________________ 13 || ગુરૂજીના ભાવરૂપ સ્મૃતિ વિહારમાં, | આદિશ્વર દાદાની છાંયે પાલીતાણા તીર્થમાં ચક્કવિહ સંઘ દીન-દુઃખીને થાયે સાંભળ જ્યાં, ચેથું પ્રસ્થાન શ્રી અજાહરા તીર્થમાં હો. પીળ૦ 10 ચમકી રહ્યું નામ જેનું પુનિત સિદ્ધક્ષેત્રમાં છે. પીળ૦ 7 | મુખ પર જ્યોતિ ઝગે નયણે કૃપા શ્રોત વહે, પ્રતિષ્ઠા ઉપધાન અંજન, કીધાં કાંઈ શાસન કામ, વાણુ મીઠી મીઠી જાણે, અમૃતના નીર ઝરે, રાત-દિ પીયાજ કરૂ થાય ભક્તિ દિલમાં છે. પીળ૦ 11 બ્રહ્મ જ્યોતિ છે પ્રધાન, જીભમાં મહુ મહાન; કઠીન એવી સાધના દિવ્ય આરાધના, પતિતને પાવન કરી, લાવે ધર્મપથમાં છે. પીળ૦ 8 પાંચમા પ્રસ્થાનની પૂર્ણ થઈ કામના; પંચમ પ્રસ્થાન જૈન શાસનમાં મહાન છે, | વંદન કરૂં હાથ જોડી પુનિત એ ચરણમાં છે. પીળ૦ 12 સેળ દિવસની સાધના મહાન છે જ્ઞાન રેખા મુક્તિની દેખાડી અમને તારજો, એ નીરખે નહી નારીમુખ, આયરબિલ તપમૌનમાં છે. પીળ૦ 9 | નૂતન વર્ષની પ્રથમ પ્રભાતે વંદના સ્વીકાર દેય હજાર ચુંમાલીસે ત્રણ પ્રસ્થાન કર્યા, વિજયી રહે તેમ ગુરુ શાસનના આકાશમાં હો. પીળ૦ 13 જો || 13 || P.P.AC. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust