________________ સુદર્શના 35 | દરેક જીવો સુખના ઈચ્છુક છે. પરમ યાને તાત્વિક સુખ મોક્ષમાં છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ નિર્વાણમાર્ગના યાને મોક્ષના ઘેરી રસ્તાઓ છે. જ્ઞાન, તીર્થકરે એ પાંચ પ્રકારે બતાવ્યું છે, અર્થાત જ્ઞાનના પાંચ ભેદ છે, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. - મતિજ્ઞાન મતિજ્ઞાનના અઠ્ઠાવીશ ભેદ છે. વ્યંજનાવગ્રહ. અર્થાવગ્રહ. ઈહા. અપાય. ધારણ. 1 સ્પશ ઈદ્રિય. 2 રસના ઇંદ્રિય. 3 પ્રાણુ ઇંદ્રિય. 4 ચક્ષુ ઇંદ્રિય. 5 શ્રોત ઇંદ્રિય. 1 6 મન ઇંદ્રિય. ચાર ઇંદ્રિય સાથે વ્યંજનાગ્રહ, અર્થાવગ્રહ, ઈહિ અપાય અને ધારણા એ પાંચને ગુણાકાર કરવાથી વીશ થાય છે તેમાં ચક્ષુ ઇદ્રિય અને મને એ બંને વસ્તુને સ્પર્શ نی 0 نی نی = = 0 6 0 H345 و 5 Ac sainasur M.S Gun Aaradhak Tre