SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ સુદર્શના / 543 કેટલાએક પાપમાં આસક્ત પોતાના આત્માને પણ વારી શકતા નથી. - ઘનપાળ! આ સર્વ શું સૂચવે છે? હું તે ચોક્કસ કહું છું કે આ સર્વ ધર્માધર્મનું ફળ પ્રત્યક્ષ દેખાવ આપે છે. જેમ આ પુન્ય, પાપનું ફળ મનુષ્યભવમાં અનુભવાય છે તેમજ દેવ, તિર્યંચ અને નારક ભૂમિમાં પણ વિવિધ પ્રકારે તે ફળ રહેલું છે. વિશેષ એટલો છે કે- દેવો વિષયમાં આસકત છે, નારકીઓ વિવિધ દુ:ખથી સંતપ્ત છે. તિયામાં પ્રાયે કર્તવ્યને વિવેક નથી ત્યારે વિચાર કરતાં એકલા મનુષ્યમાં જ જોઈએ તેવી સાનુકળ ધર્મ-સામગ્રીને સદૂભાવ અને કર્તવ્યપરાયણતા રહેલી છે. ખરેખર તે જ મનુષ્યનો જન્મ કૃતાર્થ છે કે દુર્લભ સામગ્રી મેળવીને, દઢ સમ્યકત્વપૂર્વક ચતુર્વિધ ધર્મમાં પ્રયત્ન કરે છે. || 543 પ્રકરણ 43 મું. ધનપાળ અને કિન્નરીનો સંવાદ ધર્માધર્મના પ્રત્યક્ષ ફળ, ધનપાળ—આપનું કહેવું સર્વ યથાર્થ છે, ધર્માધર્મનાં ફળે પ્રત્યક્ષ અનુભવાય છે. Ac. Gunratnasun MS Jun Gun Aaradhak Trus
SR No.036477
Book TitleRajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Vijaykesharsuri
PublisherMuktichandra Shraman Aradhana Trust
Publication Year1987
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy