SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ઇદના 5 383o. કરવામાં આવે છે. તેમાં એક વિશુદ્ધ, બીજો અર્ધશુદ્ધ અને ત્રીજો તદ્દન અશુદ્ધ. પૂર્વે જેણે અંતમુહૂર્તકાળ પર્યત મિથ્યાત્વનો ઉપશમ કર્યો હતો, તે તેટલા વખત પછી, જે આ (પરિણામની તારતમ્યતાથી) શુદ્ધ પુજનો અનુભવ કરે (વે) તો તેને ક્ષપશમ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. અર્ધવિશુદ્ધ મિથ્યાત્વના પુદ્ગલ દે તેવા અધ્યવસાયને તે અનુભવ કરે તો તેને મિશ્ર સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. અને તદ્દન મલિન પુદ્ગલ દવા જેવાં અશુદ્ધ પરિણામ–ચા–અધ્યવસાયને અનુભવ કરે છે તે મિથ્યાત્વમાં પ્રવેશ કરે છે અર્થાત તે મિથ્યાત્વ પામે છે. આ મિથ્યાત્વમાં આવતાં તેની પૂર્વની વિશુદ્ધિ ચાલી જાય છે અર્થાત્ તેની વિશદ્ધિ ઉપર મલિનતા ફરી વળે છે. છતાં તેણે એક વાર વિચદ્ધિનો અનુભવ કરેલ હોવાથી તે વધારામાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્તન (કાળનું માપવિશેષ) કાળથી વિશેષ વખત સંસારમાં પર્યટન કરતો નથી. તેટલા વખતમાં ફરી પાછી પૂર્વની વિશુદ્ધિ મેળવીને તે નિર્વાણપદ અવશ્ય મેળવે છે. આ ત્રણે સમ્યકત્વ ઓછામાં ઓછા અંતર્મહત જેટલો વખત બન્યાં રહે છે ઉપશમ સમકિત એક જીવને પાંચ વાર આવે છે. ક્ષપશમ અસંખ્યાતી વાર આવે છે અને ક્ષાયિક સમ્યકત્વ એક વાર આવે છે અને તે પાછું કેઈ વખત જતું નથી. ક્ષપશમ, ડેાળાયેલા પાણી સરખુ મલિન છે. ઉપશમ નીચે બેઠેલા મેલવાળું નિર્મળ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TN li383H
SR No.036477
Book TitleRajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Vijaykesharsuri
PublisherMuktichandra Shraman Aradhana Trust
Publication Year1987
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy