથી રાજાને વિશેષ ઉદ્વેગ થયા. રાજા-મંત્રી! શા માટે તમે વાર કરો છો? મારા હૃદયમાં થતી વેદનાથી તમે અજાણ્યા છો, આ કઠોર હૃદય ફૂટતું નથી તેથી તમે મને નિષ્ફર ન સમજશે, મારે માટે ચિંતા તૈયાર કરાવો. રાજાના આ શબ્દો સાંભળી–મંત્રી, સ્વજન અને પ્રજા વર્ગ રૂદન કરતાં રાજાને કહેવા લાગ્યા. દેવ! દાઝયા ઉપર વળી આ ફલ્લો શા માટે પાડો છો? વગર વિચારથી કરાયેલ કાર્યનું વિપરીત પરિણામ તો અનુભવીએ છીએ. તેટલામાં ફરી પાછું તમે આ શું કરવા ધારો છો? ભયભીત અને કાયર મનુષ્ય પૈર્યવાનને શરણે જાય છે જ્યારે તેવા ધીર પુરુષે ઘેર્યા મૂકી દેશે તો, તેવા મનુષ્યોને કોનું શરણુ? કુળનો છેદ કરી શત્રુઓના મનોરથોનું શરણુ નહિ કરે. પ્રજાની પાયમાલી થશે, માટે હે રાજન ! સાવધાન થઈ પ્રજાનું પાલન કરે. A પ્રેમ અને વિનયપૂર્વક ગુણદેષના વિચારવાળાં અનેક વાકથી સમજાવ્યા છતાં રાજાએ ૨૪ર છે Jun Gun Aaradhak True
Page #263
--------------------------------------------------------------------------
________________ સુદના I 243 ! પિતાની હઠ ન મૂકી. લોકોની અવગણના કરી રાજા મરવા માટે શહેર બહાર આવ્યો. સૂર્ય તેટલો તાપ આપતા નથી. અગ્નિ તેવી રીતે બાળીને ભસ્મ કરતો નથી અને વીજળીને નિર્ધાત તેટલો દુ:ખરૂપ થતો નથી કે, જેટલું અવિચારી કાર્ય દુ:ખરૂપ થાય છે. રાજાની પાછળ અંતેઉરની રાણીઓ, સામત અને નગર લોકો ચાલ્યા. રાજાના આ અવિચારી કાર્યથી સેવકે દુઃખી થઈ રહ્યા છે. ધર્મી મનુષ્યો વૈરાગ્ય પામે છે, મુગ્ધ તરૂણીઓ નેત્રમાંથી અશ્રુ રેડે છે. ગીત, વાજીંત્રો બંધ કરી, ધ્વજા, છત્ર, ચામરાદિ રાજચિહ્નનો ત્યાગ કરી શહેર બહાર નંદનવન નજીક રાજા આવી પહોંચ્યો. ' રાજાને મરણથી પાછો હઠાવવા એક પણ ઉપાય ન રહ્યો. જાણી ગજશ્રેષ્ઠીએ વિચાર કર્યો કે, મહા વદi અશુભ કાર્ય કરવામાં કાળથી વિલંબ કરે તે શ્રેયકારી છે, એમ ધારી રાજાને વિનંતી કરી કે મહારાજા ! મરણ પહેલાં મનુષ્યએ પરલોક માટે કાંઈ પણ સંબળ (ભાત) સાથે લેવું જોઈએ, માટે આ ઉદ્યાનમાં દેવાધિદેવ જિનેશ્વર ભગવાનનું મંદિર છે ત્યાં જઈ આપ નમસ્કાર કરો તેમજ આ વનમાં અમીતતેજ નામના જ્ઞાની ગુરુ છે, તેમના ઉપદેશામૃતનું પાન કરી આત્માને તૃપ્ત કરે; તેથી આપને પરલોક સુખમય થશે. રાજાને તે વાત યોગ્ય લાગી. તરત જ તે તરફ વળે. જિનમંદિરમાં ભાવપૂર્વક જિનેશ્વર દેવની પૂજા, સ્તવના કરી. ત્યારપછી ત્યાં નજીકમાં રહેલા ગુરુ પાસે જઈ નમસ્કાર કરી, લજજાથી મુખ Jun Gun Aaradhak | 243 II P.PAC Gunratnasuk M.S.
Page #264
--------------------------------------------------------------------------
________________ સુદર્શના નીચું રાખી, હાથ જોડી ગુરુસન્મુખ જઈ બેઠો, જ્ઞાનબળથી રાજાની સ્થિતિને નિર્ણય કરી, ગુરુએ ઉપદેશ આપવો શરૂ કર્યો. - રાજન ! જન્મ, જરા, મરણાદિ ખારા પાણીથી ભરપૂર અને ઈષ્ટવિયોગ, અનિષ્ટસંગાદિ વડવાનળથી બની રહેલો, આ દારૂણુ સંસારસમુદ્ર દુ:ખે પાર પામી શકાય તેવો છે. નારક, તિર્યંચ, નર, અમર આદિ ગતિઓમાં નાનાં પ્રકારનાં તીવ્ર દુ:ખ રહેલાં છે, તે દુઃખ આ જીવ અનેક વાર પામ્યો છે. આ અનંત દુઃખના હેતભૂત ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર ભયંકર વિષધરો છે અજ્ઞાનતાથી આ વિષધરે જીના હૃદયને ડસે છે. તેના ડસવાથી આ જીવ કાર્ય અકાય, યુક્ત અયુક્ત, હિત અહિત ઈત્યાદિમાં મૂઢ થઈ સાર અસારને કાંઈપણ વિચાર કરી શકતો નથી વધારે શું કહેવું ? કષાયથી પરાધીન થઈ બુદ્ધિમાન પણ એવાં અકાર્ય કરે છે કે–આ જન્મમાં કે પરજન્મમાં તેને મહાનું દુઃખને અનુભવ કરવો પડે છે. હે રાજન્ ! તમે પણ કષાયને પરાધીન થઈ એક અનર્થ કર્યો છે, છતાં વળી આ પાપપર બીજો અનર્થ અજ્ઞાનતાને આધીન થઈ શા માટે આદર્યો છે? પાપથી દુ:ખ થાય છે. તે પા૫ પ્રાણને ઘાત કરવાથી થાય છે. પરના પ્રાણને ઘાત કરવાથી પણ પોતાના પ્રાણને ઘાત કરે તે અધિકતર પાપ છે. આપઘાત કરવાને આ તમારો અધ્યવસાય મહાનું દુ:ખના કારણરૂપ થશે. હે નરપતિ ! સારી રીતે વિચાર કર અને સર્વ ઠેકાણે મેહ ન પામ. પાપથી I644 Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tr
Page #265
--------------------------------------------------------------------------
________________ સુદર્શના // 245 ઉત્પન્ન થયેલા દુ:ખનું નિવારણ ધર્મથી ઉત્પન્ન થયેલું પુન્ય છે. જો તું દુઃખથી ત્રાસ પામ્ય હોય તો જિનેશ્વર ભગવાનની આજ્ઞા મુજબ ધર્મને આદર કર. હે રાજન્ ! વળી હું મારા જ્ઞાનથી જાણીને તને કહું છું કે-ધમમાં પરાયણ થતાં નવીન ભુજાવાળી રાણી કળાવતીને તને થોડા જ દિવસમાં મેળાપ થશે. વળી આ દુનિયામાં અધિક મહોદય પામી ઘણા વખત પર્યત રાજ્યનું પાલન કરી, અંતમાં તું નિર્દોષ ચારિત્રધર્મ પામીશ, માટે મરવાને દુરાગ્રહ મૂકી દઈ એક જ દિવસ મનને સ્થિર કરી ધર્મમાં નિશ્ચળ થા. તેથી તને મારા કહેવાની કોઈ પણ પ્રતીતિ થાય તો પછી તને જેમ લાગે તેમ આગળ ઉપર કરજે. ગુરુના શીતળ અને મધુર વચનેથી રાજાનું અંતઃકરણ વાસિત થયું. મોહ તથા અજ્ઞાનનું આવરણ કાંઈક ભેદાયું, ગુરુના વચન પર વિશ્વાસ રાખી, તત્કાળ મરવાનું બંધ રાખ્યું. ગુરુના વચનામૃતેનું સ્મરણ કરતા રાજા શહેરની બહાર જ રહ્યો, પ્રાતઃકાળે રાજાએ સ્વપ્ન દીઠું ફળ આપવાને તૈયાર થએલી ક૯પવૃક્ષની એક શાખા મેં સહસા કાપી નાખવાથી નીચી પડી. તે જ શાખા ફલિત થવાથી વિશેષ શોભા ધારણ કરતી પાછી તે કલ્પવૃક્ષ સાથે જોડાઈ ગઈ. 1. વ્યવહારિક ધર્મ શબ્દ અહીં વાપરવામાં આવ્યું છે. P.P.AC. Gunratnasuris | Jun Gun Aaradhakre
Page #266
--------------------------------------------------------------------------
________________ આ પ્રમાણે સ્વપ્ન દેખી પ્રાતઃકાળે શંખરાજા જાગૃત થયો. સ્વપ્નદર્શનથી હર્ષિત થયેલો રાજા વિચાર કરવા લાગ્યો કે ગુરુશ્રીએ કહ્યું હતું કે–પ્રિયાને લાભ થશે, તે વચનેની સુદર્શના સાથે આ સ્વપ્નને ભાવાર્થ તદ્દન મળતો આવે છે. સ્વનને અર્થ તદ્દન ખુલ્લો છે, નિર્ચ | 246 { { પુત્ર સહિત રાણીને સમાગમ મને થવો જ જોઈએ. રાજાએ તરત દત્તને બેલાવી કહ્યું –દા ! જે વનમાં રાણીને સારથી મૂકી આવ્યો છે તે વનમાં જઈને તું રાણીની તપાસ કર. રાજાના વચનથી દત્ત તરત જ તે વનમાં ગયે. એક તાપસને રાણીને વૃત્તાંત પૂછતાં તેણે સર્વ સમાચાર આપ્યા કે-દત્ત સીધો જ તાપસના આશ્રમે જઈ કુળપતિને મળ્યો. ત્યાંથી કુળપતિને સાથે લઈ તાપસણીઓના આશ્રમમાં તે ગયો. ત્યાં પ્રદ્યુમ્ન સહિત લક્ષ્મીની માફક પુત્ર સહિત રાણીને દીઠી. | દત્તને જોતાં જ સહસા રાણીને કંઠ રુંધાઈ ગયો, ઘણી મહેનતે કંઠને મોકળે મૂકી રાણીએ ઘણા વખત પર્યંત રુદન કર્યું. ખરી વાત છે કે સંબંધી નેહી માણસને દેખી દુ:ખી જીનું હૃદય વિશેષ દુ:ખથી ઊભરાઈ આવે છે. દત્તે રાણીને ધીરજ આપી શાંત કરી. રાણીએ રુદન કરી તથા પિતાનું દુઃખ કહી બતાવી દય ખાલી કર્યું. રાણીના દુઃખને વિચાર કરતાં દત્તનું હૃદય ભરાઈ આવ્યું, પણ ધીરજ રાખી દત્તે એ કહ્યું : બહેન! હવે વિશેષ દુઃખ નહિ કર, આ કઈ પૂર્વના પ્રબળ કર્મનું પરિણામ છે તે P. Ac Gunratnasuri M.S. fun Gun Aaradhak સર ક , 'A | 26 || HIY KH| ' , '; e =
Page #267
--------------------------------------------------------------------------
________________ સુદર્શના || 247 અતિ દારુણ દુ:ખ અનુભવ્યું છે, પણ આથી અનંતગણું દુ:ખ પોતાની અજ્ઞાનતાથી રાજા અત્યારે અનુભવે છે. તે ગુરુશ્રીના વચનથી તમારી મળવાની આશાએ જ જીવતો રહ્યો છે. “તમે જીવતાં છો?” આ સમાચાર જે રાજાને આજે નહિં મળે તો, તે અગ્નિમાં પ્રવેશ કરી નકકી મરણ પામશે, માટે બહેન ! વિચાર નહિ કર. તૈયાર થા કાળક્ષેપ કરવાનો વખત નથી. રાજાને તેના કર્તવ્યને બદલે મળી ચૂકયો છે. આ રથ ઉપર આરૂઢ થા. અત્યારે આ જ કર્તવ્ય શ્રેયસ્કર છે. રાજા મરવાને માટે તૈયાર થયો છે. આ શબ્દ સાંભળતાં જ કળાવતી તેને મળવાને માટે તૈયાર થઈ. કુલાંગનાઓને આ જ ધર્મ છે કે પ્રતિકૂળ પતિનું પણ હિત જ કરવું. કુળપતિને નમસ્કાર કરીને કળાવતી રથમાં આવી બેઠી. થોડા જ વખતમાં રથ નગરની બહાર રહેલા રાજાના આવાસ પાસે આવી પહોંચ્યો. સંપૂર્ણ શરીરવાળી પિતાની વલ્લભાને દેખી રાજાને ઘણે હર્ષ થયા, તથાપિ લજજાથી તે એટલો બધો નમ્ર થઈ ગયા કે વિશેષ વખત રાણીના સભખ તે જોઈ ન શકયો. તે વખતે તારામેળાપ કરી રાણીને પટાવાસમાં (તંબુમાં) મોકલવામાં II 247 | આવી. આખા શહેરમાં રાણી આવ્યાની વધામણી ફેલાઈ ગઈ, વાજી2 વાગવાં શરૂ થયાં, મનોહર ગંધર્વ અને સુર્યના શબ્દો સાથે રાજાએ સંધ્યાકર્તવ્ય સમાપ્ત કર્યું. સામંત, મંત્રી અને પ્રલોક આનંદ અમૃતથી સીંચાયા. યાચકોને દાન અપાયાં. સામંત પ્રમુખને વિસર્જન કરી Jun Gun Aaradhak Trust P.P.AC Gunratnasuri M.S.
Page #268
--------------------------------------------------------------------------
________________ સુદર્શના a 248 II રાજા રાણીના પટાવાસમાં આવ્યો. ઘણા કાળે મેળાપ થયો હોય તેમ રાજા રાણીને ભેટી પડયો ધીમા શબ્દ રાજાએ કહ્યું - સુશીલા! મેં તારો અપરાધ કર્યો છે છતાં અજ્ઞાનતાથી કર્યો હોવાથી ક્ષમા કરવા યોગ્ય છે. કળાવતીએ ઉત્તર આપ્યો : વહાલા ! આમાં તમારે કાંઈ દોષ નથી. પણ મારા અશુભ કર્મનો જ દોષ છે, જ્ઞાની પુરુષે કહે છે કે सव्वो पुवकयाणं कम्माणं पावए फलविवागं / ___ अवराहेसु गुणेसु य निमित्तमित्तं परो होइ // 1 // | સર્વ જીવો, પૂર્વકૃત કર્માનુસાર ફળના વિપાકને (સુખ-દુઃખને) પામે છે, ઉપગારમાં કે અપરાધ કરવામાં બીજા જીવો નિમિત્ત માત્ર થાય છે. આ પ્રમાણે બને છે તથાપિ હું આપને પૂછું છું કે એવો તે મેં આપને શું અપરાધ કર્યો હતો કે મને આવો દુઃસહ્ય દંડ આપ્યા. છે રાજાએ કહ્યું : દયિતા ! જેમ વંજુલ વૃક્ષને ફળ હેતાં નથી, અને વડ તથા ઉમરાને ફલ હતાં નથી, તેવી જ રીતે તારામાં દોષનો લેશ પણ નથી, મારી અજ્ઞાનતાથી જ દોષનો ભાસ થયે, ઈત્યાદિ કહીને પોતે કરેલ કુવિકલ્પો વિષે સર્વ હકીકત જણાવી, રાણીએ પણ P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak ? | 248 |
Page #269
--------------------------------------------------------------------------
________________ દશના આ + 29 પિતાના હાથ કાપ્યા પછીની સર્વ હકીકત જણાવી. તે સાંભળી રાણીના શિયળ વિષે રાજાને મોટું આશ્ચર્ય ઉત્પન્ન થયું. રાજાએ કહ્યું : દેવી! મારા આ સાહસ કતવ્યથી આ જગતમાં મારો અપયશનો પટહ અને તારા દઢ શિયળથી શિયળ ગુણની ઉજજવળ યશપતાકા, નિરંતરને માટે આ દુનિયામાં ફરકયા કરશે. કરુણાસમુદ્ર ગુરુમહારાજના કહેવાથી મને તારા સમાગમની આશા થઈ હતી અને તેથી જ હું મરણ પામ્યો નથી. કેમકે તેમ થવાથી તને વળી બીજું દુઃખ થશે. આ ભયથી જ હું જીવતો રહ્યો છે. રાણીએ કહ્યું : ધન્ય છે તે નિર્મળ જ્ઞાનને ધારણ કરનાર પૂજ્ય ગુરુવર્યને કે જેણે તમને એ શુદ્ધ બુદ્ધિ આપી. તે મહાનુભાવ મુનીંદ્ર કયાં છે? મને બતાવો, તેમના દર્શનથી મારા આત્માને પવિત્ર ક ઇત્યાદિ પરસ્પર દિલાસે આપતાં અને દિલગીરી જણાવતાં, તે નવીન સ્નગ્રંથિથી પુન:જોડાયેલાં દંપતીને રાત્રિ ક્ષણવારની માફક સમાપ્ત થઈ. સૂર્યોદય થતાં પિતાના ષકર્મથી નિવૃત્ત થઈ તે દંપતી (સ્ત્રી ભરથાર) અમીતતેજ ગુરુ પાસે આવી પહોચ્યાં. ગુરુવર્યને વંદના ! કરી ઉચિત સ્થાનકે બેઠાં. ગુરુશ્રીએ પણ અવસર ઉચિત શિયળગુણની શ્રેષ્ઠતાવાળી ગંભીર દેશના આપી. P.P.Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak
Page #270
--------------------------------------------------------------------------
________________ સુદર્શના | 250 | + 25o || सीलं कुलुन्नइकरं, सीलं जीवस्स भूसगपवरं / सीलं परमसोयं, सीलं सयलावया हरणं // 1 // કુળની ઉન્નત્તિ કરનાર શિયળ છે, જીવનું ઉત્તમ ભૂષણ શિયળ છે, શિયળ પરમ પવિત્રતા છે. સમગ્ર આપત્તિનું હરણ કરનાર શિયળ છે. सीलं दुग्गइदलणं, सीलं दोहग्गकंदनिदहणं / वसवत्तिसुरविमाणं, सीलं चिंतामणिसमाणं // 2 // દુર્ગતિનું દલન કરનાર શિયળ છે, દૌર્ભાગ્યના કંદને નિર્દહન કરનાર શિયળ છે. દેવવિમાન તેને સ્વાધીન છે. ટૂંકમાં કહીએ તો શિયળ ચિંતામણીરત્ન સમાન છે. શિયળના પ્રભાવથી અગ્નિ થંભાય છે. વેતાળ અને વ્યાલનો ભય દૂર થાય છે. સમુદ્ર તરી શકાય છે. પર્વતના શિખરથી પડતી નદી રેકી શકાય છે. શિયળવાન મનુષ્યોની આજ્ઞા દેવો પણ ઉઠાવે છે અને તેના ગુણોનું ગાન કરે છે. હે રાજન ! રાણી કળાવતીને નવીન ભુજા આવવાનો બનાવ પ્રત્યક્ષ બન્યા છે, તે શિયળનો જ પ્રભાવ છે. આ શિયળરૂપ અગ્નિ જે સમ્યકત્વ (ધર્મશ્રદ્ધાન) રૂપ પ્રબળ પવનની સહાય ગ્રહણ કરે તો ઘણુ થોડા જ વખતમાં કમરૂપ ઇંધન (લાકડાં)ને બાળીને ભસ્મ કરે. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trul EHS
Page #271
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I 25 તે ધર્મશ્રદ્ધાન રાગ, દ્વેષરહિત, અરિહંતદેવ, પંચમહાવ્રતધારક નિગ્રંથ ગુરુ અને કરુણાથી ભરપૂર ધર્મ, આ ત્રણ તત્ત્વને અંગીકાર કરવાથી થાય છે. ચિંતામણી, કલ્પવૃક્ષ અને કામધેનુના પ્રભાવને ઓળંગી જનાર આ ધર્મશ્રદ્ધાન સમગ્ર સુકૃતના આધારભૂત છે. ઇત્યાદિ સમાચિત ધર્મદેશના આપી ગુરુ શાંત થયા. એ અવસરે હાથ જોડી નમ્રતાથી કળાવતીએ ગુરુરાજને પ્રશ્ન કર્યો કે પ્રભુ ! કયા કર્મના ઉદયથી નિરપરાધી છતાં મારી ભુજાઓ છેદાણી? ગુરુમહારાજે કહ્યું–કલ્યાણી ! સાવધાન થઈ તારે પૂર્વજન્મ સાંભળ. પૂર્વે આ ભારતવર્ષમાં અવંતી દેશમાં લક્ષ્મીથી ભરપૂર અવંતી નગરી હતી. તેમાં ચંદ્રની માફક આનંદ આપનાર નરચંદ્ર રાજા રાજ્ય કરતા હતા. ચંદ્રકળાની માફક ઉજવળ શિયળ ગુણરૂપ કળાને ધારણ કરનાર ચંદ્રયશા નામની તેને રાણી હતી. તે રાજાની પાસે પુત્રથી પણ અધિક હાલો એક રાજશક (પોપટ) હતો. તેનું વચનસાર નામ રાખ્યું હતું. નામ પ્રમાણે બુદ્ધિમાન અને બાલવામાં તે ચાલાક હતો. મણિ તથા સુવર્ણ જડિત પાંજરામાં રાખી. ઉત્તમ ખાનપાનથી રાણી તેનું પાલન કરતી હતી. રાણી તેને ઉત્તમ કાવ્યાદિ સંભળવાતી હતી. શુક તે કાવ્યાદિ તરત મેઢે બોલી જતો હતો. આથી રાણીનો પ્રેમ તે શુક પર એટલો બધે વચ્ચે હતો કે તે સિવાય ઘડીભર પણ રહી શકતી ન હતી. | 251 || Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak T
Page #272
--------------------------------------------------------------------------
________________ સુદના કી 1 ર૫ર L = એક વખત શહેરની બહાર દેવરમણ ઉદ્યાનમાં, શિષ્યના પરિવાર સહિત સુવ્રતાચાર્ય નામના આચાર્ય આવી રહ્યા હતાં. તેમને વંદન કરવા નિમિત્તે રાણી સહિત નરચંદ્ર રાજા આવ્યું. ગુરુને વંદન કરી ધર્મ-શ્રવણ નિમિત્તે રાજા ગુરૂ સન્મુખ બેઠે. ગુરુશ્રીએ ધર્મ ઉપદેશ આપવો શરૂ કર્યો. સર્વ સુખનું મૂળ ધર્મ છે દુઃખનું મૂળ કારણ પાપ છે. જો તમે દુઃખથી ત્રાસ પામતા હો અને સુખની ઇચ્છા કરતા હો તે ધર્મ કરે. તે ધર્મનું રહસ્ય એક સારભૂત વાકયમાં જ હું તમને કહું છું કે, ગધ્વહિપુરું રાખ્યું પસિં ન કથા વાચઃ જે કર્તવ્ય પિતાને પ્રતિકૂળ અનુભવાય, તે કર્તવ્ય બીજાના સંબંધમાં કદાપિ ન કરવું. અર્થાત જે તમને દુ:ખ વહાલું નથી લાગતું તે, તમે પરને દુઃખ ન આપે. તમારી નિંદા તમને ઠીક લાગતી નથી તો પરની નિદા તમે નહિ કરો. તમે પરની મદદ ઈચ્છો તો બીજાને તમે મદદ આપે. તમે સુખ ઈચ્છો છો તે બીજાને સુખી કરો. ઈત્યાદિ સંક પણ ગંભીર પરમાર્થવાળ ઉપદેશ શ્રવણ કરી, ચંદ્રયશા રાણી સહિત રાજાએ દ્વાદશત્રતરૂપ ગૃહરણ્યધર્મો અંગીકાર કર્યો. ગુરુને નમસ્કાર કરી રાજા, રાણી શહેરમાં આવ્યાં અને સમ્યક રીતે ધર્મનું પાલન કરવા લાગ્યાં. ગુરુ પણ અન્યત્ર વિહાર કરી ગયા. - રાણી ચંદ્રયશા અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વને દિવસે શુકને સાથે લઈ જિનેશ્વરનાં દશન પૂજન કરવા નિમિત્તે મંદિર જતી હતી. ત્યાં વિધિપૂર્વક ચેત્યવંદન કરી, નવીન નવીન Ac Gunratnasur M.S. 25 Jun Gun Aaradhak જી. ક રણ
Page #273
--------------------------------------------------------------------------
________________ સુદર્શના * | 253 | રસ્વતિ શક પાસે બોલાવી ભગવાનની સ્તુતિ કરતી હતી. એક દિવસે કાર્ય પ્રસંગને લઈને રાણી પ્રભુ દર્શનાર્થે જઈ ન શકી. નિરંતરના અભ્યાસને લઈ શુક પ્રભુદર્શનને માટે ઉત્સુક થયો. કઈ પ્રયોગથી પાંજરાથી બહાર નીકળી તે એકલો જિનમંદિર આવે. પ્રત્યેક જિનબિંબને વંદના કરી, પરમ ભક્તિથી સ્તવના કરી તે પાછો રાણી પાસે આવ્યો. પિતાની રજા સિવાય કને અન્ય સ્થળે ગયો જાણી રાણીને ઘણો ગુસ્સો આવ્યો. પોતાના ધર્મને ભૂલી જઈ, ક્રોધાંધ રાણીએ બીચારા નિરપરાધી પોપટને નાના પ્રકારની તાડના તર્જના કરી, સહસા તેની બન્ને પાંખાને મરડી નાંખી. થોડીવારે ક્રોધનો નશો શાંત થયે, રાણીને ઘણે પશ્ચાત્તાપ થયો, પિતાના અકાયની નિંદા કરવા લાગી પણ તેથી બગડી વાત સુધરવાની તો ન હતી જ. પિતાની પાંખો કપાયાથી શુકરાજને ઘણું દુ:ખ થયું. તેના મનોરથ મનમાં જ રહ્યા. તિય"ચની ગતિ અને તેમાં વળી આવી પરાધીનતા તેને તે ધિકકારવા લાગ્યો. શાણા શુકે પાંખો. કપાયા છતાં શુભ પરિણામને કપાવા ન દીધા, પૂર્વકર્મને દોષ આપી આવા કલિષ્ટ કર્મો કાપવાને સાવધાન થશે. જિનેશ્વર ભગવાનના ધ્યાનમાં જ પાંખોની અસહ્ય વેદનાથી પોપટ મરણ પામ્યા. શુભ અધ્યવસાયવાળો શુક સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. પિતાના અકાર્યને પશ્ચાત્તાપ કરતી રાણી તે દિવસથી ધર્મક્રિયામાં વિશેષ સાવધાન થઈ શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધધર્મનું આરાધન કરી કાળક્રમે મરણ પામી, રાજા રાણી બન્ને સૌધર્મ દેવલોકમાં BDP. Ac. Gunratnasuri M.S. // રપ૩૩ - - -
Page #274
--------------------------------------------------------------------------
________________ સુદર્શન | 254 aa દેવપણે ઉત્પન્ન થયાં. નરચંદ્ર રાજાનો જીવ તે દેવલોકથી એવી અહીં શંખરાજાપણે ઉત્પન્ન થયે, રાણી ચંદ્રયાનો જીવ તું પોતે કળાવતી છે, અને વયણસાર પોપટનો જીવ આ કળાવતીનો પુત્ર જેનું નામ પૂર્ણકળશ રાખવામાં આવશે તે છે, પુન્યના ઉદયથી તે તમને સુખના કારણરૂપ થાય છે. કળાવતી ! જિનદર્શન ઉપરના (પોપટના નિમિત્તથી ઉત્પન્ન થયેલ) મત્સર ભાવથી અને પિપટની પાંખ કાપતાં પ્રાણાતિપાત વિરમણ વ્રતમાં ખલના પામવાથી આ તમારી ભુજાઓ કપાણી છે. આ અને પાછલા જન્મના નિર્મળ શિયળગણથી લેકેને આશ્ચર્યા કરનાર કપાએલી. ભુજાઓ પાછી નવીન પ્રાપ્ત થઈ છે. પૂર્વભવને સાંભળી રાજા-રાણી ભવભયથી ઉદ્વિગ્ન થયાં. હાથ જોડી તેમણે ગુરુશ્રીને કહ્યું: પ્રભુ ! આ સંસારબંદીખાનાથી અમે વિરક્ત થયાં છીએ એટલે આ ચારિત્રનું શરણુ લેવાની અમારી પૂર્ણ ઇચ્છા છે તથાપિ આ બાળકુમાર રાજ્યધુરાન માટે અત્યારે તદ્દન અશક્ત છે એમ ધારી તેટલા વખતને માટે અમને ગૃહસ્થપણાને લાયક ગૃહસ્થ ધર્મ આપે. અવસરે શ્રમણધર્મ સ્વીકારીશું, ગુરુમહારાજે પણ તેમની અત્યારની યોગ્યતા દેખી બન્નેને ગૃહસ્થમાં ગ્રહણ કરાવ્યું. ગુરુને નમસ્કાર કરી રાજા-રાણીએ શહેરમાં પ્રવેશ કર્યો. ધર્મપ્રાપ્તિથી રાજા–રાણીને અને રાજા-રાણીની પ્રાપ્તિથી પ્રજાને અત્યંત આનંદ Ac: Gunratnasuri M.S. Jun Gun Aaradhak | 54 il. J' ન 1 TB વાળો પાક છે.
Page #275
--------------------------------------------------------------------------
________________ સુદર્શન 5 55T થયો. મંગલ સૂર્યના ઉદ્દામ શબ્દો દિગંત પર્યત ફેલાવા લાગ્યા. કવિ કહે છે આ વાજિંત્રના શબ્દ ન હતા પણ શિયળનાં પ્રબળ માહાસ્યનો પડહ વાજતો હતો. રાણીના શિયળ ગુણની પ્રશંસા કરતાં લોકોનાં ટોળાં રસ્તા પર ઊભાં હતાં. લેકીને આનંદ ઉત્પન્ન કરતા રાજારાણીએ મહેલમાં પ્રવેશ કર્યો. રાજાએ આખા શહેરમાં વધામણું કરાવ્યું. ધ્વજા, પતાકાથી શહેર શણગારાયું. બંદીવાનો છેડી મૂકયા. ગરીબ અપંગ મનુષ્યને દાન આપ્યું. રાજા મરણથી નિવૃત્ત થયો. રાણી મળી આવી. પાટવી કુમારનો જન્મ થયો. આવા એકીસાથે ત્રણે આનંદથી શહેરની તવારીખમાં તે દિવસ સોનેરી અક્ષરોથી લખાયો. બારમે દિવસે કુમારનું પૂર્ણકલશ નામ આપ્યું. ગિરિકંદરામાં ઉત્પન્ન થયેલા ચંપકની માફક નિરુપદ્રવપણે રાજકુમાર વૃદ્ધિ પામવા લાગ્યો. આ બાજુ નીતિપૂર્વક રાજ્યનું પાલન કરતાં કેટલાંક વર્ષો વ્યતીત થયાં. રાજકુમાર યૌવન વય પામ્યો. રાજારાણીને પ્રતિબોધ પામવાનો અવસર જાણી અમીતતેજ ગુરુ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં દેવશરણુ ઉદ્યાનમાં આવી ઉતર્યા. રાજા-રાણી સપરિવાર વંદન કરવા આવ્યાં. ગુરુશ્રીએ ધર્મદેશનાનો પ્રારંભ કર્યો. રાજન ! માનવક્ષેત્ર, આર્યભૂમિ, મનુષ્યજન્મ, નિરોગી શરીર, વિચારશક્તિ, દેવગનો સમાગમ અને ધર્મશ્રદ્ધાન–આ એક એક સામગ્રી ક્રમે ક્રમે દુર્લભ છે. રત્નભૂમિની માફક આ // ૨૫પા P.P.Ac Gunratnasur M.S. Jun Gun Aaradhak Trust
Page #276
--------------------------------------------------------------------------
________________ સુદશના I 256 n { દુર્લભ સામગ્રી તને મળી ચૂકી છે. રત્નખાણમાંથી ચિંતામણીરત્નની માફક ચારિત્રરત્ન મેળવવું સુલભ છે, માટે રાજા જાગૃત થા. પ્રમાદ નિદ્રાનો ત્યાગ કર. આયુષ્ય અલ્પ છે. વખત થોડા છે. વિઘ્નો અનેક છે. વિલંબ કરવાનો વખત નથી. ઇત્યાદિ ગુરુવાકયોનું શ્રવણ થતાં રાજા જાગૃતિમાં આવ્યો. ચારિત્રાવરણી કર્મોએ માર્ગ આપ્યો. મોહ ઓછો થયો. સંવિગ્ન થઈ રાજા શહેરમાં આવ્યા. પૂર્ણકલશ પુત્રનો રાજ્યાભિષેક કરી અમીતતેજ ગુરુશ્રી પાસે રાજા-રાણી બનેએ ચારિત્ર ગ્રહણ કર્યું. નિર્મળ ચારિત્ર પાળી છેવટે શારીરિક તથા માનસિક સંખના કરી બન્ને જણ સૌધર્મ દેવલોકે દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી ઉત્તરોત્તર સુખરૂપ ભવો કરી સંયમ આરાધી બન્ને જણ નિર્વાણુ પદ પામ્યાં. શિયળ ગુણના પ્રભાવવાળું કલાવતીનું ચરિત્ર સાંભળી ઘણા લેકે શિયળ પાળવા માટે તત્પર થયા. વખત થઈ જવાથી દેશના બંધ થઈ ઋષભદત્ત, સુદર્શના, શીળતી વિગેરે પ્રમોદ પામતાં ગુરુશ્રીના ચિરંજીવીપણાનો જયધ્વનિ કરતા, પોતપોતાના ષટ્રકમમાં લાગ્યાં. ગુરુ પણ પિતાના આત્મકાર્યમાં લીન થયા. નિત્યની માફક દેવ, ગુરુના વંદન, પૂજન, ગુણકીર્તનમાં દિવસ વ્યતીત કરી, સૂર્યોદય પછી પાછાં ધર્મદેશના શ્રવણ નિમિત્ત સર્વે હાજર થયાં. ગુરુવર્ષે પણ ઉપકારવૃત્તિથી ધર્મોપદેશ શરૂ કર્યો. | 256 . -- -- Jun Gun Aaradhak TRES Ac Gunatnasuri M.S.
Page #277
--------------------------------------------------------------------------
________________ સુદર્શના કે રાણા પ્રકરણ 28 મું તપશ્ચરણ जह लंघणेहिं खिज्जति रसविकारसम्भवा रोगा ? तह तिव्वतवेण धुवं कम्माई सुचिकणाई पि // 1 // જેમ લંધન (લાંઘણુ) કરવાથી રસવિકારના કારણથી ઉત્પન્ન થયેલા રોગો નાશ પામે છે તેમ પ્રબળ તપશ્ચર્યાવડે (તપવડે) અત્યંત ચિકણું કર્મો પણ નિચે નાશ પામે છે. બાહ્ય અને અત્યંતર એમ તપ બે પ્રકારે થાય છે. બાહ્યત૫–૧ ઉપવાસાદિ કરવા, 2 ઓછું ખાવું, 3 ઘણી થોડી ચીજો ખાવી અથવા ઈચ્છાઓને ઓછી કરવી. 4 ધી, દૂધ, દહીં, તેલ, સાકરાદિ રસને ત્યાગ કરવો. 5 કાયાને કષ્ટ થાય તેવા ધાર્મિક કામમાં જોડવી. 6 કષાય, ઇન્દ્રિય, મન, વચન, કાયાનો યોગ અને સ્ત્રી મનુષ્પાદિકને સંયોગ આ સર્વ ઓછા કરવા. આ બાહ્યતપ કહેવાય છે. આ તપ સામાન્ય મનુષ્યો પણ કરી શકે છે તેમ જ લોકોના દેખવામાં પણ આવે છે માટે તેને બાહ્યતપ કહ્યો છે. P.P.AC. Gunratnasuri M.S. | 257I Jun Gun Aaradhak
Page #278
--------------------------------------------------------------------------
________________ સુદર્શના a 258 અત્યંતર તપ–૧ પિતાથી કઈ પાપ થઈ ગયું હોય તેનું ગુરૂ આદિ પાસે પ્રાયશ્ચિત્ત લેવું. 2 ગુણવાનને વિનય કરવો. 3 ગુણી મનુષ્યની વૈયાવચ્ચ-ભક્તિ કરવી. 4 નવીન જ્ઞાન ભણવું. ભણેલાનું સ્મરણ કરવું. 5 ધ્યાન કરવું. 6 કાયોત્સર્ગ કરો યા શરીરાદિ ઉપરથી મમત્વ ભાવ દૂર કરો યા રાગ દ્વેષને ત્યાગ કરવો–આ છ પ્રકારે અત્યંતર તપ કહેવાય છે. વિદ્યો જેમ ઔષધ કે મંત્રવડે ઝેરને દૂર કરે છે-ઉતારે છે. તેમ તીવ્ર રસવાળાં ઝેર સમાન દુષ્ટ કર્મો આ બન્ને પ્રકારની તપશ્ચર્યારપ મંત્ર કે ઔષધિથી દૂર થાય છે. હજારો વર્ષ પર્યત દુઃખ ભોગવીને નારકીના છ જેટલું કમ ખપાવે છે તેટલું કમ શુભભાવે એક ઉપવાસ કરીને મનુષ્ય ખપાવી શકે છે, અસંખ્ય ભવનાં એકઠાં થયેલાં કર્મો તપશ્ચર્યા વિના ખપાવી શકાતાં નથી. શું દાવાનળ વિના મહાન અટવી બાળી શકાય છે? શાસ્ત્રમાં કહ્યું છે. सव्वासिं पयडीणं परिणामवसा उवक्कमो भणिओ // पायमनिकाइयाणं तवसा उ निकाइयाणंपि // 1 // પરિણામના વશથી સર્વ કર્મપ્રકૃતિને ઉપક્રમ (ફેરફાર યા નાશ) શાસ્ત્રમાં કહ્યો છે, પણ તે પ્રાયે અનિકાચિત પ્રકૃતિ હોય તો જ. ત્યારે તપશ્ચર્યા કરવાથી તો નિકાચિત કર્મપ્રકૃતિએને પણ ક્ષય થઈ શકે છે. { i258 II 13 Ac Gunratnasuri MS Jun Gun Aaradhak Tru
Page #279
--------------------------------------------------------------------------
________________ સુદર્શના # 2 જાતિ, કુળ, રૂપ, બુદ્ધિ, સ્વજન, અને લક્ષ્મીરહિત છતાં તીવ્ર તપશ્ચર્યા કરનાર (નદીષેણની માફક) દેવ પણું ભક્તિ બહુમાનથી સેવા કરે છે. ત્રણ જગતના દર્પને ભેદનાર કંદપને પણ તપશ્ચર્યાવડે જ દર્પ દૂર કરી શકાય છે. અશ્વદમન કરનારની માફક ઈન્દ્રિયરૂપી ઘોડાઓ તપશ્ચર્યાથી જ દમી શકાય છે. સૂર્યના પ્રકાશવડે જેમ અંધકાર દૂર થાય છે તેમ તપશ્ચર્યાથી નાના પ્રકારના ઉપદ્રવ દૂર થાય છે. કર્મ ક્ષય કરવા અથે પોતે તપશ્ચર્યા કરવી અને તપશ્ચર્યા કરનારની ભક્તિ કરવી. સંતોષરૂપ મૂળ, ઉપશમ રૂપ મજબૂત થડ, ઈન્દ્રિયજયરૂપ મટી શાખાઓ, અભયદાનરૂપ Bii પાંદડાઓ, શિયળરૂપ પ્રવાલવાળા, શ્રદ્ધારૂપ જળથી સિંચાયેલો, સુર, નરસુખરૂપ સુગંધી પુષ્પવાળો અને મોક્ષરૂપ ફળવાળા તરૂપ કલ્પવૃક્ષ સાક્ષાત્ આદર કરનારને હિતકારી થાય છે. કહ્યું છે કે दिवोसहिरसवायं नहगमणविसापहारकामगवी // चिंतामणिकप्पतरू सिज्जंति तवप्पभावेण // 1 // દિવ્ય ઔષધી, સુવર્ણરસ, ધાતુર્વાદ, આકાશગમન, વિષાપહાર કરનાર મંત્રાદિ, કામધેનુ, ચિંતામણી રત્ન અને કલ્પવૃક્ષ ઈત્યાદિ દુર્લભ વસ્તુઓ પણ તપશ્ચર્યાના પ્રભાવથી સિદ્ધ થાય છે–પ્રાપ્ત થાય છે. Nટ Jun Gun Aaradhak Trust P.R.ACGunratnasuri M.S.
Page #280
--------------------------------------------------------------------------
________________ સુદર્શના || 26o| } નિર્મળ તપના પ્રભાવથી આ જન્મમાં અનેક લબ્ધિઓ સિદ્ધ થાય છે. પરલોકમાં મુક્તિ થાય છે. કીર્તિ ઉભય લોકમાં ફેલાય છે. તપોબળથી અનેક લબ્ધિઓ મેળવનાર, વિષ્ણુકુમાર મહામુનિએ ગુરુના કાર્ય અર્થે લબ્ધિ ફોરવી, તીર્થઉન્નતિ કરી મોક્ષપદ પ્રાપ્ત કર્યું છે. વિષ્ણુકુમાર | હસ્તીનાપુરમાં પદ્મોત્તર રાજા રાજ્ય કરતો હતો. તેને જવાલા નામની પરમ શ્રદ્ધાવાળી પટ્ટરાણી હતી. સિંહસ્વપ્નસૂચિત ઉત્તમ લક્ષણવાળા વિષકુમાર નામને તેને પ્રથમ પુત્ર થયે. અનુક્રમે ચૌદ સ્વમ સૂચિત મહાપદ્મ નામના બીજા ચક્રવર્તી કુમારને જન્મ આપ્યો. નાના પ્રકારની કળાઓમાં પ્રવીણ થઈ બન્ને કુમારો યુવાવસ્થા પામ્યા. વિષ્ણુકુમાર સ્વભાવથી જ વિષયથી પરામુખ અને રાજ્ય ગ્રહણ કરવામાં અનાદરવાળો હતો. આ કારણથી રાજાએ મહાપ્રહ્મકુમારને યુવરાજપદે સ્થાપન કર્યો. એ અરસામાં અવંતિ નગરીમાં શ્રીવર્મરાજા રાજ્ય કરતો હતો. તેને નમુવી નામના પ્રધાન હતા. એક વખત મુનિસુવ્રત તીર્થાધિપતિના શિષ્ય સુવ્રતાચાર્ય નામના આચાર્ય અનેક શિષ્યના પરિવારે નગરી બહાર ઉદ્યાનમાં આવી ઊતર્યા. તેમને વંદન કરવા નિમિત્તે જતાં અનેક મનુષ્યને દેખી રાજાએ પ્રધાનને પૂછ્યું કે આ સર્વ લોકે કયાં જાય છે? તેણે કહ્યું–રાજનું ! 26o | AC, Gunratnasuri MS Jun Gun Aaradhak Tn
Page #281
--------------------------------------------------------------------------
________________ સુદર્શન ( 261} નગરના ઉદ્યાનમાં કેટલાક શ્રમણો આવી રહ્યા છે. તેમને વંદન કરવા માટે આ સર્વ મૂઢ લોકે જાય છે. રાજાએ કહ્યું એમ કેમ? તેઓ મૂઢ શા માટે? હું પણ તે ગુરુ પાસે ધર્મશ્રવણ નિમિત્તે જઈશ. પ્રધાને કહ્યું નહિ મહારાજ! તેઓ શું જાણે છે? કાંઈ નહિ, હું જ આપને અહીં ધર્મ સંભળાવું. રાજાએ કહ્યું : નહિ, નહિ, તે ગુરુ પાસે જ જઈશું. મંત્રીએ કહ્યું : આપની જેવી મરજી, ત્યાં જઈને આપ મધ્યસ્થભાવે રહેજે. વાદની અંદર તે સર્વ શ્રમણોને હું પરાજય કરીશ. આ પ્રમાણે નિશ્ચય કરી રાજાની સાથે પ્રધાન ઉદ્યાનમાં આવ્યો. મંત્રી ઉદ્ધતાઈથી ગુરુશ્રીને ઉદ્દેશીને બોલ્યા. શું આ જ વ્રતધારી છે કે? ગુરુશ્રીએ ગંભીરતાથી કાંઈ પણ ઉત્તર ન આપ્યો. પ્રધાન-બળદની માફક આ શું જાણે છે? અર્થાત કાંઈ નહિ. વગર પ્રજને આવા કટાક્ષનાં વચને બોલતો જાણી આચાર્યશ્રીએ કહ્યું–પ્રધાન! જે તમારી જીભને ખરજ આવતી હોય તો પ્રશ્ન કરો, તેને ઉત્તર હું આપું છું. આચાર્યશ્રીનું વચન પૂરું થતાં જ એક ક્ષુલ્લક (નાને શિષ્ય) વચમાં બોલી ઉઠ અરે ગર્વિષ્ઠ ! ગુરુમહારાજ તો તમને પ્રત્યુત્તર આપશે જ પણ મારા જેવા તેમના અનુચરો Jun Gun Aaradhak Trust P.P.A. Gunratnasuri M.S.
Page #282
--------------------------------------------------------------------------
________________ સુદર્શનારે || 262 | | ૨૬ર પણ તમારા પ્રશ્નનો ઉત્તર આપવાને સમર્થ છે, માટે તમે પૂર્વપક્ષ ગ્રહણ કરો. તેને ઉત્તર આપું છું. પ્રધાન-તમે તિથિ બાહ્ય છો તેમજ અશુચિવાનું છે, તેથી તમારી સાથે મારા જેવા બોલવું પણ યોગ્ય નથી, તે વાદની તો વાત જ શી કરવી? ક્ષુલ્લક-તમારી માન્યતાવાળા શાસ્ત્રના આધારે જ અમે બ્રાહ્મણ છીએ. તેમજ પવિત્ર છીએ. હું તે જ બતાવી આપું છું. તમે સાવધાન થઈને સાંભળો શાસ્ત્રમાં બ્રાહ્મણનું સ્વરૂપ શું કહ્યું છે? सत्यं ब्रह्म तपो ब्रह्म ब्रह्म चेन्द्रियनिग्रहः॥ सर्वभूतदया ब्रह्म एतत्ब्राह्मणलक्षणम् // 1 // સત્ય બોલવું તે બ્રહ્મ છે. તપ કરવો તે બ્રહ્મ છે. ઇંદ્રિયોનો નિગ્રહ કરવો તે બ્રહ્મ છે . અને સર્વ ભૂત-પ્રાણીઓની દયા કરવી તે બ્રહ્મ છે, આ લક્ષણે જે મનુષ્યમાં હોય તે બ્રાહ્મણ છે. આ ચારે લક્ષણે અમારામાં છે માટે અમે જ બ્રાહ્મણ છીએ. (પવિત્રતાનું લક્ષણ તમારા શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે.) पंचैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणां // अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् // 1 // Ac: Gunratnasuri MS Jun Gun Aaradhak Tu
Page #283
--------------------------------------------------------------------------
________________ સુદર્શના | 263 જીવોની હિંસા ન કરવી. 1. સત્ય બોલવું. 2. ચેરી નહિ કરવી. 3. સર્વ દ્રવ્યાદિને ત્યાગ કરવો. 4. અને બ્રહ્મચર્ય પાલન કરવું. ૫–આ પાંચ સર્વ ધર્મ આચરણ કરવાવાળાએનાં પવિત્ર છે. આ પાંચ પવિત્ર અમારામાં હોવાથી અમે નિરંતર પવિત્ર છીએ. (બ્રાહ્મણની જાતિમાં જન્મે તેને જ બ્રાહ્મણ કહેવો તે કાંઈ નિયમ નથી) શાસ્ત્ર શું કહે છે? ___ ब्रह्मचर्यतपोयुक्ता समलेष्टुकांचनाः / / सर्वभूतदयावंतो ब्राह्मणाः सर्वजातिषु // 1 // બ્રહ્મચર્ય પાળનાર, તપશ્ચરણ કરનાર, પથ્થર અને સુવર્ણમાં સમદષ્ટિવાળા અને સર્વ પ્રાણીઓની દયાવાળા મનુષ્ય સર્વ જાતિઓમાં બ્રાહ્મણું છે. અર્થાત આ પ્રમાણે વર્તન કરનાર ગમે તે જાતિમાં ઉત્પન્ન થયા હોય પણ તે બ્રાહ્મણ કહેવાય છે. (બ્રહ્મચર્ય સિવાય બ્રાહ્મણ શાને ?) ब्रह्मचर्यं भवेन्मूलं सर्वेषां धर्मचारिणां // ब्रह्मचर्यस्य भङ्गेन व्रताः सर्वे निरर्थकाः // 1 // ધર્માચરણ કરવાવાળા સર્વ દર્શનકારેનું મૂળ બ્રહ્મચર્ય છે. તે બ્રહ્મચર્ય ભંગ કરનાર, - - - - - - - - { { | 263 II - - - - - - - ER AC Gunratnasuri MS.
Page #284
--------------------------------------------------------------------------
________________ સુદર્શના સ મનુષ્યના સર્વ વ્રતો નિરર્થક છે. જે મન, વચન, કાયાવડે પવિત્ર બ્રહ્મચર્ય પાળે છે તે દેવોને પણ પૂજનીક છે. તે જ પવિત્ર અને ઉત્તમ મંગળ સમાન છે સારી રીતે રક્ષણ કરાયેલું બ્રહ્મચર્ય. સર્વ આચારમાં ઉત્તમ આચાર છે. સર્વ વ્રતમાં ઉત્તમ વ્રત તે જ છે અને સર્વ ધ્યાનમાં ઉત્તમ ધ્યાન તે છે. કહ્યું છે કે: - शुचिर्भूमिगतं तोयं शुचिर्नारी पतिव्रता // शुचिर्धर्मपरो राजा ब्रह्मचारी सदा शुचिः // 1 // જમીન પર પડેલું પાણી પવિત્ર છે. સ્ત્રી પતિવ્રતા હોય તે પવિત્ર કહેવાય છે. ધર્મમાં તત્પર હોય તે રાજા પવિત્ર છે, પણ બ્રહ્મચારી તે નિરંતર પવિત્ર છે. સત્ય બોલવું, તપ કર, ઇંદ્રિયને નિગ્રહ કરવો અને સર્વ જીવોની દયા કરવી. આ ચાર પવિત્ર પ્રથમ છે. અને પાણીથી શૌચ કરવું તે તે પાંચમું શૌચ છે. આ ચારે શૌચ વિના પાણીથી સ્નાન કરી પવિત્રતા માનવી તે નિરર્થક છે. કહ્યું છે કે नोदकक्लिन्नगात्रोऽपि स्नात इत्यभिधीयते // सस्नातो यो दमस्नातःस बाह्याभ्यंतरः शुचिः // 1 // પાણીથી ભીંજાયેલ શરીરવાળાને સ્નાન કરેલો કહી શકાય નહિ, પણ જેણે ઇન્દ્રિયોને Ac Gunratnasuri MS Jun Gun Aaradhak
Page #285
--------------------------------------------------------------------------
________________ દશના દમી છે, સ્વાધીન કરી છે, તે સ્નાન કરેલો કહી શકાય અને તે જ બાહ્ય તથા અત્યંતરથી પવિત્ર છે. ઈત્યાદિ શાસ્ત્ર યુક્ત, યુક્તિપૂર્વક સારભૂત વચનેવડે, અનેક વિદ્વાનોની સન્મુખ. આ ક્ષુલ્લક શિષ્ય પ્રધાનને નિત્તર કરી દીધો. યુક્તાયુક્તને વિચાર નહિ કરનાર પ્રધાન, નિત્તર થતાં રાજા તરફથી ઘણી લજજા પામ્યો. તે અવસરે તે પિતાના મુકામ તરફ તે ચાલ્યો ગયો. પણ રાત્રિ પડતાં સાધુઓને વધ કરવા માટે તે પાછો ઉદ્યાનમાં આવ્યો. શાસનાધિષ્ટાતુ દેવીએ તેને ત્યાં જ થંભાવી દીધો. પ્રાતઃકાળ થતાં રાજાપ્રમુખ સર્વ મનુષ્યએ તેને તેવી હાલતમાં દીઠે. દેવે પણ સત્યને સહાય આપે છે તે દેખી અનેક મનુષ્યો ધર્મને બેધ પામ્યા. રાજાએ પ્રધાનનું અપમાન કરી રાજ્યમાંથી કાઢી મૂકયો. પૃથ્વીતળ પર ભમતાં ભમતાં તે હસ્તિનાપુરમાં આવ્યો. મહાપદ્રકુમારે તેને પ્રધાન છે તરીકે પોતાની પાસે રાખે. એક વખત પોતાના રાજ્યની નજીકમાં રહેનાર સિંહબાળ નામના કિલ્લાના બળવાળા રાજાએ મહાપદ્મકમારની દેખરેખવાળા દેશમાં લૂંટફાટ કરી ત્રાસ વર્તાવ્યો. મહાપદ્મકુમારે તેને સ્વાધીન કરવા માટે નમુચી પ્રધાનને આદેશ આપે. નમુચોએ તેને કિલ્લો તોડી નાખ્યો અને II ૨૬પા Ac. Gunratnasuri M.S. Jun Guit Aaradnak list
Page #286
--------------------------------------------------------------------------
________________ સિંહબળને જીવતો પકડી મહાપદ્મકુમારની આગળ લાવી મૂકો. મહાપદ્રકુમારે ખુશી થઈ નમુચીને કાંઈ પણ માંગવા માટે જણાવ્યું. પ્રધાને જણાવ્યું: આ આપનું વચન હાલ આપની સુદર્શના પાસે રાખો. મને જરૂર હશે તે અવસરે માંગીશ. કુમારે તેમ કરવાને ખુશી બતાવી. એક દિવસે જવાળાદેવીએ રથયાત્રા નિમિત્તે એક રથ બનાવરાવ્યું. તે દેખી તેની બીજી શકય રાણી લક્ષ્મીદેવીએ બ્રહ્માના નિમિત્તે એક રથ બનાવરાવ્યું. લક્ષ્મીદેવીએ રાજાને કહ્યું : શહેરની અંદર પહેલો મારો રથ ફરવા જોઈએ. જવાળાદેવીએ જણાવ્યું છે મારે રથ પહેલો ન નીકળે તો મારે ભેજનને ત્યાગ કરો. બન્ને રાણીઓમાં આવો વિવાદ થયેલો જાણી રાજાએ મધ્યસ્થપણે રહી, બને છે આ શહેરમાં ફરતાં અટકાવ્યા. પોતાની માતાનું અપમાન થયેલું જાણું મહાપદ્રકુમાર રાજાથી રીસાઈ દેશાંતરમાં ચાલ્યો ગયો. દેશાંતરમાં ફરતાં પૂર્વ સુકૃત્યના ઉદયથી અનેક વિદ્યાધરોની રાજકન્યા પર. ચૌદ રત્ન પ્રાપ્ત થયાં. અનુક્રમે છ ખંડ પૃથ્વી સ્વાધીન કરી પાછો હસ્તીનાપુરમાં આવ્યું. માતપિતાને ઘણો હર્ષ થ. એક દિવસે સવતાચાર્ય મુનિ ત્યાં આવી સમવસર્યા. પદ્મોત્તર રાજા પરિવાર સહિત વંદન કરવા ગયે. વંદન કરી ધર્મ શ્રવણ નિમિત્ત આચાર્યશ્રી સન્મુખ બેઠો. ગુરુવર્યો પણ સંસારસુખની ભાવી દુઃખમયતા, અને આત્મિક સુખની સુખમયતા વિષે અસરકારક ઉપદેશ | 266 Ac Gunratnasun MS Jun Gun Aaradhak Tree
Page #287
--------------------------------------------------------------------------
________________ સુશેના | 267 { આપ્યો ઉપદેશ શ્રવણ કરી રાજા શહેરમાં આવ્યું. વિષ્ણકમારને બોલાવી રાજય ગ્રહણ કરવા કહ્યું : ભગવાસથી વિરક્ત થયેલ. વિષ્ણુ ચારિત્રગ્રહણ કરવાના મનોરથ જણાવ્યા. રાજાએ મહાપદ્મકુમારને રાજયાભિષેક કર્યો. મહાપદ્મ રાજાએ પોતાના પિતા અને જ્યષ્ટ બંધુને મહાનું આદરથી દીક્ષા–મહત્સવ કર્યો. સુવ્રતાચાર્ય સમીપે પોત્તર રાજાએ વિષ્ણુકુમાર સહિત ચારિત્રગ્રહણ કર્યું. મહાપદ્મ રાજાએ ઘણા મહોત્સવપૂર્વક પિતાની માતા જવાળાદેવીને રથ સંઘ સાથે શહેરમાં ફેરવ્યો અને જૈન શાસનની ઉન્નતિ કરી. પવોત્તર મુનિશ્રીએ ગુરુ સાથે વિહાર કરતાં સમભાવમાં રહી વિશુદ્ધ આત્મશ્રેણિએ કમળ ખપાવી કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું અને થોડા જ વખતમાં નિર્વાણપદ મેળવ્યું. વિષ્ણકમાર મહામુનિ પણ નિકાચિત કર્મબંધનેને સ્વ૫ વખતમાં દૂર કરવા માટે શરીર પરથી નિરપેક્ષ બની તીવ્ર તપશ્ચરણ કરવા લાગ્યા. છઠ્ઠ અઠ્ઠમથી લઈ છ માસ પર્યત તપશ્ચર્યામાં આગળ વધ્યા. કનકાવળી, રત્નાવળી, મુક્તાવળી ઈત્યાદિ વિચિત્ર પ્રકારના તપ કરતાં તેને નાના પ્રકારની લબ્ધિઓ પ્રગટ થઈ. ગરૂડની માફક આકાશમાં ગમન, દેવની માકક નાના પ્રકારના રૂપ ધારણ કરવો, મેરુ પર્વતની માફક શરીરની વૃદ્ધિ કરવી. વજાનું Ac. Gunrainasuri M.S. | 267 | at Jun Gun Aaradnak !
Page #288
--------------------------------------------------------------------------
________________ સુદર્શના II 268 II પણ ચૂર્ણ કરવું ઇત્યાદિ અનેક લબ્ધિઓ હોવા છતાં, તેનાથી નિરપેક્ષ બની નિરાસી થઈ નિરંતરે ગુરુની સાથે વિચરે છે. એક વખત તે આચાર્યશ્રી સુવ્રતાચાર્ય સાધુઓના સમુદાય સહિત હસ્તીનાપુરમાં ચોમાસા નિમિત્તે આવી રહ્યા. તે અવસરે વિષ્ણુકુમારમુનિ ગુરુશ્રીની આજ્ઞા લઈ એકાંતવાસમાં શાંતિથી ધ્યાન કરવા નિમિત્તે આકાશ માર્ગે મેરૂપર્વતની ચૂલા ઉપર ચોમાસું રહ્યા. સુવતાચાર્યને હસ્તીનાપુરમાં રહેલા જાણી શુદ્ધકે કરેલ અપમાન યાદ કરતાં ગૂઢ મચ્છરી રાજાએ આપેલા વરદાનની માંગણી કરી. રાજાએ કહ્યું : તને શાની જરૂર છે? પ્રધાને કહ્યું કેટલાક દિવસ મને રાજ્ય આપો. મારે યજ્ઞ કરે છે. પ્રધાનના દુષ્ટ અભિપ્રાયને નહિ જાણનાર રાજાએ વચનથી બંધાયેલ હોવાથી સહસા રાજ્ય આપવાનું કબૂલ કર્યું. રાજા અંતેઉરમાં જઈને બેઠો. અને રાજ્યસન પર નમુચી આવી રહ્યો. રાજ્યમાં તેની આજ્ઞા વર્તાણી. વધામણાં થયાં. સર્વ દર્શનના ગુરૂઓએ રાજાને મીઠાં વચનથી વધાવ્યું. જન મુનિઓને નહિ આવ્યા જાણી તેના પૂર્વના ક્રોધાગ્નિમાં આહુતી આપ્યા બરોબર થયું. તે મુનિની વસ્તીના દ્વાર આગળ આવ્યો અને બોલવા લાગ્યો. અરે જૈન મુનિઓ ! લોકસ્થિતિને જાણતા નથી અને મારી નિંદા કરો છો ? A Gunratnasuri M.S. { Eaa . | 268 | Jun Gun Aaradhak
Page #289
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 269 | આચાર્યશ્રીએ કહ્યું : અમે અતિથિઓને લોકરીતિ પ્રમાણે વર્ધાપનાદિ કરવાનું યોગ્ય નથી. તેમ અમે કોઈની નિંદા કરતા નથી. તેમાં રાજાદિકની તો કેઈપણ પ્રકારે નિંદા ન કરવી. પણ ઊલટું તેઓનું ભલું ઇચ્છવું, એમ અમારા ધર્માચાર્યનું ફરમાન છે. ગુરુનું વચન નહિ સાંભળ્યું તેમ કરી, કપાશથી નમુચી બોલી ઊઠયો. મને તમારા ભલા ઈચ્છવાની કાંઈ દરકાર નથી. મારે દેશ મૂકી તમે અહીંથી ચાલ્યા જાઓ. જે સાત દિવસની અંદર કોઈ પણ મુનિને દેખીશ તો હું તેને જીવથી મારી નંખાવીશ. આ પ્રમાણે આદેશ કરી નમુચો ત્યાંથી ચાલ્યો ગયો. આ વાતની સંધને ખબર પડવાથી તેમણે નમુચી પાસે જઈ, મુનિઓના આચારાદિ વિષે જણાવી, પોતાનું ફરમાન પાછું ફેરવવા જણાવ્યું. નમુચિએ તેમનો અનાદર કરી રજા આપી. ' આચાર્યશ્રએ ત્યાં ચાતુર્માસ રહેલા સર્વ સાધુ સમુદાયને બોલાવ્યા અને કહ્યું કેમહામુનિઓ ! જેઓની પાસે કઈ પણ પ્રકારની લબ્ધિ હોય તે શ્રમણુસંધના રક્ષણને અર્થે અત્યારે ફોરવાની તમને રજા આપવામાં આવે છે. લબ્ધિ ફોરવવાનો અત્યારે અનિચ્છાએ પ્રસંગ આવી પડયો છે. } મુનિઓએ વિચાર કરી જણાવ્યું કે પ્રભુ ! છ હજાર વર્ષથી તપશ્ચર્યા કરનાર અનેક ! લબ્ધિવાન્ મહામુનિ વિષ્ણુકુમાર આ કાર્યને માટે સમર્થ છે. Jun Gun Aaradhak |269 Ac. Gunratnasu
Page #290
--------------------------------------------------------------------------
________________ સુદર્શના # 27o | ગુરુશ્રીએ કહ્યું : હા, ખરી વાત છે. પણ તે તો અત્યારે મેરુપર્વત પર ધ્યાનમાં છે. તેને અહીં કેણ બોલાવશે? એક મુનિએ નમ્રતાથી જણાવ્યું કે પ્રભુ! મેરુપર્વત પર જવાનું મારામાં સામર્થ્ય છે પણ પાછા આવવાની શક્તિ મારામાં નથી. ગુરુએ કહ્યું : વત્સ! તું જલ્દી ત્યાં જો. વિષ્ણુકુમાર તને અહીં પાછો લાવશે. ગુરુને આદેશ થતાં જ તે મુનિ આકાશમાગે મેરૂપર્વત પર જઈ પહોંચ્યો. મુનિને આવતાં દેખી, વિષ્ણુકુમાર વિચારવા લાગ્યો કે નિચે કોઈ મહાન વિપત્તિ સંધ સમુદાય પર આવી પડી છે, નહિતર ચોમાસામાં સાધુ અહીં આવે નહિં. મુનિએ પણ વિષકુમારને નમસ્કાર-વંદન કરી ગુરુ સંબંધી કાર્ય નિવેદિત કર્યું. તે સાંભળતાં જ તે મુનિને સાથે લઈ, એક ક્ષણવારમાં વિષ્ણુકુમાર હસ્તીનાપુરમાં ગુરુ પાસે આવ્યા. ગુરુએ કહ્યું : વત્સ! મુનિઓને માથે આ પ્રકારની વિપત્તિ આવી પડી છે. તું પોતે જ્ઞાની છે. આ ઠેકાણે જેમ યોગ્ય લાગે તેમ કરવાની મારી આજ્ઞા છે. તે સાંભળી ગુરુને નમન કરી, કેટલાંક સાધુ સાથે વિષ્ણુકુમાર રાજસભામાં આવ્યા. વિષ્ણુકુમારને જોતાં જ નમુચો સિવાય સામંત, મંત્રી સર્વ સભાજનોએ ઊભા થઈ નમસ્કાર કર્યો. II 2eo | Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak The મારવા |
Page #291
--------------------------------------------------------------------------
________________ ઇદના વિષ્ણુકુમારે પિતાની મૃદુ વાણીથી નમુચોને ધર્મ સંભળાવ્યો અને છેવટમાં જણાવ્યું કે–રાજન ! આ મુનિઓ તમારા શહેરમાં ચાતુર્માસ રહ્યા છે. તેઓને રહેવા માટે રજા આપવી જોઈએ. ચોમાસામાં તેમને વિહાર કરવો કપતો નથી. વળી પૂર્વના ભરત, સગરાદિ અનેક રાજાઓએ મુનિઓનું પૂજન યાને સન્માન કરેલું છે. શ્રમણનું રક્ષણ કરવાથી તેમના કરેલા તપને ષષ્ટાંશ (છઠ્ઠો ભાગ) રાજાને મળે છે. ચોમાસામાં ઝીણા જીવોની ઉત્પત્તિ વિશેષ થવાથી, તેમની વિરાધના થવાના ભયથી તેઓ વિહાર કરતા નથી. વર્ષાકાળ પૂર્ણ થવાથી તેઓ પોતાની મેળે જ અન્ય સ્થળે ચાલ્યા જશે. ઈત્યાદિ મધુર વચનેવડે તે મુનિએ નમુચિને ઘણો સમજાવ્યો પણ મિથ્યાત્વથી આચ્છાદિત બુદ્ધિવાળા તેણે પોતાનો કદાગ્રહ ન જ મૂકયો. * વિશેષમાં તેણે કહ્યું : પાપ, પુન્યમાં તમે સમજો. મને તમારા ષષ્ટાંશની કાંઈ દરકાર નથી. મારે દેશ મૂકી હમણાં જ ચાલ્યા જાઓ. વિષ્ણુકુમારે કહ્યું કે જો તમારી મરજી હોય તે શહેરની બહાર ઉદ્યાનમાં રહી વર્ષાકાળ સંબંધી અવશેષ દિવસ પૂર્ણ કરે. લાલ નેત્રો કરી નમુચો બાલ્યા : અરે ! વધારે કહેવા સાંભળવાની હું જરૂર ધારો નથી. હું તેમની ગંધ પણ સહન નહિ કરું. છવિતવ્યની ઇચ્છા હોય તો તત્કાળ મારો દેશ મૂકી ચાલ્યા જાઓ. નહિતર ચોરની માફક તમે સર્વને હું મારી નાખીશ. Jun Gun Aaradhak? P.P.AC. Gunratnasuri M.S. | 271 ||
Page #292
--------------------------------------------------------------------------
________________ સુદર્શના | 272 . 272 નમુચીનાં છેવટનાં વચન સાંભળી વિષ્ણુકુમાર મુનિને ક્રોધઅગ્નિ કુરવા લાગ્યો. અરે ! મને રહેવા માટે તે જગ્યા આપીશને? નમુચિએ કહ્યું : તને રહેવા માટે ત્રણ પગ રહી શકે તેટલી જગ્યા (રાજાનો ભાઈ હેવાથી) આપું છું. આ ત્રણ પગથી બહાર નીકળે તે તારા પણ પ્રાણ તત્કાળ લેવામાં આવશે. ઠીક છે” આ પ્રમાણે કહેતાંની સાથે જ વિષ્ણુકુમારે વૈક્રિયલબ્ધિથી પોતાનું શરીર વધારવા માંડયું. પગના આઘાતથી પદ્મની માફક મેદિનીને કંપાવતે, પ્રલયકાળના સમુદ્રની માફક સમુદ્રને ઉછાળતે, પગની પહોળાઈથી સેતુબંધની માફક નદીઓના પાણીને પાછાં હઠાવો, શરીરની ઊંચાઈથી જ્યોતિચક્રને કાંકરાની માફક ફેંકતા, વક્ષ્મીકનાં શિખરો (રાફડા)ની માફક પર્વતના શિખરોને વિદારતો, સુર, અસુરને ભય ઉત્પન્ન કરતો મેરૂ પર્વત સમાન તે વૃદ્ધિ પામ્યો. નમુચિને પૃથ્વી પર પટકી, બહુ રૂપધારી, ત્રણ ભુવનને પણ ક્ષેભ પમાડતો, પૂર્વ, પશ્ચિમ સમુદ્ર પર પગ મૂકી, તે મુનિ ઊભે રહ્યો. વિષ્ણકમાર મુનિના કોપથી ત્રણ ભુવનને ભ થયેલો જાણી, ઈન્દ્ર મહારાજે તેનો કેપ શાંત કરવા કેટલીક અપ્સરાઓને મોકલાવી. તે અપ્સરાઓ વિષ્ણુકુમાર મુનિના કાન આગળ ઊભી રહી શ્રતજ્ઞાનના રહસ્યવાળું, ગાંધાર સ્વરથી મધુર સ્વરે ગાન કરવા લાગી. E: APGHIT LIMIS. Jun Gun Aaradhak Hii કે કિડની
Page #293
--------------------------------------------------------------------------
________________ સુદર્શન HI 273 I { कोहेण जिया डझंति तहय मुझंति अप्पकज्जेसु // . इहयं परथ्थ नरए वच्चंति अणंतदुहभरिए // 1 // હે મુનિ ! ક્રોધ કરવાથી જ આ જન્મમાં (ક્રોધથી) દગ્ધ થાય છે. તેમજ આત્મકાર્યમાં મુંઝાય છે. અન્ય જન્મમાં અનંત દુઃખથી ભરેલા નરકમાં જાય છે. जं अज्जियं चरितं देसूणाए वि पुवकोडीए // तंपि कसायमित्तो हारेइ नरो मुहत्तेण // 1 // કાંઈક ઊણ પૂર્વક્રોડ વર્ષે પર્યત પ્રયત્ન કરી મનુષ્યોએ જે ચારિત્રરૂપ ધન ઉપાર્જન કર્યું હોય છે તે પણ, કષાય માત્ર કરવાથી એક અંતર્મહત્તમાં હારી જાય છે. પરિતાપ ઉત્પન્ન કરનાર, સર્વને ઉદ્વેગ આપનાર, વૈરની પરંપરા વધારનાર અને ભવભવમાં દારૂણુ વિપાક આપનાર ક્રોધને તમે ત્યાગ કરો. હે મહર્ષિ ! જ્ઞાન, ધ્યાનને સર્વથા વિરોધી ક્રોધનો સર્વથા ત્યાગ કરી ઉપશમિત થા. અમારા પર ક્ષમા કર. મુનિએ ક્ષમાવાને હોય છે. આ પ્રમાણે ઉપશમ સારવાળાં વચને બોલતા વિદ્યાધરો, અસુરો અને કિન્નરીઓ વિગેરે તેની આગળ નૃત્ય કરતા ગાન કરવા લાગ્યા. એ વેળાએ ભયથી સંભ્રાંત થયેલો E{ મહાપમરાજ ત્યાં આવ્યો. મસ્તકથી મુનિના પગને સ્પર્શ કરી ખમાવવા લાગ્યો. 7 II 273 || P.P.AC. Gunrainasuri MS. Jun Gun Aaradhak Tr
Page #294
--------------------------------------------------------------------------
________________ સુદર્શના છે. ર૭૪ હે ભગવન્! નમુચી, દુર્મતિ, ક્રૂર અધ્યવસાયવાળ, સંધનો પ્રતિપક્ષી યાને વિરોધી છે. તેની મને ખબર ન હતી. મેં શ્રી સંઘને મહાનુ અપરાધ કર્યો છે ક્ષમા કરો. મારા પર પ્રસન્ન થાઓ. હું પણ તમારે સેવક છું. તમારે શરણે આવ્યો છું. હે નાથ ! આ સુર અસુરાદિ સહિત ત્રણ ભુવન ભયથી કંપાયમાન થઈ, દીનમુખ બની રહ્યું છે તે આપ કેપને ઉપશમ કરે, ઉપશમ કરો. દેવ સંબંધી વચને સિવાયની આ સર્વની વિજ્ઞપ્તિ તે મુનિના શરીરની ઊંચાઈ આગળ નિરર્થક જેવી હતી, છતાં પગને સ્પર્શ થતો જાણી તેણે પોતાની દષ્ટિ નીચો કરી. પોતાના ચરણ આગળ આકુળ-વ્યાકુળ થતા ઉભેલો સંઘ તેના જોવામાં આવ્યું. સંઘ તથા લોકોને { જોતાં જ કરુણાસાગર મહાભાગ વિષ્ણુકુમાર મુનિ ઉપશાંત થઈ, પાછી વળેલી સમુદ્રની ભરતી સમાન સહજ સ્વરૂપે થઈ રહ્યા. શ્રી સંધના અનુરોધથી તે પાપી નમુચોને મુનિએ જીવતો મૂકી દીધો. છતાં મહાપદ્મરાજાએ તેને દેશપાર કર્યો. સમુદ્ર પર્વતની પૃથ્વી ત્રણ પગથી આક્રમણ કરી, તેથી વિષ્ણુકુમાર મુનિનું ત્રિવિક્રમ નામ દુનિયામાં પ્રસિદ્ધિ પામ્યું. આ પ્રમાણે જિનશાસનની ઉન્નતિ કરી, આલોચો, પ્રતિક્રમી, મહાત્મા વિષ્ણુકુમાર / ર૯૪ aa Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak True
Page #295
--------------------------------------------------------------------------
________________ સુદના / 275 મુનિ ગુરુની સાથે વિહાર કરવા લાગ્યા. તીવ્ર તપશ્ચરણમાં ઉધમ કરી ઘણા વર્ષ શ્રમણપણું પાળી, વિમળ કેવળજ્ઞાન પામી વિષ્ણુકુમાર શાશ્વતસ્થાન (મોક્ષ) પામ્યા. કિલટ કમ તેડવા માટે ઓછી વધુ સર્વને તપગુણની જરૂરિયાત છે. ધ્યાનાદિને સમાવેશ પણ તપગુણમાં થાય છે, માટે તમારે પણ યથાશક્તિ તપશ્ચરણમાં પ્રયત્ન કરવા. તપોગુણના વર્ણનવાળી ધર્મદેશના આપી વિજયકુમાર મુનિ મૌન રહ્યા. એટલે સભાના લોકોએ યથાશક્તિ તપશ્ચરણ કરવાનો અભિગ્રહ લીધો. વખત ભરાઈ ગયો હોવાથી ગુરુશ્રીના નામને વિજયધોષ કરી ગુરુને નમન કરતાં લોકો પિતપોતાના કામમાં લાગી ગયાં. - નિત્યની માફક આનંદમાં રાત્રિ પસાર કરી વિશેષ બોધ લેવાની જિજ્ઞાસુ સભાસદો પાછા પ્રાતઃકાળમાં ગુરુશ્રી સન્મુખ આવી બેઠા. —જૈ - III પ્રકરણ 29 મું ભાવધર્મ तक्कविहूणो विज्जो लक्खणहीणोय पंडिओ लोए / भावविहणो धम्मो तिण्णिवि गरुई विडंबणया // 1 // Jun Gun Aaradhak PP Ad Gunratnasuri MS
Page #296
--------------------------------------------------------------------------
________________ સુદર્શન 1 276 इकोचिय सुहभावो होइ धुवं दाणसीलतवहेऊ / जं धम्मो भावविणा कस्सइ कइयाविन हु होइ // 2 // તર્ક વિનાને વૈદ્ય, વ્યાકરણ શાસ્ત્ર ભણ્યા વિનાને પંડિત અને ભાવ વિનાનો ધર્મ–આ ત્રણે પણ, લોકમાં મહાનુ વિડંબના સમાન છે. એક શુભભાવ નિચે દાન, શીયળ અને તપનું કારણ છે કેમ કે ભાવ વિનાને ધર્મ કઈને કઈ પણ વખત હોતો જ નથી. ભાવ સિવાય કેવળ દાન, શિયળ કે તપાદિનું ચિરકાળ પર્યત સેવન કર્યું હોય તથાપિ તે આવળના પુષ્પની માફક નિરર્થક છે. ભાવ સિવાયનું ઘણું કાળનું પણ ચારિત્ર, અજ્ઞાન તપની માફક અસાર છે. તે જ ભાવ સહિત હોય તો થોડા વખતમાં નિર્વાણપદ આપે છે. ભાવ શબ્દને સામાન્ય અર્થ વીતરાગ દેવના કહેલ વચન ઉપર શ્રદ્ધાન રાખવું યા તેને બરાબર સદૂહવારૂપ સમ્યક્ત્વ–એવો થાય છે, તથાપિ બાર ભાવનાનુસાર વર્તન કરવું એ તેને વિશેષ અર્થ છે. પૌગલિક પદાર્થોની અનિત્યતા, કર્માધીન જીવોની અશરણુતા, સંસારની વિચિત્રતા, સુખ–દુઃખાદિ ભેગવવામાં એકાકીપણું, ચૈતન્યની એક એકથી ભિન્ન સ્વભાવતા, શરીરની અશુચિતા, શુભાશુભ કર્મ આગમનના કારણની વિચારણ, શુભાશુભ કમ રોકવાના ઉપાય, પૂર્વ સત્તાગત કમ દૂર કરવાનાં કારણની ગષણ, દશ્યમાન લોકસ્વરૂપની વિચારણા, સમ્યક 276 II Jun Gun Aaradhak Tra
Page #297
--------------------------------------------------------------------------
________________ સુદર્શના II 277 શ્રદ્ધાન પ્રાપ્તિની દલભતા અને તત્ત્વજ્ઞ ગુરુના સમાગમની વિષમતા, આ બાર ભાવનાઓ પ્રવચનના સારભૂત છે. પાંચ પ્રકારના જ્ઞાનાચારાદિ આચાર પાળનાર મુનિઓમાં આ ભાવનાઓ અવશ્ય હોય છે. ધર્મની આકાંક્ષાવાળા ગૃહસ્થીઓમાં પણું આંતરે આંતરે ક્ષણમાત્ર આ ભાવનાઓ હોય છે. તે ભાવનાના બળથી ગૃહસ્થીઓને પણ સંખ્યાબંધ ભવોમાં સંચય કરેલાં અસંખ્ય કર્મોનો ક્ષય થાય છે, માટે ભવપાસના વિનાશ માટે અવશ્ય આ ભાવનાઓ વિચારવા યોગ્ય છે. કહ્યું છે કે - अधणाण कओ दाणं, न तवों सीलं च मंदसत्ताणं / साहीणं सव्वेसि तु भावणा सुद्धहियथाणं // 1 // , નિધન મનુષ્ય દાન કયાંથી આપે ? મંદ હીન સવવાળા જીવોમાં તપશ્ચર્યા કે શિયાળ કયાંથી હોય? ત્યારે ભાવના તો શુદ્ધ હૃદયવાળા સર્વ જીવોને (વિચારવાની) પોતાને સ્વાધીન છે. જે સમ્યકત્વ મેક્ષનું પરમ કારણ યાને બીજભૂત છે. તે પણ એક ભાવમય છે. સિદ્ધાંતમાં આ વાત પ્રસિદ્ધ છે કે સુપરિણામત્તિ સમત્ત. શુભ પરિણામ તે સમ્યકત્વ છે. નરક અને તિર્યંચ, દેવ અને માન, સુખી અને દુઃખી, આંધળા અને બહેરાં સામાન્ય રીતે સર્વ છાનાં પાપહરણ કરનાર ભાવના ધર્મ છે. BP Ac. Guinrainasuri M.S. Jun Gun Aaradhak કી | 277 |
Page #298
--------------------------------------------------------------------------
________________ સુદર્શના ! તેં પણ પૂર્વના ભવમાં ભાવથી નિયમ પાળતાં, આ જન્મમાં ઉત્તમ કળાદિથી લઈ ગુર્નાદિકનો સંયોગ અને જાતિ-સ્મરણાદિ આત્મસાધનામાં ઉપયોગી સામગ્રી મેળવી છે. સુદર્શન છે? વધારે શું કહેવું? // 278 || भावणा भावियचित्तो सत्तो लंधितु सयलदुक्खाई / धम्मं सुहं च सुगइं च लहइ नरविक्कमनिव्ववु // 1 // ભાવનાના તીવ્ર પુટથી વાસિત ચિત્તવાળા છો, સમગ્ર દુઃખને ઓળંગી નરવિક્રમ રાજાની માફક ધર્મ તથા સુખ અને સદ્ગતિને પામે છે. નરવિકમ. આ ભારતવર્ષના કુરુજંગલ દેશમાં, અમરાવતીની માફક શોભાવાળી જયંતિ નામની નગરી હતી. તે નગરીમાં સિંહની માફક અતુલ પરાક્રમી નરસિંહ રાજા રાજ્યશાસન કરતો હતો. તે રાજાને બીજા હૃદય સમાન પ્રેમપાત્ર ચંપકમાલા નામની રાણી હતી. તેની સાથે સંસારવાસને અનુભવ કરતાં ઘણે કાળ સુખમાં વ્યતીત થયો. ' એક દિવસ પાછલી રાત્રીએ રાજા જાગૃત થયો. તે અવસરે કઈ માગધને આ પ્રમાણે બોલતાં સાંભળે. Ac. Gunratnasuri MS. { 278 Jun Gun Aaradhak Trus
Page #299
--------------------------------------------------------------------------
________________ 5 2, “નાના પ્રકારના વૈભવને અનુભવ કર્યો, વિષયવાસનાઓને તૃપ્ત કરી, પુત્રાદિ સંતતિ ઉત્પન્ન કરી અને શાખા, પ્રશાખારૂપ વંશની વૃદ્ધિ થઈ, છતાં પણ લાયક પુત્રને ગૃહને ભાર આપીને હજી સુધી જેને ધર્મ કરવાની રુચિ થતી નથી તેને નિર્વાણસુખ ક્યાંથી મળે?” 6 આ માગધનાં વચન સાંભળી, રાજા પુત્રરૂપ ચિંતાના સમુદ્રમાં ડૂબવા લાગ્યો. તે વિચારવા લાગ્યા. અહા ! જેને પ્રતિકાર ( ઉપાય) ન થઈ શકે તેટલું બધું પ્રબળ અંતરાયક મને કેવું દુ:ખ આપે છે? અનેક રૂપ લાવણ્યતાવાળી મારે રાણીઓ હોવા છતાં એક પણ રાણીથી હજી સુધી પુત્રને લાભ મને મળ્યું નથી. પુત્ર સિવાય આ રાજ્યરિદ્ધિ કાને આપીને હ' મારા આત્મકલ્યાણને માગ સાધું? ઈત્યાદિ ચિંતામાં પાછલી રાત્રી પૂર્ણ કરી, પ્રાત:કાળની - ષટ્કર્મ કરી રાજા સભામાં આવી બેઠે. અને બુદ્ધિમાનું પ્રધાનાદિકને બોલાવી પુત્ર ચિતા સંબંધી પિતાની હકીકત જણાવી. પ્રધાને કહ્યું-મહારાજા શુભાશુભ કર્મના ઉદયથી ઈષ્ટાનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ કે વિગ થાય છે તથાપિ મનુષ્યને ઉદ્યમની પણ જરૂર છે. આકાશમાંથી સ્વાભાવિક પાણી પડે છે. તેમજ જમીન ખોદવાની મહેનત કરવાથી પણ પાણી મેળવી શકાય છે, માટે પુત્ર ઉત્પતિ નિમિત્ત દેવનું આરાધન, ઔષધીથી સ્નાન, મૂળ-જડી-બૂટ્ટી વિગેરેનું ભક્ષણ, અને અમુક વસ્તુનું પાન કરવું ઈત્યાદિ અનેક ઉપાય છે. તે કામે લગાડતાં કોઈ ઉપાય કઈ વખત કાર્ય સિદ્ધ કરનાર થઈ પડે છે અને કર્મની વિપરીતતાથી કઈ વખત પ્રયત્ન નિષ્ફળ પણ થાય છે. PP Ac. Gunratnasuri M.S. || શeટા Jun Gun Aaradhak Trus
Page #300
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 280 || મહારાજ ! આપ પણ આ ઉપાયે કામે લગાડો–ઉપાય કરતાં કાર્ય સિદ્ધ ન થાય તે પછી મનુષ્યને શું દોષ છે? મહારાજા ! મેં સાંભળ્યું છે કે કઈ ઘરશિવ નામને યેગી હમણાં કેટલાક દિવસથી આપણું શહેરમાં આવ્યું છે. તેણે પિતાના ચમત્કારિક વિજ્ઞાનથી લોકોને આશ્ચર્યમુગ્ધ કરી દીધા છે. તેમ તે કેટલીક સામર્થ્યતા પણ ધરાવે છે, તે પુત્ર ઉત્પત્તિ નિમિત્તે તેને કાંઈ પૂછવું જોઈએ. બીજા પ્રધાને પિતાને અભિપ્રાય જણાવ્યો. રાજાએ આદરપૂર્વક તે યોગીને સભામાં બોલાવ્યો અને નમ્રતાથી પ્રશ્ન કર્યો કેસ્વામીજી ! આપ કયાંથી આવો છો ? અને કઈ તરફ જવા ધારે છે? યોગી–હું હમણાં શ્રીપર્વતથી આવું છું અને ઉત્તરાપથમાં જાલંધર જવા ધારું છું. રાજા–અમને કાંઈપણ ચમત્કાર બતાવશો? યોગીએ તરત જ અગ્નિથંભ કરવા પ્રમુખ કેટલાક પ્રયોગ કરી બતાવ્યા. રાજા--આ બાલક્રીડા જેવા પ્રયોગથી અમને સંતોષ થઈ શકે તેમ નથી પુત્રપ્રાપ્તિ થઈ શકે તે કોઈ ઉપાય હોય તો બતાવો. યેગી...ઓહ! તે કામ મને શું ગણતરીમાં છે? પણ મંત્રસિદ્ધિથી તે કામ થઈ શકે તેમ છે. મંત્રસિદ્ધિ માટે ઉત્તરસાધકની જરૂર અગત્યની છે. તે ઉત્તરસાધક તરીકે તમે થાઓ | 280 || Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak
Page #301
--------------------------------------------------------------------------
________________ સુદર્શન - | 28 તો આ કામ જલ્દીથી સિદ્ધ થાય. રાજાએ, પ્રબળ પુત્ર–ઈચ્છાથી સહસા તે કામ માથે લીધું. કાળી ચૌદશની રાત્રીએ તે કાપાલિક યોગી સહિત રાજા ભયંકર સ્મશાનમાં દાખલ થયે. કાપાલિકે એક મંડળ આળેખ્યું. સકલ કરણાદિ વિધાન કરી, સ્થિર આસને બેસી મંત્ર જપવો શરૂ કર્યો. રાજાને પિતાથી સે હાથ દૂર બેસવા ફરમાવ્યું અને બોલાવ્યા સિવાય પાસે ન આવવા આજ્ઞા કરી. રાજાએ તે પ્રમાણે તરત જ કર્યું પણ ઉત્તરસાધકનું કામ તે પાસે જ જોઈએ છતાં મને આટલો દૂર બેસારવાનું કારણ શું? એ શંકાથી સે હાથ દૂર ન બેસી રહેતાં રાજા યોગીની પાછળ આવી, યોગી શાનો જાપ કરે છે તે સાંભળવા લાગ્યો. “હું કુરુ સ્વાહ્ય હન્મિ નરપતિ” રાજાને મારૂં. રાજાનું બલિદાન આપું છું. વિગેરે શબ્દોને યોગીને જાપ કરતો જાણી, રાજાએ વિલંબ ન કરતાં તરત જ હુંકાર કર્યો કે-અરે રાત્મન ! તું મને મારવા ધારે છે? હમણાં જ તું સાવધાન થા. હવે હું તને છોડનાર નથી તે શબ્દ સાંભળતાં જ ફર ચિત્તવાળો કાપાલિક કે પાનળથી પ્રજવલિત થયો. યમની બીજી જિલ્લા સમાન. જમણા હાથમાં ખગ લઈ રાજાને કહેવા લાગ્યો કે-અરે અધમ રાજા ! તું તારો મનુષ્યજન્મ સાંભળી લેજે. ઇત્યાદિ બોલતાં પ્રચંડ પરાક્રમવાળા બન્ને જણ રૌદ્રપણે યુદ્ધ P.P. Ac. Gunrainasuri MS. ---- I 281 | Jun Gun Aaradhak TUS
Page #302
--------------------------------------------------------------------------
________________ સુદર્શના * ! 282 + 282 . કરવા લાગ્યા. થોડા જ વખતમાં રાજાના પ્રબળ પ્રહારથી જજરિત થઈ યોગી જમીન પર પડયે. એ અવસરે નેઉરના શબ્દોથી ઝણઝણાટ કરતી અને શરીરની પ્રભાથી દિઓને પ્રકાશિત કરતી એક દેવી રાજા પાસે પ્રગટ થઈ કહેવા લાગી. હે નરસિંહ રાજા ! ક્ષત્રિયોના ફળનો ક્ષય કરનાર આ યોગીને-કાપાલિકને તે માર્યો તે ઘણું સારું જ કર્યું છે, હું તારા પર તષ્ટમાન થાઉં છું. મારા વરદાનથી તારે ઘેર એક પરાક્રમી પુત્રને જન્મ થશે, તેની નિશાની તરીકે તારી રાણી ગર્ભ ધારણ કરવાની રાત્રીએ ઉત્તમ ધ્વજાનું સ્વપ્ન દેખી. રાજાએ હાથ જોડી દેવીનું વચન તથાસ્તુ તેમ થાઓ, એમ બોલી હર્ષથી તેનું વચન અંગીકાર કર્યું. રાજાએ ફરી નમ્રતાથી કહ્યું–મહાદેવી ! કાપાલિક ક્ષત્રીયોના વંશને ઉચ્છેદ કરનાર કેવી રીતે ? તે આપ કૃપા કરી જણાવશે. દેવીએ કહ્યું : આ કાપાલિક પિતનપુર શહેરનો વીરસેન નામનો રાજા હતો. તેના શત્રુ રાજા રણમલ્લે આને રાજ્યથી પદભ્રષ્ટ કર્યો હતો. રાજ્ય ભ્રષ્ટ થતાં ડગલે ડગલે પરાભવ પામતા. તે પૃથ્વીતળ પર ભ્રમણ કરવા લાગ્યો. તે દુ:ખથી કંટાળી તે એક વખત બ્રગુપત (પહાડ પરથી પડી આપધાત કરવો તે) કરવા ગયે. ત્યાં રહેલા મહાકાલ નામના યોગાચાર્યો તેને દીઠે મરણથી પાછો હઠાવી તેને આ કાપાલિક વ્રત આપ્યું છે. પિતાના થયેલ પરાભવને બદલો લેવા માટે તેણે અનેક વાર ગુરુને વિનંતિ કરી, Ac. Gunratnasun MLS. Jun Gun Aaradhak Tru
Page #303
--------------------------------------------------------------------------
________________ સુદર્શના - 283 II પિતાના મરણ સમયે તેણે રૈલોક્યવિજય નામનો મંત્ર આ કાપાલિકને આપ્યો. અને એકસો આઠ રાજાના બલિદાન આપવાથી તે મંત્ર સિદ્ધ થશે વિગેરે વિધિ બતાવી. આ દુષ્ટ વિદ્યાના ઉપાસક આ કાપાલિકે કલિંગાદિ અનેક દેશના રાજાઓને આવા જ બહાનાઓથી મારી નાંખ્યા છે. ઈત્યાદિ સર્વ વૃત્તાંત રાજાને જણાવી, દેવી અદશ્ય થઈ ચાલી ગઈ દેવીનું દર્શન, પિતાને અજબ રીતે બચાવ, કાપાલિકનું મરણ અને પુત્રનું વરદાન ઈત્યાદિ લાભથી હર્ષ પામતો રાજા શહેરમાં આવ્યો. રાજા મહેલમાં આવીને પલંગ પર સૂતો કે તરત જ રાણી ચંપકમાલા રાજા પાસે આવી, નમ્ર વચનોથી બોલવા લાગી. અહા ! સુખીયાં મનુષ્ય શાંતિથી સૂવે છે. રાજાએ કહ્યું : સુંદરી! આ અવસરે આવવાનું શું પ્રયોજન? વળી તારું હૃદય અત્યારે વિશેષ હર્ષવાળું જણાય છે, એ મારું કહેવું શું સત્ય છે? રાણીએ નમ્રતાથી ઉત્તર આપ્ય: સ્વામીનાથ ! અત્યારે આપની પાસે આવવાનું માને પ્રોજન આપ શાંતિથી સાંભળશે, હું શાંતપણે સૂતી હતી તેવામાં મને એક સ્વપ્ન આવ્યું છે. તે સ્વપ્નમાં સરલ, ઊંચે કિંકણીઓના શબ્દવાળા, સર્વ જીવોને આનંદ આપનાર, મહામંગળકારી એક સુંદર ધ્વજ મારા જેવામાં આવ્યા છે. આ સ્વપ્ન આપને કહેવા આવી છું. આનું ફળ મને શું મળશે? આ સ્વપ્ન સાંભળતાં જ દેવીનાં વચનોને યાદ કરી, રાજા આનંદસમુદ્રમાં તરવા - II 283 | by Ac. Gunratnasur M.S.
Page #304
--------------------------------------------------------------------------
________________ સુદરના I 284 | | લાગ્યો, તેના રોમે રોમ વિકસિત થયા. સુંદરી ! આ સ્વપ્નના પ્રભાવથી આપણું કુળમાં ધ્વજ સમાન ઉત્તમ પુત્રની પ્રાપ્તિ તમને થશે. તે પુત્ર મોટી પૃથ્વીનો માલિક થશે. રાજાના મુખથી આવાં ઈષ્ટ વચન સાંભળી હર્ષિત થઈ રાણીએ શુકનગ્રંથી બાંધી. અને પાછલી રાત્રી રાજાની પાસે જ આનંદમાં ગુજારી. પ્રાતઃકાળ થતાં જ રાજાએ પાઠકેને બેલાવી સ્વપ્નફળ પૂછયું. તેઓએ પણ તે જ ફળ બતાવ્યું. રાણીને વિશેષ આનંદ થયે. તે જ દિવસથી ગર્ભ ધારણ કરતી રાણી સુખમાં દિવસો પસાર કરવા લાગી. ત્રીજો મહિનો થતાં રાણીને ગર્ભના પ્રભાવથી દેહલા ઉપન્ન થયા. દેવનું પૂજન કર, ગુરુની ભક્તિ કરું, દાન આપું, જીવોને અભયદાન અપાવું, દુ:ખી જીવોનો ઉદ્ધાર કરું. ધર્મશાસ્ત્રનું શ્રવણ કરું. ઇત્યાદિ રાજાએ મનોરથથી અધિક સામગ્રી મેળવાવી આપી, સર્વ દેહલા પૂર્ણ કર્યો. સ્નેહી સ્વજનોના શુભ મનોરથ વચ્ચે રાણીએ પ્રણ દિવસે પુત્રનો જન્મ આપે હર્ષભેર દોડતી દાસીએ રાજાને પુત્રની વધામણી આપી. પુત્રજન્મની વધાઈથી સંતોષ પામેલા રાજાએ દાસીનું દાસીપણું દૂર કરી નાખી ઈચ્છાધિક પારિતોષિક દાન આપ્યું. આખા શહેરમાં વધામણું કરાવ્યું. ઘેર ઘેર આમ્ર અને ચંદનનાં તોરણે બંધાયાં. પૂર્ણ કળશ દ્વાર આગળ મૂકયા. પંચરંગી ધ્વજાઓ ફરકવા લાગી. આરંભના કાર્યો બંધ કરાયાં. કારાગૃહમાંથી બંદીવાનો Ac Gunratrasuri MS. Jun Gun Aaradhak Trust
Page #305
--------------------------------------------------------------------------
________________ --- સુદર્શન II 285 છોડી દેવામાં આવ્યા. વારાંગનાઓ નાચવા લાગી. સધવા સ્ત્રીઓ મંગલિક ગાવા લાગી. મંગલિકનાં વાજિંત્રો વાગ્યાં. અક્ષતનાં પાત્રો રાજદ્વારમાં જવા લાગ્યા. - ઈત્યાદિ મહાવિભૂતિવાળે રાજાના અને પ્રજાના હર્ષ વચ્ચે મહેચ્છવ શરૂ થયો. જ્ઞાતિ વગને પ્રીતિભેજન અને ગરીબોને આનંદી ભેજન, વસ્ત્રાદિના સત્કારપૂર્વક યોગ્ય દિવસે કુમારનું નરવિક્રમ નામ આપવામાં આવ્યું.. અનુક્રમે વૃદ્ધિ પામતે રાજકુમાર આઠ વર્ષનો થયે એ અવસરે કાર્તિક શુકલ પંચમી, ગુરુવાર અને પુષ્ય નક્ષત્રે રાજાએ લેખાચાર્ય પાસે ભણવા કુમારને મૂકો. ગુરુની કુપા, પિતાનો દઢ પ્રયત્ન અને કર્મક્ષપશમના પ્રમાણમાં, થોડા વખતમાં તે અનેક કળાનો પારગામી થયો. ' લેખનકલા, ધનુર્વિદ્યા, ગાંધર્વકલા, પત્રછેદ્ય, લોકવ્યવહાર, નરનારી, અશ્વ, હાથીપ્રમુખનાં લક્ષણે, ચિત્રકમ, મંત્રપ્રયોગ, પરચિત્ત ગ્રહણ અને શબ્દશાસ્ત્રાદિમાં તે પ્રવીણ થયો. મલ્લયુદ્ધમાં વિશેષ પ્રકારે તેણે પરિશ્રમ કર્યો હતો. - એક વખત રાજસભામાં દેખવા લાયક ઉત્તમ ગીત, નૃત્ય થઈ રહ્યાં હતાં. કુમાર રાજાની પાસે બેઠો હતો એ અવસરે છડીદારે આવી રાજાને વિજ્ઞપ્તિ કરી. મહારાજા ! હર્ષપુર શહેરના દેવસેન રાજાને દૂત આપના દર્શનાથે દ્વાર આગળ આવી ઊભે છે. તેને પ્રવેશ P.P.AC. Gunratnasuri MS. Jul Gun Adamlak
Page #306
--------------------------------------------------------------------------
________________ આપવા માટે આપની શી આજ્ઞા છે ? રાજ–તેને જલદી પ્રવેશ કરાવ. રાજાની આજ્ઞા થતાં દૂત સભામાં હાજર થયો. અને સુદર્શનાર નમસ્કાર કરીને નમ્રતાથી તે આ પ્રમાણે કહેવા લાગ્યું. મહારાજા ! હું હર્ષપુરથી આવું છું, અને દેવસેન મહારાજાનો દૂત છું. અમારા મહારાજા પાસે બે ઉત્તમ રત્નો છે. રૂપ, ગુણમાં અપ્સરાઓનો પણ ઉપહાસ કરનાર એક કન્યારત્ન છે. અને બીજું રત્ન પ્રતિસ્પર્ધી મલ્લોને કાળમેઘ સમાન કાળમેઘ નામનો મદ્ઘ છે. જેણે યુદ્ધમાં અનેક મદ્યોનો પરાભવ કર્યો છે. એક દિવસે નાના પ્રકારના અલંકારોથી અલંકૃત કરી, રાજમાતાએ રાજકન્યાને પિતૃપાદનંદન અર્થે સભામાં મોકલાવી. પિતાને નમસ્કાર કરી રાજકન્યા પિતાના ખોળામાં બેઠી. રાજકન્યાને દેખી રાજા વિચારમાં પડે કે નિચે પદ્માવતી રાણીએ કુંવરીના વરની ચિંતા માટે તેને મારી પાસે મોકલાવી છે. કેટલોક વખત વિચાર કર્યા બાદ રાજાએ કુંવરીને કહ્યું : પુત્રી શીળમતી ! તને કેવા ગુણવાલો પતિ ગમે છે? શું ત્યાગી ? શૂરવીર? વિદ્વાન ? કૃતજ્ઞ? સુખી ? ગંધર્વકળામાં કુશળ ? પપકારી કે દયાળ ? રાજાનો આવો વિચિત્ર પ્રશ્ન સાંભળી લજજાથી કુંવરીએ નીચું મુખ કર્યું. શરમાતી દષ્ટિએ ધીમે શબ્દ કુંવરીએ જણાવ્યું–પિતાજી! જે આપશ્રીને યોગ્ય લાગે તે મને પ્રમાણ છે. I 286 | Jun Gun Aaradhak Trus
Page #307
--------------------------------------------------------------------------
________________ સુદર્શન II 287 | રાજાએ આગ્રહ કરી કહ્યું. એમ નહિ થાય. પુત્રી તારે પિતાને જ કહેવું પડશે, કેમકે તારે તે પતિ સાથે સ્નેહની ગંઠથી જન્મ પયત જોડાવાનું છે અને તે પ્રેમનો નિર્વાહ કરવાનો છે. પાછળથી પશ્ચાત્તાપ ન થાય તે માટે તારે તારો અભિપ્રાય જણાવો જ જોઈએ. રાજાના ઘણા આગ્રહથી કુમારીએ જણાવ્યું: પિતાજી ! જો એમજ છે તે, પૃથ્વી પર કેઈથી આજપર્યત પરાભવ નહિ પામેલ આ આપને કાળમેઘ નામનો મઘ્ર છે, તે મāન જે કઈ રાજકુમાર મલ્લ યુદ્ધમાં જીતશે તે મારો પતિ થશે. બીજું હું વધારે આપને શું કહે ? " કુમારીના વચનોથી રાજાને નિશ્ચય થયો કે–આ પુત્રી બળની અનુરાગિણી છે. તે ઠીક છે પણ આ મલ્લે સર્વે બળવાન રાજાઓનો મલ્લયુદ્ધમાં પરાજય કર્યો છે. તેથી આ કુમારીને લાયક પતિ મળવો મુશ્કેલ છે. આ વિચાર કરતાં રાજાનું મુખ શ્યામ થઈ ગયું. રાજાને ખેદ પામતો દેખી પ્રધાને કહ્યું–મહારાજ ! આપ ખેદ શા માટે ધો છે? પરીક્ષા કર્યા સિવાયનો હજી એક મહાપુરુષ રહી ગયો છે અને તે નરસિહ રાજાનો પુત્ર નરવિક્રમ છે કે જે બળ અને પુરુષાર્થમાં એક અદ્વિતીય મલ્લ ગણાય છે. આ સાંભળી રાજાને કાંઈક શાંતિ મળી. રાજાના નિર્દેશથી પ્રધાન પુરુષોએ નરવિક્રમ કુમારને બેલાવવા માટે મને આપની પાસે મોકલાવ્યું છે. હવે આ સંબંધમાં આપની જેવી આજ્ઞા. - દૂતનાં વચનો સાંભળી નજીકમાં બેઠેલા કુમાર સન્મુખ રાજાએ જોયું. કુમારે રાજાને શl 287 . - -- PP A. Gunratnasuri MS Jun Gun Aaradhak Tu
Page #308
--------------------------------------------------------------------------
________________ સુદર્શના / 288 . નમસ્કાર કરી જણાવ્યું; પિતાજી! દેવના અનુભાવથી સર્વ સારું થશે. આપ આગળ વધારે શું કહું? આપની ઈચ્છાને આધીન હું ત્યાં જવાને તૈયાર છું. રાજાએ ખાનગી સભા ભરી, પ્રધાન, સામંત અને નાગરિકોની સમ્મતિ માંગી કે કુમારને ત્યાં મોકલવો કે કેમ ? સર્વનો અભિપ્રાય કુમારને મોકલવાનો આ એટલે રાજાએ સર્વ સામગ્રી તૈયાર કરી આનંદથી હર્ષપુર તરફ જવાને, ચતુરંગસન્ય સાથે રાજકુમારને રવાના કર્યો. રાજકુમાર નરવિક્રમના આવવાના સમાચાર સાંભળી તેનો સત્કાર કરવા માટે રાજાએ યુવરાજને સામે મોકલ્યો. રાજકુમાર આવી પહોંચતાં ઉત્તમ દિવસે, સત્કારપૂર્વક તેને શહેરમાં પ્રવેશ કરાવ્યો અને સંપૂર્ણ અનુકૂળતાવાળી સામગ્રીવાળા મહેલમાં ઉતારે આખે. બીજે દિવસે રાજકુમાર નરવિક્રમની મુલાકાત લઈ રાજકુમારીની પ્રતિજ્ઞા વિષે રાજાએ તેને વાકેફ કર્યો. અને કાળમેઘ મલ્લનો મલ્લયુદ્ધમાં પરાજય કરી જયપતાકા ગ્રહણ કરવાપૂર્વક રાજકુમારીનું પ્રાણિગ્રહણ કરવા સૂચના કરી. રાજકુમારે તે વાત અંગીકાર કરી એટલે રાજાએ મલઅખાડાની ભૂમિ માંચા પ્રમુખ બેઠક સહિત સુશોભિત કરી. નગરલોકો સાથે રાજા પોતાની બેઠક ઉપર આવી બેઠે. લોકોએ પોતાની બેઠક લીધી કે તરત જ કાળમેઘ અને નરવિક્રમ કુમાર અખાડામાં આવ્યા. નિવિડ કચ્છ બાંધી, કેશ પ્રમુખ સમેટી લઈ બન્ને જણુ યુદ્ધ કરવાને સન્મુખ થયા. A Gunrainasuri MS. Jun Gun Aaradhak Trus -- -- ! ! ------
Page #309
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I 289 મજબૂત સંહનનવાળા અને દુધર્ષ શરીરવાળા રાજકુમારને જોતાં જ બળવાન છતાં કાળમેઘ ક્ષોભ પામી ગયે. તે વિચારવા લાગ્યો કે-આ રાજકુમાર રાજાનો વહાલો જમાઈ થવાનો છે. તેમજ તે બળવાન છે. આ ઠેકાણે મારો જય થવાથી કે પરાજય થવાથી કોઈ પણ રીતે મારું શ્રેય થવાનું નથી. આ પ્રમાણે ભય અને સંભ્રમથી તે મલ્લનું હૃદય ત્યાં જ ફૂટી ગયું અને તરત જ મરણ પામ્યો. મલ્લ અખાડામાં રાજકુમારના વિજય જયધોષ થવા લાગ્યા. એ જ અવસરે બળશાળી રાજકુમારના કંઠેમાં રાજકુમારીએ સ્નેહના પાશરૂપ વરમાળા સ્થાપન કરી. બન્નેનો યોગ-સુયોગ થયો હોવાથી લોકો પણ સાધુવાદ બોલવા લાગ્યા. ઉત્તમ દિવસે વર તથા કન્યાનું પ્રાણિગ્રહણ થયું, દરેક મંગળ ફેરા વખતે લોકોને આશ્ચર્ય થાય તેટલું દાન રાજાએ વરકન્યાને આપ્યું. કેટલાક દિવસ ત્યાં રહેવા બાદ રાજકુમાર સસરાને પૂછીને પોતાના દેશ તરફ જવાને તૈયાર થયા. પુત્રી પરના સ્નેહથી રાજાએ કુમારને ભલામણ કરી કે-દેહની છાયાની માફક મારી પુત્રીને તમે કોઈ દિવસ એકલી ન મૂકશે, અને તેને ઓછું ન લાગે તેમ સાચવશે. કુમારે સભ્યતાથી યોગ્ય શબ્દોમાં પ્રત્યુત્તર આપે. દુઃસહ વિયોગથી તૂટતા સ્નેહ પાશવાળા રાજાએ રાજકુંવરીને છેવટની હિતશિક્ષા P.P.Ac Gunratnasuri M.S II 289 4 Jun Gun Aaradhak Tru
Page #310
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I 290 1 આપતાં જણાવ્યું, વહાલી પુત્રી ! સગુણ કે નિર્ગુણ અપ પર માતા-પિતાને અપૂર્વ પ્રેમ હોય છે અને તેથી જ અપત્યના હિત માટે તને કાંઈ કહેવું જોઈએ એમ ધારી અમે અમારી ફરજ બજાવીએ છીએ. તારે તે પ્રમાણે વર્તન કરી તારી ફરજ બજાવવી. પુત્રી! તું શિયળ ગુણથી ઉજજવળ છે છતાં પણ ઉજજવળતામાં નિત્ય વધારો થાય તેમ તું વર્તન કરજે. સાસુ, સસરાને વિનય નિત્ય કરજે. અગ્નિ પવિત્ર છે તથાપિ તેની અવજ્ઞા કરવાથી (પગથી ચાંપવાથી) સંતાપને (દાહને) માટે થાય છે, તેમ પવિત્ર શ્વસુર વર્ગ પણ અવિનય કરવાથી કલેશદાયક થાય છે. તારા નામની માફક તારા શિયળ ગુણને કદી ન વિસરીશ. શિયળથી ભ્રષ્ટ થતાં બન્ને ભવથી ભ્રષ્ટ થવાય છે. તારા સ્વામીનાં દરેક કાર્ય તું પોતે જાતે જ કરજે. તે નોકર વર્ગ પાસે ન કરાવીશ. તેમ કરવાથી તારા સ્નેહની દેરી ટૂંકી થશે. પતિને અનુકૂળ વર્ગની ભક્તિ કરજે. નણંદાદિ વર્ગને નમસ્કાર કરજે. પતિથી વિરુદ્ધ વર્ગના મનુષ્ય સાથે સંભાષણ પણ ન કરીશ. સર્વ પરિવારના લોકો સાથે પ્રીતિથી સંભાષણ કરજે. શોક ઉપર પણ ખેદ ન કરીશ. સાંસારિક સુખાભિલાષિણી કુલબાલિકાઓનું આ પ્રમાણેનું વર્તન તે પતિનું ઉત્તમ વશીકરણ છે. ઈત્યાદિ હિતશિક્ષા આપી, કેટલેક દૂર જઈ, પુત્રીના ગુણોનું સ્મરણ કરતા દેવસેન રાજા રાણી સહિત ઉદાસીન ચેહરે પાછો ફર્યો. Jun Gun Aaradhak 20 || = Ac Gunratnasuri M.S. =
Page #311
--------------------------------------------------------------------------
________________ સુદર્શના ! 291 . પુત્ર પિતામહ (બારમાં ફરવા લાગ્યો. શહેર રજાનો આદેશ થતો રાજકમાર પણ અખંડિત પ્રમાણે ચાલતાં, મયૂરની માફક રાહ જોઈ રહેલાં માતાપિતાને નવીન મેઘની જેમ આવી મળે. રાજાએ પ્રવેશ–મહોચ્છવ કર્યો. નવોઢા રાણી સાથે માતા-પિતાને પગે પડયો. રાજા, રાણીએ ઉત્તમ આશીર્વાદ આપ્યો. બીજે દિવસે સામંતાદિ રાજવણ અને પ્રજાવર્ગની સભા ભરી, રાજાએ નરવિક્રમ કમારને યુવરાજપદે સ્થાપન કયો. | નાના પ્રકારના વૈભવવાળા પાંચ ઇન્દ્રિયના સુખનો અનુભવ કરતાં ઘણી વખત નીકળી ગયે. એ અરસામાં રાણી શીળવતીએ કુસુમશેખર અને વિજયશેખર નામના બે કુમારને જન્મ આપ્યો. આ પુત્ર પિતામહ (બાપના બાપ )ને વિશેષ પ્રિય થયા. એક દિવસે આલાનથંભનું ઉમૂલન કરી પટ્ટહાથી સ્વેચ્છાએ નગરમાં ફરવા લાગ્યો. શહેરમાં મોટે કોલાહલ મચી રહ્યો. રાજાએ તેને બિલકુલ પ્રહાર કર્યા સિવાય પકડવાની આજ્ઞા કરી. રાજાનો આદેશ થતાં અનેક શુરવીર બુદ્ધિમાન મનુષ્ય તેને પકડવા દોડયા. પણ તેને પ્રહાર કર્યા સિવાય પકડવાની કોઈની હિમ્મત ચાલી નહિ. સ્વતંત્રપણે નગરમાં ફરતાં જે દેખે તેને મારતે કે તેડતો અનેક અનર્થ કરવા લાગ્યો. તેટલામાં ગર્ભના ભારથી મંદપણે ચાલતી એક યુવાન બાળાને હાથીએ સૂંઢમાં પકડી. તે સ્ત્રી પિકાર કરવા લાગી કે-હે તાત ! ભ્રાત ! રાજ! આ દુષ્ટ હાથીથી મારું રક્ષણ કરો. હા! આ પૃથ્વી પર કઈ વીરપુરુષ નથી કે આ નિર્દય હાથીથી મારું રક્ષણ કરે. ( આ પ્રમાણે કરણુસ્વરે વિલાપ કરતી, ભયથી ત્રાસ પામતી, ભયબ્રાંત નેત્રવાળી અને Sun Gun Aaradhak P. AcGunratnasuri M.S. | 291 .
Page #312
--------------------------------------------------------------------------
________________ સુદર્શના + 292 મરણના મુખમાં સપડાયેલી સ્ત્રીને દૂરથી રાજકુમાર નરવિક્રમે દીઠી. આ બાળાના વિલાપને કે દુ:ખને નહિ જોઈ શકતો રાજકુમાર તત્કાળ હાથીની આગળ આવી રહ્યો અને હાથીને તજના કરી પિતા તરફ પ્રેર્યો. હાથી પાસેથી ખસી જવા નગરના ઘણા લોકોએ કુમારને સમજાવ્યો પણ વીર, દયાળુ કુમાર તે નહિ ગણકારતાં, ઊંચો ઊછળી, સિદ્ધની માફક હાથીના મસ્તક પર જઈ બેઠો. ' અરે ! કેઈ અંકુશ લા–અંકુશ લાવો. એમ રાજકુમાર લે છે તેટલામાં તો સૂંઢમાં ગ્રહણ કરેલી સ્ત્રીને હાથીને મારી નાખવા માંડી. સ્ત્રીને છોડાવવાની દયાની લાગણીમાં રાજકુમાર પિતાની આજ્ઞા (માર્યા સિવાય વશ કરે) ભૂલી ગયો. પિતાની પાસે રહેલી મોટી છરી કાઢી, તે સ્ત્રીનો બચાવ કરવા માટે હાથીનું કુંભસ્થળ ચોરી નાખ્યું. કુમારના પ્રહારથી તે બળવાન હાથી પણ અચેતનની માફક ત્યાં જ ઊભે રહ્યો. તેના મસ્તકમાંથી, પર્વતમાંથી વહન થતાં ઝરણાની માફક રુધિરનો પ્રવાહ વહેવા લાગે. શુદ્ધ હૃદયવાળા રાજકુમાર હાથી પરથી નીચે ઊતર્યો અને સુંઢાદંડમાંથી તે સ્ત્રીને જીવતી છોડાવી એક બાજુ નિરુપદ્રવસ્થાને તેને મૂકી. આ અવસરે પૂર્વજન્મમાં કરેલું કોઈ દાણુકર્મ કુમારને ઉદય આવ્યું. તેને લઈ શૂરવીરતાવાળા તથા દયાળુતાથી ભરપૂર આ કાર્યનો અર્થ, રાજાના મનમાં વિપરીત પણે પરિણા , 292 | { શર, e Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak
Page #313
--------------------------------------------------------------------------
________________ સુદર્શના તે 293 II હાથી કુમારે મારી નાખે.” આ સાંભળતાં જ રાજાના અધર કોપથી ફરકવા લાગ્યા, ગુંજાની માફક વદન અને નેત્ર લાલ થઈ આવ્યાં. ઘીથી સિંચાયેલા અગ્નિની માફક ક્રોધની જવાળાને વમતે રાજા કુમારને કહેવા લાગ્યો. અરે કુળપાસન, પાપકમી, મારી આજ્ઞા ઉલંધનાર, દુરાત્મા મારી દૃષ્ટિથી તું દૂર થા. મારા પટ્ટ હાથીને તું કૃતાંત (યમ) છે. પોતાના જીવને જોખમમાં નાખી પરોપકાર કરનાર પિતાના પુરુષાર્થના બદલામાં રાજા તરફથી આવો અન્યાયકારી જવાબ મળતાં, મહાન પરાભવથી કુમારનું શરીર બળવા લાગ્યું. તે વિચારવા લાગ્યો કે-શું મારે પિતાશ્રીને વિનય કરી તેમને શાંત કરી અહીં રહેવું? અથવા તેમ તે નહિ જ કરવું. પિતાનું વચન ઉલ્લંધન કરી મારે અહીં રહેવું કઈ પણ રીતે યોગ્ય નથી. અહા ! આ પરાભવ કેમ સહન થઈ શકે? પ્રજાના મોટા ભાગના રક્ષણ માટે એક હાથીને મેં વધ કર્યો તેમાં ખોટું શું કર્યું? જાણી જોઈને પિતાની આજ્ઞાન ભંગ મેં કર્યો નથી, છતાં મારા પર આટલો બધો પિતાશ્રીને કોપ? આવો તિરસ્કાર? નહિ નહિ અહીં, એક ક્ષણ પણ મારે રહેવું ગ્ય નથી. સાહસિક પુરુષે નિરાલંબન ગગન પર પરિભ્રમણ કરી શકે છે, પણ માની પુરુષે માનભંગને સહન નથી કરી શકતા. સાહસિક પુરુષો ભીષણ રમશાનમાં પ્રજવળતા વન્હિને મસ્તક ણ પર ધારણ કરે છે. પણ તે માની પુરુષે માનભંગને સહન નથી કરી શકતા. પિતાની આજ્ઞાથી } ર૯૩ || Gun Gun Aaradhak 18
Page #314
--------------------------------------------------------------------------
________________ સુદાન || 294 || | 294 I કાળકૂટ ઝેર ભક્ષણ કરવું કે તેવું જ કંઈ શુભાશુભ કાર્ય કરવું હું યોગ્ય ધારું છું પણ આ માનભંગ સહન કરે તે મને યોગ્ય નથી લાગતું, મરવું, પરદેશ ગમન કરવું કે બંધુવર્ગને ત્યાગ કરે તે મને યોગ્ય છે, પણ માનભંગ થાય ત્યાં ક્ષણમાત્ર પણ મારે ન જ રહેવું. આ પ્રમાણે છેવટનો નિશ્ચય કરી પોતાના પરિજન-સ્નેહી વર્ગને બોલાવી કુમારે કહ્યું : મારા વ્હાલા સ્વજને અને સ્નેહીઓ! પિતાના પરાભવથી કહો કે આજ્ઞાથી કહે પણ અત્યારે હું આ દેશને ત્યાગ કરુ છું. અવસરે પાછો આવી હું તમને સંભાળીશ, માટે તમે સર્વ શાંતિથી રહેજે. લાંબા વખતના વિરહસૂચક કુમારના શબ્દો સાંભળી તેને પરિવાર રડવા લાગ્યો. કુમારે તેમને ધીરજ આપી સબળ કારણ જણાવ્યું. પિતા, પુત્ર વચ્ચે અત્યારે કટોકટીનો વખત જણાતાં પરિજનોએ થોડા વખતમાં સ્વાભાવિક ચૂપકી યાને શાંતિ પકડી. કુમારે શિયળવતીને જણાવ્યું–પ્રિયતમા! તું અત્યારે તારા પિતાને ઘેર જો. હું આ દેશનો હાલ તો ત્યાગ કરે છે. ભાવિ હશે ત્યારે આ દેશમાં મારું પાછું આગમન થશે. પતિનાં આવાં વચન સાંભળી દુસહ વિગદુ:ખથી દુ:ખી થઈ પિતાના નેત્રમાંથી અશ્રપ્રવાહને વહાવતી શીળવતી કાંઈ બોલ્યા–ચાલ્યા સિવાય ઊભી રહી. પ્રિયા તું શા માટે રુદન કરે છે? સંસારી મનુષ્યને માથે આપદાઓ પડે છે. તેમાં Ac Gunratnastiri M.S. . Jun Gun Aaradhak
Page #315
--------------------------------------------------------------------------
________________ સુના આશ્ચર્ય કે શેક શાનો? સુંદરી, ખરા પ્રસંગે વિવેકી મનુષ્યએ ધીરજ રાખી વિવેકને ઉપયોગ કરવો જોઈએ. શીળવતી–મનવેલ્લભ ! હું ધૈર્યવાન છું અને મનને ધીરજ પણ આપું છું, પણ આપ મને આમ અકાળે મૂકીને જાઓ છો તે દુ:ખ મારાથી સહન નથી થતું. વળી મારા પિતાએ આપને ભલામણ કરી હતી કે મારે એક જ પુત્રી છે. દેહની છાયાની માફક તેને કોઈ પણ ઠેકાણે એકલી ન મૂકશે.” આપે તે વચનની કબૂલાત આપી છે, છતાં આપ મને મૂકીને કેમ જાઓ છો? રાજકુમાર–સુંદરી ! મને તે વાત યાદ છે. પણ તું સુખમાં ઊછરેલી છે. રસ્તાઓ વિકટ છે. પગે ચાલવું, ટાઢ, તાપ, ક્ષુધા, તૃષા વિગેરે રસ્તાઓમાં સહન કરવું જોઈએ તે તારાથી કેમ બનશે? શીળવતી–પ્રાણનાથ ! આપ સાથે હોવાથી વિષમ માગ પણ મને ઘર સમાન થશે પણ આપ સિવાય આ રાજમહેલો તે અટવી કે સ્મશાન સમાન મારે મન છે, આપની સાથે રહી દુ:ખ સહન કરવું તે તથા ભિક્ષા પણ સુખકારી છે પણ રાજમહેલમાં રહી આંતર દુ:ખ વેઠવું તે ઠીક નથી. આપ મારી સાથે હશે તો સસરાજીનું કે પિતાજીનું મને કાંઈ પ્રજન નથી. વિદ્વાને ખરું સુખ તેને કહે છે કે જેનાથી મનને Jon Gun Aaradhako P.P. Ac. Gunratrasuri M.S.
Page #316
--------------------------------------------------------------------------
________________ સદના શાંતિ મળે છે. તે શાંતિ મને આપ સિવાય કેઈ સ્થળે મળનાર નથી. રાજકુમાર-પ્રિયા ! તમારો વિચાર સાથે આવવાનું છે તે જલદી તૈયાર થાઓ. આપણે અત્યારે જ અહીંથી નીકળી જઈએ. કોઈને કહેવા પૂછવાની જરૂર નથી. રાણી તરત જ પિતાના બન્ને નાના પુત્રોને સાથે લઈ કુમાર પાસે આવી ઊભી. રાજકુમાર તરત જ એક દિશાને ઉદ્દેશીને તેઓ સાથે, શહેર છોડી જંગલ ભણી ચાલ્યા ગયા. રસ્તામાં રાણી પિતાના મનમાં ચિંતા કરતી હતી. અહો ! કયાં રાજ્યનું ઉત્તમ સુખ? સ્નેહીઓની પ્રસન્નતા? અને ઉત્તમ ભેગેની નિકટતા? સર્વ વસ્તુ એક કાળે નષ્ટ થઈ? શું વિધિનું વિલસિત? કર્મની કેવી વિષમતા ? રાજકુમાર દુ:ખને બીલકુલ વિચાર નહિ કરતો તેમ મુખના ચહેરાને પણ નહિ બદલાવને, વિખવાદ વિના પ્રસન્ન ચિત્ત આગળ ચાલ્યો જાય છે. કહ્યું છે કે वसणे विसायरहिया संपत्तीए अणुरत्ता न हुँति / मरणे वि अणुविग्गा साहससारा य सप्पुरिसा // સાહસને જ સારભૂત માનનાર સતપુરુષો, કષ્ટ પડયાં વિખવાદ વિનાના, સંપત્તિમાં રાગ વિનાના અને મરણ વખતે ઉદ્વેગ વિનાના હોય છે. કુમારના જવા પછી જેમ સિંહ વિનાની 1 Ac. Gunratnasun MS Jun Gun Aaradhak
Page #317
--------------------------------------------------------------------------
________________ I 297 || ગુફા, રાજા વિનાની રાજધાની, ત્યાગ વિનાની લક્ષ્મી અને સમભાવ વિનાના મુનિની માફક સર્વગુણસંપન્ન હોવા છતાં જયંતિ નગરી શોભારહિત જણાવા લાગી. કુમારનું અદ્ભુત સામર્થ્ય અને ઉત્તમ ગુણાએ પ્રધાનમંડળના હૃદયમાં પ્રતિબંધ ઉત્પન્ન કર્યો. કુમારના દેશપાર થવાથી તેઓ પશ્ચાત્તાપરૂપી અગ્નિથી બળતા હોય તેમ તપવા લાગ્યા અને રાજાની પાસે આવી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. મહારાજા ! અકાળે વા દંડના પ્રહારની માફક, રાજકુમાર ઉપર દુસહ દંડ આપે કેમ કર્યો ? રાજકુમાર ઉપર આવે કેપ કરે ન ઘટે. આપનું કરેલું કાર્ય યોગ્ય છે કે અયોગ્ય છે તે તે આપ જાણે. પણ અમે એટલું તો કહીએ છીએ કે-અમને અજાણુમાં રાખી, આપે કમારને દેશપાર કર્યો છે તે કોઈપણ રીતે યોગ્ય થયું નથી. એક નાનામાં નાના કાર્યો માટે આપ અમારી સલાહ લેતા હતા, છતાં આજે એક મોટા પહાડ જેવા મહાન કાર્યમાં અમને અજાણ રાખ્યા છે તે વાત અમને હૃદયમાં શલ્યની માફક સાલે છે " ખરેખર પ્રધાને રાજાનાં નેત્ર છે. આવા વિષમ કાર્યમાં અવશ્ય તેમની સલાહ લેવી જોઈએ.” આ દુર્લભ કુમાર રત્ન અમે નિર્ભાગ્યો કેવી રીતે પામીશું? કુમારરૂપ નિધાન દેવે આજે અમારા હાથમાંથી ખેંચી લીધું. અમારું સર્વસ્વ આજે નાશ પામ્યું. અમે આજે નિરાધાર થયા. અમે શું કરીએ અને કયાં જઈએ ? સુદર્શના PP: AcGunratnasuri M.S. Jun Gun Aaradhak Trul
Page #318
--------------------------------------------------------------------------
________________ સુદર્શના | 298 || ઇત્યાદિ લાગણી ઉત્પન્ન કરનારાં પ્રધાનાદિનાં દીન વચનો સાંભળી રાજાના વિચારો બદલાઈ ગયા. તેને કોપ શાંત થઈ ગયે. અને પુત્ર ઉપરને પ્રેમ ઊછળી આવ્યું. પુત્ર વિયોગ તેના હૃદયમાં શલ્યની માફક સાલવા લાગ્યો. એટલું જ નહિ પણ રાજા પિોક મૂકી મોટે રસ રડવા લાગ્યું. થોડા વખતમાં જ બેભાન થઈ રાજા સિંહાસન પરથી ઊછળી પૃથ્વી પર ઢળી પડે. અનેક પ્રકારના શીતળ ઉપચારો કરી તેને શદ્ધિમાં લાવ્યા. શુદ્ધિમાં આવ્યા પછી રાજા પોતે પુત્રવિયોગે ઘણું રડયો અને પરિજનોને પણ રડાવ્યાં. ગુણાનુરાગી પ્રજા પણ રડી. કુમારની માતા ચંપકલતા પણ પુત્રવિયોગે દુઃખણી થઈ નાના પ્રકારનાં વિલાપ કરવા લાગી. વિવિધ પ્રકારના વિલાપ કરતા રાજા, રાણી પરિજન વિગેરેને દિલાસો આપી પ્રધાનમંડળે ઘણી મહેનતે શાંત કર્યા અને કુમારને પાછા બોલાવવા માટે ચારે બાજુ પુષે દોડાવ્યા. આ બાજુ રાજકુમાર, શીળવતી અને બન્ને બાળકુમારને સાથે લઈ અખંડ પ્રમાણે આગળ ચાલવા લાગ્યો. અનુક્રમે ચાલતાં દર્શનપુર નામના બંદરે જઈ પહોંચ્યો. આ શહેર અનેક કટીશ્વર ધનાઢ્યોથી ભરપૂર હતું. ત્યાંના લોકો માટે ભાગે સુખી હતા. આ શહેરમાં કુમારની ઓળખાણવાળું કઈ જણાતું ન હતું. વળી દ્રવ્યોપાર્જન કરવાને પ્રસંગ કઈ વખત પણ આવેલો ન હોવાથી તે સંબંધી તેને કાંઈ માહિતગારી ન હતી. શહેરની | 298 | AC Gunratnasuri MS.. Jun Gun Aaradhak Tru
Page #319
--------------------------------------------------------------------------
________________ સુકના | 29] બહાર પાડલ નામના માળીને ઘેર કુમાર જઈ ચડયો. આ માળી ભદ્રિક સ્વભાવને હતો. દુઃખી જીને દેખી તેના હૃદયમાં દયા ઊછળતી. તે ગુણાનુરાગી અને ઉપશાંત સ્વભાવને હવા સાથે પરોપકાર કરવામાં તત્પર રહેતા હતા. પોતાને ઘેર આવેલા દુઃખી મનુષ્યને દેખી તેણે તેને આદરસત્કાર આપે. ઘણી સભ્યતાથી તેણે કહ્યું : તમે મારે ઘેર ખુશીથી રહો. કર્માધીન જીને વિધ્ર અવસ્થા આવી પડે છે. દુનિયામાં કેણુ દુ:ખી થયું નથી ? મહાન પુરુષોને માથે દુ:ખ આવે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. કહ્યું છે કે– चंदस्स खओ न हु तारयाण रिद्धीवि तस्स न हु तारयाण / गरूयाण चडणपडणं इयराण पुण निच्चपडियत्ति // 1 // ચંદ્રને ક્ષય થાય છે પણ તારાને ક્ષય થતો નથી. રિદ્ધિ પણ ચંદ્રને જ છે, તારાને તેવી રિદ્ધિ (પ્રકાશ) નથી. મહાન પુરુષોને જ ચડવું–પડવું થાય છે. બીજાઓ તે નિરંતર પડેલા જ છે. કુમાર, પત્ની, પુત્ર સાથે મળીને ઘેર જ રહ્યો. પોતાની પાસે જે આભરણાદિ દ્રવ્ય હતું તે ભેજનાદિ માટે કેટલાક દિવસ તો ચાલ્યું પણુ આવક ન હોવાથી તે દ્રવ્ય ખૂટી જતાં કુમારને ઘણે ખેદ થયે. પાડલ માળીએ કહ્યું-ભાઈ! વ્યવસાય કર્યા સિવાય દ્રવ્ય ક્યાં સુધી પહોંચે ? (ઉદ્યમ | 299I PP A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TAS
Page #320
--------------------------------------------------------------------------
________________ હા સુદર્શન ગુoo | { 300 / કરવાની જરૂર છે.) દૈવ કાંઈ વ્યવસાય કર્યા સિવાય મનુષ્યોને ઘેર દ્રવ્યને ઢગલો કરતો નથી. કુમારે કહ્યું : પાડલ, તારું કહેવું ખરું છે. તું મારે લાયક કેઈ વ્યવસાય બતાવ કે ઉદરનિર્વાહ અર્થે હું તેમાં પ્રયત્ન કરું. માળીએ કહ્યું કે મારા બગીચાની બાજુના ભાગમાંથી પુષ્પાદિક એકઠાં કરી બજારમાં જઈ વેચે. જમીન સાફસૂફ કરવામાં અને ઝાડને પાણી પાવામાં તમે મદદ કરજે. તેમાંથી તમારું ગુજરાન ચાલશે. માળીએ પિતાની નજર કે સ્થિતિના પ્રમાણમાં કુમારને વ્યવસાય બતાવ્યું. કુમારને પણ પોતાના ઉદય કે વખતના પ્રમાણમાં આ વ્યવસાય ઠીક લાગે, અને તેથી તે પ્રમાણે કરવા કબૂલ કર્યું. ખરી વાત છે મનુષ્યોએ વખત ઓળખવો જોઈએ. કહ્યું છે કે– जह जह वाएइ विही नवनवभंगेही निट्ठरं पडहं / / धीरा पसन्नवयणा नच्चंति तहा तहा चेव // 1 // નવા નવા ભેદથી કે વિવિધ પ્રકારે જેમ જેમ વિધિ નિષ્ફરતાનો પડહ વજાવે છે, તેમ તેમ પ્રસન્ન મુખ રાખી ધીર પુરુષો નાચે છે અર્થાત અવસર ઉચિત પ્રવૃત્તિ કરી લે છે. કુમાર પુષ્પ-ગુંથન કરવાની કળામાં પ્રવીણુ હોવાથી તે દિવસથી વિચિત્ર પ્રકારની માળાઓ ગૂંથવા લાગ્યા અને શીળવતી, રાજમાર્ગ ( બજારમાં ) જઈ વેચો આવવા લાગી. Ad Gunratnasuri M.S. . Jun Gun Aaradhak The
Page #321
--------------------------------------------------------------------------
________________ અંદરના હon | રાણી સ્વભાવથી જ નિર્વિકાર દષ્ટિવાળી હતી તથાપિ તેણીના અદૂભૂત સૌંદર્યને દેખી છે લોક વિકારી થતા હતા. ખરી વાત છે કે–સૂર્ય સ્વભાવથી ઠંડા છે તથાપિ તે લોકોને તપાવે છે. એક દિવસે દ્વીપાંતરથી આવેલા દેહલ નામના વહાણવટીએ શીળવતીને દીઠી. જોતાં જ તે મદનબાણથી પીડાવા લાગ્યો. તેણે રાણીને કહ્યું : બાઈ! તમારાં પુષ્પોની રચના કેઈ અપૂર્વ છે–તે સ મને મૂલ્ય લઈ વેચાતા આપે. જ્યાં સુધી મારે અહીં રહેવાનું છે ત્યાં સુધી બીજા કોઈ સ્થળે તમે વેચવા ન જશે. તમે જે ધન માંગશો, તે મૂલ્ય હું આ પુષ્પોનું આપીશ. ગરીબ બીચારી ભેળી રાણી ધનલોભથી તેમજ મહેનતની કાયર હોવાથી નિરંતર તે પુપે તેને જ વેચાતાં આપવા લાગી. પિતાને ઉપડી જવાને દિવસે, રાણીનું હરણ કરવાના ઈરાદાથી તે પાપી શ્રેષ્ઠીએ રાણીને કહ્યું : આજે તમે સમુદ્ર કિનારે વહાણ ઉપર આવશો તો ઘણુ સારા મૂલ્યથી તમારાં પુષ્પ ખપી જશે. સરલ હૃદયવાળી રાણી સરલ સ્વભાવે ત્યાં ગઈ. આ અવસરે સર્વ વહાણો ઊપડવાની તૈયારીમાં હતાં. રાણીએ પુષ્પ આપવા અને તેનું મટ્ય લેવા માટે કિનારે રહી વહાણ તરફ પોતાના શરીર સાથે હાથ લંબાવ્યા કે તરત જ તે વહાણવટીએ રાણીને વહાણ ઉપર જોરથી ખેંચી લીધી. આ બાજુ તેનાં માણસોએ લાંગરે ઉઠાવી લીધો અને સઢે ચડાવી દીધા. એટલે કાન P.P.A. Gunratnasur M.S. Jun Gun Aaradhak Trust
Page #322
--------------------------------------------------------------------------
________________ સુદના * 302 1 પર્વ ત ખેચીને મૂકેલા બાણની માફક, ઝડપથી વહાણે અગાધ પાણીમાં ચાલવા લાગ્યા. અને થોડા વખતમાં તો કેટલાક યોજન સધી સમુદ્ર ઉલ્લંધી ગયાં. આ બાજુ રાજકુમાર પોતાની પ્રિયાની વાટ જોતે બેઠા હતા. અરે ! હજી સુધી તેણી કેમ ન આવી? નિરંતર તો પુષ્પ વેચો તરત આવે છે. આજે આટલું બધું મોડું કેમ થયું હશે? વિગેરે વિચાર કરતાં ઘણે વખત નીકળી ગયો અને રાણી ન જ આવી ત્યારે તે તેની શોધ કરવા માટે નીકળ્યો. પુષ્પ વેચવાના સર્વ સ્થળે ફરી વળ્યો પણ રાણીને પત્તો ન લાગ્યો. ત્યારે પાછો આવી આ વૃત્તાંત માળીને જણાવ્યો. પોપકારી માળીએ પણ શહેરની સર્વે બજાર 5 તપાસી પણ રાણીની નિશાની સરખી ન મળી. ત્યારે પાડલે કહ્યું–ભાઈ! કદાચ નદીના સામે કિનારે તેણી ગઈ હોય તો તું ત્યાં જઈને તપાસ કર. માળીના વચનથી કુમાર, નદીના સામે કિનારે તપાસ કરવા જવા તૈયાર થયે. એ અવસરે તેના બન્ને કુમારો માતાના વિરહથી રડવા લાગ્યા. તે દેખી તેઓને સાથે લઈ નરવિક્રમ નદીના કિનારે આવ્યો. નદીમાં પાણી વિશેષ હોવાથી એક કુમારને આ કિનારે રાખી, એક કમારને ઉપાડી તે સામે તીરે ગયે. તેને ત્યાં મૂકી બીજા કુમારને લેવા માટે તે પાછો ફર્યો. તેવામાં પાપના ઉદયથી નદીમાં જેશબંધ પૂર આવ્યું. પાણીના વધારે ખેંચાણથી નદીના પૂરમાં નરવિક્રમ તણાવા લાગે. આયુષ્ય બળવાન હોવાથી એક લાકડું તેના હાથમાં આવ્યું તેને વળગી તે નદીમાં તણાતો ચાલ્યો. ઘણે દૂર જવા પછી તે લાકડું એક - Ac. Gunrateasuri M.S. Jun Guin Aaradhak Tre // 302 /
Page #323
--------------------------------------------------------------------------
________________ સુદર્શના || 303|| ન સ્થળે ભરાઈ જવાથી અટકી ગયું. એટલે તે મૂકી દઈ નરવિક્રમ નદીમાંથી બહાર નીકળ્યો. બહાર આવી એક વૃક્ષની છાયામાં બેસી ખિન્ન હૃદયે. અશુભના ઉદયને તથા વિધિ વિલસિતનો તે વિચાર કરવા લાગ્યો. અહા ! કેટલી બધી વિધિની વિષમતા ? જે વિચારમાં પણ ન આવે તેવાં અસહ્ય દુ:ખ મારે માથે અચાનક લાવી નાખે છે. અરે કર્મો ! તમે મને થડા વખતમાં દેવરિદ્ધિને વિસ્તાર બતાવે છે, અને ક્ષણવારમાં શૂન્ય વેરાન તુલ્ય જંગલોમાં અથડાવો છો? અહા ! માતા-પિતાનો વિગ? પ્રિયાને વિરહ ? પુત્રનો વિકાહ ? ખરેખર ભૂતના બલિની માફક વિધિએ મારા ‘કુટુંબને સઘળી દિશાઓમાં છિન્ન-ભિન્ન વિખેરી નાખ્યું. અરે ! માતા-પિતાના વિયોગથી કે પ્રિયાના વિરહથી મારું હૃદય તેટલું બળતું નથી કે જેટલું તે નિરાધાર બાળકને દુઃખદાયી સ્થિતિમાં મૂકવાથી બળે છે. ઓ વિષમ અને વિસંસ્થૂલ ચેષ્ટા કરાવનારી વિધિ ! તું જ મને રસ્તો બતાવ કે હવે હું શું કરું? અને કેને શરણે જાઉં? વિપરીત વિધિના વિગથી મહાન પુરુષોને માથે પણ આફતો આવી પડે છે તે મારા જેવા અનાજકીડાઓને માથે દુઃખ આવે તેમાં આશ્ચર્ય શાનું? | હે જીવ! દુઃખ વખતે હિમ્મતની પૂણું જરૂર છે, શોક, પશ્ચાત્તાપ કે નાહિમ્મતથી દુ:ખ છે સ્થિતિમાં મૂકવા મારા હૃદય તેટલું જ વિખેરી નાખ્યું અને તેલની માફક વિધિ |303 | T.P Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TIG
Page #324
--------------------------------------------------------------------------
________________ સુદર્શના IT 308 ઓછું થતું નથી. પણ ઊલટો દુ:ખમાં વધારો થાય છે. હિમ્મતથી દુઃખના સમુદ્રો ઓળંગાય છે. હિમ્મતથી ગયેલી સ્થિતિ પાછી મેળવી શકાય છે. દુઃખ પિતાના સત્વની કસોટી છે. દુ:ખ પિતાના આત્મસામર્થ્યને બહાર ખેંચી લાવનાર સાણસી છે. દુ:ખ કર્મનો નાશ કરનાર છે. દુ:ખી જીની સ્થિતિનું ભાન કરાવનાર દુઃખ છે. ધર્મનાં માર્ગને બતાવનાર દુ:ખ છે. ટૂંકામાં આત્માની ખરી સ્થિતિને યા ધર્માધર્મના વિવેકને બતાવનાર દુ:ખ છે. માટે હે આત્મન ! ખેદ નહિ કર. હિમ્મત લાવ. જે થાય તે સારાને માટે જ, એમ ધારી તારા પિતાના વિચારની લગામ, પૂર્વ કર્મને યા વર્તમાનકાળને જ સેપ. | ઇત્યાદિ વિચારતો, ધેય ધારણ કરી રાજકુમાર નરવિક્રમ ત્યાં બેઠો હતો. એ વખતમાં જયવર્ધન નગરને કીર્તિવમ રાજા અકસ્માત જૂળના રોગથી મરણ પામે. આ રાજા અપુત્રી હોવાથી, રાજ્ય પર કોઈ લાયક પુરુષને સ્થાપન કરવા નિમિત્ત પ્રધાન પુરુષોએ પાંચ દિવ્ય દેવાધિષ્ઠિત શણગારી તૈયાર કર્યો. હાથી, ઘેડા, ચામર, કલશ અને છત્ર–આ પાંચ દિવ્યો આખા શહેરમાં ફરી, શહેરની બહાર વૃક્ષ તળે જ્યાં નરવિક્રમકુમાર બેઠો હતો ત્યાં આવ્યાં. દૂરથી કમારને દેખી હાથીએ ગંભીર નાદ કર્યો. તે સાંભળતાં જ રાજકુમાર ચમકયો. તે કાંઈક વિચારમાં હરે તેવામાં લીલાઓ કરી બગાસાં ખાતો શાંત મુદ્રા ધારણ કરી હાથી નજીક આવ્યો. તેની પાછળ અશ્વ, ચામર, છત્ર અને કલશાદિ દેખી “આ વન Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak True | 304
Page #325
--------------------------------------------------------------------------
________________ સુદર્શના / 305 હાથી નથી, પણ આમાં કાંઈક ગુપ્ત ભેદ છે.? ઈત્યાદિ વિચાર કરતા અને વિરહાનળથી તપેલા રાજકુમારને શાંત કરવાને માટે જ જાણે અમૃતનું સીંચન કરતો હોય તેમ સૂંઢાદંડમાં રહેલા નિર્મળ જળથી ભરેલા કુંભવડે હાથીએ કુમારનો અભિષેક કર્યો. અને ત્રણ પ્રદક્ષિણ કરી, સૂંઢથી ઉપાડી પિતાના સ્કંધ ઉપર કુમારને બેસાર્યો. - અશ્વ પણ નજીક આવી ત્રણ પ્રદક્ષિણ આપી, રોમાંચને વિકસિત કરતા, હર્ષથી હુંખારવ કરી કુમારના મુખ તરફ જોઈ રહ્યો. ચંદ્રબિંબની માફક ઉજજવળ છત્ર વિકસિત થઈ કુમારના મસ્તક ઉપર આવી રહ્યું. શ્વેત ચામરે પણ ઉજજવળ કીર્તિપુજની માફક નમ્ર થઈ બન્ને બાજુ વીંજાવા લાગ્યા. નવીન જળધરની (મેઘની) માફક શ્યામ હાથી ઉપર આરૂઢ થયેલો કુમાર, વિધ્યાચળના પહાડ ઉપર આરૂઢ થયેલા સિંહ કિશોરની માફક શોભવા લાગ્યો. આ બાજ ગ્ય સ્વામી મળવાથી આનંદિત થયેલા પ્રધાન મંડળે તારણ ધ્વજાપતાકાદિ વડે શહેર શણગાર્યું. શુભ મુહુર્ત રાજમહેલમાં પ્રવેશ કરી રાજાએ સિંહાસન અલંકૃત કર્યું. માંગલિકનાં વાજીંત્રો વાગવા લાગ્યાં. સામંત વગ આવી રાજાને પગે પડયો. પ્રજાવળે ઊલટથી રાજ્યાભિષેક કર્યો, રાજકુમારના ગુણ અને પ્રતાપ આગળ વેરીવર્ગને પણ નમવું પડયું. અનુકળ કમસંગે ફરી પણ નરવિક્રમ રાજ્યરિદ્ધિને મેળવી શકો. આવી જ It iાવા. IRe5. Jun Gun Aaradhak T P.P. Ac Gunratnasuri M.S.
Page #326
--------------------------------------------------------------------------
________________ સુદર્શના | 306 . | 306 | પામ્યા છતાં પુત્ર, પત્નીના વિયોગે તેનું હૃદય શાંત ન હતું. વિયોગ શલ્યની માફક હૃદયમાં સાલતો હતો. ખરી વાત છે. भुंजउ जं वा तं वा परिहिज्जउ सुंदरं व इयरं वा / इट्रेण जत्थ जोगा तं चिय रज्जं व सग्गो वा // 1 // મનુષ્યોને ગમે તેવું સારું યા નઠારું ખાવાનું મળતું હોય, ગમે તેવાં સારાં યા નઠારાં વસ્ત્રો પહેરવા મળતાં હોય પણ જ્યાં ઈષ્ટ મનુષ્ય સાથે સંયોગ છે તે જ રાજ્ય યા સ્વર્ગ ગણાય છે. આ અવસરે સમંતભદ્ર નામના આચાર્ય તે જ જયવધનપુરના ઉદ્યાનમાં આવી સમવસર્યા. આચાર્યશ્રી સ્વ–પરધર્મના સિદ્ધાંતમાં નિષ્ણાત હતા. છત્રીશ ગુણરૂપ રત્નનાં નિવાસ માટે રેહણાચળ સમાન હતા. મનના પ્રસરને ઘણી ખૂબીથી રોકડ્યો હતો. ક્ષમાના નિવાસગૃહ ! સમાન હતા. માર્દવ ગુણથી માન સુભટનો તેમણે પરાભવ કર્યો હતો. સરલતાથી માયાને જીતી હતી. લોભરૂપ ખળપુરુષને સંતોષબળથી પરાજય કર્યો હતો. તપો તેજથી તેમનું શરીર પ્રદીપ્ત થઈ રહ્યું હતું. સંયમરૂપ રસથી ઇંદ્રિયરૂપ અશ્વોને દમીને તેમણે સ્વાધીન કર્યા હતા. પોતાના પવિત્ર આચરણોથી જગતને સ્વાધીનની માફક આજ્ઞાવતી કર્યું હતું. નિષ્કિચનતાથી તેઓ અલંકૃત હતા. બ્રહ્મચર્ય ધારણ કરવાથી તેમનું શરીર પવિત્ર હતું. દર્શન મિત્રની મદદથી જીવોના ચિત્ત Jun Gun Aaradhak T Ac. Gunratnasuri M.S. IT
Page #327
--------------------------------------------------------------------------
________________ સુદર્શના // 307 | સંતાપને દૂર કરી, ધર્મદેશનારૂપ અમૃતના પ્રવાહથી મનુષ્યોના હૃદયને શાંતિ આપતા હતા. આવા ગુણવાન આચાર્યશ્રીનું આગમન જાણી ભક્તિભાવને ધારણ કરતા યોગ્ય જીવો, વંદન નિમિત્ત અને ધર્મશ્રવણ નિમિત્તે ગુરુશ્રી પાસે આવ્યા. રાજા નરવિક્રમ પણ પુત્ર, પત્નીની પ્રવૃત્તિ પૂછવા નિમિત્તે ગુરુ પાસે આવ્યો. આચાર્યને નમસ્કાર કરી રાજાદિ યોગ્ય સ્થળે બેઠા. કરુણાસમુદ્ર આચાર્યશ્રીએ પણ જીવોને ધર્મમાર્ગમાં જાગૃત કરવા નિમિત્તે ધર્મદેશના આપવાને પ્રારંભ કર્યો. खणदिट्ठनविहवे खणपरियटुंतविविहसुहदुवखे / खणसंजोगवियोगे नथि सुहं किंपि संसारे // 1 // | હે મહાનુભાવો ! આ દુનિયાને વૈભવ ક્ષણમાત્ર સુખરૂપ દેખાવ આપી પાછો નષ્ટ થઈ જાય છે, ચાલ્યા જાય છે. એક ક્ષણ માત્ર જેટલા વખતમાં વિવિધ પ્રકારના સુખ, દુઃખ પરાવર્તન પામી જાય છે. ક્ષણ સંગી, વિયેગી વસ્તુવાળા સંસારમાં કાંઈ પણ વસ્તુતઃ સુખરૂપ નથી. . આ જીવિતવ્ય, યુવાવસ્થા, લક્ષ્મી અને પ્રિય સંયોગાદિ સંસારી જીવને જે જે પ્રિય છે, તે સર્વ પદાર્થ ક્ષણભંગુર છે. પવનથી પ્રેરાયેલા કુશાગ્ર ભાગ પર રહેલા જલબિંદુ સમાન જીવિતવ્ય ક્ષણસ્થાયી છે. સૂર્યના કિરણથી તપેલાં સરસવના પુષ્પની માફક આ યુવાવસ્થા થોડા { 307 મા Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak The
Page #328
--------------------------------------------------------------------------
________________ સુદર્શના d38 , વખતમાં કરમાઈ જશે. ઇદ્રધનુષ્યની માફક આ લક્ષ્મી સ્વલ્પ વખત માટે છે. આ સંયોગિક વિભવ વિજળીના ચમકારા જેવો યા જેટલો છે, માટે પરમાર્થથી બંધવ તુલ્ય હિત કરનાર, અને દેવ, મનુષ્ય તથા મોક્ષસુખને આપનાર, વીતરાગના કહેલા શુદ્ધ ધર્મને તમે આદર કરો. તેમના કહ્યા મુજબ વર્તન કરવા પ્રયત્ન કરો. ઈત્યાદિ ધાર્મિક ઉપદેશથી ઘણા લઘુકમી જેવો સંવેગથી વાસિત થયા. રાજા પણ તે મહામુનિને પ્રબળ જ્ઞાનાતિશય જાણી આ પ્રમાણે પ્રશ્ન પૂછવા લાગ્યો. હે પ્રભુ! પૂર્વ જન્મમાં મેં શું દુષ્કત કર્યું હતું કે જેથી માતા, પિતા, પુત્ર અને પત્ની સાથે વિયોગ થવાપૂર્વક નાના પ્રકારની વિડંબના હું પામ્યો. - આચાર્યશ્રીએ કહ્યું : રાજન ! તીવ્ર પરિણામે કરાયેલું થોડું પણ કર્મ મહાન કડવાં ફલ આપે છે. જી હસતાં હસતાં પણ એવાં કિલષ્ટ કર્મ બાંધી લે છે કે તે રોવા છતાં પણ છૂટતાં નથી. પરસ્ત્રીગમન અને પરધનહરણાદિ મહાન પા૫ છે. તે પાપ સામાન્ય પરિણામે પણ કરવામાં આવ્યાં હોય તોપણ તીવ્ર વિપાક આપે છે. હે રાજા ! તેં અનાદરથી પણ મૂઢ હૃદયથી પૂર્વજન્મમાં જે અશુભ કર્મ કર્યું હતું, તેનો આ તીવ્ર વિપાક તને ભેગવ પડયો છે, જે હું તને કહું છું. શત્રુઓથી નહિ પરાભવ પામેલી. ચંપાનગરીમાં સોમચંદ્ર રાજા રાજ્ય કરતા હતા. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Try 308 2
Page #329
--------------------------------------------------------------------------
________________ સુદના ક ને 309 { બુદ્ધિમાં બૃહસ્પતિને જીતનાર, અતિસાગર નામે તેને પ્રધાન હતા. સોમચંદ્ર રાજાની સીમા (રાજ્યની હદ) પાસે વસંત નામના રાજાનું રાજ્ય હતું. અતિ તીવ્ર લોભ જેમ ગુણસમૂહનો નાશ કરે છે તેમ આ સીમાડાને રાજા, સોમચંદ્રના દેશને નાશ કરતો હતો. રાજા સેમચંદ્ર તેનો નિગ્રહ કરવાને સમર્થ હતો તથાપિ કેઈ કારણથી તેની ઉપેક્ષા કરતો હતો. એક દિવસે વસંતઋતના સમયમાં રાજાને જણાવવા નિમિત્ત પ્રધાને કહ્યું કે મહારાજા ! બહાર ઉદ્યાનમાં હય, ગજ, રથ અને યોદ્ધાઓના સમુદાયથી પરિવરેલો વસંત રાજા (વસંતઋતુ) આવ્યો છે. આપને જેમ યોગ્ય લાગે તે પ્રમાણે કરો. પ્રધાનના મુખથી આ શબ્દ સાંભળતાં જ સંગ્રામ કરવાને મહાન ઉત્સાહ ધારણ કરતા રાજાએ. શત્રઓના સમુદાયને કંપાવનારી ભેરી તત્કાળ વગડાવી. ભેરીને શબ્દ સાંભળતાં જ સર્વ સૈન્ય તૈયાર થઈ આવી મળ્યું. રાજા પણ ગજારૂઢ થઈ પ્રધાન સહિત જ્યાં આગળ ચાલે છે તેવામાં ઘણી ઝડપથી દોડતા આવતા એક પુરુષ પ્રધાનને વધામણી આપી. પ્રધાન ! ચક્રપુરના રાજ જયસેન પાસે રાજ્યકાર્ય માટે તમારા પુત્રને મોકલવામાં આવ્યો હતો તે કાર્ય સંપૂર્ણ કરીને અહીં આવે છે. આ વધામણીથી પ્રધાન ખુશી થયો. વધામણી લાવનારને તુષ્ટિદાન આપી વિદાય કર્યો. પુત્ર ઘણા દિવસે આવતા હોવાથી તેને મળવાની ઉત્કંઠાથી પ્રધાને તેને મળવા જવા માટે રાજા - ~ ~ -- AC Gunratnasuri MS. Jun Gun Aaradhak ?
Page #330
--------------------------------------------------------------------------
________________ સુદર્શન / 31 || પાસે રજા માગી. આ અવસરે પ્રધાનને વિલંબ કરતો દેખી રાજાને ઘણે ગુસ્સો આવ્યો. તે ક્રોધથી બોલી ઊઠયો. રણયાત્રામાં ભંગ કરવાવાળા તને તારા પુત્ર સાથે હાલ મેળાપ નહિ કરવા દેવામાં આવે, પણ શત્રને વિજય ર્યા પછી તરત તેનો મેળાપ કરવા દેવામાં આવશે. આ પ્રમાણે કહી પ્રધાનને સાથે લઈ રાજા ઉધાનમાં ગયા. વસંત રાજ દેખવામાં ન આવ્યો. રાજાને કોપ ચડો. અરે પ્રધાન! તેં કહ્યું હતું કે વસંતરાજા ઉદ્યાનમાં આવ્યો છે તો અહીં કેમ કઈ દેખાતું નથી? - પ્રધાને કહ્યું–દેવ ! આપ જુવો તે ખરા. આ આપની દષ્ટિ આગળ જ વસંત રાજા (વસંતઋતુ) વિલાસ કરી રહ્યો છે. | કોયલના શબ્દો વડે આંબારૂપ ગજેંદ્રો ગજરવ કરી રહ્યા છે. નાના પ્રકારના તરુઓના પુપેરૂપ અશ્વો. ભ્રમરના ગુંજારવરૂપ હૈખારવ કરે છે. પલરૂ૫ રથો શોભી રહ્યા છે. કેતકીનો ઘાટાં નિકુરૂપ યોદ્ધાઓ સન્નદ્ધ થઈ આપની સન્મુખ ઊભા છે. પ્રધાનની આ દ્વિઅર્થી વચનરચનાથી રાજાને ઘણો સંતોષ થયો. રાજાએ કહ્યું : અરે પ્રધાન ! તું જલદી જા. તારા પુત્રને મળી, શત્રને વિજય કરી પાછો જલદી આવજે. રાજાનાં વચનોથી પ્રધાનને સંતોષ થયે. આવતા પુત્રને સન્મુખ જઈ મળ્યો. ત્યારપછી વસંત રાજાને જીતી પાછો નગરમાં આવ્યો. Ac. Guntatnasuri M.S. . . . Jun Gun Aaradhak } | 30 ||
Page #331
--------------------------------------------------------------------------
________________ સુદર્શના II 311 એક દિવસે રાજા ઉદ્યાન તરફ ફરવા જતો હતો. રસ્તામાં પિતાની હવેલીના ગોખમાં બેઠેલી વસુ એષ્ટિની સ્ત્રી સલસા તેના દેખવામાં આવી. સુલસા ઘણી રૂપવતી હતી તેને દેખતાં જ રાજા તેના પર આસક્ત થયે. થોડા વખત ઉદ્યાનમાં ક્રીડા કરી, મદનબાણથી પીડાયેલો રાજા પાછો પોતાના મહેલમાં આવ્યું. સુલતાને મેળવવાને તેને એક ઉપાય ન મળે ત્યારે વસુ શ્રેષ્ટિ ઉપર તેણે જૂઠું કલંક મૂકયું કે “મારા શત્રુઓ સાથે તમારે લેવડદેવડ ચાલે છે અને રાજ્યવિરુદ્ધ પ્રપંચે રચે છો” ઈત્યાદિ અસત્ય આરોપ મૂકી તે શ્રેષ્ટિનું સર્વસ્વ લૂંટી લીધું અને સુલતાને પિતાના અંતે ઉરમાં લાવી રાખી. પિતાની સ્ત્રીના વિયોગથી અને ધનના નાશથી વસુશ્રેષ્ટિ ગાંડો થઈ ગયો. આ તરફ સુલસા સાથે વિષયસુખ ભોગવતાં રાજાને કેટલોક વખત વ્યતીત થયા. એક દિવસે રાજા, સાતમી ભૂમિ ઉપર સુલસા સાથે વાર્તાવિદ કરતો બેઠા હતા. તેવામાં તે બન્નેની દષ્ટિ એક ઉન્મત્ત (ઘેલા) માણસ ઉપર પડી. આ માણસનું શરીર ધૂળથી ખરડાયેલું હતું. મળથી મલિન હતું. વાળ વિખરાયેલા હતા. નાના નાના કકડાના સાંધાવાળું વસ્ત્ર પહેર્યું હતું. ગળામાં તમાલપત્રની માળા પહેરી હી હતી. તે ગાતે હતો, નાચતે હતો. થોડીવારમાં શોક કરતો હતો. વિના નિમિત્ત હસતા હતા. જેમ તેમ બોલતો હતો. કાર્યાકાર્યના વિચાર વિના યથાઈચ્છાઓ ચેષ્ટા કરતો હતો. Jun Gun Aaradhak 1 P.PAC Gunratnasur M.S.
Page #332
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 1 312 .. આ પ્રમાણે ચેષ્ટા કરનાર માણસને દેખી તુલસાએ રાજાને કહ્યું–સ્વામી ! આપ આ માણસને ઓળખો છો? રાજાએ કહ્યું : નહિ પ્રિયા, હું તેને ઓળખતો નથી કે તે કોણ છે? તને ખબર હોય તો તું કહે તે કોણ છે? સલસાએ કહ્યું : તમે જેનું સર્વસ્વ લઈ લીધું છે અને હું પ્રથમ જેની પત્ની છું તે મારા વિરહથી અને ધનના નાશથી ઘેલો થઈ ગયેલો વસુષ્ટિ છે. અહા ! તેની કેવી દશા થઈ છે? જુલસાએ ઊંડે નિસાસો મૂકે. સલસાના કહેવાથી અને વસુષ્ટિની સ્થિતિ નજરે જોવાથી રાજા પિતાના કરેલા પાપને પશ્ચાત્તાપ કરતો, આ પ્રમાણે ચિતવવા લાગ્યો. હા ! હા ! મારાં આ પાપી કર્તવ્યને ધિક્કાર થાઓ. શરદઋતુના ચંદ્રની માફક ઉજજવળ કુળને મેં કલંકિત કર્યું. વેતકીર્તિ રૂપ મહેલને અપકીર્તિરૂપ ધૂળથી મલિન કર્યો. સ્વજનોનાં મુખ શ્યામ કર્યા. ગુણ-સમુદાયને હાથથી પકડીને બહાર કાઢી મૂકયો. કલ્યાણનો માર્ગ બંધ કર્યો અને વ્યસનોના દરવાજા ખુલ્લા મૂકયા. પરદારા અને પરધન–હરણ કરવાથી નિચ્ચે સદ્ગતિનાં દ્વાર મારા માટે બંધ થયાં અને દુર્ગતિનો કિલ્લો મજબૂત થયે. હા ! હા! ઘોર પાપ કરનાર હું મારું મુખ બીજાને કેવી રીતે દેખાડું? આ વાત હ કેની પાસે જઈને કરું? ઉભય લોકવિરુદ્ધ કાર્ય કરનાર આ નિર્ભાગ્યશેખરની શી ગતિ થશે? Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak
Page #333
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 313 II આ પ્રમાણે અકાયનો પશ્ચાત્તાપ કરનાર રાજાને, વિશદ્ધ પરિણામે મલિન વાસનામાંથી માગ કરી આપ્યો. વિરાગ્ય રંગથી રંગાયેલા રાજાએ, બળતા ઘરની માફક ગૃહસ્થાવાસનો ત્યા કરી, ગુણધર આચાર્ય પાસે ચારિત્ર લીધું. ભવિતવ્યતાના નિવેગે તત્કાળ તેના પર વીજળી પડી વિશુદ્ધ પરિણામે મરણ પામી સૌધર્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. દેવિક આનંદનો ઉપભોગ કરી, તે સેમચંદ્ર રાજાને જીવ-હે નરવિક્રમ રાજા ! તું પોતે અહીં ઉત્પન્ન થયો. પૂર્વભવમાં પરધન અને પરસ્ત્રીહરણાદિ જે પાપ કર્યું હતું તે કારણથી, તેના ફળરૂપ આ જન્મમાં તમને આવું દુ:ખ સહન કરવું પડયું છે. પિતાનો પૂર્વભવ સાંભળતાં રાજા નરવિક્રમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પાછલે ભવ દીઠે. ગુરુશ્રીને નમ-કાર કરી તે બોલ્યો : હે નાથ ! આ મારા કર્મો કેવા ઉપાયથી દૂર થઈ શકે ? ગુરુએ કહ્યું : હે રાજન્ ! દુર્જય કમ દૂર કરવા માટે તપશ્ચર્યા સમર્થ છે. તપશ્ચર્યા બાર પ્રકારની છે. તેમાં પણ બાહ્ય તપ કરતાં અત્યંતર તપ શ્રેષ્ઠ છે. અત્યંતર તપમાં પણ ધ્યાન શ્રેષ્ઠતર છે એમ તીર્થકરોએ કહ્યું છે, કેમકે ધ્યાનથી ઘણા કાળનાં કિલષ્ટ કર્મોનો પણ ક્ષય કરી શકાય છે. કહ્યું છે છે– कम्ममसंखिज्जभवं खवेइ अणुसमयमेव आउत्तो / अन्नयरंमि जोगे झामि पुण विसेसेण // Jun Gun Aaradhak. TILSE || 3 | PP Ac. Gunratnasuri MS
Page #334
--------------------------------------------------------------------------
________________ સુદના Lii 314 | બીજા ઉપાયોથી કર્મનો ક્ષય થાય છે પણ ધ્યાન-ગમાં વિશેષ પ્રકારે કર્મક્ષય થાય છે. જે દરેક સમયે આત્મઉપયોગમાં ઉપયુક્ત યાને જાગૃત રહે તો, આ જીવ અસંખ્યાત ભીનાં કરેલા કર્મનો ક્ષય કરી શકે છે. - આ ધ્યાનની શરૂઆત અનિત્યાદિ બાર ભાવનાના વિચારમાંથી થાય છે. એકએક ભાવનાનો બારીકાઈથી વિચાર કરે, જેમકે અનિત્ય ભાવનાનો વિચાર કરતાં આ દુનિયાના સર્વ પૌદૂગલિક પદાર્થો અનિત્ય ભાસમાન થવા જોઈએ. તાદશ સ્પર્શજ્ઞાથી અનિત્યપણું અનુભવવું જોઈએ. 1 અશરણ ભાવનાનો વિચાર કરતાં આત્મપ્રયત્ન સિવાય કોઈ પણ શરણભૂત યાને રક્ષણ કરનાર નથી તેમ ભાસવું જોઈએ. 2 સંસાર ભાવનાનો વિચાર કરતાં જન્મ, મરણ, સંયોગ, વિયોગ, સુખદુઃખ ઇત્યાદિ કારણોથી વિડંબનારૂપ અનુભવાતા સંસારવાસથી વિરક્તતા આવવી જોઈએ. 3 એકત્વભાવનાને વિચાર કરતાં પોતે કોઈને નથી અને પોતાનું કઈ નથી. સુખ, દુ:ખાદિકને યા જન્મ, મરણાદિકને કર્તા અને અનુભવ કરનાર પોતે જ છે ઇત્યાદિ કારણોથી પોતે એકલો જ છે તે અનુભવ થવો જોઈએ. 4 અન્યત્વ ભાવનાના વિચારથી દેહ-આત્માને ભિન્ન-ભિન્ન અનુભવ થવો જોઈએ. 5 Ac. Gunratnasuri M.S. I 314 . Jun Gun Aaradhak True
Page #335
--------------------------------------------------------------------------
________________ સુદના 1 315. અશુચિ ભાવનાના વિચારથી દેહ ઉપરથી દેહમમત્વભાવ-યાને નેહભાવ ચાલ્યા જવો જોઈએ. 6 આસ્રવભાવનાના વિચારથી પુણ્ય, પાપને આવવાનાં સર્વ કારણો વારંવાર સ્મરણમાં આવવાં જોઈએ. તે સાથે તેવી પ્રવૃત્તિમાં પ્રવેશ ન થાય તે માટે યોગ્યતાનુસાર સાવધાન રહેવું જોઈએ. 7 સંવરભાવનાના વિચારથી આવતા કર્મને રોકવાના ઉપાયો સ્મૃતિમાં રહેવા જોઈએ અને તેવો પ્રયત્ન કરવો જોઈએ. 8 નિર્જરાભાવનાના વિચારથી–મિથ્યાત્વ–અવિરતિ-કષાય-પ્રમાદ અને યોગથી આવેલા કર્મ કાઢવા પ્રયત્ન કરવો જોઈએ તે માટે વિશુદ્ધિને વધારો કરવો. 9 લોકસ્વભાવ ભાવનાના વિચારથી–સંસારચક્રમાં પરિભ્રમણ કરનાર જીવોનાં ખરાબ આચરણ વિગેરે. તથા પુણ્યથી ભેગવાતા વૈભવો વિગેરે જાણી, ખેદ તથા આશ્ચર્ય થવું ન જોઈએ. તેમજ ભવચક્રના પરિભ્રમણથી કંટાળો આવવો જોઈએ. 10 બેધિદુર્લભ ભાવનાના વિચારોથી અને ધર્મમાં સહાયક દેવ, ગુર્નાદિના સંયોગની દુર્લભ પ્રાપ્તિના વિચારોથી અપ્રમત્ત દશા પામી, જેમ બને તેમ ઉત્તમ સંયોગ યા નિમિત્તો મેળવી, H? કર્મ—શત્રુઓને ક્ષય કરવા માટે તૈયાર થવું જોઈએ. 11-12 2 AcGunratnasuti M.S. Jun Gun Aaradhak TOP 315
Page #336
--------------------------------------------------------------------------
________________ સુદર્શના રસ I 316 II હે રાજન ! આ ભાવનાઓના વિચારમાં ઘણું ઊંડું રહસ્ય રહેલું છે. આત્મહિત ઈચ્છનાર છે જેમ જેમ તેના વિચારમાં ઊંડા ઊતરશે તેમ તેને આત્મપરિણતિ વિશુદ્ધ થવાપૂર્વક ઘણા ફાયદાઓ થશે. આ ભાવનાના વિચારોથી પવિત્ર હૃદય થતાં, અને અપ્રમત્તપણે ગુર્વાદિની સેવા કરતાં થોડા જ વખતમાં તમને તમારી પ્રિયા અને પુત્ર સાથે મેળાપ થશે. આ પ્રમાણે ગુરુ તરફથી ધર્મોપદેશ સાંભળી રાજાએ સમ્યકત્વપૂર્વક ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો અને આનંદ પામતો રાજા પિતાને મંદિર પાછો ફર્યો. તે દિવસથી રાજાએ ત્રિકાળ (ત્રણ વખત) જિનેશ્વરની પ્રતિમાજીનું પૂજન કરવું શરૂ કર્યું. ઉપગપૂર્વક બને વખત આવશ્યક કરવા લાગ્યો. લીધેલ વ્રતમાં દિવસે અગર રાત્રિએ કાંઈપણ અતિચારરૂપ દૂષણ લાગ્યું હોય તો તે સંભારીને માફી માંગવી, ફરી તેમ ન કરવા દઢતા કરી, આમ કરવાથી લીધેલ નિયમો દઢતાથી પળે છે, એટલું જ નહિ પણ તેમાં વધારો થાય છે. વ્રતધારીઓને આ આવશ્યક ક્રિયા અવશ્ય કરવા યોગ્ય છે. - રાજ સુપાત્રમાં દાન આપે છે. નિર્મળ શિયળ પાળે છે શકત્વનુસાર તપશ્ચર્યા કરે છે. પવિત્ર મનથી સ્વાધ્યાય કરે છે. બહમાનપૂર્વક ગુરૂના ચરણકમળ સેવે છે અને પાપનો ભય રા નીતિથી રાજ્યનું પાલન કરે છે. પાછલી રાત્રિએ જાગૃત થઈ. મમત્વભાવને ત્યાગ કરાવનાર અને ધર્મ ધ્યાનમાં પ્રવૃત્તિ કરાવનાર ભાવનાને આ પ્રમાણે વિચાર કરે છે. AC. Gunratnasuri M.S. | 316 છે. -- - { EL Jun Gun Aaradhak T CREE ,
Page #337
--------------------------------------------------------------------------
________________ સુદર્શન I 317 હે જીવ! રૂપ, યૌવન, ધન, સ્વજનાદિને સ્નેહ અને ઐશ્વર્યાદિ સ્વપ્ન-પ્રાપ્તિની માફક, Tii સર્વ અનિત્ય છે અને ક્ષણભંગુર છે. પારધીવડે પાસમાં પકડાયેલાં હરિની માફક, આ જીવનું રક્ષણ કરનાર સંસારમાં કઈ નથી. પ્રિય માતા, પિતા, પુત્ર, સ્ત્રી, સ્વામી ધન-કુટુંબાદિ નામના જ સંબંધી યાને રક્ષક છે. ધર્મ સિવાય અન્ય કેઈથી રક્ષણ થઈ શકતું નથી. હે જીવ! રંગમંડપમાં નૃત્ય કરનાર પાત્રની માફક, આ જીવ પાત્ર (નૃત્ય કરનાર) રાજલોકરૂપ રંગમંડપમાં, રાજા, રંક, સધન, નિર્ધન, સ્વામિ, સેવક ઇત્યાદિ વિવિધ પ્રકારનાં રૂપ ધારણ કરી, કર્મ પરાધીન થઈ નૃત્ય કરી રહ્યો છે. આ જીવ એકલો જ જન્મે છે, મરે છે, સ્વકૃત કર્માનુસાર સુખ, દુ:ખને અનુભવ કરે છે. અને ધર્મ કરી પૂર્ણ સુખને અનુભવ પણ એકલો જ કરે છે. કેઈ કેઈનું ભલું કે બૂરું કરનાર તાત્ત્વિક રીતે પિતા સિવાય અન્ય કોઈ નથી.' . આત્મા ચૈતન્યગુણવાળો છે. શરીરાદિ પદાર્થોમાં તે ચિત ગુણ નથી પણ જડ સ્વભાવ છે. હે આત્મન ! જ્ઞાન, દર્શનાદિ આત્મગુણ સીવાય જગતમાં બીજું તારું શું હોઈ શકે? નવ દ્વારથી મહાન દુર્ગધી મળને પ્રવાહ વહન થઈ રહ્યો છે. રોગના ઘરરૂપ આ દેહમાં પવિત્રતા તે શાની હોય? બુદ્ધિમાનું છવ તેમાં રાગ કેમ કરે ? -- I 317 | P.P.Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #338
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I 318 છે. / 318 | ચીકાશ(સ્નેહ)વાળા પદાર્થ ઉપર અનેક રીતે ધૂળ ચોંટે છે, તેમ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગાદિરૂપ રાગ દ્વેષની પરિણતિવાળા આસવના કારણથી આ જીવ ઉપર કર્મમેલ ચોંટે છે. તેથી સંસારમાં પરિભ્રમણ થાય છે. હે જીવ! આ કર્મરૂપ આસ્રવ ન આવે તે માટે તારે બહુ સાવચેતી રાખવી જોઈએ. ઘરનાં દ્વાર બંધ કર્યા હોય અથવા વહાણુમાં પડેલા છિદ્રને બંધ કરવામાં આવ્યું હોય તો તેમાં ધૂળ કે પાણી પ્રવેશ કરતું નથી તેવી રીતે હે આત્મન ! કર્મ દ્વારે બંધ કરવારૂપ સંવરમાં તું તત્પર રહીશ તે તારામાં પાપરૂપ ધૂળ કે પાણી પ્રવેશ નહિ કરે. અજ્ઞાનતાને આધીન રહી અનેક વર્ષો સુધી દુ:ખ વેઠી યા કષ્ટ કરી આ જીવ કમ ખપાવે છે. તેટલાં જ કર્મો આત્મપયગમાં જાગૃત રહેલા જ્ઞાની પુરુષો એક ક્ષણમાત્રમાં ખપાવી શકે છે, માટે હે જીવ! તું આમ ઉપયોગમાં જાગૃત થા. વિશુદ્ધ આત્મભાવમાં જ રમણ કર. આ ચૌદ રાજલોકમાં, એક વાળના અગ્રભાગ જેટલું પણ સ્થળ ખાલી નથી કે જ્યાં આ જીવ જન્મ, મરણ કરી તે સ્થળને સ્પર્શ કર્યો ન હોય આમ છે છતાં હજી સંસારવાસથી વિરક્તિ પામતું નથી એ મોટું આશ્ચર્ય છે. ઘણુ ઊંડા સમુદ્રમાં પડેલું ઉત્તમ રત્ન, જેમ ઘણી મહેનતે હાથ આવે છે, તેમ સંસારચક્રમાં પરિભ્રમણ કરતાં હે જીવ! સમ્યકત્વ ધર્મ શ્રદ્ધાનરૂપ રત્ન, તને ઘણી મહેનતે આ AC. Gunsatriasur-MS. Jun Gun Aaradhak Trus
Page #339
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I 319 વખતે હાથ આવ્યું છે તો હવે પ્રમાદ કરી તે રત્નને ગુમાવીશ નહિ. ગુણરૂપ મણિની ઉત્પત્તિમાં રેહણાચળ સમાન પ્રમાદરૂપ ગહનવન ભાંગવામાં કરીંદ્ર તુલ્ય, અને નિર્વાણ ફળ માટે ઉત્તમ વૃક્ષ સમાન આ દુનિયામાં સદૂગુરુને સમાગમ ભાગ્યે જ મળી શકે છે તે મેળવ્યા છતાં હે જીવ! હવે તું પ્રમાદી ન થા. ઈત્યાદિ ભાવનાના વિચારોથી, નિરંતર સંવેગમાં વૃદ્ધિ પામતો નરવિક્રમ રાજા, વિશુદ્ધ ગૃહસ્થ ધર્મને સુસમાધિએ પાલન કરતો હતો. આ તરફ નદીના કિનારા ઉપર રહેલ બંને કુમારોની શી સ્થિતિ થઈ તે તરફ નજર કરીએ. નદીનાં પાણી ધીમે ધીમે ઉતરી ગયાં. એક કુમાર આ કિનારે અને બીજે કુમાર સામે કિનારે ઊભો હતો. માતાની ગવેષણા કરતાં પિતાને વિયેગ થયે. આ બાળકમારના દુ:ખનો પાર ન રહ્યો. તેઓ ગમે તેમ રડે અત્યારે તેને છાનું રાખનાર કોણ હતું ? તેને ખાવાનું આપનાર કે પાલન કરનાર કોણ રહ્યું ? તેનાં ભાવી કમ સિવાય કંઈ જ નહિ. ગમે તેવી વિષમ દશામાં પણ જીનાં ભાગ્ય સાથે જ હોય છે. દરેક જીવને તેનો જ આધાર છે બીજા છો કે મા, બાપ વિગેરે નિમિત્ત માત્ર છે. જન્મતાં જ મરણ પામેલ માતા, પિતાવાળા બાળકનું કેણ રક્ષણ કરે છે? કમ જ. તેમ જ મહાનું રાજ્યારૂઢ પદમાંથી નીચે Ac Gunratnasuri M.S. I 319 II Jun Gun Aaradhak
Page #340
--------------------------------------------------------------------------
________________ સુદર્શના a૩ર૦ || કણ પટકે છે ? ભાગ્ય જ. શુભાશુભ કર્મની અજાયબી ભરેલી સ્થિતિ છે. મનુષ્યનાં સદભાગ્ય બીજાના હૃદયમાં પ્રવેશ કરી તેને (પિતાને) મદદ કરવા પ્રેરે છે. આવું કઈ પણ ગુપ્ત મદદગાર હોય તો તે પોતાનાં શુભ કર્મ જ છે. તે જ સર્વ સ્થળે જીવનું રક્ષણ કરે છે. નદીના કિનારા પર રહેલા કુમાર પાસે એક મનુષ્ય આવ્યો. તેઓની ભવ્ય આકૃતિ દેખી કે આ કોઈ રાજકમારો હેવા જોઈએ. તેનાં ઉત્તમ લક્ષણોથી જાણે નળ, કુબેરની જોડ હાય તેમ જણાય છે” ઈત્યાદિ વિચાર કરી, દુઃખીઆઓને મદદ કરવાની પ્રબળ ઇચ્છાથી તે બન્ને ભાઈઓને એક કિનારે એકઠા કર્યો. અને ઘણા સ્નેહથી તેઓને પાસેના ગોકુળમાં લઈ ગયે. ગેકુળનાં માલિકને તેઓનું દુ:ખી વૃત્તાંત નિવેદન કરી, તેના પાલન-પોષણ માટે તેણે બન્ને કુમારો ગોકુળના અધિપતિને સોંપ્યા. ગોકુળનો માલિક પણ પુત્ર વિનાનો હતો એટલે તેણે આ બન્ને રાજકુમારોને પિતાની પત્નીને પુત્રપણે આપ્યા. ગોવાળણી તેઓના ઉપર પુત્રની માફક પ્રેમ રાખી સ્નાન, વસ્ત્રાદિકની યોગ્ય વ્યવસ્થા કરવા લાગી. એક દિવસે ગોકુળનો માલિક જયવર્ધનપુરમાં નરવિક્રમ રાજા પાસે કાર્યપ્રસંગથી મળવા જવા માટે નીકળ્યો. તે દેખી શહેર દેખવાની ઉત્કંઠાથી બન્ને કુમારો પણ આગ્રહથી તેની સાથે ગયા. શહેરમાં આવી, રાજાની પાસે ભેટ ! મૂકી, નમસ્કાર કરી ગેકુળનો માલિક A Gunratnasuri M.S. Jun Gun Aaradhak True * I 320 માં
Page #341
--------------------------------------------------------------------------
________________ સુદર્શના છે ૩ર૧.. ઊભો રહ્યો. ગોકળના અધિપતિ પાસે ઉભેલા બન્ને બાળકોને દેખી રાજા અનિમેષ દૃષ્ટિએ તેઓના સન્મુખ જોઈ રહ્યો. કેટલોક વખત જવા પછી રાજાએ મન સાથે નિશ્ચય કર્યો કે આ બન્ને બાળકે મારા પુત્રે જ છે. મારું હૃદય તેમ જ સાક્ષી આપે છે. રાજાએ વૃદ્ધ ગોવાળને પૂછયું કે આ બન્ને પુત્રે કોના છે? તેણે પણ યથાસ્થિત વૃત્તાંત કહી આપ્યું. તે સાંભળી રાજા, એકદમ પુત્રને ભેટી પડ્યો. પિતાના ખોળામાં બેસારી મસ્તક પર ચુંબન કર્યું. રાજાના નેત્રોમાંથી હર્ષના આંસુ છૂટવા લાગ્યાં. રડતા સ્વરે રાજાએ સભાના લોકેને કહ્યું : આ બન્ને મારા પુત્ર છે. ગુરુની કૃપાથી આજે તે વિયોગી પુત્રીનો મેળાપ થયે છે. એમ કહી ગેકુળપતિને કુમારના રક્ષણ કરવાના બદલામાં ઘણે શિરપાવ આપી, માનપૂર્વક વિસર્જન કર્યો. બીજે દિવસે રાજકુમારોને સાથે લઈ રાજા ગુરુ પાસે ગયે, અને પુત્રોનો મેળાપ થવાના શુભ સમાચાર નિવેદિત કયો. ગુરુએ કહ્યું : રાજનું આ કાર્યું તે શું ? પણ ધર્મના પ્રભાવથી અસાધ્ય કાર્યો પણ સિદ્ધ થાય છે, થોડા દિવસમાં તમારી રાણીનો પણ મેળાપ થશે. ધર્મનો પ્રભાવ કલ્પવૃક્ષના માહાભ્યને પણ હઠાવે તે છે. ધર્મ, દુઃખને દૂર કરે છે. સુખ મેળવી આપે છે. સમાધિ ઉત્પન્ન કરે છે. ઈચ્છિત A વસ્તુ આપે છે અને વિપત્તિમાંથી બચાવ પણ કરે છે. આ ૩ર૧ | P.P.Ac. Gunrainasuri MS Jun Gun Aaradhak Trust
Page #342
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 322 ગુરુના વચનથી, તેમજ પ્રત્યક્ષ પુત્રરૂપ ફલપ્રાપ્તિથી, રાજાને ધર્મ ઉપરની શ્રદ્ધા મજબૂત થતી ચાલી. વિશેષ સંવેગ પામી ભાવનાની વિશુદ્ધિપૂર્વક, ગૃહસ્થધમમાં વધારે આદરવાળો થયે. ગુરુને નમસ્કાર કરી રાજા પિતાના મહેલમાં આવ્યો. હવે રાણી શીળવતીની રિથતિ શું થઈ તે તરફ નજર કરીએ. શીળવતીનું હરણ કરવા માટે દેહલ વણિકે તેણીને પોતાના વહાણ ઉપર ખેંચી લીધી. શીળવતીએ તેના પંજામાંથી છૂટવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તે સર્વ નિરર્થક ગયે. તેના હાથમાંથી છૂટી ન શકી એટલે તેણીએ વહાણમાં પડતું મૂક્યું. મૂર્છાથી તેણીના નેત્રો મીંચાઈ ગયાં. સમુદ્રના શીતળ પવનથી કેટલીક વારે જાગૃત થઈ. અતિ દુઃસહ વિરહદુઃખથી દુઃખી થઈ વિલાપ કરવા અને મદદ માગવા લાગી. હે સમદ્રદેવતાઓ? વહાણાધિષ્ઠિત દેવીઓ ! હે સજજનો! કોઈ પણ મારું રક્ષણ કરવા સમર્થ હો તે મારું હરણ કરનાર આ પાપીના હાથથી મને છોડાવો. હે પુત્રી વત્સલ પિતા! સ્નેહી સસરા! હૃદયવલ્લભ સ્વામી ! આ નિરાધાર રિસ્થતિમાં આવી પડેલી તમારી વલ્લભાનું રક્ષણ કરો. રક્ષણ કરે. - ઈત્યાદિ મોટે સ્વરે વિલાપ કરતી રાણીને દેખી. હાથ જોડી નમસ્કાર કરતો દેહલ બલવા લાગ્યો, એ સુંદરી! તું રુદન નહિ કર. મારી વિનંતિ તો તું સાંભળ ક્ષણવાર તું ૩રર ! Ac Gunratnasuri M.S. Jun Gun Aaradnak Tru
Page #343
--------------------------------------------------------------------------
________________ સુદર્શના ને 323 સ્વસ્થ થા. મારા કહેવાને પરમાર્થ તું અવધારણ કર. હું તારો સેવક છું અને હું જ તારું રક્ષણ કરનાર છું. તું મારા પર પ્રસન્ન થા. આ સર્વ મિલ્કતની માલિકિણી તું જ થવાની છે. વિખવાદ નહિ કર. તારા આત્માને સમાધિમાં સ્થાપ. કામ અગ્નિથી હું બળી રહ્યો છું, તેને તારા સમાગમથી તું શાંત કર. હે મૃગાક્ષી! મારા પર કરુણા કરીને પણ આ મારી વિજ્ઞપ્તિ તું માન્ય કર. આ શબ્દો સાંભળતાં જ અબળા પણ સિંહણની માફક રૌદ્રસ્વરૂપ ધારણ કરી. ભયંકર ભ્રકુટી ચડાવી, ક્રોધથી લાલ નેત્ર કરી, અધરને ફરાવતી કઠોર શબ્દોથી શીળવતી બોલવા લાગી; અરે નિર્ધમ ! નિર્ધારણ? કલીબ, નરાધમ, નિર્વિવેકી, નફટ, નિર્લજજ, નિર્ભાગ્યશેખર ! તું મારી દષ્ટિથી દૂર થા. અરે, અજ્ઞાની! તું તારા પિતાના સ્વભાવ આગળ મારા અંત:કરણની કિંમત આંકી શકયો નથી. નહિતર આવું કર્તવ્ય ન જ કરત. એકવાર તું બોલ્યો તે બોલ્ય પણ હવે આવા શબ્દ તું ફરીને ન ઉચ્ચારીશ અને તારા આત્માને ઘેર નરકના ખાડામાં ન નાખીશ. ઈત્યાદિ શીળવતીના નિબંછનાવાળા વાકથી દેહલ મૌનપણું લઈ એક બાજુ ઊભો રહ્યો. શીળવતી પણ પિતાની લોભવૃત્તિને ધિક્કારવા લાગી. હે પ્રભુ! હું કેવી ઠગાઈ છું. લોભવૃત્તિથી આ કપટી વણિકની કપટજાળ હું જાણી ન શકી ! ખરેખર મને સ્વાધીન કરવાને માટે જ આ વિશેષ દ્રવ્ય આપતો હતો. તે વાતની ખબર મને તો અત્યારે તેના કર્તવ્ય અને Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak II ૩ર૩ -
Page #344
--------------------------------------------------------------------------
________________ સુદર્શના ૩ર૪ ll બાલવા પરથી જ પડી ! હા! હા ! લાભાં મનુષ્ય કેવી જાળમાં ફસાય છે ? તેના પર કેવી વિપત્તિ આવે છે? ખરે, થયું તે ખરું પણ હવે મારે કેવી રીતે મારા શિયળનું રક્ષણ કરવું ? આ વિચારમાં તેણી થોડે વખત શૂન્ય થઈ ઊભી રહી. કેટલોક વખત જવા બાદ પ્રબળ વિચારયાને દઢ સંકલ્પ કરી તેણી એકદમ મોટે સ્વરે બોલી ઊઠી. " આજ પર્યત મારું શિયળ નિર્મળ યાને દઢ હોય તે હે દેવ ! અગર દાનવ ! સત્યને મદદ કરનારા પવિત્ર આત્માઓ! મને શિયળ પાળવામાં અવશ્ય મદદ આપે. હમણાં જ મદદ આપ. સત્યને આધારે જ પૃથ્વી ટકી રહી છે. મને હમણા જ મદદ મળવી જોઈએ.” આ પ્રમાણે એક ધ્યાને અને પવિત્ર હૃદયે શીળવતીનું બેસવું પૂર્ણ થતાં જ સમુદ્રાધિષ્ટાતા દેવી પ્રગટ થઈ દેહલને કહેવા લાગી. ઓ મૂઢ ! દુરાચારી ! આ શીળવતીને બહેન સમાન ગણી, તેના પતિને પાછી સોંપીશ તો જ તારું જીવિતવ્ય છે, નહિંતર યાદ રાખ, હમણાં જ તારું બલિદાન કરી નાખું છું. આ પ્રમાણે આકાશમાંથી આવતાં દેવીનાં વાકયો સાંભળતાં જ, ભયબ્રાંત થયેલો દેહલ–પિતાના પ્રાણ બચાવવા માટે શાળવતિના ચરણમાં નમી પડયો. તરત જ તેણીને બહેનપણે અંગીકાર કરી, દેવીનું વચન માન્ય કર્યું. તે દિવસથી શીળવતીને બહેન સમાન ગણી, ભોજન આચ્છાદનાદિકની ચિંતા યાને Ac.-Gunratrasuri M.S. Jun Gun Aaradhak Tre I 324 ||
Page #345
--------------------------------------------------------------------------
________________ અદના || 325 ખબર રાખવા લાગ્યો, દેહલ અનુક્રમે સમુદ્રમાગે પિતાને ઇચ્છિત બંદરે પહોંચ્યો, ત્યાંથી વેપારમાં ઘણું દ્રવ્ય ઉપાર્જન કરી પાછો ફર્યો. વહાણો પોતાના દેશ તરફ હંકાર્યો પણ પવન પ્રતિકૂળ થતાં તે વહાણો જયવર્ધનપુરના બંદરે આવી પહોંચ્યાં. | વહાણો ઊભા રાખી, મોટું ભેટયું લઈ, શ્રેષ્ઠિ દેહલ રાજાને જઈ મળ્યો. રાજાએ પણ તેનું વિશેષ પ્રકારે ગૌરવ કર્યું. દ્વીપાંતરમાં બનેલી દીઠેલી અને સાંભળેલી વિગેરે વાર્તાલાપમાં, રાજા તે શ્રેષ્ટિ સાથે એટલો બધો આસક્ત થયું હતું કે, રાત્રિને એક પહોર વ્યતીત થઈ ગયે. છેવટે દેહલે રાજાને કહ્યું : સ્વામિન્ મારા વહાણમાં દ્રવ્ય ઘણું છે, માલિક સિવાય દ્રવ્યરક્ષણની ગરજ બીજાને તેટલી ન હોય તે સ્વાભાવિક છે માટે મને રજા આપ. હું પ્રભાતે પાછો આપની પાસે આવીશ. ભવિતવ્યતાના નિયોગથી રાજાએ સ્વાભાવિક શ્રેષ્ઠિને કહ્યું : તમે ચિંતા ન કરો. હું મારા પ્રતીતિવાળા માણસને તેનું રક્ષણ કરવા મોકલું છું. અને તમે તે રાત્રિએ અહીં જ રહે. રાજના આગ્રહથી શ્રેષ્ઠિાએ તેમ કબૂલ કર્યું. એટલે રાજાએ પોતાની પ્રતીતિવાળા માણસોને વહાણના રક્ષણ માટે મોકલ્યા. અનુકૂળ કર્મના કારણથી સમુદ્રમાં રહેલાં મોટાં વહાણો 3. I a5 / જોવાની ઈચ્છા રાજકુમારોને થઈ કુમારોએ હઠ લીધી કે-પિતાજી ! તે વહાણો જેવા જવા અમને આજ્ઞા આપે. કુમારોના આગ્રહથી પોતાના માણસો સાથે બન્ને કુમારોને ત્યાં જવા આજ્ઞા આપી. Jun Gun Aaradhak Trust નવા P.P. Ac. Gunratnasuri MS
Page #346
--------------------------------------------------------------------------
________________ સુદર્શના | 326 / બન્ને કુમારો સમુદ્ર કિનારે આવ્યા. આજુબાજુનાં વહાણો દેખ્યાં. અને સામાન્ય રીતે તપાસ્યાં. વખત ઘણો થઈ જવાથી રાત્રિએ ત્યાં જ સૂઈ રહેવાનો નિશ્ચય કરી, બન્ને કુમાર તે શ્રેષ્ઠીના મુખ્ય વહાણની પાસે નજીકમાં સુતા. રાત્રિના ચેથા પહેરે નાનો ભાઈ જાગૃત થઈ, મોટા ભાઈને કહેવા લાગ્યો. ભાઈ! ઠંડી વિશેષ લાગે છે–હજી રાત્રી બાકી છે. તે એક આશ્ચર્ય ઉત્પન્ન થાય તેવી સુંદર કથા કહે. જેથી પાછલી રાત્રિ સુખે પસાર થાય. મોટાભાઈએ કહ્યું –બંધુ! આશ્ચર્ય કરવાવાળું તે આપણું જ ચરિત્ર છે. તે જ તને સંભળાવું. બીજાનાં ચારિત્રો સાંભળવાથી શું ફાયદો છે? નાનાભાઈએ તેમ કરવા હા કહી એટલે મોટા કુમારે પોતાની બનેલી હકીકત સર્વ જણાવી-જેમાં વડીલ પિતા તરફના અપમાનથી રાજ્ય મૂકી દેશપાર થવું પોતાની માતાનું ગુમ થવું ત્યાંસુધી સર્વ હકીક્ત કહી સંભળાવી. - દેશપાર થવાના વખતમાં નાનો કુમાર બાળક હતો તેથી માતાની પૂર્વની સ્થિતિનું ભાન ન હતું. ત્યાર પછીની હકીકતથી તે માહિતગાર હતો. પોતાની પાછળનું વૃત્તાંત સાંભળી નાના કુમારને ઘણું આશ્ચર્ય અને ખેદ થયે. * મોટા કુમારે કહ્યું : બંધુ! આપણી માતાની શોધ કરવામાં પિતાશ્રીએ કાંઈ કચાશ રાખી નથી. તેની શોધ કરતાં તેઓ નદીમાં તણાઈ ગયા. આપણે બન્ને જુદે જુદે નદીના Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak
Page #347
--------------------------------------------------------------------------
________________ દર્શના | 37 કિનારે રહ્યા. આપણા પર દયા લાવી ગોવાળીઆએ ઊછેરીને મોટા કર્યા. આપણા પિતાશ્રીને રાજ્ય મળ્યું અને આપણે પણ પુન્ય સંયોગે તેઓને જઈ મળ્યા. પણ હજી આપણાં માતાજી શીળવતીને કયાંય પત્તો લાગતો નથી તે જે આવે વખતે આવી મળે તે આપણને કેટલો આનંદ થાય? દુઃખી કે વિયેગી મનુષ્યોને પૂર્ણ ઊંધ કયાંથી હોય? પાછલી રાત્રિથી જાગૃત થયેલી શીળવતીએ, આપસમાં વાર્તાલાપ કરતા બન્ને કમારોનું વૃત્તાંત સાંભળ્યું–કેમકે નજીકના વહાણુમ જ તે હતી. તેણીના હર્ષને પાર ન રહ્યો. ગાય જેમ વિયોગી વાછડાને ભેટવા માટે દેડે છે તેમ, હર્ષઘેલી રાણી પોતાના વિયોગી પુત્રોને જાણીને મળવા માટે ઊઠી. વહાણથી બહાર નીચે આવી. પુત્રને દેખી રાણી બોલી ઊઠી : મારા વ્હાલા પુત્રો ! તમને દુ:ખમાં મૂકી ગુમ થયેલી તમારી નિભંગી માતા આ રહી અને તે હું પોતે જ છું, હર્ષથી તમે તેના ખોળામાં આવી બેસે. પોતાની માતાના શબ્દો સાંભળતાં અને નજરે જોતાં, બન્ને કુમારે દેડીને માતાને ભેટીવળગી પડયા. રાણીએ તેઓને ખોળામાં બેસારી હર્ષ અને ખેદના આવેશથી ગળું મોકળું મૂકી એટલું બધું રૂદન કર્યું કે કુમાર સહિત વહાણુનાં લોકે રડવા લાગ્યાં. રાજાનાં માણસો ત્યાં જ હતાં તેમણે રાણીને ઘણું સમજાવી. બાઈસાહેબ! આ અવસર આપને માટે પૂર્ણ હર્ષને છે તે તે ઠેકાણે આપ ખેદ નહિ કરો-વિગેરે. એ અવસરે કેટલાંક Jun Gun Faradhak || 327 DP. Ac Gunratnasur M.S.
Page #348
--------------------------------------------------------------------------
________________ સુદર્શના છે ૩ર૮ II માણસો દોડતા રાજા પાસે ગયાં, અને રાણી વહાણમાં હોવાની વધામણી આપી. રાજા તત્કાળ ત્યાં આવ્યો. રાજાના આનંદનો પાર ન રહ્યો. હર્ષથી તેના રોમ વિકસિત થઈ. આનંદ બહાર નીકળવા લાગ્યો. રાજા-રાણીને ભેટી પડ્યો અને હૃદયમાં ભરેલા દુ:ખ તથા વિયોગને, હર્ષના આંસુદ્વારા બહાર કાઢયાં. રાજાએ શહેર શણગાયું. મોટા મહોછવપૂર્વક રાણીને શહેરમાં પ્રવેશ થયે રાણી એક હાથણી ઉપર બેઠી હતી તેના શરીરને ગૌર વર્ણ કાળા મેઘ ઉપર રહેલી (સાથે રહેલી) વીજળીની માફક શોભતું હતું. બન્ને કુમારો પાસે બેસી રાણીને ચામર વિઝતા હતા. લોકો દેવીની માફક રાણીને આશ્ચર્ય દષ્ટિથી નીહાળતા હતા. અહા ! કર્મની કેવી વિચિત્ર રચના! દુનિયામાં કેવી અનિશ્ચિત સ્થિતિ! ક્ષણમાં શોક અને ક્ષણમાં આનંદ! આ જ શુભાશુભ કર્મોને વિપાક આ જ પુણ્ય પાપનાં ફળ. ખરેખર વિચારવાનોએ જાગૃત થવું જોઈએ, અને જીવન સુખમય બનાવવું જોઈએ. રાજકુટુંબમાં આનંદ છવાઈ રહ્યો. રાજાને જે આનંદ થયે હતું તે તે તે જ જાણતો હતો. રાજાએ સર્વ વૃત્તાંત જણાવવા રાણીને કહ્યું કે રાણીએ ઉત્તરમાં જણાવ્યું પ્રથમ આ દેહલ વણિકને અભયદાન આપવાનું આપ વચન આપે એટલે હું બધું વૃત્તાંત જણાવું. રાજાએ તેમ કરવા હા કહી એટલે રાણીએ પિતાનું હરણ કરવું, દેવીનું આગમન, બહેનની માફક વર્તન કરવાનું કરવું અને તે પ્રમાણે દેહલનું આજ પર્યત પાળવાનું સર્વ વૃત્તાંત જણાવ્યું. Ac Gunratnasuri M.S. 328 il Jun Gun Aaradnak Tછે .
Page #349
--------------------------------------------------------------------------
________________ સુદર્શના ૩ર૯ કરે રાજાને દેહલ પર ગુસ્સે તે ઘણો આવ્યો, પણ વચનથી બંધાયેલ હોવાથી, તેના સર્વસ્વ સાથે દેહલને દેશપાર કરી જીવતો મૂકી દીધો. તે દિવસથી રાજા, રાજ્ય સુખને સુખ તરીકે માનવા લાગે. કેમકે હૃદયને નિવૃત્તિ તે જ પરમ સુખ છે. તે સિવાયનું સુખ પણ દુ:ખરૂપ છે. કષ્ટ આબે ઉદ્વિગ્ન ન થવું, વૈભવ મળવાથી અહંકારી ન થવું અને પ્રભુતા મળવાથી તુચ્છતા ન કરવી તે જ મહાનું પુરુષોનું ઉત્તમ વ્રત છે. રાજઅવસ્થામાં પણ વિરક્તદશાએ કેટલાક દિવસ પર્યત નરવિક્રમ રાજાએ રાજ્યનું પાલન કર્યું તે અરસામાં ભાવનાથી પવિત્ર શ્રાવકધર્મની ટોચ ઉપર તે રાજા પહોંચ્યો હતો. છેવટે સર્વથા વિરક્ત થઈ, સદગુરુ પાસે નિર્મળ ચારિત્રધર્મ અંગીકાર કર્યો. વિશુદ્ધ ભાવે ચારિત્રનું આરાધન કરી, નરવિક્રમ રાજા મહેન્દ્રકલ્પમાં દેવપણે ઉત્પન્ન થયું. ત્યાં દૈવિકભવ ભેગવી, ત્યાંથી ચ્યવી વિદેહક્ષેત્રમાં ઉત્તમફળે જન્મ પામે. યોગ્ય વયે ચારિત્ર લઈ સર્વ કર્મનો નાશ કરી, નરવિક્રમ નિર્વાણપદ પામ્યા. આ પ્રમાણે મહાઅર્થવાળા પણ સંક્ષેપમાં ભાવનામય ધર્મ મેં તમને સંભળાવ્યો. ભાવનાધમ શાશ્વત સુખનું પરમ કારણ છે માટે વારંવાર તેમાં આદર કરે. સુદર્શના! મનુષ્યનું આયુષ્ય સ્વલ્પ અને અનેક ઉપાધિથી ભરપૂર છે, માટે ધર્મમાં આદર કરવા માટે ભાવી કાળની રાહ ન જોવી. ટૂંકામાં ચાર પ્રકારને ધર્મ તમારે લાયક મેં સંભળાવ્યો છે. વળી વિશેષમાં કહેવાનું એટલું છે કે આ વિમળ નામને પહાડ સમુદ્રના કિલ્લાની P.P. Ac Gunratrasuri MS: Jun Gun Aaradhak | કુરા
Page #350
--------------------------------------------------------------------------
________________ DEH|E સદશના 33o | વચમાં આવેલો છે. વળી વિશેષ પ્રકારે નિર્જન સ્થાન છે. આ રમણિક પ્રદેશ, દેવો, સિદ્ધો, યો અને વિદ્યાધરોને ક્રીડા કરવામાં સ્થાન સમાન છે. આ સ્થળે કઈક ધર્મનું સ્થાન હોય તો ક્રીડાદિમાં પ્રમાદી, દેવ, દાનવાદિને પણ કાંઈક જાગૃતિ આપવાનું કે આમિકકલ્યાણ કરવામાં સહાયક તરીકે નિમિત્ત થઈ શકે. તું ધર્મની જાણકાર છે. સંસારી જી નિમિત્તવાસી છે. નિમિત્ત પ્રમાણે પ્રવૃત્તિ કરનારા છે તે અહીં એક મનિસવ્રતસ્વામીનું જે મંદિર-દેવાલય હોય તો અહીં આવનાર અનેક જીવોને શુભ આલંબનરૂપ થઈ શકે. થોડા વખત પણ તેઓ પોતાની જિંદગીને શુભ માર્ગમાં વ્યય કરી શકે. ગૃહસ્થને ધન પામ્યાનું સાર્થકપણું આ જ છે કે અનેક જીવને શુભ આલંબન મેળવી આપવાં. અસ્થિર દ્રવ્યથી જે ઘણા લાંબા વખત ચાલે તેટલું, અને | નિવૃત્તિના માર્ગમાં સહાયક-મદદગાર થાય તેવું ફળ થઈ શકતું હોય તો પછી બુદ્ધિમાનોએ તેમ શા માટે ન કરવું જોઈએ? ગુરુમહારાજના ઉપદેશ અને આશયનો વિચાર કરતાં સુદર્શનાને તે સ્થળે એક જિનમંદિર બાંધવું ઘણું જ ઉપયોગી જણાયું. તરત જ પોતાની સાથે રહેલા સૂત્રધારોને બોલાવી નજીકમાં યોગ્ય સ્થળે એક જિનમંદિર બાંધવા માટે આજ્ઞા આપી. પિતાના વહાણામાં સામગ્રી પૂરતી હતી. માણસે પણ પૂરતાં હતાં. જિનશાસ્ત્ર-નિપુણ ઋષભદાસ શ્રેષ્ટિ સાથે જ હતો. પૈસાની કાંઈ ખોટ ન હતી. થોડા જ દિવસમાં એક ભવ્ય પ્રાસાદ તૈયાર થયો. મંદિર બહાર એક ભવ્ય Jun. Gun Aaradhak | 30 ||
Page #351
--------------------------------------------------------------------------
________________ સુદર્શના છે 331 { { આવી ઘણી ભક્તિથી સ્નાત્રાદિ ઓચ્છવ કરી, સુદર્શનાએ સપરિવાર મુનિસુવ્રત તીર્થકરની પૂજા કરી. મંદિર તૈયાર થતાં લાગેલા દિવસોમાં સુદર્શના, શીળતી વિગેરે યોગ્ય જીવોએ મહાત્માશ્રી વિજયકુમાર મુનિ પાસેથી જૈનધર્મ સંબંધી ઘણું સૂક્ષ્મજ્ઞાન સંપાદન કર્યું તેમ જ વ્રત, નિયમાદિ યોગ્ય અભિગ્રહ ગ્રહણ કર્યા. મુનિશ્રી વિજયકુમાર પણ આ પ્રમાણે અનેક જીવોને યોગ્ય ઉપકાર કરી અર્થાત્ ધર્મમાં જોડી આત્માને કૃતાર્થ માનવા લાગ્યા. આ બાજુ શીળવતી, સુદર્શના, ઋષભદત્ત વિગેરે વિજયકુમાર મુનિને વંદન કરી વિમળ પર્વતથી નીચે ઉતર્યા અને પરિવાર સહિત વહાણુમાં બેસી ભયચ્ચ તરફ પ્રયાણ કર્યું. વિજ્યકુમાર મુનિ કર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન પામી, નિર્વાણપદ પામ્યાં. I 331 | Ac: Gunratnasuri MS Jun Gun Aaradhak TAD
Page #352
--------------------------------------------------------------------------
________________ સુદના ૩૩ર પ્રકરણ 30 મું ભરૂયચ્ચ અને ગુરુદર્શન છઠ્ઠા પ્રકરણમાં ચંપકલતાએ, ચંડવેગ મુનિને જે પ્રશ્ન કર્યો હતો “આ વિમળાપર્વત પર જિનમંદિર કોણે બંધાવ્યું? બંધાવવાનું કારણ શું? અને કેવા સંયોગોમાં બંધાવ્યું હતું ? તે પ્રશ્નનું નિરાકરણ અહીં થઈ જાય છે. હવે બાકી રહેલું સુદર્શનાનું ચરિત્ર-ગિરનારના પહાડ પર રહેલ અપ્સરા ધનપાળ આગળ કહે છે. અને ધનપાળ પિતાની પત્ની આગળ ) કહે છે. સુદર્શનાનાં વહાણે સમુદ્રમાં આગળ વધ્યા અને જેમ ગીતાર્થ મુનિઓ સંસાર સમુદ્રને પાર ઘણી ઝડપથી પામે છે, તેમ વહાણ ઝડપથી સમુદ્રનો પાર પામી નર્મદા નદીના બારામાં પેઠાં. - છત્ર અને ધ્વજાઓના ફડફડાટ ચામરો અને કિંકણીઓના ઝણઝણાટ અને વાજીંત્રના રણુણાટ કરતાં વહાણો કિનારાની નજીક આવવા લાગ્યાં. વાત્રોના શબ્દો સાંભળતાં જ નગરના લોકે ભય પામ્યા. તેઓના મનમાં એમ બ્રાંતિ થઈ કે સિંહલદ્વીપનો રાજા આપણા પર ચડી આવ્યું છે. જિતશત્રુ રાજાને પણ આ જ વિચાર થયો. રાજાએ તરત જ સેનાપતિને હકમ આપ્યો સેનાપતિ ! ઘોડાઓ પાખ, ગજેદ્રો તૈયાર કરો, સુભટોને સનદ્રબદ્ધ કરો. રણનાં વાજીંત્ર વગાડે. શસ્ત્રો સજજ કરે. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak
Page #353
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I 3333 - રાજાને હકમ થતાં જ સૈન્ય તૈયાર થયું. સન્યની સાથે રાજ લશ્કરી પોશાકમાં બંદર ઉપર આવી પહોંચ્યું. રણસિક યોદ્ધાઓને બંદર ઉપર મહાન કલાહલ મચી રહ્યો. કિનારા પર સર્વ સિન્ય તૈયાર થઈ ઊભેલું દેખી, રાજકુમારી સુદર્શનાએ ઋષભદત્તને પૂછ્યું: ભાઈ! આ કિનારા પર યુદ્ધના જેવો દેખાવ આપતું સૈન્ય કેમ ઊભું છે? શ્રેષ્ઠીએ કહ્યું : રાજકુમારી ! આ સામે લશ્કરી પિશાકમાં સજજ થઈ ઉભેલો લાટ દેશને રાજા જિતશત્રુ છે. તે ઘણે ઘણે ધર્મિષ્ઠ પુરુષ છે. ટૂંકમાં જ તેના ગુણનું વર્ણન કરતાં આપને કહું છું કે એક મહાપુરુષની ગણત્રીમાં ગણાય છે. તમારા પિતા ચંદ્રોત્તર રાજાથી તે નિરંતર ભય પામતો રહે છે. તમારા વાજીંત્રના નાદથી તેણે એમ જાણેલું હોવું જોઈએ કે સિંહલદ્વીપને રાજા આપણા પર ચડી આવ્યું છે અને તેથી સૈન્ય સાથે સંગ્રામ માટેની તૈયાર કરતા જણાય છે. સુદર્શનાએ જરા વિચાર કરી કહ્યું–ભાઈ! તમે જલદી કિનારે જાઓ અને મારી આગમન જે નિમિત્ત થયું છે તે રાજાને નિવેદિત કરો, નહિતર થોડી વારમાં અનર્થ થશે. રાજકુમારીની આજ્ઞા માન્ય કરી. તરત જ એક નાની હોડીમાં બેસી તેના ઉપર વહાણવટી વ્યાપારીને વાવટો ચઢાવી ઋષભદત્ત જિતશત્રુ રાજા પાસે આવી પહોંચ્યો. દૂરથી રાજાને નમસ્કાર કરી ઋષભદત્ત રાજકુમારીના આવવાનું કારણ રાજાને જણાવે છે I 333 Jun Gun radhak P.P.AC. Gunratnasuri M.S.
Page #354
--------------------------------------------------------------------------
________________ સુદર્શના | 34 છે. તેટલામાં વહાણો પણ બંદરમાં પહોંચ્યાં. નિર્ધામકોએ વહાણો ઊભા રાખ્યાં, સઢ ઉતાર્યા અને નાંગરો નંખાયાં. નાના પ્રકારનાં મંગલિકે કરવાપૂર્વક રાજકુમારી શિયળવતી સહિત નીચે ઉતરી અને પાલખીમાં બેસી જિતશત્રુ રાજા જ્યાં ઊભે હતો તે તરફ ચાલી. કુમારી આવી પહોંચવા પહેલાં ઋષભદત્ત ટૂંકામાં તેના આવવાનું પ્રયોજન કહી બતાવ્યું હતું. કુમારીનું આગમન જે નિમિત્ત થયું હતું તે જાણી રાજા ઘણો ખુશી થયો અને પોતાની સ્વધર્મી બહેન જાણી તેણીને ઘણો સત્કાર કર્યો.. સદશના સાથે પોતાની પુત્રી શીળવતી હતી તેને દેખી લાંબા વખતના તેણીના વિયોગથી દુઃખી થયેલો રાજા ઘણો હર્ષિત થયો. સુદર્શન અને શીળવતીએ પાલખીથી નીચો ઊતરી રાજાને નમસ્કાર કર્યો. રાજાએ પણ સામા નમસ્કાર કરી ધર્મસ્નેહ જણવ્યો. પોતાની ભાણેજી અને સુદના બન્નેને સુખશાંતિ પૂછવાપૂર્વક ઘણી મમતાથી રાજાએ બન્નેને બોલાવ્યાં. એ અવસરે ઋષભદત્તે રાજાને નમસ્કાર કરી કહ્યું : મહારાજા, સિંહલદ્વીપના રાજાએ મારી સાથે આપને જે કાંઈ સમાચાર કહેવરાવ્યા છે તે આપ ધ્યાન દઈ શ્રવણ કરશે. (મારા મુખથી આપના ઉત્તમ ગુણો સાંભળી તે રાજાએ આપના છતા ગુણની સ્તુતિ કરી છે.) નિર્મળ કુળમાં પેદા થયેલા, શિયળવાનું જાતિવાનું ગુણવાનું ન્યાયી ધર્મધુરંધર સમ્યકત્વવાન પૃથ્વીને વિષે તિલક સમાન મહારાજા જિતશત્રુ ! હું વારંવાર અભ્યર્થના કરું છું / 334 II Jun Gun Aaradhak PAC Gunratnasuri M.S. 10 -
Page #355
--------------------------------------------------------------------------
________________ સુદર્શના કે આ મારી પુત્રી સદર્શના મારા જીવિતવ્યથી પણ અધિક છે. જાતિ-મરણ જ્ઞાનથી પૂર્વજન્મમાં અનુભવેલાં દુ:ખને દેખી સંસારવાસથી ભય પામેલી છે, ઈષ્ટવિષયસુખનો તેણીએ ત્યાગ કર્યો છે. પરમ સંવેગરસમાં નિમગ્ન છે અને મહાન શ્રદ્ધાથી ધર્મ અર્થે જ તમારા શહેરમાં આવે છે માટે હે ધર્મિષ્ઠ રાજ ! તેણીના સંબંધમાં જેમ યોગ્ય લાગે તેમ યોગ્ય વર્તન કરશો.* ઇત્યાદિ ચંદ્વોત્તર રાજાને સંદેશ સાર્થવાહના મુખેથી સાંભળી જિતશત્રુ રાજાએ કહ્યુંસાર્થવાહ ! ઉપગાર કરનારના ઉપર ઉપકાર કરવા તે કોઈ સત્પનું લક્ષણ નથી. પણ પ્રથમથી જ નિરપેક્ષ થઈ જે પહેલો ઉપકાર કરે છે તે વીરપુરુષો દુનિયામાં વિરલા છે. અને ખરેખર પરોપકારી પણ તે જ કહેવાય છે. ઉપકાર કરનાર ઉપર ઉપગાર કરવો તે ઉછીનું લઈને પાછું આપવા બરાબર છે અને તે પ્રમાણે તો દુનિયાના મોટા ભાગનું વર્તન હોય છે જ. સિંહલદ્વીપને અધિપતિ, મહાસત્વવાનું અને ઉત્તમ પુરુષ છે. તેણે મારી ભાણેજીને (શીળવતીને) કુશળક્ષેત્રે અમને પાછી સોંપી છે, તે પ્રથમ ઉપકાર કરનાર સિંહલપતિને હું શું ઉપકાર કરું? આ મારી રાજ્યરિદ્ધિ સર્વ તેને સ્વાધીન કરું તોપણ તેના ઉપકાર આગળ થોડી જ શ છે. છતાં એક દિવસમાં અશ્વ જેટલું દોડે અને હાથી બીજી બાજુ દોડે તેટલું રાજ્ય રાજકુમારી સુદર્શનને હું ભેટ તરીકે આપું છું. તેને ઉપભોગ તે રાજકુમારી જ કરો. આ પ્રમાણે કહી Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust I 335
Page #356
--------------------------------------------------------------------------
________________ સુદર્શન મ 336 II રાજાએ પૂર્વ દિશા તરફ એક અશ્વ દોડાવ્યો. અને દક્ષિણ દિશા તરફ સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી એક હાથીને દોડાવ્યો. સૂર્ય અસ્ત થતાં જ્યાં ઘોડો ઊભો રહ્યો, ત્યાં રાજાએ ઘોટકપુર નામનું શહેર વસાવવા અને જ્યાં હાથી ઊભો રહ્યો ત્યાં હસ્તીપુર શહેર વસાવવા આજ્ઞા આપી અને ત્યાંસુધીની જમીનને ઉપભોગ કરવાને હક સુદર્શનાએ આપ્યો. આ હકમાં રાજાએ આઠ બંદર અને આઠ સો ગામ સુદીનાને આપી, પિતાની સાધર્મિક વાત્સલ્યતા યાને સજજનતા બતાવી આપી. ચંદ્રોત્તર રાજાએ ભેટ મોકલાવેલ વહાણો સાર્થવાહે જિતશત્રુ રાજાને સોંપ્યાં. પ્રવેશમહોચ્છવ માટે રાજાએ શહેર શણગાયું. નાના પ્રકારનાં વાજીંત્રના મધુર નાદ સાથે શહેરમાં પ્રવેશ થયે. સુદર્શનાએ પ્રથમ, પરમ ઉપકારી ગુરુને વંદન કરવાને પોતાનો અભિપ્રાય રાજાને જણાવ્યું. તેણીની ઈચ્છાને આધીન થઈ સર્વ જનમંડળ તે તરફ ચાલ્યું. સુદના છે? અહીં શા માટે આવી છે? આ વાત આખા શહેરમાં વીજળીની ઝડપે ફેલાણી. હજારો લોકોનાં ટોળાં તેણીને જોવા માટે મળ્યાં. રસ્તાઓ મનુષ્યથી ખીચોખીચ ભરાઈ ગયા. રસ્તામાં મળેલ કે તેની સ્તુતિ કરતા હતા. આપસમાં તેની જ વાર્તા કરતા હતા. કઈ તેની અનુમોદના કરતા હતા. અહા ! ધન્ય છે આ રાજકુમારીને ! પૂર્વ—જન્મમાં તો આ Jun Gun Aaradhak Ac Gunratnasuri MS. I 336
Page #357
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 337 | સમળી હતી, પણ નવકારમંત્રના પ્રતાપથી તે રાજકુમારી થઈ છે અને આટલી બધી ઋદ્ધિ પામી છે. રાજકુમારીને દેખી તેના ચરિત્રથી અનેક બોધ પામતા હતા. નવકાર મંત્રને મહિમા પ્રગટ થતા હતા. મુનિઓ પરમ ઉપકારી છે તેનું ભાન અનેક જીવોને થતું હતું. વિચારવાનું છો આવા પ્રત્યક્ષ દાખલાથી મિથ્યાત્વ સ્વભાવને બદલાવતા હતા. ઉન્માર્ગે ચાલનારા આ કુમારીના દષ્ટાંતથી સન્માર્ગે ચાલવાનો નિર્ણય કરતા હતા. ધમષ્ઠ મનુષ્ય ધર્મનું માહાત્મ્ય દેખી ધર્મમાર્ગમાં વિશેષ પ્રયત્નવાનું થતા હતા. આ પ્રમાણે અનેક જીવોને નિમિત્તકારણ થઈ આંતરિક ઉપકાર કરતી સુદર્શના પૂર્વજન્મમાં દીઠેલા ઉદ્યાન તરફ ચાલી. રાજા પ્રમુખ સર્વ પરિવાર સાથે જ હતા. કેટર નામનું ઉદ્યાન નર્મદા નદીના કિનારા પર આવેલું હતું. ઉદ્યાનમાં પહોંચતાં એક મજબૂત વડવૃક્ષ સુદનાના દેખવામાં આવ્યો. આ વડવૃક્ષ અનેક પંખીઓની નિવાસભૂમિ સમાન હતા. તેની જડ જમીનમાં ઘણી ઊંડી ગયેલી હતી, અનેક શાખા પ્રશાખાઓ, ઘટાદાર પત્ર, વિસ્તારવાળો ઘેરાવો અને ધાટી છાયાથી સુંદર દેખાવ સાથે અનેક જીવોને તે ઉપકારી હતે. પૂર્વે સમળીના ભાવમાં સુદર્શના આ વૃક્ષ પર રહેતી હતી તે વૃક્ષને દેખી લાંબો છે નિસાસો મૂકી સુદર્શના ચિતવવા લાગી અહા! કે દુરંત સંસાર? અજ્ઞાનદશામાં બાંધેલ કર્મથી, નાના પ્રકારનાં શરીર ધારણ કરી, સંસારી જીવો મારી માફક પરિભ્રમણ કર્યા જ કરે છે |૩૩છા
Page #358
--------------------------------------------------------------------------
________________ સુદના d338 || છે. હું પણ એક વખત આ અજ્ઞાની પંખીઓની જાતિમાં આ વડવૃક્ષ ઉપર રહેતી હતી ઇત્યાદિ વિચાર કરતી સુદર્શન આગળ ચાલી. થોડે છેટે જતાં જ સાધુઓને ઉતરવાનું–રહેવાનું રસ્થાન તેના દેખવામાં આવ્યું. આ ઠેકાણે તે સમળીનું મરણ થયું હતું. તે સ્થાન દેખતા તેના વૈિરાગ્યમાં વધારો થયો ત્યાંથી થોડે આગળ ચાલતાં પોતાના યોગ્ય સ્થાને બેઠેલા અનેક મુનિઓ તેણીના દેખવામાં આવ્યા. કેટલાક મુનિઓ વીરાસન, પદ્માસન, નિદિધ્યાસન, ગોદેહિકાસન, ઉત્કટિકાસન, દંડાસન, વાસન વિગેરે આસને બેસી ધ્યાન કરી રહ્યા હતા. કેટલાક મુનિઓ ઊભા ઊભા કાત્સગ કરતા હતા. કેટલાએક આતાપના લેતા હતા. કેટલાક મુનિઓ નિકાચિત દુર્જય કમશત્રુઓને-હઠાવવા માટે છઠ્ઠ, અઠ્ઠમ, દસમ, દુવાલસ, અર્ધમાસ અને માસક્ષપણાદિ તપ કરી બેઠા હતા. કેટલાક મુનિઓ ગુરુ પાસે સિદ્ધાંતની વાચના લેતા હતા. કોઈ સંશયવાળાં સ્થળાની શંકા પૂછતા હતા. કઈ ભૂલી ન જવાય માટે વારંવાર શ્રતનું પરાવર્તાન-ગણવાનું કરતા હતા. કેટલાએક મુનિઓ અંતરંગ શત્રુઓ જે કામ, ક્રોધ, માન, માયા, લોભ, નિદ્રા, વિકથા, મેહ અને ઇંદ્રિયાદિના વિજય કરવાના વિચારમાં લીન થયેલા જણાતા હતા. કેટલાક અસંયમ ક્રિયાથી બચવાના ઉપાય શોધતા હતા. તો કોઈ રાગ-દ્વેષને વિજય કરવા ઉપાય બીજા મુનિઓને પૂછતા હતા. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak 5 | 338 |
Page #359
--------------------------------------------------------------------------
________________ સુદર્શન II ૩૩લા કાંસાની માફક નિલેપ, શંખની માફક રાગથી નહિ રંગાયેલા, જીવની માફક અપ્રતિબદ્ધ, આકાશની માફક નિરાલંબન, શરદૂઋતુના જળની માફક નિર્મળ કમળ પત્રની માફક વિષય પંકથી નિલેપ, કાચબાની માફક ઇંદ્રિયને વિષાથી છુપાવનાર, ગેંડાના ભૃગની માફક એકાકી, ભારંડની માફક અપ્રમત્ત, હાથીની માફક બલવાન, વૃષભની માફક ઉપાડેલ સંયમભારનો નિર્વાહ કરનાર, સિંહની માફક પરીષહ પશુઓથી દુર્જય. મેરુપર્વતની માફક અક્ષોભ્ય, સમુદ્રની માફક ગંભીર ચંદ્રની માફક શીતળ–શાંત, સૂર્યની માફક તપતેજથી દેદીપ્યમાન, પક્ષીઓની માફક કુક્ષીશંબલ પૃથ્વીની માફક સુખ દુઃખાદિ સર્વ સહન કરનાર અને અગ્નિની માફક કર્મઈધન બાળવામાં તત્પર. ઈત્યાદિ સિદ્ધાંતમાં કહેલી વિવિધ પ્રકારની ઉત્તમ ઉપમાને ધારણ કરનાર અનેક મુનિઓ ત્યાં દેખવામાં આવ્યા. જ્ઞાન, ધ્યાન કરવામાં આસક્ત મુનિઓ બીજા ગુણવાનું મુનિઓની વૈયાવૃત્યાદિ ભક્તિ કરી રહ્યા હતા. ઈત્યાદિ મુનિઓના પરિવારને દષ્ટિથી નિહાળતી હાથથી નમસ્કાર કરતી અને મનથી પ્રમોદ પામતી સુદર્શન આગળ ચાલી. - ચંદ્રને દેખી જેમ સમુદ્ર ઊછળે છે, તેમ ગુણાનુરાગથી તેનું હૃદય ઊછળવા લાગ્યું, તેનું મન અનુમોદન કરવા લાગ્યું, અહા ! આ મુનિઓ જ કૃતાર્થ છે. ધન્ય છે તેઓને. આ જ ભાગ્યવાનું જ છે. આવા સદાચારવાળા મુનિઓ જ સંસાર તરી શકે છે. આવા P.P Ac. Gunratnasur M.S. Jun Gun Aaradhak / 339
Page #360
--------------------------------------------------------------------------
________________ સુદર્શન ને 340 || મહાત્માઓ જ કર્મસંઘાત દૂર કરી શકે છે વિષયાભિલાષનો દારૂણ વિપાક આ મહાપુરુષોએ જ જાણ્યો છે. ઉપશમભાવના જલપ્રવાહથી ક્રોધાગ્નિ આ મહાનુભવોએ જ બુઝાવ્યું છેસંસારરૂપ વિકટ ઝાડીવાળી અટવીને બાળવાને તેઓ જ દાવાનળ સરખા છે. કર્મ સંતાનનું નિમંથન આમણે જ કર્યું છે. અહા ! આ કાર્ય પાછળ શરીરબળ પણ તેમણે શોષાવ્યું છે. તેઓ શરીરે દુર્બળ છતાં. મોહ વૃક્ષનું ઉમૂલન કરવાને ગાઁદ્ર તુલ્ય પ્રૌઢ વિચારવાનું છે. સમગ્ર જંતુસંતાનનું પાલન કરવાને જેઓનું અંત:કરણ કરુણામય થઈ રહ્યું છે, છતાં કંદર્પરૂપ હસ્તીના કુંભથળ વિદારણ કરવાને સિંહસમાન પરાક્રમવાળા છે. મન, વચન, શરીરના યોગોનો નિરોધ કરવાવાળા છે, તથાપિ સંસારતાપથી તપેલા પ્રાણિગણોને, ધર્મદેશના આપી, શાંત કરવા માટે તે યોગનો સદ્દઉપયોગ કરે છે. ઉલ્લંગ પધરવાળી યુવતિઓનો તેમણે ત્યાગ કરેલો છે તથાપિ તપ-લક્ષ્મી (સ્ત્રી) મેળવવાની તેઓ ગાઢ ઈચ્છાવાળા જણાય છે. અનેક રાજા, મહારાજાઓ, દેવ, દાનવો આ મહાત્માઓને નમસ્કાર કરે છે તથાપિ ઉત્કર્ષ–ગર્વ ન કરતાં સર્વ જીવને તેઓ પોતાની માફક ગણે છે. આ મુનિઓએ કામને જીત્યો છે તથાપિ મોક્ષવધુમાં તે વિશેષ રસ્પૃહાવાળા જણાય છે. કેમકે આત્મિક પ્રયતથી સાધ્ય નિર્વાણુ માટે તેઓ નિરંતર પ્રયત્ન કરતા હોય તેમ જણાય છે. તેમણે સર્વ સંગનો ત્યાગ કર્યો છે તથાપિ ચારિત્રધનનો તેઓ સંગ્રહ કરતા જ રહે છે. કુળ, બળ, રૂપ, શ્રત, તપ, લાભ, ઐશ્વર્યા અને જ્ઞાનવાળા પોતે છે તથાપિ | 30 || Ac Gunratnasuri M:S Jun Gun Aaradhak The
Page #361
--------------------------------------------------------------------------
________________ સુદના 5 34ti Rii તેના મદ ઉપર તે ગજેન્દ્ર પ્રત્યે કેશરીસિંહની માફક ગરવ કરતાં તૂટી પડે છે. સાધુઓને નમન કરી સુદશના આગળ ચાલી તેવામાં સ્વભાવથી જ વૈરભાવને ધારણ કરનાર પ્રાણીઓ, વેરભાવને ત્યાગ કરી એક સાથે શાંતપણે બેઠેલાં તેના દેખવામાં આવ્યાં. તેને દેખી રાજકુમારી મનમાં વિચારવા લાગી, અહા ! આવા તપસ્વીઓ ! જેઓને તૃણુ અને મણિ પથ્થર અને સેનું સુખ અને દુઃખ એ સર્વ ઉપર સમદષ્ટિ છે. આ સમભાવના પ્રભાવથી જ રસ્વાભાવિક વૈરવિધવાળાં પ્રાણીઓ પિતાને વેરભાવ મૂકી દે છે. કેટલો બધો સમભાવનો પ્રભાવ આત્માની કેટલી અજાયબીવાળી શક્તિ ! અહા આજે જ મારો જન્મ પવિત્ર થયો. હું આજે જ કૃતાર્થ થઈ મારા જીવનમાં આજનો દિવસ કાયમને માટે યાદગાર રહેશે. ઈત્યાદિ વિચાર કરતી સુદર્શન થોડેક દૂર ગઈ. આગળ જઈને જુવે છે તો દેવગણથી ઘેરાયેલો (વીંટાયેલો) જાણે ઈંદ્ર જ હોય નહિ, અથવા તારાગણથી પરિવરેલો ચંદ્ર જ હોય નહિ અથવા રાજવૃદથી ઘેરાયેલો ચક્રવર્તિ જ હોય નહિં તેવા અનેક મુનિ-વૃષભથી અને જન-સમુદાયથી વિંટાએલા ધર્મોપદેશ આપતા જ્ઞાનભૂષણ નામના આચાર્ય મહારાજ સદર્શનાના દેખવામાં આવ્યાં. | 34 P.PAC Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #362
--------------------------------------------------------------------------
________________ સુદના h ૩૪ર પ્રકરણ 31 મું સદ્દબોધ અને જ્ઞાનરત્ન પવિત્ર ગુરુરાજનાં દર્શન થતાં જ સુદર્શનાના રોમરોમ ઉલ્લાસ પામ્યા. હર્ષાશ્રુથી ભીંજાતાં નેત્રે બહુમાન અને આદરપૂર્વક ગુરુરાજ નીહાળી, જાનુ પૃથ્વી પર સ્થાપના કરી, હાથ મસ્તક પર નાંખી, મસ્તકથી ભૂમિતળ સ્પશી પંચાંગ પ્રણામપૂર્વક ગુરુશ્રીને નમસ્કાર કર્યો. પરિવાર સહિત ત્રણ પ્રદક્ષિણા ગુરૂને કરી સુદર્શના તે મહામુનિની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગી. હે ભગવાન્ ! ચાતુર્ગતિક સંસારપરિભ્રમણથી ભય પામતા અશરણુ જીવોને તમે શરણાગતવત્સલ છો. આપનો પ્રસાદથી જી કલ્યાણના પરમ નિધાનને પામે છે. આપ જગતુ જીવાના નિષ્કારણ બંધુ છો. ભવદુઃખહર્તા ! આપના દર્શનથી જીવો જિનેશ્વરની આજ્ઞારૂપ શ્રદ્ધાન પામે છે, આપનાં દર્શનરૂપ અમૃતરસથી મારાં નેત્રો આજે સીંચાયાં છે, તેથી મારો જન્મ અને જીવિતવ્ય કૃતાર્થ થયું છે. ઇત્યાદિ ગંભીર સ્વરે સુદર્શના ગુરુરાજની સ્તવના કરતી હતી. એ અવસરે આચાર્ય Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak / ૩૪ર
Page #363
--------------------------------------------------------------------------
________________ સુદર્શન II 343 શ્રીએ અવધિજ્ઞાનથી સુદર્શનાનો પાછલો જન્મ તપાસ્યો. અને સુદર્શનાએ ભવદુઃખનું નિર્દેશન કરનાર “ધર્મપ્રાપ્તિ –રૂપ આશીર્વાદ આપ્યો. ગુરુરાજ તરફથી આશીર્વાદ પામી. સુદર્શનાએ બીજા સર્વ સાધુઓને વંદન કર્યું. અને શ્રાવક શ્રાવિકાઓને પણ નમસ્કાર કર્યો. વંદન, નમસ્કાર કર્યા બાદ મન, વચન, કાયાના યોગોની એકાગ્રતા કરી ધમશ્રવણ નિમિત્ત, ગુરુશ્રીના ચરણમાં દષ્ટિ સ્થાપન કરી, યોગ્ય સ્થળે સર્વ પરિવાર સહિત સુદર્શના બેઠી. ગુરુમહારાજે સુદર્શનને ઉદ્દેશીને કહ્યું : ભદ્રે ! પૂર્વ જન્મમાં તું સમળી હતી, અંત વેળાએ નમસ્કાર મંત્ર તથા નિયમમાં આદર કરવાપૂર્વક મરણ પામી સિંહલદ્વીપમાં રાજપુત્રીપણે ઉત્પન્ન થઈ છે. તપ, સ્વાધ્યાયાદિ દુષ્કર કાર્ય કરનાર મુનિઓમાંથી પણ કેટલાએક જ જાતિ સ્મરણજ્ઞાન પામી શકે છે તે જાતિસ્મરણજ્ઞાન તે પ્રાપ્ત કર્યું છે, તે અંતવેળાએ આદર કરેલ નિયમનો જ પ્રભાવ છે. નિયમ લીધા સિવાય છે, તપ કે ચારિત્ર જેવાં સ્વાભાવિક રીતે આચરણ કરે છે છતાં તેનું ફળ તેમને મળતું નથી, કેમકે વ્યાજે મૂક્યા સિવાય, કેવળ ઘરમાં પડી રહેલું દ્રવ્ય વૃદ્ધિ પામતું નથી. મનુષ્યને તે દૂર રહે, તિયને પણ નિયમો, સમ્યકત્વપ્રાપ્તિમાં કારણરૂપ થાય છે. દુનિયામાં જે અનુકૂળતા દેખાય છે તે નિયમોનો પ્રભાવ છે. જે મનુષ્યો વ્રત, નિયમ વિનાનાં અસંતોષી થઈ રાત્રિ, દિવસ ફર્યા કરે છે તેઓ સંતેષના સુખને Ac Gunratnasurimis. BB Jun Gun Adladhak
Page #364
--------------------------------------------------------------------------
________________ સુદર્શના TI 344 ll નહિ જાણતાં હોવાથી અનેક દુઃખમય ગતિઓમાં પરિભ્રમણ કરે છે, માટે ધર્મના અથી જીવોએ ધર્મના અંગ સરખા નિયમનો સ્વીકાર અવશ્ય કરવો જોઈએ. નિયમ વિનાનો અધર્મમાં પ્રવૃત્તિ કરનાર મનુષ્ય, પશુની ગણત્રીમાં ગણવો યોગ્ય છે. સુદર્શના ! જાતિ, રૂપ, બળ અને ઉત્તમ કુળાદિની સમૃદ્ધિવાળું તથા સમ્યકત્વ પ્રાપ્તિના કારણભૂત આ મનુષ્યપણું તમને પ્રાપ્ત થયું છે તે પણ નવકારમંત્રના પ્રભાવથી જ. નમસ્કાર મંત્ર દેવ, મનુષ્યના ઉત્તમ સુખનું પરમ કારણ છે, સંસાર સમુદ્રમાં ડૂબતા જીવોને વહાણ તુલ્ય છે, દુઃખીયાં, દુસ્થિત, વિપત્તિમાં સપડાયેલાં, ગ્રહ, નક્ષત્રથી પીડાતાં, પિશાચ, વેતાળાદિથી પ્રસાયેલાં, હાથી, સાંઢ, સિંહ, વરાહ, રીંછ અને સર્પાદિ ક્રૂર તથા ઝેરી પ્રાણિઓને પંજામાં સપડાયેલા મનુષ્યનું બચાવ કરનાર તથા રક્ષણ કરનાર આ નમસ્કાર મહામંત્ર છે. વળી બાલ્યાવસ્થામાં જ જાતિસ્મરણ જ્ઞાનથી તને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે તે જ્ઞાની પુરુષોના વચન ઉપર આદર યાને વિશ્વાસ રાખવાનું અર્થાત્ તેમના કહ્યા મુજબ (છેવટની સ્થિતિમાં) વર્તન કરવાનું જ ફળ છે. જે ગામને રસ્તે જવું હોય તે ગામના રસ્તાના જાણકાર પુરુષોને તે ગામનો રર-તા. અવશ્ય પૂછવો જોઈએ. અને તેના ઉપર શ્રદ્ધાન રાખવું જોઈએ. તેમ કરવાથી જ જે માગ શ્રદ્ધગમ્ય હોય તે અનુક્રમે પ્રયત્ન કરતાં અનુભવગમ્ય થાય છે. Ac, Gunratnasuri M.S. || 344 / Jun Gun Aaradhak
Page #365
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 35 | દરેક જીવો સુખના ઈચ્છુક છે. પરમ યાને તાત્વિક સુખ મોક્ષમાં છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ નિર્વાણમાર્ગના યાને મોક્ષના ઘેરી રસ્તાઓ છે. જ્ઞાન, તીર્થકરે એ પાંચ પ્રકારે બતાવ્યું છે, અર્થાત જ્ઞાનના પાંચ ભેદ છે, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. - મતિજ્ઞાન મતિજ્ઞાનના અઠ્ઠાવીશ ભેદ છે. વ્યંજનાવગ્રહ. અર્થાવગ્રહ. ઈહા. અપાય. ધારણ. 1 સ્પશ ઈદ્રિય. 2 રસના ઇંદ્રિય. 3 પ્રાણુ ઇંદ્રિય. 4 ચક્ષુ ઇંદ્રિય. 5 શ્રોત ઇંદ્રિય. 1 6 મન ઇંદ્રિય. ચાર ઇંદ્રિય સાથે વ્યંજનાગ્રહ, અર્થાવગ્રહ, ઈહિ અપાય અને ધારણા એ પાંચને ગુણાકાર કરવાથી વીશ થાય છે તેમાં ચક્ષુ ઇદ્રિય અને મને એ બંને વસ્તુને સ્પર્શ نی 0 نی نی = = 0 6 0 H345 و 5 Ac sainasur M.S Gun Aaradhak Tre
Page #366
--------------------------------------------------------------------------
________________ સુદના છે! થયા વિના દૂરથી તે તે વસ્તુને બોધ યાને જ્ઞાન થઈ શકે છે, માટે તેને વ્યંજન-અવગ્રહ નથી તેથી અઠાવીસ ભેદ થાય છે. પાંચ ઇંદ્રિય અને છઠા મનથી થતા વસ્તુના જ્ઞાન-બોધને મતિજ્ઞાન કહેવામાં આવે છે. 1 વ્યંજનાવગ્રહ-ઇંદ્રિ સાથે તે તે ઇંદ્રિય વિષયના પુદ્ગલોને સ્પર્શ કે તે વ્યંજનાવગ્રહ-પશ ઈદ્રિય, રસના ઇંદ્રિય, પ્રાણ ઇદ્રિય અને શ્રોત ઇંદ્રિય સાથે પશવાળાં, રસવાળાં, ગંધવાળાં અને શબ્દનાં પુગલોને અનુક્રમે સંબંધ થાય છે તે વ્યંજનાવગ્રહ. ઇંદ્રિયના ભેદથી ચાર પ્રકારે છે. ચક્ષુ અને મન દૂર રહેલા પોતાના વિષયોને અનુભવ, દૂર રહીને અર્થાત તેને સંબંધ કર્યા સિવાય કરે છે માટે તેને વ્યંજનાવગ્રહ થતો નથી. 2 અર્થાવગ્રહ-સ્પર્શાદિ થવા પછી ચક્ષથી દેખવા પછી અને સ્વપ્નમાં એકલા મનથી જે અવ્યક્ત બંધ થાય છે, જેમ " આ કાંઈક? તે અર્થાવગ્રહ કહેવાય છે. જેમ કાંઈક સ્પર્શ થયો, કાંઈક સ્વાદ આવ્યું, કાંઈક ગંધ આવ્યો, કાંઈક દેખાય છે, કાંઈક શબ્દ આવ્યો અને કાંઈક વિચાર આવ્યો. ઇત્યાદિ અવ્યક્ત અપ્રગટ બેધને અર્થાવગ્રહ કહેવામાં આવે છે. : 3 ઈહા-વિચારણા. આ શું છે? તે માટે વિતર્ક કરવા તે ઈહા કહેવાય છે. જેમ આ શાનો સ્પર્શ થયે, સ્વાદ આવ્ય,ગંધ આવ્ય, દેખાયું કે સંભળાયું તેના સંબંધમાં જે વિચાર વિતર્ક કરવા તે ઈહા. | 346 . Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak True
Page #367
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 1 347 - 4 અપાય–તે તે વિષયોને નિશ્ચય કરે તે અપાય. જેમકે આ તો પુરુષને જ સ્પર્શ છે, બીજાનો નથી. લીંબુને જ રસ છે, કેરીને નહિ, ગુલાબને જ ગંધ છે, માલતીને નહિ. આ તે મનુષ્ય , ઝાડ કે લાકડું નથી. ગાયનો જ શબ્દ છે, બળદનો નથી, આ વિચાર હતો, બીજે નહિ તે અપાય. 5 ધારણુ–દેખેલા સાંભળેલા, સ્પશેલા. ખાધેલા. સુંઘેલા અને વિચારેલા પદાર્થોને ધારી રાખવા તે ધારણ કહેવાય છે. જરૂર પડયે કે તેવી વસ્તુની સાદશ્યતા દેખે અનુભવ્યું, તે તે ધારી રાખેલી વાત યાદ આવવી તે ધારણાથી થાય છે. આ ધારણ સંખ્યાતા કે અસંખ્યાતા કાળ પર્યત રહી શકે છે. જાતિરસ્મરણજ્ઞાન તે ધારણાનો જ ભેદ છે. અર્થાવગ્રહ એક સમયનો (બહુ બારીક વખત) છે. બાકીના ભેદ અંતમુહર્ત પ્રમાણુના છે તેટલા વખતમાં તે પોતાનું કાર્ય બજાવી કૃતાર્થ થાય છે. ધારણુ લાંબા વખત સુધી પણ ટકી રહે છે. મતિજ્ઞાન એક જીવને કાયમ બન્યું રહે તો છાસઠ સાગરેપમ (એક સંજ્ઞા વિશેષ)થી કાંઈક વિશેષ વખત સુધી બન્યું રહે છે. મતિજ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. બીજા પ્રાણીઓ કરતાં મનુષ્ય ઘણાં આગળ વધેલાં છે. પાંચ ઇંદ્રિય અને મનથી થતા જ્ઞાનને, ક્ષપશમ કેઈ ઇંદ્રિયના ઉપઘાતવાળા મનુષ્યને તથા પશુને બાદ કરતાં પ્રાયઃ સર્વ પંચેન્દ્રિયોને હોય છે. આ મતિજ્ઞાનવડે પાંચ ઇંદ્રિયના વિષનો બાધ અને નિશ્ચય કરવાથી જ 347 | P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tul
Page #368
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 348 II કૃતાર્થ થવાનું નથી, પણ તેનો સદ્ઉપયોગ કરવાથી જ તે જ્ઞાન-પ્રાપ્તિની સફલતા છે. દરેક વસ્તુની પ્રાય: કાળી અને ધોળી એમ બે બાજુ હોય છે. એટલે કાળી બાજુ તરફ ન ઢળતાં ધોળી બાજુ તરફ વળવું તે જ્ઞાનનું લક્ષણ છે. આંખ જેવાનું કામ કરશે જ, કાન સાંભળવાનું કામ કરશે, જીભ સ્વાદ લેવાનું, નાક સૂધવાનું, સ્પર્શ ઇદ્રિય સ્પર્શ પર જવાનું અને મન વિચાર કરવાનું કામ કરવાના જ તથાપિ કર્મબંધન નીકાળી સત્ય જ્ઞાન ધરાવનાર વિવેકી મનુષ્ય, પ્રયત્નથી તેનો સારે ઉપયોગ પણ કરી શકે છે. વસ્તુ તેની તે જ હોય છે, તથાપિ તેના ઉપયોગ કરનારની યોગ્યતા યાને લાયકાતના પ્રમાણમાં તે ફાયદો કે ગેરકાયદે આપે છે. તરવાર પાસે રાખવાથી અને તેને યોગ્ય રીતે વાપરી જાણવાથી તેનાથી પિતાને બચાવ થાય છે, અને તેને ગ્ય રીતે વાપરી ન જાણવાથી પિતાને પ્રાણ પણ તેનાથી જાય છે. આ જ રીતે મતિજ્ઞાનનો સદૂઉપયોગ કરનાર કર્મ બંધનથી મુકાય છે ત્યારે તે જ્ઞાનનો દુરુપયોગ કરનાર કર્મથી બંધાય છે. આ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન વિના એકલું હોતું નથી કેઈ અપેક્ષાએ તે કાર્ય કારણ ભાવરૂપે છે તથાપિ બને સહચારી સાથે રહેનાર છે. શ્રુતજ્ઞાન સાંભળવાથી કે ભણવાથી જે જ્ઞાન થાય છે તે શ્રુત જ્ઞાન છે. સાપેક્ષ વૃત્તિએ તેના ચૌદ ભેદ છે. અક્ષરકૃત-કકરાદિ વ્યંજન આદિથી થતું જ્ઞાન. AC Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tu { . 388
Page #369
--------------------------------------------------------------------------
________________ વગેરેનું સુદર્શન 5 349 ? અનક્ષકૃત–મસ્તક હલાવવું-હાથે હલાવ ઈત્યાદિ સમસ્યાથી હા-ના–પ્રવૃત્તિ-નિવૃત્તિ થતું જ્ઞાન. સંજ્ઞીશ્રત-અતીત, અનાગત કાળ સંબંધી ચિંતન કરવાની શક્તિ ધરાવનાર જીવનું જ્ઞાન. અસંજ્ઞીશ્રત–મન સિવાયના જીવોને ઇંદ્રિથી થતું જ્ઞાન. સમ્યકકૃત–વસ્તુતત્વના યથાવસ્થિત સ્વરૂપનું જ્ઞાન. મિથ્યાશ્રત - વસ્તુસ્વરૂપ ને યથાવસ્થિત ન જાણવાવાળું અને પક્ષપાતવાળું જ્ઞાન. આદિશ્રત–આદિવાળું જ્ઞાન. અનાદિકૃત-અનાદિ જ્ઞાન. સપર્યવસત શ્રત–સંતવાળું જ્ઞાન. અપર્યવસાત ઝુલ–અંતવિનાનું જ્ઞાન. ગમિકશ્રત–સૂત્રના સરખા આલાવાવાળું દષ્ટિવાદમાં રહેલું જ્ઞાન. આગમિકશ્રુત––જેમાં સૂત્રના સરખા આલાવા નથી તે જ્ઞાન. અંગપ્રવિષ્ટ –બાર અંગ યાને દ્વાદશાંગીગત જ્ઞાન. અનંગપ્રવિષ્ટ–અંગબહારનું ઉપાંગાદિ જ્ઞાન. મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાનથી જુદું પાડવામાં આવે તો (જુઓ કે સર્વથા જુદુ પડતું નથી)n ક . 349 it
Page #370
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I 35o || મતિજ્ઞાન સ્વઉપકારી છે. ત્યારે શ્રુતજ્ઞાન સ્વ–પર બન્નેને ઉપકારી છે. મતિજ્ઞાન પ્રથમ અને શ્રુતજ્ઞાન પછી છે. જેથી યોગ્ય અર્થ જણાય તે મતિ. ત્યારે જેથી જે સંભળાય તે મૃત. અર્થાત સાંભળવાથી થતે બેધ તે શ્રતજ્ઞાન. મતિજ્ઞાનના અઠ્ઠાવીશ ભેદ છે ત્યારે શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ છે. સાંભળવાથી શ્રતજ્ઞાન થાય છે ત્યારે બાકીની ઇંદ્રિય અને મનથી મતિજ્ઞાન થાય છે. શ્રુતજ્ઞાન અક્ષરની આકૃતિવાળું છે ત્યારે મતિજ્ઞાન આકૃતિ અને આકૃતિ વિનાનું પણ છે. આ પ્રમાણે મતિ, શ્રુતજ્ઞાન અને અન્ય જુદાં પડે છે. તેને નિકટને સંબંધ છે કે એકના અભાવે બીજાને અભાવ થાય છે. અને એકની હયાતીમાં બીજાની હયાતિ છે. આ શ્રુતજ્ઞાન સમ્મદષ્ટિ જીવોને સમ્યગૃજ્ઞાન તરીકે હોય છે અને બીજાઓને મિથ્યાજ્ઞાન તરીકે હોય છે, તળાવનું પાણી એક સરખું જ હોય છે તથાપિ પાત્ર. કે યોગ્ય. અગ્યના પ્રમાણમાં તે જુદા જુદા રૂપે પરિણમે છે. જેમ તે પાણી ગાયના પેટમાં જવાથી દૂધ આદિપણે પરિણમશે, ત્યારે તે જ પાણી સપના પેટમાં કે તેવા જ ઝેરી યા કૂર પ્રાણીના પેટમાં જવાથી ઝેર કે ક્રૂરતા૫ણે પરિણમશે, તેમજ શ્રોતા-સાંભળવાવાળાની યોગ્યતાના પ્રમાણમાં ગુર્વાદિ તરફથી કે સિદ્ધાંતાદિ તરફથી મળેલું જ્ઞાન, સમ્યકકૃતપણે કે મિથ્યાશ્રતપણે પરિણમે છે. આ શ્રતજ્ઞાનની સ્થિતિ છાસઠ સાગરેપમથી કાંઈક અધિક છે. ત્યાર પછી તેથી વિશેષ જ્ઞાન પામે, અથવા પરિણામની અશુદ્ધિ વડે તે દશામાંથી પતિત થઈ અજ્ઞાન દશા પામે છે. II 350 || Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus
Page #371
--------------------------------------------------------------------------
________________ - સુદરના || ૩પ૧ અવધિજ્ઞાન ઇંદ્રિયજ્ઞાનથી નિરપેક્ષ થઈ, અર્થાત ઇંદ્રિયની અપેક્ષા રાખ્યા વિના અમુક મર્યાદામાં અથવા સર્વ રૂપી દ્રવ્યનું, પ્રત્યક્ષ જ્ઞાન જે વડે થાય છે તેને અવધિજ્ઞાન કહેવામાં આવે છે. ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિક–એમ બે પ્રકાર અવધિજ્ઞાનના છે. પક્ષીઓમાં ઉડવાને સ્વભાવ જેમ પક્ષીનાં ભવ આશ્રીને સ્વાભાવિક છે. તેમ દેવ તથા નારકીઓને-દેવ તથા નારકીના ભવમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું તે સ્વાભાવિક ભવનો ગુણ છે. જુઓ કે તેમને અવધિજ્ઞાન કર્મના ક્ષપશમથી જ થાય છે, તથાપિ ત્યાં ભવની મુખ્યતા છે. તે ભવના નિમિત્તે તેવો ક્ષપશમ તેમને થાય છે. મનુષ્યને અવધિજ્ઞાન, પરિણામની વિશુદ્ધિરૂપ ગુણથી થાય છે. એટલે તેમને ગુણુપ્રત્યય કહેવામાં આવે છે બીજી અપેક્ષાએ અવધિજ્ઞાનના છ ભેદ છે. અનુગામી. 1 અનનુગામી 2, વર્ધમાન 3, હીયમાન, 4, પ્રતિપાતિ. 5 અપ્રતિપાતિ. 6 નેત્રની માફક સ્થળાંતર કે પ્રદેશાંતર જતાં જે જ્ઞાન સાથે આવે અર્થાત્ સર્વ સ્થળે તેની સ્થિતિના પ્રમાણમાં કાયમ ટકી રહે તે અનુગામિક અવધિજ્ઞાન. 1 ક્ષેત્રપ્રત્યયી ક્ષપશમને લીધે અન્ય સ્થળે સાથે ન આવે પણ તે જ સ્થળે મર્યાદાપર્યત ટકી રહે તે અનનુગામિક અવધિજ્ઞાન. 2 351 + P.P.Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #372
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 352 . પ્રશરત અધ્યવસાયને લીધે, અગ્નિમાં નાંખેલા ઇંધનની માફક પૂર્ણરિસ્થતિપર્યત જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું રહે તે વર્ધમાન. 3 વિશુદ્ધ પરિણામની અધિકતાથી પ્રથમ વિશેષ જ્ઞાન ઉત્પન્ન થાય અને પછી તથાવિધ ઉત્તમ સામગ્રીના અભાવે પરિણામની હાનિથી હળવે હળવે ઓછું થતું જાય તે હીયમાન અવધિજ્ઞાન. 4 ઉત્પન્ન થયેલું જ્ઞાન પરિણામની મલિનતાથી એકીસાથે, સર્વથા ચાલ્યું જાય તે પ્રતિપાતિ અવધિજ્ઞાન. 5 ઉત્પન્ન થયેલું જ્ઞાન પૂર્ણરિસ્થતિ મેળવી આપ્યા વિનાનું પાછું ન જાય તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન. 6 આ સિવાય પરિણામની અને પ્રાપ્તિની તારતમ્યતાને લઈ અવધિજ્ઞાનના અસંખ્યાતા ભેદ થઈ શકે છે. દેવ, નારકીઓને આ જ્ઞાનની મર્યાદા વધારામાં વધારે તેત્રીશ સાગરોપમની છે. ઓછામાં ઓછી દસ હજાર વર્ષની છે. મનુષ્ય, તિર્યને આશ્રયી અનિયમિત સ્થિતિ છે. દેવ, નારકીઓને તેમના આયુષ્યપર્યત આ જ્ઞાન બન્યું રહે છે. મનુષ્યાદિ માટે અનિયમિત છે. સમ્યગુદષ્ટિ વિનાના કેટલાક જીવને આ ત્રણ જ્ઞાન કર્મની ક્ષપશમતાથી થાય છે. (પરિણામની વિચિત્ર સ્થિતિ છે) પણ તે મિથ્યા જ્ઞાન યાને વિભંગ જ્ઞાન કહેવાય છે. ઇંદ્રિયની અપેક્ષા વિના તેઓ રૂપી પદાર્થો, દૂરના કે નજીકના જોઈ શકે છે. તથાપિ યથાર્થ રીતે, નિર્દોષ ૩૫ર | Jun Gun Asnadnak
Page #373
--------------------------------------------------------------------------
________________ શ્રદર્શન A ૩પ૩ કે સ્પષ્ટ રીતે જાણી કે જોઈ શકતા નથી. આ અવધિજ્ઞાન પાંચ ઇંદ્રિયવાળા સંશજોને થઈ શકે છે. મન-પર્યાવજ્ઞાન મન:પર્યવજ્ઞાન એટલે સંજ્ઞી પંચેંદ્રિય જીવોના મનના પુદ્ગલોને-મનપણે પરિણુમાવેલા પુદગલોને જાણવાનું સામર્થ્ય. અઢીદ્વિીપ, બે સમુદ્ર જેટલા વિશાળ ક્ષેત્રમાં રહેલા સંજ્ઞીપંચેન્દ્રિય જીવોના મનમાં રહેલા યાને મનપણે પરિણાવેલા પુદ્ગલેને આ મન:પર્યવજ્ઞાની જોઈ શકે છે. મનના બારિક પુદગલોનું જ્ઞાન થવું તે પરિણામની વિશુદ્ધિને જ આભારી છે, અપ્રમત્ત (અપ્રમાદિ) દશાવાળા મુનિઓને આ જ્ઞાન થઈ શકે છે. | મન:પર્યવજ્ઞાનના બે ભેદ છે. ઋજુમતિ અને વિપુલમતિ. પહેલા કરતાં બીજે વિશેષ વિશદ્ધ થઈ શકે છે. સામાન્યપણે મનના અધ્યવસાયને ગ્રહણ કરે તે ઋજુમતિ અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વિશેષ પરિણમન થયેલા તે-તે વસ્તુ સંબંધી ચિતવેલાં મનનાં પુદગલોને જાણવા તે વિપુલમતિ. જેમકે ઋજુમતિવાળો માણસ, આ મનુષ્ય અમુક વસ્તુ કે દ્રવ્ય ઘટ, પટાદિ ચિંતવ્યું છે. તેટલું સામાન્ય જાણી શકે છે. ત્યારે વિપુલમતિવાળો–આ વસ્તુ. આ ઠેકાણાની, આ કાળમાં પેદા થયેલી અને આવા રંગવાળી વિગેરે ચિંતવી છે તે સર્વે જાણી શકે છે. આ B II 353 : IPP. Ac Gunratnasuri M.S. GUNA
Page #374
--------------------------------------------------------------------------
________________ EE સુદર્શન, { [ ૩પ | | 354 / જ્ઞાન જઘન્યથી અંતમુહૂર્ત (બે ઘડી) પર્યત રહે છે. વિશેષમાં (ઉત્કૃષ્ટ) પૂર્વ ક્રિોડ વર્ષ પર્યત બન્યું રહે છે. તીર્થકર સિવાયના બીજા જીને આ જ્ઞાન અવધિજ્ઞાન થયા વિના પણ ઉત્પન્ન થઈ શકે છે. કેવળજ્ઞાન કેવળજ્ઞાન એટલે પૂર્ણજ્ઞાન. તે જ્ઞાનથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની સર્વ વસ્તુના સર્વ દ્રવ્ય, ગુણ અને પર્યાયને યથાવસ્થિત સ્વરૂપે જાણી શકાય છે. તે જ્ઞાન શાશ્વત છે અર્થાત આવ્યા પછી કાયમ બન્યું રહે છે. તેમાં ઇંદ્રિય કે મનની બીલકુલ અપેક્ષા નથી. અર્થાત ઇદ્રિય કે મનની મદદ સિવાય સર્વ વરતુ જાણી જોઈ શકાય છે. તે જ્ઞાનમાં ભેદ નથી. તથાપિ અપેક્ષાએ ભવસ્થ, અવસ્થ એવા ભેદ પાડવામાં આવ્યા છે, મનુષ્યના દેહમાં આત્મા રહે ત્યાં સુધીમાં ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાનને ભવથ કેવળજ્ઞાન કહે છે. માનવ દેહથી સર્વથા મુક્ત થતા,-નિર્વાણ પ્રાપ્ત થતાં તે જ્ઞાનને અભાવસ્થ કેવળજ્ઞાન કહેવામાં આવે છે. પહેલાં ચાર જ્ઞાન, કર્મના ( જ્ઞાનાવરણીયના) પશમથી થાય છે અને કેવળજ્ઞાન તે કર્મના ક્ષયથી થાય છે. કમને ક્ષય કે ક્ષયોપશમ પરિણામની વિશુદ્ધતા કે શુભતા ઉપર આધાર રાખે છે. ક્ષયપશમ એટલે ઉદય આવેલું કર્મ ક્ષય કરવું અને ઉદય નહિં આવેલ કર્મને રાખથી P. AcGunratnasuri M.S Jun Gun Aaradhak
Page #375
--------------------------------------------------------------------------
________________ સુદર્શાના | તે 355 ઢાંકેલા-ઉભા કરેલા અગ્નિની માફક ઉપશમાવવું. બે માણસે આપસમાં કલેશ-કછ કરતા હોય, તેઓ કેઈની શરમથી–દાબથી કે સમજાવવાથી અમુક વખત સુધી બોલ્યા વિના રહ્યા. તેઓ ઉપરથી શાંત જણાય છે, તથાપિ અંદર ક્રોધાગ્નિ બળતો હોવાથી અમુક વખત જવા બાદ પાછા અશાંત થશે, લડશે, બેલશે; પણ તેઓને વાંધે પતાવી દીધો હોય, આપસમાં ક્ષમા માંગી હોય અને જે વસ્તુ નિમિત્તે અશાંત થયા હતા તે વસ્તુના નિમિત્તથી બન્ને જણ નિરપેક્ષ બન્યા હોય તો તે નિમિત્તે ફરી કલેશ થતો નથી–કેમકે નિમિત્તને જ અભાવ કરી દીધો છે. તેવી જ રીતે ઉદય આવનાર કર્મને-ઉપલક વૈરાગ્યથી, લોકલાજથી, ઉત્તમ નિમિત્તથી, આલંબનથી કે ગુર્વાદિના ઉપદેશથી દબાવ્યાં હોય તે અમુક વખત માટે શાંતિ આપે છે. તે ઉત્તમ શાંતિમાંથી આત્મગુણ ઝળકે છે, પ્રગટ થાય છે અને તે અવધિજ્ઞાન કે મનઃ૫ર્યવજ્ઞાનરૂપે બહાર આવે છે, પણ સત્તામાં કર્મોને મેટો જથ્થો અગ્નિની માફક હોય–ક્રોધની માફક બળતો હોય તો તે કયાં સુધી દબાયેલો રહેશે? સહજ નિમિત્ત મળતાં બહાર આવશે. અને ઉપશમભાવથી કે ક્ષપશમ ભાવથી મેળવેલી શાંતિને દૂર કરી તે-તે કર્મ ફરી પાછો પિતાને પ્રભાવ દેખાડશે. પણ તે કર્મોને, વિવેકના વિચારોથી, સ્વ–પરની (જડ ચેતન્યની) વહેચણથી અથવા આમ ઉપગની જાગૃતિથી ક્ષય કરવામાં આવ્યાં હોય, જ્ઞાનાગ્નિથી બાળીને ભસ્મ કરવામાં આવ્યાં હોય, ફરી કર્મોને સજીવન થવાનું નિમિત્ત રહેવા ન દીધું હોય તે કર્મને ક્ષય થાય છે. આ ક્ષયથી કેવલજ્ઞાન પ્રગટ થાય છે. P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak I ૩પપ | i
Page #376
--------------------------------------------------------------------------
________________ સુદર્શના iii 356I - આ પાંચ જ્ઞાનમાં શ્રુતજ્ઞાન, સ્વ–પર ઉપકારી છે. બીજા ચાર જ્ઞાન મૂંગા પ્રાણી જેવાં છે. અને શ્રુતજ્ઞાન બોલતા મનુષ્ય જેવું છે. કેવળજ્ઞાની તીર્થંકર પણ શ્રુતજ્ઞાન રૂ૫ શબ્દોથી બોલીને જ અન્યને ઉપદેશ આપી ઉપકાર કરે છે. કેટલાક કેવળજ્ઞાનીઓ છતાં-ઉપદેશ આપવાને ઉદયકાળ નહિ હોવાથી જાણવા છતાં બીજાને ઉપદેશ આપી ઉપકાર કરી શકતા નથી માટે શ્રુતજ્ઞાન પરમ ઉપકારી છે. સમળી જેવા તિર્યંચના ભવમાંથી તારો ઉદ્ધાર કરનાર પણ શ્રુતજ્ઞાન છે. આ શ્રુતજ્ઞાનનું વારંવાર રટણ કરવું જોઈએ. ગુરુના ઉપદેશક વચનનું સ્મરણ રાખી, બનતા પ્રયત્ન તે પ્રમાણે વર્તન કરવું જોઈએ. શ્રુતજ્ઞાનનું વારંવાર રટણ કરવાના અનેક ભવના અભ્યાસથી, શ્રેયાંસકુમારે જાતિસ્મરણ પામી, ગુના અભાવવાળા વખતમાં અનેક જીવોને ધર્મને–દાનનો– રસ્તો બતાવ્યું હતું. શ્રેયાંસકુમાર આ ભરતભૂમિ ઉપર યુગલિક ધર્મની સમાપ્તિ થતાં, પ્રથમ રાજ્યકર્તા તરીકે ઋષભદેવજી થયા હતા. તે વખતના મનુષ્યોને આંતરિક કણાથી નીતિમાગથી ભરપૂર વ્યવહાર માર્ગ બતાવી, આત્મિક માર્ગ બતાવવા માટે, પાછળની અવસ્થામાં, ર–પર હિતકારી ચારિત્ર માગ તેમણે અંગીકાર કર્યો હતો. " મૌનવ્રત ધારણ કરી, શરીરથી પણ નિરપેક્ષ બની, નાના પ્રકારના પરીષહોને સહન Ac. Gunratnasur M.S. dun Gun Aaradhak / 356 il
Page #377
--------------------------------------------------------------------------
________________ i357 કરતા. આત્મધ્યાનમાં મગ્ન થઈ, પૃથ્વીતળપર વિચારવા લાગ્યા. તે વખતના લોકે ધનાઢય અને સુખી હતા. એથી ભિક્ષાચરો કેવો હોય ? અને તેને ભિક્ષા કેવી રીતે આપવી તેનું તેમને ભાન ન હતું. સુદર્શના કર વ્યવહારિક સર્વ પ્રપંચનો ત્યાગ કરનારને ભિક્ષા વૃત્તિ સિવાય અન્ય રસ્તો નથી. તેમ કરવામાં ન આવે તે બીજી અનેક ઉપાધિઓ પ્રગટ થવા સંભવ છે. ગમે તે આશ્રમમાં રહેતાં, શરીર પિતાને ધર્મ તેના ઉપર બનાવ્યા સિવાય રહેતો નથી. એટલે આહારાદિની જરૂર પડે છે જ. ભિક્ષાને અર્થે પોતાને ઘેર આવેલા ઋષભદેવજીને દેખી ભેળાં પણ અજ્ઞાની મનુષ્ય વ, ઘરેણાં, નહિ ખપે તેવી વસ્તુઓ અને કન્યા પ્રમુખ આપવા આવતા હતા. પ્રભુ તેને અનાદર કરી અર્થાત લીધા સિવાય અન્ય સ્થળે ચાલ્યા જતા હતા. જે પ્રભુએ ભિક્ષા માંગી હેત તે તે લોકે જરૂર તેમને આપત પણ પૂર્વકમ આવી રીતે ભોગવવાનું નિર્માણ હોવાથી તે પ્રભુએ પોતાના સંબંધમાં કાંઈપણ બોલવા માટે મૌન લીધું હતું. આ પ્રમાણે આહાર વિના વિચરતાં એક વર્ષને અંતે સાકેતપુર શહેરની બહાર આવી . રાત્રિએ એક સ્થળે તે મહાપ્રભુ ધ્યાનમાં રહ્યા. તે શહેરમાં બાહુબલીને પુત્ર સમપ્રભ રાજ્ય કરતા હતા. તેને શ્રેયાંસકુમાર નામે પુત્ર હતો. તે કુમારને પાછલી રાત્રિએ સ્વપ્ન આવ્યું કે, ૩પ૭ || P PAC Gunratnasuri M.S. Jun Gun Aaradhak T .
Page #378
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I 358 માં છે શ્યામવર્ણના મેરુપર્વતની કાંતિ ઘણી મ્લાનતા પામી હતી, તેને મેં અમૃતના ભરેલા કળશથી નવરાવ્યો [ સીંઓ.] તરત જ તે પર્વત વિશેષ પ્રકારે શોભવા લાગ્યો. તે જ રાત્રિએ સોમપ્રભ (કુમારના પિતા)ને સ્વપ્ન આવ્યું કે-સૂર્યનાં કિરણે નીચાં પડતાં હતાં પણ શ્રેયાંસકુમારે તેને પાછાં સૂર્યમાં જોડી દીધાં તેથી પાછો સૂર્ય પૂર્વના માફક શોભવા લાગ્યો. તે શહેરના આગેવાન ગૃહસ્થને તે જ રાત્રિએ સ્વપ્ન આવ્યું કે એક માણસ મોટા સુભટ સાથે યુદ્ધ કરતે હતો. તે શ્રેયાંસકુમારની સહાયથી વિજય પામે. પ્રભાતે સર્વે સભામાં એકઠા મળ્યા અને પોતપોતાનાં સ્વપ્ન પર પર જણાવ્યાં, પણ તેનું રહસ્ય કોઈ સમજી ન શકયું ત્યારે સભાસદોએ કહ્યું : “આ સ્વપ્નના પ્રભાવથી શ્રેયાંસકુમારને કઈ મહાન લાભ થવો જોઈએ? ઈત્યાદિ નિર્ણય કરી મધ્યાહ્ન સમયે સભા વિસર્જન થવાથી સૌ કોઈ પોતાપતાને મંદિરે આવ્યા. આ બાજુ ઋષભદેવ પ્રભુ ભિક્ષાને માટે મધ્યાહ્ન સમયે ફરતા ફરતા શ્રેયાંસકુમારના મંદિર તરફ આવ્યા. પ્રસાદના ઝરૂખામાં બેઠેલા શ્રેયાંસકુમારે પોતાના પિતામહ-૪ષભદેવ પ્રભુને દીઠા. પ્રભુને જોતાં તે ઊંડા વિચારમાં પડયે કે–આ મારા પિતામહના જેવા પુરુષને મેં કઈક વખત કઈ સ્થળે દીઠા છે. આ વિચારણામાં પ્રવેશ કરતાં પૂર્વજન્મના પ્રબળ કૃતાભ્યાસથી સહેજ II 358 . Jun Gun Aaradhak True
Page #379
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 359o વખતમાં તે કુમારને જાતિર-મરણજ્ઞાન થયું. તે જ્ઞાનથી પાછળના અનેક ભવે તેણે દીઠાં. જાતિ સ્મૃતિ અને શ્રતજ્ઞાનના બળથી તેણે નિશ્ચય કર્યો કે આ પ્રથમ તીર્થકર છે. વ્રત ગ્રહણ કરી છદ્માવસ્થામાં વિહાર કરતા, મારા ભાગ્યોદયથી ભિક્ષાને અર્થે મારે ઘેર આવે છે. શ્રેયાંસકુમાર તરત જ મંદિરથી નીચે ઉતર્યો. પ્રભુજી પાસે જઈ ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પંચાંગ પ્રણિપાતથી વંદન કર્યું. ભક્તિની અધિકતાથી પોતાના કેશ કલાપવડે, કમરજને દૂર કરતો હોય તેમ પ્રભુના પાદ પ્રમાજિત કર્યા. આનંદાશ્રુથી પાદનું પ્રક્ષાલન કરતાં પોતાના અનેક ભવેનાં પાપ તેણે જોઈ નાંખ્યાં. પછી બેઠે થઈ પ્રભુના સન્મુખ દેવોની માફક અનિમેષ દષ્ટિએ દેખી હર્ષામૃતનું પાન કરવા લાગ્યો. અને ચિંતવવા લાગ્યો કે-પ્રભુને હમણુ હું શું આપું? એ અવસરે કેટલાક મનુષ્યો મેલડીના રસના ઘડા ભરી શ્રેયાંસકુમારને ભેટ આપવા આવ્યા હતા. તે ઘડે લઈ શ્રેયાંસકુમારે પ્રભુને તે લેવા માટે વિનંતી કરી. પ્રભુએ હાથ પહોળા કર્યા. શ્રેયાંસકુમાર તેમાં રસ રેડવા લાગ્યો. પ્રભુ કરપાત્રી હોવાથી હાથમાંથી રસબિંદુઓ નીચા ન પડતાં પ્રત્યુત શિખા વધતી હતી. આ પ્રમાણે બાર માસને અંતે શ્રેયાંસકુમારે સેલડીરસથી પ્રભુને પારણું કરાવ્યું. એ અવસરે દે ત્યાં આવ્યા. તેમણે સુગંધી પાણી, પુષ્પો અને દિવ્ય વસ્ત્રોની વૃષ્ટિ કરી ગંભીર અને મધુર દુંદુભીને નાદ કર્યો અને અહીં દાન વિગેરે શબ્દોની 18 ઉદ્દઘોષણા કરી તે સ્થળે સાડીબાર કરોડ સુવર્ણની વૃષ્ટિ વરસાવી. Jun Gun Aaradhak Tree || ૩પ૯ છે. Ac Gunratnasuri M.S
Page #380
--------------------------------------------------------------------------
________________ જીદના d 36o ઋષભદેવજી પારણું કરી ત્યાંથી અન્ય સ્થળે ચાલ્યા ગયા. દુંદુભીનાદ સાંભળી ત્યાં અનેક મનુષ્ય એકઠાં મળ્યાં. સેમપ્રભ રાજા પણ ત્યાં આવ્યો. રાજા પ્રમુખ બહુમાનપૂર્વક શ્રેયાંસકુમારને પૂછવા લાગ્યા કે—કુમાર ! અમે પૂર્વે કોઈ વખત આ પ્રમાણે દાન આપવાનું, દેખ્યું કે સાંભળ્યું નથી, તો તે વાતની તમને કેમ ખબર પડી ? શ્રેયાંસે કહ્યું : હું આ પ્રભુની સાથે આઠ ભવ સુધી રહેલો છું. જાતિસ્મરણજ્ઞાનથી મેં તે સર્વ જાણ્યું છે. લોકોએ કહ્યું : કુમાર ! તમે આ મહાપ્રભુની સાથે આઠ ભવ કયાં કેવી રીતે રહ્યા હતા. તે અમને કહેશે? કુમારે કહ્યું કે હું તમને તે વાત જરા વિસ્તારથી સંભળાવું છું. ધાતકી ખંડના પૂર્વ વિદેહ ક્ષેત્રમાં મંગલાવતી નામની વિજય (દેશ વિશેષ) છે. તેમાં નંદી નામનું સુંદર ગામ હતું. ત્યાં એક દરિદ્ર કુટુંબ રહેતું હતું. તે કુટુંબમાં છ પુત્રી ઉપર હું સાતમી પુત્રી ઉત્પન્ન થઈ હતી. નિર્ધન અને પુત્રી ઉપર અપ્રીતિવાળા કુટુંબમાં મારું નામ પણ કઈ એ સ્થાપન ન કર્યું. છતાં લેકે મને નિર્નામિકા (નામ વગરની) કહી બોલાવતા હતા. પરાધીન અને દુઃખી સ્થિતિમાં મારૂં ઉછરવું થયું કેઈ એક પર્વના દિવસે ધનાઢનાં બાળકને સુંદર વસ્ત્રાભૂષણ પહેરીને સારું સારું ખાતાં દેખી હું ઉતાવળી ઉતાવળી મારી મા પાસે ગઈ. અને તેને મેં કહ્યું. મા ! Jun Gun Aaradhak // 360 || Ac. Gunratnasuri MS .
Page #381
--------------------------------------------------------------------------
________________ સુના ? ( 361 | આજે સારું ખાવાને ઓચ્છવ છે. તમે આપણે ઘેર કરશે ! મા, ક્રોધ કરી બોલી ઊઠી અહા ! પાપણી, આજે હું તારો ઓચ્છવું કરું છું. ઘરમાં નથી એક દિવસનું ખાવાનું કે નથી પહેરવાનાં પૂરાં વસ્ત્ર અને તેને સારું સારું ખાવાનું જોવે છે, જા, આ અંબરતિલક પહાડ રહ્યો. ત્યાં જઈ સારાં ફળો ખાં. અગર ઉપરથી પડીને મરી જા.” પહાડ સામી નજર કરી ક્રોધમાં માતાએ જવાબ આપે. હાલી પણ દુઃખથી દાઝેલી માતાનાં કઠોર વચને સાંભળી મને ઘણું દુ:ખ લાગ્યું, હું ઘરથી બહાર નીકળી દીન વદનવાળી, નિરાશ થયેલી અને રૂદન કરતી, લોકોની સાથે અંબરતિલક પહાડ ઉપર ગઈ. ભૂખ ઘણી લાગી હતી. પહાડ પર ફળથી પાકેલું એક વૃક્ષ મારા દેખવામાં આવ્યું. નીચે પડેલાં પાકાં ફળો ખાઈ સુધા શાંત કરી. ત્યાંથી નજીકના ભાગમાં યુગધરાચાર્ય નામના જૈનાચાર્ય મનુષ્યની પર્ષદા આગળ ધમ કહેતા મારા દેખવામાં આવ્યા. તે આચાર્ય ચૌદ પૂર્વધર અને ચાર જ્ઞાની હતા. હું ત્યાં ગઈ. ગુરુને દેખી મને ઘણે આનંદ થયે. તેમને નમસ્કાર કરી, લોકોની પાછળ ધર્મ શ્રવણ કરવા માટે હું પણ બેઠી ધર્મ કહી રહ્યા બાદ અવસર દેખી મેં આચાર્યશ્રીને પૂછયું ભગવાન ! મારા જેવો કઈ જીવ આ દુનિયા ઉપર હશે ? તે કૃપાળુ ગુરુએ આદરપૂર્વક અને પ્રત્યુત્તર આપતાં કહ્યું-ભદ્રે ! નિર્નામિકા તને દુ:ખ કયાં છે? વિચાર કરતાં આ વાતની તને ખાત્રી થશે કે “મને P.R.Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak 36ti
Page #382
--------------------------------------------------------------------------
________________ સુદના I 362 { પણ દુઃખ નથી” અર્થાત તારા કરતાં વિશેષ દુ:ખી જીવો દુનિયા ઉપર અનેક છે અને તેનાં દુ:ખ આગળ તારું દુ:ખ કાંઈ પણ ગણત્રીમાં નથી. બાઈ! શ્રોત્ર ઇંદ્રિયના વિષયમાં આવતા સંદર કે અસંદર શબદો તું સાંભળી શકે છે સારા કે નઠારો રૂ૫, તું જોઈ શકે છે, સુરભી કે દુગધી ગંધ તું જાણી શકે છે. ઈષ્ટ કે અનિષ્ટ સ્પર્શને અનુભવ તને થઈ શકે છે. સારા ખરાબ સ્વાદની તેને ખબર પડે છે. લોકમાં પ્રકાશ કરવાવાળા ચઢ, સૂર્ય, નક્ષત્રાદિકને અનુભવ તું લઈ શકે છે. સુધા, તૃષા, શીત, આતપાદિકને પ્રતીકાર તું જાણે છે અને પ્રયત્નથી તે આફતોને તું દૂર કરે છે. રહેવાને માટે તારે ઘર છે. અંધકાર દૂર કરવા અને જ્યોતિને પ્રકાશ સ્વાધીન છે. પીવાને માટે પાણી મળે છે, ઈચ્છાનુસાર ફળાનો આસ્વાદ તું લે છે. તડકાથી છાયામાં બેસે છે. સુખે નિદ્રા લે છે. આ સર્વ બાબતમાં તું પરવશ નથી, માટે તને દુઃખ કયાં છે! દુ:ખને અનુભવ કર્યા સિવાય જેને બીજો કોઈ ઉપાય જ નથી, એવા અસહ્ય દુ:ખને અનુભવ કરનાર જીવોનાં દુઃખાનું હું તારી પાસે વર્ણન કરું છું, જે સાંભળતાં કઠોર હૃદયવાળા માણસોના હૃદયમાં પણ કમકમાટી ઉત્પન્ન થાય છે. તે તું સાવધાન થઈને સાંભળ. સાતમી નરકમાં રહેલા નારકીઓ, ક્ષેત્રના ગુણથી રસ્થાનના કારણથી નાના પ્રકારના દુ:ખને અનુભવ કરે છે. અહીં વધારામાં વધારે સુધા, તૃષા, ટાઢ, તાપ આદિની વેદના જીવો AC Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tu I 362 ! | HA હાવ છે /
Page #383
--------------------------------------------------------------------------
________________ ભગવે છે, તેના કરતાં તે નરકના સ્થળે ત્યાંનાં જીવો અનંતગણી વધારે વેદનાને અનુભવ કરે છે. ત્યાં નિરંતર ઘોર અંધકાર છે. પાંચ ઇંદ્રિયનાં વિષય તદન પ્રતિકૂળ યાને અશુભ છે એક નિમિષમાત્ર વાર પણ તેમને નિદ્રા આવતી નથી. પગલે પગલે તેઓ ભયને યા દુઃખને અનુભવ સુદર્શના || 363 વચલી ત્રણ નરકમાં અને અન્ય ઉદીરણા કરાયેલું દુઃખ, વિશેષ પ્રકારે આદિની ત્રણ નરકમાં ત્રણ પ્રકારનું દુ:ખ છે. પરમાધામી દે પણ તેમને દુઃખ આપે છે. આંખ મીંચીને ઉઘાડીએ તેટલે વખત પણ નારકીના જીવોને સુખ નથી, નારકીઓ કેવળ દુઃખને જ અનુભવ કરે છે. અનાથ, અશરણ-દીન, કરણા યા દયાસ્પદ આ છો, પરવશપણે દુસહ દુઃખનો અનુભવ અસંખ્યાતા કાળપયત કરે છે, નિરંતર દુઃખમાં પચાવાય છે. - આ તિર્ય–જનાવરોના સામી તે તું નજર કર, અહા ! કેવા આકરાં દુખને તે અનુભવ કરે છે? ટાઢ, તાપ, સુધા તૃષા, વધ, બંધન, તાડન, તજન, ભારવહન ઇત્યાદિ અનેક દુઃખને અનુભવ તેઓ પરાધીનપણે કરે છે તે માંહીલું તને કયું દુ:ખ છે ? - અહિં કરિદ્ધિવાન્ જીવને દેખી તું પિતાને દુઃખીયારી માને છે પણ તને ખબર નથી, તે માંહીલા જીવો પણ કઈ આધિથી, કેઈ વ્યાધિથી તો કોઈ અન્ય પ્રકારની ઉપાધિથી દુઃખી છે. સામાન્ય મનુષ્યજાતિમાં તારા કરતાં ઘણુ મનુષ્યો વિશેષ દુઃખી છે. માતંગ, મેતર, . Gunratnasuri M.S. I 363 || s k Jun Gun Aaradhak Trull
Page #384
--------------------------------------------------------------------------
________________ સુદર્શન | 364 ચંડાળ અને સ્વેચ્છાદિ નીચ જાતિઓમાં અનેક મનુષ્ય ઉત્પન્ન થાય છે. લોકો તેને તિરસ્કાર કરે છે. છીછીકાર કરે છે. સ્પર્શ કરતા નથી. આ લોકો પોતાના થતા પરાભવનું કેટલું બધું દુખ સહન કરે છે? તને તે માંહીલું દુઃખ ક્યાં છે? મૂર્ખ, કાણા, કઢીઆ, મૂંગા, આંધળા, બહેરા, હંઠા, હાથ પગ નાસિકાદિ અંગ છેદાયેલા મનુષ્ય અહીં જ નરક સરખું દુઃખ અનુભવે છે. પ્રબળ પાપકર્મના ઉદયવાળા, જીવોને, તેનામાં દોષ ન હોય છતાં ખોટા દેષને આરોપ મૂકી, રાજપુરુષો તેને કારાગૃહબંદીખાનામાં નાખે છે. તેઓ વધ, બંધન, છેદન, ભેદન, ઉલંબન આદિ વિવિધ પ્રકારની દુ:સહ વિડંબના સહન કરે છે. ઈષ્ટ વસ્તુના વિગવાળા, અનિષ્ટ વસ્તુના સંગવાળા અને દાસત્વાદિ દુ:ખથી પીડાયેલા અને તેથી જ કંટાળેલા કેટલાએક મનુષ્ય જળ, અગ્નિ, તથા વિષ, શસ્ત્રાદિકથી પોતાને ઘાત કરે છે. ઈત્યાદિ તપાસ કરતાં કે વિચાર કરતાં તારાથી વિશેષ દુ:ખવાળા સંખ્યાબંધ જીવો નજરે પડે છે. તેમ છતાં નિર્નામિકા ! તું તારા એકલાં આત્માને જ દુ:ખી કેમ માને છે ? જો તારે સુખી થવાની જ ઇચછા હોય તો તું ધર્મ કર. ધર્મના પસાયથી આ ભવ અને પરભવ એમ બને ભવ તારા સુખરૂપ થશે. આવા શારીરિક કે માનસિક દુ:ખનું ભાજન ફરી તું નહિ થઈશ. પિતાની શંકાનું સમાધાન કરનાર ગુરુરાજનાં વચને સાંભળી હર્ષ પામેલી A Gunratnasun M.S. Jun Gun Aaradhak I 364 /
Page #385
--------------------------------------------------------------------------
________________ સુદર્શના id 365 | નિર્નામિકાએ કહ્યું : પૂજ્ય ગુરુશ્રી ! જે હું ધર્મને હોઉં તો મારાથી બની શકે તે ધર્મ કરવાનું આપ મને ફરમાવો. ગુરુરાજે પણ સમ્યક જ્ઞાનપૂર્વક, ગૃહસ્થોનાં પાંચ અણુવ્રતો (અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહનું પરિમાણ ) તેને બતાવ્યાં. નિર્નામિકાએ ઘણા હર્ષથી તે ગ્રહણ કર્યા. ગુરુશ્રીને વંદન કરી લોકોની સાથે તે પોતાના ઘર તરફ ગઈ. વિષયતૃષ્ણા ઓછી કરી. નિર્દોષપણે તે લીધેલ વ્રતનું પાલન કરવા લાગી સાથે છઠ્ઠ, અઠ્ઠમ, આદિ તપશ્ચરણ કરતી હતી, જ્ઞાનવૃદ્ધ પુરુષોની સેવા કરી શ્રુત અભ્યાસમાં તેણે વધારો કર્યો, ધાર્મિક આચરણથી તે સુખી થઈ, સંતેષપૂર્વક વ્રતનું પાલન કરી છેવટે અણુશણ ગ્રહણ કર્યું.. એ અવસરે ઋષભદેવજીને જીવ, ઈશાન દેવલોકમાં લલિતાંગ દેવપણે રહેલો હતો. તેની સ્વયંપ્રભાદેવી દેવ ભવમાંથી એવી ગયેલી હોવાથી તે શોક કરતો હતો. તે દેખી સ્વયંબુદ્ધ નામના તેના મિત્ર દેવે તેને કહ્યું. મિત્ર! શેક નહિ કર. આ નિર્નામિકા અણસણ અંગીકાર કરીને બેઠી છે. તેને તમારું રૂપ બતાવો. તે તમારું ધ્યાન મનમાં રાખીને, ધમપસાથે અહીં તમારી દેવીપણે ઉત્પન્ન થશે. તેણે તેમ કર્યું. તેના રૂપમાં મોહ પામેલી નિર્નામિકા ધર્મપ્રભાવથી આ માનવ દેહ મૂકી, તે લલીતાંગદેવની સ્વયંપ્રભા નામની દેવીપણે ઉત્પન્ન થઈ. ત્યાં તેમની સાથે દિવ્ય ભેગને ઉપભોગ કરી, દેવભવમાંથી ઍવી લલીતાંગને જીવપૂર્વ વિદેહક્ષેત્રની પુંડરીગિણી ર / 365 P. Ac. Gunratnasuri M.S. un Gun Aaradhik
Page #386
--------------------------------------------------------------------------
________________ સુદર્શાના | 366 નગરીમાં વજંધ રાજાપણે ઉત્પન્ન થયો. અને સ્વયંપ્રભા દેવીનો જીવ શ્રીમતી નામની તેમની રાણીપણે ઉત્પન્ન થયો. તે ભવ પછી ઉત્તરકુરુક્ષેત્રમાં બન્ને જણ યુગલીયાપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી સૌધર્મ દેવલોકે બન્ને દેવપણે ઉપજ્યાં, દેવલોકથી ચ્યવી પૂર્વવિદેહક્ષેત્રની પ્રભંકરા નગરીમાં બન્ને મિત્રપણે ઉત્પન્ન થયાં. ત્યાં બીજા ચાર મિત્રો તેમને થયા. ઔષધાદિકથી સાધુની સેવા કરી, વિશેષ ધર્મ ધ્યાનમાં મરણ પામી, બારમે દેવલોકે છએ, દેવ મિત્રપણે ઉત્પન્ન થયાં. દેવ આયુષ્ય પૂર્ણ કરી પુંડરીકગિરિ નગરીમાં શ્રી વાસેન તીર્થંકર થવાના હતા તેમના વજીનાભ પ્રમુખ પાંચ પુત્રપણે ઉત્પન્ન થયા. તેમાં વાનાભ ચક્રવતી થયા. છઠ્ઠી તેમના સારથી થયો. છએ જણાએ વાસેન તીર્થંકર પાસે ચારિત્ર લીધું તેમાં વાનાભ ચૌદપૂવી શ્રતકેવલી થયા. તેઓ આચાર્યપદે પ્રતિષ્ઠિત થયા બાકીના પાંચે એ અગિયાર અંગનું જ્ઞાન સંપાદન કર્યું. તેમાં છઠ્ઠો સારથી સાધુ હતા તે જ્ઞાનમાં વિશેષ પ્રયત્ન કરતો હતો. વારંવાર મનન કરતે હતા. જ્ઞાનનું પરાવર્તન કરવું, ગણવું, અને શંકા પડે ત્યાં આચાર્યશ્રીને પૂછીને નિર્ણય કરવો, તેમાં બિલકુલ પ્રમાદ કરતો ન હતો. એક દિવસે વજાસેન તીર્થકરના મુખથી તેણે સાંભળ્યું કે-આ વાનાભ આચાર્યને જીવ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર થશે તેમનું નામ ઋષભદેવજી થશે વિગેરે. તેઓ ચૌદ લાખ પૂર્વ પર્યત ચારિત્ર પાળી સર્વાર્થસિદ્ધ વિમાનમાં તે છએ છ દેવપણે ઉત્પન્ન થયા. તે લલિતાંગ Ac: Gunratnasuri M.S. Jun Gurriaradhak || 366 #l
Page #387
--------------------------------------------------------------------------
________________ સુદર્શન 5 36 તે દેવનો જીવ હમણાં ઋષભદેવજી તીર્થંકરપણે ઉત્પન્ન થયે છે. બીજા ચાર મિત્રો ભરત, બાહુબલી, બ્રાહ્મી અને સુંદરીપણે જન્મ પામ્યા છે. તથા નિર્નામિકાને જીવ હું અહીં શ્રેયાંસકુમારપણે જમ્યો છું. આ પ્રભુનાં દર્શનથી મને આજે જાતિસ્મરણ જ્ઞાન થયું છે, પૂર્વભવના શ્રુતજ્ઞાનના બળથી આ સર્વ વિશેષ પ્રકારે મેં જાણ્યું છે. મહાનુભાવો ! તમે પણ તીર્થંકરાદિને-સાધુઓને આ પ્રમાણે દાન આપો. ઇત્યાદિ શ્રેયાંસકુમારને વૃત્તાંત જાણી લોકો કહેવા લાગ્યા. કુમાર ! ઘણું જ સારું થયું કે–અજ્ઞાનતાથી પશુની માફક પોતાની ઉદરપૂર્તિવાળી જિંદગી ગુજારતા અમોને તમે દાનને માર્ગ બતાવી જાગૃત કર્યા. રાજપુએ કહ્યું : આજનાં ત્રણે સ્વપ્નને અર્થ અત્યારે પ્રગટ થયો, તેના ફળ તરીકે શ્રેયાંસકુમારને જાતિસ્મરણ અને પ્રભુને દાન આપવારૂપ મહાન લાભ થયો. જે સ્થળે ઊભા રહી તે પ્રભુએ પારણું કર્યું હતું તે ચરણોનું કઈ આક્રમણ ન કરે (તેના ઉપર પગ પણ ન મૂકે) આ ઈરાદાથી તે ઠેકાણે શ્રેયાંસકુમારે રત્નમય પીઠ બનાવ્યું અને ભેજન વખતે તેનું નિત્ય પૂજન કરવા લાગ્યો. લોકોએ પૂછયું આ શું છે? તમે કોનું પૂજન કરે છે? - કુમારે કહ્યું–અવસર્પિણી કાળમાં ધર્મની આદિ કરવાવાળા મહાપ્રભુનું તે આદિકર II 867 | P.P Ac Gunratnasuni M.S. Jun Gun Aaradhak Trust
Page #388
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 368 in મંડળ છે. લોકો પણ પોતાને ઘેર તે મહાપ્રભુના ચરણારવિંદના સ્થળે તેમજ કરી પૂજવા લાગ્યા. ઋષભદેવ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થવા પછી, તે પ્રભુની પાસે શ્રેયાંસકુમારે પ્રથમ દેશવિરતિ ધર્મ (ગૃહસ્થ ધર્મ) અંગીકાર કર્યો. ગૃહરણ્યધર્મ ઘણા વખત પાળી અવસરે ચારિત્ર લીધું. પાંચ પ્રમાદરહિત સંયમ પાળી, ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઈ, ઘનઘાતી કર્મનો નાશ કરી કેવળજ્ઞાન પામ્યા. છેવટે સર્વ કર્મ ખપાવી શ્રેયાંસકુમાર નિર્વાણપદ પામ્યા. મહાપુરુષે કહે છે કે--મતિ, શ્રુતજ્ઞાન જે કાયમ બન્યા રહે તે જીવ સાત, આઠ ભવમાં નિર્વાણપદ પામે છે. આ પ્રમાણે શ્રુતજ્ઞાનના બળથી જાતિસ્મરણ પામી શ્રેયાંસકુમાર સ્વ–પરને બંધ કરવાવાળા થયા. સમગ્ર શ્રુતજ્ઞાનને સાર પ્રથમ સામાયિક છે અને સામાયિકનો સાર પાંચ નમસ્કાર છે. જ્ઞાન સાંભળવા પછી સમભાવ લાવો. અને સમભાવમાં આલંબન તરીકે આ નમસ્કાર મંત્ર ( અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ ) લેવા. એટલે આ પાંચ મહાપુરુષની સ્થિતિને પામવી, તેમના સરખા થવું તે સમભાવને સાર છે. આ પાંચ પદમાં ઉત્કૃષ્ટ પદે રહેલા સિદ્ધ ભગવાન છે તેથી વિશેષ ઉચ્ચપદ નથી કે પ્રાપ્તવ્ય નથી. આ ઉચ્ચપદ પ્રાપ્ત કરવામાં તે જ આલંબન છે, આત્માને વિશેષ સ્વભાવ સિદ્ધ I 368 Ac Gunratrasun M.S. Jun Gun Aaradnak
Page #389
--------------------------------------------------------------------------
________________ પ્રદર્શન દશામાં છે. છેવટ આ દશા જ આલંબન કરવા યોગ્ય છે. આ પાંચે અવલંબનથી ધ્યાતા ધ્યેયરૂપે થાય છે. અને ક્રમે છેવટનું પ્રાસવ્ય કરે છે. આમ હોવાથી આ નમસ્કારમંત્ર દ્વાદશાંગીના સારભૂત છે. સર્વ કાળમાં તે શાશ્વતસ્વરૂપ ગણાય છે. જેઓ અતીત કાળમાં મેક્ષે ગયા છે, વર્તમાન કાળમાં (કોઈ પણ સ્થળેથી) મોક્ષે જાય છે. અને ભાવી કાળમાં મોક્ષે જશે, તે સર્વ આ મહામંત્રાધિરાજમાં રહેલા મહાપુરુષનું આલંબન લઈને જ. આ જ પરમ મંત્ર છે. પરમ તત્ત્વ છે. ત્રણ જગતને પવિત્ર કરનાર છે. શ્રત કેવળીઓ પણ પિતાની યોગ્યતાને લાયક આ પાંચ પદમાં રહેલા મહાપુરુષનું જ સ્મરણ કરે છે. આ ચૌદપૂર્વના સારભૂત નવકારમંત્ર જેમના મનમાં રહેલો છે, જેઓ તેમનું અવલંબન લે છે. તેમના જેવા થવાને પ્રયત્ન કરે છે તેમને સંસાર શું કરવાનું છે? સદશના ! આ પ્રભાવિક પંચમંગલ મહાગ્રુતસ્કંધનું ફળ તે પોતે પ્રત્યક્ષ અનુભવ્યું હવે જ્ઞાન તરફ વધારે લક્ષ આપવાની જરૂર છે. જ્ઞાનથી પુન્ય, પાપ અને તેનાં કારણ જાણવામાં આવે છે. મનુષ્ય પુન્યમાં પ્રવૃત્તિ અને પાપથી નિવૃત્તિ જ્ઞાનથી જ કરી શકે છે. પુન્યમાં પ્રવૃત્તિ કરવાથી સ્વર્ગનાં અને પરંપરાએ અપવર્ગનાં સુખ મળે છે. પાપથી નિવૃત્તિ પામતાં નારકી તિર્યંચાદિના દુઃખથી મૂકાવાનું થાય Rii છે. જ્ઞાન નિર્વાણનું કારણ છે. ચાર ગતિના ફેરાનું નિવારણ કરનાર જ્ઞાન છે. Jun Gun Aaradhak P.P.AC. Gunratnasuri M.S.
Page #390
--------------------------------------------------------------------------
________________ સુદરના ઉત્તમ મુનિઓ પણ જ્ઞાન સિવાય ક્યારે પણ ઉત્તમ સુખ પામી શક્તા નથી. સંવેગ પક્ષી છતાં જે જ્ઞાનવાન હોય તો જ દઢ સમ્યકત્વ પામી શકે છે. તીવ્ર તપશ્ચર્યા કરતાં અને સંયમ પાળવા છતાં, જ્ઞાન સિવાય સમ્યકત્વ મેળવી કે પામી શકાતું નથી. જિનંદ્ર ધર્મની દીક્ષા લઈને પણ જ્ઞાનના અભાવે, યતના, અયતનાને ના 37o | નહિ જાણનારા, પ્રવચનથી નિરપેક્ષ બની સંસાર-અટવીમાં પરિભ્રમણ કરે છે. વિવેક જ્ઞાન, સિવાય, અજ્ઞાની તીવ્ર તપશ્ચરણ કરવા છતાં આંધળાની માફક દોડીને સંસારપરિભ્રમણરૂપ ખાડામાં જઈ પડે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. અનેક ભવોએ પણ દુર્લભ જિતેંદ્ર દર્શન પામીને દેવ, મનુષ્ય અને નિર્વાણ સુખના પરમ કારણરૂપ જ્ઞાનપ્રાપ્તિ માટે પ્રયત્નવાનું થવું જોઈએ. કહ્યું છે કે नाणं मोहमहंधयारलहरीसंहारसूरुग्गमो। नाणंदिट्ट अदिइटघडणासंकप्पकप्पदुमो नाणं दुज्जयकम्मकुंजरघडापंचत्तपंचाणणो / नाणं जीवअजीववथ्थुविसरस्सालोयणे लोयणं // 1 // મેહરૂપ મહાનું અંધકારની લહરીઓ (પંક્તિઓ)ને સંહારનાશ કરવાને જ્ઞાન, સૂર્યોદય સરખું છે. દીઠેલી અને નહિ દીઠેલી ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવવામાં જ્ઞાન, સંકલ્પમાત્રથી ઈચ્છિત Jun Gun Aaradhako
Page #391
--------------------------------------------------------------------------
________________ ઇર્શાના ફી 371 ફળ આપનાર કલ્પવૃક્ષ સમાન છે. દુર્જય કર્મરૂપ હાથીઓની ઘટાઓને (સમૂહને) વિનાશ કરવામાં જ્ઞાન સિંહસમાન છે અને જીવ અછવાદિ વસ્તુના વિસ્તારને દેખવા માટે જ્ઞાન અદ્વિતીય નેત્રસમાન છે. - પરોપકારબુદ્ધિથી દેવાવાળાને અને સ્વોપકારબુદ્ધિથી ગ્રહણ કરનારને જ્ઞાન મોક્ષનગરીના દ્વારલ્ય ફળ આપે છે. કેવળજ્ઞાનરૂપ લક્ષ્મી પિતાની મેળે જ તેઓને આવી મળે છે. કેટલાક મહાત્માઓ હાથમાં રહેલા મુક્તાફળ (મોતી)ની માફક આ પૃથ્વીતળને દેખે છે. ગ્રહ, નક્ષત્ર, સૂર્ય, ચંદ્રાદિકના પરિમાણને ધાતુર્વાદ, રસાયણ શાસ્ત્રને, અંજનસિદ્ધિ આદિ સમગ્ર રિદ્ધિઓને, જોતિષ તથા નિમિત્તશાસ્ત્રને, ગારૂડી, પિશાચ, શાકિની પ્રમુખના મંત્રને, કર્મની પરિણતિઓને, જીવની ગતિ આગતિઓને, કાલની સંખ્યાને, પહાડ, પૃથ્વી, સમુદ્ર, દ્રહ, નદી, વિમાન, દેવ અને સિદ્ધિ વિગેરેના પરિણામને જાણે છે ત્યારે મનુષ્યપણું સાધારણ છતાં કેટલાક મનુષ્ય આ માંહીલું કાંઈ પણ જાણી શકતાં તેથી તેનું કારણ શું? આ જાણપણાનું અને નહિ જાણવાનું કારણ જ્ઞાન અભ્યાસ કરેલો અને નહિ કરેલો. જ્ઞાનનું દાન અન્યને કરેલું અને નહિ કરેલું, જ્ઞાનમાં અન્યને મદદ આપેલી અને નહિ આપેલી તે જ છે. અહીં કેઈ શંકા કરે કે, જ્ઞાન કેને કહેવું? જ્ઞાનને ખરા અર્થ શું ? શું પૃથ્વીનું જ્ઞાન થવું ? સૂર્ય-ચંદ્રની સંખ્યા કરવી ! ધાતુ, રસાયણ અને અંજનસિદ્ધિ આદિનું જાણુપણું II 371 || Ac. Gunratnasur MS Jun Gun Aaradhak Trus
Page #392
--------------------------------------------------------------------------
________________ સુના 1 ૩૭ર | કરવું ? ભૂત, પિશાચાદિના મંત્ર સિદ્ધ કરવા? પહાડ, નદીઓ વિગેરેની ગણતરી કરવી અછવાદિ ભાંગાઓ ગણી કાઢવા તેને જ્ઞાન કહેવું ? મહાપુરુષ તેના ઉત્તરમાં કહે છે કે આત્માનું જ્ઞાન કરવું તે જ્ઞાન છે. આત્મા કોને કહેવો? તેનાં લક્ષણો જાણવાં, તેનો નિશ્ચય કરો, તે કર્મથી બંધાયેલો છે? બંધાયે હોય તો શા કારણથી ? તે મુક્ત થઈ શકે છે? થઈ શકે તે કેવાં નિમિત્તોથી? વિગેરેનું જાણપણું કરવું અને પવિત્ર નિમિત્તો મેળવી આત્માને વિશદ્ધ કરો. આ જ જ્ઞાન છે. આને માટે જ આ સર્વ વિસ્તાર છે. તે સિવાયનું જ્ઞાન તે આત્મવિશદ્ધિ માટે નથી. આત્મજ્ઞાન તે જ જ્ઞાન કહી શકાય, તે પછી “જ્ઞાનીઓ આ સર્વ પૃથ્વીને જાણી શકે છે ઈત્યાદિ પૂર્વે શા માટે બતાવ્યું ? આને પ્રત્યુત્તર આ પ્રમાણે છે. આત્માને જ્ઞાતૃત્વ ( જાણવાપણું) ધર્મ છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થતાં તે સર્વ પદાર્થો જાણી શકશે જ, પણ તેથી એમ સમજવાનું કે કહેવાનું નથી કે આ સર્વ વસ્તુઓ જાણવી જ જોઈએ અથવા જાણવું તે આત્મજ્ઞાન છે. નિર્મળ અરિસામાં સામે રહેલી વસ્તુઓ પ્રતિબિંબિત થશે યા દેખાઈ આવશે. તેમ નિર્મળ આત્મા તે સર્વ વસ્તુઓને જાણી શકશે, પણ મનુષ્યને મુખ્ય ઉદ્દેશ આત્માને વિશુદ્ધ કરવાને Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak ર . 372 |
Page #393
--------------------------------------------------------------------------
________________ સુદરશના * 373 અને જન્મ, મરણનાં સંકટોમાંથી મુક્ત થવાનો જ છે. અને તેમ થવા માટે આત્મજ્ઞાન જ કર્તવ્ય છે. વળી આત્મસાધન કરનારા સર્વ જીવો કાંઈ એક સરખી લાયકાતવાલા હોતા નથી. તેને લઈને સર્વે આત્મવિશુદ્ધિમાં પ્રવેશ કરી શકતા નથી. તેઓને મલિન વિચારોથી કે અશુભ ક્રિયાઓથી બચાવવા અથવા પાછી હઠાવવા માટે પ્રથમ અભ્યાસમાં શુભ વિચારો કે આચરણવાળા ગ્રંથ વિગેરેને અભ્યાસ કરાવવામાં આવે છે. તેમાં પાપવૃત્તિઓને રોકવાને મુખ્ય ઉદ્દેશ હોય છે. નમસ્કારમંત્રાદિના જાપ પ્રમુખ શુભ આલંબને, પુન્યાદિની પુષ્ટિ માટે છે. અને તે પણ અમુક હદ સુધી ઉપયોગી છે. પૃથ્વી, પહાડ, નદી, દ્રહ, વિમાન અને જીવાદિની ગણતરીવાળા શાસ્ત્રો, અશુભ ધ્યાનથી બચવામાં વખતો વ્યય કરવા માટે છે. યોગ્યતા સિવાય ઉચ્ચ સ્થિતિમાં પ્રવેશ ન થાય અને વચલી મધ્યમ સ્થિતિ સ્વીકારવામાં ન આવે તે ઉભયભ્રષ્ટ થવા જેવું થાય છે માટે અશુભ ધ્યાનથી બચવા સારુ અને ઉચ્ચ સ્થિતિમાં પ્રવેશ કરવા સારૂ યોગ્યતાના પ્રમાણમાં મધ્ય સ્થિતિ સ્વીકારી તે ગ્ય છે. તેમજ પૃથ્વી, પહાડાદિકનું જ્ઞાન લોકસંસ્થાન ભાવનાના વિચાર માટે પણ છે. અને તેને પણ હેતુ એ છે કે આ સર્વે જ્ઞાનીથી દષ્ટસ્થળે આ જીવે પરિભ્રમણ કર્યું છે. જન્મ, મરણો કર્યા છે, હવે તેનાથી બચાવ કરવો જોઈએ. વિગેરે મધ્યમ વિચાર માટે તે શાસ્ત્રો જાણવાનાં છે. I 373 PAC Gunratnasuri M.S Jun Gun Aaradhak
Page #394
--------------------------------------------------------------------------
________________ સુદર્શન 3es | છે. 374 . " “હાથમાં રહેલા મોતીની માફક આ સર્વ પૃથ્વીતળ જ્યોતિષ, મંત્ર વિગેરે કઈ મહાત્મા જાણી શકે છે” એમ પૂર્વે કહેવામાં આવ્યું. તેનું કારણ દુનિયામાં અતિશાયિક તરીકે જ્યોતિષ, રસાયણ અને મંત્રાદિ શાસ્ત્રો મનાય છે. તે પણ શાસ્ત્ર, પૂર્વાપર વિરોધ વિના સંપૂર્ણ રીતે મહાત્માઓ જાણી શકે છે. એ અતિશાયિકપણું બતાવવાને જ હેતુ છે. પણ તેથી તે જ કવ્ય, જાણપણું કે જ્ઞાન છે એમ માનવાનું નથી. ખરા જ્ઞાન તરીકે આત્મજ્ઞાન કરવું તે જ મુખ્ય જ્ઞાન છે, જેઓ નિરંતર અપૂર્વ આત્મજ્ઞાન ગ્રહણ કરે છે. તે જ્ઞાન પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. તેઓ નિંદ્રપદ પામે છે ત્યારે જે પરમાર્થ બુદ્ધિથી બીજાઓને આત્મજ્ઞાન કહે છે, આપે છે તેઓને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય તેમાં આશ્ચર્ય જ શાનું? જે જ્ઞાન ભણવાવાળાને, અનાજ, પાણી, વસ્ત્ર અને પુસ્તકાદિની મદદ આપે છે. તે દિવસમાં એક પદ જેટલું પણ જ્ઞાન શીખી શકાતું હોય અથવા પંદર દિવસે એક શ્લોક જેટલું જ્ઞાન શીખી શકાતું હોય તથાપિ જ્ઞાન ભણવાનો પ્રયત્ન મૂકવો ન જોઈએ. અજ્ઞાની છે અર્થાત થોડી બુદ્ધિવાળા-જ્ઞાનના પ્રબળ આવરણવાળા છે પણ જ્ઞાન ભણવામાં આદરપૂર્વક પ્રયત્ન કરે તે માસતુસ જેવા મુનિઓની માફક છેવટે પૂર્ણ જ્ઞાન પણ મેળવી શકે છે ત્યારે વિશેષ બુદ્ધિવાળા છે માટે તો શું કહેવું? Ac Gunratnasuri MS Jun Gun Aaradhak Trus
Page #395
--------------------------------------------------------------------------
________________ આ પ્રમાણે જ્ઞાનરત્નનું સ્વરૂપ સંક્ષેપમાં બતાવવામાં આવ્યું છે પણ તે મેળવવા માટે પૂરતા પ્રયત્નની જરૂર છે. વખત વિશેષ થઈ જવાથી બીજાં દર્શનચારિત્રાદિ રત્નના સ્વરૂપ માટે આગળ ઉપર કહેવાનું રાખી ગુરુમહારાજે પોતાનો ઉપદેશ સમાપ્ત કર્યો. એટલે જિતશત્રુ રાજા, સર શીળવતી, સાર્થવાહ વિગેરે સર્વ રાજમંડળ ગુરુને નમસ્કાર કરી ગુરુઉપદેશનું સ્મરણ કરતાં ત્યાંથી રાજમહેલ તરફ પાછાં ફર્યા. સુદર્શના અને શીળવતીને રહેવા માટે રાજા જિતશત્રુએ સુદર્શાના , A 35 રાજાએ પોતે પોતાના માણસે દ્વારા કરાવી આપી. દેવદર્શન, ગુરુદર્શન, ધર્મશ્રવણુ, સુપાત્ર દાન, સ્વધર્મીવાત્સલ્ય, દીનજનોનો ઉદ્ધારાદિ નાના પ્રકારનાં ઉત્તમ કર્તવ્ય કરવાને પૂર્ણ પ્રસંગ તેને અહીં આવી મળ્યો. સુપાત્રમાં દાન આપી સુદર્શનાએ ભોજન કર્યું. ધર્મક્રિયા અને જ્ઞાનચર્ચામાં દિવસે પસાર કરી બીજે દિવસે ગુરુશ્રીનાં દર્શન અને ધર્મ શ્રવણ નિમિત્તે સુદર્શન શીળવતી સાથે પોતાના પરિવાર સહિત જ્ઞાનભૂષણ ગુરુ પાસે આવી. મનુષ્યોને જન્મ મરણના દુઃખથી મુક્ત થવામાં પરમ કારણભૂત ગુરુશ્રીએ કરુણાબુદ્ધિથી ઉપદેશ આપવો શરૂ કર્યો. PP Ac. Cunrainasuri MS Jun Gun Aaradhak Trust છે . 375 |
Page #396
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I 376 ણ પ્રકરણ ૩ર મું સમ્યગ દર્શન–બીજું રત્ન દર્શનમોહનીય કર્મની તેમજ ચારિત્રમેહનીય કર્મની અમુક પ્રકૃતિઓ (ભેદો) નાક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી પ્રગટ થયેલો (અમુક અંશે) આત્મસ્વભાવ યા આત્મગુણ તેને સમ્યકત્વ કે તત્ત્વશ્રદ્ધા કહે છે. આ સમ્યકત્વ બીજું રત્ન છે. જ્ઞાનથી સમ્યક રીતે ત યા પદાર્થો જાણી શકાય છે. અને દર્શનથી તેને ચક્કસ નિર્ણય થઈ શ્રદ્ધાન કરાય છે. જેમકે આ જીવ-અજીવ જડ ચૈતન્ય પદાર્થોનું સ્વરૂપ પૂર્વાપર વિરોધરહિત આ પ્રમાણે જ છે. દર્શનમોહનીય કર્મની સમ્યકત્વમોહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમોહનીય નામની ત્રણ પ્રકૃતિનો સર્વથા ક્ષય થવાથી આ સમ્યગૂ દર્શન વિશુદ્ધસ્વભાવે પ્રગટ થાય છે. મોહનીય કર્મની આ ત્રણે પ્રકૃતિઓ મિથ્યાત્વ સ્વરૂપ છે છતાં એક એકથી વિશુદ્ધતામાં વિશેષ વિશેષતર હોવાથી તેના ત્રણે ભેદે જુદા જુદા કહેવામાં આવ્યા છે. નહિતર આત્માના વિશદ્ધ ગુણને (શ્રદ્ધાનને) રોકવાને સ્વભાવ ત્રણેમાં છે. દષ્ટાંત કરીકે જેમ સૂર્ય વાદળામાં ગાઢ I 376 માં Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak
Page #397
--------------------------------------------------------------------------
________________ દશના સ 1 377 { . તદન ઢંકાયેલો હોય તે ઠેકાણે મિથ્યાત્વમેહનીય, અરધાં મેલાં વાદળાં અને અરધાં ઘોળાં વાદળામાં ઢંકાયેલો હોય તે મિશ્ર મોહનીય અને તદ્દન ઉજજવળ વાદળામાં સૂર્ય ઢંકાયેલો હોય તે ઠેકાણે સમ્યકત્વ મોહનીય. આ સ્થળે સૂર્યને આત્માના અમુક ગુણ ઠેકાણે ગણવો. તેને આવરણ કરનાર આ મિથ્યાત્વ મેહનીયને વાદળાં સમાન ગણવાં. આ મોહનીય કર્મ પ્રકૃતિના સ્વભાવને લઈને આત્માદિ પદાર્થ ઉપર યથાર્થ નિર્ણયવાળું તવશ્રદ્ધાન જીવને થતું નથી. આ કર્મપ્રકૃતિરૂપ વાદળોને હટાવી શકાય છે. તેમ કરવાના ઉપાય છે. જેમ જેમ ક્રોધ, માન, માયા અને લોભની પ્રબળતાને મંદ, મંદતર, મંદતમ કરવામાં આવે છે, સત્સંગને સમાગમ મેળવવામાં આવે છે. મધ્યસ્થ દષ્ટિ રાખી વિના પક્ષપાતે વસ્તુત્વને વિચાર કરવામાં આવે છે અને મનને કલુષતા વિનાનું વિશુદ્ધ રાખવામાં આવે છે તેમ તેમ આ સમ્યગદર્શન ગુણ વિશુદ્ધ-વિશુદ્ધતર રૂપે પ્રગટ થતો ચાલે છે. ઉપાધિ ભેદથી યા અપેક્ષાથી આ સમ્યક શ્રદ્ધાનના અનેક ભેદો થઈ શકે છે. તે સર્વમાં તત્ત્વનું શ્રદ્ધાન થવું એ સામાન્ય અર્થ છે. યાને મુખ્ય ભેદ છે. તે પહેલો પ્રકાર છે. કેઈના ઉપદેશ સિવાય–સ્વાભાવિક પિતાની મેળે જ પરિણામની વિશુદ્ધિ મેળવતાં સમ્યગદર્શન ગુણ પ્રગટ થાય છે. તેમજ ગુર્નાદિકના ઉપદેશદ્વારા વિશુદ્ધિ મેળવતો પણ આ ગુણ . Ac. Gunratnasuri M.S. ? I 3ss | થી 7 Jun Gun Aaradhak Trust
Page #398
--------------------------------------------------------------------------
________________ સુદર્શન : 378 પ્રગટ થાય છે. આમ બે ભેદ તે શ્રદ્ધાનના ગણાય છે. સાયિક, ક્ષયોપથમિક અને ઔપશમિક-એમ તે શ્રદ્ધાનના ત્રણ ભેદો કહેવામાં આવે છે. દર્શનમોહનીય કર્મની ત્રણે પ્રકૃતિના પુદ્ગલોનો, સદાને માટે સર્વથા આત્મપ્રદેશ સાથેનો વિયોગ થવો (છૂટું થવું) તે ક્ષાયિક-સમ્યફ શ્રદ્ધાન કહેવાય છે. આ શ્રદ્ધાનની શરૂઆત ચોથા ગુણસ્થાનકથી છે. આઠમા ગુણરસ્થાનકે ક્ષપકશ્રેણી (કર્મ ખપાવવા માટેની પરિણામની વિશુદ્ધિરૂપ ધારા)માં પ્રવેશ કરતાં, આ સમ્યફ શ્રદ્ધાના પિતાનું ખરેખર સામર્થ્ય પ્રગટ દેખાડે છે. છેવટે કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કરાવે છે. એટલે જેવું જાણ્યું, જેવો નિશ્ચય કર્યો, તે જ છે અનુભવ કરાવવામાં નિમિત્તભૂત બને છે. આ શ્રદ્ધાન પ્રાપ્ત કરવામાં પ્રથમ અનંતાનુબંધી કષાયને સર્વથા નાશ કરવો પડે છે. અનંતાનુબંધી” આ નામ પ્રમાણે જ તે કષાય, (ક્રોધ, માન, માયા, લોભ)માં ગુણ રહેલા છે. અનંત-અનુબંધ (રસ) કરાય–બંધાય–જેનાથી–જે કરવાથી તે “અનંતાનુબંધી’ આ કષાયની મદદથી, યા સામર્થ્યથી, આત્મા અનંત કાળપયત સંસાર પરિભ્રમણ કરે તેટલો કમને બંધ કરે છે અથવા આ ચાર કષાયની મદદથી આત્મા અનંતકર્મનાં દલીયાં એકઠાં કરે છે, માટે અનંતાનુબંધી, અથવા જે કષાયની સહાયથી જીવને પૌદૂગલિક સુખ સંબંધી અનંત ઈચ્છાઓ લંબાયેલી હોય (થાય) છે તે અનંતાનુબંધી. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Truse II 3s8 .
Page #399
--------------------------------------------------------------------------
________________ સુદર્શના છે 38 આત્મગુણોનું કે આત્મસુખનું ખરું ભાન થતાં આ ઇચ્છાઓના તંતુઓ તૂટી જાય છે. પૌદૂગલિક સુખ સુખપણે ભાસતું નથી. એટલે આત્માના અનંત સામર્થ્યને પ્રવાહ આજ- ર પર્યત જે નીચે (પુદ્ગલ તરફ) વહન થતો હતો તેને પાછો વાળી તે પ્રવાહ કેવળ આત્મભાવ તરફ જ વહન કરાવાય છે. આ ગુણ અનંતાનુબંધી કષાય જવાથી જ પ્રગટ થાય છે. વિશેષ કે એટલો છે કે-આવાં પરિણામ થવા પહેલા આવતા જન્મ માટે આયુષ્યનો બંધ નિકાચિત કર્યો હોય તો તે જન્મને માટે તે વિશેષ આગળ વધી શકતો નથી. આ પરિણામથી એકંદર ઘણે છે જ ફાયદો છે, પણ પૂર્વે કહ્યા મુજબ પૂર્ણ જ્ઞાન, તે આ જન્મમાં પામી શકતો નથી. તેમજ પાછો કદાચ મિથ્યાત્વ મોહનીયને પ્રબળ ઉદય થાય તો ફરી અનંતાનુબંધીની પ્રકૃતિઓ પણ પાછી બાંધે છે અને ઉદય પામે છે આમ થવાનું કારણ મિથ્યાત્વરૂપ બીજ હજી સત્તામાં કાયમ રહેલું છે તે જ છે. આગામી જન્મ માટેનું આયુષ્ય બાંધ્યું હોય અને પરિણામની વિશુદ્ધિથી તે કદાચ શ્રેણિ આરૂઢ થાય છે, તે સમ્યકત્વમોહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમહનીય ત્રણેને ક્ષય કરે છે અને મરણ પામી દેવલોકમાં જાય છે. H39 સાતે પ્રકૃતિને ક્ષય કરનાર તે ત્રણ અથવા ચાર ભવથી વધારે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. આવતા જન્મનું આયુષ્ય નહિ બાંધનાર અને સાત પ્રકૃતિને ક્ષય કરનાર શ્રેણિ આરૂઢ -- P.P.AC. Gunratnasun MS Jun Gun Aaradhak Trust
Page #400
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 1380 | થઈ આઠ કષાય નપુંસકવેદ સ્ત્રી વેદ હાસ્ય આદિ છ પ્રકૃતિ, પુરુષવેદ અને સંજવલન ક્રોધાદિ ખપાવે. તેમજ જ્ઞાનાવરણીય, દશનાવરણીય, અંતરાય કર્મની પ્રકૃતિઓને ખપાવી (ઘાતકમને ખપાવી) કેવળજ્ઞાન ઉત્પન્ન કરે. આ ક્ષાયિક સમ્યકૃત્વ (વિશુદ્ધ પરિણામવાળી સ્થિતિ આવ્યા પછી પાછું જતું નથી. ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિથી છેવટની સ્થિતિ પયતના ગુણ અનુક્રમે પ્રકટ થાય છે. ક્ષપશમ સમ્યકત્વ ઉદય આવેલ મેહનીય કર્મસંબંધી મિથ્યાત્વ પ્રકૃતિને વેદીને થાય કરે અને ઉદય નહિ આવેલી મિથ્યાત્વ પ્રકૃતિને પરિણામની વિશુદ્ધિથી ઉપશમ કરવો તે, (મિશ્રભાવને પામેલું અને વર્તમાન કાળે વેદાતું) ક્ષપશમ સમ્યક્ત્વ કહેવાય છે. આ સમ્યકૃત્વમાં એટલો ગુણ રહેલો છે યા એવી શુદ્ધતા રહેલી છે કે જે આ સમ્યકત્વ પ્રાપ્તિ પહેલાં આવતા જન્મનું આયુષ્ય ન બાંધ્યું હોય અને તે સખ્યત્વે આ ભવ માટે કાયમ ટકી રહે તે વિમાનિક દેવ સિવાય બીજી ગતિમાં છે, તે ભવમાંથી ન જાય. આ શુદ્ધતા સામાન્ય - રીતે ટકી રહેતો એકી સાથે છાસઠ સાગરોપમ (આમાં ઘણો લાંબા વખતનો સમાવેશ થાય છે) સુધી ટકી રહે છે. ઓછામાં ઓછો વખત અંતમુહર્ત જેટલો છે. આ સમ્યકત્વમાં પણ કષાયની મંદતા અને પરિમાણુની વિશુદ્ધતાની તો જરૂર છે જ, | 38 || Ac Gunratnasur M.S. Jun Gun Aaradhak Tu
Page #401
--------------------------------------------------------------------------
________________ સુના 381 છતાં ક્ષાયિક કરતાં આમ વિશુદ્ધતા ઓછી હોય છે. આ સમ્યકુવની પરાકાષ્ઠા પછી (છેલ્લી વિશુદ્ધિમાંથી) ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ થાય છે. આ ક્ષયોપશમ સમ્યકત્વ અસંખ્યાતી વાર આવે છે અને જાય છે. ' ઉપશમ સમ્યકત્વ પૂર્વે કહેલી મેહનીય કર્મની સાત પ્રકૃતિઓને (રાખથી ભારેલા અગ્નિની માફક) ઉપશમાવવી (વર્તમાન કાળમાં અંતર્મુહર્તા જેટલા વખત પયત પ્રદેશથી કે વિપાકથી નહિ વેદવી) તેને ઉપશમ સમ્યકત્વ કહે છે. પરમ ઉપશમ (શાંત યાને સ્થિર ) ભાવમાં રહેતાં આ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. આ સમ્યક્ત્વ પ્રાપ્તિને ક્રમ એવો છે કે-અનંત કાળથી નાના પ્રકારની નિઓમાં પરિભ્રમણ કરતાં ભવિતવ્યતાના નિયોગથી કે કર્મ પરિણતિના નિયોગથી સંક્ષિપંચેંદ્રિયપણું મેળવી શકાય છે. જેમ પહાડ પરથી પડતી નદીમાં કેટલાએક બેડોળ પથ્થરે, અથડાઈ પછડાઈને ગોળાકાર બની જાય છે તેમજ શુભ પરિણતિના યોગે આયુષ્ય સિવાયના સાતે કર્મની સ્થિતિ કડાકોડી સાગરોપમની અંદર પાપમના અસંખ્યાતમે ભાગે ઓછી કરે છે. આટલી વિશુદ્ધિએ આગળ ચડતાં–આ ઠેકાણે તે જીવોને રાગ-દ્વેષની નિબિડગ્રંથી આગળ આવીને ઊભી રહે છે. આ ગ્રંથીને ભેદ્યા સિવાય તેનાથી આગળ વધી શકાતું નથી. અર્થાત જે વિશદ્ધિના જોરથી તેઓ અહીં સુધી–આ સ્થિતિ સુધી આવી પહોંચે છે તેથી વિશેષ વિશદ્ધિની હવે તેમને આગળ વધવામાં જરૂર પડે છે. તે સિવાય તેઓથી આગળ વધી શકાતું નથી. તે Jun Gun Aaradhak Trust P.P Ac. Gunratnasuri MS // 381 i
Page #402
--------------------------------------------------------------------------
________________ સુદર્શન B 382 - --- - વિશુદ્ધિ એ જ કે રાગ-દ્વેષની ઓછાશ કરવી. ઉપર જણાવેલી વિશદ્ધિ પર્યત તો અનેક જીવો અનેક વાર આવી શકે છે. પણ હવે આગળ માટે વિશદ્ધિમાં એકદમ મોટો ફેરફાર કરવો જોઈએ તેવો મેટો ફેરફાર જે જી કરી શક્તા નથી. તેઓ ત્યાં (તે સ્થિતિમાં) લાંબો વખત રહે છે, કેટલાક છે પરિણામની મલિનતામાં વધારો કરી (કર્મની રિથતિમાં વધારો કરી), ત્યાંથી પાછાં પડે છે. તેવાઓને આત્મમાર્ગ કઠણ થઈ પડે છે. કોઈ લાયક જીવ પરિણામની વિશુદ્ધતાથી આ રાગ-દ્વેષની ગ્રંથિ (ગાંઠ)ને ભેદી નાંખી આગળ વધે છે. અને અમુક વખત પર્યંત તે પરિણામથી પાછા ન જ હટવારૂપ અનિવૃતિકરણ (પરિણામની સ્થિતિ કે વિશુદ્ધિ વિશેષ)થી ઉપશમ સભ્યત્વ પામે છે. આ સમ્યકત્વ અપોદ્ગલિક યાને અરૂપી છે. તેમ હોવાનું કારણ એ છે કે તેમાં (તેટલા વખત માટે) મિથ્યાત્વ પુદગલો વિપાકથી કે પ્રદેશથી પણ વેદવામાં આવતાં નથી. જેમ ઉખર જમીનને પામી વનમાં લાગેલ દાવાનળ શાંત થાય છે તેમ પરિણામની વિશુદ્ધિથી મિથ્યાત્વ શાંત થતાં આત્મશાંતિ પ્રગટ થાય છે. | મીણાવાળા કેદ્રવાને પ્રયોગથી વિશદ્ધ કરવામાં આવે છે, તેમાંથી કેટલોક ભાગ તદ્દન શુદ્ધ થાય છે, કેટલાએક અર્ધવિશુદ્ધ થાય છે અને કેટલાએક તદ્દન મેલાં રહે છે. એવી રીતે આ અંતર્મુહુર્ત કાળ પછી પરિણામવિશેષથી ઉપશમાવેલા (સત્તામાં રહેલા) મિથ્યાત્વના ત્રણ ભાગ AC Gunratrasuri M.S. - || 30 || જન્મ S Jun Gun Aaradhak Trust
Page #403
--------------------------------------------------------------------------
________________ ઇદના 5 383o. કરવામાં આવે છે. તેમાં એક વિશુદ્ધ, બીજો અર્ધશુદ્ધ અને ત્રીજો તદ્દન અશુદ્ધ. પૂર્વે જેણે અંતમુહૂર્તકાળ પર્યત મિથ્યાત્વનો ઉપશમ કર્યો હતો, તે તેટલા વખત પછી, જે આ (પરિણામની તારતમ્યતાથી) શુદ્ધ પુજનો અનુભવ કરે (વે) તો તેને ક્ષપશમ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. અર્ધવિશુદ્ધ મિથ્યાત્વના પુદ્ગલ દે તેવા અધ્યવસાયને તે અનુભવ કરે તો તેને મિશ્ર સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. અને તદ્દન મલિન પુદ્ગલ દવા જેવાં અશુદ્ધ પરિણામ–ચા–અધ્યવસાયને અનુભવ કરે છે તે મિથ્યાત્વમાં પ્રવેશ કરે છે અર્થાત તે મિથ્યાત્વ પામે છે. આ મિથ્યાત્વમાં આવતાં તેની પૂર્વની વિશુદ્ધિ ચાલી જાય છે અર્થાત્ તેની વિશદ્ધિ ઉપર મલિનતા ફરી વળે છે. છતાં તેણે એક વાર વિચદ્ધિનો અનુભવ કરેલ હોવાથી તે વધારામાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્તન (કાળનું માપવિશેષ) કાળથી વિશેષ વખત સંસારમાં પર્યટન કરતો નથી. તેટલા વખતમાં ફરી પાછી પૂર્વની વિશુદ્ધિ મેળવીને તે નિર્વાણપદ અવશ્ય મેળવે છે. આ ત્રણે સમ્યકત્વ ઓછામાં ઓછા અંતર્મહત જેટલો વખત બન્યાં રહે છે ઉપશમ સમકિત એક જીવને પાંચ વાર આવે છે. ક્ષપશમ અસંખ્યાતી વાર આવે છે અને ક્ષાયિક સમ્યકત્વ એક વાર આવે છે અને તે પાછું કેઈ વખત જતું નથી. ક્ષપશમ, ડેાળાયેલા પાણી સરખુ મલિન છે. ઉપશમ નીચે બેઠેલા મેલવાળું નિર્મળ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TN li383H
Page #404
--------------------------------------------------------------------------
________________ દર્શના પર હું 384 છે અને ક્ષાયિક કેવળ નિર્મળ છે. પરિણામની વિશદ્ધિથી નિર્મળ ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર પામી માસુદેવાજી નિર્વાણપદ પામ્યાં. તેવી જ રીતે સર્વ જીવોએ આત્મગુણ પ્રગટ કરવા માટે વિશુદ્ધિ મેળવવી જોઈએ. | મારુદેવાજી આ ભારતભૂમિ ઉપર એક વખત એવો હતો કે, જ્યાં યુગલિક મનુષ્યનું જ સામ્રાજય હતું. તે લોકો ઘણાં ભેળાં અને સરલ સ્વભાવનાં હતાં. લોભ કે મમત્વ ભાવ ઘણો જ ઓછો હતો. અત્યારના વખતના મનુષ્યોમાં વિષય કષાયની જે હદ ઓળંગાઈ ગયેલી જોવામાં આવે છે તેના હજારમા ભાગે પણ તે વખતના જીવમાં વિષય કષાયની તીવ્રતા જણાતી ન હતી. તે વખતનાં વૃક્ષ (કલ્પવૃક્ષ) એટલાં ફળદ્રુપ હતો કે, તેમને ખેતીવાડીની ગરજ ન હતી. તે વૃક્ષમાંથી જ પહેરવાનાં વસ્ત્રો, ખાવા માટેનાં વાસણ અને પ્રકાશ થઈ શકે તેવી વસ્તુઓ તેઓ મેળવી શકતા હતા. કલ્પવૃક્ષનાં ફળોથી શરીરને નિર્વાહ ચાલતો હતો. લોભ વિશેષ ન હોવાથી હથિયાર બાંધવાની તેઓને જરૂર પડતી ન હતી. તેમજ સર્વે સંતેવી હવાથી વ્યવહાર પ્રપંચની જાળવાળી લેખિનીની પણ તેઓને જરૂરિયાત ન હતી. આ વખત આ ભારતભૂમિ ઉપર ઘણા લાંબા કાળ પર્યત ચાલ્યો, જેની એકંદરે સંખ્યા અઢાર કડાકોડી સાગરોપમ જેટલી મોટી હતી. જ 384 Ac. Gunratnasuri MS. . Jun Gun Aaradhak TL
Page #405
--------------------------------------------------------------------------
________________ સુદર્શન || 385 આ અરસામાં તેઓમાં પાપવૃત્તિ તેમજ ધર્મવૃત્તિ બન્ને નહિ જેવી જ હતી. આયુષ્યના છેલ્લા ભાગમાં તેમની સ્ત્રી એક પુત્ર, પુત્રીના યુગલને જન્મ આપતી હતી. તે યુગલનું અમુક ટૂંકા વખત સુધી પાલન-પોષણ કરી, બન્ને દંપતી મરણ પામી દેવભૂમિમાં જઈ વસતાં હતાં. યુગલપણે ઉત્પન્ન થયેલ પુત્ર, પુત્રી આપસમાં સ્ત્રી-પુરુષને વ્યવહાર ચલાવતા હતા. વિવાહ સંબંધી નીતિ તેઓમાં બીલકુલ ન હતી. તેમાં અકાળ મરણ પણ થતાં ન હતાં અને એક જ સ્ત્રી-પુરુષ આપસમાં સંતોષથી સંસારનિર્વાહ કરતા હતા. વખતના વહેવા સાથે તેઓમાં રાગ-દ્વેષની સ્થિતિ વૃદ્ધિ પામવા લાગી. તે વખતના લોકોના * બુદ્ધિબળના પ્રમાણમાં કાંઈક અધિક બુદ્ધિવાળા તેઓના રાજા તરીકે મનાતા હતા. રાજાદિ અધિકારીપણું પણ તે યુગલિકોના ઘણા પાછલા વખતમાં જ ઉત્પન્ન થયું હતું તે પહેલાં તે લોકો તદ્દન સ્વતંત્ર હતા. તેમ તેને તેની જરૂરિયાત પણ ન હતી. જેમ જેમ રાગદ્વેષની અધિકતા થતી ચાલી તેમ તેમ કલ્પવૃક્ષમાંથી મેળવી શકાતા આહારાદિ પણ ઓછો નીપજવા કે મળવા લાગ્યાં. સાધને ઓછાં થતાં લોભ વધ્યો અને લોભ વધતાં તેમાંથી ક્રોધને જન્મ થયે. ક્રોધ થતાં આપસમાં લડવા લાગ્યાં. તેમના સમાધાન માટે તે વખતના બુદ્ધિમાન મનુષ્ય રાજા તરીકેનું પદ સ્વીકારી યોગ્ય વ્યવસ્થા કરવી શરૂ કરી. અપરાધીને દંડ આપવા માટે હા ! અથવા અરે ! શબ્દનો પ્રયોગ તે વખતના અપરાધીને સખત શિક્ષા માટે {{ I 35 Jun Gun Aaradhak Tr.
Page #406
--------------------------------------------------------------------------
________________ સુદર્શના + 386 || યોગ્ય નીવડે. “હા ! તેં આ શું કર્યું ?? આટલા શબ્દથી પિતાને મહાન શિક્ષા થઈ તેમ તેઓ સમજતા હતા. કેટલાક વખત જવા બાદ તે શિક્ષા ઓછી ગણાવા લાગી. તેને અનાદર કરી લોકો અપરાધ વિશેષ કરવા લાગ્યા. ત્યારે મોટી શિક્ષા તરીકે મા ! આ શબ્દ વાપરવો શરૂ સ કર્યો. ‘ફરી આવું કદી ન કરશો’ કાળક્રમે જ્યારે લકે, આ નીતિને પણ ન ગણકારવા લાગ્યા ત્યારે ઉત્કૃષ્ટ શિક્ષા તરીકે ‘ધિક્કાર” શબ્દ જાયે. આમ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અપરાધ માટે હા, મા અને ધિક્કાર આ દંડ નીતિ વપરાતી હતી. આ અરસામાં તે યુગલિકમાં નાભિ રાજા અને મરુદેવાનું યુગલ ઉત્પન્ન થયું. તેમના વખતમાં યુગલિકોની સ્થિતિમાં વિશેષ ફેરફાર થતો રહ્યો. તેમણે ઋષભદેવજી અને સુમંગલાના યુમ(જેડલા)ને જન્મ આપ્યો. આ જન્મ યુગલિક રિવાજથી વિપરીત હતા, કેમકે યુગલિકે પોતાના મરણની છેલ્લી અવસ્થામાં પુત્ર પુત્રીના યુમને જન્મ આપતા હતાં ત્યારે આ ઋષભદેવજીના પ્રસંગમાં તેથી વિપરીત બન્યું હતું. અર્થાત્ યુવાવસ્થામાં જ મરુદેવાજીએ ઋષભદેવજીને જન્મ આપ્યો હતો.. | ઋષભદેવજી પાછલા જન્મના પૂર્ણ સંસ્કારી, મહાનું ગી હતા, તેથી પાછલા અનેક જન્મના જ્ઞાન સાથે [ અવધિજ્ઞાન સહિત 1 તેમને જન્મ થયો હતો. આ જ્ઞાનબળથી યુગલિકાની અજ્ઞાન દશામાં મોટો ફેરફાર કરી, તેઓને યોગ્ય યાને લાયક બનાવ્યા. As. Guinratnasuri M.S. Jun Gun Aaradhak II 386 i
Page #407
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 5 387 તે વખતમાં કલ્પવૃક્ષોમાંથી મળતે ખોરાક વિગેરે પાક બંધ થયો હતો. લોકે ભૂખે મરતા હતા. સહજસાજ પાક થતા તે બળવાન લોકો લઈ જતા અને નબળા દુઃખી થતા હ આ યુગલિકોના દુ:ખને ઋષભદેવજીએ અંત આણે. આસપાસમાં વૃક્ષે ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થયે. આ અગ્નિ પાસેથી કેવી રીતે કામ લેવું? અનાજ કેમ પેદા કરવું? અને પકાવવું વિગેરે ક્રિયાઓમાં, ઋષભદેવજીએ લોકોને માહિતગાર કર્યા. તે વખતના વિદ્યમાન લોકોમાં, જ્ઞાનબળે સર્વથી અધિક ઋષભદેવજીને જાણી, યુગલિકાએ તેમના પગના જમણા અંગૂઠા ઉપર પાણી રેડી, રાજ્યાભિષેક કરી પોતાના રાજાપણે સ્થાપન કર્યા. ઋષભદેવજીએ પોતાના બુદ્ધિબળથી નીતિને માર્ગ સ્થાપન કર્યો. ભૂખે મરતા અને દુઃખી થતાં લોકોને તો તે જાતના યોગ્ય ઉપાય બતાવી સુખી કર્યા, બહેન-ભાઈને આપસમાં થતો વિવાહ તેમણે બંધ કર્યો. ટૂંકમાં કહીએ તે આ ભારતભૂમિ ઉપરથી અજ્ઞાનતા દૂર કરવાને મજબૂત પાયે તેમણે નાંખ્યો. આ વ્યવહારનીતિ સ્થાપવામાં અને તેને અમલમાં મૂકાવવાના પ્રયાસમાં તેમને ઘણે વખત વ્યતીત કરે પડયો. આ અરસામાં તેમને બે સ્ત્રીઓથી સે પુત્ર અને બે પુત્રીઓની સંતતિ થઈ હતી. તે P.P. Ac. Gunratnasuri M.S. i387 Jun Gun Aaradhak Trust
Page #408
--------------------------------------------------------------------------
________________ સુદના a 388 સર્વને તેમણે અનેક કળામાં કુશળ કર્યા હતા. સ્ત્રીઓમાં જ્ઞાનને ફેલાવો કરવા માટે પોતાની પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરીને સ્ત્રીધર્મને યોગ્ય તમામ કળાઓમાં પ્રવીણ કરી. આ પ્રમાણે નીતિથી ભરપૂર વ્યવહારમામાં સ્થાપન કરી, આત્મજિદગી ઉચ્ચ રિસ્થતિમાં લાવવાની ઈચ્છાથી ભરતાદિ સો પુત્રને રાજ્ય વહેંચી આપી પોતે શ્રમણપણું (ત્યાગમાગ) અંગીકાર કર્યું. વ્યવહાર માગ ભલે સુખરૂપ થાઓ તથાપિ આત્માની ઉચ્ચસ્થિતિ માટે તે પરમાર્થ માર્ગની જરૂર છે જ. નીતિમાથી લોકો વ્યવહારમાગમાં સુખી થાય છે પણ આત્મભાવમાં તે સખી નથી જ. તેઓને જન્મ-મરણના ફેરાઓ કરવા પડે છે જ. સંગ-વિયોગ દુ:ખરૂપ અનુભવાય છે અને શારીરિક કે માનસિક પીડાઓ ત્રાસ આપે છે જ. આ સર્વ શાંતિ આત્માની ઉચ્ચદશામાં થાય છે. તે ઉચ્ચદશા વ્યવહારિક પ્રપંચથી અલગ થયા વિના સંભવતી નથી. વ્યવહારમાર્ગમાં લોકોને સુખી કર્યા-કે લોકે સુખી થયા, પણ તે થોડા વખતને માટે જે-તેથી કાંઈ નિરંતરનું સુખ તે નથી જ. આત્મજ્ઞાન તે જ સત્ય માર્ગ છે. ખરે પરમાર્થ તે જ છે. જન્મ મરણને શાંત કરનાર, આધિ-વ્યાધિઓને ફિટાડનાર અને નિરંતરની શાંતિ આપનાર તે સિવાય કોઈ અન્ય માર્ગ નથી. આ શાંતિ યા આત્મિક માર્ગ પોતે અનુભવ્યો હોય તે જ બીજાને અનુભવાવી શકાય Ac. Gunratnasuri M.S. | 388 it e Jun Gun Aaradhak True
Page #409
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 1 389 છે. કહેવત છે કે “કૂવામાં હોય તો જ અવાડામાં આવે! પિતાને ઉચ્ચ ગતિમાં આવવા અને પારમાર્થિક કરુણાથી અન્યને તેવી સ્થિતિમાં લાવવા ષભદેવજીએ ગૃહસ્થાશ્રમને ત્યાગ કર્યો. ત્યાગી થઈ નિર્જન પ્રદેશમાં રહી આત્મધ્યાન કરવા લાગ્યા. વિવિધ પ્રકારે આત્મવિચારણા, ઇંદ્રિયસંયમ, મનેનિગ્રહ, શુદ્ધ યેયનું ધ્યાન અને તેમાં જ લીનતા વિગેરે આત્મસાધન કરતાં તેમને એક હજાર વર્ષ વ્યતીત થયાં. આત્મિકચર્યામાં રહેતા, દુષ્કર તપ કરતા, શરીરથી નિરપેક્ષ બની ઘોર પરિષહ સહન કરતા, જગતું પ્રભુને દેખી, સરલ સ્વભાવવાળી પણ પુત્રપ્રેમથી ગાઢ બંધાયેલી સ્નેહાળ માતા (મરુદેવાજી) ઘણો ખેદ કરવા લાગી તે ચોધાર આંસુએ રડવા લાગી. અરે ! મારો પુત્ર ઈતર સામાન્ય લોકની માફક નિરંતર તાપ, શરદી, ક્ષુધા, તૃષાદિકનાં દુઃખને અનુભવ કરે છે તે જંગલમાં એકલો ફરે છે. કેઈની સાથે બેલ નથી થડે પણ વખત સૂતો નથી. વિવિધ પ્રકારનાં આસને બેસી રાત્રિ-દિવસ કાંઈક વિચાર કરતો રહે છે. રસ્તે ચાલતાં તે થાકી જતો હશે પણ વાહન ઉપર બેસતા નથી. ગ્રીષ્મ ઋતુના પ્રખર તાપમાં પણ તે શીતળ જળમાં સ્નાન કરતો નથી. પગમાં તે કાંઈ પહેરતો નથી. કાંટા અને કાંકરાવાળા માગે પણ તે ખુલ્લે પગે ફરે છે. ત્રણ જગતને પૂજનીક, જગતમાં અગ્રગણ્ય મારા પુત્રને હું કયારે દેખીશ ? | ઇત્યાદિ તેનાં દુ:ખોને યાદ કરી, રૂદન કરતી અને ઝૂરતી પુત્રવિયોગી માતા, નવા Jun Gun Aaradhak I 389 . P.P.Ac. Gunratnasuri MS
Page #410
--------------------------------------------------------------------------
________________ સુદર્શના | 30 || જળધરની માફક આંસુનાં પાણીથી પૃથ્વીતળને સીંચતી હતી. જેમાં વરસાદને અંતે ઘરો ઉપર નીલી છાયા સિવાલ આવી જાય છે તેમ રૂદન કરતી માતાની આંખે નીલી [ઝાંખ] આવી ગઈ. ભરતરાજા જ્યારે મરૂદેવાજીને નમસ્કાર કરવા આવતો હતો ત્યારે હાથથી તેને સ્પર્શી, તેઓ તેને ઓળંભે આપી કહેતા હતા કે બેટા! તું તો દૈવિક વૈભવવાળા રાજ્યને ઉપભેગ કરે છે પણ જરા આ તરફ નજર તે કર. આ મારો પુત્ર ઋષભ કેટલું દુ:ખ સહન કરે છે? મારો પુત્ર છે એટલે મને તો મમતા આવે પણ તારો તો જન્મદાતા છે, એટલે પિતાના ઋણમાંથી મુક્ત થવું એ ખરેખર પ્રતિકાર છે; છતાં તું આટલો બધો નિશ્ચિત કેમ દેખાય છે? અલ્પ યાને તુચ્છ રાજ્યભવમાં તું મોહિત કેમ થઈ રહ્યો છે? વૈલોકય બંધવ તુલ્ય તારા પિતાની તું ખબર કેમ લેતે નથી ? ઈત્યાદિ પિતામહી બાપની માતા] તરફના ઓળંભા સાંભળી ભરત રાજાએ નમ્રતાથી કહ્યું કે માતાજી ! આપ જે કહે છે તે સત્ય છે, પણ આ બાબતને પરમાર્થ આપ શ્રવણ કરશો? માતાજીએ કહ્યું : તું શું કહેવા માગે છે તે બાલ. ભરતે કહ્યું કે મારા પિતાશ્રી પાસે જે ઋદ્ધિ અને સુખ છે તેવી ઋદ્ધિ કે સુખ બીજા કઈ પાસે નથી. મારા પિતાશ્રી પાસે ત્રણ રત્ન છે ( જ્ઞાન, દર્શન, ચારિત્ર.) એક એક રત્ન એવાં તે અમૂલ્ય છે કે આ લોકનું સુખ ઇચ્છનાર યાને પૌગલિક સુખની ઈચ્છા રાખનાર Jun Gun Aaradhak | 30 || PAC Gunratnasuri M.S.
Page #411
--------------------------------------------------------------------------
________________ સુહાના દુનિયાના છો આગળ તેની કિંમત થઈ શકે તેમ નથી. માતુશ્રી ! રાજરાજેશ્વર કે ઇંદ્ર પ્રમુખને પણ તે સુખ નથી કે જે સુખ, આ દુનિયામાં રહેલા રાગ-દ્વેષ વિનાના મુનિઓ–મહાત્માઓ અનુભવે છે. આ ઉત્તમ સુખ મારા પિતાશ્રી પાસે છે. માજી! ખેદ નહિં કરો. મારા પિતાશ્રીના સુખની પરાકાષ્ઠાને સૂર્ય જ્યારે પૂર્ણ પ્રગટ થશે ત્યારે હું આપશ્રીને બતાવીશ. ત્યારે જ આપ નિશ્ચય કરી શકશો કે—તેઓ દુઃખી હતા કે અમે (હું) દુઃખી (છું) છીએ. ઇત્યાદિ વિવિધ પ્રકારે ભારત માતાને દિલાસો આપે પણ તેઓને મેહ ઓછો ને થયો. તેઓના આકંદમાં કે શેકમાં વિશેષ ફેરફાર ન થયો. અહા ! શું મેહનું જોર? તદ્દભવમેગામી છો પણ કેવાં મોહથી મુંઝાય છે? ભરત નમસ્કાર કરી પિતાને કામે લાગ્યો. આ બાજુ ઋષભદેવજીએ એક હજાર વર્ષ જેટલા લાંબા વખત પયત પૃથ્વીતળ પર વિહાર કરતાં જ્ઞાન, ધ્યાન, તપશ્ચરણ ઈત્યાદિ શુભ અને શુદ્ધ ગે મહાકિલષ્ટ કર્મો ખપાવી દીધાં એક દિવસે તે મહાપ્રભુ વિનીતા નગરીના શાખાપુર વિશેષ પુરિમતાલ નગરના શકટમુખ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં ન્યધ વૃક્ષ નીચે ધ્યાનાવસ્થામાં રહ્યા. અમને તપ કર્યો હતો. ' તે દિવસ ફાગણ વદ અગિયારસને હતો. આ દિવસે ધ્યાનની છેવટની સ્થિતિમાં તે મહાપ્રભુને Ac Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust e
Page #412
--------------------------------------------------------------------------
________________ સુદર્શન | 30 || I 392 | કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ સમવસરણ બનાવ્યું. ભગવાન પૂર્વે સન્મુખ સમવસરણમાં બિરાજમાન થયા. ઉદ્યાનપાલકે ભરતરાજાને વધામણી આપી. ભરતરાજા ચતુરંગ સૈન્ય તૈયાર કરી, પદ્ધહસ્તી શણગારી, મરુદેવાજી પાસે આવ્યો અને આનંદથી કહેવા લાગ્યો–માતાજી ! પધારે. આપના પુત્રની ઋદ્ધિ હવે હું આપને બતાવું. તેઓને કેવળજ્ઞાન થયું છે. દેવોએ સમવસરણ રચ્યું છે. પુત્રદશનની વાતથી માને આનંદ થયે. જયકુંજર હાથી ઉપર બેસી માતાજી, પુત્ર દશનાથે ભારત સાથે સમવસરણ તરફ ચાલ્યાં. રસ્તામાં ભરતરાજા, જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી ત્રણ રત્નની સમજૂતી આપતો હતો. અનુક્રમે સમવસરણની નજીક આવી પહોંચ્યાં. ભરતે કહ્યું–અમ્મા! આ આકાશ તરફ નજર કરો. આ કિકીણીઓના મધુર શબ્દો સંભળાય છે તે જગતપ્રભુને નમસ્કાર કરવા આવતા દેવોનાં વિમાન સંબંધી છે. અમૃતથી પણ અધિક મીઠાશવાળે આ જે શબ્દ સંભળાય છે તે, જનગામી વાણી વડે ધર્મોપદેશ આપતા આપના પુત્રને છે. મરૂદેવાજી ધ્યાન આપી તે શબ્દ સાંભળવા લાગ્યા. એ અવસરે ભગવાન આ પ્રમાણે કહેતા હતા. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak T EE
Page #413
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 33 भयवं च साहइ तथा सव्वोवि जीओ ममत्तदोसेण / बंधेइ मोहणीयं कम्मं तो भमइ भवममियं // 1 // सम्मत्तसंजुओ पुण जइ मुयइ ममत्तमखिलभावेसु / तो मुयइ जहन्नपए अंतमुहुत्तेण भवभावं // 2 // એ અવસરે ભગવાન કહેતા હતા કે-સર્વ છે મમત્વના દેષથી મેહનીય કર્મ બાંધે છે તેથી મહાન સંસારમાં પરિભ્રમણ કરે છે. પણ જો તે જ જીવો વસ્તુતત્વના ગ્રહણ ત્યાગરૂપ યથાવસ્થિતતત્વમાં પૂર્ણ શ્રદ્ધાની રાખી, સર્વ પદાથ ઉપરથી મમત્વનો ત્યાગ કરે તો ઓછામાં ઓછા અંતમહત્ત જેટલા સ્વ-૫ વખતમાં સંસારવાસથી મુક્ત થાય છે. ઈત્યાદિ દેવાદિ પર્ષદામાં ધર્મોપદેશ આપતા તે મહાપ્રભુનાં વચન સાંભળી મરૂદેવાજી જેમ વરસાદ વરસી રહ્યા પછી વનસ્પતીનાં ઘરો મોટાં મોટાં પાણીનાં બિંદુઓ મૂકે છે તેમ, હર્ષના આવેશમાં નેત્રમાંથી આંસુનાં બિઓ મૂકવા લાગ્યાં. ઉત્તમ ધ્યાન નથી જેમ કર્મ નિર્જરી જાય છે તેમ અશ્રુના વહેતા પ્રવાહથી તેમની આંખ આડે આવેલાં પળો નીકળી ગયાં. પડળો દૂર થતાં દ્રવ્ય, ભાવ બન્ને પ્રકારે નિર્મળ નેત્રવાળી મરૂદેવા માતા, ભરતે કહેલી સવે બીના પ્રત્યક્ષ જોવા લાગ્યાં. તે દેખતાં તેમના આનંદનો પાર ન રહ્યો. પુત્રપ્રેમ દૈવિક પ્રેમમાં બદલાઈ ગયું. ઋષભદેવજીને દશ્યમૂર્તિ પુત્ર I || Jun Gun Aaradhak RP. Ac. Gunratnasuri M.S.
Page #414
--------------------------------------------------------------------------
________________ સુદર્શન // 394 I તરીકે નહિ પણ એક મહાપ્રભુ તરીકે અનુભવવા લાગ્યાં. તેઓ ચિંતવવા લાગ્યાં. અહા! આ જ મહાપ્રભુ લોકમાં મંગળ છે. તે જ ઉત્તમ છે, અનાથને નાથ તરીકે આ જ શરણ્ય છે. આ જ પરમાત્મા, પરમગુરુ અને પરમ તત્ત્વ છે. હા! હા! મારી કેટલી બધી અજ્ઞાનતા ! આવા મહાપ્રભુ અશરણશરણ્યને હું આજ પર્યત ન ઓળખી શકી. પામર જીવોની માફક કેવળ મેં તેમના ઉપર પુત્ર જેવો જ પ્રેમ કર્યો. આર્તધ્યાન કરી કર્મ બંધન જ કર્યો. આવા મહાન પ્રભુ ઉપર તારકબુદ્ધિને જ પ્રેમ હવે જોઈએ. અહા! તે પ્રભુ શું કહે છે? “મમત્વ દોષથી જ જીવ મેહનીય કર્મ બંધન કરી અપાર સંસારસમુદ્રમાં પરિભ્રમણ કરે છે” બાબર તે વાકય મને જ લાગુ પડે છે. મમત્વ ભાવથી મેં મહાનુ મેહનીય કર્મ બાંધ્યું છે. હવેથી તે પ્રભુ ઉપર પુત્રરાગ નહિં પણ તાર્યતારકભાવ રાખ ગ્ય છે. વળી તેઓ કહે છે. “સમ્યકત્વ સહિત જે જીવ સર્વ પદાર્થ ઉપરથી મમત્વ ભાવને ત્યાગ કરે તે અંતર્મહત્તમાં ભવપાશથી મુકાય છે? મારે પણ સંસાર કે કર્મબંધનથી મુકાવું છે, તો પ્રથમ સમ્યકત્વ આદરવું જોઈએ. સમ્યકત્વ એટલે શ્રદ્ધાન, કેન ઉપર શ્રદ્ધાન ? તે મહાપ્રભુનાં વચન ઉપર. તેના વચનો ઉપર તે મને શ્રદ્ધાન છે જ. તે જે કહે છે તે સત્ય જ છે. વ્યયવહાર માગમાં પણ તેણે લોકોને સુખી કર્યા છે અને પરમાર્થ માર્ગથી તાત્ત્વિક રીતે છોને સુખી કરવા નિમિત્તે તેમણે આ ઘોર કષ્ટ આદર્યું હતું. તેઓ પૂર્ણ જ્ઞાની થયા છે. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak 94 1
Page #415
--------------------------------------------------------------------------
________________ સુદર્શના # 5. એટલે આંતર કરુણાથી સુખી કરવા નિમિત્તે સર્વ જીવોને તે તાત્ત્વિક ઉપદેશ આપે છે, તે તેવા પરમ ઉપગારી મહાપુરુષનું વચન અસત્ય કે અનાદરણીય કેમ હોય ? ન જ હોય. આ પ્રમાણે વિચારદષ્ટિથી મરૂદેવાજીએ પુત્રસ્નેહને બદલાવી, સાચો ધર્મ સ્નેહ યાને તારક સ્નેહ તે પ્રભુ ઉપર કર્યો. તેમના વચન ઉપર ખરા અંતઃકરણથી પરમાર્થ દૃષ્ટિનું શ્રદ્ધાન ચોટયું, તેઓ કહે છે તે સત્ય જ છે કે જો મમત્વ ભાવથી જ મેહનીય કર્મ બાંધે છે અને પછી સંસારપરિભ્રમણ કરે છે એ વચનને સ્પર્શી જ્ઞાનર્થી તાવિક ભાન થયું. હવે તેઓ બીજ વાદ્યને વિચાર કરવા લાગ્યા કે, “સર્વ ઉપરથી મમત્વને ત્યાગ કરનાર અંતમુહૂર્તમાં ભવપાશથી મૂકાય છે. મારે પણ સર્વ પદાથ ઉપરથી મમત્વભાવ મૂકી દેવો જોઈએ. મને ક્યાં કયાં કોના કોના ઉપર મમત્વ ભાવ છે? તે મારે શોધી કાઢવું. આમ સિક નિર્ણય કરી તેની ગવેષણામાં તેમણે પ્રવેશ કર્યો તપાસ કરતાં કરતાં પુત્રો ઉપર, કટુંબ ઉપર, મહેલાદિ ઉપર, શરીર ઉપર અને શુભાશુભ કર્મો ઉપર જ્યાં જ્યાં મારાપણું માનેલું હતું તે સર્વ ઉપરથી મમત્વ ભાવ અને મારાપણું વિવેક જ્ઞાનથી કાઢી નાખ્યું. મન વિશ્રાંતિ પામ્યું. અપૂર્વ આનંદ થયે. પરમશાંતિ અનુભવવાથી આત્મા કર્મ છે રુપ છે બાજાથી હલકો થયો હોય તેમ જણાયું. આ શાંતિને અખંડ પ્રવાહ આગળ લંબાય. શરીરનું છે ભાન છૂટી ગયું. પ્રભુ ઉપર તારક સ્નેહ પણ ગયો. છેવટે તન્મય ભાવ પામતાં આત્મામાં P.P.AC. Gunratnasure M.S. Jun Gun Aaradhak Trust
Page #416
--------------------------------------------------------------------------
________________ સુદર્શના il36 i | લય પામ્યાં ધ્યાતા ધ્યાન ધ્યેયની ત્રિપુટી છૂટી ગઈ. પરમ સમાધિવાળી ક્ષપકશ્રેણિમાં કર્મનું ચૂરણ કરી બેયસ્વરૂપ થઈ રહ્યાં અર્થાત્ કેવળજ્ઞાન પામ્યાં. આયુષ્ય પણ સાથે જ પૂર્ણ થયું. હાથીના અંધ ઉપર રહ્યાં છતાં જ નિર્વાણુ પદ પામ્યાં. આ અવસર્પિણી કાળમાં મરુદેવાજી પ્રથમ સિદ્ધ થયાં. સમવસરણમાં રહેલા દેવો ત્યાં આવ્યા. તેમણે તેમના પવિત્ર દેહને ક્ષીર સમુદ્રમાં–જળશરણુ (પ્રવાહિત) કર્યું. છાયા, આતપની માફક હર્ષ વિષાદ કરતે ભરતરાજા સમવસરણમાં આવ્યું. પ્રભુને વંદન કરી ગ્ય સ્થાનકે બેઠો. પ્રભુએ ધર્મદેશના આપવી શરૂ કરી. આ સંસાર અટવીમાં મહાનું અંધકારવાળી મેહ રાત્રિ વ્યાપી રહી છે. તેમાં આ સર્વ જીવલોક અજ્ઞાન નિદ્રામાં મુદ્રિત થઈ ગયું (સુઈ ગયું) છે. તે અટવીમાં ચાર બાજુ પ્રમાદરૂપ દાવાનળ સળગી ઉઠે છે. ક્રોધ, માન, માયા, લોભાદિ પ્રચંડ વાયુ પૂર જેસમાં કુંકાઈ રહ્યો છે. આ પ્રબળ વાયુથી વૃદ્ધિ પામતો પ્રમાદ અગ્નિ, આ ગાઢ નિદ્રામાં ઘોરતાં જીવોનાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ અમૂલ્ય રત્ન બાળીને ભસ્તીભૂત કરે છે. હે માનવ ! જાગૃત થાઓ, જાગૃત થાઓ. આ ભયંકર દાવાનળથી પિતાના બચાવ કરવા મારા કહેલા ઉપાય તમે સાંભળી અને તરત કામે લગાડો, નિર્મમતારૂપ સૂર્યના પ્રકાશને મેળવી જ્ઞાનભાવમાં જાગૃત થાઓ. સંયમયોગરૂપ અગાધ સમુદ્રમાંથી ઉપશમ ભાવરૂપ પાણી ખેંચી કાઢી, | 36 il Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak
Page #417
--------------------------------------------------------------------------
________________ સુદર્શન કે 37. તેનાથી જ્ઞાન દર્શન, ચારિત્રને સીંચન કરો. બળતા પ્રમાદરૂપ અગ્નિને અપ્રમત્ત ભાવરૂપ ભગીરથ પ્રયને બુઝાવી નાંખો. તેમ કરવાથી અવશ્ય તમને, શાશ્વત, નિરુપદ્રવિત, સ્થિર અને સર્વથી ઉત્કૃષ્ટ આત્મસુખ પ્રાપ્ત થશે. ઇત્યાદિ આત્મસંયમસૂચક મહાપ્રભુની ધર્મદેશના સાંભળી ભરત રાજાને પુત્ર ઋષભસેન જેનું બીજું નામ પુંડરીક છે તેણે સંસારવાસથી વિરક્ત થઈ તે પ્રભુ પાસે ચારિત્ર લીધું. બીજા પણ ભરતના પાંચ પુત્ર અને સાત પુત્રના પુત્ર વિગેરેએ ચારિત્ર ગ્રહણ કર્યું. પુત્રી બ્રાહ્મી સાધ્વી થઈ. શ્રેયાંસકુમાર, ભરતાદિ શ્રાવક થયા અને સુંદરી પ્રમુખ શ્રાવિકાઓ થઈ તેમણે ગૃહસ્થ ધર્મને લાયક વ્રત, નિયમે ગ્રહણ કર્યા. આ પ્રમાણે શ્રી સંધની સ્થાપના કરી, અન્ય જીવોને પ્રતિબંધ આપવા તે મહાપ્રભુ અન્ય સ્થળે વિહાર કરી ગયા. આ ભારતવર્ષમાં ધર્મનું બીજ રોપી, અનેક જીવોને પ્રતિબોધી તેઓ મોક્ષે ગયા. મદેવાજીનું ચરિત્ર આશ્ચર્ય ઉત્પન્ન કરનાર છે. પૂર્વના કોઈ પણ જન્મમાં કોઈ પણ વખત ધર્મમાર્ગ નહિ પામવા છતાં તેઓ સહજ ઉપદેશથી નિર્મળ સમ્યક્ત્વ પામ્યાં. અને તત્કાળ સાયિક ચારિત્ર પ્રાપ્ત થતાં પૂર્ણજ્ઞાન નિવણ પદ પામ્યાં. મરુદેવાજી થોડા વખતમાં પણ ત્રણે જાતનાં સમ્યકત્વ પામ્યાં હતાં. પ્રભુનાં વચન ઉપર શ્રદ્ધાન થવારૂપ પરિણામ (વિશુદ્ધિ) થતાં ક્ષપશમ સભ્યત્વ, ઉપશાંત દશામાં ઉપશમ સમ્યકત્વ અને આત્માની લીન દશામાં ક્ષાયિક સમ્યક્ત્વ તેમને થયું હતું. P.Ad Gunratnasuri M.S. | 37 || Jun Gun'Aaradhak Trust
Page #418
--------------------------------------------------------------------------
________________ સુદર્શના . 398 આ મદેવાજીના ચરિત્રમાંથી, સુદર્શન તમને ઘણું શીખવાનું છે, તેમની વિશુદ્ધતાનું કારણ પ્રભુ ઉપરનો ધાર્મિક સ્નેહ હતો તેથી આગળ વધવામાં તેમના સદ્દવિચારોની પ્રબળતા હ સદ્દવિચારોની પ્રબળતાથી મનુો ઘણી ઝડપથી આગળ વધી શકે છે. - આ ત્રણ ભેદ સિવાય બીજા પણ સમતિના અનેક ભેદ છે. સમક્તિને ત્યાગ કરતે હોય-સભ્યશ્રદ્ધાનથી ભ્રષ્ટ થતો હોય, તે અવસરે મિષ્ટ ભોજન કર્યા પછી તેનું વમન કરનાર મનુષ્યની માફક સહજ આનંદ થોડા વખત હોય તેને સાસ્વાદન સમકિત કહે છે. ક્ષયોપશમ સમકિત પૂર્ણ કરી ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ પહેલાના સમયે અર્થાત્ ક્ષપશમની છેલ્લી હદ છેલ્લા પુદ્ગલે વેદવારૂપ, તે વેદક સમકિત કહેવાય છે. તેમજ નિસર્ગરૂચી, ઉપદેશરૂચી, આજ્ઞાચી, સૂત્રરૂચો, બીજરૂચો, અભિગમરૂચો, વિસ્તારરચો, ક્રિયારૂચો, સંક્ષેપચો, ધર્મરૂચ, તથા રેચક, દીપક, નિશ્ચય, દ્રવ્ય, ભાવ ઈત્યાદિ–આ સર્વ ભેદ અપેક્ષાએ સમકિતના છે. તથાપિ તે સર્વને ભાવાર્થ તત્ત્વોનું શ્રદ્ધાન થવું, તેનાથી જુદે પાડી શકતો નથી. ઉપાધિ ભેદથી તેના ભેદે કલ્પવામાં આવ્યા છે. જુદા જુદા રસ્તેથી પણ સત્ય શ્રદ્ધાન કે જ્ઞાન કરવું તે સર્વને મુખ્ય ઉદ્દેશ છે. આ શુદ્ધ શ્રદ્ધાનવાળા છ દેવલોકમાં જાય છે. કદાચ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. સભ્યત્વ કાયમ ટકી રહે તે સાત આઠ ભવથી વધારે વખત તે સંસારમાં રહેતો નથી. -- // 38 -- Ac. Gunratnasur MS. Jun Gun Aaradhak Trus
Page #419
--------------------------------------------------------------------------
________________ તેટલા વખતમાં નિર્વાણ પામે છે. વિષય કષાયની મંદતા અને અંત:કરણની નિર્મળતા તે સમકિતનું કારણ છે. આ નિર્મળતાને અટકાવનાર યા નિર્મળતાનો નાશ કરનાર મિથ્યાત્વ છે. અંદરના પ્રકરણ 33 મું મિથ્યાત્વ–નરસુંદરરાજા आभिग्गहियमणाभिग्गहं च तह अभिनिवेसियं चेव / संसइयमणाभोगं मिच्छत्तं पंचहा होइ // 1 // અભિગ્રહિક, અભિગ્રહિક, અભિનિવેશિક, સાંશયિક, અને અનાભોગિક—આ પાંચ પ્રકારના મિથ્યાત્વ છે. તત્ત્વાતત્ત્વને વિચાર કર્યા સિવાય પોતે જ ધર્મ માનતા હય, વંશપરંપરાથી જે ધર્મ ચાલ્યો આવતો હોય તે જ ધમ સત્ય અને બીજા ધર્મ જૂઠા. આવી આધિક માન્યતાને અભિગ્રહિક મિથ્યાત્વ કહે છે. | સર્વ ધર્મ સાચા. સત્યાસત્યને નિર્ણય કે વિચાર ન કરતાં સર્વ ધર્મને એક સરખા 39 P.P. Ac Gunratnasun MS Jun Gun Aaradhak Trust
Page #420
--------------------------------------------------------------------------
________________ સુદના ? I400 છે કે (સત્યતામાં) ગણવા. અસત્યને પણ સત્ય ગણ્યા. સત્યના નિર્ણયમાં ઉદાસીન વૃત્તિ યા અજ્ઞાનતા તે અનભિગ્રહિક. સત્ય ધર્મને જાણવા છતાં, કદાગ્રહના કારણથી પિતાની અસત્ય માન્યતાને વળગી રહેવું, સત્યને અંગીકાર ન કરવો પણ જાણવા છતાં અસત્યને પોષિત કરવું તે અભિનિવેશિક મિથ્યાત્વ. મોટે ભાગે સત્ય સમજાયું હોય તથાપિ બુદ્ધિની દુર્બળતાથી, ઓછાશથી કઈ કઈ સ્થળે શંકા રહે—તે સંશયિક મિથ્યાત્વ. ધર્મધર્મનો વિચાર કરવાનું જેમાં સામર્થ્ય નથી, અથવા ધર્માધર્મ તરફ લક્ષ જ ન આપવું, ધર્મને માટે, કેવળ અજ્ઞાન દશામાં રહેવું અથવા તદ્દન અજ્ઞાનમય જિંદગી ગુજારનાર એકેદ્રિયાદિ જીવોમાં અનાગિક મિથ્યાત્વ હોય છે. આ પાંચ મિથ્યાત્વ આત્માની વિશુદ્ધતાને દબાવનાર છે. મિથ્યાત્વને ત્યાગ કરી સત્યને આદર કરે. સત્યને આદર નહિ કરનારા મિથ્યાદષ્ટિ જીવો નાના પ્રકારની ક્રિયાઓ કરે, તપશ્ચર્યા કરે અને સ્વજન, કુટુંબ, ગૃહાદિ બાહ્ય પરિગ્રહને ત્યાગ કરે તથાપિ તે કદાપિ મેક્ષ મેળવી શકતા નથી. મિથ્યાત્વ ઝેરથી પણ વધારે દુ:ખરૂપ છે. તેમાં આસક્ત થયેલા , દુ:ખની પરંપરા { } | no | Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak
Page #421
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 401 6. પામે છે તે મિથ્યાત્વને ત્યાગ કરનાર નરસુંદર રાજાની માફક આત્માનંદ પણ મેળવી શકે છે. પૂર્વે કાંતિપુરમાં નરસુંદર રાજા રાજ્ય કરતો હતો. તે કલિષ્ટ અધ્યવસાયવાળો, મિથ્યાત્વી નાસ્તિકવાદી હતો. મિથ્યાત્વનું ઉમૂલન કરનાર વાળવા તત્ત્વમાં પ્રવીણ બુદ્ધિને નિધાન સુમતિ નામનો તેને પ્રધાન હતા. ચંડપુર શહેરમાં ચંડસેન નામને, નરસુંદર રાજાને સામંત રાજા રહેતો હતો. નરસુંદર રાજાની સેવા કરવાથી તે વિશેષ કંટાળ્યો હતો. નાના પ્રકારની મંત્ર, તંત્રાદિ મલિન વિદ્યામાં કશળ. પિતાના બાળમિત્ર યોગીને બોલાવી નરસુંદર રાજાને કોઈપણ પ્રયોગથી મારી નાખવાની તેણે પ્રાર્થના કરી. ગીએ કહ્યું તું શાંત થા. હું તારે મનોરથ બનતા પ્રયત્ન પૂર્ણ કરીશ. યોગીનાં વચનેથી ચંડસેન ઘણે ખુશી થઇ. હર્ષાવેશમાં પોતાના શરીર પરનાં તમામ અલંકારે તેને આપી દીધાં. યોગી કાંઈક આડંબર કરી કાંતિપુરમાં આવ્યો. ગામ બહાર જાહેર સ્થળે ઉતારે કરી. મંત્ર, તંત્રાદિ પ્રયોગથી લોકોને ખુશ કરવા લાગ્યો. આ વાતની રાજાને ખબર પડતાં. યોગીને તેણે પોતાની પાસે બોલાવ્યા. યોગી રાજસભામાં આવ્યા. રાજાએ આસન અપાવ્યું. શાંત ચિત્ત તે આસન પર બેઠે. રાજાએ વિનયથી કહ્યું : યોગીરાજ! તમારું આગમન ક્યાંથી થયું છે? યોગીએ કહ્યું /401 | Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradh Tru
Page #422
--------------------------------------------------------------------------
________________ સુદર્શના d40 || રાજનું ! યેગી પુરુષો ઉપર તમારી વિશેષ ભક્તિ છે એમ સાંભળી. ગિરનારના પહાડ ઉપરથી હું ખાસ તમારા માટે આવ્યો છું. રાજા–એવી કોઈ તાત્કાલિક દિવ્ય શક્તિ તમારી પાસે છે કે જે અમે અહીં જોઈ શકીએ? | ગી–રાજનું ! મારી પાસે ઘણી દિવ્ય શક્તિઓ છે. કહે તે દિવસે રાત્રિ બનાવું. ! રાત્રિએ દિવસ બનાવું. પૃથ્વી પરથી પહાડ ઉપાડી લઉં. આકાશમાંથી ગ્રહ, નક્ષત્રોને નીચા પાડું. સમુદ્ર તરી જાઉં. પાણી થંભી લઉં દુર્વાર પરચક્રને રોકું. એવું કઈ સામર્થ્ય નથી કે જે મારાથી અસાધ્ય હોય. નર્મદ નામના પ્રધાને કહ્યું : અહો! યોગીરાજ તમે તો ઘણો ગરવ કરો છો. અરે ! પહાડ ઉઠાવવાનું કે નક્ષત્ર નીચા પડવાનું કાંઈ કામ નથી. મારી સ્ત્રી રીસાઈને કોઈ સ્થળે ચાલી ગઈ છે. તેના સિવાય મારું ભુવન જ નહિ પણ આખું જગત હું શૂન્ય જોઉં . તેને જે તમે હમણાં જ અહીં લાવી આપો તો તમારી બીજી શક્તિ પણ માનવામાં આવે. અન્યથા ફોગટ ટાઢા પહોરના તડાકા મારવાથી શું ફાયદો? પ્રધાનના શબ્દો સાંભળતાં જ ગીએ તે સ્ત્રી ઉપર આકર્ષણી વિદ્યા ચલાવી. થોડા જ વખતમાં સભાલોકોના દેખતાં, શરીરનું મંડન કરતી, સુગંધી તેલથી લેવાયેલા હાથવાળી તે સ્ત્રીને સંભામાં લાવી મૂકી. તે દેખી આનંદથી પ્રધાન યોગીની શક્તિ પર નાચવા લાગ્યો. રાજને Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trus
Page #423
--------------------------------------------------------------------------
________________ સુદના દ Io3 વિશેષ આશ્ચર્ય થયું. રાજા– ગિરાજ! કાળને વંચી શકાય [મરણ ન થાય તેવો કોઈ ઉપાય તમે જાણો છો? 3 ગી–હા, ઘણી સારી રીતે જાણું છું પણ અમુક વખત પર્યત મારી દીક્ષા ગ્રહણ કરો તો તે બતાવી શકાશે. રાજાએ મરણથી બચવા માટે તેના કહેવા પ્રમાણે પ્રયોગ શરૂ કર્યો. હા? હા ! કેટલી બધી અજ્ઞાન દશા? દેવ, દાન, ઉપેદ્રો, ચક્રવર્તીઓ અને તીર્થકરો વિગેરે કાઈ પણ આ દેહમાં સ્થિર રહ્યા નથી. આ દેહમાં સ્થિર રહેવા પ્રયત્ન કર્યો નથી. પ્રયત્ન કરનાર મનુષ્યએ વિજય મેળવ્યો નથી. છેવટમાં વિદેહ દશામાં જ શાશ્વત સ્થાન પામ્યા છે. ચયાપચય ધર્મવાળું સડન, વિધ્વંસન સ્વભાવવાળું અને અશુચિ પદાર્થથી ભરેલું આ શરીર શાશ્વત કેમ રહી શકે ? તે આ મિથ્યાત્વથી મહિત બુદ્ધિવાળા રાજાને ખબર ન પડી. યોગીએ કહ્યું: રાજા ? આ શરીરમાંથી બાર આંગુળ પ્રમાણે પવન બહાર નીકળે છે, અને દશ આંગળ અંદર પેસે છે. તેને વિપરીત કરવામાં આવે તો કાળને વંચી શકાય છે, રાજાને તેના વચન પર વિશ્વાસ બેઠે, તે વિચારવા લાગ્યો. જરૂર આ પ્રયોગથી કાળ વંચી શકાશે. આ શરીરમાં કાયમ રહીશું અને ઇચ્છાનુસાર વિષયોપભોગ કરીશું. જેનાં નેત્રો અજ્ઞાનતિમિરથી ઢંકાએલાં છે, જીવહિંસાદિ પાપના રસ્તાઓ જેને ખુલ્લા 403 / રાજાને તેના વિચાર પેસે છે. તેને વિપરાર આંગળ પ્રમાણે પ. P.P.AcGunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #424
--------------------------------------------------------------------------
________________ સુદર્શન | 404 |404 | છે. જેઓ પરલોકથી પરામુખ થયા છે તેઓ આ દેહમાં તે કાયમ ન જ રહી શકે, પણ પરલોકમાં (પવિત્ર આચરણથી મેળવી શકાતી) ઉત્તમ ગતિને પણ ન જ પામી શકે. " વિશ્વાસુ રાજા તેના કહ્યા મુજબ ચાલવા લાગ્યો. અવસર દેખી રાજાને મદિરામાં તીવ્ર ઝેર આપી તે પાપી યોગી કઈ સ્થળે નાસી ગયો. ઉગ્રવિષના આવેશથી રાજાની ચેતના છેડા વખતમાં જ નષ્ટપ્રાય થઈ. રાજ્યમાં હાહાકાર વર્તાઈ રહ્યો. પ્રધાનાદિ રાજમંડળે વિષ વાળવા માટે પ્રતિતિવાળા અનેક મંત્રવાદિઓને બોલાવ્યા બનતા પ્રયત્ન તેઓએ વિષવાળા અન્નના પ્રયોગ ચલાવ્યા પણ તે સર્વ પ્રયોગ વિરાગી પુરુષે પર તરૂણીઓના કટાક્ષની માફક નિષ્કલ નીવડયા. પ્રધાને નિરાશ થયા, નગરના લોકો ખેદ પામ્યા. અંતેઉરમાં આકંદના શબ્દો ઊછળવા લાગ્યા રાજાને મરણ પામ્યો જાણી. તેના શબને શિબિકામાં મૂકી મશાનમાં લાવ્યા. ચંદનના ઇંધનેની ચિંતા રચી. રાજાના શરીરને તેમાં મૂકવામાં આવ્યું. તેટલામાં સહસા રાજાના શરીરમાં ચેતના આવી. રાજાએ નેત્ર ઉઘાડયાં અને ચિતામાંથી બેઠે થઈ નીચે ઉતર્યો. પ્રધાન આ શું ! ચિતા શા માટે ? અને આ લોકે કેમ એકઠા થયા છે ? રાજાએ આશ્ચર્યથી પૂછ્યું. મહારાજ ! તે દુષ્ટ થેગી આપને ઝેર આપી નાશી ગયો. ઝેર ઉતારવાના પ્રયોગ સર્વ નિષ્ફળ નિવડયા. આપને મરણ પામ્યા જાણી શરીરને છેવટને સંસ્કાર કરવા સ્મશાનમાં લાવ્યા Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tru!
Page #425
--------------------------------------------------------------------------
________________ કદના # ૪૦૫ર હતા. અને આ સર્વે પ્રયત્ન તે માટે જ છે, પ્રધાને સભ્યતાથી જવાબ આપે. | કઈ વનમાંથી આવતા ઉત્તમ પવનના પ્રયોગથી આપ નિર્વિષ થયા છો એમ મારું માનવું છે. બાકી આમાં સત્ય શું છે. તે તો જ્ઞાની પુરુષો જાણે. પહેલાં જ્ઞાની મુનિ પાસેથી મેં આ વાત સાંભળી હતી કે તપના પ્રભાવથી વિવિધ પ્રકારની લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. તે લબ્ધિવાનું મુનિના શરીરને સ્પર્શને આવેલો પવન, વ્યાધિવાળા મનુષ્યને સ્પશે તો તે વ્યાધિરહિત થાય છે. અને ઝેરની અસરવાળો મનુષ્ય નિર્વિષ થાય છે. આપના સંબંધમાં કદાચ તેમ બન્યું હોય તે તે બનવા યોગ્ય છે. “સુમતિ પ્રધાને પોતાની તર્કશક્તિ દોડાવી.' રાજાએ નિર્ણય કરવા માટે સુભટોને હુકમ કર્યો કે ઉપરની બાજુ જઈને તપાસ કરે કે કઈ સ્થળે ત્યાં કોઈ લબ્ધિવાનું મહાત્મા છે? સુભટ તપાસ કરી થોડી વારમાં જ પાછા ફર્યા અને રાજાને કહેવા લાગ્યા. આપના પુષ્પકરંડ ઉદ્યાનમાં અનેક લબ્ધિસંપન્ન, મુનિગણથી પરિવરેલા શશીકભાચાર્ય કેવળજ્ઞાની આજે જ સમવસર્યા (આવી રહ્યા) છે, દેવો અને દાનવો તેમની સેવા કરી રહ્યા છે. પ્રધાન! ખરેખર તો નિર્વિષ થવામાં તે મહાપુરુષને જ પ્રભાવ છે. ચાલો આપણે ત્યાં જઈએ. રાજાએ હર્ષાવેશથી જણાવ્યું. “જેવી આપની આજ્ઞા અને ઇચ્છા” પ્રધાને નમ્રતાથી સમ્મતિ જણાવી. Yoy Ac. Gunratnasur M.S. Jun Gun Aaradhakti
Page #426
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I406 in a સપરિવાર રાજા મુનિ પાસે ગયે ગુરુને નમસ્કાર કરી તેમની સન્મુખ બેઠે. દુંદુભીની માફક ઉદ્દામસ્વરે ગુરુશ્રીએ ધર્મદેશના આપવી શરુ કરી. ઉત્તમ કમ સંબંધે દુર્લભ મનુષ્યજન્મ તમને મળે છે. આ વિનાશી માનવદેહની મદદથી, ઉભયલોક હિતકર ધર્મ, તમારે શકત્યનુસાર કરી લેવો જોઈએ. ગુરુશ્રીનું આ વચન પૂર્ણ થતાં જ રાજા બોલી ઉઠ. મહારાજા ! પાંચ ભૂતથી અધિક આ દેહમાં કાંઈપણું દેખાતું નથી તે પછી પરલોકમાં જવાવાળો આત્મા કેમ સંભવે ? અને પરલોકમાં જવાવાળો જ કેઈ નથી. તો પછી ધર્મક્રિયા કેને માટે કરવી ! ગુરુશ્રીએ ઉત્તર આપ્યો. પાંચ ભૂતથી અધિક જુદે આત્મા ન હોય તો પછી હું સુખી છું. હું દુઃખી છું. આ અહિતકર છે, આ હિતકારી છે. એવું જાણનાર કોણ છે ! આ જ્ઞાન કેને થાય છે ? વળી અમે દીઠું, સાંભળ્યું, સૂઠું ખાધું, અને સ્પર્યું, અમે વિચાર્યું. ઇત્યાદિ સર્વે એક કર્તાના કરેલા વિકલ્પો કેમ સંભવી શકે? પહેલાં આંખથી જોયું હતું, પછી આખ ફૂટી ગઈ તે દેખેલ વિષયની સ્મૃતિ-સ્મરણ રાખનાર કોણ ! જરૂર ઇદ્રિયથી ભિને આત્મા માનવો જ પડશે ઈત્યાદિ યુક્તિયુક્ત વચનાથી જીવ, અજીવ, પુન્ય, પાપ, બંધ, મેક્ષ વગેરે તત્ત્વોનું રાજાને શ્રદ્ધાન થયું. , | 406 || Ac. Gumatasun M Jun Gun Aaradhak THS
Page #427
--------------------------------------------------------------------------
________________ ~ - - - - - - - - સુદનામ - - 407 | - - રાજાએ કહ્યું અહા ! હે મુનિનાથ ! મિથ્યાત્વરૂપ મદિરાથી ઉન્મત્ત થઈ આજ સુધીમાં મેં અનેક જીવોને નાશ કર્યો છે. અસત્ય બોલવામાં, પરધન હરણ કરવામાં, પરસ્ત્રીગમનમાં અને પરિગ્રહ ઉપરના મમત્વમાં મેં કોઈપણ જાતની ઓછાશ રાખી નથી. મદિરા માંસ વિગેરે અભક્ષ વસ્તુનું ભક્ષણ મેં અહોનિશ કર્યું છે હે કૃપાળુ મુનિ ! હું વધારે શું કહું! દુનિયામાં એવું કઈ પાપ નથી કે જે પાપ મેં નહિ કર્યું હોય. આપના વચનામૃતોથી મારું મિથ્યાત્વ વિષ નષ્ટ થયું છે. પણ મારા મનમાં એક જ વિચાર આવે છે કે કળક્રમથી ચાલતા આવેલા નાસ્તિકવાદને હું કેમ ત્યાગ કરું ? ગુરુએ કહ્યું રાજન્ ! વિવેકી મનુષ્યને તેને ત્યાગ કરવો કાંઈ પણ મુશ્કેલ નથી. વંશપરંપરાથી ચાલતો આવેલો દરિદ્રપણાને કે વ્યાધિને શું મનુષ્યો ત્યાગ નથી કરતા! અવશ્ય કરે છે જ. હે રાજા ! જે તું આ નાસ્તિકવાદને ત્યાગ જાણવા છતાં પણ નહિં કરે તે, પેલા કદાગ્રહી મૂખ વણિકની માફક તું પણ દુ:ખી જ થઈશ. રાજા–પ્રભુ તે મૂખ વણિક કેવી રીતે દુ:ખી થયો? ગુરુએ કહ્યું : રાજા ! સાવધાન થઈને સાંભળ. કેટલાએક વણિક ધન કમાવા નિમિત્તે Iણ પરદેશ જતા હતા. રસ્તે લોઢાની ખાણ તેમના દેખવામાં આવી. તેઓએ ઊપાડી શકાયું. તેટલું I407 l'Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak Trust
Page #428
--------------------------------------------------------------------------
________________ સુંદના { 408 છે લોઢું ઉપાડયું. આગળ ચાલતા રૂપાની ખાણ દેખી એટલે ઊપાડેલું લોઢું ફેંકી દઈ તે ખાણમાંથી રૂપે ઉપાડી લીધુ. આગળ ચાલતાં સોનાની ખાણ તેમના દેખવામાં આવી. એટલે રૂ૫ ફેંકી દઈ ઊપાડાય તેટલું સેનું ઉપાડી લીધું છેવટે તેમને રતનની ખાણ મળી આવી, ત્યારે સોનું મૂકી દઈ રને ભરી લીધાં. આ સમુદાયમાં એક મૂખ અને કદાગ્રહી વણિક હતા. તેણે આ સર્વ પ્રસંગેમાં પ્રથમ ઊપાડેલ લોઢાને ત્યાગ ન જ કર્યો. તેના મિત્રોએ તેને ઘણો સમજાવ્યું. પણ તે કદાગ્રહી ઉલટી તેઓને ઠપકો આપવા લાગ્યું કે તમે અનવસ્થિત પરિણામવાળા છો. અંગીકાર કરેલ વસ્તુને નિર્વાહ બરોબર કરવો જોઈએ. સારું દેખી ઈતરને ત્યાગ કર ગ્ય નથી વિગેરે. આટલા દિવસ મહેનત કરી ઊપાડેલું લોઢું હું કેમ ફેંકી દઉં ! ઈત્યાદિ કહી તે લોઢું ઊપાડી બીજા વણિકે સાથે તે પોતાના શહેરમાં આવ્યું. અન્ય વણિકોએ રને વેચી નાંખ્યા તેઓ ઘણું ધનાઢય થયા. તે દ્રવ્યથી વિવિધ પ્રકારે ઇંદ્રિયજન્ય સુખનો ઉપભોગ કરવા લાગ્યા. પેલા કદાગ્રહી વણિકે લોઢું વેચ્યું તેની સ્વ૫ કીંમત આવી. તે નિરંતરને માટે દુ:ખી જ રહ્યો. પોતાના મિત્રોને આનંદ કરતા દેખી પોતાના કદાગ્રહ માટે તેને ઘણો પશ્ચાત્તાપ થયે પણ તે નિરર્થક જ હતો કેમકે તેથી તેને દ્રવ્ય ન મલ્યું તેમ હે રાજા ! આ નાસ્તિકવાદને તું ત્યાગ નહિ કરે તે પૂર્વની માફક આ વખતે પણ દુસહ દુ:ખની પરંપરા જ ભેગવીશ. Ac Gunratrasuri M.S. Jun Gun Aaradhak The | 48 i.
Page #429
--------------------------------------------------------------------------
________________ ET સુદના , રાજાએ કહ્યું. ગુરુરાજ ! મેં પૂર્વે કેવી રીતે અને કયાં દુસહ દુઃખનો અનુભવ કર્યો છે. જેથી આપ એમ જણાવો છો ? ગુરુએ કહ્યું. રાજન ! સાવધાન થઈને સાંભળ. પૂર્વે નવાગામ નામના ગામમાં એક કુલપુત્ર રહેતો હતો. દઢ મિથ્યાત્વી હતો. અધમ હલકાં યા નીચ કાર્યમાં તેનું મન નિત્ય આસક્ત રહેતું હતું. તેમ તે મહાનું કદાગ્રહી હતા. તેનું નામ અર્જુન હતું. જીવાજીવાદિ તત્ત્વને જાણનાર દઢ સમ્યકત્વવાન અને મુનિઓની સેવા કરવામાં પ્રીતિવાળા સુહંકર નામનો તેને મિત્ર હતો. અનેક સિદ્ધાંતના પારગામી સુધર્મ નામના આચાર્ય ગ્રામાનુગ્રામ વિહાર કરતા તે ગામ આવ્યા. સુહંકરે મધુર વચને અર્જુનને કહ્યું મિત્ર! ચાલ ગુરુશ્રી પાસે જઈએ અને આગમનું (ધર્મનું) રહસ્ય સાંભળીએ યા સમજીએ. આલસ્યાદિ દોષથી આ અલભ્ય વસ્તુને લાભ કેટલાએક મનુષ્યો લઈ શકતા નથી. આલસ્ય, મોહ, અવજ્ઞા, માન, ક્રોધ, પ્રમાદ, કૃપણુતા, ભય, શોક, અજ્ઞાન, વિક્ષેપ, કતહલ અને ક્રીડા આ સર્વે કારણોને પરાધીન થઈ દુર્લભ્ય મનુષ્યપણું મળવા છતાં, સંસારનો નિસ્તાર કરનાર ધર્મશ્રવણનો લાભ મનુષ્ય મેળવી કે પામી શકતા નથી. મિત્ર! આ ધર્મશ્રવણુ પાપના પુંજરૂપ પહાડને દવા માટે વા સમાન છે. ક્રોધરૂપ Jun Gun Aaradhak Trum 0o P.P.Ac Gunratnasuri M.S.
Page #430
--------------------------------------------------------------------------
________________ અગ્નિને બુઝાવવામાં નિરદ (મેઘ) સમાન છે. જડતારૂપ અંધકારને હઠાવવાને સૂર્ય સદશ છે. કલ્યાણરૂપ વૃક્ષને વૃદ્ધિ પમાડવામાં પાણીની નિક સમાન છે. અને મિથ્યાત્વરૂપ સર્પના સંહાર સુદના માટે ગરૂડ સમાન છે માટે અવશ્ય ધર્મ કરવું જ જોઈએ. 1 410 | અર્જુને કહ્યું : મિત્ર આગમનું સ્વરૂપ મેં જાણ્યું. ધૂર્તા પુરુષોએ કરેલાં કાવ્યો કાળાંતરે આગમરૂપ સિદ્ધાંતરૂપ ગણાય છે. આ જવાબ સાંભળી સુહંકરે વિચાર કર્યો કે, આ માણસ આગમ શ્રવણ કરવાને અયોગ્ય છે. તેની ઉપેક્ષા કરી સહકર, સધર્મ ગુરુ પાસે આવી ધર્મ શ્રવણ કરવા લાગે. ધર્મદેશનાથી છેવૈરાગ્ય પામી પુત્રને ગૃહને ભાર સોંપી ગુરુ પાસે તેણે ચારિત્ર લીધું. પ્રવ્રજ્યાનું પાલન કરી તે સદ્ગતિનું ભાજન થયો. આગમની હીલના કરવાથી અને ઘણું અશુભ કર્મ બાંધ્યું. ધર્મ સિવાયની અજ્ઞાનમય જિંદગીમાં સાર કર્તવ્ય કર્યા વિના અનેક પાપ ઉપાર્જન કરી, અજુન કાળાંતરે મરણ પામી એ જ ગામમાં બકરાપણે ઉત્પન્ન થયું. તેના પુત્રે જ તેને વેચાતો લીધો, અને વ્યવહારિક કાર્ય પ્રસંગે તેને મારવામાં આવ્યો. ત્યાં મહાનું દુઃખ અનુભવી મરીને કુંભારને ઘેર ગર્દભ ( ગધેડા પણે ઉત્પન્ન થયો. ત્યાં શીત, તાપ, સુધા, તૃષા આદિ નાના પ્રકારનાં દુઃખને અનુભવ કરતાં કેટલોક કાળ ગયો. એક દિવસે તેના પર વિશેષ ભાર લાદવામાં આવ્યો હતો. આ ભાર { 410 | Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak HD
Page #431
--------------------------------------------------------------------------
________________ દશના ti 411 એક ઠકરાર ઉગ પામી, કૂવામાં પાણી માણસા તેને ચિડાવવા ઉઠાવી ન શકવાથી તે પડી ગયા અને વાસણો ફુટી ગયાં. કુંભારે ક્રોધ કરી ગધેડાને પ્રહાર કર્યો. વિશેષ મારથી મરણ પામી, શુકર (મુંડ) પણ ઉપો . તે ભાવમાં શીકારી કુતરાયે તેને મારી નાખ્યો. મરણ પામી ઉટપણે ઉત્પન્ન થયે. નદીને કિનારો ચડતાં બોજા સહિત પડી ગયો. હાડકાં ભાંગી ગયાં. વિરસ બૂમો પાડતાં દુઃસહ પીડાએ મરણ પામી ગોબર ગામમાં ધન વણિકને ઘેર મુંગા પુત્રપણે ઉત્પન્ન થયા. અવિવેકી માણસે તેને ચિડાવવા લાગ્યા પોતાના મુંગા જીવિતવ્ય ઉપરથી ઉદ્વેગ પામી, કૂવામાં પડી તેણે આપઘાત કર્યો. ત્યાંથી મરણ પામી નંદિગામમાં એક ઠાકોરની દાસીને પેટે પુત્રપણે ઉત્પન્ન થયો. એક દિવસ મદિરાપાન કરીને ઉન્મત્ત થયે હતો. સ્વપરના દરજજાને ભૂલી જઈ પિતાના ઠાકોરને અસભ્ય વચને કહેવા લાગ્યો. ઠાકરે ક્રોધથી તેની જીભ કાપી નાખી. અત્યંત પીડા થવાથી વિરસ સ્વરે રોવા લાગ્યો. કેવળ દયાપાત્ર, ભૂમિ પર આમ તેમ આળોટતો અને કરતો હતો એ અવસરે એક અતિશાયિક જ્ઞાની મુનિ ત્યાં થઈને જતા હતા. તેમણે તેને મધુર સદે કહ્યું. ભદ્ર ! આ દુસહ દુ:ખથી આકંદ શા માટે કરે છે? તે પોતે જ આ દુઃખ ઉત્પન્ન કર્યું છે. તેનું જ આ ફળ છે. તે ભેગવ્યા સિવાય તારો છૂટકે થવાનો નથી. યાદ કર. અજુનના ભવમાં આગમની નિંદા તેં કરી હતી, તેનાં ફળરૂપ બકરો, ગધેડે, શુકર, ઉંટ, મુંગો અને દાસીના પુત્રપણે ઉત્પન્ન થઈ આ દુઃખને અનુભવ તું કરે છે. મિથ્યાત્વના મોહથી મૂઢ બની તે તે ગહન ભવમાં તું ભમે છે અને છેદન, ભેદન આદિ આ PP Ac. Gunratnesuri M.S Jun Gun Aaradhak Trust
Page #432
--------------------------------------------------------------------------
________________ મુના | 412 . I 412 ના દુ:ખ તું પામ્યો છે. આ પ્રમાણે તે મહાત્માના મુખથી પૂર્વભવ સાંભળી તેની વિચારણામાં લીન થતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. આગમની નિંદા કરવાને અને ધર્મને અનાદર કરવાનો તેને ઘણો પશ્ચાત્તાપ થયો. મુનિને પગે પડી તે પોતાની નિંદા કરવા લાગ્યો. છેવટની આ સ્થિતિમાં મુનિનાં દર્શનથી પરિણામની કાંઈક શુદ્ધિ અને પાપનો પશ્ચાત્તાપ થવાથી. તેણે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. શુભ પરિણામે મરણ પામી તે અર્જુનનો જીવ હે નરસુંદર રાજા ! તું પોતે અહીં ઉત્પન્ન થયે છે. પૂર્વ ભવના અભ્યાસથી નાસ્તિકવાદમાં તેને વિશેષ પ્રીતિ છે. નરસુંદર રાજા પિતાના પૂર્વ ભવ સાંભળી જાતિર મરણ પામ્યો. તરત જ કદાગ્રહ મૂકી દઈ, નાસ્તિકપણાને ત્યાગ કરી, સમ્યકત્વપૂર્વક ગૃહરણ્યધર્મ બતાવવા માટે ગુરુશ્રીને આગ્રહ કર્યો. ગુએ કહ્યું. રાજન ! દુર રાગાદિ શત્રુઓને સદા સર્વથા વિજય કરનાર દેવને દેવપણે અંગીકાર કર. જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણને ધારણ કરનાર, મોક્ષપંથના સાધક ગુરુને ગુરુપણે માન. અને કરુણારસથી ભરપૂર, સર્વ જીવોનું આત્મહિત ઈચ્છનાર ધર્મને ધર્મપણે ગ્રહણ કર. જીવાદિ નવ તને જાણી ભાવથી સદુહનાં સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. દેવનું શુદ્ધ આલંબન, ગુરુને સદુપદેશ અને ધર્મથી થતું શુદ્ધ આચરણ આ ત્રણે આત્મગુણ પ્રગટ A Gunratnasuri M.S. Jun Gun Aaradhak
Page #433
--------------------------------------------------------------------------
________________ સુદર્શના //413 કરવામાં મહાનું નિમિત્ત હોવાથી એ ત્રણે ઉપરના શ્રદ્ધાનને સમ્યકત્વ કહેવામાં આવે છે. નિશ્ચય સમ્યકત્વ તો કષાયની મંદ પરિણતિ અને કર્મોની ક્ષપશમતા થવી તે જ છે. એટલે દરજજે આત્મગુણ પ્રગટ થવો તે જ છે. તથાપિ તેમાં દેવ, ગુરુ, ધર્મનું આલંબન નિમિત્તકારણ છે તેવી જ રીતે જીવ, અછવાદિ નવ તત્વને સદૂહવાતે સમ્યકત્વ છે. તે પણ નિમિત્તકારણ છે. આ નવ તત્ત્વનું શ્રદ્ધાન કષાયાદિની પરિણતિ મંદ થતાં તેવી ગ્યતા આવતાં થઈ શકે છે. આતમ ગુણ અકષાયતા’ આ જ ધર્મ છે. અને એ જ આત્મગુણ છે. આ અકષાયત થવામાં તો વિચાર, તત્ત્વનું જ્ઞાન, તત્ત્વોનું શ્રદ્ધાન વિગેરે નિમિત્તો છે. હે રાજન ! જેના મનરૂપ આકાશમાં સમ્યકત્વનો સૂર્યોદય ફરી રહ્યો છે, તેઓની પાસે કુમતિ–ચા-મિથ્યાત્વરૂપ ઘુવડે બીલકુલ આવી શકતાં નથી. મિથ્યાત્વરૂપ પ્રબલ અગ્નિને બુઝાવવા માટે જેઓની પાસે સમ્યકત્વરૂપ જલધર (મેધ) છે, તેઓને આત્મશાંતિવાળું નિર્વાણપદ પામવું દુર્લભ નથી. આ પ્રમાણે ગુરુ તરફથી ઉત્તમ બધ સાંભળી રાજાએ સમ્યકત્વ સહિત ગૃહસ્થનાં વ્રત અંગીકાર કર્યા. રાજાને ધર્મમાં દઢ કરવા નિમિત્તે ગુરુશ્રીએ ફરી કહ્યું. રાજન્ ! તમને ખબર જ હશે કે-જ્યાં સુધી મૂલમાંથી વ્યાધિ ન જાય ત્યાં સુધી એકનું એક ઔષધ અનેકવાર લેવામાં આવે Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust ડી | 413
Page #434
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I414 [ { છે. તેમજ ધર્મશિક્ષા પણ વારંવાર લેવા ગ્ય છે. તેથી કંટાળા લાવવાનું નથી. હું તમને ફરી પણ કહું છું કે—માતા, પિતા, ધન, સ્વજન, બંધુવંગ અને સેવકોને સમુદાય તે તાવિક સુખ આપવાને સમર્થ નથી કે જે સુખ સમ્યકત્વમાં દઢ થવાથી મળે છે. નજર ફેરવતાં હજારો મુગટબંધ રાજાઓ હાથ જોડે છે. તેવું ચક્રવર્તિ પદ મેળવવું સુલભ છે પણ આ સમ્યકત્વ તેથી પણ વિશેષ દુર્લભ છે. મનમાં વિચાર કરવાની સાથે જ સમગ્ર ઈષ્ટ પદાર્થો આવીને હાજર થાય છે. એવું અમર દેવ ] પદ મેળવવું સુલભ છે તેવા અમરના સમુદાય જેના ચરણાવિદમાં નમે છે તેવું ઇંદ્રપદ મેળવવું તે પણ સુલભ છે પણ સખ્યત્વરત્ન મેળવવું તે દુર્લભ છે. ધન્ય પુરુષો જ આ સમ્યકત્વ પામે છે અને નિરતિચારપણે પાળનાર તેનાથી પણ વિશેષ ધન્યતમ છે. ઉપસર્ગ જેવા પ્રસંગે ધર્મમાં અડગ રહેનાર વીરપુરુષો જ હોય છે, માટે હે રાજન! કલ્પવૃક્ષ અને ચિંતામણિના માહાભ્યને હઠાવનાર આ સમ્યકત્વરત્નને પામીને તું પ્રમાદી ન થતાં, નિરંતર નિશ્ચલપણે તેનું પાલન કરજે, રાજાએ કહ્યું : ગુરુરાજ ! આપની આજ્ઞા મસ્તક પર ચડાવું છું. આ પ્રમાણે કહી ગુરુને નમસ્કાર કરી, પિતાને કૃતાર્થ માનતો મિત્રમંડળ સહિત રાજા શહેર તરફ પાછો ફર્યો. ગુરુરાજ પણ ત્યાંથી અન્ય સ્થળે વિહાર કરી ગયા. આ વાત તે નિર્વિવાદ છે કે, ઉત્તમ નિમિત્તોથી જીવો ગુણવાનું બને છે. હજારો જીને Ac Gunratrasuri M.S. I414 || Jun Gun Aaradhak Tu
Page #435
--------------------------------------------------------------------------
________________ H|E સુદર્શના } જાન લેનાર નાસ્તિકવાદી રાજા પણ આજે ગુરુના ઉત્તમ સમાગમથી ગુણવાન થયે તે નિરંતર અપૂર્વ જ્ઞાનમાં વધારો કરે છે. જ્ઞાનીઓને ઉપષ્ટભ (મદદ) આપે છે. દીન, અનાથ જીવન ઉદ્ધાર કરે છે. સાત ક્ષેત્રોમાં જરૂરીયાતવાળા પ્રસંગોમાં દ્રવ્ય ખરચે છે. પોતાના દેશમાં અમારી પડહ ફેરવે છે. ઊચિતતા પ્રમાણે શીયળ પાળે છે. યથાશક્તિ તપશ્ચરણ કરે છે. અને નાના પ્રકારના ઉત્તમ મરવાળી સદૂભાવનાઓ છે. આ પ્રમાણે નાસ્તિક સ્વભાવને પણ ધર્માત્મા 1. 215E બનેલો રાજા આત્મ-ઉજજવળતા કરવામાં આગળ વધતો જાય છે. એક વખત વનપાલકે, નરસુંદર રાજાને વધામણી આપી કે મહારાજા ! આપણા ઉધાનમાં શશીપ્રભાચાર્ય આવીને ઉતર્યા છે. વધામણી લાવનારને પ્રીતિદાન આપી, હર્ષાવેશથી પુલકિત અંગવાળો રાજા, ઘણા પરિવાર સાથે ગુરુને વંદન કરવા ગયે. ભક્તિથી નમસ્કાર કરી, રાજા પોતાને ઉચિત સ્થાનકે ગુરુસન્મુખ ધર્મશ્રવણ નિમિત્ત બેઠો. ગુરુશ્રીએ પણ ગંભીર સ્વરે ધર્મોપદેશ આપવો શરૂ કર્યો. આ સંસાર સમુદ્રના સરખે છે. તેમાં જન્મ, મરણરૂપ અગાધ પાણી ભર્યું છે. ઇર્ષા, દ્વેષ, મત્સરરૂપ અનેક મચ્છ, કચ્છપાદિ જલચર છ ઉછળી રહ્યા છે. ક્રોધરૂપ વડવાનળ અગ્નિની જવાળાઓ સળગી રહી છે. માનરૂપ દુર્ગમ પહાડે-મોટા ખડકે સમુદ્રના વચમાં આવી રહ્યાં છે. માયારૂપ વેલીઓના વિતાને (સમૂહ) જાળરૂપે પથરાઈ રહ્યા છે. ચારે બાજુ ઊંડા મૂળ ઘાલી લોભરૂપ પાતાળકળશાઓ વ્યાપી રહ્યા છે મેહરૂપ આવર્તી (ભમરીઓ–વમળો) પિતાના સપાટામાં PP Ac: Gunratnasuri M.S. love instagootector & |415 . E||Hastags Jun Gun Aaradhak Trust
Page #436
--------------------------------------------------------------------------
________________ - સુદર્શના છે. 416 આવેલી વસ્તુઓને (જીવન) સંહાર (આત્મગુણને નાશ) કરી રહી છે. અજ્ઞાનરૂપ પવનથી પ્રેરાયેલા સંયોગ વિયોગરૂપ તરંગે ઉછળી રહ્યા છે. હે ભવ્ય છે ! આ દુસ્તર સંસારસમુદ્ર તરવાની તમારી ઈચ્છા હોય તે ચારિત્રરૂપ પ્રવહણ (વહાણ)ને તમે આશ્રય કરો. આ ચારિત્રરૂપ વહાણુ શુદ્ધભાવરૂપ મોટાં પાટીયાંનું બનેલું છે. સદૃર્શન (સમ્યત્વ) રૂપ મજબૂત બંધનથી (પટ્ટાઓથી) જડાયેલું છે. સંવરરૂપ પુરણીથી (છિદ્રબંધ કરવાની વસ્તુઓથી) આસ્રવરૂપ છિદ્રો મજબૂતાઈથી પૂરેલા છે. વૈરાગ્યરૂપ સીધા સરલ રસ્તા ઉપર, તપરૂપ પવનના ઝપાટાથી ઘણી ઝડપથી ચાલી રહ્યું છે. જ્ઞાનરૂપ કપ્તાને ઘણી બારીકાઈથી તેનું રક્ષણ કરે છે. આ વહાણને આશ્રય કરનાર, ભવ્ય જીવરૂપ મુસાફરો, ઘણા થોડા વખતમાં સંસારસમુદ્રને પાર પામી મોક્ષરૂપ ઇચ્છિત બંદરે જઈ પહોંચે છે. | ઇત્યાદિ ગુરુમુખથી સંસારસમુદ્ર તરવાને બોધ પામી, સંસારને પાર પામવાની ઈચ્છાવાળો રાજા, સંવેરંગથી રંગાઈ ગુરુશ્રીને વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. મહારાજા ! આપનું કહેવું સત્ય છે. સંસાર દસ્તર છે છતાં ઉદ્યમ સાધ્ય છે, રાજ્યને સ્વસ્થ કરી હું આપની પાસે ચારિત્રરૂપ જહાજ ' (વહાણ) અંગીકાર કરીશ. ગુરુએ ઉત્તર આપ્યો. રાજન્ ! પણ વખત પ્રતિ બંધ ન કરીશ. ગુરુની આજ્ઞા શીર પર ચડાવી રાજા સહર્ષ શહેરમાં આવ્યા. મંત્રી, સામતાદિ સર્વ Guntatnasuri MS I 16 Jun Gun Aaradhak Trus
Page #437
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 4175 રાજમંડળને બોલાવી, તેઓને પોતાને ચારિત્ર લેવાનો અભિપ્રાય જણાવી, અમરસેન કુમારને રાજ્યાભિષેક કર્યો. પછી તરત જ આડંબર સહિત નરસુંદર રાજાએ અનેક સામંત, મંત્રી, પ્રમુખ સંગાથે શશીકભાચાર્ય સમીપે ચારિત્ર લીધું. ગુરૂમહારાજે ચારિત્ર માર્ગમાં કેમ ચાલવું, કેમ બેસવું, કેમ બોલવું, વિગેરે શિક્ષા આપી. जयं चरे जयं चिट्रे जयं आसे जयं सये / जयं मुंजंतो मासंतो पावकम्मं न बंधइ / / 1 / / હે મહાનુભાવો ! યતનાપૂર્વક ચાલો, યતનાપૂર્વક ઉભા રહે, યતનાપૂર્વક બેસે, યતનાપૂર્વક સૂવે, યતના–પૂર્વક આહાર કરે. અને યતનાપૂર્વક બેલો. આ સર્વ સ્થળે યતના ( સાવધાનતા) પૂર્વક પ્રવૃત્તિ કરતાં છવ પાપકર્મ બાંધતા નથી. વિગેરે. ગુરુશ્રી તરફથી ઉપદેશ પામી, તે પ્રમાણે સર્વ ક્રિયાઓ કરતાં વળી ગુરુ, ગ્લાન, બાળ, વૃદ્ધ પ્રમુખ મુનિઓની વિયાવૃત્ય કરતાં તે નરસુંદર મુનિએ, જ્ઞાનમાં તેમજ આત્મગુણમાં મહાનું વૃદ્ધિ કરી. ગુરુકૃપા અને આત્મવીર્યથી તે મહામુનિ શ્રતજ્ઞાનરૂપ સમુદ્રને પારગામી થયા. ગુરુશ્રીએ આચાર્યપદને યોગ્ય જાણી પિતાના પદ પર (આચાર્યસ્થાને) સ્થાપિત કર્યા. મિથ્યાત્વ તિમિર મંડળના સંહાર માટે દિનમણિ (સૂર્ય) તુલ્ય થઈ, અનેક ભવ્ય 17 | P.P.Ad Gunratnasuri M.S. . : Jun Gun Aaradhak Trust
Page #438
--------------------------------------------------------------------------
________________ જીવોને પ્રતિબંધિત કર્યા. અનેક શિષ્યને સમુદાય ઉત્પન્ન કરી, યોગ્ય શિષ્યને પિતાના પદ પર સ્થાપિત કરી છેવટે અણસણ કરી આ નરસુંદર આચાર્ય સર્વાર્થસિદ્ધિ વિમાનમાં એકાવનારી દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી આવી મહાવિદેહક્ષેત્રમાં સર્વ કર્મને ક્ષય કરી નિર્વાણપદ પામશેમોક્ષે જશે. સુદર્શના ! મિથ્યાત્વફળના અન્વય વ્યતિરેકી દષ્ટાંત રૂપે નદસુંદર રાજાનું દષ્ટાંત તમને સમ્યકત્વની દઢતા માટે સંભળાવવામાં આવ્યું છે. આ દષ્ટાંતમાંથી વિવેકી મનુષ્યએ પિતાની યોગ્યતાનુસાર ઉત્તમ ગુણો અંગીકાર કરવા વિશેષમાં એટલું કહેવાનું છે કે કદાચ પ્રબળ મહોદયથી ચારિત્ર ન લઈ શકાય કે ન પાળી શકે તે પણ સમ્યકત્વ તો દઢ પાળવું જ સુદર્શન : 5 418 | | 418 II भटेण चरित्ताओ सुट्ठयरं दंसणं गहेयव्वं / सिज्जंति चरणरहिया दंसणरहिया न सिज्जंति // 1 // ચારિત્રથી ભ્રષ્ટ થતાં, સમ્યકત્વને સારી રીતે ગ્રહણ કરી રાખવું. ચારિત્ર વિના (દ્રવ્યચરિત્રવિના પરિણામની વિશુદ્ધિરૂપ ભાવચારિત્રથી) છ સિદ્ધ થાય છે પણ સમ્યકત્વ વિનાના સિદ્ધ થતા નથી. Jun Gun Aaradhak Trus
Page #439
--------------------------------------------------------------------------
________________ સુદના 419ii સમ્યગદર્શનરૂપ બીજા રત્નનું સ્વરૂપ પૂર્ણ થતાં ગુરુમહારાજે ધર્મોપદેશનો ઉપસંહાર કર્યો. એટલે સદશના વિગેરે ગુરુમહારાજને નમસ્કાર કરી પોતાના મહેલમાં આવ્યાં અન્ય 8 પિતા પોતાને સ્થાને ગયાં. સુદર્શનાના આનંદનો પાર ન રહ્યો. દેવપૂજન આદિ પોતાના કર્તવ્યકર્મ કરી ભોજન કર્યા બાદ સુદર્શનાએ પિતાની ધાવમાતા કમળાને બોલાવી કહ્યું –ધાવમાતા ! તમે હવે સીંહલદ્વીપ જલદી જાઓ. ત્યાં જઈ મારાં વહાલાં સ્નેહી માતા, પિતા, બંધુઓને મારી કુશળપ્રવૃત્તિના સમાચાર તરત આપે. સ્નેહી માતા, પિતા મારા વિરહથી રતાં હશે. અગર ચિંતા કરતા હશે તેને તમે ધીરજ આપજે અને સમ્યકત્વને સ્થિર કરનાર મુનિઓના દર્શન અને તેમને કહેલો બાધ વિશેષ પ્રકારે તેમને સંભળાવ, તે સાથે અહીંના મહારાજા જિતશત્રુએ મારી કરેલી ખાત્રી ભક્તિ વિષે સવિસ્તર જણાવશે. મારી અમ્મા ! શીળવતીની મારા તરફની અખંડ લાગણી વિષે કહેવું ભૂલશો નહિં. અને તેઓ મારા તરફની કાંઈ પણ ચિતા ન કરે તે વિષે તમને કાંઈ પણ ભલામણ કરવાની જરૂર હ જોતી નથી, કારણ તમે પોતે વિચક્ષણ અને અવસરને ઓળખનાર છો, ઈત્યાદિ ભલામણ સાથે રાજકુમારીનો આદેશ થતાં જ કમળા, કુમારીને નમસ્કાર કરી એક જહાજ ઉપર ચડી બેઠી અને સીંહલદ્વીપ તરફ ૨વાના થઈ H410 -- Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Tru
Page #440
--------------------------------------------------------------------------
________________ સુદર્શના - tl 420) પ્રકરણ ૩૪મું સમ્યક્યારિત્ર ત્રીજું રત્ન. સગુરુના સમાગમનો લાભ લઈ સુદર્શનાએ ધર્મોપદેશ સાંભળવાનું ચાલુ રાખ્યું. ગુરુશ્રીએ પણ યોગ્ય જીવ જાણી પરોપકાર બુદ્ધિએ ધર્મોપદેશ આપવાની કૃપા કરી. चिरसंचियकम्मचयस्स रित्तकरणाओहोइचारित्तं तं अत्तनाणमइयं तं नाणं दंसणं चरणं ઘણા લાંબા વખતનાં સચિતકર્મ સમૂહને ખાલી કરતું હોવાથી તે ચારિત્ર કહેવાય છે. અર્થાત જેનાથી કર્મસમૂહને નાશ થાય છે. તેવી પ્રવૃત્તિ યા નિવૃત્તિને ચારિત્ર કહેવામાં આવે છે. આત્મજ્ઞાનમય થવું તે ચારિત્ર છે. આત્મા જ જ્ઞાન, દર્શન અને ચારિત્રમય છે. સુદર્શના સાવદ્ય સપાપ વેગથી (મન, વચન, કાયા વડે) ત્રિવિધ ત્રિવિધે (કરવા કરાવવા અનુમોદવા રૂપે). થાવત જીવનપર્યત પાછા હઠવું વિરમવું તે સામાન્ય રીતે એક પ્રકારનું ચારિત્ર કહેવાય છે. વિશેષ પ્રકારે તે ચારિત્રના પાંચ ભેદ છે તે આ પ્રમાણે છે. સામાયિક 1. છેદપરથાપના, 2. પરિહરીવિશુદ્ધિ, 3. સૂક્ષ્મસંપરાય, 4 યથાખ્યાત, 5. II૪ર૦ AC Gunsatnasur M.S. . Jun Gun Aaradtak The
Page #441
--------------------------------------------------------------------------
________________ E]H દશ ના I 421 II an સામાયિક ચારિત્રના બે ભેદ છે એક થડા વખતનું અને બીજુ યથાવત્ જીવનપર્યતનું જેને ઈત્વરિક અને યાત્કથિત નામથી ઓળખાવવામાં આવે છે. પહેલા છેલ્લા તીર્થકરના મુનિઓને ઈત્વરિક સામાયિક જઘન્યથી સાત દિવસનું હોય અને ઉત્કૃષ્ટ છ માસનું હોય છે. મધ્યમ તીર્થંકરના તથા મહાવિદેહક્ષેત્રના મુનિઓને એક યાવતકથિત સામાયિક હોય છે તે જઘન્યથી અંતર્મહત્ત પ્રમાણે અને ઉત્કૃષ્ટથી દેશે ઊણાં પૂર્વ કડી વર્ષપર્યંત હોય છે. છેદપરથાનિક ચારિત્ર બે પ્રકારનું હોય છે. અતિચારવાળું અને અતિચાર વિનાનું. અતિચાર ન લાગ્યો હોય છતાં પણ છ માસ પછી જે ઉપસ્થાપના કરવામાં (મૂળ વ્રત ઉચરાવવામાં) આવે છે તેને અને ત્યાર પછીના અતિચાર વિનાના ચારિત્રને નિરતિચાર ચારિત્ર કહે છે. મૂળ ગુણમાં અતિચાર લગાડનારનું ચારિત્ર સાતિચાર ગણાય છે. વળી નિરતિચાર ચારિત્રવાળા પણ ઋષભદેવજીના તથા પાર્શ્વનાથ પ્રભુના સાધુઓને, અન્ય તીર્થમાં અજિતનાથ અને વીરપ્રભુના તીર્થમાં સંક્રમણ કરતાં છેદપસ્થાનિક ચારિત્ર હોય છે. ત્રીજું ચારિત્ર પરિહારવિશદ્ધ નામનું છે. તેના બે ભેદ છે. એક નિર્વિયમાન અને બીજુ નિર્વિષ્ટકાય. તે ચારિત્રની ક્રિયામાં પ્રવેશ કરનારા નિવિશ્યમાન કહેવાય છે. અને તે ક્રિયાને પાર પામેલા નિર્વિષ્ટકાય કહેવાય છે. આ બાબતમાં આવો સંપ્રદાય છે કે નવ સાધુઓ આ ચારિત્રની ક્રિયામાં પ્રવેશ કરે છે. ચાર સાધુઓ તે તપશ્ચરણાદિ ક્રિયા કરે છે. ચાર સાધુઓ તેઓની [BINEducation Ac. Gunratrasuri MS Jun Gun Aaradhak Trus
Page #442
--------------------------------------------------------------------------
________________ સુદર્શન | 42 સેવા ભક્તિમાં રહે છે. અને એક કલ્પરિસ્થત વાચનાચાર્ય થાય છે. ક્રિયા કરનારા જધન્યમાં એક ઉપવાસ, મધ્યમ તપમાં બે ઉપવાસ અને ઉત્કૃષ્ટ તપમાં અઠમ (ત્રણ ઉપવાસ) ઉનાળામાં કરે છે તે જ રીતે શિયાળામાં જધન્યમાં છે. મધ્યમમાં ત્રણ તથા ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ કરે છે તથા ચોમાસામાં જઘન્યમાં ત્રણ, મધ્યમમાં ચાર તથા ઉત્કૃષ્ટ તપમાં પાંચ ઉપવાસ અનુક્રમે કરે છે. પારણે આંબિલને તપ કરે છે. અન્ય પાંચ સાધુઓ નિરંતર આંબિલ તપ કરે છે. તે ક્રિયા પૂર્ણ થતાં સેવા કરવાવાળા ક્રિયામાં પ્રવેશ કરે છે. ક્રિયા કરવાવાળા તેઓની સેવા કરે છે. તેઓની ક્રિયા પૂર્ણ થતાં એક વાચનચાર્ય થાય છે. વાચનાચાર્ય ક્રિયા કરે તો છે. બીજાઓ સેવા કરે છે આ પ્રમાણે ક્રિયા, તપશ્ચરણ શ્રતનું અધ્યયન વિગેરે અપ્રમત્તપણે અઢાર હા માસપર્યત કરવામાં આવે છે. આ ચારિત્રને પરિહારવિશુદ્ધિ કહે છે. ચોથું સૂક્ષ્મસંપરાયચારિત્ર તે બે પ્રકારનું છે. વિશુદ્ધમાન અને સંકિલશ્યમાન ઉપશમ યા ક્ષપકશ્રેણિપર (વિશુદ્ધ પરિણામ વિશેષ) આરૂઢ થતાં વિશુદ્ધમાન સૂક્ષ્મસં૫રાય હોય છે. અને ઉપશમશ્રેણિથી પડતાં સંકિલશ્યમાન હોય છે. સર્વ કષાયને ઉપશમ કરતાં–વા ક્ષય કરતાં દશમે ગુણરસ્થાને સૂક્ષ્મ લોભને ઉદય હોય તે સિવાયના કષાયને ઉદય ન હોય તેવી વિશુદ્ધ સ્થિતિ અંતમુહૂર્ત પ્રમાણુ કાળની હોય છે. તેને સૂક્ષ્મસં૫રાયચારિત્ર કહે છે. પાંચમું યથાખ્યાતચારિત્ર તે બે પ્રકારે છે. (1) કષાયના ઉપશમવાળું તે અંતમુહૂર્ત રહે છે - Jun Gun Aaradhak Ac Gunratnasuri MS.
Page #443
--------------------------------------------------------------------------
________________ છે 423 ત્યાર પછી તે પરિણામથી પતિત થવાય છે. (2) કષાયના ક્ષયવાળું યથાખ્યાત ઉત્કૃષ્ટથી તે દેશેઊણાં (કાંઈક ઓછા) પૂર્વ ઝેડ વર્ષપયત હોય છે. સામાયિક અને દેશવિરતિચારિત્ર અસંખ્યાતવાર આવે છે. ખરું ચારિત્ર જેને સ્પર્યું હોય તે આઠ ભવમાં સંસારને પાર પામે છે. દ્રવ્ય શ્રત અનંતવાર આવે છે. શ્રત, સામાયિક, સમકિત સામાયિક અને દેશવિરતિસામાયિક. આ ત્રણેને એક ભવમાં બે હજારથી નવ હજારવાર આકર્ષ આવે જાય છે. સર્વવિરતિચારિત્રમાં આકર્ષણ વિકર્ષણ –એક ભવમાં બસોથી નવસેવાર થાય છે. અથવા મૂલગુણ અને ઉત્તર ગુણરૂપ ચારિત્ર બે પ્રકારે છે. પાંચ મહાવ્રત અહિસા–સત્ય, અચૌર્ય. બ્રહ્મશ્ચર્ય અને પરિગ્રહને ત્યાગ આ મૂલગુણ કહેવાય છે અને પડિલેહણા, પ્રમાજનાદિ ઉત્તરગુણો કહેવાય છે. અથવા ચરણ સિત્તરી કરણસિત્તરી (ક્રિયા) રૂપ ચારિત્ર બે પ્રકારે કહેવાય છે. वयसमणधम्मसंजमवेयावच्चं च बंभगुत्तीओ। नाणाइतियं तवकोहनिग्गहाई चरणमेयं // 1 // વ્રત 5. યતિધર્મ 10. વિયાવચ્ચ 10. સંયમ 17. બ્રહ્મશ્ચર્ય 9, મનગુપ્તિ 1. વચનગુપ્તિ 1. કાયગુપ્તિ 1. જ્ઞાન 1. દર્શન 1. ચારિત્ર 1. તપ 12. ક્રોધને નિગ્રહ 1. આ ચરણસિત્તરી કહેવાય છે. 3 | Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #444
--------------------------------------------------------------------------
________________ સુદર્શન 44 पिंडविसोही समिई भावणापडिमाइय इंदियनिरोहो / पडिलेहणगुत्तोउण अभिग्गहे चेव करणं तु ? પિંડવિશુદ્ધિ , સમિતિ પ, ભાવના 12, પ્રતિમા 12, ઇન્દ્રિયને નિરોધ 5, પડિલેહણા 25, ગુતિ 3, અભિગ્રહ 4 આ કરણ સિત્તરી ક્રિયાના સિત્તેર ભેદ કહેવાય છે. આ બંને ચારિત્રના ભેદ છે અથવા પાંચસમિતિ અને ત્રણ ગતિ તે ચારિત્ર કહેવાય છે. રસ્તે જોઈને ચાલવું. કઈ જીવની પોતાના શરીરવડે હિંસા ન થાય, 1 સાવધ સદોષ ભાષા ન બોલવી, 2 શરીરના નિર્વાહ અથે આહારાદિ નિર્દોષ લેવા, 3 લેવું મૂકવું હોય તો પૂજી પ્રમાજીને કરવું, 4 ત્યાગ કરવા લાયક વસ્તુને, જીવાકળભૂમિ ન હોય તેવી નિર્દોષ જગ્યાએ ત્યાગ કરવો. 5 આ પાંચ સમિતિ કહેવાય છે. મનથી ખરાબ સદોષ સપાપ વિચારે ન કરવા, પણ ઉત્તમ આલંબનમાં મનને નિયોજિત કરવું 1. પ્રિય પચ્ચ. હિતકારી અને ઉપગ જેટલું જ બોલવું અથવા અમુક વખત ' માટે સર્વથા બલવું બંધ કરવું 2. આત્મધ્યાનાદિ સત્કાર્યમાં શરીરને જવું અથવા હલનચલનાદિ બંધ કરવું 3. આ મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુતિ એ ત્રણ ગુપ્તિ છે. - આ પ્રમાણે ભિન્ન ભિન્ન બતાવેલા ચારિત્રના સર્વ ભેદોને મુખ્ય ઉદ્દેશ–પાપ–સાવદ્ય યોગેને ત્યાગ કરવો અને આત્મભાવમાં લીન થવું તે જ છે. તે પ્રમાણે સર્વથા વર્તન કરવાનું Sun Gun Aaradhakre II 24|| c Gunratnasui M.S.
Page #445
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I45 કાર્ય સમભાવમાં ભાવિતાત્મા મુનિઓ-ત્યાગીઓ કરી શકે છે. ગૃહસ્થ ધર્મમાં રહેલા મનુષ્ય અમુક અંશથી (દેશથી) તે પ્રમાણે વર્તન કરી શકે છે. એટલે ગૃહસ્થને દેશવિરતિ-દેશચારિત્ર કહેવાય છે. જ્ઞાન અને શ્રદ્ધાનું બન્ને હોય તથાપિ ચારિત્ર (ચરણ આચરણ) સિવાય કર્મને ક્ષય થઈ શકતો નથી. વૈદ ગમે તેટલો દવા ઔષધાદિકને જાણકાર હોય પણું ઔષધરૂપ ક્રિયાનું સેવન કર્યા વિના તે શું એકલા જાણપણાથી નિરોગી બની શકશે? નહિ જ. કેવળજ્ઞાન હોય અને લાયક દર્શન હોય તથાપિ સર્વ સંવર આવ્યા સિવાય કેવલી પણ નિર્વાણ પામતા નથી. યોગનિરોધરૂપ સર્વ સંવરની છેવટે તેમને પણ જરૂરિયાત પડે છે, માટે એકલા જ્ઞાન, શ્રદ્ધાનથી સંતોષ ન પામતાં સાથે ચારિત્રની પણ આવશ્યકતા છે એ ચોક્કસ સમજવું જન્મથી લઈ ધર્મશ્રદ્ધાન વિનાને અને સાવદ્ય કાર્યમાં આસક્ત થયેલો મહાબલ રાજા, છેવટની થોડા વખતની પણ સ્થિતિમાં વિશદ્ધ ચારિત્રની મદદથી સદગતિને પામે. મહાબલ રાજા આ જંબુદ્વીપના અવર વિદેહક્ષેત્રમાં પક્ષકાર અને ગંધમાદન પર્વતની પાસે ગંધિલાવતી નામની વિજય (મેટે દેશ) છે. તે વિજયમાં દેવોને ક્રીડા કરવાને સ્વર્ગ સરખે વિતાઢ્ય પહાડ શોભી રહ્યો છે. તે વિજયમાં ગંધાર નામને વિશાળ દેશ છે. આ દેશ રિદ્ધિસમૃદ્ધિથી ભરપૂર છે. તેમાં ગંધસમૃદ્ધ નામનું શહેર હતું. I 425. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak T B
Page #446
--------------------------------------------------------------------------
________________ સુદના | l426 / સ તે શહેરમાં શતબળ રાજાનો પુત્ર અતિબળ રાજા રાજય કરતો હતો. તેને મહાબળ નામને કુમાર હતા. પિતાના મરણ પછી મહાબળ રાજા રાજ્યાસન પર બેઠે. તે મહાપરાક્રમી હતો. વિદ્યાધર રાજાઓ પણ તેની સેવા કરતા હતા. રાજ્યનું પાલન કરતાં ઘણાં વર્ષો વહી ગયાં, તેટલા લાંબા વખતમાં તેના તરફથી કરાયેલાં કર્તવ્યો બીલકુલ પ્રશંસાપાત્ર ન હતાં ઈચ્છાનુસાર પાંચ ઇંદ્રિયનાં સુખને વૈભવ તે ભોગવતો હતો. તે ઇદ્રિને પરાધીન હતો. ભક્ષ્યાભઢ્યને વિવેક તેને બિલકુલ ન હતો. પાંચ પ્રકારના પ્રમાદમાં તે ડૂબે હતા. પરિગ્રહ એકઠો કરવો અને વિવિધ પ્રકારના આરંભે કરવા તે ઈચ્છો તેની પ્રબળ હતી, નિરંતર તે અકાર્યમાં પ્રવૃત્તિ કરનાર હતા. સત્યાસત્યન- કવ્યાકર્તવ્યને નિર્ણય કરવો, સદાચરણ રાખવાં, પોપકાર કરે, આત્માને ઉચ્ચ સ્થિતિમાં સ્થાપન કર તથા મનુષ્ય સુખ–દુ:ખને અનુભવ શા કારણને લઈને કરે છે? દરેક સુખી શા માટે થતા નથી? આ વિષમ વિચિત્રતાનું કારણ શું? મનવાંછિત પ્રાપ્તિ સર્વને શા માટે થતી નથી? વિગેરેને વિચાર કરવાનું ભાન તેને બિલકુલ ન હતું. કેવળ, વિષય, કષાયને આધીન થઈ તે આ જિંદગી પૂરી કરતો હતો. ટૂંકામાં ધર્મ શી ચીજ છે તે વાતની તેને પરવા ન હતી. - આ રાજાને બાલમિત્ર રવયંબુદ્ધ નામને પ્રધાન છે. તેનું અંતઃકરણ જિનેશ્વરના વચનામૃતોથી સિચાયેલું હતું. રાજાનું હિત કરવામાં તેની પ્રબળ ઈચ્છા જાગૃત રહેતી હતી. રાજ્યનાં I૪ર૬ Gun Gun Aaradnak
Page #447
--------------------------------------------------------------------------
________________ સુદર્શન // ૪ર૭] દરેક કાર્યમાં પૂછવા યોગ્ય બીજે પણ સંભિન્નશ્રોત નામનો પ્રધાન હતો. એક દિવસ મહાબળ રાજા સભા ભરીને બેઠો હતો. સન્મુખ દિવ્ય નાટક સરખું નાટક થઈ રહ્યું હતું. આગ્ન–બાજુ તેનો પરિવાર બેઠા હતા. નૃત્ય દેખવામાં રાજા લીન થઈ ગયા હતા. એ અવસરે અકસ્માત સ્વયં બુદ્ધ પ્રધાન રાજાની પાસે આવી, હાથ જોડીને આ પ્રમાણે વિનવવા લાગ્યા. મહારાજા ! આ ગીત સર્વ વિલાપ સરખાં છે. આ નૃત્ય એક વિડંબના માત્ર છે. આ આભરણે કેવળ ભારભૂત છે અને આ કામવાસના, કેવળ દુ:ખનું જ કારણ છે. આ બાળમિત્ર પ્રધાન ઉપર રાજાને ઘણો સ્નેહ હતો, પણ આનંદમાં લીન થયેલા રાજાના આનંદનો ભંગ કરનાર આ પ્રધાનનાં વચને સાંભળી રાજા કોપાયમાન થઈ ગયા. રાજાએ કહ્યું અને મિત્ર! આ તું શું બોલ્યો? આવાં વિતથમિથ્યા વચનો બોલવાની તને અત્યારે જરૂર શી પડી? તું નિરંતર પ્રિય બોલનાર છે ત્યારે શું અજાણતાં આ અપ્રિય વચને તારાથી બેલાયાં છે ? આ ગીત, શ્રવણેદ્રિયને અમૃત સમાન છે. આ નૃત્ય નેત્રને મહાચ્છવરૂપ છે. આભરણે શરીરની શોભા છે અને કામવાસના સર્વદા સુખદાયી છે. પ્રધાને નમ્રતાથી પણ મજબૂતાઈથી કહ્યું : મહારાજ ! હું જરા માત્ર અસત્ય બેલતો નથી અને આપને અપ્રિય પણ કહેતો નથી. મારું કહેવું કેવી રીતે સત્ય છે કે, હું આપશ્રીને નિવેદિત કરું છું. આપ સાંભળશો. Jun Gun Aaradhak Truse II૪ર૭ | Cunanas
Page #448
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 428 a } } એક ચતુર યુવાન સ્ત્રીને પતિ પરદેશ ગયો હતો. આ સ્ત્રી પતિપ્રેમમાં આસક્ત થયેલી હતી. પતિના વિયેગે વિરહાનળથી યા કામદાવાનળથી દગ્ધ થઈ બીચારી કરૂણ સ્વરે ગાય કરતી હતી. આ સ્ત્રીનું ગાયન વિચારવાનું વિવેકી પુરુષોને વિલાપપક્ષમાં અનુભવાશે કે નહિ? કેમકે ગીતનું ઉત્તિરસ્થાન કે માર્મિક સૂચન રુદનથી જ ભરપૂર છે. તેમ હે રાજન્ ! જેનું પહેલું કે છેલ્લું પરિણામ દુઃખરૂપ હોય તે સુખરૂપ કેમ ગણાય? એક મનુષ્ય ઘેલો થઈ ગયો છે. તે પોતાની વિસંસ્થૂલ સ્થિતિમાં નાચતો કૂદતો આમતેમ ફર્યા કરે છે. આ તેનું નાચવું, કૂદવું વિવેકી મનુષ્યને વિડંબના સમાન અનિષ્ટ નહિં લાગે? લાગશે જ, તેમ મહથી ઘેલા થઈ નૃત્ય કેવળ વિડંબનાતુલ્ય જ છે. ભૂષણની ભ્રાંતિથી કેઈએ ગળામાં પથ્થર લટકાવ્યા હોય તે જેમ બોજારૂપ છે તેમ પરમાર્થદષ્ટિએ વિચાર કરતાં આ સર્વ આભરણે ભારમાં પથ્થર સરખા બજા કરનારા જ છે. | કિંપાકનાં ફલો દેખાતાં સુંદર, સ્વાદે મધુર છે પણ તેને વિપાક ભયંકર પરિણામવાળે છે. તેમ સર્વ કામગ દેખાતાં અને ઉપગે કરવામાં સુખરૂપ અનુભવાય છે પણ પરિણામે દુઃખરૂપ છે. | હે રાજા! કામ શલ્યતુલ્ય છે, કામ વિષતુલ્ય છે અને કામ ઝેરી સર્પસમાન છે. કામની પ્રાર્થના-ઈચ્છા કરવાવાળા વિના પ્રજને દુર્ગતિમાં જાય છે. શુભાશુભ પાંચ ઇંદ્રિયના વિષયમાં A Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trol L428 it E - IER
Page #449
--------------------------------------------------------------------------
________________ * અંદના 429 રાચનારા અને દ્વેષ કરનારાઓ, સંયોગ વિયેગથી ઉત્પન્ન થતાં અનંત દુઃખ પામે છે, માટે રાજન ! પરમાર્થથી દુ:ખરૂપ અને દુ:ખના કારણભૂત વિષયસુખને ત્યાગ કરી, પરલોકહિતકારી ધર્મમાં ઉદ્યમવાનું થાઓ. રાજાએ કહ્યું : મિત્ર પ્રધાન ! આટલા દિવસ તું મારો હિતસ્વી થઈને આજે તું શા માટે મારું અહિત કરે છે? અનાગત-નહિ દીઠેલા સુખને માટે વર્તમાનકાળમાં મળેલા સુખને ત્યાગ કરાવવો તે જ મારૂં અહિત છે. પોતાને અવસર મળ્યો જાણી, રાજાની ઈચ્છાનુસાર ચાલનાર સંભિન્નશ્રોત નામને પ્રધાન રાજાની તરફેણ કરી બોલવા લાગ્યો. મહારાજ ! આ સ્વયંબુદ્ધ માયાવી છે. તે આપને મળેલા સુખને ત્યાગ કરાવી શિયાળની માફક નહિ મળેલા સુખનો પ્રયત્ન કરાવી પાછળથી પશ્ચાત્તાપ કરાવશે. - રાજાએ કહ્યું : શિયાળને પાછળથી કેવી રીતે પશ્ચાત્તાપ થયે? પ્રધાને કહ્યું : એક શિયાળ પાસે, ખાવા સારૂ તેના મોઢામાં માસની પેસી હતી. નદીકિનારે ફરતા એક મચ્છ તેના દેખવામાં આવ્યું. તે મેળવવા માટે માંસને પીંડ જમીન પર મૂકી તેની તરક દો. તેને આવતો દેખી મચ્છ જલ્દી દેડી નદીમાં જઈ પડયો. પેલો માંસને પિંડ E! સમળી ઉપાડી ગઈ. શિયાળ બન્નેથી ભ્રષ્ટ થયે. પાસે મળેલું મૂકી બીજું લેવાની આશાથી HIT PAC Gunratnasuri M.S. Jun Gun Aaradhak
Page #450
--------------------------------------------------------------------------
________________ સુદર્શના d430 | ઉભયથી ભ્રષ્ટ થતાં તેને ઘણો પશ્ચાત્તાપ થયો, તેમ હે ભદ્ર સ્વયંબુદ્ધ! શિયાળની માફક રાજાને તમે ઉભય ભ્રષ્ટ કરી મહાનું પશ્ચાતાપ કરાવશો. સ્વયંબુદ્દે કહ્યું : પ્રધાન! તમારું કહેવું સ્વાર્થ સાધવામાં તત્પર વેશ્યાના હાવભાવ સરખું છે, તે કયો બુદ્ધિમાન મનુષ્ય માન્ય કરશે ? પૂર્વે અનેક વીર પુરુષોએ આ ધન, સ્વજન રાજ્યાદિકને અનિત્ય જાણી ભેગનો ત્યાગ કરી, પ્રવજ્યા અંગીકાર કરી છે. સ્વામીનું હિત કરવું તે સેવકની ફરજ છે, નહિ કે પિતાના સ્વાર્થ માટે તેને ભવ બગાડે. સંભિન્નત જરા ક્રોધ કરી બેલી ઉઠયો. સ્વયંબુદ્ધ! ખરેખર તમે મૂર્ખ છે, કેમકે અવસર વિનાનો રાજાને બોધ આપો છો. બધાં મનુષ્યો જાણે છે કે મરવું અવશ્ય છે જ. શું મરણ આવ્યા પહેલાં મશાનમાં જઈને સૂવું જોઈએ? આકાશ પડી જવાના ભયથી (પડતા આકાશને અટકાવવાના ઇરાદાથી જેમ ટીટોડી પગ ઊંચા રાખીને સૂવે છે તેમ) તમે પણ સ્વામીના હિતને ડોળ ઘાલો છો, વૃદ્ધાવસ્થા આવી હોય અને કમે મરણ પણ નજીક આવ્યું હોય ત્યારે ધર્મક્રિયા કરી પરલોકનું હિત કરવું તે તે શોભતું ગણાય. તમે તે આવી યુવાવસ્થામાં ધર્મ કરો તેવી બૂમ પાડી રહ્યા છો, તે તમારું કહેવું કેણુ માન્ય કરશે? સ્વયંભુદ્ધ કરુણાદષ્ટિથી કહ્યું–સંભિન્નશ્રોત ! જરા વિચાર તો કરો તમે બુદ્ધિમાન છો. આપસમાં યુદ્ધ લાગ્યું હોય, ખણખણાટ અને છણુછણાટની સુસવાટીયું કરતાં સામા તરફથી 43o | P Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak ના મા .
Page #451
--------------------------------------------------------------------------
________________ સુદર્શના છે 431 | ભાલા બાણ અને તીરનો વરસાદ વરસતો હોય તે અવસરે, બુદ્ધિમાન અને નિપુણ શિક્ષક હોય તથાપિ નવીન હાથી, ઘોડા અને સુભટોને દામીને કે કેળવીને, યુદ્ધને લાયક ઉપયોગી કેવી રીતે બનાવી શકશે? અર્થાત ન જ બનાવી શકે ઘરમાં અગ્નિ લાગ્યો હોય અને ઘરનું સર્વસ્વ માલમિલ્કત આગમાં બળતું હોય એ અવસરે નવીન કૂવો ખોદી, પાણી કાઢી ઘર બુઝાવી મિલ્કતનું રક્ષણ કરવાનું કામ બુદ્ધિમાનું મનુષ્ય પણ કરી શકશે કે નહિં જ. પરબળ આવી ચડયું હોય, ચારે બાજુથી નગરના કિલ્લાને રોધ થઈ ગયો એ અવસરે હોંશિયાર મનુષ્ય હોય તો પણ તત્કાળ પૂરતા જથ્થામાં અનાજ, ઈંધણ, પાણી વિગેરેને સંગ્રહ કરી શકાશે કે! નહીં જ. પણ આ સર્વ વાતની ખબર પહેલાંથી જ માલૂમ હોય અને પહેલાંથી જ સર્વ સામગ્રી તૈયાર કરી રાખી હોય તો તેવા અણીના પ્રસંગે તે પોતાનું કાર્ય સાધવાને સમર્થ થઈ શકશે. તેવી જ રીતે પારલૌકિક કાર્ય માટે, મરણ અવસર આવ્યા પહેલા જે મનુષ્ય સર્વ તૈયારીઓ નથી કરી રાખતે, તે મનુષ્ય છેલ્લી ઘડીના અવસરે ધન, સ્વજન, રાજ્ય, ગૃહ, દેહાદિકના મોહમાં મુંઝાઈ તેનાથી અલગ થઈ શકતો નથી. તેને મમત્વભાવ ઓછો થતો નથી. એટલું જ નહિ પણ પહેલાથી જ મમત્વભાવ કે સ્નેહભાવ ઓછો કરેલ ન હોવાથી છેવટની સ્થિતિમાં મેહભાવ વૃદ્ધિ પામે છે. હાલનો વિયેગ વિશેષ સાલે PP Ac. Gunnatnasuri MS. // 431 | Jun Gun Aaradhak Trust -
Page #452
--------------------------------------------------------------------------
________________ * = = = દર્શના // 432 I છે. વિષયતૃષ્ણા છેદાતી નથી. વિવિધ મનોરથો મનમાં ખડા થાય છે. છેવટની વિયોગથી વળવળતી સ્થિતિમાં તપાવેલા લોઢાના ગળા ઉપર નાખવામાં આવેલા પાણીના બિંદુની માફક ધર્મનું કે આત્મસાધનાનું નામનિશાન પણ યાદ રહેતું નથી. કેઈ યાદ કરાવે તોપણ મોહ તથા અજ્ઞાનની પ્રબળતા આગળ તે ઊભું રહેવા પણ પામતું નથી. તેને બદલે દૂર રહેલા અને નહિં યાદ કરાવેલા, પણ, સ્ત્રી, પુત્ર, ધન, કુટુંબ વિગેરે જ યાદ આવે છે. આવા અનેક મેહ કે દુ:ખથી તપેલા મનુષ્ય છેવટની સ્થિતિએ ધર્મ સાધન કેવી રીતે કરી શકશે. મરણ જીવનના કટોકટીના યુદ્ધપ્રસંગે તપ તપવાને, શિયળ પાળવાન, ધ્યાન કરવાને, સમાધિ રાખવાને શું તે સમર્થ થશે ? નહિં જ. મન, વચન, શરીરના વ્યાપાર મંદ પડયા પછી જ પરલોકહિત કેવી રીતે કરી શકશે? વિષયમાં આસક્ત થયેલા જીવ, હાથીના કલેવરમાં વૃદ્ધિ (આસક્તિ) પામેલા કાગડાની માફક સંસારસમુદ્રમાં ડૂબી મરે છે. ગ્રીષ્મ ઋતુના વખતમાં પહાડની વિષમ નદી ઉતરતાં એક હાથી કિનારા ઉપર ઘણી જ ખરાબ રીતે પડી ગયો. તેનું શરીર જીણું હોવાથી તેમજ વિષમ રીતે પડવાથી ભાંગી ગયું અને તે ત્યાં જ મરણ પામે. તેનું માંસ ખાવા માટે એક શિયાળીઆએ તેનાં અપાન (ગુદા) દ્વારમાં છિદ્ર પાડયું માંસના અર્થી કાગડાઓ ત્યાં આવ્યા અને અપાનપ્રદેશમાં પેસી માંસ ખાવા Ac. Gunratnasuri M.S. / કર | Jun Gun Aaradhak T
Page #453
--------------------------------------------------------------------------
________________ લાગ્યા. તાપના કારણથી તે અપાનાર સંકેચાઈ ગયું કેટલાએક કાગડાઓ અંદર રહી ગયા. થોડા વખતમાં વરસાદ થયો અને તે કલેવર નદીમાં તણાઈને નજીકમાં રહેલા સમુદ્રમાં જઈ મળ્યું. પાણીથી ભીંજાયેલ હાથીના કલેવરનું અપાનદ્વાર ખુલ્લું થયું. કાગડાઓ બહાર નીકળ્યા. સુદર્શના ચારે બાજુ નજર કરે છે તો કિનારો દેખાયો નહિ. ઊડી ઊડીને થાકતાં પાછા તે કલેવર પર 133 ] બેસવા લાગ્યા તેટલામાં તે કલેવરને એક જોરાવર મચ્છ સમુદ્રમાં ખેંચી ગયો. તે સાથે કાગડાઓ પણ બીને મરણને શરણ થયા. આ દષ્ટાંતને ઉપનય–ભાવાર્થ સાંભળીને વિચાર કરશે. કાગડાને ઠેકાણે આ સંસારી જીવો, હાથીના શરીરમાં પ્રવેશ કરવો તે, સંસારી જીવોનું મનુષ્યના ભવમાં આવવું, કાગડાઓને હાથીના માંસને ઉપયોગ કરવો તે જીવોને વિષયસુખને ઉપભોગ, જેમ તે અપાનદ્વારને નિરોધ થો તેમ જીવોને વિષયસુખનો પ્રતિબંધ થયે. (તેના સિવાય ન ચાલે તે આગ્રહ કે તે) જેમ વર્ષાઋતુ તેમ છને મરણકાળ. જેમ કાગડાઓનું હાથીના કલેવરથી બહાર નીકળવું તેમ જીનું પરલોકમાં જવું–જેમ તે કલેવરમાં આસક્ત થયેલા કાગડાઓ અશરણપણે સમુદ્રમાં ડૂબી મરણ પામ્યા તેમ મનુષ્યદેહ સંબંધી વિષયના ઉપભેગમાં આસક્ત થયેલા સંસારી જીવો અશરણપણે ધર્મના આલંબન વિના-ભવસમુદ્રમાં ડૂબી મરણ પામે છે. અર્થાત્ વારંવાર વિવિધ યોનિઓમાં પરિભ્રમણ કરે છે. PP Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust h433
Page #454
--------------------------------------------------------------------------
________________ સુદના /434 in . આ સંસારી જીમાં કઈ વિવેકી. બુદ્ધિમાન જીવ, તુચ્છ અને અસાર વિષયસુખને ત્યાગ કરી તપ–સંયમ આદિ આત્મધર્મમાં પ્રયત્ન કરે તો તે વારંવાર જન્મ, મરણ કરતા નથી; પણ સંસારને પાર પામી શાશ્વત સુખ પામે છે. જે મનુષ્ય પોતે વિષયસુખમાં આસક્ત થઈ, બીજાને પણ ઉદીરણા કરાવી મોહની વૃદ્ધિ કરાવે છે. તે મનુષ્ય લાંબે રસ્તે પાથેય (ખાવાનું ભજન) વિનાના પથિક(વટેમાર્ગ)ની માફક પુન્યરૂપ પાથેય સિવાય દુઃખી થાય છે. હે રાજન ! આપ પણ તુચ્છ વિષયસુખની લાલસામાં ઘણા વખતના લાંબા સુખથી જંબુક [શિયાળની માફક ન ચૂકશો ભ્રષ્ટ ન થશો, એવી આપ પ્રત્યે મારી પ્રાર્થના છે. રાજાએ કહ્યું. રસ્વલ્પ સુખ માટે, લાંબા સુખથી જંબુક કેવી રીતે ભ્રષ્ટ થયો? પ્રધાને કહ્યું. એક અટવીના મધ્ય ભાગમાં વૃક્ષોની ગીચ ઝાડી હતી. તે ઝાડીમાં હથિયાર સહિત એક ભિવ્ર ફરતો હતો. દૂરથી આવતો એક હાથી તેના દેખવામાં આવ્યો. ભિવ્ર હાથીને દેખી તરત પાછો ફર્યો અને એક વિષમ ઢોળાવવાળા પ્રદેશ પર ચડી ગયે. ઊંચો ભૂમિ ઉપર ઊભા રહી એક તીક્ષ્ણ બાણુ હાથીના ઉપર છોડયું. આ બાણુ હાથીના મર્મસ્થાનમાં લાગવાથી એક જ પ્રહારે તે હાથી તૂટેલા ગિરિના શિખરની માફક જમીન પર તૂટી પડશે. હજી પણ તે હાથી જીવતો છે એમ ધારી તેનાં દાંત અને માની લેવાની ઈચ્છાથી, ધનુષ્ય નીચે મૂકી હાથમાં પરશું // 434 / Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Thu
Page #455
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 'T ૪૩પ { લઈ હાથીને કાપવા લાગ્યો. તે સ્થળે એક સર્પનું દર હતું. હાથીના પડવાથી સર્પ થોડે દબાયે હતો. તેને સખત પીડા થયેલી ન હોવાથી તે હજી જીવતો હતો. ક્રોધ અને પીડાથી જોડાયેલા સપે, તે ભિલ્લને એવા જોસથી ડંખ માર્યો કે તેના ઝેરની પ્રબળ અસરથી ભિલ્લ ત્યાં જ મરણ પામે અને સર્ષે પણ થોડીવારે મરણને શરણ થયા. એ અવસરે એક શિયાળ ત્યાં થઈને જતો હતો. માંસરસની લોલુપતાથી તે ખુશી થતો થતે ત્યાં આવ્યું. તે જીવત છે કે મરી ગયો છે તેને નિશ્ચય કરવા માટે બે ત્રણ વાર નજીક આવી પાછો ફર્યો. છેવટે તે ત્રણે મરી ગયેલ છે તેનો તેણે નિર્ણય કર્યો. પણ લોભની ગતિ વિચિત્ર છે તેથી તે ચિંતવવા લાગ્યો કે–આ મનુષ્ય અને હાથી મારા જીવિત પર્યત પહોંચે તેટલો ખોરાક મારા માટે છે. તે તો મારે જ ખાવો છે ને ? આ ધનુષ્ય ઉપર બાંધેલી ચામડાની દોરી છે તે હમણા ખાઈ લઉં ઈત્યાદિ વિચાર કરી ધનુષ્યની કેટી ઉપર બાંધેલી ચામડાની દોરી તે ખાવા લાગ્યો. તે દોરી તૂટતાં જ ધનુષ્ય ઉપર ચડાવેલી છવા દિરી] એકદમ તૂટી, અને તેથી ધનુષ્યને ભાગ તાળપ્રદેશમાં એવા જોરથી વાગ્યું કે તે શિયાળ તત્કાળ ત્યાં જ મરણ પામ્યો. હા! હા! અજ્ઞાનથી અંધ થયેલા અને આd, રૌદ્ર ધ્યાનને પરાધીન થયેલા છેવો કાંઈ જુદું જ ચિંતવે છે અને વિધિનું વિલસિત [પૂર્વજન્મકર્મ કાંઈ જુદું જ કરે છે. P.P.AC. Gunratrasuri M.S." * Jun Gun Aaradhak Trust રૂપા
Page #456
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 436 . अन्नं गयस्त हियए अन्नं वाहस्य संधियसरस्स / __ अन्नं कुल्हय हियए अन्नं हियए कयंतस्स // 1 // હાથીના હૃદયમાં કાંઈ જુદા જ વિચાર હતા. બાણુ સાંધવાવાળા વ્યાધ [ ભિલ્લ] ના મનોરથો જુદા જ હતા. શિયાળના હૃદયમાં તેથી જુદું જ હતું. ત્યારે કૃતાંતના હૃદયમાં તેથી પણ જુદુ જ હતું અથોતુ કૃતોતે તેનાથી જુદું જ કર્યું. હે રાજન્ ! તે નિબુદ્ધિ લુબ્ધ જંબુકે થોડા ખોરાકને માટે–ઘણા લાંબા વખત ચાલે તેટલા ખોરાકનો ત્યાગ કર્યો તે ઉભયથી ભ્રષ્ટ થઈ મરણ પામે. તેવી જ રીતે આ અતિમૂર્ખ જીવ, અલ્પ વિષયસુખની ઇચ્છા કરતા પરલોક સંબંધી મહાનું સુખ આ શિયાળની માફક હારી જાય છે. વળી હે મહારાજા ! આપે કહ્યું કે પરલોકનું સુખ અદષ્ટ છે. કોણે દીઠું છે? વિગેરે ! તે સંબંધમાં આપ શ્રવણ કરશો. તે આપણે જોયેલું છે. આપને યાદ હશે કે કુમાર અવસ્થામાં આપણે આકાશમાગે, નંદનવન નામના દેવ ઉદ્યાનમાં રમવા માટે ગયા હતા ત્યાં એક મહર્દિક દેવ આપણા દેખવામાં આવ્યો હતો. તેને દેખી મરણના ભયથી આપણે પાછા હટ્યા હતા તેટલામાં તે દેવ સૌમ્ય આકૃતિ ધારણ કરી આપણી પાસે આવી આ પ્રમાણે કહેવા લાગ્યો. મહાબળ ! હું તારો શતબળ નામ પિતામહ (પિતાને પિતા) છું. ઉત્તમ ચારિત્ર પાળીને Ac Gunratnasuri M.S. Jun-Gun Aaradhak TN |436 I HIYO
Page #457
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I437 લાંતક નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો છું. પુત્ર! તું પણ સંયમનિયમમાં ઉજમાળ થજે, અમૃતતુલ્ય જિનવચનથી તારા આત્માને ભાવિત કરજે. શ્રદ્ધાળુ હૃદયના, પ્રમાદવિનાના અને સંયમ માર્ગમાં ઉદ્યમ કરનારા આ પદને પામી શકે છે. પ્રયત્નથી તું પણ આ પદ પામી શકીશ” આ પ્રમાણે કહીને તમાલદલની માફક શ્યામલ આકાશતળને પ્રદ્યોતિત કરતો તે દેવ ત્યાંથી આકાશમાર્ગે ચાલ્યા ગયે. મહારાજા ! આ વાત તમે દીઠી છે, સાંભળી છે અને અનુભવી છે. તે વાત જે તમને યાદ હોય તો પરલોક છે, તેની શ્રદ્ધા તમે શા માટે નથી કરતા? રાજાએ કહ્યું : ભદ્ર સ્વયંબુદ્ધ ! તે વાત મને યાદ આવે છે. પરલોક છે. હમણાં તે વાતનું દઢ શ્રદ્ધાન કરું છું, તેમાં મને બિલકુલ શંકા નથી. 0 રાજાના આ શબ્દથી તે પરોપકારી સ્વામીભક્ત પ્રધાનને ઘણો આનંદ થયો. તે અવસરને જાણ હોવાથી અવસર આવ્યો જાણી તેણે ફરી રાજાને કહ્યું-રાજનું ! વંશપરંપરાથી સાંભળેલું અને ધર્માધર્મના ફળને પ્રગટ કરનારું, તમારા પૂર્વજોનું વિવેકવાળું કર્તવ્ય હું આપને સંભળાવું છું. આમાંથી આપને જાણવાનું કે શીખવાનું ઘણું મળી આવશે. આ જ નગરમાં રાજ્ય કરનારા તમારા પૂર્વજેમાં પૂર્વ કચંદ્ર નામને રાજા થયો હતો. તેને કુરુમતિ નામની રાણી હતી. માતા, પિતાને પૂર્ણ ભક્ત હરિશ્ચંદ્ર નામને તેમને એક પુત્ર I 3G || Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak T
Page #458
--------------------------------------------------------------------------
________________ સુદર્શના '438 II થયો. રાજા તર્કવાદના શાસ્ત્રમાં પ્રવીણ હતો. નાસ્તિકવાદ તે લોકોને કહેતો હતો કે, “જીવ નથી, પુન્ય નથી, પાપ નથી અને પરલોક પણ નથી. ખરવિષાણ (ગધેડાના શીંગડાં)ની માફક, જીવ આદિ પ્રત્યક્ષ દેખાતાં નથી. જે આ જગતમાં પ્રત્યક્ષગોચર થઈ શકે છે તે ચાર ભૂત જ છે અને તે ઇદ્રિથી ગ્રાહ્ય થઈ શકે છે. ચેતના એ જીવને ધર્મ નથી. તે તો પૃથ્વી, પાણી, વાયુ અને આકાશ આ ચાર ભૂતાને ધર્મ છે. મદ્યના અંગોથી (જુદી જુદી વસ્તુ એકત્ર કરવાથી) જેમ મદિરાની શક્તિ પ્રગટ થાય છે તેમ આ ભૂતોના સમુદાયથી ચેતનાશક્તિ પ્રગટ થાય છે, માટે પ્રત્યક્ષ ગોચર ન હોવાથી જીવ, પુન્યપાપાદિ છે જ નહિ. પ્રત્યક્ષનો વિષય ન હોવાથી તે જીવાદિ અનુમાનથી પણ સાધ્ય કરી શકાય નહિ કેમકે કોઈપણવાર વસ્તુ પ્રત્યક્ષ દેખાયેલી હોય તો તે વસ્તુના સંબંધમાં અનુમાન થઈ શકે. તેમજ સંસ્કૃતનું ફળ દેવલોક અને પાપના ફળરૂપ નરકગતિ પણ નથી. વળી જીવને જ અભાવ હોવાથી કર્તાપણું અને ભોક્તાપણું પણ ન જ સંભવે. ઇંદ્રિના સમુદાય તે જીવ યા જીવવું અને તે ભૂતનું વીખરાઈ જવું તે મરણ. જીવિત મરણની કલ્પનાઓ મૂઢ માણસોની કરેલી છે. એક તલતલ જેટલું શરીરને છેદવા છતાં પણ જીવ દેખાતો નથી, શરીરને જ છેદ થાય છે, માટે હિંસ્ય હિંસક (હિંસા કરવા લાયક અને AC Gunratnasuri M.S: Jun Gun Aaradhak Tru |438 || હૈ S
Page #459
--------------------------------------------------------------------------
________________ -- ----- સુદશ ના -- - K 43, -- - --- હિંસા કરનાર) કેઈ ન હોવાથી હિંસા પણ છે જ નહિ. લોકોને ઠગવા માટે મૂઢ પુરુષોએ નાના પ્રકારની ક્રિયાઓની કલ્પનાઓ કરી છે. જો જીવ વિદ્યમાન હોય તે આ સર્વ કલ્પનાઓ સંભવી શકે પણ જીવ જ નથી તો પછી આ સર્વ કલ્પના ગામ વિના સીમની કલપના કરવાની માફક હાંસીને પાત્ર છે. તપશ્ચર્યા કરવી તે શરીરને શસાવવાનું છે અને સંયમ કરવો તે ભેગથી વંચાવાનું છે. સર્વક્રિયાઓ નિરર્થક છે. માટે હે બુદ્ધિમાન લોકે! વિષયાદિનો ત્યાગ કરવો અને વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવી તે એક જાતને કદાગ્રહ છે. સારું સારું ખાઓ, ઈષ્ટપાન કરો અને સ્વેચ્છાએ આચરણ કરો. જળબિંદુની માફક ચંચળ સંસારમાં ભણ્યા-ભર્યાના વિવેકની કાંઈ જરૂર નથી. આ પ્રમાણે લોકોને કહી પોતે પિતાને તેમજ લોકોને સાવધ સપાપ કાર્યમાં પ્રેરણા કરતો કુચંદ્ર રાજા રાજ્યનું પાલન કરતો હતો. અનેક જીવના વધ કરવામાં પ્રવૃત્તિ કરતાં તે નિર્દય રાજાએ ભારે કર નાંખી રાંક પ્રજાને ઘણી રિબાવી. ઉગ્ર પુન્ય પાપનાં ફળ તત્કાળ મળે છે. આ ન્યાયથી તેની છેવટની સ્થિતિમાં તેને મહાન અસાતાને ઉદય થયો. પાંચ ઈન્દ્રિયના વિષયે પ્રતિકૂળ થયા ઋતિને મધુરતા આપનાર ગીતે ખર અને ઊંટના શબ્દ સરખાં વિરસ સંભળાવા લાગ્યાં. સુંદર રૂપ વિકરાળ અને બીભત્સ દેખાવા લાગ્યા. કપૂર, અગુરુ આદિ dun Gun Aaradhak Trust P.P.Ac. Gunratnasuri M.S. -- --- // ૪૨કા
Page #460
--------------------------------------------------------------------------
________________ સુગંધી પદાર્થો અત્યંત પુતિગંધ જેવાં લાગતા. સ્વાદિષ્ટ ચીજો લીંબડાથી પણ અધિક કટુક અનુભવાતી. પટકૂલ હંસતુલી. પ્રમુખ કોમળ સ્પર્શે કાંટાની સેજ સમાન તેને લાગતા. ગશીર્ષ સુદના ચંદનને રસ અગ્નિના કણીયાની માફક તે વેદતો હતો. ટૂંકમાં કહીએ તો આવી રીતે પ્રતિકૂળ ઈન્દ્રિયવિષને અનુભવતો રાત્રિ દિવસ પાડાની માફક આરડતાં તે દિવસે પસાર કરવા લાગ્યો. તે ઊછળી ઊછળીને વેદનાની અધિક્તાથી પૃથ્વી પર પડતો. પિતાને હાથે મસ્તક કૂટતો તથા પાસે બેસવાવાળા મનુષ્યને પણ ભય કરુણા ઉત્પન્ન કરાવતા હતા. તેનાં આવા દુ:ખમય જીવનથી લજજા પામી, કુમતિ દેવી અને હરિશ્ચંદ્રકુમાર તેને ગુપ્ત સ્થળે રાખી તેની પ્રતિચર્યા કરતા હતા. મહાનું દુઃખથી પરાભવ પામેલો કુચંદ્ર રાજા આ જિંદગીમાં જ નરક સરખાં દુઃખનો અનુભવ કરી મરણ પામ્યો. હરિશ્ચંદ્ર કુમારે તેનાં ઉત્તરકાર્યો કર્યા. પિતાની આવી ભયંકર અને વલવલતી સ્થિતિ દેખી કુમાર ઘણો ઉદાસીન થયો. લોકોના વિશેષ આગ્રહથી જ તે રાજ્યાસન પર બેઠે. પિતાનું મરણ સાંભળતાં તે વિચાર કરવા લાગ્યો કે, ખરેખર પુન્યપાપના ફળો છે જ. આ પ્રત્યય મેં પ્રત્યક્ષ દીઠે છે. હું બિલકુલ પાપ નહિ કરું. તે દિવસથી તે રાજા આખા ગંધાર દેશનું રાજ્ય ન્યાયપૂર્વક પાલન કરવા લાગ્યો. કિ અન્યાય ભરેલા કરો પ્રજા ઉપરથી કાઢી નાખ્યા અને જેમ બને તેમ પ્રજાને સુખી કરવા લાગ્યા. હરિશ્ચંદ્ર રાજાએ, ધર્મશ્રદ્ધાળુ બાળમિત્ર સુબુદ્ધિ નામના ક્ષત્રિય પુત્રને બોલાવીને કહ્યું - Ac. Gunrattasuri MS. Jun Gun Aaradhak I, 40 |
Page #461
--------------------------------------------------------------------------
________________ સુદર્શના મિત્ર! આજથી હું તને એક જ કામ ઉપર ખબર રાખવાની તારી નિમણુંક કરૂં છું. અને તે એ જ છે કે કોઈ પણ ઠેકાણે કાંઈ પણ ધર્મ સંબંધી વાત તારા સાંભળવામાં આવે અથવા કોઈ ધમકથન કરનાર તારા દેખવામાં આવે તો તે વાત તરત આવીને મને નિવેદિત કરવી. પાપનાં પ્રત્યક્ષ ફળ દેખનાર હરિશ્ચંદ્ર રાજા જાગૃતિમાં આવ્યો. તેનું વલણ ધર્મને રસ્તે જ દેરાયેલું હતું. તે પોતાનું જીવન ધર્મમય કરવાને ઈચ્છતો હતો. તેને માટે તે કામ ઉપર અર્થાત ધર્મમાં જાગૃતિ આણવા માટે પોતાના મિત્રને તેણે રેકો હતો. આત્મ ઉન્નતિની ઈચ્છા રાખનારા વ્યવસાયી-યા–પ્રમાદી મનુષ્યોએ આ પ્રમાણે કરવું તે સર્વ પ્રકારે યોગ્ય છે. સુબુદ્ધિએ રાજાનું કહેવું વિનયપૂર્વક અંગીકાર કર્યું. તે દિવસથી ધર્મ સંબંધી કાંઈપણ વાત સાંભળતો કે તરત જ રાજાને કહી આપતા. એટલું જ નહિ પણ તેવા શદ્ધ ધર્મોપદેશક મહાત્માઓની તપાસમાં પણ તે ફરતો હતો. સુબુદ્ધિનાં વચન, પરમશ્રદ્ધાળ થઈને રાજા સિદ્ધહતો હતો, એક દિવસ શહેરની બહાર દેવોએ કરેલો પ્રકાશ અને મહિમા દેખી રાજાએ પૂછ્યું, મિત્ર! આ પ્રકાશ અને મહોચ્છવ શા માટે કરાય છે? સુબુદ્ધિએ તપાસ કરી કહ્યું. શહેરની બહાર એક મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે કે તેમને મહિમા-મહોચ્છવ કરે છે. તે સાંભળી રાજાનું મન હર્ષથી પ્રફુલ્લિત થયું. મિત્રને સાથે | K1 ઈ 441 માં HIS. Cuina in asur
Page #462
--------------------------------------------------------------------------
________________ સુદર્શન ૪૪ર II. લઈ રાજ કેવળી ભગવંતને વંદન કરવા માટે ગયો. ભક્તિથી નમસ્કાર કરી. રાજા ગુરુ સન્મુખ ધર્મશ્રવણ નિમિત્તે બેઠો. યોગ્ય જીવ જાણી જ્ઞાનીએ ધર્મદેશના આપવાને પ્રારંભ કર્યો. કે હે ભવ્ય જીવો! આ આત્મા યા જીવ અનાદિ અનંત છે. અનાદિ કાળથી કર્મ સંયુત છે. વિવિધ પ્રકારના દુ:ખદવથી સંતપ્ત થઈ, ચાર ગતિરૂપ ભવમાં પરિભ્રમણ કરે છે. તે પરિભ્રમણની શાંતિ માટે જ્ઞાનાદિ સામગ્રી મેળવી. સમ્યક પ્રકારે જ્ઞાન, શ્રદ્ધાન, અને આચરણ કરતાં કર્મને સર્વથા ક્ષય કરી શકે છે. અને તેથી અક્ષય, શાશ્વત સુખવાળું મોક્ષ મેળવી શકે છે વિગેરે, ધર્મદેશના સાંભળી તત્ત્વજ્ઞાનના પરમાર્થને જાણી, શ્રદ્ધા, સંવેગમાં તત્પર થયેલા રાજાએ ગુરુશ્રીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. ગુરુરાજ ? દેનાં પ્રત્યક્ષ દર્શનથી અને આપની અમેઘ દેશનાથી મને ચોકકસ નિર્ણય થાય છે કે પરલોક છે તો મારા પિતા નાસ્તિકવાદને સ્વીકાર કરનાર મરીને કયાં ઉત્પન્ન થયા, તે આપ કપા કરીને મને જણાવશે કેમકે તેની પરલોકમાં હયાતિ તે જ નાસ્તિકવાદનો નાશ કરનારી છે. ગુરુશ્રીએ કહ્યું : તમારા પિતા છેવટની સ્થિતિમાં આક્રંદ કરતો કૃષ્ણલેશ્યામ-રૌદ્રપરિણામે મરણ પામી સાતમી નરકમાં ઉત્પન્ન થયો છે. આસ્તિક વાદ હે રાજન્ ! તેની માન્યતા એ હતી કે જીવ નથી, પુન્ય નથી, પાપ નથી, પરલોક નથી Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak True ૪૪ર .
Page #463
--------------------------------------------------------------------------
________________ ખુદના 3. વિગેરે ભૂલભરેલી હતી. જીવ અવશ્ય છે જ. જેમ શેષ પદાર્થ પોતપોતાના સ્વરૂપે રહેલા છે તેમ જીવ, જીવના સ્વરૂપે રહેલો છે. તે ચેતના લક્ષણવાનું જીવ, અરૂપી હોવાથી જ્ઞાનદૃષ્ટિવાળાને પ્રત્યક્ષ છે. જ્ઞાનદષ્ટિ સિવાયના છો, જ્ઞાન, દર્શનાદિ ગુણોથી તે અમૂત્ત જીવને, જાણી શકે છે. ભાવ પ્રત્યય અને અનુમાનથી, છદ્મસ્થ છો તે જીવને જાણવાને સમર્થ થાય છે. જેમકે, હું છું, હું સુખી છું, હે દુ:ખી છું, આ અહ' પ્રત્યય હું એવી પ્રતીતિ દરેક આત્માને જીવના અસ્તિત્વ સંબંધમાં સ્વાનુભવ સિદ્ધ છે. ' મેં સાંભળ્યું. મેં દેખ્યું. મેં સૂયું. ખાધું. મેં સ્પર્યું. મેં સંભાયું. ઈત્યાદિ ભાવ પ્રત્યયો-પ્રતીતિઓ જેને થાય તે પોતે જ જીવ છે. શ્રવણ (કાન) આદિ ઇદ્રિો કાંઈ જાણકાર નથી કે તે જાણી શકે? જીવના જવા પછી પણ તે ઇંદ્રિ બની રહે છે, છતાં તે અવસરે તે અહં પ્રત્યય-હું છું વિગેરે કાંઈ પણ થતો નથી અથવા શરીરમાં જીવ વિદ્યમાનું હોય ત્યારે પણ જીવની ઉપયોગ વિનાની સ્થિતિમાં ઇંદ્રિયો .વિદ્યમાન છે છતાં, તેઓ કાંઈ સાંભળી કે દેખીને અહં પ્રત્યય કરી શકતી નથી. આથી ચોક્કસ નિર્ણય થાય છે કે, સાંભળવાનું કે દેખાવા વિગેરેનું જ્ઞાન જેને થાય છે તે જ્ઞાતા–જીવ આ ઇંદ્રિયો કરતાં કઈ જુદે જ છે. વળી ચૈતન્ય ભૂતોને ધર્મ નથી પણ જીવનો ધર્મ છે. કેમકે ભૂતો અવેદક છે. જ્ઞાનશક્તિ P.PAC Gunratnasuri MS { 443 | Jun Gun Aaradhak Trust
Page #464
--------------------------------------------------------------------------
________________ સુદર્શન ધરાવનાર નથી. અર્થાત જડ છે, જેના એક અંશમાં વેદક (જ્ઞાયક) સ્વભાવ નથી તેના સમુદાયમાંથી પણ તે સ્વભાવ કયાંથી પ્રગટ થશે ? જેમ તલના દાણામાં તેલને અંશ છે તે તલને સમુદાય એકઠો કરતાં તેમાંથી તેલ બહાર આવે છે–(કઢાય છે) પણ રેતીના કણિયામાં તેમને અંશ નથી તો લાખે રેતીના કણ એકઠા કરતાં પણ તેમાંથી એક પણ તેલનું બિંદુ નહિ જ નીકળે. તેમ ભૂતના અંશમાં (પૃથ્વી, પાણી, વાયુ, આકાશમાં) જ્ઞાન શક્તિ નથી તે તેના સમુદાયમાંથી તે શક્તિ કેવી રીતે પેદા થશે? મદિરાના એક એક અંગમાં તેવી થોડી માદક શક્તિ રહેલી છે તો તે અંગે વિશેષ એકઠાં થતાં તેમાંથી વિશેષ માદકરૂપે શક્તિ બહાર આવે છે તેમ ભૂતામાં તેવી જ્ઞાતૃત્વશક્તિ નથી માટે તે સમુદાય એકઠો મળતાં પણ તેમાંથી જીવરૂપે તે શક્તિ બહાર આવતી નથી. આથી કહેવાને આશય એવો છે કે આત્મા, ભૂતોથી વ્યતિરિક્ત સ્વતંત્રપણે જુદો છે પણ તે ભૂતને ધર્મ નથી. આ પ્રમાણે આ દેહમાં જીવ અનુભવસિદ્ધ જણાય છે. તેમજ બીજાના દેહમાં અનુમાનથી જાણી શકાય છે કેમકે સુખ, દુ:ખ, જ્ઞાનાદિ સર્વેમાં સાધારણ છે. અર્થાત સુખ, દુ:ખ જ્ઞાન આ સર્વને એક સરખું થઈ શકે છે, એટલે દેહમાં ચેતન્ય હોય ત્યાં સુધી સર્વે સુખ, દુ:ખને અનુભવ કરી શકે છે. વળી દુનિયાના જીવોનું વિચિત્રપણું જેમકે, કેટલાક સુખી; દુઃખી, કુલીન, રાજા, શ્રેઢી, Ac Gunratnasuri M.S.
Page #465
--------------------------------------------------------------------------
________________ જુના 545 સાર્થવાહ, સેનાપતિ, ઐશ્વર્યવાન, વિનીત, રૂપવાન, સુભગ, ધીર, સુસ્વર, વિચક્ષણ વિગેરે જણાય છે. ત્યારે કેટલાએક તેનાથી વિપરીત દુ:ખથી સંતપ્ત થયેલા છો દેખાય છે. જેમકે, કાણા, આંધળા, બહેરા, મૂંગા, પાંગળા, કુરૂપ, દાસ, શ્રેષ્ય, દ્રમક, દરિદ્ર, દુર્ભગ, ખળ, નીચ, મૂર્ખ, કર, કુષ્ઠી અને વિરહાદિ દુ:ખથી વિધુરિત વિગેરે. આવા સુખ, દુઃખમય તારતમ્ય યુગના ભેદથી અનંત ભેદમય જીવોનું વિચિત્રપણું નિનિમિત્ત (નિમિત્ત વિનાનું) કોઈ પણ વખત ન જ હોઈ શકે. અંકુરાને ઉદ્દગમ–ઉત્પત્તિ પાણી, પૃથ્વી વિગેરે કારણો સિવાય સંભવ નથી તેમ કારણ સિવાય કોઈ પણ વખત કાર્યની નિષ્પત્તિ હોય જ નહિ. તે કારણ આ જ ભવ સંબંધી હોય તેવો કાંઈ નિયમ નથી, વૃક્ષના મૂળમાં પાણી સીંચતાં–તેના કાર્યરૂપ પત્ર અને ફળો વૃક્ષના અગ્રભાગ ઉપર જણાય છે. તેવી જ રીતે પરલોકમાં કરાયેલું કર્મ આ જન્મમાં પણ ફળ આપે છે. - પહેલું કારણ અને પછી કાર્ય કારણ પછી કાર્ય બનતાં થોડું ઘણું પણ વચમાં અંતર હેવું જોઈએ. આ ન્યાયથી ગર્ભાવાસમાં આવવારૂપ કાર્યનું કોઈપણ કારણ હોવું જોઈએ. અને તે કારણ ગર્ભાવાસમાં આવ્યા પહેલાના વખતમાં બનેલું હોવું જોઈએ. આ રીતે અન્ય જન્મપુનર્જન્મ હોવાને નિર્ણય થાય છે. જે નિમિત્તને પામી આ ઈવે પૂર્વજન્મમાં સુકૃત કે દુષ્કૃત કર્યું છે તે જીવનું જ કરેલું I445 | P. Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak Tru
Page #466
--------------------------------------------------------------------------
________________ સુદર્શન E? l446 છે, કેમકે કર્તાના અભાવે કર્મ બની શકે જ નહિ. આ હેતુથી કર્તા તરીકે જીવ જ સિદ્ધ થાય છે. જીવોને દયાથી પુન્ય થાય છે અને જીવોને ઘાત કરવાથી પાપ થાય છે. કેમકે જેવું વાવ્યું હોય તેવું જ લણાય છે; માટે જીવ છે, પુન્ય છે, પાપ છે અને પરલોક પણ છે. તે સર્વ હોવાથી તપ, સંયમાદિ ક્રિયાઓ નિરર્થક નથી. અશેષ કમ ક્ષયરૂપ મેક્ષ પણ છે અને તે મોક્ષ વિશિષ્ટ તપ, સંયમથી સાધ્ય થઈ શકે છે. રાજા હરિશ્ચંદ્ર ! જીવ અપૌદ્ગલિક છે. કર્મો સર્વે પુદ્ગલરૂપ છે. જીવ અને કર્મ, દૂધ અને પાણીની માફક એકમેક થઈ રહ્યા છે. શરીરમાં રહેલો જીવ શરીર પ્રમાણ છે.ઇલિ કાગતિએ અન્ય જન્મમાં જતો જીવ લોકને અસંખ્યાતમે ભાગે ગણાય છે. શરીરને ત્યાગ કરી સિદ્ધમાં ગયેલા જીવો છેલ ભવના શરીરના ત્રીજા ભાગની આત્મપ્રદેશની અવગાહનાવાળા હોય છે તે લોકના અગ્રભાગે રહે છે. તેઓને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત વીય આ અનંત ચતુષ્ક હોય છે. આ અશરીરી સિદ્ધ જીવોને કઈ પણ પ્રકારની ક્રિયા નથી. તેઓ શાશ્વતભાવ આત્માનંદમય ત્યાં રહે છે. સંસારી જીવે, કષાય, યોગાદિ નિમિત્તે સુખ, દુ:ખ ઉત્પન્ન કરે છે. જેમ કુંભાર માટી, દંડ, ચક્ર, ચિવર આદિ સામગ્રીથી ઘટરૂપ કાર્ય બનાવે છે, તેમ સંસારી જીવોને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગાદિ નિમિત્તો કાયમ હોવાથી સુખ, દુ:ખરૂપ કાર્યો ઉત્પન્ન કરે છે. AC Jun Gun Aaradhak Trul
Page #467
--------------------------------------------------------------------------
________________ સંસારી જીવો તે કર્મનો અનુભવ કરે છે કરેલ કમને ભગવ્યા સિવાય નાશ નથી. નહિ કરેલ કમનો ઉપભેગ કરવો પડતો નથી. જે કરવો પડતો હોય તે પછી મોક્ષના જીવોને પણ સુખ, દુઃખ વેદવાં જ પડે અને જો તેમ થતું હોય તો અનવરથાદોષ સુદર્શના . આવે અર્થાત ઘર્માધર્મવ્યવસ્થા વિસંસ્થૂલ થઈ પડે. પણ તેમ નથી. કરેલ કર્મ જ ભેગવવાં પડે છે. | 447 { દુનિયાના સર્વ પદાર્થો નિત્યાનિત્યરૂપ છે અને તેમ કહેવામાં અપેક્ષા રાખવામાં આવી છે. દરેક પદાર્થમાં ઉ૫ત્તિ, સ્થિતિ અને વિનાશ આ ત્રિપુટી (ત્રણ ભાગ) લાગુ પડે છે. તે આ પ્રમાણે છે - એક સેનાનું કુંડલ હતું તેને ભાંગી નાંખી તેને મુગટ બનાવ્યું. પૂર્વે કહેલી અપેક્ષા અહીં પ્રગટ સમજાશે. આ ઠેકાણે કુંડળનો નાશ થયો, મુગટની ઉત્પત્તિ થઈ–આ બને સ્થળે સોનું દ્રવ્ય કાયમ રહ્યું. આ જ પ્રમાણે દરેક પદાર્થમાં આ ઉત્પત્તિ સ્થિતિ અને વ્યયની અપેક્ષાએ સમજી લેવી. છવદ્રવ્ય માટે ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય (નાશ)ની સમજણ આ પ્રમાણે છે. પૂર્વ– જન્મના મનુષ્યાદિ પર્યાયને નાશ. આ ભવના પર્યાયની ઉત્પત્તિ અને છેવદ્રવ્યની બન્ને સ્થળે પડી કાયમ સ્થિતિ-હયાતી રહેવી, આ પ્રમાણે સર્વ દ્રવ્યમાં નિત્યાનિત્યની અપેક્ષા સમજવા યોગ્ય છે. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus Is II
Page #468
--------------------------------------------------------------------------
________________ સુદના 448 | દરેક વસ્તુ, દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે. (કાયમ છે). પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. દ્રવ્યમાંથી પર્યાને આવિર્ભાવ તિભાવ થયા કરે છે. આ અપેક્ષાએ દરેક પદાર્થોમાં નિત્યાનિત્યપણું રહેલું છે. જીવોમાં મોટા-નાનાપણું કાંઈ નથી, સર્વ સરખા છે. મોટા શરીરવાળા યા નાના શરીરવાળા જીવોના આત્મપ્રદેશ એક સરખા (અસંખ્યાતા) છે. તેમાં સંકોચવિકેચ ધર્મ રહેલો હોવાથી દીવાની પ્રજાની માફક સ્થાન યા ભાજનના પ્રમાણમાં પ્રકાશ (વેદન) કરે છે. જેમ એક દીવો ઘરમાં ખુલ્લો મૂક હોય તો ઘરના પ્રમાણુ જેટલા વિસ્તારમાં પ્રકાશ આપશે. તે જ દીપક ઉપર એક ભાજન ઢાંકવામાં આવે તો તે વિસ્તારવાળા પ્રકાશ એક નાના ભાજનમાં પણ ગોઠવાઈને રહે છે. તેમજ હાથી જેવું મોટું શરીર પામતાં આત્મપ્રદેશે તે શરીરના સર્વ ભાગમાં પ્રસરી રહે છે. અને તે જ જીવને કુંથુવા જેવડું નાનું શરીર મળે છે તે તેટલા શરીરમાં પણ સમાવેશ કરીને રહે છે. દષ્ટાંત એકદેશી હોય છે તેથી દષ્ટાંતના દરેક ધર્મો દાર્જીતિકને લાગ પાડવાનો પ્રયાસ ન કરો. અશરીરી સિદ્ધના જીવ કરતાં શરીરવાળા સંસારી જી અનંતગણા છે. સ્વ–પરપર્યાયની અપેક્ષાએ દરેક પદાર્થો અનંત ધર્મવાળા છે. પ્રમાદવડે કે કષાયિત પરિણામે પાંચ ઇંદ્રિ, શક્તિ અને આયુષ્યાદિ પ્રાણનો નાશ કરવો કે વર્તમાન શરીરથી જીવને જુદો કરવો તેનું નામ હિંસા છે. અને તે જીવનું મરણ કહેવાય છે. આ પ્રમાણે સંક્ષેપમાં જીવનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. Ad Gunratnasuri MS - Jun Gun Aaradhak સ? i 448. D
Page #469
--------------------------------------------------------------------------
________________ હે રાજન ! આ પ્રમાણે વિચાર કરતાં નાસ્તિકવાદ સર્વથા અયોગ્ય અને અહિતકારી છે. તેનો ત્યાગ કરી વિવેકપૂર્વક સક્રિયામાં આદર કરે એ નિરંતરને માટે સુખને માગ છે કેવળી ભગવાનના મુખથી પિતાના પિતાનું દારુણ દુર્ગતિમાં જવાપણું સાંભળી, તેમજ નાસ્તિકવાદનાં કડવા ફલ જાણી હરિચંદ્ર રાજા સંસારમાંથી વિરક્ત થયે. ગુરુને નમસ્કાર કરી પિતાને મંદિરે આવી પુત્રને રાજ્યાભિષેક કર્યો. સુબુદ્ધિને કહ્યું હું હમણાં ગુરુમહારાજ પાસે ચારિત્ર ગ્રહણ કરીશ. તમે મારા પુત્રને મારી માફક ધર્મોપદેશ આપજે. સબદ્ધિએ કહ્યું : મહારાજ ! હું આપની સાથે જ ચારિત્ર લઈશ. ધર્મ સાંભળ્યાનું ફળ વિરતિ જ છે. મારામાં કેવળ “પોપદેશે પાંડિત્ય” નથી. આપના કુમારને મારે પુત્ર ધર્મોપદેશ આપી જાગ્રત રાખશે. રાજાએ તે વાત માન્ય રાખી, રાજા અને પ્રધાને બળતા ગૃહની માફક રાજ્યવાસને ત્યાગ કરી, વૈરાગ્યથી ચારિત્ર લીધું. ગુરુરાજની સેવામાં તત્પર રહી, ચિરકાલ સંયમ સામ્રાજ્ય પાલન કરતાં અષ્ટકર્મને ક્ષય કરી અને મહાત્માઓ નિર્વાણપદ પામ્યા. - મહારાજા મહાબળ! આ રાજા પછી તમારા વંશમાં પ્રચંડ પરાક્રમી દંડ રાજા થયે. તેને સૂર્યની માફક પ્રતાપી મણિમાલી પુત્ર થયે. આ દંડ રાજા પુત્ર, સ્ત્રી, ધનાદિકમાં ઘણ મૂર્છા રાખતો હતો. ધર્મથી પરાભુખ રહી તેણે પોતાનું જીવન મમત્વભાવમાં પૂર્ણ કર્યું. મરણ PT AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust II449 II
Page #470
--------------------------------------------------------------------------
________________ સુદર્શન 1 45o |. પામી તે પોતાના શ્રીગૃહમાં [ ખજાના ઉપર ] અજગરપણે ઉત્પન્ન થયો. તે શ્રીગૃહમાં જે કોઈ કે પ્રવેશ કરતું તેને તે અજગર મારી નાંખતો હતો. એક દિવસે તે શ્રીગૃહમાં મણિમાલીએ પ્રવેશ કર્યો. અજગરે તેને દીઠે. દેખતાં જ તે અજગર સ્તબ્ધ થઈ ગયે. પૂર્વભવના પુત્રને દેખી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. શાંત દષ્ટિ કરી પુત્ર તરફ સ્નેહાળ દષ્ટિથી તે અજગર દેખાવા લાગે. અજગરની આવી સ્થિતિ દેખી મણિમાલી વિચારવા લાગે. નિચે આ અજગર અમારો પૂર્વ જન્મને કઈ સ્નેહી મરીને ઉત્પન્ન થયો છે. એ અવસરે કઈ અતિશય જ્ઞાની મુનિ ત્યાં આવ્યાં. તેમને પૂછી પિતાનો સંશય દૂર કર્યો. અજગર તે જ પોતાના પિતા છે. એમ જાણી પિતૃવત્સલતાથી ગુરુશ્રીના કહેવા મુજબ તેને ધર્મ સંભળાવ્યો. તે અજગર અણુસણ વિધિએ મરણ પામી સ્વર્ગમાં દેવપણે ઉત્પન્ન થયો. તે દેવે સ્વર્ગમાંથી અહીં આવી માણિમાલીને એક સુંદર હાર આપ્યો. વંશપરંપરાથી ચાલતો આવેલો તે હાર આપના કંઠસ્થળમાં રહી દિશાઓને પ્રકાશિત કરી રહ્યો છે, તે જ છે. હરિશ્ચંદ્રના વંશમાં અનેક રાજાઓ થઈ ગયાં છે. તેના વંશમાં અત્યારે આપ વિદ્યમાન રાજા છે. ધર્મોપદેશક સુબુદ્ધિમંત્રીના વંશપરંપરામાં હું [ સ્વયંબુદ્ધ] ઉત્પન્ન થયો છું આટલા કાળપર્યત અનવચ્છિન્ન વંશપરંપરાએ ધર્મોપદેશકનો વ્યાપાર અમારો અને ધર્મશ્રવણ કરવાનો વ્યાપાર આપને ચાલ્યો છે. Ac Gurratnasuri M.S. Jun Gun Aaradhak True 50 ||
Page #471
--------------------------------------------------------------------------
________________ દશના રાજન ! આજે વગર પ્રરતા ધર્મોપદેશ સંબંધી જાગૃતિ કરવાનું જે મેં એકદમ સાહસ કર્યું છે તેમાં વિલંબ ન કરી શકાય તેવું પ્રબળ કારણ છે. તે કારણ આપ સાવધાન થઈને સાંભળજે. મહારાજા! આજે હું આકાશમાગે નંદનવનમાં ગયો હતો. એક સુંદર વૃક્ષ નીચે બેઠેલા બે ચારણશ્રમણ મુનિઓ ત્યાં મારા દેખવામાં આવ્યા. તેમનાં નામ આદિત્યયશા અને અમિતતેજ હતા. સાક્ષાત મૂતિમાન ધર્મ જ હોય નહિ તેમ અતિશાયિક જ્ઞાનસંપન્ન તેઓ હતા. ભક્તિભાવથી વંદન કરી મેં તેઓશ્રીને પ્રશ્ન કર્યો કે, ભગવન્! મહાબળ રાજાનું આયુષ્ય કેટલું બાકી છે? તેઓએ ઉપગ મૂકી નિર્ણય કરી કહ્યું. ભદ્ર સ્વયંબુદ્ધ ! તારા રાજાનું આયુષ્ય એક મહિનાનું બાકી રહ્યું છે. આ સાંભળતાં જ ત્યાં ન રોકાતાં સંભ્રાંત થઈ હું તરત જ આપની પાસે આવ્યો છું. હકીકત આ પ્રમાણે છે. તો હે રાજા! જેમ બને તેમ પારલૌકિક હિત જલ્દી કરી લ્યો. “એક મહિનાનું આયુષ્ય બાકી છે.” આ શબ્દ સ્વયંબુદ્રના મુખેથી સાંભળતાં જ રાજા શૂન્ય થઈ ગયો. તેના મુખની લાવણ્યતા ઊડી ગઈ, વિષાદથી શરીરની કાંતિ વિચ્છાદિત થઈ ગઈ. તેનાં નેત્ર આંસથી ભરાઈ આવ્યાં હૃદય શોકાનળથી બળવા લાગ્યું. પાણીથી ભરેલા માટીના કાચા ઘડાની માફક તેનું શરીર ગળવા લાગ્યું. મરણભયથી તેનું શરીર કંપવા માંડયું. આત્માને તે અધન્ય માનવા લાગ્યો. આવી સ્થિતિમાં રાજા સિંહાસનથી બેઠે થયો અને હાથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust -- 15 ના
Page #472
--------------------------------------------------------------------------
________________ સુદરના l૪૫ર જેડી સ્વયં બુદ્ધના ચરણમાં તેણે પોતાનું શરીર નમાવી દીધું. ગદ્ગદ્ સ્વરે રાજા બોલવા લાગ્યો. હા! હા! સ્વયં બુદ્ધ મારું શું થશે? વિષયકષાયાદિ પાપપ્રવૃત્તિમાં મારું બધું આયુષ્ય નિરર્થક ગયું. ચાર પ્રકારનો ધર્મ મેં ન કર્યો. અરિહંતાદિ ચાર શરણાં મેં ન લીધાં અને ચાર ગતિને અંત મેં ન કર્યો હા! હા! હું મનુષ્યજન્મ હારી ગયો. સ્વયંબુદ્ધ ! આટલા થોડા આયુષ્યમાં હવે હું ધર્મ કેવી રીતે કરી શકું? હે પરોપકારી! તું મને રસ્તો બતાવ. આ પાપીને ઉદ્ધાર થાય તેવો રસ્તો બતાવ. સ્વયંબુદ્ધ ધીરજ આપતાં કહ્યું, મહારાજા ! નિર્ભય થાઓ. હૈયે ધારણ કરી ધન્ય છે આપને કે આ વખતે પણ આપની ધર્મ તરફ આટલી બધી લાગણી છે. ઘણાં ભવના સંચિત કર્મો પણ ચારિત્ર ગ્રહણ કરવાથી થોડા વખતમાં ખપાવી શકાય છે. ઘણા લાંબા વખતથી સંચય કરાએલા લાકડાંઓને શું અગ્નિ છેડા વખતમાં નથી બાળી શકતો? બાળી શકે જ છે. એક દિવસ પણ જો આ જીવ ચારિત્ર ગ્રહણ કરી તેમાં તન્મય થઈ રહે તે મોક્ષ પણ મેળવી શકે છે. કદાચ તેવી તીવ્ર ભાવનાના અભાવે મોક્ષ ન પામી શકે તથાપિ વૈમાનિક દેવ સિવાય અન્ય ગતિનું આયુષ્ય બાંધતું નથી. અરે ! એક દિવસ તો દૂર રહી પણ એક મુહર્ત જેટલા વખતના ચારિત્રમાં પણ અનેક ભવનાં પાપે ખપાવી શકાય છે. દ્રવ્યચારિત્ર સિવાય પરિણામની વિશુદ્ધતાથી ભાવ ચારિત્ર પણ પામી શકાય છે. અને અંતર્મુહર્તમાં અનેક ભવનાં કર્મો ખપાવવાં તે ભાવAc. Gunratnasur M.S. | ૫ર || Jun Gun Aaradhak Trus
Page #473
--------------------------------------------------------------------------
________________ ~ - જુદશ ના & 453 ચારિત્રથી જ ખપાવાય છે. ભાવચારિત્રનું એટલું બધું બળ છે કે–શ્રેણી આરૂઢ થયેલાની વિશદ્ધિમાં આ દુનિયાના જીવોનાં કર્મ નાખવામાં આવે તો પણ તે બળીને ભસ્મીભૂત થાય છે. જુઓ કે કર તેમ બનતું નથી કારણ કે જીવો પિતાનાં કર્મ પોતે જ ભગવે છે. છતાં આત્મબળની વિશદ્ધિનું : સામર્થ્ય હું આપને કહુ છું કે તે હદથી વધારે છે. ચારિત્ર સિવાય એકલાં જ્ઞાન, દર્શન ક્ષણમાત્રમાં મોક્ષપદ આપતાં નથી. અને ચારિત્ર સહિત જ્ઞાન, દર્શન ક્ષણ માત્રમાં મોક્ષપદ આપે છે. જ્ઞાન, દર્શનની સાથે ચારિત્ર હોય અગર ન પણ હોય, પણ જે ચારિત્ર હોય તો જ્ઞાન, દર્શન અવશ્ય હોય છે. હે રાજન! તમે ધન્યભાગ્ય છે કે હજી એક મહિના જેટલું લાંબું આયુષ્ય ધરાવો છો, માટે હવે તો નિર્વિદનપણે જેમ બને તેમ ઝડપથી આત્મસાધનમાં ઉજમાળ થાઓ. પ્રધાને વિવિધ પ્રકારે હિમ્મત આપવાથી રાજાને સંતોષ થયો. પુત્રને રાજ્યાભિષેક કરી રાજ્ય સ્વાધીન કર્યું. જિનભુવનમાં અષ્ટાક્ષિક મહેચ્છવ શરૂ કરાવ્યો. રાજાએ છેવટની સંથારાપ્રવજ્યા અંગીકાર કરી એટલે એક સ્થળે બેસી પાંચ મહાવ્રત અંગીકાર કર્યો. યાવત જીવનપર્યત આહારનો ત્યાગ કર્યો, તે સ્થાનથી અમુક કારણ કે હદ સિવાય ઊઠવું, બેસવું કે હરવું ફરવું બંધ કર્યું. સર્વ મમત્વને ત્યાગ કર્યો. અનેક પ્રકારની આશાઓને વિસારી મૂકી. અહંકારને પણ મૂકી દીધો કેવળ ધર્મધ્યાનમાં જ લીન રહેવાને દઢ P.P.Ac. Gunrainasuri M.S. Jun Gun Aaradhak TV Iક્ષકા
Page #474
--------------------------------------------------------------------------
________________ સુદર્શના ન 454 | નિશ્ચય કર્યો. સિદ્ધાંતનું શ્રવણ કરતાં તેના સંવેગમાં વધારો થશે. પૂર્વ મહર્ષિઓનાં જીવનચરિત્રના સ્મરણથી તે વધારે ઉત્તેજિત થયો. શત્રુ, મિત્ર પર સમભાવ આવ્યો. સંસારની અસારતા ભાવતાં અમૃતરસથી સિંચાયાની માફક શાંતિમાં વધારો થયો. પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં એક મહિનાને અંતે આ ફાની દેહ અને દુનિયાને ત્યાગ કરી, ઇશાન દેવલોકની રમણિક દેવભૂમિમાં લલિતાંગદેવ નામના દેવપણે તે ઉત્પન્ન થયો. આ માનવજિંદગીમાં એક મહિના પયત આચરણ કરેલા ધર્મના પ્રસાદથી તે દિવ્ય સુખ પામે. નર, સુરનાં દિવ્ય સુખનો અનુભવ કરતાં તે મહાબળ આઠમે ભવે નાભી રાજાને ઘેર ઋષભદેવપણે જન્મ પામ્યો. તીર્થકર પદ ભોગવી, અનેક જીવોને ઉદ્ધાર કરી છેવટે શાશ્વત સ્થાન પામ્યો. જન્મથી માંડી સુકૃતના લેશને પણ નહિ કરનાર મહાબળ રાજા, છેવટના સ્વલ્પ કાળના ચારિત્ર આચરણથી સગતિને પામ્યો. સદના ! આ દષ્ટાંત પરથી એ સમજવાનું છે કે- વસ્તુતવને જાણીને, તેના પર દઢ શ્રદ્ધાન કરીને પણ યથાશક્તિ તે પ્રમાણે વર્તન કરવું જોઈએ. વર્તન કરવાથી જ થોડા કે વખતમાં પણ ઉત્તમ લાભ મેળવી શકાય છે. Ac. Gunratnasurf M.S: Jun Gun Aaradhak Tu
Page #475
--------------------------------------------------------------------------
________________ સુદના એ 455 { પ્રકરણ ૩પ મું જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણે સાથે જોઈએ जा तिथ्थेसरसासणे कुशलया नाणंति तं वुच्चए / जा तत्थेव रुई अईव विमला सदसणं तं पुणो // चारित्तं तु हविज्जतं विरमणं सावज्जजोगेहिं जं / एअं भो रयणतिगं सिवफलं गिन्हेह सच्चेअणा // 1 // ' તીર્થંકરપ્રણીત સિદ્ધાંતમાં કુશળતા, તેને જ્ઞાન કહે છે. તે જ વીતરાગના વચનમાં અતિશય નિમળ રુચિ (શ્રદ્ધા-ઈચ્છા) તે સદૃર્શન કહેવાય છે. સાવદ્ય (સંપા.) યોગથી વિરમવું તે ચારિત્ર છે. હે ભવ્યો! સચેત ! મોક્ષફળ આપનાર આ ત્રણ રત્નનું તમે ગ્રહણ કરો. हयं नाणं कियाहीणं, हया अन्नाणओ किआ / पासंतो पंगुलो दृट्ठो, धावमाणो अ अंधओ // 1 // ક્રિયા વિનાનું જ્ઞાન હણાયેલું છે અને અજ્ઞાનીઓની (જ્ઞાન વિનાની) ક્રિયા હણાયેલી P.P.Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak Trust
Page #476
--------------------------------------------------------------------------
________________ સુદર્શના છે. દેખતાં છતાં પાંગલો બળી મુઓ ત્યારે આંધળો દોડવાથી મરણ પામ્યો. જાણવા પ્રમાણે વર્નાન નહિ કરનાર જ્ઞાનીઓને પણ સદૂગતિની પ્રાપ્તિ દુર્લભ છે. દાવાનળ નજીક આવ્યો છે. તેનામાં બાળવાનો ગુણ છે તે બાળી નાખશે. ઇત્યાદિ જાણવા છતાં અને નજરે દેખવા છતાં પણ પાંગળો માણસ દાવાનળમાં બળીને મરણ પામે છે. પાંગળા સમાન ચાલવાની ક્રિયા ન કરનારા ( ઉત્તમ આચરણરૂપ ચારિત્ર ક્રિયા ન પાળનારાઓ) એકલા જાણપણાથી ફાયદો મેળવી શકતા નથી. તેવી જ રીતે વનમાં લાગેલા દાવાનળથી બચવા માટે એક આંધળો માણસ આમ તેમ દોડવારૂપ ક્રિયા કરી રહ્યો છે. પણ આંખે દેખતો ન હોવાથી દાવાનળ કઈ બાજુ છે અને મારે તેમાંથી બચવા માટે કયા રસ્તા તરફ થઈને જવું? તે ન જાણતો હોવાથી તે પણ દાવાનળથી બચી શકતો નથી. આ દષ્ટાંતે તત્ત્વાતત્ત્વને જાણવારૂપ અને આસ્રવને રોકવાના તથા કર્મને નિર્જરવાના જ્ઞાનને નહિ જાણતાં એટલે જ્ઞાન વિનાના આંધળાઓ એકલી ક્રિયા કરવારૂપ પ્રવૃત્તિ કરનારાઓ તે પણ ભવદાવાનળને પાર પામી શકતા નથી. જેમ આંધળે મનુષ્ય દેખતા પાંગળા મનુષ્યના ખંભા ઉપર બેસી વન દાવાનળને પાર પામી શકે છે તેમ આંધળી ક્રિયા પાંગળારૂપ દેખતા જ્ઞાનની મદદથી, ભવ વનદાહને પાર પામે છે. જ્ઞાન પ્રકાશક છે, સંયમ આવતાં કર્મને રોકનાર છે અને ધ્યાનાદિ તપ પૂર્વ કર્મને કાઢી નાખનાર છે. આ ત્રણેના એક સાથેના વેગથી વીતરાગ દેએ મોક્ષ થવાનું કહ્યું છે. -- I456aaaa e Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak HD
Page #477
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 457 II ચારિત્ર વિનાનું જ્ઞાન, શ્રદ્ધા વિના મુનિવેશનું ગ્રહણ અને સંયમ વિનાને તપ એ નિર્વાણ કાર્યમાં નિષ્ફળતા પામે છે. સદાચરણની મુખ્યતાવાળું જ્ઞાન, શ્રદ્ધાન સહિત મુનિવેશનું ગ્રહણ અને સંયમ સહિત કરાત તપ, આ ત્રણથી ભવને ક્ષય થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણ રત્નોને એકીસાથે ધારણ કરનાર મનુષ્ય દુર્લભ છે. આ ત્રણે રત્નનું સાથે આરાધન કરનાર જીર્ણવૃષભની માફક, ક્રમે, મનુષ્ય, દેવ અને મોક્ષનાં સુખ પામે છે. જીર્ણવૃષભ : આ ભારતવર્ષમાં ક્ષેમકુશળના પ્રચુર કારણોથી ભરપૂર ક્ષેમપુરી નામની નગરી હતી, તે નગરીમાં ન્યાય અને વિનયાદિ ગુણોમાં પ્રવીણું ન દત્ત નામને શ્રેષ્ઠી રહેતો હતો. શિયલ આદિ ગુણોથી પતિને આનંદ આપનાર વસુનંદા નામની તેને પત્ની હતી. ધનદત્ત અને વસુદત્ત નામના તેમને બે પુત્રો હતા. જ્યેષ્ઠ પુત્ર ગુણવાન હતો, નાને પુત્ર વિદ્વાનોમાં માન પામવા ગ્ય હતો છતાં તેમાં માનપણાને કાંઈક અવગુણ હતો. વક્રસ્વભાવવાળો વામદેવ નામને વિપ્ર, તે શ્રેષ્ઠી-પુત્રને બાલમિત્ર હતો. તે શહેરમાં સમદ્રદત્ત નામને ધનાઢય શ્રેષ્ઠી રહેતો હતો. તેને ગુણવતી નામની ગુણવાન પુત્રી હતી. આ પુત્રીને વિવાહ યદત્ત શેઠના પુત્ર ધનદત્તની સાથે, ગુણુવતીના પિતાએ અનેક જન સમક્ષ Jun Gun Aaradhak ? | ૪પ૭ | P.P.Ad Gunratnasuri MS.
Page #478
--------------------------------------------------------------------------
________________ સુદર્શના // N8 | મહાન ગૌરવથી કર્યો હતો. તે શહેરમાં લક્ષ્મીવાનું, ગુણવાન અને રૂપવાન શ્રીકાંત નામને શ્રેષ્ઠી પુત્ર રહેતો હતો. તેના ઉત્તમ ગુણોથી રંજિત થઈ સમુદ્રદત્ત, ધનદત્ત સાથે વિવાહ તેડીને શ્રીકાંત સાથે ગુણવતીને પરણાવી દીધી. આ વાતની ખબર વિપ્ર વામદેવને મળી. તેણે પિતાના બાળમિત્ર વસુદત્તને કહ્યું, હા ! હા! મિત્ર. જો તો ખરો. સમુદ્રદત્ત કેટલું બધું કાર્ય કર્યું છે? તેણે પિતાની પુત્રી, ઘણી પ્રાર્થનાથી તારા મોટાભાઈને આપી હતી; વચનથી ભ્રષ્ટ થયેલા તે ધીઠ મનુષ્ય હમણાં તે પુત્રીને શ્રીકાંત સાથે પરણાવી દીધી છે. ઇત્યાદિ વચનરૂપ ઇંધણાંઓથી વસુદત્તને કપાગ્નિ પ્રજવલિત થયે. સ્વાભાવિક રીતે પણ તે અભિમાની તો હતો જ, તેમાં આ વિપ્ર ઉશ્કેરનાર મળે. તેણે વામદેવને કહ્યું : મિત્ર! હું શ્રીકાંતની ખબર લઈશ. દુનિયામાં અવજ્ઞા થવી તેના સમાન મનુષ્યને જીવતા બાળનાર બીજું કયું દુ:ખ? તેનું જીવવું તે ન જીવવા બરોબર છે. જનનીને કલેશ આપનાર તેવાં મનુષ્યનો જન્મ દુનિયા ઉપર બાજા સમાન છે. આ અપમાન હું સહન નહિ કરું. જરૂર તેનું વેર લઈશ. ક્રોધથી અંધ થયેલા વસુદત્ત, અવસર મળતાં જ શ્રીકાંત ઉપર જોરથી ખગનો પ્રહાર કર્યો. શ્રીકાંતે પણ તરત જ તેના ઉપર તરવારને પ્રહાર કર્યો. Jun Gun Aaradhak I ૪પ૮ . Ac Gunratnasuri M.S.
Page #479
--------------------------------------------------------------------------
________________ સુદર્શન આ પ્રમાણે તે ગુણવતીને માટે અત્યારથી વેરનો અંકુર ફુટયે, તે અંકુરાએ આગળ વધતાં, સીતાજી માટે રાવણ અને રામચંદ્રના યુદ્ધો કરાવવારૂપ ભયંકર વૃક્ષનું રૂપ પકડયું. ખર્શના તીવ્ર પ્રહારથી અને અન્ય બને જેણાં ઘાયલ થઈ આત્ત ધ્યાને મરણ પામી INR વનમાં મૃગપણે ઉત્પન્ન થયા. પતિના મરણથી ગુણવતીને ઘણો શોક થયો. શેક કરતી પુત્રીને તેના પિતાએ દિલાસો આપી સમજાવી કે, પુત્રી! તું ખેદ નહિ કરે. આ સર્વ પાપનાં ફળ છે. તું ધર્મ કર. થયું તે ન થવાનું નથી. કર્મની અધિકતાથી યા વિષમતાથી તે ધર્મમાં ઉજમાળ ન થઈ. એટલું જ નહિ પણ ગુણવાન ઉપર દ્વેષ ધારણ કરતી ધર્મની નિંદા કરવા લાગી. વૈધવ્યદુ:ખથી દગ્ધ થઈ થોડા જ વખતમાં આર્તધ્યાને મરણ પામી, ભવિતવ્યતાના નિવેગે તે જ વનમાં હરિણીપણે ઉત્પન્ન થઈ. તે હરિણીને દેખી તેને મેળવવા માટે પેલા બે મૃગ આપસમાં લડવા લાગ્યાં. લડતાં લડતાં બન્ને મૃગો મરણ પામી એક ગામમાં પાડાપણે ઉત્પન્ન થયા. હરિણી પણ તેના ધ્યાનમાંવિચારમાં મરણ પામી તે જ ગામમાં મહિલી(ભેંસ)પણે ઉત્પન્ન થઈ. અહો! કર્મની ગતિ ! આ જ મહિલી માટે આપસમાં યુદ્ધ કરતા બન્ને પાડાઓ મરણ પામી, વનમાં મદોન્મત્ત હાથીપણે બન્ને ઉત્પન્ન થયા. મહિષી પણ મરણ પામી કર્મયોગે તે જ વનમાં હાથણીપણે ઉત્પન્ન થઈ. વિરના કારણથી આ પ્રમાણે ત્રણે જણાએ તિર્યંચના ભવમાં નાના પ્રકારનાં દુઃખ સહન કરતાં હતાં. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak True
Page #480
--------------------------------------------------------------------------
________________ સુદર્શન / 46o | આ તરફ ધનદત્તને પોતાને ભાઈ અને શ્રીકાંતને મરણ પામ્યા જોણી મહાનું વૈરાગ્ય ઉત્પન્ન થયે. વૈરાગ્ય અને ઉદાસીનતાની ધૂનમાં એકદમ ગામ છોડી દઈ તે દેશાંતરમાં ચાલ્યો ગયે. પૃથ્વીનળ પર પરિભ્રમણ કરતાં તે રાજપુર પાટણમાં આવી પહોંચ્યો. રાત્રિએ એક સ્થળે કેટલાએક મુનિઓ તેના દેખવામાં આવ્યા. ધનદત્ત સુઘા, તૃષાથી પીડાતો હતો. તેની પાસે આજીવિકાનું સાધન કાંઈ પણ ન હતું મુનિના આચારને નહિ જાણનારા ધનદ મુનિ પાસે ભજનની પ્રાર્થના કરી. મુનિઓએ દયા ચિત્તે જણાવ્યું. મહાભાગ્ય ! સાધુઓ નિઃસંગ વૃત્તિવાળા હેવાથી, અને નિર્દોષ ભિક્ષાવૃત્તિ કરતા હોવાથી, તેમની પાસે દિવસે પણ આહારાદિ વધારે હોતો નથી તો રાત્રિએ તેમની પાસે ભજન કયાંથી જ હોય ? રાત્રિએ ભોજન કરવું તે સર્વ મનુષ્યો માટે અયોગ્ય છે. અમે પણ રાત્રિએ ભજન કરતા નથી. ચર્મચક્ષવાળા જીવોને નહિ દેખી શકાય તેવા સૂક્ષ્મ જીવે, રાત્રિએ વિશેષ હોવાથી તેના રક્ષણ માટે તેમ જ પોતાના બચાવ માટે મનુષ્યએ રાત્રિ ભેજન ન કરવું જોઈએ. રાત્રે ભેજનમાં નાંખી, , કીડી, કરોળીયાની લાળ પ્રમુખ આવી જાય તો વમન, જળદર, બુદ્ધિને નાશ અને કેન્દ્ર પ્રમુખ રોગ ઉત્પન્ન થાય છે. | દુ:ખી કે સુખી મનુષ્યએ ધર્મ અર્થે અવશ્ય પ્રયત્ન કરવું જોઈએ. ધર્મથી મનુષ્ય સુખી થાય છે. ધનથી ધર્મ થાય તેમ કાંઈ નથી. ધર્મનાં સાધનો મન, વચન અને શરીર, આ Juh Gun Aaradhak || 46o || 6 Ac. Gunratnasur M.S.
Page #481
--------------------------------------------------------------------------
________________ સુદશ ના ? 461 ત્રણ મુખ્ય છે, માટે હે મહાનુભાવ! તું ધર્મ સાધન કર. તારું સર્વ દુઃખ દૂર થશે. તારા આત્માને શાંતિ મળશે. ઇત્યાદિ કહીને મુનિઓએ તેને ગૃહરને લાયક ધર્મ સંભળાવ્યો. ધર્મ સાંભળી, ભવિષ્યની સારી આશા માટે ધનદત્તે ગૃહસ્થના બાર વ્રત અંગીકાર કર્યો. ગૃહસ્થ ધર્મનું સારી રીતે પાલન કરીને, ધનદત્ત સમાધિપૂર્વક મરણ પામી સૌધર્મ નામના પહેલા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. આ ભારતવર્ષના રત્નપુર શહેરમાં મેરૂપ્રભ નામને શ્રેષ્ઠી રહેતું હતું. તે ધનદત્તને જીવ, સૌધર્મદેવલોકનું બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મેરૂપ્રભ શ્રેષ્ઠીને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું નામ પંકજમુખ રાખવામાં આવ્યું. થોડા જ વખતમાં તે અનેક કળાઓમાં પ્રવિણ થયે. બાલ્યાવસ્થામાં જ સદૂગુરુના સંગે જીવાદિ તત્ત્વનું જ્ઞાન તેણે મેળવ્યું હતું. બાલ્યાવસ્થામાં દઢ સંસ્કારથી તે વિશેષ પ્રકારે પરોપકારી અને દયાળુ થયો. વખતના વહેવા સાથે ઉદય, સૌભાગ અને રૂપલાવણ્યતાવાળી યુવાન વય પામ્યું. એક દિવસ કેટલાક મિત્રોને સાથે લઈ, અશ્વ ખેલાવવા નિમિત્તે શહેરની બહાર આવેલા નંદનવન તરફ ગયે. અશ્વ ખેલાવતાં નજીક પ્રદેશમાં જરાથી જર્જરિત દેહવાળો એક છણુંવૃષભ તેનાં દેખવામાં આવ્યો. - એ અતિ દુર્બળ હતો. તેના શરીરની ધાતુ ક્ષીણ થયેલી હતી. શરીરમાં હાડકાં અને II46 Ac. Gunratnasul M Jun Gun Aaradhak True
Page #482
--------------------------------------------------------------------------
________________ ચામડી બે વિશેષ દેખાતા હતા. તેનું મુખ વિકૃતિવાળું—વિરૂપ લાગતું હતું. નેત્રમાંથી પાણી અને પીડા વહન થતા હતા. મૂત્રથી તેનું શરીર લેપાયેલું હતું. અનિચ્છાએ પણ ગુદાદ્વારથી છાણ નીકળી સુદર્શના જતું હતું. જમીન ઉપર તે પગ તડફડાવતો હતો. શરીર તદ્દન નિરસ્તેજ થઈ ગયું હતું. શ્વાસ | મુખમાંથી ઉછળતો હતો. શરીર તૂટતું હતું. દાંત પડી ગયા હતા અને હોઠ લટકતા હતા. if 462 II આવી સ્થિતિવાળા બળદને દેખી પંકજમુખ વૈરાગ્ય પામી ચિંતવવા લાગ્યો. ' અરે! આ બળદનું બલ ક્યાં ગયું? તેનું રૂપ, તેનું લાવણ્ય તેને ઘોર ગરવા વિગેરે નાશ પામ્યાં? હા ! હા! કેવી ક્ષણભંગુરતા? દરેક દેહધારીની આવી સ્થિતિ થવાની જ. આવી સ્થિતિ ન થાય તે પહેલાં દરેક મનુષ્યોએ જાગૃત થવું જ જોઈએ. તે વાત પછી, પણ આ બળદ અત્યારે મરવા પડે છે, તે મરણ ન પામે તે પહેલાં હું તેને કોઈ પણ ઉપકાર કરું, છે! ઈત્યાદિ વિચાર કરતો તે બુદ્ધિમાન તરત જ અશ્વ પરથી નીચે ઉતર્યો. કંઠગત પ્રાણુવાળા તે બળદના કાન પાસે મુખ રાખી મધુર સ્વરે શુદ્ધ વર્ણવાળા નમસ્કાર મંત્રને ઉચ્ચાર કરવા લાગ્યા. જ્યાં સુધી બળદના શરીરમાં જીવ હતો ત્યાં સુધી તે તેને નમસ્કારમંત્ર સંભળાવતો જ રહ્યો. શાંતપણે તે સાંભળતાં, અશુભ ધ્યાનથી તે બળદનું મન દૂર રહ્યું, અમૃતની માફક તેના મધુર શબ્દનું કર્ણાજલીથી પાન કરતો હોય તેમ તે જણાતા હતા. સમગ્ર શ્રતજ્ઞાનના સારભૂત નવકાર મહામંત્રનું શ્રવણ કરતાં તે બળદ મરણ પામ્યો. શુભ ધ્યાને તે જ શહેરના સપ્તચ્છદ Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak EHI 01ii નિક
Page #483
--------------------------------------------------------------------------
________________ સુદર્શના રાજાની શ્રીમતી રાણીની કુક્ષીએ તે બળદનો જીવ પુત્રપણે ઉત્પન્ન થયે. રાણીને વૃષભનું સ્વપ્ન આવ્યું. અનેક ઉત્તમ દેહદ ઉત્પન્ન થયા. છેવટે રાજા, રાણીના ઉત્તમ મનોરથ વચ્ચે પુત્રને જન્મ થયે. મોટા મહોચ્છવપૂર્વક જન્મોત્સવ થયે. સ્વનાનુસાર તેનું વૃષભધ્વજ નામ સ્થાપન કરવામાં આવ્યું. ધાવમાતાએથી પાલન કરાતો શરદઋતુના ચંદ્રની માફક નવીન રૂપ, લાવણ્ય, કાંતિએ વૃદ્ધિ પામવા લાગ્યો. કુમારની આઠ વર્ષની ઉંમર થતાં, રાજાએ વિદ્યા, કળા વિગેરેનું પઠન કરાવવું શરૂ કરાવ્યું. પુન્યોદયથી થડા વખતમાં સમગ્ર કળાને પારગામી થયો. અનુક્રમે તરુણીઓના નેત્રરૂપ શ્રમરોને કેરવ તુલ્ય લાવણ્યતાની લક્ષ્મીવાળું યૌવનવય પામ્યો. એક દિવસે અનેક પુરુષને સાથે લઈ રાજકુમાર અશ્વારૂઢ થઈ નંદનવન તરફ ફરવા નીકળ્યો. વનમાં સ્વેચ્છાએ આમતેમ | ફરતાં અને ક્રીડા કરતાં જે સ્થળે પેલો જીણુ વૃષભ રહેતા હતા. તે સ્થળે રાજકુમાર આવ્યો. તે સ્થળ ઘણુ વખતનું પરિચિત હોય તેમ લાગવાથી તે ચિંતવવા લાગ્યો કે આ પ્રદેશ કઈ પણ વખત મારે જોયેલો હોય તેમ મને લાગે છે. હાપોહ = વિચારણા કરતાં તે કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. આ ઠેકાણે હું રહેતો હતો, આ ઠેકાણે પાણી પીતો હતો, આ સ્થળે ખાતો, આ સ્થળે 1. સૂતો, આ ઠેકાણે હું ફરતો હતો. આ સર્વ મારું ચારિત્ર મને સાંભરે છે. પણ મારા પરમ P.P. Ac Genratnasuri M.S. Jun Gun Aaradhak Trust 463k
Page #484
--------------------------------------------------------------------------
________________ -- બાંધવલ્ય, મરણ અવસરે જેણે મને નમરકારમંત્ર સંભળાવ્યો હતો તે કેમ યાદ નથી આવતા ! } જેના પ્રભાવથી જન્મભરમાં કાંઈ પણ સકતનો લેશ પણ નહિ કરનાર હે, જેમ શેર (દરિદ્ર સુદર્શાના ? પુરુષ) નિધાન પામે તેમ આ રાજ્યલક્ષ્મી પામ્યો છું. તે મારો પરમ ઉપગારી, મારો પરમ ગુર કોણ હતા? તે માટે સર્વથા પૂજવા યોગ્ય છે, માનવા લાગ્યું છે. તેના જાણ્યા સિવાય, તેનું પૂજન કર્યા સિવાય હું કેવી રીતે સુરહિત થઈ શકીશ (દેવામાંથી છૂટીશ ?) અહા ! તે જ ઉત્તમ પુરુષે છે કે વગર પ્રજને અને વિના ઉપગાર કરે ઉપકાર કરે છે. ઉપગાર કર્યા છતાં પણ ઉપકારીઓના બદલામાં જે પ્રત્યુપકાર કરતા નથી તેવાં મારા જેવાની શી ગતિ થશે ? કોઈ પણ પ્રકારે પૂર્વજન્મના મારા ગુરુને ઓળખીને આ રાજ્યલક્ષ્મી તેને આપું તો જ મારા મનને શાંતિ થાય. આ પ્રમાણે વિચાર કરતો રાજકુમાર પિતાનું મંદિર આવ્યો અને પિતાને પૂર્વજન્મના વૃતાંતથી વાકેફ કર્યો. રાજાએ તેને ધીરજ આપી. પુત્ર! ઉત્સુકયા તારા ચારિત્રને ચિત્રમાં આળેખવાથી તારે ધર્મગુરુ જલદી ઓળખી કઢાશે યા શોધી શકાશે. રાજાના આદેશ પ્રમાણે નંદનવનમાં એક મહાનું જૈનમંદિર બાંધવામાં આવ્યું. તે મંદિરમાં ઓળખાતાં ચિત્રામણને સ્થાને છેવટની સ્થિતિમાં પડેલા જીણુ વૃષભનું ચિત્ર દોરવામાં [ આળેખવામાં ] આવ્યું. તેની પાસે ઉભેલો એક મનુષ્ય નમસ્કાર મંત્ર તેને સંભળાવે છે. Ad Gunrainasuri M.S. Jun Gun Aaradhak True ૧૪૬તા
Page #485
--------------------------------------------------------------------------
________________ સુદર્શના -- d૪૬પ , ------ -- | ઇત્યાદિ પૂર્વજન્મના સંપૂર્ણ ઇતિહાસનું સૂચક સુંદર ચિત્ર તે મંદિરમાં ચિતરવામાં આવ્યું. રાજકુમારે પિતાના માણસોને હુકમ કર્યો કે આ ચિત્ર દેખીને કોઈપણ માણસ કોઈને પ્રશ્ન કરે કે, આ ચિત્ર કોણે બનાવરાવ્યું છે? શા ઉપરથી બનાવ્યું છે? વિગેરે. તો તે મનુષ્યને ત્યાં રેકી તેના સમાચાર તરત જ મને આપવા. ઈત્યાદિ સૂચના કરી રાજકુમાર પોતાના કાર્યમાં લાગે. એક વખત શ્રેષ્ઠીપુત્ર પંકજમુખ તે જિનભુવનમાં ભગવાનના દર્શન કરવા નિમિત્તે આવ્યું. દર્શન કર્યા બાદ આ ચિત્ર નિહાળતાં તેને ઘણું આશ્ચર્ય લાગ્યું. તેણે ત્યાં રહેલા રાજપુરુષને પૂછ્યું. ભાઈઓ! આ ચિત્ર કોના કહેવાથી અને શા ઉપરથી આળેખવામાં આવ્યું છે ? આ પ્રશ્નનો ઉત્તર ન આપતાં તેને ત્યાં જ રોકી, રાજપુરુષોએ કુમારને સમાચાર આપ્યાં. કુમાર તરત જ ત્યાં આવ્યો. શ્રેષ્ઠીપુત્રને સ્નેહથી આલિંગન આપી, રાજકુમારે પોતાનો સર્વ વૃત્તાંત તેની આગળ નિવેદિત કર્યો. છેવટે જણાવ્યું–હે પરમગુરુ! તમારા પ્રસાદથી જ આ સર્વ સંપદા મને મળી છે. આ રાજ્ય, આ પરિજન, દેશ, ભંડાર વિગેરે તમારે આધીન છે. મને જે કરવાલાયક હોય તે કરવાને આદેશ આપે. પંકજમુખે કહ્યું, રાજકુમાર ! મને તે વસ્તુની કોઈ જરૂર નથી. તેને જે ફાયદો થયો છે તેમાં હું નિમિત્તકારણ છું. અને તેટલા પૂરતા મારા પરોપગારી જીવનને કૃતાર્થ માનું છું કે P.P.Ac Guntainasuri M.S. Jun Gun Aaradhak ---- . 465 | -- !
Page #486
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 1466 I તું સદાચારમાં રહી, ધર્મપરાયણ થા. તે જ જેવાને હું ઈચ્છું છું. અને એ જ મારો આદેશ છે. આ અવસરે ધર્મચિ નામના અણગાર ત્યાં દેવવંદન નિમિત્તે આવ્યા તેમને દેખી બન્ને જણાના આનંદનો પાર ન રહ્યો. ગુરુશ્રીને નમસ્કાર કરી તેઓશ્રી પાસે ધર્મશ્રવણ કરવા નિમિત્તે બન્ને જણ બેઠા. ગુરુશ્રીએ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ મોક્ષનું કારણ છે. તે વિષે ધર્મદેશના આપતાં જણાવ્યું. સંપૂર્ણ શ્રતજ્ઞાન તે જ્ઞાન છે. તેનું શ્રદ્ધાન તે સદ્ન છે. સર્વ સાવધ વ્યાપારનો (ક્રિયાનો ત્યાગ કરે તે ચારિત્ર છે. નિર્વાણસાધનમાં ત્રણેની સાથે જરૂર છે. એકલા જ્ઞાનથી, એકલા શ્રદ્ધાનથી કે એકલા ચારિત્રથી કાર્યની પૂર્ણાહતી થતી નથી. જેઓ નિર્વાણપદ પામ્યા છે તેઓ આ ત્રણે રત્નને સંવેદન કરીને–અનુભવીને જ પામ્યા છે. ઈત્યાદિ દેશના સાંભળી તેઓ એ સમ્યકત્વપૂર્વક ગૃહરણ્યધર્મનાં દ્વાદશ વ્રત અંગીકાર કર્યા. ગુરુશ્રીને નમસ્કાર કરી આનંદ પામતાં બન્ને જણ પિતાને મંદિરે ગયા. કુમારને રાજ્ય લાયક જાણી રાજાએ રાજ્યાભિષેક કર્યો અને પોતે આત્મપરાયણ થયો. વૃષભધ્વજ કુમાર રાજા થયો એટલે પંકજમુખને બહુમાનપૂર્વક યુવરાજ પદવી આપી પર-પર પ્રીતિપૂર્વક બન્ને જણ રાજ્યપાલન કરવા લાગ્યા. રાજ્યપ્રપંચમાં પણ તેઓ ધર્મધ્યાનમાં સંગૃત રહેતા હતા. આયુષ્યનો ભરોસે નથી Ac. Gunratnasurimis Jun Gun Aaradhak
Page #487
--------------------------------------------------------------------------
________________ સુર્શન II4676 તેમ ધારી દિવસનો અમુક ભાગ ધર્મધ્યાન નિમિત્તે નિણત કર્યો હતો અને તે પ્રમાણે બન્ને જણાઓ વર્તન કરતાં હતાં. જ્ઞાનકાળે ભણવું વિનયપૂર્વક, બહુમાન સહિત, તપશ્ચરણ સાથે ઈત્યાદિ આઠ ગુણપૂર્વક, આઠ અતિચાર રહિત તેઓ અપૂર્વ જ્ઞાન ભણતાં હતાં. બીજાને ભણાવતા યા ભણવાને પ્રેરતા હતાં અને ભણનારાઓને મદદ આપતા હતાં. પ્રાત, મધ્યાહન અને સંધ્યા વખતે ત્રિકાળ જિનેશ્વરનું પૂજન કરતાં હતાં. અને નિઃશંકિતાદિ ગુણ સહિત–મેરૂની માફક નિષ્ણકંપપણે સમ્યકત્વ રત્નનું તેઓ પાલન કરતાં હતાં. અન્યને પણ ઘર્મમાં દઢ કરતાં હતાં. નિરતિચારપણે બાર વ્રતરૂ૫ શ્રાવક યા ગૃહસ્થઘર્મનું પાલન કરતા તેમજ બળ, વીર્યને ગોપવ્યા સિવાય નિરંતર તપશ્ચરણ કરતા હતા. ત્રણ પ્રકારનું દાન, ત્રિકરણું શુદ્ધ શીયળ અને સંવેગ, નિર્વેદ પ્રગટ થાય તેવી વિશુદ્ધ ભાવનાઓ ભાવતા હતા. ' ' આ પ્રમાણે દેશથી પણ સમ્યક પ્રકારે રત્નત્રયનું પાલન કરતાં અવસાન (મરણું) વખત આવતાં બન્ને જણાએ અણુસણુ લીધું. એક માસપર્યત અણસણ આરાધી, શુભ ભાવે માનવ દેહને ત્યાગ કરી ઈશાન દેવલોકમાં ઈન્દ્રની સામાન્ય ઋદ્ધિવાળા દેવપણે બન્ને ઉત્પન્ન થયા. પૂર્વભવોપાર્જિત સુકૃતાનુસાર બે સાગરોપમ જેટલાં લાંબા આયુષ્યમાં અવિયાગી પણ Jun Gun Aaradhak. Tre 46s | P.P.AC. Gunratnasuri M.S.
Page #488
--------------------------------------------------------------------------
________________ મુદના દૈવિક વૈભવને તેઓએ અનુભવ કર્યો. વૃષભધ્વજનો જીવ તે દેવ ભવથી વ્યવી, આ ભારતવર્ષમાં આવેલી કિન્કિંધપુરીમાં સુગ્રીવ વિદ્યાધરાધિપતિપણે ઉત્પન્ન થયો. એ અવસરે મધ્યમ ખંડમાં અયોધ્યા નગરી હતી. તેમાં ઇક્વાકુ વંશનો દશરથ રાજા રાજ્ય કરતા હતા. તેને અપરાજિતા નામે રાણી હતી. પંકજમુખ દેવને જીવ બીજા દેવલોકથી નીકળી તે રાણીની કુક્ષીમાં ચાર ઉત્તમ સ્વમસુચિત પુત્રપણે ઉત્પન્ન થયો. શુભ લગ્ન તેને જન્મ થયો. જનપદવાસી લોકોને તેના જન્મથી ઘણો આનંદ થયો. તેનું પદ્મ (રામચંદ્ર) નામ રાખવામાં આવ્યું તે આઠમા બળભદ્રપણે પ્રગટ થયો. પૂર્વ વર્ણન કરવામાં આવેલો ધનદત્તને જીવ અનેક તિર્યંચના ભવમાં ભ્રમણ કરી સુકૃતના ઉદયે તે પદ્મના લધુ બાંધવ લક્ષ્મણ પણે જન્મ પામ્યો. શ્રીકાંતાને જીવ, તે પણ અનેક તિર્યંચાદિ ભવમાં ભમી સુકૃતના કારણથી સ્ત્રી-લોલુપી રાવણપણે ઉત્પન્ન થયો. ગુણવતીને છવ પણ અનેક ભવમાં ભ્રમણ કરી જનક રાજાને ઘેર જાનકી (સીતા) નામે પુત્રીપણે ઉત્પન્ન થઈ. તેનું પાણિગ્રહણ પદ્મ (રામચંદ્રજી) સાથે થયું. રાવણે જાનકીનું (સીતાનું ) હરણ કર્યું. તેને માટે જગપ્રસિદ્ધ ભયંકર યુદ્ધ થયું. તેમાં લક્ષ્મણને હાથે રાવણ Ac Gunratnasuri M.S. 468 Jun Gun Aaradhak
Page #489
--------------------------------------------------------------------------
________________ દર્શના | 469aaaa માર્યો ગયો. સુગ્રીવ વિદ્યાધર સાથે પદ્મને વિશેષ પ્રીતિ થઈ. આ રાવણ સાથેના યુદ્ધમાં રામચંદ્રને તેના તરફથી અમૂલ્ય મદદ મળી હતી. પૂર્વ જન્મના સ્નેહી ગુરુ શિખ્યો. ત્યાર પછી જુદા ન પડતાં સાથે રહી ઘણા વખત પર્યત રાજ્યલક્ષ્મીનું પાલન કર્યું. વખતના વહેવા સાથે ભવવાસથી વિરક્ત થઈ સુગ્રીવે સદ્ગુરુ સમીપે ચારિત્ર લીધું રામચંદ્ર પણ પિતાના લઘુ બંધવ લક્ષ્મણના વિયોગે ચારિત્ર લીધું. તે બન્ને જણાએ તે ભવમાં જ્ઞાન દર્શન, ચારિત્રનું એવી રીતે પાલન કર્યું, આરાધન કર્યું કે સર્વે કર્મનો ક્ષય કરી તે જ ભવમાં નિવણુપદ પામ્યા. (આ ઠેકાણે સુગ્રીવ અને રામચંદ્રનું ચરિત્ર ઘણું જ ટુંકાણમાં આપવામાં આવ્યું છે તેને વિસ્તાર લખતાં એક જ પુસ્તક થઈ શકે, માટે વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ પદ્મચરિત્ર વાંચી લેવું) રત્નત્રયના આરાધન ઉપર જીર્ણવૃષભનું દષ્ટાંત સાંભળી, તે ત્રણના આરાધન માટે, આત્મહિતચિંતકોએ ઉજમાળ થવું, જેથી જન્મ, મરણના દુ:ખથી છૂટીને પરમ શાંતિ અનુભવાશે. રત્નત્રનું આરાધન કરનાર યા કરવા ઈચ્છા કરનાર જીવોએ ગુણાનુરાગી થવું. ગુણ જેવાની ટેવ કે ગુણ લેવાની ટેવ પાડવી. જે ગુણ મેળવવાની ઈચ્છા હોય તે ગુણને ધારણ કરવાવાળા મહાપુરુષોની સેવા કરવી. તેમની આજ્ઞા માન્ય કરવી. તેમનું બહુમાન કરવું. ત્યાગી વર્ગને દાન આપવું, તેમના સહવાસમાં-બતમાં આવવું. ગુણ અને ગુણીઓનું સ્મરણ કરવું. Hડ આ પ્રમાણે તેમાં તન્મયતા - તત્ત્વપરાયણ થતાં તે જ ગુણવાન પોતે થઈ શકાય છે. /469 છે. Jun Gun Aaradhak Trus
Page #490
--------------------------------------------------------------------------
________________ સુદર્શન | 470 || તીર્થનું મૂળ મુનિઓ છે. તેઓને અશન-પાન-વસ્ત્રાદિ આપતાં ચારિત્ર પાળવામાં કે શરીર ટકાવી રાખવામાં અવષ્ટભ (આધાર) ભૂત થવાય છે. તેઓ જ્ઞાન–ધ્યાનમાં વધારો કરે છે. અન્યને ઉપદેશ આપે છે. આવી રીતે તીથની ઉન્નતિ કરે છે. તેમને આપેલું દાન તીર્થઉન્નતિમાં કારણભૂત છે. કેવળ જ્ઞાનીઓના વિરહ કાળમાં પરમ ઉપકાર કરનાર મુનિઓ છે. આર્ય ક્ષેત્રમાં ધર્મની ધુરા તેઓએ ટકાવી રાખી છે. ઘર્મનું રક્ષણ તેઓએ જ કર્યું છે. વિષમ કાળમાં શુભગતિને માગે તેઓને આધારે જ ખુલ્લો રહેલો છે. ચરમ તીર્થકર મહાવીર દેવે પણ, પાછલા ભવમાં મુનિઓને દાન આપવાથી અને તેમની પાસેથી ધર્મ શ્રવણ કરવાથી જ સમકિત પ્રાપ્ત કર્યું હતું. મહાનુભાવો ! ધર્મનાં ચાર અંગ મેળવવાં ઘણાં મુકેલ છે. મનુષ્યપણું, ધર્મનું શ્રવણ, ધર્મશ્રદ્ધાન અને તે પ્રમાણે ઉત્તમ વર્નાન, આ દુર્લભ અંગે પણ પ્રયત્નથી સુલભ યાને સુસિદ્ધ થઈ શકે છે. ચુøગ, પાસા વિગેરે દશ દષ્ટાંત દુર્લભ માનવ જિંદગી પામીને, સુત કરી તેને અવશ્ય સફળ કરવી જોઈએ. સુદર્શના ! નલીની પત્ર પર રહેલા જલબિંદુની માફક, જ્યાં સુધી આ જીવિત ઊડી ગયું નથી, કરીકણની માફક ચંચળ લક્ષ્મી ચપળતા પામી નથી અને ગિરિસરિતાના ચપળ પ્રવાહની માફક તારૂણ્ય અવસ્થા વિલય નથી પામી તે પહેલાં આ શરીર અને દ્રવ્યથી ઉત્તમ Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak The / 49o |
Page #491
--------------------------------------------------------------------------
________________ અંબાના કર્તવ્યો કરી લેવાં જોઈએ. જિનભવન બનાવવાં, જિનપ્રતિમા ભરાવવાં, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા-ચતુવિધ સંધની પૂજા (ગ્યતાનુસાર) કરવી અને જ્ઞાન તથા જ્ઞાનીની ભક્તિ કરવી. આ સાત સુક્ષેત્રો છે. આ સાત ક્ષેત્રોમાં ભાવપૂર્વક થોડું પણ ધનરૂપ બીજ વાવવામાં આવ્યું હોય તે તે મહાનું ફળ આપે છે. પરંપરાએ મોક્ષ પણ મેળવી શકાય છે. જિનભુવન, જિનબિંબ, પુસ્તક, યાત્રા, સ્નાત્ર મહોચ્છવ, જ્ઞાન અને દાનાદિ આપવા કરવા વિગેરે ગૃહસ્થને ધર્મ છે, ભવ્ય જીવોને તે કાર્યોનો આદર કરવા યોગ્ય છે. તેમાં વળી કેવળ ધર્માથી ગૃહસ્થોએ તે વિશેષ પ્રકારે આદરવા ગ્ય છે. આ અશ્વાવબોધ તીર્થ છે. અહીં મુનિસુવ્રતસ્વામીનું સમવસરણ થયેલું છે. આ સમવસરણની જગ્યાએ એક જિનભુવન હોય તે તે તીર્થની શોભામાં વિશેષ વધારે થાય. HI471 i P.P.Ad Gunratnasuri M.S. Jun Gun Aaradhak T
Page #492
--------------------------------------------------------------------------
________________ સુદશ ના l472 માં પ્રકરણ ૩૬મું અશ્વાવબેધ તીર્થ સુદર્શનાએ ગુરુશ્રીને પ્રશ્ન કર્યોપ્રભુ ! અાવબોધ તીર્થની ઉત્પત્તિ આપ સમજાવશો. ગુરુશ્રીએ કહ્યું : સુદર્શના! અશ્વાવબોધ તીર્થની ઉત્પત્તિ હું તને સંભળાવું છું. “જિનમંદિર બંધાવવાથી બધી (સમકિત) સુલભ થાય છે.” આ સંબંધ તેવા જ સંગવાળે છે. તું સાવધાન થઈને શ્રવણ કર. ભારતવર્ષના મધ્ય ખંડમાં પૂર્વ દિશા તરફ સર્વ દેશોમાં તિલક સમાન મગધદેશ શોભી રહ્યો છે. ગંગા નદીના શીતળ પ્રવાહવાળા કિનારાની અપૂર્વ શોભા મનુષ્યને આલ્યાદિત કરી રહી હતી. સ્થળે સ્થળે આવેલાં અનેક તળાવો અને પુષ્કરણીઓ (વાવ) પથિકને વિશ્રાંતિ આપી રહ્યાં હતાં. દૈવિક ઋદ્ધિથી ભરપૂર તે દેશને જોતાં, તેના વૈભવ માટે, ધર્મમાં આળસુ મનુષ્યો પણ પ્રયત્ન કરતાં હતાં. તે દેશમાં રાજગૃહી નામની નગરી હતી. તેમાં આવેલાં ઊંચા શિખરવાળા જિનભુવને પર કુરાયમાન થતી વિજયંતિ (ધ્વજા)એ ધ્વજાના છેડારૂપ હાથથી, મનુષ્યોને સત્ય સુખ માટે આગ્રહ કરીને બોલાવતી હોય તેમ આંદોલિત થઈ રહી હતી. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak હર !
Page #493
--------------------------------------------------------------------------
________________ ઋદર્શના 6 493 તે નગરીમાં શત્રુઓને પરાભવ કરનાર અને સદાચરણીઓને આશ્રય આપનાર પ્રચંડ ભુજાવાળા સુમિત્ર રાજા રાજ્ય કરતા હતા. સ્વજનોને સંતોષ આપનારી અને જેના નામસ્મરણથી પણ ઉપસર્ગ, મારી, ચૌરાદિ ઉપદ્રવ શાંત થાય તેવી મહાસતી પદ્માવતી નામની તે રાજાને રાણી હતી. ભવ્ય જીવોના ભવદુઃખને હરનાર મુનિસુવ્રત તીર્થાધિપતિને જીવ પ્રાણાંત કલ્પથી દેવઆયુષ્ય પૂર્ણ કરી, શ્રાવણ શુકલ પૂર્ણિમાને દિવસે, પદ્માવતી રાણીની કુક્ષીમાં ગર્ભપણે ઉત્પન્ન થયો. કલ્યાણના નિધાન સરખા તે પ્રભુને જેઠ કૃષ્ણ અષ્ટમીને દિવસે જન્મ થયો. દિકકુમારીઓ વડે જન્મકર્મ કરાયા પછી, ઈન્દ્રાદિ દેવોએ મેરુપર્વત ઉપર પ્રભુને લઈ જઈ સ્નાત્રાદિ જન્મ મહેચ્છવ કર્યો. સાડાસાત હજાર વર્ષ બાળ અવસ્થામાં પસાર કરી, રાજ્ય પામી પંદર હજાર વર્ષ પર્યત ન્યાયથી પ્રજાનું પાલન કર્યું. અવધિજ્ઞાનથી દીક્ષાને અવસર જાણી, તૃણની માફક રાજ્યસુખને ત્યાગ કરી, ફાલ્ગન શુકલ દ્વાદશીને દિવસે નીલગુફી નામના ઉદ્યાનમાં, ઈન્દ્રાદિ દેવાના હર્ષનાદ વચ્ચે તે મહાપ્રભુએ ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર લીધા બાદ અગિયાર માસપર્યત આત્મધ્યાનમાં નિમગ્ન રહી, ઘાતી કર્મનો નાશ કર્યો. કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં દેવોએ કેવળજ્ઞાનને મહિમા કર્યો. અનુક્રમે વિહાર કરતાં તે મહાપ્રભુ પ્રતિષ્ઠાનપુરમાં આવ્યા. ત્યાં અનેક જીવોને ધર્મના માર્ગમાં ચાલનારા પથિક બનાવ્યા. P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhake 5473
Page #494
--------------------------------------------------------------------------
________________ જ એ અવસરે પિતાને પૂર્વભવને મિત્ર, ભરૂઅચ્ચ શહેરમાં અશ્વપણે ઉત્પન્ન થયેલો દિવ્ય જ્ઞાનથી તેમના દેખવામાં આવ્યું. તેનું આયુષ્ય અલ્પ જાણી, તેને પ્રતિબોધવાને સમય સુદર્શનાએ નિકટ જણાતાં તે કપાળદેવ એક રાત્રીમાં સાઠ જન ચાલી ભરૂચમાં આવ્યા. દેવોએ સમવસરણ 74 કેસર બનાવ્યું. મળેલી પર્ષદાની આગળ, સમવસરણમાં બેસી તે પ્રભુએ ધર્મદેશના આપવી શરૂ કરી. આ અવસરે તે પ્રભુથી પ્રતિબોધ પામેલા ત્રીસ હજાર સાધુઓ અને પચાસ હજાર સાધ્વીઓ તેમના શિષ્યવર્ગમાં હતા. મુનિસુવ્રતસ્વામી તીર્થકરને સમવસરેલા (આવ્યા) જાણી તે શહેરને જીતશત્રરાજા, પ્રભુને વંદન કરવા નિમિત્તે તે જ અશ્વ ઉપર બેસીને (જેને પ્રતિબોધ આપવા તે પ્રભુ પધાર્યા છે તે જ અશ્વ ઉપર બેસીને) આ. અશ્વથી ઉતરી, સચિત્ત વરતું-ત્યાગાદિ વિધિપૂર્વક સમવસરણમાં પ્રવેશ કરી, ત્રણ પ્રદક્ષિણા આપી, ભક્તિપૂર્વક વંદન કરી, ઉચિત સ્થળે ધર્મશ્રવણ કરવા નિમિત્તે રાજા બેઠે. એ અવસરે ચાલતા ધર્મોપદેશમાં તે મહાપ્રભુએ જણાવ્યું કે जो कारिज्जइ जिणहरं जिणाणं जियरागदोसमोहाणं // सो पावेइ अन्नभवे सुलहं धम्मवररयणं // 1 // રાગ, દ્વેષ, મહિને વિજય કરનાર જિનેશ્વરોનું જે મનુષ્ય જિનગૃહ (મંદિર) કરાવે | 7 | Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak T
Page #495
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 1 4532 છે. તે અન્ય જન્મમાં ઘણી સુલભતાથી ઉત્તમ ધર્મરત્ન પામે છે. તીર્થકરની દેશનાશક્તિનું સામર્થ્ય અદૂભૂત હોય છે. તે અલૌકિક શક્તિ યા અતિશયના માહાતમ્યથી આજુબાજુ એક જન જેટલા વિસ્તારમાં રહેલા જીવો સાંભળી શકે છે. પશુઓ પણ પોતપોતાની ભાષામાં તીર્થકરના કહેવાનો આશય સમજી શકે છે.” “જિનમંદિર બનાવવાથી અન્ય જન્મમાં ધર્મપ્રાપ્તિ સુલભતાથી થાય છે.” તીર્થકરના મુખથી નીકળેલું આ વચન સાંભળતાં જ તે અશ્વ (ઘોડે) ઈહાપોહ-વિચારણા કરવા લાગ્યો. વિચારણાની તીક્ષ્ણ પ્રણાલિકામાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. જાતિસ્મરણ થતાં જ તેનાં અવયવોશરીરને ભાગ હર્ષથી ઉલ્લાસ પામ્યા. નેત્રે વિકસિત થયાં. તે પોતાને હર્ષ બીજાને જણાવતા હોય તેમ ખરના અગ્રભાગથી વારંવાર જમીન ખણ, ગંભીર સ્વરે હેષાર કરવા લાગ્યો. તીર્થંકર પાસેની ભૂમિકા મનુષ્પાદિથી સંકુલ (વ્યાપ્ત) હતી, તથાપિ તે અશ્વ નિઃશંક અને નિર્ભયપણે મુનિસુવ્રતસ્વામી પાસે આવ્યો. ત્રણ પ્રદક્ષિણા કરી વારંવાર નમસ્કાર કરવા લાગ્યો, આ પ્રમાણે અશ્વને હર્ષ અને તેની ક્રિયા-પ્રવૃત્તિ દેખી જિતશત્રુ રાજા હર્ષ, વિસ્મયથી તે મહાપ્રભુને નમસ્કાર કરી પૂછવા લાગે. હે પ્રભુ! તીર્થકરોના વચનેથી તિય બોધ પામે તે વિષે મને કાંઈ આશ્ચર્ય થતું નથી, પણ આ અશ્વને આટલો બધો હર્ષ થાય છે એ જ મને આશ્ચર્ય થાય છે. આપ તેના II475 II P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TIES
Page #496
--------------------------------------------------------------------------
________________ સુદર્શના + 476 I હર્ષનું કારણ અમોને જણાવશો. મુનિસુવ્રતસ્વામીએ કહ્યું : રાજન! આ અશ્વને હર્ષ, સકારણ છે. તે હું સંભળાવું છું. આ ભારતવર્ષમાં પદ્મિનીખંડ નામનું પ્રસિદ્ધ શહેર હતું. તેમાં જિનઘર્મમાં કુશળ જિનઘ નામનો શ્રેષ્ઠી રહેતો હતો. - તે જ શહેરમાં વિખ્યાતિ પામેલો સાગરદત્ત નામને અનેક કુટુંબને માલિક ધનાઢ્ય રહેતો હતો. સાગરદત્તમાં દાક્ષિણ્યતા અને દયાળુતાના ગુણો વિશેષ દેખવામાં આવતા હતા. જિનધર્મની સાથે તેને મિત્રતા હતી. તેની સોબતથી વીતરાગ ધર્મ ઉપર તેની સહેજે લાગણી થઈ હતી. દાન અને વિનયની લાગણી તેનામાં વિશેષ પ્રગટી નીકળી હતી. તે સાગરદત્તે તે જ શહેરમાં પૂર્વે એક શિવાયતન (શિવનું મંદિર) બંધાવ્યું હતું. તેની પૂજા નિમિત્તે કેટલુંક દ્રવ્ય આપી શિવભક્તોને રાખ્યા હતા. એક દિવસે તે શ્રેષ્ઠી પોતાના મિત્ર જિનધર્મ સાથે મુનિઓની પાસે ગયા. તેમને વંદન કરી ઉચિત સ્થાને બેઠે. એ અવસરે ગુરુશ્રી ધર્મોપદેશ આપતા હતા. તેમાં ગૃહસ્થોને લાયક દાનાદિ ધર્મનું વર્ણન કર્યા પછી, “કો વારિકન નિળ' જે માણસ રાગ, દ્વેષ, મહાદિરહિત વીતરાગદેવનું મંદિર બંધાવે છે. તે મનુષ્યને અન્ય જન્મમાં પણ ધર્મપ્રાપ્તિ સુલભ થાય છે. વિગેરે ગૃહસ્થ ધર્મ સંબંધી વર્ણન કર્યું. તે સાંભળી, તે વચનાની વારંવાર રટના કરતા સાગરદત્ત Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak 496
Page #497
--------------------------------------------------------------------------
________________ સુદર્શના શ્રેષ્ઠી વિચાર કરવા લાગ્યો કે–આ મંદિર બાંધવાનું કામ તો હું કરી શકું તેમ છું. તે સામર્થ્ય મારામાં છે. મંદિરમાં દર્શન કરી. શુભભાવના ભાવી કે સ્તવના કરી અનેક જીવો પિતાના આત્માને શુભ માગમાં જેડે તે તેનું નિમિત્તકારણ તો હું જ થાઉં ને? તેમાંથી મને ફાયદો કે લાભ તો મળે જ, કારણ કે કરેલું કાર્ય નિષ્ફળ હોતું નથી. વળી મહાપુરુષો ઉપર ગુણાનુરાગ પણ કર્યો કહેવાય અને આ ગુણાનુરાગીપણાથી તે તે ધાર્મિક ગુણોની પ્રાપ્તિ પણ સુલભ જ de7 II : થાય ઈત્યાદિ વિચાર કરતા અને પિતાને ધન્ય માનતો શ્રેષ્ઠી ઘેર આવ્યો. પોતાના મિત્રની સલાહ લઈ તેના કહેવા પ્રમાણે તેણે એક રમણિય જિનમંદિર બંધાવ્યું. અને તે મંદિરમાં જિનબિંબનું પ્રતિષ્ઠાન કરાવ્યું. થેડા વખત પછી સમસ્ત કથિત જનને કદર્થના કરનાર શિશિર ઋતુની (શિયાળાની) શરૂઆત થઈ જેમાં મચકુંદના પુષ્પો પ્રકુલિત થઈ રહ્યા હતાં. હિમાલયને સ્પર્શીને આવત ઠંડો પવન વહન થઈ રહ્યો હતો. ઘણી ટાઢથી ઠરી ગયેલાં ગરીબ મનુષ્યના બાળકો કડકડાટ કરતાં દાંતવીણા વગાડી રહ્યાં હતાં. શીતની અધિકતાથી કમલીનીનાં વને ગ્લાનિ પામ્યાં હતાં. હેમંત ઋતુમાં પડતાં તુસારના કણોની મદદથી પાણી પણ જામી ગયાં હતાં. આ અવસરે તે તે શિવાલયના પૂજક શેએ, સાગરદત્ત શ્રેષ્ઠીને શિવલિંગના પૂજન માટે બોલાવ્યા. કોષ્ઠી ત્યાં " આવ્યું. શિવપૂજનની તેયારી કરતો હતો તેવામાં શિવાયતનમાં રહેલા ધી ઉપર કેટલીક ધીમેલો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak
Page #498
--------------------------------------------------------------------------
________________ સુદર્શના | 478 ચડી ગયેલી અને કેટલીક આજુબાજુ ભમતી તે પૂજારીના દેખવામાં આવી તે સર્વ ધીમેલોને તે શવભક્ત પૂજકોએ પગેથી મસળીને મારી નાખી. તે ધીમેલોને મારતાં દેખી સાગરદત્ત શ્રેણી બોલી ઊઠ્યો. હા! હા ! તમે મહાત્માઓની ગણનામાં ગણાઓ છો, છતાં આવા નિર્દોષ જીવોને મારી નાખવા એ શું તમને ગ્ય છે? તમારામાં જીવદયા કયાં છે ? શ્રેણીનાં આ વચન સાંભળી તેઓ શ્રેષ્ઠી સન્મુખ હોઠ કકડાવતા નિષ્ફર વચનો બેલવા લાગ્યા. હા! હા! જરૂર અમે તેને મારી નાંખીશું. તમારા જેવા કે ધમી દીઠે નથી. ઘડીકમાં અહીં અને ઘડીકમાં તહીં માથું માર્યા કરો છો. એક ધમ ઉપર આસ્થા તો છે નહિ ઊઠ અહીંથી, ફોગટ કષ્ટ કરવા અહીં શા માટે આવે છે? આ પ્રમાણે તે શૈવભક્તોના અસમંજસ વચનોથી શેઠનું મન ઘણું દુખાયું. પરાભવથી વિધુર ચિત્તવાળા શ્રેષ્ઠી ત્યાંથી ઊઠી ઘેર આવ્યા. તે વિચારવા લાગ્યા કે, મારે હવે શું કરવું ? આ ધર્મ સત્ય હશે કે તે ધર્મ સત્ય હશે? આમ વિચારનાં વમળમાં અથડાતો શ્રેષ્ઠી એકે વાતને નિશ્ચય ન કરી શકયો. સંશયિત મિથ્યાત્વી થઈ પોતાના થયેલા અપમાનથી આધ્યાન કરતાં તે મરણ પામ્યો. મરણ પામી તિયચની નિમાં તિર્યચપણે ઉત્પન્ન થયા. કહ્યું છે કે ... अट्टेण तिरियजोणी रुद्दझाणेण गम्मए नरयं // . धम्मेण देवलोयं शुक्झाणेण निव्वाणं // 1 // T78 12PAC Gunratnasuti M.S. Sun Gun Aaradhak T o
Page #499
--------------------------------------------------------------------------
________________ સુદના # દા આ ધ્યાનથી તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થવાય છે. રૌદ્ર ભાનવડે નરકમાં જવાય છે. ધર્મધ્યાનવડે દેવલોકની પ્રાપ્તિ અને શુકલ ધ્યાનવડે નિર્વાણ પ્રાપ્ત થાય છે આ ધ્યાનમાં મરણ પામેલો સાગરદત્ત, ભયંકર ભવસમુદ્રમાં અનેક ભ ભમીને હે રાજન ! હમણાં તે તમારા પટ્ટઅશ્વપણે ઉત્પન્ન થયેલ છે. તેના મિત્ર જિનધર્મનો જીવ હું છું. તે અમુક ભવમાં મારે મિત્ર હતો. તેનું આયુષ્ય અત્યારે થોડું બાકી છે એમ ધારી તેને પ્રતિબોધવાને અવસર જાણી, અહીં મારું આગમન થયું છે. “જે જિનેશ્વરનું મંદિર કરાવે? ઈત્યાદિ વચનો સાંભળી પૂર્વભવના અભ્યાસવાળાં તે વચનથી તેને જાતિસ્મરણ થયું છે. પૂર્વના ભવોનું સ્મરણ થતાં તે ભગવાસથી વિરક્ત થયો છે. તેને સમ્યકત્વ પરિણમ્યું છે. તેનું જ્ઞાન થયું છે. મારા વચનરૂપ અમૃતથી સિચાયેલો આ અશ્વ આટલો બધો પ્રમોદ પામે છે. તે મહાપ્રભુનાં વચન સાંભળી રાજાને ઘણે હર્ષ થયે. અચ્છે પણ તે પ્રભુ પાસે અણુસણુ અંગીકાર કર્યું. રાજા પણ પરિવાર સહિત ઘણા હર્ષથી નિરંતર તેને મહેચ્છવ કરવા લાગ્યો. અશ્વ પણ આત્મભાવમાં સાવધાન થયું. વારંવાર તે મહાપ્રભુનું મુખ જોવા લાગ્યા. ઉલ્લસિત કપુટથી પ્રભુનાં વચનામૃત સાંભળવા લાગ્યો, ઈત્યાદિ શુભ ભવમાં અવશેષ પન્દર Jun Gun Aaradhak Trust ilee P.P. Ac Gunratnasur M.S
Page #500
--------------------------------------------------------------------------
________________ સુદર્શના !! 480 દિવસનું આયુષ્ય પૂર્ણ કરી પંચ પરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરતાં તે અશ્વ મરણ પામી સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. દેવ થયા પછી તરત જ અવધિજ્ઞાનના પ્રયોગથી તેણે પિતાને અશ્વને પાછો ભવ દીઠે. જિનેશ્વરને કરેલ મહાન ઉપકાર સ્મરણ થતાં તે તત્કાળ મહાપ્રભુ પાસે આવ્યો. આવતાં જ નાના પ્રકારના મણિ, રત્ન, કનક, પુષ્પાદિની વૃષ્ટિ કરી તે પ્રભુના ચરણારવિંદમાં નમી પડે. ભક્તિભાવની લાગણીપૂર્વક, વીણા, વેણુ, મૃદંગ વિગેરે દિવ્ય વાજીંવડે, ઉત્તમ ગીત, નૃત્ય કરી તે પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યું- હે ભગવાન ! સંસારસમુદ્ર તરવા માટે આપ યાનપાત્ર (વહાણ ) સમાન છે. સંસારદુ:ખથી ત્રાસ પામેલા જીવોને તમે શરણાગતવત્સલ છો. હે પ્રભુ ! તમારા જેવા આંતરરોગને દૂર કરનાર મહાનુ વૈદ્યો દુનિયામાં છતાં, આ જન્માંધઅજ્ઞાનાધ મનુષ્ય દુનિયામાં શા માટે અથડાયા કરે છે? હે મહાપ્રભુ ! આપના બધા વચનનું પાન કરતાં અવ જેવું તિયચપણું મૂકી હું હમણાં દેવપણે ઉત્પન્ન થયો છું. હે નાથ ! જેમ દેવપણું આપ્યું તેમ અપવર્ગ (મોક્ષ) પણ આપવાની મારા પર કૃપા કરો. ઈત્યાદિ વિવિધ પ્રકારે પ્રભુની સ્તુતિ કરી પોતાના આત્માને કૃતાર્થ માનતો તે દેવ પિતાને સ્થાને ગયે. ભગવાન મુનિસુવ્રતસ્વામી પણ ભરૂચ્ચમાં કેટલાક દિવસો રહીં, અનેક જીવને પ્રતિબોધ આપી અન્ય સ્થળે વિહાર કરી ગયા. સાડા સાત હજાર વર્ષપર્યત પૃથ્વીતળ પર Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak | 8o ||
Page #501
--------------------------------------------------------------------------
________________ વિચરી અનેક જીવોને ઉદ્ધાર કરી, જેઠ માસની કૃષ્ણ નવમીને દિવસે સમેતશિખરનો પહાડ પર નિર્વાણ પામ્યા. સુદના આ મુનિસુવ્રતસ્વામીના પાંચ કલ્યાણકેને દિવસે જે મનુષ્ય ઉપવાસ, અબિલ, નિવી અને એકાસણા પ્રમુખ તપ કરીને, મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાનું પૂજન કરી આત્માને ધર્મ ./481 ધ્યાનથી વાસિત કરતો વિચરે છે, તેનાં વિવિધ પ્રકારનાં સેંકડો વિદને દૂર થાય છે. અનુક્રમે નર, સુરસુખ પામી આમિકસુખ પામે છે. મુનિસુવ્રતસ્વામીએ અહીં અને પ્રતિબોધ આપ્યો તે દિવસથી ભરૂચનું અશ્વાવબેધ તીર્થ પ્રખ્યાતિ પામ્યું છે. સુદર્શના! જિનશ્વરનાં ચરણકમળાથી અલંકૃત થયેલું હોવાથી આ શહેર પવિત્ર ગણાય છે. અહીં આવેલા અધર્મી છો પણ નિમિત્તે યોગે સહેલાઈથી સમ્યક્ત્વ પામી શકે છે. કમળ, ધ્વજ, કલશ અને ચક્રાદિકથી અલંકૃત જિનેશ્વરના ચરણો જે ભૂમિ ઉપર સ્થાપન થયેલા હોય અથવા સ્થાપન કરાવામાં આવ્યાં હોય તે ભૂમિ પણ વિચારવાનોને ઉત્તમ { પ્રવૃત્તિમાં નિમિત્તભૂત થાય છે. આ જ કારણથી ભરત રાજાએ અષ્ટાપદ અને શત્રુંજયાદિ શ?' પર્વત પર જિનમંદિર બંધાવ્યાં હતાં. જિનભવન, બિનપૂજા, યાત્રા, બધી અને સ્નાત્ર Hii મહોચ્છવાદિક, તે ભાવસ્તિવનું કારણ છે. સૌમ્ય, શાંત વીતરાગ મુદ્રાસૂચક નિજબિંબને દેખતાં P. Ac. Gunratnasuri M.S. i 481 તા. LA: Jun Gun Aaradhak
Page #502
--------------------------------------------------------------------------
________________ અધમી છો પણ વિચારદષ્ટિએ બધિબીજ પામે છે. સુદર્શના ! વૈતાઢય પહાડ પર જિનમુદ્રાના દર્શન અને પૂજનથી તે પોતે પણ બોધિબીજ પ્રાપ્ત કર્યું હતું. આ પ્રમાણે પરલોકના સાધનભૂત કર્તવ્યોનો ઉપદેશ સંક્ષેપમાં મેં તને કહી સંભળાવ્યો છે. હવે છેલ્લો ઉપદેશ જિનભુવન અને બિંબ પૂજન વિધિનો તને સંભળાવું છું, તેનું શ્રવણ કર. સુદર્શના r482 II પ્રકરણ 37 મું. જિનમંદિર બનાવવાની અને પૂજન કરવાની વિધિ આ આઠ ગુણ સહિત જે મનુષ્ય હોય તેમને જિનભુવન અને જિનબિંબ બનાવવાને અધિકાર છે. જાતિવાન. 1, કુલવાન. 2, દ્રવ્યવાન. 3, ગુરુને વિનય કરનાર. 4, સ્વજનેને માનનીય. 5, ભક્તિવાન. 6, રાગાદિ દોષોને ત્યાગ કરનાર. 7, અને ઉદારદીલ ઉદારતાવાન. 8- આ આઠ ગુણમાંથી કદાચ મધ્યમ ગુણવાન ન હોય તોપણુ કદાચિત ચાલી શકે. પણ જઘન્ય ગુણવાળા મનુષ્યો પ્રતિમાજી કે મંદિર બંધાવવાને લાયક યા યોગ્ય નથી કેમકે તેથી તે પ્રતિમાજી કે મંદિર ઉપર બીજ મનુષ્યોને આદરભાવ થતો નથી. એટલે અનાદરણીયતાદિ અનેક દોષ ઉત્પન્ન થવા સંભવ છે. Ac. Gunratnasuri MS. JETT48RI. Jun Gun Aaradhak
Page #503
--------------------------------------------------------------------------
________________ પુરના S483|| સુદર્શન ! તું આ સર્વ ગુણસંપન્ન છે, માટે જિનમંદિર બાંધવાને તને અધિકાર છે. આ સમવસરણની ભૂમિને સ્થાને તે મંદિર બંધાવવું તને યોગ્ય છે. જિનેશ્વરનાં ચરણકમળનાં સ્પર્શથી આ સમવસરણની ભૂમિકા પવિત્ર છે તોપણ જ્ઞાનીઓએ કહેલું છે કે મંદિર બંધાવતાં પ્રથમ વિધિપૂર્વક મંગળ કરવું જોઈએ. ઉત્તમ કાર્યો વિધિપૂર્વક કરવાથી મહાનું ફળ આપે છે. વિધિ વિનાના ઉત્તમ કાર્યો તાદશ ફળ આપતાં નથી. તીર્થકરે કૃતકૃત્ય થાય છે. તેમને કરવાનું કાંઈ પણ બાકી હોતું નથી કારણ દે પણ જેમની આજ્ઞા માન્ય કરે છે અને પૂજન કરે છે એટલે વિધિ ન કરવાથી તેમને કાંઈ લાભ કે નુકસાન નથી. તથાપિ તીર્થની ઉન્નત્તિ કરવા માટે જિનભુવન બંધાવવામાં વિધિ કરવી જોઈએ. પ્રથમ જિનમંદિરના પ્રારંભમાં દિશિ દેવતાઓ (દિકપાળો)ની પૂજા કરવી, યાચકોને દાન આપવું, સ્વજનનું સન્માન કરવું અને નગરના લોકોને ખુશી કરવા. જિનમંદિર બંધાવવા માટે જોઈતા પથ્થર આદિ નિમિત્ત જ્ઞાનપૂર્વક અને વિશેષ મૂલ્ય આપીને લાવવા. સામા વેચનારનું દિલ દુખાવી ઓછી કિંમત આપી ન લાવવા. તે પણ ત્રસ જીવોની વિરાધના ન થાય તેમ યતનાપૂર્વક લાવવા લેવા જોઈએ; કેમકે આ ધર્મ અર્થે આરંભ છે તેથી દરેક કાર્ય યતનાપૂર્વક કરવું જોઈએ. ભૂમિમાં રહેલા શલ્યાદિ દોષ ( વાસ્તુશાસ્ત્રાદિકમાં કહેલા દેષ ) દૂર કરવા ત્યાર પછી જ તે ભૂમિ ! ઉપર મંદિર બંધાવવું. આ પ્રમાણે કરવાથી તે મંદિરે સદાને માટે ઘણું પ્રભાવિક થાય છે. P.PAC Gunratnasur MS. Jun Gun Aaradhak Trust I 483
Page #504
--------------------------------------------------------------------------
________________ સુદશના if 484 વિજ્ઞાની (શલાટ-કડીયાદિ ) તથા કામ કરવાવાળો મજુર, નોકર ચાકરાદિકને અવસરે દાન આપી સંતષિત રાખવા તેથી તેઓ મંદિર બંધાવનારનું ભલું ઈચ્છતા લાગણીથી અને સંતોષથી કામ કરે છે, તે મંદિરમાં મુનિસુવ્રતસ્વામીનું બિંબ વીશ ધનુષ્ય પ્રમાણનું મસ્કત મણિમય બનાવવું. તેમનાં પ્રમાણ પ્રમાણે બનાવતાં તે બિંબ સાક્ષાત જાણે તે પ્રભુને જોતા હોઈએ તેમ જેનાર મનુષ્યને આનંદ ઉત્પન્ન કરી તેમના ગુણગણને સ્મરણ કરવાનું નિમિત્તભૂત થાય છે. શાસનની પ્રભાવના માટે, ઉન્નતિ માટે જે મનુષ્ય જિનમંદિર બંધાવે છે તે મનુષ્યો દેવવિમાનમાં ઉત્પન્ન થાય છે. સૌમ્ય, સ્થિર, વિશાળ અને પાપહર જિનબિંબ બનાવનાર અમર અપ્સરાઓથી પર છત દેવિક વૈભવ ભોગવે છે. પવિત્ર થઈ મનને નિર્મળ કરી જે મનુષ્ય સુગંધી પુષ્પથી ભક્તિપૂર્વક જિનેશ્વર દેવની પૂજા કરે છે તે દિવ્ય પુષ્પમાલાથી અલંકૃત થઈ દેવલોકમાં વસે છે. જિનેશ્વરનાં દર્શન–ચાત્રા અને તેમની આગળ શુભ ભાવથી નૃત્યાદિ પોતે કરે, બીજાને ઉપદેશ આપી કરાવે અથવા તેમ કરનારની અનુમોદના કરે–પ્રશંસા કરે તથા પોતે પણ તે મહાપ્રભુની–પ્રભુના ગુણની સ્તુતિ કરે છે તે પિતે પણ અમર રમણીઓથી પૂજાય છે–રસ્તવના કરાય છે. Ac Gunratnasur MS. Jun Gun Aaradhak T
Page #505
--------------------------------------------------------------------------
________________ બુદર્શના કે ભંગાર, આરતિ, કળશ, ધૂપઘાણું, શંખ અને જયઘંટાદિ જિનમંદિરમાં આપવાથી તે મહદ્ધિક દેવ થાય છે. - નિર્ધન મનુ પણ પરિણામની નિર્મળતા યા પવિત્રતાપૂર્વક જિનબિંબનું પ્રમાર્જન કરી, જિનેશ્વરની સ્તવના કરે, ગાયન કરે, નૃત્ય કરે, કરનારાઓની અનુમોદના કરે, તો તે મનુષ્યો પણ પરમ બાધિને (સમ્યકત્વને) પામી, અમર, નર સંબંધી વિભવ ભેગવી નિયમથી સાત, આઠ ભવમાં નિર્વાણ પામે છે, માટે આ સર્વ કર્તવ્યો ભક્તિપૂર્વક શકત્વનુસાર યતનાથી વિશુદ્ધ પરિણામે કરવાં. સુદર્શના ! આ સર્વ કર્તવ્યો તારે સ્વાધીન છે કે જે કર્તવ્યો મેં તને અનુક્રમે બતાવ્યાં છે. તે સર્વ કર્તવ્યો વિધિપૂર્વક જે તું કરીશ તો તેનાં ફળ પરંપરાએ તને મોક્ષપયત પ્રાપ્ત થશે. જ્ઞાનભાનુ ગુરુનો ઉપદેશ સાંભળી સુદર્શનાના આનંદનો પાર ન રહ્યો. “હું ભરૂચ જઈશ. અને ત્યાં એક સુંદર જિનમંદિર બંધાવીશ.” એવી પિતાની પ્રથમ જ ભાવના હતી. તેમાં ગુરુશ્રીના ઉપદેશનું પોષણ મળ્યું. સમવસરણની ભૂમિ ઉપર ગુરુશ્રીએ કહેલ વિધિપૂર્વક એક વિશાળ મંદિર બંધાવવું, એ પિતાને વિચાર નકકી કરી, ગુરુશ્રીને નમસ્કાર કરી, સુદર્શના શીળવતી વિગેરે ત્યાંથી ઊઠયા. રસ્તામાં ગુરુશ્રીના ઉપદેશનું મનન કરતાં તેઓ જિતશત્રુ / 485 Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak
Page #506
--------------------------------------------------------------------------
________________ Eii રાજાએ આપેલા મહેલમાં આવ્યાં. ભેજનાદિ કરી, ધર્મધ્યાન કરવાપૂર્વક આનંદમાં દિવસે ન પસાર કરવા લાગ્યા. ગુરુશ્રી પણ પોતાને કલ્પ (માસક૫ વિહાર મર્યાદા) પૂર્ણ થતાં અન્ય સ્થળે વિહાર કરી ગયા. સુદર્શન I 486 પ્રકરણ 38 મું. સમળીવિહાર અને આજ્ઞાપત્ર રાજકુમારીના હૃદયમાં ગુરુશ્રીને ઉપદેશ રમણ કરી રહ્યો હતે. ધર્મગુરુનો અપૂર્વ ઉપગાર કઈ પણ ભવમાં તેનાથી ભુલાય તેમ ન હતો. સમળી જેવા તિર્યંચના ભવમાંથી રાજકુમારી જેવા મનુષ્ય ભવમાં આવવાનું કોઈ પણ ઉત્તમ નિમિત્ત હોય તો તે કૃપાળુ ગુરુશ્રી જ હતા. સુદર્શનાએ આ આખી માનવ જિંદગી જ ધર્મ પાછળ અર્પણ કરી હતી તે ક્ષણભંગુર દ્રવ્યની અપેક્ષા તેને કયાંથી હોય? ગુરુશ્રીને ઉપદેશ મસ્તક પર ચડાવી શુભ દિવસે જિનમંદિર બાંધવાને તેણે નિશ્ચય કર્યો. શુભ દિવસે શ્રીસંઘને પોતાને ત્યાં બોલાવી, આદરસત્કાર કરવારૂપ તેમનું પૂજન કર્યું Ac Gunratrasuri Jun Gun Aaradhak TBS I486 3LHI
Page #507
--------------------------------------------------------------------------
________________ ઇદના 487 શહેરના લોકોને સત્કાર કર્યો. સૂત્રધાર (કારીગર)ની દ્રવ્ય અપર્ણરૂપ દ્રવ્યપૂજા કરી. વિનયથી તે કારીગરોને રાજકુમારીએ અભ્યર્થના કરી કે–આ મારી લક્ષ્મી તમને સ્વાધીન કરું છું. તમારી ઉત્તમ કારીગરીને અને તમારા ડહાપણને ઉપયોગ કરી તમારે એવું સુંદર જિનમંદિર બાંધવું, બનાવવું કે તેને દેખીને દેવે પણ તેના ગુણકીતન કરવામાં તત્પર થાય. જૈન વિધિમાં નિપુણ આ ઋષભદત્ત શ્રાવક તને સહાયક તરીકે સોંપું છું કેમકે સહાયક સિવાય સમીહિત કાર્ય થતું નથી. શ્રેષ્ઠી ઋષભદત્તને સદશનાએ જણાવ્યું. ભદ્ર! તમે જેનધર્મમાં નિપુણ છે, તે પણ અંત:કરણની લાગણીથી ફરીને હું તમને કહું છું કે-જે પ્રમાણે જે વિધિએ ગુરુશ્રીએ જિનમંદિર બંધાવવાનું કહ્યું હતું તે જ વિધિ પ્રમાણે યતનાપૂર્વક આ મંદિર બંધાવજે. તેમાં જરા પણ ફેરફાર ન થાય તેને માટે જોઈતા દ્રવ્યની આપણી પાસે કાંઈ ઓછાશ નથી. ઋષભદત્ત તથા સૂત્રધારે વિનયપૂર્વક તેનાં વચને અંગીકાર કર્યો. સુદર્શનાને આદેશ મળતાં જ ઋષભદત્ત કારીગરોને સાથે લઈ સમવસરણની ભૂમિ તરફ ગયે. મંદિર બંધાવવાની ભૂમિને નિર્ણય કરી નિમિત્ત અને પરીક્ષાપૂર્વક, ઉત્તમ મુહુર્ત શુદ્ધ ભૂમિ ઉપર સૂત્રધારે જિનમંદિરના પ્રારંભ કર્યો. જિનમંદિર બાંધવાની શરૂઆત થઈ તે દિવસથી સદર્શનાએ ત્યાં રહેલા જિનમંદિરમાં વિશેષ પ્રકારે સ્નાત્ર, પૂજા વિગેરે માંગલિક કર્તવ્ય કરવા-કરાવવાં શરૂ કર્યો. દીન દુ:ખિયા ll48ell P.P. Ac Gunratnasuri M.S' Jun Gun Aaradhak Trust
Page #508
--------------------------------------------------------------------------
________________ સુદર્શન 488 જીવોને દાન આપવા માંડયું. સંધની પૂજા કરવા માંડી. વ્યાધિથી વિધુર મનુષ્યને ઔષધ આપવા માંડયા. પોતાની માલિકીવાળાં ગામોમાં અમારી પડહ વગડા અને ધર્મને યોગ્ય જીવોને જોઈતી મદદ આપવી શરૂ કરી. કારીગરોને વિવિધ પ્રકારના ભક્ષ્ય, તંબોળ, પુષ્પ અને વસ્ત્રાદિ આપવા લાગી અને તેના ઉત્સાહમાં વધારો થાય તે માટે તેમના યોગ્ય કાર્યની પ્રશંસા કરી શાસ્ત્રમાં કહ્યું છે કે धम्मकज्जे निबद्धमुल्लस्स तह विसेसेण।। अहिययरं दायव्वं जेण पसंसेइ सव्वोवि // 1 // ધર્મકાર્યમાં કામ કરનારાઓને જે મૂલ્ય આપવાને ઠરાવ કરવામાં આવ્યો હોય તે મલ્યથી પણ વિશેષ પ્રકારે વધારે ધન તેઓને આપવું તેમ કરવાથી તેઓ સર્વે પણ અથવા અન્ય સર્વ મનુષ્યો તે કાર્યની પ્રશંસા કરે. ધર્મની પ્રશંસા કરાવવી તે પણ એક જાતને ધર્મ છે યા ધર્મનું કારણ છે. પ્રશંસા ધર્મ કોઈએ કયારે પણ કોઈ પ્રકારે દૂષિત ન કરવો. જ્યાં આવી ભાવદયા છે ત્યાં શાશ્વત સુખ રહેલું છે. ( આ પ્રમાણે અનેક કારીગરોથી તૈયાર થતું મંદિર મહાન્ ઊંચાશિખરો સહિત છ માસમાં તૈયાર થયું. આ મંદિરનાં તળિયા ભાગ સ્ફટિકની શિલાઓથી બાંધવામાં આવ્યા હતા, 488 Ac. Gunratnasur MS. Jun Gun Aaradhak The
Page #509
--------------------------------------------------------------------------
________________ રાજકુમારીના સમ્યકત્વની માફક તે તળિયાંનો ભાગ મજબૂત અને થિર હતો. તે તળિયાંની જમીન એક ગાઉ જેટલા વિસ્તારમાં રોકવામાં તથા બાંધવામાં આવી હતી, તે મંદિર સાત મજલાનું બાંધવામાં આવ્યું હતું. મંદિરની ચારે બાજુ ફરતો કિલ્લો બાંધી લેવામાં આવ્યો હતો, સુદના કેસ આ કિલ્લામાં રફાટિકની શિલાઓ નાખવામાં આવી હતી. ઉત્તરની સન્મુખ સુવર્ણનું તોરણ કરવામાં આવ્યું હતું. સોનાના પાટા (ચોપ) અને મણિ રત્ન જડેલાં તે મંદિરનાં દ્વારા 489 બનાવવામાં આવ્યાં હતાં. તે દ્વારા લોઢાની મજબૂત અર્ગલાઓ (ભેગળો)થી સંયમિત કરવામાં આવ્યાં હતાં. મંદિરના પગથીઆઓમાં પણ સુવર્ણ મણિ અને રત્નો જડવામાં આવ્યાં હતાં. રત્નજડિત સુવર્ણમય સંખ્યાબંધ સ્થંભે તે મંદિર ટેકાવવા માટે મૂકવામાં આવ્યાં હતાં. રૂપ, સૌભાગ્યના ગર્વને ધારણ કરતી સાલભંજીકાઓ (પૂતલીઓ) તે સ્થંભ ઉપર ગોઠવવામાં આવી હતી. આકાશના માર્ગમાં આવી ઊભેલાં તે મંદિરના શિખરમાં ચંદ્રકાંત અને સૂર્યકાંત મણિરત્ન જડવામાં આવ્યાં હતાં. તેની પ્રભાથી સૂર્ય—ચંદ્રની પ્રજાને પરાભવ થતો હોય તેમ જણાતું હતું. શિખરના અગ્ર ભાગ ઉપર રત્નજડિત સુવર્ણ કળશ સ્થાપવામાં આવ્યો હતો. સુવર્ણના દંડવાળે વેત ધ્વજપષ્ટ (ધ્વજાદંડ) શિખર ઉપર ફરકતો, ઉલ્લાસ પામતો-દુનિયાની બીજીઅન્ય મનહરતાને નિષેધ કરતો હોય નહિ તેમ ભાસ આપતે. ટૂંકમાં કહીએ તો શાક્ષાત દેવવિમાન હોય નહિ તેવું જિનમંદિર તૈયાર થયું, Ad Gunratnasur M.S. I489o Jun Gun Aaradhak TIAST
Page #510
--------------------------------------------------------------------------
________________ સુદર્શના જે 49o || | તે મંદિરમાં બિરાજમાન કરવા માટે વીશ ધનુષ્ય પ્રમાણની ( આ ધનુષ્ય માપની સંજ્ઞા અત્યારના મનુષ્યના શરીર પ્રમાણે ગણવામાં આવી છે. નહિતર પિતાની અપેક્ષાએ તે સાડા ત્રણ હાથ જેટલું શરીર ગણી શકાય) મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા મરકત રત્નમય બનાવવામાં આવી હતી. તે પ્રતિમાનાં નેત્ર કમલદલ જેવાં મનેહર શોભતાં હતાં. અષ્ટમીના ચંદ્રની માફક વિશાળ ભાળસ્થળ શોભી રહ્યું હતું. પકવ બિંબ જેવા ઓષ્ઠ પુટ, સરલ નાસિકા, સૌમ્ય મુદ્રા અને પૂર્ણ ચંદ્ર જેવું મુખકમળ શોભા આપતું હતું. પ્રતિમાજીના અંગની કાંતિ અદૂભુત હતી. પદ્માસને બેઠેલ સ્થિતિમાં તે આકૃતિ હતી. દષ્ટિયુગ્મ નાસિકાના અગ્રભાગ પર સ્થાપિત હતું જગતજીવોના સંતાપને નાશ કરનાર, વીતરાગમુદ્રાસૂચક, શુદ્ધ આત્મસ્થિતિનું ભાન કરાવનારી તે મૂર્તિ હતી. | મુખ્ય મંદિરની ચારે બાજુ ચવીશ તીર્થકરોના ચાવીશ મંદિર બાંધવામાં આવ્યાં હતાં. ઉચિત પ્રમાણુવાળી, તીર્થકરોના જુદા જુદા વર્ણ અનુસાર તેમાં પ્રતિમાજીઓ સ્થાપન કરવામાં આવી હતી. તે મંદિરની પ્રતિષ્ઠા કરવાના અવસરે ચતુર્વિધ સંઘને નિમંત્રણ કરવામાં આવી હતી. દશ દિવસપર્યત જિતશત્રુ રાજાએ પોતાના સર્વ દેશમાં અમારી પહડ વજાવ્યો હતે. નાની પ્રકારનાં ભણ્યભેજન ખાદ્ય, બલી, પુષ્પ, ફળ, અક્ષત અને જવ આદિ પ્રતિષ્ઠાપન વિધિમાં Jun Gun Aaradhak Trust 20 PIA Gunratrasur M.S.
Page #511
--------------------------------------------------------------------------
________________ સુદર્શના ઉપયોગી વસ્તુઓ ત્યાં મૂકવામાં આવી હતી. તેમજ સર્વ ઔષધ્યાદિ વરસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. પ્રતિષ્ટાપન મછવ પ્રસંગે શુદ્ધ જાતિ કુળમાં ઉત્પન્ન થયેલા બ્રહ્મચારી, સંપૂર્ણ વેત વસ્ત્ર ધારણ કરવાવાળા જિનદર્શનમાં કુશળ ઉત્તમ બત્રીશ શ્રાવકોને ઇન્દ્ર બનાવવામાં આવ્યાં હતાં. ઉત્તમ શણગારવાળી કુલીન સુવાસણ આઠ સ્ત્રીઓના મસ્તક ઉપર સુવર્ણ કળશ સ્થાપન કરી મંગલિક શબ્દ બોલતી ઊભી રાખવામાં આવી હતી. સ્તુતિપ્રદાન (સ્તુતિ કરવી) મંત્રન્યાસ જિનાદિનું આહ્વાહન દિગબંધન નેત્રઉમિલન (અંજન સલાકા) અને દેશના આ અધિકાર ગુરૂવર્ગને છે તે પ્રમાણે ઉત્તમ લગ્ન આવતાં જ ગુરુશ્રીએ પિતાનું કાર્ય શરૂ કર્યું. આ પ્રતિષ્ઠાના અવસરે ગાંધર્વો મધુર સ્વરે જિનગુણનું ગાન કરી રહ્યા હતા. વિવિધ પ્રકારનાં વાજીંત્ર વાગી રહ્યાં હતાં. સુરવધુની માફક સુંદર રમણીઓ નૃત્ય કરી રહી હતી. જય જય શબ્દને ગંભીર છેષ થઈ રહ્યો હતો અનેક પ્રકારે દાન અપાતું હતું. આવો મહાનું મહોત્સવપૂર્વક રાજકુમારી સુદર્શનાએ સદ્દગુરુ પાસે મુનિસુવ્રત સ્વામીના બિંબની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠાનું કાર્ય પૂર્ણ થતાં. વિધિપૂર્વક સ્નાન કરી સુદર્શનાએ મુનિસુવ્રતસ્વામીની પુષ્પ, આભરણું, વસ્ત્ર, બળી (નવેદ) અને સ્તુતિ આદિ પાંચ પ્રકારે પૂજા કરી. સુગંધી બાવનાચંદન, કેશર, થી Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri MS
Page #512
--------------------------------------------------------------------------
________________ મુદના કસ્તૂરી એ આદિના દવે (રસે) કરી તે પ્રભુના શરીરે વિલેપન કર્યું. રાજપુત્રી એ ઈન્દ્રનીલ, વૈર્ય અને મરત રત્નની માફક નીલો, ઉજજવળ ચંદ્રની માફક દીપતો સુંદર મુગટ મુનિસુવ્રત સ્વામીના મસ્તક પર ચડાવ્યું. અંધકારને દૂર કરનાર વિવિધ પ્રકારના રત્નના કિરણવાળું તિલક ભગવાનના ભાસ્થળ પર સ્થાપિત કર્યું. મેરુપર્વતના પૂર્વ, પશ્ચિમ ભાગ પર રહેલા ચંદ્ર-સૂર્યની માફક પ્રકાશ કરતાં માણિકય જડેલાં કુંડળો જિનેશ્વરના કપોલ મૂલ આગળ સ્થાપવામાં આવ્યાં. જગતગુરુની નિર્મળ કીર્તિના કંદની માફક ઉજજવળ મોતીઓને હાર વિશાળ હૃદયપદ પર પહેરાવવામાં આવ્યો. સકળ જગજંતુઓનું હિત કરનાર જિનેશ્વરના વક્ષસ્થળમાં રાજપુત્રીએ સ્થાપન કરેલું શ્રીવચ્છ પુન્યના પુજની માફક શોભતું હતું. ત્રણ ભુવનના રૂપને જીતનાર ભુવનનાથના બાહુ યુગલ ઉપર રાજકુમારીએ સ્થાપન કરેલ કેયૂર યુગલ સુર, નરના પ્રત્યક્ષ સુખની માફક શોભતું હતું. મંદાર, બકુલ, ચંપક, પાડળ, મચકુંદ, સતપત્ર, કુંદ, માલતી. ગુલાબ, મોગરે, જાઈ. જુઈ, કેતકી, પ્રમુખનાં સુગંધી પુષ્પની માલા, પ્રભુના કંઠસ્થળમાં આજેપણ કરી. આ પ્રમાણે રાજકુમારી તે પ્રભુની ત્રિકાળ પૂજા કરવા લાગી. જિનેશ્વરની આગળ ધૂપ નિમિત્તે બળતા અગર, કપૂરાદિ, તેમાંથી નીકળતો ધૂમ તે જાણે રાજપુત્રીને પાપ પુંજ બાળતો હોય તેમ જણાતો હતો.' કંસાલ, કાહલ, મૃદંગ, ઝાલર, ભંભા, માદળ, પણવ, શંખ, નંદી વગેરે જિનેશ્વર Ac Gunratnasun M.S. Jun Gun Aaradhak
Page #513
--------------------------------------------------------------------------
________________ મુશના 18 આગળ વગાડાતા વાજીંત્રના શબ્દો જાણે રાજકુમારીના જયને પડહ દુનિયામાં વાગતે હોય તેમ કવિઓ અનુમાન કરતાં હતાં. સદર્શનાએ જિનેશ્વરની આગળ ગીત, નૃત્યાદિ ભક્તિ કરવા માટે, રતિના રૂપને જીતે તેવી સ્વરૂપમાન સ્ત્રીઓની સઠ કળાને જાણનારી, નવ પ્રકારના રસથી પુલકિત અંગવાળી અને ધન, કનકાદિ સમૃદ્ધિ પાત્ર અનેક વિલાસણીઓ પોતાની પાસે રાખી. રાજકુમારીએ, દુઃખિયાં, દુઃસ્થિત મનુષ્યો માટે અનેક પ્રકારનાં ભોજનની સામગ્રીવાળી અનેક દાનશાળાઓ ચાલુ કરી. સ્વધર્મીઓ માટે દાનશાળા, ઔષધશાળા અને ધર્મશાળાઓ બંધાવી. મુનિઓને ભક્તિપૂર્વક નિર્દોષ આહાર, સુપાત્ર બુદ્ધિથી પોતાને હાથે આપવા લાગી. ત્રણ જગતમાં સારભૂત અંગોપાંગાદિ તત્ત્વનાં અનેક પુસ્તકો ભક્તિથી લખાવ્યાં. આ પ્રમાણે વિવેકવાળી સુદર્શનાએ પોતાના દ્રવ્યને સાતે ક્ષેત્રમાં અખંડ પરિણામે છૂટથી વ્યય કર્યો. અશેક, બકુલ, ચંપક, પાડલ અને મંદારાદિ વૃક્ષોની ઘટાવાળું અને સર્વ ઋતુઓનાં પુષ્પવાળું એક સુંદર ઉદ્યાન જિનાયતનને માટે આપ્યું. P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #514
--------------------------------------------------------------------------
________________ સુદશના 494 | ઇત્યાદિ કર્તવ્યોથી સંપૂર્ણ જિનમંદિર બંધાવી-બનાવી તેમાં નીચે પ્રમાણે પ્રશસ્તિ લખવામાં આવી. પરમ ભક્તિથી નમન કરતાં ઈન્દ્રાદિ દેવોના મુગટના મણિઓથી જેના ચરણો સંઘટિત થઈ રહ્યા છે તથા ભક્તિરસના આવેશમાં દેવેંદ્રો જેઓની વિવિધ ભંગીથી સ્તુતિ કરી રહ્યા છે તે શ્રીમાનું મુનિસુવ્રતસ્વામી તીર્થાધિપતિ તમારું રક્ષણ કરે. મેક્ષનગરના દ્વાર ખોલવામાં મદદ કરનાર આ શકુનિકાવિહાર (સમળી મંદિર ) સર્વ સ્થળે પ્રસિદ્ધિ પામેલું અને વંદનીય છે. જિનેશ્વરના વચનામૃતની દેએ પણ અનેકવાર સ્તુતિ કરી છે. તે મહાપ્રભુની વાણી અમને શ્રુતજ્ઞાનરૂપ દિવ્ય નેત્રો આપે. એક, બે, ત્રણ, ચાર પાંચ કે છ ખંડના અધિપતિ રાજા, મહારાજાએ અથવા એકાદિ ગામના અધિપતિ ઠાકોરે તમે મારું વચન સાંભળે. હે કુતપુન્યો! પરોપકાર પ્રવીણો ! કુલીને ! ભવભયથી ભય પામેલાઓ ! હું તમને એક વિજ્ઞપ્તિ કરું છું કે, કમળિનીના પત્ર ઉપર રહેલા જળબિંદની માફક જીવિતવ્યને ચપળ જાણી અથવા શરદ ઋતુના અશ્વપટળાની માફક સંપત્તિને ક્ષણભંગુર જાણી તમે જિનધર્મ કરવામાં સાવધાન થાઓ. હું સિંહલદ્વીપના અધિપતિ શ્રીમાનું શિલામે નરાધિપતિની પુત્રી કુમારી સુદર્શના છું. મને પૂર્વ પાછલા જન્મનું જ્ઞાન થયું છે. તેનાથી પૂર્વ જન્મમાં વિવિધ પ્રકારના અનુભવેલાં દુઃખનું સ્મરણ મને થયું છે. તે જોઈને હું સંસારવાસથી વિરકત બની છું. મારા પૂજ્ય પિતાની Jun Gun Aaradnak તા.
Page #515
--------------------------------------------------------------------------
________________ સુદર્શન ir ; આજ્ઞા લઈને મારા પૂર્વ જન્મના નિવાસવાળા ભરૂયચ્ચ શહેરમાં આવીને આ જિનાયતન– જિનમંદિર મેં બંધાવ્યું છે. શ્રીમાનું લાટદેશાધિપતિ સમુદ્રના કિનારા પર્યત અને નર્મદા નદીના તટ ઉપર જિતશત્રુ રાજા રાજ્ય કરે છે. તેના કલ્યાણકારી વિજ્યવાનું રાજ્યમાં મેં આ મંદિર બંધાવ્યું છે. તે રાજાએ જ મને સ્વધમી જાણીને એક દિવસમાં અશ્વ અને હાથી જેટલી જમીન ઉપર દોડીને જઈ શકે તેટલી જમીન બક્ષીશ તરીકે આપી છે. તે પ્રામાદિકનો ઉપયોગ હું આ પ્રમાણે કરું છું. શ્રીમાન મુનિસુવ્રતસ્વામી અધિષ્ટિત આ શકુનિકાવિહારના નિભાવ અને રક્ષણ અર્થે, તેમજ મારા બનાવેલાં દરેક દાનશાળાદિ ખાતાઓના નિભાવ અને રક્ષણાથે આઠ ગ્રામ, આઠ બંદર અને આઠ કિલ્લાવાળા ગામોની ઉપજ હું સોપું છું. તેની મર્યાદા પૂર્વદિશા તરફ ઘોટ કાંધપુર પર્વત છે. અને દક્ષિણ દિશા તરફ હસ્તીમુંડકપુર સુધી છે. આ સર્વે હું અર્પણ કરી દઉં છું તે પ્રમાણે પાલન કરજે, આ પૃથ્વી પર અનેક રાજાઓ થઈ ગયા છે અને હજી પણ થશે. આ પૃથ્વી કેઈની સાથે ગઈ નથી અને જવાની પણ નથી. આ ધરાધીશપણું લક્ષ્મી અને જીવિતવ્ય સર્વ ચપળ છે. કીનિ અમર છે. આ અસાર શરીરથી પોપકાર કરે તે જ શ્રેષ્ઠ છે. આ પ્રમાણે ભક્તિથી બનાવેલા શકુનિકાવિહારમાં સુદર્શનાએ શિલાલેખ બનાવરાવી Jun Gun Aaradhak Trus Ac Gunratnasun MA
Page #516
--------------------------------------------------------------------------
________________ તે મંદિરમાં પથ્થર ઉપર મજબૂત બેસાડવામાં આવ્યો. | (છેવટે લખવામાં આવ્યું કે, જિનધમી મહારાજાઓ જ્યાં સુધી આ પૃથ્વીને ઉપભેગ કરે (તે પૃથ્વી પર રાજ્ય કરે ) ત્યાં સુધી સંસારને ઉચછેદ કરનાર અર્થાત સંસારને પાર પમાડનાર આ તીર્થ વિજયમાનું રહે. - સુદર્શના . 496aaaa પ્રકરણ 39 મું. સુદર્શનાનું ધર્મમય જીવન અને દેવભૂમિમાં ગમન મંદિર પૂર્ણ થયા પછી સુદર્શના નિરંતર ભક્તિથી આદર પૂર્વક પ્રભુનું પૂજન કરતી હતી. ત્રિકાળ સ્નાત્ર અને અર્ચનમાં દિવસને માટે ભાગ પસાર કરતી હતી. તેમ જ સુપાત્રમાં દાન આપતાં દિવસો પસાર કરતી હતી. બીજા ધર્મકાર્યોમાં શિથિલ આદરવાળી અને મંદિરમાં જ લીન થયેલી સુદર્શનાને દેખી શીલવતીએ આદરથી સુદર્શનાએ કહ્યું : પુત્રી ! જુઓ કે જિનમંદિર ઉપયોગી છે, છતાં મંદિર કરતા જિનેશ્વરોએ તપ સંયમને અધિક કહ્યો છે. આ દેહ ક્ષણભંગુર છે તેમાંથી Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak
Page #517
--------------------------------------------------------------------------
________________ સુદર્શન 497 ક. શાશ્વત સુખના કારણરૂપ, આ દેહથી તપ, સંયમાદિ કરી લેવાં એટલું જ સારભૂત છે. ધર્મનું મૂલ દયા છે. દયાનું મૂલ તપ છે. તપનું મૂલ જ્ઞાન છે. અર્થાત્ દયાથી તપ અધિક છે. તપથી જ્ઞાન અધિક છે, જ્ઞાનથી નિર્વાણ પ્રાપ્ત થાય છે. આ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવી જોઈએ. માટે - સુદર્શના ! આપણને હવે તપ કરે તે યોગ્ય છે. જ્ઞાનીઓ પણ આ પ્રમાણે જ કહે છે. कंचणमणिसोवाणं थंभसहस्सूसियं सुवन्नतलं / जो कारिज्जइ जिणहरं तओ वि तवसंजमो अहिओ॥१॥ સેના અને મણિના પગથિયાવાળું, સુવર્ણના તળીયાવાળું અને હજારે થંભની ઊંચાઈ વાળું જે મનુષ્ય જિનમંદિર બંધાવે તેના કરતાં પણ તપ, સંયમનું ફળ અધિક છે. સુદર્શનાએ વિનયથી કહ્યું : અંબા ! જે એમ જ છે તે આપણે ગુરુશ્રીએ બતાવેલ તપ શરૂ કરીએ. આપનું કહેવું સત્ય છે. વિતવ્ય અને યૌવન ચંચળ યાને અનિત્ય છે. આપણે કયો તપ કરીશું? શીળવતીએ કહ્યું પુત્રી! સર્વાંગસુંદર તપ કરવાને મારો વિચાર છે. સુદર્શનાએ કહ્યું તે તપ કેવી રીતે થાય? શીળવતીએ કહ્યું : અજવાળા પક્ષમાં એકાંતરે ઉપવાસ કરવા. પારણે આંબિલ કરવું. નિરંતર જિનેશ્વરનું પૂજન કરવું. આ તપ ચૈત્ર માસમાં શરૂ કરવો જોઈએ. છેવટે તપ પૂર્ણ Jun Gun Aaradhak H P.AC. Gunratnasuri M.S.
Page #518
--------------------------------------------------------------------------
________________ - - સુદર્શના / 98 II. થતાં એક મોટી પૂજા કરી, મુનિઓને દાન આપવું. દુ:ખિયાઓને મદદ આપવી વિગેરે વિધિ છે. સદના અને શીળવતી બન્ને જણાંએ તે તપ શરૂ કર્યો. જિનપૂજન, સુપાત્રદાન, પરોપકાર, અને તપશ્ચરણાદિ શુભ ભાવમાં તે તપ પૂર્ણ થયો, તરત જ અંધારા પક્ષમાં નિજસીંહ તપ શરૂ કર્યો. જેમાં પૂર્વોક્ત તપશ્ચર્યા સહિત, ગ્લાનમુનિ શ્રાવકે અને કેઈ પણ રોગી મનુષ્યનેજીવોને ઔષધાદિ આપી નિરોગી કરવાનું પણ કામ કરવાનું હતું. તે તપ પણ પૂર્ણ થયો. ત્યાર પછી પરમભૂષણ તપ શરૂ કર્યો. આ તપમાં એકાંતરે ઉપવાસ, પારણે આંબિલ–આવાં બત્રીશ આંબિલ જેમાં આવે છે તે તપ, વિધિપૂર્વક પૂર્ણ થયો. ત્યાર પછી બીજા પણ દીક્ષા કલ્યાણક તપ, નિર્વાણ તપ, કર્મસૂડન તપ, રત્નાવલી તપ, મુક્તાવલી તપ, ભદ્ર, મહાભદ્રસર્વતોભદ્ર, ઈત્યાદિ વિવિધ પ્રકારના તપ કરતાં સુદર્શન અને શીળવતીને આઠ વર્ષ નીકળી ગયા. એક દિવસે સુદર્શના પિતાના ભુવનમાં સિંહાસન ઉપર શાંતપણે વિચારમાં નિમગ્ન થઈ હતી, તેવામાં તેની એક બહેનપણી ઉતાવળી ઉતાવળી તેની પાસે આવી આદરપૂર્વક કહેવા લાગી. સ્વામિની! વધામણી આપું છું. આપના માતા, પિતાની કુશળ પ્રવૃત્તિ કહેનારી સિંહલદ્વીપથી ધાવમાતા કમળા આવી પહોંચી છે. તે વાત કરે છે તેવામાં કમળા પણ ત્યાં આવી પહોંચો. રાજકુમારીના ચરણમાં નમીને સિંહલદ્વીપ સંબંધી કુશળ સમાચારાદિ સર્વે કહેવા લાગી. સ્વામિની! આપના પૂજ્ય પિતાશ્રીએ, આપની કુશળ પ્રવૃત્તિ પૂછી છે અને ઇચ્છે છે. { } '498 Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak True
Page #519
--------------------------------------------------------------------------
________________ સુહાના II aa મુનિઓની કુશળતા ચાહી છે અને આપના સમ્યક શ્રદ્ધાનની પણ કુશળતા પૂછી છે. આપના વિયોગથી અને ધર્મના સંદર બોધથી આત્મકલ્યાણ માટે આપના જયેષ્ઠબંધુ વસંતસેનને રાજય સંપી આપના માતુશ્રી તથા પિતાશ્રીએ ચારિત્ર અંગીકાર કર્યું છે. તેમજ તેઓની સાથે તમારા સર્વ બંધુઓએ (વસંતસેન વિના) ચારિત્ર લીધું છે. “પોતાના માતા, પિતા અને બંધુઓને ધર્મમાગે યોજાયેલાં અને ચારિત્ર લીધેલાં જાણી, સુદશનાના આનંદનો પાર ન રહ્યો. સિંહલદ્વીપ તરફ નજર કરી સુદર્શનાએ તેઓ સર્વને પંચાંગ નમસ્કાર કર્યો.” કમલાએ આગળ ચલાવ્યું. આપના જયેષ્ટ બંધુએ મારી સાથે કહેવરાવ્યું છે કે મારાં લધુ બહેનને કહેશે કે, ભવાંતરમાં પણ મને ધર્મબોધ આપી જાગૃત કરે. તેવી જ રીતે ધર્મસંબંધી બોધ આપવા માટે પદ્મા નામની તમારી ધાવમાતા અને વાસવદત્ત નામના તેના પુત્રે પણ છે વિજ્ઞપ્તિ કરી છે.' ચતુર રાજકુમારી કમલાના મુખથી આનંદના સંદેશા સાથે આ સંદેશ સાંભળી (નિમિત્તજ્ઞાનથી) ચેતી ગઈ કે પિતાને દેહાંત (મરણ) હવે નજીક સંભવે છે. કેમકે જિન વચનનાં સારભૂત રહસ્યો તેના હૃદયમાં રમી રહ્યાં હતાં. ઉપકૃત્યાદિ ભાવિ સૂચક નિમિત્તોને આ તે જિનવચનોથી જાણતી હતી, “ભવાંતરમાં અમને પ્રતિબંધ કરજે” વહાલા મનુષ્યનાં ભલે આ LE Jun Gun Aaradhak Trust PRAC Gunrainasuri MS.
Page #520
--------------------------------------------------------------------------
________________ સુદર્શના // 500 છે સ્વાભાવિક શબ્દો હોય તથાપિ તે શબ્દ ભવાંતર જવાના તરતના પ્રયાણને સૂચક છે. નહિતર પહેલું કેણુ જશે? તે નિર્ણય સિવાય આ વાકયો સ્નેહીઓના મુખમાંથી કેમ નીકળે? તેમજ સિદ્ધાંતના વચનથી પણ તેણે પિતાના આયુષ્યને નિર્ણય કર્યો. સિદ્ધાંતમાં કહ્યું છે. (વ્યવહારસૂત્ર સંબંધી ગાથા.) भूकन्नघोसनासाताराजीहाण अणुवलंभमि / नवपंचसतिणि य एगं च दिणं भवे जोयं // 1 // धुवचकं तह तिपयं अरुंधई जो न नियइ पुणो / विवरीयं माइहरं छम्मासे होइ जीयं से // 2 // ભમ્મર [ ભકટી] 1 કાનમાં અંગુઠો કે આંગળી નાખવાથી જે શબ્દો અંદર સંભળાય છે તે 2. નાસિકાને અગ્ર ભાગ. 3. આંખની કીકી-તારા બીજાની આંખમાં જોતાં પિતા આંખ ન દેખાય તે–અથવા પાણી–આરસી વિગેરેમાં મુખ જોતાં આંખની કીકીઓ ન દેખાય તે 4. અને બહાર કાઢતાં પિતાની જીભ (જીભનું ટેરવું) ન દેખાય 5. તો નવ. 1 પાંચ ર સાત 3 ત્રણ. 4 અને એક દિવસે. 2 અનુક્રમે તે મનુષ્યનું મરણ થાય. એટલે ભ્રકુટી ન દેખાય તો નવ દિવસે. 1. કાનના શબ્દો ન સંભળાય તે પાંચ દિવસે, 2. નાકની ડાંડી અગ્ર ન ભાગ Jun Gon Aaradhak 1} | પoo | Ac Gunratnasuri M.S.
Page #521
--------------------------------------------------------------------------
________________ સુદર્શના il 501 દેખાય તે સાત દિવસે. 3. આંખની કીકી ન દેખાય તો ત્રણ દિવસે. 4 અને જીભ ન દેખાય તો એક દિવસે તે મનુષ્યનું મરણ થાય 1 તેમજ ધ્રુવ ચક્ર 1. ત્રિપદ 2. અરુંધતિ 3. અને માતૃપદ 4. આ ચાર વિપરીત દેખાવામાં આવે તો તેનું આયુષ્ય છ માસનું બાકી રહ્યું સમજવું ? " સ્વરોદય શાસ્ત્રીમાં ધ્રુવને નાસિકાને અગ્ર ભાગ. (કેટલાક ધ્રુવના તારાને પણ ગણે છે-કહે છે કે-ધ્રુવને તારો જે ઉત્તર દિશામાં ઊગે છે તે ન દેખાય તે છ મહિને મરણ થાય) ત્રિપદને બદલે વિનુપદ વિનુપદ એટલે આંખની . કીકી, અથવા ત્રિપદને બદલે ત્રિપથા હોય તે આકાશગંગા એવો અર્થ થવા સંભવ છે. આકાશમાં ઘળા પ્રકાશવાળી ઝાંખી લાંબી જે વાંકીચૂંકી પંક્તિ-હાર જોવામાં આવે તેમને ત્રિપથા કહેતા હોય તેમ સમજવામાં આવે છે. અરુંધતી એટલે જીભ–અને માતૃપદ યા-માતૃમંડળ એટલે બ્રકટી કહે છે તે પાઠ આ પ્રમાણે છે– अरुंधती ध्रुवं चैव विष्णोस्त्रीणि पदानि च। क्षीणायुषो न पश्यंति चतुर्थमातृमंडलं // 1 // अरुंधती भवेज्जिह्वा ध्रुवं नाशाप्रमुच्यते। . तारा बिष्णुपदं प्रोक्तं भ्रुवः स्यान्मातृमंडलम् // 2 // Ac. Gunratnasuri M.S. | 501 Jun Gun Aaradhak Tru
Page #522
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 502 u {સ - આને ભાવાર્થ ઉપર લખવામાં આવ્યો છે તે જ છે. | ઇત્યાદિ પૂર્વોક્ત શાસ્ત્ર અને નિમિત્તોથી પિતાનું આયુષ્ય નજીકમાં જ પૂર્ણ થતું જાણી, રાજકુમારીએ શહેરના લોકોને તેમજ પોતાના પરિવારના મનુષ્યને પોતાની પાસે બોલાવી સર્વજીને ખમાવ્યા. પિતાથી જાણતા કે અજાણતાં કોઈ પણ જીવોને દુઃખ થયું હોય, અપરાધ કર્યો હોય તે સર્વ જીવોની પાસે પોતાના અપરાધની માફી માગી ક્ષમા માગી, મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં અષ્ટાક્ષિકા મહોચ્છવ શરૂ કરાવ્યું. મુનિઓને તથા અનાથને વિશેષ પ્રકારે દાન આપવું શરૂ કર્યું. મંદિરમાં આવી. જિનેશ્વરને નમસ્કાર કરી, એકત્વ ભાવનાની પ્રબળતાથી પિતાના આમાને નિઃસંગ બનાવ્યો. હાથ જોડી મુનિસુવ્રતસ્વામીની તે આ પ્રમાણે રસ્તુતિ કરવા લાગીહે ત્રિભવન પ્રદીપ ! સરેદ્રનતચરણ ! ભવજલધિયાનપાત્ર ! નિષ્કારણુબંધુ ! અનાથનાનાથ ! દેવાધિદેવ! મુનિસુવ્રતસ્વામી! તું જયવાન રહે, જ્યવાન રહે. હે દેવ ! હું તારી આગળ છેલ્લી વિજ્ઞપ્તિ કરું છું, જન્મ, જરા, મરણોરૂપ મહાનું કલ્લોલથી ભીષણ, આ ભવ સમુદ્રમાં ઉત્તમ મનુષ્ય જન્મ મેળવે તે તારી પ્રસન્નતા કે કૃપાનું જ પરિણામ છે. ઓગણોતેર કડાકોડી સાગરોપમથી અધિક પ્રમાણ મેહનીય કર્મની સ્થિતિ ખપાવીએ ત્યારે જ તારી સેવા કરવાને વખત મળે છે, તે પણ તારી પ્રસન્નતાથી જ. હે નાથ જ્યાં સુધી હું નિર્વાણ ન પામું ત્યાં સુધી દરેક જન્મમાં તારું દર્શન, તારું શ્રદ્ધાન અને તારી આજ્ઞાનું પાલન કરવાનું સામર્થ્ય Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus // 502 |
Page #523
--------------------------------------------------------------------------
________________ દર્શના મને પ્રાપ્ત થવું જ જોઈએ. હે શરણાગત વત્સલ! નિરંતર તારે મારા હૃદયમાં નિવાસ કરો. જ જોઈએ. તને હૃદયથી એક ક્ષણ પણ ન વિસારું તે અખંડ આત્મઉપગ મારો થવો જ જોઈએ. હે કૃપાળુ દેવ! ફરીને જન્મ, મરણ કરવાં ન પડે તેવી યોગ્યતા–વા સામર્થ્યવા-મદદ તું મને આપ. આપ પ્રત્યે મારી આ છેવટની અંતિમ યાચના છે. ઈત્યાદિ અરિહંતદેવને નમસ્કાર કરી રાજકુમારીએ સિદ્ધભગવાન, આચાર્યશ્રી, ઉપાધ્યાયજી + 5033 અને કૃપાળુ મુનિઓને ભાવથી નમસ્કાર કર્યો. આ જિંદગીમાં મન, વચન અને શરીરથી કાંઈ દુષ્કૃત્ય થયું હોય તે સર્વે રાજકુમારીએ આલોવ્યું. તેની ક્ષમા માગી, કષાયને વિજય કર્યો. ઇચ્છાઓને નિરોધ કર્યો, એવી રીતે આ જન્મ સંબંધી પાપસ્થાનકો આલોવી, અન્ય જન્મના કરેલાં પાપોને પશ્ચાત્તાપ કરતી રાજકુમારી આ પ્રમાણે બાલવા લાગી. અનંત સંસારમાં અનેક યોનિઓમાં અને અનેક જીના સમાગમમાંસંબંધમાં કે સહવાસમાં આવતાં મારા તરફથી, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને નાના-મોટા ત્રસ જીવોની કઈ પણ યોગે, કરવા કરાવવા અને અનુમોદન કરવા રૂપે વિરાધના થિઈ હોય તે સર્વ જીવો કૃપા કરી મારે અપરાધ ક્ષમા કરે. તેમજ હું પણ સર્વ જીવોને ક્ષમા આપું છું. સર્વ જીવો મારા મિત્ર છે. મારે કોઈ પણ જીવ સાથે વેરભાવ નથી. - રાગ-દ્વેષાદિ અત્યંતર ગ્રંથિને. અને સજીવ, નિજીવ આદિ બાહ્ય ગ્રંથિને સર્વથા આ P.P.Ac Gunratnasur M.S. Jun Gun Aaradhak Trus | Noફા
Page #524
--------------------------------------------------------------------------
________________ સુદર્શન 504 શરીરરૂપે અત્યારે હું ત્યાગ કરું છું. આ શરીર હવે થોડા વખતમાં પડવાનું છે. એટલે આ દેહમાં જીવ રહે ત્યાં સુધી ચારે પ્રકારના આહારદિને ત્યાગ કરું છું. અર્થાત્ તે તરફથી મારું મન ખેંચી લઉં છું. તેમજ જીવનના આધારભૂત આ દેહની શુશ્રષાદિ કરવારૂપ મારા ઉપયોગને નિવર્તાવું છું. જ્ઞાન, દર્શન, ચારિત્રમય એક મારો આત્મા તે જ નિરંતરને સાથી છે. સંસારનાં કે દુ:ખનાં કારણ રૂપ તે સિવાયના સર્વ સંગે, સંબંધે કે બંધને વિરાગ ભાવે હું ત્યાગ કરું છું. સમ્યકત્વ, શ્રત અને સર્વે વિરતિરૂપ ત્રણ પ્રકારનાં સામાયિકા હું અંગીકાર કરું છું. અરિહંતાદિ ચાર પ્રકારનાં શરણે ગ્રહણ કરું છું. અરિહંતનું શરણું. 1 રાગ, દ્વેષ, કષાય અને દુર્જય વિષયાદિ શત્રુઓને જેણે નાશ કર્યો છે, તે અરિહંતનું મને શરણ હો. ભવરૂપ માળીવડે, રાગ દ્વેષરૂપ પાણીથી સીંચાઈ (પોષણ પામી) જેને કર્મરૂપ બીજો પ્રોહિત થતાં (ઊગતાં) નથી. તે અહંતા મને શણભૂત થાઓ, દેવેંદ્ર, નાગૅદ્ર. નરેંદ્ર, ચંદ્ર, બેચરેંદ્રો વડે કરાતી પૂજાને જેઓ લાયક છે. મોક્ષગમન કરવાને જેઓ [ 5 ]તયાર છે તે અહંતનું મને શરણ હે. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak True | 504 ] --
Page #525
--------------------------------------------------------------------------
________________ સુદર્શના A Noળ્યા સિદ્ધ ભગવાનનું શરણું. 2 પુન્ય, પાપાદિ સર્વને અનિત્ય જાણી, તેઓને ક્ષય કરી જેઓએ અનંતજ્ઞાનમય પરમપદ પ્રાપ્ત કર્યું છે તે સિદ્ધ પરમાત્માઓ મને શરણુભૂત થાઓ. સાધુનું શરણ. 3, ઉત્તમ જ્ઞાનનો અભ્યાસ કરનાર, પવિત્ર ક્રિયાનું પાલન કરનાર, સમિતિ-ગુણિરૂપ સંયમમાં પ્રયત્ન કરનાર અને શત્રુ- મિમાં સમદષ્ટિ રાખનાર મહામુનિઓનું મને શરણ હો. ધર્મનું શરણ. 4, પાંચ આસ્રવ (પાપને આવવાના રસ્તાઓ)ને નિરોધ, પાંચ ઇંદ્રિયોને નિગ્રહ અને ચાર પ્રકારના કષાયને વિજય કરવાની આજ્ઞાવાળા કેવળજ્ઞાની કથિત ધર્મનું મને શરણ થાઓ. રાજકુમારી સુદર્શન આ પ્રમાણે ચાર શરણ ગ્રહણ કરી, ઉત્તમ કર્તવ્યનું અનુમોદન કરવા લાગી. પ્રથમ તેણે આ જિંદગીની અંદર પિતાથી બનેલા અનેક ધાર્મિક કર્તવ્યનું સ્મરણ કર્યું. પછી તે તે ઉત્તમ કાર્યમાં વ્યતીત થયેલા પોતાના વખતન, મન, વચન, શરીરને અને દ્રવ્યનો સદૂઉગ થયે છે તેમ માની, પિતાને કૃતાર્થ માનતી તેની અનુમોદના કરવા લાગી. તેમજ આ જિંદગીની અંદર પિતાનું કાંઈપણ અકાર્ય–કે કઈ જીવને નુકસાન કે દુ:ખી કરવા રૂપ કાંઈપણુ પાપ બન્યું હતું તેને યાદ કરી તેને પ્રશ્ચાત્તાપ કર્યો. અઢાર પાપસ્થાનકને IIo P.P.A. Gunratrasuri M.S. Jun Gun Aaradhak E
Page #526
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 506 | E ત્યાગ કર્યો. ટૂંકમાં કહીએ તો જાણતાં કે અજાણતાં બનેલાં પાપને પશ્ચાત્તાપ, નિંદા, ગહ વિગેરે કરી, ફરી ન થાય તે માટે દઢતા કરી, આત્માને સમભાવમાં રસ્થાપિત કર્યો. આ પ્રમાણે આત્મભાવમાં જાગૃત થયેલી રાજપુત્રી સુદર્શનાએ. ફાગણ સુદ પૂર્ણિમાને દિવસે અણુસણ અંગીકાર કર્યું. ઉનાળાની શરૂઆત તે વખતથી જ થઈ ચૂકી હતી. દુર્જનની માફક સૂર્યનાં કિરણો અધિક તાપ આપતાં હતાં. ક્રૂર સ્વભાવના રાજાની માફક સૂર્યને સ્વભાવ આ વખતે વિશેષ દુ:સહ હતો. ભઠ્ઠીના અગ્નિની માફક લુની ગરમ જવાળાઓ દુનિયા પર ફેલાતી હતી. છતાં જિનવચનરૂપ શીતળ ગશીર્ષ ચંદનથી સિંચન કરતી સદના, અણસણને અમૃતના પાન સમાન માનતી હતી. સુદર્શના પર અધિક રહવાળી, તેની માતાને ઠેકાણે ગણાતી શીળવતી પણ નિરંતર તેની પાસે જ બેસીને મધુર સ્વરે અમૃતની માફક સિદ્ધાંત શ્રવણું કરાવતી હતી. અને વારંવાર આત્મભાવમાં તથા ધર્મધ્યાનમાં જાગૃત રહેવાને પ્રેરણા કરતી હતી. સુદર્શના પણ વૃદ્ધિ પામતા | સંવેગે પંચપરમેષ્ટિ મહામંત્રનું સ્મરણ કરતાં વિશાખ શુકલ પંચમીને દિવસે આ માનવ દેહને ત્યાગ કરી, નિત્ય ઓચ્છવ સરખા ઈશાન દેવલોકમાં, મહદ્ધિક દેવપણે ઉત્પન્ન થઈ જ્યાં અમર અપ્સરાઓથી ઘેરાયેલી તેની દેવ-દેવીઓ સ્તુતિ કરતાં હતાં. સુદીનાના મરણ પછી શીળવતીને ઘણું લાગ્યું. લાંબા વખતના ધાર્મિક સહવાસીના | 506 || Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak TB
Page #527
--------------------------------------------------------------------------
________________ સુના વિગે તેનું શરીર બળવા લાગ્યું. રાજવૈભવ આકરા થઈ પડયા. એક ઘડી પણ તે સ્થળે રહેવું તે તેને અસહ્ય દુઃખ સમાન લાગતું હતું. શાણી શીલવતીએ તરત જ સર્વ સંગને ત્યાગ કરી ગુરુશ્રી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. ગુરુશ્રીએ દીક્ષિત કરી પ્રવર્તની સાધ્વીને સંપી. તેમની સાથે વિહાર કરતાં સિદ્ધાંતનું પઠન અને વિવિધ પ્રકારે તપશ્ચરણ કરવા લાગી. સમળી વિહાર ઉપરના મહાનું ભક્તિરાગથી પ્રાયે તે ભરૂચ શહેરની આજુબાજુના વિભાગોમાંજ વિહાર કરતી હતી. કેટલાક વખત પર્યત નિર્દોષ ચારિત્રવાળી, વિવિધ પ્રકારના તપ તપી છેવટે તેણે સુદશના ભાગ લીધો. અર્થાત અણુસણ ગ્રહણ કર્યું, શુભભાવે અણુસણ પાળી, સમાધિ મહધિક દેવીપણે ઉત્પન્ન થઈ. પૂર્વ સંગતવાળાં તેઓ બને ત્યાં, અવિયોગીપણે દેવસુખને અનુભવ કરવા લાગ્યાં. મોક્ષાર્થી મનુષ્યને દેવભૂમિમાં જઈ વસવું તે, લાંબે રસ્તે પંથ કરનાર મનુષ્યને રસ્તે ચાલતાં ધર્મશાળામાં વિશ્રાંતિ લેવા બેસવા બબર છે. દેવભવને, કાર્યસિદ્ધિરૂપે તેઓ માનતા શરે 5 5os | નથી. જેને આત્મિક સુખનો અનુભવ મેળવે છે, સત્ય સુખ જ જોઈએ છે. જન્મ મરણને દૂર કરવાં છે તે મહાનુભાવો, દેવલોકમાં પણ તદ્દન પ્રમાદી, આળસુ કે વિષય સુખના લાલચુ બનતા નથી. તે સુખમાં આસક્ત થવાથી તેઓને અધ:પાત થાય છે. સમ્યજ્ઞાન નષ્ટ થાય છે P.P. Ac. Sunratnasun MS Jun Gun Aaradhak Trust
Page #528
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 1 508 } { અને ચાર ગતિનું પરિભ્રમણ ચાલુ જ રહે છે. આ જ કારણથી જાગૃત સ્થિતિવાળી અને સંસાર સખની વિષમતાના અનુભવવાળી તે બન્ને દેવીઓએ, દેવભવમાં પણ પિતાનું અગ્રગમનવાળું પ્રયાણ યથાયોગ્ય ચાલુ જ રાખ્યું હતું. અવિરતિના ઉદયથી અને દેવગતિના સ્વભાવથી તેઓ ત્યાં ચારિત્ર લઈ શકે તેમ તો ન હતું તથાપિ શુભક્રિયાઓ કે, જેનાથી આગામીકાળે જે રસ્તામાં પ્રવેશ કરવાનું છે તે રસ્તો નિષ્કટક થઈ સખાળો થાય તે તેઓને સ્વાધીન હતી. એટલે તે રસ્તો તે બન્ને દેવીઓએ તરત જ સ્વીકારી લીધો હતો. | દેવભવમાં તેઓએ પિતાને ચાલુ ક્રમ આ પ્રમાણે રાખ્યો હતો. કદાચિત તેઓ સપરિવાર નંદીશ્વરદ્વીપે જતાં હતાં. જ્યાં અનેક શાશ્વત જિનમંદિરે છે ત્યાં જઈ અષ્ટાદ્દિકા મહોચ્છવ કરતાં હતાં કોઈ વખત વિદેહમાં વિચરતા શ્રીમાનું સીમંધરસ્વામી પાસે ધર્મદેશના સાંભળવા જતાં હતાં. કઈ વખત તીર્થકરોનાં જન્મ કલ્યાણક, કેવળ જ્ઞાનકલ્યાણક કે નિર્વાણ કલ્યાણક વિગેરે સ્થળે જતાં હતાં. અને ભરૂચ્છમાં તો અનેક વખત સમળીવિહારમાં મુનિસુવ્રતસ્વામીને વંદના કરવા આવતાં હતાં. ત્યાં આવી સર્વ ઋદ્ધિથી ભરપૂર, કલ્પવૃક્ષાદિનાં ઉત્તમ પુષ્પોની માલાદિકથી જિનેશ્વરની પૂજા કરી, ભક્તિભાવથી નૃત્ય કરતા મધુર અને મનહર શબ્દો વડે ગાયન-૨તુતિપૂર્વક ગુણગ્રામ કરતાં હતાં. ઈત્યાદિ દેવ, ગુરુનું પૂજન, ભક્તિ, ધર્મશ્રવણુ અને પરોપકારાદિ કર્તાવ્યમાં તપુર થયેલી બન્ને દેવીઓ આનંદમાં દિવસે પસાર કરતી હતી. Ac. Gunratnasur; M.S. Jun Gun Aaradhak
Page #529
--------------------------------------------------------------------------
________________ પ્રદર્શન 59 પ્રકરણ 40 મું. આપનું આગમન અહીં કયાંથી થયું છે! સુદર્શનાની કથા ઘણી લાંબી લંબાયેલી હવાથી ચાલતો પ્રસંગ ભુલાઈ ન જવાય તે માટે અહીં ફરી સ્મૃતિમાં લાવવામાં આવે છે. ધનપાળ પિતાનાં પત્ની આગળ આ વૃત્તાંત કહે છે. કિન્નરીએ ગિરનાર પહાડ ઉપર આ સર્વ પ્રબંધ ધનપાળને સંભળાવ્યો છે. વિમળપર્વત ઉપર ચંડવેગ વિદ્યાધર મુનિ, ચંપકલતાની આગળ આ સર્વ વૃત્તાંત કહે છે. ચંપકલતા અને ચંપકલતા ઉપર મોહિત થયેલો મહસેન રાજા, લતાના અંતરે (પછવાડે છુપાઈ) રહીન આ સર્વ વૃત્તાંત સાંભળે છે. આ મંદિર આ પર્વત પર કોણે અને કેવા પ્રસંગમાં બંધાવ્યું. આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં સદશના અને શીળવતીનું જીવનચરિત્ર કહેવામાં આવ્યું. હવે ચંપકલતાના બીજા પ્રશ્નને પ્રત્યુત્તર ચંડવેગ મુનિ આપે છે. “આપનું આગમન અહીં કયાંથી થયું છે?” મારું આગમન આ પર્વત ઉપર કયાંથી થયું છે તે પ્રશ્નનો ઉત્તર હું આપું છું. ચંપકલતા ! તું સાવધાન થઈને સાંભળ. મુનિસુવ્રતસ્વામી તીર્થંકરના નિર્વાણ પછી, ગણધર અને મુનિઓએ ધર્મોપદેશ આપી, જૈનદર્શન પ્રકાશિત કરતાં, ક્રમે છ લાખ વર્ષ વ્યતીત થયાં, એ અવસરે નમિનાથ તીર્થકર, | 500 A Gun
Page #530
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I 5to a ઉત્પન્ન થયા તેઓ દસ હજાર વર્ષ પર્યત આ દુનિયા ઉપર ધર્મબોધ આપી નિર્વાણ પામ્યા. તેમનું તીથી પાંચ લાખ વર્ષપર્યંત ચાલ્યું. એ અવસરે આ ભારત ભૂમિ ઉપર નેમનાથ બાવીસમા તીર્થાધિપતિ થયા. તેઓ એક હજાર વર્ષપર્યત ધર્મનું પ્રગટીકરણ કરી નિર્વાણ પામ્યા. તેમનું તીર્થ યા શાસન ત્યાસી હજાર અને સાડાસાતસો વર્ષપર્યંત ચાલ્યું. તે અવસરે આ ભૂમિ ઉપર પાર્શ્વનાથ તેવીસમા તીર્થકરને જન્મ થયે. તેઓએ સે વર્ષપર્યત આ ભૂમિ પર રહી અનેક જીવને પ્રતિબધી મોક્ષગમન કર્યું. તેમનું શાસન અઢીસો વર્ષપર્યંત ચાલ્યું. ત્યાર પછી બહોતેર વર્ષના આયુષ્ય પ્રમાણવાળા મહાવીરદેવને જન્મ થયો. જેઓ હમણા ભવ્ય જીવોને ધર્મોપદેશ આપી નિર્વાણ પામ્યા છે. તે સમળીવિહારને બનાવ્યા હમણાં કાંઈક ઊણું બાર લાખ વર્ષ થવા આવ્યાં છે અર્થાત્ (11,94,972) વર્ષ થયાં છે. આજે પણ તે પવિત્ર તીર્થમાં મુનિઓ નિર્વાણપદનું સાધન કરે છે. આ અવસર્પિણીકાળમાં પણ તીર્થનો મહિમા દેવ કરી રહ્યા છે. સાંપ્રતકાળમાં શ્રીમાન મહાવીરદેવ હમણાં નિર્વાણ પામ્યા છે. છેલ્લા તીર્થાધિપતિનું શાસન અત્યારે પ્રવર્તી રહ્યું છે. પ્રસંગોપાત આટલી હકીકત જણાવ્યા યહી, અહીં મારું આગમન કયાંથી થયું છે? તે વિશે હવે હું તમને જણાવું છું. ભદ્રે ! રાજકુમારી સુદશના માતા-પિતાને નમસ્કાર કરી; સિંહલદ્વીપથી જ્યારે ભરૂચ્ચમાં આવી, ત્યાર પછી તેની ધાવમાતા કમલા ભરૂચ્ચથી પાછી સિંહલદ્વીપમાં આવી ત્યારે સુદર્શના Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak | Non
Page #531
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 511 } આગળ મુનિશ્રીએ જે ધર્મોપદેશ આપ્યો હતો તે તેમને કહી સંભળાવતાં તથા સુદર્શનાના પૂર્વભવ સંબંધી ચરિત્રનું મરણ કરતાં આખા રાજકટુંબમાં વિશેષ પ્રકારે વિરક્તભાવ ઉત્પન્ન થ. આત્મસાધન કરવાને તૈયાર થયેલા સિંહલેશ્વરે ઘણી આજીજી કરી વસંતસેન નામના સર્વથી લધુ પુત્રને રાજ્યાભિષેક કર્યો, કારણ કે તે પણ પોતાની લધુ બેનનું ચરિત્ર સાંભળી વિરક્ત દશા પામ્યો હતો. પદ્મા નામની બીજી ધાવમાતાના પુત્રને સહાયક તરીકે સાંખ્યા અને માતાની માફક પન્ના ધાવમાતાને તે કુમારની પાસે મૂકીને ચંદ્રગુપ્ત (સિંહલદ્વીપના) રાજાએ રાજ્યલક્ષ્મીને ત્યાગ કરી, કટુંબસહિત સદનાના નિમિત્તથી વૈરાગ્ય પામી ચારિત્ર લીધું. તેઓ સર્વે ઉગ્ર તપશ્ચરણ કરતાં આ માનવદેહને ત્યાગ કરી દેવભૂમિમાં દેવપણે ઉત્પન્ન થયા. વસંતસેન સિંહલદ્વીપમાં રાજ્ય કરતો હતો. તેણે પણ અવસરે રાજ્યલક્ષ્મીને ત્યાગ કરી ચારિત્ર લીધું, પણ ચારિત્રમાં દૂષણ લગાડી કાંઈક વિરાધના કરી, મરણ પામી ભુવનપતિદેવની નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયે. તે ભુવનપતિદેવનું આયુષ્ય પૂર્ણ કરી. આ જન્મમાં વૈતાઢ્ય પહાડની દક્ષિણશ્રેણિ ઉપર આવેલા ચંદ્રરથનગરમાં ચંડવેગ નામના વિદ્યાધર રાજપણે ઉત્પન્ન થશે. ઉત્તમ રૂપ, લક્ષણાદિ ધારણ કરતાં અનુક્રમે યૌવન–અવસ્થા પામ્યો. /પાના એક દિવસ ક્રીડા કરતાં કરતાં તે ભરૂચ્ચનગર તરફ જઈ ચડયો. ત્યાં રહેલા સમળીવિહાર ચયમાં કિન્નર, ગંધર્વ અને યક્ષ પ્રમુખની દેવીઓનું મધુર ગાન સાંભળી તે, P . Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak THE D
Page #532
--------------------------------------------------------------------------
________________ સુદર્શના - ૫૧ર | તે મંદિરમાં ગયા. એ અવસરે મંગળાચરણ બાલી, પુષ્પવૃષ્ટિ કરતાં દેવાંગનાઓએ દેવાધિદેવ આગળ ગંભીર અર્થની સ્તુતિવાળું ગાયન શરૂ કર્યું હતું. સાથે સાથે ભક્તિભાવની અધિકતાથી અમર વધુઓ નૃત્ય પણ કરતી હતી. તે પ્રસંગની પૂર્ણાહુતિ થવાના અવસરે તે સમુદાયમાંથી એક તરુણી ઊચ્ચ સ્વરે આ પ્રમાણે બોલવા લાગી. जा सुरसेलसहियकुलपव्वय गयणि तवेइ दिणवरो सूर, गहनखत्ततारागणसोहीओ नहि परिभमइ ससहरो / / ता सरयमियंकमुत्ताहलखीरोदहिजलुज्जल्ला, देवीसुदरिसणाइ सुरनारीहिं गिज्जउ कितिनिम्मला // 1 // કુલપર્વતની સાથે મેરૂપર્વત જ્યાં સુધી આ દુનિયા પર કાયમ છે, સૂર્ય આકાશતળમાં તપી રહ્યો છે. ગ્રહ, નક્ષત્ર અને તારાગણથી સુશોભિત ચંદ્ર આકાશમાં પરિભ્રમણ કરે છે ત્યાં સુધી. શરદ ઋતુના ચંદ્ર સમાન, મુક્તાફળ (મોતી) સમાન, અથવા ક્ષીરસમુદ્રના જળસમાન દેવી સુદર્શનાની ઉજજવળ અને નિર્મળ કીર્તિનું સુરનારીઓ ગાન કરે. એ અવસરે પરના મનોભાવ જાણવામાં પ્રવીણતા ધરાવનારી, દેવી સુદર્શનાના સંકેત કરવાથી, અન્ય દેવી આ પ્રમાણે બોલવા લાગી— Ac. Gunratnasuri MS: Jun. Gun Aaradhak
Page #533
--------------------------------------------------------------------------
________________ દર્શના 513 ससुरासुरंभि लोए पिच्छइ मोहस्स विलसियं जम्हा / विसयसुहलालसामिच्छतिमिरपडलंतरियनयणा ! // 1 // पिच्छंता वि न पिच्छंति के वि हियमप्पणो महामूढा / अहवा कित्तियमेयं पमायमइरापरवसाणं // 2 // અહો! સુર, અસુર સહિત આ લોકમાં મોહનું (કેવું) વિલસિત દેખાય છે? કેટલાએક મહામૂઢ, વિષય-સુખની લાલસાવાળા અને મિથ્યાત્વ અંધકારના પડલથી આચ્છાદિત નેત્રવાળા જીવો, દેખતા છતાં પણ પિતાનું હિત દેખતા નથી. અથવા પ્રમાદરૂપ મદિરાપાનથી પરવશ થયેલા જીવોનું આ અજ્ઞાન કેટલા માત્ર છે? અર્થાત્ થોડું જ છે. | સુદર્શન દેવીના સંકેતથી બીજી દેવી આ પ્રમાણે બોલવા લાગી किंपि न चुज्जं जं इह घणरागदोसवसगजिया // पुण पुण वि भणिज्जंता वि केइ हियमत्तणो नहि मुणंति / अहवा कित्तियमेयं घणचिक्कणनिबिडकम्माण // બહેન! નિવિડ રાગ-દ્વેષને આધીન થયેલા કેટલાએક છે, વારંવાર કહેવા છતાં Hii પણ આત્માનું હિત જાણતા કે સમજતા નથી. તેમાં કાંઈ આશ્ચર્ય નથી. અથવા ગાઢ, નિબિડ, પાયા Jurf Gun Aaradhak P.P Ac. Gunratnasun MS,
Page #534
--------------------------------------------------------------------------
________________ સુદર્શના ચિકણા કર્મવાળા જીવોનું આ અજ્ઞાન કેટલામાત્ર છે અર્થાત ભારેકમ જીવોમાં બધું સંભવે છે. ઈત્યાદિ વિવિધ પ્રકારના ઓળંભાવાળાં તે અપ્સરાઓનાં વચન સાંભળી તે ચંડવેગ વિદ્યાધર વિચારમાં પડશે કે શું? આ મહાપ્રભુ અરિહંત દેવ અને આ દેવીઓ, અપ્સરાઓ પૂર્વે કોઈપણ સ્થળે મેં જોયા છે? અથવા કેઈપણ સ્થળે સાંભળ્યાં છે? વળી આ અપ્સરાઓએ આ પ્રમાણે શા માટે કહ્યું કે “મિથ્યાત્વ મોહથી મોહિત થયેલા નિબિડ કર્મવાળા કેટલાએક જીવો પોતાનું હિત જાણતા નથી વિગેરે” ઈત્યાદિ વિચાર કરતા ચંડવેગને પ્રતિબોધ કરવા માટે સદશનાએ કહ્યું. હે ભાઈ! આત્મહિતકારી મારાં વચને તરફ તું ધ્યાન આપ “બહેન, મને પ્રતિબોધ આપજે " આ તારાં વચને તું યાદ કરી હમણાં જાગૃત થા, બાધ પામ. પૂર્વજન્મમાં તે સિંહલદ્વીપના રાજાને પુત્ર હતા. તારું નામ વસંતસેન હતું. તે કમળા ધાવમાતા સાથે કહેવરાવ્યું હતું કે અવસરે મને પ્રતિબોધ આપજે. તારો ભુવનપતિ દેવનો એક (વૈમાનિક દેવોની અપેક્ષાએ) નાને ભવ પૂર્ણ થતાં તું અહીં વિદ્યાધરપણે ઉત્પન્ન થયો છે. હું તારી નાની બહેન સુદર્શના-ઇશાન દેવલોકની મહદ્ધિક દેવી છું, સદના દેવીનાં વચને સંબંધી ઈહાપોહ કરતાં ચંડવેગને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. પવના ભવે દેખતાં જ તે બોલી ઊઠ્યો. હું કૃતાર્થ થયો, હું કૃતાર્થ થયે. બહેન! સંસારરૂપ કવામાં પડતાં તે મારે ઉદ્ધાર કર્યો. બહેને હું તે તારા જેવી જ હશે નેહીઓ છે તે Ac. Gunratnasuri-M.S. Jun Gun Aaradhak True I[ 514 13
Page #535
--------------------------------------------------------------------------
________________ સુદર્શના છે 515 તારાં જેવાં જ હજો. વહાલાંઓને મેળાપ હ તો તારા જેવાઓનો જ હો. સ્નેહીં, હાલાંઓ કે બહેને તે જ કે જે ત્રિવિધ તાપથી તપેલાં સ્નેહીઓને ઉદ્ધાર કરે. શું વિષયના ખાડમાં નાખનારાં સ્નેહીઓ કહેવાય કે? નહિ જ. તેઓ ખરેખર અહિત કરનારાં, ભવોભવમાં રોળાવનાર ગુપ્ત શત્રુઓ છે. બહેન! જેમ તેં મને જાગૃત કર્યો, તેમ ધમ પણ તું જ બતાવ–સંભળાવ. આ અવસરે ભવ્ય જીવોને પ્રતિબોધ આપતા વીરપ્રભુ શત્રુંજય પર્વત પર આવી સમવસર્યા હતા. વીરપ્રભુને વિહાર અવધિજ્ઞાનથી જાણી ચંડવેગને સાથે લઈ સુદર્શનાદેવી પરિવારસહિત ત્યાં ગઈ. ત્રણ પ્રદક્ષિણા કરી ભક્તિપૂર્વક તેઓ વીરપ્રભુની સ્તુતિ કરવા લાગ્યાં. હે નાથ ! શરણાગત વત્સલ ! કૃપાળુ દેવ! ભવભયથી ત્રાસ પામતા ભવ્ય જીવોનો ઉદ્ધાર કરનાર ! તું આ જગતમાં જયવંત રહે. દુર્ગતિનાં દ્વારો બંધ કરનાર અને મોક્ષનાં દ્વાર ખુલ્લાં કરનાર, નિર્વાણ નગરના માર્ગમાં પ્રદીપ તુલ્ય તું જ છે. હે પ્રભુઅમારા પર તું એ અનુગ્રહ કર કે, સંસાર પરિભ્રમણ બંધ કરી. અમે સદાને માટે પરમ શાંતિમાં રહીએ. * ઈત્યાદિ સ્તુતિ કરી, સર્વે યથાયોગ્ય સ્થાને બેસી, તે મહાપ્રભુના મુખથી નીકળતી ધર્મદેશના સાંભળવા લાગ્યા. વીરભગવાને તેઓને કહ્યું: મહાનુભાવો! આ માનવજિંદગી ચુલા અને પાસા પ્રમુખ P.P.Ad Guntainasuri M.S. Jun Gun Aaradhak Trust 555
Page #536
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I 516 દશ દષ્ટાંતે પ્રાપ્ત થવી દુર્લભ છે. તે તમારામાંથી ચંડવેગને મળી ચૂકી છે. જ્ઞાનમય યાને વિવેકવાળી જિંદગી વિશેષ દુર્લભ છે. તે મેળવીને સમ્યગ્દર્શનાદિ આત્મગુણ પ્રગટ કરી, નિરંતરના માટે જન્મ. મરણને જલાંજલી આપવી જોઈએ. સમ્યગ્દર્શન પ્રાપ્ત થવા છતાં, પ્રમાદી જીવો તેને અનાદર કરી વિષયાદિકમાં આસક્ત બને છે તેનું પરિણામ અનંતકાળપયત સંસારચક્રમાં પર્યટન કરવારૂપ અત્યંત દુ:ખમય આવે છે. આત્મા જ પોતાને મિત્ર અને શત્રુ છે. સન્માર્ગ તરફ પ્રવૃત્તિ કરતાં મિત્રની માફક સુખરૂપ નિવડે છે અને અસતમાર્ગ તરફ ગમન કરતાં શત્રુની માફક દુ:ખદાયી નિવડે છે. દુર્ગુણોને ત્યાગ કરી આત્મગુણમાં આદર કરો. તમારે સુખી થવું જ છે તો પછી સત્ય કાર્ય કરવા માટે ભાવિકાળની વાટે શા માટે જુવો છે? આત્માને ઊંચી સ્થિતિમાં લાવી સુખી થવું હોય તો આ ગુણો અવશ્ય તમે મેળવો. જિનેશ્વરોએ કહેલા જીવાજીવાદિ પદાર્થોના નિત્યા-નિત્યપણાને નિશ્ચય કરી. આત્માની અતિતા ( હયાતિ) માટે નિઃશંક બને અર્થાત આત્મા અવશ્ય છે તે બાબતમાં શંકા ન કરો. 1. વિવિધ રીતે દુઃખી થતાં પ્રાણીઓને દેખી, દ્રવ્ય ભાવ કરૂણાદષ્ટિ વડે તેઓને ઉપકાર કરે. તેઓનાં દુઃખ ઓછાં થાય તેમ તેઓને યથાશક્તિ મદદ આપો. 2. દેવ, માનવ, તિર્યંચ અને નરક, આ ચારે ગતિઓમાં ઓછું કે વધારે પણ દુઃખ છે જ, તે દુ:ખથી ઉદ્વેજીત થાઓ અને તે દખ શાંત કરવા માટે ધર્મકાર્યમાં ઉદ્યમ કરે. 3, દેવ, મનુષ્યનાં ઉત્તમ સુખ પણ અનિત્ય Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak li56 ,
Page #537
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 517li -- અને વિયેગશીલ છે, પરિણામે દુ:ખરૂપ છે તેમ જાણી તે સુખની ઉપેક્ષા કરી, નિત્ય, શાશ્વત, આનંદમય નિર્વાણ સુખની અભિલાષા રાખે. 4. રાગ-દ્વેષની વિભાવ પરિણતિથી ઉત્પન્ન થતા કર્મવિપાક દુઃખમય છે, તેનાથી મહાનું અનિષ્ટ દુ:ખ વેદવાં પડે છે. એમ જાણી કઈ વખત અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગમાં રાગ, દ્વેષ યા હર્ષ, શોક ન કરો. દોષપાત્ર જીવો પર પણ દયાઅનુકંપા કરે. તેમ ન રહે તે ઉપેક્ષા કરો. 5. ગુણી મનુષ્યને દેખી ગુણાનુરાગથી તમારે આનંદિત થવું. સ્વધર્મીઓનું વિશેષ પ્રકારે હિત કરવું. સર્વ જીવો ઉપર કરુણા-બુદ્ધિ રાખવી. અરિહંત, સિદ્ધ, પ્રવચન ગુરુ, સ્થવિર અને બહુશ્રુતાદિક સાથે વિનયપૂર્વક બહુમાનની લાગણીથી જેવું અને વર્તવું. યૌવન, લક્ષ્મી આદિને ક્ષણભંગુર જાણ બનતા પ્રયત્ન તેને સદુપયોગ કરવો. - સમ્યફ શ્રદ્ધાનના રક્ષણાર્થે આ અતિચાર દૂર કરી આઠ ગુણ ધારણ કરવા. જીવાદિ પદાર્થોને હેય. શેય ઉપાદેયબુદ્ધિથી યથાયોગ્ય જે સદહે તે, માતાના દૂધની માફક નિઃશંકપણે આત્મગુણરૂપ શરીનું પોષણ કરે છે, મિથ્યા આડંબરીઓના કષ્ટકર્માદિ બાહ્ય આડંબરોને દેખી તેમની પાસે સત્ય છે તેમ ધારી દોડી જવું ન જોઈએ. પણ તેમનાં વર્તન અને વચનેને બુદ્ધિ કસોટી ઉપર ચડાવી પરીક્ષા કરવી જોઈએ. ધર્મનું ફળ મળશે કે કેમ? આ સંદેહ કરવો યોગ્ય નથી. વ્યવહારનાં નાનામોટાં દરેક કાર્યનાં ફળ મળે છે તો પછી નિઃસ્પૃહભાવે કરતા ધર્મનું ફળ કેમ નહિ મળે? જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ આત્મધર્મમાં પ્રયત્ન કરનાર યોગ્ય Its | -
Page #538
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I 518 જીવને દેખી તેની પ્રશંસા કરવી. બનતા પ્રયત્ન તેમની અગવડતા દૂર કરી તેમના ધાર્મિક જીવનમાં સરલતા કરી આપવી. આમ કરીને તે તે ધાર્મિક કાર્યના ઉત્સાહમાં અન્યને વૃદ્ધિ કરી આપવી. આત્મધર્મથી પતિત થતાં જીવોને હિતોપદેશ આપી પાછા તેમને ઘર્મમાર્ગમાં સ્થિર કરવા. નહિ કે તેનાં છિદ્રો દેખી તેને ઘર્મથી ભ્રષ્ટ કરવા કે પોતે ધર્મથી ભ્રષ્ટ થવું. રાજીમતી જેવી સશીલ અબળાએ ચારિત્રથી ભ્રષ્ટ થતા–પતિત થતા રથનેમીને હિતોપદેશ આપી સ્થિર કર્યો હતો. આ પ્રમાણે ધર્મથી પતિત થતાનું રક્ષણ કરવું. વ્યવહારમાર્ગમાં સીદાતા, દુ:ખી થતા એક ધર્મ પાળનાર વિધર્મી બંધુઓને યોગ્ય રીતે આશ્રય આપી આગળ વધારવા. ભરત રાજાએ શ્રાવકોને મદદ આપી હતી. બાહુબલીએ પૂર્વજન્મમાં મુનિઓને મદદ કરી હતી. આ મદદ આપવાથી તેઓ, વપરકલ્યાણ કરી સુખી થયા હતા. આનું નામ સ્વામિવચ્છલ કહેવાય છે. શિયળના ઉત્કટ પ્રભાવથી સુભદ્રાએ શાસનની ઉન્નત્તિરૂપ પ્રભાવના કરી હતી. તેવી રીતે અન્ય કોઈપણ જ્ઞાનાદિ અદૂભુત ગુણથી ધર્મને પ્રભાવ વિતરિત કરો, તેથી અનેક જીવોને ધર્મની પ્રાપ્તિ થાય છે, પ્રભાવના ધર્મપ્રાપ્તિનું નિમિત્તકારણ છે. આ ગુણથી વિભૂષિત આત્માઓ સ્વલ્પ વખતમાં સંસારને પાર પામે છે. સમ્યકશ્રદ્ધાન નિશ્ચય કરવા માટે મિથ્યાત્વ પણ જાણવું જોઈએ. દોષ જાણ્યા સિવાય ગુણનો સંગ્રહ કેવી રીતે કરી શકાય? લાખ ભવો ભમતાં પણ જે દુ:ખે મેળવી શકાય તેવું નિર્માણ સમ્યકત્વ પામીને I518aa Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak *||H
Page #539
--------------------------------------------------------------------------
________________ ખુદના 518 કેટલાએક મૂઢ પ્રાણીઓ વ્યંતર, ગ્રહ, ગોત્ર દેવતા અને પિતૃઓ વિગેરેનું તાર્ય, તાર્ય, બુદ્ધિથી કે સુખાદિ પ્રાપ્તિની આશાથી, પૂજન વિગેરે કરી સમ્યક્ત્વરત્ન હારી જાય છે. પોતાની શક્તિ છતાં શ્રી શ્રમણ સંઘને માથે આવેલાં દુઃખની ઉપેક્ષા કરવી નહિ. તેમ કરવાથી–ગુણીઓને મદદ કરવામાં શક્તિ ગોપવવાથી–સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે અથવા નવીન ગુણ મેળવી શકાતો નથી. જે કુટુંબને માલિક મિથ્યાત્વ અંગીકાર કરે છે યા દુરાચરણમાં પ્રવૃત્તિ કરે છે. તે પિતાની નિશ્રામાં રહેલા પોતાના આખા વંશને સંસાર સમુદ્રમાં ફેંકી દેવાનું કરે છે. કારણ કે તેના વંશમાં ઉત્પન્ન થનારા મનુષ્યને મોટો ભાગ તેને પગલે પ્રાયે ચાલે છે. અગ્નિ, ઝેર અને સર્પાદિ ક્રર પ્રાણીઓ પણ તેવા દે કે તેવું નુકશાન નથી કરતાં કે જેવા દો નુકશાન કે દુ:ખ, મિથ્યાત્વના આદરવાથી મનુષ્યને અનુભવવાં પડે છે. મિથ્યાત્વથી મૂઢ થયેલા લોકે ચાર ગતિમાં છેદન, ભેદન, તાડન, તજનાદિ વિવિધ પ્રકારનાં દુઃખનો અનુભવ કરે છે. આ જ કારણે સમ્યકત્વરત્નની શુદ્ધિ માટે, સુગતિમાં પ્રતિકૂળ મિથ્યાત્વને પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો. સમ્યકત્વ મોક્ષનું એક અંગ છે, એક અંગથી સંપૂર્ણ કાર્યસિદ્ધિ થતી નથી, માટે સમ્યકત્વ મેળવ્યા પછી સર્વ સંગના ત્યાગરૂપ ચારિત્ર યાને સર્વવિરતિ અંગીકાર કરવી જોઈએ. સર્વસંગત્યાગ કરવાથી જ સંપૂર્ણ કર્મને ત્યાગ બની શકે છે. સર્વસંગ-ત્યાગ મહાસત્વવાનું કવો જ કરી શકે છે. P.P. Ac. Gunratnasuri M.S. Iપાલા Jun Gun Aaradhak Trust
Page #540
--------------------------------------------------------------------------
________________ જ સુદર્શના 520 | ચંડવેગ ! તું ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થયેલો છે. મહાસત્વવાનું છે. પુન્ય પાપને જાણનાર છે સંસારના સ્વભાવનો તને અનુભવ છે. જાતિસ્મરણજ્ઞાન તેને થએલું છે. પૂર્વ જન્મ સંબંધી સુખ-દુ:ખને તને અનુભવ છે, માટે કડવા વિપાક આપનાર ભવવાસને ત્યાગ કરી ઉત્તમ યા પ્રબળ સત્યવાનું મનુષ્યને લાયક ચારિત્ર ગ્રહણ કરવું તે તેને યોગ્ય છે. તેમ કરવાથી જ આ તારી માનવજિંદગી સફળ થશે. - ભગવાન મહાવીરદેવના ઉપદેશથી ચંડવેગ પ્રતિબોધ પામ્યો અને તરત જ વીર પરમાત્મા પાસે તેણે ચારિત્રને સ્વીકાર કર્યો. દેવી સદર્શના, પિતાના ભાઈને ચારિત્ર ગ્રહણ કરાવવારૂપ ઉત્તમ રીતે પ્રતિબંધ અપાવી, હર્ષ પામતી સપરિવાર ઈશાન દેવલોકમાં ગઈ. ચંડવેગ મુનિને વીર પરમાત્માએ ઉત્તમ શિક્ષ આપી. મહાનુભાવ! તમારે નિરંતર અપ્રમત્તપણે રહેવું. છ જવનિકાયના સર્વ જીવોનું સર્વ પ્રકારે રક્ષણ કરવું. ઉપયોગપૂર્વક સમિતિ, ગુપ્તિનું પાલન કરવું પડ્ઝની ધારની માફક તીષ્ણુ પાંચ મહાવ્રતોનું પાલન કરવું. નિરંતર જ્ઞાન, દર્શન, ચારિત્રમાં વૃદ્ધિ કરવી. સૂત્ર અર્થમાંથી સાર-તત્ત્વ ગ્રહણ કરવું. ધર્મમાર્ગમાં આત્મશક્તિ બિલકુલ ન છુપાવવી સત્તર પ્રકારે સંયમનું પાલન કરવું. અઢાર પ્રકારે સુવિશુદ્ધ બ્રહ્મચર્યગુપ્તિ ધારણ કરવી, દુઃસહ પરિષહા સહન કરવા, શરીરના નિર્વાહ અ બેંતાલીશ દોષરહિત આહાર લેવો. ગુરુકુળવાસમાં નિત્ય Ac. Gunratnasuri M.S: 1 1 520 . Jun Gun Aaradhak
Page #541
--------------------------------------------------------------------------
________________ સુદર્શના | પર૧ ર વસવ. ઇંદ્રિયાપ ઘોડાઓને સારી રીતે દમીને વશ રાખવા. રાગ, દ્વેષાદિ સુભટોને વિજય કરે, પરિણામની વિશુદ્ધિરૂપ શ્રેણિ પર આરૂઢ થઈ યથાખ્યાતચારિત્ર મેળવવું. અપ્રશસ્ત કણાદિ લેશ્યાઓને ત્યાગ કરવો. શુકલાદિ પ્રશસ્તિ લેશ્યામાં વૃદ્ધિ કરવી. મહને ત્યાગ કરવો. આર્તા, રૌદ્ર ધ્યાન પાસે પણ આવવા ન દેવા. ધર્મધ્યાન તથા શુકલધ્યાનમાં પ્રવેશ કરવો, અપ્રત્તિબદ્ધ થવું. શરીર ઉપર પણ મમત્વભાવ ન રાખવો. છેવટે પંડિત મરણે મરણ પામી જન્મમરણના ફેરાથી નિત્યને માટે મુક્ત થવું. ઈત્યાદિ મહાવીર પ્રભુના મુખથી હિતશિક્ષા પામી તે મુનિ પિતાના આત્માને કૃતાર્થ માનતા પ્રભુ સાથે વિહાર કરવા લાગ્યા. અનુક્રમે વિશુદ્ધ પરિણામે તે મુનિને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તપ. સત્યાદિ પાંચ પ્રકારની તુલનાએ પોતાના આત્માની તુલના કરી, પ્રભુની આજ્ઞાથી અનુક્રમે એકલવિહારીપણું અંગીકાર કર્યું. પ્રકરણ 41 મું. હું અહીં શા માટે આવ્યો છું? ચંડવેગ મુનિએ ચંપકલતાને ઉદ્દેશી કહ્યું: ચંપકલતા! હું અહીં શા માટે આવ્યો છું? * Ac Gunratnasuri M Jun Gun Aaradnak The
Page #542
--------------------------------------------------------------------------
________________ સુદર્શન આ તારા મનના પ્રશ્નનો પ્રત્યુત્તર આપવો યોગ્ય ધારી હું તને કહું છું કે અવધિજ્ઞાનથી તને વિમળ પર્વત પર આવેલી જાણી તને પ્રતિબોધ આપવા માટે અહીં મારું આગમન થયું છે. સિંહલદ્વીપના રાજાએ જ્યારે ચારિત્ર લીધું તે અવસરે જે મારી પદ્મા ધાવમાતાને મારી (વસંતસેન) પાસે મૂકી ગયા હતા, તે પદ્મા ઘાવમાતા મરણ પામીને, આટલો વખત સંસારમાં પરિભ્રમણ કરી હમણાં પાટલીપુત્ર નગરના જયરાજાની જયશ્રી પટ્ટરાણીની કુક્ષીએ ચંપકલતા નામની પુત્રીપણે ઉત્પન્ન થઈ છે, જે તું પોતે જ છે. ચંદ્રની માફક પૂર્ણ કળાવાળી તારા વિવાહ માટે તારા પિતાએ અનેક વરની ગવેષણ કરી. પણ છેવટે મહસેન રાજાનું ચિત્રપટ્ટ દેખી તને વિશેષ પ્રેમ ઉત્પન્ન થયો. તેથી પ્રધાનદ્વારા તારા પિતાએ, મહસેન રાજાને તારું પાણીગ્રહણ કરવાનું આમંત્રણ કરાવ્યું. તે રાજા તારા પિતાના આમંત્રણને માન આપી, પાંચ વહાણ લઈને વિવાહ માટે આવતો હતો. રસ્તામાં દૈવની પ્રતિકૂળતાથી વહાણ ભાંગી ગયું. એક દૂતના મુખથી આ વૃતાંત તારા પિતાએ સાંભળ્યું. તેને બહ ખેદ થયો. તેથી વિશેષ ખેદ તને થયે. ભવિષ્યના વ્હાલા પતિની આવી દશા થયેલી જાણી તું વિષયથી વિરક્ત થઈ પણ તારે અંતરને ખેદ શાંત ન થયું. આ અવસરે વિમાનમાં બેસી દેવી સુદર્શના આકાશમાગે તારા મહેલ પાસે થઈ પસાર થતી હતી. તેટલામાં અગાશીમાં - ઝરતી અને શોક કરતી તારા ઉપર તેની દષ્ટિ પડી. જ્ઞાનદષ્ટિથી તેણે તારે પૂર્વજન્મ જાણી " P.AC. Gunratnasuri MS. Jun Gun Aaradhak પર II
Page #543
--------------------------------------------------------------------------
________________ મુદશ ના id 53 II છે લીધે. ધાવમાતાને પ્રતિબોધ આપો એમ ચિંતવી તેણે તને તીર્થાટન-તીર્થનમન કરવા નિમિત્તે આકાશગમન થઈ શકે તેવી એક પાકાની જોડી આપી, જેનો મહિમા તને સમજાવવામાં આવ્યો છે. હમણાં તું અહીં મુનિસુવ્રતસ્વામીને (પ્રતિમાજીને) વંદન કરવા આવી છે. - સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલાં મનુષ્ય ભયંકર ભવસમુદ્રમાં પરિભ્રમણ કરે છે. ચંપકલતા ! તું પણ ધર્મશ્રદ્ધાન અને ઉત્તમ આચરણ વિના આમ અનવસ્થિત સ્થિતિમાં પરિભ્રમણ કરે છે. કાંઈક સકતના કારણથી તને ફરી પણ માનવજિંદગી મળી છે. પ્રમાદ કરી તેને નિષ્ફળ કરવી તે કઈ પણ રીતે યોગ્ય નથી. પૂર્વ જન્મને સ્મરણ કરાવી આપનાર મુનિરાજનાં વચનોની મદદથી વિચારશક્તિવાળી ચંપકલતાને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વના ભવ દીઠા. સંસારની વિષમતા દેખતાં મેહ ઓછો થયે વૈરાગ્યને અવકાશ મળે. . ચંપકલતાએ ગુરુશ્રીને પ્રશ્ન કર્યો કૃપાનાથ! પૂર્વજન્મને મારો પુત્ર વાસવદત્ત હમણું કયાં ઉત્પન્ન થયો છે અને હાલ ક્યાં છે? ગુરુશ્રીએ કહ્યું: ચંપકલતા! ધર્માદિ શુભ કર્તવ્ય કર્યા સિવાય મરણ પામી આટલો વખત તિર્યંચ, મનુષ્યાદિ હલકા ભવોમાં તેણે પરિભ્રમણ કર્યું છે. ગયા જન્મમાં કાંઈક વિશેષ સુકૃત કરી હમણાં તે મલયાચલના ઘરસમાન મલયનગરીમાં મહસેન રાજાપણે ઉત્પન્ન થયો છે, P.P.Ad Gunrainasuri M.S Jun Gun Aaradhak Trust II પર૩ -
Page #544
--------------------------------------------------------------------------
________________ સુદરના || 524 II જેની છબીને (ચિત્રપટ્ટને) દેખી તને સ્નેહ ઉત્પન્ન થયો હતો. અને જેની સાથે તારું લગ્ન થનાર હતું તે મહસેન તારો પૂર્વ જન્મને પુત્ર છે. તારું પાણિગ્રહણ કરવા આવતાં દૈવગે તેનું વહાણ ભાંગી ગયું છે અને તેથી હમણાં તે આ પહાડ ઉપર આવ્યો છે. તૃષાથી તેનું મુખ શોષાતું હતું. આ વાવમાંથી તેણે પાણી પીધું. તે અવસરે મંદિરની બહાર રહેલી તારી પાદુકા દેખી તેને વિચાર આવ્યો કે-આ પાદુકાન માલિક કોણ હશે? તેની શોધ કરવા માટે તે મંદિર પાસે આવ્યો. ત્યાં તારું રૂપ દેખી તે તારા પર વિશેષ માહિત થયો છે. હમણાં તે આપણે સંવાદ સાંભળતો અને તારું રૂપ જોતા આ કિકિલ્દી વૃક્ષાદિ લતાઓના આંતરે ગુસપણે ઊભો રહ્યો છે, તારી ઈચ્છા હોય તો તે તારા પૂર્વજન્મના પુત્રને જઈને દેખ યા મળીને શાંતિ પામ. ચંડવેગ ગુરુશ્રીએ કહેલું પિતાનું ચરિત્ર સાંભળી મેધની ધારાથી હણાયેલ એળ (એક જાતનો કીડ)ની માફક મહાનું લજજાથી પોતાનું મુખ નીચું રાખી, મહસેન ગુરુશ્રી પાસે આવ્યું અને ગુરુરાજના ચરણારવિંદમાં પડયો. ગુરુએ કહેલા પાછલા જન્મ સંબંધી ઉહાપોહ કરતાં તેને પૂર્વજન્મનું જ્ઞાન થયું. રાજા ઘણી નમ્રતાથી ગુરુને કહેવા લાગ્યો. હે પરમ ઉપગારી ! જ્ઞાનદિવાકર ! નિંદનિક કાર્ય સન્મુખ થયેલો, અને તેથી જ ભાવી દુર્ગતિમાં જઈ પડવાને હતો પણ તેવા પાપથી, આ પાપી જીવન આપે ઉદ્ધાર કર્યો છે. તો ફરી પણ વિશેષ ઉપગાર કરી, Ad Gunratnasuri.MS. Gun Gun Aaradhak I 524 ..
Page #545
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 525 સંસારચક્રમાં પરિભ્રમણ કરવું ન પડે તેવી રીતે આપ મારો ઉદ્ધાર કરો. નિષ્કારણ પરોપકારી મહાત્માઓ, આ દુનિયાના સર્વ જીવોના પરમ બંધ તુલ્ય છે. ગુરુશ્રીએ કહ્યું ભદ્ર! મેહધકારથી વ્યાકુળ નેત્રવાળા, કામાંધ મનુષ્ય માટે એવું કહ્યું અકાર્ય દુનિયામાં નથી કે તેઓ ન કરે? તેવા છો ખરેખર દયાપાત્ર છે. ઘન, નિબિડ, કઠિણ કર્મદેષરૂપ મજબૂત રજજુના પાશથી બંધાયેલા મનુષ્યો કઈ વખત પુત્રના પણ પુત્રપણે ઉત્પન્ન થાય છે. પિતા પુત્ર થાય છે. પુત્ર પિતા થાય છે. માતા સ્ત્રી થાય છે. સ્ત્રી માતા થાય છે. સ્ત્રી બેન થાય છે. પુત્રી થાય છે. પુત્રી સ્ત્રી થાય છે. મિત્ર શત્રુ થાય છે. શત્રુ મિત્ર થાય છે. વરી બંધુ થાય છે. બંધવ વૈરી થાય છે. નોકર રાજા થાય છે. રાજા નેકર થાય છે માટે હું રાજા ! વિષાદ નહિ કર. - અજ્ઞાનદોષથી આવું અકાર્ય મનુષ્યોથી થઈ જાય છે તેમાં કાંઈ નવાઈ નથી. હમણાં વળી કલિકાળની શરૂઆત થઈ ચૂકી છે. મનુષ્યના હૃદયે કલિકાળના કલંકપંકથી કલુષિત થયાં છે. અજ્ઞાન અંધકારથી વિવેકને આચ્છાદિત થયાં છે. જીવ મેહથી મોહિત થયા છે. દર્પરૂપ સર્ષથી ડાયેલા છે. મિથ્યાત્વરૂપ વિષમ વિષથી ઘેરાયેલા છે. ક્રોધાગ્નિથી બની રહ્યા છે. માનગિરિથી દબાયેલા છે. માયારૂપ વિષવલ્લીના પવનથી વિધુરિત થયા છે. ધનમાં આસક્તિરૂપ અતુચ્છ મૂચ્છમાં મુદ્રિત થયા છે. લોભ સમુદ્રમાં ડૂખ્યા છે. ક્રૂર કુગ્રહરૂપ ગ્રાહથી ગ્રસિત થયેલા છે. આપાતરમણીય P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Iષરપા
Page #546
--------------------------------------------------------------------------
________________ સુદર્શના | 526 વિષયાભિલાષના આવર્તમાં પરિભ્રમણ કરે છે. દુષ્ટ અભિનિવેશ અને ફિલષ્ટ પરિણામમાં ખુંચ્યા છે. આવા રૌદ્ર કલિકાળમાં પ્રાણીઓ અકાર્ય તરફ પ્રવૃત્તિ કરે તે શું આશ્ચર્યજનક છે? અર્થાત્ નથી જ. સન્નિપાત જવરવાળાને દહીં, દૂધનું પાન અહિતકર છે પિત્ત જવરવાળાને અગ્નિ કે તાપનું સેવન અહિતકારી છે તેમ ઈન્દ્રિયજન્ય વિષયો આત્મહિતના ઈરછકને અહિતકારી છે. વિષયસુખ અતિવિરસ છે. પાયાની ખરજ માફક વર્તમાનકાળે સુખ આપે છે પણ તેનું પરિણામ દારુણ છે. કિંપાક તનાં ફળોની માફક વિષયસંગનું પરિણામ દુઃખમય જ આવે છે. સેંકડો ગમે ભવોની પરંપરામાં દુ:ખના હેતુરૂપ થાય છે માટે તેને ત્યાગ કરી આત્મગુણ પ્રગટ કરવો જોઈએ. મહસેન! વસા, માંસ, રુધિર, મૂત્ર, વિષ્ટા, શુક્ર અને દુર્ગધી મળાના સમુદાયથી આ શરીર ભરપૂર છે. ચર્મ અને હાડથી ભરેલું છે. સ્નાયુથી વીંટાયેલું છે. પ્રતિદિન શુશ્રુષા કરવાથી જ શોભા આપે છે. ચમારના કુંડ સરખા આ દેહમાંથી ખેળ અને રુધિરાદિ વહન થઈ રહ્યાં છે. આ જુગુપ્સનીય દેહમાં પણ મૂઢ મનુષ્યો રતિ પામે છે. એ કેટલું બધું શોચનીય છે? મનુષ્ય જેમાં ઉત્પન્ન થયા છે, જેનું પાન કરીને વૃદ્ધિ પામ્યા છે તેમાં જ પાછા આસક્ત બની રતિ કરે છે. અહો! કેટલું બધું શોચનીય! જીવોની આવી પ્રવૃત્તિ તે સાથે અવસર્પિણી કાળની શરૂઆત તે વિશેષ દુઃખનું કારણ છે. .Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak _THI 5 ' , , , પાઠ
Page #547
--------------------------------------------------------------------------
________________ સુદર્શના Hપર૭ | અવસર્પિણું કલિકાળ હમણાં અવસર્પિણી કાળ પ્રવર્તે છે. તે ૬ષમ કાળના નિમિત્ત દોષથી પ્રાયે કરી ઘણાં મનુષ્ય મૂઢ અજ્ઞાની છે. પ્રમાદમદિરાથી અત્યંત ઉન્મત્ત થઈ રહ્યા છે. કૂડકપટથી ભરપૂર છે. અકાર્યમાં આસક્ત છે. કુશીલોની સેબત કરવાવાળા જીવો છે. કર્યા ગુણને ઓળવીને કૃતધ્રો બને છે. ચપળ ચિત્ત વિશેષ ધરાવે છે. પ્રબળતર ક્ષમાપ્રધાન મુનિઓ પણ બીજમાત્ર રહેલા છે. ઘણુ થોડા જ મનુષ્યો દઢ સમ્યક્ત્વવાન હશે. વિરતિ દુ:ખે આદરવા કે પાળવા યોગ્ય છે. ગુરૂવિનય ઘણે થોડા જ દેખાય છે. લોકોમાં મૈત્રીભાવ કારણ પૂરતો જ છે. સ્વજનોને વ્યવહાર પણ લોભગ્રસ્ત છે. ધન સાધનના ઉપાયે પણ ઘણું સાવધ, કપટ અને કલેશથી ભરપૂર છે. પિતા પુત્રાદિ સ્વજનો પણ આપસમાં અવિશ્વાસની નજરથી જુવે છે. રાજાઓ અન્યાય કરી ક્રર સ્વભાવના, કુટિલતાથી ભરપૂર અને પિશાચની માફક છિદ્ર જેનારા રહ્યા છે. ધૂર્તો, વિશ્વાસઘાતીઓ અને ગ્રંથિ ભેદવાવાળા-કાપવાવાળાનું જોર વૃદ્ધિ પામ્યું છે. ઉચ્ચાટન, સ્થંભન, મેહનાદિ કરવાવાળા પાપી જીવો વિશેષ જોવામાં આવે છે. લૂંટારા, ચરો અને વિશેષ કર-(રાજવેરા)ના ભારથી લોક દુઃખી અવસ્થામાં આવી પડયા છે. ઔષધીઓ, સેલડી અને ગાયોમાંથી મળતો રસ (દૂધ) વિગેરે ઓછો થઈ ગયું છે. બુદ્ધિની પ્રબળતા ઓછી થઈ છે. મંત્રવિદ્યાઓનો પ્રભાવ હતબળ થયા છે. મનુષ્યનાં આયુષ્ય સ્વલ્પ થયાં છે. શારીરિક બળની હાનિ થતી જાય છે. સ્નેહમાં સ્વાર્થ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust | પ૭ |
Page #548
--------------------------------------------------------------------------
________________ સુદના પ૨૮ ચંચળતાએ પ્રવેશ કર્યો છે, કુલીનેમાં પણ કુશીલતાનો પ્રવેશ થયો છે. સારભૂત ફૂલ, ફળ, પલ્લવાળી વનસ્પતિ સ્વલ્પ દેખાય છે. વરસાદ જોઈએ તેવો વરસ નથી. અનાજ થોડું પાકે છે, વારંવાર દુષ્કાળ આવી પડે છે. લોકોમાં રોગોને વધારો થયો છે. આવો ભયંકર કલિકાળ આજકાલ વર્તાઈ રહ્યો છે. આ કલિકાળને અતિ જડતાવાળા વર્ષાકાળની શોભા દૂર કરનાર અને જડતાની વૃદ્ધિ કરનાર શિશિર ઋતુની, કે પ્રચંડકર કિરણોથી પ્રજાને સંતાપ કરનાર ગ્રીષ્મ ઋતુની, જેટલી ઉપમા આપીએ તેટલી ઓછી છે, કેમકે વિનયહીન, નિલજજ, દુ:શીલ, ગુરુવર્ગને પ્રતિપક્ષી અને અન્યાયમાં તત્પર મનુષ્યોના માટી ભાગ આ કલિકાળમાં જણાય છે. આવા ભયંકર કલિકાળમાં ગુણોને સમુદાય ગળી જાય છે અને ધર્મબુદ્ધિને દૂર કરી લેકે પાપકાર્યમાં પ્રવૃત્તિ કરે છે. મહાવીર દેવના નિર્વાણને હજી થોડા જ વર્ષો થયાં છે. તેટલા વખતમાં આ વિષમ કાળની સ્થિતિમાં મહાન ફેરફાર થઈ ગયો છે. એટલું છતાં કેટલાએક ગ્ય છો. ન્યાયથી ઉત્પન્ન કરેલા દ્રવ્યને સથય કરનાર જોવામાં આવે છે. ન્યાયપાજિત દ્રવ્યમાંથી ભક્તિપૂર્વક જિનમંદિરો બંધાવે છે. સંસારથી ભય પામનારા જીવો શ્રેયાર્થે આજ પણ જિનબિંબ ભરાવે છે. વિવિધ પ્રકારે પૂજા, સ્નાત્ર, યાત્રા, મહેચ્છવાદિ તીર્થોન્નતિ કરે છે. મુનિઓને અનેક પ્રકારે દાન આપે છે. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak i528
Page #549
--------------------------------------------------------------------------
________________ સુદના / 52aa . કાળનો દોષ કેટલેક પ્રકારે દેખાય પણ છે. તથા સર્વથા આ કાળમાં લોકે ભ્રષ્ટ થયા છે, આ ધર્માદિ નથી જ તેમ તે ન જ કહીં શકાય, કેમકે ભવભયથી ભય પામનાર કેટલાએક જી આજ પણ પુત્ર, કલત્ર અને રાજ્યાદિ ઋદ્ધિને ત્યાગ કરી ચારિત્ર લે છે. કંદાગ્રહને મૂકી યથાશક્તિ આગમ પ્રમાણે શ્રત, ચારિત્રમાં પ્રયત્ન કરી રહ્યા છે. આજે પણ અંગીકાર કરેલ પ્રતિજ્ઞાને પાર પામનાર અનેક મહાપુરુષે જોવામાં આવે છે. તપથી શરીરને શેષનાર, સ્વલ્પ કષાયવાળા અને જિતેન્દ્રિય મુનિએ આજ પણ જોવામાં આવે છે. વ્રતસંપન્ન, છ જવનિકાયનું રક્ષણ કરનાર, દયાળ, ક્ષમાવાન, તપસ્વી, શિયળવાન, નિયમધારી, ઈત્યાદિ અનેક સદૂગુણસંપન્ન મહાત્માઓ દેખાય છે. કેવળ દુષમકાળને દોષ આપી, ધર્મમાં શિથિલ થવું ન જોઈએ આજ પણ ધર્મ જગતમાં વિજયવંત છે. વિશેષ એટલે છે કે મનુષ્યોએ પ્રથમ પિતાના આત્માની તુલના કરીને કોઈપણ સાહસ કરવું જોઈએ. બાકી ધર્મક્રિયાઓ તો છેવટમાં પાંચમા આરાને અંતે થનાર દુષસહસૂરિ પર્વત અનવચ્છિન્ન ચાલનાર છે. દુષમકાળમાં પણ સારી રીતે આચરણ કરેલા તપ, સંયમાદિથી એકાવતારીપણું પણ મેળવી શકાય છે. મહસેન! જો સારી રીતે વિચાર કરીશ તો જરૂર આ મનુષ્યનું બળ અને જીવિતવ્ય, Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus / પર
Page #550
--------------------------------------------------------------------------
________________ સુદર્શના - 530 | ગ્રીષ્મઋતુના ઉષ્ણુ તાપથી આક્રમિત થયેલાં કમળ દેહવાળાં પંખીઓની સમાન જલદી નાશ પામે તેવું જણાશે. વિદ્યુતુલતાની માફક ચપળ અને ક્ષણવારમાં દષ્ટનષ્ટ સરખી સંપત્તિ યા , લક્ષ્મી લાગશે. કદલીગભ સમાન આ અસાર દેહ અનેક પ્રકારના વ્યાધિના ઘરમાન જણાશે. પહાડ પરથી વહન થતી સરિતાના (નદીના) પ્રવાહતુલ્ય અતિશય તરલ યૌવન અવસ્થા, શરદઋતુના અબ્રટિલતુલ્ય સંપત્તિ, ઇંદ્રધનુષ્યની માફક થોડો વખત ટકી રહેનારી લાવણ્યતા, પ્રિયસમાગમનું સ્વપ્ન સમાન સુખ, હાથીના કાન સમાન બળની ચપળતા, કુશાગ્ર પર રહેલા જળબિંદુ સમાન એશ્વર્યની સાહ્યબી, પવનથી આંદોલિત કરાતા વ્રજપટ્ટની માફક શરીરની ક્ષણ ભંગુરતા, વૃક્ષ પર આવી વસેલા પક્ષીઓના નિવાસતુલ્ય કુટુંબવાસની સહજ વિયેગશીલતા, અને વ્યવહારીના ઋણસમાન કુટુંબનું પોષણ ઇત્યાદિ સર્વ વરતુઓને અનુભવ (વિચારદષ્ટિથી જેતા ) તને અસાર અને અશાશ્વત અનુભવાશે તેમજ પ્રારંભે મધુર હોઈ પરિણામે દાણુ જણાશે. અને છે પણ તેમજ, તો આ દુ:ખદાયી વિષયસુખને ત્યાગ કરવો તે તમને આત્મશ્રેય માટે યોગ્ય છે. સમદ્ર અનેક સરિતાઓના નીરથી પૂર્ણ થતો નથી. ગમે તેટલાં ઈધણુઓ હોમવામાં આવે તથાપિ અગ્નિ શાંત થતો નથી. તેમ આ વિષયોને અનેક વાર ઉપભોગ લીધે હોય તથાપિ આ જીવની તેનાથી તૃપ્તિ થતી નથી. તેનાથી શાંતિ મળતી નથી, પણ કોઈ વખત ' | 53o | Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trum
Page #551
--------------------------------------------------------------------------
________________ સુદના | N31 જાણે તે વિષયો ન મળ્યા હોય તેમ અતિ અભિલાષાથી નિર્લજજ થઈને વારંવાર તે તરફ મનુષ્ય પ્રવૃત્તિ કરે છે. હિતકારી વચને નહિ સાંભળનાર બહેરો જ છે, અકાર્યમાં આસક્ત પુરુષ દેખતાં છતાં જન્માંધ છે. જરૂરિયાતી પ્રસંગે મૌન પકડનાર મૂંગે છે. તેમજ ધર્મમાં ઉદ્યમ નહિ કરનાર પગે ચાલવા છતાં પાંગળા જ છે. કેમકે તે પિતાના ઈષ્ટ-સુખ દાયક સ્થળે પહોંચી શકવાનો નથી. મહસેન ! દુનિયાના વિષયોની અસારતા તેને બરાબર સમજાઈ હોય અને દુર્લભ માનવજિંદગીને સફળ કરી નિરંતરને માટે સુખી થવાની તારી પ્રબળ ઈચ્છા હોય તો, તારે ચારિત્ર ગ્રહણ કરવું યોગ્ય છે. ઇત્યાદિ વિવિધ પ્રકારે ચંડસેન મુનિની ધર્મદેશના સાંભળી જાતિસ્મરણધારણુંક મહસેન શી રાજા સંસારવાસથી વિરક્ત થયે. અને તે જ સદૂગુરુની સમીપે, તત્કાળ તેણે ચારિત્રને સ્વીકાર કર્યો. - નવીન મુનિને ઉત્સાહ પમાડવા અને ધર્મશિક્ષા આપવા ગુરુએ કહ્યું : મહાભાગ્ય ધન્ય છે તમને, મનુષ્યભવનું ઉત્તમ ફળ તમે ગ્રહણ કર્યું છે. આ શ્રમણધર્મમાં સાવધાનતાથી વર્તન કરવાનું છે. તેથી જ આત્મધર્મ પ્રગટ થશે. આ શ્રમણ ધર્મનું સ્વરૂપ આ પ્રમાણે છે. અર્થાત્ આ ધર્મમાં આ પ્રમાણે તમારે વિશેષ પ્રકારે વર્નાન કરવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak 53 | IIII)
Page #552
--------------------------------------------------------------------------
________________ સુદર્શના // ૫૩ર ક્ષમા-દુઃખ આપનાર કે નિંદા કરનાર પાપી મનુષ્યોથી પિતાને પરાભવ થતો દેખી તમારે આ પ્રમાણે વિચારવું કે “આ મારાં કરેલ કર્મનું જ ફળ છે! સમપરિણામે સહન કરતા મારાં કર્મની નિર્જરા થશે.' ઇત્યાદિ વિચાર કરી, ક્રોધ ન કરતાં કે શિક્ષા આપવાનું સામર્થ્ય છતાં તેને કોઈ પણ રીતે નુકસાન ન પહોંચાડતાં, શાંત પરિણામે સહન કરવું તે ઉત્તમ ક્ષમા ધર્મ છે. | માવતા–પિતે ગુણવાન છતાં, તે ગુણોને મદ ન કર, અહંકાર કે ગર્વ કરવાથી તે ગુણે ચાલ્યા જાય છે. તેનું ફળ મળતું નથી તેમ અન્યનું અપમાન કે અવિનય ન કરવો. પણુ ગુણાનુરાગી થઈ ગુણવાનું બહુમાન કરવું. સરલતા-સર્વ કર્તવ્યમાં–કાર્યમાં કુશળ છતાં સર્વ ઠેકાણે બાળકની માફક સરલતાથી વર્નાન કરવું. પણ કાર્ય કુશળતા ગુણને માયા, કપટ, છળ કે પ્રપંચાદિ કાર્યમાં દુરુપયોગ ન કરવો.' નિર્લોભતા–ગરીબ કે ધનાઢય સર્વના ઉપર સરખી દષ્ટિ રાખવી. આત્મામાં સર્વશક્તિ કે સર્વ વસ્તુપ્રાપ્તિનું સામર્થ્ય છે. ખરૂં સુખ આત્મગુણથી જ મળે છે, એમ ધારી આત્મગુણમાં જ સંતુષ્ટ થઈ દુનિયાની કઈ પણ પૌદૂગલિક વસ્તુની અપેક્ષા ન રાખવી. તપ-છ પ્રકારને બાહ્ય તથા છ પ્રકારને અત્યંતર એમ બાર પ્રકારના તપ કરવામાં Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak I 532 ||
Page #553
--------------------------------------------------------------------------
________________ સુદર્શના || 533. નિરતર પ્રયત્ન રાખવો. તે તપ ગ્લાનિપણે એટલે ઠરૂપે નહિ તેમજ કોઈ વસ્તુની અપેક્ષા માટે નહિ પણ કેવળ કર્મ ક્ષય કરવાની લાગણીથી જ કરે. સંયમ–સર્વ જીવોને આત્મસમાન ગણી, પોતાની માફક સર્વ જીવોનું રક્ષણ કરવું. મારશો તો મરાશો’ આ મહાવાકયને યાદ રાખી વર્તન કરવું તેમજ ઈચ્છાનિષ્ટ વસ્તુને પામી તેમાં રાગ, દ્વેષ કે હર્ષ, શેક કરવારૂપ ઇંદ્રિયોને છૂટી ન મૂકતા યથાયોગ્ય ઇંદ્રિને દમન ક સત્ય-સર્વ સ્થળે પ્રિય, પથ્ય અને સત્ય વચન બોલવું. કેઈ વિકટ પ્રસંગમાં મૌનપણું ધારણ કરવું અને વિકથાદિ કથાઓને ત્યાગ કરવો. શૌચ-મન, વચન, શરીરથી કોઈપણ અકાર્યને વિચાર, ઉચ્ચાર કે વર્તન ન થાય તે માટે વિશેષ ઉપગ રાખો. બાહ્ય પવિત્રતાથી અંતરપવિત્રતા ઉત્તમ અને ત્યાગના ભૂષણરૂપ છે. તેમજ આહાર, વસ્ત્ર, પાત્ર અને શવ્યા-મુકામ એ ચારે શાસ્ત્રોક્ત વિધિએ નિર્દોષ હોય તેનું આસેવન કરવું. અકિંચન-વિવિધ પ્રકારને જે પરિગ્રહ કહેવાય છે તે સર્વને ત્યાગ કરવો. ઘર્મોપકરણો તે પણ મમત્વ ભાવ વિના ધર્મના ઉપરુંભ (આધાર) માટે જરૂર જેટલાં જ અર્થાત્ મર્યાદા પ્રમાણે રાખવાં. બ્રહ્મચર્ય—ઔદારિક મનુષ્ય અને તિર્યંચ સંબંધી, વૈક્રિય દેવ સંબંધી આ બન્ને પ્રકારના || 533 P Ac Gunratnasun Mis Jun Gun Aaradhak
Page #554
--------------------------------------------------------------------------
________________ દશના 534 II વિષયનો મન, વચન, શરીરથી કરવા, કરાવવા અને અનુમોદન કરવારૂપે ત્યાગ કરવો તે બ્રહ્મચર્ય છે. મહસેન મુનિ! પ્રમોદને ત્યાગ કરી, આ દશ પ્રકારનો શ્રમણ ધર્મ તમે યાવત છવપર્યત પાળજે. શાશ્વત સુખ-પ્રાપ્તિની તમારી અભિલાષા આ અનુક્રમે વર્તન કરવાથી પૂર્ણ થશે. ગુરુમુખથી ધર્મશિક્ષા સાંભળી, મહસેન મુનિએ હાથ જોડી નમ્રતાથી તે શિક્ષાને સ્વીકાર કરી, પિતાને આનંદ પ્રદર્શિત કર્યો. ગુરુશ્રીના મુખથી સુદર્શના, વિજયકુમાર, શીળવતી, ચંડવેગ અને મહસેન આદિ ઉત્તમ મનુષ્યોનાં સંવેગ ઉત્પન્ન કરનાર અનેક ચરિત્ર સાંભળી ચંપકલતા સંવેગ પામી, પૂર્વજન્મના પિતાના પુત્ર અથવા આ જન્મના વચનથી અંગીકાર કરેલ પતિના મેળાપથી અને તેના ચારિત્ર આદરવાથી વિશેષ પ્રકારે ચંપકલતાને આનંદ અને વૈરાગ્ય થયો પણ ધાત્રીસ્નેહ દુ:ખે મૂકી શકાય તેવો તેને ભાગ્યો. સુદર્શન દેવી ઉપર મહ તેનાથી મૂકાયો નહિ અને તેથી ચારિત્ર લેવામાં તેને ઉત્સાહ ન વધ્યો. ખરી વાત છે. મેહને પડદો ભેદાયા સિવાય આત્મપ્રકાશનાં દર્શન ન જ થાય. પિતાને કૃતાર્થ માનતી ચંપકલતા ગુરુવર્યને તથા મહસેન મુનિને નમસ્કાર કરી પૂર્વજન્મના સુદર્શનાના બનાવરાવેલા સમળીવિહાર નામના મુનિસુવ્રતસ્વામિના મંદિરમાં દર્શન કરવા અર્થે પાદુકા પર આરૂઢ થઈ વિમળ પર્વતથી આકાશમાગે ભયચ્ચ તરફ ચાલી ગઈ. P. Ac, Gunratnasuri M.S. Jun Gun Aaradhak || 534 | S
Page #555
--------------------------------------------------------------------------
________________ માના 535 ચંડવેગ અને મહેસેન બન્ને શ્રમણસિંહ ત્યાંથી અન્ય સ્થળે ચાલ્યા ગયા. ચંડવેગ તે વિદ્યાધર જ હતા. મહસેન મુનિને આકાશગમન વિદ્યા આપવાથી સમુદ્ર ઉલ્લંધન તેઓને વિષમ ન થયું. ખરી વાત છે જેને ભીષણ સંસારસમુદ્ર તરવો દસ્તર ન થયે, તેઓને આ સમુદ્ર તરવો અશકય કયાંથી હોય? મહસેન મુનિ અનુક્રમે શ્રતસાગરના પારગામી થયા. છઠ્ઠ અઠ્ઠમાદિ વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરતાં ઘણા વખત પર્યત પૃથ્વીતલ પર વિચરી છેવટની સ્થિતિમાં સિદ્ધાંતાનુસાર તેમણે સંલેખણા અંગીકાર કરી, બે માસનું અણુશણુ આરાધી, શુકલેશ્યાએ આત્મધ્યાનમાં રમણ કરતા તે બન્ને મુનિઓએ આ ક્ષણભંગુર માનવદેહનો ત્યાગ કર્યો અને સર્વ દેવભુવનોથી ઉચ્ચતમ અનુત્તર વિમાનની દેવભૂમિ અલંકૃત કરી. - -- પ્રકરણ ૪ર મું. કિન્નરીને પશ્ચાત્તાપ સુદર્શના દેવીને યાદ કરતી અને શ્રીમુનિસુવ્રતસ્વામિનું પૂજન કરતી ચંપકમાલા પિતાના દિવસો આનંદમાં પસાર કરવા માગી. ભરૂચ્ચમાં સુદર્શના દેવીનું આગમન વારંવાર II 55 | CRAGunatnasur Jun Gun Aaradhak Trust
Page #556
--------------------------------------------------------------------------
________________ સુદર્શન I 536 1} : થતું હતું. તેના મેળાપથી અને પૂર્વજન્મના ધાત્રી સ્નેહથી સુદર્શના પર તે એટલી બધી પ્રીતિ રાખતી હતી કે તેના સ્નેહને લઈ પિતાનું આત્મસાધન કરવું પણ તે (ચંપકમાલા) ભૂલી ગઈ. દેવદર્શન, પૂજન જેટલી શુભ ક્રિયા તો ચાલુ રાખી હતી, તથાપિ શીળવતીની માફક સંયમમાગ તે ગ્રહણ ન કરી શકી. અહા! મેહનું કેટલું બધું જોર? જેને લઈને સંસારથી વિરક્તતા ભેગવનાર જાતિસ્મરણ જ્ઞાનધારક પણ આ પ્રમાણે મુંઝાય છે તે અન્ય અજ્ઞાની અને માટે તે કહેવું જ શું? કેટલાએક નિમિત્તે કારણથી પિતાનું આયુષ્ય અલ્પ જાણી (મરણ નજીક આવેલું જાણી) ચંપકલતા આ પ્રમાણે ચિતવવા લાગી. “આ જિનપૂજારૂપ ધર્મક્રિયાનું ભવાંતરમાં બદલો આપનાર કાંઈ પણ ફળ મળતું હોય તો તે પુન્યના પ્રભાવથી આ સમળીવિહાર તીર્થમાં દેવીપણે મારૂં ઉત્પન્ન થવાપણું થશે, જેથી સુદર્શના દેવીને મને વારંવાર મેળાપ થાય.” 0 અહો! અવિવેકીતા? મેહનું કેટલું બધું પ્રબળ જોર ? ઇછિત ફળ આપનાર જિનપૂજન અને માનવ જિંદગી તેને આવો ઉપયોગ? કરેલ કર્તવ્ય અવશ્ય ફળ આપવાનાં જ છે તો પછી આવું નિયાણું કરવાની શી જરૂર ? ધર્મક્રિયા કરીને ફળ માંગવારૂપ નિયાણું કરવાની વારંવાર જ્ઞાની પુરુષ મના કરે છે. એટલું જ નહિ પણ આશંસાપૂર્વક ધર્મક્રિયા કરવાની મનાઈ પણ કરે છે. નિરીહભાવે ક્રિયા કરે, જેવું જોઈશે તેવું મળી આવશે. પણ લાખોની Ac Gunratnasuri M.S. ' Jun Gun Aaradhako 536 /
Page #557
--------------------------------------------------------------------------
________________ સુના કે 537 , મહેનત કરી કેડીની માંગણી શા માટે કરવી? ખેડૂતો અનાજ માટે જ બી વાવે છે તથાપિ ઘાસ, ચારે વિગેરે સ્વાભાવિક જ થાય છે. તેને માટે પ્રાર્થના કરવાની જરૂર રહેતી નથી. તેવી જ રીતે કર્મક્ષય કરવાના મુખ્ય ઉદ્દેશથી જ ક્રિયા કરવી જોઈએ. તે પછી ઘાસ–ચારાની માફક દુનિયાના ઇચ્છિત સંયોગો સ્વાભાવિક જ મળી આવશે. મહાપુરુષ કહે છે કે-સત્તામાં રહેલું કર્મ વિપાકે ભોગવવા લાયક જ્યાં સુધી રહેલું છે ત્યાં સુધી તે ભગવ્યા સિવાય તમને જેર કરીને કઈ પણ ક્ષમાં લઈ જનાર કે સ્વાભાવિક મેક્ષમાં જઈ પડે તેમ નથી જ તે પછી દુનિયાના સ્વ૯૫ સુખના ઉપગ માટે મોક્ષસુખથી તમે શા માટે ડરો છો? કે તેવી ઉત્તમ ધાર્મિક ક્રિયા કરીને પૌગલિક સુખની કે અનુકૂળ સંગેની કાં માંગણી કરો છો? જ્યારે તમે આ દુનિયાના સર્વ સુખથી નિરપેક્ષ બનશે, તેનાથી તમને કંટાળો આવશે, પાસે આવ્યા છતાં તે સંયોગને ફેંકી દેવાને ઇચ્છશો અને કઈ પણ કાળમાં તે સુખ વૈભવની તમને ઇચ્છા નહિ જ થાય એવી જ્યારે તમારી દશા પ્રગટ થશે ત્યારે જ તમને મહાન આત્મિક સુખવાળો મોક્ષ મળશે. આ પ્રમાણે નિર્ણિત છે તો પછી આ માયિક પ્રપંચથી ભરેલા, સંયોગ વિયોગવાળા સંબધોની કે આધિ, વ્યાધિ, ઉપાધિથી ભરપૂર દુનિયાના સુખની ઈચ્છા ન કરે. તે તો સ્વાભાવિક જ મળી આવશે. મૂળ ઉદ્દેશ કર્મક્ષયને જ લક્ષમાં રાખી કાંઈ પણ શુભ ક્રિયા કરે. પરિણામ સારું જ આવશે. Jun Gun Aaradhak Tu
Page #558
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 1 538 રાજપુત્રી ચંપકલતાએ નિયાણું કરી આયુષ્ય પૂર્ણ થતાં આ દેહનો ત્યાગ કર્યો. જિનપૂજાદિ પુન્ય કર્મના સંગે અને કરેલ નિયાણના હેતુથી કિન્નર જાતિના વ્યંતર દેવનિકાયમાં કિન્નરીપણે ઉત્પન્ન થઈ, અંતમુહૂર્તમાં પર્યાપ્તિભાવને પામી અહીં ઉત્પન્ન થવાનું કારણ તપાસતાં અવધિજ્ઞાનના બળથી પિતાને પાછલો જન્મ દીઠે. તીર્થ પરના સ્નેહથી તે ભરૂયમાં આવી, મુનિસુવ્રતસ્વામિની મહાન વિભૂતિએ પુષ્પાદિકથી વિવિધ પ્રકારે પૂજા કરવા લાગી. તીર્થ ઉપરના મેહથી ભારતવર્ષમાં તીર્થાધિષ્ઠાતૃપણું ભોગવવા લાગી. આજે ગિરનારના પહાડ ઉપર નેમનાથ પ્રભુને વંદન કરવા નિમિત્તે મારું અહીં આગમન થયું છે. તે ચંપકલતા અને તેનાથી પાછલા ભવની ધાવમાતાને જીવ તે હું જ કિન્નરી છું. સ્વધર્મી બંધુ! પન્ના ધાત્રીના ભવથી મારું સવિસ્તર કથાનક મેં તને (મિત્ર સહિતને) સંભળાવી આપ્યું છે. તેં તે મારું ચરિત્ર પૂછયું હતું, પણ સુદર્શનાના સંબંધ સાથે મારું ચરિત્ર ગૂંથાએલું હોવાથી પ્રસંગોપાત રાજપુત્રી સુદર્શના દેવીનું ચરિત્ર પણ મેં તમને જણાવ્યું છે. મને ખેદ માત્ર એટલો જ છે કે,-સુદર્શના દેવીના મેહથી હું મારા મનુષ્યપણુથી ભ્રષ્ટ થઈ છું. જે મનુષ્ય જિંદગીમાં મેક્ષ પયતનાં સાધને મનુષ્ય કરી શકે છે તેવા ઉત્તમ માનવભવમાં હું કાંઈ કરી શકી નથી. હા! હા ! મેહની પણ હદ હોવી જોઈએ. તીર્થમાં મેહ રાખે તેની હદ છે. હું ધારત તે માનવ જિંદગીમાં ઘણું કરી શકત, કારણ કે મને ત્યાં પૂર્વજન્મનું જ્ઞાન છે 538 || Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak True
Page #559
--------------------------------------------------------------------------
________________ સુદર્શના II539 થયું હતું. સંસાર પરથી વિરક્તતા આવેલી હતી. જોઈએ તેવો ગુર્નાદિકને સમાગમ મળ્યો હતો. કઈ પ્રકારને પ્રપંચ કે વ્યવસાય પણ મને ન હતો. શરીર પણ નિરોગી હતું. આવી વિવિધ પ્રકારની પૂર્ણ સામગ્રી હોવા છતાં હું મારું આત્મસાધન ન કરી શકી અને આ દેવની હલકી કિન્નરની જાતિમાં આમ તેમ ફરું છું. આ ઠેકાણે મારા મનને દિલાસો આપવાનું કે શાંતિ માનવાનું કારણ એક જ છે કે તીર્થનાં દર્શન કરી, તેનું રક્ષણ કરી, ધમી મનુષ્યોનાં વિદને દૂર કરી આ જિંદગી સફળ કરવી. તેના પ્રભાવથી ઉત્તરોત્તર મારી આત્મિક સ્થિતિમાં યા નિર્મળતામાં વધારો થશે અને એક વખત એવો પણ આવશે કે હું મારા આત્માનું સામ્રાજ્ય પણ મેળવી શકીશ. - ભાઈ ધનપાળ ? તું ધર્માથી છે. ધર્મનું ફળ પ્રત્યક્ષ છે. જિનેશ્વરના કહેલ ધર્મમાં તારે આદર કરવો જેથી મારી માફક પશ્ચાતાપ કરવાનો વખત તને ન આવે. ધર્મથી સર્વ વસ્તુની પ્રાપ્તિ થાય છે. મનવાંછિત સુખ પણ ધર્મથી જ મળે છે. ધર્મ કરનાર મનુષ્ય છૂપી રીતે કદાચ પહાડની ગુફામાં જઈ બેસે તે ત્યાં પણ તેને મનોભિષ્ટ પ્રાપ્તિ થાય છે. મનુષ્યપણું સરખું છતાં ધર્માધર્મનું ફળ (સુખ દુઃખ) પ્રાણીઓ પ્રત્યક્ષ અનુભવતાં નજરે પડે છે. ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ પુરુષોને ઘેર કેટલાએક રૂપ, ગુણ સહિત જન્મ પામે છે ત્યારે બીજાઓ દુર્ભાગ્યતાથી કલંકિત દુ:ખીયા પાપી કુળમાં ઉત્પન્ન થાય છે. કેટલાએક કપૂર, P.P.Ac. Gunratnasuri M.S. - / ૫ટા Jun Gun Aaradhak Trust
Page #560
--------------------------------------------------------------------------
________________ સુદર્શન : 54o | કસ્તુરિકાદિ પરિમળથી મધમધતા સુંદર રાજમંદિરમાં રહે છે ત્યારે બીજાઓ માટીથી ભરપૂર જર્જરિત ભીતવાળાં દુર્ગધિત ઝુંપડાઓમાં રહે છે. કેટલાક વિવિધ પ્રકારે દાન આપી પછી ભજન કરે છે ત્યારે કેટલાએક જીવો અન્યની આગળ પ્રાર્થના કરવા છતાં પણ પેટ પૂરતું અનાજ પામતા નથી, દુપૂર ઉદર-પૂરણાથે રાત્રિ-દિવસ કાર્ય કરવાં પડે છે અને ધનેશ્વરના ચરણ પણ મર્દન કરવા તથા ધોવા પડે છે. આ અધર્મનું કારણ નથી ? છે જ. ભિક્ષાવૃત્તિ અર્થે ફરતા મનુષ્ય પોતાના અદાન (કૃપણ) ગુણને અને ધનાઢયો નાદાન ગુણને પ્રગટપણે જણાવે છે તેઓ પોતાના આ ચરિત્ર ઉપરથી બીજાઓને એમ સૂચવે છે કે,–આ અમારા અન્ય જન્મના અદાન યા લોભી-કપણ ગુણને સમજીને તમે દાન આપવાનું ચાલુ કરો. પુન્યવાન જીવે આ જન્મ પર્યત દેવ, ગુરુનું સ્મરણ અને પૂજન કરે છે ત્યારે નિર્ભાગ્ય મનુષ્ય સેવાવૃત્તિ કરવાવડે આ જિંદગી પર્યત માલિકની ધનાઢ્યની સેવા ઉઠાવે છે. ખરેખર ભૂલ્યવૃત્તિ એ શ્વાન વૃત્તિ સરખી છે. કેટલાએક મનુષ્યો દશાંગ કે અષ્ટાંગ ધૂપાદિની સુગંધવાળી ચિત્રશાળાઓમાં નિવાસ કરે છે ત્યારે કેટલાએક પરના દ્વાર ઉપર પધૂમ્રથી અંધ થઈ પરાણે નિવાસ પામે છે. અમુક મનુષ્ય ચંદન કંકમાદિકથી શરીરની શોભામાં વધારે કરતા લીલામાં દિવસો પસાર કરે છે ત્યારે અન્ય અશુચિથી ખરડાયેલા મલિન શરીર ધારણ કરતા વસ્ત્ર વિનાની જિંદગી ગુજારે છે. કેટલાએક AcGunratnasuri M.S. | 5om Jun Gun Aaradhak Tu
Page #561
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 4 541 શતપત્રાદિ પુષ્પના પરિમળવાળી સુખશસ્યામાં શયન કરે છે ત્યારે અન્ય પરાળના ઘાસમાં અથવા અનેક વસ્ત્રના કકડાઓથી બનાવેલી દુર્ગંધિત કંથાઓમાં દુ:ખે નિદ્રા લે છે. કેટલાક શિશિર ઋતુમાં ઊનનાં અનેક ગરમ પ્રાવર ઓઢી સુખે રાત્રિ પસાર કરે છે, ત્યારે બીજા હાથ૫ પ્રાવરણથી શરીર ભીડીને (બાંધીને) દાંત–વીણા વગાડતા દુઃખે રાત્રિ પસાર કરે છે. કેટલાએક ગ્રીષ્મઋતુમાં જ લાદ્ર ચંદનનું શરીર વિલેપન કરી શાંતિ અનુભવે છે ત્યારે અન્ય મોટો બાજે (ભાર) ઉપાડી ઉઘાડે પગે ગ્રીષ્મઋતુના પ્રખર તાપમાં આમ તેમ ફર્યા કરે છે. કેટલાક મહેલના ઝરૂખામાં બેસી સ્નેહી મનુષ્યો સાથે વર્ષાઋતુની અલૌકિક લીલાનું નિરીક્ષણ કરે છે અન્ય કાદવથી ખરડાયેલા પગે છત્ર વિના વર્ષાદમાં ભિંજાતા આમતેમ આથડાયા કરે છે. કેટલાએક યુવાન યુવતિઓના હાવભાવ સાથે પ્રકૃત્રિત મને આનંદની ક્રીડા કરે છે ત્યારે અન્ય કંકાસ કરનારી સ્ત્રીના દુર્વચનોથી કલેશિત થઈ તેનાથી છૂટો થવા માટે આર્તધ્યાન કરે છે. કેટલાએક માથે છત્રને ધારણ કરાવતા નેકરોથી નેકી પોકારાવાતા યથેચ્છાએ ફરે છે ત્યારે અન્ય મનુષ્ય તેના જ ઉપાડેલા બેજાના ભારથી ગાત્ર (શરીર) સંકુચિત કરી તેની પાછળ દેડયા જાય છે. કેટલાએક કપૂર, કુંકુમ, કસ્તૂરી, અગર આદિન ક્રયવિક્રય કરે છે ત્યારે અન્ય ધુળ છેવાને વ્યાપાર કરે છે. કેટલાંક મણિ, રત્નાદિને સહજ હાથની સંજ્ઞાઓ વ્યાપાર કરે છે છે ત્યારે અન્ય લોઢાં પ્રમુખને કાપવા કૂપવાનો વ્યાપાર કરે છે. કેટલાએક સત્યમાં તત્પર રહી છે A Gunratnasuri MS. તો . 51 || Jun Gun Aaradhak Trust
Page #562
--------------------------------------------------------------------------
________________ સુદશના 0 ૫૪ર | નિર્દોષ વસ્ત્રાદિનો વ્યાપાર કરે છે, ત્યારે કેટલાએક ક્રરતર પરિણામના કારણભૂત ખર કર્માદિકને વ્યાપાર કરી દિવસે પૂરા કરે છે. કેટલાએક નિત્ય નવીન વસ્ત્રો પહેરી ઊતરેલાં જૂનાં વસ્ત્ર દાનમાં આપે છે ત્યારે અન્ય રસ્તામાં પડેલા લોકેએ ફેંકી દીધેલા કકડાઓ એકઠા કરી તેનાં વસ્ત્ર પહેરે છે, કેટલાએક આભૂષણથી શરીરની શોભા કરે છે ત્યારે અન્ય શરીરમાં પડેલાં ઘણો (છિદ્રો) ઢાંકવા પાટા બાંધે છે. કેટલાક સ્વેચ્છાનુસાર વન, ઉદ્યાન, કાનનાદિકમાં ફરે છે ત્યારે અન્ય પગમાં લોઢાની બેડી પહેરી બંધીખાનામાં સંડોવાઈ રહે છે. કેટલાએક અનેક મનુષ્યને વલ્લભ થઈ તેઓ તરફથી માન પામે છે ત્યારે કેટલાએક પોતાના જ દુર્ગુણોથી લોકો તરફથી પગલે પગલેં અપમાન પામે છે કેટલાએક સુવિનીત, સ્વજનાદિ પરિવાર સંયુક્ત સુખી દેખાય છે ત્યારે અન્ય ઈષ્ટ વિગ અને અનિષ્ટ સંયોગથી નિરંતર દુઃખ અનુભવે છે. પુન્યાનુબંધી પુન્યના ઉદયથી કેટલાએક બન્ને ભવમાં સુખી હોય છે ત્યારે પાપાનુબંધી પાપના ઉદયથી કેટલાએકના બન્ને ભવે અથવા અનેક ભવ દુઃખમય જ હોય છે. પુન્યવાન અને ભવિષ્યમાં તેને માટે પ્રયત્ન કરનારા નિરંતર સુખમાં જ રહે છે ત્યારે પાપ કરનારા અને ભવિષ્યમાં પણ તેવા જ મલિન પરિણામવાળા નિરંતર દખિયા જ રહે છે. કેટલાએક તૃણની માફક રાજયાદિકનો ત્યાગ કરી સંયમ ગ્રહણ કરે છે ત્યારે વિશેષ મહથી મોહિત બુદ્ધિવાળા એક ભાંગ્યા તૂટયા ભિક્ષાપાત્રને પણ ત્યાગ કરી શકતા નથી. કેટલાક અન્ય જીવોને પ્રતિબંધ આપી ધર્મની સન્મુખ કરે છે ત્યારે II 24 8 . Ac. Gunratnasur M.S. Jun Gun Aaradhak Tu
Page #563
--------------------------------------------------------------------------
________________ સુદર્શના / 543 કેટલાએક પાપમાં આસક્ત પોતાના આત્માને પણ વારી શકતા નથી. - ઘનપાળ! આ સર્વ શું સૂચવે છે? હું તે ચોક્કસ કહું છું કે આ સર્વ ધર્માધર્મનું ફળ પ્રત્યક્ષ દેખાવ આપે છે. જેમ આ પુન્ય, પાપનું ફળ મનુષ્યભવમાં અનુભવાય છે તેમજ દેવ, તિર્યંચ અને નારક ભૂમિમાં પણ વિવિધ પ્રકારે તે ફળ રહેલું છે. વિશેષ એટલો છે કે- દેવો વિષયમાં આસકત છે, નારકીઓ વિવિધ દુ:ખથી સંતપ્ત છે. તિયામાં પ્રાયે કર્તવ્યને વિવેક નથી ત્યારે વિચાર કરતાં એકલા મનુષ્યમાં જ જોઈએ તેવી સાનુકળ ધર્મ-સામગ્રીને સદૂભાવ અને કર્તવ્યપરાયણતા રહેલી છે. ખરેખર તે જ મનુષ્યનો જન્મ કૃતાર્થ છે કે દુર્લભ સામગ્રી મેળવીને, દઢ સમ્યકત્વપૂર્વક ચતુર્વિધ ધર્મમાં પ્રયત્ન કરે છે. || 543 પ્રકરણ 43 મું. ધનપાળ અને કિન્નરીનો સંવાદ ધર્માધર્મના પ્રત્યક્ષ ફળ, ધનપાળ—આપનું કહેવું સર્વ યથાર્થ છે, ધર્માધર્મનાં ફળે પ્રત્યક્ષ અનુભવાય છે. Ac. Gunratnasun MS Jun Gun Aaradhak Trus
Page #564
--------------------------------------------------------------------------
________________ H ઇદર્શના I 544 જાપાન જ કિન્નરી—ધર્માધર્મનું ફળ સંબંધી ગુરુશ્રીએ એક વખત મને સુંદર દષ્ટાંત સમજાવ્યું હતું. ધનપાળ-તે મને સંભળાવશે? આજના તમારા સમાગમથી મને ઘણે આનંદ અને ફાયદો થયો છે. કિન્નરી–હા. તે હું તમને સંભળાવીશ. પોતે કદાચ કર્મોદયથી કે આળસથી ન કરી શકીએ, તથાપિ તેવા સારા કાર્યમાં બીજાને પ્રેરણ કરવાથી કે ઉત્સાહિત કરતાં રહેનારને અવશ્ય લાભ જ થાય છે. જ્ઞાની પુરુષો કહે છે કે–પરિણામની સમતા થાય તે કરનાર, કરાવનાર અને અનુમોદન કરનારને સરખું ફળ છે. હું તે દષ્ટાંત સંભળાવું છું. તમે સાવધાન થઈને સાંભળશે. - કિન્નરી–આ ભારતવર્ષમાં આમલકપ્પા નામની પ્રખ્યાત નગરી છે. તેના ઈશાન ખૂણામાં સર્વ ઋતુઓનાં પુષ્પ, ફળોની સમૃદ્ધિવાળુ તથા પંખીગણને હર્ષ આપનાર કચ્છનાગ નામનું ઉદ્યાન આવી રહેલું છે. જેના વક્ષસ્થળમાં જયલક્ષ્મી આવી વસી છે એવો પ્રબળ પ્રતાપી જયઘોષ રાજા તે નગરીનું શાસન કરતો હતો. તેને જયાવલી નામની પટ્ટરાણી હતી. મારું એમ ધારવું છે કે તેની અદૂભૂતરૂપ લાવણ્યતાથી શરમાણીઓ હોય તેમ અપ્સરાઓ કઈ વખત જ આ દુનિયાના જીવોની દષ્ટિએ પડે છે. Ac Gunratnasuri M.S. | 544 | Hodi અને Jun Gun Aaradhak.
Page #565
--------------------------------------------------------------------------
________________ જદના રેક - તે નગરીમાં ન્યાય, વિવેક અને પરોપકારમાં પ્રવીણ રૂદ્ધિમાન સુનંદ નામને શ્રાવક વસતો હતો. નિર્મળ શીળગુણને ધારણ કરનારી તથા ધર્મકર્મમાં પ્રીતિવાળી ધારણી નામની તેને પત્ની હતી. તેણીની કુક્ષીથી અગિયાર પુત્રો થયા. એક દિવસે અનેક શિષ્યના સમુદાય સાથે પાર્શ્વનાથ ભગવાન તે કોષ્ટક ઉદ્યાનમાં આવીને રહ્યા હતા. મેધને ગર્જારવ સાંભળી હર્ષાવેશમાં 545 છે! જેમ મયૂરો નૃત્ય કરે છે તેમ તે મહાપ્રભુનું આગમન સાંભળી જયધોષ રાજાનું મન આનંદથી નૃત્ય કરવા લાગ્યું. તે મહાપ્રભુના પાદારવિદને નમન કરવા અને ઉપદેશામૃતનું પાન કરવા, મોટા પરિવાર સહિત રાજા ગયા એ અવસરે સુનંદ પ્રમુખ નગરલોકો પણ ત્યાં આવ્યા. ત્રણ પ્રદક્ષિણપૂર્વક નમન કરી સર્વે ઉચિત સ્થળે બેઠા. યોગ્ય જીવોને ઉપગાર કરવા તે પ્રભુએ ધર્મદેશના આપવી શરૂ કરી. મહાનુભાવો ! મનુષ્યજન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, નિરોગી શરીર, પાંચ ઇંદ્રિયની પટના અને ધર્મોપદેશક ગુર્વાદિ દુર્લભ સામગ્રી તમને ગ્ય અવસરે મળી આવી છે; માટે આત્મધર્મ પ્રગટ કરવામાં પ્રમાદ ન કરો. માનવજિંદગી ટૂંકી અને ક્ષણભંગુર છે. પરિણામની વિશુદ્ધતા સિવાય કર્મમળ દૂર થતો નથી. કમળ દૂર થયા સિવાય આત્મધર્મ પ્રગટ ન થાય અને તે સિવાય સત્ય સુખ કયાંથી મળે? સત્ય સુખ સિવાય, જન્મ મરણને ભય આપનાર ત્રાસ ઓછો ન થાય માટે જાગૃત થાઓ, ભાવનિદ્રાને ત્યાગ કરો, આયુષ્ય થોડું છે. વખત ચાલ્યા જાય છે. P.P.AC. Gunratnasuri MS Jun Gun Aaradhak
Page #566
--------------------------------------------------------------------------
________________ સુદર્શન / 546 ના એ અવસરે ભુવનગુરુને નમસ્કાર કરીને સુનંદ શ્રેણી આ પ્રમાણે બોલવા લાગ્ય-કપાળ દેવ! આપ જે કહો છો તે સત્ય છે. મારો એક સંદેહ આપ દૂર કરશો અને તેથી તેમાં અમને જાણવાનું, આદરવાનું કે ત્યાગ કરવાનું ઘણું મળી આવશે. પ્રભુ ! મારે અગિયાર પુત્ર છે. જિનેશ્વરનું નામ વારંવાર યાદ આવે આ હેતુથી પુત્રનાં નામ ઋષભથી શ્રેયાંસ પર્યત રાખવામાં આવ્યાં છે. આ સર્વે એક જ માતાપિતાથી ઉત્પન્ન થયેલા સગા ભાઈઓ છે. સરખી રીતે આદર પૂર્વક તેઓનું રક્ષણ કરવામાં આવ્યું છે અર્થાત્ સરખી રીતે ઉછેરવામાં આવ્યા છે છતાં આમાંથી છ પુત્રોનાં આચરણ વિલક્ષણ-જુદાં જુદાં જોવામાં આવે છે. મોટાપુત્ર શરીરે કદરૂપો છે. બીજો પુત્ર કમળની માફક સુગંધી શ્વાસ-નિશ્વાસવાળે છે. ત્રીજો પુત્ર ધનને નારી કરનાર યા હરણ કરનાર છે. ચોથો સૌભાગ્યવાન છે. પાંચમે અતિશય ધીઠ છે. છઠ્ઠો પુત્ર થોડી મહેનતે ઘણું દ્રવ્ય કમાય છે. સાતમો પુત્ર પ્રતિક્ષણે ભૂખ્યો થાય છે. આઠમે મૃદુ અને ઘણું ડું બેલનાર છે. નવમે ઘણુ ચપળ સ્વભાવને, દશમે પરિમિત ચાલવાવાળો અને કઈ વખત વિપત્તિ પામતો નથી. અગિયારમો પુત્ર સપાપકાયને અત્યંત ત્યાગ કરનાર છે છતાં ત્યાગ ભાગ અને વિવિધ પ્રકારના ધનાદિને લાભ સંપાદન કરી શકતા નથી. પ્રભુ! આ મારા દરેક પુત્રે ભિન્ન સ્વભાવવાળા શા માટે ? અર્થાત્ પૂર્વજન્મના કયા Ac: Gunratnasuri M.S. Jun Gun Aaradhak છે
Page #567
--------------------------------------------------------------------------
________________ --- - સુદના i 57 3 ક્યા કર્મના ઉદયથી? તે આપ કૃપા કરી જણાવશો. જગતબંધવ ભગવાને કહ્યું: આ મગધદેશની કામંદી નગરીમાં લક્ષ્મીપુંજ નામને શ્રેષ્ઠી રહેતો હતો. તેને શીળવતી નામની ગુણીયલ સ્ત્રી હતી. અનેક ગુણવાન છતાં પુત્રસંતતિના ગુણથી તે રહિત હતી. પુત્રની ઉદાસીનતામાં ઘેરાયેલી શીળવતીને તેના સ્વામીએ દિલાસો. આપતાં કહ્યું: વલ્લભા! પૂર્વકૃત કર્મ અલંઘનીય છે. તેવા કોઈ પ્રબળ કારણથી આપણે ઘેર પુત્રાદિ સંતતિ નથી. કર્મની આગળ બળવાન પુરુષોને પણ પ્રસંગે નમવું પડે છે, માટે તું શાંત થા. શ્રેષ્ઠીનું કહેવું નહિ માનતાં તે વિશેષ ખેદ ધરવા લાગી. પુત્રપ્રાપ્તિ નિમિત્ત અનેક દેવ, દેવીઓ પાસે યાચના અને માનતા તેણે શરૂ કરી. એક વર્ષ પર્યત એક એક દેવની; એવી રીતે અગિયાર વર્ષ પર્યત મહાનું વિભૂતિપૂર્વક અગિયાર દેવ, દેવીઓનું તેણે પૂજન કર્યું. મહાનું કલેશ સહન કરવા સાથે દ્રવ્યને પણ વ્યય કર્યો, છતાં એક પણ પુત્રાદિની પ્રાપ્તિ ન જ થઈ એક દિવસે ઘમંષ મુનિના બે શિષ્ય તેને ઘેર આહારાદિની ભિક્ષાથે આવી ચડયા. શીળવતીએ તેઓને ઘણો આદર-સત્કાર કર્યો. નમસ્કાર કરી છેવટે તેણે પોતાનો સ્વાર્થ જણાવ્યું કે ભગવના મને પુત્રાદિ સંતતિની પ્રાપ્તિ થશે કે? અથવા કેવી રીતે પુત્રાદિ સંતતિ થાય તેનો ઉપાય બતાવશો? શિષ્યએ કહ્યું : ભદ્ર! ભિક્ષાથે ગૃહસ્થને ઘેર આવેલા મુનિઓએ તે Jun Gun Aaradhak Trust | | 547 માં Ac Guntatnasuri MS
Page #568
--------------------------------------------------------------------------
________________ સુદર્શના પર કાર્ય સિવાય બીજુ કાઈપણ બોલવું યોગ્ય નથી. ગુરુમહારાજની તેવી પ્રબળ આજ્ઞા માટે તે સંબંધમાં અમે તમને કાંઈપણ ઉત્તર આપી શકશું નહિ. વિશેષમાં અમારા ગુરુશ્રી સ્વ–પરસમયના જાણ છે, દ્રવ્ય, ક્ષેત્રાદિને જાણનાર છે અને કાર્યાકાર્યને વિચાર કરવામાં વિચક્ષણ છે. મનિઓના રમાશયને ભાસ શીળવતીને એ થયો કે તેઓ પોતે કાંઈપણ બાલવાને ખુશી નથી પણ આ વાતને ખુલાસે તેમના ગુરુશ્રી આપી શકશે. ભિક્ષાર્થે આવેલા તે મુનિઓને નિર્દોષ, કલ્પનીય આહારાદિ શીળવતીએ આપ્યાં. તે લઈ તેઓ ચાલતા થયા. બીજે દિવસે પરિવાર સહિત શીળવતી ગુરુશ્રી પાસે ગઈ અને નમસ્કાર કરી તે જ પ્રશ્ન ગુરુને પૂછો. ખરી વાત છે અથી દોષને જોતો નથી. ગુરુએ કહ્યું. ભદ્ર ! સાવદ્ય યોગનો ત્યાગ કરનાર મનિઓ જે કે પર ઉપકારી હોય છે તથાપિ પાપકારી આદેશ કરવો તે તેમને અકલ્પનીય છે અર્થાત કરવા ગ્ય નથી. જેમાં જીવોને કિલામણા થાય. અથવા જીવોનો નાશ થાય તેવાં નક્ષત્ર, સ્વપ્ન, યોગ, નિમિત્ત, મંત્ર અને ઔષધાદિક સંબંધી કાંઈ પણ ગૃહસ્થને કહેવું તે સાધુ ધર્મની મર્યાદા બહારની વાત છે. અર્થાત સાધુની મર્યાદાનું ઉલ્લંઘન કરાવનારી વાત છે. - પણ ભદ્રે ! તારા દુઃખનું નિર્દેલન થાય તેવો સભ્ય દર્શન, જ્ઞાન, ચારિત્રમય હું તને a ધર્મ બતાવું છું, જેનાથી મનવાંછિત સર્વ સુખની પ્રાપ્તિ થશે. ' Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak |548.
Page #569
--------------------------------------------------------------------------
________________ સુદના 549 રાગ, દ્વેષ, મેહ, અજ્ઞાનાદિ દોષ રહિત હોય તે દેવ કહેવાય છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ ધારણ કરનાર ઉત્તમ ગુરુઓ મનાય છે, જેમાં જીવ અજીવ આદિ પદાર્થસમૂહની હેય, ય, ઉપાદેયરૂપે સમજ આપવામાં આવે છે, તે આત્મવિશુદ્ધિ કરનાર ધર્મ છે. આ ત્રણેનું સમ્યફ શ્રદ્ધાન કરવું તે સમ્યક્ત્વ કહેવાય છે. હવે હું તને ગૃહસ્થ ઘર્મ બનાવું છું. 1. સ્થૂળ (મોટા) પ્રાણી વધનો ત્યાગ કરવો. 2 અસત્ય ન બોલવું. 3 ચોરી ન કરવી 4 પરપુરુષને ત્યાગ કરવો. 5 ધન ધાન્યાદિ પરિગ્રહનું ઈચ્છાનુસાર પરિમાણુ કરવું. 6 સંસાર વ્યવહારના પ્રસંગે દશે દિશાઓ તરફ જવા આવવાના નિયમ રાખ. 7 માંસ, મદિરાદિ અભક્ષ્ય અનંતકાયાદિ વસ્તુઓના ભાગ ઉપભેગને ત્યાગ કર, યોગ્ય વસ્તુઓના ભેગ-ઉપભેગને નિયમ રાખો. 8 વિના પ્રજને આત્મા કર્મથી દંડાય–બંધાય તેવાં પાપોપદેશાદિ ન કરવા. 9 ઓછામાં ઓછું દિવસમાં બે ઘડી પર્યત ધર્મધ્યાનમાં–સમભાવમાં લીન રહેવાને નિયમ ગ્રહણ કરવો. 10 દિશાના નિયમ આદિનું ઓછું પ્રયોજન હોય ત્યારે વિશેષ પ્રકારે સંકોચ કરવો. 11 આત્મગુણને વિશેષ પોષણ મળે તેવા પદિવસે આહારાદિના ત્યાગ કરવારૂપ પૌષધ કરવા. 12 અતિથિઓને દાન આપવું. ' ભવવાસથી વિરક્તતા મેળવી અર્થાત્ સંતોષપૂર્વક આ બાર વ્રતરૂપ નિર્દોષ ગૃહસ્થ ધર્મનું જેઓ પાલન કરે છે તેઓ દેવ, માનવ સબંધી સુખ ભોગવી અંતે નિર્વાણપદ પામે છે. 8 Ac Gunratnasuri MS Jun Gun Aaradhak Trust / 59
Page #570
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I પપ ? | ગુરુ મહારાજ તરફથી ધર્મ ઉપદેશ શ્રવણ કરી, શીળવતી તે ગ્રહણ કરવાને તૈયાર થઈ. શંકાઓનું સમાધાન પૂછતાં તેણે ગુરુને પ્રશ્ન કર્યો કે-મારાથી હવે પછી કુળદેવીની પૂજા થઈ શકે કે કેમ? ગુરુશ્રીએ કહ્યું : નિર્વાણ સુખના કારણ તુલ્ય જિનેન્દ્ર દેવનું પૂજન કરીને હવે પછી તો બીજ સામાન્ય દેવની પૂજા કોણ કરે? કલ્પવૃક્ષ પામ્યા પછી એરંડાની ઈચ્છા કોણ કરે? સુકૃત દુકૃત પિતાનાં જ કરેલાં છે, તેનાં ફળો પણ પોતાને જ ભેગવવાનાં છે. શુભ ઉદય હોય એ વખતે ઇંદ્ર પણ તેનું બૂરું કરવાને સમર્થ નથી તે પછી કુળદેવીનું શું ગજું છે? અને પાપને ઉદય હાય તે વખતે એક હલકામાં હલકો મનુષ્ય પ્રાણી પણ નુકશાન પહોંચાડે છે ત્યારે રક્ષણ કરનાર કોઈ પણ નથી, માટે સુખ દુઃખ એ શુભાશુભ કર્મ ઉપર આધાર રાખે છે તો પછી તે અન્ય દેવ, દેવી વિગેરે આપણને શું ફાયદો કે ગેરફાયદો કરનાર છે? કાંઈ જ નહિ. સુકૃત કે દુષ્કૃતનો અનુભવ કરવો આપણે સ્વાધીન છે, તો પછી પુત્રને મહ પણ નિરર્થક છે. આપણાં કર્મથી અધિક કઈ પણ આપી કે લઈ શકવાના નથી, અનંત સંસારમાં કોઈ પુત્રપણે નથી ઉત્પન્ન થયા? અથવા કયા ભવમાં પુત્રો ઉત્પન્ન નથી થયાં. અનેકવાર પુત્ર ઉત્પન્ન થયા છે. તેઓ તરફથી તમને શું ફાયદો મળે છે? આ ભવમાં જ આપત્તિમાં આવી પડેલા માતા, પિતાઓને ઉદ્ધાર તેઓ કરી શકતા નથી તો પછી અન્ય જમમાં ગયેલા માતા, પિતાઓને તે ઉપગાર કરશે, આ વાત કોણ માની શકે તેમ છે ? ધર્મ જ બને કે અનેક ભવમાં વાંછિત | પપ૦ Jun Gun Aaradhak Trust M Gunratrasuri M.S.
Page #571
--------------------------------------------------------------------------
________________ િઆપવાને સમર્થ છે. માટે ભલી બાઈ! ધર્મ માટે જ તું નિરંતર ઉદ્યમવાનું રહેજે. ચિંતામણિ કે કલ્પવૃક્ષથી પણ અધિક ફળદાતા આ ધર્મથી એવું કઈ નથી કે તે સિદ્ધ ન થાય અર્થાત સર્વ કાર્ય સિદ્ધ થશે. સુદર્શના ગુરુના વચનામૃતોથી સંતોષ પામેલી શીળવતી દ્વાદશત્રતરૂપ ગૃહથધર્મ અંગીકાર કરી, ગુરુને નમસ્કાર કરી પોતાને ઘેર આવી. લક્ષ્મીપુંજ શ્રેષ્ઠી-(પોતાના પતિ) આગળ પોતે || પપ૧ અંગીકાર કરેલ ગૃહસ્થ ધર્મ કહી સંભળાવ્યું. શ્રેષ્ઠીએ તેને ઉત્સાહિત કરવા માટે કહ્યું : પ્રિયા ! તું કતપુન્ય છે. ધનભાગ્ય છે કે તેને સંસારથી ઉદ્ધાર કરનાર આમિક ધર્મ કરવાની તારી ઈચ્છા થઈ. મનુષ્યની કે દેવેન્દ્રની રિદ્ધિ મળવી સુલભ છે પણ જિનેશ્વરને કહેલો ધર્મ મળવો દુર્લભ છે. પ્રિયા ! આ ધર્મ પામીને તું ક્ષણભર તેને આદર કરવામાં પ્રસાદી ન થઈશ પણ પણ ચિંતામણિની માફક સાવચેતીથી તે ધર્મનું પાલન યા રક્ષણ કરજે. - પિતાના પ્રિય પતિ તરફથી ધર્મની લાગણીને ઉત્તેજિત કરનાર ઉત્સાહિત વચનો સાંભળી શીળવતી ઘણી ખુશ થઈ, શ્રેષ્ઠીનું વચન આદરપૂર્વક અંગીકાર કર્યું. તે દિવસથી બન્ને દંપતી પ્રતિદિન ત્રિકાળ દેવપૂજન કરવા લાગ્યા. બન્ને સંધ્યાએ આવશ્યક કરવું શરૂ કર્યું. દાન અને સ્વધર્મીવાત્સલ્યતા કરતાં ગૃહસ્થધર્મનું વિશેષ પ્રકારે પિષણ કરતાં જ રહ્યાં. 551 || -----ત Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.
Page #572
--------------------------------------------------------------------------
________________ ~ સુદર્શન ' 552 I શીળવતીએ કુળદેવીનું પૂજન કરવું બંધ કર્યું, તે દેખી કુળદેવી તેના પર વિશેષ કોપાયમાન થઈ રાત્રિએ પ્રગટ થઈ તે કુળદેવી શીળવતીને આ પ્રમાણે કહેવા લાગી. એ પાપિષ્ટ ! દુષ્ટ, ધીઠ, તું મારી પૂજા કેમ કરતી નથી? હવે તને હું જીવતી મૂકવાની નથી. આ પ્રમાણે છેલતાંજ હાથમાં ભયંકર કરવાળ ધારણ કરતા અને અટ્ટહાસ્ય કરતાં વેતાલો તેના ઉપર મૂકયા. બીજી તરફથી હાથમાં રૌદ્ર કર્તિકાઓ નચાવતી ડાકણીઓ પ્રગટ કરી. અન્ય તરફથી શ્યામવર્ણવાળા, ચપળ જિહવા ધારણ કરતા, ફટાટોપ કરી કુત્કાર મૂકતા ભીષણ સર્પો પ્રગટ કર્યો. અતિ કુટિલ અને કઠિણ દાઢાવાળા, તીક્ષ્ણ નખ અને લાલ નેત્રવાળા, વિકરાળ મુખ કરતા સિંહે તેની સન્મુખ મૂકયા. આ સવે ચારે બાજુથી સમકાળે શીળવતીને ભય યાને ત્રાસ આપવા લાગ્યાં. તાડના. તના અને પ્રલયકાળના મેઘસમાન ગરવ કરવા લાગ્યા, તોપણ દઢધર્મા તે ક્ષોભાયમાન ન થઈ; પણ એકાગ્ર મનથી પંચપરમેષિમંત્રનું સ્મરણ કરતી બેસી રહી. તે દેખી દેવીને વિશેષ કોપ થયે. ફરી પણ તેણે શીળવતીને કહ્યું: તું મને હજી પણ નમસ્કાર કરે તો હું તને મૂકી દઉં. જે તેમ નહિ કરે તો તું મહાનું અનર્થ પામીશ. શીળવતીએ કહ્યું: ભદ્રે ! તું ફેગટ ખેદ પામે છે. એક દેવાધિદેવ વીતરાગને મૂકીને અન્ય દેવને હું નમસ્કાર નહિ જ કરું. તેનું સ્મરણ, તેની રસ્તવના અને તેનું પૂજન પણ Ac Gunratnasuri M.S. / ઉપર Jun Gun Aaradhak The
Page #573
--------------------------------------------------------------------------
________________ સુદર્શન 553 નહિ જ કરું. આ મારો નિશ્ચય છે. હવે તને જેમ રુચે તેમ કર. મરણથી અધિક દુ:ખ તું શું આપવાની છે? અંગીકાર કરેલ કાર્યના નિર્વાહ કરતાં મરણ થશે તો તે પણ મારા અભ્યદયને જ માટે છે. હમણાં પણ તે સર્વજ્ઞનું જ સ્મરણ હું કરી રહી છું. દેવીએ કહ્યું: આ દુશિક્ષિત ! હજી પણ તું મને આવો જ ઉત્તર આપે છે? લે તારા કર્મનું ફળ હું જ તને આપું છું. આ પ્રમાણે બેલતી કુપિત થયેલી દેવીએ, રૂદન કરતા તેના પતિને તેની આગળ લાવી તેના દેખતાં જ મારી નાંખ્યા. ઘરમાં જે સારભૂત લક્ષ્મી હતી તે સર્વ લુંટાવી દીધી–અપહરણ કરી લીધી. છેવટે શીળવતીને ત્યાંથી ઉપાડીને સિંહ, વાઘ, વરૂ ઇત્યાદિ હિંસક પ્રાણીઓના ભયંકર શબ્દોવાળા વનમાં ફેંકી દીધી. હાથમાં ખડગ લઈ ત્યાં પણ તેને બીવરાવવા લાગી, અને કહેવા લાગી કે હજી પણ મને નમસ્કાર કર નહિતર તારા ઈષ્ટદેવને યાદ કર. શીળવતીએ કહ્યું : દેવી! તારે જોઈએ તેમ કર. મને પૂછવાની તને કાંઈ જરૂર નથી. જેમ તેમ કરવું તો છે જ, તે પછી પશ્ચાત્તાપ શાને? धीरेण वि मरियव्यं काउरिसेण वि अवस्स मरियव्वं / दुन्हंपि हु मरियव्वं, वरं खु धीरत्तणे मरिउं // 1 // - ધીર મનુષ્યોને પણ મરવું છે અને કાયર પુરુષોને પણ અવશ્ય કરવું છે. બન્ને જણને | પપ3 P.P. Ac Gunratnasuri MS Jun Gun Aaradhak Trus
Page #574
--------------------------------------------------------------------------
________________ ~ - સુદશ ના છે પપ૪ II પણ મરવું તો છે જ, તે ધીર પણે મરવું તે જ નિચે ઉત્તમ છે. આ પ્રમાણે પિતાને નિશ્ચય દેવીને જણાવી સાહસિકના નિધાન સરખી શીળવતી પિતાના મનને સંબોધવા લાગી. હે જીવ મિથ્યાત્વને આધીન થઈ ફરી આવા કૂર પરિણામવાળા અને નિર્દય મનના દેવોમાં દેવબદ્ધિ ન કરીશ. મિથ્યાત્વ કે અજ્ઞાન દશામાં કરેલા કર્મને જ આ વિપાક છે. સમભાવે સહન કરતાં તે કર્મો આ દેવીની મદદથી નિજરી શકાશે. આ અવસરે કુળદેવી, જ્ઞાનથી તેના દઢ નિશ્ચયવાળા માનસિક વિચારોને જાણી શાંત થઈ, તેના પ્રબળ સત્ત્વવાળા પરાક્રમથી તુષ્ટમાન થઈ દેવીએ સર્વ ઉપદ્રવ દૂર કર્યા. અને તે શીળવતીના ગુણની સ્તુતિ યાને પ્રશંસા કરતી આ પ્રમાણે કહેવા લાગી. સુતન ! ધર્મમાં સ્થિરતા જોઈએ તો તે તારા જેવી જ હોવી જોઈએ. તારા અનધિ સત્વવડે વેચાયેલી હું દાસીની માફક તારા માટે થઈ છું. મારા લાયક કાંઈ પણ કાર્ય જણાવ." દેવીને શાંત થયેલી જાણી શીળવતીએ કહ્યું : દેવી! મને આ ધર્મ પ્રાપ્ત થયો છે, તેથી હું હવે મારામાં કોઈપણ ઓછાશ માનતી નથી અર્થાત મને કોઈપણ પ્રકારની ઈચ્છા હવે થતી નથી, છતાં આ લોક અને પરલોકમાં હિતકારી સમ્યકત્વમાં તમે સ્થિર થાઓ એ જ મારી દઢ ઈચ્છા છે. દેવીએ કહ્યું - ધર્મશીલા! તમારું કહેવું મને પ્રમાણ છે. તે દેવાધિદેવની આજ્ઞા હું, Jun Gun Aaradhak Trum { il પપ૪ . 13 Ac. Guntatnasuri MS
Page #575
--------------------------------------------------------------------------
________________ સુદના કે પપપા. મસ્તક પર ચડાવું છું, પણ તમે મારી પાસે કાંઈ પણ માંગે. શીળવતીએ કહ્યું : જે એમ જ છે તો તમે મને ધર્મકાર્યમાં મદદ કરશે. દેવીએ કહ્યું - જેને દેવો પણ ચલાયમાન કરી ન શકે આવી ધર્મમાં તમારી પ્રબળ દઢતા છે. તેથી ત્રણ લોક પણ તમને મદદગાર છે તે મારા જેવી અલ્પ સત્ત્વવાળી દેવી તમને ધર્મમાં શું સહાય આપી શકે? ધર્મશીલા! આ અગિયાર ગુટિકાઓ હું તમને આપું છું તે અનુક્રમે ખાવાથી તમને સુખદાયી પુત્ર સંતતિ થશે, માટે તે ગુટિકાઓ ગ્રહણ કર. દેવીએ તેના ભૂતકાળના મનોરથો પ્રમાણે ઉપકાર કરવા ઈછા જણાવી. શીળવતીએ તે ગુટિકાઓ લેવાની બિલકુલ ઈચ્છા પણ ન કરી. .. અહા ! કેટલું બધું આશ્ચર્ય ? કેટલો બધો સંતોષ? ધર્મ કે અદૂભુત મહિમા? જે બાઈએ પુત્રપ્રાપ્તિ નિમિત્તે અગિયાર વર્ષ પર્યત તપ કર્યો હતો. અનેક માનતા માની હતી, જેને માટે રાત્રિ દિવસ તડફડતી સુખે નિદ્રા પણ લેતી ન હતી, જે મરથ પૂર્ણ કરવાને શરીરને પણ સૂકવી નાખ્યું હતું તે સ્ત્રી, આજે પુત્રઉત્પત્તિ માટેની દેવી તરફથી મળતી ગુટિકાને ઇચ્છતી પણ નથી. બલિહારી ધર્મની છે. ધર્મ પણ તેને જ પરિણમ્ય કહી શકાય. ધર્મ પણ તે જ કહી શકાય કે જેની પ્રાપ્તિથી અપૂર્વ સંતોષ પ્રાપ્ત થાય. છે . પપપ . Ac. Gunratnasur M.S Jun Gun Aaradhak Trust
Page #576
--------------------------------------------------------------------------
________________ સુદના ઘણો આગ્રહ કરી તે ગુટિકાઓ તેની ઈચ્છા સિવાય તેના વસ્ત્રના છેડે બાંધી નમસ્કાર કરી દેવી અદશ્ય થઈ ગઈ. શીળવતીનું વિધ્ર દૂર થયું. તેનો પતિ કાયમ જ હતું. તેની રિદ્ધિ તેમજ હતી. આ તો દૈવિક માયા. તેને ધર્મથી ચલિત કરવા માટે જ ગોત્રદેવીએ દ્વેષ કે ઇર્ષાથી આ પ્રમાણે બતાવ્યું હતું. શીળવતીએ આ સર્વ વૃત્તાંત પોતાના સ્વામિને કહી સંભળાવ્યો. તેણે કહ્યું:-પ્રિયા ! આ ગુટિકાઓ અનુક્રમે એક એક ખાવાથી તેને અનુક્રમે અગિયાર પુત્રો થશે. શીળવતીએ કહ્યું -સ્વામિનાથ ! જેટલો પુત્ર સાથે સંગ તેટલો જ કર્મને બંધ છે. દુઃખ પણ તેટલું જ છે. માટે હે નાથ ! ગુટિકાથી સયું. જે આત્માને ઉદ્ધાર થાય તેવો ધર્મ મળે છે તે પછી પુત્રની શી જરૂર છે? શ્રેષ્ટિએ કહ્યું : પ્રિયા ! એમ જ છે, તથાપિ આ લોક રિસ્થતિ સાચવવાની જરૂર છે. પુત્ર વિના દાયાદે અને રાજા પ્રમુખ ધનના માલિક થાય છે. ગ્લાન અવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં પુત્રો વિના શરીરની સંભાળ કેણ કરે? ઘરના બંધાવેલ મંદિરમાં પુત્ર વિના સારસંભાળ કે પૂજાશાંતિ વગેરે કેણ કરશે? રિદ્ધિથી સમૃદ્ધિવાન છતાં પુત્ર વિના તેનું નામ કેણુ જાણશે? માટે હે સુંદરી ! મારા આગ્રહથી આ ગુટિકાઓ તારે અનુક્રમે ખાવી. મેહ અને વિચારધર્મમાં કેટલી તારતમ્યતા? જે પુરુષ એક દિવસ પુત્રપ્રાપ્તિ માટે શોક કરતી પ્રિયાને દિલાસ આપતો હતો, તે પુરુષને આજે સ્ત્રી ઊલટી સમજાવે છે, ખરેખર II પપ૬ .. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tu a
Page #577
--------------------------------------------------------------------------
________________ નિરંતર થોડું પણ ચાલનાર મનુષ્ય આગળ વધે છે ત્યારે ઝડપથી ચાલનાર પણ કઈક વખત તેટલું વધી શકતો નથી. તેમજ આત્મવિચારમાં નિત્ય આગળ વધનાર એક વખત તેની ઉપર જઈ શકે છે. પણ એક વખત ઝડપથી આગળ વધી પાછળથી મંદ પ્રયત્ન કરનાર તેટલું વધી સુદર્શના શકતો નથી. તે વાત આ દંપતીના વિચારથી સ્પષ્ટ સમજી શકાય છે. શ્રેણીના આગ્રહથી શીળવતીએ તેનું કહેવું માન્ય કર્યું તો ખરું પણ તે વિચારવા લાગી // પપળા, કે–આટલી અગિયાર વખત પ્રસૂતિ થાય, તેનાં અસહ્ય દુઃખ સહન કરવો પડે, ધર્મક્રિયામાં પણ વિધ્ર થાય, માટે એકી સાથે આ અગિયારે ગુટિકા ખાઈ જવી જેથી એક ઉત્તમ ગુણવાન પુત્ર થાય. આ ઈરાદાથી તેણે એકી સાથે અગિઆર ગુટિકાઓ લીધી. અગિયારે ગર્ભ તેના ઉદરમાં ઉત્પન્ન થયા. જેમ જેમ તે ગર્ભે વૃદ્ધિ પામવા લાગ્યા તેમ તેમ તેના ઉદરમાં વ્યથા વધવા લાગી. જ્યારે તેની વેદના અસહ્ય થઈ પડી ત્યારે તેણે ગેત્રદેવીને યાદ કરી. યાદ કરતાં ગુણાનુરાગી દેવી હાજર થઈ દૈવી શક્તિથી તેની વેદના દૂર કરી તે અદશ્ય થઈ ગઈ. ગર્ભના અનુભવથી પ્રશસ્ત દેહદ ઉત્પન્ન થયા. છેવટે પ્રસૂતિ સમયે ઉત્તમ દિવ્ય રૂપ–ધારક અગિયાર પુત્રોને જન્મ થયો. લક્ષ્મીપુંજ શ્રેષ્ઠીએ હર્ષાવેશથી મોટું વધામણું કર્યું. તે પુત્રોનાં નામ ધકાર ઉપર રાખવામાં આવ્યાં. ધાવમાતાની સહાયથી ઉછરીને ક્રમે તે પુત્ર આઠ વર્ષના થયા. પિતાએ ભણાવવા PP. Ac. Gunratnasuri M.S. |પપ Jun Gun Aaradhak Trust
Page #578
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 558 માટે અધ્યાપકને સોંપ્યા. લેખનાદિ વિવિધ કળાઓમાં તેઓ થોડા જ વખતમાં પ્રવીણ થયા. અનુક્રમે યુવાવસ્થા પામ્યા. પિતાએ લાયક સ્થળે લાયક કન્યાઓ સાથે તેઓને પરણાવ્યાં અને ચોગ્યતાનુસાર જુદા જુદા વ્યાપારમાં નિયજિત કર્યા. ધન ઉપાર્જન કરવામાં એકાગ્ર ચિત્તવાળા પુત્રોને જાણી, ભવિષ્યને વિચાર કરનારી હિતચિંતક પ્રેમાળ માતાએ એક દિવસે સર્વ પુત્રોને પોતાની પાસે બોલાવી જણાવ્યું કે-પુત્રો! જેમ તમે ધન ઉપાર્જન કરવામાં પ્રયત્નવાન થયા છે તેમ, સમગ્ર પુરુષાર્થના મૂલકારભૂત ધર્મ દ્રવ્ય ઉપાર્જન કરવામાં થડે પણ પ્રયત્ન કેમ કરતા નથી? ધર્મથી જ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. રૂપ, બલ, લાવણ્ય, પ્રવર સૌભાગ્ય અને મનોવાંછિત કાર્ય પણ ધર્મ કરવાથી જ પ્રાપ્ત થાય છે. આ ધર્મની પ્રાપ્તિ પ્રતિદિન જિનેશ્વરનું પૂજન, નમન કરવાથી, તપસ્વીઓની સેવા કરવાથી, સિદ્ધાંતનું (ધર્મશાસ્ત્રનું) શ્રવણ કરવાથી, અપૂર્વ તત્ત્વજ્ઞાનના શાસ્ત્ર ભણવાથી, તથા પ્રશમ સંવેગપૂર્વક મન, ઇદ્રિને સંયમ કરવાથી થાય છે. પુત્રો! આ કાર્યમાં તમે પ્રયત્ન કરે. માતાના માયાળુ વચને સાંભળી ધનદેવાદિ પુત્રએ નમ્રતાથી કહ્યું. માતાજી ! કર્તવ્યાકર્તવ્ય સંબંધી આપ અમને નહિ કહે તે બીજું કશું કહેશે? પ્રેમાળ માતા પણ પુત્રના ખરા હિતની ઉપેક્ષા કરે તે જરૂર તે પુત્રે ભવકૂપમાં ડૂબી મરવાના જ. આપ અમારા હિત માટે કહો છો, આપનું વચન અમારે શિરસાવંધ છે. આપ જે આજ્ઞા કરો તે આ આપના બાળકો ઉઠાવવાને Ac Gunratyasuri M.S. Jun Gun Aaradhak Tree | | પપ૮ |
Page #579
--------------------------------------------------------------------------
________________ સુદના ૫૫ટા તૈયાર છે. વિનય ભરેલાં પુત્રોનાં વચનો સાંભળી માતા ઘણી ખુશી થઈ. પોતાના પતિની પાસે જઈ. પુત્રના હિત માટે તે આ પ્રમાણે કહેવા લાગી. સ્વામીનાથ ! પૂર્વ સુકૃતના કારણથી ગૃહસ્થવાસના ફળરૂપ આપણે ઘેર પુત્રની પ્રાપ્તિ થઈ છે. ભેગાદિના સાધને આ ભવ માટે ઉપગારી છે, પણ પુત્રોના બન્ને ભવ સુખરૂપ નીવડે તે માટે તેઓને ધર્મમાગે પણ જવા જોઈએ. આપણે જે એક જિનમંદિર બંધાવ્યું હોય તે તેની પૂજાદિ કરવામાં તત્પર થઈ, આ પુત્રે ધર્મના માર્ગમાં કાયમ બન્યા રહે. શ્રેષ્ઠીને તે વાત થગ્ય લાગી. પત્નીનું કહેવું માન્ય કરી, તે શહેરના રાજાની અનુમતિ લઈ ઊંચા શિખરવાળું એક જિનમંદિર થોડા વખતમાં તૈયાર કરાવ્યું. તે મંદિરમાં શાંતિનાથ ભગવાનની સુંદર પ્રતિમાજી સ્થાપન કરવામાં આવ્યાં. પ્રતિષ્ઠાન વખતે સંધભક્તિ, અમારી પડહ અને યાચકોને દાન આપવા વિગેરે કાર્યો કરવામાં આવ્યાં હતાં. ગૃહવાસમાં રહેલા ગૃહસ્થનું આ શુભ કર્તવ્ય છે. આથી ઉત્તરોત્તર આગળ વધતાં આત્મઉજજવળતા થાય છે. પિતાના જન્મનું કે જીવિતવ્યનું સદુપયોગીપણું કરવા નિમિત્તે પુત્રાદિ સહિત શ્રેષ્ઠી નિરંતર તે મંદિરમાં જિન-પૂજન અર્ચનાદિ ભક્તિ કરવા લાગ્યો. 1 નિર્માલ્ય દૂર કરવાં. ર પુષ્પો લાવવા અને ચડાવવાં, 3 પૂજા કરવી. 4 ધૂપ કરવો, ~ પટ - P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #580
--------------------------------------------------------------------------
________________ સુદર્શન | 560 5 આરતી ઉતારવી 6 અને કાવ્ય બાલવા આ છ કાર્યમાં છ પુત્રોને જવામાં આવ્યા હતા. બે પુત્રો ચામર ઢાળતા હતા. બે પુત્રો વાજીંત્ર વગાડતા હતા. શેઠ અને વડીલ પુત્ર હવણ-સ્નાત્ર કરતા હતા. ત્યારે શીળવતી અભિષેકાદિ પ્રસંગે જ્યાં જ્યાં સ્તુતિ કરવાની કે બલવાની હોય ત્યાં ત્યાં તે બેલતી હતી. આ પ્રમાણે શુભ કાર્યમાં આસક્ત થયેલ કુટુંબ સહિત તે શ્રેષ્ઠીના દિવસો સુખમાં પસાર થવા લાગ્યા એક દિવસે તે કાકંદી નગરીના ઉદ્યાનમાં મુનિચંદ્ર નામના કેવલજ્ઞાની આવીને સમવસર્યા તેમને નમન કરવા નિમત્તે તે શ્રેષ્ઠી સહિત નગર લોકે આવ્યા. વિધિપૂર્વક વંદન કરી ધર્મદેશના સાંભળવા માટે સર્વ લોકો બેઠા એ અવસરે શીળવતીએ કેવળજ્ઞાની ગુરુને પ્રશ્ન કર્યો કે ભગવાન ! પૂર્વ જન્મમાં મેં એવું શું કર્મ ઉપાર્જન કર્યું હતું કે અનેક ઉપાય કરવા છતાં મને એકે પુત્રપ્રાપ્તિ ન થઈ, અને ત્યાર પછી ઈચ્છા ન કરવા છતાં પણ અધિક પુત્રપ્રાપ્તિ થઈ? વળી અનાયાસે ધર્મની પ્રાપ્તિ પણ મને થઈ તેનું કારણ શું? જ્ઞાનીએ કહ્યું. કંચનપુરમાં ધનવતી નામની કર્મ કરી ઘણી ગરીબ અવસ્થાવાળી એક સ્ત્રી રહેતી હતી. તે જ નગરમાં એક ધનાઢય ગૃહસ્થની લક્ષ્મીવતી નામની સ્ત્રી રહેતી હતી તેની પાસે અગિયાર રત્ન જડેલો એક સુંદર હાર હતો. તે હાર તેની ગફલતથી ઘર બહાર કોઈ Ac Gunratnasuri M.S. || 56o | Jun Gun Aaradhak T
Page #581
--------------------------------------------------------------------------
________________ જના * 561 સ્થળે પડી ગયો. તે હાર ધનવતીના દેખવામાં આવ્યું. પરદ્રવ્યમાં લુબ્ધ આશયવાળી ધનવતીએ તે હાર લઈ પોતાના ઘરના ખૂણામાં ગુપ્તપણે છુપાવી રાખે. તે લક્ષ્મીવતી પિતાને હાર ખોવાયેલો જાણી, તેની ચિંતાના દુ:ખથી બેભાન પડી પોકાર કરતી દુઃખણી થઈ તે હાર શોધવા અને રડવા લાગી. હાર કોઈ પણ સ્થળેથી હાથ ન લાગ્યો ત્યારે કંઠ મોકળા મૂકી રડતાં કુસુમ, તંબાળ અને ભજનનો ત્યાગ કર્યો, આવી રીતે અગિયાર ઘડીપર્યત સર્વસ્વ નાશ થયો હોય તેમ દુ:ખણી થઈ રહી. હારના વિયોગથી આવી સ્થિતિમાં આવી પડેલી લક્ષ્મીવતીને જાણી ધનવતીને પશ્ચાત્તાપ થયો. તેણે તેની પાસે આવી કહ્યું–બેન ! તારો હાર મને મળી આવ્યો [જો] છે. લ્યો, હાર. એમ કહી તે હાર તેને આખો. હાર મળ્યાથી લક્ષ્મીવતી ઘણી ખુશી થઈ. ધનવતીને આગ્રહ કરી. તેની બક્ષીસ તરીકે અગિઆર દીનાર (રૂપિયા) આપ્યા. ધન ઉપરના મમત્વભાવથી કેટલા જીવો દુઃખી થાય છે તેને વિચાર કરતાં, ધનવતીને હવેથી પરદ્રવ્ય ન લેવાનો દઢ નિશ્ચય થયે. લક્ષ્મીવતીએ ઘણા આગ્રહથી આપેલા અગિયાર દીનાર, તે પણ તેણે પિતાના ઉપયોગમાં ન વાપરતાં તે દ્રવ્યથી તેણીએ જિનેશ્વર ભગવાનની મટી પૂજા કરાવી. શુભભાવે તેણે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. બોધિબીજ ઉત્પન્ન કર્યું. ક્રમે મરણ - Jun Gun Aaradhak Trust P. Ac. Gunratnasur M.SI
Page #582
--------------------------------------------------------------------------
________________ સુદર્શન / 562 પામી તે ધનવતી તે તું અહીં શીલવતીપણે ઉત્પન્ન થઈ છે. પૂર્વભવમાં હાર લેવાથી ઉત્પન્ન થયેલા દુષ્કતના સબબથી, અગિયાર વર્ષપર્યંત તને પુત્ર માટે કલેશ સહન કરવો પડે હતો. જિનપૂજાના પુન્ય પ્રભાવથી તમને પુત્રાદિની સંપત્તિ મળી આવી છે. અને નિશ્ચળ સમ્યકત્વ ગુણવાળા ગૃહર-થધર્મની પ્રાપ્તિ પણ જિન-પૂજાના શુભભાવથી જ થઈ છે ને લક્ષ્મીવતી મરણ પામીને તારી કલદેવીપણે ઉત્પન્ન થઈ છે. તે હાર છુપાવવાના કર્મવિપાકથી આ સર્વ ઉપસર્ગો તે દેવીએ તને કર્યા છે. ઈત્યાદિ પોતાના પૂર્વજન્મને વૃત્તાંત સાંભળી શુભભાવે શીળવતીને જાતિસ્મરણ પ્રાપ્ત થયું. ગુરુશ્રીના કહેવા મુજબ તેણે પોતાને પાછલો જન્મ દીઠે. શીલવતી બોલી ઊઠી : અહા ! થોડા પણ અશુભકર્મને કેટલો બધે વિપાક? ગુરુએ કહ્યું : ભદ્ર ! જધન્ય પરિણમે પણ કરેલ અશુભ કર્મને વિપાક જીવને દશગણો ભોગવવો પડે છે કહ્યું છે કે वहमारणअब्भक्खाणदाणपरधविलोवणाईण / सव्वजहन्नो उदओ दसगणिओ इसिकयाणं // 1 // तिव्वयरे उवओसे सयनगुणिओ सयसहस्स कोडिगुणो। : कोडाकोडिगुणो वा हुज्ज विवागो बहुतरो वा // 2 // Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trus | 562
Page #583
--------------------------------------------------------------------------
________________ સુદર્શનાર જીવને વધ કરો, જીવને મારવા જૂઠું આળ (કલંક) આપવું, અન્યનું ધન છુપાવવું, હરણ કરવું-ઈત્યાદિ એક વાર કરાયેલા સર્વ જઘન્ય (મંદ પરિણામવાળા) કર્મને વિપાક દશગણે ઉદય આવે છે. પણ જો તે કામે ઘણું તીવ્ર ષવાળા આશયથી કરવામાં આવ્યાં હાય તો તે કમને વિપાક સેગુણ. લાખગુણો, કરોડગુણ કે કડાકોડગુણો થાય છે. અથવા તેનાથી પણ વિશેષ અધિક વિપાક ઉદય આવે છે. આ પ્રમાણે કર્મનાં વિષમ વિપાક જાણી ભાવભયથી યા દુ:ખથી ભય પામેલા ભવ્ય જીવોએ પરધન–અપહરણાદિ વિરુદ્ધ કાર્ય કોઈ પણ વખત કરવું ન જોઈએ. આ પ્રમાણે ગુરુરાજના મુખથી ધર્મોપદેશ અને પૂર્વજન્મનું વૃત્તાંત સાંભળી લક્ષ્મીપુંજ શ્રેષ્ઠીએ કહ્યું : કૃપાળુ દેવ ! આ મારા પુત્રોને ગૃહરીધમ સંભળાવશે. H 563 { } || 563' પ્રકરણ 44 મું. ગૃહસ્થ ધર્મનાં બાર વ્રત તથા અગિયાર પ્રતિમા ગુરુશ્રીએ કહ્યું. ધર્મનું મૂળ સમ્યકત્વ છે. તે પ્રાપ્ત થયાથી પાંચ અણુવ્રત, ત્રણ ગુણEણ વ્રત અને ચાર શિક્ષા-વતરૂપ બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ અંગીકાર કરી શકાય છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #584
--------------------------------------------------------------------------
________________ સુદર્શના I 564 આ સમ્યકત્વ મૂલ 1, દ્વાર 2, પ્રતિષ્ઠાન 3, આધાર 4, ભાજન પ, અને વિધાન 6 સમાન ગણવામાં યા કહેવામાં આવે છે. જેમ વૃક્ષનું મૂળ દઢ હોય તો તે વૃક્ષ ટકી રહે છે અને ફળ, પત્રાદિની સંપત્તિ તેને પ્રાપ્ત થાય છે તેમ ધર્મવૃક્ષનું મૂળ આ સમ્યકત્વ દઢ હોય તો ઘણા થોડા વખતમાં મોક્ષરૂપ ફળ મેળવી શકાય છે. 1 શહેરને દ્વાર-દરવાજો હોય તો તેમાં સુખે પ્રવેશ તથા નિગમ થઈ શકે છે. તેમ ધર્મપુરી યાને નિર્વાણનગરીના કારતુલ્ય સમ્યક્ત્વ છે. તે દરવાજો હોય તો ધર્મપુરીમાં સહેલાઈથી પ્રવેશ થઈ શકે છે. 2 પાયો મજબૂત હોય તે પ્રાસાદ, મહેલ કે મંદિર ઘણો વખત ટકી રહે છે. તેમ ધર્મરૂપ મહેલને સમ્યક્ત્વરૂપ પાયો મજબૂત હોય તે ધર્મ મહેલ લાંબો વખત ટકી રહે છે. 3 પૃથ્વી સર્વ ભૂતનાં પ્રાણિઓના આધારભૂત છે. તેમ જ્ઞાન, ચારિત્રાદિ આત્મગુણોને આધાર આ સમ્યકત્વ છે. તે હોય તે જ ચારિત્ર ટકી શકે છે. 4 વિવિધ પ્રકારના રસ ભાજનમાં રહી શકે છે. ભાજનના અભાવે તે રસ ઢોળાઈ જાય શા છે, તેમ સમ્યક્ત્વરૂપ વજાના ભાજનમાં વિરતિધર્મરૂપ રસ બન્યો રહે છે. સમ્યકત્વ વિના વિરતિરસ ઢોળાઈ જાય છે. 5 e Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak
Page #585
--------------------------------------------------------------------------
________________ સુદર્શન, a565 II નિધાન સિવાય રત્નો જથ્થો મળતો કે રહેતો નથી. તેમ મૂળ ઉત્તર ગુણોરૂપ રત્નનું અક્ષય નિધાન સમ્યક્ત્વ છે, એટલે સમ્યક્ત્વ નિધાન સિવાય મૂળ, ઉત્તર ગુણરૂપ રત્નો - હોતાં નથી. 6. દેવ, ગુરુ અને ધર્મ પરનું તાવિક શ્રદ્ધાન તે સભ્યત્વ છે. રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન રહિત પરમાત્મા અરિહંતદેવ તે દેવ છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્ર આચારવાળા ગુરુઓ, તે ગુરુ છે. અને જીવાજીવાદિ પદાર્થોનાં હેય, શેય, ઉપાદેયરૂપ વિશુદ્ધ પરિણામ તે વીતરાગ દેવકથિત ધર્મ તે ધર્મ છે. આ પ્રમાણે વ્યવહારથી સમ્યકત્વ અંગીકાર કર્યા પછી વિશુદ્ધ શ્રદ્ધાનવાળા છે, ગૃહસ્થ ધર્મને યોગ્ય દ્વાદશ (બાર) વ્રતે ગ્રહણ કરે છે. તે આ પ્રમાણે છે સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ, પહેલા વ્રતમાં-નિરપરાધી ત્રસ જીવોને મન, વચન, કાયાએ કરી સંકલ્પીને યાવત્ છવપયત મારવા નહિ અને મરાવવા પણ નહિ આ પ્રમાણે દ્વિવિધ, ત્રિવિધ પણ નિયમ લેવો યા પાળવું તે ગૃહસ્થોનું પહેલું વ્રત છે. 1. સ્થૂળ મૃષાવાદવિરમણ-કન્યા, ગૌ, ભૂમિ, ન્યાસાપહાર (થાપણુ ઓળવવી) અને જૂઠી | 565 | સાક્ષી ભરવી–આ પાંચ મોટાં જૂઠાં–અસત્ય ન બોલવાં. કન્યા અને ગાય ગ્રહણથી મનુષ્ય કે કોઈ પણ પશુને જાનવરનાં સંબંધમાં અસત્ય ન બોલવાનું સમજવું. લોકોમાં વિશેષ નિંદાલાયક Jun Gun Aaradhak Trust P.P. Ac Gunratnasuri MS
Page #586
--------------------------------------------------------------------------
________________ સુદર્શના હોવાથી આ પાંચને અસત્ય ગણવામાં આવ્યાં છે, તેથી બીજાં પણ અસત્ય બનતાં સુધી ન બોલવાં. પૂર્વની માફક કિવિધે આ વ્રતનું યાવત છવપર્યત યા ઈચ્છાનુસાર પાલન કરવું. 2. ધૂળ અદત્તાદાનવિરમણ–રશૂળ એટલે મોટી મોટી વસ્તુઓ અર્થાત લોકો જેને વ્યવહારમાં ચિરીરૂપ ગણે છે તે સજીવ કે નિર્જીવ વસ્તુ તે વસ્તુના માલિકે આપ્યા સિવાય લેવી નહીં. આમાં ખાતર પાડવું, તાળું તોડવું, ગાંઠ કાપવી, વાટ લૂંટવી વિગેરેનો સમાવેશ થાય છે. 3. સ્થૂળ મિથુનવિરમણ-પુરુષોએ પરસ્ત્રીને ત્યાગ કરવો અને સ્ત્રીઓએ પરપુરુષનો ત્યાગ કરવો. રવદારા કે સ્વપતિમાં સંતોષ રાખવો. તિથિ આદિ પર્વદિવસે સ્વસ્ત્રીને પણ સંતોષ કરો તે પૂર્વની માફક ત્રિવિધ ત્રિવિધ ઈચ્છાનુસાર ગૃહસ્થનું ચોથું વ્રત છે. 4. સ્થૂળ પરિગ્રહવિરમણ-ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ (ગૃહ, જમીન આદિ) સોનું, રૂપું, ઘરની સામાન્ય પરચુરણ મિલ્કત, પશુ અને દાસ દાસી તેનું ઈચ્છાનુસાર પરિમાણ રાખવું. તે ઇચ્છા પ્રમાણુથી પુન્યસંયોગે અધિક પ્રાપ્તિ થાય તે સન્માર્ગે તેને સવ્યય કરે તે પાંચમું વ્રત. 5. દિવિરમણ.—ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઊર્ધ્વ, અધ–એમ છ દિશાઓમાં કે દશે દિશાઓમાં સંસારવ્યાપારાર્થે જવા આવવાને ઇચ્છાનુસાર નિયમ રાખવો, વર્ષા ઋતુમાં બને ત્યાં સુધી વ્યાપારાદિ પ્રસંગે બહાર ન જવું વિગેરે આસ્રવના નિરોધ માટે આ દિવિરમણ P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak I566aa
Page #587
--------------------------------------------------------------------------
________________ વ્રત અંગીકાર કરવું. 6. ભોગપભોગવિરમણ.—એક વાર ઉપભેગમાં આવે તે ભેગ, ભજન, પુષ્પાદિ વારંવાર કૃદના ક ઉપભોગમાં આવે તે ઉપભેગ. શવ્યા, વસ્ત્ર, ભૂષણ, સ્ત્રી આદિ. તે બન્નેનું ઈચ્છાનુસાર પરિમાણુ કરવું. 567 | ભેજનમાં બાવીશ અભક્ષ્ય અનંતકાય કે જેની અંદર મધ, માખણ, દારૂ, માંસ, ત્રસજમિશ્રિતરસ, જમીનકંદ અનંતકાય, બાળ અથાણાં અને રાત્રિભેજન આદિને સમાવેશ થાય છે તેનો ત્યાગ કરવો. કર્મ આશ્રીને ભોગપભોગ વ્રતમાં, અંગારા પ્રમુખ કરાવવા વગેરે પન્નર કર્માદાનો ત્યાગ કરો તેમજ કેટવાળ, ફોજદાર, કસાઈખાના વિગેરેનું ઉપરીપણું ઈત્યાદિ ક્રર પરિણામના કારણભૂત અધિકારોનો ત્યાગ કરવારૂપ સાતમું વ્રત પાળવું. 7. અનર્થદંડવિમણુ-અપધ્યાન 1, પ્રમાદાચરિત 2, પાપપદેશ 3 અને હિંસાનાં ઉપકરણો માંગ્યા આપવાં 4 અનર્થદંડ ચાર પ્રકારે કહેવાય છે. આ રૌદ્રધ્યાન પરિહરવા, હું સર્વને માલિક થાઉં, મારા શત્રુઓનો સંહાર થાઓ વિગેરે તે અપધ્યાન અનર્થદંડ 1. સ્ત્રીઓની શુભાશુભ વિષયવાળી કથા. દેશ સંબંધી કથા. ભજનના ભલા બૂરા સંબંધી || વાતો અને રાજા સંબંધી કે રાજ્ય સંબંધી વિના પ્રોજનની વાતો કરવી, જળમાં ક્રીડા કરવી, P.P.AC. Gunratnasuri MS Jun Gun Aaradhak Trust - 567
Page #588
--------------------------------------------------------------------------
________________ સુદર્શન I568 | ઘી તેલ આદિ રસવાળા પદાર્થોનાં ભાજને ખુલ્લો મૂકવાં–જનાવરોનાં યુદ્ધ દેખવાં કે આપસમાં લડાવવા વિગેરે પ્રમાદાચરણ અનર્થદંડ કહેવાય છે. 2. દાક્ષિણ્યતા ન પહોંચે તેવા બીનજરૂરી સ્થળે ક્ષેત્ર ખેડા, બળદોને દમન કરે, અમુક વૃક્ષાદિ કાપી નાંખે. અમુકને ફાંસી આપ વિગેરે પાપને ઉપદેશ આપવો તે પાપોપદેશ અનર્થ દંડ. 3. સગાં, વહાલા કટુંબીઓ કે પાડોશીઓ જ્યાં પિતાને દાક્ષિણ્યતા પહોંચે છે. જેની પાસેથી લેવડદેવડ કરવી પડે છે તેવા દાક્ષિણ્યતાના સ્થાનને મૂકી, શસ્ત્ર, અગ્નિ, યંત્ર, મૂશળ, વિગેરે જેનાથી જીવોની હિંસા થવાનો સંભવ તેવાં ઉપકરણે માગ્યાં આપવાં તે હિસ્ત્ર પ્રદાન અનર્થદંડ છે. (દાક્ષિણ્યતાવાળા સ્થાને તે વસ્તુ આપ્યા સિવાય ગૃહસ્થને વ્યવહાર ચાલો. મુશ્કેલીવાળા થઈ પડે છે, માટે દાક્ષિણ્યતા વિના એમ કહેવામાં આવ્યું છે.) 4 આ ચારે પ્રકારના અનર્થદંડનો ત્યાગ કરવો તે આઠમું વ્રત છે. 8. સામાયિક–જેમાં સમભાવન–આત્મવિશુદ્ધિને લાભ થાય તેને સામાયિક કહે છે. સાવધસપાપ મન, વચન, કાયાના વ્યાપારને-ક્રિયાને ત્યાગ કરી, તે ત્રણે યોગને નિર્વધ આત્મચિંતન આદિ ધર્મધ્યાનમાં જવા તે નિયમિત વખતનું કર્તવ્ય છે. એક દિવસમાં ઓછામાં ઓછા બે. ઘડી પર્યત સામાયિકમાં નિરંતર વખત લેવો જોઈએ. 9. PAC Gunrainasuri M.S. / 568 Jun Gun Aaradhak
Page #589
--------------------------------------------------------------------------
________________ સુદર્શન 59 દેશાવકાશિક–એક દિવસ માટે અથવા એકાદ પહોર માટે પૂર્વે અંગીકાર કરેલ દિશાના નિયમન સંક્ષેપ કરવો તે દેશાવકાશિક વ્રત કહેવાય છે. આ વ્રતમાં ઉપલક્ષણથી બીજાં ભેગેપભેગાદિ વ્રતોને સંક્ષેપ કરાય છે. ચૌદ નિયમ ધારવાનો સમાવેશ પણ આ વ્રતમાં થાય છે. 10. પૌષધ વ્રત-જે ક્રિયા કે આચરણથી આત્માના ગુણનું પોષણ થાય તે પૌષધ કહેવાય છે. આ પૌષધ આહારને ત્યાગ, શરીરની શુશ્રષાને ત્યાગ, અબ્રહ્મને (મૈથુનને) ત્યાગ અને સંસારી વ્યાપારાદિ ક્રિયાને ત્યાગ એમ ચાર પ્રકારે થાય છે. આહારને ત્યાગ દેશથી કે સર્વથા બે પ્રકારે બની શકે છે. આ પૌષધને વખત ચાર પહોર, આઠ પહોર કે તેથી પણ વધારે વખત ઈચ્છાનુસાર ૨ખાય છે. પ્રાયઃ પર્વને દિવસે વિશેષ કરવા યોગ્ય છે. અતિથિસંવિભાગ-પૌષધને પારણે મનિઓને દાન આપી પછી પારણું કરવું તે અતિથિસંવિભાગવ્રત કહેવાય છે. ઉપલક્ષણથી અતિથિ, ત્યાગી મુનિઓ તેને દાન આપવું તે અતિથિસંવિભાગ કહેવાય છે. 12. . ગૃહસ્થોને આ બાર વ્રત, ગૃહસ્થાશ્રમમાં લેવા અને પાળવા થયુ છે. આ બાર કે તેમાંથી એકાદ વ્રત, પોતાની શકત્યનુસાર લેનાર અને પાલન કરનારને દેશવિરતિવાન કહેવાય છે. કર્મના ક્ષપશમથી ગ્યતાને-લાયકાતને પ્રાપ્ત થયેલા છેઆ વ્રતો સાંભળે છે, ડે છે, લે છે અને નિરતિચારપણે પાલન કરે છે. તે મનુષ્ય સર્વવિરતિપ્રધાન સંયમમાર્ગ P.P.Ac Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust II 59o '
Page #590
--------------------------------------------------------------------------
________________ સુદર્શના // 5eo || રે શીધ્ર પામી શકે છે. ઉત્તમ કુળ, જાતિ, રૂપ, આરોગ્યાદિ મેળવી, ચારિત્રનું આરાધન કરવાથી સાત, આઠ ભવમાં તે જીવ મોક્ષ પણ મેળવે છે. હે મહાનુભાવો! જે આ વ્રત સર્વે લેવાને તમે સમર્થ ન હૈ તો એક એક વ્રતને પણ તમે અંગીકાર કરો જેથી તમારો માનવજન્મ સફળ થશે. ' આ પ્રમાણે કેવળજ્ઞાની ભગવાનને ઉપદેશ સાંભળી ધનદેવાદિ દશ પુત્રોએ પહેલેથી અનુક્રમે એક એક વ્રત ગ્રહણ કર્યું. અને ધનહરી નામના અગિયારમા પુત્રે છેલ્લાં બે વ્રત લીધાં સમ્યક્ત્વ અને વ્રત લઈને તે સર્વે પુત્રો પોતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યા. લક્ષ્મીપુંજ અને શીળવતીએ સંસારવાસથી વિરક્ત થઈ, કર્મગિરિને ભેદવાને વા સમાન તે સદ્દગુરુ સમીપે ચારિત્ર લીધું. ગુરુરાજને નમસ્કાર કરી તે સર્વે પુત્રો પિતાને ઘેર આવ્યા. ગુરુરાજ અન્ય સ્થળે વિહાર કરી ગયા. લક્ષ્મીપુંજ સાધુ અને શીળવતી સાધ્વી કમને ક્ષય કરી નિર્વાણપદ પામ્યાં. તે લક્ષ્મીપુંજના પુત્રોએ, પરસ્પર પ્રીતિપૂર્વક ત્રણ વર્ગનું સાધન કરતાં કેટલો એક કાળ વ્યતીત કર્યો. તે અરસામાં વૈભવઉપાર્જન કરવામાં અને પુત્રાદિસંતતિ સમાગમમાં, કેટલાએક પુત્રોએ લીધેલ વ્રતો ખંડિત કર્યા ત્યારે કેટલાકોએ આવી વ્યવહાર પ્રપંચની જાળમાં પણ લીધેલ વ્રતનું બરોબર પાલન કર્યું. વિરતિ પાળનારા અને નહિ પાળનારાએ પોતાના કર્તવ્યના Jun Gun Aaradhak જ{ | પco || Ac Gunratnasuri M.S.
Page #591
--------------------------------------------------------------------------
________________ શુદશ ના ? પ્રમાણમાં દેવ, મનુષ્ય, તિર્યમાં યથાયોગ્ય, દુઃખાદિનો અનુભવ કર્યો. સુનંદષ્ઠિ! તે અગિયાર પુત્રો દૈત્યોગે તમારી ધારણી સ્ત્રીની કુક્ષીએ અહીં ઉત્પન્ન થયા છે, પૂર્વજન્મમાં કરેલ સકૃત અને દુષ્કૃતના કારણથી પરસ્પર થયેલ વિસદશપણું છે તે હું તમને સમજાવું છું. 1 તમારા વડીલ પુત્રે પ્રથમ વ્રત લઈને એક જનાવર માર્યું હતું, તે જીવહિંસાના ષથી યા વ્રતભંગના દોષથી તમારો પુત્ર કુરૂપ શરીરવાળો થયો છે. ત્રીજા પુત્રે, લોભથી ધન માટે મિત્રને દ્રોહ કર્યો હતો. તે વ્રતભંગના દોષથી તેના હાથમાં થોડું પણ દ્રવ્ય સ્થિર વાસ કરીને રહેતું નથી. પાંચમાં પુત્ર, લોભથી પાંચમા વ્રતનું ખંડન કર્યું હતું. તે વ્રતભંગના દોષથી ધન ઉપાર્જન કરવામાં તે નિરંતર આકુળવ્યાકુળ રહે છે.. સાતમા પુત્રે, જિહ્વાઈન્દ્રિયની લંપટનાથી ભોગપભોગ વ્રતને ભંગ કર્યો હતો. તે દોષથી તે તિર્ય*ચમાં ઉત્પન્ન થયો હતો. અહીં પણ તેને વારંવાર ભૂખ લાગે છે, ખાવાની પ્રબળ આસક્તિનું આ પરિણામ છે. નવમા પુત્ર, સામાયિકવ્રત લઈ, સામાયિકમાં મનાદિ વેગોને નિરોધ કર્યો નથી. તે વ્રત વિરાધનાનું ફળ તેનામાં ઘણી ચપળતા છે. પct | A Gunralnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #592
--------------------------------------------------------------------------
________________ સુના 572 અગિયારમો પુત્ર, પૌષધમાં તે સાવદ્ય–સપાપ યોગને પરિહારી હતો, પણ બારમું વ્રત પાળ્યા સિવાય તેણે ભજન કર્યું હતું. તે કારણથી સૌભાગ્યવાનું છતાં લાભ મેળવવાને કે સુખદાઈ વસ્તુનો ઉપભોગ કરવાને તે સમર્થ નથી. ખરી વાત છે, આપ્યા સિવાય લાભની પ્રાપ્તિ કયાંથી હોય ? બાકીના પુત્રોએ પોતાના લીધેલ નિયમ બરોબર પાળ્યા હતા, અને તેથી જ તે તે પ્રકારના સુખ વૈભવના જોક્તા થયા છે. સત્ય વ્રત પાળનાર પુત્ર, સુગંધી શ્વાસોશ્વાસવાળો અને સર્વ રીતે સુખી છે. ચોથો પુત્ર ચતુર્થ વ્રત પાલન કરવાથી પ્રવરરૂપ, બળ, લાવણ્ય અને સૌભાગ્યવાન થયો છે. ત્રસ, સ્થાવર જનું હિતચિતન કરતા, છઠ્ઠા વતનું અખંડ પાલન કરનાર છઠ્ઠો પુત્ર, દેશાંતર જવા સિવાય ઘેર બેઠાં પણ ઘણું ધન પેદા કરે છે, તે છઠું વ્રત પાલન કરવાનું જ પ્રભાવ છે. આઠમા વ્રતનું પાલન કરનાર આઠમે પુત્ર, નિરવ કાર્યમાં સજજ થઈ, બાલતાં સર્વ લોકોને સુખકારી થયો છે તે આઠમા વ્રતનું ફળ છે. દશમા પુત્ર દેશાવકાશિક વ્રતનું પાલન કરેલું છે તેથી તે લેશમાત્ર પણ આપદાનું ભાજન થયો નથી. હે શ્રેષ્ઠી ! આ પ્રમાણે તમારા પુત્રના વિસદુશ [ભિન્ન ભિન્ન] પણાના હેતુભૂત-વ્રત સંબંધી પાલન કરવું અને ન કરવું તે વૃત્તાંત તમને સંક્ષેપમાં કહી સંભળાવ્યો છે. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak . 3
Page #593
--------------------------------------------------------------------------
________________ સુદર્શના | પ૭૩) પાર્શ્વનાથ ભગવાનના મુખથી પિતાને વૃત્તાંત સાંભળી ઋષભદત્ત પ્રમુખ અગિયારે ઊહાપોહ કરતાં જાતિસ્મરણ પામ્યા. ભગવાને જેમ કહ્યું હતું તે જ રીતે તેઓએ પોતાના પાછલા જન્મો અનુભવ્યા. જાણ્યા-દેખ્યા. ફરી તે પુત્રોએ ભગવાનને વિજ્ઞપ્તિ કરી, કૃપાળુ દેવ ! આ દુસ્તર ભવજળનિધિથી અમારે કેવી રીતે પાર પામવો? જિનેશ્વરે કહ્યું, મહાનુભાવો ! સંસાર સમુદ્ર તરવા માટે દેશવિરનિ અને સર્વવિરતિ એમ બે રસ્તાઓ છે. તેને તમે યથાશક્તિ સ્વીકાર કરે. તેની મદદથી તમે નિર્વાણપદ મેળવી શકશો. જિનેશ્વરના વચનામૃતથી સીંચાયેલ તે પુત્રો સંગરંગથી વાસિત થયા. માતા, પિતા પાસે ચારિત્ર ગ્રહણ કરવાનો પિતાને અભિપ્રાય તેઓએ જણાવ્યો. પરમ ઉપગારી માતા-પિતા! અમને તત્ત્વને બંધ થયો છે. અનંત ભવભ્રમણથી તપ્ત થયેલા અમે બાવનાચંદનરૂપ પાર્શ્વનાથ પ્રભુના ચરણારવિંદની સેવા કરવાને ઇચ્છીએ છીએ. આ ધન, ભુવન, સ્વજન અને વિષય ઉપભોગની ઈચ્છાથી અમે નિવૃત્ત થયા છીએ. જગતજીનું ભાવદયાથી પાલન કરનાર આ મહાપ્રભુનું અમે શરણ લઈએ છીએ. અમારું અંતર તે તરફ પ્રેરાય છે, તે ચિરકાળના પ્રણયને (સ્નેહ) મૂકી ચારિત્ર લેવા માટે અમને આજ્ઞા આપે. I પ૭૩ I A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #594
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 54 શ્રાવકની અગિયાર પડિમા. दसणवयसामाइयपोसहपडिमा अवंभसचित्ते / आरंभपेसउदिट्रवज्जणसमणभू य // 1 // માતા, પિતાએ કહ્યું : પુત્રો! તમારું કહેવું ખરેખર સત્ય છે, આત્મશ્રેય કરવું તે અવશ્ય જરૂરનું છે, પણ જ્યાં સુધી અમે આ દેહમાં રહ્યા છીએ ત્યાં સુધી તમે ગૃહસ્થ ધર્મ અંગીકાર કરો. અને આ દેહથી અમે જ્યારે મુક્ત થઈએ ત્યારે તમને જેમ યોગ્ય લાગે તેમ કરજે. અત્યારે અમારી પૂર્ણ વૃદ્ધાવસ્થા છે. આવી સ્થિતિમાં અમારે ચારિત્ર લેવું અને પાળવું તે અશકય જેવું છે તેમ પુત્રો સિવાય નિરાધારપણે ઘેર રહેવું તે પણ અયોગ્ય છે. માટે પુત્રો ! અમારું કહેવું હાલ માન્ય કરી ગૃહસ્થધર્મ અંગીકાર કરો. ઉપગારી માતા, પિતાનાં આ વચને સાંભળી, તેમના કહેવાના આશયનું પરિણામ વિચારી પુત્રોએ તેમનું કહેવું માન્ય કર્યું. તે સર્વે પાશ્વપ્રભુ પાસે આવી કહેવા લાગ્યા. ' દેશવિરતિથી ઉપર અને સર્વવિરતિથી નીચે, સંસારમાં રહીને કરી શકીએ તેવો કોઈ પણ રસ્તો છે? કૃપાળુ દેવે કહ્યું : હે મહાનુભાવો ! ગૃહસ્થાશ્રમમાં રહી ગૃહસ્થોને કરવા લાયક અગિયાર પડિમાઓ (અભિગ્રહ વિશેષ) છે. ગૃહસ્થ અવસ્થામાં તે ઉત્કૃષ્ટ વ્રતરૂપ ગણાય છે. તે આ પ્રમાણે છે| દર્શન. 1, વ્રત. 2, સામાયિક. 3, પૌષધ. 4, કાયોત્સર્ગ. 5, અબ્રહ્મત્યાગ. 6, સચિત્ત VeII Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tu
Page #595
--------------------------------------------------------------------------
________________ સુદર્શન 575 ત્યાગ. 7, આરંભત્યાગ. 8, પ્રખ્યત્યાગ. 9, ઉદ્દિષ્ટત્યાગ. 10, શ્રમણભૂત. 11, આ અગિયાર પડિમાઓ છે. દર્શન પ્રતિમા–રાજાભિગ આદિ છ આગાર (રાજાના આગ્રહથી, સમુદાય ગણના આગ્રહથી, બળવાનના આગ્રહથી એટલે જોરજુલમથી, દેવના આગ્રહથી. ગુરુપૂજ્ય વર્ગના આગ્રહથી અને આજીવિકા ચાલી ન શકે તેવા કારણથી નિષેધ વસ્તુ કે કાર્યનું આચરણ કરવું પડે છે તે આગાર કહેવાય છે.) પણ ખુલ્લા ન રાખતાં, શંકાદિ શલ્યરહિત, નિરતિચારપણે એક માસપર્વત. નિશ્ચળદઢ સમ્યકત્વ પાળવું તે દર્શન પ્રતિમા. 1. વ્રત પ્રતિમા–પૂર્વોક્ત શુદ્ધ સમ્યગ્દર્શનસહિત, નિરતિચારપણે ગૃહરથનાં બાર વ્રતો, બે માસપર્યત પાળવાં. તે વ્રત પ્રતિમા. 2. સામાયિક પ્રતિમા–બીજી પ્રતિમાની સવે ક્રિયા સહિત, નિરતિચારપણે વિશેષમાં બે વખત ત્રણ માસપર્યત સામાયિક કરવી. તે ત્રીજી સામાયિક પ્રતિમા, 3. પૌષધ પ્રતિમા–ત્રીજી પ્રતિમાની સર્વ ક્રિયા સહિત, વિશેષમાં પર્વતિથિએ ચારે પ્રકારનો પૌષધ, ચાર મહિના પયંત નિરતિચારપણે કરે તે પૌષધ પ્રતિમા. 4 કાયોત્સર્ગ પ્રતિમા–ચથી પ્રતિમાની સર્વક્રિયા સહિત પર્વતિથિની રાત્રીએ ચતુષ્પાદિ (ચાર માગવાળા સ્થળ) સ્થાને કાત્સગમાં રહી શુભ ધ્યાન કરવું. આ ક્રિયા પાંચ માસ Gunratnasuri MS. I 55 Jun Gun Aaradhak Trus
Page #596
--------------------------------------------------------------------------
________________ સુરતા / 576 ના સુધી કરવી તે પાંચમી પ્રતિમા. 5. અયહ્મત્યાગ પ્રતિમા પાંચમી પ્રતિમાની સર્વક્રિયા સહિત, છ માસપર્યત નિરતિચાર પવિત્ર બ્રહ્મચર્ય પાળવું તે અબ્રહ્મત્યાગ રૂપ છઠ્ઠી પ્રતિમા. 6. સચિત્તત્યાગ-છઠ્ઠી પ્રતિમાની સર્વક્રિયા સહિત, સાત માસપર્યત સચિત્ત (સજીવ વનસ્પતિ આદિ) વસ્તુને ત્યાગ. તેમજ રાત્રીભેજનને સર્વથા ત્યાગ કરવો તે સચિતત્યાગ સાતમી પ્રતિમા. 7. આરંભત્યાગ પ્રતિમા–સાતમી પ્રતિમાની સર્વક્રિયા સહિત આઠ મહિના પયંત, પોતે ! કોઈ પણ જાતને 2 રંભ ન કરવો તે આરંભત્યાગ આઠમી પ્રતિમા. 8. રાની સક્રિયા સહિત, નવ માસપર્યત બીજા કોઈ પણ નોકર, ચાકરાદિપાસે (પણ) આરંભ કરાવો નહિ તે પ્રેગ્યઆરંભત્યાગ. નવમી પ્રતિમા. 9. * ઉદિષ્ટત્યાગ-નવમી પ્રતિમાની સર્વક્રિયા સહિત, દશ માસપર્યત માથે મુરમુંડ (સર્વથા મુંડન) કરાવે અથવા શિખા ( ચોટલી) ધારણ કરતાં પિતાને નિમિત્તે તેયાર થયેલાં આહારપાણી આદિ ન ગ્રહણ કરતાં (નિર્દોષ આહારાદિ ગ્રહણ કરતાં) અંગીકાર કરેલ નિયમોનું સમ્યક્ પાલન કરે તે ઉદિષ્ટત્યાગ પ્રતિમા. 10. શ્રમણભૂતપૂર્વનિયોજિત ક્રિયા સહિત, અગિયાર માસપર્યત, સાધુનો વેશ રજોહરણ, Jun Gurt Aaradhak 1 Ac. Gunratnasuri MS.
Page #597
--------------------------------------------------------------------------
________________ સુદરાના | પ૭૭ પાત્ર પ્રમુખ ગ્રહણ કરી, માથે લોચ અથવા મુરમુંડ કરાવી, મમત્વ રહિત થઈ સ્વજનાદિકના ગૃહમાંથી નિર્દોષ ભિક્ષાવૃત્તિથી આહારાદિ ગ્રહણ કરી પિતાને નિર્વાહ કરે. ગૃહસ્થને ઘેર ભેજન લેવા જતાં (તિનાગતિપત્રાવ બાવા મિલા તિ) “પ્રતિમા અંગીકાર કરેલ શ્રાવકને ભિક્ષા આપો.” આ પ્રમાણે કહી ઊભે રહે, તે ભિક્ષા આપે તે યોગ્ય ભિક્ષા લઈ પૌષધશાળામાં 'આવી ભજન કરે વિગેરે. આ પ્રમાણે અગિયાર પ્રતિમાઓ પાળવાની છે. આ પ્રતિમા પાળવા માટેનું જે કાળજ્ઞાન બતાવ્યું છે તે ઉત્કૃષ્ટ છે. જઘન્યથી એક એક પ્રતિમા અંતમુહર્ત પ્રમાણે પણ છે. આટલો જઘન્ય વખત મરણની તૈયારી હોય તેઓને અથવા દીક્ષા લીધા અગાઉ જેને અભિપ્રાય પ્રતિમા વહન કરવાને છે તેને માટે છે. આ પ્રમાણે ગૃહવાસમાં પિતાના આત્માની તુલના કરી કેટલાએક ચારિત્ર ગ્રહણ કરે . અને કેટલાએક સ્વજનાદિકના મેહથી ફરી પાછી ગૃહસ્થાવાસમાં જઈ વસે છે. અને પિતાની શક્તિ અનુસાર ઉત્તમ આચાર પાળે છે. આ અનુષ્ઠાન શ્રાવકના સર્વ ધર્મ અનુષ્ઠાનમાં, મુગટમાં રત્ન સમાન ઉત્કૃષ્ટ છે. ગૃહવાસમાં જ આ અનુષ્ઠાન કરીને જેઓ દુર્ઘટ ચારિત્ર અંગીકાર કરે છે તેઓ પછી દુ:સહ પરિષહ આવી પડતાં ચારિત્રથી કે શુભ પરિણામથી પતિત કે ચલિત થતા નથી. આવા | પ૭૭ * * Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #598
--------------------------------------------------------------------------
________________ સુદર્શના +/578 II દુર્ધર કાર્યમાં ધીર પુરુષો જ આનંદિત થઈ રહે છે. અને ભાગ્યવાન ધન્ય પુજ આ પ્રસ્તુત કાર્યને પાર પામી શકે છે. પરમપદની સંપત્તિ તેવા પ્રબળ પુરૂષના હસ્તકમળમાં જ છે. રૌદ્ર સંસારનો ઉચ્છેદ તેવા પુરુષો જ કરી શકે છે. ગૌલોકુ રણાંગણમાં તેવા વીર પુરુષો વિજયપતાકા મેળવે છે કે જેઓએ આ અનુષ્ઠાન કરવાપૂર્વક શ્રમણધમ ગ્રહણ કરેલ છે. આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી, જયઘોષ રાજા, જયાવલી રાણી સહિત પ્રતિબંધ પામે. તેઓએ સમ્યક્ત્વપૂર્વક ગૃહસ્થ ધર્મનાં દ્વાદશ વ્રતો ગ્રહણ કર્યા. તે સાથે એવો અભિગ્રહ લીધો કે-હું નિરંતર ત્રણ પ્રકારે, ત્રિકાળ, ત્રિજગતપૂજ્ય જગગુરુની પૂજા કરીશ. આ પ્રમાણે નિયમ અંગીકાર કરી, તે રાજાએ નિર્દોષપણે તે વ્રતોનું પાલન કર્યું. છેવટની સ્થિતિમાં અણસણ કરી પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરતાં દેહને ત્યાગ કરી સનકુમાર દેવલોકમાં તે રાજા દેવપણે ઉત્પન્ન થયો. સુનંદ શ્રેણીના અગિયારે પુત્ર, ગૃહસ્થ ધર્મ ગ્રહણ કરી ઘેર આવ્યા. જિનેશ્વર પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા. સુનંદશ્રેષ્ઠી, શ્રાવક ધર્મનું પાલન કરી, આયુષ્ય પૂર્ણ થતાં ધારણી પાની સાથે દેવલોકમાં ગયે. ઋષભાદિ અગિયારે શ્રેષ્ઠીપુત્રોએ, ગૃહવાસમાં રહી શ્રાવકની અગિયાર પડિમાઓ શરૂ કરી નિર્વિધ્ર પણે તે સર્વે પ્રતિમાઓ પૂર્ણ કરી. માતા-પિતાનું દેવભૂમિમાં ગમન થવાથી પોતે પોતાની II 578 || Ac. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Tr
Page #599
--------------------------------------------------------------------------
________________ ફરજમાંથી મુક્ત થયેલા સમજી સંવેગરંગમાં નિમગ્ન થઈ, કુટુંબનો ભાર પિતાના પુત્રને સેંપી ગુરુશ્રી પાસે ચારિત્રમાર્ગ અંગીકાર કર્યો. ખુદના H5% 135 ગ્રહણ. આસેવનારૂપ બે પ્રકારની શિક્ષા ગુરુશ્રી તરફથી મેળવી તેઓ સર્વે તીવ્ર તપશરણમાં આસક્ત થયા. ગુરુરાજની આજ્ઞાપૂર્વક ઘણે વખત ચારિત્ર પાયું, મોહને ઉપશમાવ્યો. ઉપશમ સમ્યકત્વથી પવિત્ર ઉપશમણિ ઉપર આરૂઢ થયા. અગિયાર અંગને ધારણ કરનારા તેઓ અગિયારમેં ગુણઠાણે જઈ પહોંચ્યા. આયુષ્ય ત્યાં જ પૂર્ણ થતાં આ દેહ મૂકી દઈ સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકાવતારી પણ અગિયારે કલ્પાતીત દેવપણે ઉત્પન્ન થયા. તેત્રીશ સાગરોપમ પ્રમાણ તે દેવ-આવાસમાં રહી ઘણું જ પાતળા-સ્વલ્પ કષાયવાળા તેઓ મહાવિદેહ આવાસમાં જન્મ પામી, સર્વથા વિદેહ થશે અર્થાત નિર્વાણ પામશે. ધમના ધર્મનું પ્રત્યક્ષ ફળ આ પ્રમાણે અનેક જીવ અનુભવે છે કિન્નરીએ સાંભળેલ ઇતિહાસ ધનપાળને કહી સંભળાવ્યો. I 59 - - P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #600
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 45 મું. કિન્નરીની વિદાયગિરી અને આભાર. - કિન્નરીએ કહ્યું : ભાઈ ધનપાળ! તું પણ દઢ સમ્યકત્વવાન થઈ ધર્મમાં સાવધાન થા. સ્વાધીન યાને સ્વતંત્ર માનવજન્મ પામી જેણે પ્રબળ પ્રયત્નથી, ધર્મસેવન કર્યું નથી તેણે પિતાનો જન્મ ખરેખર વિડંબનારૂપે જ પસાર કર્યો છે સુદર્શનાર ભાઈ! તારી માફક મને સ્વતંત્ર મનુષ્યજન્મ મળ્યો હતો પણ નિયાણાના દોષથી સ્વર્ગા. 580 | R પવર્ગ સુખને હારી જઈ આ કિન્નરીના પદને પામી છું. ધી! ધી ! મારા જેવા બહુલકર્મી જીવો ચંદ્રકાંત જેવા ઉત્તમ મણિથી ચળકતા કાંકરા ખરીદે છે. જૈનધર્મ જેવા વિશાળ ધર્મને પામી મારા જેવા મૂઢ જીવો નિયાણું કરે છે. તેઓ એક કાંકણી માટે કરોડોની કિંમત યાને મિલકત હારી જાય છે. જિતેંદ્રધર્મમાં સંપૂર્ણ ભક્તિ એ દુ:ખને નાશ કરનારી છે. દુગતા નામની એક સ્ત્રીએ કેવળ ભક્તિભાવથી દેવપણું સુપ્રાસ યાને સહજ પ્રાપ્ત કર્યું હતું. મારા જેવા ચંચળ ચિત્તવાળા છ દુર્લભ માનવ જન્મ પામીને પણ તુચ્છ સુખની આશાને આધીન થઈ તે જન્મ નિરર્થક કરે છે, ત્યારે આસનસિદ્ધિસુખ પામનાર, પરિત્તસંસારવાળા છ સર્વ ગુણ સહિત પૂર્ણ ધર્મ આરાધના કરી શકે છે. સદ્દબુદ્ધિ, વિવેક, વિનય, જિતેંદ્રિયતા, ગંભીરતા, ઉપશાંતતા, નિશ્ચય વ્યવહારનિપુણતા, 13 Ac. Gunratnasuri M.S. 580 || Jun Gun Aaradhak
Page #601
--------------------------------------------------------------------------
________________ સુદર્શના # 581 દેવ, ગુરુ, શ્રત ઉપર પૂર્ણભક્તિ, હિત, મિત વચન બોલનાર, ધીર અને શંકાદિ દોષ રહિત જીવો ઘર્મરત્નની પ્રાપ્તિને લાયક છે. પ્રિયા ! ઈત્યાદિ કિન્નરીનાં વચનો સાંભળી મારે મિત્ર ધર્મ પાળ પ્રતિબોધ પામે. માં નેમનાથ પ્રભુને નમસ્કાર કરી તેણે ઘણા હર્ષપૂર્વક સમ્યકત્વ સહિત દ્વાદશત્રતરૂપ ગૃહરધમ અંગીકાર કર્યો. (ધનપાળ પિતાની પત્નીને કહે છે.) ધનપાળે ગૃહસ્થ ધર્મ અંગીકાર કરવાથી, તે કિન્નરીને ઘણો આનંદ થયો. તેણે કહ્યું : ઘનપાળ ! તું તો દઢ સમ્યકત્વવાનું છે. તને કાંઈ ધર્મજાગૃતિ માટે વિશેષ ભલામણ કરવાની જરૂર નથી, તથાપિ આ માનવજિંદગી પામીને જે પ્રમાદમાં પડી તે રસ્તો ભૂલી ગયે તો પછી મારી માકક તને પશ્ચાત્તાપ કરવો પડશે, માટે ભાઈ! તને છેવટની એ જ ભલામણ કરું છું કે તું તારું લક્ષ યાને કર્તવ્ય કદી ન ભૂલીશ, તે પૂછેલું અને નહિ પૂછેલું સર્વ વૃત્તાંત મેં તારી આગળ કહી સંભળાવ્યું છે. હમણાં અહીંથી હું ભયચ્ચ નગરમાં સમળીવિહાર છે ત્યાં જઈશ, કારણ કે ગીત, નૃત્યાદિ પ્રભુભક્તિ કરવાનો મારે નિત્યને સમય થઈ ચૂકયો છે. ધનપાળે કહ્યું હું તમારો મોટો આભાર યાને ઉપકાર માનું છું. તમારા સમાગમથી આજે મને અહીં મોટો લાભ થયો છે. યાત્રાએ આવવાને મહાન હેતુ તમારા સમાગમથી આજે વિશેષ પ્રકારે ફળીભૂત થયો છે. ખરેખર યાત્રા જવામાં આ પણ, મહાન હેતુ સમાયેલો છે કે P.P. Ac. Gunratnasur M.S Jun Gun Aaradhak Trus કે પ૮૧
Page #602
--------------------------------------------------------------------------
________________ સુદર્શના | 582 સી ત્યાં તેવાં નિવૃત્તિના સ્થળે અનેક મહાપુરુષોના કે સત્સમાગમને સંગ થાય છે, તેમના સમાગમથી આત્મવિચારણા જાગૃત થાય છે. આત્મવિશુદ્ધિ માટેના પરસ્પર એક બીજા પાસેથી સદ્દવિચારોની લે-દે થાય છે. અને મહાપુરુષો તરફથી તત સંબંધી વિશેષ જાગૃતિ સાથે મૂળમાર્ગ મળી આવે છે યાને સમ્યક શ્રદ્ધાનાદિની પ્રાપ્તિ થાય છે કેટલાએક મનુષ્યો યાત્રાનો મૂળ ઉદેશ ભૂલી જાય છે. પાંચ દશ મિત્ર મળી આવાં યાત્રાને સ્થાને ફરવા કે સહેલ કરવા નીકળી પડે છે. યાત્રાને બહાને મોજશોખ ઉડાવવી, સારા સારા રસ-કસવાળાં ભેજન જમવાં, જનાવરોને ત્રાસ આપતાં ગાડીડા ઉપર ફરવું, ઈચ્છાનુસાર અમનચમન ઉડાવવાં, ગુદર્શન તે ભાગ્યે જ કરવાનાં, તીર્થસ્થાનમાં સદૃગુરાઓ છે કે નહિ ? તેની ભાગ્યે જ શોધ કરવી. કદાચ તેવી ખબર હોય તો પણ ભાગ્યે જ તેવા સમાગમનો લાભ લેવાન–જે આ પ્રમાણે યાત્રા નિમિત્તે જઈને વર્તન કરવામાં આવે છે, આવી તીર્થોની લાંબી સફર વિચારવાનું તત્ત્વજ્ઞાની ગુરુના સમાગમ સિવાય, કે ઉત્તમ વિચારવાનું સત્સમાગમ સિવાય સફળ કેવી રીતે થાય? તે વિચારવા જેવું છે. તેઓને તીર્થયાત્રાનો મુખ્ય ઉદ્દેશ ધ્યાનમાં ન હોવાથી તેમજ તેવી યોગ્ય પ્રવૃત્તિ ન હોવાથી તીર્થયાત્રાને લાભ મળી શકતો નથી. - ધર્મબહેન! મને આજે તમારા સમાગમથી આત્મધર્મમાં વિશેષ જાગતિ આવી છે. મારા મિત્રને પણ સમ્યકત્વપૂર્વક ગૃહસ્થ ધર્મનાં વ્રત અંગીકાર કરવાનું તમારા નિમિત્તથી જ બન્યું 582 || Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak The
Page #603
--------------------------------------------------------------------------
________________ છે. મહાશય! ફરી પણ હું તમારે મહાનું આભાર માનું છું અને પાછો અનેક વાર તમારો સમાગમ થાય એમ ઈચ્છું છું. મારાં વચન સાંભળી, પિતાના વ્યતીત થયેલા વખતને ઉપયોગી થયેલો સમજી, પિતાની સુના માયાળુ દષ્ટિ અમારા તરફ ફેંકી અર્થાત તેની પોતાની ખુશી જાહેર કરી, તે કિન્નરી પોતાના ઈચ્છિત સ્થાને જવાને આકાશમાગે ઊંચી ઊડી થડા વખતમાં અદ્રશ્ય થઈ ગઈ. | 5833 પ્રિયા ! તેમના જેવા બાદ અમે બન્ને મિત્રએ બહારના ભાગમાં આનંદમાં રાત્રિ પસાર કરી. પ્રાતઃકાળે જાગ્રત થતાં ફરી નેમનાથ પ્રભુના મંદિરમાં જઈ દર્શન, સ્તુતિ વિગેરે કરી, અમે પહાડ પરથી નીચા ઉતર્યા, અનુક્રમે અહીં આવી પહોંચ્યા. ' પ્રિયા મને જે પ્રશ્ન કર્યો હતો કે, ‘ગિરનારના પહાડ ઉપર આજે કિન્નરીઓ મુનિગણની સ્તવના કરી રહી છે” વિગેરે, તે સર્વ વૃત્તાંત આજે તારા પૂછવાથી તારી આગળ મેં વિસ્તારથી કહી સંભળાવ્યો છે. પિતાના પતિના મુખથી ગિરનાર સંબંધી અનુભવ અને પ્રસંગોપાત સુદર્શનાદિને ઈતિહાસ સાંભળી ધનશ્રીએ કહ્યું : સ્વામીનાથ ! આપને કહેલ વૃત્તાંત સાંભળી હું ઘણી ખુશી થઈ છું આપ મિત્ર સહિત ગિરનાર પર અનેકવાર યાત્રાર્થે ગયા છે, તે શું મને એકવાર પણ તે તીર્થનાં દર્શન માટે નહિ લઈ જાઓ? સામાન્ય રીતે તીર્થયાત્રાએ જવાના મારા વિચારો PIP Ad, Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust I 583
Page #604
--------------------------------------------------------------------------
________________ - સુદના છે 584r હતા જ, તેમાં પણ આપે નજરે જોયેલી ગિરનાર તીર્થ સંબંધી જે જે હકીકત મને સંભળાવી છે તે સાંભળતાં વિશેષ વિશેષ પ્રકારે તે તીર્થની યાત્રા માટે મારું મન ઉત્કંઠિત થઈ રહ્યું છે. તો જરૂર આપ મને કુટુંબ સહિત તે તીર્થની યાત્રા કરાવશો. મને આશા છે કે–આપ અમારી ઈચ્છાને નિરાશ નહિ જ કરો. ધનપાળે કહ્યું : પ્રિયા ! અવશ્ય હું તમને તીર્થની યાત્રા કરાવીશ મારો એવો વિચાર છે કેગિરનારજીને સંધ કાઢીને આપણે ત્યાં યાત્રા સંઘ સાથે જશું. સંધ લઈ જવાને મારા વિચાર એટલા માટે છે કે, સ્વતંત્ર અને પૈસાપાત્ર લોકે તે તીર્થયાત્રાને લાભ સ્વાભાવિક પોતાની મેળે લઈ શકશે જ. પણ જેઓ પરાધીન સ્થિતિમાં છે, પૈસાની સ્થિતિમાં ગરીબ અવસ્થા ભોગવે છે. તેવા મનુષ્યો અન્યની મદદ સિવાય તે તીર્થની યાત્રા નહિ કરી શકે. તેઓને તીર્થયાત્રામાં મદદ આપવાથી મોટો લાભ થાય છે તીર્થાટનમાં ગૃહસ્થાવાસના પ્રપંચિક આરંભ સમારંભથી કે કર્તવ્યથી મોટે ભાગે વિરામ પામવાનું હોવાથી, તપશ્ચરણ, બ્રહ્મચર્ય, ધર્મશ્રવણ, દેવપૂજન વિગેરે ધર્મક્રિયાઓ ઘણી શાંતિથી અને સહેલાઈથી મનુષ્યો કરી શકે છે. તીર્થમાં નિર્વાણ પામેલાં મહાપુરુષોનાં જીવનચરિત્રનું સ્મરણ કરે છે. અહીં તે મહાપ્રભુનું દીક્ષા કલ્યાણક, અહીં કેવળજ્ઞાન કલ્યાણક. અહીં નિર્વાણ કલ્યાણક વિગેરે વિગેરે યાદ કરતાં, તે તે ભૂમિને સ્પર્શ કરતાં તે તે વિશુદ્ધ ભાવેનું સ્મરણ કરતાં કે તેથી આગળ વધી પરિણામની વિશુદ્ધિથી તે તે ભાવોને Ac. Gunratnasuri M.S. ૫૮૪ના Jun Gun Aaradhak
Page #605
--------------------------------------------------------------------------
________________ સુદર્શના 55 સ્વસંવેદન અનુભવ કરતાં મનુષ્ય ઘણા અશુભ કર્મોને નિર્જરી શકે છે. મહાપુરુષો મુનિઓ વિગેરેના સમાગમથી, તેઓની ધર્મદેશના શ્રવણ કરવાથી આત્મભાવને વિશુદ્ધ કરી શકે છે. કારણ સિવાય કાર્યની ઉત્પત્તિ થતી નથી. આ તીર્થભૂમિકાઓ મહાનું પુરુષોનાં જીવનચરિત્રો યાદ કરવાનું કે તેમના મહાભારત પ્રયત્નનું અનુકરણ કરવાનું એક મહાન નિમિત્ત છે. એ અવસરે પરિણામની વિશુદ્ધિ કઈ જુદા જ પ્રકારની થાય છે. આ સર્વ ફાયદાઓ તીર્થયાત્રાથી થાય છે. અને તે ફાયદાઓ સર્વ કઈ પોતાની મેળે લઈ શકતા ન હોવાથી સંધસમુદાયથી તેવા યોગ્ય જીવને આ ફાયદાઓ મેળવી શકવા સંભવ છે, માટે ગિરનારજીના સંધ સાથે આપણે તીર્થયાત્રાએ જઈશું તે માટે તમે આનંદમાં રહે. તમારા સર્વ મનોરથ પૂર્ણ થશે. સંધ માટે હું અત્યારથી જ સર્વ સામગ્રી તૈયાર કરાવું છું. આ પ્રમાણે પિતાની પત્ની ધનશ્રીને દિલાસો આપી યાને ઉત્સાહિત કરી, ધનપાળે ગિરનારજીના સંધની તેયારી કરવા માંડી. I 585 પ્રકરણ 46 મું. ગિરનારજીને સંઘ અને પૂર્ણાહુતિ ગરીબથી તવંગરપર્વતના સર્વ લોકોને સંઘમાં આવવા માટે નિમંત્રણા કરવામાં આવી. ગિરનારની યાત્રા અર્થે સંખ્યાબંધ મનુષ્યો તૈયાર થયા. શુભ મુહૂર્ત શ્રી સંધ સાથે મિત્રાદિ Jun Gun Aaradhak Trust
Page #606
--------------------------------------------------------------------------
________________ સુદર્શના છે 586 II વર્ગ સહિત ધનપાળે ગિરનાર તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં સ્થાને સ્થાને આવતાં જિનચૈત્યોનું તેઓ પૂજન કરતા હતા. કેઈ સ્થળે મુનિ મહાત્માનાં દર્શન થતાં તો કેઈ સ્થળે સર્વ લોકે તેનાં દર્શન કરતા અને ધર્મદેશના શ્રવણ કરતા હતા. ઠેકાણે ઠેકાણે સ્વામીવચ્છલ થતાં હતાં. કરુણાબુદ્ધિથી દુઃખી મનુષ્યોને મદદ અપાતી હતી. મહાત્માપુરુષોની સુપાત્રબુદ્ધિથી ભક્તિ કરાતી હતી. દુઃખી સ્વધની બંધુઓનું ઉત્સાહથી ગૌરવ કરવામાં આવતું અને બનતા પ્રયત્ન આંતર લાગણીથી તેઓનાં દુઃખ દૂર કરાતાં હતાં. સ્થળે સ્થળે ઉદારતાના ગુણથી યાચકના મનોરથ પૂર્ણ થતા હતાં. સંઘનો મોટો ભાગ એક વખત આહાર કરનાર, પગે ચાલનાર, જમીન પર સૂનાર, સચિત્તનો ત્યાગ કરનાર તેટલા દિવસોને માટે બ્રહ્મચર્ય પાળનાર હતો. રાત્રી અને દિવસે આનંદમાં પસાર કરતાં અને જૈન શાસનની પ્રભાવના યાને ઉન્નતિ કરતો શ્રી સંઘ ગિરનાર પહાડની તળેટીમાં આવી પહોંચ્યો. સુગંધી પુષ્પથી વાસિત થયેલાં શીતળ જળના પ્રવાહવાળાં ઝરણાથી, મદ ઝરતા ગજેંદ્રની માફક ગિરનારને પહાડ શોભી રહ્યો હતો. તે પહાડના ઉપર અને આજુબાજુ જ બીર, જાંબુ, આમ, અંબાડ, આંબલી, કદંબ, ખજૂર, દ્રાક્ષ, દાડિમ, પુગી, નાળીયેર, પુન્નાગ, નાગ, ચંપક, અશોક. અંકુલ બકુલ, તિલક, તાલ, હિતાલ, પ્રિયાળ, કરમાલ, માલતિ, કેતકી, વિચકીલ, કરણી, મંદાર, એલા, લવિંગ, નાગકેશર, કલાદિ સર્વ ઋતુઓનાં વૃક્ષોવાળા, નંદન વનની માફક Ac Gunratnasuri M.S . Jun Gun Aaradhak True | 586 ||
Page #607
--------------------------------------------------------------------------
________________ પ્રદર્શન રમણીક બગીચાઓ, આરામે નજરે પડતા હતા. હંસ, સારસ, કોયલાદિ સુંદર પક્ષીઓના કલરવવાળા અનેક સહસ્રામ્રવને પથિકોને આરામ આપી રહ્યાં હતાં. આકાશના અગ્ર ભાગ પર આવી લાગેલાં ઊંચા શિખરવાળો રૈવતાચળ, શ્યામવર્ણવાળા અંજનગિરિ સરખા, અને આકાશને ટકાવી રાખવાને જાણે એક સ્થંભ ઊભે કરેલો હોય તે સુંદર દેખાવ આપતો હતો. તળેટીના નજીકના ભાગમાં સંધને પડાવ નાખવામાં આવ્યો. વાહનાદિ સર્વ ત્યાં જ રેક રાખી, ઉપયોગી સામગ્રી સાથે લઈ સંધ ગિરનારના પહાડ પર ચડવા લાગે. અનુક્રમે નેમનાથ ભગવાન બાલબ્રહ્મચારી બાવીસમા તીર્થંકરના મુખ્ય મંદિર આગળ સર્વે આવી પહોંચ્યા. મુખ્ય મંદિર સ્વચ્છતામાં અને ઉજજવળતામાં ચંદ્રની શ્વેત ચાંદની સાથે સ્પર્ધા કરતું હોય તેવું ઉદ્ઘસિત જણાતું હતું. એક તો પહાડની ટેકરી ઉપર, ને તેમાં વળી ઊંચા શિખરોવાળું હોવાથી તે મુખ્ય મંદિર કૈલાસ પર્વતના એક ભવ્ય શિખરની માફક શોભતું હતું. પહાડની શ્યામતા સાથે મળેલી વનસ્પતિની હરિતતાને લઈ, મંદિરના શિખરો પર આજુબાજુ નાની નાની અને વચમાં મેટા વિભાગમાં ધ્વજાઓ બાંધેલી હોવાથી સંસારસમુદ્રમાં મુસાફરી કરતા અનેક સઢે ચડાવેલા જહાજ [ વહાણુ ની માફક, તે મંદિરને રળિયામણે દેખાવ મનુષ્યના નેત્ર તથા મનનું આકર્ષણ કરતો હતો. AC Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust P
Page #608
--------------------------------------------------------------------------
________________ સુદશના 588 - જય જયના માંગલિક શબ્દો બોલતો શ્રીસંધ મુખ્ય મંદિરમાં આવ્યા. તેમનાથ પ્રભુની મુખમદ્રા નિહાળતાં જ અતિ ઉત્કંઠિત હૃદયવાળા શ્રીસંધે, હાથ જોડી પિતાનાં મસ્તકો તેમના તરફ નમાવી દીધાં. થોડા વખત સુધી અનિમેષદષ્ટિએ સર્વે પ્રભુના મુખકમળ સામું જોઈ રહ્યા. તે પ્રભુની મૂતિ સિદ્ધાસનને આકારે બેઠેલી હતી. નેત્રની દષ્ટિ નાસિકાના અગ્ર ભાગ પર સ્થાપન કરેલી હતી. મુખમુદ્રા શાંતરસમાં નિમગ્ન હતી. તેમના હાથ કે અંકમાં (ખોળામાં) કે પાસે, સ્ત્રી શસ્ત્રાદિ વિકારી ચોજે કાઈ પણ ન હતી. પલસઠી (પલોઠી) ના ભાગ ઉપર પદ્માસન મુદ્રામાં તેમનાં હાથો ચત્તા રહેલા હતા. સર્વ વિભાવ ઉપધિથી રહિત આત્માનંદમાં નિમગ્ન તે પ્રભુની શાંત મૂર્તિ જાણે લોકોને–દેખવાવાળાને એમ જણાવતી હોય નહિ કે, “જે તમારે પૂર્ણ આત્માનંદ લેવો હોય, નિરંતરને માટે જન્મ મરણને જલાંજલિ આપવી હોય અને અનંત ચતુષ્ટમય આત્માનું કેવળ સામ્રાજ્ય અનુભવવું હોય તો અહીં આવે. આ સ્થિતિ તપાસ અને તેવા થવા માટે તમે પ્રયત્ન કરે તે જરૂર મારા જેવા આત્મસ્વરૂપ થઈ રહેશે, " બ્રહ્મચારી મહાપ્રભુની શાંત મૂર્તિને, અનિમિષ દષ્ટિએ જેતે શ્રીસંધ થોડે વખત એકાગ્રતામાં પ્રવેશ કરેલા નિશ્ચળ ગાત્રવાળા યોગીની સ્થિતિને અનુભવતો હોય તેમ દેખાતે હતો. થોડા વખતની તેવી આનંદિત સ્થિતિ અનુભવી ભક્તિરસથી સમુદ્ધસિત વદનવાળા શ્રીસંઘે તે મહાપ્રભુની ફરતી ત્રણ પ્રદક્ષિણા કરી. હર્ષાવેશથી વિકસિત રોમાંચ ધારણ કરતા અને હર્ષાશ્રુને Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak True 588
Page #609
--------------------------------------------------------------------------
________________ વરસાવતા શ્રીસંઘે તે પ્રભુને પંચાંગ પ્રણામ કર્યો. વારંવાર તે પ્રભુનું મુખારવિંદ જોતાં, નમસ્કાર કરતાં, એકાગ્રચિત્તથી તે પ્રભુના અદ્દભુત ગુણોનું ચિંતન કરવા લાગ્યા. કેટલાએક સુંદર સ્તુતિગર્ભિત કાવ્યથી સ્તવવા લાગ્યા. પૂજન કરવાની પ્રબળ ઈચ્છોવાળો સંઘને મોટો ભાગ, સુદર્શના કે સ્નાન કરી, પવિત્ર થઈ, શ્વેત વસ્ત્રો પહેરી, ગજેંદ્રકંડમાંથી સ્વચ્છ પાણીના કળશ ભરી લાવ્યો. 1 589 II | કેટલાએક કુંકુમ મિશ્રિત કપૂરાદિ સુગંધી પદાર્થો પૂજન, અર્ચન માટે ઘસવા લાગ્યા. વાજિંત્રોના પ્રબળ નાદ સાથે સ્નાત્ર મહેચ્છવશ્રવણ કરવાનું કામ શરૂ થયું. નેમનાથ પ્રભુના બિબ ઉપર હવણ કર્યા પછી, ગશીર્ષ ચંદનાદિ સુગંધી પદાર્થોનું વિલેપન કરવામાં આવ્યું. અંગુષ્ટ પ્રમુખ અંગે પૂજન કરવામાં આવ્યું. અને છેવટે મણિ, મુક્તાફળાદિનાં આભૂષણે અને સુંગધી પુષ્પોની માળાઓ ચડાવવામાં આવી.. પ્રભુ સમગ્ર મંગલિકના ગૃહ સમાન છે એમ સૂચવવા માટે શ્વેતા શાળી(ચોખા)થી અષ્ટ મંગલિક આળખવામાં આવ્યાં. ચાર વાંકી પાંખડીઓવાળો સાથીઓ કરવામાં આવ્યું. સાથીઓના ઉપરના ભાગ ઉપર ત્રણ ઢગલીઓ કરવામાં આવી અને તેના ઉપરના ભાગ પર સિદ્ધશિલાના જેવો આકાર કરવામાં આવ્યો. આ સાથીઓ કરતી વખતે એવી ભાવનાથી મન વાસિત કરવામાં આવતું હતું કે-હે પ્રભુ! આ સાથીઆની ચાર વાંકી પાંખડીઓ સમાન ચાર ગતિ વક્ર યાને દુ:ખદાયી છે તેને તું દૂર કર. અને આ ત્રણ ઢગલીઓ સમાન જ્ઞાન, દર્શન અને ચારિત્ર અમને P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust પા
Page #610
--------------------------------------------------------------------------
________________ સુદર્શના Hii તું આપ તથા છેવટે આ સિદ્ધશિલા ઉપર નિર્વાણ સ્થાનમાં અમારે નિવાસ થાય તેમ તું કર. જ આ અમારી મનોગત ભાવનાને પ્રગટ કરવાને માટે આ બાહ્ય આકારમાં અમે આપની સમક્ષ આ મનોગત ભાવનાનું ચિત્ર આલેખ્યું છે, આગળ ચાલતાં તે પ્રભુની પાસે પુષ્પો અને ફળો મૂકવામાં આવ્યાં. તે વખતની મનેગત ભાવના એવી હતી કે-આ પુષ્પની સુગંધીની માફક અમારું શિયળાદિ સદાચરણ નિરંતરને માટે સુગંધિત રહે. તેમાં અતિચાર કે દેષરૂપ દુર્ગધતા બિલકુલ પ્રાપ્ત ન થાઓ, ફળ મૂકવાની સદૂભાવના એવી હતી કે–હે પ્રભુ ! સર્વ કર્મના નાશરૂપ આત્મસ્વરૂપ એ જ ઉત્તમ ફળ અમને આપો. પ્રભુના ઉત્તમ ગુણની સુગંધને તથા આત્મજ્ઞાનના પ્રકાશને લોકોની આગળ પ્રગટ કરતા હોય તેમ તે પ્રભુની પાસે ધૂપ અને દીપક પ્રગટાવવામાં આવ્યાં. જગતના છત્ર તુલ્ય. જગતના ઢાંકણુ તુલ્ય, મહને પરાજય કરી વિજયધ્વજા ફરકાવનાર જગતના સ્વામી, જગત પૂજ્ય ઈત્યાદિ માનસિક સદૂભાવનાઓને સદૂભાવરૂપે કરતાં શ્રી સંઘે પ્રભુના મસ્તક પર છત્ર ચડાવ્યું. ચંદ્રવાઓ બાંધ્યાં. શિખર પર ધ્વજા આરોપણ કરી. ચામરોથી વિંક્યા. અને આરતિ પ્રમુખ ઉતારી છેવટે ધનપાળાદિ શ્રી સંધ તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. - હે બાળબ્રહ્મચારી ! દેવાધિદેવ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત Ac. Gunratnasur M.S. { } 590 | Jun Gun Aaradnak
Page #611
--------------------------------------------------------------------------
________________ કે વીર્યવાનું તમને અમે નમસ્કાર કરીએ છીએ. મોહનિદ્રામાંથી જગતને જાગૃત કરનાર, આત્મિક માર્ગ બતાવી જગત જીવોને નિર્ભય કરનાર અને જન્મ, મરણાદિ અનંત દુઃખથી મુક્ત કરનાર તું જ છે. હે દેવ! તે પોતે જ જીણુતૃણની માફક રાજવૈભવ અને સુશીલ રાજકુમારી રાજીમતીને ત્યાગ કરી, સંયમમાગ ગ્રહણ કરી યાદવ વંશને ઉજજવળ કર્યો છે. તેવી જ રીતે ઉજજવળ કરો. હે દેવ! આ સર્વ ભુવનને જીતનાર દુર્ધર કામરૂપ ગજેંદ્રના કુંભસ્થળનું વિદારણ કરવાને તેં સિંહ સમાન આચરણ કર્યું છે. તે પરૂપ દાવાનળથી કર્મવન બાળી નાખ્યું છે. તેં દુરંત પાપવલ્લીઓને ઉચ્છેદ કરી, આત્મગુણરૂપ કલ્પવૃક્ષના આરામને પોષણ આપવામાં અમૃતની નીક સમાન આચરણ કર્યું છે. પ્રચંડ કષાયાનલથી સંતપ્ત જીવસમૂહને શાંત કરવાને ધર્મદેશનારૂપ જળધરની આ દુનિયા પર તેં અમૂલ્ય વૃષ્ટિ કરી છે. નિર્મમત્વરૂપ વજાથી મહાપર્વતને તેં વિનાશ કર્યો છે. સર્વ ભાષાનુગામી વાણીવડે તે અનેક જીવોને તત્ત્વજ્ઞાન આપ્યું છે. મનુષ્ય તો શું? પણ તિર્યંચ વિગેરે પણ તારી વાણુથી બોધ પામ્યા છે. નિર્વાણુ માર્ગના રસ્તામાં વાયુથી નહિ બુઝાય તેવી દીપિકા (દીવા) સમાન તારી વાણી જ અખંડ પ્રકાશ આપી રસ્તો બતાવનારી છે. પ્રબળ મિથ્યાત્વાંધકારને દૂર કરવાને સૂર્ય સમાન તારી વાણી જ સમર્થ છે. પ્રભુ ! ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષાદિ ગુણરૂપ રત્નને તું જ રત્નાકર છે. દુઃખસમૂહથી ભરેલા નારકી જીના નિવાસવાળા નરકાવાસનાં દ્વારો બંધ કરવાને તારી વાણી જ અર્ગલા ભાગળ)નું કામ કરે છે યા ગરજ સારે છે. સંસારPP. Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak Trust
Page #612
--------------------------------------------------------------------------
________________ સુદશ ના છે પ૯૨ સમુદ્રમાં બૂડતાં પ્રાણીઓને તારા જીવનચરિત્રનું અનુકરણ જ જહાજતુલ્ય છે. હે કર્મ પરિણામ મહારાજને પરાભવ કરનાર ! બાવીસમા તીર્થાધિનાથ નેમનાથ પ્રભુ તું ચિરકાળ પર્યત જીને તારક થા. હે મહાપ્રભુ ! સદ્ભાવનાવાળી અમારી તારા પ્રત્યે છેવટની એ જ યાચના છે કે જ્યાં સુધી અમે નિર્વાણ પદ ન પામીએ ત્યાં સુધી દરેક ભવમાં યાને દરેક ક્ષણોમાં તમારા આત્મિક ગુણોનું અખંડ સ્મરણ રહે. આ પ્રમાણે ઘનપાળાદિએ રસ્તુતિ કરી રહ્યા બાદ ભક્તિના આવેશમાં ધર્મપાળ ફરી પણ તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. હે દેવાધિદેવ ! પ્રણતજનવત્સલ, મનવાંચ્છિતપ્રદાતા આ રૈવતાચળના પહાડ પર તારા આજે ફરીને મને દર્શન થયાં છે. તારા સુખદ દર્શનથી તપ, સંયમમાં પ્રયત્ન કરનારની માફક અતિ દુઃસહ પણ રસ્તાને પરિશ્રમ આજે મને સુખાવહ થયો છે. હે નાથ! તારા દર્શનથી મારું હૃદય હર્ષિત થાય છે, કપોલ વિકસિત થાય છે, ત્યારે નેત્રે હર્ષાવેશથી રડે છે. ગજેંદ્રપદ કુંડના જળની માફક તારું દર્શન આંતરમળને દૂર કરે છે. (તે જળ તે બાહ્ય મળ દૂર કરે છે.) તૃષ્ણારૂપ તૃષાને નાશ કરે છે અને કર્મસંતાપના તાપને અપહરણ કરે છે, અહીં આપનું દીક્ષા કલ્યાણક થયું છે. આ સ્થળે કેવળજ્ઞાનકલ્યાણુક થયું છે. પેલા પ્રદેશમાં નિર્વાણ કલ્યાણક થયું છે. ઇત્યાદિ વિચાર કરતાં અને તે પવિત્ર પ્રદેશોને નિહાળતાં આ રૈવતાચળના તે તે પ્રદેશો II P Ac. Gunrainasun M.S. Jun Gun Aaradhak
Page #613
--------------------------------------------------------------------------
________________ || છે સુદર્શના // 593il. હૃદયને આલ્હાદ ઉત્પન્ન કરી શાંતિ અર્પે છે. હે સ્વામી! તમારે મહિમા કરનારી અંબાજીના શિખર પર રહેલી અંબિકા દેવીને જોતાં મવિિર ભગવાનની ભક્તિ કરવાવાળી આ દેવી છે. એ વિચાર આવતાં તેને ધન્યવાદ આપતાં હૃદય ગુણાનુરાગી થઈ હર્ષ પામે છે. આપની આજ્ઞાપૂર્વક આ પહાડ ઉપર તપ સંયમ કરનાર શાંબ, પ્રદ્યુમ્નાદિ મુનિવરોને તેમના ગુણોનું અનુમોદન કરવાપૂર્વક હું નમસ્કાર કરું છું. હે નાથ ! આજે તને નમસ્કાર કરવાથી અમારે માનવ જન્મ, જીવિતવ્ય, યૌવન, જ્ઞાન, વિજ્ઞાન અને લક્ષ્મી એ સર્વનું ફળ મને આજે જ મળી ચૂકયું છે. હે દેવેંદ્રોથી વંદિત નેમનાથ પ્રભુ! કુકર્મવન કાપવાને તીક્ષણ ધારવાળા ચક્ર તુલ્ય અમૃતના અંજન સદશ ફરી પણ તારું દર્શન અને પ્રાપ્ત થજો. ઇત્યાદિ સ્તુતિ કરી સર્વ સંઘ મંદિરની બહાર આવ્યો. એ અવસરે ભુવનભાનુ નામના ધર્મગુરુ ત્યાં ધર્મ પાળના દેખવામાં આવ્યા તેમને નમસ્કાર કરી, ધર્મદેશના સાંભળી, શરીરની અસારતા અને આયુષ્યની ક્ષણભંગુર સ્થિતિ જાણી સંસારવાસથી વિરક્ત થયેલા ધર્મ પાળે ત્યાં જ તે ગુરુશ્રી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું અને પ્રતિબંધના ભયથી તરત જ અન્ય સ્થળે તે ગુરુશ્રી સાથે વિહાર કરી ગયા. નિર્દોષ ચારિત્રવાળો ધર્મ પાળ સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા અને ત્યાંથી એવી માનવદેહ પામી નિર્વાણ પામશે. પિતાનાં મિત્ર ધર્મ પાળના ચારિત્ર ગ્રહણથી ધનપાળને વૈરાગ્ય પણ વૃદ્ધિ પામે. || 8 | B .Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus
Page #614
--------------------------------------------------------------------------
________________ સુદર્શના | 594 પ ક ગિરનારના પહાડ પર અષ્ટાલ્ફિકા મહેચ્છવ આઠ દિવસ સુધી કરવામાં આવ્યો. વિવિધ પ્રકારની પ્રભુભક્તિ સત્સમાગમ, આત્મવિચારણાદિ ધર્મકર્તવ્યમાં આનંદ કરતો સંધ ત્યાં અષ્ટાહિકા મહોચ્છવ પૂર્ણ થતાં તેમનાથ પ્રભુને નમસ્કાર કરી, ધનપાળ સંઘસહિત વારંવાર પાછું વળીવળીને જોતો પહાડથી નીચે ઉતર્યો. પોતાનું હૃદય ત્યાં જ મૂકી શરીરમાત્રથી ધનશ્રી સાથે સંધ સહિત ધનપાળ પાછો હિરણ્યપુરમાં આવી પહોંચ્યા. આ પ્રમાણે તીર્થઉન્નતિ યાને શાસનઉન્નતિ કરી. ધનપાળ ધનશ્રી સહિત સ્વર્ગ ભૂમિમાં જઈ વસ્યા. ત્યાં ઘણા કાળપયત દિવ્ય વૈભવને અનુભવ કરી (શુભકમ ખપાવી) માનવજન્મ પામી નિર્વાણપદ પામશે. અહીં સુદર્શના પ્રમુખ ઉત્તમ જીવોનું ચરિત્ર પૂર્ણ થાય છે. ઉત્તમ ગુણોનું અનુમોદન અને અનુકરણ કરી કહેવાવાળા અને સાંભળવાવાળા યાને વાંચવાવાળાના ભવભયને ઉચ્છેદ થાઓ. ચિત્રાવાલ ગચ્છમાં મંડનભૂત ભવનચંદ્ર ગુ થયા હતા. તેમના શિષ્ય દેવભદ્ર મુનિ હતા. તેમના ચરણના સેવક જગચંદ્રસૂરિ હતા. તેમને દેવેન્દ્રસૂરિ તથા વિજયચંદ્રસૂરિ બે શિષ્ય હતા. આ પ્રબંધ માગધી ભાષામાં શ્રીમાનું દેવેંદ્રસૂરિએ લખ્યો છે. परमथ्था बहुरयणा दोगच्चहरा सुवन्नलंकारा।। सुनिहिव्व कहा एसा नंदउ विबुहस्सिया सुइरं // 1 // } || 54 . Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tu
Page #615
--------------------------------------------------------------------------
________________ સુહના | 55 9 ઘણા ધનવાળી (વિવિધ પ્રકારના અર્થવાળી)-ઘણા રત્નોવાળી ( જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અથવા પવિત્ર આચરણવાળા પુરૂષ કે સ્ત્રીઓના ચારિત્રોઉપ રત્નવાળી) દરિદ્રત હરણ કરવાવાળી (દુર્ગતિનું હરણ કરનારી અર્થાત સદ્ગતિ આપવાવાળી) સેનાના અલંકારવાળી (ઉત્તમ વર્ણરૂપ અલંકાર ઉપમા-વાળી) ઉત્તમ નિધાનની માફક આ સુદર્શનાની કથા વિદ્વાનેજ્ઞાનીઓના આશ્રયવડે ઘણા કાળપયત દુનિયામાં વિખ્યાતિ પામે. મતિમંદતાથી આ સુદર્શનાના પ્રબંધમાં કોઈ પણ સ્થળે સિદ્ધાંત વિરુદ્ધ લખાયું હોય તે માટે અંતઃકરણથી ક્ષમા માંગવામાં આવે છે. આ સાથે વિદ્વાનને પ્રાર્થના કરવામાં આવે છે કે-તેઓએ કૃપા કરી, આ ચરિત્રમાં કઈ ભૂલ હોય તો સુધારવી. इतिश्री तपागच्छिय श्रीमान् मुक्तिविजयगणि-शिष्य पन्यास कमलविजय गणि शिष्य पं. केशरविजयगणिना गूर्जर-भाषायां सुसंस्कारितं सुदर्शनाचरित्रं उझानगरे एकोनविंशतिशताधिकसप्तषष्टि- विक्रमवत्सरेऽश्विन्शुक्लषष्टयां गुरुवासरे समाप्तम् // - - 55 I P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #616
--------------------------------------------------------------------------
________________ ગ્રંથકર્તા યોગનિષ્ટ આ. દેવશ્રી વિજયકેશરસૂરીશ્વરજી ગુરૂદેવની સ્તુતિ * પ૯૬ | હે પાલીયાદના વતની જમ્યા, પાદલિપ્તપુર તીર્થ માંહી, પિતા માધવજી માતા લક્ષ્મીબેન કુલને દીપક અવની માંહીં, શશિતિની જેમ વધે, લાલનપાલનમાં કમી નહીં, દૈવ શ્રેષલે કર્મ હઠીલે, કેશવનું સુખના શક સહી....૧. અનંતના પ્રવાસે ચાલ્યા માતા પિતા એક દિવસના અંતરમહી, સેલ વર્ષને યુવાન એકલે, ચિંતે નિજ આતમમહી, કેઈ નહીં હારું હું નહીં કોઈને, ભીજાણે વૈરાગમાંહી, જીવન સમર્પે સંત નેતા કમલસૂરિજીના ચરણમાંહી.....૨. ( રાગ...શ્યામ તેરી બંસી ) કેશર સરખી છે જેની જીવન સુવાસ, કેશરસૂરીશ્વરજીને વંદન હજાર... રૂપે મઢેલી કાયા જોબનથી છલકે, તો યે એના કાનમાં ને મન એનું મલકે, તનડાના તાને જે જે સાધ્ય ના ચૂકાય....૧. વિનય વૈયાવચ્ચ ભક્તિની યુક્તિ મુક્તિ કાજે એ છે એક અદ્ભુત શક્તિ, મનડાના માટે ચેતન ભવ ના ભમાય...૨. નામના ને કીર્તિની ક્યારે ના લાલસા મોટાઈ માન મહત્સવની ના ઘેલછા, સર્વ ક્ષણિક એ સૂત્રના વિસરાય..૩. યોગ-જ્ઞાન-ધ્યાનને સાધનાની સિદ્ધિ, મૌનપણે સાધી રહ્યા આતમની ઋદ્ધિ, લેખન અધ્યાત્મયેગે રાતદિ મસ્તાન...૪. શમ-સવેગ-પ્રેમ કરુણા હદયમાં, નરનારી કંઈક તાર્યા જેડયા વળી ધર્મમાં, સ્વ-પર હિત કાજે હૈયું જેનુ સજાગ..૫. વ્યાધિ અનેક દેહ વ્યાપી અતિવેદના, સમતા શાંતિથી સહે પરવા ના દેહમાં, અહંના જાપે શ્રદ્ધા મહાન...૬. યોગ બળે જાણી ઘડી અંતિમ જીવનની, અલખધરી પદ્માસને ધૂન અરિહંતની શ્રાવણ વદી પંચમીએ દીપ બૂઝી જાય....૭. જ્ઞાનનું અજન તત્વનું ગુંજન, ક્યારે કરશું ગુરુ કેશરનું દર્શન, અંજલિ અપે” વિનયે હેમ જ્ઞાન પરિવાર.... સૂના હૈયે અંજલિ અર્પે સર્વ પરિવાર....કેશર...૮. Ac Gunratnasur M.S. Jun Gun Aaradhak Tu પ II