Book Title: Nyaya Sangraha
Author(s): Ratnavallabhvijay
Publisher: Omkarsuri Aradhana Bhavan
Catalog link: https://jainqq.org/explore/005716/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ છે % મર્દ નમઃ | હું નમઃ | કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી વિરચિત સિદ્ધહેમશબ્દાનુશાસન (વ્યાકરણ) આશ્રિત તથા વિદ્વદર્ય મહોપાધ્યાય શ્રી હેમહંસગણિવર્ય સંગૃહીત -> થાય : ગઇ સવોપજ્ઞ ન્યારાર્થ મંજુષા બુહરિ - સહિત (ન્યાયાર્થમંજૂષા બૃહદ્રવૃત્તિ - મૂળ તથા ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો ગુજરાતી - ભાવાનુવાદ પરામર્શ' વિવેચનાદિ સહિત) જો . આચાર્યશ્રી કારસૂરિ જ્ઞાનમંદિર ગ્રન્થાવલિ - ૧૫ ભાવાનુવાદ – વિવેચનકર્તા :પૂજ્યપાદ પંન્યાસપ્રવર ગુરુદેવશ્રી ચન્દ્રશેખરવિજય મ. સાહેબના શિષ્ય મુનિ રનવલભવિજય - ૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશન - વિ. સં. ૨૦૫૭. પ્રતિ - પ્રકાશક તથા પ્રાપ્તિસ્થાન આચાર્યશ્રી કારસૂરિ આરાધના ભવન આરાધના ભવન માર્ગ, સુભાષ ચોક, ગોપીપુરા, સુરત - ૩૯૫૦૦૧ ૫૦૦ મૂલ્ય રૂ. ૩૦૦/ સર્વાધિકાર સુરક્ષિત ટાઈપ - સેટીંગ - - અરિહંત ગ્રાફિક્સ જિતુભાઈ પી. શાહ ૬૮૭/૧, છીપા પોળ, કાળુપુર, અમદાવાદ - ૩૮૦૦૦૧ મુદ્રક : નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ વી. સં. ૨૫૨૭ / ઈ. સ. ૨૦૦૧. જુની નોવેલ્ટી સિનેમાના ખાંચામાં, ઘીકાંટા, અમદાવાદ. ફોન નં. : ૫૫૦૮૬૩૧, ૫૫૦૯૦૮૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ આશીવચન પૂજ્યપાદ હેમહંસગણિ મહારાજનો ગ્રન્થ ન્યાસાર્થમંજૂષા. તેની ઉપર લખાયેલ આ વિવેચન તથા ગુર્જરીનુવાદ... એનો રચયિતા છે મારો શિષ્ય રત્નાવલ્લભવિજય.. મારી કલ્પના બહાર - આશ્ચર્યજનક રીતે તેની મેધાશક્તિનો સાનુકૂળ વિસ્ફોટ થયો છે. તેણે ૧૩ વર્ષ પૂર્વે દીક્ષા લીધી. બહુ ટૂંકા ગાળામાં સાંગોપાંગ સિદ્ધહેમશબ્દાનુશાસનનો ઠોસ અભ્યાસ કર્યો. ન્યાયદર્શનનું અવગાહન પણ ન્યાય સિદ્ધાન્ત મુક્તાવલી, દિનકરી - ટીકા સહિત અનેક ગ્રન્થોનું કર્યું એ પછી મેં તેને ન્યાસાર્થમંજૂષા ગ્રન્થ ઉપર વિવેચન તથા ગુજરાતી અનુવાદ લખવાનું જણાવ્યું. જેથી અનેક વિધાર્થીઓને તેનો અભ્યાસ સુલભ બને. ગુવજ્ઞાને સદા માટે શિરસા વધ કરતાં તેણે તુરત તે દિશામાં ડગ માંડ્યો. ભારેથી ભારે પરિશ્રમ કરીને ગ્રન્થ તૈયાર કર્યો. પંડિત મૂર્ધન્ય શ્રી છબીલદાસભાઈ, શ્રી માણેકભાઈ વગેરે આ વિવેચન જોઈને એટલાં માટે અત્યન્ત પ્રસન્ન થયા કે જે કેટલીક પંક્તિઓ અત્યન્ત ગૂઢ હતી તેને પણ અહીં ખૂબ સરસ રીતે ખોલી નાંખવામાં આવી હતી. વ્યાકરણના વિષયના અન્ય સિદ્ધહસ્ત - મહાત્માઓએ પણ બે મોંએ પ્રશંસા કરી... વર્તમાન કાળમાં આ રીતનો અતાગ પરિશ્રમ બહુ થોડાં શ્રમણ - શ્રમણીઓ કરે છે. ગમે તે કારણસર સ્વાધ્યાયનો રસ ખૂબ ઘટી ગયો છે. એવી શંકા જાગે છે કે આ રીતે સિદ્ધહેમ - ગ્રન્થ અને નવ્ય - ન્યાયની શૈલીના ગ્રન્થોનું અધ્યયન ઘટી જશે તો મહોપાધ્યાયજી વગેરેના જિનાગમોના દોહન રૂપ પદાર્થોને ખોલી નાંખતાં ગ્રન્થોનું વાંચન કોણ કરી શકશે ? પેલું વચન સાર્થક થતું લાગે છે, “ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે...” - રત્નાવલ્લભવિજયે જે અતિ પરિશ્રમ કરીને જ્ઞાનોપાસના કરી છે તે બદલ મને અતિશય આનંદ થયો છે. છું કે તે શ્રુતભક્તિમાં લીન રહે; અન્ય મુનિઓને અલ્ય ક્ષચોપશમના કારણે દુર્ગમ લાગે તેવા ગહન ગ્રન્થો ઉપર વિવેચનો તૈયાર કરે, જેથી ઘણા સાધુ - સાધ્વીઓ તેનું મનન કરીને આત્મહિત સાધે. તેને મારા અંતરના આશિષ પાઠવું છું કે આ શ્રુતભક્તિથી તેના જ્ઞાનાવરણીય કર્મનો જ હૃાસ ન થતાં ગુરુકૃપા - જનિત મોહનીય કર્મનો પણ હૃાસ થાય - ઘનઘાતી કર્મોનો ક્ષય થાય.... મુક્તિના પરમસુખનો સ્વામી થાય.. કામુ, મા. લલન ગો 30 -- સુચના વિ. સં. ૨-૩ . વ. vપમ ૧૨.૪ ૨૦૦૧ G. બન પર " ડિઝા દts Page #4 -------------------------------------------------------------------------- ________________ સુકૃતના સહભાગી આ ગ્રન્થના પ્રકાશનમાં નિમ્નોક્ત સંઘોએ જ્ઞાનખાતામાંથી રકમ આપીને તથા નિમ્નોક્ત વ્યક્તિઓએ આર્થિક સહયોગ આપીને ઔદાર્યભર્યો અનુમોદનીય લાભ લીધો છે. (૧) શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, નાનપુરા, સુરત. (૨) શ્રી અઠવાલાઈન્સ જૈન સંઘ તથા શેઠશ્રી ફુલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. (૩) શ્રી જૈન દહેરાસરની પેઢી, રાયચંદ રોડ, નવસારી. (૪) રીવેરા ટાવર જૈન સંઘ, સુરત. (૫) હિમગિરિ જૈન ટ્રસ્ટ, અમીયાપુર, જિ. ગાંધીનગર. વ્યક્તિગત લાભ લેનાર (૧) સ્વ. જયકોરબેન કાંતિલાલ શાહ, હ. ૨મીલાબેન, સુરત. ઈડર (૨) બાબુલાલ અમૃતલાલ શાહ, વાવ (સતલાસણા) હ. કીરીટભાઈ બી. શાહ, (૩) મુનિ રત્નવલ્લભવિજય મ. સાહેબની સંસારી બહેનો, સુરત. સંક્ષિપ્ત અનુક્રમણિકા વિષય પૃષ્ઠ (૧) આશીર્વચન, પ્રસ્તાવનાદિ. ૧ થી ૪૫ (૨) ન્યાયસંગ્રહ મૂળ... ૧ (૩) ન્યાય સંગ્રહ ઉપર ‘ન્યાયાર્થ મંજૂષા' ટીકા 44... (૪) ‘ન્યાયાર્થ મંજૂષા' અને સ્વોપજ્ઞ ન્યાસનું ગુજરાતી ભાષાંતર તથા પરામર્શ વિવેચન - ભૂમિકા... પ્રથમ વક્ષસ્કાર - ન્યા. સૂ. ૧ થી ૫૭... દ્વિતીય વક્ષસ્કાર ન્યા. સૂ. ૧ થી ૬૫... તૃતીય વક્ષસ્કાર - ન્યા. સૂ. ૧ થી ૧૮... ચતુર્થ વક્ષસ્કાર - ન્યા. સૂ. ૧... ૫ (૫) ગ્રંથકાર શ્રી હેમહંસ ગણિવર વિષય ૧૧૩ ૧૨૦ (૮) પરિશિષ્ટ ૪ કૃત પ્રશસ્તિ... (૬) નુર્વાવતી । (૭) પિરિશિષ્ટ - ૧. કોષ્ટક... - ૨. પૃષ્ઠ ૨૯૦ ૪૯૩ ૫૨૯ ૫૯૩ ૫૯૭ ६०० ૬૪૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન ગ્રન્થ મહાગ્રન્થ પુસ્તક કે પુસ્તિકાઓ અંગે પ્રસ્તાવના - પ્રાફકથન લખવાની પરંપરા ચાલી આવે છે અને તે અતિ આવશ્યક છે. કારણકે દરેક પુસ્તક કે ગ્રન્થ વગેરેની આંતરિકતા - વિષય - મર્મ બતાવવામાં તે નાની મોટી પ્રસ્તાવના – પ્રાફકથન આરિસા રૂપ છે. એટલે દરેક પુસ્તક કે ગ્રન્થમાં નાની કે મોટી પ્રસ્તાવના અવશ્ય હોય છે. : સંસ્કૃત – પ્રાકૃત - માગધી ભાષાના વિષયનાં, ન્યાય - વ્યાકરણ – સાહિત્યના વિષયનાં, ઐતિહાસિક - ભૌગોલિક – વૈજ્ઞાનિક – નૈબન્ધિક – નૈતિક – ધાર્મિક કે આધ્યાત્મિક – એમ કોઈ પણ પ્રકારના ગ્રન્થને વાંચવાનો આરંભ કરતાં પહેલાં પ્રસ્તાવના - પ્રાફકથનમાં નજર ફેરવી લેવાથી પુસ્તકનો સાર - ઉપનિષદુ પ્રાપ્ત થતાં તે પુસ્તક તરફ વાંચવાની - વિચારવાની આંતરિક શ્રદ્ધા પ્રગટે છે. આ “ન્યાય સંગ્રહ’ પુસ્તક વ્યાકરણ વિષયક છે. વ્યાકરણ શિષ્ટભાષાની શુદ્ધ ભૂમિકા તૈયાર કરી આપે છે. તેથી વ્યાકરણથી સ્પષ્ટ અને શુદ્ધ થતી ભાષા - તેમાં લાલિત્ય અને વિશિષ્ટતા આપવામાં આ “ન્યાય સંગ્રહ” નામનો ગ્રન્થ અતિ ઉપયોગી બને છે. આ ગ્રન્થનું નામ “ન્યાય સંગ્રહ’ હોવા છતાં તે વ્યાકરણ વિષયને સ્પર્શતો અને તે વિષયમાં અતિ – સ્પષ્ટતા પ્રાપ્ત કરાવનાર ગ્રન્થ છે. “ન્યાયસંગ્રહ’ મૂળ ગ્રન્થના કર્તા - એટલે તેમાં આવતાં સૂત્રો પૂર્વના મહર્ષિઓએ ઉચ્ચારેલાં છે, ચિરંતન છે, પણ તે બધાં વિવિધ સૂત્રનો સંગ્રહ - પ. પૂ. હેમહંસગણિવર મહારાજશ્રીએ કરેલ છે. તેમાંનાં પહેલાં વિભાગના ૫૭ સૂત્રો - કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરે સ્વરચિત સિદ્ધહેમશબ્દાનુશાસનની તત્ત્વ પ્રકાશિકા (બૃહદ્ધત્તિ - અઢાર હજારી) માં પ્રાન્ત સંગૃહીત કરેલાં છે, તે છે. બીજા વિભાગમાં ૬૫ સૂત્રો પૂ. હેમહંસગણિવરનાં પોતાનાં સંગૃહીત છે. ત્રીજા વિભાગનાં ન્યાયસૂત્રો પણ પોતે જ સમુશ્ચિત કરેલાં છે, પણ બીજા વિભાગના ૬૫ ન્યાયસૂત્રો કરતાં જુદાં જ = વિલક્ષણ પ્રકારનાં હોઈ અલગ વિભાગ તરીકે લીધાં છે. અને છેલ્લે ચોથા વિભાગમાં તે જ વિષયનું ૧ સૂત્ર છે પણ તેમાં ઘણા વિષયોનો સમાવેશ કરેલો હોઈ તથા બહુ જ લંબાણવાળું હોઈ તેને જુદા વિભાગ તરીકે મૂકવામાં આવેલ છે. આમ ૪ વિભાગમાં - પહેલાંમાં ૫૭, બીજામાં ૬૫, ત્રીજામાં ૧૮ અને ચોથામાં ૧ એમ કુલ ૧૪૧ સૂત્ર રૂપ ચાય સંગ્રહ' છે. ઉપરોક્ત ન્યાયસંગ્રહની બહુ જ વિશિષ્ટ રીતે સમજણ આપતી ન્યાયાર્થમંજૂષા નામની ટીકા (બૃહદ્ધત્તિ) અને તેના ઉપર વિસ્તૃત વિવેચનવાળો ન્યાસ આ બંને સ્વપજ્ઞ છે એટલે શ્રી હેમહંસગણિએ પોતે જ રચના કરેલી છે. શ્રી હેમહંસગણિશ્રીએ એટલી સુંદર અને સ્પષ્ટતાપૂર્વકની રચના કરી છે કે કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચન્દ્રસૂરિજી રચિત સિદ્ધહેમચન્દ્ર વ્યાકરણના અભ્યાસુઓ અને પરિશીલન કરનાર વિદ્વાનોને માટે અત્યંત સડક - માર્ગદર્શનરૂપ છે. આવા વિશિષ્ટ પ્રન્થનું વિદ્વાન અને ચિંતક મુનિ મહારાજશ્રી પ. પૂ. રત્નાવલ્લભ વિજયજી મહારાજશ્રી - દિનપ્રતિદિન જેઓ આ વિષમ કાળમાં ધર્મથી વિમુખ થતાં જતાં યુવક અને યુવતીઓને - ધર્મ સન્મુખ લાવવામાં પરમોત્કૃષ્ટ પ્રવચનોની પ્રભાવના શ્રેણિ વિસ્તારનારા પરમપૂજય પંન્યાસશ્રી ચન્દ્રશેખરવિજય મ. સાહેબના શિષ્ય છે, જેઓશ્રીની નિશ્રામાં મને પણ ૧૨ વર્ષ પહેલાં તપોવન સંસ્કાર ધામમાં તેઓશ્રીના શિષ્ય - પ્રશિષ્યોને અધ્યાપન કરાવવાના નિમિત્તે છ માસ રહેવાનું થતાં તેઓશ્રીની Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન - પ્રભાવક આગમ શાસ્ત્રની વાચના રૂપ વ્યાખ્યાન - શ્રેણિ સાંભળવાનો લાભ મળ્યો હતો. ઉપર જણાવ્યા પ્રમાણે તેઓશ્રીના શિષ્ય પ. પૂ. રત્નવલ્લભ વિજયજી મ. સાહેબે આ ન્યાયસંગ્રહ અતિ અતિ ઊંડાણ ભર્યું ગહન ચિંતન મનન નિદિધ્યાસન કરવા પૂર્વક ગુર્જરભાષામાં અનુવાદ - એટલું જ નહીં – ખૂબ ખૂબ વિવેચનપૂર્વક અને સરળ સમજણ આપવાપૂર્વક અને બીજા બીજાઓની માન્યતાઓની ચર્ચા વિચારણાપૂર્વક આ ગહન ગ્રન્થને સરળ અને શુદ્ધ ગુજરાતી ભાષામાં તૈયાર કરી પ્રગટ કરી રહ્યા છે તે ખૂબ ખૂબ અનુમોદનીય અને અભિનંદનીય રૂ૫ છે. ઉપાધ્યાય શ્રીમદ્ હેમહંસગણિ કૃત આ ન્યાયાર્થમંજૂષા નામની બૃહવૃત્તિ ન્યાયસંગ્રહ' નામના મહાગ્રન્થ ઉપર રચાયેલી છે અને તે - સંગૃહીત ન્યાયો અને તેના ઉપરની આ ટીકા વ્યાકરણના વિષયને અતિ સ્પષ્ટ અને સમજવામાં અતિ સુલભ કરી આપે છે. વ્યાકરણ શિષ્ટ અને સંસ્કારી ભાષાના પાયા રૂપ છે. વ્યાકરણ વિનાનું બોલવું પણ બઠરના બોલવા રૂપ છે. કહ્યું છે કે – व्याकरणात्पदसिद्धिः पदसिद्धरर्थनिर्णयो भवति । __ अर्थात्तत्त्वज्ञानं, तत्त्वज्ञानात् परमश्रेयः ॥ વ્યાકરણથી પદની સિદ્ધિ થાય છે. પદની સિદ્ધિ થવાથી અર્થનો નિર્ણય થાય છે. અર્થના નિર્ણયથી તત્ત્વની સિદ્ધિ થાય છે અને તત્ત્વ - નિર્ણય એ જ મુક્તિની પ્રાપ્તિમાં કારણભૂત થાય છે. ઉપરોક્ત દૃષ્ટિથી વ્યાકરણના અધ્યયનની મહત્તા છે. અધ્યયન કરનાર ભાગ્યશાળીઓ આ ધ્યેયને સામે રાખી અધ્યયન કરે તો આ માનવજીવન રૂપે પ્રાપ્ત થયેલ ભવ અને તેમાં કરાતી વ્યાકરણાદિનો અભ્યાસ બેલામાં છેલો મોક્ષને પમાડનારો થાય છે. આ વ્યાકરણ મહાગ્રન્થનું અધ્યયન સરળ, સુલભ અને સ્પષ્ટતાયુક્ત બનાવવા “ન્યાય સંગ્રહ', તેના ઉપર પૂ. હેમહંસગણિએ રચેલી “ન્યાયાર્થ મંજૂષા' ટીકા અને તેના કેટલાંક વિષમ સ્થાનો માટે તેઓએ પોતે જ રચેલો ન્યાસ અતિ ઉપયોગી અને આનંદદાયક હોઈ વ્યાકરણનો વિષય અનાયાસ - પ્રાપ્ત બની જાય છે. પ. પૂ. હેમહંસગણિ - વિરચિત આ વૃત્તિ તથા ન્યાસ કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચન્દ્રસૂરિજી વિરચિત શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસનને આશ્રિત છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે - વ્યાકરણને સાંગોપાંગ બનાવવાના હેતુથી પાંચ અંગરૂપે બનાવેલ છે – (૧) શબ્દાનુશાસન (૨) લિંગાનુશાસન (૩) ઇન્દોનુશાસન (૪) કાવ્યાનુશાસન (૫) વાદાનુશાસન કલિકાલ સર્વજ્ઞ ભગવંતની વ્યાકરણની રચનાની ઉપસ્થિતિ પણ ઐતિહાસિક દષ્ટિવાળી છે અને તે જણાવવું અહીં ઉચિત લાગે છે. મહારાજા સિદ્ધરાજ માલવ પ્રદેશ - યશોવર્મરાજવીને જીતીને આવ્યા ત્યારે તેઓ ત્યાંથી અનેક મૂલ્યવાન વસ્તુઓ લાવ્યા... તેમાં અતિમૂલ્યવાનું જ્ઞાનભંડાર લાવેલાં... તેમાં - અનેક બાબતો સાથે રાજા ભોજનો એક સંવાદ જોવામાં આવ્યો. તે સંવાદ અંગે પ્રાસંગિક રીતે વિગત આપવી અસ્થાને નહીં ગણાય - ઉચિત ગણાશે. રાજ્યના મહાનગર - ઉજ્જૈનમાં આવાસ મેળવવા માટે એક સરસ્વતી - કુટુંબ આવેલ પણ તે નગરમાં વિદ્યાપ્રાપ્તિવાળાઓને જ સ્થાન અપાતું. તે કુટુંબ જ્યાં જ્યાં ગયું ત્યાં ત્યાં એ નગરની સુથાર, ઘાંચી, મોચી, કુંભાર, લુહાર વિ. ના ઘરની કન્યાઓ પણ ધારાપ્રવાહ રીતે પોતાના શિલ્પ અંગે સંસ્કૃતમાં જ જવાબ આપતી હતી – એ કુટુંબને નગરમાં ક્યાં ય રહેવા ન મળતાં દરવાજા બહાર કોટની રાંગે વાસ Page #7 -------------------------------------------------------------------------- ________________ મેળવ્યો... તેમાં રાત્રિના પ્રારંભમાં બધાં સૂતા છે. દાસી જાગતી રહી છે. ભોજરાજા નગરચર્યા જોવા માટે ભિક્ષુકના વેષે નીકળ્યા છે – - દાસીને બહાર બેઠેલી જોઈને સહસા બોલે છે - રાજા :- મોગને દિ | દાસી :- સૂતમત્ર વર્તત ! રાજા - વિનિમજં ભૂત – જન્મનિમિત્ત મરનિમિત્તÉ વા | દાસી :- ગનમિત્ત સૂત્તવમત્રવર્તત રાજા :- નાત: | પુત્રો વા પુત્રી વા ! દાસી :- પુત્રો નાતઃ | રાજા :- સૂત પૂર્ણ ભવિષ્યતિ | દાસી :- યતા પુત્રો રિસ્થતિ તદ્દા સૂતવં પૂર્ણ ભવિષ્યતિ | રાજા - કિંઇનામ: પુત્રો ગતિઃ | વેન હૂં યા પુત્રો મરિષ્યતિ તદ્દા સૂવર્ષ પૂર્ણ પવિષ્યતિ" રૂતિ વીસ ! દાસી :- સચિનામ: પુત્રો નાતતેનો “યા પુત્રો मरिष्यति तदा सूतकं पूर्णं भविष्यति ।' જ્ઞાનભંડારની પ્રતોમાં આ સંવાદ જોવાથી તેમજ તેમના ભંડારમાં સરસ્વતી કંઠાભરણ નામનું વ્યાકરણ પણ જોતાં સિદ્ધરાજને આશ્ચર્ય ઉત્પન્ન થયું અને તેના મનમાં ભાવો ઉત્પન્ન થયા કે – “સંપત્તિ - સત્તા - મહેલ - મહેલાતો બધું જશે પણ વિદ્યાનો વારસો સદાને માટે ટકી રહેનારો બનશે. તેથી જ તેને થયું કે ગુજરાતમાં ભાષાના એક વ્યાકરણની કોઈ એવી નવીન રચના થવી જોઈએ કે જેથી બીજાના વ્યાકરણનો આધાર લેવો ન પડે અને ગુજરાતના વ્યાકરણનું યાવચંદ્રદિવાકરી પ્રભુત્વ રહે અને આ સંબંધમાં વિચારતાં વિચારતાં તેમને લાગ્યું કે આ કામ તો કલિકાલ સર્વજ્ઞ ભગવાન જ કરી શકશે. તેવી તેમની ઉચ્ચ કક્ષાની શ્રદ્ધા પેદા થતાં તેઓએ શ્રી કલિકાલ સર્વજ્ઞ પાસે આવી વિનંતિ કરી કે – यशो मम तव ख्यातिः पुण्यं च मुनिनायक ! । विश्वलोकोपकाराय कुरु व्याकरणं नवम् ॥ | હે મુનિગણનાયક ! વિશ્વભરના લોકોના ઉપકાર માટે આપ નૂતન વ્યાકરણ રચો કે જેથી ખરેખર મને યશ મળે અને આપને પ્રસિદ્ધિ સાથે મહાપુણ્ય મળે. અને તેમાં મારો અતિ આદર અને આનંદપૂર્વકનો સહકાર રહેશે... તે કાળે ૧૮ વ્યાકરણ પ્રસિદ્ધ હતાં. ભગવાન કલિકાલ સર્વજ્ઞશ્રીએ બધાં વ્યાકરણ મંગાવ્યા... બધાં ય તપાસી તેમાં રહેલી ક્ષતિઓનું માર્જન કરવા પૂર્વક - સિદ્ધરાજ અને શ્રી હેમચંદ્રસૂરિજીના અંતર્ગત નામ તેમજ સુવર્ણની જેમ સર્વ રીતે સિદ્ધ પામે તેવું શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન માત્ર એક જ વર્ષમાં સાંગોપાંગ બનાવ્યું. શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન - એટલે મૂળસૂત્રો. તેના ઉપર તત્ત્વપ્રકાશિકા - બૃહદ્રુત્તિ ૧૮ હજાર શ્લોક પ્રમાણ અને લઘુવૃત્તિ - ૬ હજાર શ્લોક પ્રમાણ અને રહસ્યવૃત્તિ – ૨૪૦૦ શ્લોક અને તેમાં સંપૂર્ણ સમજ આપતો ચોર્યાસી (૮૪) હજાર શ્લોક પ્રમાણ શબ્દમહાર્ણવ બૃહન્યાસની રચના... આ બધી રચના પોતે જ કરી. આમ સિદ્ધસારસ્વત મહાવ્યાકરણમાં પ્રવેશ કરી શકાય અને અંદર રહેલાં ગૂઢ રહસ્યો ખુણે - ખુણેથી પ્રાપ્ત કરી શકાય તે માટે ઉપાધ્યાયશ્રી હેમહંસગણિશ્રીએ - ન્યાય ઉચિત વિધિ બતાવનાર, માર્ગ કાઢી આપનાર એવા ન્યાયોના સંગ્રહની વિધવિધ સમજણ આપતી ટીકા - એટલેકે ન્યાયના પદાર્થોની સમજણરૂપ રત્નોની પેટી રૂપ “ન્યાયાર્થમંજૂષા' ટીકાની રચના કરી અને તેમાંના કેટલાંક મુમુક્ષુ જીવોને સરળતાથી સમજી શકાય તે માટે સ્વોપજ્ઞ ન્યાસની પણ પોતે જ રચના કરી છે... પણ આ • બધી રચનાને હાલની ગુજરાતી ભાષામાં ઉતારવાથી વર્તમાન મુમુક્ષુ અને જ્ઞાન પિપાસુ જીવોને સરળતાથી સ્પષ્ટ બોધ થાય તે માટે પરમપૂજ્ય પંન્યાસશ્રી ચન્દ્રશેખર વિજયજી મ. સાહેબના શિષ્ય વ્યાકરણ શાસ્ત્રના વિશિષ્ટ અભ્યાસથી મેળવેલ વિદ્વત્તા સંપન્ન પૂ. મુનિશ્રી રત્નવલ્લભવિજયજીએ પૂર્વોક્ત ન્યા. મે. ટીકા Page #8 -------------------------------------------------------------------------- ________________ અને ન્યાસની ગુજરાતી ભાષામાં રચના કરી અને તેનું સંપૂર્ણ દોહન કરી ચર્ચા - વિચારણાપૂર્વક, વિસ્તૃત ‘પરામર્શ’ વિવેચનની ગૂંથણી કરી છે. જેઓશ્રી અભ્યાસમાં એટલાં બધાં તમન્ન રહેતાં કે અધ્યયન માટે ઉનાળાના બળબળતા બપોરે ૧૧ થી ૨ ના ખરા તાપમાં પધારે અને બધી બાબતોની ચર્ચા - વિચારણા સાથે ખાંચ - ખૂંચપૂર્વક અભ્યાસ કરવા સાથે આ કાર્યમાં વ્યસ્ત રહેતાં. આ મહાવ્યાકરણ ઉપર જેઓશ્રીએ આટલી ઉગ્ર મહેનત કરી છે, તો વ્યાકરણના અભ્યાસુઓએ આ ન્યાયસંગ્રહ ગુજરાતી - ભાષાંતરનો અને વિવેચનનો અભ્યાસ કરીને તેનો સારામાં સારો લાભ ઉઠાવવો ઘટે છે. કારણકે ઉપર જણાવ્યા પ્રમાણે રચના કરનારાઓએ આપણા ઉપર મહાન ઉપકાર કરવા પૂર્વક માખણ રૂપે તૈયાર કરી આપેલ છે. પૂર્વ મહર્ષિઓના આવા ગ્રંથોનો સરળ ભાષામાં ભાવાનુવાદ કરી પ્રકાશમાં લાવવા તનતોડ મહેનત કરી પૂર્વાચાર્યોની કૃતિઓને ન્યાય અપાવનાર આવા મહાત્માઓને જેટલાં ધન્યવાદ આપીએ એટલાં ઓછા જ છે. આથી મુનિશ્રીએ ઉઠાવેલી આ જહેમત - એને સફળ બનાવવા આનો ખૂબ ખૂબ ફેલાવો કરવા માટે દરેક રીતે કટિબદ્ધ થવું જોઈએ. વ્યાકરણનું અધ્યયન કરાવતી સંસ્થાઓ તથા વિદ્યાપીઠોમાં આ ગ્રન્થનું અધ્યયન દાખલ થાય તો ખૂબ જ ઉપયોગી નિવડશે. વ્યાકરણનો અભ્યાસ કરનાર પૂજ્ય સાધુ - સાધ્વીજી ભગવંતો અવશ્ય આ ગ્રન્થનું અધ્યયન કરે... અને પૂજ્ય આચાર્ય ભગવંતો આદિ વિદ્વાન શ્રમણ ભગવંતો આ ગ્રન્થને અધ્યયન - અધ્યાપનમાં લેવડાવવા માટે ખાસ પ્રેરણા આપવા પૂર્વક જરૂર પ્રસાર કરવા પ્રયાસ કરે એવી નમ્ર વિનંતિ છે... શ્રી જૈન સંઘના આગેવાન શ્રાવકવર્ગે આવા મહાગ્રન્થોનું અધ્યયન - અધ્યાપન વધે તે માટે અપૂર્વ યોજના અને અર્થનો સદુપયોગ કરવાનું મહાપુણ્ય ખાસ પ્રાપ્ત કરવા જેવું છે. મોટી મોટી યોજનાઓ પૂર્વકની પરીક્ષાઓ, તેને લગતાં મોટા ઈનામો અને મહાન્ વિદ્યાશાળાઓ - પાઠશાળાઓ વગેરે ઉભાં કરવા જોઈએ, કે જે સ્થાનોમાં રોજે રોજ આવા મહાગ્રન્થોમાં અધ્યયન - અધ્યાપન પૂર્ણ જીવંત અને જાગૃત જોઈ આંતરિક આનંદ અનુભવીએ... ટૂંકમાં આવા અત્યુત્તમ ગ્રન્થનું વધુને વધુ પઠન પાઠન થતું રહે, એમ શાસનની દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજીને કાર્યને સર્વ શક્ય પ્રયત્ન વડે વેગવંત બનાવે એવી આશા નમ્રતાપૂર્વક વ્યક્ત કરું છું... - આ ગ્રન્થમાં ૫. પૂ. રત્નવલ્લભ વિજયજી મ. સાહેબે લેખકના અંતરની વાત' મથાળા નીચે પોતાની જે વાત જણાવેલી છે તે વિશેષજ્ઞોએ ખાસ વાંચવા તથા વિચારીને શક્ય અમલ કરવા જેવી છે. પ્રાન્તે આ લખાણમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો તે માટે મિચ્છામિ દુક્કડં કરવાપૂર્વક વિરમું છું. વિ. સં. ૨૦૫૭ ચૈત્ર સુદ ૧૩ ચરમતીર્થપતિ ભગવાન્ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક શુભદિન તા. ૬/૪/૨૦૦૧ શુક્રવાર લેખક - છબીલદાસ કેશરીચંદ સંઘવી અધ્યાપક પં. અભયસાગરજી મ. જ્ઞાનપીઠ ૩૦૫ શત્રુંજય એપા., કાજીનું મેદાન, ગોપીપુરા, સુરત. - Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રત ગ્રન્થનો ઉલક સમસ્ત સાંગોપાંગ વ્યાકરણની એકલપંડે અતિ અલ્પ સમયગાળામાં રચના કરનાર કલિકાળ સર્વજ્ઞ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબની નવમી જન્મ - શતાબ્દી વર્ષ વિ. સં. ૨૦૪૫ કાર્તિક સુદ પૂનમના પૂર્ણ થતું હતું. આ નિમિત્તે - નવમી જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી રૂપે પંડિતવર્યશ્રી છબીલદાસભાઈ કેશરીચંદ સંઘવી આદિ અનેક વિદ્વય તરફથી મારા પૂજ્યપાદ પં. પ્ર. ગુરુદેવશ્રી ચન્દ્રશેખરવિજય મ. સાહેબ સમક્ષ - અનેક મુનિ ભગવંતો સિદ્ધહેમ શબ્દાનુશાસનના અધ્યયનમાં પ્રવેશ કરે - એવી ઈચ્છા પ્રદર્શિત થઈ. તેમણે એવી પણ ચિંતા વ્યક્ત કરી કે જો આ વ્યાકરણનું અધ્યયન સાધુ / સાધ્વી ભગવંતો નહીં કરે તો તેની અધ્યયન - અધ્યાપન પરંપરા નાશ પામશે. અને આથી આ વિષયમાં આખું ય આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી વિરચિત સાહિત્ય ધીમે ધીમે લુપ્ત થશે, નાશ પામશે. આ વિનંતિને ધ્યાનમાં લઈને મારા પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ કેટલાંક મહાત્માઓને આ વિષયનો અભ્યાસ કરવા પ્રેરિત | ઉત્સાહિત કરીને એના અધ્યયનમાં પ્રવેશ કરાવ્યો. આમ નવમી જન્મ શતાબ્દિની પૂર્ણાહુતિ નિમિત્તે - ફક્ત અમારા જ ગ્રુપમાં નહીં, પણ - અન્યત્ર પણ આ સિદ્ધહેમ - વ્યાકરણના અધ્યયનનો કંઈક રસ જગાડાયો. પૂજ્યપાદ ગુરુદેવશ્રીની કૃપા અને તેવી ઈચ્છા હોવાથી આ વિષયમાં કંઈક ઊંડા ઉતરવાનું થયું. પ. પૂ. વિદ્વાન મુનિરાજશ્રી તત્ત્વદર્શન વિજય મ. સાહેબ પાસે વ્યાકરણની લઘુવૃત્તિ કર્યા બાદ બૃહવૃત્તિ અને અન્ય ધાતુપારાયણ વગેરે સહાયક - ઉપયોગી ગ્રંથોનું અવગાહન થયું. ત્યારબાદ દોઢેક વર્ષ પ. પૂ. વિદ્વાન મુનિરાજશ્રી મુક્તિવલ્લભવિજય મ. સાહેબની શુભ નિશ્રામાં પ. પૂ. વિદ્વાન મુનિરાજશ્રી ઉદયવલ્લભવિજય મ. સા. પાસે ન્યાયનો અભ્યાસ થયો. ત્યાર પછી પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ વિ. સં. ૨૦૫ર માં મને પ્રસ્તુત સટીક ન્યાયસંગ્રહ' ગ્રંથનું ભાષાંતર તૈયાર કરવાની પ્રેરણા કરી. આ પ્રેરણા ઝીલી લઈને આ કાર્યનો પ્રારંભ કર્યો. જો કે પૂજયપાદ ગુરુદેવશ્રીએ સ્વયં તેમના અધ્યયન કાળ દરમ્યાન (અંદાજે ૪૫ વર્ષ પૂર્વે) આ ગ્રંથ ઉપર ગુજરાતી - - વિવરણ લખેલું. પણ તે થોડાં વર્ષ પૂર્વે જ – તપાસ કરવા છતાં લાપત્તા થઈ જવાથી - અલભ્ય બની ગયું છે. આ વિષયમાં બીજો એક પણ ગુર્જરીનુવાદ – ગ્રંથ હજી સુધી પ્રકાશિત થયેલ ન હતો. આથી પ્રસ્તુત ગ્રંથ તૈયાર કરવાની આવશ્યકતા હોવાથી મને પૂર્વોક્ત પ્રેરણા મળી. પ્રારંભિક કાળમાં તો આ ગ્રંથની મુખ્યત્વે બન્યાયામંજૂષા' ટીકાનું જ ભાષાંતર કરીને તેની કેટલીક ઝેરોક્ષ નકલો કરાવીને સારા જ્ઞાનભંડારોમાં મૂકાવી દેવી – એટલી જ વિચારણા થયેલી. પણ પછી “ન્યાયાર્થમંજૂષા અને સ્વોપલ્સ - ન્યાસના લખાણને તપાસી આપનાર પં. શ્રી જગદીશભાઈ આદિ - કેટલાંક વિદ્વાનોની આ લખાણને ગ્રંથાકારે પ્રકાશિત કરવાની ભલામણ થતાં અને પૂજયપાદ ગુરુદેવશ્રીને પણ ઉચિત જણાતા તેઓએ આ અનુવાદ – લખાણને છપાવવાની અનુમતિ આપી. પરિણામે આ ગ્રંથ આજે અનેક પરિષ્કારો સાથે પ્રકાશિત થઈ રહ્યો છે. ગ્રંથાકારે પ્રકાશિત કરવાનું નક્કી થતાં શરૂઆતના લખાણને વધુ સરળ, પદ્ધતિસરનું કરવાની, જરૂરી સુધારા - વધારા કરવાની અને મુદ્રણાઈ - પ્રતિ (પ્રેસ કોપી) તૈયાર કરવા માટે શુદ્ધ લેખન કરવાની આવશ્યકતા ઉભી થઈ. વિ. સં. ૨૦૫૪ વિસનગરનું સમસ્ત ચોમાસુ પ્રાયઃ આ કાર્ય માટે ફાળવ્યું. ત્યારબાદ સમસ્ત મેટર કંપોઝ કરાવવા માટે આપ્યું અને તે દરમ્યાન સુરતમાં ખાસ રહીને લગભગ ૪૫ વર્ષથી મુખ્યત્વે આ વિષયમાં અધ્યાપન કાર્ય કરી રહેલ Page #10 -------------------------------------------------------------------------- ________________ નિષ્ણાત અને દીર્ઘ અનુભવી - બ્રહવૃત્તિનું મને અધ્યયન કરાવનાર વિદ્યાગુરુ પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈ કેશરીચંદ સંઘવી પાસે મારા દ્વારા લખાયેલ પરામર્શ લખાણનું સંશોધન • કાર્ય મૌખિક વાચન દ્વારા કરાવ્યું. તેઓશ્રી આ કાર્યથી સંતુષ્ટ થયા. તેઓની આ વિષયની નિપુણતાના કારણે સંશોધન – કાર્ય શીધ્ર અને સુંદર થયું. તથા ૧૪૧ માં ન્યાયસૂત્રની ખૂબ જ મોટી ટીકાનું બાકી રહેલ ભાષાંતર કર્યું. ત્યારબાદ સમસ્ત ગ્રંથના તમામ મેટરનું પૂફ રીડીંગ - કાર્ય શરૂ થયું. ક્લિષ્ટ વિષય હોવાથી અને તેવા સંયોગો ન હોવાથી સ્વયં લગભગ ચાર | પાંચ વાર પ્રૂફ તપાસવાનું કાર્ય કરવાનો પ્રસંગે ઉપસ્થિત થયો. આ પ્રમાણે લખવાથી માંડીને અનેક તબક્કામાં પસાર થયા બાદ લગભગ ચારેક વર્ષે આ કાર્ય જયારે સંપન્ન થઈ રહ્યું છે, ત્યારે ઘણી હાશ અને હર્ષ અનુભવાય છે. મારા પૂજયપાદ પં. પ્ર. ગુરુદેવ શ્રી ચન્દ્રશેખરવિજય મ. સાહેબની પ્રેરણા અને કૃપા દૃષ્ટિથી જ આ કાર્યમાં આટલો સમય અને શ્રમનો ભોગ આપવા તત્પર બન્યો છું. તેઓશ્રી પણ આ કાર્યથી ખૂબ સંતુષ્ટ થયા છે. પૂજયપાદ ગુરુદેવશ્રીની વારંવાર પ્રેરણા અને પ્રોત્સાહનથી અને સહવર્તિ સર્વ મહાત્માઓની વારંવાર ઉપબૃહણા | શુભેચ્છાથી આ ભગીરથ કાર્ય સંપન્ન થયું છે. જ્યારે આ ગ્રંથનું ઘણું ખરું લખાણ થઈ ચૂકેલું ત્યારે નેમિસૂરિ સમુદાયના વિદ્વાન મુનિરાજશ્રી નંદિઘોષવિજય મ. સાહેબ કૃત આ જ ગ્રંથનું સુદીર્ઘ વિવેચન સહિત હિન્દી ભાષાંતર પ્રકાશિત થયું. તેના દીર્ઘ વિવેચનમાં અન્ય વ્યાકરણ પરંપરાઓ સાથે પ્રસ્તુત ન્યાયોની તુલના પણ કરી છે. જ્યારે આ ગ્રંથમાં સળંગ વિવેચન નથી. પણ આગળ “લેખકના અંતરની વાત' માં જણાવ્યા અનુસાર કેટલાંક વિષયો ઉપર છણાવટ કરી છે. ટૂંકમાં આ ગ્રંથનું ગુર્જર - ભાષાંતર તો સૌ પ્રથમવાર જ પ્રકાશમાં આવી રહ્યું છે. (૧) ન્યાયાર્થમંજૂષા (બૃહદુવૃત્તિ) - ભાષાંતર, (૨) સ્વોપજ્ઞન્યાસ - ભાષાંતર અને (૩) પરામર્શ - વિવેચન એમ મુખ્યત્વે ત્રણ વિભાગમાં પ્રકાશિત થઈ રહેલાં આ ગ્રંથમાં મંદમતિ એવા મારા વડે કોઈક ક્ષતિ થવી અસંભવિત નથી જ. આથી મારા છબસ્થપણાથી - મતિદોષ, દષ્ટિદોષ કે મુદ્રણદોષથી કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો વિદ્વજનો તેની જાણ કરે. જેથી ભવિષ્યમાં તેનો યોગ્ય અવસરે પરિષ્કાર થઈ શકે. પ્રાન્ત ગ્રંથકારના આશય વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો તેનું હાર્દિક મિચ્છામિ દુક્કડ દઉં છું. ગુરુપાદપંકજરજ મુનિ રત્નવલ્લભવિજય = ૧૦ = = Page #11 -------------------------------------------------------------------------- ________________ લેખકના અંતરની વાત... કાળનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. ખૂબ ઝડપથી માનવની જીવનશૈલીના કિનારાને કાળપ્રવાહનું ઘોડાપૂર મોડ આપી રહ્યું છે. માનવ - જીવનના કિનારાનો તીવ્રતાથી બદલાતો મોડ એ કાળની પરિવર્તક - શક્તિનો પરિચય આપે છે. વર્તમાનમાં વિજ્ઞાનવાદ - નાસ્તિકવાદ - જડવાદ - જમાનાવાદ ભોગવાદ આદિ અનેક વાદોના વાદળોના પ્રચુર પ્રસાર અને પ્રભાવથી આર્ય પ્રજાના માનસ પટ ઉપર રાષ્ટ્રભાવના, સંસ્કૃતિ અને ધર્મ - એ ઉત્તરોત્તર મહાન્ તત્વો રૂપી સૂર્યની તેજસ્વિતા હતપ્રભ થયેલી જણાય છે. વિજ્ઞાનવાદે સમ્યગ્ દર્શન ઉપર હુમલો કર્યો છે. મેકોલે - પદ્ધતિના આધુનિક શિક્ષણે સમ્યગ્ જ્ઞાન ઉપર કુઠારાઘાત કર્યો છે તો સમ્યગ્ ચારિત્ર ઉપર શોખ અને સુખશીલતાપોષક વૈજ્ઞાનિક સાધનોએ ઘેરી અસર પાડી છે. અશાંત - ઉદ્વિગ્ન - ભયાન્વિત બનાવતી શસ્ત્રોની દોટ અમર્યાદ બની છે, ત્યારે શાંત ઉપશાંત પ્રશાંત બનાવતી શાસ્ત્રાધ્યયનની માત્રામાં ઘટાડો વર્તાઈ રહ્યો છે. આવા ભીષણ કાળમાં પણ મડદાંનેય પ્રાણ પૂરે, વિકૃતિના ઘનઘો૨ મેઘાડાંબર વચ્ચે ય પ્રકૃતિની પ્રભા રેલાવે એવી, ઝીંકાઈ રહેલ ઝંઝાવાતમાં ય ઘટાદાર વટવૃક્ષની ઓથ આપી વિશ્વાસનો શ્વાસ લેવા પ્રેરે એવી અને ઘોર અંધકારને ય ઉલેચે એવાં આશાકિરણરૂપ વાત એ છે કે, આજે ય અનેક આત્માઓ ભર યુવાવયમાં જ અમાન - સમાન સંપત્તિ અને ભૌતિક સુખોને છોડીને જિનશાસનના પ્રધાન અંગભૂત સર્વવિરતિ - સંયમમાર્ગનો અંગીકાર કરે છે. અને તેની કઠોર - સાધના અનેક આત્માઓ હર્ષવિકસિત વદને કરી રહ્યા છે. આ ચારિત્રપાલનનું એક પ્રાણપૂરક તત્ત્વ સ્વાધ્યાય છે. અને તે સ્વાધ્યાય મૂળ સ્વરૂપે શાસ્ત્રાધ્યયન વિના અસંભવિત પ્રાયઃ છે. મૂળ સ્વરૂપે શાસ્ત્રોનું અધ્યયન તેના સાધન ગ્રંથો જેવા કે - વ્યાકરણ, ન્યાય, પ્રકરણ, કાવ્ય આદિના અધ્યયન વિના સફળ અને સરસ બનતું નથી. - આમ જ્યારે અનેક તેજસ્વી મુમુક્ષુઓ યુવાવયમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરી રહ્યા છે ત્યારે તેઓને અને શ્રાવક વર્ગમાં પણ યોગ્ય જિજ્ઞાસુઓને શાસ્ત્રાધ્યયનમાં પ્રધાન કારણભૂત એવું વ્યાકરણનું અધ્યયન અને તે વ્યાકરણના અધ્યયનમાં અતિ ઉપયોગી એવા આ ન્યાયસંગ્રહના અનુવાદ - ગ્રંથનું પ્રકાશન ખૂબ જ હિતકર બનશે એમ માનુ છું. અને જ્યારે આપણા કોઈક વિશિષ્ટ પુણ્યોદયે આપણી પાસે કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ સ્વયં બાળજીવો ઉપર કૃપાન્વિત થઈને રચેલું - અતિ ક્લિષ્ટ અને ગુરુપ્રક્રિયાવાળા પાણિનિ - વ્યાકરણના વિકલ્પરૂપે બની શકે એવું - અક્લિષ્ટ અષ્ટાધ્યયમય વિષયવાર સૂત્રકૃતિયુક્ત અને અપેક્ષાએ ઘણી સરળ પ્રક્રિયાન્વિત સિદ્ધહેમ શબ્દાનુશાસન / વ્યાકરણ શાસ્ત્ર - અખંડ સ્વોપજ્ઞ લઘુ – મધ્યમ - બૃહદ્ - વૃત્તિ સાથે વિદ્યમાન છે, ત્યારે ગિર્વાણ - ગિરા - સંસ્કૃત શીખવા અન્ય વ્યાકરણનો આશ્રય કરવો તે પોતાની પાસે જ મહા નિધાન હોવા છતાં ધન માટે અન્યત્ર ફાંફા મારવા તુલ્ય છે. કલિકાલ સર્વજ્ઞ આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ આ વ્યાકરણની રચના કર્યા બાદ સિદ્ધરાજ જયસિંહે આ ગ્રંથને ગજ - અંબાડી પર આરૂઢ કરીને પોતાના મહેલ પર વાજતે - ગાજતે આડંબરપૂર્વક વરઘોડા સહિત લાવી ભક્તિ - સત્કાર કરેલો. એની અનેક પ્રતિઓ કરાવી દેશ - વિદેશમાં પ્રચાર માટે ११ Page #12 -------------------------------------------------------------------------- ________________ મોકલેલી. તે સમયે જૈન - જૈનેતરમાં ખૂબ જ આદરણીય બનેલ આ વ્યાકરણનું ખૂબ વ્યાપક રૂપે અધ્યયન થતું હતું. પણ ત્યારબાદ કુમારપાળ મહારાજાના સ્વર્ગગમન બાદ જૈન ધર્મના દ્વેષી એવા રાજા અજયપાળે પોતાના શાસન કાળમાં જૈન ધર્મ વિરુદ્ધ પ્રચાર કરવાથી સિદ્ધહેમ વ્યાકરણના જૈનેતર અધ્યેતાઓમાં ઘટાડો થતાં ખૂબ અલ્પ સંખ્યાક જ રહ્યા. હા, જૈન સાધુઓમાં આનું પુષ્કળ અધ્યયન થતું. પણ ૫૦ - ૧૦૦ વર્ષ પૂર્વે આ વ્યાકરણના અધ્યાપકો બહુ જૂજ હતા. અને જૈન સાધુઓની સંખ્યા પણ અતિ અલ્પ હોવાથી અથવા તો પાણિનીય વ્યાકરણનું અધ્યયન કરવાનું પ્રચલિત હોવાથી અધ્યેતાઓ પણ સ્વલ્પ હતાં. છતાં વર્તમાનમાં કેટલાંક વર્ષોથી અનેક સમુદાયમાં શ્રમણ સંસ્થામાં અને ગૃહસ્થવર્ગમાં પણ મુમુક્ષુઓ તથા પંડિત બનવાના અભિલાષકોમાં આ વ્યાકરણના અધ્યયનમાં - સારી રૂચિ વર્તાઈ રહી છે. ત્યારે આ ગ્રંથનું પ્રકાશન સૌને વ્યાકરણના અધ્યયનમાં ઉપયોગી બનશે. ગ્રંથકાર પરિચય જેમ તિ: જુન તથતિ ! એ કહેવત પ્રમાણે - માણસની આકૃતિ ઉપરથી તેના ગુણો કળી શકાય છે, તેમ એવું પણ કહી શકાય કે, કૃતિઃ પ્રતિમાં થતિ | અર્થાત કોઈ પણ ગદ્ય - પદ્યાત્મક કૃતિ | રચના એ તેના કર્તાની પ્રતિભાનો પ્રતિભાસ કરાવે છે. ગ્રંથકાર શ્રી હેમહંસગણિવર કેવા પ્રતિભાસંપન્ન હતાં એ તેઓની કૃતિઓ ઉપરથી જણાઈ આવે છે. સમગ્ર વ્યાકરણ - વામના સમુદ્રનું વિલોડન કરીને ખુણે - ખુણેથી ન્યાયરત્નોનો સંચય કરીને તેની ઉપર સંક્ષિપ્ત, સરળ સારાંશ - સભર અને સંવાદી ન્યાયાર્થમંજૂષા ખૂ. વૃ. અને સ્વોપન્ન બૃહન્યાસ રચવાનું કાર્ય કેટલું કઠણ છે એ તો ઊંડાણથી આ ગ્રંથના અભ્યાસુઓને પ્રતીત થયા વિના નહીં રહે. આથી જ મહોપાધ્યાય શ્રી વિનય વિજય મ. સાહેબ પણ સિદ્ધ - હેમવ્યાકરણને આધારે સ્વરચિત હેમલઘુ પ્રક્રિયાની બૃહદ્રવૃત્તિની પ્રશસ્તિમાં મહો. શ્રી હેમહંસગણિવરની સ્તુતિ કરવાનું ટાળી શક્યા નથી. તેમણે કહ્યું છે. - हैमव्याकरणार्णवं निजधिया नावाऽवगाह्याभितो मञ्जूषा समपूरि भूरि घृणिभिर्यैायरत्नरिह । ज्योतिस्तत्त्वविवर्त्तवार्तिककृतः श्री हेमहंसाह्वया : जीयासुः सुमनो मनोरमगिरस्ते वाचकाधीश्वराः ॥ ५ ॥ શ્રી હૈમ - વ્યાકરણ રૂપી સમુદ્રનું ચારેય બાજુથી પોતાની બુદ્ધિ રૂપી નૌકા વડે અવગાહન કરીને જેઓએ ન્યાયાર્થમંજૂષા ખૂ. વૃ. રૂપી પેટી અત્યંત તેજસ્વી રત્નો વડે છલોછલ ભરેલી છે, તે જયોતિષ - વિષયક તત્ત્વને / રહસ્યને વિશદ (સ્પષ્ટ) કરનાર એવા વાર્તિકના રચયિતા, પુષ્પ જેવી મનોહર વાણી યુક્ત ઉપાધ્યાયોમાં શ્રેષ્ઠ શ્રી હેમહંસ ગણિવર જય પામો... ન્યાયસંગ્રહ ઉપરાંત તેમણે બીજા બે ભવ્ય ગ્રંથોની રચના કરી છે. (૧) “આરંભસિદ્ધિ ઉપર વિશદ વાર્તિકની રચના અને (૨) પડાવશ્યક બાલાવબોધ. તેમાં “આરંભસિદ્ધિ ઉપર તેમણે ઘણી આકર્ષક, બોધક અને સરળ ટીકા બનાવી છે. એમણે આ ટીકામાં, ૮૪ જેટલાં જુદાં જુદાં ગ્રંથો | ગ્રંથકારોના અભિપ્રાયો ટાંકીને જે જ્ઞાનાર્ણવ વહાવ્યો છે, તેથી જયોતિષ - વિષયક તેમની વિશિષ્ટ વિશારદતાની પ્રતીતિ થયા વિના રહેતી નથી. જયોતિષ જેવા આપવાદિક ભણવાના ગ્રંથની ટીકા રચ્યા બાદ આ ટીકા રચવા પાછળનો પોતાનો ખાસ અભિપ્રાય વ્યક્ત કરીને સાવદ્ય કાર્યાન્વિત ગૃહસ્થો આગળ આનો ઉપયોગ કરવાના દોષો વર્ણવીને તેમ નહીં કરવા તથા અનર્થ ન થાય તે માટે ગંભીર, = ૧૨ = Page #13 -------------------------------------------------------------------------- ________________ પાપભીરુ વગેરે યોગ્ય આત્માઓને જ આ ગ્રંથ ભણાવવો - ઈત્યાદિ સૂચનો કર્યા છે. આથી તેઓની આત્મજાગૃતિ, પાપભીરુતા અને શાસ્ત્રચુસ્તતા જેવા અદ્ભુત ગુણો પણ સ્પષ્ટ તરી આવે છે. આ ગ્રંથની રચના તેમણે વિ. સં. ૧૫૧૪ માં કરી હતી*. તથા (૨) પડાવશ્યક બાલાવબોધની તેમણે વિ. સં. ૧૫૧૦ માં રચના કરી હતી. આ ગ્રંથના અંતિમ પદો ઉપરથી જણાય છે કે, આ ગ્રંથની રચના તેમણે શ્રાવકોની વિનંતિથી કરી હતી. તે કાળે તેમની “વાદિ - ધવંતરી’ તરીકેની ખ્યાતિ હતી. તેમની પ્રૌઢ મેધા અને પ્રતિભાની સાક્ષી માટે તેમના સમકાલીન એવા પંડિતવર્ય પ્રતિષ્ઠાસોમે રચેલ સોમસૌભાગ્ય - કાવ્યનો આ શ્લોક જ પર્યાપ્ત છે. तावद् गर्वमखर्वमात्महृदये प्रोन्मादिनो वादिनो ऽनल्पं संस्कृतजल्पगोचरमिलापीठे प्रचक्रुः समे । यावच्छ्रीयुतहेमहंस ऊरुधीः श्री वाचकेष्वग्रणी - स्तद्दर्पज्वरवैद्यराजसदृशो नागाद् दृशोरध्वनि ॥ સમસ્ત પૃથ્વીતળે અત્યંત ઉન્મત્ત એવા વાદીઓએ ત્યાં સુધી જ પોતાના હૃદયમાં સંસ્કૃત ભાષામાં જલ્પ (વિજયની આકાંક્ષાથી કરાતો વાદ) વિષયક ઘણો મોટો ગર્વ કર્યો કે જયાં સુધી તેઓના અહંકારના જવરને માટે વૈદ્યરાજ સમાન વિશાળ મેધાવી વાચકોમાં અગ્રેસર શ્રી હેમહંસગણિવર તેઓની દષ્ટિ - પથ ઉપર ન આવ્યા. અર્થાત તેઓની દૃષ્ટિ પથ ઉપર શ્રી હેમહંસગણિવર આવતાં જ તેમનો ગર્વ ઓગળી જતો હતો. એવા મેધાવી અને પ્રતિભા સંપન્ન હતા શ્રી હેમહંસગણિવર.... ' તેઓનું બીજું નામ પં. હંસદેવ એવું પણ મળે છે. આ. શ્રી સોમસુંદર સૂરિજીએ તેમને ઉપાધ્યાય પદ પ્રદાન કરેલું. આ “ન્યાયસંગ્રહ' ગ્રંથની પ્રશસ્તિમાં બતાવેલ ગુરુ પરંપરા અનુસાર – ‘તપાચાર્યનું બિરૂદ પામનાર આચાર્યશ્રી જગશ્ચંદ્રસૂરિજીના શિષ્ય આચાર્ય શ્રી દેવસુંદરસૂરિજીની પાટે આચાર્ય શ્રી સોમસુંદરસૂરિજી થયા. તે કાળે તેમનો પોતાનો શિષ્ય - પરિવાર ૧૮૦૦ જેટલો હોય - સૌથી મોટો 'હતો. તેઓની પાટે - જેઓએ સંતિકર - સ્તોત્રની રચના કરવા દ્વારા મારિનો ઉપદ્રવ શાંત કરેલો - તે આચાર્યશ્રી મુનિસુંદર સૂરિજી તથા આચાર્યશ્રી જયચંદ્રસૂરિજી આદિ આવ્યા. આ. શ્રી મુનિસુંદરસૂરિજી શ્રી હેમહંસગણિજીના દીક્ષાદાતા ગુરુ હતા. અને આ. શ્રી જયચંદ્રસૂરિજી તેમના ઉપકારી વિદ્યાગુરુ હતા. ઉપરાંત મહોપાધ્યાયશ્રી ચારિત્રરત્નમણિજી પણ તેમના વિદ્યાગુરુ હતા, એ વાત પ્રશસ્તિથી અને ન્યાયસંગ્રહની ખૂ. વૃ. ના અંતે કહેલ મહોપાધ્યાયશ્રીવારિત્રરત્ર પ્રાપ્તિવિદ્યાર ... એવા વિધાનથી જણાય છે. તપાગચ્છાધિપતિ તરીકે આચાર્યશ્રી રત્નશેખરસૂરિજીનું નામ ન્યા. મું. બુ. વૃ. અને ન્યાસના અંતે ગ્રહણ કરેલું છે. જો કે પૂર્વવર્ષોમાં રચાયેલ પડાવશ્યક બાલાવબોધના અંતે તેમણે આચાર્ય શ્રી સોમસુંદરસૂરિજી, આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજી અને આચાર્ય શ્રી જયચંદ્રસૂરિજી એ ત્રણના નામોનો જ ઉલ્લેખ કરેલો છે, પણ આચાર્ય શ્રી રત્નશેખરસૂરિજીના નામનો નિર્દેશ કરેલો નથી. કદાચ તેઓ પાછળથી ગચ્છાધિપતિ બન્યા હશે. અને ન્યાયસંગ્રહની રચના વખતે કદાચ પૂર્વોક્ત ત્રણ મહાપુરુષો વિદ્યમાન * જો કે “ન્યાયસંગ્રહની સંસ્કૃત પ્રસ્તાવનામાં પડાવશ્યક બાલા. ની રચના વિ. સં. ૧૫૧૦ માં કહી છે, તો પણ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' પૃ. ૫૧૫ ઉપર અને “જૈન પરંપરાનો ઇતિહાસ' ભાગ - ૩ પૃ. ૪૬૧ ઉપર આ ગ્રંથની રચના વિ. સં. ૧૫૦૧ માં જણાવી છે. = ૧૩ = Page #14 -------------------------------------------------------------------------- ________________ નહીં હોય. આમ પૂર્વોક્ત પાંચે ય મહાપુરુષોનો વિદ્યાપ્રાપ્તિ અને ચારિત્ર ઘડતરની બાબતમાં મોટો ઉપકાર શ્રી હેમહંસગણિજી ઉપર હતો, એમ જણાય છે. સવાલ એ છે કે, આ. શ્રી મુનિસુંદરસૂરિજી, આ. શ્રી જયચંદ્રસૂરિજી અને મહો. શ્રી ચારિત્રરત્નગણિજી - આ ત્રણમાંથી તેમના ગુરુ કોણ હતા ? આનો જવાબ - પડાવશ્યક બાલાવબોધ પ્રમાણે મોહનલાલ દલીચંદ દેસાઈ આ. શ્રી જયચંદ્રસૂરિજીના શિષ્ય તરીકે કહે છે અને “આરંભસિદ્ધિ અને ન્યાયસંગ્રહ' ગ્રન્થના આધારે શ્રી હેમહંસગણિજીને મહો. શ્રી ચારિત્રરત્ન ગણિજીના શિષ્ય તરીકે જણાવે* છે. પૂર્વે કહેલ ગ્રંથો ઉપરાંત તેમણે વિ. સં. ૧૫૧૨ જે. સુ. ૫ ના રોજ ખેરાલુમાં રત્નશેખર - કથા લખી હતી. એ જ વર્ષમાં ભા. વ. ૫ ના રોજ ડાભલામાં તેમણે પં. શ્રી તીર્થરાજ ગણિ માટે “શ્રી પ્રબંધ' લખ્યો હતો. આ ઉપરથી આવા બીજા પણ ગ્રંથો તેમણે રચ્યા હશે, એવું અનુમાન થઈ શકે છે. | મુનિરાજ શ્રી નંદિઘોષવિજયકૃત ન્યાય - સંગ્રહના હિન્દી - ભાષાંતરની પ્રસ્તાવના અનુસાર થોડા જ સમય પૂર્વે શ્રી હેમહંસગણિકૃત શ્રી યુગાદિદેવનું એક સંસ્કૃત સ્તવન પ્રાપ્ત થયું છે. આ સ્તવનની વિશેષતા એ છે કે તેના કુલ ૧૩ શ્લોકોમાંથી પહેલો - છેલ્લો શ્લોક છોડીને વચ્ચેના અગીયાર શ્લોકોમાં કોઈપણ શબ્દમાં 5 કાર સિવાયના વર્ણનો ઉપયોગ કરેલો નથી. તમામ શબ્દો માં વર્ણવાળા જ છે. આ સ્તવનની પ્રતિલિપિ શ્રી સુંદરદેવ ગણિવરે કરેલી છે. કમનસીબે આવા પ્રતિભાસંપન્ન પ્રસ્તુત “ન્યાયસંગ્રહ'ના કર્તા શ્રી હેમહંસગણિવરના સંબંધમાં તેમના જન્મ, દીક્ષા, ઉપાધ્યાયપદપ્રદાન, કાળધર્મ આદિના સમય અને સ્થળ આદિ વિષયક વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી. સંક્ષિપ્ત ગ્રંથ - પરિચય ચાર વિભાગમાં ૧૪૧ ન્યાયોનો જેમાં સંગ્રહ કરેલો છે, તે મૂળ ગ્રંથનું નામ “ન્યાયસંગ્રહ છે. અને તે “ન્યાયસંગ્રહ' ગ્રંથ ગત ૧૪૧ ન્યાયોનું વિશ્લેષણ કરતી બૃહવૃત્તિ | ટીકાનું નામ “ન્યાયાર્થમંજૂષા છે. વળી આ “ન્યાયાર્થમંજૂષા' ગ્રંથના સંદિગ્ધ અને કઠણ પદાર્થોને સ્પષ્ટ કરનાર ન્યાસની રચના કરી છે - જેનો “સ્વોપજ્ઞન્યાસ' તરીકે વ્યવહાર કરેલો છે. આ ત્રણેય ગ્રંથોનું સંકલન અને રચના વાચકવર્યશ્રી હેમહંસગણિવરે કરેલી છે. જો કે “ન્યાયસંગ્રહ' ગત પ્રથમ વિભાગીય ૫૭ ન્યાયોનો સંગ્રહ કલિકાલ સર્વજ્ઞ આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ સ્વયં નિર્મિત “તત્ત્વપ્રકાશિકા' બૃહદ્રવૃત્તિના પ્રાન્ત કરેલો છે. એ જ ક્રમથી તે ન્યાયો અહીં ઉદ્ધત છે. બીજા વિભાગમાં ૬૫ ન્યાયો છે, તે ૫૭ ન્યાયના સજાતીય - સમકક્ષ છે. કેમકે તે ન્યાયો વ્યાપક છે અને જ્ઞાપકાદિ સહિત છે. જયારે તૃતીય વિભાગના ૧૮ અને ચતુર્થ વિભાગનો ૧ ન્યાય એ ૧૯ ન્યાયો અવ્યાપક અને જ્ઞાપકાદિ રહિત હોવાથી ક્યારેક ન્યાય સદશ - ઉક્તિ વિશેષ રૂપ હોવા સંભવે છે. આમાં અંતિમ ૧ ન્યાયના વિષયમાં ઘણું વક્તવ્ય | કહેવાનું હોવાથી તેને જુદાં વિભાગમાં કહેલો છે. આ પ્રમાણે પૂર્વોક્ત રીતે ચાર વિભાગનાં ન્યાયો ક્રમશઃ મળીને ૫૭ + ૬૫ + ૧૮ + ૧ = કુલ ૧૪૧ ન્યાયોનું આ ગ્રંથમાં શાસ્ત્રકાર ભગવંતે નિરૂપણ કરેલું છે. આ તમામ ન્યાયોની ન્યાયાર્થમંજૂષા બ્રહવૃત્તિની રચના - કલિકાલ સર્વજ્ઞ આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબ વિરચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન | વ્યાકરણ શાસ્ત્રને આધારે કરેલી છે. * જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૫૧૫ અને જૈન પરંપરાનો ઇતિહાસ ભા. ૩, પૃ૪૬૦ - ૪૬૧. = ૧૪ Page #15 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ “ન્યાયાર્થમંજૂષા” . વૃ. માં ગ્રંથકારે પૂર્વોક્ત વ્યાકરણથી સિદ્ધ કરેલાં રૂપોને જ ઉદાહરણ રૂપે દર્શાવેલ છે અને તેના સૂત્રોને જ્ઞાપક રૂપે જણાવેલાં છે. તથા આ જ વ્યાકરણના સૂત્રનો સાધનિકા કરવામાં ઉપયોગ કરેલો છે. આથી આ “ન્યાયસંગ્રહ' ગ્રંથને ભણવાને માટે અધિકારી તે જ છે કે જેમણે સિદ્ધહેમ - વ્યાકરણની કમ સે કમ લઘુવૃત્તિ કરીને સૂત્ર પરિચય મેળવ્યો હોય. આ વાતને પોતાના પ્રશસ્તિ - કાવ્યમાં જણાવતાં સ્વયં ગ્રંથકાર શ્રી હેમહંસગણિજીએ કહ્યું છે કે, परमुद्घाटनेऽमुष्याः शेमुष्या कुञ्चिकाय्यते । तेषामेव स्फुरेद्येषां न्यक्षं श्रीहैमलक्षणम् ॥ ४ ॥ આ “ન્યાયાર્થ - મંજૂષા' નામની પેટીને ખોલવા માટે બુદ્ધિ એ ચાવીનું કામ કરે છે. અને તે બુદ્ધિ પણ તેઓને જ હુરે છે, જેઓને શ્રી સિદ્ધહેમવ્યાકરણ સંપૂર્ણ ઉપસ્થિત હોય. આમ જો કે સિદ્ધહેમ શબ્દાનુશાસન ભણનારને જ આ ગ્રંથ ઉપયોગી હોયને મર્યાદિત - વિષયવાળો છે, તો પણ જેઓ સિ. કે. વ્યાકરણ ભણે છે, તેઓને, તેના સૂત્રાદિના અસંદિગ્ધપણે અર્થો, રહસ્યો, પ્રક્રિયા વગેરે સમજવાં, આ ગ્રંથ અતિ આવશ્યક હોવાથી આનું આગવું મહત્ત્વ છે. માટે વ્યાકરણ ભણનારે બ્રહવૃત્તિનું અધ્યયન કરવું જોઈએ. તો જ વ્યાકરણનો યથાર્થ - સફળ બોધ થાય. પણ જો કોઈપણ કારણસર તેવી અનુકૂળતા ન જ હોય તો કમસે કમ આ “ન્યાયસંગ્રહ' ગ્રંથનો અભ્યાસ તો કરવો જ જોઈએ. કારણકે આ ગ્રંથમાં પ્રાયઃ બૃહવૃત્તિના (અને ક્યાંક ન્યાસના) જ પદાર્થો “ન્યાયાર્થ મંજૂષા’ વૃત્તિમાં ગૂંથેલાં છે. વસ્તુતઃ તો બૃહવૃત્તિનો અભ્યાસ - આ ન્યાયસંગ્રહનું અધ્યયન કરવાપૂર્વક કરાય તો તે સરળ બની જાય છે. જાય’ શબ્દનો અર્થ આ “ન્યાયસંગ્રહ' માં સંગૃહીત ન્યાયો શું છે ? “ન્યાય” એટલે અહીં અર્થ સંબંધી નીતિ, રાજનીતિ, તર્કશાસ્ત્રમાં કહેલ અનુમાનાદિ પ્રમાણ અથવા “કહેવતો' એવો અર્થ નથી લેવાનો, પણ પ્રસ્તુતમાં “ન્યાય' એટલે “જેનાથી સંદિગ્ધ અર્થનો નિર્ણય થાય એવી વ્યાકરણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ યુક્તિઓ. શ્રી હેમહંસગણિજીએ ન્યા. મ. ટીકામાં “ન્યાય' શબ્દની અન્વર્થ વ્યુત્પત્તિ કરતાં કહ્યું છે કે, નીયતે સંવિથોડર્થો નિયરિતિ “ચાયવાધ્યાયોદ્યાવસંહારવિહારધારદ્વારગારમ્ (૫-૩-૧૩૪) સૂત્રથી ઘમ્ પ્રત્યય આવતાં નિપાતન થયે, ન + ડું + પમ્ = ચાયઃ | શબ્દ બને છે. નોવત્ (૧-૧-૩) સૂત્રના શબ્દમહાર્ણવ - ન્યાસમાં આવી જ વ્યુત્પત્તિ કરી છે. આ પ્રમાણે પ્રસ્તુતમાં “ન્યાય’ શબ્દથી સૂત્રાર્થનિર્ણય, રૂપસિદ્ધિ વગેરેમાં ઉપયોગી વ્યાકરણના ન્યાયો | યુક્તિઓ વિવક્ષિત છે. આ ન્યાયો ચિરંતન – ચિરકાલીન હોયને જુદાં જુદાં વ્યાકરણોમાં સાધારણ રૂપે હોય છે. આ જ – પ્રસ્તુત ન્યાયો અન્ય વ્યાકરણોમાં પણ આવા જ સ્વરૂપમાં અથવા થોડા ફેરફાર સાથે હોય છે. આ ન્યાયોનો કોઈ કોઈ વૈયાકરણોએ ઉપયોગ કરેલો હોય કે ન પણ કરેલો હોય, એ જુદી વાત થઈ. આવા ન્યાયોનો ઉપયોગ કરીને જ જયારે તે તે વૈયાકરણોએ સૂત્રરચના કરી છે, અને પ્રક્રિયા - સાધનિકાની વ્યવસ્થા સિદ્ધ કરી છે, ત્યારે આ ન્યાયોના અવબોધ વિના યથાર્થ સૂત્રાર્થ અને રૂપસિદ્ધિ | સાધનિકાનું જ્ઞાન થઈ શકતું ન હોવાથી આ ન્યાયોનું જ્ઞાન કરવું અનિવાર્ય છે. જયારે ન્યાયો લગાડવાથી સૂત્રનો અનિષ્ટાર્થ થવાની સંભાવના હોય, અથવા તો અનિષ્ટ રૂપોની સિદ્ધિ થઈ જતી હોય, તો તે વખતે તે તે ન્યાય અનિત્ય બની જાય છે. = ૧૫ - Page #16 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ તે ન્યાયોની પ્રવૃત્તિ કરાતી નથી. કારણકે સૂત્રના ઈષ્ટાર્થની અને ઈષ્ટરૂપની સિદ્ધિ માટે જ ન્યાયો હોય છે. આથી આ તમામ ન્યાયોની પ્રવૃત્તિનું નિયંત્રિણ કરનારો એક ન્યાય આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ બૃ. વૃ. ને અંતે દર્શાવ્યો છે, એ છે - નાનિષ્ઠાથ શાસ્ત્રપ્રવૃત્તિઃ II (૧ / પ૭) ત્રીજા વક્ષસ્કારનો અંતિમ ન્યાય ચાયા: વિષ્ટિપ્રાય: (૩/૧૮) પણ અનિષ્ટ પ્રયોગોની સિદ્ધિ માટે અન્ય ન્યાયોની પ્રવૃત્તિને અટકાવવાનું કાર્ય કરે છે. પ્રસ્તુત ન્યાયસંગ્રહ - ન્યાયાર્થમંજૂષા બૃહદ્રવૃત્તિ ઉપરાંત સિદ્ધહેમ વ્યાકરણના આધારે અન્ય પણ પ્રક્રિયા - ગ્રંથો રચાયા છે, જેના નામ આ પ્રમાણે છે. ૧. ક્રિયારત્ન સમુચ્ચય - આ. શ્રી ગુણરત્નસૂરિ (સં. ૧૪૬૬) ૨. સ્વાદિશબ્દ સમુચ્ચય - આ. શ્રી અમરચંદ્રસૂરિ (સં. ૧૨૨૬ ની પૂર્વે) ૩. ધાતુપાઠ (સ્વરવણા). - શ્રી પુણ્યસુંદર ગણિ. ૪. કવિ કલ્પદ્રુમ - શ્રી હર્ષવિજયગણિ ૫. હૈમવિભ્રમ સટીક - આ. શ્રી ગુણચંદ્રસૂરિ (૧૩ મી સદી) ૬. હૈમવિભ્રવૃત્તિ - આ. શ્રી જિનપ્રભૂસૂરિ (૧૪ મી સદી) ૭. લિંગાનાનુશાસન અવસૂરિ - આ. શ્રી જયાનંદસૂરિ ૮. હૈમલઘુન્યાસ પ્રશસ્તિ અવસૂરિ - શ્રી ઉદયચંદ્ર ૯. ધાતુપારાયણ - ક. કા. સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી. ' સિ. હે. વ્યાકરણ ઉપર કેટલાંક કૌમુદી - પ્રકારના પ્રક્રિયા ગ્રંથો રચાયા છે. તે આ પ્રમાણે . ૧. સિદ્ધ સારસ્વત - આ. શ્રી દેવાનંદસૂરિ. ૨. ચંદ્રપ્રભા (હેમકૌમુદી) - શ્રી મેઘવિજય ઉપાધ્યાય (સં. ૧૭૫૮) ૭૦૦૦ શ્લોક ૩. હૈમશબ્દચંદ્રિકા - શ્રી મેઘવિજય ઉપાધ્યાય ૪. હૈમલઘુપ્રક્રિયા - મહો. શ્રી વિનયવિજય ગણિ. (સં. ૧૭૧૦) ૫. હૈમપ્રકાશ (પ્રક્રિયા - બૃહન્યાસ) – (૩૪,૦૦૦ શ્લોક) પૂર્વોક્ત પ્રક્રિયા - ગ્રંથોમાં પ્રસ્તુત ન્યાયસંગ્રહ - ન્યાયાર્થ મંજૂષા - ગ્રંથનું આગવું સ્થાન છે. સિદ્ધહેમ - પરંપરામાં પહેલાં ૫૭ ન્યાયો ઉપર પૂર્વે એક નાનકડી ટીકા પ્રાચીન ગ્રંથકારે રચેલી છે. પણ તેમાં ન્યાયોની અનિત્યતા ક્યાંય દર્શાવી નથી. ઈષ્ટ રૂપની સિદ્ધિ માટે જ ન્યાયો હોયને અનિષ્ટ રૂપ થવાનો પ્રસંગ હોય ત્યાં સાદ્વાદના આશ્રયથી ઘણા ખરાં ન્યાયો અનિત્ય બની જાય છે. પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ વધુમાં વધુ ન્યાયોની અનિત્યતા દર્શાવવાનો પ્રયાસ કરેલો છે. આ ન્યાયોનો અન્ય પાણિનીય આદિ પરંપરામાં પરિભાષા” શબ્દવડે પણ વ્યવહાર કરાય છે. પાણિનીય આદિ પરંપરામાં આ ગ્રંથની તુલના કરી શકાય એવા પરિભાષેન્દુશેખર, પરિભાષાવૃત્તિ, પરિભાષાબૃહદ્રવૃત્તિ, પરિભાષાભાસ્કાર વગેરે અનેક ગ્રંથો છે. પ્રો. કે. વી. અત્યંકરજી વડે સંપાદિત પરિભાષા સંગ્રહ' નામના ગ્રંથમાં તેમણે વ્યાકરણની પરિભાષાની ૧૯ કૃતિઓનો સંગ્રહ કરેલો છે. આ અંગે વિસ્તૃત જાણકારી અન્ય ગ્રંથોથી મેળવી લેવી. ૧૬ Page #17 -------------------------------------------------------------------------- ________________ જાયોના જુદાં જુદાં હેતુઓ | પ્રયોજનો આ તમામ ન્યાયોના પ્રયોજન / હેતુઓ કોઈ એક જ પ્રકારના નથી. અર્થાત્ ન્યાયો જુદાં જુદાં અનેક પ્રકારના કાર્યો કરે છે. તેના કેટલાંક પ્રકારો આ પ્રમાણે છે. ૧. કેટલાંક ન્યાયો સૂત્રના અર્થનો નિર્ણય કરવા માટે હોય છે. અર્થાત્ સૂત્રોક્ત શબ્દથી શાનું ગ્રહણ કરવું, ઈત્યાદિ નિર્ણય કરવામાં ઉપયોગી થાય છે. દા. ત. વં ત્યાં , અશદ્રવંશ (૧૧) આ ન્યાયથી શબ્દના ગ્રહણવડે તસ્વરૂપ જ શબ્દનું ગ્રહણ કરવું, પણ તેના અર્થ કે પર્યાય શબ્દના ગ્રહણનો નિષેધ સૂચવાય છે, પણ સંજ્ઞાશબ્દ હોય તો તમામ સંજ્ઞી શબ્દો જ લેવા, અન્ય નહીં. આ જ પ્રમાણે વરસ્ય gવીર્યસ્તુતા: (૧/૪), યથાસંધ્યમનુજેશ: સમાનામ્ (૧/૧૦), નક્ષપ્રતિપોજીયો, (૧/૧૫), જળમુક્યો: (૧/૨૨), પ્રત્યયાપ્રત્યયોઃ પ્રત્યયચૈવ (૨/૨) વગેરે ૪ ન્યાયો, ઇત્યાદિ પણ સૂત્રાર્થ – નિર્ણયમાં ઉપયોગી બને છે. ૨. કેટલાંક ન્યાયો અપ્રાપ્ત સ્થાનીની કે કાર્યોની પ્રાપ્તિ કરાવવા માટે હોય છે. જેમકે, માદ્યન્તવામન (૧/૫), (આ ન્યાયની ટીકામાં સ્પષ્ટ કહ્યું છે - પ્રાપ્તપ્રાપાર્થોડવં ચાય ) પ્રતિવનુરમ્ (૧/૬), વિકૃત(૧૭) વગેરે ત્રણ ન્યાયો, વિવલત: ફરાળ (૧/૧૨), અર્થવરી વિભ૦િ (૧/૧૩), પ્રવૃતિને વસ્તુવન્તપ પ્રમ્ (૧/૧૭), પ્રકૃતિને થપ્રત્યયાન્તાનામપિ પ્રણમ્ (૨૧) ઈત્યાદિ. (આમાં સુઈતિશલ્લેખ્યો નનપસ્ય (૧૨) વગેરે ન્યાયો - પ્રાપ્ત કાર્યો અન્ય ન્યાયથી નિષિદ્ધ હોયને – પુનઃ પ્રાપ્તિ માટે છે, તે પણ આમાં અંતર્ગત જાણવા.). ૩. કેટલાંક ન્યાયો પ્રાપ્ત થતાં સ્થાની કે કાર્યોનો નિષેધ કરે છે. જેમ કે, અર્થવને નાર્થી (૧/૧૪), તિવા જવાનુવધેન(૧/૧૯), ધાતો: સ્વરૂપpળે(૧/૨૬), નિયોfશષ્ટ નામેાપાવે (૧/૩૦), pલીપલિઈ ફાઈ તુતસ્ય (૨/૧૬) ઈત્યાદિ. ૪. કેટલાંક ન્યાયો સીધાં જ રૂપસિદ્ધિ | સાધનિકામાં ઉપયોગી થાય છે. જેમકે, નિપાતતક્ષણો વિધિનમિત્ત તક્રિયાતી (૧/૧૯), પ્રસિદ્ધ વહન્તર્લે (૧/૨૦), 1 વીનન્તર્વે (૧/૨૧), નિમિત્તાપાવે . નૈમિત્તિવાચબાવ: (૧/૨૯), નિષ્ઠાથ શાસ્ત્રપ્રવૃત્તિ: (૧/૪૭), સ્વીમવ્યવધય (૨/૧૧), રેડસ્મિનું ધાતુપ્રત્યયાર્થે પશાદ્ધિ:- (૧૨૫), પૂર્વ પૂર્વોત્તરપયો: વાર્થ વાર્ય પશ્ચાત્સલ્વાર્યમ્ (૨/૨૬), ઇત્યાદિ. - પ. કેટલાંક ન્યાયો બે વિધિઓ વચ્ચે બાધ્યબાધકભાવની વ્યવસ્થા માટે છે. જેમકે, પૂર્વેડવા અનન્તરીન વિધીન વાધને નોત્તરોત્ (૧/૩૬) વગેરે ૫ જાયો, તે પૂર્વે (૧/૨૩), દિવે સતિ પૂર્વ વિવારેવું વાંધો ન વાંધ: (૧/૪), ઈત્યાદિ. ૬. કેટલાંક ન્યાયો બળાબળને જણાવનારા છે. અર્થાત્ અન્યત્ર સાવકાશ એવા તુલ્યબળવાળા બે વિધિઓ | કાર્યો એક સાથે થવાની પ્રાપ્તિ હોય તો ક્યો વિધિ વધુ બળવાન છે? અર્થાત્ કયો વિધિ પહેલાં થાય? એ જણાવે છે. જેમ કે, વર્તનત્યનિત્યાત્ (૧/૪૧), મારકું વદિત (૧૪૨) વગેરે છેલ્લાં ન્યાયને છોડીને પ્રથમ વક્ષસ્કારના અંત સુધી. તથા કૃતનિમિતયોઃ શ્રૌતો વાંધર્વતીયાન (૧(૨૧) ઈત્યાદિ. આ છ વિભાગો ફક્ત ન્યાયોના પ્રયોજનોની વિભિન્નતા સમજવા માટે જ કહેલાં છે. બીજા પણ પ્રયોજનો - જેમકે, સિક્કે સતિ ગારશ્નો નિયમાર્થ: (૧/૨૫) વગેરે સૂત્રના નિરર્થકપણાની શંકાને દૂર કરવા માટે છે અને યથાસંધ્યમનુજેશ: સમાનામ્ (૧/૧૦) ન્યાય પદોના સ્વૈચ્છિક સંબંધનો નિષેધ કરીને = ૧૭ - Page #18 -------------------------------------------------------------------------- ________________ યથાસંખ્ય - સંખ્યાના ક્રમથી સંબંધ કરવાનો નિયમ કરે છે, ઈત્યાદિ પ્રયોજન છે. તો પણ તેને યથાયોગ્ય પ્રથમાદિ પ્રકારમાં સમજી લેવું. કેટલાંકના બે પ્રયોજનો પણ સંભવે છે. અસિદ્ધ વરિ૬૦ (૧/૨૦) ન્યાય રૂપસિદ્ધિમાં ઉપયોગી છે અને બહિરંગ કાર્યની નિર્બળતા પણ જણાવે છે. 7 સ્વરાનન્તયેં (૧/૨૧) ન્યાય પ્રાપ્ત કાર્યનો નિષેધ તો કરે જ છે. અને રૂપસિદ્ધિમાં પણ ઉપયોગી બને છે. આ પ્રમાણે અન્યત્ર વિચારી લેવું. આમ ન્યાયો મુખ્યત્વે સૂત્રાર્થની વ્યવસ્થામાં અથવા તો રૂપસાધનકામાં | પ્રક્રિયામાં ઉપયોગી બને છે. વસ્તુતઃ સૂત્રાર્થની વ્યવસ્થા થવાથી સ્થાની વગેરેના ગ્રહણનો નિશ્ચય થાય છે. અને પછી તે સ્થળે સૂત્રોક્ત કાર્ય થાય છે અને પછી રૂપસિદ્ધિ થાય છે. આ રીતે સાક્ષાત્ કે પરંપરાએ સર્વ ન્યાયોનું પ્રયોજન શબ્દસિદ્ધિ – રૂપસિદ્ધિ જ છે. કારણ કે ન્યાયો પણ વ્યાકરણને અનુકૂળ સહકારી હોવાથી વ્યાકરણશાસ્ત્રનું જે પ્રયોજન છે - સાધુ એવા શબ્દોની કે રૂપોની સિદ્ધિ, સાક્ષાત્ કે પરંપરાએ એ જ પ્રયોજન ન્યાયોનું પણ કહેવું અસંગત નથી. આ પ્રમાણે જુદાં જુદાં અનેક પ્રયોજનવાળા હોયને આ ન્યાયોની વ્યાકરણમાં અનિવાર્ય આવશ્યકતા પ્રતીત થાય છે. આ ન્યાયોમાં જ પરસ્પર ઘણી વખત બાધ્ય - બાધકભાવ = સામાન્ય - વિશેષભાવ હોય છે. જેમકે, પ્રહળવતા નાના૦ (૨/૧૮) ન્યાયનો અપવાદ બાધક સુસર્વા દ્ધશિદ્ધેયો નનપવસ્થ (૧/૨) વગેરે બે ન્યાયો છે. આ પ્રમાણે તિવા શવાનુવન્ધન૦ (૧/૧૮), ન સ્વાનન્તયેં (૧/૨૧), વિનુમયતિ: (૧/૨૪), નાન્દાવીયમાનનિવૃત્તૌ પ્રધાનસ્થ (૧/૩૧) પ્રધાનસ્થ તુ સાપેક્ષત્પ્રેડપિ સમાસઃ (૨/૨૯) વગેરે ૨ ઢ્ઢાયો, ઈત્યાદિ અનંતર પૂર્વવર્તિ ન્યાયોના બાધક છે. તથા અન્તર હિંદ્દાત્ (૧/૪૨) એ સામાન્ય / ઉત્સર્ગ ન્યાયથી અંતરંગવિવિધ બળવાન છે. પણ તેનો બાધ કરીને કેટલાંક ન્યાયો બહિરંગ કાર્યની પણ બળવત્તા જણાવે છે. દા. ત. વાત્પ્રિાકૃતમ્ (૧/૪૪), તુવન્તરહે: (૧/૪૭) અને અન્તરઙ્ગાન્તાનવાશમ્ (૧/૫૪) આ ન્યાયોથી ક્વચિત્ બહિરંગ કાર્ય પણ બળવાન બને છે અર્થાત્ પહેલાં કરાય છે. અનવકાશ વિધિ સર્વથી બળવાન હોવાથી નરવાાં સાવાશાત્ (૨/૪૩) અને અન્તરઙ્ગાવ્વાનવાશમ્ (૧/૫૪) ન્યાયનો કોઈ અપવાદ નથી. આજ રીતે અનિત્યતા જણાવનારા સમાજ્ઞાન્તામસંજ્ઞાશાજ૦ (૧/૩૫) વગેરે ન્યાયો વાસ્તવમાં અનિત્ય બનતાં નથી, છતાં, અમુક અપેક્ષાએ અનિત્ય બની શકે છે ઈત્યાદિ વિચારણા સારી રીતે કરવામાં આવશે. - તથા બિંદું સુબદ્ધ મતિ (૧/૩૬) વગેરે ૧૧ ન્યાયો એ સર્વ વાચં સાવધરમ્ (૨/૫૮) ન્યાયની અનિત્યતા જણાવનારા છે. અર્થાત્ તેનો બાધ કરનારા છે. આવી બાધ્યબાધકભાવ વગેરે ન્યાયોના પરસ્પર સંબંધને જણાવનારી ઘણી બધી હકીકતો ગ્રંથકારે આપેલી છે. અને જે ન આપેલી હોય તેનો પણ સ્વયં ઉહાપોહ કરવા યોગ્ય છે. ન્યાયોની મૌલિકતા ‘ન્યાયસંગ્રહ’માં સંગૃહીત તમામ ન્યાયો સિદ્ધહેમ વ્યાકરણમાં નિર્દિષ્ટ છે અને તેનો યથાયોગ્ય એક કે અનેક સ્થળે ઉપયોગ કરેલો છે. આ ન્યાયોમાંથી ૫૭ ન્યાયો તો સ્વયં આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ ‘તત્ત્વપ્રકાશિકા’ બુ. વૃં. ના પ્રાન્તે દર્શાવેલાં છે. અને બાકીના ૮૪ ન્યાયો જે ૫. પૂ. હેમહંસગણિવર વડે સંગૃહીત છે, તે પણ પ્રાયઃ મૂળ શાસ્ત્રકાર આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીને સંમત જ છે. કારણકે તેમણે રચેલી તત્ત્વ પ્રકાશિકા બૃહવૃત્તિ, શબ્દમહાર્ણવ બૃહન્યાસ અને ધાતુપારાયણમાં મોટા ભાગના ન્યાયો મળી આવે છે. કેટલાંક ન્યાયો ન્યાસસાર સમુદ્ધાર નામના લઘુન્યાસમાં દષ્ટિ ગોચર થતાં હોયને તેમાંથી ૧૮ Page #19 -------------------------------------------------------------------------- ________________ ' ઉષ્કૃત કરેલાં જણાય છે. આ લઘુન્યાસ પણ પ્રાયઃ બૃહન્યાસમાંથી જ ઉદ્ધૃત હોયને પ્રમાણભૂત છે. આમાં બીજા વક્ષસ્કારના ૬૫ ન્યાયોની પણ પ્રથમ ૫૭ ન્યાયો જેટલી જ મહત્તા / ઉપયોગિતા સ્વીકારવી જોઈએ. હા, છેલ્લાં ૧૯ ન્યાયો પ્રાયઃ જ્ઞાપકાદિ રહિત તથા અવ્યાપક હોયને તેનું પૂર્વ ન્યાયો જેટલું મહત્ત્વ નથી, એ વાતનો તો સ્વયં ગ્રંથકારે પણ સ્વીકાર કરેલો છે. આ પ્રમાણે આ તમામ ન્યાયો સિદ્ધહેમ વ્યાકરણ શાસ્રમાં ઉપયુક્ત હોયને તે ન્યાયો કલ્પિત કે પ્રક્ષિપ્ત હોવાની કલ્પના કરવી ન જોઈએ. બીજું કે, ગ્રહળવતા નાના 7 તખ્તવિધિ: (૨/૧૮) ન્યાયની ‘ન્યાયાર્થમંજૂષા' ટીકામાં નિર્દિષ્ટ પ્રજીવતા નાના 7 તલાિિવધિ: (૨/૧૮) ન્યાયની ટીકાને અંતે ગ્રંથકાર શ્રી હેમહંસગણિજી એ કહ્યું છે કે, ‘‘પરં તસ્ય ચાયત્વે સૂત્રપાત: સાક્ષાત્ પિ મૈં વૃષ્ટઃ ।'' આ ન્યાયનો આવો સૂત્રપાઠ સાક્ષાત્ ક્યાંય પણ જોવામાં આવ્યો નથી. માટે અમે આનો જુદો નિર્દેશ કરેલો નથી. આ વિધાન એવું સૂચન કરે છે કે, શેષ ન્યાયોનો સૂત્રપાઠ તેઓને દૃષ્ટિગોચર થયો હશે. અન્યથા તે તે ઠેકાણે પણ આવો ખુલાસો કરત. તે વખતે કેટલું અધિક સાહિત્ય ઉપલબ્ધ હશે એ તો જ્ઞાની જાણે, કિંતુ, વર્તમાનમાં વ્યાકરણ અંગેનું જે સાહિત્ય પ્રાપ્ત થાય છે, તેમાં પણ કેટલાંક અપવાદ છોડીને પૂર્વોક્ત તમામ ન્યાય મળી આવે છે. કયો ન્યાય ક્યાં નિર્દિષ્ટ છે, એના કેટલાંક સંદર્ભો અમે પરામર્શ - વિવેચનમાં - ન્યાયો મૌલિક હોવાની (મૂલ - ગ્રંથાધારિત હોવાની) અધ્યેતાઓને પ્રતીતિ થાય એ માટે - પ્રસંગતઃ આપેલાં છે. પ્રાપ્ત સર્વ ન્યાયોના સ્થાનો / આધારો શોધીને તેનું સૂચિ - પત્ર તૈયાર કરવું એ ભાવિમાં કોઈ સંશોધકનો વિષય જરૂર બની શકે... ગ્રંથકાર શ્રી હેમહંસગણિવર્યે ખરેખર સિદ્ધહેમ વ્યાકરણના સાહિત્યનો ખૂબ ઉંડાણથી અભ્યાસ કરીને આ ટીકા ખૂબ જ ધારાવાહી શૈલીમાં રચી છે અને તે નિશંક અને સચોટ છે. તેઓએ પ્રશસ્તિ કાવ્યમાં કરેલું “સિદ્ધહેમ વ્યાકરણનું મહાસાગરની જેમ વિલોડણ કરીને આ ન્યાયાર્થમંજૂષા સંપૂર્ણ ભરાય એટલાં સાચા ન્યાયરત્નો એકઠાં કર્યા છે.” એ વિધાન સાર્થક છે. આ ‘ન્યાયસંગ્રહ' ની ‘ન્યાયાર્થમંજૂષા' ટીકા ખૂબ જ પદ્ધતિસરની છે. તેમાં સૌ પ્રથમ (૧) અધ્યાહ્નત (શેષ) પદના નિર્દેશપૂર્વક ન્યાયાર્થ કહેલો છે. પછી (૨) પ્રયોજન (૩) ઉદાહરણ (૪) શાપક (૫) અનિત્યતાનું ઉદાહરણ અને (૬) અનિત્યતાનું જ્ઞાપક. અને (૭) અંતે કંઈક વિશેષતા હોય તે જણાવી છે. અર્થાત્ અન્ય સૂત્રાદિ સાથે સંબંધ આદિ હકીકત છેલ્લે આપેલી છે. કેટલાંક અપવાદ છોડીને આ જ ક્રમ સર્વત્ર છે. ગ્રંથકારની વિશેષતા એ છે કે તેમણે ન્યાયનું જ્ઞાપક અને અનિત્યતા જણાવવા માટે મોટે ભાગે દરેક ન્યાયમાં જુદાં જુદાં પર્યાય શબ્દોનો પ્રયોગ કરેલો છે. આ શબ્દોની એક સૂચિ પાછળ પરિશિષ્ટ - ૩ તરીકે આપવામાં આવી છે, જેથી તેઓની વિદ્વત્તા અને ગ્રંથરચનાની કુશળતાની ઝાંખી થાય છે. પ્રકાશિત થતાં પ્રસ્તુત ગ્રંથ વિષે કંઈક... આ ગુર્જર - ભાષાંતર રૂપે પ્રગટ થતાં ન્યાય સંગ્રહ' ગ્રંથમાં સૌથી પહેલાં સળંગ મૂળ સટીક ‘ન્યાયસંગ્રહ' ગ્રંથ આપેલો છે. ત્યારબાદ તેનું ભાષાંતર આપેલું છે. અર્થાત્ મૂળ ગ્રંથ અને ભાષાંતર લગોલગ આપેલાં નથી. આનું કારણ એ છે કે પહેલાં મૂળ ગ્રંથનો જ અભ્યાસ ભણનારે કરવો જોઈએ. અને પછી ભાષાંતરનો આશ્રય કરવો જોઈએ. મૂળ અને ભાષાંતર જુદા વિભાગમાં આપવાથી ૧૯ - Page #20 -------------------------------------------------------------------------- ________________ આ રીતે સહેલાઈથી ભણી શકાશે. પ્રસ્તુતમાં જે મૂળગ્રંથ છાપેલો છે તેને પૂર્વની આવૃત્તિ કરતાં વધુ વિશદ કરવાનો પ્રયાસ કરેલો છે. પૂર્વની આવૃત્તિમાં સળંગ ટીકા છપાઈ છે. જ્યારે આમાં વિષય પ્રમાણે ફકરા પાડીને મુદ્રણ કરેલું છે. અને જ્ઞાપક આદિ સૂચક શબ્દોને બોલ્ડ ટાઈપમાં લઈને વિષયોનો પણ સ્પષ્ટ નિર્દેશ કરેલો છે, જેથી ભણનારને વધુ સુગમતા રહે. આ સવિવેચન ગુર્જર - અનુવાદ ગ્રંથ મુખ્યત્વે ત્રણ વિભાગમાં વહેંચાયેલ છે. (૧) ન્યાયસંગ્રહની “ન્યાયાર્થમંજૂષા” નામની બૃહવૃત્તિનું ન્યાયાર્થ, પ્રયોજન, ઉદાહરણ આદિ વિભાગશ: ભાષાન્તર. (૨) “સ્વપજ્ઞન્યાસ'નું ગુર્જર - ભાષાંતર, જેમાં પૂર્વોક્ત બૃહવૃત્તિના કઠણ અને સંદિગ્ધ વિધાનોને સ્પષ્ટ | વિશદ કરીને અને પોતાનો આશય પ્રગટ કરીને ગ્રંથકારશ્રીએ શંકા - નિવારણ કરેલું છે. આ ન્યાસ ન્યાયાર્થમંજૂષા ટીકાના કયા વિષય ઉપર છે તે સૂચવવા ટીકાના તે તે શબ્દો ઉપર ૧, ૨, ૩ વગેરે ચિહ્નો | નિશાનીઓ મૂકેલી છે. (૩) “પરામર્શ' વિવેચન - આ ભાષાંતર નથી પણ વિવેચન રૂપે છે, અથવા ટીપ્પણ રૂપે છે. આમાં ન્યાયાર્થમંજૂષા કે સ્વોપજ્ઞન્યાસના કેટલાંક વિધાનો ઉપર મુખ્યત્વે બૃહવૃત્તિ, બૃહન્યાસ, લધુન્યાસ અને ધાતુપારાયણના આધારે ક્યાંક સંક્ષિપ્ત તો ક્યાંક વિસ્તારથી છણાવટ કરી છે. આ પરામર્શ કયા સંદર્ભમાં છે, તે જણાવવા ન્યા. મે. ટીકા અને સ્વો. ન્યા. ના લખાણના શબ્દો પછી A, B, C તથા *, $, વગેરે નિશાનીઓ કરેલી છે. આમાં ક્યારેક ન્યાયોની મૌલિકતા જણાવવાનો પ્રયાસ કરેલો છે, તો ક્યારેક ન્યાયોના ઉદાહરણ, જ્ઞાપક, અનિત્યતાના ઉદાહરણ વગેરે કઈ અપેક્ષાએ સંગત થાય છે, ઈત્યાદિ બાબતોનું નિરૂપણ કરેલું છે. આ રીતે પરામર્શ'માં પ્રકૃત ગ્રંથકારશ્રી હેમહંસગણિવર્યના વિધાનોની સ્યાદ્વાદના આશ્રયથી સંગતતા જણાવવાનો મુખ્ય સુર રહ્યો છે. આ વિવેચનમાં જે “તત્ત્વપ્રકાશિકા' બ્રહવૃત્તિ આદિ ગ્રંથોનો આધાર લીધો છે, તે ગ્રંથોના સંદર્ભો | મૂળપાઠો પણ ઘણે ઠેકાણે ટાંકેલાં છે. કેટલાંક ઠેકાણે અભ્યાસુ વર્ગને ખૂબ ઉપયોગી નિવડશે એવા આશયથી ન્યાયવૃત્તિના કે સ્વોપજ્ઞન્યાસના એક અંશરૂપ પદાર્થની પણ છણાવટ કરી છે. કેટલાંક વિષયો આ પ્રમાણે છે - જ્ઞાપક કોને કહેવાય ? ‘લક્ષણા' શું છે ? “સામર્થ્ય' શું છે ? કેટલા પ્રકારે છે ? નવમસત્વરે. (૨-૧-૬૦) સૂત્રથી વિધિને અસત્ માનવી કે શાસ્ત્રને ? વિશેષમત: (૭-૪-૧૧૩) પરિભાષા વર્ણસંબંધી જ છે. કે શબ્દ સંબંધી પણ છે ? ઈત્યાદિ. આ “પરામર્શ' વિવેચનના વિષયોની “સૂચિ' અનુક્રમણિકામાં તે તે ન્યાયસૂત્રની સાથે જ આપેલી છે, તે જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવી. - ટૂંકમાં ‘પરામર્શ' વિવેચનમાં ‘સિદ્ધી તિચિન્તનીયા' ન્યાયને અનુસરીને સ્યાદ્વાદનો ઉચિત આશ્રય કરવા પૂર્વક વધુમાં વધુ ગ્રંથકારના વચનોની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરેલો છે. આ ઉપરાંત ન્યાયોના ઉદાહરણ, જ્ઞાપક આદિ મુખ્ય વિષયનું સરળતાથી સ્મરણ [ ઉપસ્થિતિ રહે તે માટે પ્રત્યેક ન્યાયના ઉદાહરણ, જ્ઞાપક, આદિ સંક્ષિપ્ત હકીકત જણાવતું કોષ્ટક પાછળ પરિશિષ્ટ - ૧ રૂપે આપેલું છે, તેનો પણ ખાસ ઉપયોગ કરવા યોગ્ય છે. અધ્યેતાઓને કંઈક માર્ગદર્શન આ ગ્રંથનો સારી રીતે અભ્યાસ કરી શકાય, માણી શકાય એ માટે કેટલીક બાબતો અહીં રજૂ = ૨૦ Page #21 -------------------------------------------------------------------------- ________________ (૧) સામાન્યતઃ સિદ્ધહેમ - વ્યાકરણની લઘુવૃત્તિનો અભ્યાસ થઈ ગયા બાદ આ ગ્રંથનો અભ્યાસ કરવો ઉચિત છે. કેમકે લઘુવૃત્તિથી સૂત્રનો પરિચય થઈ ગયા બાદ - તે તે સૂત્રોના વિશેષ અર્થ, પ્રયોજનાદિનો બોધ તથા રૂપોની સાધનિકાની પ્રક્રિયા - આ ન્યાયોનો અભ્યાસ કરવા દ્વારા - સરળતાથી સમજી શકાશે. (૨) પ્રસ્તુત ગ્રંથમાં પણ પહેલાં મૂળ ગ્રંથ આપેલો છે. અભ્યાસુએ પહેલાં મૂળ ગ્રંથ જ વાંચવો જોઈએ. એમાં સરળતા રહે એ માટે જ મૂળ ગ્રંથ શરૂઆતમાં અખંડ રૂપે અલગ આપેલો છે. (૩) ત્યારબાદ ત્રણ વિભાગ ગુર્જરભાષામાં છે. આ ત્રણેય વિભાગોમાં સૌથી વધુ મુખ્યતા અને મહત્ત્વ ન્યાયાર્થમંજૂષાના ભાષાંતરનું છે. માટે પહેલાં એનો જ સંપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. ત્યારબાદ વિશેષ બોધ માટે અને સંદેહાસ્પદ સ્થળોને સ્પષ્ટ કરવા માટે “સ્વપજ્ઞ - ન્યાસ' ના ભાષાંતરનો સંપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. આનાથી ન્યાયાર્થમંજૂષાનો વિશદ બોધ થશે. (૪) પૂર્વોક્ત બન્ને વિભાગનો બરોબર અભ્યાસ થયા બાદ જ “પરામર્શ' વિવેચનનો અભ્યાસ કરવો ઉચિત છે. જેમને પૂર્વના બે વિભાગો બરોબર સમજાઈ ગયો છે અને પછી પણ ઉંડાણમાં ઉતરવા માંગતા હોય અથવા ન્યાયોના કે બૃહદ્રવૃત્તિ આદિના કેટલાંક પદાર્થોનો વિશેષ બોધ કરવાની જિજ્ઞાસા હોય તેમણે અવશ્ય “પરામર્શ' વિવેચન વાંચવું. ક્રમશઃ આ વિવરણ વાંચવાથી અવશ્ય વિશેષ બોધ થશે. (૫) જ્ઞાપક શું છે? એનાથી ન્યાયોનું જ્ઞાપન કેવી રીતે થાય છે? એ હકીકત પહેલાં જાણવી આવશ્યક છે. આ માટે પ્રથમ ન્યાયનું “પરામર્શ' વિવેચન ખાસ ધ્યાનથી વાંચી લેવું. (૬) કેટલાંક ન્યાયોના ઉદાહરણો અથવા અનિત્યતાના ઉદાહરણો એકદમ સચોટ નથી. તો પણ વ્યવહાર દષ્ટિએ તે ઘટી શકે છે. આની સ્પષ્ટતા સ્વયં ગ્રંથકારે કરી છે. આથી તે અંગે શંકા કરવી ન જોઈએ. આ હકીકતને વિસ્તારથી જાણવા “કંઈક.. ધ્યાનમાં રાખવા જેવું પૃ. ૧૩૦ મથાળા હેઠળનું લખાણ સારી રીતે વાંચી લેવું જોઈએ. (૭) ન્યાયોના ઉદાહરણાદિના સ્મરણથી તે ન્યાયની ઉપયોગિતા વગેરેનું પણ સ્મરણ થઈ આવે છે. આથી આ તમામ ન્યાયોના ઉદાહરણ, જ્ઞાપક, અનિત્યતાના ઉદાહરણ | જ્ઞાપક, વિશેષતા વગેરેની સંક્ષિપ્ત માહિતી માટે કોષ્ટક | યંત્ર રૂપે પરિશિષ્ટ - ૧ આપેલું છે. ગ્રંથના પદાર્થોના સરળ - સ્મરણ માટે આનો ખાસ ઉપયોગ કરવા યોગ્ય છે. શું વ્યાકરણ વ્યાધિકરણ છે ? વ્યાકરણ એ વ્યાધિકરણ છે. વ્યાકરણ એક નીરસ, ક્લિષ્ટ અને સુદીર્ઘ વિષય હોયને ઘણી વખત આનું અધ્યયન કંટાળાજનક (વ્યાધિકરણ) બનતું હોવાથી અને પ્રવેશિકા - મધ્યમા વગેરે બુકો (સંસ્કૃત પાઠ્ય પુસ્તકો) થી જ સંસ્કૃત ભાષાનો જરૂરી બોધ થઈ જવાથી આ વિષયનું અધ્યયન ન કરવું જોઈએ.” – એવો પણ અભિપ્રાય પ્રવર્તે છે. જો ખરેખર કંટાળાજનક બનીને નિરુત્સાહતા પૈદા થતી હોય તો તે અપેક્ષાએ વાત સાચી છે. પણ જો પૂર્વોક્ત વાત આગળ કરીને આના અધ્યયનની ઉપેક્ષા થશે તો કલિકાલ સર્વજ્ઞ આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબ આદિ મહાપુરુષો વડે અથાક પરિશ્રમ કરીને રચેલું વ્યાકરણ અંગેનું સાહિત્ય | શ્રુત નાશ નહીં પામે ? ધીમે ધીમે વ્યાકરણની આવશ્યકતા ઘટતી જવાથી તે સાહિત્ય લુપ્ત નહીં બને ? આ સાહિત્યની રક્ષા તો એનું અધ્યયન = ૨૧ = Page #22 -------------------------------------------------------------------------- ________________ કરનારાઓ અને તે દ્વારા બનતાં તજ્ઞ મહાત્માઓથી જ થવાની છે. માટે સારા ક્ષયોપશમવાળા, વૈર્યવાળા અને આ વિષયની રૂચિવાળા આત્માએ ગુર્વાજ્ઞાપૂર્વક આ વિષયનું અધ્યયન કરવું ખૂબ ઉચિત લાગે છે. વ્યાકરણની આવશ્યકતા કોઈ બ્રાહ્મણે પોતાના આળસુ પુત્રને સલાહ આપતાં કહ્યું છે કે, यद्यपि बहु नाधीषे तदपि पठ पुत्र ! व्याकरणम् । વનના શ્વાનો માં ભૂત, સનં – સ ત્ છે ? વત્સ ! જો કે તું ઘણું ભણવાનો નથી. તો પણ વ્યાકરણ તો ભણજે જ. જેથી “સ્વજન'નું શ્વજન' (કૂતરો), “સકલ'નું “શકલ' (ટુકડો) અને સકૃત (એકવાર) નું “શકૃત ' (વિષ્ઠા) ન થઈ જાય !! (અર્થાત સ ને બદલે આ લખાઈ જવાથી પૂર્વોક્ત અનર્થ ન સર્જાય તે માટે કમસે કમ વ્યાકરણ તો ભણજે જ.) - વ્યાકરણશાસ્ત્રથી સાધુ શબ્દોની સિદ્ધિ અને બોધ થાય છે. અને તેથી સાધુ (શિષ્ટ) અને અસાધુ (અશિષ્ટ – અપશબ્દો) નો વિવેક પૈદા થાય છે. વળી તે શબ્દોના અર્થનું જ્ઞાન પણ વ્યાકરણથી જે થાય છે. કારણ કે અર્થ વિશેષમાં જ તે તે પ્રકૃતિથી તે તે પ્રત્યય લાગતાં હોય છે. જેમ કે, ની ધાતુથી “કર્તા અર્થમાં વૃત્ પ્રત્યય લાગતો હોવાથી બનેલાં નેતા ! રૂપનું લઈ જનાર - દોરનાર' એવો અર્થ જણાઈ જાય છે. વસ્તુતઃ શિષ્ટ - લોકમાં જે શબ્દો સાધુ / શિષ્ટ તરીકે પ્રસિદ્ધ છે, તેનું જ અન્વાખ્યાન | અનુવાદ વ્યાકરણ શાસ્ત્રમાં કરાય છે. આથી લોકથી પણ શબ્દોનું જ્ઞાન થઈ શકે છે. તેમાં કેટલાંક (૧) સાધુ શબ્દો છે, કેટલાંક (૨) અપશબ્દો છે, તો કેટલાંક (૩) મિશ્ર, એમ ત્રણ પ્રકારના શબ્દો છે. તેમાં પ્રત્યેક સાધુ - શબ્દોના ઘણા અપભ્રંશ હોય છે. જેમ કે, જે શબ્દના બાવી, જેની, ગોતા, પોતતિક્ષા વગેરે. તેમાં “:' એવા પ્રયોગનો વ્યાકરણશાસ્ત્રથી ઉપદેશ આપવાથી, ‘વી વગેરે અપશબ્દો છે', એમ જણાઈ જાય છે. આ પ્રમાણે સાધુ / અસાધુ બનેય પ્રકારના શબ્દોનો બોધ વ્યાકરણશાસ્ત્રથી થાય છે. તેમાં પણ નૌ, અશ્વ, પુરુષ: એમ પ્રત્યેક શબ્દનો નિર્દેશ કરાય તો શબ્દો અનંત હોવાથી તે શબ્દ - પારાયણનો પાર જ ન આવે. આથી સાધુ - શબ્દોનો ઉપદેશ | પ્રરૂપણા કરવામાં તે તે શબ્દોના સામાન્ય – વિશેષ લક્ષણો જ કહેવા જોઈએ. કારણ કે આ જ સરળ અને સંક્ષિપ્ત ઉપાય છે. આ જ ઉપાય વ્યાકરણમાં અપનાવેલો છે. માટે શબ્દનું જ્ઞાન વ્યાકરણથી જ કરવું સરળ છે, લોકથી નહીં. વ્યાકરણના અભ્યાસથી શબ્દોની વ્યુત્પત્તિનો ખ્યાલ આવે છે અને તેથી વ્યાકરણવિદ્ એવા શાસ્ત્રકાર ભગવંતોએ કરેલા પ્રયોગનો યથાર્થ અર્થ કરવામાં સમર્થ બનાય છે. જો કે સંસ્કૃત વામનો યથાર્થ અર્થ કરવામાં અન્ય પણ - ન્યાય, કાવ્ય, કોષ, પ્રકરણાદિનો બોધ ઉપયોગી છે, તો પણ કોઈપણ સંસ્કૃત વાડ્મયના - સમ્યગ અર્થનો પ્રકાશ થવામાં વ્યાકરણનો બોધ એ પ્રધાન સાધન છે. “અભિધાન ચિંતામણિ' કોષના પ્રથમ શ્લોકગત સિદ્ધશિલાનુશાસિનઃ એવા વિશેષણ પદનું પ્રયોજન સ્પષ્ટ કરતાં તેની સ્વોપજ્ઞ - વૃત્તિમાં સ્વયં ક. સ. આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ કહેલું છે કે, શબ્દાનુશાસન ૨ વીર્તન - તવથીઃ સર્વવિદાન પ્રર્ષ તિ પ્રદર્શનાર્થમિતિ ા “સિદ્ધ (પૂર્ણ) થઈ ચૂકેલ શબ્દાનુશાસનવાળો હું કોષની રચના કરું છું એ પ્રમાણે જે “શબ્દાનુશાસન'નું કથન કરેલું છે, “તે શબ્દાનુશાસનના | વ્યાકરણશાસ્ત્રના બોધથી સર્વ વિદ્યાનો પ્રકર્ષે કરીને બોધ થાય છે.” એવું જ્ઞાપન કરવા માટે છે. આ = Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે સકળ શાસ્ત્રોને વિષે વ્યાકરણના બોધ વિના તેવી ગતિ | બોધ વિશેષ થતો નથી. આ વાતની પુષ્ટિ કરતાં પૂર્વોક્ત વૃત્તિમાં જ કહેવું છે કે, वक्तृत्वं च कवित्वं च विद्वत्तायाः फलं विदुः । શબ્દશાનાતે તન દયામણુપતે છે ? || વક્નત્વ શક્તિ અને કવિત્વ શક્તિ પ્રાપ્ત થવી એ વિદ્વત્તાનું ફળ કહેલું છે. પણ શબ્દના (વ્યાકરણના) જ્ઞાન વિના તે બન્નેય ઘટતાં નથી | પ્રાપ્ત થતાં નથી. . અન્યત્ર પણ કોઈ વિદ્વાને કહ્યું છે કે, अर्थप्रवृत्ति - तत्त्वानां, शब्दा एव निबन्धनम् । तत्त्वावबोधः शब्दानां, नास्ति व्याकरणं विना ॥ १ ॥ અર્થ | પદાર્થ વિષયક પ્રવૃત્તિના તત્ત્વો | રહસ્યો જાણવા માટે શબ્દો જ કારણભૂત છે. અને શબ્દોનો વાસ્તવિક બોધ વ્યાકરણ વિના થતો નથી. વ્યાકરણનો મોક્ષ સાથે શું સંબંધ છે? શું વ્યાકરણના બોધ વિના મોક્ષ ન થાય ? વ્યાકરણના અધ્યયન કાળ દરમ્યાન આ પ્રશ્ન પૂજ્યપાદ ગુરુદેવશ્રીને પૂછાઈ ગયો. તેઓશ્રીએ કહ્યું કે, મોક્ષ સાથે સંબંધ ન ધરાવે એવી રચના શું આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબ કરે ખરા ? વ્યાકરણના બોધથી ક્રમશઃ શાસ્ત્રનો સૂક્ષ્મ બોધ થાય છે, જે મોક્ષનો હેતુ બને છે. અન્યત્ર કહ્યું છે કે, ___ व्याकरणात् पदसिद्धिः पदसिद्धेरर्थनिर्णयो भवति । અર્થાત્ તત્ત્વજ્ઞાન, તત્ત્વજ્ઞાનાત્ પર શ્રેયઃ | ૨ | વ્યાકરણના જ્ઞાનથી પદની સિદ્ધિનું જ્ઞાન થાય છે, પદસિદ્ધિના જ્ઞાનથી અર્થનો - પદાર્થનો નિર્ણય થાય છે. અર્થના નિર્ણયથી (હેય - ઉપાદેય આદિગત ઉહાપોહ કરવા દ્વારા) તત્ત્વજ્ઞાન થાય છે અને તત્ત્વજ્ઞાનથી પરમ કલ્યાણ – મોક્ષ થાય છે. - “સિદ્ધિ ચાતા' (૧-૧-૨) સૂત્રનો વાવત્ સિદ્ધિઃ સાત્ ! એવો જે દ્વિતીય અર્થ થાય છે, તે પણ પૂર્વોક્ત હકીકત જ સૂચવે છે. . પ્રશ્ન - વ્યાકરણ” નામના ૧૦માં અંગમાં સત્ય બોલવા - રૂપ બીજા સંવર દ્વારનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે, अह केरिसयं पुणाइ सच्चं भासिअव्वं ? जं तं दव्वेहिं पज्जवेहिं य गुणेहिं कम्मेहिं बहुविहेहिं सिप्पेहिं आगमेहि य नामक्खाय - निवाय - उवसग्ग - तद्धिअ - समास - संधि - पद - हेतु - નોાિય - ૩UT$ - વિથિવિરાજ - થાતું - સર - વિત્તિ - વUOT - ગુર્ત તિવત્ત રસવિદ્દે સંગ્લૅન્મ વત્તä 1 (સૂત્ર - ૨૪.) - હે ભગવંત ! કેવું સત્ય બોલવું જોઈએ ? (ભગવંત -) જે દ્રવ્ય, ગુણ, કર્મ, બહુવિધ શિલ્પ તથા આગમથી યુક્ત હોય તથા નામ (વ્યુત્પન્ન કે અવ્યુત્પન્ન), આખ્યાત (ક્રિયાપદ), નિપાત (વ, વા. વગેરે), ઉપસર્ગ (V, પરી, સમ્ વગેરે), તદ્ધિત (મ, રૂ વગેરે પ્રત્યય), સમાસ, સંધિ, પદ (ત્યાઘન્ત શબ્દરૂપ), હેતુ, યૌગિક, ઉણાદિ, ક્રિયાવિધાન (પર્વ: | આદિ કૃત પ્રત્યય વિધિ), ધાતુ (પૂ વગેરે), સ્વર (કારાદિ), વિભક્તિ (પ્રથમા આદિ ૭) અને વર્ણ ( આદિ) થી યુક્ત હોય તેવું ત્રિકાળ – વિષયક દસવિધ સત્ય... બોલવું જોઈએ. આ પ્રમાણે મોક્ષના હેતુભૂત સંવર તત્ત્વનું બીજુ દ્વાર “સત્ય - વચન ની શુદ્ધિ પૂર્વોક્ત રીતે = ૨૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણના જ્ઞાનથી જ થવી શક્ય છે. દેવાધિદેવ તીર્થંકર પરમાત્માની વાણીના ૩૫ ગુણો પૈકી કેટલાંક ગુણો આ પ્રમાણે છે. (૧) સંસ્કાર - વાળી વાણી હોય. (૨) ઉચ્ચ સ્વરયુક્ત હોય. (૩) મહાન અર્થવાળી (૪) પૂર્વાપર વાક્યોના વિરોધ રહિત (૫) શિષ્ટ એટલે અભિમત સિદ્ધાંત સૂચક અને વક્તાની શિષ્ટતા સૂચક. (૬) પદો અને વાક્યોની પરસ્પર અપેક્ષાઓ આકાંક્ષાઓથી યુક્ત (૭) વિવક્ષિત વસ્તુના સ્વરૂપને અનુકૂળ (૮) અસંબદ્ધ અધિકાર અને અતિ વિસ્તારથી હીન. (૯) બીજાઓના મર્મનો વેધ નહીં કરનારી (૧૦) ઉદાર એટલે કે વક્તવ્ય - અર્થથી પૂર્ણ (૧૧) કારક - કાલ - વચન - લિંગ આદિના વિપર્યય | ઉલટાપણા રૂપ દોષથી રહિત. (૧૨) વર્ણ, પદ અને વાક્યો પૃથક્ - છૂટા છૂટ હોય એવી. (૧૩) વિવક્ષિત અર્થની સમ્યક્ સિદ્ધિ ન થાય ત્યાં સુધી નિરન્તર અર્થપૂર્ણ વચનો વાળી. આ ગુણોનો વિચાર કરાય તો સ્પષ્ટ પ્રતીત થશે કે આમાં વ્યાકરણની વિશારદતા રૂપ ગુણ વિના પૂર્વોક્ત વાણીના ગુણો વિકસિત થવા સંભવિત નથી. આમ ભગવાની વાણીના ગુણોમાં પણ પૂર્વોક્ત ગુણો કેટલાંક વ્યાકરણની વિશારદતાત્મક છે, તો કેટલાંક વ્યાકરણ વિશારદતાથી સાધ્ય ગુણો છે. બેશક, તીર્થંકર ભગવાનના પૂર્વોક્ત ગુણો અતિશયના કારણે લોકોત્તર છે એ જુદી વાત છે. - આમ મુક્તિપથના પથિકોએ શાસ્ત્રાધ્યયન માટે અને સત્યવચન - રૂપ બીજા સંવર દ્વારની શુદ્ધિ માટે - પણ વ્યાકરણનું અધ્યયન કરવું જોઈએ. નવા શાસ્ત્રનું પ્રણયન / રચન, પૂર્વગ્રથિત શાસ્ત્રનો યથાર્થ બોધ અને હાર્દને પામવા દ્વારા તેનો રસાસ્વાદ માણવો, સુંદર સુઘટિત પ્રયોગો - કૃતિઓની સુચારુતાને માણવી, અપ્રગટ ગ્રંથોનું સંશોધન કરીને પ્રકાશિત કરવા અને પ્રકાશિત ગ્રંથોમાં પણ મુદ્રણ દોષાદિ અશુદ્ધિ હોય તો તેને શુદ્ધ કરીને વાંચવાની ક્ષમતા અને પૂર્વ ગ્રંથિત કઠણ ગ્રંથોના હાર્દને પકડીને સરળ શૈલીમાં તેનો અનુવાદ કરવાની ક્ષમતા - ઈત્યાદિ ગુણો પણ વ્યાકરણના સમ્યગ ્ અવબોધથી પ્રાપ્ત થાય છે. મૂળ વ્યાકરણ અને પ્રથમા વગેરે પાઠ્ય પુસ્તકો વચ્ચે તફાવત વર્તમાનકાળમાં પ્રાયઃ બે બુકો - શિવલાલભાઈની કે ભાંડારકરની ભણાવીને જ સંસ્કૃત ભાષાકીય જ્ઞાનથી સંતુષ્ટ કરાય છે. બેશક, તેવો ક્ષયોપશમ અને રૂચિવિશેષ ન હોય તેઓ પૂર્વોક્ત બુકોનો પણ નક્કર અભ્યાસ કરીને શાસ્ત્રાધ્યયન જરૂર કરી શકે છે. પણ અપવાદ વિષયમાં બુકથી સરતું નથી. અપવાદ સૂત્રો વ્યાકરણથી ખ્યાલમાં આવે છે. વ્યાકરણ એક દરિયો છે, તો બુકો તેમાં મળનારી નદી છે. વ્યાકરણ એક મોટું જહાજ છે, તો બુકો એ નૌકા સમાન છે. બન્નેયથી શાસ્ત્રાધ્યયન સમુદ્ર કદાચ પાર થઈ શકશે. પણ તોય બેયમાં સુદૃઢતા, સલામતિ, સચોટતા વગેરે અપેક્ષાએ તફાવત રહેવાનો જ. બુક કરતાં વ્યાકરણના અભ્યાસની અને રૂપસિદ્ધિની પ્રક્રિયા લગભગ ભિન્ન છે. વ્યાકરણ કરનારને સૂત્રાર્થ નિર્ણય અને સાધુનિકા માટે પ્રસ્તુત ન્યાયસંગ્રહ ગ્રંથનો અભ્યાસ કરવો અતિ આવશ્યક બને છે. વર્તમાનમાં વ્યાકરણોના અભ્યાસ ક્યારેક સફળ શા માટે બનતો નથી ? સૌ પ્રથમ તો વ્યાકરણ ભણનારા ખૂબ અલ્પ છે. અને તેમાં પાર ઉતરનાર એથી ય અલ્પ છે. આ વિષય ગોખવાનો, ખૂબ દીર્ઘ અને કઠણ છે. એટલે કેટલાંક તેમાં ધૈર્ય ખોઈ બેસે છે. વળી આમાં વૈરાગ્યજનક પદાર્થો આવતાં નથી. માટે શ્રમણ સંસ્થા આમાં ખાસ ઝૂકાવતી નથી. કેટલાંક ખાસ પરિચય મેળવવા જ અભ્યાસ કરે છે. તેઓ લઘુવૃત્તિનો - અભ્યાસ માંડ કરે છે. વસ્તુતઃ વ્યાકરણનો બોધ ત્યારે સુદૃઢ, આત્મવિશ્વાસ સંપન્ન - ૨૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ અને સફળ બને કે જો વ્યાકરણ સૂત્રો ઉપરની ‘તત્ત્વપ્રકાશિકા’ બૃહદ્વૃત્તિનું વ્યવસ્થિત અધ્યયન થાય. કારણકે તેમાં જ સૂત્રોનું રહસ્યોદ્ઘાટન કરેલું છે અને આપવાદિક - વિશિષ્ટ પ્રયોગોની સિદ્ધિની તુલનાત્મક સુંદર છણાવટ કરેલી છે. આ ગ્રંથ કરતાં પહેલાં પ્રસ્તુત ‘ન્યાય સંગ્રહ' ગ્રંથનો અભ્યાસ કરી લેવો જોઈએ. જૈન પરંપરામાં વ્યાકરણશાસ્ત્ર તરીકે આપણે જો કોઈને આગળ કરી શકીએ તો તે આ તત્ત્વપ્રકાશિકા - બૃહવૃત્તિ જ છે, લઘુવૃત્તિ નહીં. લઘુવૃત્તિ તો સૂત્રની પરિચાયિકા માત્ર છે. ગણપાઠ અને પૂર્વોક્ત વિશેષતાઓ માટે ત. પ્ર. બૃહદ્વૃત્તિનો જ આશ્રય કરવો અનિવાર્ય છે. તેના અભ્યાસ વિના વ્યાકરણ કરી લીધાનો અનુભવ કરવો તેનું ફળ તો આત્મસંતોષ માત્ર છે. છેવટે, શબ્દાનુશાસન ભણવાને ઈચ્છુક આત્માઓ કમસે કમ લઘુવૃત્તિની સાથે આ ‘ન્યાયસંગ્રહ' ગ્રંથનો અભ્યાસ કરશે તો પણ તેમને વ્યાકરણ અંગે સારો બોધ થશે. અને પછી બૃહવૃત્તિ ક૨શે તો ‘સોનામાં સુગંધ ભળે’ ન્યાયે કંઈક સફળ – અધ્યયનની અનુભૂતિ જરૂર થશે. 1 કેટલીક વખત સાનુકૂળ વાતાવરણ, પંડિતજી વગેરે દીર્ઘકાલિક નિમિત્ત અને પૂરતાં ભાષાંતર આદિ સાધનોનો અભાવ હોવાથી પણ આ વિષયનું અધ્યયન પડતું મૂકાય છે. આવા સંજોગોમાં પ્રસ્તુત સવિવેચન ગુર્જરાનુવાદ ગ્રંથ વ્યાકરણના અભ્યાસુઓ માટે અતિ ઉપયોગી બની રહેશે, એમ માનું છું. વ્યાકરણમાં સૂત્રની પ્રધાનતા વ્યાકરણશાસ્ત્ર એ સૂત્રાત્મક છે. સૂત્રમાં જ ઘણા બધાં અર્થો અને રહસ્યો ગૂંથી દીધાં હોય છે, જે નાની - મોટી ટીકાઓ દ્વારા સ્થૂળ કે સૂક્ષ્મ રૂપે પ્રગટ કરાય છે. અર્થાત્ સૂત્રો ઉપરથી પ્રાયઃ સમગ્ર અર્થ લાવી શકાય છે. આથી સૂત્રાભ્યાસ ઉપર વધુ ભાર આપવો જોઈએ. પ્રત્યેક સૂત્રમાં મુખ્યત્વે ત્રણ બાબતનું વિધાન કરેલું હોય છે. (૧) સ્થાની - એટલે જેમાં કાર્ય થાય, તેને ‘કાર્ટી' પણ કહેવાય. (૨) નિમિત્ત - એટલે જે હોતે છતે કાર્ય થાય અને જે ન હોય તો કાર્ય ન થાય – તે સંયોગો - શરતો – હેતુઓને નિમિત્ત કહેવાય. (૩) કાર્ય - તમામ નિમિત્તોની હાજરી હોય ત્યારે અમુક વર્ણાદિમાં જે ફેરફાર | વિકાર થાય - પછી તે આદેશ, આગમ કે લોપ આદિ રૂપે .હોય, તેને કાર્ય કહેવાય. વળવÒ સ્વરે યવતમ્ (૧-૨-૨૧) સૂત્રમાં ત્રણેયનો નિર્દેશ છે. ‘રૂ વર્ણ આદિ' એ સ્થાની છે. ‘અસ્વ - સ્વર’ એ નિમિત્ત છે. અને ય, વ, ૬ 7 આદેશ એ કાર્ય છે. જે સૂત્રોમાં આ ત્રણેય વસ્તુ સાક્ષાત્ આપેલ ન હોય ત્યાં પૂર્વસૂત્રથી ખૂટતી વસ્તુ - ક્યારેક સ્થાની, ક્યારેક નિમિત્ત તો ક્વચિત્ કાર્ય - એનું અનુવર્તન કરવાનું હોય છે. વ્યાકરણ - સૂત્રોની રચના ઓછામાં ઓછી માત્રાથી - અક્ષરોથી ક૨વી, એમાં ગ્રંથકારનું ગૌરવ મનાતુ હોવાથી - આ સૂત્રો પ્રાયઃ અનુવૃત્ત (પૂર્વ સૂત્રોક્ત સંબંધી) પદોના સંબંધવાળા = અધ્યાહારવાળા હોય છે. આવા અનુવૃત્ત પદોને સૂત્રો સાથે જોડી દેવાથી સૂત્રો દ્વારા જ અભિપ્રેત અર્થ જણાઈ આવે છે. દા. ત. તૃતીયસ્ય પશ્ચમે (૧-૨-૧) સૂત્રમાં સ્થાની તરીકે તૃતીયસ્ય અને પશ્ચમે એ પ્રમાણે નિમિત્ત આપેલું છે. આટલાં સૂત્રથી સૂત્રાર્થ જાણવો અશક્ય છે. આથી અહીં પવો, વા અને ઝનુનાસિ: આ ત્રણ પદો પૂર્વસૂત્રથી અનુવર્તે છે, તેનો સંબંધ કરવાથી આ સમસ્ત સૂત્ર આ પ્રમાણે થાય - પાને તૃતીયસ્ય પશ્ચમે ઝનુનાસિક્કો વા (સ્વાત્ ) । આ પ્રમાણે સૂત્રની કલ્પના કરવાથી પદાન્તે રહેલ વર્ગના ત્રીજા વ્યંજનનો પાંચમો વ્યંજન પર આવતાં - ‘આસન્ન’ પરિભાષાથી - તેના જ વર્ગનો વિકલ્પે અનુનાસિક થાય છે' એમ સંપૂર્ણ અર્થ જણાઈ જશે. પછી વ્યાવ્યાતો વિશેષાર્થપ્રતિપત્તિ :। ન્યાયથી વિશેષાર્થની પ્રતીતિ માટે ટીકાનો આશ્રય ૨૫ Page #26 -------------------------------------------------------------------------- ________________ કરાય તો તેમાં વાંધો નથી. સૂત્રાર્થને અનુરૂપ સૂત્રોના ઉદાહરણની અને પ્રત્યુદાહરણની પણ કલ્પના | વિચારણા કરી શકાય. કેમકે સૂત્રગત પદોની સાર્થકતા જણાવવા જ નાની | મોટી ટીકામાં યથાયોગ્ય તૃતીય તિ fમ્ ? પાન્ત રૂત્યેવ ? પશ્ચમ તિ વિમ્ ? ઈત્યાદિ પ્રશ્નો કરીને તેના પ્રત્યુદાહરણો આપેલાં છે. છેવટે ચોક્કસ ઉદા. - પ્રત્યુદા. નક્કી કરવા ટીકાનો આશ્રય લેવામાં કોઈ દોષ નથી. પણ સુદીર્ઘ ટીકા ગોખવા છતાં ય કાળાન્તરે સૂત્રો જ યાદ રહે છે, ટીકા વિત થઈ જાય છે. આથી જ સૂત્રો ઉપરથી - દિગદર્શન માત્ર રૂપે ઉપદર્શિત પદ્ધતિથી - સૂત્રાર્થનો નિર્ણય કરવાનો અભ્યાસ કરવાથી ફક્ત સૂત્રો જ અને બહુ બહુ તો ઉદાહરણ | પ્રત્યુદાહરણો જ યાદ રાખવાની આવશ્યકતા રહે. આ રીતે વ્યાકરણ અધ્યયન સરળ બનવાથી રસપ્રદ બનશે. વ્યાકરણ વિષયમાં ભલે વૈરાગ્ય ન હોય પણ પૂર્વે કહ્યું તેમ અનેક વૈરાગ્ય – પોષક ગ્રંથોનો તાગ પામવાની હથોટી વ્યાકરણથી આવે છે એ વિચાર જરૂર ઉત્સાહ વર્ધક બનશે. વળી આ વિષયમાં પણ મેધાવી અને સ્વાધ્યાય રસિકોને પ્રક્રિયાની | રૂપસિદ્ધિની વિચારણા જરૂર રૂચિકર બને છે. છેલ્લાં કેટલાંય દાયકાઓમાં ફક્ત બે – ત્રણ જ મહાત્માઓએ આ વ્યાકરણની આખી ય તત્ત્વપ્રકાશિકા બૃહવૃત્તિ કંઠસ્થ કરેલી એવું જાણવા મળે છે. આવા સંજોગોમાં મધ્યમ ક્ષયોપશમવાળા છતાં તેજસ્વી વિચારશક્તિવાળા આત્માઓ માટે ખૂબ ઉપયોગી હોવાથી બહુવિધ પ્રતિભાશાળી પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસભાઈ પારેખ પૂર્વોક્ત સૂત્ર - પ્રધાન અધ્યયન - પદ્ધતિના વિકાસક અને હિમાયતી હતા. આનો બોધ મારા વિદ્યાગુરુ અને પોતાના બહોળા અનુભવથી કંઈક ભાવિત કરનાર વયોવૃદ્ધ. પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈ કેશરીચંદ સંઘવી પાસેથી થયો. આથી અન્ય - અભ્યાસુઓની જાણ માટે અહીં પ્રસ્તુત કર્યો તે અસ્થાને નહીં ગણાય એમ માનું છું. ઉપસંહાર અહીં જે કાંઈ પણ પ્રાસ્તાવિક લખાણ કર્યું છે, તે ક્યાં તો અનુભવી વિદ્યાગુરુ પંડિતજી અથવા તો પૂજયપાદ ગુરુદેવશ્રી પાસેથી મેળવીને અને મારા અનુભવના આધારે મેં લખેલું છે. આ ગ્રંથને તૈયાર કરવા દ્વારા જો કે ગુર્વાજ્ઞાપાલન અને તે દ્વારા કર્મનિર્જરા રૂપ સ્વાર્થ તો કિંચિત, સાધ્યો જ છે. એટલે બીજી કોઈ અપેક્ષા - વિશેષ રાખવાની આવશ્યકતા જ નથી. છતાં ય આ કાર્ય પાછળ સ્વાર્થની સાથે પરાર્થની પણ ભાવના જોડાયેલી છે. અને આથી જ મને લાગે છે કે વર્ષો સુધી અનેક આત્માઓ આ સવિવેચન ગુર્જરાનુવાદ ગ્રંથના સહાયથી પ્રસ્તુત ગ્રંથના અધ્યયન | અધ્યાપનની પરંપરા ચાલુ રાખવા દ્વારા મારા આ પરિશ્રમને સાર્થક કરશે અને એ દ્વારા પૂર્વ મહાપુરુષોએ આ વિષયના અધ્યયન - અધ્યાપનના જે દીપકને જળહળતો રાખવા તેલ અને દીવેટનું કામ કરેલું છે, તે દીપકને જલતો રાખવા ૧ ટીપું તેલ મારા પરિશ્રમનું પણ જાય તો હું ખૂબ ધન્યતા અનુભવીશ. પ્રાન્ત, એક પણ આત્મા આ સમસ્ત ગ્રંથનું ઉંડાણથી અધ્યયન કરવા દ્વારા આ વિષયમાં નિપુણતા મેળવશે તો પણ હું મારા આ પરિશ્રમને સાર્થક સમજીશ. અને બૃહવૃત્તિ અને બૃહન્યાસમાં (જે થોડો પણ ઉપલબ્ધ થાય છે, તેમાં) પડેલાં અનેક પદાર્થરત્નો અને રહસ્યોને એકત્રિત કરી, સુંદર સંકલન કરીને તેને પ્રકાશિત કરવા પ્રેરાશે અથવા તો બૃહવૃત્તિ અને ન્યાસમાં સ્થાને - સ્થાને, સૂત્ર - સૂત્રે ઉપયોગમાં લેવાયેલાં, ચર્ચાયેલાં અથવા નિર્દેશ કરેલાં ન્યાયોનો સંગ્રહ કરી પ્રકાશિત થાય, એવું = ૨૬ Page #27 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ કાર્ય થાય તે આવકાર્ય - ઈચ્છનીય છે. આ વિશાળ ગ્રંથમાં છબસ્થપણાથી, મતિમંદતાથી, મુદ્રણદોષ અને દૃષ્ટિદોષ આદિ કારણે કોઈપણ દોષ રહેવાનો સંભવ છે જ. આથી આ ગ્રંથમાં ક્યાંય પણ મારી અર્થઘટન અને પદાર્થ નિરૂપણમાં ક્ષતિ થઈ હોય, પ. પૂ. આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબ તથા પ્રસ્તુત ગ્રંથકાર વાચકવર્ય શ્રી હેમહંસગણિવરના આશયથી વિરુદ્ધ ક્યાંય પણ કંઈ પણ પ્રરૂપણા થઈ હોય તો આ વિષયમાં નિપુણમતિ - વિદ્વાનોને તે અંગે નિર્દેશન કરવાની વિનંતિપૂર્વક હાર્દિક મિચ્છામિ દુક્કડ દઉં છું. अथ विज्ञप्ति - लेश : । एवं मया विरचितं गिरि गुर्जरायाम् अर्हत्कृपाबलजुषा गुरुसुप्रसादात् । भाषान्तरं रसमिव भ्रमराः श्रयन्तु तेनैव मच्छ्रमधनं सफलं प्रयातु ॥ १ ॥ (वसन्ततिलका) यद्यप्यहं श्रुतवतां परिहासधाम नासीन्मतिर्मम तथापि बलानुसारम् । स्वाभ्यासहेतुरपि योग्यपरार्थपुष्ट्यै गुर्वाज्ञया कृतिरियं रचिताऽऽप्ततुष्ट्यै ॥ २ ॥ (वसन्ततिलका) . यच्चाऽसमञ्जसमिहास्ति ममाल्पमत्याः न्यस्तं च यत् प्रकृतग्रन्थकृदाशयात् स्यात् । भिनं वचस्तदनुगृह्य बुधाः क्षमन्तु यस्माद् गुणानुसरणं सुहितं सदास्तु ॥ ३ ॥ _(वसन्ततिलका) उक्तं च - गच्छतः स्खलनं कापि भवत्येव प्रमादतः । हसन्ति दुर्जनास्तत्र समादधति सज्जनाः ॥ __ (अनुष्टुप्) श्रीहेमेति वचो ययोरभिधयोरासीत् समानं परं चन्द्रो हंस इमौ ययोरभिधयोश्चासीद् विशिष्टौ परौ । याभ्यां निर्मितवाङ्मयाऽऽश्रयणतो वाग्वृत्तिरागाच्च तौ श्रीपूज्यौ प्रणमामि पावनकृतेऽमेधो हि मेधाविनौ ॥ ५ ॥ (शार्दूलविक्रीडितम्) न्यायसंग्रहशास्त्रस्य मञ्जूषाभिधवृत्तितः ।। स्वोपज्ञन्यासगादस्माद् हि गुर्जनानुवादतः ॥ ६ ॥ व्याकरणस्य साहित्यमाश्रित्य विहितादत : । = २७ = Page #28 -------------------------------------------------------------------------- ________________ यथार्थाख्य - परामर्शात् स्वपरार्थं विवेचनात् ॥ ७ ॥ यन्मयोपार्जितं पुण्यं तेन स्युः सुखिनो जनाः । आसादिता च या शुद्धिः स्यान्मे परमपदाप्तये ॥ ८ ॥ (અનુપુત્રય) વિ. સં. ૨૦૧૬, વૈશાખ સુદ - ૧ તપોવન, નવસારી. ગુરુપાદપંકજરજ - મુનિ રત્નવલ્લભવિજય સાવલિક શબની સમજ - અદ્યતની. અ. - અધિકાર. અનિ. તા. - અનિત્યતા. આ. ૫. - આત્મપદ. એ. વ. - એક વચન. ઉદા. - ઉદાહરણ ઉપ. - ઉપસર્ગ. ક. સ. - કલિકાલ સર્વજ્ઞ. કા. શા. - કાવ્યાનુશાસન. ગ. - ગણ. ચ. - ચતુર્થી. ત. પ્ર. - તત્ત્વ પ્રકાશિકા. તૃ. - તૃતીયા. 4. એ. - ત્ત્વ એકત્વ. ઢિ. - દ્વિતીયા. હિં. વ. - દ્વિવચન. ધા. પા. - ધાતુ પારાયણ. ધા. પાઠ. - ધાતુપાઠ. નપું. - નપુંસક. ન્યા. સં. - ન્યાય સંગ્રહ. ન્યા. મ. - ન્યાયાર્થ મંજૂષા ન્યા. સા. સમુ. - વાસસાર સમુદ્ધાર. ૫. - પરોક્ષા. પં. - પંચમી. પર. - પરલિંગ. પરમૈ. - પરમૈપદ. પરા. - પરામર્શ. ૫. – પુંલ્લિગ. પ્ર. - પ્રથમા. બ. વ. - બહુવચન. બુ. ન્યા. - બૃહન્યાસ બુ. વૃ. - બૃહવૃત્તિ. ભા. - ભાગ. લ. ન્યા. - લઘુ ન્યાસ. વક્ષ. - વક્ષસ્કાર. વા. પદી. - વાક્યપદીયમ્. શ. મ. - શબ્દ મહાર્ણવ. ષ. - ષષ્ઠી. સ્વો. ન્યા. - સ્વોપજ્ઞ ન્યાસ. = ૨૮ = Page #29 -------------------------------------------------------------------------- ________________ W न m વિસ્તૃત અનુક્રમણિકા વિષય પૃષ વિષય પૃષ્ઠ (१) माशीवयन... __ 3 (६) विस्तृत अनुभा... भूण अन्यनी ૨૯ प्राथन... ५ (७) गुती अन्धनी अनुमाst... ૩૨ प्रस्तुत अन्यनो म... (८) ७५७६२. स्वी२.... ४३ (४) लेपन नंतरनी वात... ११ (४) ५२।२'मा सहाय अन्योनी सूयि... ४४ (५) Ains शनी सम४... २८ (१०) सम... ન્યાયસંગ્રહ - ન્યાસાર્થમંજૂષા બ્રહવૃત્તિના મૂળ / સંસ્કૃત ગ્રન્થની અનુક્રમણિકા ન્યા. સુત્ર વિષય વાર : ૧) પૃહ વિષય (વક્ષસ્કાર - ૧) પૃષ્ઠ न्यायसङ्ग्रह-मूलम्.... १ (२६) धातोः स्वरूपग्रहणे तत्प्रत्यये ०... २७ न्यायार्थमञ्जूषा-बृहद्वृत्तिः... . ५ (२७) नत्रुक्तं तत्सदृशे ।... (१) स्वं रूपं शब्दस्याशब्दसंज्ञा ।... ६ (२८) उक्तार्थानामप्रयोगः ।... (२) सुसवार्द्धदिक्शब्देभ्यो ०... ७ (२८) निमित्ताभावे नैमित्तिकस्या ०... (3) ऋतोर्वृद्धिमद्विधाववयवेभ्यः ।... ८ (30) सन्नियोगशिष्टानामेकापायेऽ ०... (४) स्वरस्य हुस्वदीर्घप्लुताः ०... ८ (३१) नान्वाचीयमाननिवृत्तौ ..... (५) आद्यन्तवदेकस्मिन् ।.... १० (३२) निरनुबन्धग्रहणे न सानुबन्ध .... (६) प्रकृतिवदनुकरणम् ।.... ११ (33) एकानुबन्धग्रहणे न द्वयनु ..... (७) . एकदेशविकृतमनन्यवत् ।... ११ (३४) नानुबन्धकृतान्यसारूप्यानेक ०... (८) भूतपूर्वकस्तदुद्वपचार : ।... १२ (३५) समासान्तागमसंज्ञाज्ञापक .... (४) भाविनि भूतवदुपचार : ... १३ (३६) पूर्वेऽपवादा अनन्तरान् ..... (१०) यथासंख्यमनुदेशः समानाम् ।... १3 (38) मध्येऽपवादाः पूर्वान् विधीन् .... (११) विवक्षातः कारकाणि: ।... १४ (3८) यं विधिं प्रत्युपदेशोऽनर्थकः ०... • (१२) अपेक्षातोऽधिकारः ।... १५ (३८) यस्य तु विधेनिमित्तमस्ति ०.... (१3) अर्थवशाद्विभक्तिविपरिणाम : ।... १६ (४०) येन नाप्राप्ते यो विधिरारभ्यते ०... (१४) अर्थवद्ग्रहणे नानर्थकस्य ।... १७ (४१) बलवन्नित्यमनित्यात् ।... (१५) लक्षणप्रतिपदोक्तयोः ०... १७ (४२) अन्तरङ्गं बहिरङ्गात् ।... (१६) नामग्रहणे लिङ्गविशिष्टस्यापि ०.... १८ (४३) निरवकाशं सावकाशात् ।... (१७) प्रकृतिग्रहणे यङ्लुबन्तस्यापि ०... १८ (४४) वार्णात्प्राकृतम् ।... (१८) तिवा शवानुबन्धेन निर्दिष्टं ०... २० (४५) वृद् वृदाश्रयं च ... (१८) संनिपातलक्षणो विधिरनिमित्तं .... २१ (४६) उपपदविभक्तेः कारक ०... (२०) असिद्धं बहिरङ्गमन्तरङ्गे ।... २२ (४७) लुबन्तरङ्गेभ्यः ।... (२१) न स्वरानन्तर्ये ।... २३ (४८) सर्वेभ्यो लोपः ।... ४३ (२२) गौणमुख्ययोः मुख्ये ०... २४ (४९) लोपात्स्वरादेशः ।... ४४ . (२३) कृत्रिमाऽकृत्रिमयोः कृत्रिमे ।..... २५ (५०) आदेशादागमः ।... ૪૫ (२४) क्वचिदुभयगतिः ।... २६ (५१) आगमात् सर्वादेशः ।... (२५) सिद्धे सत्यारम्भो नियमार्थः ।... २६ (५२) परान्नित्यम् ।... m m M هی ه ه ه ه ૪૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ७६ વિષય (વક્ષસ્કાર - ૧) પૃષ્ઠ વિષય (વક્ષસ્કાર - ૩) (43) नित्यादन्तरङ्गम् ।... ४६ (3१) गतिकारकङस्युक्तानां ०... (५४) अन्तरङ्गाच्चानवकाशम् ... ४७ (३२) समासतद्धितानां वृत्तिर्विकल्पेन ०... (५५) उत्सर्गादपवादः ।... ४७ (33) एकशब्दस्याऽसंख्यात्वं ०... (५६) अपवादात् क्वचिदुत्सर्गोऽपि ... ४७ (३४) आ दशभ्यः संख्या ०... (५७) नानिष्टार्था शास्त्रप्रवृतिः ।... ४७ (३५) णौ यत्कृतं कार्यं तत्सर्वं .... (36) द्विर्बद्धं सुबद्धं भवति ।... (पक्षकार - २) (3७) आत्मनेपदमनित्यम् ।... (१) प्रकृतिग्रहणे स्वार्थिकप्रत्यया .... (3८) विपि व्यञ्जनकार्यमनित्यम् ।... (२) प्रत्ययाऽप्रत्ययोः प्रत्ययस्यैव ।... (३८) स्थानिवद्भावपुंवद्भावैक ०... अदाधनदायोरनदादेरेव ।... (४०) अनित्यो णिच्चुरादीनाम् ।... (४) प्राकरणिकाऽप्राकरणिकयोः ०... (४१) णिलोपोऽप्यनित्यः ।... (५) निरनुबन्धग्रहणे सामान्येन ।.... (४२) णिच्संयोग एव चुरादीनां ०.... (६) साहचर्यात् सदृशस्यैव ।... . (४3) धातवोऽनेकार्थाः ।... (७) वर्णग्रहणे जातिग्रहणम् ।... (४४) गत्यर्था ज्ञानार्थाः ।.... (८) वर्णैकदेशोऽपि वर्णग्रहणेन ०... (४५) नाम्नां व्युत्पत्तिरव्यवस्थिता ।..... (८) तन्मध्यपतितस्तद्ग्रहणेन ०.... (४६) उणादयोऽव्युत्पन्नानि नामानि ।... (१०) आगमा यद्गुणीभूतास्तद्ग्रहणे ०.. ... (४७) शुद्धधातूनामकृत्रिम रूपम् ।... (११) स्वाङ्गमव्यवधायि ।.... (४८) विबन्ता धातुत्वं नोज्झन्ति ०... (१२) उपसर्गो न व्यवधायी ।... (४४) उभयस्थाननिष्पन्नोऽन्यतर ....... (१७) येन नाऽव्यवधानेन तेन ०... (५०) अवयवे कृतं लिङ्गं .... .. (१४) ऋकारापदिष्टं कार्य ०... (५१) येन धातुना युक्ताः प्रादय ...... (१५) सकारापदिष्ट कार्य ०... (५२) यत्रोपसर्गत्वं न संभवति तत्र .... (१६) हूस्वदीर्घाऽपदिष्टं कार्यं न ०... (५७) शीलादिप्रत्ययेषु नासरूपोत्सर्ग .... (१७) संज्ञोत्तरपदाधिकारे प्रत्यय ०... (५४) त्यादिष्वन्योऽन्यं नासरूपोत्सर्ग .... (१८) ग्रहणवता नाम्ना न तदन्त ०... (५५) स्त्रीखलना अलो बाधकाः ...... (१८) अनिनस्मन्ग्रहणान्यर्थवता .... (५६) यावत्संभवस्तावद्विधिः ।... (२०) गा - मा - दा - ग्रहणेष्व .... (५७) संभवे व्यभिचारे च विशेषण ०... (२१) श्रुतानुमितयोः श्रौतो ०... (५८) सर्वं वाक्यं सावधारणम् ।..... (२२) अन्तरङ्गानपि विधीन् ०... (५८) परार्थे प्रयुज्यमानः शब्दो ०..... (२३) सकृद् गते स्पर्द्ध यद् ०... (६०) द्वौ नौ प्रकृतमर्थं गमयतः ।.... (२४) द्वित्वे सति पूर्वस्य ०... (६१) चकारो यस्मात्परस्तत्सजातीय ०... (२५) कृतेऽन्यस्मिन् धातुप्रत्ययकार्ये ०.. चानुकृष्टं नानुवर्तते ।... (२६) पूर्वं पूर्वोत्तरपदयोः कार्यं ०... चानुकृष्टेन न यथासंख्यम् ।... (२७) संज्ञा न संज्ञान्तरबाधिका ।... ४) व्याख्यातो विशेषार्थप्रतिपत्तिः ।... (२८) सापेक्षमसमर्थम् ।... (६५) यत्रान्यक्रियापदं न श्रूयते ०..... (२८) प्रधानस्य तु सापेक्षत्वे ०.... (30) तद्धितीयो भावप्रत्ययः ०... = 30 Aomm200 ८८ ८८ ८८ Page #31 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ १०६ ૧૦૬ ૧૦૭ ૧૦૭ विषय (वक्षस्वर - 3) (क्षार - 3) (१) यदुपाधेर्विभाषा तदुपाधेः ..... (२) यस्य येनाभिसम्बन्धो ०... येन विना यन्न भवति ..... (४) नामग्रहणे प्रायेणोपसर्गस्य ०... (५) सामान्यातिदेशे विशेषस्य ०... (६) सर्वत्रापि विशेषेण सामान्यं ०... (७) ङित्त्वेन कित्त्वं बाध्यते ।... (८) परादन्तरङ्ग बलीयः ।.... (e) प्रत्ययलोपेऽपि प्रत्ययलक्षणं ..... (१०) विधिनियमयोविधिरेव ०... વિષય (વક્ષસ્કાર - ૩) (११) अनन्तरस्यैव विधिनिषेधो वा ।... १०१ (१२) पर्जन्यवल्लक्षणप्रवृत्तिः ।... १०१ (१3) न केवला प्रकृतिः प्रयोक्तव्या ।... १०२ (१४) क्विबर्थं प्रकृतिरेवाह ।.. १०२ (१५) द्वन्द्वात्परः प्रत्येकमभिसंबध्यते ।... १०२ (१६) विचित्राः शब्दशक्तयः ।... १०२ (१७) किं हि वचनान्न भवति ।... १०४ (१८) न्यायाः स्थविरयष्टिप्रायाः ।... ૧૦૪ (पक्षकार - ४) १०४ (१) शिष्टनामनिष्पत्तिप्रयोगधातूनां सौत्रत्वाल्लक्ष्यानुरोधाद्वा सिद्धिः ।... ૧૦૮ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૦૫ १११ 3१ = Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ૧૩૫ ન્યાયામિષા” અને “ક્વોપજ્ઞન્યાસ'ના ગુજરાતી અનુવાદ અને “પરામર્શ'ના વિષયોની સૂચિ વિષય પૃષ્ઠ | વિષય પૃષ્ઠ * ન્યાય સંગ્રહ - ભૂમિકા... મંગલાદિ... ૧૧૩ | * જ્ઞાપકની વ્યાખ્યા... ૧૨૯ ન્યા. મ. સૂત્રની આદિમાં મંગલ - પંચ * કંઈક.. ધ્યાનમાં રાખવા જેવું... ૧૩) પરમેષ્ઠિ નમસ્કાર... (વ્યાવહારિક અને તાત્વિક ઉદાહરણ - * હૈમવ્યાકરણ શ્રુતજ્ઞાન શા માટે ?... જ્ઞાપનાદિની ગ્રંથકાર દ્વારા સ્પષ્ટતા...) * આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજી ઉક્ત १/२. सुसवार्द्धदिक्शब्देभ्यो વાક્યનો અર્થ... “ન્યાય’ શબ્દની નનપવી... “ ફિશ' નો અર્થ... વ્યુત્પત્તિ | પ્રયોજન... ૧૧૫ સ્વો. ન્યા. સુમધ વગેરેની * સ્વ. ન્યા. ... મૈતો તથા તને વિવિધ રીતે સિદ્ધિ... નો અર્થ. આદિ - અંત્ય મંગલ... ૧૧૬ * પૂર્વાધેવુ વગેરેમાં પૂર્વ શબ્દના ૩ અર્થ... ૧૩૬ ન્યાય' શબ્દના ચાર અર્થ. “શુભપદ - * પ્રદાવતા. ૨/૧૮ ન્યાયનો પ્રસંગ ફલદા'નો અર્થ .... જ ન હોવાથી અપવાદ કેવી રીતે ?... * સર્વે ન્યાયો પ્રાયઃ * ગ્રંથકારે ત. પ્ર. બુ. વૃ. પ્રમાણે અનિત્ય હોવાનું કારણ.. ૧૧૭ મહિગ સૂત્રને જ જ્ઞાપક કેમ ન કહ્યું? * “ન્યાયાર્થમંજુષા’નો અર્થ... ૧૧૭] સ્પષ્ટીકરણ... ૧૩૮ | " * સૂચીકટાહવાય, કાકાલિ ગોલકન્યાય, * આ ન્યાય પુનઃ પ્રસવ કરે છે... તેનું ડમરુકમણિન્યાય, ઘંટાલાલાન્યાય... ૧૧૭ | સ્પષ્ટીકરણ... ૧૩૯ * પરામર્શ - મંગલાદિ... ૧૧૮ | ૧/૩. ત્રઢતીવૃદ્ધિમતિથૌ ન્યા મં... ૧૪૦ ગુરુપર્વક્રમનો અર્થ, ન્યાયોના ચાર વિભાગ.. ૧૧૯ | | સ્વો. ન્યા. બે ઉદાહરણ આપવાનું કારણ... ૧૪૧ * વાતેગ: (૬-૩-૮૦) સૂત્રથી (વક્ષસ્કાર - ૧, ન્યાય - ૫૦) ફુન્ થવામાં પ્રહણવતા નાના ન્યાય બાધ ન કરે... - ૧૪૨ સૂત્ર ૧/૧. સ્વ રૂપં શબ્દથશદ્રસંજ્ઞા... ન્યા. મં... ૧૪૩ ૧/૪. વરસ્ય [વર્ષનુતા: .... સ્વો. ન્યા. સર્વ ન્યાયોમાં અધ્યાહૃત * સ્તુત અંશમાં ઉદા. | જ્ઞાપક નથી પદ... શબ્દસંજ્ઞા ની વ્યુત્પત્તિ છતાં ન્યાયમાં પ્રસ્તુત શા માટે મૂક્યો ?... અને પ્રાચીન ટીકાનો અભિપ્રાય.... સ્વો. ન્યા. વ્યંજનના હૃસ્વાદિની પ્રાપ્તિ શી રીતે ઘટે ?... ૧૪૪ * દ્રા રૂપ જ ગ્રહણ - જ્ઞા રૂપના * પ્લતાંશના ઉદા. અંગે સ્પષ્ટતા... ૧૪૫ સાહચર્યથી થતું હોય તો અનિ. તા. નું ૧૪૬ ૧/૫. માદક્તવામિન્ ! ન્યા. મં... ઉદા. કેવી રીતે ?.. પરામર્શ - ન્યાયનું વિશિષ્ટ પ્રયોજન... સ્વો. ન્યા. પ્રાચીન વ્યાખ્યા સાથે તુલના... * I રૂ૫ રૂપ પરમતે છતાં સ્વમતે * ધૂમ દ્વારા અગ્નિનું અનુમાન થાય, તેમ કેવી રીતે સંમત ?... જ્ઞાપક' દ્વારા ન્યાયનું અનુમાન... તથા ૧૪૮ * વિશેષમત્ત: પરિભાષાથી સર્વારિક અન્વય - વ્યતિરેક વ્યાપ્તિની સમજ.. ની “સવદિ - અંત સંબંધી’ એવી = ૩૨ ૧૨૦ ૧૨૩ ૧૨૩ ૧૪૮ ૧૨૫ - ૩૨ = Page #33 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠ ૧૭૬ ૧૭૬ ૧૬ ૧૭૭ ૧૭૮ ૧૭૮ ૧૭૯ ૧૭૯ ૧૭૯ ૧૮૦ ૧૮૧ ૧૬૧ ન્યાસકારની વ્યાખ્યા... પરામર્શ - વિશેષાન્તિ: પરિભાષા શબ્દ - સંબંધી છે કે નહીં ?... ૧/૬. પ્રતિવરનુ . ન્યા. . પરામર્શ - ન્યાયનું પ્રયોજન અને અનુકાર્ય - અનુકરણનું વિશદ સ્વરૂપ. તથા અનુકાર્ય અને અનુકરણ વચ્ચે ભેદભેદની વિવફાથી શબ્દાનુકરણ અને શબ્દાર્થનુકરણ રૂપ બે શબ્દ - પ્રયોગ. ૧/૭. વિવિત્તમનચવત્ | ન્યા. સં. પ્રતિ | વગેરેમાં ન અને નો યોગ થતાં જ ર નો જ કેમ ન થાય ?... સ્વો. ન્યા. ‘વૈસદેશ્ય'નો ‘વિકારાપન' અર્થ કેમ ન કર્યો ?... પરામર્શ - ખત્વ-ત્વ શાસ્ત્ર અસંતુ માનવું સારું કે ગત્વઉત્ન વિધિ ?... * પછી શબ્દની જુદી જુદી વ્યુત્પત્તિઓ તથા નામથ્થાને અને વિશdo ન્યાય વચ્ચે સંબંધ... ૧/૮. ભૂતપૂર્વસ્તદુપવાર:.. સ્વ. ન્યા. ભૂતપૂર્વ ની વ્યુત્પત્તિ... : * વધ: રૂપમાં પ્તિસ્ થી ડું શી રીતે થાય ?... ૧૯. નવિન ભૂતવડુપવાર. ... સ્વો. ન્યા. બાવિવિ શબ્દની વ્યુત્પત્તિ... દ્દેિ ને બદલે ‘’ જ જ્ઞાપક... ૧/૧૦. યથાસંશ્રમશ: સમાનામ્ ... સ્વો. ન્યા. મુનપત્યાદ્રિગ્ર: (૫-૩-૧૨૮). અને પૂર્વાવાધરેગ્ય: (૭-ર-૧૧૫) નો અર્થ... ' ૧/૧૧. વિવાતિઃ રક્ષા ... ન્યા. મં... fમક્ષા વગેરે વસ્તુતઃ કારક છે કે નહીં ?... * મૃત્યર્થવેશઃ સૂત્રથી થતો નિયમ... પરામર્શ - કારક કોને કહેવાય..... પૃષ્ઠ વિષય ૧૪૯ * કર્મ કર્તરિ પ્રયોગ વિષે... * ન્યાયની અનિત્યતા શી રીતે ઘટે ?... ૧૫૦] ૧/૧૨. અપેક્ષાતોડધિન્નાર ન્યા. મં... ૧૫૬ |* વિશેષાતિવણે ચાથ: પ્રતાધિક્ષા 7 વા .. *માફૂસ્તુતિચાય ... સ્વો. ન્યા. બે જ્ઞાપકો વચ્ચે તફાવત... * विशेषातिदिष्ट० भने मण्डुकप्लुति० ૧૫૭] વચ્ચે ભેદ... ૧૫૯ | પરામર્શ - સત્ એવા અધિકાર અંગે બૃહન્યાસ... ૧/૧૩. કર્થવદિત્તિ પરિણામ: ... ૧૬૦ સ્વ. ન્યા. બે જ્ઞાપકો આપવાનો હેતુ... ૧/૧૪. અર્થવ નાનર્થી ... | સ્વો. ન્યા. સંધ્યાર્થ. (૬-૪-૧૩૦) સૂત્રાર્થ... ૧૬૨ | પરામર્શ - ન્યાયની અનિત્યતાનું જ્ઞાપક શી રીતે ઘટે, વ્યુત્પત્તિપક્ષે કે અવ્યુ. પશે ?... ૧/૧૫. નક્ષપ્રતિપલોmયો: ૧૬૪] પ્રતિપલોઈ ... ન્યા. મું... ૧૬૬ ૧/૧૬. નામો તિવિશિષ્ટ સ્થાપિ૦. ૧૬૮ | સ્વો. ન્યા. ત્યામ્ (૨-૧-૩૩) માં બહુવચન શી રીતે થાય ?... પુંલ્લિંગ ૧૬૮ |- નપું. લિંગની વિશિષ્ટતા હોય તો શું ૧૬૯ થાય ?... નયસ્કુશા માં કેમ ન થયો ? ૧૭0 | * વિધૂવી . રૂપની સાધનિકા... ૧૭૦ | પરામર્શ - રાષ્ટ્ર પ્રત્યય થવા રૂપ કાર્યમાં ૧૭૧ | કારણનો ઉપચાર શી રીતે થાય... | ૧/૧૭. પ્રકૃતિ અને યgવત્તા સ્થાપિ૦... ૧/૧૮. તિવા રવાનુવચ્ચે નિર્વિ.... ૧૭૩ | સ્વો. ન્યા. તિવા માં જીતવું કે fસ્તત્ ?.. ૧૭૩ | * તેહઝિ : I એ નિયમસૂત્રને અનુજ્ઞાસૂત્ર શી રીતે કહેવાય ?... ૧૭૪ |* નૃત્ વગેરેને તત્ શા માટે કર્યા ? ૧૭૫ નીવૃત્ત: | વગેરેમાં ટુ નો નિષેધ ૧૭૫ | થવામાં વિત્ કરણ હેતુ કે ન્યાયની = ૩૩ = ૧૮૪ ૧૮૭ ૧૮૮ ૧૮૯ ૧૮૯ ૧૮૯ ૧૯૨ ૧૯૪ ૧૯૫ Page #34 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૨૨૦ ૨૨૩ ૨૩૧ વિષય પૃષ્ઠ વિષય અનિત્યતા હેતુ.. ૧૯૫ સ્થા. ભા. ની સંભાવનાના ૧/૧૯. સનાતન્નક્ષને વિધનિમિત્ત... ૧૯૮ |વિધાનની યથાર્થતા... સ્વો. ન્યા. “ચિહ્ન' શબ્દનો અર્થ... ૧૯૯] ૧/૨૭. નગુ તત્સશે . ન્યા. મં... * પણ કરવામાં તેલૈઃ ની શી રીતે સિદ્ધિ?.. ૨૦૦] ૧/૨૮. ૩થનામપ્રયો: ન્યા. મં... ૨૨૫ ૧/૨૦. સિદ્ધિ હિમસ્તરફે . ૨૦૦ અા ઝાબ: I વગેરેમાં ઉક્તાર્થનો ન્યા. મ. અંતરંગ-બહિરંગની વ્યાખ્યા... ૨) પણ પ્રયોગ શાથી?... ૨૨૫ પરામર્શ - સિદ્ધ વદરાડું અને અન્તરડું સ્વો. ન્યા. ઉપલક્ષણથી “ઉક્તાર્થ' એવી વહાન (૧/૪૨) વચ્ચે તફાવત... ૨૦૨ | તૃતીયાદિ પણ ન થાય... ૨૨૬ ૧/૨ ૧. ર વરીનન્તર્ષે | ન્યા. પં. ૨૦૪ ૧/૨૯, નિમિત્તભાવે મૈત્તિવણT ...... સ્વ. ન્યા. શેષ ઉદા. શી રીતે ઘટે ?... ૨૦૫ સ્વો. ન્યા. સુન્ નું સુવિ રૂ૫ શી રીતે ૧/૨૨. ઇનમુયોઃ મુદ્દે વાર્થસંપ્રત્યય... ૨૦૬ | થાય ?... ન્યા. મં.. ઘરખર્ચ૦ (૩૦-૧-૧૩૮) પરામર્શ - આ ન્યાયની અનિત્યતા અંગે સૂત્રનો અર્થ વગેરે.. ૨૦૭ | | લ. ન્યા. આધારિત સ્પષ્ટતા... ૨૩૦ * પ્રધાનનુયાયિનો વ્યવહાર: | ન્યાય... ૨૦૮ ૧/૩૦. નવોાિનાાિપાડચ* પ્રથાનાનુ િમાથાનમ્ | ન્યાય... ૨૦૯ | તારાથપાય: ... સ્વો. ન્યા. મૈત્વહિના ને બદલે ૧/૩૧. નાન્હાવીયમાનનિવૃત્તી પ્રથાનW... ૨૩૨ રવિવૅન એમ શાથી કહ્યું... પ્રતિષ્ઠિતઃ | સ્વો. ન્યા. ઉદા. દ્વારા “અન્વાય'નો રૂપની સિદ્ધિ... ૨૦૯ | અર્થ... ૨૩૩ * ઉત્પન્ન અને નીત પરસ્પર વ્યવચ્છેદક પરામર્શ - શું પ્રસ્તુત ન્યાય જરૂરી છે ?... ૨૩૩ કેવી રીતે.. ૨૧૧ | ૧/૩૨. નાનુવપ્રદ ર સાનુJ ... ૨૩૪ પરામર્શ - વસૂઃ રૂપની સિદ્ધિ અંગે ૧/૩૩. અનુવાદો ન ચિનુવા ... ૨૩૫ વિચારણા... ૨૧૧ પરામર્શ - તીવૂ૦ (૪-૩-૧૦૮) ૧/૨૩. ત્રિમારિયો: ત્રિપે ... ૨૧૨ | સૂત્રની ટીકા - આધારિત આ ન્યાય છે... ૨૩૬ ન્યા. મ. કૃત્રિમ - અકૃત્રિમની વ્યાખ્યા, ૧/૩૪. નાનુવાનિ સાથ૦... અકૃત્રિમ “સ્વાંગની વ્યાખ્યા... ૨૧૨ | સ્વો. ન્યા. ભેદ – નિર્દેશ કરવામાં પણ સ્વો. ન્યા. “પરિભાષા' કોને કહેવાય ?... ૨૧૩| Mા એવા સમસ્ત પ્રત્યયનો જ દ્ થશે, ૧/૨૪. વિદુમતિઃ | ન્યા. મં.. ૨૧૪ | તો અભેદ - નિર્દેશ શા માટે કર્યો... ૨૪૦ વ્યાકરણમાં ‘પ્રાણિ' શબ્દનો અર્થ... ૨૧૪ | ૧/૩૫. સમાન્તામાંજ્ઞાજ્ઞાપIT૧/૨૫. સિદ્ધ મારો નિયમાર્થ: ... નનિર્વિષ્ટનિ નિત્યાન... ૧/૨૬. થાતોઃ સ્વરૂપને તઋત્ય . ૨૧૭ | ન્યા. મ. વૃજ્યનોડસરે I સૂત્રનો અર્થ... ૨૪૫ ન્યા. પં. નુષ્યમ્ | માં ત્િ સ્વો. ન્યા. આગમની અનિત્યતાના fa૬ નો આચાર્ય ભગવંતે સ્થા. ભા. ૩-૩ ઉદા. શા માટે... કરેલો નથી... ૨૧૮ * 2[ ની જેમ સ્ત્ર વગેરે શબ્દો સ્વો. ન્યા. અદર્શનરૂપ ઉમ્ નો લુફ રૂપ હોવાથી “થનમિત્યારી' કેમ ન કહ્યું... આદેશ કોના મતે અને શી રીતે ?... ૨૧૯ [* “ગણનિર્દિષ્ટ' અને ગણપાઠરૂપ : પરામર્શ - રyકૃડ્રખ્યામ્ I માં |િ ના જ્ઞાપક – નિર્દિષ્ટ વચ્ચે શું ભેદ છે... ३४ ૨૩૭ ૨૪૨ ૨૪૭ ૨૪૭ ૨૪૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ વિષય સાત્ ને સાદિ કહેવાથી શી રીતે ષત્વના નિષેધનું જ્ઞાપન થાય ?... પરામર્શ - જ્ઞાપક - નિર્દિષ્ટ કાર્ય અનિત્ય છે - ન્યાયાંશ જેવો બીજો ન્યાય... * અનિત્યતા'- સાધક ન્યાયની પણ ઉપચારથી અનિત્યતા ઘટે... ૧/૩૬. પૂર્વેડપવાના અનન્તરાન્ विधीन् बोधन्ते नोत्तरान् .... ન્યા. મં. બાધ્યબાધક વિધાનમાં સમર્થપક્ષ શું છે ?.... પરામર્શ - આ ન્યાયના જ્ઞાપકની ત. પ્ર. બુ. વૃં. મૂલક યથાર્થતા... ૧/૩૭. મધ્યેડપવાવા: પૂર્વાન્ વિધીન્ પરામર્શ - આ ન્યાયનું બીજ... ૧/૩૮. યં વિધિ પ્રત્યુપદેશોડનર્થઃ સ્વો. ન્યા. બીજીવારનો સર્ એ દ્વિત્વ સંબંધી ન હોવાથી તેનો લુકૢ શી રીતે થાય ? * O... O... * આ ન્યાયથી પર્જન્યવર્૦ ૩/૧૨ ન્યાય નિરર્થક કેમ ન બને.. ૧/૩૯. યસ્ય તુ વિનિમિત્તમસ્તિ ... સ્વો. ન્યા. સપ્રયોજન વિધિ સ્વયંસિદ્ધ હોવાથી ન્યાયની શી જરૂર... १/४० येन नाप्राप्ते यो विधिरारभ्यते મેં તથૈવ વાધ:... સ્વો. ન્યા. સ્વનવુત્ માં બહુવચનમાં વાક્ય શાથી કરવું... ૧/૪૧. વાવનિત્યમનિત્યાત્... ન્યા. મં. નિત્ય - અનિત્યની વ્યાખ્યા... સ્વો. ન્યા. અાર્ટ માં સિદ્ - લોપ થયે વૃદ્ધિ પ્રાપ્તિ શી રીતે ?... * અંત્યસ્વરાદિ લોપની બલવત્તા પરત્વ હોવાથી કેમ ન કહી ? ... * ઋત્તિ, ત્તિ નું વર્જન નામની વૃદ્ધિના શાપન માટે કહેલું છે, તેથી ન્યાયનું જ્ઞાપન શી રીતે થાય વિષય ૧/૪૨. અન્તર બહિરઙ્ગા... ૨૪૭ | ૧/૪૩. નિરવાનું સાવજ્રાશાત્... ૧/૪૪. વાળાંન્દ્રાકૃતમ્... ૨૪૮ | ૧/૪૫. વૃત્ Úવાશ્રયં ... પૃષ્ઠ ૧/૪૬. પવિમલ્તે: હ્રાવિવિત... ૨૪૮ | સ્વો. જ્યા. દેવાન્ નમતિ । રૂપમાં ચતુર્થીની પ્રાપ્તિ કેવી રીતે ઘટે... * યઐ જોવઃ । પ્રયોગમાં પ્રતિ શબ્દ નિરર્થક શાથી... ૨૪૯ ૨૪૯ | પરામર્શ - નમસ્થતિ રેવાન્ । પ્રયોગની વિવિધ રીતે સિદ્ધિ... ૨૫૦ | ૧/૪૭. જીવન્તરહે.... ૨૫૧ | ૧/૪૮. સર્વેક્ષ્યો નોપ.... ૨૫૨ ૨૫૨ ન્યા. મં. અવુદ્ધ માં લુપ્ત સિદ્ લોપનો સ્થા. ભા. કેમ ન થાય... અવાત્તામ્ માં સિદ્ લોપનો સ્થા. ભાવ. થાય અને ન પણ થાય. ૨૫૩ સ્વો. ન્યા. લુપ્ અને લુફ્ વચ્ચે વિશેષતા... ‘ગોબલીવર્દન્યાય’... ૨૫૩ | પરામર્શ - વર્ણવિધિ અને અવર્ણવિધિની ૨૫૪ | વાસ્તવિક વ્યાખ્યા... ૧/૪૯. તોપાત્ સ્વરાવે.... ૨૫૪ | ૫રા. શ્રાયમ્ । ની અન્ય રીતે સિદ્ધિ... ૧/૫૦. આવેશવાનમ:.... ૨૫૫ ન્યા. મં. યો: લયો: માં ૫૨ અને અંતરંગ હોવાથી પહેલાં 7 આગમ ૨૫૭ થવાનું બૃ. વૃ. માં કહેલ હોવાથી અનિ. તાનું ઉદા. શી રીતે... ૨૫૭ | ૧/૫૧. આગમાત્ સર્વાંવેશ:.. નિ એ પ્રમાણે વર્જન નામ્ પ્રત્યયના - ૨૫૯ | વિષયમાં કેમ ન હોઈ શકે ?... સ્વો. ન્યા. પર હોવાથી આગમ કરતાં ૨૬૦ પહેલાં તિરૃ આદેશ થઈ જશે, ન્યાયની શી જરૂર... સ્વાંગ હોવા છતાં 7 આગમ ૨૬૦ | વ્યવધાન શી રીતે કરે ?... ૩૫ પૃષ્ઠ ૨૬૧ ૨૬૨ ૨૬૩ ૨૬૪ ૨૬૫ ૨૬૬ ૨૬૬ ૨૬૬ ૨૬૭ ૨૬૯ ૨૦૦ ૨૭૦ ૨૭૧ ૨૭૧ ૨૭૨ ૨૭૩ ૨૭૪ ૨૭૪ ૨૭૫ ૨૭૫ ૨૭૬ ૨૭૬ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧/૫૨. પાનિત્યમ્... સ્વો. ન્યા. મા ભવાનટાં... માં માણ્ ના પ્રયોગનું અને મવાન્ પદને વચ્ચે મુકવાનું પ્રયોજન... પરામર્શ - પાન્નિત્યમ્ ન્યાયથી જ યુષ્યા, અસ્યા । વગેરેની બૃ. વૃ. આધારિત સિદ્ધિ થાય છે.... ૧/૫૩. નિત્યાત્તરકુમ્... ૧/૫૪. અન્તર ાજ્ઞાનવશિક્ ૧/૫૫. ઉત્સર્ગાપવા.:... સ્વો. ન્યા. નિપાતનનું પ્રયોજન/ફળ... ૧/૫૬. અપવાવત્ વિવુભોંડપિ... ૧/૫૭. નાનિાર્થી શાસ્ત્રપ્રવૃત્તિ: પૃથ્થુંમૂń૦ (૩-૩-૪૦) સૂત્રનો અર્થ વગેરે... સ્વો. ન્યા. અનિાર્થા માં સમાસ કેવી રીતે... તથા ‘નિત્યસમાસ'નું સ્વરૂપ... ૬૫) ૨ (ન્યાય વક્ષસ્કાર ૨/૧. પ્રકૃતિપ્રજ્ઞને સ્વાધિપ્રત્યયાन्तानामपि ग्रहणम्... સ્વો. ન્યા. ‘સ્વાર્થિક' શબ્દનો અર્થ. બે પ્રકારના સ્વાર્થિક પ્રત્યયો... વિત્ત્પિત્તિ 1 વિષય * - વગેરેમાં સંશયાદિને ઉપાધિ કેમ ન કહેવાય... અપનાયીત્ । ઉદા. ને બદલે પળાયતિ । એવું સરળ ઉદા. કેમ ન આપ્યું ?... પરામર્શ - આ ન્યાયના જ્ઞાપક અને ઉદા. ની યથાર્થતા કેવી રીતે ?... * ઘોતક એટલે શું... ૨/૨. પ્રત્યયાપ્રત્યયો: પ્રત્યયર્થવ... સ્વો. ન્યા. તર, તમ ની જેમ તન માં અર્ કેમ ન આવે ?... * તરી શબ્દ અવ્યુત્પન્ન શા માટે... ૨/૩. અવાદ્યનવાદ્યોરનવાદેવ... ૨/૪. પ્રારાિજાપ્રાખિયો:... સ્વો. ન્યા. સંધ્યાંતંમદ્રાવ્૦ (૬-૧-૬૬) વિષય પૃષ્ઠ ૨૭૭ માં આખ્યાત અને કૃત પ્રકરણને અભિન્ન કહ્યાં છે, છતાં શાથી ભિન્ન કહીને ન્યાયની અનિત્યતા બતાવી ?... ૨૭૮ | ૨/૫. નિરનુવન્યગ્રહને સામાન્યેન... પરામર્શ - ન્યાય - ૧૩૨ અને પ્રસ્તુત ન્યાય વચ્ચે વિરોધાભાસ શી રીતે ટળે... ૨૭૯ | ૨/૬. સાહચયંત્ સાÅવ... ૨૮૨ |વ્યભિચારી - અવ્યભિચારીની વ્યાખ્યા... ૨૮૩ | સ્વો. ન્યા. પાપયાØષા । માં આમન્ત ૨૮૪ | અવયવથી વિભક્તિની ઉત્પત્તિનું શું ૨૮૫ | ફળ... તથા વેત્તે: ત્િ (૩-૪-૫૧) ૨૮૫ સૂત્ર કરવાથી શી રીતે આમ્ ના ૨૮૬ પરોક્ષાવાવના નિષેધનું જ્ઞાપન થાય... * અનવ નામી સૂત્રમાં વચનભેદ શા ૨૮૬ માટે કર્યો... પરામર્શ . - વત્તસ્યામ્ (૧-૧-૩૪) માં ૨૮૮ આમ્ વડે પરોક્ષા આપ્ નું ગ્રહણ અને ષષ્ઠી બ. વ. આમ્ નું અગ્રહણ થાય તે માટે અન્ય યુક્તિ... વેત્તેવિદ્ ને બદલે વેત્તે: ત્િ કરવું ૨૯૦| તે જ્ઞાપક છે, એ વાત ત. પ્ર. બૃ. . ના આધારે... ૨/૭. ગ્રહને નાતિગ્રહામ્... ન્યા. મં. ‘વર્ણગ્રહણ' એ ઉપલક્ષણ હોવાથી વિશિષ્ટ વર્ણસમુદાયના ગ્રહણમાં પણ ક્વચિત્ જાતિનું ગ્રહણ... સ્વો. ન્યા. સમુ શબ્દની વ્યુત્પત્તિ... તથા ૨૯૪ fTM નું ગ્રહણ એ વર્ણનું ગ્રહણ કેમ ૨૯૫ | નહીં અને વિશિ. વર્ણસમુદાયનું ગ્રહણ શા માટે કહેવાય... ૨૯૬ ૨૯૨ * ૨૯૩ ૨૯૭ પરામર્શ - ર્ એ વિશિ. વર્ણ સમુદાય ૨૯૭ છે, એ ત. પ્ર. બુ. રૃ. ના આધારે... ૨/૮. વળદેશોપિ વપ્રોન ૦... ૨૯૭ | સ્વો. ન્યા. ત: । વગેરેમાં ૠ વડે હૈં નું ગ્રહણ થાય તો પણ ચતુર્થ સ્વર ભાગ વડે વ્યવધાન કેમ ન થાય... ૨૯૮ ૩૬ પૃષ્ઠ ૩૦૦ ૩૦૨ ૩૦૨ ૩૦૩ ૩૦૩ ૩૦૪ ૩૦૭ ૩૦૮ ૩૦૯ ૩૦૯ ૩૧૦ ૩૧૨ ૩૧૩ ૩૧૩ ૩૧૪ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ૩૪૨. વિષય વિષય રલિ. તન્મસ્થપતિતસ્તન વૃત્તિ ૩૧૫ | એવી શંકા/સમાધાન.. ૩૩૬ ર/૧૦. ગામ નમૂતાતદિન ૦. ૩૧૬ | પરામર્શ - લઘુન્યાસ - આધારિત મા મોડનુપયાતિ . ન્યાય. ૩૧૯ | ન્યાય... તથા પૂર્વસૂત્ર સાથે સુતા સ્વો. ન્યા. લક્ષણાનું લક્ષણ... ૩૧૯ | ભેગું કરાય તો શું થાય... ૩૩૬ * મારિ શબ્દ અને અન્ત શબ્દ વડે ર/૧૭. સંશોરપાધિવારે પ્રત્યયપ્રદ ૦... ૩૩૮ આગમોનું વિધાન કરવાનું ફળ... સ્વો. ન્યા. તદ્દન્ત પમ્ નો “સ્વાદ્યન્ત * ‘' એ ન્યાયની અનિત્યતાનું એ વિભક્તિ કહેવાય’ એવા અર્થ જ્ઞાપક શી રીતે બને ?... ૩૨૧ | કરવામાં શું દોષ... પરામર્શ - લક્ષણાનું લક્ષણ - * સિદ્ધશે માં રૂનું થી 3ન - ન્યાયદર્શનના મતે... ૩૨૧ | અંતનું ગ્રહણ એ અનિત્યતાનું ઉદા. * “રૂઢિ એ લક્ષણાનું કારણ ન. | શી રીતે બને ?... બની શકે. - ૩૨૨ | પરામર્શ - વિશેષણમનઃ નો અર્થ અને ૨/૧૧. વા વ્યવથાયિ. ૩૨૪] આ ન્યાય તેનો અપવાદ... સ્વો. ન્યા. સર્ચR | માં નવું પછી વિશેષામન્તઃ અંગે અધિક સ્પષ્ટતા... ૩૪૧ તરત દ્વિત્વ શાથી થાય... " ૩૨૬ | * ન્યાયની અનિત્યતા અંગે સ્પષ્ટતા... * ‘દિત્વેfષ' એ ન્યાયની અનિત્યતાનું ૨/૧૮. પ્રણUાવતા નાના ન તન્તવિધ:... ૩૪૩ જ્ઞાપક શી રીતે બને... ૩૨૬ | * ૩૧પવિધિપુર તત્તવિધિ: ન્યાય... ૩૪૫ ર/૧૨, ૩૫ ૪ વ્યવથાથી.... ૩૨૭ * હળવતા નાના ત વિવિથ ... ૩૪૫ સ્વો. ન્યા. પરીક્ષામાં વ્યવહિત અને સ્વો. ન્યા. અવયવ - પ્રાધાન્યની વિપર્યસ્ત કૃ વગેરે ધાતુનો અનુપ્રયોગ વિવેક્ષા એટલે શું... ન થાય તેનું ઉદા... ૩૨૮ * ચુસ્ શબ્દના અવ્યુત્પત્તિ પક્ષે જ પરામર્શ - ત. પ્ર. બુ. વૃ. અને લ. પ્રણવતા તદ્દવિવિધ એ ન્યાયની ન્યા. માં આ ન્યાયનો નિર્દેશ અને ઉપ. સત્તા નિઃસંદેહ બને... ३४८ વ્યવધાન ન કરે તેનો હેત... ૩૨૮] ૨/૧૯. નિનનનન અર્થવતા ૦... ૩૪૯ ૨/૧૩. વેર ના વ્યવસ્થાને તેના વ્યવહતેડ. ૩૨૯, ૨/૨૦. --રા- પ્ર વ્રુવિશેષ: ૩૫ર પરામર્શ - પઝા નિર્વિરો પર અને સ્વો. ન્યા. TI - અંશમાં અનિત્યતાનું સપ્તણા પૂર્વથ એ બે પરિભાષા ઉદા. શી રીતે ઘટે... ૩૫૫ અનંતરવિધિ જણાવે છે... ૩૩૧ | * રા - રૂપના પ્રહણનો આગ્રહ રાખવો, ર/૧૪. વેરવિખું વર્ષ નૂરસ્થાપિ. ૩૩૨ | ા સંજ્ઞાનો નહીં - એનું તાત્પર્ય... ૩૫૫ પરામર્શ - ટૂચકાવ્યચ૦ (૭-૪-૯૯) 'પરામર્શ- - અંશમાં અનિત્યતાનાં ઉદા. અંગે... ૩પ૬ માં આ ન્યાય અંગે વિધાન... ૩૩૩ | * ૩ અંશના જ્ઞાપકો અંગે... ૩પ૬ ૨/૧૫. સારાવિષ્ઠ વાર્થ તલાશશાસ્થ ૦... ૩૩૩, ૨/૨૧. શ્રતાનુમિતોઃ શ્રૌતો વિધિર્વત્નીયા... ૩૫૭ સ્વો. ન્યા. “સાહિત્યમાં આ ન્યાયની * નિરંથમાનવૈવાકેશ: Jઃ | ન્યાય.. ૩૫૮ અનિત્યતા પણ દેખાય છે... ૩૩૫ |* સ્વો. ન્યા. મનોરૌ વા વા નાં ન્યાસ ૨/૧૬. દૂધીવિઠ્ઠ વાર્થ ન સ્કુતસ્વ. ૩૩૫ | સાથે મતાંતર હોવાનું સમાધાન... સ્વો. ન્યા. આ ન્યાયની અનિત્યતા છે * નિદ્રશ્યમાન એ આ ન્યાયના ૩૭ ३४७ ૩પ૯ Page #38 -------------------------------------------------------------------------- ________________ વિષય અંશભૂત શી રીતે... ૨/૨૨. અન્તરઙ્ગાનવિવિધીન્... પરામર્શ - ત. પ્ર. બૃ. રૃ. માં આ ન્યાયનો નિર્દેશ, તેનું ફળ અને અવર્નવિધી ના અર્થની સ્પષ્ટતા... ૨/૨૩. સળવું તે સ્પર્ષે વર્ વાધિર્ત... ‘સ્પર્ધ’ શબ્દનો અર્થ... ૨૪૨૪. ખ્રિત્યે સતિ પૂર્વસ્વ વિારેપુ ૦... ૨/૨૫. તેડસ્મિન્ ધાતુપ્રત્યયાર્થે ... સ્વો. ન્યા. મીત્ આ ન્યાયનું ઉદા. શી રીતે ઘટે... અભ્યષુોર્ માં ૫ કરીને પછી અર્ આગમ કરાય તો... પરામર્શ - આ ન્યાયનો ત. પ્ર. બૃ. રૃ. માં ઉલ્લેખ... ૨/૨૬. પૂર્વ પૂર્વોત્તરપદ્યો: વાર્યું ..... પરામર્શ - આ ન્યાય માટે લધન્યાસનો આધાર... ૨/૨૭. સંજ્ઞા ન સંજ્ઞાન્તર્વાધિજા... પ્રતિહાર્ય સંજ્ઞા મિદ્યત્તે । ન્યાય... સ્વો. ન્યા. પ્રતિાવૈં ન્યાયની સરળ વ્યાખ્યા... ૨/૨૮. સાપેક્ષમસમર્થ.... સ્વો. ન્યા. સમાસની જેમ નામધાતુ, કૃવૃત્તિ પણ સાપેક્ષ હોય તો ન થાય... પરામર્શ - સમર્થ: પવિધિ: ના પ્રપંચભૂત શી રીતે ?... ટેવવત્તસ્ય વાસમાર્યા । વગેરેમાં સાપેક્ષ છતાં નિત્ય - સંબંધવાળા પદો હોવાથી સમાસ થાય... સાપેક્ષ હોવામાં પણ ગમકત્વ હોય તો સમાસાદિ થાય તેની સમજ... ૨/૨૯. પ્રધાનસ્ય તુ સાપેક્ષત્વેઽપિ ... સ્વો. ન્યા. બિંદિ વવનાન મવતિ નો વિસ્તાર આ ન્યાય શી રીતે... પરામર્શ - ‘સમાનાધિકરણ' પદ અને પૃષ્ઠ વિષય ૩૬૦ ‘પ્રધાન’ પદનો અર્થ... સાક્ષાત્ / પરંપર ૩૬૦ | વિશેષણ... સમાનાધિકરણ / વ્યધિકરણ વિશેષણ... – ૨/૩૦. તદ્ધિતીયો માવ પ્રત્યય: ૦... ૩૬૧ | સ્વો. ન્યા. પહેલાં ભાવ પ્રત્યય થાય, પછી સેમાસ કરવામાં શું વાંધો.... ૩૬૨ |પરામર્શ - ધર્મ પ્રધાન તથા ધર્મી પ્રધાન ૩૬૪ | પ્રયોગો... ભાવે ત્વતત્ - સૂત્રગત ‘ભાવ’ ૩૬૫ | શબ્દનો અર્થ... ~, તત્ આદિ વડે ક્યારે, કેવો ‘ભાવ' અભિહિત થાય... ૩૬૭ | ૨/૩૧. તિાઙમ્યુવન્તાનાં વિદ્મવત્યનાનામેવ વનૈઃ સહ.... ૩૬૮ | સ્વો. ન્યા. ર્ ની જેમ અંતરંગ હોવાથી વિષ્ઠિર માં ૪ ત્વ પહેલાં ૩૬૯ |કેમ ન થાય... ૩૬૯ * સમાસની પહેલાં ર્િ ની આગળ આપ્ ને બદલે કી નો પ્રસંગ કેમ ૩૭૩ | કહેવાય... ૩૭૩ | પરામર્શ - વિભ. ઉત્પત્તિની પહેલાં ૩૭૪ આવ્ થવા અંગે અન્ય યુક્તિ... ૨/૩૨. સમાસનસ્ક્રુિતાનાં વૃત્તિવિજ્યેન... ૩૭૬ | ‘વૃત્તિ’ શબ્દનો અર્થ... ૩૭૭ | સ્વો. ન્યા. ચોથી કૃત્ વૃત્તિ અલગ કેમ tel... ‘વૃત્તિ’ શબ્દાર્થની અધિક સ્પષ્ટતા... ૨/૩૩. શસ્થાસંધ્યાત્વ દષિત્... ૩૭૯ | ૨/૩૪. આ શમ્ય: સંદ્ધા સંધ્યેયે .. સ્વો. ન્યા. આ શમ્ય: અને ત્રાસના જ્ઞ યેલાં... એમ બહુવચન શી રીતે ઘટે... પરામર્શ - લઘુન્યાસ આધારિત ન્યાય... ૨/૩૫. નૌ યાં ાર્ય તત્સર્વ સ્થાનિવર્ ૩૭૯ | મતિ... ન્યા. મં. સૂત્રમાં ૩૮૧ | નિમિત્ત સપ્તમી કરવાનું કારણ... * આગળના ૧૧ ન્યાયો સર્વ૰ (૨/૫૮) ના ૩૮૩ | અપવાદ સ્વો. ન્યા. વર્ણ-વર્ણસમુદાય વચ્ચે ભેદ... ૩૮ ૩૭૮ * પૃષ્ઠ ૩૮૩ ૩૮૮ ૩૮૯ ૩૯૧ ૩૯૯ ૪૦૨ ૪૦૩ ૪૦૩ ૪૦૪ ૪૦૭ ૪૦૭ ૪૦૮ ૪૦૯ ૪૧૦ ૪૧૨ ૪૧૩ ૪૧૩ ૪૧૫ ૪૧૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠ | વિષય ૪૪૨ ૪૪૩ ૪૪૫ ૪૪૬ ૪૪૬ ૪૪૭ ૪૨૧ ૪૪૦ ૪૫૦ ૪૨૩ ૪૫૧ ૪૫૨ ૫૩ પરામર્શ - આ ન્યાયથી શું ફાયદો ? અન્ય પરામર્શ - લ. ન્યા. આશ્રિત ન્યાય... રીતે પણ ઈષ્ટ કાર્યસિદ્ધિ ન થાય.. ૨/૪૩. થાતોડનેal: ... * આ ન્યાય થાનીવ૦ (૭-૪-૧૦૯) રા૪૪. – જ્ઞાનાથ: ... પરિભાષાના વિસ્તાર રૂપે બની શકે કે નહીં.. ૪૧૭ | પરામર્શ - પૂર્વન્યાય સાથે આ ન્યાયનો ૨૩૬. ર્વિદ્ધ સુવિદ્ધ મતિ... ૨૦| સંબંધ... સ્વો. ન્યા. નિષેધુમ્ I માં કયો તુમ્ ૨૪૫. નાનાં વ્યુત્પત્તિ વ્યવસ્થિતા... પ્રત્યય લાગે... ૪૨૧ | ૨/૪૬. ૩VIોડવ્યુત્પનાનિ નામાનિ. * વંશતિ | રૂપ સ્વમતે શી રીતે... * ઉપલક્ષણથી અન્ય નામોના પણ ર/૩૭. માત્મને નિત્ય ૪૨૨ | અવ્યુત્પત્તિપક્ષનો આશ્રય... સ્વો. ન્યા. વસ્તીવત્ ! ની સિદ્ધિ... ૪૨૩ ૨૪૭. શુદ્ધાતૂનામવૃત્રિમ રૂપમ્... રા૩૮. શિપિ વ્યક્ષનાઈનિત્યમ્... પરામર્શ - પ્રસ્તુત ન્યાય સાધક કે * ઉપલક્ષણથી વિદ્ પર છતાં પણ અનુવાદક... ચં. કાર્ય અનિત્ય... ૪૨૪ | ૨/૪૮. જીવતા ઘાતુત્વ નોનિ ૦. * ન્યાયમાં “ ' ને બદલે | ન્યા. મ. ઉપલક્ષણથી વિદ્ અંતવાળા લેવા... નિત્યમ્ શા માટે મુક્યું. ૪૨૪ | * નિયૌ ! વગેરેમાં પરસૂત્ર હોવા છતાં ગુણ પરામર્શ - સ્વમતે ઉત્પ ર છતાં કેમ ન થાય... ચં. કાર્ય થાય કે નહીં... ૪૨૫ | સ્વો. ન્યા. ઉપચાર એટલે લક્ષણા - ર/૩૯. સ્થાનિવપાવપુંવર્મવૈવશેષ ૦... ૪૨૮ | પ્રસ્તુતમાં શત્વ ની... * મનતા માં અન નો લોપ એ પરામર્શ - કિવન્તા: પદથી અર્થપત્તિથી કૃત સ્વરદેશ ગણાય કે નહીં.. ૪૨૯ fમ્ જ લેવાય, આખ્યાતીય નહીં... સ્વો. ન્યા. તકલાત્મ તત્ત્વ.. નો અર્થ... ૪૩૧ | ૨/૪૯, ૩મથસ્થાનિધ્યનોડચતર ૦... પરામર્શ - તવતવત્મિ તત્ત્વ.. અંગે અન્ય પરામર્શ - આ ન્યાયના જ્ઞાપક અંગે વિદ્વાનોનો અભિપ્રાય... ૪૩૧ | | વિચારણા... * દ્વન્દ્ર - એકત્વની અનિત્યતાનું ર/૫૦. અવયવે તે નિર્દુ સમુલાયમ શત્મવી: I ઉદા. અને જ્ઞાપક વિશિષ્ટ ચેત્ તે સમુલાયં . અંગે વિચારણા... ૪૩૨ | ૨/૫૧. ચેન થાના વક્તા: પ્રાપ્ત ૦. ર/૪૦. નિત્યો બ્યુરીના... ૪૩૩] સ્વો. ન્યા. બે પ્રકારના પ્રઃિ.. પરામર્શ - આ ન્યાયની અનિત્યતા | ૨/૫૨. ચત્રોપર્વ સંમતિ કેવી રીતે ઘટે ? ધા. પારા. તત્રોપસર બ્રેન પ્રાયો નફ્યુત્તે.... આધારિત અનિત્યતા... ૪૩૫ | સ્વો. ન્યા. ધ્વનિ શબ્દનો અર્થ... * ? એ વિશેષ વિધિ અને કફ એ પરામર્શ - ‘આ ન્યાય પૂર્વન્યાયનો સામાન્ય વિધિ કેવી રીતે ?... ૪૩૭ અપવાદ છે' એ અંગે વિચારણા... ર૪૧. ાિનોપોડનિત્ય: » ૪૩૮ | ૨/૫૩. શીલાલિત્યપુ નાસરૂપોન્સ ૦. ર૪ર. ખજૂર્તયોન ઇવ પુરાવીનામ ૦... ૪૪૦ * ન્યા. . પ્રસ્તુત ન્યાયનો બીજો અર્થ... સ્વો. ન્યા. “ ૨ :' સૂત્ર માત્રાના * શામજોધ મનુષ્યનાં... માં “શીલાદિ લાધવ માટે કેમ ન કર્યું હોય... ૪૪૧ | વિશિષ્ટ કર્તા અર્થમાં જ ઝૂ જ છે, ૩૯ ૫૩ ૫૪ ૪૫૮ ૪૬૦ ૪૬૧ ૪૬૧ ૪૬૨ ૪૬૨ ૪૬૪ ૪૬૬ Page #40 -------------------------------------------------------------------------- ________________ વિષય એમ શી રીતે કહેવાય... ૨/૫૪. ત્યાવિષ્વોડર્ચ નાસપોર્ન ૨/૫૫. શ્રીહતના મતો વાધા: ૦... સ્વો. ન્યા. આ ન્યાયને અનિત્ય માનવાની શી જરૂર... ૨/૫૬. યાવસંમવસ્તાવતિધિ:... પ્રથવોશ્વત । માં ભૂતપૂર્વક - ન્યાયની બે વાર પ્રવૃત્તિ કરવાની શી જરૂર... સ્વો. ન્યા. સૂત્રમાં યાવત, તાવત્ ક્રિયા વિશેષણ... ચેતુમિચ્છમિ નો અર્થ વગેરે... ૨/૫૭, સંભવે વ્યભિચારે ત્ર વિશેષણ ... સ્વો. ન્યા. તદિશાસ્ત્રમાં અસંભવ છતાં વિશેષણનો પ્રયોગ... પરામર્શ - બે પ્રકારના વિશેષણ અને તેમાંથી કે બ્રહ્મળી માં કયું ઘટે... * કે બ્રહ્મળો.... નો સંપૂર્ણ અર્થ અને ઢે વગેરે સંખ્યાની સાર્થકતા... ૨/૫૮. સર્વ વાર્ષ સાવધારણમ્... ઉપલક્ષણથી ‘પદ’ પણ સાવધારણ... સ્વો. ન્યા. લઘુવૃત્તિમાં સર્વત્ર સ્વત્ પદ શેષ શા માટે... પરામર્શ - દિર્ઘદ્ધ (૨/૩૬) ન્યાયનો અપવાદ હોવો તે ઉપલક્ષણ છે... ૨/૫૯. પાર્થે પ્રયુષ્યમાન: શબ્દો ૦... ૨/૬૦. ૌ નૌ પ્રતમ, મયત:... પરામર્શ - શબ્દશક્તિના સ્વભાવને જણાવનારો ન્યાય... ૨/૬૧. વારો યસ્માત્વરસ્તત્વનાતીયમેવ સમુથ્વિનોતિ... ન્યા. મં. પ્રસ્તુતમાં અર્થ અને વાક્ય વચ્ચે તફાવત... સ્વો. ન્યા. તસ્ય વ્યાવ્યાને ૬ નાત્ । સૂત્રનો અર્થ... ૨/૬૨. ચાનુછ્યું નાનુવર્તતે ... સ્વો. ન્યા. સજા. વિજાતીય બેયનું અનુકર્ષણ શી રીતે... પૃષ્ઠ વિષય ૪૬૮ ૪૬૭ | ૨/૬૩. ચાનુĐન ન યથાસંગ્રમ્... ન્યા. મં. કૃત્ય પ્રત્યયો ઘણા હોવાથી ૪૬૯ | ‘ત્યાશ્ચ’ એમ બહુવચન કેમ ન હોય... પરામર્શ - આ ન્યાયનો લ. ન્યા. માં ૪૭૧ | સહેજ જુદી રીતે નિર્દેશ અને આના અન્ય ૪૭૧ | જ્ઞાપકનો સંભવ... ૨/૬૪, વ્યાવ્યાતો વિશેષાર્થપ્રતિપત્તિ.... ૪૭૨ | ૨/૬૫. યત્રાયિાપવું ન શૂયતે तत्रास्तिर्भवन्तीपरः प्रयुज्यते ..... ૪૭૩ | પરામર્શ - ન્યાયના ઉદાહરણ અને ૪૭૩ | અનિત્યતા અંગે વિચારણા... ૪૭૪ ૪૭૫ ૪૭૫ ૪૭૬ ૪૭૭ ૪૭૮ ૪૭૯ ૪૭૯ ૪૮૦ ૪૮૧ ૪૮૨ ૪૮૨ ૪૮૪ ૪૮૪ ૪૮૫ (વક્ષસ્કાર 3) ૩/૧. યદુપાવિમાષા તદુપાઘે: ૦... સ્વો. ન્યા. ‘પારિશેષ્ય’ ન્યાયની પ્રવૃત્તિ કરવામાં તો આતિો નવા માવામ્મે એમ એકસૂત્ર કરવામાં પણ દોષ નથી... ૩/૨. યસ્ય યેનામિસમ્બન્ધો દૂરસ્થસ્થાપિ O... 3 / 3. येन विना यन्न भवति तत् तस्यानिमित्तस्यापि निमित्तम्... ૩/૪. નામથ્રહો પ્રત્યેનોપસર્નય ન ૦... પરામર્શ - ૩પક્ષ્ત્ એવા પ્રયોગના નિષેધ માટે ત. પ્ર. બુ. વૃં. માં અન્ય યુક્તિ... ૩/૫. સામાન્યાતિવેશે વિશેષસ્ય નાતિવેશ.... પરામર્શ - ત. પ્ર. બૃ. વૃ. તથા લ. ન્યા. આશ્રિત ન્યાય... 3 / ९. सर्वत्रापि विशेषेण सामान्यं बाध्यते न तु सामान्येन विशेष : ... ૩/૭. હિત્ત્વન ત્ત્વિ વાધ્યતે... ઉપલક્ષણથી ધાતુ વગેરેનો પૂર્વાવસ્થાનો અનુબંધ, ઉત્તરાવસ્થાના અનુબંધવડે બાધિત થાય છે... ૩/૮. પરાવસ્તરતું વતીય:... ૩/૯. પ્રત્યયનોપેડપિ પ્રત્યયનક્ષાં ૦... સ્વો. ન્યા. સુષ્યવૃÈનત્ અને આ . ન્યાયના વિષયો ભિન્ન છે. માટે ४० પૃષ્ઠ ૪૮૬ ૪૮૭ ૪૮૭ ૪૮૯ ૪૯૦ ૪૯૧ ૪૯૩ ૪૯૫ ૪૯૫ ૪૯૬ ૪૯૭ ૪૯૭ ૪૯૮ ૪૯૮ ૪૯૯ ૫૦૨ ૫૦૩ ૫૦૪ ૫૦૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ વિરોધાભાસ નથી... ચૌધેય શબ્દનો મઽવિ માં પાઠ કરવા પાછળનો આશય... * વિષય પરામર્શ - સ્વો. ન્યા. ૧ ની સ્પષ્ટતા... ચૌધરી શબ્દથી અગ્ નો લોપ થાય તો પણ યુધેચ્યુઃ । રૂપ ન થાય... ૩૪૧૦. વિધિનિયમયોવિધિવ ન્યાયા... પરામર્શ - ક્ષિÎત્ પ્રેળે ધાતુ લેવાથી શી રીતે પ્રત્યયતે ક્ષિપ:૦ સૂત્ર ‘વિધિ’ અર્થવાળું બને... ૩/૧૧. અનન્તરÊવ વિધિનિષેધો વા... પરામર્શ - આ ન્યાયનું પ્રયોજન... ૩/૧૨. પર્નયવક્ષળપ્રવૃત્તિ.. પરામર્શ - નિરર્થક - નિષ્ફળ એવી પણ સૂત્રની પ્રવૃત્તિ શા માટે ક૨વી જોઈએ... ૩/૧૩. ન વેવના પ્રકૃતિ: પ્રોક્તવ્યા... ન્યા. મં. પ્રથમ વ્યાખ્યામાં દોષ આવતાં ન્યાયની બીજી વ્યાખ્યા... સ્વો: ન્યા. ટ નું મિષ્મત્વ વિશેષણ શા માટે કહ્યું... * પરામર્શ - દ્રવ્યાત્મક અને ભાવાત્મક કર્મમાં કોણ વિશેષણ બને.. ૩/૧૪. વિથ પ્રકૃતિનેવા... ન્યા. મં. યુધ્મદ્ આદિ અને યુમ્ આદિ વચ્ચે શબ્દ અને અર્થથી ભેદ હોવાથી અભેદ શી રીતે કહેવાય... સ્વો. ન્યા. આ ન્યાય દ્વારા યુધ્મ ્ युष्म् વચ્ચે અભેદ - વિવક્ષા કરવાનું પ્રયોજન... પરામર્શ - યુઘ્ન, અભ્ ની સિદ્ધિ માટે કેવું વાક્ય થાય એની સ્પષ્ટતા... પ્રસ્તુત ન્યાયના કાર્યની પુષ્ટિ કરતી યુક્તિ... - ૩/૧૫. દ્વન્દ્વત્ પર પ્રત્યેમમિસમ્વતે... પરામર્શ - ન્યાયનું પ્રયોજન તથા ઉપલક્ષણથી વ્રુન્દાત્ પૂર્વ: એવો પણ અર્થ થાય... પૃષ્ઠ ૫૦૭ | ૩/૧૬. વિચિત્રા: શબ્દશતય:... ન્યા. મં. લિંગ અને સંખ્યાનું વિચિત્રપણું... ૫૦૭ | સ્વો. ન્યા. - અર્થનું વૈચિત્ર્ય... ૫૦૭ | સ્ત્રીનુંસત્વ ની સિદ્ધિ... * ‘આદિ' શબ્દથી અન્ય વૈચિત્ર્યના ૫૦૮ | ઉદાહરણો... ૫૦૮ | ૩/૧૭. િ િવવનાન ભવતિ... ન્યા. મં. ‘વચન’ શબ્દનો અર્થ... * ૫૧૪ ૫૧૪ ૫૦૯ ૫૦૯ * બીજા કેટલાંક ન્યાયો – અહીં શાથી ૫૧૦ | સંગૃહીત નથી... ૫૧૦ | સ્વો. ન્યા. વિચિત્રા: મૂત્રાળાં કૃતિ: તથા માત્રાતાપવમવિ. ન્યાય. ૧. અલ્પાક્ષર ૫૧૨ લાધવ અને ૨. પ્રક્રિયા લાઘવ... * તે વૈ વિધય; ન્યાય - લક્ષણ ૫૧૩ અને પ્રપંચ શા માટે... * રિશેષ્ય ન્યાય અને ઉદા... પરામર્શ - આ ન્યાયનું વિશિષ્ટ પ્રયોજન... ચાર પ્રકારનું બાહુલક... ૩/૧૮, ચાયા: વિષ્ટિપ્રાયાઃ... ૫૧૫ | પરામર્શ - સ્યાદ્વાદથી પ્રસ્તુત ન્યાયની ૫૧૫ | સિદ્ધિ થવાથી આ ન્યાયના સ્વીકારથી સ્યાદ્વાદનો સ્વીકાર... (વક્ષસ્કાર ૫૧૬ ૫૧૭ ૫૧૭ ૫૧૮ ૫૧૮ ૫૧૯ વિષય * ૪૧ अभिधानलक्षणाः कृत्तद्धितसमासाः स्युः... આ ન્યાયનો બીજો અર્થ... · ૪ એકમાત્ર ન્યાય) ४/१. शिष्टनामनिष्पत्तिप्रयोगधातूनां सौत्रत्वाल्लक्ष्यानुरोधाद् वा सिद्धि:.... સૌત્રત્વ અને લક્ષ્યાનુરોધનો અર્થ... ૧. નામોની સિદ્ધિ... ૨. નિષ્પત્તિ અને ૩. પ્રયોગોની સિદ્ધિ... ૪. ધાતુઓની સિદ્ધિ. અનુબંધ ફળ. તથા વર્ણક્રમને ઉલ્લંઘી સ્તમ્મૂ વગેરે સૌથી પહેલાં કેમ કહ્યાં... * પ્રથમ - વિભાગ - વર્ણક્રમથી ૮૦ સૌત્ર ધાતુઓનું વિવરણ... પૃષ્ઠ ૫૧૯ ૫૧૯ ૫૨૦ ૫૨૧ ૫૨૧ ૫૨૧ ૫૨૧ ૫૨૨ ૫૨૨ ૫૨૩ પર૪ પર૪ પરપ પરપ પરપ પર૬ ૫૨૭ ૫૨૯ ૫૨૯ ૫૩૦ ૫૩૦ ૫૩૦ ૫૩૧ ૫૩૩ Page #42 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ | વિષય પૃષ્ઠ સંસંગૃહીતા: માં સન્ નું દ્વિત્વ શાથી ? ઉદા... ૫૯૧ * સિદ્ધઃ પદ - અંતિમ મંગલ... ૫૯૧ પ૩પ | * ગ્રંથકારશ્રી હેમહંસગણિવર – કૃત | પ્રશસ્તિ - કાવ્ય સાર્થ... ૫૯૩ ૫૪૬ *વંવત્ની .... ૫૯૭ * પરિશિષ્ટ - ૧. ૧૪૧ ન્યાયોનો સરળતાથી બોધ થાય તે માટે તેના ઉદાહરણ, જ્ઞાપકાદિની માહિતીનું ૫૪૯ સંક્ષિપ્ત કોષ્ટક... * પરિશિષ્ટ - ૨. ગ્રંથકાર શ્રી હેમહંસ ગણિવરે ન્યાયાર્થમંજૂષા ખૂ. વૃ. માં ૫૪૯ જ્ઞાપક' અને “અનિત્યતા' માટે કરેલાં ૫૫૧ | જુદાં જુદાં પ્રયોગોની સંક્ષિપ્ત સૂચિ... ૫૫૧ ૫૫૧ ૫૪૭ ૫૪૮ EOO ૬ ૫૫૩ વિષય * પરામર્શ - ૩ઃ પ્રત્યયાત શબ્દો અવ્યુત્પન્ન હોવા છતાં તેની વ્યુત્પત્તિ શા માટે... * કુલ ૩૪૧ ધાતુઓના વિવરણની. વિગત... ન્યા. મ. લૌકિક ધાતુઓ - ૭... * વાક્યકરણીય ધાતુઓ - ૭... * ધાતુપારાયણોક્ત સૌત્રાદિથી ભિન્ન ધાતુઓ - ૭... * ગૌરિન I માં અત: સૂત્રથી રોગ ધાતના મેં ના લકનો સ્થા. ભ. થવાથી = અંશનું દ્વિત થાય, નિ નું શી રીતે.. * શાર્િ - પંચક... * પરપઠિત ધાતુઓ. ૨૩૨... પહેલાં ૩૦ મા... * છત્ ધાતુનો પટ માં પાઠ હોવા છતાં અન્ન ધાતુઓમાં પાઠ શા માટે... પરામર્શ - પર્યાદ્રિ માં પાઠ છતાં અન્ન ધાતુમાં પાઠ કરવાના અન્ય ફળો... ન્યા. મું. પરપઠિત કારાંત સિવાયના ધાતુઓ... સ્વો. ન્યા. પરમૈ. Íિáડા અને આત્મપદ ટ્વિટર્ એ બે ધાતુને બદલે એક જ ઉભયપદી કેમ ન કહ્યો... પરામર્શ - વધ દંતાયામ્ ધાતુ અંગે સ્પષ્ટીકરણ... * (૧) ફક્ત બિલ્ લાવવા પુર માં પઠિત, (૨) અર્થાતર જણાવવા (૩) પરૌંપદાદિ પદ બદલવા અથવા (૪) રૂર્ આગમ કરવા માટે અન્ય વડે અલગ રીતે પરપઠિત ધાતુઓ પ્રાયઃ છોડી દીધાં છે... છોડી દેવાના કારણો... સ્વ. ન્યા. માં પૂર્વોક્ત છોડી દીધેલાં ધાતુઓના ઉદાહરણો... * આગમિક ધાતુઓ - પ... * ન્યાયસંગ્રહના પ્રાંતે શ્લોકમાં ૫૫૭ ૫૭૫ ૪૨ Page #43 -------------------------------------------------------------------------- ________________ ઉપકાર , સ્વીકાર આ ગ્રંથની રચના, સંશોધન અને પ્રકાશન આદિ કાર્યમાં અનેક મહાત્માઓએ તથા ગૃહસ્થ મહાશયોએ માર્ગદર્શન આપી, સહાયક બનીને મને ઉપકૃત કર્યો છે. તેઓના ઉપકારનું | ઋણનું સ્મરણ અત્ર અનિવાર્ય બની ગયું છે. નિમ્નોક્ત તે સૌનું સંસ્મરણ કરીને હાર્દિક કૃતજ્ઞભાવ વ્યક્ત કરું છું. * સૌ પ્રથમ તો સિદ્ધહેમ - વ્યાકરણના રચયિતા કલિકાલ સર્વજ્ઞ આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા અને તેઓએ રચેલ વ્યાકરણને આશ્રિત ન્યાયોનો સંગ્રહ કરી તેની વિશદ ટીકા રચનાર મહોપાધ્યાયશ્રી હેમહંસગણિવર્યનો અદ્વિતીય ઉપકાર છે, જેઓ એ પૂર્વોક્ત બે ગ્રંથોની રચના કરીને વ્યાકરણના અધ્યેતાઓ ઉપર નિઃસીમ કૃપા કરી છે. જો આ વિષયમાં ગ્રંથ જ રચાયો ન હોત તો તેનું પ્રસ્તુત ભાષાંતર કે વિવેચન પણ શું થાત? ... * મારા અનંતોપકારી ભવોદધિતારક પંન્યાસ પ્રવર ગુરુદેવશ્રી ચંદ્રશેખરવિજય મ. સાહેબ, જેમણે આ વિષયનું અધ્યયન કરાવ્યું, જેમની પ્રેરણાથી આ ગ્રંથનો પ્રારંભ થયો અને જેઓના પ્રોત્સાહન અને અવિરત કૃપાદૃષ્ટિથી આ ગ્રંથની પૂર્ણાહુતિ થઈ તે ગુરુદેવશ્રીનો ઉપકાર જણાવવા શબ્દો વામણા પડે છે.. * આ ગ્રંથના પ્રકાશન - કાર્યમાં વિર્ય મુનિરાજશ્રી મેઘદર્શન વિજય મ. સાહેબનું અમૂલ્ય માર્ગદર્શન અને અનેકવિધ સહાયતા પ્રાપ્ત થઈ છે, જે અવિસ્મરણીય છે. ઉપરાંત મુનિરાજશ્રી જિતરક્ષિતવિજય મ. સાહેબે ગ્રંથના પ્રકાશનમાં સતત સહાયતા કરી માર્ગદર્શન આપેલ છે. * વિહારાદિમાં મળવાનું થતા આ ગ્રંથના પ્રકાશનમાં રસ લઈને જેમણે મને ઉપયોગી માર્ગદર્શન આપ્યું અને પ્રોત્સાહિત કર્યો તે પ. પૂ. પં. શ્રી અજિતશેખર વિજય ગણિવરનો તથા પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજય મ. સાહેબનો પણ હું ઋણી છું. પ્રથમ વાર જ આવા ગ્રંથના પ્રકાશનનો પ્રસંગ હોય પૂર્વોક્ત મહાત્માઓનો ઉપકાર આશીર્વાદ રૂપ બનેલો છે. અન્ય કેટલાંય નામી - અનામી મહાત્માઓએ આ કાર્યમાં રસ લઈ મને ઉપકૃત કર્યો છે, તે સૌનું અત્ર કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું... પ્રસ્તુત ગ્રંથના લખાણનું સંશોધન કરી આપનાર (૧) પોતાની નાદુરસ્ત તબિયતમાં પણ અધ્યાપન કાર્ય ચાલુ રાખીને જેમણે મને “તત્ત્વપ્રકાશિકા' બૃહદ્રવૃત્તિનું અધ્યયન કરાવ્યું અને જેમણે પ્રસ્તુત ગ્રંથગત ખૂબ કઠણ કહી શકાય એવા “પરામર્શ' વિવેચનનું સંશોધન ખૂબ સરળતાથી કરી આપ્યું એ વ્યાકરણવિશારદ વિદ્યાગુરુ સુશ્રાવક પંડિતવર્યશ્રી છબીલદાસભાઈ કેશરીચંદ સંઘવીનો ઉપકાર સદેવ સ્મરણમાં રહેશે. (૨) અનેક સાધુ - સાધ્વી ભગવંતોને અવિરત અધ્યાપન કાર્ય કરી રહેલ પંડિતજીશ્રી જગદીશભાઈ છોટાલાલ શાહ, જેમણે આ ગ્રંથની “ન્યાયાર્થમંજૂષા” અને “સ્વોપજ્ઞન્યાસ'ના ગુર્જરીનુવાદનું લખાણ તપાસી આપી તેને ગ્રંથાકારે પ્રકાશિત કરવાની ભલામણ કરી... (૩) જેમણે આ ગ્રંથના પ્રાંતે રહેલ પ્રશસ્તિ – કાવ્યના ગુર્જરીનુવાદનું લખાણ સંશોધિત કરી આપ્યું અને પુર્વાવતી ના શ્લોકો અંગે પણ માર્ગદર્શન આપી તપાસી આપ્યા અને આ કાર્યમાં પ્રોત્સાહિત કર્યો તે પૂ. પં. શ્રી રશ્મિરત્નવિજય ગણિવરનો ઉપકાર ભૂલાશે નહીં. = ૪૩ Page #44 -------------------------------------------------------------------------- ________________ (૪) પ્રથમ ન્યાયસૂત્રના પરામર્શ' અંતર્ગત જ્ઞાપકાદિની સમજ આપતો પ્રસ્તુત ગ્રંથનો મહત્ત્વનો લેખ તથા “લેખકના અંતરની વાત..” લખાણને તપાસી આપનાર પૂ. પં. શ્રી યશોરત્નવિજય મ. સાહેબનો હું ખૂબ જ ઋણી છું.. (૫) તદ્ધિતીયો પીવપ્રત્યયઃ સાપેક્ષાપ (૨/૩૦) ન્યાયસૂત્રના પરામર્શ - વિવેચન - અંતર્ગત ભાવ” શબ્દાર્થને સ્પષ્ટ કરતાં વિસ્તૃત લેખને તપાસી આપનાર તથા આ કાર્ય માટે ઉપઍહિત કરનાર પંડિતજી શ્રી માણેકભાઈ હરગોવનભાઈ સોનેથાનો પણ ખૂબ આભાર માનું છું. આ ઉપરાંત પ્રસ્તુત ગ્રંથના નિર્માણ સંબંધી પાંચ વર્ષની સુદીર્ઘ એવી લેખન – સંશોધન - પ્રકાશન - યાત્રા દરમિયાન સહવર્તિ અનેક મહાત્માઓએ આ કાર્યમાં મને ઉપભ્રંડિત | પ્રોત્સાહિત કર્યો છે, શુભેચ્છાઓ પાઠવી છે અને અવસરોચિત સહાયતા કરી છે. કેટલાંના નામ લઉં ? એ સવાલ છે. તે સૌના ઉપકારોનું નમ્રભાવે સ્મરણ કરી હાર્દિક કૃતજ્ઞતા અભિવ્યક્ત કરું છું... પ્રાંતે આ સુદીર્ઘ અને કઠણ વિષયના લખાણને ખૂબ જહેમત ઉઠાવી કંપોઝ કરાવીને છપાવવાનું કાર્ય સંપૂર્ણ રીતે કરી આપનાર અરિહંત ઓફસેટવાળા સુશ્રાવક જિતુભાઈ પી. શાહ પણ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આ ગ્રંથના કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નામી - અનામી અનેક પુણ્યાત્માઓ સહર્ષ સહાયભૂત થયા છે. તે સૌનો ખૂબ ખૂબ આભાર માની વિરમું છું. ગુરુપાદપંકજરજ - મુનિ રત્નવલ્લભવિજય પરામર્શ' વિવેચનમાં સહાયક ગ્રન્થોની સૂચિ (૧) કાવ્યાનુશાસન (‘અલંકાર ચૂડામણિ' અને વિવેક ટીકા..) (૨) તત્ત્વપ્રકાશિકા બૃહવૃત્તિ (૩) ધાતુપારાયણ (૪) ન્યાય ભૂમિકા (આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી કૃત) (૫) ન્યાયાથે સિંધુ તથા તરંગ ટીકા (આચાર્ય શ્રી લાવણ્યસૂરીશ્વરજી કૃત) (૬) ન્યાસસાર સમુદ્ધાર – લઘુન્યાસ. (૭) પ્રમાણનયતત્ત્વાલોક. (આચાર્યશ્રી વાદિદેવસૂરિવિરચિત) (૮) શબ્દમહાર્ણવ બૃહન્યાસ. ૪૪ = Page #45 -------------------------------------------------------------------------- ________________ ગુરુકૃપા હિ કેવલં શિષ્ય પરં મંગલમ... પાણી વિના માછલીની તરવાની કોઈ મજાલ નથી અને ગગન વિના પંખીની ઊડવાની કોઈ તાકાત નથી, તો અવિરત ગુરૂકૃપા વિના મંદમતિ એવા મારે પણ આ ગ્રંથ રચવાની કોઈ વિસાત નથી.. I ! | જેની પ્રેરણાથી આ ગ્રન્થ - લેખનનો આરંભ થો અને જેની અવિરત કૃપાદૃષ્ટિથી હું આ ગ્રન્થની પૂર્ણાહુતિ સુધી પહોંચી શક્યો, તેવા હજારો ગુમરાહ યુવાનોના રાહબર, જિનશાસનની દાઝ જેૉના શૈમ રૉમમાં છે, એવા મારા ભવો ચિતાર પૂજયપાદ પંન્યાસપ્રવર ગુરૂમાતા શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબના 82 SHCHI આ ગ્રન્થને સાદર સમર્પિત... - 37વલ્લભવિજય = ૪૫ - Page #46 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ - શુચિ બોધજી... સ્યાદ્વાદ - અનેકાંતવાદના સિદ્ધાંતથી પવિત્ર થયેલ બોધવાળા એવા જૈનાગમોના વક્તાઓ અને શ્રોતાઓ આજે પણ વિદ્યમાન હોવાથી તે આસનોપકારી શાસનપતિ પ્રભુ મહાવીરદેવ ! કલિકાળમાં પણ તારું શાસન વિરોધ - વિસંવાદના વંટોળથી અભડાયા વિના વર્તી રહ્યું છે*... આ પૂજય સમાવિજયગણિકૃત સ્તવનની પંક્તિના અર્થમાં સ્યાદ્વાદનું માહાસ્ય જણાયા વિના રહેતું નથી.. કોઈ પણ વિષયનો કોઈ પણ ગ્રન્થ જયાં સુધી સ્યાદ્વાદ એટલે કે અપેક્ષાવાદની મુદ્રાથી અંકિત બનતો નથી અથવા સ્યાદ્વાદ રૂપ સુવર્ણોષધિ રસથી અનુવિદ્ધ - આરપાર રીતે મિશ્રિત કરાતો નથી, ત્યાં સુધી એ ગ્રન્થ પ્રમાણભૂત એટલે કે સર્વથા શુદ્ધ - પરિપૂર્ણ અર્થવાળો બનતો નથી. આથી સાક્ષાત્ કે પરોક્ષ એવા પણ થાત્ પદથી જણાવાયેલ અપેક્ષાવાદથી સંસ્કારિત બનેલો જ કોઈ પણ વિષયનો ગ્રન્થ પ્રમાણભૂત બને છે. સ્યાદ્વાદ સિદ્ધાંતથી જેઓ ઓળઘોળ બનેલાં છે એવા કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ શબ્દાનુશાસન (વ્યાકરણ) ની વાનગીમાં સ્યાદ્વાદના લૂણનો ભેળ કરીને તેને પરિપૂર્ણ અને સર્વજનોને - સર્વદર્શનોને ગ્રાહ્ય બનાવેલ છે. શ્રી સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસનના પ્રથમ ૩ સૂત્રો સમસ્ત ગ્રન્થમાં અંત સુધી અનુવર્તે છે – સંબંધ પામે છે. તે સૂત્રો છે – (૧) સઈ (૧-૧-૧) આ મંગળ રૂપ સૂત્ર હોવાથી ગ્રન્થના અંત સુધી અનુવર્તન પામે છે. (૨) સિદ્ધિઃ સદાવાત્ (૧-૧-૩) આ સૂત્ર પણ સમસ્ત ગ્રન્થમાં એકમેક બનીને સંબદ્ધ થાય છે. (૩) તો (૧-૨-૩) આ સૂત્રથી - આ ગ્રન્થમાં સાક્ષાત્ નહીં કહેલી સંજ્ઞાઓ તથા ન્યાયો વગેરે લોક પ્રસિદ્ધ હકીકતોને લોકથી એટલે કે તેના જાણકાર એવા વૈયાકરણો તથા નિયાયિકો પાસેથી જાણી લેવી - એવી વ્યવસ્થા થાય છે. શિષ્ટ પુરુષોને ઈષ્ટ એવા જે શબ્દોની સિદ્ધિ કરવા અહીં રહી ગઈ હોય તેની જાણકારી તેના જ્ઞાતા એવા લોક પાસેથી મેળવી લેવી. આમ તે રહી ગયેલાં શબ્દોમાં પણ ગ્રન્થકાર કલિકાલ સર્વજ્ઞ ભગવંતે પોતાની અનુમતિ દર્શાવીને ગ્રન્થને પરિપૂર્ણતા અર્પે છે. જ્યારે શબ્દ - પ્રયોગો અનંત હોય અને તેને જરાય ઓછાશ | ન્યૂનતા વિના સંગ્રહ કરવો અશક્ય છે ત્યારે અસંગૃહીત (અસાધિત) સર્વ શિષ્ટ સંમત શબ્દોનો સંગ્રહ કરનારું આ સૂત્ર પ્રસ્તુત ગ્રન્થને પરિપૂર્ણતા બક્ષવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. આમ પૂર્વોક્ત ત્રણેય સૂત્રનું આગવું મહત્ત્વ છે. મૂળ વાત આપણી એ છે કે સ્યાદ્વાદના મુદ્રાલેખ વિના કોઈ પણ વિષયના કોઈ પણ ગ્રન્થનું નિરૂપણ અપૂર્ણ હોવાથી પ્રમાણભૂત ઠરતું નથી અને આથી સાક્ષાત્ કે આડકતરી રીતે પણ સ્યાદ્વાદનો સ્વીકાર સૌએ કરવો અનિવાર્ય છે. “ઉપદેશ - રહસ્ય” નામના ગ્રન્થમાં ૧૦૧ માં શ્લોકમાં મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે, સૂત્રકૃત અંગ (સૂયગડાંગ) ના અનાચાર - શ્રુત નામના અધ્યયનમાં સ્યાદ્વાદ ( વિજયવાદ) ને સમ્યગદર્શનના પ્રાણ રૂપે જણાવીને તેને યથાર્થ રીતે મહત્ત્વ આપેલું છે. “વસ્તુ નિત્ય છે” અથવા “વસ્તુ અનિત્ય છે” એવા બે સ્થાનોને જો “યાત’ શબ્દ એટલે કે “અમુક અપેક્ષાએ એવા પદથી અંકિત કરવામાં ન આવે તો પોતાનાથી અન્ય ધર્મનો સ્વીકાર ન થવાથી – એકાંતવાદ થવાથી દર્શનાચારમાં અનાચાર - દોષ કહેલો છે. માટે સ્યાદવાદ એ સમ્યગદર્શનનો પ્રાણ હોય તેનો સર્વત્ર ભેળ * જૈનાગમ વક્તાને શ્રોતા સ્યાદ્વાદ શુચિ બોધજી; કલિકાલે પણ પ્રભુ તુજ શાસન, વર્તે છે અવિરોધજી (૬) Page #47 -------------------------------------------------------------------------- ________________ કરવાથી જ શુદ્ધ પ્રતિપાદન થઈ શકે છે. આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રસૂરિજીએ પણ સિદ્ધિ: સ્વાદાવાત્ (૧-૧-૨)- એવા સૂત્રની રચના કરી શબ્દની સિદ્ધિમાં સ્યાદ્વાદની અત્યંત આવશ્યકતા જાહેર કરી છે. સાદાદ - અપેક્ષાવાદ એટલે નિત્યત્વ વિશેષ, અનિત્યત્વ, સણું - અસત્પણું, સામાન્ય અભિલાપ્યત્વ - અનભિલાપ્યત્વ આદિ અનેક (વિરોધી જણાતાં પણ) ધર્મોના એક જ વસ્તુમાં મિશ્રણનો સ્વીકાર કરવો. આનાથી જ શબ્દોની સિદ્ધિ અને જ્ઞાન થાય છે. જો અપેક્ષાવાદનો સ્વીકાર ન કરીએ તો એક જ વસ્તુના (વર્ણ / અક્ષર આદિના) (૧) હ્રસ્વ - દીર્ઘ રૂપ કાર્યો (૨) અનેક કારકનું એક જ ઠેકાણે મળવું - હોવું, (૩) સમાનાધિકરણપણું અને (૪) વિશેષણ - વિશેષ્યભાવ વગેરે ઘટી શકતાં નથી. દા. ત. (૧) જે (દીર્ઘ) વર્ણનું / સ્વરનું હ્રસ્વ - કાર્ય કરાય છે, તે જ વર્ણને ક્યારેક દીર્ઘ પણ કરાય છે. જો તે અક્ષર / વર્ણ એકાંતે નિત્ય જ હોય તો દીર્ઘત્વ આદિ પૂર્વ ધર્મને દૂર કરીને હ્રસ્વત્વાદિનું વિધાન કરવું સંભવિત નથી. તેમ જ જો તે વર્ણાદિ એકાંતે અનિત્ય હોય તો પણ જન્મ (ઉત્પત્તિ) થતાંની સાથે જ બીજી ક્ષણે વિનાશ પામી જવાથી કોના સંબંધી હ્રસ્વવિધિ કરાય ? આથી આવા દોષો આવવાથી સ્યાદ્વાદ / અપેક્ષાવાદ લગાડીને તેને ટાળવા જોઈએ. તે આ રીતે ફ્ કાર વગેરે વર્ણ એ વર્ણત્વ રૂપ સામાન્ય | સાધારણ ધર્મની અપેક્ષાએ નિત્ય છે. કેમ કે પહેલાં દીર્ઘ હતો ત્યારે પણ વર્ણ હતો અને હ્રસ્વ વિધિ થયા પછી પણ વર્ણ તરીકે તો કાયમ / નિત્ય જ રહે છે. આમ વર્ણ રૂપ સામાન્ય ધર્મની અપેક્ષાએ (રૂં વગેરે) અક્ષર નિત્ય છે. પણ હૃસ્વત્વ - દીર્ઘત્વ આદિ વિશેષ ધર્મની અપેક્ષાએ અનિત્ય છે. કેમકે પહેલાં દીર્ઘ એવો વર્ણ પાછળથી વિધાનના બળથી હ્રસ્વ રૂપે બની જાય છે. જેમ કે, નિત્યવિદ્ ખ્રિસ્વરસ્વાર્થસ્ય હ્રસ્વ : (૧-૪-૪૩) સૂત્રથી દીર્ઘ સ્વરવાળા નવી શબ્દનું સંબોધન અર્થમાં નવ ! એવું Çસ્વાદેશવાળું રૂપ બની જાય છે. હા, આમાં દીર્ઘ હોય કે હ્રસ્વ, પણ વર્ણત્વ રૂપ ધર્મ સ્થિર - નિત્ય રૂપે જ હોય છે. આ રીતે પૂર્વોક્ત અન્ય મુદ્દાઓની બાબતમાં પણ અપેક્ષાવાદનું શરણ લેવાથી જ તે બધાં વિધાનો સુસંગત થશે અને આથી મને કે કમને દરેકે સ્યાદ્વાદનો આશ્ચય કરવો અનિવાર્ય છે એમ સૂક્ષ્મદૃષ્ટિવાળા શાસ્ત્રકારોનો અભિપ્રાય છે. – પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને પોતાના Law of Relation ના સિદ્ધાંતમાં સાપેક્ષવાદનું • 'સમર્થન કરેલું છે. તથા પ્રો. એડિંગ્ટને સાપેક્ષવાદને સમજાવવા દિશાનું દૃષ્ટાંત આપેલું છે. [‘‘The more familiar example of a relative quantity is 'direction' of an object" - The Nature of Physical World. P - 26. (‘વિજ્ઞાન અને ધર્મ' ના આધારે)] અમદાવાદની અપેક્ષાએ સૂરત દક્ષિણ દિશામાં છે. એ જ સૂરત મુંબઈની અપેક્ષાએ ઉત્તર દિશામાં છે. તથા એક જ વ્યક્તિ ભત્રીજાની અપેક્ષાએ કાકા છે ભાણાની અપેક્ષાએ મામા છે, પુત્રની અપેક્ષાએ પિતા અને પિતાની અપેક્ષાએ પુત્ર છે. આમ વ્યવહારમાં પણ સ્યાદ્વાદ - અપેક્ષાવાદ અનુભવાય છે. જો કે કેટલાંક આને અધૂરો જાણવાથી - ‘એક જ વ્યક્તિ કાકા પણ અને મામા પણ - પુત્ર અને પિતા પણ - અથવા દક્ષિણમાં અને ઉત્તરમાં પણ” એમ જાણી આને ખીચડાવાદ કહે છે. પણ હકીકત એવી નથી. સ્યાદ્વાદ કોઈ પણ વસ્તુને કોઈ પણ અપેક્ષાએ કંઈ પણ બનાવતો નથી. પણ અમુક અપેક્ષાએ જ એક વ્યક્તિને કાકા કે મામા કહે છે, બધી અપેક્ષાએ નહીં. ભત્રીજાની અપેક્ષાએ જ તે કાકા છે, ભાણાની અપેક્ષાએ કાકા નથી જ. આમ તે તે અપેક્ષાએ તો એકાંતે / નિશ્ચિત રૂપે કહેવાથી ગૂંચવાડાનો સવાલ જ પૈદા થતો નથી અને બીજી વિરોધી જણાતી વાત પણ નયો બીજી અપેક્ષાએ સાચી હોવાથી વિરોધ પણ ટળી જાય છે. આમ સ્યાદ્વાદથી સર્વ અપેક્ષાઓ એંગલોનો સ્વીકાર થવાથી વસ્તુના સાચા યથાર્થ બોધની પ્રાપ્તિ થાય છે અને સમાધાનકારી અપેક્ષા . ૪૭ - Page #48 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાયને મુખ્ય કારવાથી સમાધિ પ્રાપ્ત થાય છે. આ રીતે સ્યાદ્વાદના સ્વીકારથી જ સિદ્ધહેમ - વ્યાકરણ પણ સર્વ દર્શનકારોને સાધારણ રૂપે બને છે, આ વાતને પ્રગટ કરતાં સ્વયં કલિકાલ સર્વજ્ઞ ભગવંત જણાવે છે કે, “આ વ્યાકરણ શાસ્ત્ર એ સર્વ પર્ષદાઓ એટલે કે દર્શનકારોને વિષે સાધારણ રૂપે હોવાથી આ વ્યાકરણ શાસ્ત્રમાં સર્વ દર્શનોના નયોના (અભિપ્રાય વિશેષના) સમુદાય રૂપ સ્યાદ્વાદ | અપેક્ષાવાદનો આશ્રય અત્યંત રમણીય - આલ્હાદક - નિર્દોષ છે.” અહીં પૂર્વોક્ત હકીકતને દઢ કરવા સ્વરચિત અન્યયોગવ્યવચ્છેદ - ધાર્નિંશિકાના અનેકાંતવાદની સ્તુતિ કરતાં શ્લો. ૩૦ને રજૂ કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવંત કહે છે, अन्योऽन्यपक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते ॥ પરસ્પર પક્ષ એટલે કે, “આત્મા નિત્ય છે” અને પ્રતિપક્ષ એટલે કે “આત્મા અનિત્ય છે” આવાં એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી ધર્મોને કહેવા જતાં હે પ્રભો ! તારા શાસનને નહીં જાણવાથી બીજા દર્શનવાળા અતિશય અસહિષ્ણુ બનીને જે રીતે ધૂંધવાયેલાં થાય છે, તે રીતે તારા કહેલાં શાસનમાં | શાસ્ત્રમાં જોવા મળતું નથી. કેમકે, નૈગમ આદિ સર્વ નિયોને સામાન્યથી સ્વીકારતું હોવાથી ક્યાંય પણ પક્ષપાતી નથી. રાગ તો શોધ્યો જડતો ન હોવાથી રાગથી વસ્તુનો સ્વીકાર કરવા રૂપ પક્ષપાત પણ અહીં હોતો નથી. (અર્થાત્ સ્યાદ્વાદનો | અપેક્ષાવાદનો સ્વીકાર કરવા દ્વારા એક અપેક્ષાએ “આત્મા નિત્ય છે'' તો બીજી અપેક્ષાએ “આત્મા અનિત્ય છે” એવું માનવાથી વિરોધ કે પક્ષપાતનો છાંટો ય હોતો નથી.) અને આમ દરેક નવો સંબંધી સમભાવે જોવાથી રાગમય પક્ષનો અભાવ હોવાથી તારા મતે વિરોધી માન્યતા પ્રત્યે ધૂંવાંપૂવાં થવાનો સવાલ જ આવતો નથી. અન્ય આચાર્યના પણ વચનો ટાંકીને પોતાની વાતને મજબૂત કરતાં કહે છે, नयास्तव स्यात्पदलाञ्छना इमे रसोपविद्धा इव लोहधातवः । भवन्त्यभिप्रेतफला यतस्ततो भवन्तमार्याः प्रणता हितैषिणः ॥ (શ્રી સમસ્તે ભદ્રાચાર્ય કૃત - બૃહસ્વયંભૂ સ્તોત્રાવલીમાં શ્રી વિમલનાથ - સ્તોત્ર. શ્લો. ૬૫) જેનાથી જીવ - અજીવ આદિ પદાર્થો એક અંશથી (અપેક્ષાથી) જણાય તે નયો એટલે “જ' કાર રહિત અભિપ્રાય વિશેષ. (અમુક વસ્તુ કોઈ પણ રીતે “આમ જ છે' એમ ‘જ' કાર પૂર્વક કહેવાય તો તે દુર્નય કહેવાય.) શ્લોકાર્થઃ- “ચાત્' પદ રૂપ લાંછન (ચિહ્ન) વાળા હોવાથી (એટલે કે અમુક અપેક્ષાએ - કોઈક રીતે એવા અર્થથી યુક્ત હોવાથી) હે પરમાત્મન્ ! આપે કહેલાં નયો એ સુવર્ણોષધિ રસથી મિશ્રિત કરેલ લોહ ધાતુની જેમ ઈષ્ટ ફળને આપનારા થાય છે. એટલે કે તે નયો પોતાને ઈષ્ટ અર્થનો બોધ કરાવે છે. આ કારણથી હિતની ઝંખનાવાળા હોયને આર્ય જનો (મોક્ષમાર્ગની સમીપ અને પાપોથી દૂર જાય તે આર્ય પુરષો) આપને જ નમવાને ઉત્સુક બનેલાં છે. (સિદ્ધહેમ - વ્યાકરણ... સિદ્ધિઃ સાદાત્ (૧-૧-૨) સૂત્ર... તત્ત્વપ્રકાશિકા બૃહદ્ધત્તિ...) આમ પ્રસ્તુત ન્યાયસંગ્રહ - ન્યાયાર્થમંજૂષા ગ્રન્થમાં પણ સ્યાદ્વાદનું શરણ લઈને ગ્રન્થકાર શ્રી હેમહંસગણિવરે (ઈષ્ટ રૂપની સિદ્ધિમાં અનુકૂળ એવા) ન્યાયોનું ક્યારેક નિત્યપણું તો ક્યારેક અન્ય રીતે અનિત્યપણું કહેલું છે, તેને યથાર્થ રૂપે જાણીને વાચકો | અભ્યાસકો આ ગ્રન્થનું અધ્યયન સહર્ષ અને સાહજિકતાથી શરૂ કરે.. = ૪૮ - Page #49 -------------------------------------------------------------------------- ________________ श्रीहेमहंसगणिसंगृहीतः श्रीसिद्धहेमचन्द्रव्याकरणस्थ - • न्यायसंग्रहः . ॐरूपाय नमः श्रीमद्हैमव्याकरणाय च । श्रीसोमसुन्दरगुरूत्तंसाय च नमोनमः ॥ १ ॥ अथ ये तु शास्त्रे सूचिता लोकप्रसिद्धाश्च न्यायास्तदर्थं यत्नः क्रियते । स्वं रूपं शब्दस्याशब्दसंज्ञा ॥ १ ॥ सुसर्वार्द्धदिक्शब्देभ्यो जनपदस्य ॥ २ ॥ ऋतोर्वृद्धिमद्विधाववयवेम्यः ॥ ३ ॥ स्वरस्य हुस्वदीर्घप्लुताः ॥ ४ ॥ आद्यन्तवदेकस्मिन् ॥ ५ ॥ प्रकृतिवदनुकरणम् ॥ ६ ॥ एकदेशविकृतमनन्यवत् ॥ ७ ॥ भूतपूर्वकस्तद्वदुपचार : ॥ ८ ॥ भाविनि भूतवदुपचार : ॥ ९ ॥ यथासङ्ख्यमनुदेशः समानाम् ॥ १० ॥ विवक्षातः कारकाणि ॥ ११ ॥ अपेक्षातोऽधिकारः ॥ १२ ॥ अर्थवशाद्विभक्तिपरिणामः ॥ १३ ॥ अर्थवद्ग्रहणे नानर्थकस्य ॥ १४ ॥ लक्षणप्रतिपदोक्तयोः प्रतिपदोक्तस्यैव ग्रहणम् ॥ १५ ॥ नामग्रहणे लिङ्गविशिष्टस्यापि ॥ १६ ॥ प्रकृतिग्रहणे यङ्लुबन्तस्यापि ॥ १७ ॥ तिवा शवाऽनुबन्धेन निर्दिष्टं यद् गणेन च । एकस्वरनिमित्तं च पञ्चैतानि न यङ्लुपि ॥ १८ ॥ सन्निपातलक्षणो विधिरनिमित्तं तद्विघातस्य ॥ १९ ॥ असिद्धं बहिरङ्गमन्तरङ्गे ॥ २० ॥ न स्वरानन्तर्ये ॥ २१ ॥ गौणमुख्ययोर्मुख्ये कार्यसंप्रत्ययः ॥ २२ ॥ कृत्रिमाकृत्रिमयोः कृत्रिमे ॥ २३ ॥ क्वचिदुभयगतिः ॥ २४ ॥ सिद्धे सत्यारम्भो नियमार्थः ॥ २५ ॥ धातोः स्वरूपग्रहणे तत्प्रत्यये कार्यविज्ञानम् ॥ २६ ॥ नत्रुक्तं तत्सदृशे ॥ २७ ॥ उक्तार्थानामप्रयोगः ॥ २८ ॥ निमित्ताभावे नैमित्तिकस्याप्यभावः ॥ २९ ॥ सन्नियोगशिष्टानामेकापायेऽन्यतरस्याप्यपायः ॥ ३० ॥ नान्वाचीयमाननिवृत्तौ प्रधानस्य ॥ ३१ ॥ निरनुबन्धग्रहणे न सानुबन्धकस्य ॥ ३२ ॥ एकानुबन्धग्रहणे न द्वयनुबन्धकस्य ॥ ३३ ॥ नानुबन्धकृतान्यसारूप्यानेकस्वरत्वानेकवर्णत्वानि ॥ ३४ ॥ समासान्तागमसंज्ञाज्ञापकगणननिर्दिष्टान्यनित्यानि ॥ ३५ ॥ पूर्वेऽपवादा अनन्तरान् विधीन् बाधन्ते नोत्तरान् ॥ ३६ ॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहः । मध्येऽपवादाः पूर्वान् विधीन् बाधन्ते नोत्तरान् ॥ ३७ ॥ यं विधिं प्रत्युपदेशोऽनर्थकः स विधिर्बाध्यते ॥ ३८ ॥ यस्य तु विधेनिमित्तमस्ति नासौ विधिर्बाध्यते ॥ ३९ ॥ येन नाप्राप्ते यो विधिरारभ्यते स तस्यैव बाधकः ॥ ४० ॥ बलवन्नित्यमनित्यात् ॥ ४१ ॥ अन्तरङ्गं बहिरङ्गात् ॥ ४२ ॥ निरवकाशं सावकाशात् ॥ ४३ ॥ वार्णात्प्राकृतम् ॥ ४४ ॥ य्वृद् य्वृदाश्रयं च ॥ ४५ ॥ उपपदविभक्तेः कारकविभक्तिः ॥ ४६ ॥ लुबन्तरङ्गेभ्यः ॥ ४७ ॥ सर्वेभ्यो लोपः ॥ ४८ ॥ लोपात्स्वरादेशः ॥ ४९ ॥ आदेशादागमः ॥ ५० ॥ आगमात्सर्वादेशः ॥ ५१ ॥ परान्नित्यम् ॥ ५२ ॥ नित्यादन्तरङ्गम् ॥ ५३ ॥ अन्तरङ्गाच्चानवकाशम् ॥ ५४ ॥ उत्सर्गादपवादः ॥ ५५ ॥ अपवादात् क्वचिदुत्सर्गोऽपि ॥५६ ॥ नानिष्टार्था शास्त्रप्रवृत्तिः ॥ ५७ ॥ एते न्यायाः प्रभुश्रीहेमचन्द्राचार्यैः स्वोपज्ञसंस्कृतशब्दानुशासनबृहद्वृत्तिप्रान्ते समुच्चितास्तैरसमुच्चितास्त्वेते --- . प्रकृतिग्रहणे स्वार्थिकप्रत्ययान्तानामपि ग्रहणम् ॥ १ ॥ प्रत्ययाप्रत्यययोः प्रत्ययस्यैव ॥ २ ॥ अदाधनदाद्योरनदादेरेव ॥ ३ ॥ प्राकरणिकाप्राकरणिकयोः प्राकरणिकस्यैव ॥ ४ ॥ निरनुबन्धग्रहणे सामान्येन ॥ ५ ॥ साहचर्यात् सदृशस्यैव ॥ ६ ॥ वर्णग्रहणे जातिग्रहणम् ॥ ७ ॥ वर्णैकदेशोऽपि वर्णग्रहणेन गृह्यते ॥ ८ ॥ तन्मध्यपतितस्तद्ग्रहणेन गृह्यते ॥ ९ ॥ आगमा यद्गुणीभूतास्तद्ग्रहणेन गृह्यन्ते ॥ १० ॥ स्वाङ्गमव्यवधायि ॥ ११ ॥ उपसर्गो न व्यवधायी ॥ १२ ॥ येन नाव्यवधानं तेन व्यवहितेऽपि स्यात् ॥ १३ ॥ ऋकारापदिष्टं कार्य लकारस्यापि ॥ १४ ॥ सकारापदिष्टं कार्यं तदादेशस्य शकारस्यापि ॥ १५ ॥ हस्वदीर्घापदिष्टं कार्यं न प्लुतस्य ॥ १६ ॥ संज्ञोत्तरपदाधिकारे प्रत्ययग्रहणे प्रत्ययमात्रस्यैव ग्रहणं न तदन्तस्य ॥ १७ ॥ ग्रहणवता नाम्ना न तदन्तविधिः ॥ १८ ॥ अनिनस्मन्ग्रहणान्यर्थवताऽनर्थकेन च तदन्तविधि प्रयोजयन्ति ॥ १९ ॥ गामादाग्रहणेष्वविशेष : ॥ २० ॥ श्रुतानुमितयोः श्रौतो विधिर्बलीयान् ॥ २१ ॥ अन्तरङ्गानपि विधीन् यबादेशो बाधते ॥ २२ ॥ सकृद्गते स्पर्द्ध यद् बाधितं तद् बाधितमेव ॥ २३ ॥ द्वित्वे सति पूर्वस्य विकारेषु बाधको न बाधकः ॥ २४ ॥ कृतेऽन्यस्मिन् धातुप्रत्ययकार्ये पश्चाद् वृद्धिस्तद्वाध्योऽट् च ॥ २५ ॥ पूर्वं पूर्वोत्तरपदयोः कार्यं कार्यं पश्चात्सन्धिकार्यम् ॥ २६ ॥ संज्ञा न - . Page #51 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहः । मंजान्तरबाधिका ॥ २७ ॥ सापेक्षमसमर्थम् ॥ २८ ॥ प्रधानस्य तु सापेक्षत्वेऽपि समासः ॥ २९ ॥ तद्धितीयो भावप्रत्ययः सापेक्षादपि ॥ ३० ॥ गतिकारकङस्युक्तानां विभक्त्यन्तानामेव कृदन्तैर्विभक्त्युत्पत्तेः प्रागेव समासः ॥ ३१ ॥ समासतद्धितानां वृत्तिर्विकल्पेन वृत्तिविषये च नित्यैवापवादवृत्तिः ॥ ३२ ॥ आदशभ्यः सङ्ख्या सङ्खयेये वर्त्तते न सङ्ख्याने ॥ ३३ ॥ एकशब्दस्यासङ्ख्यात्वं क्वचित् ॥ ३४ ॥ णौ यत्कृतं कार्यं तत्सर्वं स्थानिवद्भवति ॥ ३५ ॥ द्विर्बद्धं सुबद्धं भवति ॥ ३६ ॥ आत्मनेपदमनित्यम् ॥ ३७ ॥ क्विपि व्यञ्जनकार्यमनित्यम् ॥ ३८ ॥ स्थानिवद्भावपुंवद्भावैकशेषद्वन्द्वैकत्वदीर्घत्वान्यनित्यानि ॥३९॥ अनित्यो णिच्चुरादीनाम् ॥ ४० ॥ णिलोपोऽप्यनित्यः ॥ ४१ ॥ णिच्सन्नियोग एव चुरादीनामदन्तता ॥ ४२ ॥ धातवोऽनेकार्थाः ॥ ४३ ॥ गत्यर्था ज्ञानार्थाः ॥ ४४ ॥ नाम्नां व्युत्पत्तिरव्यवस्थिता ॥ ४५ ॥ उणादयोऽव्युत्पन्नानि नामानि ॥ ४६ ॥ शुद्धधातूनामकृत्रिमं रूपम् ॥ ४७ ॥ क्विबन्ता धातुत्वं नोज्झन्ति शब्दत्वं च प्रतिपद्यन्ते ॥ ४८ ॥ उभयस्थाननिष्पन्नोऽन्यतरव्यपदेशभाक् ॥ ४९ ॥ अवयवे कृतं लिङ्गं समुदायमपि विशिनष्टि चेत्तं समुदायं सोऽवयवो न व्यभिचरति ॥ ५० ॥ येन धातुना युक्ताः प्रादयस्तं प्रत्येवोपसर्गसंज्ञाः ॥ ५१ ॥ यत्रोपसर्गत्वं न सम्भवति तत्रोपसर्गशब्देन प्रादयो लक्ष्यन्ते न तु सम्भवत्युपसर्गत्वे ॥ ५२ ॥ शीलादिप्रत्ययेषु नासरूपोत्सर्गविधिः ॥ ५३ ॥ त्यादिष्वन्योऽन्यं नासरूपोत्सर्गविधिः ॥ ५४ ॥ स्त्रीखलना अलो बाधकाः स्त्रियाः खलनौ ॥ ५५ ॥ यावत् सम्भवस्तावद्विधिः ॥ ५६ ॥ सम्भवे व्यभिचारे च विशेषणमर्थवत् ॥ ५७ ॥ सर्वं वाक्यं सावधारणम् ॥ ५८ ॥ परार्थे प्रयुज्यमानः शब्दो वतमन्तरेणापि वदर्थं गमयति ।। ५९ ॥ द्वौ नौ प्रकृतमर्थं गमयतः ॥ ६० ॥ चकारो यस्मात्परस्तत्सजातीयमेव समुच्चिनोति ॥ ६१ ॥ चानुकृष्टं नानुवर्तते ।। ६२ ॥ चानुकृष्टेन न यथासङ्ख्यम् ॥ ६३ ॥ व्याख्यातो विशेषार्थप्रतिपत्तिः ॥ ६४ ॥ यत्रान्यक्रियापदं न श्रूयते तत्रास्तिर्भवन्तीपरः प्रयुज्यते ॥ ६५ ॥ इत्येते पञ्चषष्टिः, पूर्वैः सह द्वाविंशं शतं न्याया व्यापका ज्ञापकादियुताश्च । अतः परं तु ये वक्ष्यन्ते ते केचिदव्यापकाः प्रायः सर्वे ज्ञापकादिरहिताश्च; ते चामी -- Page #52 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहः । यदुपाधेर्विभाषा तदुपाधेः प्रतिषेधः ॥ १ ॥ यस्य येनाभिसम्बन्धो दूरस्थस्यापि तेन सः ॥ २ ॥ येन विना यन्न भवति तत्तस्यानिमित्तस्यापि निमित्तम् ॥ ३ ॥ नामग्रहणे प्रायेणोपसर्गस्य न ग्रहणम् ॥ ४ ॥ सामान्यातिदेशे विशेषस्य नातिदेशः ॥ ५ ॥ सर्वत्रापि विशेषेण सामान्यं बाध्यते न तु सामान्येन विशेषः ॥ ६ ॥ ङित्त्वेन कित्त्वं बाध्यते ॥ ७ ॥ परादन्तरङ्गं बलीयः ॥ ८ ॥ प्रत्ययलोपेऽपि प्रत्ययलक्षणं कार्यं विज्ञायते ॥ ९ ॥ विधिनियमयोविधिरेव ज्यायान् ॥ १० ॥ अनन्तरस्यैव विधिनिषेधो वा ॥ ११ ॥ पर्जन्यवलक्षणप्रवृत्तिः ॥ १२ ॥ न केवला प्रकृतिः प्रयोक्तव्या ॥ १३ ॥ क्विबर्थं प्रकृतिरेवाह ॥ १४ ॥ द्वन्द्वात्परः प्रत्येकमभिसम्बध्यते ॥ १५ ॥ विचित्राः शब्दशक्तयः ॥ १६ ॥ किं हि वचनान्न भवति ॥ १७ ॥ न्यायाः स्थविरयष्टिप्रायाः ॥ १८ ॥ एतेऽष्टादश न्यायाः, पूर्वैः सर्वैः सह चत्वारिंशं शतं स्तोकस्तोकवक्तव्याः ॥ एकस्त्वयं बहु वक्तव्यः । शिष्टनामनिष्पत्तिप्रयोगधातूनां सौत्रत्वाल्लक्ष्यानुरोधाद्वा सिद्धिः ॥ इति श्रीसिद्धहेमचन्द्रव्याकरणस्थन्यायसंग्रह : । श्रीसूरीश्वरसोमसुन्दरगुरोनिश्शेषशिष्याग्रणीगच्छेन्द्रः प्रभुरत्नशेखरगुरुर्देदीप्यते साम्प्रतम् ॥ . तच्छिष्याश्रवहेमहंसगणिना श्रीसिद्धहेमाभिधे . न्याया व्याकरणे विलोक्य सकलाः संसंगृहीता इमे ॥ १ ॥ प्रत्यक्षरं गणनया ग्रन्थेऽस्मिन्न्यायसंग्रहे । श्लोकानामष्टषष्टिः स्यादधिका च दशाक्षरी ॥ २ ॥ ग्रन्थाग्रम् श्लो ० ६८ अक्षर - १० ॥ Page #53 -------------------------------------------------------------------------- ________________ श्रीहेमहंसगणिविरचिता न्यायसंग्रहनाम्नो न्यायसूत्रस्य स्वोपज्ञन्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । त्रैलोक्याह्लादहेतुश्रीसोमसुन्दरमूर्तये । नमः श्रीसिद्धचक्राय जगज्ज्येष्ठाय तायिने ॥ १॥ न्यायाध्वन्यध्वगानां दिशि दिशि सुयशोऽद्यापि रामादिराजां न्यायोपात्तानि वित्तान्यसमसुखकराण्यत्र चामुत्र चापि ॥ न्याय्यत्वादेव जय्यं न खलु खलगिरां शासनं जैनचन्द्रं तन्नित्यं न्यायवृत्तिं शुभपदफलदामाद्रियध्वं बुधेन्द्राः ॥२॥ इह तावत्सुगृहीतनामधेयप्रभुश्रीहेमचन्द्राचार्यैः स्वोपज्ञसंस्कृतशब्दानुशासनबृहद्वृत्तिप्रान्ते सप्तपञ्चाशन्यायाः समुच्चीयन्ते स्म । तेषां चानित्यत्वमुपेक्ष्य व्याख्योदाहरणज्ञापकानामेव प्रज्ञापनी कनीयसी टीका कैश्चित्प्राचीनानूचानैश्चक्रे । साम्प्रतं तु पूर्वं समुच्चिताना सप्तपञ्चाशतः स्वसमुच्चितानां च चतुरशीतेायानां सूत्रोद्देशपूर्वं व्याख्याप्रयोजनोदाहरणज्ञापकानि यथायोगमनित्यतां तज्ज्ञापकं च प्रत्याययितुमियं न्यायसंग्रहनाम्नो न्यायसूत्रस्य न्यायार्थमञ्जूषानाम्नी वृहद्वृत्तिवितन्यते । तत्र सूत्रादौ मङ्गलार्थं नमस्कार : । ॐरूपाय नमः श्रीमद्हैमव्याकरणाय च । श्रीसोमसुन्दरगुरूत्तंसाय च नमोनमः ॥ १ ॥ अत्र ओमित्यस्य रूपमर्हदशरीराचार्योपाध्यायमुनीनामाद्यवर्णैर्निष्पन्नं नमस्कार्यत्वेनेष्टं, तेन च परिमेष्ठिपञ्चकनमस्कारः सिद्धः । इह चादौ सर्वगुरुर्मगणः, पृथ्वीतत्त्वं श्रीहेतो य॑स्तम् । यदाहुः - मो भूमिः श्रियमातनोतीति । ओमित्यस्य नम इति पदयोजने ॐ नमः इति च पठितसिद्धमन्त्रः सर्वथाऽभ्युदयहेतवे न्यस्तः । श्रीमद्हैमव्याकरणस्य च सम्यग्दृष्टिपरिगृहीतत्वेन श्रुतज्ञानत्वान्नमस्कारो, विशेषतश्च प्रस्तुतग्रन्थेऽस्यैवाधिकृतत्वात् । स्वगुरुनमस्कारे च विशेषभक्तिहेतुकसम्भ्रमद्योतनार्थं "असकृत्सम्भ्रमे" ॥७।४।७२॥ इत्यनेन नमःशब्दस्यासकृद्भावः । शिष्टं स्पष्टम् ॥१॥ अथ श्रीहेमचन्द्राचार्यैरेव न्यायसूत्रस्यादौ यदुक्तमादिवाक्यं तदत्रोच्यते । Page #54 -------------------------------------------------------------------------- ________________ [ वक्ष०१ / न्या. सू. १ अथ ये तु शास्त्रे सूचिता लोकप्रसिद्धाश्च न्यायास्तदर्थं यत्नः क्रियते न्यायसङ्ग्रहस्य इति । अत्र शास्त्रस्याभिधेयं तावत् साक्षादेवोक्तम् । सम्बन्धप्रयोजने त्वेवं गम्ये स्तः । तथाहि । अथेति । कोऽर्थः हैमसंस्कृतव्याकरणवृत्तेरनन्तरम् । अनेन तया सह न्यायानामानन्तर्यसम्बन्धो गम्यते । तथा ये तु इति तुशब्दो व्याकरणसूत्राणां नव्यकृतत्वं न्यायसूत्राणां तु व्याकरणान्तरादिशास्त्रेष्वपि तथैव पठितत्वाच्चिरंतनत्वमिति विशेषं द्योतयन्नेते न्याया गुरुपरम्परयैव ग्रन्थकारं यावदागता इति गुरुपर्वक्रमलक्षणमपि सम्बन्धं द्योतयति । शास्त्रे इति । साङ्गशब्दानुशासनादौ । लोकप्रसिद्धाश्च इति । लोको वैयाकरणसमयज्ञः प्रामाणिकादिश्च । न्याया इति । न्यायशब्दः किल दृष्टान्तेऽपि रूढः । यथां सूचीकटाहन्यायः, काकाक्षिगोलकन्यायो, डमरुकमणिन्यायो, घण्टालालान्याय इत्यादि । इह तु नीयते सन्दिग्धोऽर्थो निर्णयमेभिरिति " न्यायावायाध्यायोद्यावसंहारावहाराधारदारजारम्” ॥५॥३।१३४॥ इत्यनेन घञि निपातनान्याया: स्वेष्टसंसाधनानुगुणा युक्तय उच्यन्ते । अनया च सान्वर्थव्युत्पत्त्या सन्दिग्धार्थनिर्णयरूपं सर्वन्यायसाधारणं प्रयोजनमावेदितं द्रष्टव्यम् ॥ अथ प्रतिज्ञातं प्रस्तूयते । स्वं रूपं शब्दस्याशब्दसंज्ञा ॥ १ ॥ " 11 व्याकरणसूत्रे सर्वत्र शब्दस्य स्वं रूपं ग्राह्यम् । अशब्दसंज्ञा । यदि तेन शब्देन, संज्ञेत्यत्र ‘“उपसर्गादातः || ५ | ३ | ११० ॥ इत्यनेन भावे अङ्प्रत्ययसद्भावात् संज्ञानं कोऽर्थः संज्ञाकरणं न स्यात् । यदि तु तेन शब्देन किञ्चिद्विषया संज्ञा कृता स्यात्तदा रूपमनादृत्य यावतां सा संज्ञा कृताऽस्ति तावन्तो ग्राह्या इत्यर्थः । गौणमुख्ययोः० इत्यादिन्यायानामपवादोऽयं न्यायस्तथैव चाग्रे भावयिष्यते । यथा 'समः ख्यः ||५ ।१ ॥७७॥ इत्यत्र ख्यांक्धातुश्चक्षादेशश्चेति द्विधाऽपि ख्या इति रूपमेव गृह्यते, ख्या इति संज्ञाया अभावात् । तेन गाः संख्याति, सञ्चष्टे वेत्युभयथाऽपि गोसंख्य इत्यादौ डः सिद्धः । अन्यथा तु गौणमुख्ययो: ० इति न्यायेन स्वाभाविकधातोः ख्यांक् इत्यस्मादेव डः प्राप्नोति न तु धात्वादेशत्वेन धातुत्वभाजश्चक्षादेशात् ख्यः । यद्वा कृत्रिमाकृत्रिमयो: ० इति न्यायेन कृत्रिमाच्चक्षादेशादेव ख्यो डः प्राप्नोति, न त्वकृत्रिमात् ख्यांक्धातोरिति । “उपसर्गाद्दः किः'' ।।५।३।८७।। इत्यादौ तु " अवौ दाधौ दा" || ३ | ३ |५|| इति दासंज्ञा धातवो गृह्यन्ते, दा इति संज्ञासद्भावात् । तेन आदिरित्यत्र दारूपसद्भाव इव आधिरित्यादौ दारूपाभावेऽपि किः सिद्धः । Page #55 -------------------------------------------------------------------------- ________________ -- १/२] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । स्वं रूपं शब्दस्य इत्यंशस्य ज्ञापकं "नदीभिर्नाम्नि" ॥३।१।२७॥ इत्यत्र बहुवचनम् । एकवचने हि स्वं रूपं शब्दस्य इति वचनात् स्वरूपस्यैव केवलस्य नदीरूपस्य ग्रहणं मा प्रसाङ्क्षीदित्यतोऽत्र नदीविशेषाणामपि ग्रहणाय बहुवचनं न्यस्तम् । ततश्च "सङ्घया समाहारे' ॥३।१।२८॥ इत्युत्तरसूत्रेण यथा पञ्चानां नदीनां समाहारः पञ्चनदमित्यत्र नदीशब्देन सहाव्ययीभावसमासः स्यात्तथा द्वयोर्यमुनयोः समाहारो द्वियमुनम्, एवं त्रिगङ्ग, सप्तगोदावरमित्यत्र नदी विशेषवाचिभिरपि सहाव्ययीभावः समासः सिद्धः । तथाच "संख्याया नदीगोदावरीभ्याम्" ॥७३॥११॥ इत्यत्समासान्तः; "क्लीबे" ॥२।४।९७॥ इति इस्वो, विभक्तेः “अमव्ययीभावस्यातोऽपञ्चम्याः'' ॥३।२।२॥ इत्यनेनाम्भावश्च यथायोगं सिद्धाः । ____ अशब्दसंज्ञा इत्यंशस्य तु ज्ञापकं "स्वरादुपसर्गाद्दस्ति कित्यधः" ॥४।४।९।। इत्यत्र धावर्जनम् । यदि हि स्वं रूपं शब्दस्ये ति वचनाद्द इत्यनेन दारूपमेव गृह्यमाणं स्यात्तदाऽत्र धाप्रसङ्ग एव नास्तीति किमर्थं धा वर्खेत । परं अशब्दसंज्ञेति वचनाद्धाप्रसङ्गोऽस्तीत्यतो धावर्जनं सफलम् । अस्य चाधोंडशोऽनित्यस्तेन "उत्स्वराधुजेरयज्ञतत्पात्रे'' ॥३।३।२६॥ इत्यत्र, "युजादेर्नवा'' ॥३।४।१८।। इत्यनेन विकल्पितणिचश्चौरादिकयुजेर्णिचोऽभावपक्षे युजिरूपसम्भवेऽपि न ग्रहणम् । अनित्यताया ज्ञापकं तु "पूक्लिशिभ्यो नवा" ॥४।४।४५॥ इत्यत्र बहुवचनम् । तद्धि क्लिश्यतिक्लिश्नात्योहणार्थं न्यस्तम् । एतन्न्यायांशनित्यत्वे च तयोरुभयोरपि क्लिशिरूपसद्भावाद् बहुवचनं विनापि ग्रहणं सिध्यतीति कुतस्तदर्थं बहुवचनं प्रयुज्यतेति । द्वितीयांशोऽप्यनित्यस्तेन "प्राज्ज्ञश्च" ॥५॥१७९॥ इत्यत्र, "दश्चाङः" ।।५।१७८॥ इति पूर्वसूत्राद्द इत्यनुवृत्त्या दासंज्ञावददासंज्ञयोरपि दाव्दैवोर्ग्रहः सिद्धः । अनित्यताज्ञापकं तु “प्राज्ञश्च'' ॥५।१७९॥ इत्यस्य वृत्तौ द इतिदारूपमेवेह ग्राह्यमित्युक्तिः ॥ १ ॥ सुसर्वार्द्धदिक्शब्देभ्यो जनपदस्य ॥ २ ॥ - ये शब्दा दिशि वाचकत्वेन रूढाः सन्ति तेऽर्थान्तरवत्तयोऽपि सन्तो दिग्वाचिसादश्याद्दिक्शब्दा इत्युच्यन्ते, न तु दिशि वर्तमाना एव । एतदर्थसंग्रहार्थमेव हि प्रकृतन्यायसूत्रे शब्दशब्दप्रयोगो, यथा “प्रभृत्यन्यार्थदिक्शब्दबहिरारादितरैः'' ॥२।२७५॥ इत्यत्र । अन्यथा तु दिगिति केवलमेवोच्येत, यथा “दिशो रूढ्यान्तराले" ॥३।१।२५॥ इत्यत्र । ततश्चायमर्थः । जनपदवाचिनो यो विधिरुक्तः स सुसर्वार्द्धदिक् शब्दपूर्वस्य जनपदान्तस्यापि Page #56 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य -. [न्या. सू. १/३ - स्यात् । “ग्रहणवता नाम्ना न तदन्तविधिरिति" न्यायस्यापवादोऽयं न्यायः । एवमुत्तरोऽपि । यथा मगधेषु भवो मागधक इत्यादौ केवलाज्जनपदवाचिशब्दादिव, सुमगधेषु सर्वमगधेष्वर्द्धमगधेषु पूर्वमगधेषु च भवः सुमागधकः, सर्वमागधकः, अर्द्धमागधकः, पूर्वमागधक इत्यादौ सुसर्वार्द्धदिक्शब्दपूर्वाज्जनपदान्तादपि "बहुविषयेभ्यः" ॥६।३।४५।। इत्यकञ् सिद्धः । सुमागधकादिषु च त्रिषु "सुसर्वा द्राष्ट्रस्य' ॥७।४।१५॥ इत्यनेन; पूर्वमागधक इत्यत्र तु "अमद्रस्य दिशः" ।।७।४।१६।। इत्यनेनोत्तरपदवृद्धिः । सुसर्वादिभ्य इत्येव । ऋद्धमगधेषु भवः आर्द्धमगधः; अत्र "भवे" ॥६३।१२३॥ इत्यणेव, न तु 'बहुविषयेभ्यः'' ॥६।३।४५॥ इत्यकञ्; ग्रहणवता० इति न्यायेन तदन्तविधेनिषेधात् । ख्यापकं त्वस्य, "सुसर्वार्द्धाद्राष्ट्रस्य" ॥७।४।१५॥ "अमद्रस्य दिशः" ।।७।४।१६॥ इति सूत्राभ्यामुत्तरपदवृद्धिविधानमेव । तथाहि । आभ्यां सूत्राभ्यामुत्तरपदवृद्धिस्तावद् "बहुविषयेभ्यः" ॥६।३।४५॥ इत्यादिसूत्रैविहिते णित्प्रत्यये पर उक्ता । स च ञ्णित्प्रत्ययो यदि सुमगधादिशब्देभ्यो राष्ट्रान्तत्वेन ग्रहणवता० इति न्यायेन निषेधान्नायात्येव तदैते वृद्धिसूत्रे निर्विषयत्वात् क्रियेते एव न; एते च तावत् कृते, तज्ज्ञायते सुसर्वादिपूर्वस्य राष्ट्रवाचिनो विधौ कर्त्तव्ये एतन्यायेन ग्रहणवता० इति न्यायस्य बाधभवनानिर्विघ्नं णित्प्रत्यय आयास्यतीत्याशयेनैव कृते इति । अस्थिरता त्वस्य नास्ति; उत्तरन्यायद्वयस्यापि च ॥ २ ॥ ऋतोर्वृद्धिमद्विधाववयवेभ्यः ॥ ३ ॥ यस्मिन् परे वृद्धिप्राप्तिः स णित्प्रत्ययो वृद्धिमानिह गृह्यते । ऋतुवाचकाद् ञ्णित्प्रत्ययस्य विधौ कर्त्तव्ये तदवयवपूर्वादृत्वन्तादपि स विधिः स्यात् । तेन यथा वर्षासु भवं वार्षिकमित्यत्र केवलाद्वर्षाशब्दाद् "वर्षाकालेभ्यः'' ॥६॥३८०॥ इतीकण् स्यात्तथा पूर्वः प्रथमोऽवयवो वर्षाणां पूर्ववर्षाः "पूर्वापराधरोत्तरमभिन्नेनांशिना" ॥३१॥५२॥ इत्यंशितत्पुरुषः । यद्वा । पूर्वावयवयोगात्पूर्वाः प्रथमा इत्यर्थः; ततः पूर्वाश्च ता वर्षाश्च पूर्ववर्षाः, "पूर्वापरप्रथमचरमजघन्यसमानमध्यमध्यमवीरम्" ॥३।१।१०३॥ इति कर्मधारयः; ततस्तासु भवं पूर्ववार्षिकम् अत्र वर्षान्तादपि "वर्षाकालेभ्यः" ||६।३।८०॥ इति वर्षालक्षण इकण सिद्धः; "अंशादृतोः" ॥७।४।१४॥ इत्यनेनात्रोत्तरपदवृद्धिः । एवं शिशिरे भवं शैशिरमित्यादौ केवलऋतुशब्दादिव पूर्वशिशिरे भवं पूर्वशैशिरमित्यादावृतुशब्दान्तादपि "भर्तुसन्ध्यादेरण" ॥६।३।८९॥ इति ऋतुलक्षणोऽण् सिद्धः; वृद्धिस्तु प्राग्वत् । वृद्धिमद्विधाविति किम् । “प्रावृष एण्यः'' ॥६।३।९२॥ इत्येण्यस्य विधौ, पूर्वप्रावृषि भवः पूर्वप्रावृषण्य इति मा भूत् । अवयवेभ्य इति किम् । पूर्वा ऋत्वन्तरैर्व्यवहिताश्च ता वर्षाश्च प्राग्वत्कर्म - Page #57 -------------------------------------------------------------------------- ________________ - १/४] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । धारये पूर्ववर्षास्तासु भवं पौर्ववर्षिकम्; एवं पौर्वशिशिरिकम्; उभयत्रापि “वर्षाकालेभ्यः" ॥६३८०॥ इत्यनेन काललक्षण एवेकण् । इह च पूर्वशब्दो न ऋतोरेकदेशं ब्रूते, किं तर्हि ? व्यवहितत्वमित्यतो "अंशादृतोः" ॥७।४।१४॥ इत्यनेनोत्तरपदवृद्ध्यप्राप्तेः; "वृद्धिः स्वरेष्वादेणिति तद्धिते" ॥७।४।१॥ इत्यनेनाद्यस्वरस्यैववृद्धिः । स्थापकं त्वस्य "अंशादृतोः" ।।७।४।१४॥ इत्यनेनांशवाचिनः परस्य ऋतुवाच्युत्तरपदस्य वृद्धिविधानमेव । तथाहि । “अंशादृतोः" ॥७।४।१४॥ इत्यत्रोत्तरपदवृद्धिस्तावद् "वर्षाकालेभ्यः" ॥६।३।८०॥ "भ सन्ध्यादेरण्" ॥६॥३८९॥ इत्यादिसूत्रैर्विहिते णित्प्रत्यये पर उक्ता । स च णित्प्रत्ययो यदि पूर्ववर्षादिशब्देभ्य ऋत्वन्तत्वेन ग्रहणवता० इति न्यायेन निषेधान्नायात्येव, तदा "अंशादृतोः" ॥७।४।१४॥ इति सूत्रं निर्विषयत्वात् क्रियत एव न; एतच्च तावत् कृतम्; तज्ज्ञायतेऽवयवपूर्वादृत्वन्ताद् णित्प्रत्ययविधौ कर्त्तव्य एतन्यायेन ग्रहणवता० इति न्यायस्य बाधभवनानिर्विघ् णित्प्रत्यय आयास्यतीत्याशयेनैव कृतमिति ॥ ३ ॥ ... स्वरस्य हुस्वदीर्घप्लुताः ॥ ४ ॥ हस्वाद्यादेशाः स्वरस्यैव स्युन तु व्यञ्जनस्येत्यर्थः । स्थानिविशेषानुक्त्या स्वरवद्वयअनस्यापि हुस्वाद्यादेशप्रसङ्गे प्रतिषेधार्थोऽयं न्यायः । तत्र हरवो यथा । सह श्रिया सश्रि कुलम् अत्र ईत: "क्लीबे" ॥२।४।९७॥ इति हुस्वः । व्यञ्जनस्य तु न स्यात्, यथा तत् । अत्र तकारस्य, 'लवर्णतवर्गलसा दन्त्याः' इत्यासन्नत्वात् लहूस्वः प्राप्नोति । दी? यथा । प्रत्यञ्चन्तीति क्विपि तान्, प्रतीचः । अत्र "अच्च् प्राग् दीर्घश्च" ॥२।१।१०४॥ इत्यनेनाचश्चत्वे प्राक्स्थितस्य इतो दीर्घः । व्यञ्जनस्य तु न स्यात् । यथा दृषदमञ्चन्तीति क्विपि तान्, दृषच्चः । अत्र "अच्च् प्राग्-" ॥२।१।१०४॥ इत्यचश्चत्वे प्राक् स्थितदस्य प्राग्वदासन्नलुदीर्घप्राप्तिः । प्लुतो यथा । हे चैत्र३ एहि; अत्राऽकारस्य "दूरादामन्त्र्यस्य गुरुर्वैकोऽनन्त्योऽपि लनृत्" ॥७।४।९९॥ इत्यनेन प्लुतत्वम्; ततश्च "प्लुतोऽनितौ" ॥१।२।३२॥ इत्यसन्धिः । बोधकं त्वस्य, हुस्वदीर्घाशयोस्तद्विध्योः प्रायः स्थान्यनुपादानम् । तथाहि । हुस्वदीर्घविधी तावत्सर्वत्र स्वरस्यैव क्रियेते । स्वरश्च स्थानी बहुषु स्थानेषु यनोपात्तस्तदेतन्न्यायाशयेनैव । प्लुतांशे तु नास्ति ज्ञापकम् । प्लुतविधौ, “सम्मत्यसूयाकोपकुत्सनेष्वाद्यामन्त्र्यमादौ स्वरेष्वन्त्यश्च प्लुतः" ॥७।४।८९॥ इत्येवं स्वरस्य स्थानिनः साक्षादुक्तेः । ननु कुतस्तर्हि न्याये प्लुतः पेठे । उच्यते । हुस्वादीनां सहचारित्वमात्रात्संभाव्यते; इहोदाहृतोऽपि स्थानाशून्यत्वार्थमेव । यद्वा । यैर्वैयाकरणैरेतन्न्यायसापेक्षैः सद्भिः Page #58 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य [ न्या. सू. १/५ प्लुतविधौ स्वर: स्थानी नोपात्तो भावी तन्मते तदेव स्थान्यनुपादानं प्लुतांशेऽपि बोधकं भावि । नानाव्याकरणसाधारणानि किल चिरन्तनत्वान्न्यायसूत्राणि ॥ ४ ॥ आद्यन्तवदेकस्मिन् ॥ ५ ॥ यत्रैक एव वर्णो नाम वाऽस्ति, कार्यं तु तदादिकस्य तदन्तस्य वोक्तं; तत्र तदेवैकमादित्वेनान्तत्वेन च प्रकल्प्य तत्कार्यं कार्यम् । अप्राप्तप्रापणार्थोऽयं न्याय: । एवमुत्तरोऽपि । तत्रादित्वेन वर्णस्य कल्पना यथा । ईहांचक्रे इत्यादौ धातोर्गुरुनाम्यादित्वेन परोक्षाया यथा “गुरुनाम्यादेरनृच्छूर्णोः " ||३|४|४८ ॥ इत्याम् स्यात्, तथा ईङ् च् गतौ, अयाञ्चक्रे इत्यादौ नामिमात्रस्यापि धातोर्नाम्यादित्वकल्पनात्परोक्षाया "गुरुनाम्यादेः-" ।।३।४।४८॥ इत्याम् सिद्धः । नाम्नो यथा । " इन्द्रे " ॥ १।२।३० ॥ इत्यस्य आदिः" ॥७|४|११४ ॥ इति परिभाषया इन्द्रादौ शब्दे पर इति न्यासकारव्याख्यासद्भावादिन्द्रयज्ञशब्दे परे गवेन्द्रयज्ञ इत्यादावेवाव आदेशः प्राप्नोति; परं गवेन्द्र इत्यत्रापीन्द्रस्येन्द्रादित्वकल्पनादव आदेशः सिद्धः । सप्तम्या गमकं त्वत्र “यस्वरे पादः पदणिक्यघुटि" ॥ २।१।१०२ ॥ इत्यत्र णिवर्जनम् । तद्धि णेः स्वरादित्वात्कृतम् ; यदि च स्वरमात्रस्यापि णेरेतन्यायात् स्वरादित्वं न स्यात्तदा प्रसङ्गाभावादेव णिवर्जनं नाकरिष्यत । अत्रांशे चास्य अनित्यत्वाद् ईयतेरेव गुरुनाम्यादित्वकल्पनाया अभावे, आमादेशाभावात् ईये, ईयाते, ईयिरे इत्याद्यपि स्यात् । अन्तत्वेन वर्णस्य कल्पना यथा । जेता इत्यादौ धातोर्नाम्यन्तत्वेन यथा "नामिनो गुणोऽक्ङिति " || ४ | ३ | १ || इति गुणः स्यात्, तथा एता इत्यादौ नामिमात्रस्यापि धातोर्नाम्यन्तत्वकल्पनात् "नामिनो गुणोऽक्ङिति " || ४ | ३ | १ || इति गुणः सिद्धः । नाम्नो यथा । " सर्वादेः स्मैस्मातौ" || १ |४| ७|| इत्यत्र सर्वादेरित्यस्य स्याद्यधिकाराक्षिप्तनामविशेषणत्वात्, ततश्च "विशेषणमन्तः" || ७|४|११३ ॥ इति परिभाषया सर्वाद्यन्तस्य नाम्न इति न्यासकारव्याख्यासद्भावात् परमसर्वस्मै इत्यादावेव स्मायादयः प्राप्नुवन्ति; परं सर्वस्मै इत्यादावपि सर्वशब्दस्य सर्वाद्यन्तत्वकल्पनात् स्मायादयः सिद्धाः । अत्र गमकं तु, यन्ति इत्यादाविय्बाधनार्थं "ह्विणोरप्विति व्यौ" ॥४।३।१५ ॥ इति यत्वविधानम् । तथाहि । " धातोरिवर्णोवर्णस्येयुव् स्वरे प्रत्यये" ||२।१।५०॥ इत्यत्र तावदिवर्णान्तस्य इय् ऊचे । यदि चेण इकारमात्ररूपस्यैतन्न्यायादिवर्णान्तत्वं न स्यात्तदा इय्प्राप्तेरेवाभावात्किमिति तद्बाधनार्थं "ह्निणोरप्विति || ४ | ३ | १५ ॥ इति यत्वं कुर्याद्; यत्तु १० Page #59 -------------------------------------------------------------------------- ________________ __१/६,७] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । कृतं तदेतन्न्यायेन इण इवर्णान्तत्वभवनसम्भावनादेव । अनित्यता त्वत्रांशेऽस्माकं न पोस्फुरीति ॥ ५ ॥ प्रकृतिवदनुकरणम् ॥ ६ ॥ अनुकार्यं धात्वादिकं प्रकृतिः । अनुकरणेऽपि प्रकृतिवत्कार्यं कार्यंम् । यथा "परिव्यवात् क्रियः" || ३ | ३ |२७|| इत्यत्र धात्वनुकरणस्य की इत्यस्य धातुवद्भावाद्धातुकार्यं “संयोगात्” ॥२॥१॥५२॥ इतीयादेशः सिद्धः । वत्करणाच्च सर्वथा धातुत्वाभावान्न त्यादय:, किन्तु स्यादयः । " प्रमापकं त्वस्य क्रिय इति सूत्रनिर्देश एव । एतन्न्यायाभावे तदनुपपत्तेः । अस्य अरथेष्ठत्वाच्च 'तदः से: स्वरे पादार्था " || १ | ३ | ४५ ॥ इति सूत्रे तद इत्यस्य स्थाने ंतस्मादिति न निर्दिष्टम् ॥ ६ ॥ एकदेशविकृतमनन्यवत् ॥ ७ ॥ एकस्मिन् प्रदेशे वैसदृश्येन शब्दस्यान्यत्वं न गण्यते, किन्तु तथाविधस्यापि यथोक्तं कार्यं क्रियत इत्याशयः । साक्षाल्लक्ष्यमाणस्यापि वैसदृशस्यापह्नवार्थोऽयं न्याय: । एवमुत्तरावपि । यथा अतीसारोऽस्यास्तीत्यतीसारकी इत्यत्रवदतिसारोऽस्यास्तीत्यतिसारकी इत्यत्रापि " वातातीसारपिशाचात्कश्चान्तः" || ७ |२| ६१ ॥ इत्यनेन मत्वर्थीय इन् कागमश्च सिद्धः । तथा जराशब्दाट्टायां जरसा इत्यादिवदतिजरसा कुलेनेत्यादौ " क्लीबे" ||२|४|९७॥ इति ह्रस्वे कृते जरस्यापि सतो "जराया जरस्वा" || २|१|३ ॥ इति जरसादेशः सिद्धः । ..एकदेश० इत्यस्य चोपलक्षणत्वात् क्वचिदनेकदेशविकृतमप्यनन्यवत् । यथा " यमिरमिनमिगमिहंनिमनिवनतितनादेर्धुटि क्ङिति ॥ ४ । २ । ५५ ॥ इति नलोपे प्रणिहत इत्यादावेकदेशविकृतस्येव, प्रणिघ्नन्ति इत्यादौ हनेः " गमहनजनखनघसः स्वरेऽनङिक्ङिति लुक् ॥४।२।४४॥ इत्यल्लोपे " हनो ह्नो घ्नः " || २ |१| ११२ ॥ इत्यनेन ह्नो घ्नकरणात् हो घे च कृतेऽनेकदेशविकृतस्याप्यनन्यवद्भावात्तस्मिन् परे "नेर्मादापतपदनदगदवपीवहीशमूचिग्यातिवातिद्रातिप्सातिस्यतिहन्तिदेग्धौ " ॥ २ ॥३॥७९॥ इति नेर्नो णः सिद्धः । 01 न च वाच्यम् । प्रन्योर्हनेश्च योगे जातमात्र एव नेर्णः करिष्यते; तथा च कथमेतन्न्यायावकाश इति । " णषमसत्परे - " ॥२।१।६०॥ इति वचनात् त्याद्युत्पत्त्यादिपरकार्ये कर्त्तव्ये णत्वशास्त्रस्यासत्त्वेनाप्रवृत्तेः । एवमग्रेऽपि यथायोगमाशङ्कापरिहारौ वाच्यौ । अनुमापकं त्वस्य "सख्युरितोऽशावैत्" || १ |४| ८३ ॥ इत्यत्र इत इति । तद्धि सखीशब्दस्य ऐत्त्वनिषेधार्थम् । एतन्यायाभावे च सखीशब्दस्य ऐत्त्वप्राप्तिरेव नास्ति; सूत्रे ૧૧ Page #60 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - न्या. सू. १८ - सखिशब्दस्यैव साक्षादुक्तेरिति कुतः सखीनिषेधार्थमित इति ब्रूयात्; केवलमेतन्न्यायबलात् सखीशब्दस्यापि प्राप्नोतीत्यतस्तनिषेधार्थमित इत्यूचे । अस्य च अस्थैर्यात् सूरशब्दस्य मर्त्तादित्वे सत्यप्येकदेशविकृतस्य शूरशब्दस्य मर्त्तादित्वं नास्ति; ततश्च यथा सूरस्य "मर्त्तादिभ्यो यः" ॥७।२।१५९॥ इति स्वार्थिके यप्रत्यये सूर्य इति स्यात्, तथा शूरस्य शूर्य इति न स्यात्, म दित्त्वाभावेन यप्रत्ययाभवनात् । अस्थैर्यव्यापकं तु "संख्याऽहर्दिवाविभानिशाप्रभाभाश्चित्रकर्नाद्यन्तानन्तकारबाह्वरुर्धनुर्नान्दीलिपिलिविबलिभक्तिक्षेत्रजङ्घाक्षपाक्षणदारजनिदोषादिनदिवसाट्टः" ॥५।१।१०२॥ इति सूत्रे लिपिलिव्योर्ग्रहणम् । एतन्यायस्थैर्ये ह्यन्यतरग्रहणेनापि सिध्येत् भूतपूर्वकस्तद्वदुपचार : ॥ ८ ॥ यः प्राक् तथा भूत्वा सम्प्रत्यन्यथाभूतः स उपचारेण प्राच्यावस्थावानिव व्यवहार्यः । यथा शस्तन्या दिवि परे, प्रण्यहन् इत्यादौ, साक्षाद् हनाविवाद्यतन्यादौ परे प्रण्यवधीद् इत्यादौ हनादेशस्य वधेर्भूतपूर्वहन्रूपत्वोपचारात्तस्मिन्नपि परे "नेर्मादा-" ॥२।३।७९॥ इति नेर्नो णः सिद्धः । निवेदकं चास्य, “नेमादा-" ॥२॥३॥७९॥ इति सूत्रे वधेरपाठः । तथाहि । प्रणिहन्ति इत्यादाविव प्रण्यवधीदित्यादावपि तावन्नेर्णत्वमिष्टम्; तथा च हन्तिवद्वधिरपि सूत्रे पठितो विलोक्येत; यत्तु न पेठे, तदेतन्यायेन वधेर्भूतपूर्वहन्रूपत्वोपचारात्तस्मिन्नपि परेऽनेन नेर्णत्वं सेत्स्यतीत्याशयेनैव ॥ अस्य च क्वचिद् औदासीन्याद् विज्ञपय्य इत्यादौ "मारणतोषणनिशाने ज्ञश्च" ॥४।३।३०॥ इत्यनेन कृतहस्वस्य ज्ञपेर्भूतपूर्वज्ञापिरूपत्वानुपचरणात् "लघोर्यपि" ॥४।३।८६॥ इत्यनेन लघूपान्त्यधातुलक्षणो णेरय सिद्धः । औदासीन्यज्ञापकं तु, “सङ्ख्यानां र्णाम्' ॥१४॥३३॥ इत्यत्र र्णामिति बहुवचनम् । तद्धि अष्टानामित्यत्र परत्वाद् "वाऽष्टन आः स्यादौ" ॥१४५२॥ इत्यात्वे प्रथमं कृते नान्तत्वाभावाद् भूतपूर्वनान्तादपि सङ्ख्यावाचिशब्दादामो नाम्भावार्थं न्यस्तम् । यदि चायं न्यायोऽनुदासीनः स्यात्तदा बहुवचनं विनाऽप्येतन्यायादेवाष्टानामित्यत्र भूतपूर्वनान्तेऽपि नामादेशः स्यादिति किमर्थं बहुवचनं न्यस्येतेति । ___"स्थानीवावर्णविधौ" ॥७।४।१०९॥ "स्वरस्य परे प्राग्विधौ" ॥७।४।११०॥ इति परिभाषे एतन्यायस्यैव प्रपञ्चः । तथाहि । एताभ्यामवर्णविध्यादिविशेषसापेक्षं स्थानिवद्भावः साध्यते । एतन्यायेन तु सामान्यतः सर्वत्रैवेति ॥ ८ ॥ Page #61 -------------------------------------------------------------------------- ________________ - १/९,१०] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । भाविनि भूतवदुपचारः ॥ ९ ॥ भाविनीमवस्थां भूतवदुपचर्य भाव्यवस्थासम्बन्धि कार्यं कार्यमित्यर्थः । तेन यथा नृणामित्यादौ निष्पन्ने पदत्वे "रघुवर्णान्नो ण एकपदेऽनन्त्यस्यालचटतवर्गशसान्तरे" ॥२।३।६३॥ इत्यनेन णत्वं क्रियते; तथा रवणं, तक्षणमित्यादौ यद्यपि पदत्वं स्याद्युत्पत्त्यनन्तरं भावि तथापि भाविनः पदत्वस्य भूतवदुपचारान्नामावस्थायामपि रवणादिशब्दानां "रषवर्णात्-" ॥२।३।६३॥ इत्यनेन कृतणत्वानामेव न्यासः सिद्धः । निवेदकं त्वस्य "रवर्णात्-" ॥२।३।६३॥ इत्यनेन पद एव णत्वधानम् । तथाहि । णत्वं तावन्नृणामित्यादिपदेष्विव रवणादिनामस्वपि दृश्यते । “रवर्णात्-" ॥२।३।६३॥ इति सूत्रे च पदे एव विहितम्, ततो ज्ञायते नाम्नां णत्वे कर्तव्ये एष न्यायोऽस्तीति धिया सूत्रे पदे इत्युक्तम् । ___ अस्य अनैकान्तिकत्वाच्च अपाठीदित्यादौ कृतेऽन्यस्मिन् धातुप्रत्ययकार्ये (पश्चिाद् ) वृद्धिस्तद्वाध्योऽट् च इति न्यायेनाट: सर्वकार्येभ्यः पश्चाद्भावित्वात्, पठे: स्वरादित्वे भाविन्यपि भूतवदनुपचरणाद्, "व्यञ्जनादेोपान्त्यस्यातः" ॥४।३।४७॥ इति वृद्धिः सिद्धा ॥९॥ _ यथासङ्ख्यमनुदेशः समानाम् ॥ १० ॥ सङ्ख्यया एकद्वयायादिवचननिर्देशेन चेति प्रकारद्वयेन मिथः समानां तुल्यानां पूर्वेषामुत्तरेषां च पदानां यथासंख्यं सङ्ख्याऽनतिक्रमेणैवानु अनुकूलं देशनं कथनं कार्यम् । आद्यमाद्येन, द्वितीयं द्वितीयेनेत्यादिरीत्यैव योजना कार्या, न त्वन्यथेत्यर्थः । योजनाया यादृच्छिकत्वे प्रसक्ते नियमनार्थोऽयं न्यायः । यथा "डेङस्योर्यातौ" ॥१।४६॥ इत्यादौ स्थानिनोरादेशयोश्च द्विद्विसङ्ख्यत्वेन द्विवचननिर्दिष्टत्वेन च समत्वाद्यथासङ्ख्यं योजना सिद्धा । एतन्यायाभावे तु डेङसिभ्यां सह यातोः प्रत्येकं योजनेत्याद्यप्याशङ्कयेत; निषेधकाभावात् । समानामिति किम् । “नमस्पुरसो गतेः कखपफिरःसः" ॥२॥३१॥ अत्र . नमस्पुरसोः कखाद्यैः सह समानवचननिर्देशेऽपि यथासङ्घयं नास्ति; सङ्घयया तुल्यत्वाभावात् । तथा "तौ मुमो व्यञ्जने स्वौ" ॥१।३।१४॥ इत्यत्र मुमयोरनुस्वारानुनासिकाम्यां सह समसङ्घयत्वेऽपि यथासङ्घयं नास्ति; वचननिर्देशेन तुल्यत्वाभावात् । . संवादकं त्वस्य ‘चछटठतथे' इति लघुना सूत्रेण सिद्धावपि "चटते सद्वितीये" ॥१॥३७॥ इति गुरुसूत्रकरणम् । तद्धि शषसानां चटतानां चैतन्यायाद्यथासङ्घयं योजना कार्येति ज्ञप्त्यर्थम् । चछेत्यादिसूत्रनिर्देशे तु यथासङ्खयं योजना न स्यात् । = १3 Page #62 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य [ न्या. सू. १/११ व्यभिचारी चायम् । "भुजिपत्यादिभ्यः कर्मापादाने" || ५ | ३ | १२८ ॥ इत्यत्र वचनवैषम्येऽपि यथासङ्ख्यसद्भावात् । "पूर्वावराधरेभ्यो ऽसस्तातौ पुरवधश्चैषाम्" ॥७।२।११५॥ इत्यत्र च पूर्वावराधरशब्दानां "दिक्शब्दाद्दिग्देशकालेषु प्रथमापञ्चमीसप्तम्याः " ।।७।२।११३॥ इति सूत्रादनुवर्त्तमानैर्दिग्देशकालैः सह सङ्ख्याया वचननिर्देशस्य च तुल्यत्वेऽपि यथासङ्ख्याभावात् ॥ १० ॥ विवक्षातः कारकाणि ॥ ११ ॥ भवन्ति न भवन्त्यन्यथा भवन्ति चेति शेषः । मिथोऽसाधारणलक्षणत्वात्कारकाणां नैयत्ये एव प्राप्ते तन्निषेधार्थोऽयं न्याय: । तत्र भवनं यथा । भिक्षा वासयतीत्यादौ भिक्षादेर्निर्व्यापारत्वेन हेतुमात्रत्वात्तत्त्वतोऽकारकत्वेऽपि स्वतन्त्रतया वासनादिव्यापारविवक्षया कर्तृकारकत्वं सिद्धम् । न च तत्त्वतोऽकारकत्वं नास्तीति वाच्यम्, यतो यदि भिक्षादेः कारकत्वमभविष्यत्तदा भिक्षयोषित इत्यांदौ " कारकं कृता " ||३|१|६८ ॥ इत्यनेन समासोऽभविष्यत्, यत्तु न स्यात्तद्भिक्षादेरकारकत्वादेव; यच्चैवं भिक्षादेस्तत्त्वतोऽकारकत्वे सत्यपि भिक्षा वासयतीत्यादौ कर्तृकारकत्वं प्रयुक्तं दृश्यते, तद्विवक्षामात्रसिद्धमेव । अभवनं यथा । माषाणामश्नीयादित्यादौ माषादीनां कर्मत्वे सत्यपि तदविवक्षणात्सम्बन्धमात्रे षष्ठी सिद्धा । अन्यथा भवनं यथा । ओदनः स्वयं पच्यते, असिश्छिनतीत्यादावोदनास्योः कर्मकरणयोरपि स्वातन्त्र्यविवक्षया कर्तृत्वं सिद्धम् । अनुवादकं चास्य, “स्मृत्यर्थदयेशः” ॥२।२।११ ॥ इत्यत्र कर्मणोऽकर्मत्वविकल्पस्य नियमार्थत्वम् । तथाहि । सर्वधातूनां कर्तृकर्मादिकारकाणि यदि कर्तृकर्मादिरूपतया विवक्ष्यन्ते तदा कर्तृकर्मादिरूपाणि स्युर्नो चेन्न, इति तावदनेन न्यायेन व्यवस्थाप्यते । एवं च स्मृत्यर्थदयेशामपि कर्मणः कर्मत्वं विवक्षावशात् स्याच्च न स्याच्चेत्यप्यागतम्; स्मृत्यर्थादीनामपि सर्वधातुग्रहणेन ग्रहणात् । ततश्चानया रीत्या स्मृत्यर्थादीनां कर्म्मणोऽकर्मत्वविकल्पे एतन्न्यायेन सिद्धे सति यदि " स्मृत्यर्थदयेशः " ॥ २।२।११ ॥ इति सूत्रमारब्धम्, तदा सिद्धे सत्यारम्भो नियमार्थ इति न्यायान्नियमार्थे विश्रान्तम् । यदि त्वेतन्यायेन वैकल्पिकमकर्मत्वं सिद्धं नाभविष्यत्तदा " स्मृत्यर्थ - " ॥ २।२।११ ॥ इति सूत्रं, सिद्धे सत्यारम्भ इति न्यायाप्रवृत्तेर्नियमार्थं नाभविष्यदेव किन्तु विध्यर्थमेवाभविष्यत् । तदेवं " स्मृत्यर्थ - " ।।२।२।११॥ इति सूत्रस्य यन्नियमार्थत्वं तदिमं न्यायं विनाऽनुपपद्यमानं सदिमं न्यायं ज्ञापयतीति । “स्मृत्यर्थ - " || २|२| ११ ॥ इति सूत्रोक्तो नियमश्चैवम् । “स्मृत्यर्थ” ॥२।२।११॥ इति सूत्रोक्तधातूनां कर्मैव पक्षे अकर्मत्वविधानाच्छेषरूपेण विवक्ष्यते न तु १४ Page #63 -------------------------------------------------------------------------- ________________ - १/१२] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । कारकान्तरमिति । तेन मात्रा स्मृतं, मनसा स्मृतमित्यादौ कर्तृकरणयोः शेषविवक्षाया अभवनात् षष्ठी न स्यात् । सव्यभिचारश्चायम् । तेन सम्बन्धस्याकारकत्वमेव । ततश्च बहूनामिदं वस्त्रमित्यत्र बहुशब्दात् "बह्वल्पार्थात्कारकादिष्टानिष्टे पशस्" ॥७।२।१५०॥ इति प्रशस् न स्यात् ॥ ११ ॥ अपेक्षातोऽधिकार : ॥ १२ ॥ अपेक्षा इष्टता, तत एवाधिकारः प्रवृत्तिमानिवृत्तिमांश्च ज्ञेयो, न तु तत्र किञ्चिज्ज्ञापकमपेक्ष्यमिति भावः । न्यायानामिवाधिकारप्रवृत्तिनिवृत्त्योरपि केनचिज्ज्ञापकेनावश्यभाव्यमित्याशङ्कामुच्छेत्तुमयं न्यायः । यथा “णषमसत्परे स्यादिविधौ च" ॥२।१।६०॥ इत्यतः सूत्रादसत्पर इत्यधिकारो "रात्सः" ॥२।१।९०॥ इति यावदनुवर्त्तते नोर्द्धम्; स्यादिविधौ च इत्यधिकारस्तु, “नोादिभ्यः ॥२।१।९९॥ इति यावत्; इत्येषोऽर्थो ज्ञापकं विनाऽपि सिद्धः । निचायकं चास्य "समानानां तेन दीर्घः" ॥१२॥१॥ इत्यत्र समानानामिति निर्देशः । तथाहि । अत्र तावदामो नाम् "हुस्वापश्च" ॥१।४।३२॥ इत्यनेन कृतः स च तेन तदा स्यात् यदि "आमो नाम्वा" ॥१।४।३१॥ इति पूर्वसूत्रादाम इति नामिति च पदे तत्रानुवर्तेते । तदनुवृत्तिश्चैतन्यायादेव सिध्यति न त्वन्यथा; ज्ञापकान्तराभावात् । तथा "ऐदौत्सन्ध्यक्षरैः" ॥१।२।१२॥ इत्यत्र ऐत्वमस्य निश्चायकम् । इदं ह्यनुपसर्गाकारस्य ऐत्वं "ऋत्यारुपसर्गस्य" ॥१।२।९॥ इत्यतोऽनुवर्तमानस्योपसर्गाधिकारस्य निवृत्तावेव सिध्यति; तन्निवृत्तिश्चैतन्यायाधीनैव, ज्ञापकान्तराभावादिति । . ___ न चायमैकान्तिको यतो यद्यपेक्षावशादेवाधिकारप्रवृत्तिनिवृत्ती स्याताम्, तदा “प्रत्यये च" ॥१।३।२॥ इत्यत्र चकार उत्तरत्र विकल्पानुवृत्त्यर्थः, "शषशे शषसं वा" ॥१॥३६॥ इत्यत्र च नवाधिकारे वा ग्रहणमुत्तरत्र विकल्पनिवृत्त्यर्थं कुतः क्रियेते, यत्तु कृते तदस्यानैकान्तिकत्वादेव । विशेषातिदिष्टो विधिः प्रकृताधिकारं न बाधते इत्यपि न्यायोऽस्ति । यथा "धातोरिवर्ण-" ॥२।१५०॥ इत्यतोऽनुवर्तमानो धातोरित्यधिकारो "भ्रश्नो:" ॥२।१५३॥ इत्यादिसूत्रत्रये विशेषातिदेशसद्भावादनुक्तोऽप्येतन्यायबलेनात्रुटितत्वाद् "योऽनेकस्वरस्य' ॥२।१५६॥ इत्यत्र पुनः प्रादुर्भूत इति । परमिदं प्रकृतन्यायेनापि सिध्यति इत्यतः सोऽत्रैवान्तर्भूतः । = १५ Page #64 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. १/१३ - मण्डूकप्लुतिन्यायोऽप्यस्यैव प्रपञ्चः । तथाहि । यथा मण्डूकः प्लवमानोऽन्तरा कियती-चिद् भुवं मुक्त्वाऽने पतति, तथा यत्र पूर्वसूत्रस्थोऽधिकारोऽन्तरा कतिचित्सूत्राणि मुक्त्वाऽग्रे याति तत्र तावन्मण्डूकप्लुतिन्यायो, यथा “अञ्वर्गात् स्वरे वोऽसन्" ॥१२॥४०॥ इति सूत्रस्थोऽसन्नित्यधिकारो, “अइउवर्णस्यान्तेऽनुनासिकोऽनीदादेः" ॥१॥२॥४१॥ इति सूत्रमन्तराले मुक्त्वा "तृतीयस्य पञ्चमे" ॥१३॥१॥ “प्रत्यये च" ॥१।३।२॥ इति सूत्रयोर्गतः, तेन हि ककुम्मण्डलम्, अम्मय इत्यादौ समासान्ततिविभक्त्या "नाम सिदय्व्यञ्जने' ॥१।१।२१॥ इत्यनेन च क्रमात्पदसंज्ञाभवनात्पदान्तस्थस्यापि मस्यासत्त्वात् "तौ मुम-" ॥१॥३।१४॥ इत्यनुस्वारानुनासिकौ नामूताम् । अत्रापि चाधिकारप्रवृत्तिनिवृत्त्योरपेक्षात एव सिद्धिरस्ति, न तु किञ्चिज्ज्ञापकमपेक्षितमिति ॥ १२ ॥ अर्थवशाद्विभक्तिपरिणामः ॥ १३ ॥ परिणामः परावर्त्तः; कार्य इति शेषः । प्रागन्यविभक्त्यन्तस्य पदस्य पुरतोऽनुवर्त्तनेऽन्यविभक्त्यन्तीभवनं विरुध्यते; न हि गोधा सर्पन्ती सर्पणादहिर्भवति इत्यतस्तदनुपपत्तिनिराकरणार्थोऽयं न्यायः । यथा “अत आः स्यादौ जस्भ्याम्ये" ॥१।४।१॥ इत्यतोऽनुवर्तमानस्य षष्ठयन्तस्याप्यत इति पदस्य "भिस ऐस्" ॥१।४।२।। इत्यत्र पञ्चम्यन्ततया परिणामः । निर्णायकं त्वस्य "अद् व्यञ्जने" ॥२॥१॥३५॥ इत्यत्र स्थानिनोऽनुपादानम् । तथाहि । अत्र तावदिदम् - शब्दः स्थानी इष्टो, यदि च पूर्वसूत्रस्थः षष्ठयन्त्य एव स तत्रानुवर्त्यते, तदा “षष्ठ्यान्त्यस्य" ॥७।४।१०६॥ इति परिभाषया मस्यैवादादेशः प्राप्नोति, संपूर्णस्य च इदमोऽदादेशः अस्येत्यादिप्रयोगेषु दृश्यते, अतो "अद् व्यञ्जने" ॥२।१।३५॥ इति सूत्रे प्रथमान्त इदं शब्दः स्थान्युक्तो विलोक्यत एव; एवं सत्यपि यदत्र स्थानी सर्वथा नोपात्तस्तदेतन्न्यायबलात् षष्ठयाः प्रथमात्वपरिणामसम्भावनयैव । तथा "अनक् " ॥२॥१॥३६॥ इति सूत्रे विशेषणस्य प्रथमान्तत्वमेतन्यायनिर्णायकं, तद्धि विशेष्यस्येदमः प्रथमान्ततां सूचयति; सा चैतन्न्यायादेव सिध्यति नान्यथा । अस्य च चलत्वात् "तृतीयस्य पञ्चमे" ॥१॥३१॥ इत्यतोऽनुवर्त्तमानस्य तृतीयस्येति पदस्य पञ्चम्यन्ततया परिणमनायां सिद्धावपि "ततो हश्चतुर्थः" ॥१॥३॥३॥ इत्यत्र तत इत्युक्तम् ॥ १३ ॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ - १/१४,१५] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । अर्थवद्ग्रहणे नानर्थकस्य ॥१४॥ सम्भवति, ग्रहणं, कार्यमिति त्रयः शब्दा अत्राध्याहार्याः । अर्थवतः प्रत्ययस्य प्रकृतेर्वा ग्रहणे सम्भवति सत्यनर्थकस्य ग्रहणं न कार्यम् । शब्दसारूप्यादुभयोर्ग्रहणे प्रसक्ते सत्ययं न्यायः । एवमग्रेतनेऽपि वाच्यम् । तत्र प्रत्ययस्य यथा । "तीयं ङित्कार्ये वा" ॥१।४।१४॥ इत्यत्र "वस्तीयः" ॥७।१।१६५॥ इत्यादिविहितसार्थकतीयस्य सम्भवाज्जातीयसम्बन्धी तीयो न गृह्यते । तत्र हि जातीय एव प्रकारार्थवाचित्त्वात् सार्थको न तु तीयः । तेन पटुजातीयायेत्यादौ "तीयं ङित्कार्ये वा" ॥१।४।१४॥ इत्यनेन स्मायादयो न स्युः । प्रकृतेर्यथा । प्लीहानौ, प्लीहान इत्यादौ हनो निरर्थकत्वात् "इन्हन्पूषार्यम्णः शिस्योः" ॥१।४।८७॥ इति सूत्रोक्तनियमाभवनेन "नि दीर्घः" ॥१।४।८५॥ इति दीर्घः । ज्ञप्तिकरं चास्य, तृस्वसृनप्तनेष्टत्वष्टक्षत्तृहोतृपोतृप्रशास्त्रो घुट्यार् ॥१।४।३८।। इति सूत्रे तृशब्दान्तानामपि नवादीनां पृथगुपादानम् । तद्धि नप्तादीनामौणादिकतृप्रत्ययान्तानामपि उणादयोऽव्युत्पन्नानि नामानीति न्यायादव्युत्पन्नसंज्ञाशब्दत्वेन तृशब्दस्यानर्थकत्वात्तथा चैतन्यायेन निषेधभवनात् तृशब्देन संग्रहो न सेत्स्यतीत्याशङ्कया कृतम् । यदि चायं न्यायो नाभविष्यत्तदा नवादीनां तृशब्दस्यानर्थकत्वेऽपि तृशब्देनैव संग्रहसम्भवात्पृथगुपादानं नाकरिष्यदेव ।। - चञ्चलश्चायम् । “अनिनस्मन्ग्रहणान्यर्थवताऽनर्थकेन च तदन्तविधिं प्रयोजयन्तीति" न्यायेनापोद्यमानत्वात् चञ्चलतारव्यापकं तु "सङ्ख्याडतेश्चाशत्तिष्टेः कः" ॥६।४।१३०॥ इत्यत्र डत्यन्तानां "डत्यतु सङ्ख्यावत्" ॥११॥३९॥ इत्यनेन सङ्ख्यावत्करणात् सङ्ख्याशब्देन ग्रहणे सिद्धेऽपि पृथग् ग्रहणम् । तद्धि त्यन्तानां वर्जने डत्यन्तानामपि वर्जनं प्रसङ् क्ष्यतीत्याशङ्कया कृतम्; यदि चायमचञ्चलः स्यात्तदा त्यन्तवर्जने डत्यन्तवर्जनप्रसङ्गस्य शङ्काऽपि नास्ति, डतौ तेरनर्थकत्वादिति किमर्थं तच्छङ्कया पृथग् डतिं गृह्णीयात्; यत्तु गृहीतस्तदेतन्यायस्य चञ्चलत्वेन विश्वासाभावात्त्यन्तवर्जने डत्यन्तवर्जनप्रसङ्गशङ्कयैव ॥ १४ ॥ लक्षणप्रतिपदोक्तयोः प्रतिपदोक्तस्यैव ग्रहणम् ॥ १५ ॥ सम्भवतोरिति शेषः । एवमग्रेऽपि यथायोगं वाच्यम् । लक्ष्यतेऽनेनेति लक्षणं लिङ्गम्, तदाश्रित्योक्तो विधिरप्युपचाराल्लक्षणम्; पदं पदं प्रति उक्तः प्रतिपदोक्तः; तयोर्द्वन्द्वः । ततश्च यत्सामान्येन लिङ्गमानं निर्दिश्य विहितं तल्लक्षणं तच्च लक्षणेन चरतीति वाक्ये "चरति" ॥६।४।११॥ इत्यनेनेकणि लाक्षणिकमित्यप्युच्यते । यत्तु नामग्राहं विहितं तत् = १७ Page #66 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. १/१५ - प्रतिपदोक्तम् । तत्रोभयोर्ग्रहणे सम्भवति सति प्रतिपदोक्तं ग्राह्यं, न तु लाक्षणिकम् । यथा "नोऽप्रशानोऽनुस्वारानुनासिकौ च पूर्वस्याधुट्परे" ॥१॥३८॥ इत्यत्र लाक्षणिकनकारस्याग्रहणात् त्वन्तत्र इत्यादौ नस्य सो न स्यात् । अयं हि नः "तौ मु" ॥१३॥१४॥ इत्यनेनानुनासिक इति सामान्येनैव विहितः । परं वल्ल्यादिछन्नदेशे ककुदं दृष्ट्वा गवाऽत्र भाव्यमितिवत्तकारं पुरो दृष्ट्वा तकारस्वानुनासिकेन नकारेणात्र भाव्यमित्यनया युक्त्या लक्षणाच्चिह्नदागत इत्यतो लाक्षणिकः । प्रतिपदोक्तस्य तु नस्य सः स्याद् । यथा भवांस्तत्र । अयं हि नो नोऽन्त इति नकारमेवोक्त्वा विहितत्वात्प्रतिपदोक्तः । __ ख्यातिकरं त्वस्य, “एकार्थं चाने च" ॥३।१।२२॥ इत्यनेनैव सिद्धेऽपि बहुव्रीहौ, "आसन्नादूराधिकाध्यर्द्धार्द्धादिपूरणं द्वितीयाद्यन्यार्थे " ॥३।१।२०॥ इत्यादि प्रतिपदोक्तं बहुव्रीहिविधानम् । तद्धि "प्रमाणीसङ्ख्याड्डः" ॥७।३।१२८॥ इति डसमासान्तविधावेतद्वहुव्रीहिग्रहणार्थम् । तेनासन्ना दश येषां ते आसन्नदशाः इत्यादावेव डः स्यात्; "एकार्थं चानेकं च" ॥३।१।२२॥ इत्येतत्सूत्रनिष्पन्ने तु बहुव्रीहौ डो न स्यात् । यथा प्रिया दश येषां ते प्रियदशानः इत्यादि ।। ___ अस्य चाविश्वास्यत्वात् “हुस्वस्य गुणः" ॥१४॥४१॥ इत्यत्र प्रतिपदोक्तवल्लाक्षणिकोऽपि हुस्वो ग्राह्यः । यथा हे कर्त्तः, हे निष्कौशाम्बे; अत्र हि कर्तृशब्दस्य तृः "णकतृचौ" ॥५॥१॥४८॥ इत्यनेन तृरुपस्यैवास्य विधानात्प्रतिपदोक्तः; निर्गतः कौशाम्ब्याः "गोश्चान्ते-" ॥२।४।९६॥ इति हूस्वे निष्कौशाम्बिरित्यत्र इकारस्तु, "गोश्चान्ते-" ॥२।४।९६॥ इत्यनेन ह्रस्व इति सामान्योक्तेऽपि कौशाम्बीशब्दे ईकारं स्थानिनं दृष्ट्वा तस्य स्वकीय इकारः कृत इत्यनया रीत्या लक्षणाच्चिह्नादेवागत इति कृत्वा लाक्षाणिक एव । अस्य च न्यायस्य क्वचित् क्वचिल्लक्षणेन व्याकरणेन निष्पन्नं लाक्षणिकमव्युत्पन्नं तु प्रतिपदोक्तमित्यप्यर्थ उदाहृतो दृश्यते । यथा हनो ह्य० दिवि, अहन् इत्यस्य लाक्षणिकत्वात् "अह्नः" ॥२।१७४॥ इति नस्य रुर्न स्यात् किन्त्वव्युत्पन्नस्य दिनार्थस्यैवाहनशब्दस्येति । सोऽपि पूर्वोक्तया व्याख्ययैव संगृहीतो द्रष्टव्यः । तथाहि । सामान्येन ह्यस्तन्यद्यतनीक्रियातिपत्तिषु तावदडागम उक्तः । इह तु ह्यस्तनीचिह्नं दृष्ट्वा अट् कृतः; तथा सामान्येन व्यञ्जनान्ताद्धातोर्देलुगूचे; इह तु हन्धातुं व्यञ्जनान्तं दृष्ट्वा देर्लुक् चक्रे इति लक्षणाच्चिह्नादेवागतत्वं त्याद्यन्ताहन्शब्दस्य । दिनार्थस्त्वयमुणादौ "श्वन्मातरिश्वन्-'" ( उणादि-९०२) इति सूत्रे ईदृगेव नामग्राहमुक्त इति कृत्वा प्रतिपदोक्त इति । एतदनुसारेणान्यत्रापि यथायोगं लाक्षणिकप्रतिपदोक्तता भावयित्वा दर्शनीया ॥ १५ ॥ - १ / Page #67 -------------------------------------------------------------------------- ________________ - १/१६,१७] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । नामग्रहणे लिङ्गविशिष्टस्यापि ग्रहणम् ॥ १६ ॥ नाममात्रनिर्देशे स्त्रीत्वादिलिङ्गविशिष्टमपि नाम ग्राह्यम् । शब्दभेदादर्थभेदाच्चाप्राप्तस्य ग्रहणस्य प्रापणार्थोऽयं न्यायः । एवमुत्तरन्यायेऽपि वाच्यम् । यथा "त्यदामेनदेतदो द्वितीयाटौस्यवृत्त्यन्ते" ॥२॥१॥३३॥ इत्यत्र त्यदामिति नाममात्रनिर्देशेन त्यदाद्यधिकारे सर्वत्र स्त्रीत्वादिविशिष्टानामपि त्यदादीनां ग्रहणात् सा स्या इत्यादौ "तः सौ सः'।२।१।४२॥ इति से कर्तव्ये त्यदादेः सेश्च आपा व्यवधानं न स्यात्; आपः स्त्रीलिङ्गवैशिष्टयजन्यत्वेन कार्ये कारणोपचारनीत्या स्त्रीलिङ्गवैशिष्ट्यमात्ररूपत्वविवक्षणात् । तथा च आप एतन्यायात्त्यदादिनामग्रहणेनापि ग्रहणस्य सिद्धेः । नामग्रहणे इति किम् । यत्र सलिङ्गनिर्देशस्तत्र तल्लिङ्गविशिष्टस्यैव ग्रहणं यथा स्यात् । तेन "अतः कृकमिकंसकुम्भकुशाकर्णीपात्रे - नव्ययस्य" ॥२॥३५॥ इत्यत्र कुशानिर्देशादयस्कुशावदयःकुश इत्यत्र रः सो न स्यात् । स्फातिकरं चास्य "राजन्सखेः" ॥७।३।१०६॥ इत्यत्र राजनिति नान्तनिर्देशः । स हि स्त्रीलिङ्गे अनकारान्ते राजन्शब्दे अट्समासान्तनिषेधार्थः, यथा महती च सा राज्ञी च महाराज्ञी । यदि चायं न्यायो न स्यात्तदा राजसखेरित्युच्यमाने महाराज्ञीत्यत्र प्राप्तिरेव नास्ति, राज्ञीत्यस्य भिन्नशब्दत्वादिति कुतस्तन्निषेधार्थं नान्तनिर्देशः क्रियेत; यत्तु कृतस्तद्राजसखेरित्युच्यमाने राजेति नाममात्रनिर्देशस्यैव भवनात्, तथासति चैतन्यायेन राज्ञीशब्देऽप्यट्समासान्तप्रसङ्गभवनं सम्भाव्य तनिषेधनार्थमेव । अस्य च चपलत्वात् "सर्वादि विष्वग्देवाड्डद्रिः क्व्यञ्चौ" ।३।२।१२२॥ इति डद्रिविषूचीशब्दान्नं स्यात् । तथासति विषूचव्यङ् इत्यनिष्टरूपापत्तेः ॥ १६ ॥ ... प्रकृतिग्रहणे यङ्लुबन्तस्यापि ग्रहणम् ॥ १७ ॥ यस्माच्छब्दाद्यः प्रत्ययो विधीयते सा तस्य प्रकृतिः, स चात्र सामर्थ्याद्धातुरूपैव, यङ्लुबन्तत्वस्यान्यत्रासम्भवात् । एवमुत्तरन्यायेऽपि वाच्यम् । यस्य धातोः केवलस्य यत्कार्यमुक्तं तत्तस्य यङ्लुबन्तस्यापि स्यात् । तेन प्रणिदत्ते इत्यत्र केवल इव यङ्लुबन्तेऽपि दागि परे, 'नेमादा-" ॥२॥३७९॥ इति नेर्नो णः सिद्धः; यथा प्रणिदादेति । __ सत्ताकरं चास्य "एकस्वरादनुस्वारेतः" ॥४।४५६॥ इति * वृहत्सूत्ररचनम् । तथाहि । अनुस्वारेतस्तावत् कृगादिधातवस्ते च सर्वेऽप्येकस्वरा एव सन्ति; नत्वनेकस्वरः कश्चिदप्यनुस्वारेदस्तीत्यतः "एकस्वराद्' - ॥४।४५६॥ इत्यस्य व्यवच्छेद्याभावात्कर्तेत्यादाविनिषेधार्थमनुस्वारेत इत्येतावताऽपि सूत्रेण सरति । * वृह - धातुरपि बृह् - समानार्थो वृद्धौ वर्तते इति वकारनिर्देशोऽत्र न विरुद्धयते । = ૧૯ Page #68 -------------------------------------------------------------------------- ________________ [ न्या. सू. १/१८ अथेत्थं बूषे; अस्ति हनादेशो वधधातुरदन्तत्वादनेकस्वरः स्थानिवद्भावादनुस्वारेच्च, तत्प्रयोगेषु चावधीदित्यादिष्विनिषेधो न दृश्यते; अनुस्वारेत इत्येतावदेव च सूत्रं यदि क्रियते तदा अवधीदित्यादिष्वनिषेधः प्रसज्यते इति चेत्तर्हि तस्येनिषेधनिवृत्त्यर्थं 'अवधानुस्वारेत” इति सूत्रमस्तु; " एकस्वरादनुस्वारेतः" ||४|४|५६ ॥ इत्येतावत्तु किमर्थम् । एवं सूत्रकृतिर्हि तदैव सार्थिका स्याद्यदि न केवलमेको वधधातुः किन्त्वन्येऽपि बहवो धातवो ऽनेकस्वरानुस्वारेतः स्युर्न त्वन्यथा । तादृशाश्च बहवो धातवस्तदैव सम्भवेयुर्यदि कृगादीन् यङ्लुबन्तीकृत्यैष न्यायः स्फोर्यते । तद्यथा कृधातुर्यङ्लुबन्तत्वे चर्क इत्यादिरूपत्वादनेकस्वर एतन्यायस्फोरणादनुस्वरेच्चेति; ततश्च चर्करितेत्यादाववधीदित्यादावपि चेड्निषेधनिवृत्त्यर्थत्वाद् “एकस्वारादनुस्वारेतः" ॥४॥४॥५६॥ इति सूत्रकृतिः सार्थिक स्यात् । तदेवमिमं न्यायं विनाऽनुपपद्यमानमनेकस्वरानुस्वारेद्धातुबाहुल्यं विनाऽनुपपद्यमानं “एकस्वरादनुस्वारेतः" ॥४|४|५६ ॥ इति वृहत्सूत्रकरणमिमं न्यायं ज्ञापयति । चटुलश्चायमग्रेतनेनापोद्यमानत्वात् ॥ १७ ॥ न्यायसङ्ग्रहस्य तिवा शवाऽनुबन्धेन निर्दिष्टं यद् गणेन च । एकस्वरनिमित्तं च पञ्चैतानि न यङ्लुपि ॥ १८ ॥ निर्दिष्टमिति तिवेत्यादि चतुर्षु योज्यम् । ततश्च तिवादिनिर्दिष्टमेकस्वरशब्दमुच्चार्य विहितं च कार्यं विवक्षितधातोर्यदि यङ्लुप् स्यात्तदा न स्यात् । पूर्वेणात्रिप्रसङ्गे प्राप्ते तन्निषेधपरोऽयं न्यायः । तत्र तिवा निर्दिष्टं द्विधा । अलुप्तेन, लुप्तेन च । तत्रालुप्तेन यथा । “न कवतेर्यङ : " ||४|१|४७ ॥ इति कस्य चत्वनिषेधः । अयं कोकूयते इत्यादौ स्याच्चोकवीतीत्यादौ तु न । लुप्तेन यथा । " ङे पिब: पीप्य् " ॥४॥१॥३३॥ इति पीप्यादेश: । अयं पिबतेः केवलस्य स्याद्यथा पिबन्तं प्रायुक्त अपीप्यत्; यङ्लुबन्तस्य तु न स्याद्यथा पापतं प्रायुक्त अपापयत् । शवा निर्दिष्टं यथा । " निसस्तपेऽनासेवायाम् " ||२|३|३५|| इति निसः सस्य षत्वम् । इदं निष्टपतीत्यादौ स्यान्निस्तातपीति इत्यादौ तु न । अनुबन्धेन निर्दिष्टं यथा । " गापास्थासादामाहाकः ' || ४ | ३ | ९६ ॥ इति एत्वम् । इदं यादित्यादौ स्याज्जहायादित्यादौ तु न । गणेन निर्दिष्टं त्रिधा । सङ्ख्यया, आदिशब्देन, बहुवचनेन च । तत्र संख्यया यथा । "रुत्पञ्चकाच्छिदयः " ॥४।४।८८ ॥ इतीट् । अयं स्वपितीत्यादौ स्यात्सोषोप्तीत्यादौ तु न । आदिशब्देन यथा । " लृदिद्युतादिपुष्यादेः परस्मै ॥३४॥६४॥ २० Page #69 -------------------------------------------------------------------------- ________________ - १/१९] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । " इत्यङ्। अयमद्युतदित्यादौ स्यात्, अदेद्योतीदित्यादौ तु न । बहुवचनेन यथा । "तेर्ग्रहादिभ्यः " ||४|४|३३ ॥ इत्यनेन ग्रहादिभ्यः परस्याशितस्तिप्रत्ययस्यादौ " स्ताद्यशितः - ' ॥४।४।३२॥ इत्यनेन प्राप्तस्य इटोऽनुज्ञाविधिः । स भणितिः इत्यादौ स्यात्, बम्भाण्टिरित्यादौ तु न । एकस्वरनिमित्तं यथा । " एकस्वरादनुस्वारेतः" ॥४।४।५६ ॥ इतीनिषेधः । अयं शक्त इत्यादौ स्यात्, शाशकित इत्यादौ तु न । ननु शाशकित इत्यादावेकस्वरत्वाभावादेव ‘“एकस्वरादनुस्वारेतः" ||४ |४|५६ ॥ इति सूत्रं न प्रवर्त्स्यति किं न्यायेन । सत्यम् । परं शकिधातुर्यद्येकस्वरस्तदा प्रकृतिग्रहणे यङ्लुबन्तस्यापि० इति न्यायात् शाशकिरप्येकस्वर उच्यते । तथा चात्रापि " एकस्वरादनुस्वारेतः" ॥४।४।५६॥ इतीङ्निषेधः प्राप्नोति, परमेतन्न्यायेन निषेधान्न स्यात् । व्यक्तिकरं त्वस्य तत्तत्सूत्रेषु तिवादिनिर्देशा एव । तथाहि । तिवादिनिर्देशास्तावत्तत्तत्सूत्रेषु कृतास्तेषां च विशेष: प्रायोऽन्यः कोपि न, एतावांस्तु दृश्यते; यदुत यङ्लुबन्तप्रयोगेषु तत्तत्सूत्रोक्तकार्याणि न सन्तीति । ततोऽर्थापत्त्या ज्ञायते एतदर्थमेवैते कृत इति । तरलत्वं त्वस्याद्ये पञ्चमे चांशे न दृश्यते; शेषेषु तु दृश्यते । तत्र द्वितीये यथा । अपात् इत्यादाविव, अपापात् इत्यादावपि " पिबैतिदाभूस्थः सिचो लुप्परस्मै न चेट्” ॥४।३।६६॥ इत्यनेन शनिर्दिष्टोऽपि सिचो लुबिनिषेधश्चाभूताम् । तृतीये यथा । नृत्त इत्यादाविव नरीनृत्त इत्यादावपि "डीयश्व्यैदितः क्तयोः " || ४|४|६१ ॥ इत्यनेनानुबन्धनिर्दिष्टोऽपीनिषेधोऽजनि । तुर्ये यथा । स्प्रष्टा इत्यादाविव, स्पृशेर्यङ्लुपि गतिवि पस्प्रेष्टि इत्यादावपि "स्पृशादिसृपो वा " ॥ ४|४|११२ ॥ इत्यनेन गणनिर्दिष्टोऽप्यदागम आगात् ॥ १८ ॥ सन्निपातलक्षणो विधिरनिमित्तं तद्विघातस्य ॥ १९ ॥ सन्निपतति सङ्गच्छते कार्यमस्मिन्निति सन्निपातो निमित्तम्; तल्लक्षणं चिह्नं यस्य स सन्निपातलक्षणः । कोऽर्थः । निमित्तरूपमव्यभिचारि चिह्नं दृष्ट्वा निर्णीतप्रवृत्तिकः; स्वनिमित्तादुद्भूत इति यावत् । स विधिस्तस्य प्रस्तावात् स्वनिमित्तस्य विघाते निमित्तं न स्यात् । लोके पितृघातकपुत्रादौ कार्यादपि कारणविघातस्य दर्शनाद् व्याकरणे तथात्वनिषेधार्थोऽयं न्याय: । यथा पपाच इत्यत्र णवा जातमनेकस्वरत्वं " धातोरनेकस्वरादाम् परोक्षायाः कृभ्वस्तिचानु तदन्तम् " || ३ | ४ ४६ ॥ इत्यामादेशनिष्पादनेन णवो विघाताय ૨૧ Page #70 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य [ न्या. सू. १/२० न स्यात् । 11 उद्भावकं त्वस्य “धातोरनेकस्वरात्" ॥३।४।४६ ॥ इत्यत्र सामान्येनानेकस्वराद्इत्युक्तिः । तथाहि । धातोरनेकस्वरत्वं तावद् द्विधा; परोक्षाहेतुकमन्यच्च । आद्यं पचादीनां; द्वितीयं चकासादीनाम् । तत्र द्वितीये " धातोरनेकस्वरात्- ॥३।४।४६॥ इत्यामादेशो दृश्यते; यथा चकासामास । आद्ये तु न; यथा पपाच । एवं सत्यपि सूत्रे ऽनेकस्वरादिति सामान्येनैव यदुक्तं तदेतन्न्यायाशयैव । क्वचिद् भ्रश्यति चायम्; तेनातिजरसैरित्यत्रातिजरशब्दस्यादन्तत्वेन निष्पन्नोऽपि भिस ऐस् जरसादेशहेतूभवनेन स्वहेतोरदन्तत्वस्य विघाताय जातः । भ्रश्यत्तानिवेदकं तु " भिस ऐस्" ॥१॥४२॥ इत्यत्र एस्करणेऽपि देवैरित्यादिप्रयोगसिद्धावपि ऐसः करणम् । तथाहि । ऐस्तावदतिजरसैरित्यस्य सिद्धयर्थं कृतः । यदि चायमभ्रंशशील एव स्यात्तदा “गोश्चान्ते ह्रस्वोऽनंशिसमासेयोबहुव्रीहौ" ॥२॥४। ९६ ॥ इति कृतह्नस्वजराशब्दस्य - ऐसि जरसादेश एव न प्राप्नोति; ऐसः स्वनिमित्तस्यातिजरशब्दाकारान्तत्वस्य विघातकत्वासम्भवात् । तथा च न कथमप्यतिजरसैरिति सिध्येत् । तथापि यदैस्कृतस्तदेतन्न्यायस्य भ्रंशशीलत्वादैसि परे निर्विघ्नजरसादेशभवनसंभावनयैव ।। ११ ।। आसिद्धं बहिरङ्गमन्तरङ्गे ॥ २० ॥ प्रकृतेराश्रितं यत् स्याद् यद्वा पूर्वं व्यवस्थितम् । यस्य वाऽल्पनिमित्तानि अन्तरङ्गं तदुच्यते ॥१॥ प्रत्ययस्याश्रितं यत् स्याद्बहिर्वा यद् व्यवस्थितम् । बहूनि वा निमित्तानि यस्य तद्बहिरङ्गकम् ॥२॥ बहिरङ्गं कार्यमन्तरङ्गे विधौ कर्त्तव्येऽसिद्धमसदिव स्यात् । बहिरङ्गस्य दौर्बल्यख्यापनार्थोऽयं न्याय: । यथा गिर्योरित्यादौ प्रत्ययाश्रितत्वाद्बहिर्व्यवस्थितत्वाद्वा बहिरङ्गस्य यत्वस्य प्रकृत्याश्रितत्वात्पूर्वव्यवस्थितत्वाद्वाऽन्तरङ्गे " भ्वादेर्नामिनो दीर्घो वर्व्यञ्जने " ॥२॥ - १।६३ ॥ इति दीर्घविधौ कर्त्तव्येऽसिद्धत्वाद्दीर्घो नाभूत् । तथा तच्चारु इत्यादौ चवर्गयोगजं चत्वमुभयपदाश्रितत्वाद्बहिरङ्गमेकपदाश्रितत्वादन्तरङ्गे "चजः कगम् ॥ २ । १।८६ ॥ इति कत्वे कर्त्तव्येऽसिद्धमित्यतः कत्वं न । ।।७।४।१११ ।। आविर्भावकं चास्य " न सन्धिङ्गीयकि द्विदीर्घासद्विधावस्क्लुकि इति सूत्रे सन्धिविधित्वेन द्वित्वविधौ स्थानिवद्भावनिषेधे सिद्धेऽपि द्विग्रहणम् । तद्धि दद्ध्यत्र इत्यादौ यत्वादेरेतन्यायप्राप्तासिद्धत्वद्वारेणापि जायमानस्य स्थानिवद्भावस्य निषेधार्थम् । तथाहि । दद्ध्यत्रेत्यादौ धस्य " अदीर्घाद्विरामैकव्यञ्जने" ||१|३|३२|| इति ૨૨ 11 Page #71 -------------------------------------------------------------------------- ________________ - १/२१] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । द्वित्वे क्रियमाणे "स्वरस्य परे प्राग्विधौ" ॥७।४।११०॥ इत्यनेन यत्वादेः स्थानिवद्भावो विघ्नीभवन् सन् "न सन्धि-" ॥७।४।१११॥ इति सूत्रे सन्धिग्रहणेन निषिद्धः, द्वित्वस्य सन्धिविधित्वात् । द्वितीयतृतीयपादयोर्विधी हि क्रमात्स्वरव्यञ्जनसन्धी उच्यते । एवं स्थिते पुनः सूरिणाऽऽशङ्कि; धस्य द्वित्वमद्यापि दुर्घटम्; यतः "स्वरस्य परे प्राग्विधौ" ।।७।४।११०॥ इत्यनेन यत्वादेर्यः स्थानिवद्भावः प्राप्तः स एव "न सन्धि-"॥७।४।१११॥ इत्यपवादसूत्रेण निषेद्धं शक्यते । परं असिद्धं बहिरङ्गमिति न्यायेन यत्वादेरसिद्धत्वद्वारेण यः स्थानिवद्भावः प्राप्नोति स दुर्निवार इत्यतोऽस्य न्यायस्य बाधनार्थं "न सन्धि-" ॥७।४।१११॥ इति सूत्रे सन्धितः पृथग् द्विग्रहणं कृतं विलोक्यते । द्वित्वविधावेतन्यायप्राप्तासिद्धत्वद्वारेणापि यत्वादेः स्थानिवद्भावो माभूदित्येवमर्थम्, इति मत्वा सूरिणा "न सन्धि - ॥७।४।१११॥ इति सूत्रे सन्धितः पृथग्द्विग्रहणं कृतम् । एवं च बाधकस्य द्विग्रहणस्य बाध्याविनाभावित्वाद्बाध्यरूपैतन्न्यायाविर्भावकत्वं सुघटमेव । परिप्लवश्चायमुत्तरेण प्लाव्यमानत्वात् ॥ २० ॥ न स्वरानन्तर्ये ॥ २१ ॥ स्वरयोरानन्तर्ये सति यदन्तरङ्गं कार्यं क्रियते तस्मिन् कर्तव्ये बहिरङ्गमसिद्धं न स्यात् । पूर्वेण प्राप्तस्यातिप्रसङ्गस्य निषेधार्थोऽयं न्यायः । यथा इयेष; बभूवुषा । अत्र बहिर्व्यवस्थितत्वाद्बहिरङ्गोऽपि इष्धातोर्गुणः कसोरुषादेशश्च पूर्वव्यवस्थितत्वादन्तरङ्गे यथाक्रम "पूर्वस्यास्वे स्वरे य्वोरियुव" ॥४१॥३७॥ इतीयादेशे "धातोरिवर्ण-" ॥२।१५०॥ इत्युवादेशे च कर्तव्ये असिद्धो नाभूत्, स्वरयोरानन्तर्यसद्भावात् । तथाचेयुवादेशौ सिद्धौ । . . सम्भावकं चास्य "वृत्त्यन्तोऽसषे" ॥१।१।२५॥ इति निर्देशः । अत्र हि वृत्त्यन्तशब्दाग्रस्थस्य से रोः "अतोऽतिरोरुः" ॥१३॥२०॥ इत्यनेन कृतस्य उत्वस्य पदान्तरस्थाकारसापेक्षत्वेन बहिरङ्गस्य "अवर्णस्येवर्णादिनैदोदरल्" ॥१॥२६॥ इत्यनेन प्राक्स्थिताकारेण सह ओत्वे एकपदापेक्षत्वेनान्तरङ्गे कर्त्तव्ये पूर्वन्यायेन यद्यसिद्धत्वं स्यात्तदा ओत्वस्याभवने "वृत्त्यन्तोऽसषे" ॥१।१।२५॥ इति निर्देशः सम्भवत्येव न । यत्त्वेवं निर्दिष्टं तज्ज्ञायते, एतन्यायेन प्राग्न्यायबाधभवनादुत्वस्यासिद्धत्वं न जायत इति । . पारिप्लवता त्वस्य न सम्भाव्यते । प्राक्तनन्यायश्च "स्थानीव-" ॥७।४।१०९॥ इति "स्वरस्य" ॥७।४।११०॥ इति परिभाषयोः सजातीयोऽयं तु "न सन्धि-" ॥७।४।१११।। इति परिभाषायाः ॥ २१ ॥ २७ Page #72 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य गौणमुख्ययोर्मुख्ये कार्यसंप्रत्ययः ॥ २२ ॥ [ न्या. सू. १/२२ 11 मुख्यस्य बलिष्ठताख्यापनार्थोऽयं न्याय: । यथा 'चरणस्य स्थेणोऽद्यतन्यमनुवादे” ॥३।१।१३८॥ इति सूत्रे स्थेणोर्मुख्यकर्तुःश्चरणस्येति व्याख्यातम् । तथाहि । " चरणस्य- ।। ३ । १ । १३८ ॥ इति सूत्रस्यार्थादि तावदेवम् । तत्तद्वेदशाखाऽध्ययनहेतुकतत्तद्व्यपदेशभाजो द्विजन्मानश्चरणाः कठादयः । प्रमाणान्तरप्रतिपन्नस्यार्थस्य शब्देन संकीर्त्तनमनुवादः । ततश्चाद्यतन्यां परभूतायां यौ स्थेणौ धातू तयोः कर्तृत्वेन सम्बन्धिनो ये चरणास्तेषां सजातीयैरेव पदैरारब्धो यो द्वन्द्वः सोऽनुवादविषये समाहारः स्यात् । यथा प्रत्यष्ठात्कठकालापम्, उदगात्कठकौथुमम् । एषां प्रतिष्ठोदयावनुवदन् कश्चिदिदमाह । अत्र कठाश्च कालपाश्चेति समासे "चरणस्य- ' ॥३।१।१३८॥ इति सूत्रेण समाहारोऽभूत्; करणादित्वेन सम्बन्धि समाहारो न स्यात् । यथा प्रत्यष्ठात् कठकालापाम्यां कश्चिदित्यादि । एवं च स्थेणोः करणादित्वेनापि सम्बन्धिता चरणानां संभवति; सम्बन्धहेतूनां कारकाणां षट्सङ्ख्यत्वात् । तथापि 'चरणस्य स्थेणः - " ||३ | १ | १३८ ॥ इति सूत्रवृत्तौ यत् स्थणोः कर्तृत्वेन सम्बन्धिनो ये चरणा इति व्याख्यातं तत्कर्तुरेव स्वातन्त्र्यात् सर्वकारकेषु मुख्यत्वेनैतन्या - यात्कर्तुरेव व्याख्याऽत्र प्राप्नोतीति बुद्धयैव । " अपि च । कर्तुत्वेन सम्बन्धे सत्यपि कर्त्ता गौणो मुख्यश्च सम्भवति; तत्र यदि मुख्यत्वभाजा कर्त्रा सह सम्बन्धः स्यात्तदैव समाहारः स्यात्, गौणत्वभाजा तु कर्त्रा सह सम्बन्धे सत्यपि न स्याद् गौणमुख्ययोः० इति न्यायात् । तेन यदा भावे प्रयोगस्तदा समाहारो न स्यात् । यथा प्रत्यष्ठायि कठकालापाभ्याम् । अत्र हि चरणस्य कर्तृत्वेन सम्बन्धे सत्यपि भावस्यैव प्राधान्यं न तु कर्तुरिति । अस्य चाविष्करणं " चरणस्य स्थेण:- " ||३ | १ | १३८ ॥ इति सामान्येनैवोक्तिः । तथाहि । अत्र तावत् स्थेणोर्मुख्यकर्तुःश्चरणस्येतीष्टम्; तथा च तथैवोच्येत; यत्तु तथा नोक्तं, तत्सामान्योक्तेऽप्येतन्न्यायादेव चरणानां कर्तृत्वं कर्तृत्वेऽपि मुख्यत्वं च लप्स्यते इत्याशयैव । अस्य चानित्वाद् " धातोरिवर्णोवर्णस्य" ॥२॥१॥५०॥ इत्यनेन शिश्रियः, लुलुवुरित्यादौ मुख्यधातूनामिव नियौ, लुवौ इत्यादौ विबन्तत्वेन गौणानामपि धातूनामिसिद्धौ । अनिताबोधकं तु " स्यादौ वः " || २|१| ५७ ॥ इति सूत्रम् । तथाहि । वसु इच्छत: क्यनि वसूयतः, ततः क्विपि " अतः " || ४ | ३ |८२ ॥ इत्यल्लुकि "य्वोः प्वय्व्यञ्जने लुक्” ॥४।४।१२१ ॥ * इति यलुकि वस्वौ, एवं वस्व इत्यादौ वत्वसिद्ध्यर्थं तावत् “स्यादौ वः''॥२॥१॥५७॥ इति सूत्रं कृतम् । तच्च वत्वं "इवर्णादेरस्वे स्वरे - " ॥१॥२॥२१॥ ૨૪ - Page #73 -------------------------------------------------------------------------- ________________ १/२३] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । इत्यनेनापि सिध्येत्परं वार्णात्प्राकृतमिति न्यायात्परत्वाच्च " इवर्णादे:-" ॥१॥२॥२१॥ वत्वं 'बाधित्वा " धातोरिवर्ण - " ॥ २।१।५० ॥ इत्युवेव प्रवर्त्तते; तद्बाधनार्थं " स्यादौ वः " ॥२॥१॥५७॥ इति सूत्रं कृतम् । यदि चायं न्याय इद्धः स्यात्तदा वस्वौ इत्यादिषु गौणधातुत्वादेव " धातोरिवर्ण - " ॥२॥१॥५०॥ इत्युवादेशो न प्राप्नोतीति कुतस्तद्बाधनार्थं "स्यादौ वः ॥ २।१।५७ ॥ इति सूत्रं कुर्यात् । यत्तु कृतं तज्ज्ञापयति एतन्यायस्यानिद्धत्वाद् गौणधातोरप्युवादेशः प्राप्नोत्येवेति । " प्रधानानुयायिनो व्यवहारा इत्यपि न्यायोऽस्ति । यथा मुनीनित्यादौ इकारस्य शसोऽकारस्य चेत्युभयोः स्थानित्वेऽपि षष्ठया निर्दिष्टत्वेन मुख्यस्थानिन इकारस्यैवासन्न ईदीर्घः स्यान्नत्वकारस्यासन्न आः । शसोऽता सह इति सहार्थनिर्देशेन शसोऽकारस्य गौणत्वादिति । परमिदं प्रकृतन्यायेनापि सिध्यतीति सोऽत्रैवान्तर्भूतः । किंच - प्रधानानुयायि अप्रधानमित्यपि न्यायोऽस्ति । यथा नीलोत्पलमित्यत्रो भयोरपि पदयोर्व्यभिचारित्वेन मिथोऽन्यव्यवच्छेदनिष्ठत्वादविशेषेण विशेषणविशेष्यभावसम्भवाद्यदोत्पलस्य विशेषणत्वं नीलस्य तु विशेष्यत्वं विवक्ष्यते, तदा "विशेषणं विशेष्येणैकार्थं कर्मधारयश्च" ॥३|१|९६ ॥ इति सूत्रेण कर्म्मधारयसमासे उत्पलनीलमित्यपि प्राप्नोति, परं न स्यात् । किन्तु “ द्रव्याश्रया गुणा" इति नीत्या गुणशब्दत्वादप्रधानं नीलशब्द एतन्यायेन पश्चादेव तिष्ठति । ‘“गुणाश्रयो द्रव्यमि " ति नीत्या द्रव्यशब्दत्वात्प्रधानं तूत्पलशब्दः पुरोभूयावतिष्ठते इति । परमेषोऽपि न्यायो मुख्ये कार्यसम्प्रत्यय इति वदता प्रकृतन्यायेन स्वकुक्षावेव निक्षिप्तः; पुरोभूयावस्थानस्यापि कार्यविशेषमात्ररूपत्वात् ॥ २२ ॥ कृत्रिमाकृत्रिमयोः कृत्रिमे ॥ २३ ॥ कार्यसम्प्रत्यय इति सम्बन्धः । कृत्रिमं परिभाषानिष्पन्नं; तच्च गौणमौपाधिकत्वात् । ततोऽन्यदकृत्रिमं लोकप्रसिद्धं; तच्च मुख्यमनौपाधिकत्वात् । तयोर्मध्ये कृत्रि कार्यं कार्यम् । पूर्वेणाकृत्रिमस्य ग्रहणे प्राप्ते तदपवादो ऽयं न्याय: । यथा "असहनञ्विद्यमानपूर्वपदात् स्वाङ्गादक्रोडादिभ्यः " || २|४|३८ ॥ इत्यत्र अविकारोऽद्रवं मूर्त्तं प्राणिस्थं स्वाङ्गमुच्यते । - च्युतं च प्राणिनस्तत्तन्निभं च प्रतिमादिषु ॥ १ ॥ इति लक्षितमेव स्वाङ्गं गृह्यते न तु स्वमङ्गमवयव इति यौगिकमकृत्रिमम् । तेन दीर्घमुखा शालेत्यत्र मुखस्य शालाऽपेक्षया लोकप्रसिद्धस्वाङ्गत्वे सत्यप्यप्राणिस्थत्वेन * पूर्वस्मिन् पुस्तकेऽत्र " योऽशिति" || ४ | ३ |८० ॥ इति सूत्रपाठो मुद्रितोऽस्ति । तस्यासङ्गतत्त्वादत्र परिवर्तितस्तत्पाठ : । यथा च सोऽसङ्गस्तदेतत्सूत्रपरामर्शविवेचनादवसेयम् । ૨૫ Page #74 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. १/२४, २५ - पारिभाषिकस्वाङ्गत्वाभावान्न ङीः । प्रकाशकं चास्य, "आडो यमहनः स्वेऽङ्गे च" ॥३।३।८६॥ इत्यत्र स्वाङ्गशब्दयोर्व्यस्ताभिधानम् । इदं ह्यायच्छति पादौ मैत्रस्येत्यादावविकारोऽद्रवमित्यादिस्वाङ्गलक्षणे सत्यपि पदयोः स्वकीयावयवत्वाभावादात्मनेपदं मा भूदित्येवमर्थम् । स्वाङ्ग इति समस्ताभिधाने त्वत्रापि स्वाङ्गलक्षणसद्भावादेतन्न्यायबलादात्मनेपदमभविष्यदेव । अत एतन्न्यायाशङ्कया व्यस्ताङ्गाभिधानं कृतम् ।। अस्य असार्वत्रिकता तूत्तरन्याये दर्शयिष्यते ॥ २३ ॥ क्वचिदुभयगतिः ॥ २४ ॥ उभयस्य गतिविज्ञानं ग्रहणमिति यावत्ततश्च क्वचित्कृत्रिममकृत्रिमं च ग्राह्यमित्यर्थः । पूर्वापवादोऽयं न्यायस्तेन "नाडीतन्त्रीभ्यां स्वाङ्गे" ॥७।३।१८०॥ इत्यनेन बहुनाडिः कायो, बहुतन्त्री ग्रीवेत्यत्र कृत्रिमस्वाङ्गवृत्त्योर्नाडीतन्त्रीशब्दयोर्यथा कच् निषिध्यते तथा अकृत्रिमस्वाङ्गवृत्त्योरपि । यथा बहुनाडिः स्तम्बो । बहुतन्त्री वीणा । अत्र हि नाडीतन्त्र्योरप्राणिस्थत्वान्न कृत्रिमस्वाङ्गत्वम् । ननु स्तम्बस्यैकेन्द्रियप्राणित्वान्नाड्याः कथमप्राणिस्थत्वम् । उच्यते । “प्राण्यौषधिवृक्षेम्योऽवयवे च" ॥६॥२॥३१॥ इति सूत्रे प्राणिग्रहणेनैव चेतनावत्त्वेन वृक्षौषधिग्रहणे सिद्धेऽपि पृथक् तद्ग्रहणेनेदं ज्ञापितम्, यदुतेह व्याकरणे प्राणिग्रहणेन तसा एव गृह्यन्ते न तु स्थावरा इति । विकासकं त्वस्य तथाप्रयोगदर्शनमेव । तथाहि । कृत्रिमाकृत्रिमयोरिति न्याये सत्यपि यदुभयथा व चित्प्रयोगा दृश्यन्ते तज्ज्ञायते कचिदुभय० इत्यपि न्यायोऽस्तीति । अग्रेऽपि यत्र क्वापि तथाप्रयोगदर्शनस्य ज्ञापकत्वं वक्ष्यते तत्रैवमेव भावना कार्या । कादाचित्कश्चायं न्यायः, प्राक्तनश्च; कृत्रिमाकृत्रिमयोर्मध्येऽकृत्रिमस्यैव केवलस्य क्वापि क्वापि ग्रहणदर्शनात् । तथाहि "शिरोऽधसः पदे समासैक्ये" ॥२॥३४॥ इत्यत्र पारिभाषिकं विभक्त्यन्तं पदं व्युदस्याकृत्रिमं पदं पदशब्दरूपमेव गृहीतम् । यथा शिरस्पदम्, अधस्पदम् अत्र "शिरोऽधस:-'' ॥२।३।४॥ इत्यनेन रस्य सः ॥ २४ ॥ . सिद्धे सत्यारम्भो नियमार्थः ॥ २५ ॥ नैरर्थक्याशङ्कानिरासार्थोऽयं न्यायः । यथा दण्डीत्यादौ "नि दीर्घः'' ॥१।४८५॥ इति दीर्घ सिद्धेऽपि "इन्हन्पूषा" - ॥१।४।८७॥ इति सूत्रारम्भो यः स नियमार्थ एव जातः । नियमश्चायम्, इनादीनां शिस्योरेव दी? नान्यघुटीति; तेन दण्डिनावित्यादौ "नि दीर्घः" ॥१।४।८५॥ इत्यनेनापि दी? न । Page #75 -------------------------------------------------------------------------- ________________ - १/२६] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । प्रभासकं त्वस्य पुनः सूत्रारम्भ एव । तथाहि । यद्ययं न्यायो नाभविष्यत्तदा "इन्हन्"- ॥१।४।८७॥ इत्येतद्विधिसूत्रमेवाभविष्यत्तथा च नारब्धव्यम्; एतत्साध्यस्य "नि दीर्घः" ॥१।४।८५॥ इत्यनेनैव सिद्धेः । तथापि यदारब्धं तदेतन्यायान्नियमसूत्रमिदं भावीति बुद्ध्यैव । __ अस्य चानिश्चयत्वात् पूजार्ह इत्यादौ "लिहादिभ्यः" ॥५॥१५०॥ इत्येवाचि सिद्धेऽपि, “अर्होऽच्" ॥५।१।९१॥ इत्यादि षट्सूत्र्यारम्भो लिहादिप्रपञ्चार्थ एव न तु नियमार्थः ॥ २५ ॥ धातोः स्वरूपग्रहणे तत्प्रत्यये कार्यविज्ञानम् ॥ २६ ॥ यत्कार्यं धातोः स्वरूपमुच्चार्य प्रत्यये परे सत्युक्तं, तत्तत्प्रत्यये इति कोऽर्थः। सर्वं वाक्यं सावधारणमिति न्यायात्तस्य धातोरेव सम्बन्धिनि विवक्षितप्रत्यये पुरःस्थे सति स्यान्न तु नाम्नोऽपि सम्बन्धिनि । यस्य धातोः प्रत्यये परे सति यत्कार्यमुक्तं तत्तस्य क्विबन्तत्वजनामत्वावस्थायामपि तत्सम्बन्धिनि प्रत्यये परे सति प्राप्नोति तदानीमपि तस्य क्विबन्ता धातुत्वं नोज्झन्तीति न्यायेन धातुत्वस्यापि सद्भावादित्यतो यदा क्विबन्तादुक्तधातोरुक्तप्रत्ययः समानीयते, तदानीं तस्य धातोस्तत्प्रत्ययनिमित्तककार्यनिषेधार्थोऽयं न्यायः । ... यथा दुष्यन्तं प्रयुक्ते दूषयति इत्यत्रवद्दोषणं दुट्, विप, तां करोति "णिज् बहुलं-" ॥३।४।४२॥ इति णिजि दुषयति; अत्र "ऊद् दुषो णौ" ॥४२॥४०॥ इत्यनेन उत ऊन; यतोऽत्र क्विबन्तस्य दुषः किबन्ता धातुत्वमिति न्यायेन धातुत्वनामत्वोभयसद्भावात् तदने विहितो णिज् यथा धातुसमबन्ध्युच्यते तथा नामसम्बन्ध्यपि । किञ्च स्रष्टा द्रष्टेत्यत्रवद्रज्जुसृड्भ्यां दृग्भ्यामित्यत्र "अः सृजिदृशोऽकिति" ॥४।४।१११॥ इत्यकारो न; भ्यामोकिद्धडादिप्रत्ययस्य प्राग्वद्धातोरिव नाम्नोऽपि सम्बन्धित्वसद्भावात् । यद्यपि चात्र क्विपः कित्प्रत्ययस्य स्थानिवद्भावकरणे अकारप्राप्तेरेवाभावानास्त्येतन्यायापेक्षा । तथापि स्थानिवद्भावस्यानित्यत्वादिना केनापि हेतुना आचार्यैरत्रैतन्यायप्रवृत्तिर्दर्शितेत्यतोऽत्रापि तथैवोचे । . प्रतिभासकं त्वस्य विशेषणानुक्तिरेव । तथाहि । दूषयति, स्रष्टा इत्यादौ धातुसम्बन्धिनि प्रत्यये धातोरुत ऊत्वमकारागमश्च दृश्यते; दुषयति, रज्जुसृड्भ्यामित्यादौ नामसम्बन्धिनि तु न दृश्यते, तथापि यत् "ऊहुषो णौ" ॥४२॥४०॥ "अः सृजि-" ॥४।४।१११॥ इति सूत्रयोः प्रत्ययस्य विशेषणं किमपि नोक्तं, तदेतन्यायाशयैव । एतदनुसारेणाग्रेऽपि विशेषणानुक्तिस्तस्या ज्ञापकता च भाव्ये । २७ Page #76 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य अनिश्चितता त्वस्य न निश्चीयते ॥ २६ ॥ [ न्या. सू. १/२७, २८. नक्तं तत्सदृशे ॥ २७ ॥ नञा उक्तं पदं नञक्तपदसदृशे विशेष्यभूते पदे विश्राम्यति । कोऽर्थः । यत्पदं नञा योगान्निषिध्यते तत्सदृशमेवापरं पदं ग्राह्यं नत्वसदृशम् । यथा “य्यक्ये " ॥ १।२।२५ ॥ इत्यत्र क्यप्रत्ययेन नञक्तपदेन क्यसदृशस्य यकारादेरपि प्रत्ययत्वनियमनाद् गां नावं वेच्छति क्यनि गव्यति, नाव्यतीत्यादौ अवावौ स्यातां; परं गोयानं, नौयानमित्यादौ न स्याताम् । विभासकं प्राग्वत् । अस्य चानिर्णयत्वात्पर्युदासे प्रवृत्तिरस्ति न प्रसज्ये । उक्तं च । ' पर्युदासः सदृग्ग्राही प्रसज्यस्तु निषेधकृत्' इति । ततश्च " अनतो लुप्" ॥१॥४॥५९॥ इत्यत्र प्रसज्यनञ्सद्भावादकारस्य नञक्तत्वेऽप्यकारसदृशस्य स्वरस्यैव केवलस्य ग्रहणं न स्यात्, किन्त्वकारवर्जसर्वस्वराणां सर्वव्यञ्जनानां च ग्रहणं स्यात्तेन पय इत्यादौ व्यञ्जनान्तादपि स्यमोर्लुप् सिद्धा । एवं च निषेधमात्रपर्यवसायिन: प्रसज्यनञः प्रतिकूलोऽयं न्याय: ॥ २७ ॥ उक्तार्थानामप्रयोगः ॥ २८ ॥ उक्तः प्रत्यायितोऽन्यैः प्रत्ययाद्यैरर्थोऽभिधेयं येषां तेषां द्वितीयादिविभक्त्यादीनां प्रयोगो न कार्यः । यथा क्रियते कटोऽनेनेत्यादौ कर्मादिषूत्पन्नैरात्मनेपदाद्यैः कर्मादिशक्तयः प्रत्यायिता इति तत्प्रत्यायनाय कटादेर्द्वितीयादि न स्यात्ततः परिशिष्टेऽर्थमात्रे प्रथमा । अक्ष्णा काण:, पदा खञ्ज इत्यादौकाणत्वखञ्जत्वयोरक्षिपद्भ्यामन्यत्रासम्भवात् काणखञ्जशब्दाभ्यामुक्तार्थयोरप्यक्षिपादशब्दयोर्लोकरूढ्या प्रयोगोऽस्ति लोकरूढेः कथमप्यनिवार्य्यत्वात्; क्रियते कटोऽनेनेत्यादौ तु तथा निषेधार्थोऽयं न्याय: । उद्भासकं त्वस्य “रषृवर्णात् - " ॥२॥३।६३॥ इति सूत्रे एकशब्दस्य नियमार्थत्वम् । तथाहि । इह तावदेकशब्दस्य नियमार्थत्वमिष्टम् । तच्च विध्यर्थे बाधकमुद्भाव्यैव कर्तुं शक्यं, नत्वनुद्भाव्य; विधिनियमयोः सम्भवतोर्विधिरेव ज्यायान् इति न्यायात् । तद्बाधकं चैवमेवोद्भवति । तथाहि । यद्यत्रैकशब्दस्यैकत्वमात्ररूपो विध्यर्थः स्यात्तदा " ह्रस्वोऽपदे वा " ॥ १।२।२२ ॥ इत्यत्रवदत्राप्येकवचनेनैव एकत्वं प्रत्यायितमित्युक्तार्थत्वेन एतन्न्यायात्तस्य प्रयोगो न युक्त इत्यतो नात्र विध्यर्थः सम्भवतीति । एवं चैतन्यायोत्थविध्यर्थासम्भवबलेनैवोद्भाव्यमाना एकशब्दस्य नियमार्थता एतन्यायज्ञापिका स्यादेव । “रषृवर्णात्-" ॥२|३|६३ ॥ इति सूत्रे एकशब्दज्ञापितो नियमश्चायम्; एकमेव यन्नित्यं पदं तत्रैव णत्वं स्याद्, यथा नृणामित्यादौ । यत्तु एकमनेकं च तत्र न स्याद्यथा I ૨૮ Page #77 -------------------------------------------------------------------------- ________________ - १/२९] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । नृनाथ इत्यादौ । अस्या अनिर्णीतेश्च "शिरोऽधसः पदे समासैक्ये" ॥२।३।४॥ इति सूत्रे ऐक्यशब्दप्रयोगस्तथाहि । अत्र तावत्समासे इत्येकवचनेनाप्युक्तमेवैक्यम्; यथा "वौष्ठौतौ समासे" ॥१।२।१७॥ इत्यत्र । तथाऽप्यैक्यशब्दप्रयोगो यः स एतन्यायानिर्णीतित्वादेव । अत एवानेनैक्यशब्दप्रयोगेण तत्र विचित्रा सूत्राणां कृतिरिति न्यायः सूचितोऽस्तीत्युक्तम् । यत एतदेवात्र वैचित्र्यं, यदुक्तार्थानामपि प्रयोगः ॥ २८ ॥ निमित्ताभावे नैमित्तिकस्याप्यभावः ॥ २९ ॥ निमित्तेन चरतीति वाक्ये "चरति" ॥६।४।११। इत्यनेनेकणि नैमित्तिकम् । निमित्तस्य निवृत्तौ नैमित्तिकं, तज्जातं कार्यमपि निवर्त्तते । लोके कुम्भकारविनाशेऽपि घटस्य दर्शनात्कारणनिवृत्तौ कार्यनिवृत्तेरभावेऽपि व्याकरणे तद्भावख्यापनार्थोऽयं न्यायः । यथा बिम्बशब्दाद्वल्लिविशेषनामत्वविवक्षायां स्त्रीत्वे गौरादित्वाद् ङयाम्, "अस्य ङयां लुक्" ॥२।४।८६॥ इति बिम्बाकारलुकि च; बिम्बी । तदनु बिम्ब्याः फलं बिम्बम् अत्र हेमादित्वादञि, "फले" ॥६।२।५८॥ इति तल्लुपि, "यादेौणस्याक्ति पस्तद्धितलुक्यगोणीसूच्योः " ॥२।४।९५॥ इति निवृत्तौ "अस्य यां लुक्" ॥२।४।८६॥ इति ङीजाताया अल्लुकोऽपि निवृत्त्या अकारः प्रत्यावृत्तः ।। .:. उद्दीपकं त्वस्य बिम्बमित्यादिसिद्ध्यर्थं "न सन्धि-" ॥७।४।१११॥ इति सूत्रे ङीलुकोऽल्लुकि कार्ये स्थानिवद्भावनिषेधोक्तिस्तथाहि । “न सन्धि-" ॥७।४।१११॥ इति सूत्रवृत्तौ तावद् डीविधौ कर्त्तव्ये स्वरस्यादेशः स्थानिवन्न भवति, इत्यंशस्योदाहरणं बिम्ब'मिति दर्शितम् । कथं ? बिम्ब्याः फलं; हेमादित्वादञि, “फले" ॥६।२।५८॥ इति तल्लुपि, "यादेगौणस्य-" ॥२।४।९५॥ इति ङीलुक् । अयं ङीरूपस्य स्वरस्यादेशः परनिमित्तकः । यदि चास्य ङीलुग्रूपस्य स्वरादेशस्य स्थानिवद्भावकरणेन ङीः सद्भूतः क्रियते, तदा यां परभूतायाम् “अस्य यां लुक्' ॥२।४।८६।। इत्यनेन बिम्बाकारस्य लुक् प्रसज्यते; तथा च बिम्बमिति रूपं न सिध्येत् । अतो अल्लुग्रूपे ङीविधौ कर्तव्ये ङीलुग्रूपस्य स्वरादेशस्य स्थानिवद्भावो न क्रियते इति । यदि चायं न्यायो न स्यात्तदा सर्वमिदं व्यर्थमेव स्यात्तथाहि । “अस्य याम्'- ॥२।४।८६॥ इत्यनेनाल्लुको वारणार्थं तावद् डी-लुकः स्थानिवद्भावनिषेधः क्रियते । स चाकार एव प्रथमं नास्ति तस्य प्रागपि ङीसद्भावसमये लुप्तत्वात् । ततः कस्य लुकं निषेद्धमेतावान् यत्नः क्रियते इति परमेतन्यायसद्भावाद् ङयो लुक्करणे तद्धेतुकस्य अल्लुकोऽप्यभावभवनेन योऽकारः प्रत्यावृत्तोऽस्ति तस्य प्रथमवारमिव द्वितीयवारमपि “अस्य ड्याम्-'" ॥२।४।८६॥ इति लुग्माभूदित्याशङ्कया ङीलुकः स्थानि = २८ Page #78 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य [न्या. सू. १/३० वद्भावः प्रतिषिद्ध इति सर्वं सार्थकम् । तदेवमिमं न्यायं विनाऽनुपपद्यमानामकारप्रत्यावृत्तिं विनाऽनुपपद्यमाना स्थानिवद्भावनिषेधोक्तिरेतन्यायज्ञापिका । "1 अनियतश्चायम् । तेन मुनीनामित्यादौ " दीर्घो नाम्यतिसृचतसृष्रः " ॥१॥४॥४७॥ इति दीर्घे कृते ह्रस्वस्य नाशेऽपि ह्रस्वजो नाम् न नष्टः । अनियतताज्ञप्तिश्चास्य "हद - स्वरस्यानु नवा ॥१॥३॥३१॥ इति सूत्रे अनुग्रहणात् । तथाहि । अन्वित्यस्याभावे किल प्रोर्णुनावेत्यत्र प्रथममन्तरङ्गत्वादूनुधातोर्नस्य द्वैरूप्ये कृते पश्चात्परोक्षाहेतुकत्वेन बहिरङ्गं द्विर्वचनं स्यात्तथाच प्रोर्णुन्नावेत्यनिष्टं रूपं स्यादित्यतोऽनुग्रहणं कृतम् । यदि चायं न्यायो नियत एव स्यात्तदा रेफानन्तर्यजं नस्य द्वैरूप्यं कृतमपि द्विर्वचनकरणे रेफस्य णुव्यवधानभवनेन एतन्यायान्निवर्त्तत एवेति कुतोऽनिष्टरूपापत्तिभियाऽनुग्रहणं कुर्यात् ॥ २९ ॥ सन्नियोगशिष्टानामेकापायेऽन्यतरस्याप्यपायः ॥ ३० ॥ सम् समीचीनं नि नितरां योजनं सन्नियोगः सहोक्तिरित्यर्थः । शिष्टान्युक्तानि । अपायोse भावः । यत्र सन्नियोगेन द्वे कार्ये उक्ते स्यातां तत्रैकस्य कार्यस्याभावेऽपरमपि कार्यं न भवति । लोके युग्मजभ्रात्रादीनामेकस्याभावे इतरस्य भावोऽपि दृश्यते, लक्षणे तु तथा निषेधार्थोऽयं न्यायः । अभवनं च द्विधा । भूत्वा निवर्त्तनं, मूलतोऽप्यभवनं च । तत्राद्यं यथा । पञ्चेन्द्राण्यो देवता अस्य पञ्चेन्द्रः; अत्र "देवता" ॥६।२।१०१ ॥ इत्यणि, "द्विगोरनपत्ये यस्वरादेर्लुबद्विः " || ६ | १|२४|| इति तल्लुपि " ङयादेर्गौणस्य- " ॥२।४।९५॥ इति ङीनिवृत्तौ " वरुणेन्द्ररुद्रभवशर्वमृडादान् चान्तः " || २|४| ६२॥ इत्यनेन ङीसन्नियोगशिष्ट आनपि निवृत्तः । द्वितीयं यथा । एतान् गाः पश्येत्यत्र गोरोतः शसोऽता सह ‘“आ अम्शसोऽता " ॥ १।४।७५ ॥ इत्यात्वे कृते शसोऽकारस्याभावात्, "शसोऽता सश्चनः पुंसि" ॥१।४।४९ ॥ इति दीर्घस्याभवनात्तेनैव सूत्रेण दीर्घसन्नियोगे उक्तं नत्वमपि नाभूत् । उद्योतकं त्वस्य आन्निवर्त्तनाय नत्वनिषेधाय च यत्नाकरणम् । तथाहि । पञ्चेन्द्र इत्यत्र तावद् ड्य इव आनोऽपि निवृत्तिर्दृश्यते । न च आनो निवृत्तिः क्वापि सूत्रे विहिता, ततो ज्ञायते ङीनिवृत्तावेतन्यायबलात्साऽपि जातेति । तथा एतान् गा इत्यत्र गोशब्दस्य ‘“शसोऽता सश्च ॥ १।४।४९ ॥ इत्यनेन दीर्घो यन्नाभूत्तत्र हेतुर्दृश्यते । " आ अम्शसोऽता" ॥१।४।७५ ॥ इत्यात्वे कृते सति शसोऽकारो नास्ति येन सह दीर्घः क्रियते इत्येवं रूपः । नत्वाऽभवनस्य तु हेतुः कोऽपि न दृश्यते प्रत्युत तद्भवनस्यैव हेतुर्दृश्यते पुल्लिङ्गत्वस्य सद्भावात् । तत एकान्तप्राप्तमपि नत्वं निषेद्धुं यद्यत्त्रो न कृंतस्तज्ज्ञायते दीर्घस्याभवने एतन्यायबलान्नत्वमपि न भावीत्याशयैव । अनेन च न्यायेन यदृच्छयाऽन्य 30 Page #79 -------------------------------------------------------------------------- ________________ १/३१, ३२] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । तरस्याभावे इतरदपि निवर्त्तत इति प्रसक्ते सति गौणस्य निवृत्तौ मुख्यस्य निवृत्तिरिति पक्षस्योत्तरेण निषेत्स्यमानत्वादस्य अनैयत्यम् ॥ ३० ॥ नान्वाचीयमाननिवृत्तौ प्रधानस्य ॥ ३१ ॥ अनु पश्चादप्राधान्येनेत्यर्थः । आचीयमानस्य मील्यमानस्य कार्यस्याभावे प्राधान्येन विहितस्य कार्यस्याभावो न स्यात् । किन्तु मुख्यस्याभावे गौणस्याप्यभाव इत्येव स्यात् । पूर्वेण यदृच्छायां प्राप्तायां नियमार्थोऽयं न्याय: । यथा बुद्धीः, धेनूः; अत्र पुंस्त्वाभावात् " शसोऽता " ॥ १।४।४९ ॥ इत्यनेन शसः सस्य नत्वाभावेऽपि प्रधानतयोक्तो दीर्घः स्यादेव । उद्घोषकं त्वस्य "शसोऽता सश्च - " ॥ १।४।४९ ॥ इति सूत्रे नत्वविधेः सश्च न इत्यन्वाचयार्थेन चेन निर्देशः । यतो गौणत्वेन समुच्चयस्तावदन्वाचय उच्यते । गौणत्वस्य चैतावानेव विशेषो यद्रौणस्य निवृत्तौ मुख्यं न निवर्त्तत इति । अनियमस्त्वस्य न प्रतिभासते ॥ ३१ ॥ निरनुबन्धग्रहणे न सानुबन्धकस्य ॥ ३२ ॥ कार्यं स्यादितीहोत्तरत्र च शेषः । निरनुबन्धं कञ्चन शब्दं सूत्रे उच्चार्य यत्कार्यं विहितं तत्कार्यं तस्य शब्दस्य निरनुबन्धस्य ग्रहणे सम्भवति सति सानुबन्धकस्य न स्यात् । अविशेषोक्त्योभयोर्ग्रहणे प्राप्ते तदपवादो ऽयं न्याय: । यथा " येऽवर्णे " ॥३॥२॥१००॥ इत्यत्र “ तस्मै हिते " || ७|१|३५ ॥ इत्यादिविहिते निरनुबन्ध एव यप्रत्यये नासिकाया नसादेशः स्याद्यथा नासिकायै हितं नस्यं घृतम् । सानुबन्धे तु यप्रत्यये ञ्यादिरूपे न स्यात्, यथा नासिकाऽत्रास्ति " सुपन्थ्यादेः " ॥६।२८४ ॥ इति नासिक्यं नगरम् । पोषकं त्वस्य 'न यि तद्धिते " |२| १ | ६५ ॥ इत्यत्र ये इत्यकरणम् । तथाहि । य् इति व्यञ्जनमात्रोपादाने तावत्तादृशस्य कस्यापि प्रत्ययस्यासम्भवादेतन्यायाप्रवृत्तेर्निरनुबन्धसानुबन्धयोर्ग्रहणं कर्त्तुं शक्यते । अकारसहितयोपादाने तु तादृशस्य निरनुबन्धयप्रत्ययस्य सम्भवात्सानुबन्धस्य यादेः प्रत्ययस्य ग्रहणमेतन्यायात्कर्तुं न शक्यते । अत एतन्यायारेकया सानुबन्धस्यापि यस्य ग्रहणार्थं ये इति न कृतम् । ननु सानुबन्धे प्रत्यये " न यि तद्धिते " || २ | १ | ६५ ॥ इत्यस्य प्रवृत्तिरेव क्वास्ति । यदर्थं तत्र ये इत्यनिर्दिश्य यीति निर्दिष्टम् । उच्यते । धुरं वहतीति "धुरो यैयण्" ॥७|१|३॥ इति यप्रत्यये धुर्य इत्यत्र " भ्वादेर्नामिन- " || २|१| ६३ ॥ इति प्राप्तस्य दीर्घत्वस्य निषेधस्तावत् " न यि तद्धिते " || २|१|६५ ॥ इत्यनेन क्रियते । केचिच्च धुर्यशब्दस्थं ૩૧ Page #80 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. १/३३, ३४ - यप्रत्ययं टितमिच्छन्ति तन्मतेऽपि धुर्य इत्यत्र दीर्घत्वनिषेधो "न यि तद्धिते" ॥२।१६५॥ इत्यनेनैव स्यादित्यतः सानुबन्धेऽपि यप्रत्यये "न यि तद्धिते" ॥२।१।६५॥ इत्यस्य प्रवृत्तिः स्फुटैव; टित्त्वस्य किं फलमिति चेत् । उच्यते । स्त्रीत्वविवक्षायां धुर्यशब्दस्थयप्रत्ययस्य टित्त्वात् ङ्यां "न यि-". ॥२१॥६५॥ इति दीर्घनिषेधे ततो "व्यञ्जनात्तद्धितस्य" ॥२।४।८८॥ इति यलोपे धुरी इतिप्रयोगस्तन्मते फलं, तदपि च मतं सूरेः सम्मतमेव । अदृढश्चायम् । निरनुबन्धग्रहणे सामान्येन ग्रहणम् इत्यपिन्यायसद्भावात् ॥३२॥ ___ एकानुबन्धग्रहणे न द्वयनुबन्धकस्य ॥ ३३ ॥ सूत्रोक्तस्यैकानुबन्धस्य शब्दस्य ग्रहणे सम्भवति सति तत्सूत्रकार्यं द्वयनुबन्धकस्योपलक्षणत्वात् त्र्याद्यनुबन्धकस्य च न स्यात् । सूत्रोक्त एकानुबन्धे शब्दे योऽनुबन्धोऽस्ति तस्यानुबन्धस्य द्याद्यनुबन्धकेऽपि सद्भावात् द्वयाद्यनुबन्धकस्यापि ग्रहणे प्राप्ते प्रतिषेधार्थोऽयं न्यायः । यथा “य्यक्ये" ॥१।२।२५॥ इत्यत्र एकानुबन्धस्य क्यस्य वर्जनाद् द्वयनुबन्धके क्यनि क्यङि चावावौ स्यातामेव । यथा गव्यति, गव्यते, नाव्यति, नाव्यते । प्रपञ्चकं चास्य "दीर्घश्च्वियङ्यक्क्येषु च" ॥४।३।१०८॥ इत्यत्र क्येष्विति बहुवचनम् । इदं हि क्यक्यन्क्यक्ष्क्यङामविशेषेण ग्रहणार्थं न्यस्तम् । यदि चायं न्यायो न स्यात्तदा जातिविवक्षायामेकवचनेनापि सर्वेषां ग्रहणं सिद्धयतीति किमर्थं बहुवचनयत्नः क्रियेत । यत्तु कृतस्तदेतन्न्यायाशङ्कयैव । ___ अस्य चाविसम्भात् “आपो ङितां यै यास् यास् याम्" ॥१।४।१७॥ इत्यत्र आप इव डापोऽपि ग्रहः; तेन मालायै इत्यत्रवत् सीमन्शब्दात् "ताभ्यां वाऽऽप् डित्" ॥२।४।१५॥ इति डापि सीमायै इत्यत्रापि “आपो ङिताम्" ॥१।४।१७॥ इत्यनेन यैः सिद्धः ॥३३॥ नानुबन्धकृतान्यसारूप्यानेकस्वरत्वानेकवर्णत्वानि ॥ ३४ ॥ असारूप्यं मिथोविसदृशरूपत्वं, तदनेकस्वरत्वमनेकवर्णत्वं चानुबन्धवशान्न स्युः । लक्षणे क्वचिदपि निषिद्धत्वाभावात्प्राप्तानामसारूप्यादीनां प्रतिषेधार्थोऽयं न्यायः । १. तत्रासारूप्यं यथा । अणो डेनासरूपत्वं नास्तीत्यतो गोद इत्यत्र "आतो डोऽह्वावामः" ॥५।१७६॥ इति डविषये "कर्मणोऽण्" ।।५।१७२॥ इत्यण् "असरूपोऽपवादे वोत्सर्गः प्राक् क्तेः" ॥५।१।१६॥ इत्यनेनाननुमतत्वान्न स्यात् । अणि हि गोदाय इत्यनिष्टं रूपं स्यात् । अयं भावः । अपवादप्रत्ययेनोत्सर्गप्रत्ययस्यैकान्तेन बाधे प्राप्ते तावत् "असरूपोऽपवादे-'" ॥५।१।१६॥ इति सूत्रं कृतम् । अस्यार्थः । “आ तुमोऽत्यादिः कृत्" ૩૨. Page #81 -------------------------------------------------------------------------- ________________ १/३४] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । ॥५।१।१ ॥ इत्यतः प्रारब्धे कृत्प्रत्ययाधिकारे क्तेः प्राग् ये प्रत्यया वक्ष्यन्ते तेष्वपवादप्रत्ययस्य विषये उत्सर्गप्रत्यय एकान्ततो बाध्यते न, किन्तु विकल्पेन स्यादेव; यदि सोऽपवादप्रत्ययेन सहासदृशरूपः स्यादिति । यदि पुनरुत्सर्गप्रत्ययो ऽपवादप्रत्ययेन सह सदृशरूपः स्यात्तदा सोऽपवादप्रत्ययेन बाध्यत एवेति च सामर्थ्याल्लभ्यते । इह चाण् उत्सर्गो डश्चापवादस्ततो डविषये अणप्यभविष्यद् यदि अनुबन्धकृतमसदृशरूपत्वमण्डयोरभविष्यत्, तत्तु नास्तीत्यतो डेनाण् बाधित एवेति । विस्तारकं त्वत्र “कृवृषिमृजिशंसिगुहिदुहिजपो वा " ॥५।१।४२ ॥ इत्यनेन क्यपो विकल्पनम् । तद्धि पक्षे "ऋवर्णव्यञ्जनाद् घ्यण्" ॥५।१।१७ ॥ इत्यौत्सर्गिकघ्यणर्थम् । स च घ्यण् एतन्न्यायाभावेऽनुबन्धेन क्यपोऽसरूपत्वात् " असरूपोऽपवादे - " ॥५॥१॥१६॥ इत्यनेन सिद्ध एवेति कुतः पक्षे घ्यर्णर्थं क्यविकल्पनं कुर्यात् यत्तु कृतं तदेतन्न्यायाद् घ्यण्क्यपोरसांरूप्यं नास्तीत्यतोऽपवादेन क्यपा घ्यण् बाधिष्यते तथा च घ्यण् नायास्यति; ततश्च विकल्पोक्तिः क्रियते यथा पक्षे घ्यणप्यायातीति बुद्धयैव ॥ २. अनेकस्वरत्वं यथा । डुपचष् इतिधातुपाठे पठितस्यापि पच्धातोरनुबन्धवशादनेकस्वरत्वाभावात्पपाचेत्यत्र परोक्षाया " धातोरनेकस्वरात्- '' ॥३।४।४६॥ इत्याम् न । स्मारकं त्वत्र ‘“निन्दहिंसक्लिशखादविनाशिव्याभाषासूयानेकस्वरात्" ॥५॥२: ६८ ॥ इति सूत्रे निन्दादिग्रहणम् । यदि ह्यनुबन्धेनानेकस्वरत्वं स्यात्तदा निन्दादयः सर्वेऽप्यनेकस्वरा एव; णिदु कुत्सायां हिसु हिंसायामित्यादिरीत्या धातुपाठे पाठात् । ततश्चानेकस्वरग्रहणेनैव गृहीतत्वान्न ते पृथगच्येरन् । यत्तूक्तास्तज्ज्ञायते अनुबन्धवशेनानेकस्वरत्वा'भवनान्निन्दादय एकस्वरा एवेति ॥ " ३. अनेकवर्णत्वं यथा । अनुबन्धवशादनेकवर्णत्वाभावात् “वन्यापञ्चमस्य " ॥४।२।६५॥ इत्याङादेशस्य ङित्त्वेन वर्णद्वयभवनेऽप्यनेकवर्णत्वाभावाद् घुणि भ्रमणे, वन भक्तावित्याभ्यां " मन्वन्क निविच्क्क चित्" ॥५।१।१४७।। इत्यनेन वनि घ्वावा, वावा इत्यत्र " षष्ठ्याऽन्त्यस्य " ॥ ७|४|१०६ ॥ इति परिभाषया पञ्चममात्रस्यैव आङादेशो न तु " अनेकवर्णः सर्वस्य ||७|४|१०७ ॥ इति परिभाषया पञ्चमान्तस्य सर्वस्य धातोः । यदि त्वाङो ऽनेकवर्णत्वमभविष्यत्तदा "अनेकवर्णः सर्वस्य ||७|४|१०७ ॥ इति वचनादखण्डस्य धातोरयमादेशोऽभविष्यत् । "" ज्ञापकं त्वत्र करीषस्येव गन्धोऽस्य "वोपमानात् " || ७|३|१४७॥ इति इसमा'सान्ते, करीषगन्धिः कश्चित्तस्यापत्यं पौत्रादि स्त्री "ङसोऽपत्ये " || ६ | १|२८ ॥ इत्यणि, "वृद्धिः स्वरेष्वादेः - " ॥७४॥१॥ इति वृद्धौ, 'अवर्णेवर्णस्य" ॥७।४।६८ ॥ इति इलोपे, 33 Page #82 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. १/३५ - "अनार्षे वृद्धेऽणिजो बहुस्वरगुरूपान्त्यस्यान्तस्य ष्यः" ॥२।४७८॥ इत्यनेनाणः ध्यादेशे, "आत्" ॥२।४।१८॥ इति आपि, कारीषगन्ध्या; तस्याः पुत्रः कारीषगन्धीपुत्र इत्यादौ ष्याया ईचादेशविधायके "ष्या पुत्रपत्योः केवलयोरीच् तत्पुरुषे" ॥२।४।८३॥ इति सूत्रे ष्यायाः स्थानित्वाद् "भिस ऐस्" ॥१।४।२॥ इत्यादिवत् ष्याया ईचिति भेदनिर्देशे युक्तेऽपि ष्या इत्यस्य सम्पूर्णस्य ईच्प आदेशः स्यादित्येवमीचः सर्वादेशत्वार्थं ध्यैव ईच् स्यादित्यभेदनिर्देशस्तथाहि । यद्यनुबन्धेनानेकवर्णत्वं स्यात्तदा ईचोऽनेकवर्णत्वात् ष्याया ईच् इति भेदनिर्देशेऽपि "अनेकवर्णः सर्वस्य" ॥७।४।१०७॥ इति परिभाषया ईचः सर्वादेशत्वं सिद्धयत्येवेति कुतस्तदर्थमभेदनिर्देशं कुर्यात् । यत्तु कृतस्तदनुबन्धवशादनेकवर्णत्वं न स्यादित्यत एव । " आद्यांशे चायं स्याद्वादी, तेन पिताकृत्वा गत इत्यत्र पितृशब्दात् "ऋदुशनस्पुरुदंशोऽनेहसश्च सेर्डाः" ॥११४८४॥ इत्यनेन यः सेर्डाः कृतः, यश्च द्वितीयांकृत्य क्षेत्रं. गत इत्यत्र तीयान्तात् "तीयशम्बबीजात्कृगा कृषौ डाच्" ॥७।२।१३५॥ इत्यनेन डान्प्रत्यय आनीतस्तयोर्डाडाचोरनुबन्धापेक्षयाऽसरूपत्वं जातमेव । तत एव पिताकृत्वेत्यादौ डा इत्येतदन्तस्य "ऊर्याद्यनुकरणच्विडाचश्च गतिः" ॥३॥१२॥ इति प्राप्ताया गतिसंज्ञाया अभवनाद् "गतिक्क न्यस्तत्पुरुषः" ॥३।१।४२॥ इति समासाभवनेन पूर्वोत्तरपदव्यवस्थाया अभावात् "अनञः क्त्वो यप्" ॥३।२।१५४॥ इति क्त्वो यबादेशो नामूत् । द्वितीयाकृत्येत्यादौ तु डाजन्तस्य "ऊर्यादि-" ॥३॥१२॥ इति गतिसंज्ञाभवनात् "गतिक्वन्य-" ॥३।१।४२॥ इति समासे जाते, पूर्वोत्तरपदव्यवस्थाभवनाद् "अनञः क्त्व:-" ॥३।२।१५४॥ इति क्त्वो यबादेशोऽभूदेव । शेषांशयोस्तु स्याद्वादिता नाविरस्ति ॥ ३४ ॥ समासान्तागमसंज्ञाज्ञापकगणननिर्दिष्टान्यनित्यानि ॥ ३५ ॥ यथाप्रयोगदर्शनं क्वचिदिति शेषः । १. समासान्तः, २. आगमः, ३. संज्ञानिर्दिष्टं, ४. ज्ञापकनिर्दिष्टं, ५. गणनिर्दिष्टं, ६. ननिर्दिष्टं च कार्यमित्येतानि षड् यथाप्रयोगदर्शनमनित्यान्यनियतानि । व्याकरणसूत्रैर्विहितान्यपि क्वचिन्न स्युरपि व चिच्च यथा व्याकरणसूत्रैर्विहितानि तथैव न स्युः; किन्त्वन्यथापि स्युरित्यर्थः । सर्व वाक्यं सावधारणम् इति न्यायात्समासान्तादीनां नित्यत्व एव प्राप्ते तन्निषेधार्थोऽयं न्यायः ।। १. तत्र समासान्तो यथा । ब्रह्वय आपो यस्मिन् तद् बह्वपं सरः; अत्र "ऋक्पूःपथ्यपोऽत्" ॥७॥३७६॥ इत्यत् समासान्तः । अनित्यत्वाच्च बह्वय आपो येषु सरस्सु तानि बह्वाम्पि, बह्वम्पि, इत्यादौ "ऋक्पू:-" ॥ ७।३७६ ॥ इत्यत् समासान्तः प्राप्तोऽपि न स्यात् । = 3४ Page #83 -------------------------------------------------------------------------- ________________ - १/३५] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । समासान्तानित्यत्वस्य सूचकं तु "ऋक्पूःपथ्यपोऽत्" ॥७।६।७६॥ इति निर्देश एव । अत्समासान्ते जाते हि पथ्यपाददिति निर्दिश्येत ॥ १ ॥ २. आगमो यथा । पट्टा, पटिता; अत्र पटे: सेट्त्वात् नित्यं प्राप्तोऽपि वेट् । पक्ता, पचिता; आस्कन्तव्यम्, आस्कन्दितव्यमित्यत्र पचिस्कन्धोरनुस्वारेत्त्वादनिट्त्वेऽपि वेट् । तथा धावेरूदित्त्वाद्वेट्त्वेऽपि गतौ क्तयोनित्यमिट; धावितः, धावितवान् । शुद्धौ तु नेट्; धौतः, धौतवान् । तथा जभेस्तिवि जम्भतीत्यत्र "जभः स्वरे" ॥४।४।१००॥ इति नांगमः । जञ्जभीतीत्यत्र तु न, अनित्यत्वात् । तथा कमेणिङि आनशि मागमे, कामयमानः । मागमस्यानित्यत्वादभवने कामयान इत्यपि । आगमानित्यत्वस्य सूचाचणं त्विड्नागममागमविकल्पनादियत्नाकरणम् । तथाहि । पट्टा पटितेत्यादिप्रयोगेष्विडागमादीनां विकल्पादि दृश्यते । यच्चैतेषामर्थे विकल्पादिसूत्रं किमपि न कृतं तदेतन्यायाशयैव । एतदनुसारेणाग्रेऽपि यत्नाकरणं तस्य ज्ञापकत्वं च भाव्ये ॥ २ ॥ ३. संज्ञानिर्दिष्टं यथा । चकासामासेत्यादौ परोक्षेति संज्ञानिर्दिष्टो "धातोरनेकस्वरात्" ॥३।४।४६॥ इत्याम् । अनित्यत्वाच्च ददरिद्रौ इत्यत्र परोक्षेति संज्ञानिर्दिष्टत्वात् "धातोरनेकस्वरात्-" ॥३।४।४६॥ इत्याम् प्राप्तोऽपि न स्यात् । एतत्सूचाचञ्चु तु "आतो णव औः" ॥४।२।१२०॥ इत्यत्र ओकारेणैव पपा· वित्यादिप्रयोगसिद्धावपि औविधानम् । तद्धि ददरिद्रावित्यस्य सिद्धयर्थं कृतम् । अन्यथा "अशित्यस्सन्णकच्णकानटि" ॥४॥३७७॥ इत्याकारलोपे ददरिद्रो इति प्राप्तेः । यदि च दरिद्रातर्णव आम् एकान्तिकः स्यात्तदा दरिद्राञ्चकारेत्येव भवनादौत्वस्यानवकाशत्वादौत्वं नाकरिष्यदेव । यत्तु कृतं तदामादेशस्य संज्ञानिर्दिष्टविधित्वेनानित्यत्वाद्यदा औत्वस्यावकाशः सम्भवी तदा ओत्वविधाने ददरिद्रो इति मा भूत् 'किन्तु' ददरिद्रौ इत्येव भवतादित्येवमर्थमेव । तदेवमिमं न्यायांशं विनाऽनुपपद्यमानमौत्वस्यावकाशसम्भवमन्तरेणानुपपद्यमानमौत्वविधानमिमं न्यायांशं सूचयति ॥ ३ ॥ ४. ज्ञापकं सौत्रनिर्देशगणपाठादि । तन्निर्दिष्टं यथा । “दशैकादशादिकश्च" ॥६॥४॥३६॥ इति सौत्रनिर्देशेन दशैकादशेति शब्दस्यादन्तत्वसिद्धया दशैकादशान् गृह्णातीति स्यात् । सौत्रनिर्देशसिद्धस्यादन्तत्वस्य एतन्न्यायेनानित्यत्वाच्च दशैकादश गृह्णातीत्यप्यबाधितमेव । सूचाचतुरं त्वस्य "पूर्वपदस्थान्नाम्न्यगः ॥२।३।६४॥ इत्यत्राग इति । तथाहि । ऋगयनमित्यत्र णत्वनिषेधार्थं तावदग इत्युक्तम् । णत्वनिषेधश्च "शिक्षादेश्चाण" (૩૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य [ न्या. सू. १/३५ ॥६।३।१४८॥ इति सूत्रोक्ते शिक्षादिगणे ऋगयनमिति नान्तपाठरूपाज्ज्ञापकादपि सिद्धयति । परं ज्ञापकनिर्दिष्टस्य णत्वनिषेधस्य एतन्यायादनित्यत्वं स्यात्तच्च नेष्टमित्यतस्तस्य नित्यत्त्वार्थमग इत्युक्तम् । अस्यांशस्योदाहरणं सौत्रनिर्देशरूपज्ञापकनिर्दिष्टापेक्षया दर्शितम् । ज्ञापकं तु गणपाठरूपज्ञापकनिर्दिष्टापेक्षया दर्शितम् ॥ ४ ॥ ५. गणनिर्दिष्टं यथा । कुटिता, कुटितुं इत्यादौ "कुटादेङिद्वदञ्णित्" ॥४।३।१७॥ इति कुटादिगणनिर्दिष्टं ङित्त्वं प्रत्ययस्य जातमित्यतो धातोर्न गुणः । तस्यैवानित्यत्वं यथा । व्यचत् व्याजीकरणे, अस्य थवि, विव्यचिथ; अत्र द्वित्वे पूर्वस्य " ज्याव्येव्यधिव्यचिव्यथेरिः" ॥४१॥७१॥ इति इत्वे, "कुटादेङिद्वदञ्णित्" ॥४।३।१७॥ इति गणनिर्दिष्टत्वेन ङित्त्वस्यानित्यत्वात्थवो ङित्त्वाभवनेन धातोर्यस्य "व्यचोऽनसि" ॥४॥१८२॥ इति य्वृन्न । ततश्च विविचिथेति न स्यात् । समर्थकं त्वत्र वृन्निषेधार्थ यत्नाकरणम् ॥ ५ ॥ ६. ननिर्दिष्टं यथा । क्रुङ् उ आस्ते, क्रुङ्ङ् वास्ते, किम् उ आवपनं किम्वावपनं; अत्र वस्य " अञ्वर्गात्स्वरे वोऽसन्" ॥१॥२॥४०॥ इत्यसत्त्वात्स्वरे परे ङस्य “हुस्वान् ङणनो द्वे” ॥१॥३॥२७॥ इति द्वे रूपे जाते, मस्य तु पुरो व्यञ्जनाभावात् “तौ मुम - " ॥१॥३॥१४॥ इत्यनेनानुस्वारानुनासिकौ नाभूताम् । असद्भावस्य ननिर्दिष्टत्वेनानित्यत्वात्तु तद् उ अस्य मतं, तद्व्वस्य मतमित्यादौ " ततोऽस्याः " || १ | ३ | ३४ ॥ इति वस्य द्वित्वम् । उन्मीलकं त्वत्र “व्याप्तौ स्सात्" ॥७।२।१३० ॥ इति द्वितीयः सः । अयं ह्यग्निसादित्यादौ षत्वनिषेधज्ञापनार्थः । एतन्न्यायांशाभावे चाऽत्र षत्वस्य प्राप्तिरेव नास्ति; सस्य “वृत्त्यन्तोऽसषे” ॥१| १ | २५ ॥ इति सूत्रेण पदादित्वात् । तथाहि । " वृत्त्यन्तोऽसषे ' ॥१।१।२५॥ इत्यस्य तावदमयर्थः । वृत्त्यन्तः पदसंज्ञो न स्यात् । अस । सस्य षत्वे कर्त्तव्ये तु पदसंज्ञो न स्यादिति न; किन्त्वप्राप्ताऽपि पदसंज्ञा तस्य स्यादेवेति प्रत्युत विधिः । ततः स्सातः प्रत्ययत्वादप्राप्तमपि पदत्वमसषे इत्यंशेन विहितम् । ततश्च सस्य पदादित्वात् षत्वप्राप्तिरेव नास्ति "नाम्यन्तस्था - ' ॥ २।३।१५॥ इति सूत्रेण पदमध्यस्थस्यैव संस्य षत्वविधानादिति कुतस्तन्निषेधज्ञापनाय द्विसकारपाठं कुर्यात् । केवलमसषे इति नञ्निर्द्दिष्टः पदत्वविधिरनित्यस्तेन कदाचित् स्सातः पदत्वाभवने सः पदादिर्न स्यादपि । ततश्च यदा पदादिर्न स्यात्तदा सस्य पदमध्यस्थत्वसम्भवात् षत्वस्य प्राप्तौ तन्निषेधज्ञापनार्थं द्विसकारपाठः कृतस्तदेवमिमं न्यायांशं विनाऽनुपद्यमानां षत्वप्राप्तिं विनाऽनुपपद्यमानः षत्वनिषेधज्ञापनार्थो द्विसकारपाठ इमं न्यायांशमुन्मीलयति ॥ ६ ॥ 11 अदृढश्चायं न्यायस्तेन केचिदेव समासान्तादया अनित्यत्वाद्यथाप्रयोगदर्शनं क्वचिद् ३६ Page #85 -------------------------------------------------------------------------- ________________ न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । १/३६, ३७] न्तः; भवन्ति कचिन्न भवन्ति च । अन्ये तु समासान्तादयः षडपि स्वविषयं प्राप्य स्युरेवेति नित्या एव । तेषां षण्णामप्युदाहरणानि यथा; " इच् युद्धे" ||७|३|७४ ॥ इति इच् समासाकेशाकेशि इत्यादौ स्यादेव । १ । " स्वराच्छौ " || १ | ४ ६५ ॥ इति नागमः; कुण्डानि इत्यादौ स्यादेव । २ । स्वरसंज्ञानिर्द्दिष्टम्, 'इवर्णादेरस्वे स्वरे - " ॥ १।२।२१ ॥ इति यत्वं, दध्यत्रेत्यादौ स्यादेव । ३ । "सप्तमी चोर्ध्वमौहूर्त्तिके" || ५ | ४ | ३० ॥ इति सौत्रनिर्देशरूपज्ञापकनिर्दिष्टा उत्तरपदवृद्धिरूर्ध्वमौहूर्त्तिकशब्दे स्यादेव । ४ । " अजादे: ' ॥२|४|१६॥ इति सूत्रे अजादिगणनिर्दिष्ट आप्, अजा इत्यादौ स्यादेव । ५ । " अनवर्णा नामी " ॥१॥१॥ ६ ॥ इति सूत्रे नामिसंज्ञायामवर्णवर्जनं नञ्निर्द्दिष्टमपि नियतमेवेति । ६ । ।। ३५ ॥ पूर्वेऽपवादा अनन्तरान् विधीन् बाधन्ते नोत्तरान् ॥ ३६ ॥ " पूर्वमुक्तानि बाधकसूत्राणि वक्ष्यमाणबाध्यमध्ये ऽनन्तरान् विधीन् प्रतिषेधन्ति न तु व्यवहितान् । व्यवहितानामपि प्रतिषेधकत्वे प्राप्तेऽयं न्याय: । यथा " श्लिषः ' ||३|४|५६ ॥ इति सक् अनन्तरं पुष्याद्यडं बाधते, न तु व्यवहितं भावकर्म्मञिचम् । तेन आश्लिक्षकन्यां चैत्रः; अत्राङ् न स्यात् । आश्लेषि कन्या चैत्रेणेत्यत्र तु ञिच् स्यादेव । उल्लासकं त्वस्य सक् अङ्ञिच् सूत्राणामेवमुपन्यासक्रम एव । तथाहि । अङ्ञिचोरपवादस्तावत्सक् तत्राप्यङ्बाधितुमिष्टो न तु ञिच् । तथा चाङ्सूत्रादनु सक्सूत्रं चेत् क्रियते तदा बाध्योक्तेरनु बाधकोक्तिरिति न्यायानपेतः समर्थपक्ष आदृतः स्यात् । अनिष्टो ञिच्बाधोऽपि च मध्येऽपवादाः पूर्वान्० इति न्यायबलाट्टलति । एवं सत्यपि यद् बाधको - तेरनु बाध्योक्तिरिति असमर्थपक्ष आदृतस्तदेतन्यायादेवेष्टसिद्धिर्भविष्यतीत्याशयैव । अयं चाप्रतिष्ठस्तेन " संयोगात् ॥ २१ ॥ ५२ ॥ इतीयादेशः शिश्रियुरित्यादौ, 'योऽनेकस्वरस्य" ॥२।१।५६ ॥ इत्यनन्तरसूत्रविहितं यत्वं यथा बाधते; तथा यवक्रियावित्यादौ "क्विब्वृत्तेरसुधियस्तौ " ॥ २।१।५८ ॥ इति व्यवहितेनापि सूत्रेण विहितं यत्वं बाधते ॥ ३६ ॥ मध्येऽपवादाः पूर्वान् विधीन् बाधन्ते नोत्तरान् ॥ ३७ ॥ वर्त्तमाना इति शेषः । उक्तवक्ष्यमाणबाध्यमध्ये वर्त्तमानानि बाधकसूत्राणि प्राग्विधीन् बाधन्ते न तूत्तरान् । उत्तरेषामपि प्रतिषेधकत्वे प्राप्तेऽयं न्याय: । यथा । “ब्रह्मभ्रूणवृत्रात् क्विप्" ॥५।१ । १६१ ।। इत्यनेन भूतकाले विहितः क्विप् ब्रह्महा इत्यादौ प्रागुक्तान् “कर्मणोऽण्” ॥५॥१॥७२॥ इत्यणं, "ब्रह्मादिभ्यः " || ५ | १|८५ ॥ इति टकं, "हनो णिन् " ॥५।१।१६०॥ इति णिनं च बाधते; न तु वक्ष्यमाणं " क्तक्तवतू" ॥५।१।१७४॥ इति क्तव 39 Page #86 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - न्या. सू. १/३८, ३९, ४० - तुम् । तेन भूतेऽर्थे वाच्ये ब्रह्मघातः, ब्रह्मघ्नः, ब्रह्मघातीति क्रमादण्टणिन्रूपाणि न स्युः । ब्रह्म हतवानिति क्तवतुरूपं तु स्यादेव । अस्य च स्थापकमीदृक्प्रयोगा एव । नश्वरता त्वस्य न स्मर्यते । एवमुत्तरन्यायत्रयस्यापि वाच्यम् ॥ ३७ ॥ यं विधिं प्रत्युपदेशोऽनर्थकः स विधिर्बाध्यते ॥ ३८ ॥ उपदेशः कथनं प्रवर्त्तनमित्यर्थः । यस्य सूत्रस्य यत्र प्रवर्त्तने किंचित्फलं नास्ति तत्सूत्रं तत्र बाध्यते इति कोऽर्थः न प्रवर्त्यते । लोके निष्फला अपि मेघवृष्ट्यादयो भवन्तो दृश्यन्ते, लक्षणे तु तथा निषेधार्थोऽयं न्यायः । यथा "तनित्यजियजिम्यो डद्" ( उणादि८९५) इत्यौणादिके डद्प्रत्यये; तद्, त्यद्, यद् इति शब्दाः सिद्धाः सन्ति । अत्र दस्य पुनः "धुटस्तृतीयः" ॥२।१७६॥ इति दविधिः प्राप्नोति परं निष्फल इत्यतो न क्रियते । तथा संचस्कारेत्यादौ स्कृ स्कृ इति द्वित्वे, “अघोषे शिट:'" ॥४।१।४५॥ इत्याद्यस्सटो लुकि, तस्थाने पुनः पुनः स्सट् तल्लुक् च प्राप्नुतः, परं तौ न क्रियेते, व्यर्थत्वात् ।। अस्योन्मेषकं त्वीदृगपसिद्धिरेव । निष्फले हि कृतस्य करणे रूपाणि कदापि न सिध्येयुः, क्रियाऽनुपरमप्रसङ्गात् । एवं च यत्र वापि क्रियाऽनुपरमः प्रसज्यते तत्रैतन्यायप्रवृत्तिरिति लक्ष्यते ॥ ३८ ॥ यस्य तु विधेनिमित्तमस्ति नासौ विधिर्बाध्यते ॥ ३९ ॥ निमित्तं प्रयोजनं फलमिति यावत् । यथा तच्चारु इत्यादौ दस्य तृतीयविधिः क्रियत एव न तु बाध्यते, निमित्तसद्भावात् । तथाहि । “धुटस्तृतीयः" ॥२।१७६॥ इत्यसदधिकारविहितस्य दत्वस्य तावत् "चजः कगम्" ॥२।१८६॥ इति परकार्ये कर्त्तव्येऽसत्त्वात्तत्स्थाने "तवर्गस्य श्चवर्गष्टवर्गाभ्यां योगे चटवगौ" ॥१३।६०॥ इति कृतं जत्वमप्य-सदभूत् । ततस्तत्स्थाने "अघोषे प्रथमोऽशिट :॥१॥३॥५०॥ इति कृतं चत्वमप्यसदभूत् । तथा च गत्वकत्वे नाभूताम् । अस्योज्जीवकं त्वीदृग्रूपसिद्धिरेव । तथाहि । यदि तावदयं न्यायो न स्यात्तदा दस्य दत्वाकरणे तदसत्त्वाभवनेन गत्वकत्वकरणस्य निवारयितुमशक्यत्वात् तक्चारु इत्यादिरूपं स्यान्नतु तच्चारु इत्यादि ॥ ३९ ॥ येन नाप्राप्ते यो विधिरारभ्यते स तस्यैव बाधकः ॥ ४० ॥ ____ नाप्राप्ते इत्यत्र भावे क्तस्ततो येनेति कस्तृतीया । येन विधिना नाऽप्राप्तं किन्तु ३८ Page #87 -------------------------------------------------------------------------- ________________ - १/४१] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । प्राप्तमेव तस्मिन् सति यस्यैकान्तेन प्राप्तौ सत्यामित्यर्थः, यो बाधकविधिरारभ्यते स तस्यैवैकान्तेन प्राप्तिमतो बाध्यविधेर्बाधकः स्यात् । यस्तु क्वचित् प्राप्नोति क्वचिच्च न, तस्य प्राप्त्यप्राप्तिमतो बाध्यविधेर्बाधको न स्यादित्यर्थः । प्राप्त्यप्राप्तिमतोऽपि विधेर्बाधकत्वे प्राप्तेऽयं न्यायः । यथा विद्वत्कुलं, विद्वान्, हे विद्वन् इत्यादौ तावत् सर्वत्र सस्य "सो रुः" ॥२।१।७२॥ इति रुत्वं प्राप्नोत्येव । स्वनडुत्कुलम्, अनड्वान्, हे अनड्वन् इत्यादौ च सर्वत्र हस्य "हो धुट्पदान्ते" ॥२।१८२॥ इति ढत्वं प्राप्नोत्येव । “पदस्य" ॥२॥१७९॥ इति संयोगान्तलोपस्तु विद्वान्, हे विद्वन्, अनडवान्, हे अनड्वन् इत्यादौ प्राप्नोति, नागमस्यागमनेन संयोगभवनात् । विद्वत्कुलं, स्वनडुत्कुलमित्यादौ तु न प्राप्नोति । घुटोऽभावानागमानागमनेन संयोगाभवनात् । एवं सति च रुत्वढत्वयोः, संयोगान्तलोपस्य च बाधनार्थं "स्रंसध्वंस्क्व स्सनडुहो दः" ॥२।१।६८॥ इति दत्वसूत्रं प्रारब्धम् । परं तद्दत्वसूत्रमेकान्तप्राप्तिमती रुत्वढत्वे एव बाधितुं शक्नोत्येतन्न्यायात्, न तु प्राप्त्यप्राप्तिमन्तं संयोगान्तलोपम् । तेन विद्वत्कुलम्, स्वनडुत्कुलमित्यादौ क्रमात् रुत्वं ढत्वं च बाधित्वा दत्वमेव जातम् । विद्वान्, हे विद्वन्, अनड्वान्, हे अनड्वन् इत्यादौ तु दत्वसूत्रेण संयोगान्तलोपो बाधितुं न शेके; तेन संयोगान्तलोप एवाभूत् ।। ... व्यञ्जकं त्वस्य वसः सिति विशेषणम् । तथाहि । "स्रंसध्वंस्-" ॥२।१।६८॥ इत्यनेन वसः सो दविधिस्तावद्यथा सो रुत्वं बाधते तथा संयोगान्तलोपमपि यदि बाधत एव तदा क्सः सन्तत्वं न क्वापि व्यभिचरतीति किमर्थं सिति विशेषणं क्रियते । यत्तु कृतं तज्ज्ञायते दविधिरेतन्यायात् संयोगान्तलोपं प्राप्ताप्राप्तत्वान्न बाधत इति । ततो यत्र संयोगान्तलोप: स्यात्तत्र वसोः सन्तत्वं व्यभिचरतीत्यतः सिति विशेषणं सार्थकम् । तेन च विद्वान्, हे विद्वन् इत्यादौ नकारस्य प्राप्नुवतो दविधेरभवनं सिद्धम्, यदि तु वसः सिति विशेषणं कृतं नाभविष्यत्तदा विद्वान्, हे विद्वन्, इत्यादावपि कस्वन्तत्वसद्भावादत्रापि नकारस्य दत्वं प्रासंक्ष्यदेव । अतः परमेतद्वक्षस्कारोपान्त्यन्यायावधि सर्वे बलाबलोक्तिन्याया वक्ष्यन्ते ॥ ४० ॥ ____ बलवन्नित्यमनित्यात् ॥ ४१ ॥ यद्यस्मिन् कृते अकृतेऽपि च प्राप्नोति तत्तदपेक्षया नित्यम् । यत्तु अकृते प्राप्नोति न तु कृते तदनित्यम् । तयोर्युगपत्प्राप्तौ नित्यं कार्यमनित्याद्बलवदिति कोऽर्थः प्रथम प्रवर्त्तते । यथा अकादि॒त्यादौ, "धुहस्वाल्लुगनिटस्तथोः" ॥४।३७०॥ इति सिज्लुकः प्रथमं नित्यत्वात् “सिचि परस्मै समानस्याङिति" ॥४।३।४४॥ इति वृद्धिः स्यात्, पश्चाच्च हुस्वाभावान्न सिज्लुक् । 365 Page #88 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. १/४१ - अभिव्यञ्जकं त्वस्य कलिहलिशब्दयोर्णी प्रथमत एव "त्रन्त्यस्वरादेः" ॥७।४।४३॥ इत्यनेन इकाररूपस्यान्त्यस्वरस्य लुग्भवतु; अन्त्यस्वरादिलुचो नित्यत्वादेतन्यायेन बलवत्वात् । परं पटुलघुशुचिरुच्यादिशब्दानां णावनित्यामप्यन्त्यस्वरस्य वृद्धिं कृत्वैव नित्याऽप्यन्त्यस्वरादिलुक्कार्या न त्वन्यथेत्यस्यार्थस्य व्यवस्थापनाय "नामिनोऽकलिहलेः" ॥४॥३॥५१॥ इत्यत्र कलिहलिवर्जनोपायकरणम् । तद्धि कलिहल्योरिव पटुलघ्वादिशब्देष्वपि नित्यत्वादेतन्यायेन बलवत्वाणणावन्त्यस्वरादिलुगेव या प्रथमं प्राप्नोति सैव प्रथममेव मा प्रवर्त्ततामित्येतदर्थम् । अयंभावः । कलिहल्योः कलिं हलिं वा आख्यदिति ङपरे णौ "असमानलोपे सन्वल्लघुनिडे' ॥४।१।६३॥"लघोर्दीर्घोऽस्वरादेः" ॥४।१६४॥ इत्याभ्यां प्राप्तौ सन्वद्भावदीर्धी न दृश्यते । यथा अचलकत्, अजहलदिति । तच्च सुसम्भवमेव । नित्यत्वादेतन्यायेन बलवत्त्वात्प्रथममेवान्त्यस्वरस्य इकारस्य लुकि समानलोपित्वभवनात् । यत्तु पटुलघ्वादिशब्दानां पटुं लघु शुचिं रुचिं वा आख्यदिति ङपरे णौ "असमानलोपे-" ॥४।१।६३॥ इत्यादिसूत्रैः सन्वद्भावादि दृश्यते, यथा अपीपटत्, अलीलघत्, अशूशुचत्, अरूरुचदित्यादि । तद् दुःसम्भवं दृश्यते । तत्रापि "त्रन्त्यस्वरादेः" ॥७।४।४३॥ इत्यस्य नित्यत्वादेतन्यायेन बलवत्त्वादन्त्यस्वरस्य उकारेकाररूपस्य लुकि समानलोपित्वापातात् । ततोऽपीपटदित्यादौ समानलोपित्वानापातार्थं कश्चिदुपायः कृतो विलोक्यते इति विचिन्त्य सूरिभिः "नामिनोऽकलि-" ॥४३५१॥ इति वृद्धिसूत्रे कलिहलिवर्जनं कृतम् । तेन चैवं व्यवस्थापितम् । कलिहलिवर्जानां सर्वेषां पटुलघ्वादिनाम्यन्तशब्दानां णौ नित्यामप्यन्त्यस्वरादिलुचं बाधित्वा प्रथमं वृद्धिरेव क्रियते पश्चात्तु अन्त्यस्वरादिलुक् । कलिहल्योस्तु प्रथमतोऽप्येतन्यायबलप्राप्तोऽन्त्यस्वरादिलुगेव भवतु न कश्चिनिषेद्धेति । तथा च पट्वादीनां प्रथमतो वृद्धिमेव कृत्वा तदनु औकारैकाररूपान्त्यस्वरलुक्करणेन समानलोपित्वाभवनात्सन्वद्भावादिसिद्धया अपीपटदित्यादि सुखेन सिद्धम् । तदेवं पटवादीनां प्रथमतो वृद्धेरेव सम्पादनार्थं यत्कलिहलिवर्जनोपायः सूरिभिः कृतस्तदेवंकरणाभावे नित्यत्वादेतन्यायेन बलवत्त्वादन्त्यस्वरादिलुक एव सर्वत्र प्रथमत एव प्रवृत्तिं भवन्तीमाशक्य तन्निवारणार्थमेव । यदि त्वेष न्यायो नाभविष्यत्तदाऽन्त्यस्वरादिलुचो बलवत्त्वाशङ्काया अप्यभावाद् नानिष्टार्था० इति न्यायेन यथाशिष्टप्रयोगं सर्वाण्यपि रूपाण्युपायं विनाऽप्यसाधयिष्यन्त । कथम् । अचकलदित्यादीनि कलिहल्योः प्रथमत एवान्त्यस्वरादिलुक्करणेनासाधयिष्यन्त; अपीपटदित्यादीनि तु पटवादीनां प्रथमतो वृद्धि कृत्वा पश्चादन्त्यस्वरादिलुक्करणेनेति । ततश्च यदेतन्यायाशङ्कितैः सूरिभिः पवादिषु प्रथमं वृद्धेर्व्यवस्थापनार्थं कलिहलिवर्जनयत्नः कृतः स एतन्यायज्ञापक इति व्यक्तमेव । ४० = Page #89 -------------------------------------------------------------------------- ________________ - १/४२, ४३, ४४] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । यायावरश्चायम् । नित्यादन्तरङ्गमित्याद्यैर्बाध्यमानत्वात् ॥ ४१ ॥ - अन्तरङ्गं बहिरङ्गात् ॥ ४२ ॥ __ बलवदिति अत्रोत्तरत्र च सम्बन्धः । व्याख्या तु प्राग्वत् । यथा त इन्द्रं वृक्ष इन्द्रमित्यत्र क्रमेण जस इत्वे ङौ च कृते "सामानानां तेन-" ॥१।२।१॥ इति इन्द्रेकारेण सह जसो डेश्चकारस्य प्राप्तात्पदद्वयापेक्षत्वेन बहिरङ्गाद्दीर्घात्प्रथमम् “अवर्णस्येवर्णादिना-" ॥१।२६॥ इत्येत्त्वमेव स्यात् । एकपदापेक्षत्वेनान्तरङ्गत्वात् । स्फुटीकारकं त्वस्य "वृत्त्यन्तोऽसषे" ॥१।१।२५॥ इति निर्देशस्तथाहि । अत्र तावद् वृत्त्यन्तशब्दपुरःस्थस्य रोः उत्वे कृते सति उभयं प्राप्नोति; पूर्वेण सह ओत्वं पुरःस्थेन असषे इत्यस्य अकारेण सह वत्वं च । तत्र पदद्वयाश्रितत्वाबहिरङ्गं वत्वं बाधित्वा एकपदापेक्षत्वादन्तरङ्गमोत्वं यन्निर्दिष्टं तदेतन्यायबलाशयैव ।। निर्बलश्चायम् । वार्णात्प्राकृतं, लुबन्तरङ्गेभ्यः, अन्तरङ्गाच्चानवकाशम् इत्याद्यैर्निरुध्यमानत्वात् ॥ ४२ ॥ निरवकाशं सावकाशात् ॥ ४३ ॥ . निर्सहशब्दावत्राल्पबह्वर्थों; निर्धनः सधन इत्यादिवत् । ततश्चाल्पविषयं कार्यं बहुविषयात्कार्याद्बलवदिति कोऽर्थः तद्बाधित्वा स्वयं प्रवर्त्तते । यथा “एबहुस्भोसि॥१।४।४॥ इत्यस्य भिसि भ्यसि च विषयः । “भिस ऐस्''॥१।४।२॥ इत्यस्य तु भिस्येव । ततो वृक्षैः इत्यादौ परमपि "एबहुस्भोसि" ॥१।४।४॥ इति बाधित्वा निरवकाशत्वाद् “भिस ऐस्" ॥१।४।२॥ इत्येव प्रवर्त्तते । “एद्वहुस्भ्-" ॥१।४।४॥ इत्यस्य एभिः, एभ्य इत्यादौ सावकाशत्वात् । . स्पष्टीकारकं त्वस्य "भिस ऐस्" ॥१।४।२॥ इति सूत्रमेव । तथाहि एतन्यायाभावेन यदि वृक्षः इत्यादावपि "एबहुस्भ्-" ॥१।४।४॥ इत्येत्त्वमेव स्यात्तदा "भिस ऐस्" ॥१।४।२॥ इति सूत्रं कुर्यादेव न । तस्य प्रवृत्त्यवकाशाभावात् । यत्तु कृतं तदेतन्यायेन "भिस ऐस्' ॥१।४।२॥ इत्यस्य बलवत्त्वं, तत एव वृक्षरित्यादावस्य सूत्रस्य प्रवृत्तिं च सम्भाव्यैव; अन्यथा तत्करणनेरर्थक्यात् । अबलता त्वस्य नास्ति ॥ ४३ ॥ वार्णात्प्राकृतम् ॥ ४४ ॥ प्रकृतिरत्र धातुरूपा ग्राह्या न नामरूपा; तत्कार्याणां वार्णेष्वेवान्तर्भावात् । वर्ण ૪૧ Page #90 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - न्या. सू. १/४५, ४६ - सम्बन्धिनः, कोऽर्थः, वर्णमुच्चार्य विहितात् कार्यात्प्रकृतिमुच्चार्य यत्कार्यमुक्तं तद्बलवत् । अन्तरङ्गं बहिरङ्गाद् इत्यस्यापवादोऽयम् । यथा ऊवतुः, ऊवुः इत्यत्र वेंग तन्तुसन्ताने इत्यस्य "यजादिवचेः किति" ॥४।१७९॥ इति य्वृति द्वित्वे च उकारद्वयावस्थाने सति वेंग् धातुसम्बन्ध्युकारद्वयाश्रिततया प्रकृत्याश्रितत्वात् पूर्वव्यवस्थित्वाच्चान्तरङ्गं "समानानां तेन". ॥१।२।१॥ इति दीर्घत्वं प्रथमं प्राप्नोति । पश्चात्प्रत्ययाकारनिमित्तकतया प्रत्ययाश्रितत्वात् द्वितीयोकारसम्बद्धतया बहिर्व्यवस्थितत्वाच्च बहिरङ्गो "धातोरिवर्ण-" ॥२॥१॥५०॥ इत्युव् न प्राप्नोति, अन्तरङ्गं बहिरङ्गादिति न्यायात् । तथाकरणे च उवतुः, उवुः इत्यनिष्टं रूपं प्रसज्यते । परं अन्तरङ्गं बहिरङ्गादिति न्यायं बाधित्वा एतन्न्यायाद्वहिरङ्गोऽपि “धातोरिवर्ण-" ॥२॥१५०॥ इत्युव् प्रथमं स्यात्; धातुरूपप्रकृतेर्नाम गृहीत्वा विहितत्वेन प्राकृतत्वात् । पश्चाच्चान्तरङ्गमपि "समानानां तेन" ॥१।२।१॥ इति दीर्घत्वम्; समानरूपं वर्णमुच्चार्य विहितत्वेन वार्णत्वात् । ____ व्यञ्जकं त्वस्य अन्तरङ्गं बहिरङ्गादिति न्यायप्रसक्तानामुवतुः, उवुः इति रूपाणां निषेधनार्थं यत्नाकरणम् । दुर्बल चायम् । उत्तरन्यायस्यैतदपवादत्वात् ॥ ४४ ॥ यवृद् य्वृदाश्रयं च ॥ ४५ ॥ . वृद् वदाश्रितं च कार्यं वार्णमपि प्राकृताबलवत् । यथा उपश्वेः क्त्वि उपशूयेत्यत्र क्त्वो यपि, “हस्वस्य तः पित्कृति" ॥४।४।११३॥ इति तागमं हुस्वान्तप्रकृत्याश्रितत्वात् प्राकृतमपि बाधित्वा सस्वारान्तस्थारूपवर्णाश्रितत्वाद्वार्णमपि “यजादिवचेः-" ॥४।१७९॥ इति य्वृदभूत् । तदन्वपि च प्राकृतमपि तागमं बाधित्वा य्वृतो "दीर्घमवोऽन्त्यम्" ॥४।१।१०३॥ इति दीर्घ एवाभूत्; य्वदाश्रितकार्यरूपत्वात्तस्य । प्रकटीकारकं त्वस्येद्दक्प्रयोगा एव । अबलिष्ठता त्वस्य न स्पष्टतामेति ॥ ४५ ॥ उपपदविभक्तेः कारकविभक्तिः ॥ ४६ ॥ बलवतीति योगः । यथा नमस्यति देवानित्यत्र "शक्तार्थवषड्नमःस्वस्तिस्वाहास्वधाभिः" ॥२।२।६८॥ इति नमोयोगलक्षणां चतुर्थी बाधित्वा कर्मणि कारकविभक्तिद्धितीया स्यात् । ज्ञप्तिदं त्वस्य प्राग्वत् । अनोजस्वी चायम् । "क्रुद्रुहेासूयायैर्य प्रति कोप:'" ॥२।२।२७॥ इति सूत्रे ४२ Page #91 -------------------------------------------------------------------------- ________________ १ / ४७, ४८] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । यस्मै कोप इत्यनिर्दिश्य यं प्रति कोप इति निर्देशात् । तथाहि । अत्र तावत् कुप्यतिना योगादनेनैव सूत्रेण यदः सम्प्रदानसंज्ञासंभवाच्चतुर्थी प्राप्नोति; प्रतिना योगात् " भागिनि च प्रतिपर्यनुभिः" ॥२|२| ३७ ॥ इत्यनेन द्वितीया च । यदि चायं न्याय ओजस्वी स्यात्तदोपपदविभक्तिं द्वितीयां बाधित्वा कारकविभक्तेश्चतुर्थ्या भवने यस्मै प्रति कोप इति निर्दिश्येत । चतुर्थ्यागमनादनु प्रतिशब्दस्य व्यर्थकीभूतत्वाद् निमित्ताभावे नैमित्तिकस्याप्यभावइति न्यायेन तत्प्रयोगस्यापि निवृत्तौ यस्मै कोप इति वा निर्दिश्येत । परमेतस्यानोजस्वित्वाचतुर्थी बाधित्वा द्वितीयैवात्राजनीत्यतो यं प्रतीति निर्दिष्टम् ॥ ४६ ॥ लुबन्तरङ्गेभ्यः ॥ ४७ ॥ अन्तरङ्गेभ्योऽपीत्यपिरत्राध्याहार्यः । बहिरङ्गाऽपि लुप् अन्तरङ्गानपि विधीन् बाधित्वा बलवत्त्वात्प्राक्ं प्रवर्त्तते । यथा गर्गस्यापत्यानि वृद्धानि " गर्गादेर्यञ् " || ६ |१| ४२ ॥ इति यञि, गर्गाः; अत्र प्रकृत्याश्रितत्वादन्तरङ्गामपि " वृद्धिः स्वरेष्वादे:- " ॥७।४।१ ॥ इति वृद्धिं बाधित्वा प्रत्ययाश्रितत्वाद्बहिरङ्गाऽपि "बहुष्वस्त्रियाम् " || ६ |१| १२४ ॥ इति यत्रो लुबेव प्रथमं स्यात् । पश्चात्तु न वृद्धिञ्णित्प्रत्ययस्य लुब्भवनात् । ख्यातिदं त्वस्य " त्वमौ प्रत्ययोत्तरपदे चैकस्मिन् ॥ २|१|११ ॥ इत्यत्र स्याद्यधिकारेणैव सर्वप्रयोगेषु सिद्धयत्सु त्वदीयः, मत्पुत्र इत्याद्यर्थं प्रत्ययोत्तरपदग्रहणम् । तथाहि । त्वदीयः, मत्पुत्र इत्यादौ तावद्युष्मद् अस् ईय स्; अस्मद् अस् पुत्र स् इति स्थिते ऐकार्थ्यविवक्षायामन्तर्वर्त्तिन्या विभक्तेर्लुप् प्राप्नोति; सा चातीव बहिरङ्गा, बहिरङ्गैकार्थ्यापेक्षत्वात् । कथम् । ऐकार्थ्यस्य तावत् प्रकृतिप्रत्ययौ पदद्वयं वाऽपेक्षमाणत्वेन स्फुटमेव 'बहिरङ्गत्वम् । ततो बहिरङ्गमैकार्थ्यमपेक्षमाणायाः समासान्तर्वर्त्तिविभक्तिलुपोऽतीवबहिरङ्गत्वं युक्तमेव । त्वमादेशौ तु विभक्तिमात्राश्रितत्वादन्तरङ्गाविति स्यादिद्वारेणैव तौ सिध्यतस्तथापि यत्प्रत्ययोत्तरपदग्रहणं कृतं तज्ज्ञापयत्यन्तरङ्गेभ्योऽपि कार्येभ्यो लुब्बलवतीति; तेन स्यादेः प्रथममेव लुब्भवनात्तद्द्वारेण त्वमादेशौ न सिध्यत इत्यतः प्रत्ययोत्तरपदग्रहणं सफलम् । अस्थामता त्वस्य नावलोक्यते ॥ ४७ ॥ सर्वेभ्यो लोपः ॥ ४८ ॥ लोपशब्दस्य लुप्लुकोर्वाचकत्वेऽपि लुपः पूर्वन्याय उक्तत्वाल्लोपशब्देनात्रादर्शनमात्ररूपा लुग् ग्राह्या; गोबलीवर्दन्यायात् । तथाच विबादीनाम् "अप्रयोगीत्" ॥१॥१॥३७॥ इत्यनेन एत्यपगच्छतीति इत् इति सान्वर्थसंज्ञाकरणाद्यददर्शनं तदपि ४३ न Page #92 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. १/४९ - वृद्धिश्चावितिक्ङ लोपे" ॥४।३।११॥ इति सूत्रे लोपशब्देन यथा संगृहीतमस्ति तथाऽस्मिन्यायेऽपि संगृहीतं द्रष्टव्यम् । ततश्चायमर्थः । लुग्विधिः सर्वविधीन् बाधित्वा बलवत्त्वात् प्राक् प्रवर्त्तते । यथा अबुद्धत्यत्र "धुड्ड्स्वाद्-" ॥४।३७०॥ इत्यनेन सिचः सर्वेभ्यः प्रथमं लोपाद् "गडदबादे-श्चतुर्थान्तस्यैकस्वरस्यादेश्चतुर्थः स्थ्वोश्च प्रत्यये" ॥२।१।७७॥ इत्यनेनादेश्चतुर्थत्वं न । न च लुप्तस्यापि सिचः स्थानिवद्भावेन आदेश्चतुर्थत्वं करिष्यते इति वाच्यम् । चतुर्थत्वविधेः सकारादिप्रत्याश्रितत्वाद्वर्णविधित्वेन तस्मिन् कर्तव्ये स्थानिवद्भावाप्राप्तेः । तथा शं सुखं तत्र तिष्ठतीति विपि शंस्थाः कश्चित् । अत्र स्थाधातोराकारस्य "ईर्व्यञ्जनेऽयपि" ॥४।३।९७॥ इति ईर्न; क्विपोऽदर्शनस्य सर्वकार्येभ्यः प्रथमं भवनात् । ईत्वसूत्रे च . व्यञ्जनशब्दस्य साक्षाद्वयञ्जनप्रतिपत्तये ग्रहणात् । स्फातिदं त्वस्य "सस्तः सि' ॥४।३।९२॥ इत्यत्र विषयसप्तमीव्याख्यानम् । तथाहि । यदि तावत्सीत्यत्र निमित्तसप्तमी व्याख्यायते तदा वसेरद्यतनीतामि अवात्तामित्यादौ सिजुत्पादानन्तरमेतन्यायाल्लोपविधेर्बलीयस्त्वेन पूर्वमेव "धुड्ड्स्वाद्-" ॥४।३७०॥ इत्यनेन सिज्लोपात् "सस्तः सि" ॥४।३।९२॥ इति सस्तो न सिध्यति । नाप्यत्र सिज्लोपस्य स्थानिवद्भावं कृत्वा सस्तः कर्तुं शक्यते । “सस्तः सि" ॥४।३।९२॥ इत्यनेन चिकीय॑माणस्य तविधेनिमित्तभूतसकाररूपवर्णाश्रितत्वाद्वर्णविधित्वेन स्थानिवद्भावाप्राप्तेरित्याशङ्कय सूरिभिः सीत्यत्र विषयव्याख्यानं कृतम् । ततश्च वसेरद्यतनीतामि अवात्तामित्यादौ सिज्वषय एव "सस्तः सि" ॥४।३।९२॥ इति सस्य तत्वे, ततः सिचि, तस्य लुकि, स्थानिवद्भावे च "व्यञ्जनानामनिटि" ॥४।३।४५॥ इति वृद्धिः सिद्धा । न चात्रापि प्राग्वत् स्थानिवद्भावो न प्राप्स्यतीति वाच्यम् । सिचो विशिष्टवर्णसमुदायरूपत्वाद्वर्णरूपत्वाभावेन तदाश्रिताया वृद्धवर्णविधित्वाभावात् स्थानिवद्भावस्य सुतरां प्राप्तेरिति । इह च न्याये लोपशब्देन यदि लुबपि व्याख्यायते तदा पूर्वन्यायं विनाऽपि सरति । परं पूर्वाचार्यैरसौ पृथगुक्त इत्यतोऽत्रापि तथैवोचे । कृशश्चायम्; उत्तरेण जीयमानत्वात् ॥ ४८ ॥ लोपात्स्वरादेशः ॥ ४९ ॥ बलवानिति योज्यम् । एवमग्रेतनन्यायसप्तकेऽपि । लोपशब्दश्चात्रापि लुग्वाची, पूर्वापवादत्वादस्य । यथा श्रीर्देवताऽस्य "देवता" ॥६।२।१०१॥ इत्यणि, श्रायं हविरित्यत्र परमपि “अवर्णेवर्णस्य" ॥७४।६८॥ इति ईकारलुकं बाधित्वा स्वरादेशो वृद्धिरभूत् । अस्य व्यक्तिदं तु वृद्धिसूत्रस्य, "अवर्णेवर्णस्य" ॥७।४।६८॥ इति सूत्रात्या = ४४ Page #93 -------------------------------------------------------------------------- ________________ - १/५०, ५१] . न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । ग्विधानम् । तथाहि । यद्ययं न्यायो न स्यात्तदा श्रायमित्यादिसिद्धयर्थं, "अवर्णेवर्णस्य" ॥७।४।६८॥ इत्यस्याग्रे "वृद्धिः स्वरेष्वादेः-" ॥७।४।१॥ इति वृद्धिसूत्रं कुर्यात्तथा च परत्वादेव प्रथमं वृद्धिः सिध्येद् । यत्तु तथा न कृतं तदेतन्यायाशयैव । अस्य च कार्य, नानिष्टार्था शास्त्रप्रवृत्तिरिति न्याये वक्ष्यते ॥ ४९ ॥ आदेशादागमः ॥ ५० ॥ यथा अर्पयतीत्यत्र ऋधातोर्णी वृद्धिमादेशरूपां बाधित्वा प्रथमं प्वागमस्ततः "पुस्पौ" ॥४॥३३॥ इति गुणरूप आदेशः सिद्धः । अस्य प्रादुष्करणं चैतदर्थं यत्नाकरणम् । अस्य च क्षामत्वाद् द्वयोः कुलयोरित्यत्र द्विशब्दात् "अनाम्स्वरे नोऽन्तः" ॥१।४।६४॥ इत्यनेन न नागमः, किन्तु "आढेर :" ॥२॥१॥४१॥ इत्यत् । ननु अत्र परत्वादन्तरङ्गत्वाच्च नागमं बाधित्वा "आढेर :" ॥२।१।४१॥ इत्यत् इत्युक्तमस्ति "अनामस्वरे"-॥१।४।६४॥ इत्यस्य न्यासे; तत्कथमेतन्न्यायानित्यतोदाहरणमिदं सङ्गच्छते । सत्यम्, परं यद्येष न्यायो बलिष्ठः स्यात्तदा परत्वेऽन्तरङ्गत्वे च सत्यपि "आढेर :" २।१।४१॥ इत्यत्वं बाधित्वा नागम एव स्यात्। एतन्यायस्य विशेषविधिरूपत्वात् । यत्तु नाभूत्तदस्याबलिष्ठत्वादेव ॥ ५० ॥ ___ आगमात्सर्वादेशः ॥ ५१ ॥ . पूर्वापवादोऽयम् । यथा प्रियतिसृणः कुलात्; अत्र सर्वादेशे तिसरि कृते सति नागमः सिद्धः । _ आविष्करणं चास्य "ऋतो र स्वरेऽनि" ॥२॥१॥२॥ इत्यत्र तिस्रादिऋतो रत्वविधावनीतिशब्देन नकारविषयवर्जनोक्तिस्तथाहि । यद्ययं न्यायो न स्यात्तदा स्वरादौ स्यादौ परे प्राग्न्यायेन पूर्वं नागमस्यैव भवनान्नागमव्यवधाने च तिस्राद्यादेशाभवनात्कस्य ऋतो रत्वविधौ नकारविषयो वयेत । तथापि यदेवं कृतं तदेतन्यायात्तिस्रादेः प्रथमं भवनं तदनु नागमविषयभवनं च संभाव्यैव। ननु नागमं विनाऽपि प्रियतिसृणामित्यादावामो नाम्विषये तिस्रादे रत्वं निषेद्धमनीति नकारविषयवर्जनं कृतं भावि । मैवम् । यतस्तन्मात्रार्थत्वे, अनामीत्येवासन्दिग्धार्थमुच्येत । यत्त्वनीति साधारणशब्देन नकारविषयवर्जनं कृतं तन्नागमापेक्षयैव । अस्थेमा त्वस्य न दृश्यते, उत्तरस्य च ॥ ५१ ॥ ४५ Page #94 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - न्या. सू. १/५२, ५३ - परान्नित्यम् ॥ ५२ ॥ "स्पर्द्ध" ॥७।४।११९॥ इति परिभाषापवादोऽयम् । यथा युष्मानस्मान् वा आचक्षाणेन युष्या, अस्या; अत्र युष्मदस्मद्भयां णिजि "त्रन्त्यस्वरादेः" ॥७।४।४३॥ इत्यल्लुकि, विपि, "अप्रयोगीत्" ॥११॥३७॥ इति तल्लुकि, "णेरनिटि" ॥४।३।८३॥ इति णिज्लुकि, टाप्रत्यये, पराभ्यामपि त्वमादेशाभ्यां प्रागेव नित्यत्वाद् "टाङयोसि यः" ॥२॥१७॥ इति मस्य यत्वं सिद्धम् । यत्वं हि प्रथमं युष्म् अस्म् इत्येतयोर्मस्य प्राप्नोति; त्वमादेशभवनानन्तरं तु त्वमयोरकारस्य यत्वं प्राप्नोतीत्यतो यत्वस्य नित्यत्वम् । अस्य न्यायस्य ज्ञप्तिस्तु मा भवानटन्तं प्रायुक्त (प्रयुक्त) इति मा भवानटिटद् इत्यादौ नित्यमपि द्विर्वचनं बाधित्वा अनित्योऽपि प्रागेव "उपान्त्यस्यासमानलोपिशास्वृदितो डे' ॥४।२।३५॥ इति ह्रस्वः स्यादित्यस्यार्थस्य ज्ञप्त्यै ओणेर्ऋदित्करणात् । तथाहि । मा भवानोणिणदित्यादौ ऋदित्त्वादुपान्त्यहस्वनिषेधो यथा स्यादित्येवमर्थं तावदोणेर्ऋदित्त्वं कृतम् । यदि च नित्यत्वात्पूर्वमेव "स्वरादेर्द्वितीयः" ॥४।१।४॥ इति द्वितीयांशस्य द्वित्वं स्यात्तदा ओकारस्यानुपान्त्यत्वादेव हुस्वत्वस्याप्राप्तिरिति किं तन्निवृत्त्यर्थेन ऋदित्करणेन । यत्तु ऋदित्त्वं कृतं तज्ज्ञापयति पूर्वं द्वित्वं न स्यात्, किन्तु सर्वत्र हुस्व एव पूर्वं स्यादिति । तथाच मा भवानटिटदित्यादि सिद्धम् । ततश्च यद्ययं न्यायो नाभविष्यत्तदेत्थं हूस्वप्राथम्यज्ञप्त्यै ओणेॠदित्करणयत्नं सूरि करिष्यत्; परत्वादेव हुस्वप्राथम्यसिद्धेः । केवलमेतन्यायेन परादपि नित्यस्य बलवत्त्वान्नित्यं द्वित्वमेव प्रथमं भविष्यति न त्वनित्य उपान्त्यहूस्वः । तथाच मा भवानटिटदित्यादिप्रयोगा न सेत्स्यन्तीत्याशङ्कय तेषां सिद्धयर्थं हूस्वप्राथम्यज्ञप्त्यै ओणेर्ऋदित्त्वयत्नः कृतः ॥ ५२ ॥ नित्यादन्तरङ्गम् ॥ ५३ ॥ अनित्यमपीति शेषः । यथा प्रेजुः प्रोपुरित्यत्र यज्वपो व॒द् य्वदाश्रयं च इति न्यायात्प्रथमं य्वति,द्वित्वे,पदद्वयापेक्षत्वेन बहिरङ्गान्नित्यादप्येत्वादोत्वाच्च प्रथममेवानित्योऽप्येकपदाश्रयत्वेनान्तरङ्गत्वाद्दीर्घ एव स्यात् । अस्य ख्यातिकृत्तु "आशी:-" ॥३।३।१३॥ इति सूत्रनिर्देशस्तथाहि । अत्र तावत् सेर्लोपे आशिस् इति स्थिते सो रुत्वे विसर्गः प्राप्नोति; "पदान्ते" ॥२॥१६४॥ इति दीर्घश्च । तत्र एतन्न्यायान्नित्यमपि विसर्ग बाधित्वा पूर्वव्यवस्थितत्वेनान्तरङ्गत्वात् प्रथम दीर्घस्ततो विसर्गः । एतन्यायाभावे तु पूर्वन्यायेन प्रथमं विसर्गे पश्चाद्रेफाभावाद् दीर्घाभवने, “आशी:-'" ॥३॥३॥१३॥ यं इति निर्देशासम्भव एव । न चायं ऊर्जस्वलः, अग्रेतनेन ग्रस्यमानत्वात् ॥ ५३ ॥ = ४६ Page #95 -------------------------------------------------------------------------- ________________ न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । अन्तरङ्गाच्चानवकाशम् ॥ ५४॥ बहिरङ्गमपीति शेषः । यथा त्वम्, अहम्, अत्र प्रकृतिमात्रादेशत्वेनान्तरङ्गाभ्यामपि त्वमादेशाम्यां प्रागेव प्रकृत्तिप्रत्ययादेशत्वाद्बहिरङ्गावपि त्वमहमादेशौ निरवकाशत्वात् स्याताम् । १/५४, ५५, ५६, ५७] 44 अस्य स्फातिकृत्तु 'त्वमहं सिना प्राक् चाकः " ॥ २|१|१२ ॥ इति सूत्र - करणम् । तथाहि । त्वं अहमित्यत्रापि यद्यन्तरङ्गत्वात्त्वमादेशावेव स्यातां तदा " त्वमहं सिना - " ॥२॥१॥१२॥ इति सूत्रं प्रवृत्त्यवकाशाभावात् कुर्यादेव न । यत्तु कृतं तदेतन्यायात् सौ परे त्वमादेशौ बाधित्वा त्वमहमादेशावेव भविष्यत इत्याशयैव । यादृच्छिकता त्वस्य नास्ति ॥ ५४ ॥ उत्सर्गादपवादः ॥ ५५॥ यथा आपचन्त्यस्मिन्निति आपाकः; अत्रौत्सर्गिकस्य " पुंनाम्नि घः " ||५|३ | १३० ॥ इति घस्यापवादो “व्यञ्जनाद् घञ् " ||५|३|१३२ ॥ इति घञेव बलवत्त्वात् स्यात् । प्रादुष्कारकं चास्य गोचरादीना " गोचरसंचरवहव्रजव्यजखलापणनिगमबकभगकषाकषनिकषम्” ॥ ५ | ३ | १३१ ॥ इति सूत्रेण निपातनम् । तद्धि निपातनाभावे एतन्यायादौत्सर्गिकं घं बधित्वा अपवादत्वाद् घञेव मा प्रसाङ्क्षीदित्यतः कृतम् । अपराक्रमश्चायम् । उत्तरेणैतदेकान्तस्य त्रास्यमानत्वात् ॥ ५५ ॥ अपवादात् क्वचिदुत्सर्गेऽपि ॥ ५६ ॥ 1. यथा मख गतौ, मखन्ति स्वर्गं गच्छन्त्यनेनेति मखः । मठ निवासे, मठन्ति निवसन्ति छात्रादयोऽत्रेति मठः; इत्यादौ "व्यञ्जनाद् घञ् " ||५|३|१३२॥ इति घञमपवादमपि बाधित्वा बलवत्त्वादौत्सर्गिकः "पुंनाम्नि " || ५ | ३ | १३० ॥ इति घः स्यात् । अस्याविष्कारकं तु मखमठादिसिद्ध्यै यत्नान्तराकरणम् । अनित्यता त्वस्य न संभवति ॥ ५६ ॥ नानिष्टार्था शास्त्रप्रवृत्तिः ॥ ५७ ॥ शास्त्रस्येति कोऽर्थः, सूत्रस्य न्यायस्य वाऽनभिप्रेतार्थसिद्ध्यै प्रवृत्तिर्न कार्या । शिष्टप्रयोगसिद्ध्यर्थमेव तत्सद्भावात् । अनिष्टप्रयोगसिद्धिप्रतिबन्धार्थोऽयं न्याय: । तत्र सूत्रस्य यथा । नयतेर्गित्त्वात्फलवत्कर्त्तृविवक्षयाऽऽत्मनेपदे सिद्धेऽपि ४७ Page #96 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. १/५७ - "कर्तृस्थामूर्ताप्यात् ॥३३॥४०॥ इति सूत्रं यत्कृतं तत्तावन्नियमार्थम् । नियमश्चायम् । कर्तृस्थामू प्यादेव नयतेरात्मनेपदं स्यात् । यथा श्रमं विनयते; शमयतीत्यर्थः । कर्तृस्थामूर्ताप्यत्वाभावे तु फलवत्कर्तर्यपि न स्यात् । यथा चैत्रस्य मन्युं विनयति, गडं विनयति, बुद्धया विनयतीति । अयं च नियमः "कर्तृस्था-" ॥३।३।४०॥ इति सूत्रे अर्थविशेषानुक्तावपि शमयतिक्रियार्थस्यैव नयते यो न त्वन्यार्थस्य; इत्थमेव शिष्टानामिष्टत्वात् । ततश्चैवं व्यवस्थितम् । शमयतिक्रियार्थान्नयतेर्यद्यात्मनेपदं स्यात्तदा कर्तृस्थामूर्त्ताप्यत्वसद्भाव एव स्यान्न तु तदभावे फलवत्कर्तृविवक्षयाऽपीति । तेन शमयतिक्रियातोऽन्यार्थे वर्तमानानयतेः सर्वत्र फलवत्कर्तृविवक्षाऽविवक्षाभ्यामात्मनेपदपरस्मैपदे सिद्धे । यथा अजां ग्राम नयते नयति वा ॥ श्री आदिनाथ इत्यादिष्वपि यो यत्वाद्यभावः सोऽपि यदि शिष्टसंमतस्तदाऽनेन न्यायेन सिद्धो ज्ञेयः ॥ न्यायस्य यथा || लोपात्स्वरादेश इति न्यायश्चिकीर्ण्यते इत्यादौ चिकीर्ष इति स्थिते "क्यः शिति" ॥३।४७०॥ इति क्ये परे सनो "दीर्घश्च्वि -" ॥४।३।१०८॥ इति दीर्घरूपाय स्वरादेशाय नोत्सहते; दीर्घस्य शिष्टानामनिष्टत्वात्। ततश्च सनो "अतः" ॥४।३।८२॥ इत्यल्लोप एव स्यात् । प्रबोधकं त्वस्य तत्र तत्र तत्तद्विशेषणानुक्तिरेव । तथाहि । “कर्तृस्था-" ॥३।३।४०॥ इति सूत्रे शमयत्यर्थस्य नयतेरिति विशेषणं; लोपात् स्वरादेश इति न्याये च "दीर्घश्च्वि -" ॥४।३।१०८॥ इति दीर्घवर्जः स्वरादेश इति विशेषणं यन्नोक्तं, तदेतन्यायाशयैवेति । अस्य च अनात्यन्तिकत्वात् “इदमदसोऽक्येव" ॥१।४।३॥ इत्यत्रानिष्टनियमापोहार्थमेवकारप्रयोगस्तथाहि । "इदमदस-" ॥१।४।३॥ इत्यस्य नियमसूत्रमात्रत्वं तावदे-वकारं विनाऽपि सिद्धम् । कथम् । इमकैः, अमुकरित्यत्र "भिस ऐस्' ॥१।४।२॥ इत्यनेनैव ऐसि सिद्धे यतत्सूत्रं कृतं तन्नियमार्थमेव; सिद्धे सत्यारम्भ इति न्यायादिति । परमत्र नियमप्रकारौ द्वौ संभवतः। इदमदस एवाकि भिस ऐस् नत्वन्यशब्देभ्य इत्येकः । इदमदसोऽक्येव सति भिस ऐस् न त्वकोऽभावे इति द्वितीयः । तत्राद्योऽनिष्टस्तकैर्विश्वकैरित्यादावपि भिस ऐस् दर्शनात् । द्वितीयस्त्विष्टः । एभिरमीभिरित्यत्र भिस ऐसोऽदर्शनात् । ततोऽस्यैव व्यवस्थापनार्थमक्येवेत्येवकारः प्रयुक्तः । यदि चायं न्याय आत्यन्तिकः स्यात्तदा अनेनैव न्यायेनानिष्टनियमापोहो भावी; तद्भवने च पारिशेष्याद् इष्टनियम एव भविष्यतीति कुतस्तदर्थमेवः प्रयुज्यते ॥ ५७ ॥ ४८ Page #97 -------------------------------------------------------------------------- ________________ वक्ष.० २/१] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । इति प्राक्तनी न्यायवृत्तिं वचित् क्वचिदुपजीव्य कृता प्रभुश्रीहेमचन्द्राचार्यसमुच्चितसप्तपञ्चाशन्मितन्यायबृहद्वृत्तिः ॥ श्रीसूरीश्वरसोमसुन्दरगुरोनिश्शेषशिष्याग्रणी गच्छेन्द्रः प्रभुरत्नशेखरगुरुर्देदीप्यते सांप्रतम् । तच्छिष्याश्रवहेमहंसगणिना न्यायार्थमञ्जूषिकावक्षस्कारक आद्य एष रचितः संपूर्णताभाजनम् ॥ १ ॥ ग्रन्थमानम् १००१ अक्षराणि २५|| . अथ द्वितीयो वक्षस्कार : । अथ स्वसमुच्चितन्याया विवियन्ते । प्रकृतिग्रहणे स्वार्थिकप्रत्ययान्तानामपि ग्रहणम् ॥ १ ॥ अत्र प्रकृतिर्धातुरूपा नामरूपा च संभवति । स्वार्थिकप्रत्ययान्तानामिति; प्रकृतीनामिति शेषः । प्रकृतिनां केवलत्वे, स्वार्थिकप्रत्ययान्तत्वे च, बहुः शब्दभेदः स्यात्ततः शब्दभेदादन्यस्य कथनेऽन्यग्रहणं न प्राप्नोतीत्यतोऽयं न्यायः ।। - तत्र धातुरूपा प्रकृतिर्यथा "विनिमेयद्यूतपणं पणिव्यवहोः" ॥२।२।१६॥ इत्यत्र पणीत्युक्तेः पणेः केवलस्यैव ग्रहणं यद्यपि प्राप्नोति तथापि स्वार्थिकायप्रत्ययान्तस्यापि स्यात् । तेन शतस्य शतं वा अपणिष्टेत्यादाविव, शतस्य शतं वा अपणायीदित्यादावपि “विनिमेयत-" ॥२।२।१६॥ इत्यनेन व्याप्यस्य वा कर्मत्वं सिद्धम् । नामरूपा यथा. । ग्रामात्परस्मिन् देशे वसतीत्यादौ केवलपरशब्दयोग इव ग्रामात्परस्ताद्वसतीत्यादौ "परावरात् स्तात्" ॥७।२।११६॥ इति सूत्रविहितस्वार्थिकस्तात्प्रत्ययान्तपरशब्दयोगेऽपि ग्रामशब्दात् "प्रभृत्यन्यार्थ-" ॥२।२७५॥ इति दिक्शब्दयोगलक्षणा पञ्चमी सिद्धा । अस्य ज्ञापकं तु नियमार्थं सर्वादिगणे डतरडतमप्रत्ययोपादानम् । तथाहि । डतरडतमोपादाने तावदयं भावः । डतरडतमौ प्रत्ययौ । प्रत्ययानां च केवलानां सर्वादित्वासंभवात् प्रत्ययः प्रकृतिमाक्षिपतीति कृत्वा येभ्यो यत्तत्किमन्यैकशब्देभ्यः स्वार्थिको डतरडतमौ संभवतस्ते यदादिशब्दा डतरडतमान्ता इह डतरडतमशब्देन गृह्यन्ते । तेन यतरस्मै यतमस्मादित्यादिषु स्मायादयः सिद्धाः । इदं च डतरडतमोपादानं नियमार्थमित्युक्तं सूरिणा । नियमश्चैवम् । यदि सर्वादीनां स्वार्थिकप्रत्ययान्तानां प्रकृतिसर्वादित्वद्वारेण सर्वादित्वं स्यात्तदा डतरडतमान्तानामेव स्यान्नत्वन्यस्वार्थिकप्रत्ययान्तानाम् । तेन प्रकृष्टार्थे स्वार्थिकतमपि, सर्वतमाय सर्वतमात्; अत्र सर्वादित्वाभावात् स्मैस्मातौ नेति । इत्थं ४८ Page #98 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - न्या. सू. २/२, ३ - चान्यस्वार्थिकप्रत्ययान्तानां सर्वादित्वापोहार्थं डतरडतमग्रहणयत्नस्तदा क्रियते यद्यविशेषेण सर्वस्वार्थिकप्रत्ययान्तानां सर्वादित्वप्राप्तिः कथमपि स्यात् । तत्प्राप्तिश्चैतेषामेतन्यायादेवस्ति; प्रकारान्तराभावात् । तदेवमेतन्यायबलात्सर्वस्वार्थिकप्रत्ययान्तानां सर्वादिशब्दानां प्रकृतिसर्वादित्वद्वारेण सर्वादित्वे प्राप्नुवति सति डतरडतमेतरस्वार्थिकप्रत्ययान्तानां सर्वादित्वं निषेद्धं यद् डतरडतमोपादानं सर्वादिगणे कृतं तदेतन्यायाविनाभावित्वादेतन्यायज्ञापकमिति व्यक्तमेव । अनित्यश्चायम् । तेन पणायतीत्यादौ पणिधातोरिदित्त्वेऽपि नात्मनेपदम् । अनित्यताज्ञापकं तु कामयते इत्यादावात्मनेपादार्थ कमेणिडो ङित्करणम् । अस्यैकान्तिकत्वे हि कमेर्डित्त्वेनैवात्रात्मनेपदं सिद्धमिति कुतस्तदर्थं णिङो ङित्त्वं कुर्यात् ॥१॥ प्रत्ययाप्रत्यययोः प्रत्ययस्यैव ॥ २ ॥ ग्रहणमिति अत्रोत्तरत्र च संबन्धः । यत्र विवक्षितशब्दः प्रत्ययरूपोऽप्रत्ययरूपश्च संभवेत्तत्रासौ प्रत्ययरूप एव ग्राह्यो न त्वप्रत्ययरूपः । उभयोर्ग्रहणे प्राप्ते व्यवस्थार्थोऽयं न्यायः । एवमुत्तरन्यायत्रयेऽपि वाच्यम् । यथा "कालात्तनतरतमकाले" ॥३।२।२४॥ इत्यस्मिन् सप्तम्यलुब्विधायिसूत्रे तरतमौ प्रत्ययौ ग्राह्यौ, न तु तरति ताम्यतीत्यचि व्युत्पन्ने नाम्नी । अस्य व्यापकं तु सूत्रे अविशिष्टोक्तिस्तथाहि । तरतमौ तावदत्र प्रत्ययावभीष्टौ, न तु नाम्नी । पूर्वाह्नेतरां, पूर्वाह्नेतमामित्यादिप्राच्यप्रयोगेषु प्रत्यययोरेव तयोर्दर्शनात्; तथापि यत्सूत्रे निर्विशेषमूचे, तदेतन्न्यायाशयैव । अस्य अस्थैर्याच्च "स्त्रीदूतः" ॥१।४।२९॥ इत्यादौ "नारी-" ॥२।४७६॥ इत्यादिङीप्रत्ययान्तवत्तरीत्याद्या अव्युत्पन्नत्वेन प्रत्ययरहिता अपि ईदन्ता ग्राह्याः । अस्थैर्यरव्यापकं तु “धातोरिवर्ण-" ॥२।१५०॥ इति सूत्रे साक्षात् प्रत्ययग्रहणम् ॥ २ ॥ __ अदाद्यनदाद्योरनदादेरेव ॥ ३ ॥ धातोरिति शेषः । यत्र विवक्षितधातुरदादिगणसत्कोऽन्यश्च संभवेत्तत्रान्यो ग्राह्यो न त्वदादिसत्कः । यथा “उपान्वध्याङ्वसः" ॥२।२।२१॥ इत्यत्र वस्तेढुंदासेन वसतिरेवाग्राहि । ____ स्थापकं त्वस्य "शासस्हनः शाध्येधिजहि" ॥४।२।८४॥ इत्यत्रास्तेरादादिकस्य ग्रहणसिद्ध्यर्थं शास्हन्साहचर्यबलग्रहणम् । तद्धि एतन्यायादसत्यस्यत्योर्ग्रहणं मा = ५० Page #99 -------------------------------------------------------------------------- ________________ न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्ति: । २/४] प्रसाङ्क्षीदित्यतः कृतम् । अस्य चाधुवत्वात् "ऋहीघ्राधात्रोन्दनुदविन्तेर्वा" ॥४॥२॥७६॥ इत्यत्र भौवादिकस्येव आदादिकस्यापि ऋधातोर्ग्रहः ॥ ३ ॥ प्राकरणिकाप्राकणिकयोः प्राकरणिकस्यैव ॥ ४ ॥ प्रकरणेनार्थात् स्वाधिकारेण चरतीति वाक्ये "चरति" ॥६|४|११ ॥ इत्यनेनेकणि प्राकरणिकं स्वाधिकारोक्तं प्रत्ययादि; अन्याधिकारोक्तं तु विवक्षितसूत्रापेक्षया अप्राकरणिकम् । तत्रोभयोर्ग्रहणे संभवति सति स्वाधिकारेणोक्तमेव प्रत्ययादि ग्राह्यं न त्वन्याधिकारोक्तम् । यथा “इञ इतः " ॥२॥४॥७१॥ इति ङीसूत्रे " यञो डायन् च वा " ॥२।४।६७॥ इत्यतः प्रारब्धात्तद्धिताधिकारात्तद्धितीय एवेञ् ग्राह्यो न तु " प्रश्नाख्याने वेञ्" ॥५।३।११९॥ इति कृत्सूत्रोक्तः । तेन सुतङ्गमेन निर्वृत्ता “सुतङ्गमादेरिञ्” ॥६।२।८५ ॥ इतीजि सौतङ्गमी; अत्र ङीः स्यात् । प्रश्नाख्यानयोस्तु न स्यात् । तत्र प्रश्ने यथा । हे चैत्र कां त्वं कारिमकार्षीः । आख्याने यथा । पृष्टः प्रत्याह; सर्वां कारिमकार्षम् । अत्र कारिशब्दादिञन्ताद् ङीप्राप्तिरस्ति परमप्राकरणिकत्वेन कृदिञ्प्रत्ययस्य “इञ इतः " ॥२॥४॥७१ ॥ इति सूत्रेऽग्रहणान्नात्र ङीः । अस्य च रोपकं "द्रेरञणोऽप्राच्यभर्गादेः " || ६ |१| १२३ ॥ इति सूत्रे शकादिभ्यो द्रेर्लुप् ॥६।१।१२०॥ इति सूत्राद् द्रावनुवर्त्तमानेऽपि पुनर्द्रिग्रहणम् । तद्धि एतन्न्यायात्प्राकरणिकस्यैव द्रेणोऽनेन लुब् भाविनी, नाप्राकरणिकस्येत्याशङ्कय द्विविधस्यापि द्रेणोs - नेन लुब् भवतादित्येवमर्थं कृतम् । अयं भावः । " द्रेरण - " ॥ ६ ॥ १।१२३ ॥ इति सूत्र - मपत्याधिकारेऽस्ति । एका च द्रिसंज्ञा तत्रास्ति, साऽस्य सूत्रस्यापत्याधिकारस्थस्य प्राकरणिकी, अन्या च द्रिसंज्ञा शस्त्रजीविसङ्घाधिकारेऽस्ति । साऽस्याप्राकरणिकी । अधिकारद्वयस्यापि च द्रिसंज्ञका अञण्प्रत्यया अस्मिन् सूत्रेऽधिकृतास्तेन मद्रस्यापत्यं स्त्री "पुरुमगधकलिङ्गशूरमसद्विस्वरादण्" ॥६।१।११६ ॥ इत्यनेन द्रिसंज्ञेऽणि "द्रेरञण-" ॥६।१।१२३॥ इति तल्लुपि, प्रत्ययलोपेऽपि प्रत्ययलक्षणं कार्यं विज्ञायते इति न्यायाच्च लुप्तेऽप्यणि 'अणञेय - " ||२।४।२०॥ इति ङयां, मद्री । अत्र यथा " द्रेरञण - " ॥६।१।१२३ ॥ इत्यनेनापत्यार्थस्य द्रिसंज्ञस्याणो लुप् स्यात्तथा परित्यत्र शस्त्रजीविसंघार्थस्यापि । तथाहि । पर्शुर्नाम काचित्, तस्या अपत्यानि बहवो माणवकाः "पुरुमगध- " ॥६।१।११६ ॥ इत्यणि, "शकादिभ्यो द्रेः " || ६ |१| १२० ॥ इति तल्लुपि च पर्शवः । ते शस्त्रजीविसङ्घः स्त्रीत्वविशिष्टो विवक्षितः " पर्श्वादेरण्" ॥७|३|६६ ॥ इत्यनेन द्रिसंज्ञोऽण् तस्यापि “द्रेरञण-'' ॥६।१।१२३ ॥ इत्यनेन लुप् । ततश्च " उतोऽप्राणिनश्चायुरज्ज्वादिभ्य ऊङ् " ॥२॥४॥७३॥ इत्यूङि, पर्भूरिति । 44 11 ૫૧ Page #100 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - न्या. सू. २/५, ६, ७ - अस्य च चास्थारनुत्वात् जषधातोरद्यतनीदिप्रत्यये अजरत् इत्यादावाख्यातसंबन्धिनि "ऋदिच्छ-" ॥३।४।६५॥ इत्यङ्प्रत्यये परे 'ऋवर्णदृशोऽङि " ॥४॥३७॥ इत्यनेन यथा गुणः स्यात्तथा जरणं जरा इत्यादौ "षितोऽङ्" ॥५॥३।१०७॥ इत्यनेन विहिते कृत्संबन्धिन्यप्यङि परे गुणः सिद्धः ॥ ४ ॥ निरनुबन्धग्रहणे सामान्येन ॥ ५ ॥ सामान्येनेति निरनुबन्धसानुबन्धयोरित्यर्थः । वैसदृशात्सानुबन्धस्य ग्रहणे अप्राप्येऽयं न्यायः । यथा स्वः; कः; अत्र "र : पदान्ते विसर्गस्तयोः" ॥१३॥५३॥ इति रस्य रोश्च विसर्गः सिद्धः । आरोपकं त्वस्य "अरोः सुपि रः" ॥१३५७॥ इत्यत्र रुवर्जनम् । तद्धि तत्र "र: पदान्ते-" ॥१३॥५३॥ इत्यधिकारादेतन्यायेनोभयोरपि रयोर्ग्रहणे प्रसक्ते सति कृतम् । अस्थेयांश्चायम् । निरनुबन्धग्रहणे न सानुबन्धकस्य इत्यपि न्यायसद्भावात् साहचर्यात्सदृशस्यैव ॥ ६ ॥ अव्यभिचारिणा व्यभिचारी यन्नियम्यते तत्साहचर्यम्; तस्माच्च सदृश एव ग्राह्यो न त्वसदृशः । इष्टग्रहणसिद्ध्यर्थोऽयं न्यायः । यथा "क्त्वातुमम्" ॥११॥३५॥ अत्र क्त्वातुमोः कृतोः साहचर्यात् कृदम् ग्राह्यो न तु द्वितीयैकवचनम् । . बोधकं त्वस्याविशिष्टोक्तिरेव ।। अस्थेष्ठत्वाच्चास्य "वत्तस्याम्" ॥११॥३४॥ इत्यत्र न केवलं वत्तसिसाहचर्यात्तद्धितस्यैव आमोऽव्ययत्वं स्यात् किन्तु परोक्षास्थानजस्यापि; तेन इदमनयोरतिशयेन किमिति किंतराम्; अत्र किंशब्दात् "द्वयोविभज्ये च तरप्" ॥७॥३६॥ इत्यनेन तरपि, "किन्त्याद्येऽव्ययादसत्त्वे तयोरन्तस्याम्" ॥७॥३८॥ इत्यनेन तरपोऽन्तस्य आमादेशे च यथा तस्य आमोऽग्रे "अव्ययस्य" ॥३।२७॥ इति सेर्लुप् स्यात्तथा पाचयांचक्रुषा इत्यत्र परोक्षास्थानजस्याप्यामोऽग्रे "अव्ययस्य" ॥३।२७॥ इत्यनेन टाया लुप् सिद्धः ॥ ६ ॥ वर्णग्रहणे जातिग्रहणम् ॥ ७ ॥ एकवर्णग्रहणे तज्जातीयोऽनेकोऽपि ग्राह्य इत्यर्थः । अमुकवर्णस्येत्येकवचननिर्देश एकस्यैव ग्रहणं प्राप्नोति न द्वयोरित्यतोऽयं न्यायः । यथा रंरम्यते इत्यादौ रमेरकारपुरस्थैका = ५२ = Page #101 -------------------------------------------------------------------------- ________________ - २/७] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । नुनासिकान्तत्वे सति यथा "मुरतोऽनुनासिकस्य" ॥४१५१॥ इति म्वागमः स्यात्तथा हम्मतेर्यङि जंहम्म्यते इत्यादावप्यनुनासिकजातिग्रहणाद् हम्मतेरकारपुर:स्थानुनासिकद्वयान्तत्वेऽपि सति "मुरत:-" ॥४।१५१॥ इति म्वागमः सिद्धः । देशकं त्वस्य जंहम्म्यते इत्यादीनां सिद्धयर्थं यत्नान्तरानुपदेशनम् । ___ अस्या अस्थैर्याच्च क्वचिद्वर्णग्रहणे जातिग्रहणं स्याच्च न स्याच्च । यथा सुपूर्वस्य घिणुङ्ग्रहणे इत्यस्य उदित्वान्नागमे तस्य "तवर्गस्य श्चवर्ग-" ॥१।३।६०॥ इति णत्वे घिण्णरूपाद्धातोः “मन्वन्-'" ५।१।१४७॥ इति वनि, "वन्यापञ्चमस्य" ॥४।२।६५॥ इत्यत्र पञ्चमजातिग्रहणाण्णद्वयस्याप्याङादेशे आङो ङित्त्वेन गुणाभावाद्यत्वे सुघ्यावा इति स्यात् । जातिग्रहणाभवने त्वन्त्यस्यैव णस्य आत्वे तथाच णकारयोगरूपनिमित्तानिवृत्त्या निमित्ताभाव० इति न्यायादाद्यणस्य णत्वनिवृत्तौ सुघिनावा इत्यपि स्यात् । अस्थैर्यप्रतिष्ठापकं त्वस्य काष्ठतङ्क्षि कुलानीत्यादौ नागमार्थं "धुटां प्राक्" ॥१।४६६॥ इति बहुवचनम् । तथाहि । बहुवचनं किलानेकधुपधुटजातिग्रहणसिद्ध्यर्थं न्यस्तम् । एतन्यायस्थैर्ये च धुट् इत्येकवचनेनापि बहवोऽपि धुटो लभ्येरन्निति किमर्थं बहुवचनं प्रयुज्येत ॥ __इह च न्याये वर्णग्रहणे इत्युपलक्षणम् । तेन विशिष्टवर्णसमुदायग्रहणेऽपि क्वचिज्जात्याश्रयणं सिद्धम् । यथा चोरयन्तं प्रायुक्त अचूचुरत् इत्यत्र णिजातिरेवाश्रिता । तथाहि । चुरण इत्यस्मात् "चुरादिभ्यः-" ॥३।४।१७॥ इति णिचि गुणे चोरि इति जातं; तस्माच्च चोरयन्तं प्रायुक्तेति णिग् । अद्यतनीदि; "णिश्रि-" ॥३।४।५८॥ इति ङ : । अत्र णिद्वयमस्ति परं यो णिर्धातोरग्रे स परो न, यस्तु ङपरः स धातोरनन्तरो न । तेन चो इत्यस्य : उपान्त्यस्यासमान-" ॥४२॥३५॥ इति इस्वो न प्राप्नोति, ङपरे णौ तस्य विधानात् । यदि च "णेरनिटि" ॥४।३।८३॥ इत्यनेन एको णिलृप्यते, तदा ङपरणिः पुरःस्थ: स्यात्परं धातोः समानलोपित्वमापद्यते, तेनाप्युपान्त्यहूस्वो न प्राप्नोति । परं "उपान्त्यस्यासमान-" ॥४२॥३५॥ इत्यादिसूत्रेषु णाविति णिजातिराश्रीयते; तेनात्र णिद्वयेनापि एक एव णिर्डपरो गण्यते । यदि च द्वावपि णी निमित्ततयैव संगृहीतौ, तदा णिलोपेन समानलोपित्वमपि न स्यात् । णेरन्यस्य समानस्य लोपे हि समानलोपितत्वं स्याद्यथा कलिमाख्यत् अचकलत् इत्यत्र कलिशब्दसंबन्धिन इकारस्य "त्रन्त्यस्वरादेः" ॥७।४।४३॥ इत्यनेन लोपे समानलोपित्वं जातं, ततोऽत्र प्रस्तुते समानलोपित्वाभावाच्चो इत्यस्य हुस्वे तदनु चु इति द्वित्वे पूर्वस्य "लघोर्दीघोऽस्वरादेः" ॥४।१।६४॥ इति दीर्घ च अचूचुरदिति सिद्धम् ॥ ७ ॥ પ૩ Page #102 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - . [न्या. सू. २/८, ९ - वर्णैकदेशोऽपि वर्णग्रहणेन गृह्यते ॥ ८ ॥ ऋकारमध्येऽर्द्धमात्रो रेफोऽग्रे पश्चाच्च तुरीयः स्वरभागोऽस्ति । एवं लकारेऽर्द्धमात्रो ल इत्याद्यपि वाच्यमिति वृद्धाः प्राहुः । ततश्च यथा गोविक्रये क्रियमाणे मांसविक्रयनियमो न भज्यते; गवि मांसबुद्धेरभावात्; तथा ऋलुग्रहणे तन्मध्यस्थरलयोर्ग्रहणं न प्राप्नोति ताभ्यां रलबुद्धेरनुत्पादनादित्यतोऽयं न्यायः । यथा प्रलीयमानमित्यादिवत् प्रक्लृप्यमानमित्यादावपि लुकारव्यवधाने तदेकदेशभूतलकारेणापि व्यवधानादलचटेति निषेधेन "स्वरात्" ॥२॥३।८५॥ इति प्राप्तं णत्वं नाभूत् । व्यञ्जकं त्वस्य प्रक्लृप्यमानमित्यादौ णत्वं निषेद्धं यत्नान्तराकरणम् । अस्य अध्रौव्याच्च कृतः, कृतवानित्यादौ "रदादमूर्च्छमदः क्तयोर्दस्य च" ॥४।२।६९॥ इति प्राप्तं क्तयोस्तो नत्वं नाभूतं । रग्रहणेन ऋमध्यस्थरेफस्याग्रहणात् । अध्रौव्यव्यावर्णकं तु "रघुवर्णात्-" ॥२॥३।६३॥ इत्यत्र रेफऋवर्णयोर्ग्रहणम् । अस्य ध्रौव्ये हि ऋवर्णमध्येऽपि रेफ एवास्तीति रेफग्रहणेनापि. सरति । अत एव पाणिनिना णत्वसूत्रे रषाभ्यामित्येवोक्तं, ऋवर्णादपि तन्मध्यस्थरेफाश्रयं णत्वं भविष्यतीत्याशयेन ॥ ८ ॥ ___ तन्मध्यपतितस्तद्ग्रहणेन गृह्यते ॥ ९ ॥ नादिप्रत्यये एकस्मिन्ननेकस्मिन्वाऽन्तःपतितेऽपि सति धात्वादेर्यथोक्तं कार्य स्यादेव । प्रत्ययेऽन्तः पतिते सति धातोः खण्डितत्वबुद्धेरुत्पादात् खण्डीभूतस्य च तस्य कपालरूपतापन्नकलशस्य जलाहरणादिकार्य इव धातुकार्येऽप्राप्तेऽयं न्यायः । तत्रैकरिमन् यथा । अरुणत्; अत्र श्नेऽन्तःपतितेऽपि रुधेः प्रागट् सिद्धः । अनेकरिमन् यथा । अतृणेट्; अत्र श्ने ईति चान्तःपतितेऽपि तृहेः प्रागट् । न चाडेव प्रथममानेष्यते तथाच क्कैतन्यायावकाश इति वाच्यम् । कृतेऽन्यस्मिन् धातुप्रत्ययकार्ये पश्चाद् वृद्धिस्तद्बाध्योऽट् च इति न्यायसद्भावेनाटः प्रथममनागमनात् । __ अभिव्यञ्जकं त्वस्य "त्वमहं सिना-" ॥२।१।१२॥ इत्यत्र प्राक् चाक इति । तथाहि । युष्मदस्मदोरकि सौ तावत् त्वकमहकमिति रूपे इष्टे । यदि च "त्यादिसर्वादेः स्वरेष्वन्त्यात्पूवाऽक्" ॥७।३।२९॥ इत्यनेनाक् प्रथममानीयते तदैतन्यायात्साकोरपि युष्मदस्मदोर्युष्मकदस्मकद्पयोस्त्वमहमादेशः स्यात्तथा चाकः श्रवणं न स्यादित्यत एतन्यायाशङ्कयाऽकः श्रवणार्थं प्राक् चाक इत्युक्तम् । ___ अस्य अनैकान्तिकता तु नालोक्यते ॥ ९ ॥ = ५४ Page #103 -------------------------------------------------------------------------- ________________ - २/१०] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । आगमा यद्गुणीभूतास्तद्ग्रहणेन गृह्यन्ते ॥ १० ॥ आगमा ये आदिशब्देनान्तशब्देन वा निर्दिष्टाः । यथा “अड् धातोरादिमुस्तन्यां चामाङा" ॥४।४।२९॥ इति “अनामस्वरे नोऽन्तः" ॥१।४।६४॥ इत्यादि । ते आगमा इति बहुवचनस्यातन्त्रत्वादेको व्यादयोऽपि वा यदणीभूता इति । गुणशब्दस्य लक्षणयाऽवयववाचित्वाद् यस्यावयवीभूताः स्युस्तद्ग्रहणेन गृह्यन्ते इति कोऽर्थस्तस्य केवलस्य यत्कार्यमूचे तत्तस्य सागमस्यापि स्यात् । आदिशब्देनान्तशब्देन च निर्देशस्य फलदर्शनार्थोऽयं न्यायः । तत्रैको यथा । प्रण्यपतत् । अत्रासहितेऽपि पतौ 'नेमादा-" ॥२।३७९॥ इति ने! णः सिद्धः । द्वौ यथा । प्रनिपूर्वस्य पतेर्यङ्लुपि दिवि "व्यञ्जनाद्देः सश्च दः" ॥४।३।७८॥ इति तल्लुकि प्रण्यपनीपत् इत्यादावट आदिशब्दनिर्दिष्टत्वेन, न्यश्चान्तशब्दनिर्दिष्टत्वेनागमत्वात्तद्युतस्यापि पतेः पतिग्रहणेन ग्रहणात्तस्मिन् परे "नेआदा-" ॥२॥३७९॥ इति ने! णः । . नन्वत्रागमयुतस्य पतेर्ग्रहणं सिध्यतु, पकारयुतस्य तु कथं ग्रहणं, पकारस्य द्विरुक्तिजस्यानागमत्वात् । उच्यते । तस्याव्यवधायित्वमग्रेतनन्याये वक्ष्यते । एवमग्रेतनोदाहरणेऽप्याशङ्कयं समाधेयं च । त्रयो यथा । प्रनिपूर्वस्य यमेर्यङ्लुपि अद्यतनीदिप्रत्यये, प्रण्ययंयंसीदित्यादावडागमम्वागमसागमयुतेऽपि यमो (मि) परे, "अकखाद्यषान्ते पाठे वा" ॥२॥३८०॥ इत्यनेन ने! णः । - अस्य गमकं तु, सेटः वसोरुषादेशाय "क्कसुष्मतौ च" ॥२।१।१०५॥ इत्येतद्वयतिरिक्तयत्नाकरणम् । तथाहि । "वसुष्मतौ च" ॥२।१।१०५॥ इत्यनेन तावदनिट: कसोरुषादेशे बभूवुषीत्यादि सिध्यतु; परं पेचुषीत्यादौ "घसेकस्वरातः क्सोः" ॥४।४।८२॥ इत्यनेनेड्भवनेन वसोः सेट्त्वादिटश्चादृश्यमानत्वात्तल्लोपाय, सेट: वसोरुषादेशाय वा सूत्रं कार्यम् । यत्तु किमपि न कृतं तदेतन्यायात्सेटोऽपि वसोरुषादेशः 'कसुष्मतौ च" ॥२।१।१०५॥ इत्यनेनैव सेत्स्यतीत्याशयैव । अस्य च व्यभिचारित्वाद् "वेः स्कन्दोऽक्तयोः ॥२।३।५१॥ इति षत्वसूत्रे स्कन्दग्रहणेनासहितस्य स्कन्दोऽग्रहणाद् व्यस्कन्ददित्यादो षत्वं नाभूत् । व्यभिचारित्वप्रतिष्ठापकं तु "उपसर्गात्सुम्सुवसोस्तुस्तुभोऽट्यप्यद्वित्वे" ॥२॥३॥३९॥ इति सूत्रे अट्यपीति । तथाहि । अभ्यषुणोदित्यादावड्व्यवधानेऽपि षत्वार्थं तावदट्यपीत्युक्तम् । यदि चायमव्यभिचारी स्यात्तदा सुग्ग्रहणेनाट्सहितस्यापि सुगो ग्रहणसिद्धेरटा व्यवधानाभवनादट्यपीति न वक्तव्यं स्यात् । यत्तूक्तं तदस्य व्यभिचारित्वात्सुग्ग्रहणेनासहितस्यापि सुगो ग्रहणासिद्धयाऽटो व्यवधायित्वसंभावनयैव ।। ૫૫ Page #104 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. २/११ - आगमोऽनुपघाती इत्यपि न्यायोऽस्ति । यथा भवानित्यत्र नागमे कृते अतुरन्तुरूपो जातस्तथापि नागमस्यानुपघातित्वात् "अभ्वादेरत्वसः सौ" ॥१।४।९०॥ इत्यनेनात्वन्तलक्षणो दीर्घः स्यादेवेति । परं सोऽप्यत्रैवान्तर्भावनाहः; समानफलत्वात् । तथाहि । अनुपघातीत्यस्य तावदयमेवार्थो यत्स्वव्यवधानहेतुकं यथाप्राप्तकार्याणामुपघातमागमो न करोतीति । यदि चागमानामवयवत्वेनावयविग्रहणेन ग्रहणं सिद्धं तदाऽव्यवधायित्वादनुपघातित्वं स्फुटमेव ॥ १० ॥ स्वाङ्गमव्यवधायि ॥ ११ ॥ स्वमङ्गं द्विरुक्तादिकं धात्वादेर्निजाङ्गिनः कार्ये कर्त्तव्ये व्याघातं न कुर्यात् । स्वाङ्गत्वस्य ह्येतावदेव फलमिति ज्ञप्त्यर्थोऽयं न्यायः । यथा संचस्कारेत्यत्र सम् कृ इति स्थितेऽन्तरङ्गत्वात्प्रथमं स्सटि, ततश्च तदवसरप्राप्ते "रसटि समः" ॥१३॥१२॥ "लुक्" ॥१।३।१३॥ इति सूत्रे बाधित्वा परत्वान्नित्यत्वाद्धातुमात्राश्रयत्वेनान्तरङ्गत्वाच्च णवि तदाश्रिते द्वित्वादौ च कृते संचस्कृ इति स्थिते एतन्यायबलाद् धात्वङ्गेन द्वित्वजचकारेण समो व्यवधानाभवनाद् निमित्ताभावे०. इति न्यायप्राप्ता स्सटो निवृत्ति जनि । यतः सम्कृगोरानन्तर्यमेव स्सटो निमित्तम्। ततश्च द्वित्वेन व्यवधाने स्वीक्रियमाणे सत्यानन्तर्याभावात् स्सटो निवृत्तिः प्राप्नोत्येव । प्रमापकं त्वस्य "नेर्मादा-" ॥२।३७९॥ इति सूत्रस्य "द्वित्वेऽप्यन्तेऽप्यनितेः परेस्तु वा" ॥२॥३॥८१॥ इति सूत्रानन्तरोपन्यास; तत्र द्वित्वेऽपीत्यनुवर्त्तनं चाकृत्वा "नेर्मादा-" ॥२॥३॥७९॥ इति सूत्रे ङ्मादिधातूनां सामान्यनिर्देशः । तथाहि । नेर्णत्वं तावत् प्रणिपतति इत्यादिवत् प्रणिपपातेत्यादावपीष्टम् । तच्च तदैव सिद्ध्यति यदि "नेमादा-"॥२॥३७९॥ इति सूत्रं "द्वित्वेऽप्यन्तेऽप्यनितेः" ॥२।३।८१॥ इति सूत्रानन्तरं क्रियते, तत्र च द्वित्वेऽपीत्यनुवर्त्यते । एवं हि द्वित्वेऽप्यद्वित्वेऽपि च ङ्मादिधातुषु परेषु निर्विवादं नेर्णः सिध्यति । यत्तु तथा न कृतं किन्तु सामान्येन ङ्मादिधातव एव पठितास्तज्ज्ञायते प्रणिपततीत्यादिवत्प्रणिपपातेत्यादावपि "नेर्मादा-" ॥२॥३७९॥ इत्यनेनैव णत्वं सेत्स्यति; द्वित्वजस्य पस्य धातोः स्वाङ्गत्वात् स्वाङ्गमव्यवधायि इति च न्यायसद्भावादित्याशयैव ।। ___स्वाङ्गमिति किम् । पराङ्गस्य तु व्यवधायित्वमेव यथा स्यात् । तेन संचस्कारेत्यत्रैव धात्वङ्गेन द्वित्वेन सम्स्सटोळवधानं स्यादेव । तेन च "स्सटि समः" ॥१३॥१२॥ "लुक्" ॥१।३।१३॥ इति सूत्राभ्यां समो मस्य सकारलुकौ न । अस्य च व्यभिचारित्वाद् "वेः स्कन्दोऽक्तयोः" ॥२॥३५१॥ इति षत्वसूत्रे D५६ - Page #105 -------------------------------------------------------------------------- ________________ २/१२, १३] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । द्वित्वसहितस्य स्कन्दोऽग्रहणाद्विचिस्कन्त्सतीत्यादौ न षत्वम् । सव्यभिचारत्वप्रतिष्ठापकं तु प्रतितष्ठावित्यादौ द्वित्वव्यवधानेऽपि षत्वार्थं "स्थासेनिसेधसिचसञ्जां द्वित्वेऽपि " ॥२॥३॥४०॥ इति सूत्रे द्वित्वेऽपीत्युक्तिः । सा हि द्वित्वे कृते सति तस्य स्वाङ्गत्वेऽप्येतन्न्यायस्य सव्यभिचारत्वाद्व्यवधायित्वं भविष्यतीत्याशङ्कया कृता । पूर्वन्यायश्चास्यैव प्रपञ्चः; आगमानामप्यवयवतया स्वाङ्गत्वाव्यभिचारात् ॥ ११ ॥ उपसर्गो न व्यवधायी ॥ १२ ॥ उपसर्गस्य धातोः प्राक् प्रयोग इत्येतावदेव " धातोः पूजार्थस्वतिगतार्थाधिपर्यतिक्रमार्थातिवर्जः प्रादिरुपसर्गः प्राक् च ॥ ३ | १ | १ ॥ इति सूत्रेण नियमितं न पुनस्तद्रवयवत्वमित्यतो विभक्त्यन्तत्वेन पृथक् पदत्वाच्चोपसर्गस्य व्यवधायित्वे प्राप्तेऽयं न्याय: । यथा 'उक्षां प्रचक्रुर्नगरस्य मार्गान् । अत्र "गुरुनाम्यादेः " ॥ ३।४।४८ ॥ इत्यामादेशे कृते आमन्तस्य कृगश्च प्रेण न व्यवधानम् । अयं भावः । कृभ्वस्ति चानु तदन्तमित्यत्रानुशब्दस्य तावदयमर्थः । व्यवहितो विपर्यस्तो वा कृभ्वस्तीनां प्रयोगो न कार्यः, किन्त्वनन्तर एवाग्रे एव च कार्य इति । यदि चात्र प्रेण व्यवधानं स्यात्तदाऽयं प्रयोगोऽसाधुरेव स्यात् । परमेतन्यायबलेन प्रेण व्यवधानाभवनात् साधुरेवेति । अनुमापकं त्वस्य कर्मणः पराद्गायतेष्टक् विधायके "गायोऽनुपसर्गाट्टक् ॥५॥१॥७४॥ इति सूत्रे उपसर्गवर्जनम् । तद्धि साम गायतीति टकि सामगी स्त्री इत्यादाविव, साम संगायतीति सामसंगायीत्यत्र सोपसर्गाद्रायतेष्टक् मा भूत्किन्तु "कर्मणोऽण्” ॥५।१।७२॥ इत्यणेव भवतादित्येवर्थं कृतम् । यदि चायं न्यायो न स्यात्तदा " गायष्टक् " इत्यपि सूत्रे कृते साम संगायति इत्यत्र टक्प्राप्तिरेव नास्ति; समा व्यवधानेन गायः कर्मणः परत्वाभावादित्युपसर्गवर्जनं व्यर्थमेव स्यात् । तथापि यदुपसर्गवर्जनं कृतं, तदेतन्न्यायात् कर्मगायत्योरुपसर्गेण व्यवधानं न भविष्यति । तथा च सामगीत्यत्रवत्, साम संगायीत्यत्रापि टक्प्राप्त्या सामसंगीत्यनिष्टं रूपमापत्स्यते इत्याशङ्कयैव । "" अयं च नैकान्तिकस्तेन समागच्छतीत्यत्र आडा व्यवधानात् "समो गमृच्छिप्रच्छिश्रुवित्स्वरत्यर्त्तिदृशः " || ३ | ३|८४ ॥ इत्यात्मनेपदं न ॥ १२ ॥ येन नाव्यवधानं तेन व्यवहितेऽपि स्यात् ॥ १३ ॥ यत्र येन वर्णादिनाऽवश्यं व्यवधानं स्यात् न त्वव्यवधानं, तत्र तद्व्यवधानेऽपि तत्कार्यं स्यादेव । अप्राप्ते प्रापणार्थोऽयं न्याय: । एवमुत्तरयोरपि वाच्यम् । यथा चार्वी गुर्वीत्यादौ स्वरोकारयोरेकव्यञ्जनान्तरितत्वेऽपि "स्वरादुतो गुणादखरोः " || २ | ४ | ३५ ॥ इति I ૫૭ Page #106 -------------------------------------------------------------------------- ________________ [न्या. सू. २/१४ न्यायसङ्ग्रहस्य ङीः सिद्धः । स्वरात्परस्याव्यवहितस्य उतो गुणवाचिशब्देष्वसंभवात् । निवेदकं त्वस्य "स्वरादुत - " || २|४|३५ ॥ इति सूत्रे स्वरादुत इत्युक्तिरेव । तथाहि । स्वरात्परो य उकारस्तदन्ताद्गुणवाचिनाम्नः खरुवर्जितात् स्त्रियां ङीर्वा स्यादिति ह्येतत्सूत्रार्थः । यदि चायं न्यायो न स्यात्तदा स्वरात्परस्याव्यवहितस्य उकारस्य गुणवाचि - शब्देषु कुत्राप्यसंभवादत्र स्वरादुत इत्युक्तिर्वैयर्थ्यादसङ्गतैव स्यात् । तथापि सा तत्स्वरोकारयोरवश्यंभाविन एकव्यञ्जनव्यवधानस्यैतन्यायबलादगणने स्वरात्पर उकार इत्युक्तिर्नासङ्गता भाविनीत्याशयैवेति । तथा खरुवर्जनमप्यस्य ज्ञापकम् । तथाहि । स्वरात्परो य उकारस्तदन्तान्नाम्नो ङीः स्यादित्युक्ते खरुशब्दाद् ङीप्रसङ्ग एव नास्ति; स्वरोकारयोर्व्यञ्जनेन व्यवधानात् । तथापि यत् खरुवर्जनं कृतं तज्ज्ञापयति स्वरोकारयोरेकव्यञ्जनव्यवधानमवश्यं स्यादेवेति कृत्वा एतन्यायबलादेकव्यञ्जनव्यवधानं सदपि न गण्यते इति । तथाच खरुशब्देऽप्येकेनैव व्यञ्जनेन व्यवधानसद्भावात् "स्वरादुत- ' इत्यप्युक्ते ङीप्रसङ्गः स्यादिति हेतोः खरुवर्जनम् । 11 ॥२॥४॥३५॥ येन नाव्यवधानमिति किम् । ज्युंङ् गतौ इत्यस्माण्णिगि सनि च जुज्यावयिषति; अत्र निमित्तभूताया अवर्णान्ताया अन्तस्थाया जेन व्यवधानाद् द्वित्वे सति पूर्वस्य उकारस्य 'ओर्जान्तस्थापवर्गेऽवर्णे" ||४|१| ६० ॥ इति इर्न, यतो यत्राव्यवधानं न संभवत्येव तत्रैव व्यवहितमाद्रियते नान्यत्र । 'ओर्जान्तस्था - " ||४|१ |६० ।। इत्यत्र तु यियविषतीत्यादावव्यवहितोऽप्यन्तस्था संभवति; ततो जुज्यावयिषतीत्यत्र व्यवहितान्तस्थाय़ा न ग्रहणम् । अस्या अनात्यन्तिकता तु नाभाति ॥ १३ ॥ 44 ऋकारापदिष्टं कार्यं लृकारस्यापि ॥ १४ ॥ यथा कृपौङ: सनि ‘“वृद्भयः स्यसनोः” ॥३॥३॥४५॥ इति परस्मैपदे चिक्लृप्सति; अत्र निर्निमित्तत्वात्प्रथमं "ऋरलृलं कृपोऽकृपीटादिषु " || २|३ | ९९ ॥ इति ऋत लृत्वे पश्चाद् द्वित्वे "ऋतोऽत्" ॥४। १ । ३८ ॥ इत्यनेन लृतोऽप्यत् सिद्धः । संवादकं त्वस्य " दूरादामन्त्र्यस्य - " ॥७।४।९९ ।। इति सूत्रे ऋवर्जस्वरस्य प्लुतत्वमुक्त्वाऽपि पुनर्तृग्रहणम् । तद्धि ऋनिषेधे एतन्न्यायाद् लृनिषेधोऽपि मा प्रसाङ्क्षीदित्यतः कृतम् । "" चलश्चायम् । 'ऋलृति ह्रस्वो वा " || १ | २|२॥ इत्यत्र ऋलृतोरुभयोरुक्तेः । यद्यपि च " दूरादामन्त्र्यस्य- ' ॥७।४।९९॥ इत्यस्य वृत्तौ ऋवर्णग्रहणे लवर्णस्यापीति रीत्याऽयं न्यायः पठितोऽस्ति; तथापि लृकारस्य प्रायः क्वचित्प्रयोगायोगाद् ऋकारापदिष्टं लृकारस्यापि इत्येवात्रोचानम् । “ऋरलृलम्-' ॥ २।३।९९॥ इत्यस्य न्यासे एवमपि पाठ 11 ૫૮ Page #107 -------------------------------------------------------------------------- ________________ २/१५, १६] दर्शनाच्च ॥ १४ ॥ न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । 'सकारापदिष्टं कार्यं तदादेशस्य शकारस्यापि ॥ १५ ॥ तदादेशस्येत्यनेन भूतपूर्वकस्तद्वदुपचार इति न्यायस्यैव प्रपञ्चोऽयमिति ज्ञेयम् । यतो यः किल सकारादेश: शकारः स भूतपूर्वकरीत्या सकार एव गण्यते इत्येवास्य तात्पर्यम् । उदाहरणं यथा । पस्च् गतौ । अस्य " षः सोऽष्ट्यैष्ठिवष्वष्कः " ॥२॥३॥९८॥ इति षस्य से “सस्य शषौ” || १ |३ | ६१ ॥ इति स्वः सस्य शे यङ्लुपि दिवि "व्यञ्जनाद्देः-" ॥४।३।७८॥ इति तल्लुक्येतन्न्यायात् "संयोगस्यादौ स्कोर्लुक् " ॥२॥१॥८८॥ इति सकारा - देशस्य शस्य लुकि, चस्य कत्वे च असासक् इति सिद्धम् । तदादेशस्येति किम् । भवान् शेते; अत्र शस्य "ड्नः सः-' || १ | ३ | १८ || इति न त्सः । 11 " ज्ञापकं त्वस्य "ड्नः सः त्सोऽश्चः " ॥१ | ३ | १८ ॥ इत्यत्र श्चवर्जनम् । तद्धि भवान् श्चोततीत्यादौ शस्य त्सत्वाभावार्थम् । एतन्यायाभावे च शस्य त्सत्वप्राप्तिरेव नास्ति "ड्नः सः - ' ॥ १।३।१८॥ इति भणनात् । एवं सत्यपि यत् श्चवर्जनं कृतं तदेतन्यायं ज्ञापयति । ननु श्चवर्जनेन सकारापदिष्टं शकारस्यापीत्येतावन्मात्रस्यैव ज्ञप्तिः कृता; चमध्येऽविशिष्टस्यैव शकारस्य दर्शनात् । तेन तदादेशस्येत्यंशस्यान्यत्किमपि ज्ञापकं वाच्यम् । मैवम् । अस्यैव ज्ञापकस्याखण्डस्यापि न्यायस्य ज्ञापने सामर्थ्यसद्भावात् । कथमिति चेत् । उच्यते । अश्च इत्यनेन तावत् श्च्युत्यादीनां श्चो वर्ज्यते; न त्वन्यः कश्चिदसंभवात् । तस्मिंश्च चे शः सकारादेश एवास्ति; " सस्य शषौ " ॥ १।३।६१ ॥ इत्यनेन तस्य कृतत्वात् । ततश्च सकारादेशस्यैव श्चस्थशकारस्य सकारकार्यं ज्ञापयता श्चवर्जनेना'खण्डोऽप्ययं न्यायो ज्ञापित एव । चञ्चलता त्वस्य न नश्चेतसि चञ्चूर्यते ॥ १५ ॥ ह्रस्वदीर्घापदिष्टं कार्यं न प्लुतस्य ॥ १६ ॥ ह्रस्वदीर्घस्थाननिष्पन्ने प्लुते भूतपूर्वकस्तद्वदिति न्यायेन ह्रस्वदीर्घनामोच्चारोक्त. कार्याणां प्राप्तौ तन्निषेधार्थोऽयं न्याय: । तत्र ह्रस्वापदिष्टं यथा । हे राज३निह । अत्र परत्वान्नित्यत्वाच्चरादामन्त्र्यस्य-' ॥७।४।९९॥ इत्यनेन पूर्वं प्लुते कृते तस्मात्परस्य नस्य " ह्रस्वान् ङणन- ॥ १।३।२७॥ इति न द्वित्वम् । 11 11 अत्रांशे ज्ञप्तिकरं त्वस्य "हूस्वान् ङणन- ' ||१|३|२७ ॥ इति सूत्रे हुस्वादिति सामान्योक्तिरेव । तथाहि । अप्लुतरूपात् ह्रस्वात्तावत् ङणनां द्वित्वमिष्टम्; प्लुतरूपात्तु नेष्टम् । तथापि सूत्रे स्वादिति सामान्येनैव यदूचे तदेतन्न्यायाशयैव । 11 ૫૯ Page #108 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. २/१७ - दीर्घापदिष्टं यथा । “अदीर्घाद्विराम-" ॥१॥३॥३२॥ इति सूत्रे दीर्घवर्जनेऽपि, दीर्घस्थाननिष्पन्नप्लुतस्यैतन्यायबलेन वर्जनं न जातम् । तथाच हे गो३ त्रात, हे गो३ त्रात इत्यत्र दीर्घस्थाननिष्पन्नप्लुतादपि परस्य तकारस्य "अदीर्घाद्विराम-" ॥१३।३२॥ इत्यनेन वा द्वित्वं सिद्धम् । ख्यातिकरं चास्य "अनाङ्माङो दीर्घाद्वा च्छः" ॥१।३।२८॥ इत्यनेनैव सिद्धेऽपि दीर्घस्थाननिष्पन्नात् प्लुतात्परस्य छस्य द्वित्वविकल्पार्थं "प्लुताद्वा" ॥१।३।२९॥ इति सूत्रकरणम् । तथाहि । आगच्छ भो इन्द्रभूते ३ च्छत्रमानय, आगच्छ भो इन्द्रभूते ३ छत्रमानयेत्यत्र छस्य द्वित्वविकल्पस्तावत् "अनाङ्माडो" - ॥१३॥२८॥ इत्यनेनापि यद्यसेत्स्यत् तदैतदर्थं "प्लुताद्वा" ॥१३।२९॥ इति सूत्रं नाकरिष्यत् । परमेतन्यायात् "अनाङ्माङो दीर्घात्-" ॥१३॥२८॥ इति दीर्घापदिष्टं कार्यं प्लुतस्य न भावीत्याशङ्कयैव पृथक् "प्लुताद्वा" ।१।३।२९॥ इति सूत्रं कृतम् । अनित्यता त्वस्य नेक्ष्यते ॥ १६ ॥ संज्ञोत्तरपदाधिकारे प्रत्ययग्रहणे प्रत्ययमात्रस्यैव ग्रहणं न तदन्तस्य ॥ १७ ॥ संज्ञेति संज्ञासूत्राणि । प्रत्ययः किल प्रकृतिमाक्षिपति, प्रकृति विना प्रत्ययानुत्पत्तेरित्यतः प्रत्ययमात्रग्रहणेनापि तदन्तग्रहणे प्राप्ते तन्निषेधार्थोऽयं न्यायः । तत्र संज्ञाधिकारे यथा; "स्त्यादिविभक्तिः" ॥१।१।१९॥ इत्यत्र स्त्याद्यन्तं विभक्तिरित्यर्थो न, किन्तु स्त्यादिरेव प्रत्ययो विभक्तिसंज्ञ इत्येवार्थः ।। स्फातिकरं त्वस्य संज्ञासूत्राधिकरस्थिते "तदन्तं पदम्" ॥१।१।२०॥ इति सूत्रे अन्तशब्दस्तथाहि । यदि तावदयं न्यायांशो न स्यात्तदा सा पदमित्युक्तेऽपि प्रत्ययः प्रकृतिमाक्षिपतीति तदन्तविधिर्लभ्यत एवेति किमर्थमन्तशब्दः प्रयुज्येत । परमेतन्यायांशसद्भावात् "तदन्तं पदम्''॥११॥२०॥ इत्यस्मिन् संज्ञासूत्रे तदन्तविधिर्न लप्स्यते इत्याशयात्रान्तशब्दः प्रयुक्तः । चपलता त्वत्रांशे न प्रतिभाति ॥ उत्तरपदाधिकारे यथा । "न नाम्येकस्वरात्खित्युत्तरपदेऽमः" ॥३।२।९॥ इति सूत्रादनुवर्तमानोत्तरपदाधिकारस्थे "कालात्तनतर-" ॥३॥२॥२४॥ इति सूत्रे तनाद्याः प्रत्ययाः केवला एव ग्राह्याः, न तु तदन्तनामानि । संजोत्तरपदाधिकार इति किम् । अन्यत्र तु प्रत्ययान्तस्यैव ग्रहः । यथा “नेमार्द्धप्रथमचरमतयायाल्पकतिपयस्य वा" ॥१।४।१०॥ इत्यत्र तयायप्रत्ययान्तानामेव ग्रहणमस्ति । - E0 Page #109 -------------------------------------------------------------------------- ________________ - २/१८] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । व्यक्तिकरं त्वस्योत्तरपदाधिकारस्थे "नवा खित्कृदन्ते रात्रेः" ॥३।२।११७॥ इति सूत्रे अन्तशब्दस्तथाहि । यदि तावदयं न्यायांशो न स्यात्तदाऽत्रापि खित्कृतीत्येवोक्तेऽपि प्रत्ययः प्रकृतिमाक्षिपतीति तदन्तविधिर्लभ्यत एवेति किमर्थमन्तशब्दः प्रयुज्यते । परमेतन्यायांशसद्भावादत्र तदन्तविधिर्न लप्स्यते इत्याशङ्कयात्राप्यन्तशब्दः प्रयुक्तः । चटुलत्वाच्चात्र "नेन्सिद्धस्थे" ॥३।२।२९॥ इत्यत्रोत्तरपदाधिकारेऽपीनन्तस्य ग्रहस्तेन स्थण्डिलशायीत्यत्र इनन्ते शायिनि परे "तत्पुरुषे कृति" ॥३।२।२०॥ इत्यनेन प्राप्तायाः सप्तम्यलुपो निषेधोऽभूत् ॥ १७ ॥ ग्रहणवता नाम्ना न तदन्तविधिः ॥ १८ ॥ निर्देशे सतीति शेषः । साक्षान्नामग्रहणेन यस्य यत्कार्यमूचे तत्कार्यं तस्य नाम्नः समासादिना समुदायान्तभूतस्य सतो न स्यात् । यथा सूत्रप्रधानो नडः सूत्रनडस्तस्यापत्यम् "अत इञ्" ॥१॥३१॥ इतीञि, अनुशतिकादित्वादुभयपदवृद्धौ, सौत्रनाडिः; अत्र सूत्रनडशब्दात् “नडादिभ्य आयनण्" ॥६१५३॥ इत्यायनण नाभूत् ।। ननु काऽत्र न्यायापेक्षा, सूत्रनड इत्यस्य नडादिभ्योऽन्यत्वेनायनणः प्राप्तेरेवाभावात् । उच्यते । गवेन्द्र इत्यत्रवद् गवेन्द्रयज्ञ इत्यनेन्द्रयज्ञशब्देऽपि परे इन्द्ररूपावयवप्राधान्यविवक्षया "इन्द्रे" ॥१२॥३०॥ इत्यनेनाव आदेशो यथा स्यात्तथाऽत्र नडरूपावयवप्राधान्यविवक्षायां सूत्रनडशब्दादप्यायनण प्राप्नोति; परमेतन्न्यायेन निषिद्धत्वादेव न स्यात् । इत्थं चावयवप्राधान्यविवक्षा यदि क्रियते तदैवास्य न्यायस्यावकाशः स्यात् । अन्यथा तु नामग्राहमुक्तं कार्यं तदन्तस्य कापि प्राप्नोत्येव नेति निरवकाशत्वमेवास्य न्यायस्य प्रसज्येत । ततश्च नामग्राहमुक्तस्य कार्यस्यावयवप्राधान्यविवक्षया तन्नामान्तस्यापि प्राप्तौ तनिषेधार्थोऽयं न्यायः । - उपपादकं चास्य "मालेषीकेष्टकस्यान्तेऽपि भारितूलचिते" ॥२।४।१०२॥ इत्यत्रान्तेऽपीति । तथाहि । इदं तावन्मालभारतिवदुत्पलमालभारीत्यादावपि हुस्वसिध्यर्थं कृतम् । यदि चावयवप्राधान्यविवक्षया मालावदुत्पलमालेत्यादेरपि हुस्वः प्राप्नुवन् स्यात्तदा किमर्थमन्तेऽपीति कुर्यात् । परं मालेत्यस्य नामग्राहं विहितो ह्रस्व एतन्न्यायादुत्पलमाला इत्यादेर्न प्राप्नोतीत्यतोऽन्तेऽपीति करणं सफलम् । अस्य च तरलत्वात्, द्वयाश्रये 'प्रियासृजोऽसावपृणदद्विडस्ना' (सर्ग २ श्लो० ६७) इत्यत्र प्रियासृजो द्विडस्ना इति स्थानद्वये समासान्तगस्याप्यसृजो "दन्तपादनासिकाहृदयासृग्यूषोदकदोर्यकृच्छकृतो दत्पन्नस्हृदसन्यूषन्नुदन्दोषन्दोषन्दोर्यकञ्छकन्वा" ॥२।१।१०१॥ इति .वा असनादेशः । तरलत्वनिवेदकस्तु "केवलसखिपतेरौः" % 3DE१ = Page #110 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य [ न्या. सू. २/१८ ॥१।४।२६॥ इत्यत्र केवलशब्दः । स हि प्रियसखौ नरपतावित्यादौ ङे रौत्वाभावार्थः । यदि चायं न्यायोऽतरलः स्यात्तदा सखिपतेरौरित्यपि सूत्रे कृते प्रियसखौ नरपतावित्यादौ औत्वनिषेधः सिध्यत्येवेति किमर्थं केवलशब्दः प्रयुज्येत; यत्तु प्रयुक्तस्तदेतन्यायस्य तरलत्वादेवेति । उपपदविधिषु न तदन्तविधिः इत्यपि न्यायोऽस्ति । अस्यार्थः । यत्रामुकोपपदाद्धतोरमुकः प्रत्ययः स्यादिति विधीयते तत्र तदुपपदं यदि समासादिनाऽन्तभूतं स्यात्तदा स विधिर्न स्यात् । यथा योगक्षेमौ करोतीतिशीला योगक्षेमकरी; अत्र क्षेमशब्दस्य समासान्तगत्वात् 'क्षेमप्रियमद्रभद्रात् खाण्" ॥५।१।१०५ ॥ इत्यनेन क्षेमोपपदकृगो विहितौ खाणौ न । किन्तु 'हेतुतच्छीलानुकूलेऽशब्दश्लोककलहगाथावैरचाटुसूत्रमन्त्रपदात्” ।।५।१।१०३॥ इति ट एव । खाणोर्भवने तु योगक्षेमंकरा, योगक्षेमकारीतिचात् i ज्ञापकं त्वस्य “नग्नपलितप्रियान्धस्थूलसुभगाढ्यतदन्ताच्च्व्यर्थेऽच्वेर्भुवः खिष्णुखकञौ” ॥५।१।१२८॥ इति सूत्रे तदन्तग्रहणम् । तथाहि । इदं तावदनग्नो नग्नो भवतीति नग्नंभविष्णुर्नग्नभावुक इत्यादाविव, अननग्नो अनग्नो भवत्यनग्नंभविष्णुरनग्नंभावुक इत्यादावपि खिष्णुखुकञ्प्रत्ययार्थम् । यदि च उपपदविधिषु न तदन्तविधिरिति न्यायो न स्यात्तदा अनग्नंभविष्णुरित्यादावपि नग्नशब्दादिरूपावयवप्राधान्यविवक्षया खिष्णुखुकञ सिध्यत एवेति कुतस्तदर्थं तदन्तग्रहणं क्रियते । यत्तु कृतं तदेतन्न्यायशङ्कयैवेति । परं ग्रहणवता नाम्नेति न्यायेनायमपि न्यायः स्वकुक्षावेव निक्षिप्तः । उपपदविधिष्वप्युपपदानां नामान्येव गृहीत्वा कार्याणामुक्तत्वात् ॥ 64 तथा ग्रहणवता नाम्ना न तदादिविधि: इत्यपि न्याय: सोदाहरणज्ञापकोऽर्थतो व्याकरणे दृश्यते । तथाहि । न्यङ्कुशब्दस्यौणादिकस्याव्युत्पत्तिपक्षे, न्युङ्कोर्मृगविशेषस्येदं नैयङ्कवं, न्याङ्कवमित्यत्र यथा 'न्यङ्कोर्वा " || ७|४|८ ॥ इत्यनेन न्यङ्कुशब्दस्य यकारात्प्रागैकारो विकल्पेन स्यात्तथा न्युङ्कुचर्मण इदं न्याङ्कुचर्मणमित्यत्रावयवप्राधान्यविवक्षया प्राप्तोऽपि " न्यङ्कोर्वा" || ७|४|८॥ इत्यैकारविकल्पो न स्यात्; एतन्न्यायेन निषेधात् । ज्ञापकं चास्य " द्वारादेः " || ७|४ | ६ ॥ इत्यत्र द्वारादीनां तदादिविधेरवयवप्राधान्यविवक्षया प्राप्तस्याप्येतन्यायेन निषिद्धत्वात्तत्प्रतिप्रसवकरणार्थं 'न्यग्रोधस्य केवलस्य " ॥७।४।७ ॥ इति सूत्रकरणम् । तथाहि । द्वारे नियुक्त इति वाक्ये " तत्र नियुक्ते " ॥६॥४॥७४॥ इत्यनेनेकणि दौवारिक इत्यत्र " द्वारादेः " || ७|४ | ६ | इत्यनेन केवलस्य द्वारशब्दस्य वकारात्यागौकारो यथा स्यात्तथा द्वारपालस्यापत्यं दौवारपालिरित्यत्र द्वारशब्दादिकस्य द्वारपालेति रूपसमुदायस्यापि वकारात्प्रागौकार इष्टः; स चावयवप्राधान्यविवक्षया सिध्यन्नेवाभूत्, परं ग्रहणवता नाम्ना न तदादिविधिरिति न्यायेन निषिद्धस्ततो द्वारादीनां तदादिविधिरपि स्यात्; ૬૨ 44 Page #111 -------------------------------------------------------------------------- ________________ - २/१९] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । न्यग्रोधस्य तु तदादिविधिर्न स्यात् किन्तु केवलस्यैव स्यादित्यनया रीत्या द्वारादीनां तदादिविधिभवनज्ञापनार्थं "न्यग्रोधस्य केवलस्य" ॥७॥४७॥ इति सूत्रं कृतम् । अस्यार्थादि चैवम् । णिति तद्धिते परे न्यग्रोधशब्दस्य केवलस्य यो यकारस्तस्मात्प्रागैकारः स्यात् । यथा न्यग्रोधस्य विकारो नैयग्रोधो दण्डः । केवलस्येति किम् । न्यग्रोधमूले भवा न्याग्रोधमूलाः शालय इति । तदयं भावः । द्वारादीनां तदादिविधिस्तावत्सूरेरिष्टः; न्यग्रोधस्य तु नेष्टः । यदि च ग्रहणवता नाम्ना न तदादिविधिः इत्ययं न्यायो न स्यात्तदा न्यग्रोधशब्दं द्वारादिमध्ये एव पठित्वा एवमुच्यते; यदुत द्वारादीनामवयवप्राधान्यविवक्षा क्रियते, तेन तदादिविधिरपि स्यात् । न्यग्रोधस्य तु नानिष्टार्थेति न्यायादवयवप्राधान्यविवक्षाया अकरणेन केवलस्यैव स्यान्नतु न्यग्रोधादिसमुदायस्येति । एवं च यथेष्टमेव सर्वे प्रयोगाः सिध्येयुः । तथापि यत्सूरिणेत्थं न कृतं, तत्रायमेवाभिसन्धिर्यदुत विवक्षास्तदैव सफलीस्स्युर्यदि तासां बाधकः कश्चिन्यायो न स्यात्; इह तु, 'ग्रहणवता नाम्ना न तदादिविधि' इति न्यायोऽस्ति; तेन च न्यग्रोधस्य केवलस्यैव य ऐकारविधिरिष्यमाणोऽस्ति स एव सिद्धयति द्वारादीनां तु यस्तदादिविधिरिष्टोऽस्ति स प्रत्युत बाध्यते । तेन द्वारादीनां तदादिविधिभवनं कथमपि ज्ञापितं विलोक्यते इति विचिन्त्य तज्ज्ञापनार्थं "न्यग्रोधस्य केवलस्य" ॥७॥४७॥ इति सूत्रं कृतम् । तेन च एवं ज्ञापितं, यदुत न्यग्रोधस्य केवलस्यैव स्यात्, द्वारादीनां तु तदादिविधिरपि स्यादिति । तदेवं द्वारादीनां तदादिविधिज्ञापनाय यत् "न्यग्रोधस्य केवलस्य' ७।४७॥ इति सूत्रं कृतं तदेतन्यायशङ्कयैवेति । परमेतस्य न्यायस्येदृक् सूत्रपाठः साक्षात् क्वापि न दृष्ट इत्यतोऽसौ पृथग् न दर्शितः ॥ १८ ॥ . . अनिनस्मन्ग्रहणान्यर्थवताऽनर्थकेन च तदन्तविधि प्रयोजयन्ति ॥ १९ ॥ अन् - इन् - अस् - मन् - इत्येषां ग्रहणान्यर्थवताऽनर्थकेन च स्वेनेति शेषः । तदन्तविधिमनन्तादिविधिं प्रवर्त्तयन्ति । अनाद्यन्तानां कार्ये कर्त्तव्ये सार्थकवदनर्थका अप्यनादयो ग्राह्या इत्यर्थः । अर्थद्ग्रहणे ० इत्यस्यापवादोऽयं न्यायः ।। . तत्रान् सार्थको यथा । राजिधातोः "उक्षितक्षि-" ( उणा-९००) इत्यौणादिके अनि, राजा । स्त्री चेद्राज्ञी, "स्त्रियां नृतोऽस्वस्त्रादे8:" ॥२।४।१॥ इति ङीः । अनर्थको यथा । अश्नोतेः “षप्यशौभ्याम्-" (उणा-९०३) इत्यौणादिके तनि अष्टन्; ततो बहुव्रीहौ प्रियाष्ट्णः पश्य । उभयत्रापि "अनोऽस्य" ॥२।१।१०८॥ इत्यनो अल्लोपः सिद्धः । इन् सार्थको यथा । दण्डोऽस्यास्ति "अतोऽनेकस्वरात्" ॥७॥२६॥ इतीनि, दण्डी । अनर्थको यथा । स्रगस्यास्ति "अस्तपोमायामेधास्रजो विन्" ॥७।२।४७॥ इति विनि, E3 = Page #112 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. २/२० - स्त्रग्वी । उभयत्रापि "इन्हन्पूष-" ॥११४८७॥ इति दीर्घः । अस् सार्थको यथा । आप्नोते: “आपोऽपाप्ता-" ( उणा-९६४) इत्यौणादिके असि, धातोरप्सरादेशे च, अप्सराः । अनर्थको यथा । खरस्येव नासिकाऽस्य "खरखुरान्नासिकाया नस्" ॥७।३।१६०॥ इति नासिकाया. नसादेशे, खरणाः । उभयत्रापि “अभ्वादे:-" ॥१।४।९०॥ इति दीर्घः । मन् सार्थको यथा । स्यतेः "स्यतेरीच्च वा" ( उणा - ९१५) इत्यौणादिके मनि, स्येतेरात ईत्त्वे च; सीमा । अनर्थको यथा । महतो भाव : "पृथ्वादेरिमन्वा" ॥७।१५८॥ इति इमनि, महिमा; तमतिक्रान्ता अतिमाहिमा स्त्री । उभयत्रापि "मनः" ॥२।४।१४॥ इति ङीनिषेधः । उपलक्षणादतुरपि सार्थकवदनर्थकोऽपि ग्राह्यः । तत्र सार्थको यथा । किं प्रमाणमस्य "इदं किमोऽतुरिप्किय् चास्य" ॥७।१।१४८॥ इत्यतुप्रत्यये किमः कियादेशे च कियान् । अनर्थको यथा । गावोऽस्य सन्ति "तदस्यास्त्यस्मिन्निति मतुः" ॥७।२।१॥ इति मतौ, गोमान् । उभयत्रापि "अभ्वादे:-" ॥१।४।९०॥ इति दीर्घः । उद्गावकं त्वस्य न्यायस्यासलक्षणेऽशे "अभ्वादेरत्वस-" ॥१।४।९०॥ इत्यत्राभ्वादेरिति । तथाहि । पिण्डं ग्रसते इति क्विपि पिण्डग्र इत्यादौ, दीर्घनिषेधार्थं तावदभ्वादेरित्युक्तम्, तत्र च प्राप्तिरेव नास्ति; ग्रसतेरसोऽनर्थकत्वाद् अर्थवद्ग्रहणे ० इति च . न्यायात् । परमेतन्यायादनर्थकस्याप्यसो दीर्घप्राप्ति संभाव्याभ्वादेरित्युक्तम् । न च पिण्डग्र इत्यादि विनाऽपि; स्त्रियमसतिस्यति वेति क्विपि, स्त्र्यः इत्यादौ अस्धातोर्दीर्घत्वनिषेधार्थं "अभ्वादेः-" ॥१।४।९०॥ इत्युक्तं भावीति वाच्यम् । यत एतन्मात्रनिषेधार्थत्वे अनसोऽत्वस इति सूत्रं कृत्वा अस्थातुवर्जस्यासन्तस्येति व्याख्यायेत । यत्तु तथा अकृत्वा "अभ्वादेः" - ॥१।४।९०॥ इति व्यापकं वचः प्रोचे, तत्पिण्डिग्र इत्याद्यपेक्षयैवेति । ___ अस्य च न्यायस्य इनशे शैथिल्यात् सुपथी स्त्रीत्यत्र पथिन्शब्दस्यौणादिकत्वाद् अव्युत्पत्तिपक्षे इनोऽनर्थकत्वात् "इनः कच्" ॥७।३।१७०॥ इति कच् नाभूत् । एवं शेषांशेष्वपि ज्ञापकं शैथिल्यं चोद्भाव्यम् ॥ १९ ॥ गा - मा - दा - ग्रहणेष्वविशेषः ॥ २० ॥ यत्र गा - मा - दा इति सूत्रे निर्दिष्टं स्यात्तत्र गाङ् गतौ; गैं शब्दे इत्येतौ; मांक माने, मांङ्क् मानशब्दयोः, मेंङ् प्रतिदाने इत्येते; दारूपाश्चाविशेषेण ग्राह्याः । लक्षणप्रतिपदोक्तयोः० इत्यादिन्यायानां यथायोगमपवादोऽयं न्यायः । तथैव चाग्रे दर्शयिष्यते । तत्र गा - ग्रहणे यथा गातेर्गायतेर्वा यङ्लुपि आशी:क्याति, जागेयाद् ग्राम गीतं वा; अत्रोभयोरपि "गापास्थासादामाहाकः" ॥४।३।९६॥ इति एः सिद्धः । अन्यथा Page #113 -------------------------------------------------------------------------- ________________ २/२०] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । गायतेर्गारूपस्य लाक्षणिकत्वाद् लक्षणप्रतिपदोक्तयोरिति न्यायेन प्रतिपदोक्तगारूपस्य गातेरेव ग्रहणं प्राप्नोति न तु गायतेः । यद्वा । कृत्रिमाकृत्रिमयोः ० इति न्यायात् कृत्रिम - गारूपस्य गायतेरेव ग्रहणं प्राप्नोति, न तु गातेरिति । संभावकं त्वत्र "गायोऽनुपसर्गाट्टक्' ॥५।१।७४॥ इत्यत्र गातिं निषेद्धुं गाय इति निर्देशः । 11 11 अत्रांशे क्वचित् स्थगनीयश्चायम् । “गस्थकः' || ५ | १।६६ ॥ इत्यत्र ग इति सामान्यनिर्देशेऽपि गाङव्युदस्य गायतेरेव ग्रहणात् ॥१॥ " मा - ग्रहणे यथा । मात्योर्मयतेश्च क्तयोर्मितः, मितवान् । अत्र " दोसोमास्थ इः'' ॥४|४|११॥ इति इः । संभावकं त्वत्र " ईर्व्यञ्जनेऽयपि " ||४|३|९७॥ इत्यस्य वृत्तौ मा इति मां - मांङ् - मेङां ग्रहणमित्युक्तिः । एतन्यायांशाभावे हि मा इतिकथने अदाद्यनदाद्योरिति न्यायात् कृत्रिंमाकृत्रिमयोरिति न्यायाद्वा मेंङ एव ग्रहणं प्राप्नोति न तु मात्योः । यद्वा लक्षणप्रतिपदोक्तयोरिति न्यायात् मात्योरेव ग्रहणं प्राप्नोति न तु मेङ : । तथा च मां मांङ्-मेङां ग्रहणमित्युक्तिरसङ्गतैव स्यात् । अत्राप्यंशेऽस्य परिप्लवत्वात् "मिमीमादामित्स्वरस्य" ||४ |१| २० ॥ इत्यत्र सामान्येन ग्रहणार्थं बहुवचनयत्नः कृतः । यदि ह्येष न्यायांशोऽपरिप्लवः स्यात्तदाऽनेनैव सामान्यग्रहणसिद्धेः किमर्थं बहुवचनयत्नः क्रियेति ॥२॥ 11 दा ग्रहणे यथा । "प्राज्ज्ञश्च ॥ ५ ॥ १ ॥७९॥ इत्यत्र ज्ञारूपसाहचर्याद्दारूपमेव प्रत्यत्राग्रहः कार्यो न तु दासंज्ञां प्रति इत्येतावदेव संसाध्य तदन्वेतन्यायबलादविशेषेण षड्भ्योऽपि दारूपेम्यो डः कृतः । यथा डुदांग्क्, दाम् वा; धनप्रदः । दों; वृक्षप्रदः । देङ्; पुत्रप्रदः । दांव्क; केदारप्रदः । दैव्; भाजनप्रद इति । एतन्यायांशाभावे तु अदाद्यनदाद्योरिति न्यायाद्दांग्क्दांव्क् वर्जानां चतुर्णामेव ग्रहणं प्राप्नोति । यद्वा । लक्षणप्रतिपदोक्तयोरिति न्यायाद् दोंदेंङ्र्दैव्वर्जानां त्रयाणामेव । यद्वा । कृत्रिमाकृत्रिमयो: ० इति न्यायाद्दांग्क्दाम्दांव्क्वर्जानां त्रयाणामेवेति । - सद्भावकरं त्वत्रांशे " दाट्धेसिशदसदो रुः " || ५ | २३६ ॥ इत्यत्र धयतेः पृथ-गुक्त्या दासंज्ञां प्रत्याग्रहोत्र न कार्य इत्येव वक्तुं शक्येऽपि षडपि दारूपा इह ग्राह्या इत्ययुक्तिः । तथाहि । धयतेः पृथगुक्त्या तावद्दासंज्ञां प्रत्याग्रहस्य निरासोऽत्र सिध्यतु, दारूपषट्कग्रहस्तु कथं सिध्यति ; अदाद्यनदाद्यो: ० इत्यादिन्यायैर्बहुविघ्नत्वात् । तथापि यद्दारूपाः षडपीह ग्राह्या इत्युक्तं तत्प्रस्तुतन्यायं अदाद्यनदाद्योः ० इत्यादिन्यायानामपवादं स्मृत्वैवेति । अत्रांशे पारिप्लवता त्वस्य न दृश्यते ॥३॥ स्वं रूपं शब्दस्य इत्यस्य न्यायांशस्य प्रपञ्चोऽयं न्याय: । इतोऽग्रे बलाबलो - ૬૫ Page #114 -------------------------------------------------------------------------- ________________ क्तिन्याया दश ॥ २० ॥ " न्यायसङ्ग्रहस्य श्रुतानुमितयोः श्रौतो विधिर्बलीयान् ॥ २१ ॥ श्रुतः सूत्रे साक्षाच्छब्देनोक्तः; अनुमितः परिभाषया, पूर्वानुवृत्ताधिकारादिना वा आरोपितः । श्रुतानुमितयोरिति संबन्धे षष्ठी । विध्योरिति चात्र शेषः । तत्र तु निर्द्धारणे षष्ठी । श्रुतस्यायं ‘"तस्येदम्" ॥६।३।१६०॥ इत्यणि, श्रौतः । ततश्चैवमर्थः । श्रुतानुमितयोः सम्बन्धिनोर्द्वयोर्विध्योः संभवतोर्मध्ये श्रुतस्य विधिर्बलीयानिति स एव क्रियते । यथा "ॠतां क्ङितीर्" ॥४|४|११६ ॥ तीर्णम् । अत्र श्रुतस्य ऋत एव इर्, न तु " अनेकवर्णः सर्वस्य ॥७।४।१०७॥ इति परिभाषया ऋदन्तधातोः सर्वस्य । यत ॠदन्तत्वमतामित्यस्य धातुविशेषणत्वेन "विशेषणमन्तः " ॥७४॥११३॥ इति परिभाषया आरोपितत्वादनुमितमित्युच्यते । ततोऽनुमितस्य ऋदन्तत्वस्य विधिर्निर्बलत्वान्न क्रियते । दन्तस्य विधिः क इति चेत् । उच्यते । इरोऽनेकवर्णत्वात् " अनेकवर्ण:-” ॥७।४।१०७॥ इति परिभाषया यदखण्डस्य ऋदन्तधातोरिर् प्राप्नोति स ॠदन्तत्वस्य विधिरिति । - [न्या. सू. २/२१ सत्ताकरं चास्य सूत्रे ॠमतामत इत्यकृत्वा ॠतामित्येव निर्देशस्तथाहि । ऋतामित्यस्य तावद् ऋदन्तानामिति व्याख्या । इर् चादेशो ऽनेकवर्णः । ततश्च " अनेकवर्ण:-" ||७|४|१०७॥ इति परिभाषया सर्वस्य ॠदन्तधातोरिर् प्राप्नोति । इष्यते तु ऋमात्रस्यैव । तथाच “अनेकवर्ण: ॥७।४।१०७॥ इति परिभाषाया अवकाशनिरासाय ऋतामत इर् इति निर्देष्टुं युक्तम् । यत्तु ऋतामित्येव निर्दिष्टं तदेतन्यायात् श्रुतस्य ऋत एवेर् भावी, न त्वनुमितस्य ऋदन्तस्येत्याशयैव । अस्य च असार्वदिक् त्वात् " मनोरौ च वा " || २|४| ६१ ॥ इत्यत्र वाशब्दो ङीप्रत्यये पूर्वाधिकारानुवृत्तत्वादनुमिते सम्बध्यते, न तु श्रुते औकारें । तेन मनोर्भार्या, धवयोगे " मनोरौ च वा" || २|४| ६१ ॥ इति वा ङयां, ङीयोगे मनावी, मनायी, मनुरिति त्रैरूप्यं सिद्धम् । औ चेत्यस्य वाशब्दसम्बन्धने तु ङीप्रत्ययस्य नित्यमेव भवनात्; मनावी, मनायी, मन्वी इति त्रैरूप्यं स्यात् । 1 ॥७।४। निर्दिश्यमानस्यैवादेशाः स्युः इत्यपि न्यायोऽस्ति । यथा “यस्वरे पाद:॥२।१।१०२॥ इत्यत्र पाद इत्यस्य तावद् पादन्तस्येति व्याख्या | पादन्तस्येत्येतच्चाधिकृतस्य नाम्न इत्यस्य विशेषणम् । ततश्च पद् इत्यादेशस्यानेकवर्णत्वात् “षष्ठ यान्त्यस्य' १०६ ॥ इति परिभाषां बाधित्वा " अनेकवर्णः सर्वस्य" ॥७|४|१०७ ॥ इति परिभाषया पादन्तस्य नाम्नः सर्वस्य पद्भावः प्राप्नोति । परं पाद इत्येतावत एव स्यात्, तस्यैव सूत्रे निर्देशात् । यथा द्वौ पादावस्य द्विपात्; "पात् पादस्याहस्त्यादेः " ||७|३|१४८॥ इत्यनेन ૬૬ 11 Page #115 -------------------------------------------------------------------------- ________________ - २/२२, २३] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । पादस्य पाद्भावः । ततष्टायां तेन द्विपदा; अत्र "यस्वरे पाद:-" ॥२।१।१०२॥ इत्यनेन पाद् इत्येतावत एव पद्भाव इति । परं सोऽप्येतन्न्यायस्यांशभूत एव न तु पृथग्भूतः; तत्साध्यस्याप्यनेन सिद्धेः । कथमिति चेत् । उच्यते । “यस्वरे पादः-" ॥२।१।१०२॥ इत्यत्र तावत् पूर्वाधिकारानुवृत्तं नाम्न इति पदं विशेष्यमस्ति, तस्य च पाद इति विशेषणम्। ततश्च "विशेषणमन्तः" ॥७।४।११३॥ इति परिभाषया पादन्तस्येत्यर्थो लब्धः । परमिदं पादन्तत्वं परिभाषयाऽऽरोपितत्वादनुमितमित्युच्यते । ततश्च पादन्तस्य यो विधिः, पद् इत्यादेशस्यानेकवर्णत्वात् “अनेकवर्णः-" ॥७।४।१०७॥ इति परिभाषयाऽखण्डस्य पादन्तस्य पद् इत्यादेशप्राप्तिरूपः, स निर्बलत्वान्न क्रियते; किन्तु सूत्रे श्रुतस्य पाद् इत्येतावत एव यः पद् इत्यादेशविधिः स एव बलीयस्त्वात् क्रियते इति ॥ २१ ॥ अन्तरङ्गानपि विधीन् यबादेशो बाधते ॥ २२ ॥ प्रत्ययाश्रितत्वात् पदद्वयापेक्षत्वाच्च बहिरङ्गोऽपीति शेषः । यथा प्रशम्य इत्यत्र "अहन्पञ्चमस्य विक्ङिति" ॥४।१।१०७॥ इति दीर्घत्वं प्रकृत्याश्रितत्वादेकपदापेक्षत्वाच्चान्तरङ्गमपि बाधित्वा पूर्वं यप्; पश्चात्तु धुडादिप्रत्ययाभावान्न दीर्घत्वम् । ख्यातिदं त्वस्य प्रजग्ध्येतिसिध्यै "यपि चादो जग्" ॥४।४।१६॥ इत्यत्र यपि चेति वचस्तथाहि । यदि क्त्वि परे जग्धादेशः पश्चाच्च या क्रियते तदाऽपि प्रजग्ध्येति सिध्यत्येव; तथापि यद् यपि चेत्यूचे तदेतन्न्यायाद्यपः सर्वकार्येभ्यः पूर्वं भवनादेव । आहुश्च - . . तादौ किति जग्धि सिद्धे यपि चेति यदुच्यते । ज्ञापयत्यन्तरङ्गाणां यपा भवति बाधनम् ॥१॥ कादाचित्कता त्वस्य न चित्ते चञ्चुरीति ॥ २२ ॥ सकृद् गते स्पर्द्ध यद्बाधितं तद्वाधितमेव ॥ २३ ॥ गते इति धातूनामनेकार्थत्वाद् जाते; गत्यर्था ज्ञानार्था इति न्यायाद् ज्ञाते इति वा । द्वयोर्विध्योरन्यत्र सावकाशयोस्तुल्यबलयोरेकत्रोपनिपातः स्पर्द्धः । द्वयोः सूत्रयोः स्पर्द्ध सति यत्सूत्रं केनापि हेतुना प्रथमं बाधितं तत्सूत्रं बाधितमेवेति कोऽर्थः बाधकसूत्रप्रवृत्त्यनन्तरमपि न प्रवर्त्तते । यथा द्वयोः कुलयोः; अत्रं द्वि ओस् इति स्थिते आदेशादागम इति न्यायात्प्रथमं "अनामस्वरे-" ॥१।४।६४॥ इति नोऽन्तः प्राप्तः; स च परत्वादन्तरङ्गत्वा• च्च "आ द्वेरः" ॥२॥१॥४१॥ इत्यत्वेन बाधितस्ततस्तस्मिन् कृते, “एबहुस्-" ॥१।४।४॥ इत्येत्वे च कृते, पुनः प्राप्तोऽपि नोऽन्तो न स्यात् । Page #116 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. २/२४, २५ - स्फातिदं चास्य "उदच उदीच्" ॥२।१।१०३॥ इत्यत्र णिवर्जनम् । तद्धि उदञ्चमाचष्टे इति णौ, उदयतीति रूपसिद्धयर्थम् । तच्च उदीचादेशकरणादनु यदि "त्रन्त्यस्वरादेः" ॥७।४।४३॥ इत्यन्त्यस्वरादिलुक् प्रवर्त्यते तदाऽपि सिध्यत्येव । परं विशेषविहितत्वेनान्त्यस्वरादिलोपात्प्रागेवोदीचादेशे पश्चाच्चैतन्यायादन्त्यस्वरादिलुकोऽप्रवृत्तेः उदीचयतीत्येव स्यान्न तु उदयतीति । ततो णिवर्जनं कृतम् । तथाच उदीचादेशं विनाऽन्त्यस्वरादिलुकैव उदयतीति सिद्धम् । ___ अस्य चानिश्चितत्वात् प्रयतिसृणः कुलस्येत्यत्र आगमात्सर्वादेश इति न्यायेन प्रथमं बाधितोऽपि नागमस्तिस्त्रादेशानन्तरं कृतः ॥ २३ ॥ द्वित्वे सति पूर्वस्य विकारेषु बाधको न बाधकः ॥ २४ ॥ . द्वित्वे सति यः पूर्वोऽवयवस्तस्य विकारेषु कर्त्तव्येषु यो बाधको विधिः स स्वं बाध्यविधि बाधितुं न प्रभवति । स्पट्टे परः, बलवन्नित्यमनित्याद् इत्याद्यपवादोऽयम् । यथा अचीकरत्; अत्र "लघोर्दीर्घ-" ॥४।१६४॥ इति दीर्घविधिः परत्वे नित्यत्वे च सत्यपि सन्वद्भावं बाधित्वा पूर्वं न प्रवर्त्तते । प्रवृत्तौ त्वचाकरदिति स्यात् । .. ___ प्रकाशकं चास्य "आगुणावन्यादेः" ॥४।१।४८॥ इत्यत्र न्यादिवर्जनम् । तथाहि । वनीवच्यते, नरिनर्ति इत्यादावात्वाभावार्थं तावन्यादिवर्जनं कृतं, आत्वाभावश्चान्यथाऽपि सेत्स्यत्येव; न्यागमादेरात्वापवादत्वात् । परमेतन्यायान्न्यागमादय आत्वं बाधितुं नालं भविष्यन्ति । तथाच न्यागमादीनामात्वस्य च भवने वानीवच्यते, नारिनीत्याद्यनिष्टरूपाणि भविष्यन्तीत्याशङ्कयैव न्यादिवर्जनं चक्रे । अनिश्चयता त्वस्य न प्रतिभासते ॥ २४ ॥ कृतेऽन्यस्मिन् धातुप्रत्ययकार्ये पश्चाद् वृद्धिस्तद्बाध्योऽट् च ॥ २५ ॥ __वृद्धिरिति सामान्योक्तेऽप्यत्राडागमबाधिका "स्वरादेस्तासु" ॥४।४।३१॥ इति विहितैव ग्राह्या । अन्यथाऽटस्तया बाध्यस्तद्बाध्य इति विशेषणानुपपत्तेः । बलवन्नित्यमनित्यात्, अन्तरङ्गं बहिरङ्गाद् इत्याद्यपवादोऽयं न्यायः । तत्र वृद्धिर्यथा | ऋक् गतौ; ह्य० अन्; ऐयरुः । अधिपूर्व इंङ्क् अध्ययने; ह्य० अन्त; अध्यैयत । अत्र "धातोरिवर्ण-" ॥२॥१५०॥ इति इयादेशे कृते, अकृतेऽपि च प्राप्नोतीति कृताकृतप्रसङ्गित्वेन नित्याऽपि वृद्धिरियादेशं कृत्वैव क्रियते । पूर्वं वृद्धौ हि आयरुरध्यायतेति स्यात् । अत्रांशे प्रत्यायकं त्वस्य; इंण्क् गतौ, अधिपूर्व इंक् स्मरणे, असक् भुवि, - ६८ Page #117 -------------------------------------------------------------------------- ________________ २/२६] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्ति: । इत्येषां ह्य० अनि परे क्रमेण आयन्, अध्यायन्, आसन् इत्यादिरूपेषु यत्वाल्लुग्भ्यां पूर्वमेव, परत्वात् “स्वरादेस्तासु " ||४| ४ | ३१ ॥ इति वृद्धौ सिध्यत्स्वप्येतद्रूपसिद्धयर्थं " एत्यस्तेर्वृद्धिः" ॥४॥४॥३०॥ इति वृद्धिसूत्रकरणम् । तद्धि एतन्न्यायांशाभावे "स्वरादेस्तासु" ||४|४|३१॥ इत्यनेनैव वृद्धिसिद्धेर्व्यर्थमेव स्यात् । एतन्न्यायांशसद्भावे तु इंण्क्इंकोः क्रमेण "हिणोरष्विति - " ||४ | ३ | १५ ॥ इति " इको वा " ||४ | ३ | १६ ॥ इत्याभ्यां यत्वस्य., अस्तेः ‘“श्नास्त्योर्लुक्” ||४|२|९० ॥ इत्यल्लुक एव च प्राप्तेस्तत्करणादनु च स्वरादित्वाभावात् ं ‘“स्वरादेस्तासु” ||४ | ४ | ३१ ॥ इति वृद्ध्यभवने आयन्नित्यादि न सिध्येदित्य यत्वाल्लुकोर्बाधनार्थं पुनः "एत्यस्तेः ||४|४|३०|| इति वृद्धिसूत्रविधानं सार्थकम् । अत्रांशे अनियतश्चायम् । तेन सम्पूर्व ऋ प्रापणे, ऋक् गतौ वा, अस्मादद्यतन्यां "समो गमृच्छि- " || ३ | ३|८४ ॥ इत्यात्मनेपदे, समार्ष्टत्यादौ "धुड्हुस्वात्"||४|३|७० ॥ इति प्राप्तात् सिज्लोपात्प्रागेव नित्यत्वाद् वृद्धिः । पश्चात्तु धुड्हस्वाभावान्न सिज्लोपः । 1 - 11 अड् यथा । अचीकरदित्यादौ प्रागुक्तहेतुना नित्योऽप्यल्पनिमित्तत्वादन्तरङ्गोऽपि चाडागमो "लघोर्दीर्घ- " ॥४। १ ६४ ॥ इति दीर्घं कृत्वैव क्रियते; पूर्वमटि हि स्वरादित्वा - द्दीर्घो न स्यात् । अस्मिन्नंशे त्वस्य प्रत्यायकं " अड्धातोः - " ॥ ४४ ॥ २९ ॥ इति सूत्रे अन्वितिपदानुपन्यासस्तथाहि । यदि नित्यत्वादिहेतुना प्रथममट् करिष्यते, तदा धातो: स्वरादित्वभवनेन "लघोर्दीर्घ- " ॥४। १ । ६४ ॥ इत्यस्याप्रवृत्त्या अचीकरदित्यादि न सेत्स्यतीत्यतः सर्वकार्येभ्यः पश्चादड्भवनार्थं " अड्धातो:-" ॥४।४।२९ ॥ इति सूत्रे अन्विति पदं न्यस्यते तदा वरमितिजानताऽप्याचार्येण यत्तत्रान्विति पदं नोपन्यस्तं, तदन्विति पदोपन्यासं विनाऽप्येनेंन न्यायांशेन सर्वकार्येभ्यः पश्चादेवाड् भविष्यतीत्याशयैव । - अत्राप्यंशे ऽनियतोऽयम् । "उपसर्गात्सुग्सुव- ||२| ३ | ३९॥ इति सूत्रे अट्यपीत्युक्तेस्तथाहि । अभ्यषुणोदित्यादावड्व्यवधानेऽपि षत्वार्थं तावदट्यपीत्युक्तम् । यदि चायं न्यायांशो नियतः स्यात्तदा षत्वस्य प्रथममेव भवनात्पश्चादड्भवने तद्वयवधानेन न किञ्चिद्विनश्यतीत्यतोऽयपीति न वक्तव्यं स्यात् । यत्तूक्तं तदस्य न्यायांशस्यानियतत्वादेव " ૬૯ ॥ २५ ॥ पूर्व पूर्वोत्तरपदयोः कार्यं कार्यं पश्चात्सन्धिकार्यम् ॥ २६ ॥ अन्तरङ्गं बहिरङ्गाद् इत्याद्यपवादोऽयम् । तत्र पूर्वपदकार्यं यथा । अग्निश्चेन्द्रश्च अग्नेन्द्रौ; अत्र पूर्वपदस्याग्नेरितो " वेदसहश्रुतावायुदेवतानाम्" ॥३॥२॥४१॥ इत्यात्वमेव द्वन्द्वसमासापेक्षत्वाद्बहिरङ्गमपि प्रथमं क्रियते, न तु तदनपेक्षत्वादन्तरङ्गमपि "समा Page #118 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. २/२६ - नानां तेन-" ॥१२॥१॥ इति दीर्घत्वरूपसन्धिकार्यम् । यदि त्वन्तरङ्गत्वात्प्रथमं तत् क्रियते तदा पूर्वोत्तरपदावयवजस्य इकारस्य उभयस्थाननिष्पन्नोऽन्यतव्यपदेशभाग् इति न्यायाद्यदि अग्नी इत्येवंरूपपूर्वपदान्तत्वं व्यपदिश्यते, तदा तस्य "वेदसहश्रुता-" ॥३॥२॥४१॥ इत्यात्वे, अग्नान्द्राविति । यदि तूत्तरपदादित्वं व्यपदिश्यते, तदा अग्न् इत्येवंरूपपूर्वपदान्तस्य नस्य आत्वे अगेन्द्रावित्युभयथाऽप्यनिष्ट रूपे स्याताम् । ततश्च आत्वरूपं पूर्वपदकार्यं कृत्वैव यथाप्राप्तं सन्धिकार्यं क्रियते । किंचात्र प्राप्तम्; "अवर्णस्येवर्णादिना-" ॥१॥२६॥ इत्येत्त्वमिति । ___अस्य उपपादकं तु “य्वः पदान्तात्प्रागैदौत्" ॥७॥४५॥ इति सूत्रे वृद्धिप्राप्तौ सत्यामित्यधिकारानुवर्त्तनम् । तथाहि । अस्य सूत्रस्य तावदयमर्थः । क्ङिति तद्धितप्रत्यये परे इवर्णोवर्णयोर्वृद्धिप्राप्तौ सत्यां तयोरेव स्थाने यौ यकारवकारौ ताभ्यां प्राग् यथासंख्यमैदौतो स्याताम् । यथा व्याकरणं वेत्त्यधीते वा “तद्वेत्त्यधीते" ॥६।२।११७॥ इत्यनेनाणि, वैयाकरणः; स्वश्वस्यायं "तस्येदम्" ॥६।३।१६०॥ इत्यणि, सौवश्व इति । यदि चायं न्यायांशो न स्यात्तदा व्याकरणस्वश्वशब्दयोर्निष्पादनकाल एव यत्ववत्वभवनादिवर्णोवर्णयोः कथं वृद्धिप्राप्तिः स्यात्तदभावे च कथमेतत्सूत्रेण ऐदौतौ स्याताम् । परमनेन न्यायांशेन वि आकरण अण्; सु अश्व अण् इति स्थिते वि सु शब्दयोरणि, वृद्धिरूपं पूर्वपदकार्यमेव प्रथमं प्राप्स्यति न तु यत्ववत्वरूपं सन्धिकार्यमिति संभाव्य वृद्धिप्राप्तौ सत्यामित्यधिकारः सूरिणाऽनुवर्त्तयांचक्रे । तत्प्राप्तौ च सत्यां "य्वः पदान्तात्-" ॥७॥४५॥ इति सूत्रकरणसामर्थ्याद् वृद्धि बाधित्वा यत्ववत्वे एव स्यातां, तत ऐदौतौ चेति । . अनैयत्यं त्वत्रांशे न दृश्यते ॥१॥ उत्तरपदकार्यं यथा । परमश्चासावयं च परमायम्; अत्रोत्तरपदस्येदमो "अयमियं पुंस्त्रियोः सौ" ॥२॥१॥३८॥ इत्ययमादेश एव स्यादिपुंल्लिङ्गापेक्षत्वाबहिरङ्गोऽपि प्रथम क्रियते, न तु तदनपेक्षत्वेनान्तरङ्गत्वात् "अवर्णस्येवर्णादिना-" ॥१॥२६॥ इत्येत्त्वरूपं सन्धि-कार्यम् । यदि त्वन्तरङ्गत्वात् पूर्वं तक्रियते तदा उभयस्थाननिष्पन्न इतिन्यायादेकारस्येदम्शब्दसम्बन्धितायां एकदेशविकृतस्यानन्यत्वात् एदम् इत्यस्यायमोदशे परमयमिति स्यात् । एतः पूर्वपदसंबन्धितायां तु एतः स्थितौ दम् इत्यस्यैवाऽवयवे समुदायोपचारेण इदम्पत्वव्यपेदशादयमादेशे परमेऽयमिति । द्वेधाऽपि चानिष्टापत्तिः । ततश्चायमादेशरूपमुत्तरपदकार्यं कृत्वैव यथाप्राप्तं सन्धिकार्यं क्रियते । किंचात्र प्राप्तम्; "समानानां तेन-" ॥१॥२१॥ इति दीर्घत्वमिति । अत्रांशे उपपादकं त्वग्नेन्द्रौ देवते अस्येति "देवता" ॥६।२।१०१॥ इत्यणि, आग्नेन्द्रं सूक्तमित्यत्र प्रथमं पूर्वपदकार्यं कार्यमित्यस्यार्थस्यानेन न्यायेन स्थापितत्वात् Page #119 -------------------------------------------------------------------------- ________________ - २/२७] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । “वेदसहश्रुता-'' ॥३।२।४१॥ इत्यनेनाग्नेरित आत्वकरणादनु अणि परे "देवतानामात्वादौ" ७।४।२८॥ इत्युभयपदवृद्धौ प्राप्तायामिन्द्रशब्दरूपस्योत्तरपदस्य "आतो नेन्द्रवरुणस्य" ॥७।४।२९॥ इत्यनेन वृद्धिनिषेधः; एतन्यायाभावे हि स व्यर्थ एव स्यात् । तथाहि । इन्द्रशब्दस्य तावद् द्वौ स्वरौ; तत्राद्यः सन्धिना ह्रियते; एतन्न्यायाभावेऽन्तरङ्गत्वात्प्रथमं "अवर्णस्येवर्णादिना-" ॥१।२६॥ इत्येत्त्वभवनात् । अपरश्चाणि परे परत्वात् “अवर्णेवर्णस्य ॥७।४।६८॥ इति लुका हियते । तत इन्द्रशब्दस्य स्वराभावाद् वृद्धिप्राप्तेरेवाभावाद्वयर्थस्तनिषेधः स्यात् । एवं सति यत् स कृतस्तज्ज्ञापयति पूर्वमुत्तरपदकार्ये कृते पश्चात्सन्धिकार्य कार्यम् । तथाच इन्द्रस्याद्यस्वरसद्भावात्सार्थको वृद्धिनिषेध इति । अत्रांशे चास्य अनैयत्यात् परम इर्यस्य तस्य परमेः । अत्र इकारस्य "ङित्यदिति" ॥१।४।२३॥ इत्येत्वरूपमुत्तरपदकार्यं प्रथमं न । तथा कृते हि परमैरित्यनिष्टं स्यात् ॥ २६ ॥ संज्ञा न संज्ञान्तरबाधिका ॥ २७ ॥ यथा प्रस्थ इत्यत्र प्रस्य गत्युपसर्गसंज्ञयोः सद्भावाद् "गतिक्क न्य :-" ॥३।१।४२।। इति तत्पुरुषः, "उपसर्गादातो डोऽश्यः" ॥५।१।४६॥ इति डश्च युगपदभूताम् । - प्रभासकं त्वस्य प्रादीनां "धातोः पूजार्थ-'" ॥३।१।१॥ इत्युपसर्गसंज्ञाकरणम् । यदि हि "ऊर्याद्यनुकरण-" ॥३।१।२॥ इत्यनन्तरसूत्रक्रियमाणया गतिसंज्ञयोपसर्गसंज्ञा बाध्यमानास्यात्तदा निष्फलत्वादुपसर्गसंज्ञा कुर्यादेव न । यत्तु सा कृता तदेतन्यायात्तदबा धसंभावनयैव । .. अनिर्णयश्चायम् । “स्पृहेाप्यं वा" ॥२।२।२६॥ इत्यत्र वा-ग्रहणात् तथाहि । यदि तावदयमैकान्तिकः स्यात्तदा कर्मसंप्रदानसंज्ञयोर्बाध्यबाधकभावाभावादुभयोरपि तयोः प्रवृत्तेर्विकल्पाकरणेऽपि विभक्तिद्वयेन चैत्रं चैत्राय वा स्पृहयतीति द्वैरूप्यं सिध्यत्येवेति किमर्थं विकल्पः क्रियते । तथापि यद्विकल्पः कृतस्तदेतन्यायस्यानिर्णयत्वेन संप्रदानसंज्ञया कर्मसंज्ञाया बाधसंभावनयैव ॥ . प्रतिकार्यं संज्ञा भिद्यन्ते इत्यपि न्यायोऽस्ति । अस्य चेत्थमवतारः । "करणं च" ॥२।२।१९॥ इति सूत्रेण दिवः करणस्य युगपत्कर्मकरणसंज्ञयोर्विधानादक्षाना दिव्यतीति द्वैरूप्यं सिद्धम् । तथा अक्षैर्देवयते मैत्रश्चैत्रेणेत्यत्राक्षशब्दस्य करणत्वात् तृतीया भवति; कर्मत्वाच्च “गतिबोधाहारार्थशब्दकर्मनित्याकर्मणामनीखाद्यदिह्वाशब्दायक्रन्दाम्" ॥२॥२५॥ इति सूत्रेण प्राप्तं नित्याकर्मकलक्षणमणिकर्तुः कर्मत्वं न स्यात् । तथा अक्षशब्दस्य कर्मत्वादेव देवयते: “अणिगि प्राणिकर्तृकानाप्याण्णिगः" ॥३।३।१०७॥ इत्यनेन = ७१ Page #120 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. २/२७ - प्राप्तमकर्मकलक्षणं परस्मैपदं न स्यात् ॥ अत्राह परः । नन्वक्षैर्देवयते मैत्रश्चैत्रेणेत्यादौ संज्ञाद्वययौगपद्यं चरितार्थम्। ततोऽक्षानक्षैर्वा दीव्यतीत्यादौ सत्यपि संज्ञाद्वये स्पर्दो परत्वात् करणत्वहेतुका तृतीयैव भवितुमर्हति न तु द्वितीया । अत्रोत्तरम् । सत्यमेतत् । परं प्रतिकार्यं संज्ञा भिद्यन्ते इति न्यायो यदा प्रयुज्यते तदा द्वितीयाऽपि स्यादेव । तथाहि । अस्य न्यायस्यार्थस्तावदयम् । कार्य कार्य प्रति संज्ञाऽभिधायकानि सूत्राणि भिद्यन्ते । अयं भावः । यद्यपि "करणं च" ॥२।२।१९॥ इति सूत्रे युगपत्संज्ञाद्वयमस्ति, परमक्षानक्षैर्वा दीव्यतीति प्रयोगद्वयं यद् दृश्यते तत्सिद्धयर्थं प्रतिकार्य संज्ञा भिद्यन्ते इतिन्यायेन "करणं च''॥२।२।१९॥ इति सूत्रमावृत्त्या द्विधा व्याख्यायते । यथा दिवः करणं कर्म स्यादिति । तथा दिवः करणं करणं स्यादिति । इयानेव चार्थश्चकारेण सूच्यते; अव्ययानामनेकार्थत्वात् । तत्राद्यव्याख्यान इदं सूत्रं कर्मसंज्ञाया एव विधायकं न तु करणसंज्ञाया इति कल्प्यते । एवं च सिद्धं निर्बाधमक्षान् दिव्यतीति । यतः स्पर्द्ध सति परत्वं चिन्त्यते; आद्यव्याख्यापक्षे च करणसंज्ञाया विधानस्यैवाभावेन तृतीयाप्राप्तेरप्यभावात्केन सह स्पर्द्ध इति । द्वितीयव्याख्या त्वक्षैर्दीव्यतीति प्रयोगस्य तवाप्यभिमतत्वेन निर्विगानैव । एतच्चैवं व्याख्याद्वयमक्षानक्षैर्वा दीव्यतीति प्रयोगद्वयसिद्धयर्थमेव कृतम् । ननु क्रियतां व्याख्याद्वयम्; आरोप्यतां च तद्बलादेकस्यापि सूत्रस्य सूत्रद्वयरूपत्वं; परं तस्मिन्नेव सूत्रद्वये विहितयोः कर्मकरणसंज्ञयोर्यः स्पर्द्धः स कथं निवर्त्तते; तदनिवृतौ च पूर्वेण "करणं च" ॥२।२।१९॥ इति सूत्रेण विहितायाः कर्मसंज्ञायाः, परेण "करणं च" ॥२॥२॥१९॥ इति सूत्रेण विहितया करणसंज्ञया यो बाधः प्राप्नोति स केन वार्यते । उच्यते । यदा "करणं च" ॥२।२।१९॥ इत्यस्य सूत्रद्वयरूपत्वमारोपितं नासीत्तदा स्पर्द्ध आसीद्यदा तु तस्य सूत्रद्वयरूपत्वमारोपितं तदाऽनयोः संज्ञयोः स्वस्वसूत्रनिष्ठत्वात् स्पर्दो निवर्त्तते । एकस्यापि गृहस्यान्तरा भित्तिप्रक्षेपादिना गृहद्वयरूपकरणे तन्निवासिसपत्न्योरिव । अन्यथा हि सूत्रद्वयरूपत्वारोपयत्नस्य व्यर्थतैवापद्येत । एवं च निवृत्ते स्पर्द्ध कः कस्य बाधां कुर्यादिति । तदत्रेदं तत्त्वम् | "करणं च" ॥२।२।१९॥ इति सूत्रेण संज्ञाद्वयविधानमक्षैर्देवयते मैत्रश्चैत्रेणेत्यादौ चरितार्थम् । तेनाक्षानक्षैर्वा दीव्यतीत्यादावुक्तयुक्त्या तृतीयैव प्राप्नोति; प्रयोगश्च द्वितीयाया अपि दृश्यते; अतस्तत्समर्थनार्थं प्रतिकार्य संज्ञा भिद्यन्ते इति न्यायबलं गृहीत्वैकस्यापि "करणं च" ॥२।२।१९॥ इति सूत्रस्य भिन्नभिन्नव्याख्याभ्यां सूत्रद्वयरूपत्वमारोप्य तत्प्रथमसूत्रेण द्वितीयाऽप्यत्रानीयत इति । परमनेनापि प्रतिकार्य संज्ञा ७२ Page #121 -------------------------------------------------------------------------- ________________ - २/२८, २९] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । । । भिन्ते इति न्यायेन पूर्वोक्तयुक्त्या "करणं च" ॥२।२।१९॥ इति सूत्रस्य भिन्नभिन्नव्याख्याभ्यां सूत्रद्वयरूपत्वारोपणसामर्थ्यादुभयोरपि संज्ञयोः स्पर्द्धस्याभावोद्भावनेन कर्मसंज्ञायाः करणसंज्ञयाऽबाधनं व्यवस्थापयता संज्ञा न संज्ञान्तरबाधिका इति न्यायस्यैवार्थो भङ्ग्यन्तरेण समर्थित इति नासौ पृथग् दर्शितः ॥ २७ ॥ सापेक्षमसमर्थम् ॥ २८ ॥ ‘पदान्तरसापेक्षं पदं समासादिपदविधीन् प्राप्तुं नालम् । यथा ऋद्धस्य राज्ञः पुरुषः । अत्र राजशब्दस्य ऋद्धविशेषणसापेक्षत्वात्पुरुषशब्देन सह न समासः । अस्य प्रतिभासकं त्वीदृशेषु समासादि निषेद्धं यत्नाकरणम् । “समर्थः पदविधिः" ॥७।४।१२२॥ इति परिभाषायाः प्रपञ्चोऽयम् । ___ अस्य विसंवादित्वाच्च देवदत्तस्य दासभार्येत्यादौ दासशब्दस्य देवदत्तस्येतिपदसापेक्षत्वेऽपि समासः । देवदत्तस्य यो दासस्तस्य भार्येति पत्रार्थः । न चाग्रेतनन्यायेन देवदत्तपदसापेक्षस्यापि दासशब्दस्यात्र समास इति शङ्कयम् । दासशब्दस्य क्रियया सह सामानाधिकरण्यप्रयोगाभावेनाप्रधानत्वात्तत्र च प्रधानस्यैव सापेक्षत्वे समासाभ्यनुज्ञानात् ॥ २८ ॥ प्रधानस्य तु सापेक्षत्वेऽपि समासः ॥ २९ ॥ यस्य क्रियया सह सामानाधिकरण्येन प्रयोगस्तत्प्रधानम् । यथा राजपुरुषोऽस्ति दर्शनीयः इत्यादौ समासात् प्रागवस्थायां पुरुषशब्दस्य स्वविशेषणदर्शनीयशब्दसापेक्षत्वेऽपि राजशब्देन सह तत्पुरुषः । य एव हि पुरुषत्वस्याधिकरणं स एवास्तीतिक्रियाया अपीति क्रियया सह सामानाधिकरण्यप्रयोगेण पुरुषशब्दस्य प्रधानत्वात् । विभासकं त्वस्य पुरुषो व्याघ्रः शूर इत्यादौ पुरुषव्याघ्रशब्दयोः समासाभावार्थं "उपमेयं व्याघ्राद्यैः साम्यानुक्तौ" ॥३।१।१०२॥ इति सूत्रे साम्यानुक्तिग्रहणम् । तथाहि । व्याघ्र इव व्याघ्रः । तदनु पुरुषश्चासौ व्याघ्रश्च पुरुषव्याघ्र इत्यादौ "उपमेयं व्याघ्राद्यैः साम्यानुक्तौ" ॥३।१।१०२॥ इत्यनेन पुरुषव्याघ्रशब्दयोः कर्मधारयसमास इष्यते । यदा त्वत्रैव व्याघ्रत्वोपचारकारणं शूरत्वमुपन्यस्यते । कथम् । शूरः पुरुषः; अत एव शूरत्वेन व्याघ्र इव व्याघ्र इति । तदा पुरुषो व्याघ्रः शूर इत्यत्र पुरुषव्याघ्रशब्दयोः कर्मधारयसमासो नेष्यते, ततस्तनिवारणार्थं सूरिणा समाससूत्रे साम्यानुक्तिग्रहणं कृतम् । व्याख्यातं चैवम् । यदि साम्यहेतुः पदं नोपन्यस्यते तदा कर्मधारयसमासः स्यात्; इह तु साम्यहेतुः शूरपदं प्रयुक्तमित्यतो न समास इति । यदि च पुरुषशब्दस्य स्वविशेषणशूरशब्दसापेक्षतयाऽ 93 Page #122 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य [ न्या. सू. २/३०, ३१ समर्थत्वात्पूर्वन्यायेनैवात्र समासाभावः सिध्यन् स्यात्तदा किमिति तदर्थं साम्यानुक्तिग्रहणं क्रियते । यत्तु कृतं तत्पूर्वन्यायबाधकस्यैतन्यायस्य सद्भावादेतन्यायेन शूरशब्दसापेक्षस्यापि पुरुषशब्दस्य प्रधानत्वाद्वयाघ्रशब्देन सह समासो ऽनिष्टोऽपि भविष्यत्येवेत्याशङ्कयैव । अस्य विसंवादिता तु न वेद्यते । पूर्वन्यायस्यापवादश्चायमुत्तरश्च । अपि च । किं हि वचनान्न भवतीति न्यायस्य प्रपञ्चोऽयमुत्तरश्च ॥ २९ ॥ तद्धितीयो भावप्रत्ययः सापेक्षादपि ॥ ३० ॥ यथा काकस्य कृष्णस्य भावः काकस्य कार्ण्यमित्यादौ कृष्णशब्दात्काकशब्दसापेक्षादपि ‘“पतिराजान्तगुणाङ्गराजादिभ्यः कर्मणि च ॥ ७१ ॥ ६० ॥ इति ट्यण् सिद्धः । समर्थकं त्वस्य " पुरुषहृदयादसमासे ॥७।१।७० ॥ इति सूत्रे असमासे इति । अस्य सूत्रस्यार्थादि तावदेवम् । असमासविषयात्पुरुषशब्दाद् भावे कर्मणि वा वाच्येऽण् त्वतौ च स्युः । यथा पुरुषस्य भावः कर्म वा पौरुषम्, पुरुषत्वं, पुरुषता । असमास इति किम् । परमस्य पुरुषस्य भावः परमपुरुषत्वमित्यादौ " भावे त्वतल्" ॥७।१।५५॥ इति त्व एव स्यात्परमपौरुषमित्यण् तु न स्यादित्येतदर्थमसमासे इत्युक्तम् । यदि चायं न्यायो न स्यात्तदा समासविषयस्य पुरुषशब्दस्य परमशब्दसापेक्षत्वेनासमर्थत्वादेवात्राण् न भविष्यति सापेक्षमसमर्थमिति न्यायादिति किमित्यणभावार्थमसमासे इति कुर्यात् । यत्तु कृतं तत् सापेक्षम् ० इति न्यायबाधकैतन्यायसद्भावादेव । अग्राह्यता पुनरस्य न दृश्यते ॥ ३० ॥ गतिकारकङस्युक्तानां विभक्त्यन्तानामेव कृदन्तैर्विभक्त्युत्पत्तेः प्रागेव " समासः ॥ ३१ ॥ यद्यपि “नाम नाम्नैकार्थ्ये समासो बहुलम् ||३ | १ | १८ ॥ इत्यनेन नाम्नो नाम्ना सह समास उक्तस्तथाऽप्यैकार्थ्ये इत्यनेन समासान्तर्वर्त्तिविभक्तिलुप्करणादेवं ज्ञापितं यदुत विभक्त्यन्तानामेव समास इति । ततश्चोभयोरपि पदयोर्विभक्त्यन्तत्वे प्राप्ते कृदन्तस्योत्तरपदस्याविभक्त्यन्तत्वनियमार्थोऽयं न्याय: । तत्र गतेर्यथा । विकिरति पक्षाविति विष्किरी इत्यादौ पक्ष्यर्थमात्रापेक्षत्वेनान्तरङ्गत्वात्प्रथममेव ‘“वौ विष्किरो वा " ॥ ४|४|९६ ॥ इति स्सटि विस्किर इति स्थिते " ऊर्याद्यनुकरण" ॥३|१| २ ॥ इति कृतगतिसंज्ञस्य वे: “नाम्युपान्त्यप्रीकृगृज्ञः कः ।।५।१।५४।। इति कप्रत्ययान्तेन स्किरेत्यनेन सह "गतिक्वन्यः-" ॥३॥१॥४२॥ - इति तत्पुरुषस्ततो " असोङसिवूसहस्सटाम्" ॥२|३|४८ ॥ इत्यनेन स्सटः सस्य षत्वे च विष्किरः पक्षी, "1 ७४ Page #123 -------------------------------------------------------------------------- ________________ - २/३१] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । ततः स्त्रीत्वविवक्षायामदन्तत्वात् "जातेरयान्तनित्यस्त्रीशूद्रात्" ॥२।४५४॥ इति ङीः सिद्धः । यदि त्वेतन्यायानपेक्षणाद्विभक्त्यन्तेन स्किरेत्यनेन समास इष्यते तदा कर्मादिशक्तिसंख्याद्यपेक्षत्वेन बहिरङ्गाया विभक्तेरुत्पत्तेः प्रागेव स्त्रीत्वमात्रापेक्षत्वेनान्तरङ्गस्य आपः प्राप्तावदन्तत्वाभावात् ङीन स्यात् ॥१॥ ___ कारकस्य यथा । चर्मणा क्रीयते स्म चर्मक्रीती इत्यादौ चर्मन् टा क्रीत इति स्थिते चर्मेत्यस्य करणकारकस्य क्रीतेत्यनेन सह "कारकं कृता" ॥३।१।६८॥ इति तत्पुरुषः । ततः स्त्रीत्वविवक्षायां "क्रीतात्करणादेः" ॥२।४।४४॥ इत्यनेन क्रीतशब्दाददन्ताद् ङीः सिद्धः । यदि तु विभक्त्यन्तेन क्रीत इत्यनेन समास इष्यते तदा प्राग्वदतरङ्गत्वाद्विभक्त्युत्पत्तेः प्रागेवापः प्राप्तावदन्तत्वाभावात् ङीन स्यात् । पूर्वपदस्य तु विभक्त्यन्तत्वनियमाच्चर्मक्रीतीत्यत्र पदत्वान्नस्य लोपः ॥२॥ • कृत्प्रत्ययविधायिसूत्रे ङसिनेत्येकदेशस्य समुदायोपलक्षणत्वेन संपूर्णपञ्चमीलाभात् "विशेषणमन्तः" ॥७।४।११३॥ इति परिभाषयाऽन्तशब्दलाभाच्च पञ्चम्यन्तेन पदेनोक्तं डस्युक्तम् । तत्र डसिनैवोक्तस्य यथा । कच्छं पिबतीति कच्छपी इत्यादौ कच्छ अम् प इति स्थिते, "नाम्नो गमः खड्डौ च विहायसस्तु विहः" ॥५।१।१३१॥ इत्यतोऽधिकृतान्नाम्नः परस्य स्थादिधातोर्विहितो यः "स्थापास्नात्रः कः" ॥५।१।१४२॥ इति कप्रत्ययस्तदन्तेन पेत्यनेन सह कच्छशब्दस्य "ङस्युक्तं कृता" ॥३॥१॥४९॥ इति तत्पुरुषः । कच्छशब्दस्य नाम्न इति ङसिनोक्तत्वात् । ततः स्त्रीत्वविवक्षायां "जातेरयान्त-" ॥२१४५४॥ इत्यनेन कच्छपशब्दाददन्ताद् ङीः । यदि तु विभक्त्यन्तेन पेत्यनेन समासः स्यात्तदा प्राग्वदापः प्राप्तावदन्तत्वाभावाद् ङीन स्यात् । पञ्चमीभ्यसोक्तमप्युक्तयुक्त्या ङस्युक्तमेव । तस्य यथा । विषं धरतीति विषधरी इत्यादौ विष अम् धर इति स्थिते विषशब्दस्य "आयुधादिभ्यो धृगोऽदण्डादेः" ॥५।१।९४॥ इति सूत्रे आयुधादिभ्य इति भ्यसोक्तस्यापि ङस्युक्तत्वादच्प्रत्ययान्तेन धरेत्यनेन सह "ङस्युक्तं कृता" ॥३।१।४९॥ इति तत्पुरुषः । ततः स्त्रीत्वविवक्षायां "जातेरयान्त-" ॥२।४५४॥ इति ङीः । यदि तु विभक्त्यन्तेन धरेत्यनेन समासः स्यात्तदा प्राग्वददन्तत्वाभावाद् डीन स्यात् ॥ ३ ॥ कीर्तकं चास्य कारकांशे "क्रितात्करणादेः" ॥२।४।४४॥ इत्यनेनादन्तात् क्रीताद् डीविधिस्तथाहि । अत्र तावत्करणादेः क्रीतादित्युक्तम्; करणस्याऽद्यवयवत्वं च समासं विना न स्यात् । एतन्यायाभावे च यदि विभक्त्यन्तेन क्रीतेत्यनेन समासः क्रियते, तदा क्रीतस्यादन्तत्वं न संभवति; अन्तरङ्गत्वाद्विभक्त्युत्पत्तेः प्रागेवापः प्राप्तेः । एवं च सति यददन्तादित्युक्तं तज्ज्ञापयति, कारकाणां कृदन्तैरविभक्त्यन्तैरेव समास इति । गतिङस्युक्तांशयोस्त्वस्य कीर्तकं विष्किरी, कच्छपीत्यादौ ङीप्रतिबन्धकाब् = ७५ = Page #124 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. २/३२ - निषेधयत्नाकरणम् । तथाहि । विष्किरीत्यादौ तावद् ङीः सूरेरिष्टः, स च तदैव स्याद्यदि आपा शब्दस्याऽदन्तत्वं न व्याहन्यते । यदि चोत्तरपदस्य विभक्त्यन्तत्वमिष्यते तदा विभक्ति बाधित्वा आपो भवनाददन्तत्वं व्याहन्यत एव । एवं सत्यपि यदापं निषेधुं यत्नो न कृतस्तदेतन्यायेनोत्तरपदस्याविभक्त्यन्तत्वनियम, तत एव विभक्त्यानयनावसरप्रसक्तस्यापो निषेधसिद्धिं, तत एव विष्किरकच्छपादिशब्दानामदन्तत्वव्याघाताभवनसिद्धिं च संभाव्यैवेति । अदृढता त्वस्य न संभवति ॥ ३१ ॥ समासतद्धितानां वृत्तिर्विकल्पेन वृत्तिविषये च नित्यैवापवादवृत्तिः ॥ ३२ ॥ परार्थाभिधानं वृत्तिः । अयमर्थः । वृत्तिस्तावत् त्रेधा । समासवृतिस्तद्धितान्तवृत्तिर्नामधातुवृत्तिश्च । यथा राजपुरुषः; औपगवः; पुत्रकाम्यतीत्यादि । तत्र समासवृत्तौ समस्यमानपदानि, शेषवृत्त्योस्तु प्रकृतिप्रत्ययौ संभूय समुदायार्थं सह ब्रुवन्तीतिरीत्या परस्यान्यस्य कोऽर्थः स्वार्थातिरिक्तस्य समुदायार्थस्य यदभिधानं सा वृत्तिः । तत्र वाक्येनाभिधाने प्राप्ते वृत्तिरारभ्यमाणा येन नाप्राप्ते० इति न्यायाद्वाक्यस्य बाधिका प्राप्नोतीति विकल्पेन तस्यानुज्ञाऽनेन न्यायेनोच्यते । तथा वृत्तिपक्ष उत्सर्गापवादरूपयोवृत्त्योः संभवे उत्सर्गस्य नित्यमेव बाधश्चानेन न्यायेनोच्यते । तत्र समासवृत्तिर्यथा | कायस्य पूर्वोऽशः पूर्वकायः; अत्र "पूर्वापराधरो-" ॥३१॥५२॥ इत्यनेनांशितत्पुरुषो वाक्यं च; न तु “षष्ठययत्नाच्छेषे' ॥३।१७६॥ इत्यौत्सर्गिकः कायपूर्व इति षष्ठीसमासः । अत्र चायेऽशे समासानां वृत्तिर्विकल्पेनेति रूपे उद्भावकं "नित्यं प्रतिनाऽल्पे" ॥३॥१॥३७॥ इत्यत्र नित्यमिति वचः । तद्धि अनेन न्यायेन प्राप्तस्य विकल्पस्य निषेधार्थम् । तेन शाकस्याल्पत्वं शाकप्रति; अत्र समास एव स्यान्न तु वाक्यम् । अत एव प्रतिर्वाक्य उक्तो न । द्वितीयांशे तु वृत्तिविषये नित्यैवापवादवृत्तिरिति रूपे “पारेमध्येऽग्रेऽन्तः षष्ठ्या वा" ॥३॥१॥३०॥ इत्यत्र वाग्रहणमुद्भावकम् । तद्धि पक्ष औत्सर्गिकषष्ठीसमासानुज्ञार्थम् । तेन च पारेगङ्गमिति, "पारेमध्येऽग्रेऽन्तः-"॥३॥१॥३०॥ इत्यनेनाव्ययीभावो, गङ्गापारमित्यत्र त्वेतन्यायांशनिषिद्धोऽपि वाग्रहणबलादौत्सर्गिकः “षष्ठ्ययत्नात्-" ॥३१७६॥ इति षष्ठीतत्पुरुषो, गङ्गायाः पारमित्येतत्त्वाद्यन्यायांशबलाद्वाक्यमिति त्रैरूप्यं सिद्धम् । यदि चायं न्यायांशो न स्यात्तदा क्रमेणोत्सर्गापवादयोः प्रवृत्तेः पक्ष औत्सर्गिकः षष्ठीसमासोऽपि सिद्ध एवेति किमिति तदनुज्ञार्थं वाग्रहणं कुर्यात् । यत्तु कृतं तदेतस्य न्यायांशस्य शङ्कयैव ॥१॥ तद्धितवृत्तिर्यथा । गर्गस्यापत्यं वृद्धं गार्ग्यः; अत्र "गर्गादे:-".॥६।१।४२॥ इति यञ्, वाक्यं च । नत्वौत्सर्गिको गार्गिरिति "अत इञ्" ॥६।१।३१॥ इति इञ् । ७६ Page #125 -------------------------------------------------------------------------- ________________ - २/३३] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । अत्र चाद्यांशे तद्धितानां वृत्तिर्विकल्पेनेति रूपे उद्द्योतकं "नित्यं अजिनोऽण्" ॥७॥३॥५८॥ इत्यत्र नित्यग्रहणम् । तद्धयनेन प्राप्तस्य विकल्पस्य निषेधार्थम् । तेन व्यतिहारेण व्यवक्रोशनं स्त्रीलिङ्गविवक्षायां "व्यतिहारेऽनीहादिभ्यो ञः" ॥५॥३॥११६॥ इति ने तदनु स्वार्थे "नित्यं अजिनोऽण" ॥७।३५८॥ इत्यणि ङ्यां च व्यावक्रोशी । अत्र केवलआन्तो व्यक्रोशेति प्रयोगो न स्यात् किन्त्वणसहित एव कोऽर्थः यथा प्रज्ञ एव “प्रज्ञादिभ्योऽण्" ॥७।२।१६५॥ इत्यणि, प्राज्ञ इत्यादौ स्वार्थिकाणादीनां वाक्यमप्यस्ति । तथाऽत्र व्यवक्रोशेति प्रयोगाभवनाद्वयवक्रोशैव व्याक्रोशी इति वाक्यं न स्यात् । द्वितीयांशे तु वृत्तिविषये नित्यैवापवादवृत्तिरिति रूपे "वोदश्वितः" ॥६।२।१४४॥ इत्यत्र वाग्रहणमस्य उद्द्योतकम् । तद्धि पक्ष औत्सर्गिकाणर्थम् । तेन च औदश्वित्कमित्यत्र "वोदश्वितः" ॥६।२।१४४॥ इतीकण् । औदश्वितमिति चैतन्न्यायांशनिषिद्धोऽपि वाग्रहणबलादौत्सर्गिकः "संस्कृते भक्ष्ये" ॥६।२।१८०॥ इत्यण् । उदश्चिति संस्कृतमित्येतत्त्वाद्यन्यायांशबलाद्वाक्यमिति त्रैरूप्यं सिद्धम् । यदि चायं न्यायांशो न स्यात्तदा क्रमेणोत्सर्गापवादयोः प्रवृत्तेः पक्ष औत्सर्गिकोऽणपि सिद्ध एवेति किमिति तदनुज्ञार्थं वाग्रहणं कुर्यात् । यत्तु कृतं तदेतन्यायांशशङ्कयैव ॥२॥ समासतद्धितवृत्तिव्यवस्थाऽनुवादमात्रपरश्चायं न्यायो न त्वनेन नव्यं किञ्चिद्वयवस्थाप्यते । एतत्साध्यस्य तत्तत्सूत्रैरेव सिद्धेस्तथाहि । “नित्यं प्रतिना-" ॥३॥१॥३७॥ इत्यत्र नित्यग्रहणेन तावदीदृग्वर्जसर्वसमासेषु वाक्यमपि स्यादिति सूचितम् । “पारेमध्ये-" ॥३१॥३०॥ इति सूत्रस्थवाग्रहणेन चेदंशि वर्जयित्वाऽन्यत्र क्वाप्यपवादसमासविषय उत्सर्गसमासो न स्यात् ईदक्षस्थानेषु त्वपवादसमासवदुत्सर्गसमासोऽपि स्यादेवेत्यसूचि । तथा "वाऽऽद्यात्" ॥६।१।११॥ इति सूत्रात्प्रवृत्तेन वाऽधिकारेण तद्धितवृत्तौ सर्वत्र वाक्यं स्यादेवेति ज्ञापितम् । “वोदश्वितः" ॥६।२।१४४॥ इति वाग्रहणेन चेदंशि वर्जयित्वाऽन्यत्र क्वाप्यपवादतद्धितप्रत्ययविषय औत्सर्गिकस्तद्धितप्रत्ययो न स्यात्; ईदक्षस्थानेषु त्वपवादतद्धितप्रत्ययवत् उत्सर्गतद्धितप्रत्ययोऽपि स्यादेवेत्यज्ञापीति । अत एवादाढचमस्य नास्ति । व्याकरणसूत्रसाधितकार्याणामदाढासंभवात् ॥ ३२ ॥ ___ एकशब्दस्यासङ्ख्यात्वं वचित् ॥ ३३ ॥ एकशब्दस्य प्रसिद्धिस्तावत्संख्यात्वस्यैवास्तीत्यतस्तत्प्रतिरोधार्थोऽयं न्यायः । यथैकमह इत्यत्रैकशब्दस्य सदपि सङ्ख्यात्वं न गण्यते । ततश्च "अह्न :" ॥७।३।११६॥ इत्यःसमासान्ते, "नोऽपदस्य तद्धिते" ॥७४।६१॥ इत्यन्त्यस्वरादिलोपे, "अहनिर्वृहकलहाः" (लिङ्गानु० पुं० १५।३) इति पुंस्त्वे प्राप्तेऽपि "- अहः सुदिनैकतः" (लिङ्गानु० न० ८।२) = ७७D M Page #126 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - न्या. सू. २/३४, ३५ - इति विशेषविधिना क्लीबलिङ्गत्वे एकाहमिति सिद्धम् । यदि त्वेकशब्दस्य संख्यात्वं गण्यते, तदा "सर्वांशसंख्याऽव्ययात्" ॥७।३।११८॥ इत्यनेनाटि, अनेनैव चाहादेशे, "अर्द्धसुदर्शनदेवनमह्ना-" (लिङ्गानु० पुं० ११।१) इति पुंस्त्वे च, एकाह्न इत्यनिष्टं रूपं प्रसज्येत । प्रवर्तकं चास्य “संख्यातैकपुण्यवर्षादीर्घाच्च रात्रेरत्" ॥७।३।११९॥ इत्यत्र चकारेण "सर्वांशसंख्याऽव्ययात्" ॥७।३।११८॥ इति सूत्रात् संख्यानुवृत्तावप्येकशब्दग्रहणम् । कचिदिति वचनाच्च बहुषु स्थानेष्वेकशब्दस्य संख्यात्वं गण्यत एव । तेन एकधेत्यत्र "सङ्कचाया धा" ॥७।२।१०४॥ इति धाः सिद्धः । अनित्यता त्वस्य नास्ति ॥ ३३ ॥ आदशभ्यः सङ्ख्या सङ्ख्येये वर्त्तते न सङ्ख्याने ॥ ३४ ॥ __ अष्टादशसङ्घयाऽवधि तावद्दशन्शब्दप्रयोगः स्यात्तत आदशभ्य इति कोऽर्थो दशन्शब्दस्य प्रयोगावधि अष्टादशसङ्ख्याऽवधीति यावत् । ततश्चाष्टादशसङ्ख्यावधि सङ्ख्या सङ्घ - येयेन सह सामानाधिकरण्येन प्रयोज्येत्यर्थः । यथैको द्वौ त्रयो वा यावदष्टादश घटाः, न तु घटानामिति । आदशभ्य इति किम् । एकोनविंशत्यादिसङ्ख्या तु सङ्ख्येये, सङ्ख्याने च वर्त्तते । यथैकोनविंशतिघंटा, घटानां वा यावन्नवनवतिः; शतं सहस्रं लक्षं कोटि घटा, घटानां वेत्यादि । उद्घोषकं त्वस्य "सुज्वाऽर्थे सङ्ख्या सङ्ख्येये सङ्ख्यया बहुव्रीहिः" ॥३।१।१९॥ इत्यत्र सङ्ख्येये वर्तमानया सङ्ख्यया सङ्ख्येयवर्तिनीति व्यक्तिः कथं ज्ञायेत । तदज्ञाने च कथं सङ् ख्यानवर्त्तिसङ् ख्यापरिहारेण संङ् ख्येयवर्त्तिसङ् ख्यया सह समासः क्रियेतेति । एतच्च उद्घोषकमादशभ्य इति पदं व्युदस्य शेषवाक्यापेक्षया योज्यम् । सङ्ख्येये वर्तमानाऽपि काऽपि सङ्ख्याऽस्तीत्येतावत एवार्थस्यानेनोद्धोष्यमाणत्वात् । ___ अस्य चाप्रतिष्ठत्वात् "आसन्नादुर-" ॥३॥१॥२०॥ इत्यनेन बहुव्रीहौ "प्रमाणीसङ्ख्याड्डः" ॥७।३।१२८॥ इति डे च आसन्नदशा इति कोऽर्थः नवैकादश वा; अत्र आसन्ना दशेति कोऽर्थः दश सङ्ख्या येषामिति वाक्यं सिद्धम् ॥ ३४ ॥ णौ यत्कृतं कार्यं तत्सर्वं स्थानिवद्भवति ॥ ३५ ॥ णाविति निमित्तसप्तमी । यथा स्फुरत् णौ सनि, पुस्फारयिषति; अत्र "चिस्फुरोनवा" ॥४।२।१२॥ इति आत्वस्य णौ निमित्ते सति कृतस्य स्थानिवद्भावात् स्फु इति द्वित्वं ७८ Page #127 -------------------------------------------------------------------------- ________________ - २/३६] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । सिद्धम् । णावित्यत्र निमित्तसप्तमी किम् । श्वेः सन्परे णौ विषयभूते सत्यन्तरङ्गत्वात् "श्वेर्वा" ॥४।१८९॥ इत्यनेन प्रथमं य्वति तदनु वृद्धावावादेशे च णौ निमित्ते सति कृतयोवृद्ध्यावादेशयोः स्थानिवद्भावात् शु इति द्वित्वे, शुशावयिषति । अत्र वृद्धयावादेशयोः स्थानिवद्भाववद् य्वृतोऽपि स्थानिवद्भावो मा भूत्। तस्य "श्वेर्वा" ॥४।१।८९॥ इत्यनेन सन्परे णौ विषये कृतत्वात् । यदि तु णाविति सामान्येन सप्तमी व्याख्यायते तदाऽत्र यवृतोऽपि स्थानिवद्भवने श्वि इति द्वित्वे शिशावयिषतीत्यनिष्टं रूपं स्यात् । प्रपञ्चकं चास्य युक् मिश्रणे, पूग्श् पवने; आभ्यां सनि यियिविषति, पिपविषति इत्यादौ पूर्वस्य उत इत्वार्थं 'ओः पयेऽवणे" इत्येतावतैव सूत्रेण सरत्यपि; जुं गतौ सौत्रो धातुः, यौतिपुनाती तु प्रागुक्तावेव; एभ्यो णौ सनि जिजावयिषति, यियावयिषति, पिपावयिषतीत्यादौ ण्यन्तानामपि जवत्यादीनामुत इत्वार्थं “ओर्जान्तस्थापवर्गेऽवणे" ॥४।१।६०॥ इति बृहत्सूत्रसूत्रणम् । तथाहि । यदि तावदयं न्यायो न स्यात्तदा जिजावयितिइत्यादिष्वन्तरङ्गत्वात्प्रथमं वृद्धयावादेशौ कृत्वा पश्चाद् द्वित्वे कृते "सन्यस्य" ॥४१५९॥ इत्यनेनैव इत्वं सिध्यतीत्यतः किमर्थं "ओर्जान्तस्था-" ॥४।१।६०॥ इति बृहत्सूत्रं क्रियेत । परमेतन्यायेन वृद्ध्यादेः सर्वस्य स्थानिवद्भवनात् "सन्यस्य' ॥४१५९॥ इत्यनेन इत्वासिद्धेरुत इत्वार्थं “ओर्जान्तस्था-'" ॥४।१।६०॥ इत्यादिबृहत्सूत्रमेतन्यायाशङ्कया सूत्रितम् । अनैष्ठिकश्शायम । तेन यस्य णिनिमित्तकृतकार्यस्य स्थानिवद्भावश्चिकीर्ण्यते तदाऽऽधारभूतो वर्णो वर्णसमुदायो वा अवर्णवान् यदि स्यात्तदैवायं न्यायः स्फुरेन्नान्यथा । तेन कतणश्चुरादित्वात् णिचि "कतः कीर्तिः" ॥४।४।१२२। इति की देशे, अचिकीर्त्तत्; अत्र की इत्येव द्वित्वं न तु क इति; कीर्त्त इतिवर्णसमुदायस्य ईकारवत्त्वादवर्णवत्त्वाभावेन स्थानिवद्भावाभवनात् । ननु कथमचैतन्न्यायप्राप्तिर्णाविति निमित्तसप्तमी, व्याख्यानात्; कीर्तादेशस्य चानिमित्तमेव विधानात् । सत्यम् । परं येन विना यन्न स्यात्तत्तस्यानिमित्तस्यापि निमित्तमिति न्यायात् णिच्सन्नियोगान्यथाऽनुपपन्नस्य कीर्तादेशस्य णिनिमित्तमेवेति वक्ष्यते । “स्थानीवावर्णविधौ" ॥७।४।१०९॥ इति परिभाषायाः प्रपञ्चोऽयं न्यायः । . इतोऽगे उणादयोऽव्युत्पन्नानि नामानि इति न्यायं यावदेकादश न्यायाः सर्वं वाक्यं सावधारणमिति न्यायस्यानित्यत्वप्रपञ्चभूताः ॥ ३५॥ द्विर्बद्धं सुबद्धं भवति ॥ ३६ ॥ . यदर्थं व्याकरणधातुपाठादौ प्रयत्नद्वयं कृतं तद् द्विर्बद्धं कार्यं सुबद्धमिति कोऽर्थः अव्यभिचारी स्यात् । यथा असूच क्षेपणे; अद्य० दि, आस्थत्; अत्राङो न व्यभिचारः; अस्यते: "शास्त्यसूवक्तिख्यातेरङ्' ॥३।४।६०॥ इति सूत्रे, पुष्यादौ च पाठात् । अन्येषां तु ७८ Page #128 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. २/३७ - पुष्यादिपठितधातूनां क्वचित्तद्वयभिचारोऽपि । यथा भगवन् ! मा कोपीरिति बालरामायणे । अत्र पुष्यादित्वेऽप्यङ्न । __ अस्य चोपदर्शकं दंशेर्यङ्लुपि दंदशीतीत्यत्र नस्य लोपः केनापि सूत्रेणाविहितोऽपि स्यादेवेति ज्ञापनार्थं "गलुपसदचरजपजभदशदहो गयें" ॥३।४।१२॥ इत्यत्र दशेति निर्देशे कृतेऽपि पुनस्तदर्थमेव "जपजभदहदशभञ्जपशः" ॥४।१५२॥ इत्यत्रापि दशेति निर्देशः । तथाहि । इह तावत्सूरिशैवमचिन्ति; ज्ञापकेन सकृज्ज्ञापितो यो विधिः स दशैकादशशब्दस्यादन्तत्ववज्जातु अनित्यतामपि भजेत्; समासान्तागम० इति न्यायात् । यस्तु द्विआप्यते तस्य द्विर्बद्धं सुबद्धमिति न्यायादनित्यताभीर्न स्यादित्यतो द्विरिमं ज्ञापयामीति । यदि चायं न्यायो न स्यात्तदा द्विापितस्यापि विधेरनित्यतामापतन्ती को निषेद्धं क्षमेत । यदि परमेतन्यायबलेनैव द्विर्ज्ञापितविधेर्दाढयं बभूव । एतेन सूरिमते दंदशीतीत्यत्र नस्य लोपः स्यादेव । एतन्न्यायस्य अनित्यताश्रयणे तु द्विर्बद्धस्यापि नलोपस्याबद्धत्वात् केषांचिन्मते नकारलोपाभवने दंदशीतीत्यपि स्यात्तदपि च मतं सूरेः सम्मतमेव; "जपजभ-" ॥४।१५२॥ इत्यस्य वृत्तौ साक्षादुक्तत्वात् ॥ ३६ ॥ आत्मनेपदमनित्यम् ॥ ३७ ॥ आत्मनेपदं यथाशिष्टप्रयोगं क्वचित् प्राप्तमपि न स्यात्, क्वचिच्चाप्राप्तमपि स्यादित्यनित्यशब्दार्थः । तत्र प्राप्तमपि न स्यात् यथा । डुलभिष् प्राप्तौ; सम्यक् प्रणम्य न लभन्ति कदाचनापि । क्लीबंअधाष्टर्ये; कुरूद्द्योतं क्लीबद्दिनपतिसुधागौ तमसि मे । क्लिशिंच् उपतापे; परार्थे क्लिश्यतः सतः । षेवृङ् सेवने; स्वाधीने विभवेऽप्यहो नरपतिं सेवन्ति किं मानिनः । भाषि व्यक्तायां वाचि; मिथ्या न भाषामि विशालनेत्रे । तथा तर्जिण् संतर्जने; तर्जयति । भत्सिण संतर्जने; भर्स्यति । शमिण आलोचने; निशामयति । भलिए आभण्डने; भालयति । कुत्सिण अवक्षेपे; कुत्सयति । वञ्चिण प्रलम्भने; वञ्चयति । विदिण चेतनाख्याननिवासेषु; वेदयतीत्यादि । एषु धातूनामिङित्त्वेऽप्यात्मनेपदं नाभूत् । अप्राप्तमपि स्याद्यथा । षस्ज् गतौ; प्रकृतेर्गुणसंमूढाः सज्जन्ते गुणकर्मसु । सज्जमानमकार्येषु । अत्रेङित्त्वाभावेऽप्यात्मनेपदम् । भाजकं चास्य एजुङ्, भ्रेजुङ्, भ्राजि दीप्ताविति भ्राजेरात्मनेपदिषु पाठेऽपि; राजृग, टुभ्राजि दीप्तावित्यत्र पुनः पाठः । तथाहि । भ्राजेरात्मनेपदिषु द्विः पाठस्तावद् द्विर्बद्धं सुबद्धमिति न्यायेनास्यात्मनेपदाव्यभिचारज्ञप्त्यर्थः । तज्ज्ञप्त्यर्थं चेयान् यत्नस्तदा क्रियते = ८० - Page #129 -------------------------------------------------------------------------- ________________ २/३८] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । यदि कथंचिदात्मनेपदस्य व्यभिचरणं शङ्कितं स्यात् । यदि चायं न्यायो न स्यात्तदा कुतस्तद्वयभिचरणशङ्कोत्पद्येत । यदि परमेतन्न्यायेन तद्वयभिचरणशङ्कोत्पादाद् भ्राजेरात्मनेपदाव्यभिचारज्ञप्त्यर्थं द्विः पाठः कृतः सार्थक इति । " अस्य अध्रुवत्वाच्च 'इङितः कर्त्तरि" || ३ | ३ |२२|| इति विहितमेवात्मनेपदं यथाप्रयोगदर्शनमनित्यं; न तु " क्रियाव्यतिहारेऽगतिहिंसाशब्दार्थहसोह्रवहश्चानन्योऽन्यार्थे " ॥३॥३॥२३॥ इत्यादिसूत्रैर्विहितम् ॥ ३७ ॥ क्विपि व्यञ्जनकार्यमनित्यम् ॥ ३८ ॥ प्राप्तमपि न भवतीत्यनित्यशब्दार्थः । तत्रारव्यातक्विपि यथा । राजेवाचरति "कर्तुः क्विप् गल्भक्लीबहोडात्तु ङित् " ||३|४| २५ ॥ इति क्विपि, राजानतीत्यादौ क्विप्सत्कवकारव्यञ्जनद्वारप्राप्तस्य "नाम सिदय्व्यञ्जने ॥ १।१।२१ ॥ इति पदत्वस्याभवनात् " नाम्नो नोऽनह्नः " ॥ २ । १ । ११ ॥ इति नस्य लुग् नाभूत् । कृत्क्विपि यथा । इि “क्रुत्संपदादिभ्यः क्विप्" || ५ | ३ | ११४ ॥ इति क्विपि; गिरौ, गिरः । अत्र प्राग्वत्प्राप्तपदत्वाभवनात् "पदान्ते” ॥ २ । १ । ६४ ॥ इति दीर्घो न । सूचकं चास्य मित्रं शास्तीति मित्रशीरित्यादौ क्विपो व्यञ्जनादित्वात् "इसास: शासोऽव्यञ्जने” ॥४।४ । ११८ ॥ इत्यनेनैव इसि सिध्यत्यपि " कौ" ॥४|४|११९॥ इति सूत्रकरणम् । तद्धि क्विप्येतन्न्यायाद् व्यञ्जनंद्वारोक्तकार्यं न भविष्यतीत्याशङ्कयैव । 11 क्विपश्चोपलक्षणत्वाद् विच्यपि व्यञ्जनकार्यमनित्यम् । यथा मुख्यमाचष्टे जि, " मन्वन्- " ॥५ । १ । १४७ ॥ इति विचि मुख्य । ( मुख्य् ।) तं मुख्यम्; अत्र विचि 'परे "वोः प्वय्व्यञ्जने लुक् ||४|४|१२१ ॥ इति यलुग् नाभूत् । न च णिलुचः स्थानिवद्भावाद्यलुक्प्राप्तिरेव नास्तीति वाच्यम्; यविधौ "न सन्धि - " ॥७।४।१११॥ . इत्यनेन स्थानिवद्भावनिषेधात् । अनित्यता त्वस्य दर्शयितुं न शक्यते; यतो यदि क्विपि व्यञ्जनकार्यं किमपि जायमानं दृष्टं स्यात्तदा तदपेक्षया व्यञ्जनकार्यानित्यताया अनित्यतोच्यते; इह तु विपि व्यञ्जनकार्यं किमपि भवन्न दृश्यते ततः किमपेक्ष्यानित्यत्वस्यानित्यतोद्भाव्यताम् । ननु यद्येवं तर्हि क्विपि व्यञ्जनकार्यं न स्यादित्येव न्यायः पठ्यताम् । मैवम् । यतश्चिरन्तनानि न्यायसूत्राणि न केनापि परावर्त्तयितुं शक्यन्ते । अपि च । केचित् क्विपि किञ्चिद्वयञ्जन'कार्यं नित्यमपीच्छन्ति । तथाच जयकुमारः । पां पाने इत्यस्य क्विपि, "अप्रयोगीत्" ॥१॥१॥३७॥ इति तल्लुकि, लुप्तेऽपि व्यञ्जनादौ प्रत्यये " ईर्व्यञ्जनेऽयपि ॥४३॥९७॥ इति 1 ८१ Page #130 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. २/३९ - ईत्वमिच्छन् पीरित्याह । तदपेक्षया न्यायेऽनित्यमित्युक्तं भावि । नानाव्याकरणसाधारणानि हि न्यायसूत्राणि ॥ ३८ ॥ स्थानिवद्भावपुंवद्भावैकशेषद्वन्द्वैकत्वदीर्घत्वान्यनित्यानि ॥ ३९ ॥ . द्वन्द्वैकत्वं समाहारद्वन्द्वः । दीर्घत्वं च, सामान्योक्तेऽपि “भ्वादेर्नामिन-" ॥२।१।६३॥ इतिसूत्रविहितमत्र विवक्षितम् । ततः स्थानिवद्भावादीनि पञ्चाऽनित्यानीति यथाप्राप्ति सर्वत्र भवन्त्यपि, यथाप्रयोगदर्शनं वचिन्न भवन्तीत्यर्थः । स्थानिवद्भावादीनां च भवनोदाहरणानि सुलभान्येवेति नेहोच्यन्ते । अभवनोदाहरणानि त्वेवम् । . १. तत्र स्थानिवद्भावे यथा । स्वादुशब्दात् स्वाद्वकार्षीदिति णिजि, असिस्वददित्यत्र उकारस्य वृद्धौ ततोऽन्त्यस्वरादिलुकि तस्य स्थानिवद्भावाभवनेन आकारस्योपान्त्यत्वात् "उपान्त्यस्यासमान-" ॥४।२।३५॥ इति हुस्वः सिद्धः । ... स्थानिवद्भावानित्यत्वे उन्मीलकं तु, मालामाख्यत् अममालदित्यादावन्त्यस्वरादिलुकः स्थानिवद्भवन आकारस्योपान्त्यत्वाभावादेव हुस्वनिषेधे सिध्यत्यपि "उपान्त्यस्यासमान-" ॥४२॥३५॥ इत्यत्रासमानलोपिग्रहणम् । तद्धि स्थानिवद्भावस्यानित्यत्वादभवनसंभावनयैव कृतम् । ननु असमानलोपिग्रहणस्यन्यदपि कारणमस्ति । तथाहि । राजानमाख्यदरराजदित्यादौ "त्रन्त्यस्वरादेः" ॥७।४।४३॥ इत्यनेन कृतस्य अन्लोपस्य स्वरव्यञ्जनसमुदायादेशत्वेन स्वरादेशत्वाभावात् "स्वरस्य परे-" ॥७।४।११०॥ इति स्थानिवद्भावो न प्राप्नोति । इहापि चोपान्त्यहस्वनिषेधः कृतो विलोक्यत इत्यतस्तदर्थमसमानलोपिग्रहणं कृतमिति । सत्यम् | परमरराजदित्यादावन्लोपरूपो यः स्वरव्यञ्जनसमुदायादेशस्तत्र स्वररूपाऽवयवस्यैव प्राधान्यविवक्षायां तस्य स्वरादेशत्वमपि संभवेत्तथाच स्थानिवद्भावप्राप्त्या तत्राप्युपान्त्यत्वाभावादेव हूस्वनिषेधोऽसमानलोपिग्रहणं विनाऽपि सिध्यत्येव । तथापि यत्तत्कृतं तत्स्थानिवद्भावस्यानित्यत्वादभवनशङ्कयैवेति प्रतिपत्तव्यम् ॥ १ ॥ २. पुंवद्भावे यथा । दक्षिणस्यां भवो "दक्षिणापश्चात्पुरसस्त्यण" ॥६॥३॥१३॥ इति त्यणि, दाक्षिणात्यः; अत्र "सर्वादयोऽस्यादौ" ॥३।२।६१॥ इति प्राप्तोऽपि पुंवद्भावो नाभूत् । पुंवद्भावभवने हि स्त्रीत्वनिवृत्त्या निमित्ताभावे० इति न्यायात् स्त्रीत्वहेतुकस्यापोऽपि निवृत्त्या दाक्षिणत्य इति स्यात् । पुंवद्भावानित्यत्वे प्रत्यायकं तु "कौण्डिन्यागस्त्ययोः कुण्डिनागस्ती च" ॥६।१।१२७॥ इत्यत्र कौण्डिन्येति निर्देशः । अयं हि कौण्डिन्यशब्दः पुंवद्भांवस्यानित्यत्वं Page #131 -------------------------------------------------------------------------- ________________ २/४०] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्ति: । विना कथमपि न सिद्ध्यति । तथाहि । कुडुङ् दाहे, इत्यस्मात् "अजाते: शीले' || ५ | १ | १५४ ॥ इति णिनि, स्त्रीत्वे ङयां, कुण्डिनी । ततः कुण्डिनीशब्दाद् वृद्धापत्यार्थे “गर्गादेः-” ॥६॥१॥४२॥ इति यञि; " जातिश्च णितद्धितयस्वरे" ॥३।२।५१॥ इति प्राप्तः पुंवद्भावो यदि स्यात्तदा स्त्रीत्वनिवृत्त्या तद्धेतुकस्य कुण्डिनीशब्दस्थङीप्रत्ययस्यापि निवृत्तौ, "नोऽपदस्य" ॥ ७|४|६१ ॥ इति इन्लोपे कौण्डयेति प्राप्नोति । तथापि यत्कौण्डिन्येति निर्दिष्टं तदेतन्यायेन पुंवद्भास्यानित्यत्वादभवने, 'अवर्णेवर्णस्य" || ७ |४| ६८ ॥ इति इल्लुग्रूपस्य स्वरादेशस्य स्थानिवद्भावेन "नोऽपदस्य- ' ॥७।४।६१॥ इति प्राप्तस्य इन्लोपस्याभवनात् कौण्डिन्येतिरूपसिद्धिसंभावनयैव ॥ २ ॥ 44 " ३. एकशेषे यथा । तदतदात्मकं तत्त्वमातिष्ठन्ते जैनाः; अत्र 'त्यदादिः " ||३|१|१२०॥ इति प्राप्तस्तच्छब्दैकशेषो न । "" एकशेषांनित्यत्वे विशेषकं त्वीदृक्प्रयोगा एव ॥ ३ ॥ ४. द्वन्द्वैकत्वे यथा । शङ्खदुन्दुभिवीणा: । अत्र " प्राणितूर्याङ्गाणाम्" ||३|१|१३७ ॥ इति प्राप्तोऽपि समाहारद्वन्द्वो न । द्वन्द्वैकत्वानित्यत्वे प्राणकं तु "प्राणितूर्याङ्गाणाम् ||३|१|१३७॥ इति बहुवचनमेव । तथाहि । आचार्यस्य तावत्सर्वत्रैकवचनप्रयोगस्यैव शैली, यत्र तु बहुवचनं प्रयुङ्क्ते तत्र कस्य चिद्विशेषस्य ज्ञप्त्यर्थमेव । इह च यदि तत्प्रयुक्तं तज्ज्ञायते किञ्चिदत्र प्रयोजनमस्तीति । तच्चात्र द्वन्द्वैकत्वानित्यताज्ञप्तिरेव; अन्यप्रयोजनाभावात् । यदि च द्वन्द्वैकत्वमनित्यमित्येष न्यायांशो नाभविष्यत्तदा कस्यार्थस्य ज्ञप्त्यर्थमत्र बहुवचनं प्रायोक्ष्यत ॥ ४ ॥ ५. दीर्घत्वे यथा । कुर्दि क्रीडायाम् । कुर्दते, "रम्यादिभ्यः कर्त्तरि " ||५|३ | १२६ ॥ इत्यने, कुर्दनः । गुर्व्वै उद्यमे । " णिन् चावश्यकाधमर्ण्ये" || ५ |४| ३६ ॥ इति णिनि, ङयां, गुर्विणी इत्यादौ " भ्वादेर्नामिनः " ॥ २।१।६३ ॥ इति दीर्घो नाभूत् । दीर्घत्वानित्यत्वे उद्दीपकं तु, 'भ्वादेर्नामिनः " ॥ २॥१॥ ६३ ॥ इत्यनेनैव दीर्घे सिध्यत्यपि स्फूर्ज, ऊर्णु इत्यादिनां कृतदीर्घाणामेव धातुषु पठनं; न तु हुर्छामुर्छादीनामिवाकृतदीर्घाणाम् । सदीर्घपठनं हि स्फूर्जादीनां दीर्घत्वाव्यभिचारज्ञापनद्वारेणान्येषां कचित्तद्वयभिचारज्ञापनार्थम् । यदि च दीर्घत्वमनित्यमिति न्यायांशो नाभविष्यत्तदा कस्यार्थस्य ज्ञप्त्यर्थं स्फूर्जादीनां सदीर्घपठनमाचार्यः कुर्यात् ॥ ५ ॥ 44 अनित्यता त्वनित्यताया न संभवतीति न दर्श्यते ॥ ३९ ॥ अनित्यो णिच्चुरादीनाम् ॥ ४० ॥ सर्वत्र भवन्नपि यथा प्रयोगदर्शनं क्वचिन्न स्यादपीत्यर्थः । यथा चुरण; चोरति । ८३ Page #132 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. २/४१, ४२ - चितुण; चिन्तति । छदण्; छदनम् । तुलण्; "भिदादयः" ॥५।३।१०८॥ इत्यङि, तुला इत्यादि । घोषकं त्वस्य चुरादिघुष ऋदित्त्वम् । तद्धि "ऋदिछ्विस्तम्भू चूम्लुचूगुचूग्लुचूग्लुञ्चूजो वा" ॥३॥४॥६५॥ इत्यङि, अघुषदित्यादिरूपसिद्धयर्थं कृतम् । णिच एकान्तिकत्वे तु विशेषविधित्वात् "णिश्रिद्रुघुकमः कर्तरि ङः" ॥३।४।५८॥ इति ङस्यैव प्राप्तेरजूघुषदित्याद्येव भवनेनाङोऽवकाशस्यैवाभावात्किमर्थमदित्त्वं कुर्यात् । अस्य चाधोव्याद् युजादिवर्जानामेव चुरादीनां यथाशिष्टप्रयोगमनियतो णिच्; युजादीनां तु "युजादेर्नवा" ॥३।४।१८॥ इति नियत एव णिज्विकल्पः ॥ ४० ॥ ___णिलोपोऽप्यनित्यः ॥ ४१ ॥ यथाप्राप्ति सर्वत्र भवन्नपि क्वचिन्न भवतीत्यर्थः । यथा मधवो युधिं सुप्रकम्पयाः । अत्र सुप्रपूर्वात् ण्यन्तात्कम्पेः खलि, गेल्चोऽनित्यत्वादभवने गुणेऽयादेशः सिद्धः । निवेदकं चास्य "णिवेत्त्यासश्रन्थघट्टवन्देरनः" ॥५॥३।१११॥ इत्यनापवादस्य "भीषिभूषिचिन्तिपूजिकथिकुम्बिचर्चिस्पृहितोलिदोलिभ्यः" ५।३।१०९॥ इति सूत्रस्य "जागुरश्च" ॥५॥३।१०४॥ इति सूत्रात्प्रारब्धे अप्रत्ययाधिकारे करणे सति, अप्रत्ययेनापि चिन्तापूजादिशब्दानां णेलुंकि सिद्धावपि; "षितोऽङ् " ॥५॥३।१०७॥ इति सूत्रात्प्रारब्धे अप्रत्ययाधिकारे "भीषिभूषि-'" ५।३।१०९॥ इति सूत्रकरणेनाप्रत्ययविधानम् । तथाहि । अप्रत्ययस्याङश्च भेदस्तावद् ङित्त्वेनैव; ङित्त्वस्य च साध्यं गुणाभाव एव । यदि च णिलुगैकान्तिकः स्यात्तदा णेलुकि नाम्यभावाद् गुणप्राप्तिरेव नास्तीति किमर्थमप्रत्ययत्यागेनाप्रत्ययमानेतुमङोऽधिकारे "भीषिभूषि-" ॥५।३।१०९॥ इति सूत्रं क्रियते । एतच्च सूत्रमडोऽधिकारे कृतं ततो ज्ञायते, एतन्न्यायात् णिलोपोऽनित्य इति । तथा सति च णेलुंगभावे यदि अप्रत्यय आनीयते तदा णेर्गुणे चिन्तया, पूजया इति स्यात् । चिन्तिया, पूज्या इति तु इष्टम्, अतोऽङोऽधिकारे सूत्रं कृतम् । तथा च गुणाभावे क्रमेण "संयोगात्" ॥२।१।५२॥ इतीयि, “योऽनेक-" ॥२।१५६॥ इति यत्त्वे च; चिन्तिया, पूज्येति सिद्धम् । अनित्यता त्वनित्यताया न स्यादित्युक्तमेव ॥ ४१ ॥ णिसंनियोगे एव चुरादीनामदन्तता ॥ ४२ ॥ चुरादीनामिति सामान्योक्तेऽप्यङ्कादीनां ब्लेष्कान्तानामिति (कुहान्तानामिति) ज्ञेयं नान्येषां; तेषामदन्तत्वस्यैवासंभवात् । प्राग् णिचः सर्वत्र यथादर्शनमनित्यत्वोक्तेणिजभावपक्षे अङ्कादीनामदन्ततानिषेधार्थोऽयं न्यायः । यथा जगणतुरित्यादौ णिजभावपक्षे गणे = ८४ Page #133 -------------------------------------------------------------------------- ________________ - २/४३] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । रनदन्तत्वेनानेकस्वरत्वाभावादामादेशो नाभूत् । प्रगुणकं चास्य ‘ई वा गण ' इत्यपि कृते अजीगणदजगणदिति रूपद्वयसिद्वावपि "ई च गणः" ॥४।१।६७॥ इति सूत्ररचनम् । तथाहि । गणेस्तावण्णिचि णिगि च प्रत्येकमजीगणदजगणदिति द्वैरूप्यं सूरेरिष्टम् । यदि च गणेः सर्वथाऽप्यदन्तत्वं स्यादेव तदा तत्सर्वमिष्टं ई वा गण इति सूत्रेणापि सिध्यति । कथम् । प्रथमे पक्षे ई वा गण इति ईत्वं स्याद्, द्वितीये तु यथाप्राप्तम् । तच्च किम् । समानलोपित्वात्सन्वद्भावाद्यभाव इति । तथापि यत् "ई च गणः" ॥४।१।६७॥ इति सूत्रं कृत्वा चकारेणाकारानुकर्षणं कृतं, तत् णिचोऽनित्यत्वादभवनपक्षे यदैतन्यायाद्गणेरनदन्तत्वं भविष्यति तदा णिगि परे ई वा गण इति ईत्वे विकल्पितेऽप्यजीगणदित्येकमेव रूपं प्राप्स्यति तथाच मा भूत्किन्त्वजगणदित्यपि रूपं भवतादित्येवमर्थम् । अयं भावः । अनदन्तस्य गणेणिगि परे विशेषविहितत्वात्प्रथममपि ई वा गण इति ईत्वं स्यात्पक्षेऽपि च यथाप्राप्तस्य करणे समानलोपित्वाभावात् सन्वद्भावादिसद्ध्या ईत्वमेव स्यादित्युभयथाऽपि अजीगणदित्येव स्यान्न तु कथमप्यजगणद् इति । यदि तु ईच्चेति कृत्वा चकारेणाकारोऽनुकृष्टस्तदा द्वितीयपक्षे प्राप्तमपि सन्वद्भावं बाधित्वा अकारस्यैव भवनादजगणदित्यपि सिद्धम् । तदेवमनित्यत्वात् णिचोऽभवनपक्ष एतन्यायाज्जायमानानदन्तत्वस्य णिगन्तस्य गणेर्विघटमानमजगणदिति रूपं संघटयितुं क्रियमाणं चकारेणाकारानुकर्षणमेतन्यायाशङ्कात एवोद्भूतत्वादेतं न्यायं प्रगुणयतीति व्यक्तमेव । असंपाती चायम् । पतण् गतौ वा इत्यत्र वाशब्दो णिजदन्तत्वयोर्विकल्पार्थ इति धातुपारायणोऽक्तेस्तथाहि । यदि तावदयं संपाती स्यात्तदा वाशब्दो णिज्विकल्पार्थ इत्युक्ऽपि सरति । णिचोऽभावेऽदन्तत्वाभाव एतन्यायात् स्वयं सेत्स्यतीति कृत्वा । तथापि यददन्तत्वस्यापि विकल्पनार्थं वाशब्द इत्युक्तं, तदस्य न्यायस्यासंपातित्वादेव ॥ ४२ ॥ धातवोऽनेकार्थाः ॥ ४३ ॥ तेन धातुपाठेऽनुक्तोऽप्यर्थो लक्ष्यानुसारात्तेषां प्रयोज्य इत्यर्थः । यथा विधत् विधाने । अयं व्यधार्थेऽपि । यथा वेधः; शब्दवेधी । एधि वृद्धौ । अयं दीप्त्यर्थेऽपि । यथा पुरश्चक्रं तवैधते । प्राप्त्यर्थेऽपि । यथा औपवस्त्रफलमेधते । शुच शोके । अयं पावित्र्येऽपि । यथा शुचिः । हंग् हरणे । अयं करणार्थेऽपि । यथा इतरचिकीर्षितायां क्रियायामितरेण हरणं करणं क्रियाव्यतिहार इति, "क्रियाव्यतिहारेऽगति'"- ॥३।३।२३॥ इति सूत्रबृहद्वत्तौ । मननं मतम् । मतशब्दः सम्येऽपि। यथा मतीकृता क्षेत्रभूः; समीकृतेत्यर्थ इत्यादि । समर्थकं त्वस्य "तक्षः स्वार्थे वा" ॥३।४७७॥ इत्यत्र स्वार्थे इति विशेषणम् । =८५ = Page #134 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. २/४४, ४५ - तेन ह्यान्तरे नुर्न । यथा संतक्षति वाग्भिः शिष्यम्; निर्भर्त्सयतीत्यर्थः । यदि चायं न्यायो न स्यात्तदा तक्षोऽर्थान्तरवृत्त्यभावादेव स्वार्थ इत्युक्तिर्व्यथैव स्यादिति । । ___ अयं च क्वचिदप्रमाणम् । तेन धात्वर्थं बाधते कश्चिदुपसर्गो यथा प्रतिष्ठे, प्रवसति, प्रस्मरतीत्यादीत्युक्तिरविरुद्धा । एषां हि धातुपाठे योऽर्थः पठितोऽस्ति स एवार्थो यदि स्थादिधातूनां स्यात्तदैवोच्यमाना संगच्छते । यदि त्वेतन्यायाद्धातूनामनेकार्थत्वं स्यादेव तदा स्थादिधातूनां स्थित्याद्यर्थत्वस्येव गत्याद्यर्थत्वस्यापि संभवादाचष्टे, आलोकते इत्यादाविव, प्रतिष्ठते इत्यादावप्युपसर्गस्य धात्वर्थं प्रत्यनुवर्तकत्वमेवोच्यमानं यौक्तिकं स्यान्नतु बाधकत्वमिति । अप्रामाण्यप्रमापकं चास्य प्रवापयाति, प्रवाययतीत्यनयोतिवेतिभ्यां णौ सिद्धावपि "वियः प्रजने" ॥४।२।१३॥ इति सूत्रकरणम् । तथाहि । पुरो वातो गाः प्रवापयतीति तावद्वांक् गतिगन्धनयोरित्यस्य धातोणिगि सिध्यति । प्रवाययतीत्यपि च वीक् प्रजनकान्त्यसनखादनेषु चेत्यस्य धातोर्णिगि; तथापि यद् "वियः प्रजने" ॥४।२।१३॥ इति सूत्रं कृत्वा वियो विकल्पेन आत्वकरणं, तत्खल्वेतन्यायस्याप्रामाण्याद्वांक्धातोः प्रजने वृत्त्यभावादेव ॥ ४३ ॥ गत्यर्था ज्ञानार्थाः ॥ ४४ ॥ . धातव इति योगः । यथा गमयति शब्दोऽर्थं ज्ञापयतीत्यर्थः । प्रणायकं त्वस्य "णावज्ञाने गमुः" ॥४।४।२४॥ इत्यत्रेणोऽज्ञान इति विशेषणम् । तेन हि प्रत्याययत्यानित्यादाविणो ज्ञानार्थत्वान्न गम्वादेशः । यदि चायं न्यायो न स्यात्तदेणो गत्यर्थस्य ज्ञानार्थत्वासंभवादेवाज्ञान इत्युक्तिर्व्यर्थैव स्यादिति । __ अस्थेयांश्चायम् | "गतिबोधाहारार्थ" ॥२॥ २५॥ इत्यत्र बोधग्रहणात् । यदि ह्ययं स्थेयान् स्यात्तदा केवलगतिशब्देनापि सरति; गतिशब्दस्यैतन्यायेन बोधस्यापि वाचकत्वात् ॥ ४४ ॥ नाम्नां व्युत्पत्तिरव्यवस्थिता ॥ ४५ ॥ तेन नामान्यनेकधाऽपि व्युत्पाद्यन्त इत्यर्थः । यथा अश्वस्याम्बा वडवा; असृगालेढि सृगालः; मह्यां रौति मयूर इत्यादि पृषोदरादित्वात्सिद्धम् । पुनर्वड आग्रहणे; इतिसौत्राद्धातोः "वडिवटि-" ( उणा० ५१५), इत्यवे, वडवा । सृधातोः "सर्तेर्गोऽन्तश्च" ( उणा० ४७८) इति कित्याले, गागमे च; सृगालः । मीनातेः "मीमसि-" ( उणा० ४२७) इत्यूरे, मयूर इत्याधुणादावपि साधितम् । तथा सूर्यशब्दः कृति "कृप्यभिद्योध्यसिध्यतिष्यपुष्य Page #135 -------------------------------------------------------------------------- ________________ - २/४६] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्ति: । युग्याज्यसूर्यं नाम्नि " || ५ | १ | ३९ ॥ इत्यनेन सृधातोः क्यपि संज्ञायां निपातितः; पुनस्तद्धिते सूरशब्दस्य मर्तादिगणपाठात् " मर्त्तादिभ्यो यः ' ॥७।२।१५९॥ इति स्वार्थिकयप्रत्ययेनापि साधितः । " व्युत्पादकं त्वस्य शब्दानामसकृद्वयुपादनमेव । अप्रौढत्वाच्चास्य रूढनाम्नामेव व्युत्पत्तिरव्यवस्थिता, न तु यौगिकानां नीलकण्ठादीनाम् ॥ ४५ ॥ उणादयोऽव्युत्पन्नानि नामानि ॥ ४६ ॥ अवयवावयविनोरभेदोपचारात् उणादय इत्युणादिप्रत्ययान्तानि कारुवायुपाय्वादिनामानि "कृवापाजि" ॥ ( उणा० १) इत्यादिना पञ्चोत्तरसूत्रसहस्त्रेण " उणादयः' ||५|२| ९३ ॥ इति सूत्रसूचितेन यद् व्युत्पादितानि, तत्प्रकृतिप्रत्ययविभागेन वर्णानुपूर्वीनिर्ज्ञानार्थमेव न तु कर्त्तेत्यादिक्रियाशब्दवदन्वर्थदर्शनार्थम् । तेन तत्त्वतस्तान्यव्युत्पन्नानि; तेषां रूढिशब्दत्वेन व्युत्पत्तेरकिञ्चित्करत्वात् । यथा वींक् धातो: "पटिवीभ्याम्-" ( उणा० ५७९) इति डिसे, विसम् । अत्रैवंव्युत्पादितस्याप्यस्य नाम्नस्तत्त्वतोऽव्युत्पन्नत्वेन सस्य कृतत्वाभावान्न षः । 44 गमकं चास्य 'अतः कृकमि - " |२| ३ |५ ॥ इति सूत्रे कमिग्रहणात्कमेरौणादिकेऩ ‘“मावावद्यमि-'' ( उणा० ५६४ ) इति सेन निष्पन्ने कंसे लब्धेऽपि पृथक्कंसग्रहणम् । तथाहि । "अतः कृकमि " ॥ २ ॥ ३ ॥ ५ ॥ इति सूत्रे तावत् कृकमी, केवलाभ्यां समासासंभवात् प्रत्ययान्तौ ग्राह्यावित्युक्तम् । यथा अयस्कारः, अयस्काम इत्यादि । यदि चायं · न्यायो न स्यात्तदा कंस इत्यत्र कमेरेव सप्रत्ययान्तस्य सद्भावात्पयस्काम इतिवत्पयस्कंस इत्यपि कमिग्रहणेनैव सिध्यतीति किमर्थं पृथक् कंसग्रहणं क्रियेत । यत्तु कृतं तदेतन्न्यायादव्युत्पन्न एवायं कंसशब्दो न तु कमिना व्युत्पन्न इति बुद्धयैव । तदेवमेतन्न्याशब्दव्युत्पन्नत्वबुद्ध्या कृतं पृथक् कंसग्रहणमेतन्न्यायं गमयति । 11 1 अस्य च कादाचित्कत्वात् क्वचिदेषां व्युत्पत्तिपक्षोऽप्याश्रीयते । तेन वपेरौणादिके " रुद्यर्त्ति - " ( उणा० ९९७ ) इत्युसि, वपुषेत्यादौ सस्य कृतत्वात्षः । अस्य कादाचित्कत्वस्थापकं तु "तृस्वसृ- " ॥ १।४।३८ ॥ इति सूत्रे तृग्रहणे - नैव सिद्धे पुनर्नप्त्रादीनामौणादिकानां पृथक्पठनस्य नियमार्थत्वम् । तथाहि नियमार्थत्वं तावत्तदा स्याद्यदि तृग्रहणेनैव नप्त्रादीनामप्यार् सिद्धः स्यान्नत्वन्यथा । तृग्रहणेन च नप्त्रादीनामार् तदा सिध्यति यदि व्युत्पत्तिपक्ष आश्रीयते न त्वन्यथेति । नप्त्रादिग्रहणसूचि नियमश्चायम् । औणादिकतृप्रत्यान्तानां नप्त्रादीनामेव आर् स्यान्नत्वन्येषां तेनात्र आर् ८७ , Page #136 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - ___ [न्या. सू. २/४७, ४८ - न; पितरौ, मातरौ । इह च उणादय इत्युपलक्षणम् । तेन क्वचिदन्यस्यापि नाम्नोऽव्युत्पत्तिपक्ष आश्रीयते । यथा "संख्याडतेश्चाशत्तिष्टेः कः" ॥६।४।१३०॥ इत्यत्र त्यन्तवर्जनेन षड् दशतो मानमस्येति वाक्यं कृत्वा "विंशत्यादयः" ॥६।४।१७३॥ इति तद्धितीयसूत्रेण तिप्रत्ययमानीय निपातनेन व्युत्पादितस्य षष्टिशब्दस्य वर्जने सिद्धेऽपि षष्टिशब्दस्याव्युत्पत्तिपक्षाश्रयणेन त्यन्तत्वस्याविवक्षणात् पृथक् ष्टयन्तवर्जनं चक्रे । यदि त्वत्र व्युत्पत्तिपक्ष आश्रितः स्यात्तदा ष्ट्यन्तोऽपि षष्टिशब्दस्तिप्रत्ययेन निष्पादितत्वात्त्यन्त एवेत्यतस्त्यन्तवर्जनेन षष्टिवर्जनं सिद्धमेवेति किमर्थं पृथक् ष्टयन्तवर्जनमाचार्यः कुर्यात् ॥ ४६ ॥ . शुद्धधातूनामकृत्रिमं रूपम् ॥ ४७ ॥ __ शुद्धा इति कोऽर्थः ये यादृशा धातुपाठे पाठितास्तेषामकृत्रिमरूपमिति कोऽर्थः ते धातवः कृता इति नोच्यन्ते । वृक्षेष्वित्यादौ सुपः "सप्तम्यधिकरणे" ॥२।२।९५॥ इति सूत्रमुच्चार्य स्थापितत्वेन कृतत्वभवनाद्यथा तदीयसस्य षत्वं स्यात्तथा धातोरपि धातुपाठसूत्रमुच्चार्य स्थापनेन तदीयसस्य कृतत्वप्रसङ्गात्वत्वप्रसक्तिरित्यतस्तस्य कृतत्वनिषेधार्थोऽयं न्यायः । यथा मुसच् - औणादिके कित्यले, मुसलम् अत्र सस्य कृतत्वाभावात् "नाम्यन्तस्थाकवर्गात्पदान्तः कृतस्य सः शिड्नान्तरेऽपि" ॥२॥३।१५॥ इत्यनेन षत्वं नाभूत् । एतज्ज्ञप्तिकुशलं तु मुसलादौ षत्वं निषेद्धं यत्नान्तराकरणम् । • शुद्धति किम् । षन भक्तावित्यस्य "षः सोऽष्टयै-'" ॥२॥३।९८॥ इति से कृते सन् इति रूपस्य कृत्रिमत्वात् णौ डे, असीषणदित्यादौ "नाम्यन्तस्था-" ॥२।३।१५॥ इत्यनेन षत्वं यथा स्यात् । अबलिष्ठता त्वस्य न स्पष्टमीक्ष्यते । ॥ ४७. ॥ क्विबन्ता धातुत्वं नोज्झन्ति शब्दत्वं च प्रतिपद्यन्ते ॥ ४८ ॥ क्विबिति उपलक्षणत्वाद्विचन्ता अपि । धातुत्वमिति सामान्योक्तेऽपि नामार्थसंवलितधात्वर्थाभिधायित्वाद्गौणधातुत्वम् । तत एव शब्दत्वं च उपचाराद् वृक्षादिवन्नामत्वं च प्रतिपद्यन्ते इति; धातुत्वनामत्वयोः कार्यं लभन्ते इत्यर्थः । अन्योऽन्यविरुद्धकार्यप्रापणार्थोऽयं न्यायः । यथा नियौ, लुवौ इत्यादौ धातुत्वात् 'धातोरिवर्ण-"॥२।१५०॥ इति इयुवौ, शब्दत्वात् स्यादयश्च । ननु नयनं, लवनमित्यादिवन्नियौ लुवौ इत्यादावपि परत्वाद् गुण एव प्राप्नोति तत्किमियुवौ । उच्यते । विपः कित्त्वात्तस्य च स्थानिवद्भावान्न गुण: । "नामिनो = ८८ Page #137 -------------------------------------------------------------------------- ________________ - २/४९] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । गुण:-" ॥४।३।१॥ इत्यस्य वृत्तौ तु विबन्तानां धातुत्वस्य गौणत्वान्न गुण इत्युक्तम्; परं तदभिप्रायः सम्यग्नावगम्यते । यतो विचन्तानां धातुत्वस्य गौणत्वेऽपि गुणो दृश्यते । यथा हिनोतीति विचि; हेः, हयौ, हय इत्यादौ धातुत्वाद् गुणः शब्दत्वात्स्यादयश्चेति । संवादकं चास्य "धातोरिवर्ण-" ॥२।१५०॥ इत्युवबाधकं "स्यादौ वः" ॥२।१५७॥ इति वत्वकरणम् । तथाहि । वत्वं तावद्धातोः स्यादावनन्तरे सत्युक्तम् । स्यादिश्च धातोरनन्तरस्तदा स्याद्यदि धातुः विबन्तः स्यात्तस्य च यदि नामत्वं स्यान्न त्वन्यथा । किबन्तानां धातुत्वनामत्वोभयं चैतन्यायादेव सिध्यति न त्वन्यथेति । तथाच वस्विच्छतीति क्यनि विपि तल्लुकि; वसूः, वस्वी, वस्व इत्यादौ धातोः स्यादौ परे वत्वं सिद्धम् । अस्य च क्षामत्वाद् आख्यातक्विबन्ता ये ते धातव एव, न तु नामानि; तेन राजनतीत्यत्र त्यादिरेव स्यान्न तु स्यादिः ॥ ४८ ॥ * उभयस्थाननिष्पन्नोऽन्यतरव्यपदेशभाक ॥ ४९ ॥ . उभयोः स्थानिनोः स्थाने निष्पन्न आदेशो यथेच्छमन्यतरजोऽपि व्यवहियते पुत्र इव मातापित्रोः । उभयोः कार्ययोर्योगपद्येन प्रसङ्गे, क्रमेण प्रापणार्थोऽयं न्यायः । यथा आङ्, ईषि गत्यादौ, आ ईष्यः एष्यः; ततः प्रेण योगे आईतोः स्थानजस्य एतो यदा आङादेशत्वं तदा “ओमाङि " ॥१२॥१८॥ इत्यल्लोपे प्रेष्य इति स्यात् । यदा तु धात्वादेशत्वं तदा "उपसर्गस्यानिणेधेदोति" ॥१॥२॥१९॥ इत्यनेन प्रस्याल्लोपः प्राप्नोति । परं तं बाधित्वा विशेषविहितत्वात् "प्रस्यैषैष्योढोढयूहे स्वरेण" ॥१।२।१४॥ इत्यत्वे प्रैष्य इति स्यात् । .. संवादी चास्य "गडदबादेः-" ॥२।१७७॥ इति सूत्रे प्रत्ययाप्रत्यययोरिति न्यायात्प्रत्ययत्वे लब्धेऽपि साक्षात्प्रत्ययशब्दोपन्यासस्तथाहि । धाधातोर्वसि द्वित्वे पूर्वस्य हूस्वे "द्वितीयतुर्ययोः पूर्वी" ॥४।१।४२॥ इति दत्वे "श्नश्चातः" ॥४।२।९६॥ इति धातोराल्लुकि “अदीर्घात्-'" ॥१३॥३२॥ इति धस्य द्वित्वं यदा क्रियते तदा दद्ध्व इत्यत्र ध्वस्य प्रकृतिप्रत्ययस्थानजस्य यद्येतन्यायबलात्प्रत्ययत्वमापाद्यते तदा कृतद्वित्वधकारसंबन्धिना प्रथमधकारेणान्तर्वर्त्तमानेन धातोश्चतुर्थान्तत्वसद्भावादादिचतुर्थत्वं प्राप्नोति । तत्करणे च धद्ध्व इति रूपं स्यात्तन् मा भूकिंतु प्रत्ययग्रहणबलान्यायानपेक्षो यः प्रत्ययस्तत्रैव पर आदिचतुर्थत्वं स्तादिति ज्ञापनार्थो हि "गडदबादे:-" ॥२।१७७॥ इति सूत्रे साक्षात्प्रत्ययशब्दोपन्यासः । यदि चायं न्यायो न स्यात्तदा ध्वस्य कथमपि प्रत्ययत्वानापत्त्या तस्मिन् . * अत्र "कृते निमित्ताभावे इति न्यायात्थस्य ठत्वं कथं व्यावर्तेत" इति पाठः कुतश्चिदधिकः प्रक्षिप्तः । यद्वा कश्चित्पाठो लुप्तः प्रतीयते । ८५ Page #138 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. २/५०, ५१ - परे दद्ध्व इत्यत्रादिचतुर्थस्य प्रसङ्गोऽपि नास्तीत्यतः किमर्थं प्रत्ययग्रहणेन न्यायानपेक्ष एव प्रत्ययोऽत्र ग्राह्य इति ज्ञप्तिः क्रियेत । केवलमेतन्यायादेव ध्वस्य प्रत्ययत्वभवनेनात्रादिचतुर्थत्वं प्रसजज्ज्ञात्वा तनिषेधार्थं प्रत्ययग्रहणेन प्रस्तुतज्ञप्तिविधानं सफलम् । अस्य चानोजस्वित्वाद् राजानमाख्यदरराजदित्यात्रान्त्यस्वरादिलोपस्य अन्रूपस्वरव्यञ्जनोभयस्थानजत्वेऽपि स्वरादेशतैव व्यपदेश्या न तु व्यञ्जनादेशता । तद्वयपदेशे ह्यसमानलोपित्वादुपान्त्यहस्वस्य, सन्वद्भावादेश्च सिद्धावरीरजदिति स्यात् ॥ ४९ ॥ अवयवे कृतं लिङ्गं समुदायमपि विशिनष्टि चेत्तं समुदायं सोऽवयवो न व्यभिचरति ॥ ५० ॥ अप्राप्तप्रापणार्थोऽयं न्यायः । यथा कुस्मिण कुस्मयने; अस्मात् "चुरादिभ्यः-" ।।३।४। १७॥ इति णिचि, कुस्मयते । चित्रशब्द आश्चर्यार्थे ङित् ततश्चित्रं करोतीति वाक्ये "नमोवरिवश्चित्रडोऽर्चासेवाऽऽश्चर्ये" ॥३।४।३७॥ इति क्यनि, चित्रीयते । महीपूजायाम्, कण्ड्वादिः; अस्माद् “धातोः कण्ड्वादेर्यक्" ॥३॥४८॥ इति यकि, महीयते इत्यादौ; कुस्मिचित्रङ्महीङामिङित्त्वेन णिच्क्यन्यगन्तसमुदायस्यापीङित्त्वादात्मनेपदम्; कुस्म्यादीनां णिचाद्यन्तसमुदायेन सममव्यभिचारित्वात् । चेत्तं समुदायमित्यादि किम् । कुस्मयति, चित्रीययति, महीययतीत्यादौ कुस्म्यादीनामेव णिच्क्यन्यकामागमनादनु प्रयोक्तृव्यापारार्थसंजातणिगन्तीकृतानां समुदायादिङित्त्वहेतुकमात्मनेपदं मा भूत् । णिगः प्रयोक्तृव्यापारे सत्येवोत्पत्तेः; कुस्म्यादीनां णिगन्तसमुदायव्यभिचारित्वात् । रमेरकं त्वस्य कुस्म्यादीनामिङित्करणमेव । एतन्यायाभावे ह्यात्मनेपदाभवनेन निष्फलत्वादिङित्त्वं कुर्यादेव न । अस्थिरता त्वस्य नेक्ष्यते ॥ ५० ॥ येन धातुना युक्ताः प्रादयस्तं प्रत्येवोपसर्गसंज्ञाः ॥ ५१ ॥ तदन्यधात्वादियोग उपसर्गकार्यं न स्यादित्यर्थः । यथा प्रगता ऋच्छका यस्मात् स प्रर्छको देश इत्यादौ प्रस्य गमिना सह सम्बन्धाद्गमिमेव प्रत्युपसर्गत्वं न तु ऋच्छि प्रति । तेन प्रावर्णस्य "ऋत्यारुपसर्गस्य" ॥१।२।९॥ इत्यार्न । अयं भावः । ऋच्छकशब्दे तावत् प्रकृतिप्रत्ययौ स्तः; तत्र प्रगता ऋच्छका इति वाक्ये गतार्थमन्तर्भाव्य प्रवर्त्तमानेन प्रेण णकप्रत्ययस्यैवार्थः कर्ता विशेष्यते न तु ऋच्छिप्रकृतेरर्थः किमपि । ये ऋच्छन्ति कर्तृरूपास्ते प्रगता इत्येवोच्यमानत्वात् । तदेवं प्रस्य ऋच्छिना सह संबन्धाभावादृच्छि प्रति प्रस्यानुपसर्गत्वमेव । ८० = Page #139 -------------------------------------------------------------------------- ________________ - २/५२, ५३] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । स्थापकं त्वस्य "ऋत्या-" ॥१।२।९॥ इति सूत्रे उपसर्गस्येत्युक्तिरेव । तथाहि । यदि तावदयं न्यायो न स्यात्तदा प्राईतीत्यादिवत्प्रर्छको देश इत्यादावप्यार प्राप्नोति । यदि च तथेष्टं स्यात्तदा लाघवार्थं प्रादेरित्येव निर्दिश्येत । येनोपसर्गसंज्ञस्यानुपसर्गसंज्ञस्य च चादिगणप्रान्तस्थितप्रादिगणस्य संबन्धिनो वर्णस्याविशेषेण ऋदादिधातावार् सिध्यते । एवं सत्यपि यदुपसर्गस्येति गुरुनिर्देशः स एतन्यायात्प्रर्छको देश इत्यादावार्निषेधार्थमेवेति । न चायं दुरुत्तरः, उत्तरेण कृतोत्तरत्वात् ॥ ५१ ॥ यत्रोपसर्गत्वं न संभवति तत्रोपसर्गशब्देन प्रादयो लक्ष्यन्ते न तु संभवत्युपसर्गत्वे ॥ ५२ ॥ पूर्वापवादोऽयं न्यायः । यथा प्रगतोऽध्वानं प्राध्वो रथ इत्यादौ प्रस्यानुपसर्गत्वेऽपि "उपसर्गादध्वनः" ॥७।३७९॥ इत्यत् समासान्तः । न ह्यत्राध्वशब्दसंबद्धस्य प्रस्य कथमप्युपसर्गत्वं संभवति; उपसृत्य धातुमर्थविशेषं सृजतीत्युपसर्ग इत्यन्वर्थाश्रयणात् । प्राध्व इत्यत्र धातुसंबन्धपरिहारेण नामसंबन्धस्यैव दृश्यमानत्वात् । । ध्वानिका चास्याध्वनः प्रागुपसर्गासंभवेऽप्युपसर्गादित्युक्तिः । सा ह्येतन्यायज्ञप्त्यर्थमेव कृता; अन्यथा ह्यत्र लाघवार्थं यदि प्रादेरित्येवोच्येत तदाऽपि न किञ्चिन्यूनं स्यादिति । न चायं अनित्यो निरीक्ष्यते ॥ ५२ ॥ शीलादिप्रत्ययेषु नासरूपोत्सर्गविधिः ॥ ५३ ॥ आदेर्धर्मसाध्वर्थयोर्ग्रहः । शीलादिप्रत्ययेऽपवादे विषयभूते सत्यपवादेनासमानरूपो "असरूपोऽपवादे-" ॥५॥१।१६॥ इति सूत्रप्राप्तोऽप्यौत्सर्गिकः शीलाद्यर्थप्रत्ययो न स्यादित्यर्थः । प्राप्तप्रतिषेधार्थोऽयं न्यायः । एवमुत्तरोऽपि । यथा अलङ्करिष्णुः कन्यामित्यादौ "भ्राज्यलङ्कृग्निराकृग्भूसहिरुचिवृतिवृधिचरिप्रजनापत्रप इष्णुः'।५।२।२८॥ इति इष्णुरेव स्यान्न तु "तुन् शीलधर्मसाधुषु" ॥५।२।२७॥ इत्यनेन तृन् । तेन शीलाद्यर्थे अलङ्कर्ता कन्यामित्यादिप्रयोगो न साधुः । - उपपादकं त्वस्य पद्यतेरिदित्त्वात् "इङितो व्यञ्जनाद्यन्तात्" ॥५।२।४४॥ इत्यनेनैवाने सिद्धेऽपि "भूषाक्रोधार्थजुसृगृधिज्वलशुचश्चानः" ॥५।२।४२॥ इत्यनप्रत्ययसूत्रे चेन पदोऽनुकर्षणम् । तथाहि । यद्ययं न्यायो न स्यात्तदा पदेरिदित्त्वात् "इङित-" ॥५॥२॥४४॥ इत्यनेनैवानस्य सिद्धत्वात् "भूषाक्रोधार्थ"-५।२।४२॥ इत्यनप्रत्ययसूत्रे चेन पद् किमर्थमनुकृष्यते । न च वाच्यम्, "लषपतपदः"।५।२।४१॥ इत्युकणा बाधितत्वात्पदेरनो न प्राप्नोतीत्यतोऽनार्थं चेन पदनुकृष्यते इति । “असरूपोऽपवादे-" ॥५॥१॥१६॥ इत्यनेनो = ८१ Page #140 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. २/५३ - त्सर्गस्यानस्यानुज्ञातत्वेन बाधस्यासंभवात् । यदि परमेतन्यायेन शीलादिप्रत्ययेष्वसरूपविधिनिषिद्धस्तथाचोकणा अनो बाधिष्यत इत्याशङ्कयानार्थं चेन पदोऽनुकर्षणं सफलम् । अदीप्रश्चायम् । तेन शीलाद्यर्थे "शकमगमहनवृषभूस्थ उकण्" ॥५॥२॥४०॥ इत्युकण्प्रत्यये आगामुक इत्यादिवत् "तृन् शील-" ॥५।२।२७॥ इत्यनेन तृनि आगन्ता इत्याद्यपि स्यात् । अदीप्रतोद्दीपकं त्वस्य दीप्र इत्यत्र "स्म्यजसहिंसदीपकम्पकमनमो रः" ॥५।२।७९॥ इति रेणैवाननिषेधे सिद्धेऽपि "न णियसूददीपदीक्षः" ॥५॥२॥४५॥ इत्यननिषेधसूत्रे दीपिग्रहणम् । तथाहि । दीप्र इत्यत्र “इङितो व्यञ्जन"-॥५॥२॥४४॥ इति प्राप्तोऽप्यनः "स्म्यजसहिंस" - ॥५॥२॥७९॥ इति रेणैव बाधितत्वान्न भावी, ततो "न णिङ्य-" ॥५।२।४५॥ इत्यननिषेधसूत्रे किमर्थं दीपिग्रहणं क्रियते । न च वाच्यम्, "असरूपोऽपवादे"-॥५।१।१६॥ इत्यनुज्ञानादौत्सर्गिकोऽनोऽपि स्यादिति; एतन्यायेन तदनुज्ञाया निषेधात् । यदि परमेतन्यायस्यादीप्रत्वाच्छीलादिप्रत्ययेप्वपि क्वचिदसरूपविधेरनुज्ञासद्भावाद् रप्रत्ययपक्षे अनप्रत्ययोऽपि भविष्यतीत्याशङ्कय "न णिङ्य-" ॥५।२।४५॥ इत्यत्र दिपिग्रहणं सफलम् । __ अथ शीलादिप्रत्ययेष्विति न्यायस्यान्योऽर्थः कथ्यते । शीलादिप्रत्ययेषु विषयभूतेष्वर्थसामान्यविहितः कृत्प्रत्ययोऽसरूपोत्सर्गविधिना प्राप्तोऽपि न स्यात् । तेन शीलाद्यर्थेऽलङ्करिष्णुरत्यादौ "भ्राज्यलकृग्-" ॥५।२।२८॥ इति विहितस्य इष्णुप्रत्ययस्य विषयेऽर्थसामान्यविहितत्वात् प्राप्तोऽपि "णकतृचौ" ॥५।१।४८॥ इति णको न स्यात् । तेन शीलाद्यर्थविवक्षायां अलङ्कारक इत्यादिप्रयोगो न साधुः ।। संवादकं चात्र परिवादक इत्यस्यार्थसामान्यविहितेन "णकतृचौ" ॥५।११४८॥ इति णकेन सिद्धावपि "वादेश्च णकः" ॥५।२।६७॥ इति शीलाद्यर्थणकविधानम् । यदि हि शीलाद्यर्थेषु तृन्नादिप्रत्ययविषयेऽर्थसामान्यविहितत्वात् "णकतृचौ" ॥५।१।४८॥ इति णकोऽपि "असरूपोपवादे-" ॥५।१।१६॥ इत्यनेन भवन् स्यात्तदा किमिति णकार्थं "वादेश्च णकः" ॥५।२।६७॥ इति सूत्रं क्रियेत । यत्तु कृतं तच्छीलाद्यर्थेषु "णकतृचौ" ॥५।१।४८॥ इति णकस्यार्थसामान्ये विधानात् प्राप्नुवतोऽप्येतन्यायादनागमनसंभावनयैव । ___ अस्य च स्वरुचित्वात् क्वचिच्छीलाद्यर्थेऽर्थसामान्यविहितोऽसरूपोत्सर्गकृत्प्रत्ययः स्यादपि । यथा कामक्रोधौ मनुष्याणां खादितारौ वृकाविव; अत्र "निन्दहिंसक्लिशखाद-" ॥५।२।६८॥ इति प्राप्तशीलाद्यर्थणकविषयेऽर्थसामान्यविहितस्तृच् । न चायं तृन्निति वाच्यम् । तृनः कर्मणि "तृन्नुदन्ताव्ययक्क स्वानातृश्शतृङि णकच्खलर्थस्य" Page #141 -------------------------------------------------------------------------- ________________ न्यायायमजूमा" - २/५४, ५५] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । ॥२।२।९०॥ इति षष्ठीनिषेधात् । नास्त्यत्र शीलाद्यर्थ इत्यपि न वाच्यम् । तं विना मनुष्यखादनशीलवृकोपमाया अनुपपत्तेः ॥ ५३ ॥ त्यादिष्वन्योऽन्यं नासरूपोत्सर्गविधिः ॥ ५४ ॥ यत्रोत्सर्गरूपायास्त्यादिविभक्तेविषयेऽपवादरूपा त्यादिविभक्तिरागच्छन्ती स्यात्तत्र तद्विषय औत्सर्गिकी त्यादिविभक्तिः "असरूपोऽपवादे-" ॥५१॥१६॥ इत्यनेन प्राप्ताऽप्येतन्यायेन निषिध्यते । यथा स्मरसि चैत्र कश्मीरेषु वत्स्याम इत्यादौ "अयदि स्मृत्यर्थे भविष्यन्ती" ॥५।२।९॥ इति भविष्यन्ती । तद्विषये "अनद्यतने शस्तनी" ॥५।२७॥ इति ह्यस्तनी तु प्राप्ताऽपि न स्यात् । अन्योऽन्यम् इति वचनाच्च त्यादिविभक्तीनामेवान्योन्यमसरूपोत्सर्गविधिनिषिध्यते । प्रत्ययेन तु समं त्यादिविभक्तीनां सोऽस्त्येव । तेन उपशुश्रावेत्यादौ "श्रुसदवस्भ्यः परोक्षा वा" ॥५।२।१। इति परोक्षावत्तद्विषय उत्सर्गभूताः क्तादयोऽपि स्युरेव । यथा उपश्रुतः; उपश्रुतवानित्यादि । आसादकं चास्य "श्रुसद-" ॥५॥२॥१॥ इत्यत्र वाग्रहणम् । तद्धि पक्षे यथास्वकालमद्यतनीयस्तन्यर्थम् । ते चैतन्यायाभावेऽसरूपत्वात्सिद्ध एवेत्यतः किमिति तदर्थं वाग्रहणं क्रियेत । यदि परमेतन्यायसद्भावात् "श्रुसद-" ॥५।२।१॥ इति परोक्षया औत्सर्गिक्यावद्यतनीह्यस्तन्यौ बाधिष्येते इत्याशङ्कय पक्षे यथास्वकालं ते अपि स्तामितिबुद्ध्या "श्रुसद" ॥५।२।१॥ इति सूत्रे वाग्रहणं सफलम् । अनित्यस्तु नायम् । “असरूपोऽपवादे वोत्सर्गः प्राक्तेः" ॥५।१।१६॥ इति सूत्र-स्यापवादाविमौ ॥ ५४ ॥ - स्त्रीखलना अलो बाधकाः स्त्रियाः खलनौ ॥ ५५ ॥ स्त्रीति, स्त्र्युक्तप्रत्ययाः क्त्यादयाः । अन इति चानट् प्रत्ययः । “असरूपोऽपवादे" ॥५॥१॥१६॥ इत्यनेन प्राक्तेरिति वचनात् "स्त्रियां क्तिः" ॥५।३।९१॥ इत्यतः प्राग् ये कृत्प्रत्ययास्तेषु पाक्षिकोऽसरूपविधिर्व्यवस्थापितस्तदग्रेतनप्रत्ययानां तु स्पर्द्ध सति व्यवस्थार्थोऽयं न्यायः । यथा चयनं चितिरित्यादौ "स्त्रियां क्तिः" ॥५।३।९१॥"युवर्णवृदृवशरणगमद्ग्रहः" ॥५।३।२८॥ इत्याभ्यां क्रमात् स्त्र्यलोः प्राप्तौ परत्वात् स्त्र्येव । दुःखेन चीयते दुश्चयमित्यादौ "दुःस्वीषतः कृच्छ्राकृच्छ्रार्थात्खल्" ॥५।३।१३९॥ "युवर्ण-" ॥५॥३।२८॥ इत्याभ्यां क्रमात् खललोः प्राप्तौ परत्वात् खलेव । पलाशानि शात्यन्तेऽनेनेति पलाशशातनो दण्ड इत्यादौ "करणाधारे" ॥५॥३॥१२९॥ "युवर्ण-" ॥५॥३।२८॥ इत्याभ्यां क्रमादनडलोः प्राप्तौ परत्वादनडेव । तथा दुःखेन भिद्यते इति दुर्भेदा भूरित्यादौ "स्त्रियां क्तिः" ॥५॥३। Page #142 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. २/५६ - ८१॥ "दुःस्वीषतः-" ॥५॥३।१३९॥ इत्याभ्यां क्रमात् स्त्रीखलोः प्राप्तौ परत्वात् खलेव । सक्तवो धीयन्तेऽस्यामिति सक्तुधानी इत्यादौ "स्त्रियां क्तिः" ॥५।३।९१॥ "करणाधारे" ॥५।३।१२९॥ इत्याभ्यां क्रमात् स्त्र्यनटोः प्राप्तौ परत्वादनडेव । "स्पर्द्ध" ॥७।४।११९॥ इति परिभाषायाः प्रपञ्चोऽयम् । स्थापकं चास्यैषां व्यवस्थायै यत्नान्तराकरणम् । जय्यश्चायम् । तेन जय इत्यादौ "स्त्रियां क्तिः" ॥५।३।९१॥ "युवर्ण-" ॥५।३।२८॥ इत्याभ्यां क्रमात् स्त्र्यलोः प्राप्तावलेव । शिरसोऽर्दनं शिरोऽर्त्तिरित्यादौ च अर्दतेः 'स्त्रियां क्तिः" ॥५।३।९१॥ "अनट्' ॥५॥३।१२४॥ इत्याभ्यां क्रमात् स्त्र्यनटोः प्राप्तौ स्त्र्येव ॥ ५५ ॥ यावत् संभवस्तावद्विधिः ॥ ५६ ॥ यथाप्राप्तस्य सूत्रस्य न्यायस्य वा यावतो वारान् प्रवृत्तेः संभव इति कोऽर्थ अव्याहता प्राप्तिः स्यात्तावतो वारांस्तस्य प्रवृत्तिः कार्यैव । न त्वेकवारमस्य प्रवृत्तिः कृतेति बुद्धयाऽधिकवारं संभवे सत्यपि तत्प्रवृत्तिर्न क्रियत इति । यदा च संभवो व्याहतस्तदनु तत्प्रवृत्तिर्न कार्यैवेत्यस्यार्थस्य ख्यापनार्थोऽयं न्यायः ।। तत्र सूत्रस्य यथा । त्वक् इत्यादौ प्रथमं विरामे परे "अदीर्घात्-" ॥१३॥३२॥ इत्यनेन कस्य द्वे रूपे क्रियेत । यथा त्वक् । पुनरनेनैव एकव्यञ्जने परे सूत्रप्रवृत्तेः संभवस्य सद्भावादाद्यकस्य द्वे रूपे क्रियेते । यथा त्वक्क्क् । ततः परं तु मध्यमकस्य "धुटो धुटि स्वे वा" ॥१।३।४८॥ इति लुकि पुनराद्यकस्य "अदीर्घात्-" ॥१।३।३२॥ इति द्वे रूपे प्राप्तुतः परं न क्रियेते । तथाकरणे क्रियाऽनुपरमप्रसङ्गाद् यं विधि प्रति० इति न्यायेन व्यर्थविधिनिषेधेन प्रवृत्तेः संभवस्य व्याहतत्वात् । तथा चेतुमिच्छति चिकीषतीत्यत्र परत्वात् प्रथमं चे: "स्वरहन्गमोः सनि धुटि" ॥४।१।१०४॥ इति दीर्घ ततः क्यादेशे कृते पुनः केर्दीर्घः ॥ न्यायस्य यथा । ब्रूगः कृतवचादेशस्य प्रण्यवोचतेत्यादौ भूतपूर्वकन्यायस्य प्रथमवारं प्रवर्त्तनेन वोचस्य वचत्वोपचाराद्वितीयवारं प्रवर्त्तनेन च वचस्यापि ब्रूत्वोपचारात् तस्मिन् परे "अकखादि-" ॥२॥३८०॥ इत्यनेन ने! णः । नन्वत्र भूतपूर्वन्यायस्य द्वे अपि प्रवृत्ती किमर्थं क्रियेते; वोच एव हि परे नेर्णः करिष्यते । मैवम् । वोचस्य धातुष्वपठितत्वात् । “अकखादि-" ॥२।३।८०॥ इत्यत्र च पाठविषयस्यैव धातोर्ग्रहणात् । ज्ञप्तिकृत्त्वस्य "वृत्सकृत्" ॥४।१।१०२॥ इति सूत्रम् । तद्धि व्यग् संवरणे इत्यस्य 'आत्सन्ध्यक्षरस्य" ॥४।२।१॥ इति कृतात्वस्य क्ये संवीयते इत्यांदावेकवारं "यजादिवचेः किति" ॥४।१७९॥ इत्यनेन या इत्यस्य वृति वि इति जाते पुनस्तस्य Page #143 -------------------------------------------------------------------------- ________________ - २/५७, ५८] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । एकदेशविकृतन्यायेन यजादित्वस्यैव सद्भावाद् "यजादि-" ॥४।१७९॥ इत्यनेन प्राप्तय्वनिषेधाय कृतम् । यदि चायं न्यायो न स्यात्तदैकवारं य्वृत्सूत्रं प्रवृत्तमिति कृत्वा द्वितीयवारं प्रवृत्तिसंभवेऽव्याहतेऽपि प्रागेव चरितार्थीभूतत्वात् स्वयमेव न प्रवर्त्यतीत्यतः किमर्थं "य्वत् सकृत्" ॥४।१।१०२॥ इति सूत्रं क्रियेत; यत्तु कृतं तदेतन्यायारेकयैवेति । अनाग्रहितां पुनरस्य न क्वाप्यवगृह्णीमः ॥ ५६ ॥ __संभवे व्यभिचारे च विशेषणमर्थवत् ॥ ५७ ॥ यत्र विशेष्ये विवक्षितविशेषणस्य न संभवो नापि संभवासंभवरूपो व्यभिचारस्तत्र तद्विशेषणोपन्यासो व्यर्थत्वान्न कार्य इत्यर्थः । यं विधिं प्रत्युपदेशोऽनर्थकः स विधिर्बाध्यते इति न्यायस्य प्रपञ्चोऽयं न्यायः । अनेनापि व्यर्थविशेषणोपन्यासविधेरेव निषिध्यमानत्वात् । यथा "तौ मुम-" ॥१।३।१४॥ इत्यत्र ‘पदान्त' इति विशेषणं म्वागमस्य न योज्यते; असंभवात् । मस्य तु योज्यते । त्वन्तरसीत्यादौ संभवेन, रंरम्यत इत्यादावसंभवेन च पदान्तस्थत्वस्य व्यभिचारत्वात् । । संभावकं चास्य तत्रैव सूत्रे स्वौ इति । तथाहि । स्वाविति विशेषणं तावद् द्विवचनेनानुस्वारस्यानुनासिकस्य च संबन्धितम् । तत्र चानुस्वारः कस्यापि स्वो न स्यादित्यतस्तस्यैतद्विशेषणमसंभवि । अनुनासिकस्तु स्वोऽप्यस्वोऽपि च स्यादित्यतः संभवित्वाद् व्यभिचारित्वाच्चैतन्यायेन तस्यैवैतद्विशेषणं सार्थकम् । एवं च सति स्वाविति विशेषणमनुनासिकस्यैव निर्देष्टुं युक्तम् । तथापि यद् द्विवचनेनोभयोरपि निर्दिष्टं तदुभयोः सम्बन्धनेऽप्येतन्यायात् स्वयमेवानुनासिकस्यैव संभन्स्यते इत्याशयैव । . अस्य च व्यभिचारित्वाद द्वे ब्रह्मणी वेदितव्ये इत्यादौ द्विवचनप्रयोगान्यथाऽनुपपत्त्या ब्रह्मणोद्धित्वव्यभिचाराभावेऽपि द्वे इति विशेषणम् ॥ ५७ ॥ . सर्वं वाक्यं सावधारणम् ॥ ५८ ॥ एवस्याप्रयोगेऽपि सर्ववाक्येष्वेवोऽवधारणार्थो लभ्यते इत्यर्थः । “सिद्धिः स्याद्वादात्" ॥१।१।२॥ इत्युक्त्या सर्वत्र स्याद्वादाश्रयणे प्रसक्तेऽपि क्वचिदेव स्याद्वादः श्रयितव्यो न तु सर्वत्रेति ख्यापनार्थोऽयं न्यायः । यथा “समानानां तेन-" ॥१।२।१॥ इत्यत्र दीर्घः स्यादेवैति वाक्यस्यावधारणाद् दण्डाग्रमित्यत्र दीर्घोऽभूदेव । .. ज्ञापकं तु "ऋतृति इस्वो वा" ॥१।२।२॥ इत्यादौ विकल्पोक्तिस्तथाहि । एतन्यायाभावे तावत् हुस्वः स्यादित्येतावत्युक्ते हुस्वः स्याच्च न स्याच्च । “विधिनिमन्त्रणामन्त्रणाधीष्टसंप्रश्नप्रार्थने" ॥५।४।२८॥ इति सूत्रेण कामचारेऽपि सप्तम्या विहितत्वात् । Page #144 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य [ न्या. सू. २/५९, ६० तथा च विकल्पोक्तिं विनाऽपि स्वयं द्वैरूप्यसिद्धेः किमर्थं विकल्पं कुर्यात् । परं ह्रस्वः स्यादित्यप्युक्त एतन्न्यायाद् ह्रस्वो नित्यमेव भविष्यतीत्याशङ्क्य विकल्पार्थं वेति वचनं सफलम् । 11 उपलक्षणत्वात् क्वचित् पदमपि सावधारणम् । यथा " लुगस्यादेत्यपदे" ॥२।१।११३॥ इत्यत्राऽपदे एवेत्यपदादिस्थ एवादेति परे इत्यवधारणाद्दण्डाग्रमित्यत्र " वृत्त्यन्तोऽस ॥ १।१।२५॥ इति वृत्त्यन्तस्य पदत्वनिषेधेनाग्रशब्दस्य पदत्वाभावात्तस्याकारे परे प्राप्तोऽप्यल्लुग्न स्यात् । यतोऽग्रशब्दस्य यद्यपि वृत्त्यवस्थायां वृत्त्यन्तत्वाद् “वृत्त्यन्तोऽसषे” ॥१।१।२५॥ इत्यनेन पदत्वनिषेधात्पदत्वं नास्ति; परं यदा वृत्तेः पूर्वं पदत्वमासीत्तदाऽयमकारः पदादिस्थोऽप्यासीदित्यतोऽपदादिस्थ एवेत्यवधारणं भग्नमिति । यस्त्वेकान्तेनापदादिस्थ एवाकारस्तस्मिन् परे " लुगस्य - " ॥ २ । १ । ११३ ॥ इत्यल्लुक् स्य । पचन्ति । अत्र शवोऽकारस्याऽन्तिस्थेऽकारे परे लुक् । आपादिका चास्यापद इत्यनवधारणोक्तिः । सा ह्येतन्यायात्स्वयमवधारणं लप्स्यते इत्याशयैव कृता । अस्य असामर्थ्य समर्थकं तु द्विर्बद्धं सुबद्धमिति न्यायस्तथाहि । यदि तावत् सर्वं वाक्यं सावधारणमेव स्यात्तदा सकृद्वद्धमपि सुबद्धमेवेति किमर्थं द्विध्येत । यत्तु केचिद्विधयो द्विर्बद्धास्तत् तत्तद्वाक्यानामनवधारणत्वादेव ॥ ५८ ॥ परार्थे प्रयुज्यमानः शब्दो वतमन्तरेणापि वदर्थं गमयति ॥ ५९ ॥ वदर्थं सादृश्यरूपम् । अन्यथाऽन्यस्यान्यरूपत्वे प्ररूप्यमाणे विरोधः स्यादित्यतोऽयं न्यायः । यथा 'वाऽन्यतः पुमांष्टादौ स्वरे " || १ |४| ६२ ॥ इत्यत्र पुमानित्यस्य पुंवदित्यर्थः सिद्धः । अत्र हि परार्थो नपुंसकस्तत्र प्रयुक्तः पुंशब्दस्ततो नपुंसकोऽपि सन् पुंस्त्वकार्याणि लभत इति भावः । यथा मृदवे कुलायेत्यादौ मृदुशब्दस्य पुंवद्भवनान्नपुंसकत्वलक्षणो 44 " 'अनाम्स्वरे - ' ॥१।४।६४ ॥ इति नागमो नागात् । 11 अस्य ज्ञापकं तु " वाऽन्यतः - ' एतन्यायाभावे हि पुंवदिति निर्दिश्येत । ॥ | १ | ४|६२ ॥ इति सूत्रे पुमानिति निर्देश एव । अस्य उपरतेस्तु " परतः स्त्री पुम्वत् स्त्र्येकार्थे ऽनूङ् || ३ |२| ४९ ॥ इति सूत्रे पुंवद् इति निर्देशः । एतन्यायाश्रयणे हि पुमानित्युक्तेऽपि सरति ॥ ५९ ॥ द्वौ नञौ प्रकृतमर्थं गमयतः ॥ ६०॥ नञावित्यर्थप्रधानो निर्देशस्तेन द्वौ निषेधौ निषेधद्वयस्य प्रयोगात् पूर्वं यः स प्रकृ ૯૬ Page #145 -------------------------------------------------------------------------- ________________ - २/६१] न्यायार्थमञ्जूषानाम्नी बृहदृत्तिः । तोऽर्थो विधिरूपस्तं ब्रूतः । यथा “न नाम्येकस्वरात्" ॥३।२।९॥ इति सूत्रस्थो विभक्तेलुंपो निषेधार्थो नशब्दः पुरः पुरोऽनुवर्तमानो यावत् "नेन्सिद्धस्थे" ॥३।२।२९॥ इति सूत्रस्थद्वितीयनज्ञा मिलितस्तावता विभक्तिलुपो विधिमेवाह स्म । उन्नयनं चास्य "न नाम्येक-" ॥३।२।९॥ इत्यतो विभक्तिलुनिषेधार्थे नव्यनुवर्त्तमानेऽपि विभक्तिलुब्विध्यर्थं "नेन्सिद्ध-" ॥३।२।२९॥ इत्यत्र पुनर्नग्रहणात् । यदि हि द्वितीयेन नञा पूर्वनसम्बन्धी निषेधरूप एवार्थो दृढीक्रियमाणः स्यात्तदा विभक्तिलुनिषेधार्थे नव्यनुवर्त्तमाने सति तल्लुब्विध्यर्थी आचार्यः कथं पुनर्द्वितीयनजं गृह्णीयात् । यत्तु गृहीतस्तदेतन्यायाद् द्वितीयनञा विध्यर्थभवनसंभावनादेवेति । 'नमोनमस्ते सततं नमोनम' इत्यादौ नमःशब्दादीनामसकृत्प्रयोगे स्वार्थदृढनमेव दृश्यते । ततो नञोऽपि तथैव प्रसक्ते सति तनिषेधार्थोऽयं न्यायः । इह च द्वाविति समसङ्ख्योपलक्षणम् तेन चतुःषडादयोऽपि नो विधिगमका एव । एकत्र्यादिविषमसंख्यास्तु निषेधगमका एवेतयूह्यम् । अस्य च दभ्रत्वात् संभ्रमादौ नञोऽसकृत्प्रयोगेऽपि निषेधार्थतैव । यथा कश्चिद् भुञ्जानोऽमुकं परिवेषयामीत्युक्तस्तदनिच्छुः सहसा प्रत्याह, न नेति ॥ ६० ॥ चकारो यस्मात्परस्तत्सजातीयमेव समुच्चिनोति ॥ ६१ ॥ चस्याविशेषेण समुच्चयमात्रार्थत्वाद्विजातीयस्यापि समुच्चये प्रसक्तेऽयं न्यायः । तत्रोपसर्गादुपसर्ग यथा । "प्रतेश्च वधे" ॥४।४।९४॥ १। प्रकृतेः प्रकृतिं यथा । "एतदश्च व्यञ्जनेऽनग्नसमासे' ॥१।३।४६॥ २। प्रत्ययात् प्रत्ययं यथा । “अझै च" ॥१४॥३९॥ ३. आदेशादादेशं यथा । "आ च हौ" ॥४।२।१०१॥ ४। आगमादागमं यथा । "अश्च लौल्ये" ॥४३।११५॥ ५। अर्थादर्थं यथा । “अतिरतिक्रमे च" ॥३।१।४५॥ ६। वाक्यार्थाद्वाक्यार्थं यथा । "तस्य व्याख्याने च ग्रन्थात्" ॥६।३।१४२॥ ७। इत्यादि । एषु क्रमेणोपादिति १ तद इति २ घुटीति ३ इरिति ४ स्सोन्त इति ५ पूजायामिति ६ तत्र भवे .७ इत्येषां समुच्चयः । ननु अर्थवाक्यार्थयोः को भेदः । उच्यते । एकपदरूपोऽर्थः । पदद्वयादिमयस्तु वाक्यार्थः । ___अस्य च विमुद्रकं पूर्वोक्तेष्वेव "प्रतेश्च वधे" ॥४।४।९४॥ इत्यादिसूत्रेषु विजातीयसमुच्चयव्यवच्छित्त्यै यत्नाकरणम् । तथाहि । चस्य तावदेषु समुच्चयमात्रमर्थः । समुच्चेयं च "किरो लवने" ॥४।४।९३॥ इत्यादि पूर्वसूत्रस्थं द्विधा । सजातीयं विजातीयं च । तत्र सजातीयमेवोपसर्गादि समुच्चेतुमिष्टं न तु विजातीयं लवनादि । ततो विजातीयसमुच्चयव्यवच्छित्त्यै कश्चिद्यत्नः कृतो विलोक्येत । यत्तु न कृतस्तदेतन्यायाशयैव । Page #146 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - न्या. सू. २/६२, ६३ - अनित्यतां त्वस्य न पश्यामः । समुच्चिनोतीतिवचनाच्च समुच्चयार्थ एव चकार एवं नियम्यते । अनुकर्षणार्थस्तु चो विजातीयमप्यनुकर्षति । तथैव चाग्रेतनन्याय उदाहरिष्यते ॥ ६१ ॥ चानुकृष्टं नानुवर्तते ॥ ६२ ॥ चकारेणानुकृष्टं पदं वाक्यं वाऽग्रेतनसूत्रेषु न याति । अपेक्षातोऽधिकार इति न्यायाच्चानुकृष्टस्याप्यनुवृत्तौ प्रसक्तायां तनिषेधार्थोऽयं न्यायः । तत्र पदं यथा । "गडदबादेः" ॥२।१।७७॥ इति सूत्रे स्वध्वोश्चेति चेनानुकृष्टं पदान्त इति पदं “धागस्तथोश्च" ॥२॥१७८॥ इत्युत्तरसूत्रे न याति । वाक्यं यथा । "सदोऽप्रतेः परोक्षायां त्वादेः" ॥२।३।४४॥ इति सूत्रात्परोक्षायां त्वादेः इत्येतावद्वाक्यं स्वधात्वपेक्षया विजातीयमपि सत् “स्वञ्जश्च" ॥२।३।४५॥ इति सूत्रे चेनानुकृष्टमित्यतः “परिनिवेः सेवः" ॥२।३।४६॥ इत्युत्तरसूत्रे न याति । तेन स्वळेः परोक्षायां द्वित्वे कृत आदेरेव सस्य षः स्यान्न तु द्वितीयस्य । यथा परिषस्वजे । सेवेस्तु परोक्षायामुभयोरपि सयोः षः स्यात् । यथा परिषिषेवे । चानुकृष्टमित्येव । चेन समुच्चितं तु यथेच्छमनुवर्त्तत एव । यथा “मो नो म्वोश्च'' ॥२।१।६७॥ इत्यत्र पदान्त इत्यस्य म्वोश्चेति * समुच्चयार्थश्चकारः । ततश्च चेन समुच्चितं पदान्त इत्येतत्पदं "स्रंसध्वंसक्त स्स्-" ॥२॥१६८॥ इत्याद्युत्तरसूत्रेष्वनुवर्त्तते । ___ अस्य न्यायस्य ज्ञापकं तु "स्वञ्जश्च" ॥२।३।४६॥ इति सूत्रवृत्तौ, चकारः परोक्षायां त्वादेः इत्यस्यानुकर्षणार्थस्ततश्च तस्य पुरोऽननुवृत्तिः सिद्धेत्यक्षराणि । अस्य च अनादरणात् "मारणतोषण-" ॥४।२।३०॥ इत्यत्र 'चो णिचि च इत्यस्यानुकर्षणार्थ' इत्युक्तेऽपि तस्य पुरोऽनुवृत्तिः सिद्धा ॥ ६२ ॥ . चानुकृष्टेन न यथासङ्घयम् ॥ ६३ ॥ चानुकृष्टनाम यथासङ्गयेऽनुपयोगीत्यर्थः । यथासङ्गयमनुदेशः समानामिति न्यायस्यापवादोऽयं न्यायः । यथा "वौ व्यञ्जनादेः सन् चाय्वः" ॥४।३।२५॥ अस्यार्थः । वौ उकारे इकारे वा उपान्त्ये सति व्यञ्जनादेर्धातोः परौ सेटौ क्त्वासनौ प्रत्येकं किद्वद्वा स्याताम्। यथा मुदित्वा, मोदित्वा मुमुदिषते, मुमोदिषते । लिखित्वा, लेखित्वा । लिलिखिषति, लिलेखिषति । तदेवमत्र क्त्वासनोर्वावित्यनेन सह सङ्ख्याया वचननिर्देशस्य च साम्येऽपि यथासङ्खयं नास्ति; क्त्वश्चानुकृष्टत्वात् । अय्व इति तु न व्याख्यातमत्र; तद्विनाऽपि प्रस्तुतन्यायोदाहरणसिद्धेः । * अत्र पूर्वपुस्तकमुद्रितो 'म्वोश्च' एतावन्मात्र : पाठ : सम्यग् न प्रतीयते । =८८ Page #147 -------------------------------------------------------------------------- ________________ - २/६४, ६५] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । ___ व्यापकं त्वस्य यथासंख्यमनुदेश इति न्याये सत्यपि, "वौ व्यञ्जनादे:-" ॥४।३।२५॥ इत्यादावनिष्टस्यापि यथासंख्यस्य निषेधार्थं यत्नाकरणम् । अस्य च क्वचिदशक्तित्वात् "शक्तार्हे कृत्याश्च" ॥५॥४॥३५॥ इत्यत्र चानुकृष्टसप्तम्या सह शक्ताहयोर्यथासङ्घयभङ्गाय बहुवचनम् । अस्य हि सर्वत्र शक्तिमत्त्वे सति कृत्यश्चेत्युक्तेऽपि कृत्यसप्तमीम्यां शक्ताहयोर्यथासङ्ख्यं न प्राप्नोत्येव । परं नायं सर्वत्र शक्तिमांस्ततो यथासङ्घयभङ्गार्थं बहुवचनं न्यस्तम् । न च कृत्यानां बहुत्वादेवेदं बहुवचनमिति वाच्यम् । “प्रैषानुज्ञावसरे कृत्यपञ्चम्यौ'' ॥५।४।२९॥ इति सूत्रे कृत्येभ्य एकवचनस्याप्यनुमीयमानत्वात् ॥ ६३ ॥ व्याख्यातो विशेषार्थप्रतिपत्तिः ॥ ६४ ॥ व्याख्यायाः सूत्रतोऽभ्यर्हितत्वज्ञापनार्थोऽयं न्यायः । यथा करीषगन्धेरपत्यं वृद्धं स्त्री "ङसोऽपत्ये" ॥६।१।२८॥ इत्यणि, "अनार्षे वृद्धे-" ॥२।४७८॥ इत्यनेनाणः ष्यादेशे; "अणजेयेकण्ननटिताम्" ॥२।४।२०॥ इत्यनेनाणन्तलक्षणो डीः प्राप्नोति; परं न स्यात् । तत्राणः स्वरूपस्थस्य ग्रहणात्, इह चाणः ष्यरूपीभवनात् । एतच्च "अणजेयेकण-" ॥२॥४॥२०॥ इत्यत्र व्याख्यानत एव लभ्यते; ज्ञापकान्ताराभावात् । ततश्च ड्यभवनेऽदन्तत्वात् "आत्" ॥२।४।१८॥ इत्यापि; कारीषगन्ध्या इत्येव स्यात् । .. अनुमा चास्य "नेमार्द्ध-'' ॥१।४।१०॥ इति सूत्रे तयाययोः प्रत्यययोर्नेमादिनामपङ्को निःशङ्क पठनात् । तद्धयतन्न्यायात्तयायेति तयायशब्दौ न, किन्तु तयायप्रत्ययान्तनामानि लप्स्यन्ते; शेषाणि तु स्वतन्त्रनामानीत्यशयैव । अरव्यातिमांश्चायम् । व्याख्यातोऽर्थनैयत्यसिद्धावपि "शरदः श्राद्ध कर्मणि" ॥६।३।८१॥ इत्यत्र कर्मणीति विशेषणोक्तेः । एतन्यायस्य ख्यातिमत्त्वे हि "सृजः श्राद्धे ञिक्या त्मने तथा" ॥३।४।८४॥ इत्यत्र यथा श्राद्धः श्रद्धावानिति लभ्यते । “श्राद्धमद्य भुक्त मिकेनौ" ॥७।१।१६९॥ इत्यत्र तु श्राद्धं पितृदैवत्यं कर्मेति । तथा "शरदः श्राद्धे कर्मणि" ॥६॥३८१॥ इत्यत्रापि श्राद्धशब्देन पितृदैवत्यं कर्म व्याख्यानतो लप्स्यत एवेति किमर्थं कर्मणीति विशेषणं प्रयुज्येत ॥ ६४ ॥ यत्रान्यक्रियापदं न श्रूयते तत्रास्तिर्भवन्तीपरः प्रयुज्यते ॥ ६५ ॥ यत्रेति वाक्याङ्गभूतपदसमुदाये इति विशेष्यमध्याहार्यम् । अस्तिना च भवतिविद्यतिरित्यादयोऽपि लक्ष्याः; एकार्थत्वात् । भवन्ती वर्तमाना । उपलक्षणत्वात्प्रकरणादिवशात्सप्तम्यादिपरोऽपि प्रयुज्यते इति । आख्यातपदरहितत्वेन वाक्यत्वरहितस्य पद =८८ Page #148 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. २/६५ - समुदायस्य वाक्यीकरणार्थमस्तीत्याद्याख्यातपदमवश्यप्रयोक्तव्यम्; आख्यातपदस्यैव वाक्यसंज्ञोक्तेस्तद्विना वाक्यत्वस्याभवनादित्यर्थः । कश्चिक्रियापदं साक्षाददृष्ट्वा वक्ष्यमाणोदाहरणेषु वाक्यत्वाभावमाशङ्किष्यते इत्यतस्तदाशङ्कानिरासार्थोऽयं न्यायः । तत्र भवन्ती यथा । जम्बूद्वीपस्तत्र सप्त वर्षाणि । अत्रास्ति, सन्तीति । सप्तमी यथा । "शिघुट्" ॥१।१।२८॥ "औदन्ताः स्वराः" ॥११४॥ अत्र स्यात्, स्युरिति । पञ्चम्याशिषौ यथा । देवो मुदे वो वृषभः परे च । अत्रास्तु, सन्त्विति; भूयाद् भूयासुरिति वा । हस्तन्यद्यतनीपरोक्षा यथा । अवन्त्यां विक्रमनृपस्तस्य द्वापञ्चाशद्वीराः । अत्र आसीदासान्निति; अभूदभूवन्निति; बभूव बभूवुरिति वा । श्वस्तनी यथा । अतः परं श्वो भोजनम् । अत्र भवितेति । भविष्यन्ती यथा । अद्य नश्चतुर्पु गव्यूतेषु भोजनम् । भाविन्यां तु पद्मनाभः सूरदेव ★ इत्यादि । अत्र भविष्यति, भविष्यन्तीति । क्रियातिपत्तिप्रयोगस्तु प्रायः साक्षादेवेक्ष्यते । ___ प्रदर्शकं त्वस्य "तदस्य पण्यम्" ॥६४५४॥ इत्यादिसूत्रनिर्देशः । अत्र हस्तीतिक्रियापदमस्त्येव । अन्यथा अर्थसङ्गत्यभवनात् । एवं सत्यपि यदस्तीति साक्षान्नोक्तं तदेतन्यायाशयैव । अनित्यत्वात्चास्य क्वचिदन्यक्रियाऽध्याहारोऽपि । यथा अर्हम् । अत्र प्रणिदध्महे इति ॥ ६५ ॥ इति स्वसमुच्चितानां पञ्चषष्टिमितन्यायानां बृहद्वृत्तिः । श्रीसूरीश्वरसोमसुन्दरगुरोनिःशेषशिष्याग्रणीः गच्छेन्द्रः प्रभुरत्नशेखरगुरुर्देदीप्यते साम्प्रतम् । तच्छिष्याश्रवहेमहंसगणिना न्यायार्थमञ्जूषिकावक्षस्कारक एष लोचनमितः सम्पूर्णतां लम्भितः ॥२॥ * अत्राग्रिमस्य क्रमप्राप्तस्य भविष्यन्तीतिपदस्य योगसङ्गत्यर्थं बहुवचनमेषितव्यमिति चिन्त्यम् ।। १०० Page #149 -------------------------------------------------------------------------- ________________ - वक्ष. ३/१, २] न्यायार्थमञ्जूषानाम्नी बृहदृत्तिः ।। अथ स्वसमुच्चितेष्वपि ये केचिन्यायाः केचिन्यायप्रकारा वचनविशेषाश्च प्रायस्तादृग्व्यापकत्वज्ञापकादिरहिताः सन्ति ते विवियन्ते यदुपाधेर्विभाषा तदुपाधेः प्रतिषेधः ॥ १ ॥ इट इति शेषः । उपाधिर्व्यवच्छेदकं विशेषणमिति यावत् । यद्विशेषणविशिष्टस्य धातोः प्रत्ययस्य वा इटो विभाषा विकल्पस्तद्विशेषणविशिष्टस्यैव तस्य "वेटोऽपतः" ॥४।४।६२॥ इतीनिषेधः कार्यो न तु तद्विशेषणाभावे । इष्टनियमार्थोऽयं न्यायः । यथा "गमहनविद्लविशदृशो वा' ॥४।४।८३॥ इत्यनेन विद्रोंती लाभे इत्यस्यैव वेट्त्वाद्विदक् ज्ञाने इत्यस्य क्तयोः परयोः “वेटोऽपतः" ॥४।४।६२॥ इतीनिषेधो न, किन्तु नित्यमेवेट । यथा विदितः, विदितवान् । ननु "गमहन-" ॥४।४।८३॥ इत्यत्र विलं इति सानुबन्धोपादानेन विन्दतेरेव वेट्त्वाद्वेत्तेः क्तयोरिनिषेधो न भावीति किमत्र न्यायेन । सत्यम् । परं नानुबन्धकृतान्यसारूप्य० इतिन्यायेनानुबन्धवशाद्वैरूप्यं न स्यात् । तथा हृषितः, हृषितवान्; तुष्ट इत्यर्थः; अत्र “वेटोऽपतः" ॥४।४।६२॥ इतीनिषेधो न; केशलोमविस्मयाद्यर्थस्यैव हृषेर्वेट्त्वात् । __ अस्य चानुवादकं “आदितः" ॥४।४७१॥ "नवा भावारम्भे" ॥४।४।७२॥ इत्यनयोः पृथक् सूत्रकरणम् । तथाहि । “आदितो नवा भावारम्भे" इत्येकयोगकरणेऽपि तावदादितां धातूनां भावारम्भार्थक्तयोः परयोर्वेट्त्वेन पारिशेष्यात्कर्तृकर्मादिविहितयोः क्तयोः “वेटोऽपतः" ॥४।४।६२॥ इतीनिषेधः सिध्यति । परं भावारम्भे एव वेट्त्वादेतन्यायबलेन भावारम्भविहितयोरेव क्तयोरिनिषेधः प्राप्नोति; न तु कर्तृकर्मादिविहितयोः । तथाच साक्षाद्विरोधः । कथम् । आदितो नवा भावारम्भे इत्यनेन आदितां भावारम्भार्थं क्तयोरिड् विकल्प्यते । "वेटोऽपतः" ॥४।४।६२॥ इत्यनेन च भावारम्भार्थक्तयोरेव स निषिध्यत इति । पृथग्योगकरणे तु कर्तृकर्मादिविहितयोः क्तयोरिनिषेधः "आदितः" ॥४।४७१॥ इत्यनेन सिद्धो, भावारम्भविहितयोस्तूत्तरेण तद्विकल्प इति व्यवस्थितत्वात् "वेटोऽपतः" ॥४।४।६२॥ इत्यस्य क्वचिदप्यादिद्धातुष्ववकाशाभावादेवाप्रवृत्त्या विरोधः परिहृत एव स्यात् । - तदेवमेतन्यायोद्भूतविरोधनिरोधार्था पृथग्योगकृतिरिमं न्यायं ज्ञापयति ॥ १ ॥ यस्य येनाभिसम्बन्धो दूरस्थस्यापि तेन सः ॥ २ ॥ यथा अश्वेन चैत्रः संचरते इत्यादौ चैत्र इत्यनेन व्यवधानेऽपि तृतीयान्तेन योगसद्भावात्संचरते इत्यत्र "समस्तृतीयया" ॥३॥३॥३२॥ इत्यात्मनेपदं सिद्धम् । योगः किलानन्तरयोरेव प्रसिद्ध इत्यतोऽयं न्यायः ॥ २ ॥ = ૧૦૧ Page #150 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. ३/३, ४, ५, ६ - येन विना यन्न भवति तत्तस्यानिमित्तस्यापि निमित्तम् ॥ ३ ॥ यद्येन सहचरितमेव दृश्यते न त्वेकाकि, तत्तस्य निर्निमित्ततया प्रसिद्धस्यापि निमित्तमित्युच्यते । ततश्च क्वचित्तदभावे निमित्ताभावे० इति न्यायान्नैमित्तिकमपि निवर्त्तत इति तात्पर्यम् । यथा कतणः कीर्त्तादेशो णिचा सहचरित एव दृश्यते इत्यतो णिच् कीर्त्तादेशस्य निर्निमित्तं विहितस्यापि निमित्तमित्युच्यते । तथाच कृततीत्यत्र अनित्यो णिच्चुरादीनामिति न्यायेन णिचोऽनित्यत्वात्तदभावे कीर्तादेशोऽपि न्यवर्त्तत ॥ ३ ॥ नामग्रहणे प्रायेणोपसर्गस्य न ग्रहणम् ॥ ४ ॥ उपसर्गस्यापि नामत्वाद् ग्रहणे प्राप्ते निषेधार्थोऽयं न्यायः । यथा उपस्पृशतीत्यत्र स्पृशेरुपरूपान्नाम्नः परत्वेऽपि "स्पृशोऽनुदकात्" ॥५।१।१४९॥ इत्यनेन क्विप् न स्यात् । तेन उपस्पृगिति प्रयोगो न साधुः । प्रायेण इति वचनान्नामग्रहणे वाप्युपसर्गस्यापि ग्रहणाद् अर्द्धभागित्यादिवत् प्रभागित्यादावपि "भजो विण्" ॥५।१।१४६॥ इति विण् सिद्धः ॥ ४ ॥ सामान्यातिदेशे विशेषस्य नातिदेशः ॥ ५ ॥ अन्यत्र प्रसिद्धस्यार्थस्यान्यत्र कथनमतिदेशः । विशेषाः किल सामान्येऽन्तर्भवन्तीति युक्त्या सामान्येऽतिदिष्टे विशेषस्याप्यतिदेशः प्राप्नोतीत्यतोऽयं न्यायः । यथा “भूतवच्चाशंस्ये वा" ॥५।४।२॥ इति सूत्रे भूतवदित्यनेन भूतमात्रस्यैवातिदेशेऽनद्यतनपरोक्षत्वविशिष्टभूतकालस्यातिदेशाभवनाद् उपाध्यायश्चेदागमत् एते तर्कमध्यगीष्महीत्यादौ स्थानद्वयेऽपि भूतमात्रलक्षणाऽद्यतन्येव “भूतवच्च-" ॥५।४।२॥ इति सूत्रेण स्यात् न त्वनद्यतनत्वपरोक्षत्वविशिष्टभूतविहिते शस्तनीपरोक्षे ॥ ५ ॥ . सर्वत्रापि विशेषेण सामान्यं बाध्यते न तु सामान्येन विशेषः ॥ ६ ॥ तार्किकाणां सामान्यविशेषयोर्बाध्यबाधकव्यवहारो नास्ति, परं व्याकरणेऽस्तीति ज्ञापनार्थोऽयं न्यायः । सर्वत्रापीति कोऽर्थः । प्राप्तावस्थायां, प्राप्स्यदवस्थायां च । तत्र प्राप्तावस्थायां यथा । कोऽर्थ इत्यादौ से: “सो रुः" ॥२।१७२॥ इति रुभवनादनु प्राप्त "रोर्यः" ॥१।३।२६॥ इति सामान्यस्वरनिमित्तकं सूत्रं बाधित्वा "अतोऽति-" ॥१।३।२०॥ इत्येतद् विशेषस्वरनिमित्तकसूत्रं प्रावर्त्तिष्ट । प्राप्स्यदवस्थायां यथा । सोऽहं तथापि तव... इत्यादि । अत्र "रोर्यः" ॥१।३।२६॥ इति "तदः से:-" ॥१३॥४५॥ इति "अतोऽति-"॥१।३।२०॥ इति सूत्राणां ૧૦૨ Page #151 -------------------------------------------------------------------------- ________________ - ३/६] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । प्राप्तिर्विचार्यते । तथाहि । "रोर्यः" ॥१३।२६॥ इति तावत्सामान्यसूत्रम्, सर्वरुविषयत्वात्। "तदः सेः-" ॥१३॥४५॥ इत्येतत्तु तदपेक्षया विशेषसूत्रम्, सिमात्रविषयत्वात् । “अतोऽति-" ॥१३॥२०॥ इत्येतत्तूभयोरपि तयोः स्वरसामान्यनिमित्तकयोरपेक्षया विशेषसूत्रम्, अकारमात्रनिमित्तकत्वात् । इह च "तदः सेः" ॥१३॥४५॥ इत्यस्य प्राप्तौ सत्यां "सो रुः" ॥२।१७२॥ इति सूत्रेणान्तरिता द्वयोः सूत्रयोः प्राप्तिरस्ति । इयं च प्राप्स्यत्तेत्युच्यते; सूत्रान्तरप्रवृत्त्याऽन्तरित्वात् । कथम् । यदि "तदः से:-" ॥१३॥४५॥ इति सेर्लुकमकृत्वा परत्वात् "सोरुः" ॥२।१७२॥ इति रुः करिष्यते; तदा तदनु "रोर्यः" ॥१।३।२६॥ इति "अतोऽति" ॥१।३।२०॥ इति च सूत्रे प्राप्स्येते इति । ततश्च "रोर्यः" ॥१।३।२६॥ इत्यस्य सामान्यसूत्रस्य प्राप्स्यत्त्वे सति "तदः से:-" ॥१।३।४५॥ इति विशेषसूत्रेण "सो रुः" ॥२।१७२।। इत्यस्य प्रवृत्तिनिरुध्यते । तन्निरोधे च परंपरया "रोर्यः" ॥१३।२६।। इत्येतदेव बाधनम् । “सो रुः" ॥२।१७२॥ इत्येतत्प्रवर्त्तनानन्तरमेव तस्य प्रवृत्तिसंभवात् । “अतोऽति-" ॥१।३।२०॥ इति विशेषसूत्रस्य प्राप्स्यत्त्वे सति तु "सो रुः" ॥२।१७२॥ इत्यस्य प्रवृत्तिर्न निरुध्यते । तदनिरोधेन च परंपरया "अतोऽति-" ॥१३॥२०॥ इत्यनेन "तदः से:-" ॥१३।४५॥ इत्येतदेव बाध्यते; एतन्न्यायात् । तदेवं "अतोऽति-'" ॥१३॥२०॥ इत्येव बलिष्ठत्वात् "सो रुः" ॥२।१।७२॥ इत्यस्य पुरस्करणपूर्वं प्रवृत्तमितिकृत्वा सोऽहमिति सिद्धम् । . -इह चोदाहरणेऽस्माभिर्यदेष न्यायोऽवतारितस्तत् "तदः से:-" ॥१३॥४५॥ इत्यस्य न्यासे न्यासकारेणात्रास्यावतारणादेव । अन्यथा त्वेतन्यायावतारणं विनाऽपि पादार्थेतिपदेनात्र सेलुंगभावः सिध्यत्येव । तथाहि । “तदः से:-" ॥१॥३॥४५॥ इत्यनेन तावत्सेर्लुक् तदा क्रियते, यदि सा लुक् पादपूरणार्था स्यात् । इह तु सेलुकि साहं तथापीति; अलुकि तु सोऽहं तथापीत्युभयथाऽपि पादः पूर्यत एवेत्यत: सेलुंकः प्राप्तेरप्यभावात्किमिति सिलुग्निवारणार्थमत्रैष न्यायोऽवतार्यते इति ॥ . तक्रकौण्डिन्यन्यायश्चास्यैव प्रपञ्चस्तथाहि । तर्क देयमस्मै स तक्रदेयः, स चासौ कौण्डिन्यश्च तक्रकौण्डियः । मयूरव्यंसकादित्वाद्देयशब्दलोपः । स एव न्यायो दृष्टान्तः । कोऽर्थः, यथा द्विजेभ्यो दधि देयमित्युक्त्वा कौण्डिन्याय तक्रं देयमित्युक्ते कौण्डिन्यस्य दधिदाननिषेधोऽनुक्तोऽपि प्रतीयते; तथा यत्र विशेषलक्षणेन विधिना पूर्वोक्तस्य सामान्यलक्षणस्य विधेर्बाधोऽनुक्तोऽपि प्रतीयते तत्रायं न्यायः । यथा "व्यञ्जनादेरेकस्वराद् भृशाभीक्ष्ण्ये यङ् वा" ॥३।४।९॥ इति सामान्येन भृशाभीक्ष्ण्ये यडंविधाय पुनः “गत्यर्थात् कुटिले" ॥३।४।११॥ इति विशेषविधिरुक्तस्तेन गत्यर्थेभ्यो भृशाभीक्ष्ण्ये यनिषेधोऽनुक्तोऽपि गम्यते । तदेवमत्रापि विशेषेण सामान्यबाध इत्येतावदेव जातम्; न त्वपरं १०३ - Page #152 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. ३/७, ८, ९ - किञ्चिदिति ॥ ६ ॥ ङित्त्वेन कित्त्वं बाध्यते ॥ ७ ॥ बलाबलोक्तिन्यायोऽयम् । एवमुत्तरोऽपि । यथा णूत् स्तवने, कुटादिः । नुवितः; प्रणुवितः अत्र "उवर्णात्" ॥४।४।५८॥ इत्यनेन कित्प्रत्ययस्यादौ विहित इड्निषेधो नाभूत् । कुटादित्वहेतुकेन क्तस्य ङित्त्वेन तत्कित्त्वस्य बाधनात् । ङित्त्वेनेति किम् । प्रकृत्य; अत्र यपः पित्त्वेन क्त्वाकित्त्वस्याबाधनाद्गुणाभावः । कित्त्वमिति किम् । धुत् गतिस्थैर्ययोः, कुटादिः । क्त्वि, प्रध्रुत्य । अत्र कुटादित्वहेतुकेन यपो ङित्त्वेन पित्त्वस्याबाधनात्तागमः । अस्य न्यायस्यानित्यत्वाच्च नूतः, प्रणूतवानित्यपि स्यात् ।। इह च ङित्त्वेन कित्त्वम् इत्युपलक्षणम् । तेनान्यत्रापि धात्वादीनां पूर्वावस्थानुबन्ध उत्तरावस्थानुबन्धेन बाध्यते । तत्र धातोर्यथा । चक्ष्यादेशस्य ख्यागो गित्त्वेन प्राक्तनेदित्त्वस्य बाधनात् धात्वादेशो धातुवदिति स्थानिवद्भावेन प्रसक्तस्यापि नित्यात्मनेपदित्वस्य निवृत्त्या उभयपदित्वं सिद्धम् । यथा आचख्यौ; आचख्ये । प्रत्ययस्य यथा । युतात् । अत्र तातडो डित्वेन तुवो वित्त्वस्य बाधनात् "उत और्विति व्यञ्जनेऽद्वेः" ॥४।३५९॥ इति और्नेत्यादि । क्वचिच्च न बाध्यतेऽपि । यथा प्रकृत्य । अत्र यपः पित्त्वेन क्त्वाकित्त्वस्याबाधनाद्गुणाभावः ॥ ७ ॥ परादन्तरङ्ग बलीयः ॥ ८ ॥ यथा स्योमा इत्यत्र सीव्यतेः “मन्वन्-" ॥५॥१।१४७॥ इति मनि, “य्वोः प्वय्" ॥४।४।१२१॥ इतिवलोपमपवादत्वात् "लघोरुपान्त्यस्य" ॥४।३।४॥ इति गुणं च; नित्यत्वाद्वाधित्वा, ऊटि कृते, तदनु च परत्वादुपान्त्यगुणे प्राप्तेऽप्यन्तरङ्गत्वात्प्रथमं यत्वं सिद्धं; पश्चात्तु ऊटो गुणः । यद्यपि च परान्नित्यं, नित्यादन्तरङ्गम् इति न्यायाभ्यामस्य न्यायस्यार्थो लब्ध एव । तथाहि । परादपि नित्यं तावद्बलवत्; तस्मादपि च यद्यन्तरङ्गं बलवत्तदा पराद् अन्तरङ्गस्य बलवत्त्वे किं वाच्यमिति । तथापि तयोाययोः, परादन्तरङ्गमि इत्यस्य च न्यायस्य भिन्नभिन्नोदाहरणेष्ववतारात् परादन्तरङ्गम् इत्येषोऽपि न्यायो दर्शितः ॥ ८ ॥ प्रत्ययलोपेऽपि प्रत्ययलक्षणं कार्यं विज्ञायते ॥ ९ ॥ लोपशब्दस्य लुग्लुपोर्वाचकत्वेऽपि लुकि स्थानिवद्भावेनैव सिद्धत्वाल्लुप्येतन्यायाधिकार : । प्रत्ययस्य लुपि सत्यां "लुप्यय्वृल्लेनत्" ॥७।४।११२॥ इति सूत्रेण य्वल्लत्वैनदादेशवर्जानां तन्निमित्तकसर्वकार्याणां निषेधे कृतेऽपि लुप्तप्रत्ययान्तनिर्दिष्टकार्याणाम = १०४ - Page #153 -------------------------------------------------------------------------- ________________ - ३/१०] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । नुमत्यर्थोऽयं न्यायः । यथा मासेन पूर्वायेत्यत्रवन्मासपूर्वायेत्यत्र "ऐकार्थ्ये" ॥३॥२॥८॥ इत्यनेन समासान्तर्वर्त्तितृतीयाया लुप्यपि तृतीयान्तलक्षणः " तृतीयान्तात्पूर्वावरयोगे" ॥ १।४।१३॥ इत्यनेन पूर्वशब्दस्य सर्वादित्वनिषेधः सिद्धः । तथा पापचीति । अत्र लुबन्तरङ्गेभ्य इति न्यायात् प्रथममेव यङो लुप्यप्येतन्यायेन यङ्ङन्तलक्षणं "सन्यङ श्च" ||४|१|३ ॥ इति द्वित्वं सिद्धम् । बोधकं चास्य "सिज्विदोऽभुवः " ॥४। २ । ९२ ।। इत्यत्र भूवर्जनम् । तथाहि । अभूवन्नित्यत्रानः पुसादेशनिषेधर्थं हि तत्कृतम् । तस्य च प्राप्तिरेव नास्ति । भुवोऽत्र सिज् - लुबन्तत्वात् सूत्रे च सिजिति सिजन्तस्य ग्रहणात् । तथापि यद्भूर्वर्जितस्तज्ज्ञायते लुप्तसिजतस्यापि सिन्तकार्यमेतन्न्यायात्प्राप्नोतीति । 11 क्वचिद् अप्रणिधेयश्चायम् । यौधेयशब्दस्य "द्रेरञणोऽप्राच्यभर्गादेः " ५६।१।१२३॥ इत्यञ्लोंपविधायकसूत्रस्थभर्गादिगणे पाठात् । तथाहि । युधा नाम काचित्; तस्या अपत्यानि ‘“द्विस्वरादनद्याः " ॥ ६ ॥ १ ॥७१॥ इत्येयणि; यौधेयाः । ते शस्त्रजीविसङ्घाः स्त्रीत्वविशिष्टा विवक्षिता इति " यौधेयादेः - " || ७|३ | ६५ ॥ इत्यञि, " अणञेय - " ||२|४॥२०॥ इति ङयां, यौधेय्य इति निष्पन्नम् । अस्मिन्नवसरे च "प्रेरञणोऽप्राच्य- ॥६।१।१२३ ॥ . इत्यनेनाञ लुप् प्राप्नोति । अञो लुक्करणे च निमित्ताभावे० इति न्यायादग्निमित्तकाया वृद्धेर्निवृत्त्या युधेय्य इति रूपं स्यात् । लोपाभावात्तु यौधेय्य इत्येव स्थितम् । तदनु यौधेयीनां सङ्घो यौधेयमित्यत्राञन्तलक्षणः “सङ्घघोषाङ्कलक्षणेऽञ्यञिञः " ॥६॥३॥१७२॥ इत्यनेनाण् यथा स्यादित्येवमर्थं तावद्भर्गादिगणपाठेन यौधेयशब्दात् शस्त्रजीविसङ्घार्थागतस्या लुप् प्रतिषिध्यते । यदि चायं सर्वत्र प्रणिधेयः स्यात्तदा लुब्भूतेऽप्यञि तदन्तलक्षणः 'सङ्घघोषाङ्क - ॥६।३।१७२॥ इत्यण् भविष्यत्येवेति किमर्थं यौधेयशब्दस्य भर्गादिपाठः क्रियेत । यत्त्वसौ कृतस्तदञो लुब्भवन एतन्न्यायस्य क्वचित् क्वचिदप्रणिधेयत्वात्तदन्तलक्षण: “सङ्घघोषाङ्क-" ॥६।३।१७२॥ इत्यण् न भविष्यतीत्याशङ्कयैव ॥ ९ ॥ " विधिनियमयोर्विधिरेव ज्यायान् ॥ १० ॥ यत्र सूत्रे विधिनियमरूपौ द्वौ व्याख्याप्रकारौ सम्भवतस्तत्र नियममपास्य विधिरेव व्याख्येयस्तस्यैवाप्राप्तप्रापकत्वेन प्रधानत्वात् । शास्त्रान्तरे व्याख्या क्वापि नियमिता नास्ति; तस्या यथाकांमीनत्वात् । व्याकरणे तु तस्या अपि नियमनार्थोऽयं न्याय: । यथा “प्रत्यभ्यतेः क्षिपः " ॥ ३|३ | १०२ ॥ इत्यत्र क्षिपत् प्रेरणे इत्ययं क्षिपिरुभयपदी तौदादिको व्याख्येयस्तस्यैव परस्मैपदविध्यर्हत्वात् । न तु क्षिपंच् प्रेरणे इत्ययं केवलपरस्मैपदी दैवादि'कस्तस्य सिद्धपरस्मैपदत्वेन सूत्रस्य नियमार्थताप्रसंगात् । ૧૦૫ Page #154 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - [न्या. सू. ३/११, १२ - नियमश्चैवं प्रसज्यते । प्रत्यभ्यतिपूर्वादेव क्षिपेः परस्मैपदं न त्वन्योपसर्गपूर्वादनुपसर्गाद्वेति । तदेवं प्रसज्यमानाया नियमार्थतायास्त्यागेन विधिरेवात्र ग्राह्यः ॥ १० ॥ अनन्तरस्यैव विधिनिषेधो वा ॥ ११ ॥ तत्र निषेधो यथा । "नामन्त्र्ये" ॥२॥१९२॥ इत्यनेन "नाम्नो नोऽनह्नः" ॥२।१।९१॥ इत्यनन्तरसूत्रविहितस्य नकारलुको निषेधः क्रियते । न तु परंपरैः "रात्सः" ॥२।१।९०॥ इत्यादिपूर्वसूत्रैर्विहितानां सकारलुगादीनाम् । विधिर्यथा । "क्लीबे" ॥२।१।९३॥ इत्यनेनानन्तरसूत्रविहितस्य नकारलुको निषेधस्य विकल्पनेन विधिः क्रियते । इत्यादि । यद्यपि च शब्दशक्तिरेवैषा यद्विधिनिषेधो वाऽनन्तरस्यैव स्यादिति; परं शब्दशक्तेरेवानुवाद्ययं न्यायो, विचित्राः शब्दशक्तय इत्यादिन्यायवत् ॥ ११ ॥ पर्जन्यवल्लक्षणप्रवृत्तिः ॥ १२ ॥ यथा पर्जन्य ऊनं पूर्णं वाऽनपेक्षमाणः सर्वत्र वर्षति तथा स्वविषयं प्राप्य लक्षणेन सर्वत्र फलाभावेऽपि प्रवर्तितव्यमेव । अप्रवृत्तौ हि तस्यानर्थक्यं स्यादिति । यथा गोपायति, पापच्यते, चिकीर्षति, पुत्रीयतीत्यादिष्वायादीनामदन्तत्वेन तदन्तधातूनामप्यदन्तत्वात् शवोऽनाकाङ्क्षायामपि "कर्त्तर्यनद्भयः शव्" ॥३।४।७१॥ इति शव् सिद्धः । तथा दधि अत्र इत्यत्र "इस्वोऽपदे वा" ॥१।२।२२॥ इति हूस्वस्यापि सतः पुनर्हस्वः सिद्धः । ननु कथमत्र फलाभावो यतो हूस्वविधानसामर्थ्यादत्र यत्वादि कार्यं न स्यादिति यत्वादिकार्यान्तराभवनं हूस्वकरणस्य फलमस्त्येव । सत्यम् । परं कालान्तरभावीदं, न तु तादात्विकं रूपान्यथात्वादिरूपम् अत एव पर्जन्यवदित्युपमानं साकूतम् । पर्जन्यस्यापि हि पूर्णे वर्षतस्तात्कालिकमेव फलं नास्ति । कालान्तरे त्वौषधीनिष्पत्तिरसाधिक्यादिकं फलमस्त्येव । अव्यापकचायम् । “समानानां तेन-" ॥१॥२१॥ इत्यत्राग्रेतनसूत्रसमानव्याप्तिसिद्धयर्थं बहुवचनप्रयोगात् । तथाहि । क्लृ ऋषभः, होतृ लकार इत्यादौ तावद् लऋतोः, "ऋतृति हूस्वो वा" ॥१।२।२॥ इति हूस्वं बाधित्वा परत्वाद् "ऋस्तयोः" ॥१॥२५॥ इति ऋरेव प्राप्नोति । सूरेश्चात्र ह्रस्वोऽपीष्टस्ततो यावन्तः केऽपि समानास्तेषां सर्वेषामपि ऋतृति हुस्वः स्यादेवेति व्याप्तिसिद्धयर्थं "समानानां-" ॥१२॥१॥ इत्यत्र बहुवचनं प्रयुक्तम् । यदि चायं न्यायो व्यापकः स्यात्तदा ऋत्ववत् इस्वोऽपि भविष्यत्येवेति किमिति तदर्थं बहुवचनं प्रयुज्येत । यत्तु प्रयुक्तं तदेतन्न्यायस्याव्यापकत्वाद् हुस्वस्याबलत्वेन बाधं परत्वात्सबलत्वेन ऋत्वस्यैव प्रवृत्तिं च संभाव्यैवेति ॥ १२ ॥ = ૧૦૬ Page #155 -------------------------------------------------------------------------- ________________ न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । न केवला प्रकृतिः प्रयोक्तव्या ॥ १३ ॥ प्रकृतिर्धातुरूपाऽपि संभवेत्परं धातोः प्रत्ययान्तत्वे विवादाभावेन केवलत्वशङ्काया अभावान्नाम्नस्तु वक्ष्यमाणरीत्या प्रत्ययोत्पादस्य विवादापन्नत्वेन केवलत्वशङ्कासद्भावान्नामरूपैव प्रकृतिरिहाधिक्रियते । यथा कटं करोति भीष्ममुदारं दर्शनीयमित्यत्र यद्यपि कटरूपस्य द्रव्यस्यैव क्रियायां साक्षादुपयोगात्कटस्यैव कर्मत्वं युज्यते न तु भीष्मादीनां किमपि ; तथाप्येतन्यायकृतनियमेन भीष्मादीनामविभक्तिकानामप्रयोगार्हत्वादेकविभक्तिमन्तरेण च सामानाधिकरण्यविशेषणत्वायोगाद् यथेश्वरसुहृदां स्वयं निर्धनत्वेऽपि तदेकयोगक्षेमतत्वात्तद्धनेनैव फलभाक्त्वं स्यादेवमेषामकर्मणामपि कटकर्मत्वेनैव द्वितीया सिद्धा । . - ३/१३, १४] ननु · भीष्मादीनामविभक्तिकानामप्रयोगार्हत्वादित्यनयोक्त्या केवलत्वव्यवच्छेदमात्रसाधिनी सामान्यविभक्तिः प्रथमैवानेतुं शक्यते, न तु कर्मशक्त्यादिप्रकाशिन्यद्वितीयाद्या विशेषविभक्तय इति चेत्, तदाऽस्य न्यायस्य व्याख्यान्तरमुच्यते । तथाहि । केवला इति कोऽर्थः । क्रियारहिता प्रकृतिर्न प्रयोज्या किन्तु प्रयुज्यमानया गम्यमानया वा क्रिया सहितैव प्रयोज्या । ततोऽत्र यथा कटस्य करोतिना सम्बन्धस्तथा भीष्मादीनामपि । यथैव ह्ययं कटं करोति तथा तद्गतान् भीष्मादिगुणानपि । तत्र यद्यत् करोतिना व्याप्तुमिष्टं तत्सर्वं द्रव्यं गुणश्च कर्मेति सर्वेषां पृथक्कर्मत्वे सर्वेभ्यो द्वितीया । पश्चात्तु एकवाक्यतया विशेषणविशष्यभाव इति । विशेषणानां विशेष्यसमानविभक्त्युपपादनार्थोऽयं न्यायः ॥ १३ ॥ क्विबर्थं प्रकृतिरेवाह ॥ १४ ॥ यथा त्वां मां चाचक्षाणे इति णिजि, क्विपि, तल्लुकि च युष्म् अस्म् इति मान्ताद् . ङौ "टाङयोसि" ॥२॥१॥ ७ ॥ इत्यनेन मस्य प्राप्तं यत्वं बाधित्वा परत्वात् त्वमादेशे पश्चाच्च त्वमयोरकारस्य प्राप्नुवतोऽपि यत्वस्य सकृद्गते स्पर्द्ध० इतिन्यायादभवने, युष्मदस्मदोश्चात्र णिज्क्विबन्तत्वेन सर्वादित्वाभावात् स्मिन्नादेशाभावे त्वे मे इति स्यात् इत्येष प्रकृतन्यायानपेक्षः पक्षः । यदा तु बर्थं प्रकृतिरेवाह इति न्यायः प्रयुज्यते तदा स्मिन्नादेशोऽपि स्यात् । तथाहि । अस्यार्थस्तावदयम् । क्विबन्तयोर्युष्मदस्मदोर्योऽर्थस्तमर्थं विब्रहिता युष्मदस्मद्रूपा प्रकृतिरेवाह न हि प्रकृतिं विना क्विब् भवतीति । एतेनायं भावः । यथा अगुडित इव गुडितोऽपि गजो गज एवोच्यते । न हि गजं विना गुडना भवति । तथा केवलाविव . णिक्किबन्तावपि युष्मदस्मच्छब्दौ तावेवोच्येते, न त्वपरं किञ्चित् । एवं च केवलयोस्तयोः ૧૦૭ Page #156 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य सर्वादित्वमस्तीति कृत्वा णिति बन्तयोरपि सर्वादित्वं विवक्ष्यते । न चात्र शब्दभेदस्यार्थभेदस्य च साक्षादेव लक्ष्यमाणत्वादयुक्तैवेयं बिवक्षेति वाच्यम्; “सिद्धिः स्याद्वादात् " ॥ १।१।२ ॥ इति सूत्रेणाभिन्नानामपि भेदविवक्षाया भिन्नानामप्यभेदविवक्षायाश्चाभ्यनुज्ञानात् । कथमन्यथा पीयमानं मधु मदयतीत्यत्रैकस्यैव मधुनः कर्मत्वं कर्तृत्वं चेत्याद्युपपद्यते । ततो यथा मधुनोऽभेदेऽपि भेदविवक्षा, तथाऽत्र भेदेऽप्यभेदविवक्षा । ततश्च णिज्विबन्तयोर्युष्मदस्मदोः केवलाभ्यां ताभ्यां सहाभेदविवक्षया सर्वादित्वाद् ङे : स्मिन्नादेशे त्वस्मिन् मस्मिन्नित्यपि स्यात् । एवं च णिक्किबन्तयोर्युष्मदस्मदोः शब्दभेदादर्थभेदाच्चाप्राप्तस्य सर्वादित्वस्य प्रापणार्थोऽयं न्याय: ॥ १४ ॥ द्वन्द्वात्परः प्रत्येकमभिसम्बध्यते ॥ १५ · 11 शब्द इति शेषः । यथा " एकद्वित्रिमात्रा ह्रस्वदीर्घप्लुताः " ॥ १|१|५ ॥ इत्यादौ मात्राशब्द एकद्वित्रीतिद्वन्द्वात्परः सन्नेकाद्यैः सह प्रत्येकं सम्बध्यते । अन्यथेष्टार्थप्रतीतिर्न स्यादित्यतोऽयं न्याय: ॥ १५ ॥ विचित्रा: शब्दशक्तयः ॥ १६ ॥ तेनैव लिङ्गसङ्ख्यादौ वैचित्र्यं दृश्यते इति ज्ञप्त्यर्थोऽयं न्याय: । तत्र लिङ्गवैचित्र्यं यथा । प्रशस्तं पचतीति "त्यादेश्च प्रशस्ते रूपप्" ॥७|३|१० ॥ इति स्वार्थिके रूपपि पचतिरूपमित्यादौ " पदं वाक्यमव्ययं चेत्यसङ्ख्यं च" (लिङ्गा - पर०४।२ ) इति लिङ्गानुशासनपाठादलिङ्गस्यापि त्याद्यन्तपदस्य क्लीबलिङ्गत्वं सिद्धम् । तथा कुत्सिता ज्ञातिः; स्वार्थिके कप्रत्यये "स्वज्ञाऽजभस्त्राऽधातुत्ययकात्" ॥२|४|१०८ ॥ इत्याप इत्वे, स्विका । अत्र ज्ञातौ "कामलकुद्दालावयवस्वाः " ( लिङ्गा - पु० १४।१ ) इति पाठात् पुलिङ्गस्यापि स्वशब्दस्य कुत्सितार्थविवक्षणाद्वाक्यावस्थायां कप्प्रत्ययान्तत्वे च स्त्रीलिङ्गत्वम् । तथा स्वा कुटी "कुटीशुण्डाद्रः " ||७|३|४७॥ इति स्वार्थिके रे; कुटीरः; कुटीरम् । अत्र कुटीशब्दस्य ‘“लालसोरभसोवर्त्तिवितस्तिकुटयस्त्रुटि: " ( लिङ्गा - पुंस्त्री ०९।२ ) इति वचनात् पुंस्त्रीलिङ्गस्यापि पुंक्लीबलिङ्गत्वम् । तथा ह्रस्वं वनं वनिका; अत्र नान्तत्वात् “नलस्तुतत्तसंयुक्त - " ( लिङ्गा- न० १।१ ) इति पाठात् क्लीबलिङ्गस्यापि वनशब्दस्य स्वार्थे कपि, स्त्रीलिङ्गता । तथा केऽपि शब्दाः पदान्तरस्य सापेक्षाः केऽप्यनपेक्षाश्च तत्तल्लिङ्गान्याहुः । तत्र सापेक्षो यथा । इयं गौः; अयं गौः; अत्र गवार्थस्योभयलिङ्गत्वादियमयमितिपदापेक्षेण ૧૦૮ [ न्या. सू. ३/१५, १६ - Page #157 -------------------------------------------------------------------------- ________________ ३/१७] न्यायार्थमञ्जूषानाम्नी बृहद्वृत्तिः । गोपदेन स्त्रीपुंसत्वमुच्यते । तस्य स्त्रीपुंसत्वानुक्तावियमयमिति विशेषणयोः स्त्रीपुंसत्वानुपपत्तेः । अनपेक्षास्तु त्रिभिः प्रकारैस्तत्तल्लिङ्गान्याहुः ; नाममात्रेणाऽऽदेशेन प्रत्ययेन च । तत्र नाममात्रेण । यथा माता, पिता ; अत्र नाममात्रमेव स्त्रीपुंसत्वोक्तौ क्षमम् । आदेशेन यथा । तिस्त्रः; अत्र स्त्रीत्वं विनाऽनुपपद्यमानेन तिस्त्रादेशेन स्त्रीत्वं प्रतीयते । एवं क्रोष्टा; अत्र पुंस्त्वजेन क्रुशस्तुनस्तृजादेशेन पुंस्त्वम् । प्रत्ययेन यथा । राज्ञी; अत्र स्त्रीत्वोद्भवेन ङीप्रत्ययेन स्त्रीत्वम् । गोचरः; अत्र पुंनामत्वोद्भवेन " गोचरसञ्चर- " ||५|३|१३१॥ इति घेन पुंस्त्वम् । सङ्ख्यावैचित्र्यं यथा । " अंअः क ) ( पशषसाः शिद् " ॥ १|१|१६॥ अत्र संज्ञिबहुत्वेऽपि संज्ञाया एकवचनम् । दाराः; अत्रार्थैकत्वेऽपि बहुवचनमित्यादि ॥ १६ ॥ किं हि वचनान्न भवति ॥ १७ ॥ वचनमिष्टार्थप्रत्यायनं, तद्बलात्किं न स्यात्; काक्वा सर्वं स्यादित्यर्थः । इष्टार्थप्रत्यये सति शिष्टप्रयोगानुसारेण केचिद्विधयोऽप्राप्ता अपि प्रवर्त्यन्ते, प्राप्ता अपि च केचिन्न प्रवर्त्यते । इष्टार्थप्रत्ययाभावे तु प्राप्ता अपि केचिद्विधयो न प्रवर्त्त्यन्ते इति यावत् । "समर्थः पदविधि:' ॥७।४।१२२ ॥ इत्यस्यापवादो ऽयं न्याय: । तत्राप्राप्तप्रवर्त्तनं यथा । सूर्यमपि न पश्यन्त्यसूर्यम्पश्या राजदाराः ; " असूर्योग्राद् दृशः " ॥५।१।१२६ ॥ इति खश् । वत्सेभ्यो न हितो अवत्सीयो गोधुक्; "तस्मै हिते" ॥७|१|३५ ॥ इतीयः । अत्र नञः क्रमाद् दृशिना हितेन च सम्बन्धोऽस्ति; न सूर्येण वत्सैश्चैति समस्यमानपदानां मिथः सम्बन्धाभावादसामर्थ्येऽपि इष्टार्थगमकत्वात् समासः सिद्धः । प्राप्ताप्रवर्त्तनं यथा । "नहाहोर्धतौ " ॥ २।१।८५॥ अत्र धात्वग्रे इकिश्तिवो न । इष्टार्थप्रत्ययाभावे प्राप्ताप्रवर्त्तनं यथा । सङ्घस्य भद्रं भूयादित्यत्र सङ्घभद्रमिति षष्ठीसमासो न । न हि सङ्घभद्रं भूयादित्युक्ते सङ्घस्य भद्रं भूयादिति प्रतीयते, अपि तु सङ्घभद्रं नाम सङ्घसम्बन्धितया प्रसिद्धं किञ्चिद्भद्रं कस्यचिद्भूयादिति ॥ अभिधानलक्षणाः कृत्तद्धितसमासाः स्युः इत्यपि न्यायोऽस्ति । अस्यार्थः । अभिधानमिष्टार्थप्रत्यायनं तदेव लक्षणं चिह्नं येषां कृदादीनां, कोऽर्थः इष्टार्थप्रत्ययसम्भवे कृदादयः स्युस्तदभावे तु नेति । एवं च प्रस्तुतन्यायानुयाय्येवायमपि न्यायः ॥ अथ किं हि वचनाद्० इति न्यायस्यान्योऽर्थः कथ्यते । वचनादिति कोऽर्थः । सूत्रोक्तविधानबलात्किं न स्यात्; काक्वा अप्राप्ता अपि विधयः प्रवर्त्तन्ते इत्यर्थः । यथा श्रेष्ठः, श्रेयान्; अत्र इष्ठेयस्वोः परयोः श्रादेशविधानबलेनागुणाङ्गादपि प्रशस्यशब्दाद् ૧૦૯ Page #158 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य [ न्या. सू. ३/१८ - “गुणाङ्गाद्वेष्ठेयसू” ॥७|३ | ९ || इत्यनेन इष्ठेयसुप्रत्ययौ सिद्धौ । अयं भावः । यस्य गुणोऽङ्गं प्रवृत्तिनिमित्तं स्यात्स शब्दो गुणाङ्ग उच्यते । यथा पटुत्वगुणयोगात्पटुरित्यतः पटुशब्दो गुणाङ्गः । एवं मृदुगुरुलध्वादिः । प्रशस्यशब्दस्य तु प्रवृत्तिनिमित्तं प्रशंसनक्रियैवेत्यतः कर्त्रादिशब्दवत् क्रियाशब्दोऽयं न तु गुणाङ्गः । ततश्च प्रशस्यशब्दादिष्ठेयसुप्रत्ययौ न प्राप्नुतः । तथापि इष्ठेयस्वोः प्रत्यययोः परयोः प्रशस्यशब्दस्य 'प्रशस्यस्य श्रः ' ॥७|४ | ३४ ॥ इति सूत्रेण श्रादेशो यद्विहितोऽस्ति सूरिणा तद्विधानबलेनागुणाङ्गादपि प्रशस्यशब्दात् ‘“गुणाङ्गाद् वेष्ठेयसू" ॥७|३|९ ॥ इति सूत्रेण इष्ठेयसुप्रत्ययौ सिद्धौ । अस्यां व्याख्यायां चाप्राप्तप्रापणार्थोऽयं न्याय: । 44 अपि च ॥ विचित्रा सूत्राणां कृतिः ॥ १ ॥ मात्रालाघवमप्युत्सवाय मन्यन्ते वैयाकरणाः ॥२॥ ते वै विधयः सुसङ्गृहीता भवन्ति येषां लक्षणं प्रपञ्चश्च ॥ ३ ॥ इत्यादयोऽपि न्यायप्रकारा वाग्विशेषाः सन्ति परमेते व्याकरणसूत्ररचनायामेवोपयुज्यन्ते । पारिशेष्यादयोऽपि न्यायाः सूत्रार्थव्यवस्थापनायामेवोपयोगिनो न तु केऽपि प्रस्तुतायां प्रयोगरचनायां क्वचिदितीहोपेक्षिता: । शास्त्रान्तरेषु च यथोद्देशं निर्देश इत्यादयो बहवोऽपि न्यायाः सन्ति; परमत्र व्याकरणे क्वापि ते साक्षादुदाहृता न दृश्यन्ते इति नोक्ताः ॥ १७ ॥ न्याया: स्थविरयष्टिप्रायाः ॥ १८ ॥ यथा स्थविरो गमनादिकार्योत्पादे तत्साधनाय यष्टिमवलम्बते तदभावे तु न; तथा न्याया अपि शिष्टप्रयोगान्यथानुपपत्तावेवाश्रीयन्ते न त्वन्यथा । एकस्मिन्नपि प्रयोगादौ स एव न्याय आश्रितोऽनाश्रितश्च यद् दृश्यते तद्विरुद्धमित्याशङ्कां भङ्क्तुमयं न्याय: । यथा रायमतिक्रान्तानां कुलानामतिरीणाम्; अत्र " क्लीबे" || २|४|९७ ॥ इति ह्रस्वे सति तज्जे नामादेशे परे एकदेशविकृतमनन्यवदिति न्यायात्प्राप्तमपि " आ रायो व्यञ्जने" ॥२॥१॥५॥ इत्यात्वं, सन्निपातलक्षणो विधि० इति न्यायेन निषेधान्न स्यात् । तत्करणे हूस्वविघातसम्भवात् । " दीर्घो नाम्यतिसृ-" ॥ १।४।४७ ॥ इति दीर्घावसरे तु सन्निपातलक्षण - न्यायानाश्रयणान्निर्विघ्नं दीर्घः सिद्धः । तथा " वत्तस्याम् " ॥ १|१| ३४ ॥ इत्यत्र वत्तस्योस्तद्धितयोः साहचर्याद् आमोऽपि तद्धितस्यैव ग्रहणं प्राप्तम् । परं साहचर्यन्यायानाश्रयणात्परोक्षास्थानजोऽप्याम् गृह्यते । न च तद्वदेव षष्टीबहुवचनस्याप्यामो ग्रहः; तदा तदाश्रयणात् । ज्ञापकं चास्य तत्तत्प्रयोगादिषु तत्तन्यायाश्रयणानाश्रयणफलदर्शनम् ॥ १८ ॥ इति स्वसमुच्चितानामेव पूर्वेभ्यो विलक्षणानामष्टादशानां न्यायानां बृहद्वृत्तिः ॥ ૧૧૦ Page #159 -------------------------------------------------------------------------- ________________ वक्ष० ४/१] श्रीसूरीश्वरसोमसुन्दरगुरोर्निःशेषशिष्याग्रणीर्गच्छेन्द्रः प्रभुरत्नशेखरगुरुर्देदीप्यते साम्प्रतम् । तच्छिष्याश्रवहेमहंसगणिना न्यायार्थमञ्जूषिकावक्षस्कारक एष विष्टपमितः संपूर्णतां लम्भितः ॥ ३ ॥ अथ पूर्वदर्शिताष्टादशकसजातीय एवैको न्यायो बहुवक्तव्यत्वात् पृथक् प्रतन्यते १४१. शिष्टनामनिष्पत्तिप्रयोगधातूनां सौत्रत्वाल्लक्ष्यानुरोधाद्वा सिद्धिः ॥ १ ॥ शिष्टां शेषा ये व्याकरणेन नान्वाख्याताः ; ईद्दशा ये नामानि निष्पत्तयः, प्रयोगाः, घातवश्च तेषाम् । सौत्रत्वादिति । सूत्रं व्याकरणादि तत्र निर्दिष्टाः सौत्राः । लक्ष्यानुरोधाद्देति । लक्ष्याणि पूर्वमहाकविप्रयोगाः । सिद्धिशब्दो मङ्गलार्थः । तत्र नान्नां यथा | चतुर्थी, षष्ठीत्यादि; अत्र हि चतुर्णां षण्णां पूरणीति वाक्ये "चतुरः " ॥७।१।१६३॥ " षट्कतिकतिपयात्थट्" ॥७।१।१६२ ॥ इति सूत्राभ्यां थट्प्रत्यये " नाम सित् - " ॥ १।१।२१ ॥ इति पदत्वे, चतुस्थी, षट्ठीति प्राप्नोति । " चतुर्थी " ||२।२।५३॥ " अज्ञाने ज्ञः षष्ठी " ॥ २।२८० ॥ इति सौत्रनिर्देशात्तु न जातम् । लक्ष्यानुरोधाच ॥ भिस्सा, कच्छाटिका, ग्रामटिका इत्यादौ लक्ष्यानुरोधाट्टागमः । कान्दविकः, काम्बविको, वैणविक इत्यादौ च " ऋवर्णोवर्णदोसिसुसशश्वदकस्मात्त इकस्येतो लुक् " • || ७ |४| ७१ ॥ इति प्राप्त इकण इलुग्न । निष्पत्तीनां यथा । "अंअः अनुस्वारविसग" ॥१॥१॥९॥ “आपो ङितां यैयास्यास्याम्" ॥१।४।१७ ॥ इत्यत्र क्रमात् औजसोर्लुक् सौत्रत्वात् सिद्धः । लक्ष्यानुरोधात्तु आसां सिद्धिर्न दर्श्यते; असम्भवात् । एवमग्रेऽपि सौत्रत्व - लक्ष्यानुरोधयोरन्यतरस्यैवोक्तौ हेतुरूह्यः । प्रयोगाणां यथा । रणादिधातूनां शब्दार्थत्वाविशेषेऽपि रणितं नूपुरादौ; मणितं रतकूजिते; कणितमार्त्ते; क्वणितं वीणादौ; कूजितं विहगादौ; वृंहितं गजे; हेषितं हये; वासितं पशुषु गर्जितं मेघादौ; गुञ्जितं सिंहादावित्यादिकं लक्ष्यानुरोधात्सिद्धम् । धातूनां यथा सौत्रादीनाम् । तत्र कण्ड्वाद्यास्तावत् सौत्राः प्रतीता एव । तेषामर्थोदाहरणादि “ धातोः कण्ड्वादेर्यक्" ॥३॥४८॥ इत्यस्य बृहद्वृत्तिबृहन्यासतोऽवसेयम् ॥ शेषाणां तु सौत्रादिधातूनां कविकल्पद्रुमोणादिगणवृत्तिनिघण्टुवृत्तिधातुपारायणादिग्रन्थेषु सूत्रतोऽर्थतश्च दृष्टानां पृथग् २ वर्णक्रमेणेहोच्यमानानां कचटतपादिवर्णानुबन्धाददादिप्रभृतितत्तद्गणकार्यम्, तदभावे तु शव् इङित्त्वादीगित्त्वाञ्चात्मनेपद्युमयपदित्वं, तदभावे तु “शेषात्परस्मै" ३।३।१०० ॥ इति परस्मैपदित्वं चेत्यूह्यम् ॥ (अध्येताखोने સૂચના :- અહીંથી આગળ ન્યાયાર્થમંજૂષા ટીકામાં અનુબંધનું ફળ તથા ૧૧૧ > Page #160 -------------------------------------------------------------------------- ________________ न्यायसङ्ग्रहस्य - સૌત્ર, લૌકિક અને વાક્યકરણીય ધાતુઓનું વિવરણ તેમજ સૌત્રાદિ ધાતુઓથી ભિન્ન ધા. પા. માં પઠિત એ કારાંત ધાતુઓનું અને શું વગેરે પાંચ “અનુક્તાર્થ ધાતુઓનું વિવરણ આપેલું છે. ત્યારબાદ અન્ય વૈયા વડે અધિક અથવા અન્ય રીતે પઠિત એવા ૨૩૨ ધાતુઓનું વિવેચન કરેલું છે. પ્રાન્ત થોડાંક આગમિક ધાતુઓ અને પૂર્વોક્ત સૌત્રાદિધાતુઓનો સંગ્રહ કરનારા શ્લોકો આપેલાં છે. પૂર્વોક્ત વિષયને જણાવનારો મૂળ ગ્રંથ અમે અહીં સ્થળ - સંકોચાદિ કારણે આપેલો નથી, તેથી તે અન્યત્રથી જાણી લેવું. પૂર્વોક્ત વિષયનું ગુજરાતી ભાષાંતર તો સંપૂર્ણ રૂપે ક્રમસર આગળ આપેલું જ છે.) = ૧૧૨ Page #161 -------------------------------------------------------------------------- ________________ ॥ ॐ अर्हं नमः ॥ ऐं नमः ॥ विरचित कलिकालसर्वज्ञ - भगवत्च्छ्रीहेमचन्द्रसूरीश्वर श्री सिद्धहेम - शब्दानुशासनाश्रित - न्यायसूत्राणां वाचकवर्य - श्रीहेमहंसगणि विहिताया न्यायार्थमञ्जूषाख्य बृहद्वृत्तेः स्वोपज्ञन्यासस्य च पूज्यपादपंन्यासप्रवरगुरुदेव शिष्यमुनि - रत्नवल्लभविजय परामर्शाख्य - विवेचनादिसहितः गुर्जरभाषायां भावानुवादः । ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થમંજૂષા - બૃહદ્વૃત્તિ (न्यायसंग्रहनी भूभिडा) श्रीचन्द्रशेखरविजय - गणिवर विहितः * - * ' त्रैलोक्याह्लादहेतु - श्रीसोमसुन्दर - मूर्त्तये । नमः श्रीसिद्धचक्राय जगज्ज्येष्ठाय तायिने ॥ १ ॥ अर्थ :- ( १ ) एा सोडना भालाधना हेतुभूत, श्रीयुक्त (शोलावाणी), यंद्र ठेवी સુંદર મૂર્તિવાળા = આકૃતિવાળા તથા (૨) જગતમાં શ્રેષ્ઠ અને (૩) રક્ષણ કરનારા એવા શ્રી સિદ્ધચક્ર ભગવાનને નમસ્કાર થાઓ. (૧) - न्यायाध्वन्यध्वगानां दिशि दिशि सुयशोऽद्यापि रामादिराजां न्यायोपात्तानि वित्तान्यसमसुखकराण्यत्र चामुत्र चापि । न्याय्यत्वादेव जय्यं न खलु खलगिरां शासनं जैनचन्द्रं तन्नित्यं न्यायवृत्तिं शुभपदफलदामाद्रियध्वं बुधेन्द्रा : ॥ २ ॥ અર્થ :- (૧) ન્યાય - માર્ગના મુસાફર રામ વગેરે રાજાઓનો સુયશ આજે પણ દરેક દિશાઓમાં વિદ્યમાન છે. (૨) ન્યાયથી ઉપાર્જન કરેલું ધન આલોકમાં અને પરલોકમાં પણ નિરુપમ સુખને કરનારુ થાય છે. તથા (૩) ન્યાયયુક્ત હોવાથી જ શ્રીજિનેશ્વર ભગવાનનું શાસન દુર્જનોની વાણીથી જીતી શકાય તેવું નથી. (૪) આવો ન્યાયનો મહિમા હોવાથી જ અક્ષરો ઉપર ૧, ૨, ૩ વગેરે સંખ્યા સ્વોપજ્ઞન્યાસ સાથેનો સંદર્ભ જણાવવા મૂકેલ છે. આના સંબંધી स्वोपज्ञन्यास भाटे हुआ ५. ११६.... ૧૧૩ Page #162 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. હે પંડિતવર્યો ! મોક્ષરૂપી શુભપદ (સ્થાન) રૂપ ફળને આપનારી ન્યાયવૃત્તિનો (ન્યાયયુક્ત આચરણનો) તમે આદર કરો. (૨) જગતમાં સુગૃહીતનામધેય અર્થાત્ પ્રસિદ્ધ નામવાળા (કલિકાલસર્વજ્ઞ) આચાર્ય ભગવંત શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજીએ સ્વયં રચેલા (સ્વોપજ્ઞ) સિદ્ધહેમશબ્દાનુશાસન (સંસ્કૃતવ્યાકરણ) ની બૃહવૃત્તિના પ્રાન્તે (સમર્થ: વિધિ: (૭-૪-૧૨૨) સૂત્રની બૃ.વૃ.ના છેડે) સત્તાવન (૫૭) ન્યાયોનો સંગ્રહ કરેલો છે. તે ન્યાયો ક્યાં ક્યાં અનિત્ય બને છે અર્થાત ્ લાગતા નથી એ વાતની ઉપેક્ષા કરીને કોઇ પ્રાચીન શાસ્ત્રકારે તે ન્યાયોની વ્યાખ્યા, ઉદાહરણ અને જ્ઞાપકોને જ જણાવનારી નાનકડી ટીકા બનાવી છે. જ્યારે હમણાં અમે પૂર્વે આ. ભ. શ્રીહેમચન્દ્રસૂરિજીવડે સંગ્રહ કરેલાં સત્તાવન (૫૭) ન્યાયોસૂત્રોની અને સ્વયં સંગ્રહીત બીજા ચોરાશી (૮૪) ન્યાયસૂત્રોની - સૂત્રના નક્કી કરેલાં ક્રમ (ઉદ્દેશ) પ્રમાણે (૧) વ્યાખ્યા = ન્યાયસૂત્રાર્થ, (૨) પ્રયોજન, (૩) ઉદાહરણ અને (૪) જ્ઞાપકોને અને યોગ્યતા પ્રમાણે તેની (૫) અનિત્યતા અને (૬) અનિત્યતાના જ્ઞાપકોને જણાવવા માટે, આ ‘ન્યાયસંગ્રહ' નામના ન્યાયસૂત્રગ્રંથની ‘ન્યાયાર્થમંજૂષા’ નામની બૃહવૃત્તિની રચના કરીએ છીએ. મૂળમાં કરવા માટે આ ન્યાયસંગ્રહગ્રંથમાં કર્તા શ્રીહેમહંસગણિજી ન્યાયસૂત્રોની શરૂઆતમાં મંગલ પ્રમાણે નમસ્કાર કરે છે. = ન્યા. સં. ॐ रूपाय नमः श्रीमद्हैमव्याकरणाय च 1 श्रीसोमसुन्दरगुरूत्तंसाय च नमोनमः ॥ શ્ ॥ ૐ એવા રૂપને (આકૃતિને) અને શ્રીમહૈમવ્યાકરણને નમસ્કાર થાઓ તથા ગુરુઓમાં મુગટ સમાન (શ્રેષ્ઠ) એવા શ્રીસોમસુંદરસૂરિ ગુરુને પણ વારંવાર નમસ્કાર થાઓ. (૧) आ ૩ - ન્યા. મં. બુ. રૃ. :- અહીં ઓમ્ એવું જે રૂપ છે તે શ્રી અર્હદ્ (અરિહંત), અશરીર (સિદ્ધ) આચાર્ય, ઉપાધ્યાય, અને મુનિ એ પાંચ શબ્દોના આદ્ય / પ્રથમ વર્ણ (અ अ મૈં ) થી નિષ્પન્ન થયેલું છે. તે ઓમ્ રૂપને નમસ્કાર કરવો ઈષ્ટ છે. અને આ ઓમ્ રૂપને નમસ્કાર કરવાથી પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર સિદ્ધ થાય છે. (કારણ કે તે ઓમ્ રૂપ પંચપરમેષ્ઠી વાચક શબ્દોના આદ્ય વર્ણથી બનેલું છે.) આ શ્લોકની આદિમાં (રૂપા - એમ) સર્વ ગુરુઅક્ષરવાળો મ ગણ છે. અને તે પૃથ્વી - તત્ત્વ છે. લક્ષ્મીના હેતુથી એટલેકે અભ્યુદયને માટે આ મગણ રૂપ પૃથ્વી - તત્ત્વ મૂકેલું છે. પૂર્વપુરુષોએ કહ્યું છે કે, મગણ એ પૃથ્વી તત્ત્વ છે અને લક્ષ્મીનો વિસ્તાર કરે છે. બોમ્ શબ્દને નમઃ એ પ્રમાણે પદ સાથે જોડવાથી ૐ નમઃ । એવો પઠિતસિદ્ધ મંત્ર બને છે. (કેટલાક મંત્રો કોઈપણ જાતની વિધિ વગર તેના જાપથી જ સિદ્ધ થઇ જાય છે. માટે તે પઠિત - સિદ્ધ મંત્ર કહેવાય છે.) આ મંત્ર સર્વ રીતે અભ્યુદયને માટે મૂકેલો છે. શ્રીમદ્મવ્યાકરણ એ ૧૧૪ Page #163 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસંગ્રહ - ભૂમિકા - ન્યા. મં... સમ્યગ્દષ્ટિ શ્રીહેમચન્દ્રસૂરિજી વડે પરિગૃહીત = સંગૃહીત (સ્વીકૃત) હોવાથી તે શ્રુતજ્ઞાન જ છે. આથી અને વિશેષ કરીને આ પ્રસ્તુત ગ્રંથમાં આજ વ્યાકરણ અધિકૃત અર્થાતુ મુખ્ય વિષયભૂત હોવાથી તેને નમસ્કાર કરેલો છે. સ્વગુરુને નમસ્કાર કરવામાં વિશેષ ભક્તિજન્ય સંભ્રમને પ્રગટ કરવા માટે એટલે કે ઉત્સુકતા = સત્કાર બતાવવા માટે અ ત્યંને (૭-૪-૭૨) સૂત્રથી નમ્ શબ્દનો અસકૃભાવ = એટલે કે બે વાર ઉચ્ચાર કરેલો છે. બાકીનો શ્લોકાર્થ સુખેથી સમજાય તેવો - સ્પષ્ટ છે. ( ન્યા.સં. મથ થે તુ શાત્રે સૂતા નો સિદ્ધાર્થ ચાયતિર્થ યઃ યિતે રૂતિ ! હવે જે શબ્દાનુશાસન આદિ શાસ્ત્રમાં સૂચવેલાં અને વૈયાકરણાદિ લોકમાં પ્રસિદ્ધ ન્યાયો છે, તેને જણાવવા) માટે પ્રયત્ન કરાય છે. (મૂળગ્રંથ) ન્યા.મં. ટીકા :- આ વાક્યમાં શાસ્ત્રનો જાયોરૂપી જે વિષય (અભિધેય) છે તે તો સાક્ષાતુ જ કહ્યો છે. જ્યારે સંબંધ અને પ્રયોજન આ પ્રમાણે જાણવો. સંબંધ આ પ્રમાણે છે - પૂર્વોક્ત વાક્યમાં મૂકેલાં અથ શબ્દનો અર્થ આનંતર્ય = એટલે કે અંતરરહિતપણું છે. એટલે કે હેમસંસ્કૃત વ્યાકરણની અનંતર – એવો અર્થ થાય છે. આથી શ્રી હેમસંસ્કૃત - વ્યાકરણની બૃહદ્રવૃત્તિ સાથે ન્યાયસૂત્રનો આનંતર્યરૂપ સંબંધ જણાય છે. તથા તુ પદમાં જે તુ શબ્દ છે, તે જણાવે છે કે “વ્યાકરણના સૂત્રો નવા કરેલાં છે. જયારે (પ્રસ્તુત) ન્યાયસૂત્રોનો તો બીજા પાણિનિ વગેરેએ રચેલાં વ્યાકરણ શાસ્ત્રમાં પણ : તેવો જ પાઠ જોવા મળતો હોવાથી ચિરંતન એટલે કે અતિ પ્રાચીન છે.” આવી વિશેષ હકીકતને જણાવતો એવો તુ શબ્દ આ ન્યાયસૂત્રો, ગુરુપરંપરાથી જ ગ્રંથકાર સુધી આવેલાં છે - એ પ્રમાણે ગુરુપર્વક્રમરૂપ A. સંબંધને પણ જણાવે છે. • - વાક્યમાં જે “શા' એવું પદ છે, તેનો અર્થ - સાંગ (લિંગાનુશાસન વગેરે પાંચ અંગ સહિત *) શબ્દાનુશાસન વગેરે શાસ્ત્રોમાં - એવો થાય છે. હવે નો સિદ્ધાગ્ર એ અવયવનો ભાવાર્થ કહે છે. લોક એટલે વ્યાકરણશાસ્ત્રના જાણકાર અને પ્રામાણિક (નૈયાયિક) વગેરે લોક સમજવો. તેવા લોકમાં પ્રસિદ્ધ ન્યાયો અહિ પ્રસ્તુત છે. હવે ચાર શબ્દનો અર્થ જણાવે છે. ચાય શબ્દ દષ્ટાંત અર્થમાં પણ રૂઢ છે. જેમ કે (૧) સૂવિટાચા (દષ્ટાંત), (૨) વિક્ષોનન્યાય, (૩) કુમળા , (૪) દાતાનાચાય વગેરે. હવે ન્યાય શબ્દની વ્યુત્પત્તિ જોઈએ. પ્રસ્તુત શાસ્ત્રમાં તો નીયતે ન્દ્રિાધોડર્થો નિયતિ - (જેના વડે સંદિગ્ધ અર્થનો નિર્ણય થાય તે) • • શબ્દો વચ્ચે A, B, 8, વગેરે સંકેતો દ્વારા પરામર્શ - વિવેચનનો સંદર્ભ સૂચવેલો છે. આના સંબંધી પરામર્શ માટે જુઓ પૃ. ૧૧૮. * * ૧. સૂત્ર પાઠ, ૨. ધાતુપારાયણ, ૩. ગણપાઠ, ૪. ઉણાદિગણ અને ૫. લિંગાનુશાસન આ પાંચ વ્યાકરણના અંગો છે. કેટલાંક ધાતુપાઠનો અથવા બ્રહદ્રવૃત્તિનો પણ પંચાંગીમાં સંગ્રહ કરે છે. વસ્તુતઃ પંચાંગી એ ઉપલક્ષણ છે. તેથી વૃત્તિ, બૃહન્યાસ વગેરે પણ વ્યાકરણના અંગ તરીકે જાણવા. ૧૧૫ Page #164 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ચાયાવાયાધ્યાયવસંહારવહારધારવીરનારમ્ (૫-૩-૧૩૪) સૂત્રથી ઇન્ પ્રત્યય લાગતાં નિપાતન કરવાથી સિદ્ધ થતાં ચાર શબ્દનો અર્થ છે - પોતાને ઈષ્ટકાર્યની (રૂપોની) સિદ્ધિ કરવામાં અનુગુણ = અનુકૂળ એવી યુક્તિઓ. આ સાન્તર્થ (પ્રકૃતિ - પ્રત્યયાર્થને અનુસરતી) એવી વ્યુત્પત્તિ કરવાથી સંદિગ્ધ અર્થનો નિર્ણય કરવા રૂપ જે સર્વ - ન્યાયોનું B. સાધારણ પ્રયોજન છે, તે જણાવેલું છે, એમ સમજવું. इति न्यायार्थमञ्जूषायां न्यायसंग्रह - भूमिका. । | સ્વપજ્ઞ ન્યાસ | (ગ્રંથકાર શ્રી હેમહંસગણિવર - વિરચિત ન્યાયાર્થમંજૂષા - ટીકા ઉપર બૃહન્યાસ) ૧. રૈનાવા ૦ અહીં આદિમાં સવગુરુ – અક્ષરવાળો “' ગણ એ પૃથ્વીતત્ત્વ છે અને તે લક્ષ્મી માટે અથત અભ્યદય માટે મુકેલો છે. આ શ્લોકમાં “નૈલોક્ય’ શબ્દ હકાર - વાચક છે. અને હેંકાર એ શ્રીસિદ્ધચક્ર યંત્રના પાંચ બીજોમાં મધ્યવર્તી બીજ છે. તેથી હુલામધ્યન્યાયથી' એટલે કે જેમ તુલા (ત્રાજવું) ના મધ્યભાગનું ગ્રહણ કરવામાં આદિભાગનું અને અંત ભાગનું ગ્રહણ આપમેળે (સ્વયં) થઈ જાય છે, તેવી જ રીતે અહિ મધ્યવર્તી કાર બીજનું ગ્રહણ કરવાથી બાકીના પણ આગળ - પાછળના બીજનું ઉપાદાન સ્વયં થઈ ગયેલુ જાણવું. અથવા “નૈલોક્ય” એ હકારવાચી હોવાથી તેની સાથે આગળ રહેલા નમ: પદને જોડતાં નr: / એવો પતિસિદ્ધ મંત્ર થાય છે. તે શ્રી સિદ્ધચક્રના અંગ રૂપે હોયને શાસ્ત્ર સંબંધી શિષ્ય - પ્રશિષ્યની પરંપરાના વિસ્તાર માટે અને પાલન માટે અહિ પતિ છે. આજ અર્થ ‘તાવિને' પદ વડે સૂચવાય છે. કારણ કે તામ્ ધાતુનો અર્થ વિસ્તારવું અને પાલન કરવું છે. ( તાડુ સત્તાનપાનયોઃ / થાતુપાત ૮૦૬ ) ૨. શ્રી સોમકુવંર પદનો અર્થ બે રીતે થાય (૧) એક તો શ્રીસિદ્ધચક્રજીને સોમ = ચંદ્રની ઉપમા આપી છે અને તે એટલાં માટે કે શ્રીસિદ્ધચયંત્રની સ્થાપના = આકૃતિ પણ ચન્દ્ર જેવા વૃત્ત (ગોળ) આકારવાળી છે. અને (૨) બીજું કે સોમસુંદર એ સ્વગુરુનું નામ છે. આ રીતે અહીં ટીકાકાર ૧. મંગલ, ૨. અભિધેય, ૩. પ્રયોજન, ૪. સંબંધને સંક્ષેપથી દર્શાવે છે. તે આ રીતે - માદ્યત્તને મધ્યસ્થપિ હામુ / “આદિભાગ અને અંતભાગના ગ્રહણથી મધ્યભાગનું પણ ગ્રહણ થાય,” એ ન્યાયના બળથી સકળ શાસ્ત્રને મંગલરૂપે જણાવવા માટે આદિમાં અને અંતમાં અવશ્ય મંગલ કહેવું જોઈએ. અર્થાત તુલા વગેરેના દંડને પહેલાં અને અંતિમ છેડાથી ગ્રહણ કરતાં મધ્યનું ગ્રહણ થઈ જાય છે. તેમ અહિ પણ આદિમાં અને અંતમાં પૂવોક્ત મંગલ કરવાથી મધ્યમાં મંગલ આવી જ જાય છે. વૃત્તિકાર શ્રી હેમહંસગણિજીએ ન્યાયવૃત્તિની આદિમાં સિદ્ધચક અને સ્વગુરુના નામનો ઉલ્લેખ કરવા પૂર્વક પ્રણિધાન = એકાગ્રબુદ્ધિથી તેઓનું સ્મરણ = તાત્ત્વિક નમસ્કાર કરેલો છે, તે આદિ મંગલ છે. અને અંતમાં જે સિદ્ધ એવો શબ્દ મુકેલો છે, તે જ અંતિમ મંગલ છે. વળી જુદી જુદી રીતે ન્યાયોની પ્રશંસા કરતાં – જણાવતાં ગ્રંથકારશ્રી - તે ન્યાયો જ અહીં અભિધેય છે, એવું સૂચવે છે. ૩. આ શ્લોકમાં ચારે પાદમાં વપરાયેલો રાય શબ્દ તેના જુદા જુદા અર્થોને સૂચવે છે. (૧) શ્લોકના ૧લાં પદમાં ન્યાયશબ્દ રાજનીતિવાચક છે. (૨) બીજા પાદમાં વ્યાપારાદિમાં રખાતી નીતિ અર્થ = ૧૧૬ = Page #165 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસંગ્રહ - ભૂમિકા - સ્વો. ન્યા છે. (૩) ત્રીજા પાદમાં ન્યાયશબ્દ તાર્કિકો (નૈયાયિકો) ને માન્ય અનુમાનાદિ પ્રમાણનો વાચક છે અને (૪) ચોથા- પાદમાં ન્યાયશબ્દ વ્યાકરણમાં આવતાં ન્યાયવાચી છે અથવા સર્વ પ્રકારના ન્યાયોને જણાવે છે. બીજું કે છેલ્લી પંક્તિનો અર્થ જો પ્રસ્તુત વ્યાકરણ સંબધી ન્યાય પક્ષે કરીએ તો આ રીતે થાય છે પંડિતવર્યા ! ન્યાયમંજૂષા નામની શુભ = નિદૉષ સાધુ = શિષ્ટસંમતપદની પ્રાણિરૂપ ફળને આપનારી ન્યાયવૃત્તિ (ટીકા) નો તમે આદર કરો. ૪. શુભપવન એટલે શુભ - નિરવદ્ય - નિદોષ જે પદો = પ્રયોગો, તે રૂપ ફળને આપનારી... ન્યાયવૃત્તિનો તમે આદર કરો. આ વિધાનથી - ન્યાયવૃત્તિનું અધ્યયન કરીને ન્યાયોનો યથાર્થ / યોગ્ય પ્રયોગ કરનાર વ્યક્તિ શુભપદોની સિદ્ધિ કરવાને સમર્થ બને છે - એ પ્રમાણે શાસ્ત્રનું ૩. પ્રયોજન / હેતુ દશાવ્યો છે. વળી બીજી પણ ન્યાયવૃત્તિ (ન્યાયયુક્ત આચરણ - ન્યાયસંપન્ન જીવન) નો આદર / સ્વીકાર કરવાથી તે પ્રતિષ્ઠારૂપી જે શુભ પદ / અવસ્થા - તે રૂપી ફળને આપનારી થાય છે, એ પ્રમાણે પણ કહેવાનો થોડો આશય છે. ૨. અહીં રૂદ તાવત્ વગેરે પદોથી પ્રસ્તુત શાસ્ત્રનો ૪. સંબંધ કહે છે. દ નિત્યતામુપેસ્ય ૦ અહીં કહેવાનો આશય એ છે કે, તમામ ન્યાયો fસદ્ધિ: દ્ધિવિત્ (૧-૧-૨) એમ કહેવાથી શિષ્ટ પ્રયોગાનુસારે ક્યાંક પ્રવર્તે છે - લાગે છે, તો ક્યાંક પ્રવર્તતાં - લાગતાં નથી. આમ વાયો પ્રાય: અનિત્ય જ છે. અને તે અનિત્યતા પ્રાચીન વૃત્તિકારે ક્યાંય પણ પ્રગટ કરી નથી. (પણ પ્રસ્તુત ન્યાયવૃત્તિમાં તે પ્રાપ્તિ અનુસાર પ્રગટ કરાશે.) . ૭. ચાવાર્થમઝૂષાનાની આ નામની બ્રહવૃત્તિ રચીએ છીએ, એમ કહ્યું. એનો અર્થ આ પ્રમાણે છે. ગાયોના જે અથો = અભિધેય વસ્તુ, તે જ તે રૂપી) અર્થ = ધન, તે ન્યાયાથ કહેવાય. તેની મસૂપા = પેટી જેવી પેટી. ન્યાયોના અર્થ રૂપ ધનની પેટી જેવી પેટી, તે ન્યાયાર્થમંજૂષાનો સમુદિત અર્થ છે. આ નામમાં "વિક્વન્માનસીંસ' વગેરે પ્રયોગોની જેમ "પરંપરિત - રૂપક" નામનો કાવ્યાલંકાર છે, એ પ્રમાણે કાવ્ય પ્રકાશ - ગ્રંથનો મત છે. ૮. સમ્મદ્રષ્ટિ વડે પરિગૃહીત હોવાથી આ શ્રુતજ્ઞાન છે, એમ કહ્યું. કહેલું છે કે, व्याकरणच्छन्दोऽलङ्कृति - नाटककाव्यतर्कगणितादि । सम्यग्दृष्टिपरिग्रहपूतं जयति श्रुतज्ञानम् ॥ १ ॥ સમ્યગદષ્ટિના પરિગ્રહ = સ્વીકાર વડે પરિશદ્ધ કરેલું હોવાથી વ્યાકરણ, છન્દ, અલંકાર, નાટક, કાવ્ય, તર્ક ગણિતશાસ્ત્ર વગેરે શ્રુતજ્ઞાન જય પામે છે. પ્રસ્તુત વ્યાકરણ પણ સમ્યગદષ્ટિ - આચાર્ય ભ. શ્રી હેમચન્દ્રસૂરિજીવડે પરિગૃહીત = સ્વીકૃત હોયને પરિશુદ્ધ કરેલું છે. આથી શ્રુતજ્ઞાન જ છે.) ૯. “ન્યાય' શબ્દ ‘દાંત' અર્થમાં પણ છે. તે આ રીતે – (૧) સૂચીકટાહ ન્યાય - (સોઈ - કડાઈનું દષ્ટાંત) :- જેમ લોહકારે લુહારે) પહેલાં આવેલાં માણસ માટે કડાઈ બનાવવાની શરૂઆત કરી હોય ત્યાં પાછળથી કોઈ માણસ આવીને સોંઈ (સૂચી) ઘડી આપવા માટે કહે તો પણ તે લુહાર કડાઈની અપેક્ષાએ ખૂબ નાનું કામ હોવાથી પહેલાં સોઈ બનાવી આપે છે અને પછી કડાઈ બનાવી આપે છે. કેમ કે તે ઘણું મોટું કામ છે. તેવી જ રીતે વ્યાકરણદિશાસ્ત્રમાં જે ઠેકાણે થોડું કહેવાનું હોવાથી પાછળ કહેવાના વિષયની પ્રથમ જ પ્રરૂપણા કરવામાં આવે અને પૂર્વે બતાવેલ વિષયનું નિરૂપણ = ૧૧૭ = Page #166 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપશન્યાસનો સવિવેચન ગુર્જરીનુવાદ. પાછળથી કરવામાં આવ્યું હોય, ત્યાં આ ન્યાય લાગે છે. આને “સૂચિકટાહન્યાય' કહેવામાં આવે છે. દા. ત. સમાસાત્તાધિકારમાં કાકાન્ત: (૭-૩-૧૬૯) સૂત્રથી “હવે સમાસાંત પ્રત્યયો કહેવાશે” એ પ્રમાણે નિર્દેશ કરીને પછી વિધિપૂર્વક નિષેધ કહેવો જોઈએ - વિધપૂર્વક નિવેદ: | એ ન્યાયથી પહેલાં સમાસાંતનું વિધાન કરવું જોઈએ. તેમ છતાં ખૂબ જ અલ્પ વિષય હોવાથી જ જિ: ક્ષે (૭-૩-90) વગેરે ચાર સૂત્રો વડે પહેલાં સમાસાંત - નિષેધ કહ્યો અને પછી સમાસાંતે વિધાયક સૂત્રો કહ્યાં છે. તે આ ન્યાયના આધારે જ કહ્યા છે. (૨) કાકાગિોલક ન્યાય - જેમ કાગડાની એક જ આંખમાં રહેલો ગોલક પ્રયત્નાનુસારે બન્નેય ચક્ષુના છિદ્રોમાં જાય છે, એવી લોકોક્તિ છે. અથવા (૩) ડમરુકમણિન્યાય :- જેમ ડમરુ નામનું વાઘ જે મદારી વગેરે પાસે હોય છે, તે વગાડવામાં આવે ત્યારે તેની દોરી સાથે બાંધેલો મણિ બન્નેય બાજું અથડાવા દ્વારા તે ડમસ્કાર (ડમત ડમત અવાજ) ઉત્પન્ન કરે છે. અથવા (૪) ઘંટાલાલાન્યાય - જેમ ઘંટ વગાડવામાં આવે ત્યારે ઘંટની મધ્યમાં રહેલ લાલા = ગોળો બન્ને બાજુ એથડાઇને ધ્વનિ ઉત્પન્ન કરે છે. તેવી જ રીતે ગ્રંથમાં જ્યાં વચ્ચે રહેલું એક જ પદ પૂર્વમાં રહેલ વાક્ય સાથે પણ સંબંધ કરે અને આગળ રહેલ વાક્ય સાથે પણ સંબદ્ધ થઈને અથને જણાવે છે, ત્યારે આ ત્રણમાંથી કોઈ એક ન્યાય લાગે છે. આ છેલ્લાં ત્રણેય ન્યાયોનો = દષ્ટાંતોનો ભાવ એક જ હોવાથી તેનું એક જ ઉદાહરણ કહેવાય છે. તે આ પ્રમાણે છે. તત્રાવાય મિત્તેર પ્રહૃતિ સ્વરૂપેન કુડચ : (૩-૧-૨૬) સૂત્રમાં ‘મિથ:” પદ પહેલાં તત્રાલય એવા પૂર્વ વાક્ય સાથે સંબંધ કરે છે અને પછી તેનું પ્રદંચ એવા આગળના વાક્ય સાથે પણ સંબંધ કરે છે. તે આ પ્રમાણે - તત્ર મિથ સાથ (તેને વિષે પરસ્પર પ્રહણ કરીને) અને તેને fપથઃ પહૃત્ય (તેના વડે પરસ્પર પ્રહાર કરીને) એવા સ્વરૂપે કરેલાં યુદ્ધ અર્થમાં અવ્યયીભાવ સમાસ થાય છે. જેમ કે, ઝોકું મિથ મારાય કૃતં યુદ્ધ શાશિ યુદ્ધમ્ / ૬ પુ મિથ: પ્રત્યે કૃતં યુદ્ધ, Gre યુદ્ધમ્ / ફચારિ એમ આદિ શબ્દથી તુલા - મધ્યન્યાય” વગેરે જાણવા. તેનું ઉદાહરણ “તો શ્લોકની વ્યાખ્યાના અવસરે અહિ જ - સ્વ.ન્યા. માં જ - પૂર્વે નિર્દિષ્ટ છે. इति स्वोपजन्यासे न्यायसंग्रह - भूमिका । परमपूज्यपंन्यासप्रवरगुरुदेव-श्रीचन्द्रशेखरविजय-गणिवरशिष्य मुनि-रत्नवल्लभविजय विहितं न्यायसंग्रह - बृहद्वृत्तिबृहन्न्यासोपरि परामर्श - नाम विवेचनम् । नत्वा वीरं गुरोः पादौ विशेषद्योतनाय च । परामर्शाभिधा वृत्तिः परामृश्य वितन्यते ॥ १ ॥ = ૧૧૮ = Page #167 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસંગ્રહ - ભૂમિકા - પરામર્શ.. પરામર્શ A. ગુરુપર્વક્રમ :- અહિ પર્વ એટલે ગાંઠ. જેમ શેલડીના સાંઠામાં વચ્ચે વચ્ચે જે ગાંઠ હોય છે, તેના કારણે પૂર્વ પૂર્વ ભાગનો ઉત્તર-ઉત્તર ભાગ સાથે - યાવત્ અંતિમ ભાગ સાથે સંબંધ ટકી રહે છે. તેમ જ્ઞાન બાબતમાં પણ પરંપરા આગળ આગળ ચાલવામાં અર્થાત્ અવિચ્છિન્ન રહેવામાં ગુરુ એ પર્વને સ્થાને છે. આથી સેંકડો વર્ષો સુધી પણ ગુરુરૂપી માધ્યમથી જ્ઞાનનો સંબંધ રહે છે. માટે જયાં ગુરુની પરંપરાએ વિવક્ષિત શાસ્ત્રજ્ઞાનાદિની પ્રાપ્તિ હોય ત્યાં ગુરુપર્વક્રમરૂપી સંબંધ જાણવો. ગુરુરૂપી જે પર્વ, તેના ક્રમ (કપરંપરા) રૂપ સંબંધ તે ગુરુપર્વક્રમ. પ્રસ્તુત ગ્રંથમાં ન્યાયસૂત્રોની પ્રાપ્તિમાં આજ સંબંધ વિવક્ષિત છે. B. પ્રસ્તુત ન્યાયસૂત્રો :- ચાર વિભાગ(વક્ષસ્કાર)માં વહેંચાયેલાં છે. તે આ પ્રમાણે - (૧) પ્રથમ વિભાગમાં - ૫૭ ન્યાયસૂત્રો છે. જેનો આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીએ સિદ્ધહેમ વ્યાકરણમાં સાતમાં અધ્યાયના ચોથા-પાદની બૃહદ્રવૃત્તિના અંતે નિર્દેશ કરેલો છે. (૨) દ્વિતીય વિભાગમાં - ૬૫ ન્યાયસૂત્રો છે. આનો સંગ્રહ વૃત્તિકાર શ્રી હેમહંસગણિજીએ કરેલો છે. (૩) ત્રીજા વિભાગમાં - ૧૮ ન્યાયસૂત્રો છે. આનો સંગ્રહ પણ વૃત્તિકારે જ કરેલો છે. પણ આ ન્યાયો પૂર્વના બન્ને વિભાગો જેટલાં વ્યાપક નથી. અર્થાતુ કોઈ કોઈ ઠેકાણે જ ઉપયુક્ત થાય છે. અને તે પ્રાય: જ્ઞાપકાદિથી રહિત છે. (૪) ચોથા વિભાગમાં - એકે જ ન્યાયસૂત્ર છે, કે જેના વિષયમાં ઘણું કહી શકાય તેમ છે. તેની બૃહદ્રવૃત્તિનો વિસ્તારથી અનુવાદ છેલ્લે આપેલો છે. આ પ્રમાણે આ ચાર વિભાગોના ભેગા મળીને કુલ – (૫૭ + ૬૫ + ૧૮ + ૧ = ) ૧૪૧ ન્યાયસૂત્રો થાય છે. इति परामर्शे न्यायसङ्ग्रह - भूमिका । ૧૧૯ Page #168 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ન્યા. . :- હવે ન્યાય સંગ્રહ ગ્રંથના ન્યાયસૂત્રો ઉપર ન્યાયાર્થમંજૂષા નામની જે બ્રહવૃત્તિ કહેવાને પ્રતિજ્ઞાત છે, સ્વીકૃત છે, તે પ્રસ્તુત કરાય છે. स्वं रूपं शब्दस्याशब्दसंज्ञा ॥ १/१ ॥ ચારાર્થ મંજૂષા ન્યાયાર્થ :- વ્યાકરણ શાસ્ત્રમાં સર્વત્ર શબ્દના પોતાનું - સ્વકીય રૂપ જ ગ્રહણ કરવું. પણ જો તે શબ્દથી કોઈ સંજ્ઞા કરેલી ન હોય તો. અહિ સંજ્ઞા શબ્દમાં સન્ + જ્ઞા ધાતુથી ૩૫સાત : (૫-૩-૧૧૦) સૂત્રથી ભાવમાં (માવો ધાત્વર્થઃ એવા વચનથી ધાતુના સ્વાર્થમાં ) મ પ્રત્યય લાગ્યો છે. આમ સંજ્ઞાતિ સંજ્ઞા ! એવી “ભાવ” અર્થમાં વ્યુત્પત્તિ કરવાથી આવા સંજ્ઞાકરણ (= સંજ્ઞાનું કરવું) રૂ૫ અર્થનો લાભ થાય છે. પછી બ્રેન સંજ્ઞા તિ શબ્દસંશા | 7 શબ્દસંજ્ઞા - શબ્દસંશા .એમ સમાસ થયો છે. અર્થાત્ તે શબ્દવડે કોઈ સંજ્ઞા કરેલી ન હોય = સંજ્ઞાનો અભાવ હોય તો. અને જો તે શબ્દવડે કોઈ સંજ્ઞા કરેલી હોય તો તે શબ્દના સ્વરૂપનું ગ્રહણ ન કરવું, પણ સ્વરૂપનો ત્યાગ કરીને જેટલાં શબ્દોની સંજ્ઞા કરી હોય તે તમામ શબ્દોનું ગ્રહણ કરવું, એમ ભાવાર્થ છે. (આ રીતે આ ન્યાયના બે અંશો થાય. (૧) વં પં શબ્દચ એટલે કે સર્વત્ર શબ્દના ગ્રહણવડે શબ્દનું પોતાનું | સ્વકીય રૂપ લેવું, પોતાના સ્વરૂપ તમામ શબ્દો લેવા. (૨) 3 શબ્દસંશી - આ દ્વિતીયાંશવડે પ્રથમાંશ જ નિયંત્રિત = નિયમિત કરાયો છે. એટલેકે પ્રથમાંશથી શબ્દનું રૂપ લેવું એમ સામાન્યથી વિધાન કરેલું છે. પણ જે ઠેકાણે વિવક્ષિત શબ્દથી કોઈ સંજ્ઞા થતી હોય તે ઠેકાણે શબ્દથી શબ્દના સ્વરૂપનું ગ્રહણ ઈષ્ટ નથી. આથી કહ્યું કે, જો તે શબ્દવડે કોઈની સંજ્ઞા અર્થાત્ પારિભાષિક નામ થતું હોય તો તે શબ્દવડે પોતાના સ્વરૂપવાળા શબ્દો ન લેવા, પરંતુ તે સંજ્ઞા જેટલાં શબ્દોની કરેલી હોય તે તમામ શબ્દો લેવા.) પ્રયોજન -જામુયો : મુદ્દે વાર્થસંપ્રત્યય : (૧/૨૨) વગેરે ન્યાયોનો અપવાદ આ ન્યાય છે. અર્થાત્ તે ન્યાયોના આવતાં અતિપ્રસંગ - અતિવ્યાતિને દૂર કરવા માટે આ ન્યાય A છે. જે પ્રમાણે પૂર્વોક્ત ન્યાયોનો અપવાદ આ ન્યાય થાય છે તે આગળ જણાવાશે. ઉદાહરણ :- (૧) વં પં શબ્દચ - અંશનું - સમ: રક્ટ : (૫-૧-૭૭). સૂત્રમાં થી શબ્દથી જે મૂળભૂત રહ્યાં ધાતુ રૂપ છે અને વલ્ ધાતુનો વક્ષો વાવ શાં ક્યાં (૪-૪૪) સૂત્રથી જે શા આદેશ થાય છે, તે પ્રમાણે બન્નેય રીતે “ક્યા' એવું શબ્દનું સ્વરૂપ જ લેવાય, પણ સંજ્ઞા નહિ. કારણ કે “' એવી કોઈ સંજ્ઞા નથી. આમ થવાથી TI: સંસ્થતિ, સંવષે વી એમ બન્ને રીતે વિગ્રહ કરીને બન્નેય “યા' ધાતુથી સમ: : (૫-૧-૭૭) સૂત્રથી ટુ પ્રત્યય લાગીને સિંડ્ય: I રૂપ સિદ્ધ થાય છે. જો શબ્દના સ્વરૂપનું ગ્રહણ કરવાનું ન હોય તો જળમુર્ણયો (૧/૨૨) ન્યાયથી = ૧૨૦ Page #169 -------------------------------------------------------------------------- ________________ વક્ષસ્કાર ૧. | સૂત્ર ૧. ન્યા. મં... સ્વાભાવિક હોવાના કારણે મુખ્ય એવા ક્યાં ગ.૨. રૂપ રહ્યા ધાતુથી જ ૩ પ્રત્યયની પ્રાપ્તિ થાય. પણ વક્ષ ધાત્વાદેશરૂપ હોયને ધાતુરૂપ બનેલો હોવાથી ગૌણ એવા વક્ષ ધાતુના આદેશરૂપ થા ધાતુથી ટુ પ્રત્યયની પ્રાપ્તિ ન થાય. અથવા - જો આ ન્યાયથી શબ્દથી સ્વરૂપ શબ્દો લેવાના ન હોય તો કૃત્રિમાત્રિમયોઃ કૃત્રિમ (૧)૨૩) ન્યાયથી ધાત્વાદેશરૂપ રહ્યા એ ધાત્વાદેશરૂપ હોવાથી કૃત્રિમ છે. આથી આવા કૃત્રિમ વસ્ - આદેશરૂપ થા ધાતુથી જ ૪ પ્રત્યયની પ્રાપ્તિ છે. પણ અકૃત્રિમ = સ્વાભાવિક એવા વ્યાં ધાતુથી ટુ પ્રત્યયની પ્રાપ્તિ નથી. . (૨) મદ્રસંશા - અંશનું ઉદા. ૩૫ત્ ઃ વિ: (-૩-૮૭) વગેરે સૂત્રોમાં વા શબ્દથી ટ્રા સંજ્ઞક ધાતુઓ ન લેવાય. કેમ કે, ગૌ ડ્રાધૌ તા (૩-૩-૫) સૂત્રથી “રા' એવી સંજ્ઞા કરેલી છે. (અર્થાત્ ત્યારે ટ્રા સ્વરૂપનું ગ્રહણ ન થાય. કારણ કે રા એવી સંજ્ઞા હોય ત્યારે હું એવા રૂપનું ગ્રહણ કરવાનું આ દ્વિતીય - અંશથી નિષિદ્ધ છે.) આમ જયારે રા સંજ્ઞાવાળા ધાતુઓનું ગ્રહણ થાય છે, તેથી હું ધાતુની જેમ ધ ધાતુનું પણ પ્રહણ થશે.એટલે કે જેમ મા + રા ધાતુથી પૂર્વોક્ત સૂત્રથી વિ પ્રત્યય લાગીને માત્ર એવું રૂપ થાય છે, તેમ મધ વગેરે રૂપોમાં મા + ધ ધાતુથી પણ તા રૂપનો અભાવ હોવા છતાંય તે તા સંજ્ઞક હોવાથી પૂર્વોક્ત સૂત્રથી જ પ્રત્યય સિદ્ધ થયો. જ્ઞાપક :- (૧) સ્વ રૂપં શી એ પ્રથમાંશનું જ્ઞાપક છે, નદીકિન (૩-૧-૨૭) : સૂત્રમાં નવીfમ : ! એ પ્રમાણે બહુવચનનો પ્રયોગ. અહીં જો એકવચનનો જ પ્રયોગ કરવામાં આવે તો વં પં શબ્દ0 - ન્યાયાંશથી કેવળ સ્વરૂપનું જ અર્થાત્ નવી એવા રૂપનું જ ગ્રહણ થવાની આપત્તિ (પ્રસંગ) આવે. આવો પ્રસંગ ન આવે અને નવી વિશેષનું પણ ગ્રહણ થઈ શકે તે માટે બહુવચન કરેલું છે. આ નવીfપ: એવા બહુવચનપદની અનુવૃત્તિ (સંબંધ) ઉત્તર (આગળના) સૂત્રમાં પણ જાય છે. આથી સંધ્યા સમાહારે (૩-૧-૨૮) એ ઉત્તરવર્તિ સૂત્રથી પાનાં નવીનાં સમાહાર: પન્ એમ અહીં કેવળ નવી શબ્દ સાથે જેમ અવ્યયીભાવ સમાસ થાય છે, તેમ કયો યમુનયોર સમાજ: દિયમુનમ્ ા તેમજ ત્રિામ, સાવરક્ ! વગેરે પ્રયોગોમાં નદી - વિશેષવાચક યમુના, ના, પાવરી વગેરે શબ્દો સાથે પણ અવ્યયીભાવ - સમાસની સિદ્ધિ થઈ શકી. અને આ સમાસ થવાથી જ યથાયોગ્ય સંધ્યાય નહી લાવરીખ્યામ્ (૭-૩-૯૧) સૂત્રથી અત્ સમાસાંત તથા વસ્તી (૨-૪-૯૭) સૂત્રથી સ્વરનો હૃસ્વાદેશ અને સમવ્યયમાવતોડપા (૩-૨-૨૨) સૂત્રથી સ્વાદિવિભક્તિનો મમ્ આદેશ પણ સિદ્ધ થયો. આ પ્રમાણે આ ન્યાય ન હોય તો નવનિ (૨-૧-૨૭) સૂત્રમાં નમઃ | એવા બહુવચન પ્રયોગને ઠેકાણે આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરિજીની એકવચન પ્રયોગ કરવાની જ શૈલી હોવાથી અને લાઘવ થવાથી એકવચનનો પ્રયોગ ન કરવો જોઈતો હતો. તેમ છતાંય જે બહુવચનનો પ્રયોગ કરેલો છે, તે આ ન્યાય હોવાથી જ - નવી શબ્દવડે નવી એવા રૂપનું જ ગ્રહણ થશે, પણ યમુના વગેરે નવી વિશેષવાચક શબ્દનું ગ્રહણ નહિ થાય - એવી ઉઠેલી શંકાથી નવી વિશેષવાચક શબ્દોના પણ ગ્રહણ માટે કરેલો બહુવચન - પ્રયોગ સાર્થક થતો ૧૨૧. Page #170 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. હોયને તે આ ન્યાયાંશને જણાવે છે. (૨) મશબ્દસંજ્ઞા' ન્યાયાંશનું જ્ઞાપક છે, સ્વર, પતિ વિત્યધઃ (૪-૪-૯) સૂત્રમાં ‘અધ:' એમ ધા ધાતુનું વર્જન. અર્થાત્ ધ ધાતુનું વર્જન એ આ ન્યાયાંશના અસ્તિત્વનું અને તેની પ્રવૃત્તિનું જ્ઞાપન કરે છે. જો અહીં વં પં શબ્દસ્થ એ ન્યાયાંશને લઈને ઃ એવા સૂત્રગત વિધાનથી રા રૂપનું જ ગ્રહણ થતું હોય તો અહીં ધ ધાતુના પ્રહણનો પ્રસંગ જ નથી, તો. તેનો અધ: એ પ્રમાણે નિષેધ કરવાની પણ શી જરૂર રહે ? પણ હકીકતમાં અહીં ‘શબ્દસંજ્ઞા' એવા વચનથી (ન્યાયાંશથી) રા એવી સંજ્ઞા હોય ત્યાં રા એવી સંજ્ઞાનું ગ્રહણ થવાથી ધી ધાતુની પ્રાપ્તિનો પ્રસંગ છે જ. કારણકે ધ રૂપની પણ તા સંજ્ઞા કરેલી છે. આથી અધ: એમ ધ નું વર્જન સફળ છે. અનિત્યતા - (૧) આ ન્યાયનો પ્રથમાંશ વં રૂપ શબ્દશ એ અનિત્ય છે. એટલેકે તે ન્યાયાંશની પ્રવૃત્તિ થતી નથી. આથી ૩સ્વરાઘુગેયતત્પાત્રે (૩-૩-૩૬) સૂત્રમાં યુઝાવેર્નવા (૩-૪-૧૮) સૂત્રથી જે પુરાદ્રિ ગણ (*૧૦માં ગણ) ના યુન્ ધાતુથી fબન્ પ્રત્યયના અભાવ પક્ષે અર્થાત fબન્ પ્રત્યય ન લાગે ત્યારે યુન્ એવા રૂપવાળો હોવા છતાંય તેનું ગ્રહણ કરેલું નથી. આથી પૂર્વોક્ત સૂત્રથી બન્ પ્રત્યયના અભાવમાં યુન્ ધાતુથી આત્મને પદ થતું નથી. આ ન્યાયાંશની અનિત્યતાનું જ્ઞાપક છે, પૂફ વિત્નશમ્યો નવા (૪-૪-૪૫) સૂત્રમાં કરેલું બહુવચન. કેમકે તે બહુવચન વિત્નમ્ ગ.૪.અને વિજ્ઞાન્ ગ.૯ ના ગ્રહણ માટે કરેલું છે. હવે જો આ પ્રથમ ન્યાયાંશ નિત્ય હોય તો બન્નેય ધાતુઓનું 7િ - એવું રૂપ સમાન હોવાથી બહુવચન વિના પણ તેઓનું ગ્રહણ થઈ શકે છે. આથી બહુવચનના પ્રયોગની જરૂર જ નથી. છતાંય જે બહુવચન કરેલું છે, તે આ ન્યાયના પ્રથમાંશની અનિત્યતાનું જ્ઞાપન કરે છે. અર્થાત્ આ ન્યાયની પ્રવૃત્તિ થવામાં એકવચન - પ્રયોગથી જ વિત્ત રૂપવાળા તમામ ધાતુઓનું ગ્રહણ સિદ્ધ થઈ જતું હોવા છતાં પણ જે બહુવચન કરેલું છે, તે આ ન્યાયની અનિત્યતા - અપ્રવૃત્તિ વડે જ સંગત થતું હોયને આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. (૨) અરબસંજ્ઞા - આ ન્યાયનો દ્વિતયાંશ પણ અનિત્ય છે. તેથી જ પ્રજ્ઞ% (૫-૧-૭૯) સૂત્રમાં પૂર્વના ટથા : (૫-૧-૭૮) સૂત્રથી આવતી ‘’ એ પ્રમાણે અનુવૃત્તિથી માત્ર રા સંજ્ઞાવાળા ધાતુનું જ નહિ પણ ટ્રા રૂપવાળા એવા રઘુ (ગ.૨.) અને સૈન્ (રું ગ.૧.) એ બે ધાતુઓનું પણ ગ્રહણ સિદ્ધ થયું. હિતાયાંશની અનિત્યતાનું જ્ઞાપક - પ્રાશ8 (૫-૧-૭૯) સૂત્રમાં - “રઃ' એ પ્રમાણે અનુવર્તતાં પદથી રા રૂપનું જ અહિ ગ્રહણ કરવું - એવું (ટીકાગત) કથન જ આ ન્યાયના દ્વિતીયાંશની અનિત્યતાનું જ્ઞાપક છે. અર્થાત આ દ્વિતીયાંશની અનિત્યતા વિના રા - એવી * સિદ્ધહેમ વ્યાકરણમાં જો કે ૧ : અનુબંધવાળા મતવિ- બીજા ગણમાં જ હરિ ગણનો અંતર્ભાવ કરેલો હોવાથી સુરહિ એ નવમો ગણ થાય છે. તો પણ હાલમાં સંસ્કૃત પાઠ્ય પુસ્તકોમાં તેને જુદો કહેવાથી વ્યવહારમાં જુદાંગણ તરીકે જ હરિ ધાતની ગણના થાય છે. આ અપેક્ષાએ અમે ઘરને ૧૦મો ગણ કહેલો છે. આ પ્રમાણે અન્યત્ર પણ સમજી લેવું. = ૧૨૨ = Page #171 -------------------------------------------------------------------------- ________________ વક્ષસ્કાર ૧. / સૂત્ર ૧. સ્વો. ન્યા.... સંજ્ઞા હોવા છતાં સર્વ વ રૂપવાળા ધાતુઓના ગ્રહણનું વિધાન અઘટમાન હોયને તેં વિધાન આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપન કરે છે. (૧/૧) - અસંગત બનતું સ્વોપજ્ઞ ન્યાસ ૧. આ ન્યાયોને વિષે વ્યાકરણ જ અધિકૃત છે = વિષયભૂત છે. માટે ‘વ્યાજરળસૂત્રે સર્વત્ર' આ બે પદો સર્વ ન્યાયોની ટીકામાં અનુક્ત હોય તો પણ પ્રત્યેક ન્યાયવૃત્તિમાં ગ્રહણ કરવા. = ૨. ટીકામાં ગ્રાહ્યમ્ પદ ઉમેરેલું છે. સૂત્રો પ્રાય : અધ્યાહાર સહિત જ હોય છે. આથી આ ન્યાયસૂત્રમાં પ્રહ્મમ્ પદની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે આગળના ન્યાયોમાં પણ યથાયોગ્ય અધ્યાહાર - પદનું ગ્રહણ કરવું. ૩. યતિ તેન - એ પ્રમાણે ટીકામાં કહેલું છે. તેથી એવું સૂચન કરેલું છે કે, ‘અશત્ત્વજ્ઞા’ એવા ન્યાયાંશમાં પણ ત: સે: સ્વરે પાવાf (૧-૩-૪૫) એ વ્યાકરણસૂત્રની જેમ ‘ત્િ’ પદ શેષ છે. આથી સમગ્ર ન્યાયસૂત્ર આવું થશે - વ્યાજળસૂત્રે સર્વત્ર સ્વ રૂપ રાહ્ય પ્રાä, પતિ અશસંજ્ઞા ! આ રીતે અન્યત્ર પણ વિચારવું.) ४. शब्देन संज्ञा એ પ્રમાણે અહિ 'ભાવ' અર્થમાં સંજ્ઞા શબ્દ નિષ્પાદિત છે. (સંજ્ઞાનં તિ સંજ્ઞા.) જ્યારે પ્રાચીન ટીકામાં સશસંજ્ઞા એવા પદની આ પ્રમાણે વ્યાખ્યા કરી છે કે, જો તે શબ્દ સંજ્ઞારૂપ હોય તો શબ્દના રૂપનું ગ્રહણ ન થાય. સંજ્ઞા શબ્દની પંચાયતેઽનેનેતિ સર્ + 7 + ૬ = સંજ્ઞા । એ પ્રમાણે કરણ અર્થમાં નિષ્પત્તિ કરેલી હોવાથી રાન્ત પદ અને સંજ્ઞા પદ એ બે વચ્ચે વિશેષણવિશેષ્યભાવ થાય છે. અર્થાત્ જ્ પદ વિશેષ્ય બનશે અને સંજ્ઞા પદ વિશેષણ બનશે.આથી ‘સંજ્ઞારૂપ શબ્દ'એવો અર્થ થવાથી કર્મધારય સમાસનો સંભવ છે. આમ સંજ્ઞા વાસૌ શ્રુતિ સંજ્ઞાશઃ । એવા સમાસનો સંભવ હોયને સંજ્ઞા પદ એ વિશેષણરૂપ છે. આથી તેનો નૌતોત્સર્ સમાસમાં જેમ વિશેષણભૂત નૌત્ત પદનો પૂર્વમાં નિપાત થાય છે - તેની જેમ - પૂર્વીનપાત થવાનો પ્રસંગ આવે. અને આમ થાય તો સ્વં રૂપું દ્રશ્ય સંજ્ઞાશ ! એવો ઉલટો સૂત્રપાઠ પ્રાપ્ત થાય. આથી અસંજ્ઞા એવા યથાસ્થિત સૂત્રપાઠનું સમર્થન કરવા માટે સંજ્ઞાનમિતિ સંજ્ઞા એ પ્રમાણે સંજ્ઞા શબ્દની ભાવ અર્થમાં જ વ્યુત્પત્તિનું ઉદ્ભાવન કરીને તે સંજ્ઞા શબ્દ સાથે શબ્દ એવા નામનો શબ્વેન સંજ્ઞા સંન્ન એમ ‘તૃતીયાતત્પુરુષ’ સમાસરૂપે જ વ્યાખ્યા કરેલી છે. ૫. મનાવૃત્ત - અર્થાત્ તે રૂપ (તસ્વરૂપ) હોય કે ન હોય, તેનો કોઈ આગ્રહ નથી, પણ સંશા કરી હોય તો જે જે શબ્દની સંજ્ઞા કરી હોય તે જ શબ્દો લેવા, એમ કહેવાનો ભાવ છે. ૬. ગૌળમુયોરિત્યાદિ ચાયાનામપવાલોડનું ચય: । આ વાક્યથી પ્રકૃતન્યાયનું પ્રયોજન (ફળ, સાધ્ય) બતાવ્યું છે. અર્થાત્ ગૌમુયો:૰ વગેરે ન્યાયોનો બાધ કરવા માટે આ ન્યાય છે. આ પ્રમાણે આગળના ન્યાયોમાં પણ આવા વાક્યો દ્વારા ‘પ્રયોજન' કહેલું જાણવું. ૭. શંકા :- પ્રાપ્તl (૫-૧-૭૯) સૂત્રની બૃહવૃત્તિમાં ૬ થી અનુકૃષ્ટ ‘7' શબ્દથી જે 7 એવા રૂપનું ગ્રહણ થાય છે, તેમાં ‘7 એવા રૂપના સાહચર્યને' હેતુ કહેલો છે. તે આ રીતે - જ્ઞ એવા રૂપના સાહચર્યથી 7 એવું રૂપ જ અહિ લેવું, પણ 7 સંજ્ઞા ન લેવી. આથી આ ન્યાયની અનિત્યતા માનવાની ૦ (૧/૧) એટલે પ્રથમ વક્ષસ્કારનો = વિભાગનો પ્રથમ ન્યાય. આગળ પણ આ પ્રમાણે સંકેત સમજી લેવો. ૧૨૩ Page #172 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. જરૂર નથી. આ ન્યાય નિત્ય હોય તો પણ જ્ઞા રૂપના સાહચર્યથી રા એવા રૂપનું જ ગ્રહણ સંભવે છે. માટે આ ન્યાય અનિત્ય હોવાથી રા સંજ્ઞાને બદલે રા રૂપનું ગ્રહણ કર્યું, એમ કહેવું ઉચિત નથી. સમાધાન :- એવું નથી, જે શબ્દ સંજ્ઞા એવો અંશ અનિત્ય ન હોત, નિત્ય જ હોત તો સાહચર્યથી શું સરે? અથાત, કંઈ ન સરે. માટે જ આપવામાહા (૪-૩-૯૬) સૂત્રમાં , પા. વગેરે રૂપોનું સાહચર્ય હોવા છતાં ય “રા' એમ સંજ્ઞાનું જ ગ્રહણ કરાય છે, તો એવા રૂપનું નહીં. પરંતુ અહીં પ્રજ્ઞ8 (૫-૧-૭૯) સૂત્રમાં “રા ' એ ન્યાયાંશ અનિત્ય હોવાથી તેની દુબળતાને વિચારીને સૂરિજીએ રૂપના સાહચર્યથી રા રૂપના પ્રહણ રૂપ સ્વ - ઈષ્ટ કાર્યને પરાણે (બળાત્કારે) સ્થાપિત (સિદ્ધ) કરેલું જણાય છે. આથી જેમ, પર્વતોડયે - આ પર્વત વદ્વિવાળો = અગ્નિવાળો છે. કારણ કે તે ઘૂમવાળો B છે. એવા અનુમાન - પ્રયોગમાં વદ્ધિ વિના ધૂમ રહી શકતો ન હોવાથી (દ્વિને અવિનાભાવી = વ્યાપ્ય હોવાથી) ધૂમનું દર્શન જેમ પર્વત પાછળ રહેલાં વતિને જણાવે છે, તેમ આ ન્યાયની અનિત્યતા વિના “જ્ઞJ' (૫-૧-૭૯) સૂત્રની ટીકામાં રા રૂપના ગ્રહણની ઉક્તિ સંભવિત ન હોવાથી તે રા રૂપના ગ્રહણની ઉક્તિ આ ન્યાયાંશની અનિત્યતાને જણાવે છે. (કહેવાનો આશય એ છે કે, જો આ “શબ્દસંજ્ઞા' ન્યાયાંશની બળવત્તા હોત તો સાહચર્ય પણ કશું કરી શકે નહિ. આથી પહેલાં આ ન્યાયની અનિત્યતા માનવી જોઈએ. આમ આ ન્યાયને અનિત્ય માનવા દ્વારા તેની નિર્બળતા થવાથી જ સાહચર્યનાં બળનું ઉદ્દભાવન કરવા દ્વારા આચાર્ય ભગવંત પોતાને ઈષ્ટ કાર્યની સિદ્ધિ કરી શક્યા. આમ જ્ઞા રૂપના સાહચર્યથી તો એવા રૂપનાં ગ્રહણનું વિધાન પણ આ ન્યાયને અનિત્ય સ્વીકારવા દ્વારા જ સાર્થક થઈ શકતું હોયને તે આ ન્યાયની અનિત્યતા જણાવે છે, એમ સ્વપજ્ઞ ન્યાસકારનો આશય છે.) (૧૧). પિરામર્શ ] A. કેટલાંક વિદ્વાનો આ ન્યાયનું અને તેને પ્રથમરૂપે મુકવાનું પ્રયોજન આ પ્રમાણે બતાવે છે. શબ્દાનુશાસન (વ્યાકરણશાસ્ત્ર) માં શબ્દો વડે જ તમામ વ્યવહાર થવાથી અર્થાત્ શબ્દોનો જ પ્રધાનતયા વ્યવહાર થવાથી, આવા અર્થનો નિર્ણય કરાવતાં ન્યાયનું જ પહેલાં નિરૂપણ કરવું ઉચિત હોયને વં રૂi શબ્દસ્થ - ન્યાય પહેલાં કહેવાય છે. આ ન્યાયનું પ્રયોજન આ પ્રમાણે છે. સામાન્યતઃ શબ્દવડે અર્થનો જ બોધ કરાવાય છે. એટલેકે તે તે અર્થનો બોધ (પ્રતીતિ) કરાવવા માટે જ તે તે અર્થવાચક શબ્દોનો પ્રયોગ કરાય છે. આવી સ્થિતિમાં “શબ્દ અંગેના વ્યાકરણશાસ્ત્રવડે કહેલાં કાર્યોનો (શબ્દવડે શબ્દાર્થ લેવામાં) શબ્દના અર્થને વિષે બાધ થવાથી વ્યાકરણ - શાસ્ત્રમાં શબ્દના ગ્રહણથી તે તે શબ્દનો જ - તે. શબ્દના સ્વરૂપનો જ બોધ થાય છે,” એ પ્રમાણે આ પ્રથમ ન્યાયવડે નિશ્ચય કરાય છે. કહેવાનો ભાવ એ છે કે, શબ્દાનુશાસનમાં શબ્દો અંગે (શબ્દ નિર્દેશપૂર્વક) કહેલાં કાર્યો શબ્દમાં જ થવા ઘટે છે, તે શબ્દના અર્થમાં નહિ. દા. ત. ગુન: I એવા રૂપમાં જન્ શબ્દના સ્વરૂપમાં વ્યાકરણ - સૂત્રથી વે કારનો દ્વિતીયા બહુવચન વગેરે સ્વરાદિ સ્વાદિવિભકિત – પ્રત્યય પર છતાં ૩ આદેશ થાય છે. આ કાર્ય શબ્દમાં જ થાય છે. આથી અન્ + કમ્ = ગુન: I રૂપ થાય છે. પણ વ દેશરૂપ કાર્ય અર્થમાં ન જ સંભવે. કારણ કે શ્વા શબ્દનો અર્થ જે કતરો. તેમાં ૩ કાર જ કયાં છે ૧૨૪ Page #173 -------------------------------------------------------------------------- ________________ વક્ષસ્કાર ૧. / સૂત્ર ૧. પરામર્શ... કે જેનો ૩ આદેશ કરાય ? માટે શબ્દના અર્થમાં કાર્યનો બાધ હોવાથી વ્યા.શા.માં સર્વત્ર શબ્દવડે શબ્દના સ્વરૂપનું જ ગ્રહણ કરવું. આ રીતે તે તે શબ્દના ગ્રહણવડે તે તે શબ્દના અર્થનું, પર્યાયવાચક શબ્દોનું, તદ્વિશેષવાચક શબ્દોનું અને તે શબ્દનાં સ્વરૂપનું પણ ગ્રહણ યથાયોગ્ય પ્રાપ્ત હોતે છતે વ્યાકરણશાસ્ત્રમાં શબ્દના ગ્રહણવડે તે શબ્દના વર્ણાદિ - આત્મકસ્વરૂપનું જ ગ્રહણ કરવું, પરંતુ તે શબ્દના અર્થ વગેરેનું ગ્રહણ ન કરવું - એ પ્રમાણે નિયમ કરવા માટે આ ન્યાય છે. B. આ પ્રમાણે ધૂમના દર્શનથી વિઘ્ન અગ્નિનું જ્ઞાન = અનુમાન થાય છે, એમ કહેવા દ્વારા સ્વો. ન્યા. માં એ સૂચવેલું છે કે, જેમ ધૂમ ધૂમાડો અને અગ્નિ વચ્ચે “જ્યાં જ્યાં ધૂમ, ત્યાં ત્યાં અગ્નિ' એ પ્રમાણે અન્વય વ્યાપ્તિ (નિયમ) હોય છે અને ‘‘જ્યાં જ્યાં અગ્નિ નહીં ત્યાં ત્યાં ધૂમ પણ નહીં’’ એમ વ્યતિરેક = ઉલટી વ્યાપ્તિ (નિયમ) પણ હોય છે, તેમ પ્રસ્તુત ગ્રંથમાં પણ તે તે જ્ઞાપક અને તે તે ન્યાય વચ્ચે પણ. આવી બન્નેય પ્રકારની વ્યાપ્તિ હોય છે. આથી જ્ઞાપક દ્વારા તે તે ન્યાયોનું જ્ઞાન (અનુમાન) થાય છે. = કહેવાનો ભાવાર્થ આ પ્રમાણે છે. ન્યાયદર્શનનો નિયમ છે કે, ‘જ્યાં જ્યાં હેતુ હોય ત્યાં ત્યાં સાધ્ય' હોય. હેતુ એટલે નિશ્ચિતપણે સાધ્યને છોડી ન રહેલ હોયને સાધ્યનું જ્ઞાન = અનુમાન કરાવનાર વસ્તુ. પ્રસ્તુત ઉદા.માં ‘ધૂમ' એ હેતુ છે. અને સાધ્ય = એટલે ‘હેતુ હોય ત્યાં જે અવશ્ય હોય જ' અને આથી હેતુ વડે જેનું જ્ઞાન = અનુમાન થાય તે વિષયને સાધ્ય કહેવાય. પ્રસ્તુત ઉદા.માં ‘અગ્નિ' એ સાધ્ય છે. તથા જેમાં સાધ્યની સિદ્ધિ અર્થાત ્ નિશ્ચય / જ્ઞાન કરવાનું હોય તેને પક્ષ કહેવાય. અહીં પર્વત એ પક્ષ છે. કેમકે તેમાં અગ્નિનો નિશ્ચય કરવાનો છે. હવે જ્યાં જ્યાં ધૂમ ધૂમાડો (હેતુ) ત્યાં ત્યાં અગ્નિ (સાધ્ય), એવી વ્યાપ્તિ (નિયમ) છે. એનું કારણ એ છે કે ધૂમ એ અગ્નિથી ઉત્પન્ન થાય છે. એટલે કે અગ્નિ વિના ધૂમનું હોવુ, રહેવું સંભવિત નથી. અગ્નિના કારણે - અગ્નિના બળથી જ ધૂમનું અસ્તિત્ત્વ સંભવે છે - ઘટે છે. માટે પર્વત વગેરે ઉપર જો કે અગ્નિ પ્રત્યક્ષ દેખાતો નથી, તો પણ જો ધૂમાડો પર્વત પાછળથી નીકળતો દેખાય છે, તો ચોક્કસ પર્વત પાછળ અગ્નિ રહેલો છે, એમ અનુમાન કરી શકાય છે. કારણકે પ્રત્યક્ષમાં જે ધૂમાડો દેખાય છે, તે અગ્નિ વિના અઘટમાન / અસંગત બની જતો હોયને અગ્નિનું અનુમાન કરાવે છે. આમ ધૂમાડો એ અગ્નિનું જ્ઞાન કરાવનાર (જ્ઞાપક) હેતુ છે. * અને અગ્નિ એ પૂર્વોક્ત રીતે (ધૂમથી) થતાં જ્ઞાનમાં જણાતો હોવાથી સાધ્ય છે. કહેવાનો આશય એ છે કે, હેતુ બે પ્રકારના છે. (૧) કારક હેતુ અને (૨) જ્ઞાપક હેતુ. કોઈપણ કાર્યની ઉત્પત્તિનો વિચાર કરાય છે ત્યારે કારક હેતુ કામ લાગે છે. અને જ્યારે અપ્રત્યક્ષ વસ્તુની જ્ઞપ્તિની = જ્ઞાન કરાવવાની બાબત હોય ત્યારે જ્ઞાપક હેતુ ઉપયોગી બને છે. ટુંકમાં કાર્યને ઉત્પન્ન કરે તે કારક હેતુ કહેવાય. જેમકે ઘડા પ્રત્યે માટી, કુંભાર વગેરે. અને ઉત્પન્ન - અપ્રત્યક્ષ વસ્તુનું જ્ઞાન કરાવે; એવી વસ્તુના જ્ઞાનને ઉત્પન્ન કરે તે જ્ઞાપક - હેતુ કહેવાય. જેમકે પર્વતાદિ પાછળ રહેલ અપ્રત્યક્ષ અગ્નિનું જ્ઞાન કરાવનાર પર્વતમાંથી નીકળતો ધૂમાડો એ જ્ઞાપક હેતુ છે. કેમકે એવા ધૂમાડાનું દર્શન થવાથી જોનાર માણસને પર્વત પાછળ રહેલ અપ્રત્યક્ષ અગ્નિનું જ્ઞાન થાય છે. આ વાતને જરા વિસ્તારથી જોઈએ. “જ્યાં અન્ય તમામ કારણો સાથે અમુક કારણ હોય ત્યાં અવશ્ય કાર્ય થાય” એવો નિયમ * આ પ્રાચીન નૈયાયિકોના અભિપ્રાયથી જણાવેલું છે. નવીન નૈયાયિકોના મતે તો ધૂમથી – હેતુથી નહીં, પણ ધૂમનાં - હેતુનાં શાનથી અનુમાન (જ્ઞાન) થાય છે. પણ તે વાત અહીં બિન ઉપયોગી હોવાથી જણાવી નથી. ૧૨૫ Page #174 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. છે. બીજા બધાંય કારણો હોવા છતાંય અમુક એકાદ કારણ ન હોવા પર પણ જો કાર્ય થઈ જતું હોય તો તે એકાદ વસ્તુ કારણ જ ન કહેવાય. કારણ તો તે જ કહેવાય કે જેના વિના કાર્ય ન જ થાય - જેના વિના કાર્ય વિલંબાય - તે ખરું કારણ કહેવાય. ગર્દભ ન હોય તો પણ ઘડો બની જાય છે - એટલે ઘડા પ્રત્યે ગર્દભને કારણ ન કહેવાય. પણ કુંભાર કે માટી ન હોય તો ક્યારેય ઘડો બનતો નથી, માટે ઘડારૂપી કાર્ય પ્રત્યે કુંભાર કે માટી ખરા કારણ કહેવાય. તે જ પ્રમાણે લાકડા વગેરે બળતણ – ઈંધણમાં અગ્નિ હોય તો જ ધૂમાડો થાય છે – અને અગ્નિ ન હોય તો કદાપિ ધૂમાડો થતો નથી, માટે અગ્નિ એ ધૂમનું કારણ ગણાય. આ ઉપરોક્ત હકીકતથી એમ નક્કી થાય છે કે, જ્યારે વસ્તુની ઉત્પત્તિનો અથવા તો કાર્યકારણભાવનો વિચાર કરાય ત્યારે “જ્યાં જ્યાં (અન્ય તમામ કારણો સહિત) અમુક કારણ હોય ત્યાં ત્યાં કાર્ય હોય” અને “જ્યાં જ્યાં તેવા કારણનો અભાવ ત્યાં ત્યાં કાર્યનો અભાવ હોય” એ પ્રમાણે નિયમ બને છે. અગ્નિ એ ધૂમાડાનું કારણ છે. ધૂમાડો એ અગ્નિનું કાર્ય છે. માટે અહીં આ પ્રમાણે નિયમ થાય કે જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ત્યાં ધૂમ હોય અને જ્યાં જ્યાં અગ્નિ ન હોય - અગ્નિનો અભાવ હોય, ત્યાં ત્યાં ધૂમ ન હોય - ધૂમનો અભાવ હોય. પણ જ્યારે વસ્તુની ઉત્પત્તિનો વિષય ન હોય પણ (અપ્રત્યક્ષ) વસ્તુની જ્ઞપ્તિનો = જ્ઞાન કરવાનો અથવા કરાવવાનો વિષય હોય ત્યારે પૂર્વોક્ત નિયમ સાક્ષાત ઉપયોગી થતો નથી, પણ હેતુ અને સાધ્ય વચ્ચે વ્યાપ્ય - વ્યાપક ભાવ અર્થાત, વ્યાપ્તિરૂપી નિયમ જ આવશ્યક બની જાય છે. પૂર્વે કિાર્ય - કારણભાવરૂપ સંબંધનો વિચાર કરતાં હતાં ત્યારે હેતુ (કારણ) તરીકે અગ્નિ આવતો હતો. અને કાર્ય = સાધ્ય તરીકે ધૂમ આવતો હતો. પણ હવે જ્યારે જ્ઞપ્તિ (= અનુમાન જ્ઞાન *) કરવાનો વિચાર કરીએ છીએ ત્યારે હેતુ વ્યાપ્ય) તરીકે ધૂમાડો – ધૂમ આવશે અગ્નિ નહીં અને સાધ્ય (વ્યાપક) તરીકે અગ્નિ આવશે, ધૂમ નહીં. આ પ્રમાણે ધૂમરૂપી કાર્ય કરનાર હોવાથી અગ્નિને કરકહેતુ કહેવાય છે. અને અગ્નિનું જ્ઞાન કરાવનાર હોવાથી ધૂમને જ્ઞાપકહેતુ કહેવાય છે. ““કારણ વિના કાર્ય ન થાય” આવો જગતનો નિયમ હોવાથી જ, ધૂમ વગેરે કાર્યના દર્શનથી અગ્નિ વગેરે કારણનું અનુમાન કરવા માણસ પ્રેરાય છે. અર્થાત પ્રત્યક્ષ દેખાતાં ધૂમાદિ કાય જો અગ્નિ વગેરે કારણો વિના પણ સંભવતા હોય તો “કારણ વિના કાર્ય ન થાય' એ જગતનો સર્વસંમત નિયમ ખોટો પડી જાય. વળી અગ્નિ અને ધૂમ વચ્ચે કાર્ય - કારણભાવ પણ નિશ્ચિત છે. માટે આવા નિયમના બળથી કાર્ય - ધૂમાદિના દર્શનથી કારણ અગ્નિ વગેરેનું અનુમાન – જ્ઞાન થઈ શકે છે. જો પર્વત પાછળ અગ્નિરૂપ કારણ હોય તો જ – અગ્નિ વિના પેદા નહીં થઈ શકતો દેખાતો એવો - ધૂમ હોવો ઘટે છે - તે વિના ઘટતો નથી. આ પ્રમાણે અગ્નિ વિના અઘટમાન - અસંગત બની જતો પ્રત્યક્ષ દેખાતો એવો ધૂમાડો એ અપ્રત્યક્ષ એવા પણ અગ્નિનું જ્ઞાન કરાવી આપે છે. માટે ધૂમને જ્ઞાપક હેતુ કહેવાય છે. અહીં ધ્યાનમાં રાખવું કે અગ્નિ - વગેરે સાધ્યનું જ્ઞાન ધૂમ વગેરે હેતુથી થાય છે. પણ ધૂમાદિ હેતુનું જ્ઞાન તો પ્રત્યક્ષાદિ કોઈ પ્રમાણથી પહેલેથી નિશ્ચિતપણે થયેલું જ હોય છે. આથી અહીં આવો નિયમ થશે - જ્યાં જ્યાં ધૂમાદિ હેતુ હોય ત્યાં ત્યાં અગ્નિ વગેરે સાધ્ય હોય. આને અન્વય (હકારાત્મક) વ્યાપ્તિ કહેવાય છે. અને બીજો નિયમ - જ્યાં જ્યાં અગ્નિ ન હોય, ત્યાં ત્યાં ધૂમ પણ ન જ હોય. * અનુમાનથી થતાં જ્ઞાનને નૈયાયિકો અનુમિતિ' કહે છે. પણ વ્યવહારમાં અનુમિતિને જ અનુમાન' એમ પણ કહેવાતું હોય છે, માટે અહીં પણ સરળતા માટે અનુમિતિને બદલે “અનુમાન' એમ કહેલું છે. = ૧૨૬ Page #175 -------------------------------------------------------------------------- ________________ વક્ષસ્કાર ૧. / સૂત્ર ૧. પરામર્શ... આને વ્યતિરેક (ઉલટી - નકારાત્મક - નિષેધાત્મક) વ્યાપ્તિ કહેવાય છે. આવી બન્નેય વ્યાપ્તિવાળો જે હેતુ હોય તે સબળ અને સાચો હેતુ હોય. સાચા હેતુથી જ સાચુ અનુમાન થઈ શકે. તો પણ આવી બન્નેય વ્યાપ્તિ (નિયમ) માંથી કોઈપણ એક વ્યાપ્તિનું - નિયમનું જ્ઞાન હોય તો પણ અનુમાન થઈ શકે. દા. ત. પર્વતાદિ ઉપર ધૂમ દેખાવાથી જ્યાંર ધૂમ ત્યાંર અગ્નિ” એવા અન્વય નિયમ (વ્યાપ્તિ) નું સ્મરણ થતાં અથવા ‘‘જ્યાં અગ્નિ ન હોય ત્યાંર ધૂમ ન હોય’ એવા વ્યતિરેક - ઉલટાં નિયમ (વ્યાપ્તિ) નું સ્મરણ થવાથી ‘પર્વત અગ્નિવાળો છે’ એવો નિશ્ચય (આનુમાનિક જ્ઞાન) થાય છે. (આવા અનુમાનના ૧. સાધ્યનિર્દેશ, ૨. હેતુ વાક્ય, ૩. દૃષ્ટાંતવાક્ય, ૪. ઉપનય અને ૫. નિગમન એમ પાંચ અવયવવાળા વાક્યો ન્યાય દર્શનવાળાઓ માને છે. જૈનમતે સર્વ ઠેકાણે અનુમાન કરવામાં તે આવશ્યક નથી. વિસ્તાર ભયથી આપેલાં નથી.) આ જ્ઞાન પ્રમાણભૂત હોય છે. આ વાત જૈનોને પણ માન્ય છે. ‘પ્રમાણનયતત્ત્વાલોક' નામના જૈન ન્યાયવિષયક ગ્રંથમાં તેના રચયિતા આચાર્યદેવશ્રી વાદિદેવસૂરિજીએ આવા મતલબનું જ સૂત્ર કરેલું છે - निश्चितान्यथानुपपत्त्येकलक्षणो हेतुः ॥ सू. ३ - ११ ॥ हेतुप्रयोगस्तथोपपत्यन्यथोपपत्तिभ्यां द्विप्रकारः ॥ ૨ - २९ ॥ सत्येव साध्ये हेतोरुपपत्तस्तिथोपपत्तिः, असति साध्ये हेतोरनुपपत्तिरेवान्यथोपपत्तिः ३० ॥ यथा कृशानुमानयं पाकप्रदेश: सत्येव कृशानुमत्त्वे धूमवत्त्वस्योपपत्तिः, असत्यनुपपत्तेर्वा ॥ ३ ૩૧ ॥ ॥ ૨ - અઘટમાનતા સૂત્રાર્થ :- જૈનમતે (જ્ઞાપક) હેતુનું લક્ષણ આ પ્રમાણે છે. અન્યથા એટલે સાધ્ય વિના જેની અનુપપત્તિ જ અસિદ્ધિ જ હોય તે હેતુ કહેવાય. અર્થાત્ સાધ્ય વિના જે હેતુ અલ્પસ્થાનમાં પણ નિશ્ચિતપણે ન રહ્યો હોય તે સાચો હેતુ કહેવાય. બીજી રીતે કહીએ તો - જેનું સાધ્ય સાથે જ રહેવું હોવાને લીધે સાધ્ય વિના ન રહેવું. નિશ્ચિત હોય તે સાચો હેતુ કહેવાય. ધૂમ એ અગ્નિરૂપ સાધ્યની સાથે જ રહેતો હોવાથી સાધ્ય – અગ્નિ વિના ક્યાંય પણ ધૂમનું ન રહેવું નિશ્ચિત હોવાથી પર્વતો હિમાન્, ધૂમાન્ । એવા અનુમાનમાં ધૂમ રૂપી હેતુ સાચો હેતુ છે. એનાથી થતું પર્વત પાછળ રહેલાં અપ્રત્યક્ષ અગ્નિનું જ્ઞાન પણ સાચુ જ હોય છે. (૩ - ૧૧) - હેતુનો પ્રયોગ (૧) તથોપપત્તિ અને (૨) અન્યથોપપત્તિ - એવા ભેદથી બે પ્રકારે થાય છે. (૩ - ૨૯) - - તેમાં સાધ્ય હોતે છતે જ હેતુની ઉપપત્તિ - સંગતિ - ઘટમાનતા હોવી તે તથોપત્તિ. જેમકે રસોડું (પાક સ્થાન) - પર્વતાદિમાં જેનું જ્ઞાન કરવાનું છે, તે અગ્નિ વગેરે સાધ્ય હોય તો જ ધૂમાદિ હેતુની ઉપપત્તિ સંગતિ થાય છે, ધૂમાદિ હેતુ પર્વતાદિ ઉપર હોવો ઘટે છે. આમ ધૂમાદિ હેતુનું પર્વતાદિ ઉપર જે દર્શન થાય છે તે પર્વતાદિ ઉપર અગ્નિ હોય તો જ ઘટે છે. આથી ત્યાં અગ્નિ હોવો જ જોઈએ એમ અનુમાન - જ્ઞાન થશે. ટુંકમાં અગ્નિના હોવાથી જ પ્રત્યક્ષ દેખાતાં ધૂમનું હોવું ઘટે છે, એમ કહેવાથી - ધૂમ છે માટે અગ્નિ હોવો જ જોઈએ - એમ તથોપપત્તિનો અર્થ થાય. અને આ રીતે “જ્યાં જ્યાં ધૂમ (હેતુ) હોય, ત્યાં ત્યાં અગ્નિ (સાધ્ય) હોય” એવી પૂર્વોક્ત નૈયાયિકાદિવડે કહેલ અન્વય વ્યાપ્તિનો અર્થ જ આવી જાય છે. આથી તથોપત્તિ એટલે અન્વય વ્યાપ્તિ. = - - તથા અન્યથા = એટલે સાધ્ય ન હોય તો હેતુની અનુપપત્તિ - અસંગતિ - અઘટમાનતા હોવી તે અન્યથા અનુપપત્તિ. જેમકે, અગ્નિ ન હોય તો ધૂમવત્ત્વ (= ધૂમવાળાપણું ધૂમ) ની અનુપપત્તિ અસિદ્ધિ જ થઈ જાય. અહીં અગ્નિ વગેરે સાધ્ય ન હોય તો ધૂમ વગેરે હેતુનું હોવું ન ઘટે અર્થાત્ ૧૨૭ Page #176 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપશન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ધૂમાદિ ન જ હોય, એમ કહેવા દ્વારા પૂર્વે કહેલ - “જ્યાં અગ્નિ વગેરે સાધ્યનો અભાવ, ત્યાં ત્યાં ધૂમ વગેરે હેતુનો અભાવ જ હોય,” એવી પૂર્વોક્ત વ્યતિરેક = નિષેધાત્મક વ્યાપ્તિનો જ અર્થ પ્રાપ્ત થાય છે. આથી જે જૈનમતે અન્યથાનુપપત્તિ છે, એને જ બીજાઓ વ્યતિરેક - વ્યાપ્તિ કહે છે. (સૂ. ૩ - ૩૦/૩૧) | મોરચતરપ્રયોજીવ સાધ્યતિપત્તી દ્વિતીયપ્રયો ચૈત્રીનુપયો: I ૩ - રૂર પૂર્વોક્ત તથોપપત્તિ (અન્વય વ્યાપ્તિ) રૂપ અને અન્યથાનુપપત્તિ (નિષેધાત્મક - વ્યતિરેક વ્યાપ્તિ) રૂપ બે હેતુપ્રયોગમાંથી કોઈપણ એક પ્રકારના હેતુપ્રયોગથી જ સાધ્યની પ્રતિપત્તિ = નિશ્ચય = અનુમાનજ્ઞાન થઈ જતું હોવાથી બીજો (અર્થાત્ બન્ને ય) હેતુપ્રયોગ કરવાની જરૂર નથી. કોઈ પણ એક જ હેતુપ્રયોગથી સાધ્યની સિદ્ધિ અર્થાત નિશ્ચય થઈ શકે છે. આ પ્રમાણે જૈનમતે અન્વય - વ્યતિરેક સ્વરૂપ (તથોપપત્તિ - અન્યથાનુ૫પત્તિરૂપ) બે હેતુપ્રયોગમાંથી કોઈ એક જ હેતુપ્રયોગથી (વ્યાપ્તિ સ્મરણથી) સાધ્યનું અનુમાન – જ્ઞાન (અનુમિતિ) થઈ શકે છે. હવે - ઉપયોગી હોવાથી પ્રાસંગિક કારકહેતુ અને જ્ઞાપકહેતુની વિચારણા કરીને - મૂળ વાત પર આવીએ. પ્રસ્તુતમાં અગ્નિ વગેરે રૂપ કારક – હેતુની ખાસ ઉપયોગિતા નથી, પણ ધૂમાદિરૂપ જ્ઞાપક - હેતુ આવશ્યક - ઉપયોગી છે. જેમ ધૂમાદિ હેતુ એ વતિ વગેરે સાધ્યને અવિનાભાવી = વ્યાપ્ય હોવાથી અર્થાત્ સાધ્યને છોડીને નહીં રહેવાથી ધૂમાદિના દર્શનથી ધૂમાદિને વ્યાપક અગ્નિનું અનુમાન - જ્ઞાન થાય છે, તેમ આ ગ્રંથમાં આપેલાં જ્ઞાપકો પણ તે તે ન્યાયસૂત્રને અવિનાભાવી - વ્યાપ્ય છે. અર્થાતુ તે તે જ્ઞાપકોની ન્યાય હોતે છતે જ ઉપપત્તિ થતી હોવાથી - ન્યાય ન હોય તો તે તે જ્ઞાપકોની ઉપપત્તિ - સંગતતાનો અસંભવ હોવાથી, તે તે જ્ઞાપકો તે તે ન્યાયને જણાવે છે. પ્રસ્તુતમાં સૂત્રનિર્દિષ્ટ જ્ઞાપક એ (જ્ઞાપક) હેતુના સ્થાને છે, અને ન્યાય એ સાધ્યના સ્થાને છે. એટલે કે તે તે જ્ઞાપકો અને તે તે ન્યાયો વચ્ચે વ્યાપ્તિ = અવિનાભાવ હોય છે. એટલે કે જેમ ધૂમ વડે વનિનું જ્ઞાન થાય છે તેમ તે તે જ્ઞાપક વડે તે તે ન્યાયનું જ્ઞાન થાય છે. અર્થાત્ જે ન્યાયનું જે જ્ઞાપક હોય, તે ન્યાય વિના તે તે ન્યાયનાં જ્ઞાપકનો અસંભવ - અઘટમાનપણું હોયને તે તે જ્ઞાપક તે તે ન્યાયને જણાવે છે, સિદ્ધ કરી આપે છે. જેમકે, પ્રસ્તુતમાં નવીf: I એ પ્રમાણે બહુવચન પ્રસ્તુત ન્યાય વિના ઘટતું નથી. કારણકે વું રૂપ શબ્દસ્થ એવા ન્યાયાંશના બળથી જ, ખાસ પ્રયોજન વિના એકવચન વડે નિર્દેશ કરવાની શૈલીવાળા આચાર્ય ભગવંતે જે બહુવચન - નિર્દેશ કરેલો છે, તે ઘટે છે. જો આ ન્યાય ન હોત તો ‘ના’ એમ એકવચનનો નિર્દેશ કરવા વડે પણ નદીવિશેષવાચક "ા વગેરેનો ગ્રહ ઈ શકત. આથી તે માટે બહુવચન - પ્રયોગ કરવો વ્યર્થ જ ગણાય. પણ આ ન્યાયે તો શબ્દના ગ્રહણવડે તેના - શબ્દના પોતાના રૂપના (સ્વરૂપના) જ ગ્રહણની વાત કરી. એટલે નદી - વિશેષવાચક નામોનું ટીકામાં કહ્યા પ્રમાણે ગ્રહણ કરવા માટે કરેલું બહુવચન સાર્થક છે. આમ “નવમ:' એમ બહુવચન - નિર્દેશરૂપ જ્ઞાપક સ્વ રૂપ શબ્દસ્થ એ પ્રસ્તુત ન્યાયાંશના બળથી જ કરેલું છે, પ્રસ્તુત ન્યાયાંશ વિના તે બહુવચન નિર્દેશરૂપ જ્ઞાપક અસંગત - અઘટમાન બની જતું હોય તે આ ન્યાયના અસ્તિત્વને અને તેની પ્રવૃત્તિને જણાવે છે. એ જ પ્રમાણે પ્રજ્ઞ4 (૫-૧-૭૯) સૂત્રની ટીકામાં “જ્ઞા' એવા રૂપના સાહચર્યના બળથી રા રૂપના ગ્રહણનું જે વિધાન કરેલું છે, તે આ મશબ્દસંશા એવા ન્યાયના દ્વિતીયાંશની અનિત્યતાનો સ્વીકાર કરીને જ સંગત થાય છે. કારણકે આ ન્યાયાંશ નિત્ય હોત તો તેની પ્રવૃત્તિ થવાથી રા સંજ્ઞાનું જ ગ્રહણ = ૧૨૮ = Page #177 -------------------------------------------------------------------------- ________________ વિક્ષસ્કાર ૧. | સૂત્ર ૧. પરામર્શ... થાત. ત્યારે સાહચર્યથી પણ કાંઈ ન વળે. એટલે સાહચર્યના બળથી ટ્રા રૂપના પ્રહણની વાત તો પછી, પહેલાં આ ન્યાય અનિત્ય બનેલો સ્વીકારવો જોઈએ. આ ન્યાયથી વિપ્નવાળું બનેલું સાહચર્યનું બળ પણ શું કરી શકે ? આમ ન્યાયવૃત્તિકાર શ્રી હેમહંસગણિજીના અભિપ્રાય આ ન્યાયની અનિત્યતા વિના (જ્ઞા સાહચર્યના બળથી) પ્રજ્ઞ8 (૫-૧-૭૯) સૂત્રમાં રૂપના ગ્રહણની ઉક્તિ સાર્થક = ઘટમાન થતી ન હોયને, તે રા રૂપ ગ્રહણની ઉક્તિ આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. અહિ એ ધ્યાનમાં રાખવું કે, આ જે રા રૂપગ્રહણની ઉક્તિરૂપ જ્ઞાપક છે, તે ન્યાયની અનિત્યતા (રૂપ સાધ્ય) નું જ્ઞાપક છે. એટલે અહિ જ્ઞાપક એ ન્યાયની અનિત્યતાને અવિનાભાવી છે. અર્થાત જ્ઞાપક અને ન્યાયની અનિત્યતા વચ્ચે અવિનાભાવ = વ્યાપ્તિ છે. આથી જયાં જ્યાં જ્ઞાપક ત્યાં ત્યાં ન્યાયની અનિત્યતા હોય. જો ન્યાયની અનિત્યતા ન હોય તો જ્ઞાપક પણ સંભવે નહિ, ઘટે નહીં. આથી બન્ને વચ્ચે આવી વ્યાપ્તિ રૂપ સંબંધનું સ્મરણ થવાથી જ્ઞાપક (હેતુ) એ ન્યાયની અનિત્યતા (રૂપ સાધ્ય) નું જ્ઞાન = અનુમાન = સિદ્ધિ (નિશ્ચય) કરાવી આપશે. ટૂંકમાં તે તે ન્યાય વિના કે ન્યાયની અનિત્યતા વિના તે તે જ્ઞાપક એ વ્યર્થ - અસંગત બની જતું હોયને, અર્થાત તે તે ન્યાયના અસ્તિત્વથી/પ્રવૃત્તિથી જ - અથવા તે તે ન્યાયની અનિત્યતાના સ્વીકારથી જ સૂત્રનિર્દિષ્ટ તે તે જ્ઞાપક સાર્થક/સંગત બનતું હોયને તે તે જ્ઞાપક, તે તે ન્યાયનું કે ન્યાયની અનિત્યતાનું જ્ઞાપન કરે છે. આથી જ્ઞાપક એટલે - સૂત્રનિર્દિષ્ટ જે વચનો / વિધાનો તે તે ન્યાય કે ન્યાયની અનિત્યતા વિના વ્યર્થ - અસંગત બની જતાં હોય, સૂત્રનિર્દિષ્ટ તે વચનો / વિધાનો તે તે ન્યાયના કે ન્યાયની અનિત્યતાના વાસ્તવિક “જ્ઞાપક' કહેવાય. આ પ્રમાણે સર્વત્ર જ્ઞાપક અને તે શાપથી જ્ઞાપ્ય (ન્યાય કે ન્યાયની અનિત્યકારૂપ સાધ્ય)ની બાબતમાં વિચારણા કરી લેવી. (આમ જોઈએ તો પૂર્વે કહેલું વં પં શબ્દસ્થ , ન્યાયના દ્વિતીયાંશ “શબ્દસંજ્ઞા' ની અનિત્યતાનું જ્ઞાપક “જ્ઞા સાહચર્યથી રા રૂપના ગ્રહણની ઉક્તિ” એ તાત્વિક = સચોટ જ્ઞાપક ન કહેવાય. પણ તે વ્યાવહારિક જ્ઞાપક તો સ્વપજ્ઞન્યાસમાં કહેલી યુક્તિથી બની જ શકે છે. અને વ્યાવહારિક ઉદાહરણો, જ્ઞાપકો પણ દર્શાવવાની ઈચ્છા વૃત્તિકાર શ્રી હેમહંસગણિજીની છે - એવું , “કંઈક., ધ્યાનમાં રાખવા જેવું” મથાળા હેઠળના (પૃ.૧૩૦.) લખાણમાં અમે સવિસ્તર જણાવવાના છીએ. તે ત્યાંથી જ જાણી લેવું.) = ૧૨૯ = Page #178 -------------------------------------------------------------------------- ________________ કંઈક..ધ્યાનમાં રાખવા જેવું... પરામર્શ :- આગળનાં ન્યાયસૂત્રોનું અધ્યયન શરૂ કરતાં પહેલાં એક મહત્ત્વની બાબત કે જેની ગ્રંથકાર શ્રી હેમહંસગણિકૃત સ્વોપજ્ઞન્યાસ ગ્રંથના આધારે જાણ થાય છે, તે ઉપર દષ્ટિપાત કરી લેવો જરૂરી લાગે છે. વં રૂપ શબ્દ શબ્દસંજ્ઞા (૧/૧) ન્યાયના પુસ્તકમાં છપાયેલ સ્વોપજ્ઞ - ન્યાસમાં વૃત્તિકારશ્રી હેમહંસગણિજીએ તે ન્યાયસૂત્રની બૃહવૃત્તિગત “રાતિ' એવા પદનો ઉલ્લેખ કરીને તેના ઉપર સ્વોપજ્ઞ - ન્યાસ રચેલો દેખાય છે. પણ વિચારણીય બાબત એ છે કે, “નાસ્તિ' એવું કોઈ પદ 4 | શબ્દસ્થ ૦ (૧/૧) ન્યાયની ટીકામાં ન્યાસનિર્દિષ્ટ ક્રમે જણાતું નથી. અર્થાત્ સ્વોપજ્ઞન્યાસમાં “નાતિ' પદ છેલ્લે - “રારૂપમેવ' એવા ટીકાગત પદનો ન્યાસ પૂરો થયા બાદ ઉલિખિત છે. અને ન્યાયની ટીકામાં (ન્યાયાર્થમંજૂષા બૂવૃ.માં) “તારૂપણેa' એવા પદ પછી “નતિ’ એવું પદ દેખાતું નથી. વળી, “રતિ’ એવા ટીકાગત પદનો ઉલ્લેખ કરીને જે ન્યાસ કહેલો છે, તેમાં પૂર્વપક્ષે = શંકા ઉઠાવનારે આ ન્યાયના દ્વિતીયાંશની અનિત્યતા છે (નથી એમ નહિ) એવો પ્રશ્ન ઉઠાવેલો છે. (1) દિતિયાણાથર્યાનિત્યતા | વગેરે પ્રારંભિકપદોથી ન્યાયના દ્વિતીયાંશની અનિત્યતા હોવાની જ શંકા કરી છે.) તે જોતાં અને તે પ્રશ્નના સમાધાનમાં ન્યાસકારે “દ્વિતીયાંશની અનિયતા નથી' એવો સૂર પૈદા કરતો જવાબ આપેલો છે, તે જોતાં એમ જણાય છે કે આ ન્યાયનો દ્વિતીયાંશ – શબ્દસંશા ની અનિત્યતા અને જ્ઞાપક - ગ્રંથકારને મતે તાત્ત્વિક નહિ હોય. આથી તે ન્યાસગ્રંથના અંતે - આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપક માનીએ તો પણ તે તાત્ત્વિક – વાસ્તવિક તો ન જ ગણાય, પણ વ્યાવહારિક જ્ઞાપક | - ઈત્યાદિ રીતે ન્યાયના દ્વિતીયાંશની અનિત્યતા અને અનિત્યતાના જ્ઞાપકની અતાત્વિકતા જણાવવા સાથે સાર્થકતા પણ જણાવી છે. આમ ન્યાસગત “નાતિ' એવું પદ ટીકામાં જોવા મળતું નથી. બલ્ક, અનિત્યતા નથી એવું જણાવતાં ‘નાત' પદ કરતાં ઉલટું ન્યાયના દ્વિતીયાંશની અનિત્યતા અને અનિત્યતાજ્ઞાપકને જણાવતો ગ્રંથ (વચનો) ટીકામાં જોવા મળે છે. આથી (સ્વોપજ્ઞ ન્યાસગત “નાતિ' પદથી) એવું પણ અનુમાન થઈ શકે છે કે, વં પં શક્ય ૦ (૧૧) ન્યાયની ટીકામાં છેલ્લે ન્યાયની અનિત્યતા અને તેનું જ્ઞાપક બતાવ્યા પછી તે ન્યાયની અનિત્યતા વસ્તુત : ‘તાત્ત્વિ નાતિ" એવા મતલબનું કોઈ પદ હોવુ જોઈએ. અને તેના સંદર્ભમાં “નાત' એવા પદના ન્યાસની રચના કરી હોય. તત્ત્વ તો જ્ઞાની જાણે. પણ આ “નતિ એવા પદનો ઉલ્લેખ કરીને રચેલાં ન્યાસમાં કહેલી હકીકતો આ ગ્રંથને અને ગ્રંથકારને ન્યાય આપવામાં ખૂબ જ ઉપયોગી જણાય છે. આથી વાચકવર્ગની સંભવિત ઘણી શંકાઓનું નિરાકરણ પણ થઈ શકશે. ન્યાયસૂત્રોના ઉદાહરણો - જ્ઞાપકો, અનિત્યતાના જ્ઞાપકો અને ઉદાહરણો ક્યાંક ક્યાંક અતાત્ત્વિક - અવાસ્તવિક હોવાની શંકા પાઠકના મનમાં ઉઠે છે અને તેનો સ્વીકાર ગ્રંથકાર શ્રી હેમહંસગણિજીએ આ ન્યાસગ્રંથમાં કરેલો છે. આમ છતાં - એટલે કે તે ઉદાહરણ – જ્ઞાપકાદિ ક્વચિત્ અતાત્ત્વિક હોવા છતાંય તેને દર્શાવવાનો જે પ્રયાસ કરેલો છે, તે કયા એંગલ (નય - અપેક્ષા) થી કરેલો છે તે જણાવેલું છે. આથી તે ન્યાસગ્રંથનો અર્થ અને તેનું વિવેચન અહીં કરાય છે. ન્યાસગત મૂળગ્રંથ આ પ્રમાણે છે :- નાસ્તીતિ | દિનીયાંશચાણક્યनित्यता । प्राज्ञश्च ॥५।१७९॥ इत्यत्र दारूपाणां "दश्चाङः" ॥५।१७८॥ इत्यत्र दाग एव च = ૧૩૦ Page #179 -------------------------------------------------------------------------- ________________ કંઈક... ધ્યાનમાં રાખવા જેવું... પ્રાત્ । મૈવમ્ । યત: 'શાહઃ '' ||、Io ૭૮૫ કૃત્યત્ર “સમ: હ્યઃ' ITI૭૭ના કૃતિ પૂર્વસૂત્રાનુवृत्तख्यारूपस्य, प्राज्ज्ञश्च ॥ ५ ॥ २७९ ॥ इत्यत्र च ज्ञारूपस्य साहचर्यात् दारूपमेव तावद् ग्राह्यम्; न तु दा संज्ञा । दश्चाङः ॥ ५३१ ॥७८॥ इत्यत्र तु दारूपाणामपि मध्ये दागेव ग्राह्यो न त्वन्ये; दाग एव आङा योगात् । इति हेतू प्रदर्शितौ स्तः । यच्चैतौ दर्शितौ तदेतन्यायांशशङ्कनौयैवेति, प्रत्युतास्य न्यायांशस्य ज्ञापकमिदं स्यान्न त्वनित्यतासाधकम् । આ સ્વોપજ્ઞ - ન્યાસનો ભાવાર્થ આ પ્રમાણે છે . સ્વોપજ્ઞ ન્યાસ પૂર્વપક્ષ - શંકા :- આ ન્યાયના દ્વિતીયાંશની પણ અનિત્યતા છે. એટલે કે દ્વિતીયાંશ પણ અનિત્ય છે. પ્રાપ્તશ્ન (૫-૧-૭૯) સૂત્રમાં 7 સંજ્ઞાને બદલે 77 રૂપનું ગ્રહણ કરવાથી અને થાઽ: (૫-૧-૭૮) સૂત્રમાં જૂ - 7 ગ.૨.ઉભયપદી) ધાતુનું જ ગ્રહણ કરવાથી આ ન્યાયનો દ્વિતીયાંશ ‘શબ્દસંજ્ઞા' અનિત્ય છે. ઉત્તરપક્ષ - સમાધાન :- એવું નથી, as: (૫-૧-૭૮) સૂત્રમાં સમ: હ્ય: (૫-૧-૭૭) એ પૂર્વસૂત્રથી અનુવર્તતાં રહ્યા રૂપના સાહચર્યથી અને પ્રાપ્તશ્ન (૫-૧-૭૯) સૂત્રમાં 77 રૂપના સાહચર્યથી 7 રૂપનું જ ગ્રહણ કરવા યોગ્ય છે, પણ 7 સંજ્ઞાનું નહીં. અને રા; (૫-૧-૭૮) સૂત્રમાં 7 રૂપનું ગ્રહણ થવા છતાંય તમ્ (કુવારા યાને) ધાતુ જ ગ્રહણ કરવો, પણ તમામ 77 રૂપવાળા ધાતુઓનું ગ્રહણ ન કરવું. કારણ કે આ વાન્ ધાતુનો જ આક્ ઉપસર્ગ સાથે યોગ થાય છે. આ પ્રમાણે પ્રાપ્તશ્ન (૫-૧-૭૯) સૂત્રની બૃહવૃત્તિમાં 7 સંજ્ઞાને બદલે 7 રૂપવાળા ધાતુઓના ગ્રહણના અને 77 રૂપવાળામાં પણ વ ્ ધાતુનું જ ગ્રહણ કરવાના ક્રમશઃ પૂર્વોક્ત બે હેતુઓ પ્રદર્શિત કરેલાં છે. આ જે બે હેતુઓ દર્શાવ્યા છે, તે આ 'સંજ્ઞા' ન્યાયાંશની શંકા હોવાના કારણે જ દર્શાવ્યા છે. (અર્થાત્ આ ન્યાયાંશથી 7 સંજ્ઞાના ગ્રહણની જ પ્રાપ્તિ હોયને તેનું અગ્રહણ કરવા માટે બે હેતુઓ આપવા પડેલાં છે.) આમ આ પ્રદર્શિત બે હેતુઓથી આ ન્યાયની અનિત્યતા સધાતી નથી, બલ્કે, આ 'મશસંજ્ઞા' રૂપ દ્વિતીયાંશની નિત્યતાનું સાધક = જ્ઞાપક આ ટીકાગત હેતુથન બની જાય છે. ન્યાસગત મૂળગ્રંથ :- નનુ વશિત હેતુથ્યાપિ શ્ચાs: III૭૮૫ પ્રાપ્તશ્ન ।।૭૧॥ કૃતિ सूत्रयोर्दासंज्ञाग्रहणं चेद्भग्नम्, तदा द्वितीयांशस्यानित्यता जातैव । सत्यम् । परमेतावन्विशेषोऽस्ति, यदुत दश्चाङः ॥५॥१॥७८॥ इत्यादिसूत्रस्थं दागादिग्रहणमस्यांशस्यानित्यतायास्तात्त्विकं साधनं वक्तुं न शक्यते । व्यतिरेकव्याप्तिमत एव साधनस्य तात्त्विकसाधनत्वसम्भवात् । न चास्य व्यतिरेकव्याप्तिरस्ति । तथाहि । " साध्याभावे साधनस्याप्यवश्यमभावः" इति तावद्वयतिरेकव्याप्तिलक्षणम् । ततश्चैतन्यायांशानित्यत्वाभावे दागादिग्रहणं न सिध्यत्येवेतीह व्यतिरेकव्याप्तिरुच्यते, न चैषाऽत्रास्ति । एतन्यायांशानित्यत्वाभावेऽपि " व्याख्यातो विशेषार्थप्रतिपत्ति" इति न्यायादेव तत्र तत्र यथोक्तदागादिग्रहणसिद्धेः । શંકા:- આ દર્શાવેલ બે હેતુથી પણ થાડ : (૫-૧-૭૮) અને પ્રશ્ન (૫-૧-૭૯) એ સૂત્રમાં 7 સંજ્ઞાનું ગ્રહણ જો ભગ્ન નિષિદ્ધ થયું છે, તો એ રીતે પણ ન્યાયના દ્વિતીયાંશની અનિત્યતા થઈ જ કહેવાય ને ? સમાધાનઃ- સાચી વાત છે, પણ એટલો ફરક પડે છે કે, શાહ: (૫-૧-૭૮) વગેરે સૂત્રમાં = ૧૩૧ Page #180 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. વગેરે ધાતુનું ગ્રહણ તેને જણાવતું વચન) એ આ ન્યાયાંશની અનિત્યતાનું તાત્વિક = વાસ્તવિક સાધન = જ્ઞાપક - તું કહેવાનું શક્ય નથી. (ફક્ત સ્થૂલથી વ્યવહારિક જ જ્ઞાપક કહી શકાય છે.) કારણકે અન્વય વ્યામિ સાથે વ્યતિરેક - વ્યાપ્તિ જે હેતુ (સાધન)માં ઘટી શકતી હોય તે હેતુ જ તાત્ત્વિક સાધન (હેતુ) કહેવાય. પણ આ જે રથડ (૭-૧-૭૮) અને પ્રજ્ઞ8 (૫-૧-૭૯) સૂત્રમાં રા રૂપ ગ્રહણનું વચન છે, તેમાં આવી વ્યતિરેક વ્યાપ્તિ (નિષેધાત્મક વ્યાપ્તિ) નથી. - તે આ પ્રમાણે - જે હેતુ (જ્ઞા૫કહેતુ = સાધન = લિંગ)માં અવ્ય વ્યાપ્તિ અને વ્યતિરેક વ્યાપ્તિ હોય તે જ હેતુ (અહીં જ્ઞાપકરૂપ) સાચો = દેઢ કહેવાય, નિર્દોષ કહેવાય. તેનાથી થતું જ્ઞાન પણ સાચું હોય. દા.ત. ધૂમથી અગ્નિનું સાચું અનુમાન થઈ શકે છે. કારણ કે ધૂમ એ સાચો હેતુ છે. “જ્યાં જ્યાં હેતુ (ધૂમ વગેરે) ત્યાં ત્યાં અવશ્ય સાધ્ય (અગ્નિ વગેરે)” - આ અન્વય (હકારાત્મક - Positive) વ્યાપ્તિ (નિયમ) કહેવાય. અને ““જયાં જયાં સાધ્યનો (અગ્નિનો) અભાવ ત્યાં ત્યાં અવશ્ય સાધનનો = હેતુનો ધૂમાદિનો) અભાવ હોવો” તે વ્યતિરેક (નિષેધાત્મક – ઉલટી - Negative) વ્યામિનું લક્ષણ કહેવાય છે. “ સમાવે (તિ) થનાર્થવરથમવ:” તિ તાવ૬ વ્યતિરેfHતક્ષાત્ / એવું વ્યતિરેક વ્યાપ્તિનું લક્ષણ છે. આવી બન્ને પ્રકારની વ્યામિ (નિયમ) ધૂમહેતુમાં હોવાથી ધુમ એ સાચો હેતુ છે - તે ધૂમથી અગ્નિનું જ્ઞાન સાચું જ થશે. પ્રસ્તુતમાં ““જયાં જયાં રા રૂપનું ગ્રહણ (જ્ઞાપકહેતુ) ત્યાં ત્યાં આ ન્યાયાંશ - અશબ્દસંજ્ઞાની અનિત્યતા (સાધ્ય)” રૂપ અન્વય - વ્યાતિ ઘટે છે. પણ વ્યતિરેક – વ્યાપ્તિ ઘટતી નથી. તે આ રીતે - “આ ન્યાયાંશ - અશબ્દસંજ્ઞાની અનિત્યતા (સાધ્ય) નો અભાવ જયાં જયાં હોય, (અર્થાત આ. ન્યાયની અપ્રવૃત્તિ હોય, ત્યાં ત્યાં રા રૂપવાળાં ધાતુઓનું ગ્રહણ (જ્ઞા૫કહેતુ) ન જ થાય,” એવી પ્રસ્તુતમાં વ્યતિરેક - વ્યાપ્તિ ગણાશે. પણ તે ઘટતી નથી. કારણ કે આ ન્યાયાંશ - “અશબ્દસંજ્ઞા'ની અનિત્યતા ન હોય (સાધ્યનો અભાવ હોય) તો પણ “વ્યાખ્યાથી વિશેષ પંથનું જ્ઞાન થાય છે ” (Reતો વિષાર્થતિષત્તિ: ) ન્યાયથી જ તે તે પૂર્વોક્ત સૂત્રમાં કહ્યા પ્રમાણે રાવગેરે દ્રા રૂપવાળા ધાતુઓના ગ્રહણની (હેતુની) સિદ્ધિ થઈ જશે. એટલે જ્ઞ8 (૫-૧-૭૯) સૂત્રની ત. પ્ર. બુ. 9. માં રા રૂપના પ્રહણના વિધાન રૂપ જ્ઞાપકહેતુમાં પૂર્વોક્ત રીતે વ્યતિરેક વ્યાપ્તિ (સાધ્યનો અભાવ ત્યાં હેતુનો અભાવ) ઘટતી નથી. આથી રા રૂપના પ્રહણના વિધાનને આ ન્યાયના દ્વિતીયાંશ - અશબ્દસંજ્ઞાનો વાસ્તવિક હેતુ (જ્ઞાપક) કહી શકાય નહિ. यदि परमन्वयमात्रमत्रास्ति, यथा दश्चाङः ॥५।१७८॥ इत्यादौ दागादिग्रहणदर्शनादेष न्यायांशोऽनित्य इति । न चान्वयमात्रं साध्यसाधकं भवितुमर्हति । चक्रीवत्यासन्ने सति पटनिष्पत्तिं दृष्ट्वा तस्यापि पटनिष्पत्ति - हेतुकत्वकल्पनप्रसङ्गादित्यतो नेदं दश्चाङ : ॥५॥१७८॥ इत्यादिसूत्रस्थं दागादिग्रहणमेतन्यायद्वितीयांशस्यानित्यतायास्तात्त्विकं साधनमिति (ज्ञापकमिति) वक्तुं पार्यते । व्यावहारिकं तु साधनं स्यादितीह दर्शितम् । अत एव चानुबन्धनिर्दिष्टं न यङ्लुपीत्यस्य, उत्तरपदाधिकारे प्रत्ययग्रहणे प्रत्ययमात्रस्यैव ग्रहणं न तदन्तस्य, इत्यस्य गामादाग्रहणेष्वित्येतत्प्रथमांशस्य चानित्यतायामेवंविधं अनित्यतोदाहरणमादरिष्यते; स्थानाशून्यात्वार्थं उद्भावयिष्यते च तत्र तत्र तत्तथैव । હા, અહિ અન્વયમાત્રરૂપ (હકારાત્મક) વ્યાપ્તિ છે. જેમ કે, : (પ-૧-૭૮) વગેરે E ૧૩૨ Page #181 -------------------------------------------------------------------------- ________________ કંઈક.... ધ્યાનમાં રાખવા જેવું... સૂત્રમાં રજૂ વગેરે રા રૂપવાળા ધાતુનું ગ્રહણ દેખાવાથી ત્યાં આ ન્યાયાંશ પિંજ્ઞા' અનિત્ય બનેલો છે. (કારણ કે નિત્ય હોત તો તા સંજ્ઞાનું જ ગ્રહણ થાત.) પણ ફક્ત અન્વયરૂપ વ્યાપ્તિ હોવાથી તે તે હેતુઓ (જ્ઞાપકો) સાધ્યની (ન્યાય – અનિત્યતાદિની) સિદ્ધિ કરી શકતાં નથી. એટલે કે તે તે જ્ઞાપકો (ા રૂપગ્રહણનું વિધાન વગેરે) સાધ્યની (વિવક્ષિત ન્યાયાંશ “અશબ્દસંજ્ઞા’ની અનિત્યતાદિની) સિદ્ધિ = અનુમાન કરાવી શકતાં નથી. કારણ કે અન્વયમાત્રથી સાધન = જ્ઞાપકહેતુથી પૂર્વોક્ત સાધ્યની સિદ્ધિ માનીએ, તો ચકીવત = ગર્દભ પાસે ઉભો હોય ત્યારે કાપડનો તાકો (પટ) તૈયાર થયેલો જોઈને તે ગદંભને પણ કાપડનો તાકો તૈયાર થવામાં (પટરૂપ કાર્યની ઉત્પત્તિમાં) કારણ માનવાનો પ્રસંગ આવે. હકીકતમાં તો વણકરની શાળા પાસે ગર્દભ ઉભો ન હોય તો પણ પટની ઉત્પત્તિ થાય જ છે. ગર્દભ ન હોય તેનો અભાવ હોય) તો પટની ઉત્પત્તિનો અભાવ થાય એવો વ્યતિરેક - નિયમ (વ્યાપ્તિ) નથી. માટે પટની ઉત્પત્તિ પ્રત્યે કાંઈ ગદભને તેની હાજરી (અન્વય) માત્રથી કારણ ન કહેવાય. આ રીતે પ્રસ્તુતમાં પણ જે જ્ઞ% (૫-૧-૭૯) સૂત્રની ટીકામાં ટ્રા રૂપના ગ્રહણના વિધાનરૂપ જ્ઞાપક (હેતુ) છે - તેમાં પૂર્વોક્ત રીતે વ્યતિરેક વ્યાપ્તિ (નિયમ) ઘટતી ન હોવાથી તે વિધાનને આ ન્યાયના દ્વિતીયાંશ “અશબ્દસંજ્ઞાની” અનિત્યતાનું તાત્ત્વિક = વાસ્તવિક જ્ઞાપક કહેવાનું શક્ય નથી. (પ્રશ્ન :- તો પછી તેવા અન્વયમાત્રરૂપ હેતુઓ = જ્ઞાપકો અતાત્ત્વિક હોયને પૂર્વોક્ત સાધ્યની સિદ્ધિ કરાવી શકતા ન હોય તો ગ્રંથકારે ટીકામાં શા માટે દર્શાવ્યા છે ? જવાબ :-) હા, 77 રૂપગ્રહણનું વિધાન - વગેરે (અન્વયમાત્રરૂપ) જ્ઞાપકો તાત્ત્વિક ન હોવા છતાં વ્યાવહારિક સાધન = જ્ઞાપકહેતુ જરૂર બની શકે છે. આથી જ અહિ ન્યાયમંજૂષા - ટીકામાં પૂર્વોક્ત | વગેરે રા રૂપના ગ્રહણના વિધાનને “અશબ્દસંજ્ઞા' ન્યાયાંશની અનિત્યતાના જ્ઞાપક (હેતુ) તરીકે દર્શાવ્યું છે. અથાત વ્યાવહારિક = શૂલથી “અશબ્દસંજ્ઞા' ન્યાયાંશની અપ્રવૃત્તિરૂપ અનિત્યતાનું જ્ઞાપક બની શકવાથી તે દશાવેલું છે. અને આવું વ્યાવહારિક જ્ઞાપકત્વ ઘટી શકવાથી જ (૧) કુન્યનિર્દિષ્ટ ચતુf (અનુબંધનિર્દિષ્ટકાર્ય યડુલુપુમાં ન થાય) એ (૧/૧૮) ન્યાયાંશની (૨) ઉત્તરાધિકાર પ્રત્યયને પ્રત્યયમાત્રચ્ચેવ પ્રહ ન તત્તર્ણ (૨/૧૭) ન્યાયાંશની અને (૩) T-H-રપ્રદMવિષ: (૨/૨૦) એ ન્યાયના પ્રથમાંશ (- Twળsવિશેજ:) ની અનિત્યતા અતાત્ત્વિક હોવા છતાંય (વ્યાવહારિક ઉદાહરણ - જ્ઞાપકાદિ હોવાથી) તે ઉદાહરણ - જ્ઞાપકાદિ આગળ કહેવાશે. અને તે તે ન્યાયની અનિત્યતાનું ઉદાહરણ – જ્ઞાપક વગેરેનું સ્થાન શૂન્ય (ખાલી) ન રહે તે માટે તે તે ઠેકાણે તે તે પ્રકારે (વ્યવહારમાત્રથી પણ) ન્યાયની અનિત્યતાના ઉદાહરણ અને જ્ઞાપકનું ઉદ્દભવન કરાશે. સારાંશ :- ન્યાયાર્થમંજૂષા વૃત્તિના ગ્રંથકાર શ્રી હેમહંસગણિજીવડે સ્વપજ્ઞન્યાસમાં પ્રગટ કરાયેલ આ સમાધાનગ્રંથ, એ તે તે સ્થળે તે તે સૂત્રની ટીકામાં ઉઠનારી તે તે ન્યાયસૂત્રની અનિત્યતાના - ઉદાહરણ અને જ્ઞાપકના અતાત્ત્વિકપણાની શંકાનું નિરાકરણ કરવા માટે અતિમહત્ત્વનો છે. જયારે પણ ન્યાયની અનિત્યતાના ઉદાહરણ અને જ્ઞાપક સંબંધી અતાત્ત્વિકપણાની શંકા પડે - ત્યારે સ્વયં ગ્રંથકારે અત્ર કહેલ સમાધાન વિચારવું. સ્વયં ગ્રંથકારે = વૃત્તિકારે જે જ્યારે પોતે ન્યાયવૃત્તિમાં આપેલાં તે તે ન્યાયની અનિત્યતાના ઉદાહરણ અને જ્ઞાપક કોઈક ઠેકાણે તાત્ત્વિક નથી, પણ વ્યવહારમાત્રથી = બાહ્ય રીતે તે તે ન્યાયની કોઇને કોઇ અન્ય કારણસર અપ્રવૃત્તિમાત્રરૂપ જ છે, એમ કહેલું છે. અને જો તે અન્ય કારણોનો અભાવ હોત તો ન્યાયની પ્રવૃત્તિ પણ થાત. આથી, કોઈક ઠેકાણે કોઇપણ કારણસર ન્યાયની અપ્રવૃત્તિમાત્રને જ અમે અનિત્યતાના ઉદાહરણાદિ તરીકે જણાવેલાં છે, એ પ્રમાણે સ્વીકાર કરી - - ૧૩૩ Page #182 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપાન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. દીધો છે. તેથી અતાત્ત્વિક એવા પણ અનિત્યતાના ઉદાહરણ વગેરે આપવા તે ગ્રંથકારના દોષરૂપે જોવા ન જોઈએ. કારણ કે તેઓ સ્વયં તે તે અનિત્યતાના ઉદાહરણાદિની અવાસ્તવિકતા જાણ્યા પછી પણ જે તેઓએ તે અનિત્યતાના ઉદાહરણાદિ દર્શાવવાનો પ્રયાસ કરેલો છે - તેમાં ગ્રંથકારની વિવફા જ કામ કરે છે. અર્થાત્ વ્યવહારથી પણ જો કોઈ અનિત્યતાનું ઉદાહરણ કે જ્ઞાપક મળતું હોય તો તે બતાવવાની ગ્રંથકારની ઈચ્છા હોયને તેઓએ તે બતાવ્યા છે. આમાં શિષ્ય (ભણનાર) ની બુદ્ધિની વિશદતા - વિકાસ માટે પણ આવા વ્યવહાર - દષ્ટિથી ઉદાહરણાદિ આપવાનો આશય હોઈ શકે છે. એટલે આવા અનિત્યતાના ઉદાહરણો - તાત્ત્વિક નથી, અતાત્ત્વિક છે વગેરે શંકાઓ કરવી, ઉચિત નથી. સ્વયં ગ્રંથકાર શ્રી હેમહંસગણિજીએ સ્પષ્ટ જણાવી જ દીધું છે કે, કેટલાંક અનિત્યતાના ઉદાહરણાદિ એકદમ - તાત્ત્વિક નથી. પરંતુ તે તે અનિત્યતાના ઉદાહરણાદિને - વ્યાવહારિક દૃષ્ટિથી = શૂલદષ્ટિથી તે તે સ્થળે અન્ય કોઈપણ કારણસર ન્યાયની પ્રવૃત્તિનું ફળ ન દેખાતાં, ન્યાયની અનિત્યતાદિરૂપે દર્શાવ્યા છે. તે તે ન્યાયોની અનિત્યતાના ઉદાહરણાદિનું સ્થાન ખાલી ન રહે તે માટે - વ્યવહાર - દષ્ટિથી જ ઘટી શકે એવા પણ ન્યાયની અનિત્યતાદિના ઉદાહરણાદિ આપેલાં છે. સ્યાદ્વાદ (જૈન) – દર્શન તો નિશ્ચય અને વ્યવહાર બન્ને ય નય (અપેક્ષા) નો સ્વીકાર કરે છે. આથી સ્યાદ્વાદ - સિદ્ધાંતથી પરિભાવિત થયેલી મતિવાળા વિદ્વજ્જનોએ ગ્રંથકાર શ્રી હેમહંસગણિજીએ કરેલી ઉપર્યુક્ત સ્પષ્ટતાને = સમાધાનને બરોબર સમજીને તેવા વ્યાવહારિક ઉદાહરણાદિ અંગે ન્યાયાર્થમંજૂષા - ગ્રંથકારશ્રીનો આશય જાણીને શંકા - કુશંકા કરવી નહિ. બલ્ક, આ પૂર્વોક્ત સમાધાન કરવાના પ્રયાસમાં પણ વૃત્તિકારશ્રીની સરળતા અને વાચકોના મનમાં ઉઠનારા પ્રશ્નોને ધ્યાનમાં લેવાની સૂક્ષ્મમેધાના જ દર્શન કરવા યોગ્ય છે. અસ્તુ. = ૧૩૪ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧/૨. ન્યા. મં... સુસવાદ્ધશિદ્દેમ્યો નનપવસ્થ ॥ ? / ર્ ॥ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- ન્યાયાર્થ કરતાં પહેલાં ન્યાયાન્તર્ગત વિશદ્ એવા પદનો અર્થ સમજવો જોઈએ. જે શબ્દો દિશા (અર્થ) ના વાચક (બોધ કરાવનાર = અભિધાન કરનાર) રૂપે રૂઢ થયેલાં છે, જેમ કે પૂર્વ, અપર વગેરે - તે શબ્દો બીજા (દેશ વગેરે) અર્થવાળા હોય ત્યારે પણ દિગ્વાચકશબ્દ સરખા હોવાથી ‘દિક્શબ્દ' કહેવાય છે. જેમ કે, પ્રભૃત્યયાર્થવિાવહિારાવિતરે: (૨-૨-૭૫) સૂત્રમાં વિશલ્વ થી દેશ, કાળ, રૂપ અન્ય અર્થમાં વર્તતાં એવા પણ દિશાવાચક શબ્દો લેવાનું કહેલું છે. જો માત્ર દિશા - અર્થ જ લેવાનો હોત તો સૂત્રમાં ‘વિમ્' એટલું જ પદ મુકત. જેમ કે વિશો રૂચાન્તરાત્તે (૩-૧-૨૫) સૂત્રમાં દિશા અર્થ જ લેવાનો હોવાથી કેવળ વિપદનું ગ્રહણ કરેલુ છે. (‘શ' પદનું ગ્રહણ કરેલું નથી.) હવે આ ન્યાયનો અર્થ આ પ્રમાણે થાય. જનપદ (દેશ) વાચક શબ્દોથી જે વિધિ કહેલો છે, તે વિધિ, સુ, સર્વ, અર્દુ અને શિવ્ જેની પૂર્વમાં હોય તેવા પણ જનપદ (રાષ્ટ્ર) વાચક શબ્દથી થાય છે. પ્રયોજન :- પ્રહળવતા નાના 7 તખ્તવિધિ : (૨/૧૮) ન્યાયથી ‘તદન્તવિધિનો’ નિષેધ કરેલો હોયને આ પ્રસ્તુત ન્યાયથી તેની પ્રાપ્તિ કરેલી છે. આથી તે ન્યાયનો અપવાદ આ ન્યાય છે. ઉત્તરન્યાયમાં પણ આ પ્રમાણે પ્રયોજન સમજી લેવું. ઉદાહરણ :- જેમ માધેષુ મવ:, માધ: । વગેરે રૂપોમાં કેવળ જનપદવાચી મધ શબ્દથી જેમ અત્ પ્રત્યય થાય છે, તેમ સુ વગેરે શબ્દપૂર્વક એવા રાષ્ટ્ર (જનપદ) વાચી સુમધ વગેરે શબ્દથી પણ અત્ પ્રત્યય થાય છે. આ પ્રમાણે સુમનધેવુ', સર્વમનધેવુ, अर्धमगधेषु, पूर्वमगधेषु च भव इति, સુમા ધ:, સર્વમાન-ધ:, અર્જુમા-ધ:, પૂર્વમાળ: । ઈત્યાદિરૂપોમાં સુ, સર્વ, અર્ધ અને પૂર્વ વગેરે દિશબ્દપૂર્વક રાષ્ટ્રવાચક - અંતવાળા સુમનધ વગેરે શબ્દથી પણ વિષયેષ્યઃ (૬-૩-૪૫) સૂત્રથી સસ્ - પ્રત્યયની સિદ્ધિ થઈ શકી. આ ૪ ઉદાહરણમાં સુમધ: । વગેરે ત્રણ ઉદાહરણોમાં સુસર્વાŕ ્ રાષ્ટ્રશ્ય (૭-૪-૧૫) સૂત્રથી અને પૂર્વાધ વગેરે રૂપોમાં અમદ્રસ્ય વિશ: (૭-૪-૧૬) સૂત્રથી ઉત્તરપદમાં રહેલ આદિસ્વરની વૃદ્ધિ થઈ છે. પ્રશ્ન :- સુ, સર્વ આદિ શબ્દથી પર જ રહેલાં જનપદવાચી શબ્દથી અગ્ શા માટે કહો છો ? જવાબ :- અન્ય શબ્દપૂર્વક રાષ્ટ્રવાચક અંતવાળા નામથી તદન્તવિધિ ન થાય. જેમકે, ઋદ્ધમનધેવુ મવ, આર્દ્રમનધ: । અહીં મવે (૬-૩-૧૧૨) સૂત્રથી ઔત્સર્ગિક અન્ પ્રત્યય જ થયો. પણ જનપવિવિધ અર્થાત્ હૃવિષયેમ્ય: (૬-૩-૪૫) સૂત્રથી અલ્ પ્રત્યય ન થયો. ૧૩૫ Page #184 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. કેમ કે, પ્રદાવતા નાના ૦ (૨/૧૮) ન્યાયથી તદન્તવિધિનો નિષેધ કરેલો છે. જ્ઞાપક :- આ ન્યાયનું વ્યાપક = જ્ઞાપક છે, સુસર્વાર્ધાત્ અર્થ (૭-૪-૧૫) અને અમદૂચ શિ: (૭-૪-૧૬) એ બે સૂત્રોથી કરેલું ઉત્તરપદવૃદ્ધિનું વિધાન જ. તે આ પ્રમાણે - આ બે સૂત્રોથી જે ઉત્તરપદવૃદ્ધિ કહેલી છે, તે વહુવિષયેગ: (૬-૩-૪૫) વગેરે સૂત્રથી વિધાન કરેલાં અન્ વગેરે બિત્, નિત્ પ્રત્યય પર છતાં કહેલી છે. અને જો સુHTધ વગેરે શબ્દો રાષ્ટ્રવાચક – શબ્દાંત નામ હોવાથી અને પ્રણવતા નાના તખ્તવિધિ: (૨/૧૮) (નામ ગ્રહણ પૂર્વક જે વિધિ કહેલો હોય તે વિધિ તે જ નામથી થાય પણ તે નામ કોઈના અંતે હોય તો ન થાય) એ ન્યાયથી તદન્તવિધિનો નિષેધ કરેલો હોવાથી સુમધ વગેરે શબ્દોથી તે બિં, fખત્ પ્રત્યયો કરાશે જ નહીં. તેથી આ બે વૃદ્ધિ કરનારા સૂત્રોનો કોઈ વિષય જ ન હોવાથી અર્થાત્ તે સૂત્રો નિરર્થક હોવાથી કરવા જ ન જોઈએ. પણે તે બે સૂત્રો કરેલાં તો છે જ. તેથી જણાય છે કે – હું સર્વ વગેરે શબ્દપૂર્વક રાષ્ટ્રવાચક શબ્દોનો વિધિ કરવાનો હોય ત્યારે પ્રસ્તુત ન્યાયવડે પ્રવિતા નાના ૦ એ પૂર્વોક્ત ન્યાયનો બાધ થઈ જાય છે. આથી હું વગેરે પૂર્વક જનપદવાચી નામથી પણ નિર્વિઘ્નપણે બિન્ , fખત્ પ્રત્યય થઈ જશે - એવા આશયથી જ તે કરેલાં છે. આ પ્રમાણે પ્રસ્તુત ન્યાય વિના પૂર્વોક્ત બે સૂત્રોમાં કરેલું ઉત્તરપદવૃદ્ધિનું વિધાન નિરર્થક બની જતું હોવાથી - એટલે કે આ ન્યાયના બળથી જ તે વિધાન સાર્થક - સંગત થતું હોયને તે ઉત્તરપદવિધાયક સૂત્રો આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અનિત્યતા :- આ ન્યાયની અસ્થિરતા = અનિત્યતા નથી. આગળના બે ન્યાયોની બાબતમાં પણ આ પ્રમાણે સમજી લેવું. (૧૨) સોપજ્ઞ ન્યાસ | ૧, સુમધ વગેરે શબ્દોમાં આ પ્રમાણે સમાસ થાય છે. તેમના માથા તિ, સુમાથા: / અહીં સુ: પૂનાયામ (૩-૧-૪૪) સૂત્રથી તસ્કુરુષ સમાસ થાય છે. તથા સર્વે ર તે પાર્શ, સર્વનાથ: / અહીં પૂર્વા સર્વનન્યુરાપવવનમ (૩-૧-૭૯) સૂત્રથી કર્મધારય સમાસ થાય છે. તથા - સર્ષ માથાના ૩૫ર્ષમાથા: / અહીં સYડશેનવા (૩-૧-૫૪) સૂત્રથી આંશિ – તન્દુરુષ સમાસ થાય છે. ૨. પૂર્વાપુ જવ: / અહીં પહેલાં પૂર્વીશી માથાનામ્ પૂર્વમાથા: / એ પ્રમાણે અંશિતત્પરુષ સમાસ થઈને પૂર્વમાઘ શબ્દ બને છે. પૂર્વ શબ્દ જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા અથવાળો થાય છે. (૧) જે તે દિશામાં મગધ દેશનો પ્રથમ (પૂર્વ) અંશ = અવયવ = પ્રદેશ = વિભાગ તે “પૂર્વમગધ” કહેવાય. પૂર્વાપર ૦ (૩-૧-૧ર) સૂત્રથી અંચિતત્પરુષ સમાસ થાય છે. પછી તેy - પૂર્વમાપુ ભવ: પૂર્વમાધ: / થાય. આમ અહીં “પૂર્વ' શબ્દ અવયવવાચી છે. (મગધદેશના પ્રથમ અવયવ = ભાગમાં થનારો - એમ અર્થ થાય.) (૨) બીજો અર્થ એવો પણ થાય. જો અહીં પૂર્વ દિશામાં રહેલ હોવાના કારણે (મગધદેશનો) અવયવ પણ પૂર્વ કહેવાય અને તે પૂર્વ એવા અવયવના યોગથી અવયવી એવો મગધ દેશ પણ “પૂર્વ = ૧૩૬ = Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧/૨. સ્વો. ન્યા... કહેવાય. અને તેથી તેવુ પૂર્વેષુ મધેનુ મવ: । એ પ્રમાણે અખંડપણે જ વિધિવ્ઝ સંજ્ઞાતદ્ધિતોત્તરવું (૩-૧-૯૮) સૂત્રથી તદ્ધિતપ્રત્યયના વિષયમાં કર્મધારય સમાસ કરાય, ત્યારે પૂર્વ શબ્દ મુખ્યવૃત્ત્વા (પ્રધાનપણે, વાસ્તવમાં) દિશાવાચક હોવા છતાં પણ ‘તાન્ધ્યાત્ તાપવેશ: ।' ન્યાયથી અવયવવાચક અને અવયવિવાચક પણ છે. તે આ રીતે - તાત્મ્ય = તસ્થપણું. તત્ = આધાર, તેમાં રહેવાથી આધેય = રહેનાર (તત્શ) વસ્તુ પણ ઉપચારથી તત્ તે રૂપે એટલે કે આધારરૂપે બની જાય. અર્થાત્ આધારવાચક શબ્દ પણ ઉપચારથી (ગૌણ રીતે) આધેયવાચક બને. (જેમ કે મા: ઝોન્તિ । (માંચા અવાજ કરે છે.) પ્રયોગમાં વસ્તુતઃ માંચા ઉપર બેઠેલાં પુરુષો અવાજ કરે છે, છતાંય મંચસ્થ પુરુષોનો સ્થાનની અપેક્ષાએ આધારભૂત મન્નુ માં ઉપચાર - આરોપ કરવાથી, રહેનાર એવા મંચસ્થ પુરુષોને ઠેકાણે રાખનાર એવા મા: એવો પ્રયોગ કરેલો છે. અહીં મા: પદનો અર્થ ઉપચારથી માંચા ઉપર રહેલાં પુરુષો જ કરાય છે. આથી તે પદ આધેયને જણાવે છે.) પ્રસ્તુતમાં પણ મગદેશનો પૂર્વ - અવયવ એ પૂર્વીદશામાં રહેલો હોવાથી પૂર્વીદેશા એ આધાર છે અને પૂર્વ - અવયવ આધેય છે. આથી પૂર્વદિશામાં રહેવાથી તત્સ્ય = પૂર્વીદશાસ્થ એવો (મગદેશનો) અવયવ પણ ઉપચારથી પૂર્વશબ્દનો વાચ્ય (અ) બને. અને પછી મગદેશનો પૂર્વ - અવયવ અને મગદેશરૂપ અવયવી વચ્ચે અભેદરૂપે ઉપચાર કરવાથી, અર્થાત ઉપચારથી અવયવ અવયવીને) અભેદરૂપે માનવાથી પૂર્વ શબ્દ એ મગદેશવાચક પણ થાય. આથી જ તો પૂર્વોક્ત રીતે પૂર્વેષુ મધેવુ મન: । એમ અખંડરૂપે વિગ્રહ કરીને કર્મધારય સમાસ કરેલો છે. (૩) વળી જયારે પૂર્વસ્યાં મળ:, પૂર્વમા । એમ સમાસ કરાય ત્યારે સર્વાયોડચાવો (૩-૨-૬૧) સૂત્રથી પૂર્વા શબ્દનો કુંવદ્ભાવ થાય છે. પછી તેવુ પૂર્વમાèવુ મન:, પૂર્વમા ધ: । એ પ્રમાણે રૂપ સિદ્ધ કરાય છે. (અહીં ‘પૂર્વીદેશામાં જે મગદેશ, તેમાં થનાર' એમ અર્થ થાય છે. આથી) ત્યારે પૂર્વ શબ્દ ફક્ત દિશાવાચક પણ થાય છે. (અર્થાત્ ત્યાં પોતાના મૂળ અર્થમાં છે. ઉપચારાદિથી અવયવાદિવાચક નથી.) આમ પૂર્વોક્ત ત્રણેય પ્રકારમાં પહેલાં પ્રકારમાં પૂર્વ શબ્દ અવયવવાચક, બીજા પ્રકારમાં મુખ્યતયા દિશાવાચક હોવા સાથે ઉપચારથી દેશના અવયવવાચક અને અવયવીવાચક અને 'ત્રીજા પ્રકારમાં કેવળ દિશાવાચક રૂપે થાય છે. આ તમામ પ્રકારોમાં પૂર્વ શબ્દ એ ટીકામાં કહેલી યુકિતથી ‘દિશબ્દ' કહેવાય છે. ૩. શંકા :- વહુવિયેમ્સ: (૬-૩-૪૫) સૂત્રથી અગ્ થાય, એમ કહ્યું. પણ તે ન્યાયનો વિષય જ પ્રહળવતા નાના ૰ ન્યાય બનતો નથી. તે આ રીતે - ગ્રહળવતા નાના 7 તત્ત્તવિધિ: (૨/૧૮) એ આગળ કહેવાતો ન્યાય જણાવે છે કે, સૂત્રમાં જે જે શબ્દોનું નામ લઈને - એટલે કે નામના નિર્દેશપૂર્વક - ગ્રહણ કહેલું હોય તે શબ્દો કોઈ સમાસાદિનો અંતભાગ બનેલો હોય અર્થાત્ સમાસ થયો હોય તો તેનાથી તે સૂત્ર ન લાગે, પણ કેવળ શુદ્ધ એવા તે શબ્દથી જ તે સૂત્રોક્તવિધિ થાય. આ ન્યાયનો અપવાદ પ્રસ્તુત ન્યાય છે. અને અપવાદ = બાધક તો ત્યારે કહેવાય કે ઉત્સર્ગ - ન્યાયસૂત્ર લાગવાનો પ્રસંગ હોય. જો બાધ્ય / ઉત્સર્ગની પ્રાપ્તિ / સંગતિ જ થતી ન હોય તો તેનો બાધ / અપવાદ શી રીતે થઈ શકે ? અને પ્રહળવતા નાના ૦ એ બાધ્ય/ઉત્સર્ગ ન્યાયની પ્રવૃત્તિનો પ્રસંગ ત્યારે કહેવાય કે જ્યારે નપાનાસિા ૦ (૨-૧-૧૦૧) સૂત્રની જેમ નામની ગણતરી કરેલી હોય અર્થાત્ ગણતરીપૂર્વક નામોનો નિર્દેશ કરેલો હોય. જ્યારે આ બહુવિજયેન્ચ: (૬-૩-૪૫) સૂત્રમાં તો ‘બહુત્વ - વિષયભૂત એટલે કે બહુવચનમાં વપરાતાં રાષ્ટ્રવાચી શબ્દોથી અન્ય્ પ્રત્યય થાય' એ પ્રમાણે સામાન્યથી જ કહેલું છે અર્થાત્ ૧૩૭ Page #186 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. નામોનો ઉલ્લેખ કરવાપૂર્વક નિર્દેશ કરેલો નથી. તેથી સુમધ: । વગેરે પ્રયોગોમાં પ્રહળવતા નાના ૦ એ ન્યાયની પ્રવૃત્તિનો પ્રસંગ = અવકાશ જ ક્યાં છે ? અર્થાત્ પ્રસંગ જ નથી. આથી તે ન્યાયના અપવાદરૂપે આ પ્રસ્તુત પુસff ૦ (૧/૨) ન્યાય શી રીતે સંભવે ? સમાધાનઃ- ‘બહુવચન પ્રયોગના વિષયભૂત રાષ્ટ્રવાચક નામોથી' એ પ્રમાણે કહેવાથી જે શબ્દોથી બહુવચન જ પ્રાપ્ત થાય છે, તે ૬, વજ્ર, વૃત્તિ, મ, મધ, પશ્ચાત વગેરે નિયત ગણતરી બંધ જ રાષ્ટ્રવાચક શબ્દોનો લાભ થાય છે. તેથી અહીં નામોની ગણતરી ન કરેલી હોવા છતાં પ્રાયઃ કરેલી જ ગણાય. આથી સ્પષ્ટપણે સુમાગધ । વગેરે પ્રયોગોમાં પ્રદાવતા નાના ૦ (૨/૧૮) ન્યાયની પ્રવૃત્તિનો પ્રસંગ છે. આથી તેના અપવાદરૂપે પ્રસ્તુત પુસર્વા ૦ (૧/૨) ન્યાયનું કથન સંગત જ છે. આ જ પ્રમાણે ૠોવૃદ્ધિદિધો ૦ (૧/૩) ન્યાય ટીકામાં કહેલ તુંસન્ધ્યાવેર[ (૬-૩-૮૯) સૂત્રમાં પણ ગ્રહળવતા નાના ૦ (૨/૧૮) ન્યાયનો પ્રસંગ વિચારવા યોગ્ય છે. તે આ રીતે - ઉક્ત સૂત્રમાં ‘ૠતુ’ એમ સામાન્યથી કહેલું હોવા છતાંય, વર્ષા અને પ્રવૃર્ ઋતુવાચકશબ્દોથી ક્રમશઃ રણ્ અને બ્ય પ્રત્યયનું જુદુ વિધાન કરેલું હોવાથી, શેષ ઋતુવાચક શબ્દોનો ત્યાં લાભ થાય છે. આથી ત્યાં નામોની ચોક્કસ ગણતરી કરેલી ન હોવા છતાંય પ્રાયઃ કરેલી જ ગણાય. - = ૪. ઉત્તરપવૃદ્ધિવિધાનમેવ ૰શંકા :- તમે પૂર્વોક્ત બે સૂત્રોથી ઉત્તરપદની વૃદ્ધિના વિધાનને જ પ્રસ્તુત ન્યાયનું જ્ઞાપક કહેલું છે. પરંતુ મદ્રાગ્ (૬-૩-૨૪) સૂત્રની બૃહવૃત્તિમાં પૂર્વ વગેરે દિશબ્દપૂર્વક એવા મંત્ર શબ્દથી સૂત્રોક્ત ગ્ પ્રત્યયના વિધાનને અગ્ અને જૈ પ્રત્યયના અપવાદરૂપે કહેલું છે, તેને સુખર્વાદ્ધતિાદ્રેચ્યો નનપત્રસ્ય ! એ પ્રસ્તુત ન્યાયનું જ્ઞાપક કહેલું છે. તે આ પ્રમાણે - પૂર્વમત્રેષુ પ્રવ: પૌર્વમત્ર : 1 સ્ત્રીલિંગ વિવક્ષામાં ૫ગેયેનÍટિતામ્ (૨-૪-૨૦) સૂત્રથી નૈ પ્રત્યય યે, પૌમી । રૂપ થાય. અહિ પહેલાં બહુવિષયેમ્ય: (૬-૩-૪૫) સૂત્રથી મળ્ પ્રત્યયની પ્રાપ્તિ હતી. કારણ કે મદ્ર શબ્દ રાષ્ટ્રવાચક છે.) પછી પ્રતિપદોક્ત હોવાથી અર્થાત્ નામલઇને વિશેષરૂપે કહેલું હોવાથી વૃનિમત્રદેશ; (૬-૩-૩૮) સૂત્રથી ૬ પ્રત્યયની પ્રાપ્તિ છે. પરંતુ શબ્દપૂર્વકરૂપે મંત્ર શબ્દથી વિશેષ વિધાન કરેલું હોવાથી અગ્ અને TM પ્રત્યયનો બાધ કરીને માત્ર† (૬-૩-૨૪) સૂત્રથી ઞઞ પ્રત્યય જ થાય છે. અહિ કોઇ એવી શંકા કરે છે કે, આ સૂત્રના વિષયમાં એટલે કે દિશબ્દપૂર્વક મંત્ર શબ્દથી અગ્, TM પ્રત્યયની પ્રાપ્તિ જ નથી. કારણ કે પૂર્વોક્ત બે સૂત્રોથી ઝગ્ અને હ્ર પ્રત્યયનું વિધાન કેવળ મંત્ર શબ્દથી જ કરેલું છે, પણ દિશબ્દપૂર્વક મંત્ર શબ્દથી કરેલું નથી. આના સમાધાનમાં જણાવેલું છે કે - આ મદ્રાસ્ (૬-૩-૨૪) સૂત્રથી દિશબ્દપૂર્વક મંત્ર શબ્દથી ગર્ પ્રત્યયનું વિધાન એ અગ્ અને પ્રત્યયનો અપવાદ છે, એવું વચન જ જ્ઞાપન કરે છે કે सुसर्वार्द्धदिक्शब्देभ्यो जनपदस्य (૧/૨) એ પ્રસ્તુત ન્યાય પ્રવર્તે છે. આથી રાષ્ટ્રવાચક - શબ્દથી થતો વિધિ એ કેવળ રાષ્ટ્રવાચકશબ્દની જેમ સુ, સર્વ વગેરે શબ્દપૂર્વક રાષ્ટ્રવાચક નામથી પણ થાય છે. આથી કેવળ રાષ્ટ્રવાચકશબ્દથી જ વિહિત હોવા છતાંય સુ, સર્વ, વગેરે પૂર્વક રાષ્ટ્રવાચક શબ્દથી પણ ગ્ પ્રત્યય થશે. જેમ કે, સુપાશ્ર્ચતા:, પૂર્વપાર્જીત: । વગેરેમાં સત્ પ્રત્યય થાય છે. સુવૃત્તિ:, સુમન્ત્ર: । વગેરે રૂપોમાં પ્રત્યય થાય છે.આમ મદ્ર શબ્દ પણ અહીં રાષ્ટ્રવાચક હોવાથી તેમાં પણ પૌÍમત્ર: । વગેરેમાં દિક્શબ્દ - પૂર્વક મંત્ર શબ્દથી સુસર્વાર્ધ ૦ (૧/૨) એ પ્રસ્તુત ન્યાયથી અગ્, , પ્રત્યયની પ્રાપ્તિ હોયને તે બે પ્રત્યય વિધિનો બાધ કરીને મદ્રાસ્ (૬-૩-૨૪) સૂત્રથી ગ્ પ્રત્યય થવો અસંગત નથી. આથી આ ૧૩૮ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧/૨. સ્વો. ન્યા... ન્યાયવડે જ દિશબ્દપૂર્વક એવા મંત્ર શબ્દથી અર્ પ્રત્યયવિધિ એ અન્, પ્રત્યયવિધિનો અપવાદવિધિ છે – એવું વચન સંગત થતું હોયને તેને આ ન્યાયનું જ્ઞાપક કહેલું છે. આ ઉપર કહેલી સમગ્ર વાત કહીને હે ગ્રંથકાર હેમહંસગણિવર્ય ! અમારે આપને એટલું જ પૂછવું છે કે, આપે પણ બૃહવૃત્તિ પ્રમાણે - મદ્રાવસ્ (૬-૩-૨૪) સૂત્રની બૃહવૃત્તિમાં કહેલ વચન પ્રમાણે જ આ ન્યાયનું જ્ઞાપક શા માટે ન કહ્યું ? પ્રાચીનવૃત્તિ (ટીકા) માં આ પ્રમાણે જ જ્ઞાપક બતાવેલું છે. સમાધાન :- મદ્રાગ્ (૬-૩-૨૪) સૂત્રની બૃહવૃત્તિમાં કહેલ પૂર્વોક્ત સ્વરૂપ અપવાદ કથન એ જ્ઞાપક બની શકે છે - જરૂર , પણ ‘નિરાન્દ્રેશ્યો નનપલક્ષ્ય' એટલાં જ અંશનું જ્ઞાપક બની શકે છે. શેષ ‘સુસર્વામ્યો નનપત્રસ્ય' અંશનું જ્ઞાપક બની શકતું નથી. અમારાવડે કહેવાયેલ સુસવરાષ્ટ્રશ્ય (૭-૪-૧૫) અને અમદ્રસ્ય વિશ: (૭-૧-૧૬) સૂત્રોવડે ઉત્તરપદવૃદ્ધિના વિધાનરૂપ જ્ઞાપક તો અખંડ = સમગ્ર ન્યાયનું જ્ઞાપન કરે છે. માટે તે જ અધિક દેઢ જ્ઞાપક કહેવાય. આથી અમે આ જ્ઞાપક જ દર્શાવ્યું છે, એમ સમાધાન જાણવું. ५. बाधभवाद ग्रहणवता नाम्ना ० (૨/૧૮) ન્યાયનો બાધ થઈ જાય છે, એમ કહ્યું. કહેવાનો આશય એ છે કે રાષ્ટ્રવાચી શબ્દોથી જે અત્ પ્રત્યય વગેરે વિધિ કહેલો છે, તે વિધિ અવયવના પ્રાધાન્યની વિવક્ષા કરવામાં આવે તો રાષ્ટ્રવાચકાન્ત (પૂર્વમળ” વગેરે) નામોથી પણ થવાની પ્રાપ્તિ છે. પરંતુ, પ્રહળવતા નાના... એ ન્યાયથી તેનો નિષેધ કરેલો હોયને (તેનો બાધ કરવા દ્વારા) રાષ્ટ્રવાચકાંત નામથી તે મગ્ વગેરે વિધિનો આ ન્યાયથી પુનઃપ્રસવ (પુનઃ પ્રાપ્તિ) કરાય છે. : શંકા :- પૂર્વમાંધ : । અહિ જ્યારે તદ્ધિત પ્રત્યયના વિષયમાં પૂવું માધેવું મન: જ્ઞતિ પૂર્વમાય: । એમ કર્મધારય સમાસ કરાય, ત્યારે વાક્યાવસ્થામાં અસમસ્ત (= સમાસ નહિ પામેલાં) મધ શબ્દથી જ તદ્ધિત પ્રત્યયની ઉત્પત્તિ દેખાય છે. આથી હળવતા નાના 7 તખ્તવિધિ: (૨/૧૮) ન્યાયનો પ્રસંગ જ નથી. અર્થાત્ સમાસ થયા પહેલાં જ માન્ય શબ્દથી તદ્ધિતપ્રત્યય ગ્ ની ઉત્પત્તિ = પ્રાપ્તિ થઈ જવાથી તદન્ત-વિધિ ગણાશે નહિ. આથી તદન્તવિધિનો નિષેધ કરનાર ગ્રહળવતા નાના ૦ (૨/૧૮) ન્યાયની પ્રવૃત્તિનો અવકાશ જ રહેશે નહિ. આમ પ્રળવતા નાના ૦ (૨/૧૮) ન્યાયના પ્રસંગનો અભાવ હોવાથી - તેનો બાધક = અપવાદરૂપ સુસાિસ્ય (૧/૨) એ પ્રસ્તુત ન્યાયની પણ પ્રવૃત્તિ થશે નહિ. આથી પ્રહળવતા નાના ૦ (૨/૧૮) ન્યાયથી બાધિત મગ્ પ્રત્યય વિધિનો પ્રતિપ્રસવ = પુનઃપ્રાપ્તિ કરવા માટે આ ન્યાય છે, એમ શી રીતે કહેવાય ? સમાધાન :- જુઓ, તદ્ધિતપ્રત્યય ભાવિમાં ઉત્પન્ન થવાનો હોયને પૂર્વાધ । વગેરે પ્રયોગમાં કર્મધારય સમાસ કહેલો છે. આથી અવશ્ય - નિશ્ચતપણે ‘પૂર્વ ધ' એ પ્રમાણે સમુદાય (= · સમાસ) થયા પછી જ તદ્ધિત પ્રત્યયની ઉત્પત્તિ થશે. આથી અહિ તદન્તવિધિની પ્રાપ્તિ હોયને પ્રવતા નાના 7 તન્તવિધિ: (૨/૧૮) ન્યાયથી તદન્તવિધિનો નિષેધ પણ સંગત જ થશે. આમ કર્મધારય પક્ષે પણ પ્રજ્ઞાવતા નાના ૦ (૨/૧૮) ન્યાયનો અહિ પ્રસંગ હોવાથી તેનો બાધ કરીને પૂર્વોક્ત રીતે પૂર્વમાંધ: । વગેરે રૂપોમાં આ ન્યાય ત્ પ્રત્યય વિધિનો પુનઃપ્રસંગ (પ્રાપ્તિ) કરનાર છે, એ વાત સ્પષ્ટ જ છે. (૧/૨) ૧૩૯ Page #188 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ऋतोर्वृद्धिमद्विधाववयवेभ्यः ॥ १/३ ॥ ચારાર્થ મંજૂષા ન્યાયાર્થ :- જે પ્રત્યય પર છતાં વૃદ્ધિ થતી હોય તે ગિત, ઉત્ પ્રત્યયો અહીં વૃદ્ધિમાનું તરીકે ગ્રહણ કરાય છે. ઋતુવાચક શબ્દથી આવા વૃદ્ધિમાનું બિસ્ - fજૂ પ્રત્યયસંબધી (વૃદ્ધિરૂપી) વિધિ કરવાનો હોય, ત્યારે તે ઋતુઓના અવયવવાચક (પૂર્વ – માર) વગેરે શબ્દ પૂર્વમાં હોય તેવા ઋતુ - સંતવાળા શબ્દથી પણ (કેવળ ઋતુવાચક શબ્દની જેમ) તે વિધિ કરવો. પ્રયોજન :- પૂર્વ ન્યાયમાં કહ્યા મુજબ અહિ પ્રયોજન યાદ રાખવું કે પ્રખવતા નાના તવિધિ: (૨/૧૮) ન્યાયથી તદન્તવિધિનો નિષેધ કરેલો હોવાથી પૂર્વદિશબ્દપૂર્વક ઋતુવાચક શબ્દોથી વૃદ્ધિમ...ત્યની પ્રાપ્તિ નથી. આથી તેનો બાધ કરીને તેનો અપવાદ એવો આ ન્યાય તેની (તદન્તવિધિની) પ્રાપ્તિ કરાવે છે. ઉદાહરણ :- વર્ષા, ભવં, વર્ષમ્ ! અહીં કેવળ વર્ષો શબ્દથી જેમ વર્ષાાત્રેગ્ય: (દ-૩-૮૦) સૂત્રથી ફેન્ પ્રત્યય લાગે, તેમ પૂર્વવતુ ભવ, પૂર્વવાધિમ્ એમ વર્ષાન્ત શબ્દથી પણ વર્ષવાર્તષ્કઃ (૬-૩-૮૦) સૂત્રથી રૂ લાગે છે. પછી અશાંતો: (૭-૪-૧૪) સૂત્રથી ઉત્તરપદના આદિસ્વરની વૃદ્ધિ થઈ છે. અહિ કહેલ પૂર્વવર્ષા- શબ્દમાં પૂર્વ : પ્રથોડવયવો વર્ષોri રૂતિ, પૂર્વવ . પૂર્વાપાધરોત્તરમનેનશના (૩-૧-૫૨) સૂત્રથી અંશિતપુરુષ સમાસ થાય છે. અથવા પૂર્વાવયવના યોગ (સંબંધ) થી પૂર્વ એટલે પ્રથમ કહેવાય. પછી પૂર્વાશ તા: વર્ષોશપૂર્વવર્ષા: અહીં પૂર્વાપરપ્રથમવરમગધસમાનમ_મધ્યમવીરમ્ (૩-૧-૧૦૩) સૂત્રથી કર્મધારય સમાસ થાય છે, એમ સમજવું. (બનેયમાં “વર્ષાઋતુના પૂર્વાવયવભૂત કાળમાં થનાર' એમ અર્થ થાય.) એ જ રીતે શિરે આવે, શૈશિરમ્ | વગેરેમાં કેવળઋતુવાચક શિશિર શબ્દની જેમ પૂર્વશિરે જવું, પૂર્વશશિરમ્ | વગેરેમાં ઋતુવાચક શબ્દાન્ત પૂર્વશિશિર શબ્દથી પણ તું ધ્યાવેરદ્ (દ-૩-૮૯) સૂત્રથી [ લાગે છે. ઉ.પ.ની વૃદ્ધિ પૂર્વવત્ સમજવી. પ્રશ્ન :- વૃદ્ધિમદ્વિધિ કરવામાં જ ઋતુવાચક શબ્દોથી તદન્તવિધિ થાય, એમ શાથી કહ્યું ? જવાબ:- જો વૃદ્ધિમત્રત્યય ન હોય તો આ તદન્ત વિધિ ઈષ્ટ નથી. માટે ‘વૃદ્ધિમવિધિમાં' એમ કહ્યું. જેમ કે, પ્રવૃષ : (દ-૩-૯૨) સૂત્રથી પ્રત્યય (fબત્ fબત્ ન હોવાથી) વૃદ્ધિમાનું નથી, આથી તેનો વિધિ કરવાનો હોય ત્યારે તદન્ત વિધિ ન થવાથી પૂર્વપ્રવૃપિ વિડ, પૂર્વપ્રવૃષ: ! એમ પણ પ્રત્યય થાય નહિ. પ્રશ્ન :- અવયવ - વાચક શબ્દપૂર્વકજ ઋતુવાચકશબ્દથી તદન્ત - વિધિ થાય, એમ ==== ૧૪૦ = = Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩. ન્યા. મં... સ્વો. ન્યા... શા માટે કહ્યું ? • જવાબ :- ઋતુના અવયવવાચક શબ્દો પૂર્વમાં હોય તો જ ઋત્વન્ત શબ્દથી પૂર્વોક્ત વિધિ થાય. બીજા શબ્દથી પર આવેલ ઋતુવાચક શબ્દથી પૂર્વોક્ત વૃદ્ધિમત્રત્યયસંબંધી વૃદ્ધિરૂપી) વિધિ ન થાય. જેમ કે, પૂર્વી ઋત્વન્તરૈર્ચહિતા તા વર્ષોશ તિ - પૂર્વવત્ કર્મધારય સમાસ થયે, પૂર્વવર્ષા થાય. તાનું પર્વ - પર્વવાર્ષિક I તેમજ પૌવંશિશિશિવમ્ | બન્નેય ઠેકાણે વાજો_: (દ-૩-૮૦) સૂત્રથી કાલરૂપ લક્ષણથી (કાલવાચકની અપેક્ષાએ) થતો રૂ જ થાય. અહીં પૂર્વ શબ્દ વર્ષ વગેરે ઋતુના એક ભાગરૂપ અવયવાર્થને જણાવતો નથી, પણ ચાલુ એટલે કે વર્તમાન એવી વર્ષાઋતુ સાથે બીજી વર્ષાઋતુના વ્યવધાનરૂપ અર્થને જણાવે છે. અર્થાત અહિ પૂર્વશબ્દ ઉનાળા અને શિયાળાના વ્યવધાનવાળી આગલી વર્ષા વગેરે ઋતુને જણાવે છે. પણ પ્રસ્તુત વર્ષાઋતુના પૂર્વાવયવને જણાવતો નથી. એટલે એક જ ઋતુના બે ભાગમાંથી પૂર્વ ભાગનો બોધ કરાવાતો નથી, પણ પૂર્વની વ્યવહિત ઋતુને જ જણાવે છે. આથી પૂર્વશબ્દ અવયવ - (અંશ) વાચક ન હોવાથી અંશાવ્રતો: (૭-૪-૧૪) સૂત્રથી ઉત્તરપદની વૃદ્ધિની પ્રાપ્તિ નથી. માટે વૃદ્ધિ ધ્વાઝિતિ તદ્ધિતે (૭-૪-૧) એ ઔત્સર્ગિક સૂત્રથી આદિસ્વરની જ વૃદ્ધિ થાય છે. જ્ઞાપક :- આ ન્યાયનું સ્થાપક = જ્ઞાપક છે, અંશતઃ (૭-૪-૧૪) સૂત્રથી અંશવાચક શબ્દથી પર ઋતુવાચકોત્તરપદના આદ્યસ્વરની વૃદ્ધિનું વિધાન જ. તે આ પ્રમાણે - અંશ તો (૭-૪-૧૪) સૂત્રમાં ઉત્તરપદવૃદ્ધિ વર્ષાજાને (૬-૩-૮૦) અને મર્તધ્યાર (૬-૩-૮૯) વગેરે સૂત્રથી વિધાન કરેલાં ગિત - fuત્ પ્રત્યય પર છતાં કહેલી છે. અને તે ગિત - fક્ત - પ્રત્યયો, જો પૂર્વવર્ષા વગેરે ઋતુ - અંતવાળા શબ્દોથી પ્રહળવતા નાના 7 તખ્તવધ: (૨/૧૮) ન્યાયથી તદન્તવિધિનો નિષેધ કરેલો હોવાથી આવતો જ ન હોય, તો શાકૃતઃ (૭-૪-૧૪) સૂત્ર નિર્વિષય જ બની જાય છે. આથી તે સૂત્ર કરવું જ ન જોઈએ. છતાં તે કરેલું તો છે જ. તેથી જણાય છે કે, અવયવવાચક શબ્દપૂર્વક ઋત્વજોશબ્દ-થી બિન્ , f પ્રત્યયનો વિધિ કરવાનો હોય ત્યારે પ્રસ્તુત ન્યાયથી પ્રહણવતા નાના... ન્યાયનો બાધ થઈ જાય છે. (આથી ત્યારે તદન્ત - વિધિનો નિષેધ નહિ થાય.) માટે પૂર્વવર્ષો વગેરે ઋતુવાચકાન્ત શબ્દોથી ગિત, ગત્ પ્રત્યય આવશે જ, એવા આશયથી જ મંશાવૃતો. (૭-૪-૧૪) સૂત્રથી ઉત્તરપદવૃદ્ધિનું વિધાન કરેલું છે. આમ આ ન્યાયથી જ અંશત: (૭-૪-૧૪) સૂત્રની સાર્થકતા હોવાથી તે સૂત્રરચના આ ન્યાયનું જ્ઞાપન કરે છે. (આ ન્યાયની અનિત્યતા નથી તે પૂર્વ ન્યાયવૃત્તિમાં જણાવેલું જ છે.) (૧/૩) સ્વોપણ ન્યાસ ૧. પૂર્વવધિમ્ અહીં વર્ષાસાનેa: (૬-૩-૮૦) સૂત્રમાં વર્ષ શબ્દ કહેવાથી રૂ| પ્રત્યયરૂપ વૃદ્ધિમવિધિ એ વ રૂપ ઋતુવિશેષવાચક શબ્દથી કહેલો છે. અને પૂર્વશરમ્ રૂપમાં = ૧૪૧ == = - Page #190 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. અતુલસ્ત્રાવેરળુ (૬-૩-૮૯) સૂત્રમાં જ – તું - એમ સામાન્યથી જ ઋતુ વાચક શબ્દ કહેલ હોવાથી આ ઋતુ સામાન્ય વાચકશબ્દથી - પ્રત્યયરૂપ વૃદ્ધિમાં વૃદ્ધિ કરનારો) વિધિ કહેલો છે. આમ તોદ્વિદ્વિષાવવયવેઝ: / એ પ્રસ્તુત ન્યાયસૂત્રમાં ઋતોએમ કહેલું હોવાથી ઋતુ વિશેષવાચક - તું શબ્દથી અને ઋતુ સામાન્યવાચક તું શબ્દથી જે વૃદ્ધિમવિધિ કહેલો હોય તે બન્નેયનો સંગ્રહ કરાય છે. ઋતુ શબ્દનો આવો અર્થ જણાવવા માટે જ અહીં - ટીકામાં પૂર્વોક્ત બે ઉદાહરણો બતાવેલાં છે, એમ જાણવું. ૨. પ્રશ્ન :- પૂર્વપ્રવૃષિ પર્વ: પૂર્વપ્રવૃઇ: / એમ જીવ પ્રત્યય ન લાગે, એમ કહ્યું. તો અહીં શું વિધિ થાય ? જવાબ :- ભવે (૬-૩-૧૨૩) સૂત્રથી ઔત્સર્ગિક [ પ્રત્યય થયે, પૂર્વગ્રા. / એવું જ રૂપ થાય. કારણ કે | પ્રત્યય વૃદ્ધિમાન છે. અર્થાત | પ્રત્યય પણ વૃદ્ધિ કરનારો હોવાથી શંશાકૂતો: (૭-૪-૧૪) સૂત્રથી ઉત્તરપદમાં આદિસ્વરની વૃદ્ધિ થશે, પણ પૂર્વપદમાં વૃદ્ધિ નહીં થાય. ૩. ત્રિફળા પ્રવેશદ્ ૦ શંકા - પૂર્વસૂત્રમાં અવયવવાચી નામ ન હોય તો પૂર્વવર્ષાયુ પર્વ: પર્વવર્ષિ પર્વશરિમ્ / અહીં કાલરૂપ લક્ષણથી થતો ફ[ પ્રત્યય જ થાય, એમ કહ્યું, પણ આ ન્યાય જેમ ન લાગે તેમ વર્ષાનેચ્છ: (દ-૩-૮૦) સૂત્રથી કાલનિમિત્તક [ પ્રત્યય પણ ન થવો જોઈએ. કારણ કે પ્રવતા નાના ૦ (૨/૧૮) ન્યાયથી તદન્તવિધિનો નિષેધ કરેલો છે. સમાધાન :- ના, એવું નથી. હળવતા નાના એ ન્યાયે ત્યાં જ લાગે (પ્રવર્તે છે કે જે સૂત્રમાં ત્તપનાવિI ૦ (૨-૧-૧૦૧) સૂત્રની જેમ નામો પરિગણિત = અમુક નિયત ગણેલાં હોય, અથવા સામર્થ્યથી = અથપત્તિથી અમુક ચોક્કસ નામોનો જ લાભ થતો હોયને નિયતપ્રાય: હોય. જ્યારે અહિ વર્ષાને ગ્ર: (૬-૩-૮૦) સ્થળે તેવું નથી. એટલે કે : એમ બહુવચન' એ જે કોઈ રીતે કાલવાચક શબ્દો હોય, તેનાથી પણ પ્રત્યાયની પ્રાપ્તિ માટે કરેલું છે. તેથી મારે જવં તેમજ સાંવરિ૫ / વગેરેમાં સાક્ષાત કાળ અથવાળા શબ્દોથી જેમ [ પ્રત્યય થાય, તેમ ઉપચારથી જે. શબ્દો કાળ અર્થમાં છે, તેનાથી પણ ફપ્રત્યય થાય છે. તે આ રીતે - નિશા (રાત્રિ) સહચરિત અધ્યયન હોય તે પણ ઉપચારથી નિશા કહેવાય. તથા pષ માં (રાત્રિના ૧લાં પહોરમાં) સહચિત અધ્યયન એ ઉપચારથી કોષ કહેવાય. આમ અહીં નિશા અને કોષ શબ્દો વસ્તુતઃ કાળવાચક હોવા છતાં ય ઉપચારથી અધ્યયનવાચક છે. પછી તયો: નિશાકષયો: અધ્યયનયો: નયી શકે પ્રાષિ: / (નિશા અને પ્રદોષ કાળે થનારા અધ્યયનમાં જય પામનારો - સફળ અધ્યયન કરનાર) તથા પુષ્પ થી સહચરિત કાળ ઉપચારથી પુષ્પ કહેવાય. અને વીહિ (ડાંગર) પલાલ સહચરિત કાળ પણ ગ્રહિત કહેવાય. અહિ TM અને ત્રહિનાના શબ્દો કાળવાચી ન હોવા છતાંય ઉપચારથી કાળવાચી છે. અને તેથી ત: પુષ્પવ્રુહિપતનિયો નિયો: સેવં - પુષ્યિ હિાનિસ્ / (કદંબપુષ્પ અને વીહિપલાલ જે કાળમાં હોય તે કાળમાં આપવાનું ઋણ તે આવું કહેવાય). આમ આવા બધાં પ્રકારના નામોની પરિગણના = નિયતગણના કરવાનું શક્ય નથી જ . આથી જે શબ્દો આવા પ્રકારે કાળવાચી બનતાં હોય તેઓની પણ ચોક્કસ ગણતરી થઈ શકંતી જ નથી. આથી પ્રદાવતા નાના ૦ ન્યાય અહિ પ્રર્વતતો જ નથી. કારણ કે તે ન્યાયથી નિયત ગણતરીવાળા જ = ૧૪૨ E Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧/૪. ન્યા. મેં... નામોના તદન્તવિધિનો નિષેધ કરેલો છે. અને અહિ એ પ્રમાણે નથી. માટે તદન્તવિધિનો નિષેધ ન થવાથી, પવિતા નાના ન્યાયની પ્રવૃત્તિ ન થવાથી વવર્ષિ/ વગેરેમાં વર્ષાજાનૈય્ય: (-૩-૮૦) સૂત્રથી કાલનિમિત્તક [ પ્રત્યય થશે જ. ૪. આ ન્યાયથી પ્રદMવતા ૦ ન્યાયનો બાધ થાય, એમ કહ્યું. કહેવાનો આશય એ છે, કે ઋતુવાચક શબ્દોથી જે | વગેરે વિધિ કહેલો છે, તેની અવયવના પ્રાધાન્યની વિવક્ષા કરવામાં ઋતુ - અંતવાળા શબ્દોથી પણ પ્રાપ્તિ છે. પરંતુ હજીવતા નાના તનાવથ (૨/૧૮) ન્યાયથી તદન્તવિધિનો જે નિષેધ કરેલો છે, તેનો બાધ કરવા દ્વારા તદન્તવિધિનો પુનઃ પ્રસવ - પુનઃપ્રાપ્તિ આ ન્યાયવડે કરાય છે. (૧/૩). વરસ્ય દૂર્વાર્ધનુરા: // ૧/૪ | ( ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ:- હ્રસ્વ-દીર્ઘ અને કુતરૂપ આદેશો સ્વરના જ થાય, પણ વ્યંજનનાં થાય નહીં. પ્રયોજન - સૂત્રમાં સ્થાની (એટલે કે જેનો આદેશ કરવાનો છે તે સ્થાની = આદેશી) વિશેષનું સાક્ષાત્ કથન ન હોવાથી સ્વરની જેમ વ્યંજનનો પણ હૃસ્વ વગેરે આદેશ થવાનો પ્રસંગ આવે. માટે હૃસ્વાદિ આદેશોના સ્થાની = આદેશી તરીકે વ્યંજનાદિનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. આ પ્રમાણે આ ન્યાયના ૩ અંશો કલ્પી શકાય છે. ૧. હૃ. ૨. દીર્ઘ અને ૩. કુત. તેના ક્રમશઃ ઉદાહરણો આ પ્રમાણે છે. ૧. હૃસ્વાદેશનું ઉદા. સદ શ્રિયા તિ – સત્ર તમ્ ! અહીં સમાસ થયા બાદ શ્રી ના - કારનો વસ્તીવે (૨-૪-૯૭) સૂત્રથી હૃસ્વાદેશ થયો છે. પણ વ્યંજનનો હ્રસ્વાદેશ ન થાય - જેમ કે, તત્ | અહીં તત્ શબ્દના અંત્ય ત કારનો નૃવર્ણ - તવર્ગ - 7 - સ એ દત્ય હોવાથી ઉચ્ચારસ્થાનની અપેક્ષાએ આસન્ન નૃ કાર રૂપ હ્રસ્વ થવો જોઈએ. પણ આ ન્યાયના બળથી તે થાય નહીં. ૨. દીર્વાદેશસંબંધી ઉદા. પ્રત્યગ્રતીતિ |િ પ્રત્ય, તાનું પ્રતી વ: અહીં (તિ + અર્ + fa{ + શમ્ એવી સ્થિતિમાં) અલ્ | તીર્ષa (૨-૧-૧૦૪) સૂત્રથી સન્ નો ર્ આદેશ થયા બાદ પૂર્વમાં રહેલ ડું કાર રૂપ સ્વરનો દીર્ઘ - આદેશ થાય છે. પણ વ્યંજનનો દીઘદિશ ન થાય. જેમ કે, દૃષમગ્રતીતિ |િ - તીન પંડ્યૂઃ તે અહીં (ડ્રષદ્ + અર્ + |િ + શમ્ એવી સ્થિતિમાં) લગ્ન પ્ર તીર્થ% (૨-૧-૧૦૪) સૂત્રથી મદ્ નો ર્ આદેશ થયા બાદ પૂર્વમાં રહેલ ટુ કારનો પૂર્વે કહ્યું તેમ ઉચ્ચારસ્થાનની અપેક્ષાએ આસન નૃ કાર એવો દીઘદિશ થવાની પ્રાપ્તિ છે, પણ આ ન્યાયથી તે ન થાય. હુતાદેશનું ઉદા. :- ચૈત્રરૂ દિ! અહીં તૂરાવામચ ગુરુવૈોડનત્ત્વોડીપ નૃત = ૧૪૩ Page #192 -------------------------------------------------------------------------- ________________ ચાયાર્થમંજૂષા અને સ્વોપશન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. (૭-૪-૯૯) સૂત્રથી આ કારનો પ્લત આદેશ થયો છે. પછી ડૂતોડનિતૌ (૧-૨-૩૨) સૂત્રથી સંધિનો અભાવ થયો છે. શાપક :- હૃસ્વ - દીર્ધાશમાં આ ન્યાયનું જ્ઞાપક છે – ઘણા બધાં સ્થાનોમાં (સૂત્રોમાં) હૃસ્વ - દીઘદિવિધિના સ્થાનનું અનુપાદન - અનિર્દેશ જ. તે આ પ્રમાણે - હ્રસ્વ - દીર્ઘ આદેશરૂપી વિધિ સર્વત્ર સ્વરનો જ કરાય છે. આમ સ્વર એ સ્થાની છે. તે સ્થાનીનું ઘણાં બધાં સ્થળે સૂત્રમાં ઉપાદાન કરેલું નથી. હવે જો આ પ્રસ્તુત ન્યાય ન હોય તો વ્યંજનનું પણ સ્થાની તરીકે ગ્રહણ થઈ જાય, જે ઈષ્ટ નથી. પણ આ ન્યાય હોવાથી સ્થાની તરીકે સ્વરનું જ ગ્રહણ થશે, એવા આશયથી જ તે તે સૂત્રમાં સ્થાની તરીકે સ્વરનું ગ્રહણ કરેલું નથી. આમ આ ન્યાયના સામર્થ્યથી (અસ્તિત્વથી) જ તે તે સૂત્રમાં હૃસ્વાદિ આદેશવિધિના સ્થાનીનું અગ્રહણ સંગત થતું હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. (૩) પ્લતાંશમાં જ્ઞાપક મળતું નથી, કારણ કે પ્લતવિધિમાં સમ્પત્યસૂયાપત્યનેશ્વાધામન્ચમાવી સ્વરેષ્ઠ7% નુતઃ (૭-૪-૮૯) સૂત્રમાં સ્થાનીનું સાક્ષાત્ કથન છે. પ્રશ્ન :- જો હુતાશમાં આ ન્યાયનું જ્ઞાપક મળતું ન હોય તો આ ન્યાયમાં સ્તુત શબ્દનો નિવેશ (ઉપન્યાસ) શા માટે કર્યો છે. ? ઉત્તર :- હ્રસ્વ વગેરેના સહચારના લીધે જ અહીં સૂત્રમાં પ્લતનું ગ્રહણ કરેલું છે. (પ્રશ્ન :- જો સૂત્રમાં સ્થાનીનું સાક્ષાત્ કથન કરવાથી કોઈપણ સૂત્ર આ ન્યાયાંશનું જ્ઞાપક બનતું નથી, માટે તમે આપ્યું નથી. તેમ પૂર્વે તમે જે ટીકામાં હુતાશનું ઉદાહરણ આપેલું છે – તેમાં પણ સૂત્રમાં સાક્ષાત્ સ્થાનીનું ગ્રહણ કરેલું હોયને ઉદાહરણ પણ વાસ્તવિક નથી. તો ઉદાહરણ પણ શા માટે આપ્યું છે ? એવા પ્રશ્નના સમાધાનમાં કહે છે કે –) અમે જે હુતાશનું ઉદાહરણ આપેલું છે, તે પણ હુતના ઉદાહરણનું સ્થાન શૂન્ય (ખાલી) ન રહી જાય એટલાં પૂરતું જ છે. (બાકી વાસ્તવિક ઉદાહરણ નથી.) અથવા તો જે બીજા વૈયાકરણોએ આ ન્યાયને સાપેક્ષ રહીને પ્લતવિધિ કરવામાં સૂત્રમાં સ્થાની તરીકે સ્વરનું સાક્ષાત્ ઉપાદાન કરેલું નથી, તેઓના મતે તો તે સ્થાનીનું અનુપાદાન જ પ્લતાંશમાં પણ જ્ઞાપક બની જશે. (વળી તે વ્યાકરણમાં સ્થાનીના ઉપાદાન વિનાનો તે સૂત્રોક્તવિધિ, ઉદાહરણ રૂપે પણ સાર્થક, વાસ્તવિક જ ગણાશે.) (પ્રશ્ન :- બીજા વૈયાકરણોને આ ન્યાયો ઉપયોગમાં શી રીતે આવી શકે ?) ઉત્તર :- આ ન્યાય સૂત્રો ચિરંતન - અતિ પ્રાચીન છે. માટે જુદા જુદા વ્યાકરણોને સાધારણ રૂપે જ છે. એટલે આ ન્યાયમાં કહેલ પ્લતાંશ પણ અન્ય વૈયાકરણોની અપેક્ષાએ સાર્થક બની શકે છે. (૧/૪) રવોપજ્ઞ ન્યાસ ૧. શંકા- હૃસ્વાદિ આદેશ સ્વરના જ થાય પણ વ્યંજનના ન થાય, એમ આ ન્યાયનો અર્થ = ૧૪૪ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧/૪. સ્વો. ન્યા... છે. પણ વ્યંજનની અર્ધમાત્રા જ હોવાથી તેનો એકમાત્રાવાળો હસ્વાદિ આદેશ થવાનો પ્રસંગ જ નથી. વ્યંજન અમાત્રાવાળો હોય તો તેનો આદેશ એક માત્રાવાળો કેમ હોઈ શકે ? આથી આ ન્યાયની જ શી જરૂર છે ? સમાધાન :- એવું નથી, બે અર્ધમાત્રાવાળા વ્યંજનના સમુદાયની એકમાત્રા થવી સંભવે છે, અને તેથી “પ્રતસ્ડ' રૂપમાં ‘ક્ષ' ($ + y) ની જો હ્રસ્વ સંશા કરાય તો સ્વસ્થ 7: fપતિ (૪-૪-૧૧૩) સૂત્રથી આગમ થવાનો પ્રસંગ આવે. આ રીતે વ્યંજનના પણ હસ્વાદિ આદેશની સંભાવના હોયને વ્યંજનના હૃસ્વાદેશના પ્રસંગનું વારણ કરવા માટે આ ન્યાયનું સાફલ્ય = સાર્થકતા સંભવે છે. વળી, “સ્વરસ્ય' એ પ્રમાણે ન્યાય - સૂત્રમાં એકવચન કહેવાથી “તિત છત્ર' વગેરેમાં આ કાર અને ૩ કાર (ક) રૂપ સ્વર - સમુદાયની બે માત્રા થવા છતાં પણ તેની દીર્ધ સંજ્ઞા ન થવાથી અના મારે ત્ લા છે (૧-૩-૨૮) સૂત્રથી છ કારનું વિકલ્પ ત્નિ ન થાય. પણ વરાત્ (૧-૩-૨૮) સૂત્રથી નિત્ય જ તિત્વ થાય. (વસ્તુતઃ બે સ્વરની દીર્ધસંજ્ઞાનો નિષેધ એ આ ન્યાયનું મુખ્ય પ્રયોજન નથી. કારણ કે પ્રશ્ય વગેરેમાં શું વગેરે વ્યંજન સમુદાયની હસ્વસંજ્ઞાનો નિષેધ બૃહદ્રવૃત્તિમાં અન્ય રીતે કરેલો જ છે. માટે ટીકામાં કહ્યા મુજબ સૂત્રમાં અનિર્દિષ્ટ સ્થાનીનું જ્ઞાપન કરવું અને તે દ્વારા વ્યંજનનો સ્થાની તરીકે નિષેધ કરવો એ આ ન્યાયનું મુખ્ય પ્રયોજન છે. અને તે પૂર્વે કહ્યા મુજબ વ્યંજન સમુદાયની ૧ માત્રા થતી હોય તેવા વ્યંજન સમુદાયના પણ હૃસ્વાદેશનો પ્રસંગ હોયને તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે.) ૨. ઘણા સ્થાનોમાં સ્થાની એવા સ્વરનું ગ્રહણ કરેલું નથી, એમ કહ્યું. જો કે સમાનાનાં તેને રી: (૧-૨-૧) અને ઋ7તિ દલ્લો વા (૧-૨-૨) વગેરે સુત્રોમાં પ્રસ્વાદેશ અને દીવાદેશ વિધિના સ્થાનીનું ગ્રહણ કરેલું છે. પરંતુ આ ન્યાયની ટીકામાં જે બે હૃસ્વાદેશ અને દીઘાશિ વિધિ કહેલાં છે, તે બેના સ્થાની ઉક્ત સૂત્રમાં ગ્રહણ કરેલાં નથી. આ સિવાય પણ gિયારુષોતો દૂ48 (૩-૨૧૧ ૧) સુત્ર અને સ્વરે તૌ દત્ત (૩-૨-૭૨) વગેરે સૂત્રમાં જ્યાં હ્રસ્વ – દીવાદશ-વિધિનો સ્થાની સૂત્રમાં નિર્દિષ્ટ નથી, તે જ સ્થાનો અહિ ટીકાગત “વહુ' શબ્દ વડે વિવક્ષિત છે. - ૩. સ્થાન શૂન્ય ન રહે તે માટે હુતનું ઉદાહરણ આપેલું છે, એમ કહ્યું. કહેવાનો ભાવ એ છે કે, ઉદાહરણ ખરેખર તે કહેવાય કે જે ઉદાહરણમાં વિવક્ષિત ન્યાયનું ફળ દશાવવું શક્ય હોય. ટે વાર ફ્રિ / ઉદાહરણોમાં તો જે સ્વરનો હુતાદેશ થયો છે, તે કૂવામw ૦ (૭-૪-૯૯) સૂત્રથી જ સિદ્ધ થાય છે. તેની સિદ્ધિમાં આ ન્યાયની કોઈ અપેક્ષા નથી. કારણ કે તે સૂત્રમાં સાક્ષાત સ્વરરૂપ સ્થાની નિર્દિષ્ટ છે.) અને વ્યંજનનો કુંતાદેશ થવાનો કોઈપણ રીતે પ્રસંગ હોત તો તેનું નિવારણ કરવા દ્વારા આ ન્યાયનું ફળ પ્રકટ કરવું શક્ય બને, પણ તેવું બનતું નથી. કારણ કે પ્લતવિધિમાં સ્વરને જ સ્થાનિરૂપે કહેલો છે. આથી કરૂ દિ / એમ જે ઉદાહરણ બતાવેલું છે, તે કેવળ સ્થાનની પૂર્તિ માટે જ છે. પણ તાત્ત્વિક ઉદાહરણ નથી એમ સમજવું. '૪. અન્ય મતે સૂત્રમાં સ્થાની તરીકે પ્લત અગ્રહણ “જ્ઞાપક” કહેવાશે, એમ કહ્યું, તે ઉપલક્ષણ છે. તેથી જેમ સૂરિજીના મતે = સ્વમતે હૃસ્વ અને દીર્ઘ અંશનું ઉદાહરણે અન્વય - વ્યતિરેક સહિત દર્શાવ્યું, તે પ્રમાણે, તેઓના મતે પ્લત - અંશનું ઉદાહરણ પણ કંઈક અન્વય - વ્યતિરેક સહિત બનશે, એમ જાણવું. (૧/૪) ૧૪૫ Page #194 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. आद्यन्तवदेकस्मिन् ॥ १/५ ॥ ન્યારાર્થ મળ્યા ન્યાયાર્થ :- વ્યાકરણસૂત્રમાં જ્યાં એક જ વર્ણનું અથવા નામનું ગ્રહણ કરેલું હોય અને સૂત્રોક્ત - વિધિ તો સદાદિ સંબંધી (વર્ણાદિ વગેરે સમુદાય સંબંધી) અથવા તદન્ત સંબંધી (વર્ણાદિ - અંત વગેરે સમુદાય સંબંધી) કહેલો હોય, તે ઠેકાણે તે જ એક વર્ણાદિની તદારિરૂપે અથવા તદન્તરૂપે કલ્પના કરવી. અર્થાતુ કેવળવર્ણની - વર્ણાદિ અથવા વર્ણાન્ત સમુદાયરૂપે અને કેવળનામની - નામાદિ અથવા નામાન્ત સમુદાયરૂપે કલ્પના કરવી. પ્રયોજન :- અપ્રાપ્ત કાર્યની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. આ જ પ્રમાણે આગળના ન્યાયોનું પણ (અપ્રાપ્ત કાર્યની પ્રાપ્તિરૂપ) પ્રયોજન જાણવું. (આ પ્રમાણે આ ન્યાયનાં મુખ્ય બે વિભાગ થશે. (૧) એક તો આદિરૂપે કંલ્પના અને (૨) બીજો અંતરૂપે કલ્પના. તે પ્રત્યેકને વર્ણસંબંધી અને નામસંબંધી ગણતાં ચાર પેટાભેદ થશે. આથી ઉદાહરણનો ક્રમ - આ પ્રમાણે થશે. (૧) કેવળ (એકમાત્ર) વર્ણની વર્ણાદિરૂપે (૨) કેવળ (એકમાત્ર) નામની નામાદિરૂપે કલ્પના (૩) કેવળ વર્ણની વર્ણાન્ત સમુદાયરૂપે અને (૪) કેવળ નામની નામાન્ત સમુદાયરૂપે કલ્પના.) ઉદાહરણ :- (૧) વર્ણની વણદિરૂપે કલ્પના - ફુદીશ | વગેરે રૂપોમાં દ્ ધાતુ ગુરુ એવા નામિસ્વરાદિ હોવાથી પરીક્ષાનો ગુરુનાખ્યાતૃછૂ: (૩-૪-૪૮) સૂત્રથી નામ આદેશ થાય છે. તે જ રીતે સ્વતી – એ રું ગ.૪. ધાતુના અયાઝ | વગેરે રૂપોમાં નામીસ્વરમાત્રરૂપ ધાતુ હોવા છતાંય તેની નામી - આદિરૂપે આ ન્યાયવડે કલ્પના કરવાથી પરીક્ષાનો ગુનાખ્યાઃ ૦ (૩-૪-૪૮) સૂત્રથી મામ્ આદેશ સિદ્ધ થયો. (૨) કેવળ નામની નામાદિરૂપે કલ્પના :- રૂ (૧-૨-૩૦) સૂત્રની સરખ્ય માહિ (૭-૪-૧૧૪) પરિભાષા સૂત્રથી રૂદ્રાદ્રિ શબ્દ પર છતાં કાર્ય થાય - એવી ન્યાસકારની વ્યાખ્યા છે. (અર્થાત્ સપ્તમી - વિભફત્યંત એવા વિશેષ્યનું જે વિશેષણ સૂત્રમાં દર્શાવ્યું હોય, તે વિશેષણ તેનો = વિશેષ્યરૂપ સમુદાયનો આદિ અવયવ થાય છે, એવી વ્યવસ્થા સગા ઃિ (૭-૪-૧૧૪) સૂત્રોક્ત પરિભાષાથી કરેલી છે. માટે “ એમ કહેવાથી રૂદ્રાદ્રિ શબ્દ પર છતાં – એમ ન્યાસકારે વ્યાખ્યા કરેલી છે.) પ્રસ્તુતમાં રૂદ્રયજ્ઞ રૂપ ફેન્દ્રાદિ શબ્દ પર છતાં નવેન્દ્રયજ્ઞ: | વગેરે પ્રયોગોમાં જો શબ્દના ઓ નો ડવ આદેશ થવાની પ્રાપ્તિ છે. પરંતુ તેનો + રૂદ્ર:) વેઃ ! એવા પ્રયોગમાં પણ ફેન્દ્ર શબ્દની ‘ન્દ્રટિ’ રૂપે કલ્પના કરવાથી શો ના વિ આદેશની સિદ્ધિ થઈ. જ્ઞાપક - આ ન્યાયાંશનું ગમક = જ્ઞાપક છે - સ્વરે પઃ ળિયુટિ (૨-૧-૧૦૨) સૂત્રમાં નું વર્જન. આ ળિ નું વર્જન નિ (3) પ્રત્યયને સ્વરાદિ માનીને કરેલું છે. કારણ ૧૪૬ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧/૫. ન્યા. મ. કે અહિ પણ સપ્તમી - અંત એવા મન ની વ્યાખ્યા - fખ (રૂ સ્વર) આદિ પ્રત્યય પર છતાં પ૬ નો પન થાય – એમ જ કરવી જોઈએ. અને જો સ્વરમાત્ર એવા પણ ઉગ નું આ ન્યાયથી (કાલ્પનિક = ઉપચારથી) સ્વરાદિત ન થાય તો જ પ્રત્યય એ સ્વરાદિ ન હોવાથી પર છતાં પદ્ નો પત્ આદેશ થવાની પ્રાપ્તિનો જ અભાવ છે. આથી જ નું વર્જન ન કરત. (પણ જે સ્વરે ૦ (૨-૧-૧૦૨) સૂત્રમાં ઉગ નું વર્જન કરેલું છે, તે આ ન્યાયથી જ ન પ્રત્યય કેવળ સ્વર રૂપ હોવા છતાં તેની સ્વરાદિ રૂપે કલ્પના કરવાથી ળિ પ્રત્યય પર છતાં પાર નો પર્ થવાની પ્રાપ્તિ હોયને મળવચપુટ – એમ ન નિમિત્તક પત્ ના પત્ આદેશનો નિષેધ કરેલો સાર્થક - સંગત થતો હોયને, તે નિષેધનું વિધાન આ ન્યાયાંશને જણાવે છે.) અનિત્યતા :- આ અંશમાં આ ન્યાય અનિત્ય છે. આથી પૂર્વોક્ત { - ધાતુની ગુરુ નામિ - આદિરૂપે કલ્પના નહિ કરવાથી પરીક્ષા - વિભક્તિનો મામ્ આદેશ નહિ થવાથી, ફ્ટ, યાતે, વિરે | વગેરે રૂપો પણ થાય છે. | (૩) કેવળવર્ણની વણારૂપે કલ્પના - નેતા | વગેરેમાં ઈન ધાતુ નામિસ્વરાંત હોવાથી નામનો અોડકિડતિ (૪-૩-૧) સૂત્રથી ગુણ થાય છે, તેમ રૂ ધાતુના પતા વગેરે રૂપોમાં (ટ્ટ કારરૂપ) નામસ્વર - માત્ર એવા ધાતુની નામ્યન્તરૂપે કલ્પના કરવાથી નાભિનો : ૦ (૪-૩-૧) સૂત્રથી ગુણ સિદ્ધ થયો. (૪) કેવળ નામની નામાન્તરૂપે કલ્પના :- સ સ્માતો (૧-૪-૭) સૂત્રમાં સ્વાદિ - અધિકાર ચાલુ હોવાથી સ્વાદિ પ્રત્યયોવડે નામનો આક્ષેપ થાય છે. આથી સકે એવું પદ નાન: એવા વિશેષ્યપદનું વિશેષણ બને છે. (સ્વાદિ = fસ વગેરે પ્રત્યયો નામથી જ લાગતાં હોવાથી તેનાથી નામનો આક્ષેપ થાય છે, એટલે કે સામર્થ્યથી નામનું ગ્રહણ થાય છે.) પછી વિશેષાન્તિઃ (૭-૪-૧૧૩) પરિભાષાથી “વિશેષણ એ વિશેષ્યનો અંતભાગ બને છે' એવી વ્યવસ્થા કરેલી છે. આથી “સર્વા એમ કહેવાથી “સર્વાદિ - અંતવાળા નામથી' એવી ન્યાસકારે વ્યાખ્યા કરેલી હોવાથી પરમસર્વસ્ત્ર | વગેરે રૂપોમાં જ વગેરે પ્રત્યયના નૈ વગેરે આદેશની પ્રાપ્તિ થાય છે. A પરંતુ સર્વત્રે વગેરે રૂપોમાં કેવળ સર્વશબ્દસંબંધી સે વગેરે પ્રત્યયોના સૈ વગેરે થવાની પ્રાપ્તિ નથી. કેમ કે તે સર્વાદિ - અંતવાળા શબ્દો નથી. પરંતુ આ ન્યાયથી સર્વસ્વૈ | વગેરે રૂપોમાં કેવળ સર્વ વગેરે શબ્દની સર્વાદિ – સંતવાળા તરીકે કલ્પના કરવાથી કે વગેરેના ને વગેરે આદેશો સિદ્ધ થયા. - જ્ઞાપક :- કેવળ વર્ણાદિની વર્ણાદિ – અંતરૂપે કલ્પના - રૂપ ન્યાયાંશનું ગમક – જ્ઞાપક છે, યતિ | વગેરે રૂપોમાં (ટ્ટ + અતિ - સ્થિતિમાં) રૂ ના વ્ આદેશનો બાધ કરવા માટે fોસ્વિતિ વ્યો (૪-૩-૧૫) સૂત્રથી રૂ ના ય આદેશનું વિધાન. તે આ પ્રમાણે - વિવઈયુવું સ્વરે પ્રત્ય (૨-૧-૫૦) વગેરે સૂત્રથી રૂ વર્ણનો રૂમ્ આદેશ કહેલો છે. અહીં પણ વિશેષાન્તિ: (૭-૪-૧૧૩) પરિભાષાથી રૂવવ - અંશની વ્યાખ્યા - 3 વર્ષાન્ત શબ્દના અંત્ય ૩ વર્ણનો રૂમ્ થાય - એમ જ કરવી જોઈએ. (ષષ્ઠી વડે નિર્દેશ હોવાથી ૧૪૭ Page #196 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. પBચન્દશ્ય (૭-૪-૧૦૬) પરિભાષાથી અંત્ય એવા રૂ વર્ણનો જ ફર્ થશે, ટુ વર્ણાન્ત શબ્દનો નહિ થાય, એમ સમજવું) હવે જો રૂ કાર માત્રરૂપ રૂ (૩) ગ.૨. ધાતુનો આ ન્યાયથી ડું વર્ણાન્તરૂપે કલ્પના (વ્યપદેશ - વ્યવહાર) થતી ન હોય તો તેના રૂર્ આદેશની પ્રાપ્તિ જ નથી. આથી રૂર્ આદેશનો બાધ કરવા માટે હિંગોરવૃતિ ચૌ (૪-૩-૧૫) સૂત્રથી જ આદેશનું વિધાન જ શા માટે કરવું જોઈએ ? છતાં જે પૂર્વોક્ત યત્વ - વિધાન કરેલું છે, તે આ ન્યાયથી કેવળ રૂં કારવર્ણરૂપ રૂ| ધાતુનું રૂ વર્ણાન્તપણું થવું સંભવિત હોવાથી જ કરેલું છે. આ પ્રમાણે પ્રસ્તુત ન્યાયાંશના બળથી જ રૂ ધાતુના ૨ આદેશનું વિધાન સાર્થક = સફળ થતું હોયને તે યત્વવિધાન (ય - આદેશનું વિધાન) આ ન્યાયાંશની પ્રતીતિ કરાવે છે. (૧/૫). વોપણ વ્યાસ ૧. સ્વોપજ્ઞન્યાસમાં શ્રી હેમહંસગણિજીએ આ ન્યાયની પ્રાચીન વ્યાખ્યા આ પ્રમાણે જણાવી છે – એક જ શબ્દરૂપ હોતે છતે, તે શબ્દ આદિવાળો કે અંતવાળો હોય તેમ કાર્ય કરવું. આનો ભાવાર્થ આ પ્રમાણે જણાય છે - પ્રાચીન વ્યાખ્યા પ્રમાણે “દત્તવ” એવું પદ મg – પ્રત્યયાત છે. અને Hવ્ય' એવું ક્રિયાપદ અધ્યાહાર છે. આથી, જયાં એક જ શબ્દરૂપ હોય ત્યાં તે શબ્દરૂપને આદિ સહિત કે અંતસહિત માનવું, એમ અર્થ થાય. અર્થાત જયાં શબ્દરૂપ એક જ હોય અને કાર્ય તો તદાદિનું કે તદત્તનું કહેવું હોય ત્યાં તે શબ્દરૂપનો આદિ કે અંત ન હોય તો પણ તેની સર્વદ્ = વિદ્યમાનરૂપે વિવક્ષા કરાય છે. નાતો નશાન્ત શ્રદ્યશૌસંવોર્સ (૪-૧-૬૯) સૂત્રના ચાસમાં પણ આ વ્યાખ્યા અનુસાર ઉદાહરણ જણાય છે. તે આ પ્રમાણે – 8 ધાતુથી અસત - અવિદ્યમાન પણ “અંત’ શબ્દની જ્યારે સત = વિદ્યમાન તરીકે વિવક્ષા કરાય, ત્યારે આ 8 ધાતુ “શ્ચરારિ' કહેવાય. અને આ જ ધાતુનો આદિભૂત કોઈ વર્ણ ન હોવા છતાંય સત = વિદ્યમાનરૂપે વિવક્ષા કરાય ત્યારે આજ 28 ધાતુ “ઋત્ત' કહેવાય. અને આ પ્રમાણે માદ્યન્તવત્ એવું પદ - આ વ્યાખ્યામાં – મન્નુ પ્રત્યયાત થાય છે. અને મ મ્ - એવું ક્રિયાપદ શેષ છે. અમારી વ્યાખ્યા પ્રમાણે તો ‘સત્તવ” એવું પદ ગાવે રેલ્વે (૭-૧-૫૨) સૂત્રથી વિહિત (સાદેશ્યાર્થક) વત્ પ્રત્યયાત છે. અને #ાઈ ઝાર્યમ્ એ પ્રમાણે વાક્ય (પદસમુદાય) અધ્યાહાર છે. તેથી આ બે વ્યાખ્યામાં જે વ્યાખ્યા સુસંગત લાગે તે તજ્જ્ઞોએ સ્વીકારવી. અર્થાત બનેય વ્યાખ્યા સંગત છે - પણ જેને જે વ્યાખ્યા વધુ સંગત લાગે તેણે તે વ્યાખ્યા અપનાવવી. (કહેવાની જરૂર નથી કે ગ્રંથકારશ્રીએ સ્વયં બીજી વ્યાખ્યા કરી હોવાથી તેમને તે વધુ આદરણીય લાગી છે.) ૨. જો કે આ / એવું રૂપ ગુરુનાણા ૦ (૩-૪-૪૮) સૂત્રના ન્યાસમાં પરમતે રહેલું છે. તો પણ તે ઉદાહરણ સ્વમતે - આચાર્ય ભગવંતને પૂર્ણરૂપે સંમત છે, એવી બુદ્ધિથી જ આ ન્યાયવૃત્તિમાં જાણે કે સૂરિજીના મતે હોય એમ જ કહેલું છે. અન્ય ઠેકાણે પણ ક્યાંક ક્યાંક આવું દેખાય છે. જેમ કે, ધાતુને કેટલાંક પુણાતિ - ગણમાં ઈચ્છતાં નથી. આથી અઘતનીમાં કુણાવિ - ગણ સંબંધી પટ્ટ ન થવાથી મોઢું / એવું રૂપ થાય, એમ તેઓએ કહેલું છે. આ હકીકત ધાતુપારાયણમાં પરમતે = ૧૪૮ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧/૫. સ્વો. ન્યા. કરેલી હોવા છતાં શાસ્ત્રકૂવ-ઉચાતરડું (૩-૪-૬૦) સૂત્રમાં અને પુષ્યાત્રિ ગણમાં - એમ બે વાર પાઠ કરવાથી એ પ્રમાણે જ્ઞાપન કરાય છે કે, ધાતુથી પુષ્પાદિગણનો અડ્ડ વ્યભિચારિત નથી, અર્થાત અવશ્ય થાય છે. જ્યારે બીજા ધાતુઓથી તો ક્યારેક ડૂ પ્રત્યય વ્યભિચરિત (અનિયત) પણ થાય છે. તેથી બાલરામાયણમાં કહેલ ઝોન: / એવો પ્રયોગ સિદ્ધ થાય છે. આમ અન્યત્ર પરમતને પણ સૂરિજીના સ્વ મતની જેમ (સ્વયં) ગ્રંથકાર આચાર્ય ભગવંત વડે કહેલું દેખાવાથી અહિ | વગેરે રૂપોની બાબતમાં અમે સ્વમતે હોય તેમ જણાવ્યું છે, તેને દુષણ ને ગણવું જોઈએ. અહિ પ્રશ્ન થાય કે “ વગેરે રૂપોમાં આચાર્ય ભગવંતની સંમતિ છે, એ શાથી જાણ્યું ? તો તેનું સમાધાન એ છે કે “” વગેરેમાં અસંમતિ હોત તો “ વગેરે અપપ્રયોગો જ છે” એમ જ કહેત. જેમ માઘ કાવ્યમાં વ્યથાં વેપાર નિકૃત પ્રયોગ છે. અહિ કામ પ્રયોગમાં જે સામ્ નો સામ્ આદેશ કરેલો છે તે અપપાઠ જ છે દવાનામ્ એ જ સત્યાઠ (સાલુપ્રયોગ) છે, એમ કવળામ: સામ્ (૧-૪-૧૫) સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં સ્પષ્ટ કહેલું છે. ૩ સંવ ખાતો (૧-૪-૭) સૂત્રમાં સવારે એ પદ સ્વાદિ અધિકારથી આલિત “ના” એવા પદનું વિશેષણ બને છે. અહિ કહેવાનો ભાવ એ છે કે, ગત સા: તો નથ્થાણે (૧-૪-૧) સૂત્રથી શરૂ થયેલ રિ - પ્રત્યય રૂપ નિમિત્તનો અધિકાર ચોથા૫દમાં સર્વત્ર અનુવર્તે છે. અને તે યાદિ – અધિકારવડે નામના અધિકારનો પણ આક્ષેપ કરાય છે, કારણ કે નામથી જ સ્વાદિપ્રત્યયોની ઉત્પત્તિ થાય છે. અને આથી સવારે 8 મતો (૧-૪-૭) સૂત્રમાં “ક ” અને “TH:” એ પ્રમાણે બે પદો પછી - વિભફત્યંત છે – એવો અર્થ પ્રાપ્ત થાય. અને તે બે પદો વ્યધિકરણ (ભિન્નાર્થ – બોધક) રૂપે હોવા ઘટતાં નથી. કારણ કે વ્યધિકરણ હોવામાં - સવાદિ સંબંધી નામના, અથવા નામસંબંધી સર્વાદિના – એવો અર્થ પ્રાપ્ત થાય. પણ તેવા અર્થની કોઈને પણ પ્રતીતિ થતી નથી. અર્થાત તેવો અર્થ ક્લિષ્ટ કલ્પનાવડે જ કહી શકાય છે. આથી તે બે પદોનું સામાનાધિકરણ્ય (એકાથાભિધાયકત્વ) જ ઈચ્છવા યોગ્ય છે. અને સમાનાધિકરણતા થાય તો તે બે પદો વચ્ચે વિશેષણ - વિશેષ્યભાવ થવો જ જોઇએ. અને વિશેષણ - વિશેષ્યભાવ થાય ત્યારે વિશેષણભૂત જે પદ હોય, તે વિષમ7: (૭-૪- ૧૧૩) પરિભાષાથી અવશ્ય પોતાના વિશેષ્યભૂત પદના અંતભાગરૂપે કહેવું જોઈએ. તેમાં પણ નામ એવા સવાદિ સંબંધી” એવા પક્ષની (વિશેષણ - વિશેષ્યભાવની) વ્યાખ્યા કરવી શક્ય નથી. કારણ કે તેમ કરવામાં સર્વશાસ્ત્ર વગેરે પ્રયોગોમાં જ વગેરે આદેશો થવાનો પ્રસંગ આવે (અર્થાત અલક્ષ્યમાં કાર્ય થવાથી અતિવ્યાપ્તિ દોષ આવે.) અને પરમાર્થ સર્વ , વગેરેમાં (નામત્તે સવાદ ન હોવાથી) ૩ વગેરેના છે વગેરે આદેશનો અભાવ થવાનો પ્રસંગ આવે. (અર્થાત લક્ષ્ય સ્થળે છે આદેશ ન થવાથી અવ્યાપ્તિ દોષ આવે.) આથી ( નાન્ન એવી પદ યોજના વડે) સવાદિ - અંતવાળા નામથી (સદણ નાZ:) એવા પક્ષની જ વ્યાખ્યા કરવી વધારે સારી છે, પ્રશસ્ય છે. કારણ કે આ પક્ષનો આશ્રય કરવાથી પરમસર્વશ્ન વગેરે રૂપો પ્રસ્તુત ઈન્તવ૬ ૦ ન્યાયની અપેક્ષા વિના સિદ્ધ થઈ જશે. અને સર્વર્સ વગેરે રૂપોની દન્તવમન એ પ્રસ્તુત ન્યાયથી સિદ્ધિ થઈ જશે - આવા આશયથી ન્યા. મં. ટીકામાં વિશેષમ7: (૭-૪-૧૧૩) પરિભાષા વગેરેનો ઉલ્લેખ કરેલો છે. . (આ પ્રમાણે અહીં જાસકારનો મત જણાવેલો છે, તેની ઉપપત્તિ - સંગતિ કરેલી છે.) (૧/૫) ૧૪૯ Page #198 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપાન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. પિરામર્શ ) A પૂર્વે કહેલાં સ્વોપજ્ઞન્યાસ સંબંધી ગ્રંથથી એટલું નક્કી થાય છે કે, વિશેષણમન્ત: (૭-૪૧૧૩) એ પરિભાષા વર્ણસંબંધી છે, તેમ શબ્દસંબંધી પણ છે. અર્થાત્ જ્યારે તે શબ્દનો નામનો (સર્વાદિ વગેરેની જેમ) સૂત્રમાં ઉલ્લેખ કરેલો હોય, ત્યારે પણ વિશેષામન્ત: એ પરિભાષાની પ્રવૃત્તિ થાય છે, અને “સર્વાદિ – અંત નામસંબંધી’ એવી વ્યાખ્યા થાય છે, જે ગ્રંથકાર શ્રી હેમહંસગણિજીને સંમત પણ છે. કારણ કે ન્યાસકારનો તેવો અભિપ્રાય વિદ્યમાન છે. પણ વર્તમાનમાં કેટલાંક વિદ્વાનોનો અભિપ્રાય આ અંગે જુદો પડે છે, અને તે માટે કેટલાંક મુદ્દા પણ તેઓએ આપેલાં છે. તેઓનું કહેવું એ છે કે, વિશેષમન્ત: (૭-૪-૧૧૩) પરિભાષા એ વર્ણસંબંધી જ છે, પણ શબ્દ (નામ) સંબંધી નથી. આથી સર્વ ઐતિૌ (૧-૪-૭) સૂત્રમાં “સરે.' એ પ્રમાણે પશ્યન્ત શબ્દની વ્યાખ્યા “સર્વ વગેરે શબ્દસંબંધી’ એમ જ થશે – પણ “સર્વાદ્યન્ત સંબંધી’ એવી થશે નહિ - કારણ સર્વાદ્રિ એ શબ્દ છે. અહિ ન્યાસકારના અભિપ્રાય પ્રમાણે કોઈ એમ પણ કહે કે પરમસર્વત્ર અને સર્વસ્ત્ર બનૈયા રૂપોમાં નૈ વગેરે આદેશોની સિદ્ધિ થાય છે, તેમાં વિશેષમત: (૭-૪-૧૧૩) પરિભાષાની પ્રવૃત્તિ કરવામાં “સર્વાદિન્તિવાળા નામસંબંધી’ એવી વ્યાખ્યા થવાથી પરમસર્વ શબ્દના પરમસર્વસ્ત્ર વગેરે રૂપો મુખ્ય ગણાશે - કારણ કે તેની પૂર્વોક્ત વ્યાખ્યા પ્રમાણે સિદ્ધિ થઈ જાય છે. જ્યારે સર્વસ્ત્ર | વગેરે રૂપોની સિદ્ધિમાં કેવળ – ફક્ત સર્વાષ્ટિ શબ્દોની માદ્યન્તસ્મિન એ પ્રસ્તુત ન્યાયથી સર્વાદિ - અન્તરૂપે કલ્પના કરાય છે. આમ સર્વસ્ત્ર . રૂપની સિદ્ધિ, ન્યાય – આધારિત હોયને તે ઉદાહરણ ગૌણ ગણાય: આ રીતે ઉક્ત પરિભાષા શબ્દસંબંધી પણ છે. આના સંદર્ભમાં તેઓનું કહેવું છે કે, બીજી રીતે જોઇએ તો પરમસર્વસ્ત્ર 1 રૂપ પણ વિશેષમન્ત: (૭-૪-૧૧૩) પરિભાષાથી નિષ્પન્ન થયેલું હોયને ગૌણ ગણાશે, જ્યારે પરિભાષા વિના સિદ્ધ થતું સર્વસ્ત્ર ! રૂપ મુખ્ય ગણાય – એમ પણ કહી શકાય છે. વળી, બૃહદ્રવૃત્તિમાં ગ્રંથકારશ્રી હેમચંદ્રસૂરિજીએ મુખ્યરૂપે સર્વસ્ત્ર વગેરે રૂપો જ કહેલાં છે, અને ગૌણરૂપે જ પરમસર્વસ્ત્ર | વગેરે રૂપો કહેલાં છે. આ રીતે અહીં વિશેષામન્તઃ (૭-૪-૧૧૩) પરિભાષા શબ્દસંબંધી ન માનવામાં તદન્તના ગ્રહણની વ્યાખ્યા થશે નહિ. આથી સર્વસ્ત્ર | વગેરે રૂપોની સિદ્ધિમાં માદ્યતંવત્ - એ ન્યાયની જરૂર નહિ રહે. અને તત્સંબંધી પ્રયોગ હોવાથી (અન્ય સંબંધી પ્રયોગ ન હોવાથી) પરમસર્વસ્ત્ર | વગેરે રૂપમાં પણ સ્ત્ર વગેરે આદેશની સિદ્ધિ થઇ શકશે. વળી વિશેષમન્તઃ (૭-૪-૧૧૩) પરિભાષા સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં કહેવું છે કે “આ વ્યાકરણશાસ્ત્રમાં (સૂત્રોમાં) ધાતુ વગેરે સમુદાય (અવયવ અને સમુદાય વચ્ચે) અભેદોપચાર કરવાવડે અવયવ રૂપ - વિશેષણવાળો ગ્રહણ કરાશે. અને તે ઠેકાણે (સૂટમાં) તે વિશેષણરૂપ અવયવ એ તેના ધાતુ વગેરે સમુદાયના અંતભાગ તરીકે આ પરિભાષાથી નિયત કરાય છે” એમ કહેલું છે. અને ધાતુ વગેરે - સમુદાયનો અવયવ વર્ણરૂપ જ માની શકાતો હોયને વિશેષમત: (૭-૪-૧૧૩) વગેરે વિધિ વર્ણસંબંધી જ છે. તે સૂત્રમાં ઉદાહરણ પણ વર્ણસંબંધી જ છે – જેમ કે, અતઃ મોડમ્ ૧-૪-૫૭) અહિ સૂત્રમાં અતઃ એમ કહેવાથી આ કારાંત નામ લેવું જોઈએ. આથી હું આંતતિ, પશ્ય વા રૂપમાં = ૧૫૦ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧/૫. પરામર્શ... vg શબ્દ આ કારાંત હોયને સૂત્ર લાગશે. પણ તત્ ા રૂપમાં આ કાર છે, પણ તે શબ્દરૂપ સમુદાયનો અંતભાગ નથી. માટે ત્યાં આ સૂત્ર નહિ લાગે. તથા યુવવૃવશરણમહં: (૫-૩-૨૮) સૂત્રમાં પણ યુ એમ કહેવાથી ટુ વર્ણાન્ત (નિ વગેરે) અને ૩ વર્ણાન્ત (તુ વગેરે) ધાતુની વ્યાખ્યા કરી છે. અને | ધાતુનું મય: રૂ૫ પશિવાવત્ મવતિ એમ કહેલું છે. આમ પરિભાષાનું ઉદાહરણ વર્ણસંબંધી એટલું જ નહિ, પણ સતા મઃિ (૭-૪-૧૧૪) પરિભાષાથી સપ્તમી વિભફત્યંત વિશેષ્યનું સૂત્રનિર્દિષ્ટ વિશેષણ હોય, તે પણ તેનાં વિશેષ્યરૂપ સમુદાયનો આદિ અવયવ થાય. જેમ કે, રૂડીરે તુ (૧-૪-૭૯) સૂત્રમાં રે ની વ્યાખ્યા “સ્વરાદિ પ્રત્યય પર છતાં' એમ કરાય છે. આથી જ કમ્ વગેરે સ્વરાદિ પ્રત્યય પર છતાં fથન + કમ્ = પથઃ | વગેરે રૂપ થાય છે. બીજા પણ ઉદાહરણો - યુવતોપાન્દસ્થ શિતિ સ્વરે (૪-૩-૧૪) સૂત્રમાં સ્વરે એ પ્રમાણે નિર્દેશથી સ્વરાદિનું અને ગૌવંતિ વ્યનેડ: (૪-૩-૫૯) સૂત્રમાં એને નિર્દેશથી વ્યંજનાદિનું ગ્રહણ વગેરે ઉક્ત પરિભાષાના ઉદાહરણો વર્ણસંબંધી જ છે. આથી જ રૂદ્રે (૧-૨-૩૦) સૂત્રની વ્યાખ્યા પણ રૂદ્રાદ્રિ શબ્દ પર છતાં એમ નથી કરી પણ “' ની વ્યાખ્યા “રૂદ્ર શબ્દસ્થ સ્વર પર છતાં’ એમ જ કરેલી છે. અને આથી જવેન્દ્રઃ | વગેરે રૂપોની સિદ્ધિ પ્રસ્તુત ન્યાય વિના જ થશે. અને ત. પ્ર. બહવૃત્તિમાં તેની (રૂદ્રે સૂત્રની) વ્યાખ્યા રૂાથે સ્વરે પૂરે એ પ્રમાણે કરી છે. પણ રૂદ્રાદ્રિ શબ્દસ્થ રૂારે પરે એવી વ્યાખ્યા કરી નથી. જો કે લઘુન્યાસકારે અહિ પણ વેદ્રયજ્ઞ: I રૂપની સિદ્ધિ માટે ‘ન્દ્રાદ્રિ' શબ્દ પર છતાં એવી વ્યાખ્યા કરવા કહેલું છે, અને વેન્દ્ર રૂપની સિદ્ધિ વ્યપદેશિર્ભાવથી થાય છે, એમ કહેલું છે.) - આ ઉપરોક્ત તમામ બાબત કેટલાક વિદ્વાનોના અભિપ્રાય છે. ઉપર્યુક્ત હકીકતો જણાવવા દ્વારા તેઓના મતે વિશેષમન્ત: (૭-૪-૧૧૩) એ પરિભાષા સૂત્ર, વર્ણ સંબંધી જ છે, પણ શબ્દસંબંધી નથી. અર્થાત્ સૂત્રમાં વર્ણના ગ્રહણથી તદન્ત - સમુદાયનું ગ્રહણ થશે, પણ શબ્દના (નામના) ગ્રહણથી તદન્તનું ગ્રહણ નહીં થાય. પરંતુ, આ રીતે એકાંતે – નિશ્ચયાત્મક રીતે કહેવું શક્ય નથી. કારણ કે વિશેષણમા: (૭-૪: "૧૧૩) સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં ભલે ઉક્ત પરિભાષાના વર્ણસંબંધી જ ઉદાહરણો હોય પણ અન્યત્ર તત્ત્વ પ્રકાશિકા' બૃહદ્રવૃત્તિમાં જ શબ્દ સંબંધી ઉદાહરણો પણ મળે છે. તે આ રીતે – સ્વરાયોડયમ (૧-૧-૩૦) સૂત્રની બું. વૃ. માં કહ્યું છે કે, (પરમશ્રાસી ૩રૈશ તિ) પરનોવૈદ, પરમની વૈઃ | વગેરે પ્રયોગોમાં થયેલ સમાસ એ ઉત્તરપદાર્થ (સૌમ્ - અર્થ) ની પ્રધાનતાવાળો હોવાથી અવ્યય - સંબંધી જ થાય, આથી (કેવળ સન્વેસ્ શબ્દની જેમ) અહીં અવ્યય - સંજ્ઞા થાય જ છે. અહીં શ.મ. બહન્યાસમાં જણાવેલું છે કે, જયાં અનુપસર્જન (અગૌણ) અર્થાત મુખ્યરૂપે સ્વરાદિ - અંતવાળો પ્રયોગ હોય ત્યાં (કવળ) અવયવ અને સમુદાય, બન્ને ય અવ્યયસંજ્ઞક થાય છે, કારણકે અહીં સમાસ ઉત્તરપદાર્થની પ્રધાનતાવાળો છે. પુનઃ ચાસમાં આ પ્રમાણે શંકા ઉઠાવી છે - શંકા - સ્વરાયોડવ્યયમ્ - સૂત્રમાં વિશેષથી કાંઈ કહેલું નથી અને લિંગાદિ – વિશેષનું અનુપાદાન - અગ્રહણ હોય તો “’િ શબ્દો અવ્યયસંજ્ઞાવાળા થાય છે” એવું શાથી જણાય ? અર્થાત્ “અમુક - લિંગાદિવાળા વન્ શબ્દ' એમ વિશેષથી કહેવું ઘટે છે. બૃહદ્રવ્રુત્તિગત સમાધાન :- કન્વર્થસંજ્ઞા રે....... જે કારણથી આ ‘અવ્યય' એ પ્રમાણે અન્વર્થ સંજ્ઞા છે, તેથી લિંગ, કારક અને વિભક્તિનું જુદાપણું હોય તો પણ “અવ્યય' એ જુદાં જુદાં રૂપે થતો = ૧૫૧ = Page #200 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. નથી, એવો અર્થ ફલિત થાય છે. કહ્યું છે કે, જે ત્રણેય લિંગમાં, સર્વ વિભક્તિઓમાં અને સર્વ વચનમાં સદેશ હોય અર્થાત વ્યય = ફેરફાર ન પામે તે અવ્યય કહેવાય. (શ.મ. બુ. ન્યાસમાં પણ કહ્યું છે - વિ નાનાલ્વ ન છતિ, સર્વધન વૃક્ષતિત્યવર્થ - સિદ્ધિઃ જે વ્યય = ફેરફાર = જુદાપણાને ન પામે, (લિંગ - સંખ્યાદિ) સત્ત્વધર્મોનું ગ્રહણ | સ્વીકાર ન કરે, તે અવ્યય કહેવાય. આ રીતે અવ્યયના અન્તર્થની સિદ્ધિ થાય છે. આ પ્રમાણે સૂત્રમાં લિંગાદિ વિશેષને જણાવેલું ન હોવા છતાં, આવી અન્વર્થ સંશા કરવાથી “સ્વરાદિ શબ્દની અવ્યય સંજ્ઞા થાય છે એ પ્રમાણે જણાઈ જ જશે. ફરી શ.મ. .ન્યા. માં શંકા કરી છે કે, ભલે વરીયોડવ્યયમ્ - એમ વિશેષનું અગ્રહણ હોવા છતાંય પૂર્વોક્ત રીતે અન્વર્થસંજ્ઞા કરવાથી “અમુક સ્વરાદિ અવ્યયસંજ્ઞાવાળા થાય છે એમ જણાઈ જાય, તો પણ સંજ્ઞાવિધિ (પ્રકરણ) માં (તન્ત પર્વ (૧-૧-૨૦) સૂત્રમાં “મન્ત'ના ગ્રહણથી) તદન્તવિધિનો પ્રતિષેધ કરેલો હોવાથી, અને નામપ્રહને ન તદન્તવિધિ: (પ્રણવતા નાના ૦ ૨/૧૮) ન્યાયથી પણ તદન્ત - વિધિનો નિષેધ કરેલો હોવાથી પરમશાસૌ વૈશ, પરમોર્વેઃ ! વગેરે તદન્ત પ્રયોગોમાં શી રીતે અવ્યય સંજ્ઞા થાય ? અર્થાત્ ઉક્ત કારણોથી ન થવી જોઈએ. બૃહદ્રવૃત્તિગત સમાધાન - વંથશ્રય = “સ્વરઃ મવ્ય - સવ્ય અવતરિ' સ્વરविशेषणत्वेन तदन्तविज्ञानात् परमोच्चैः परमनीचैरित्यादावप्यव्ययसंज्ञा भवति । અર્થ - પૂર્વોક્ત રીતે અન્વર્થ – સંજ્ઞાનો આશ્રય કરવાથી “સ્વરાદિ અવ્યય એ અવ્યયસંજ્ઞાવાળો થાય છે', એ પ્રમાણે અવ્યય એ વિશેષ્ય હોયને, વરદ્ધિ - એ તેનું વિશેષણ છે. કહેવાનો ભાવ એ છે કે, પૂર્વોક્ત રીતે અન્વર્ગસંજ્ઞા કરવાથી જે બીજું “નવ્ય' એવા પદનું સ્મરણ થાય છે, તેથી “દ્રિ ૩યં વ્યર્થ મવતિ - (સ્વરાદિ એવા જે ત્રણેય લિંગાદિમાં વ્યય = ભિન્નરૂપતાને ન પામે તેવા શબ્દોની અવ્યયસંજ્ઞા થાય છે.) એમ અર્થ થાય છે. આમાં દ્વિતીય પદ “' એ વિશેષરૂપે જણાય છે, અને “સ્વાદ્રિ’ એ તેના વિશેષણરૂપે જણાય છે. આથી વિશેષમતઃ (૭-૪-૧૧૩) ન્યાય (પરિભાષા) થી તદન્તનું - સ્વરાદિસંતવાળા શબ્દનું જ્ઞાન પ્રાપ્તિ) થવાથી પરમોર્વે, પરમનીā: | વગેરેમાં પણ અવ્યયસંજ્ઞા થાય છે. અહીં શ. મ. બુ. ન્યા. માં સ્પષ્ટરૂપે જણાવ્યું છે કે, વિશેષણમન્ત: (૭-૪-૧૧૩) પરિભાષાથી તદન્તવિધિનો લાભ (જ્ઞાન) થવાથી - કેવળ ૩રૈ: શબ્દની વ્યપદેશિવભાવથી (અર્થાત માદ્યન્તસ્મિન્ ન્યાયથી) અવ્યય સંજ્ઞા થવાથી, પરમોર્વેઃ | વગેરે તદન્તપ્રયોગોમાં પણ અવ્યયસંજ્ઞા થાય છે. આમ ઉપર્યુક્ત ત. પ્ર. બૃહદ્ઘત્તિ ગત વિધાનથી સ્પષ્ટ જણાય છે કે, વિશેષમન્ત: (૭-૪૧૧૩) પરિભાષા એ કેવળ વર્ણસંબંધી જ નથી, કિંતુ શબ્દ સંબંધી પણ છે. અને કેવળ શબ્દથી તો તે તે સૂત્રોક્ત તે તે વિધિઓ (જેમકે, પ્રસ્તુતમાં અવ્યય સંજ્ઞાકરણ-વિધિ) પશિવદ્ધાવાન્ એટલે કે પ્રસ્તુત - માદ્યન્તવાસ્મિન (૧/૫) ન્યાયથી જ થઈ જશે, એમ કહેલું હોવાથી શબ્દ (નામ) સંબંધી પણ મોદ્યન્તવનિ ન્યાયની પ્રવૃત્તિ થતી હોવાથી, તે ન્યાય સાર્થક છે. અને તે ન્યાયના ઉદાહરણો - પરમસર્વસ્ત્ર | ની જેમ સર્વસ્ત્ર | વગેરેમાં પણ સર્વ ઐતી (૧-૪-૭) સૂત્રથી સૈ વગેરે આદેશોની સિદ્ધિ થવી, વગેરે પણ સાર્થક જ છે. માટે વિશેષમત: પરિભાષા એ વર્ણસંબંધી જ છે, પણ શબ્દ સંબંધી નથી, એ વાત ઘટી શકતી નથી. બીજું કે શબ્દમહાર્ણવ બૃહન્યાસમાં (અને ન્યાસસાર – સમુદ્ધાર – લઘુન્યાસમાં પણ) ઠેર ઠેર શબ્દ - સંબંધમાં પણ વિશેષમતઃ (૭-૪-૧૧૩) પરિભાષાનો ઉપયોગ કરીને તદન્તવિધિની સિદ્ધિ = ૧૫૨ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧/પ. પરામર્શ.. કરેલી છે. તે આ પ્રમાણે – | સર્વ: મૈતી (૧-૪-૭) સૂત્રના શ. મ. બુ. ન્યા. માં તથા ન્યા. સ. લ. ન્યા. માં પરમસર્વ | વગેરે રૂપોની સિદ્ધિ મુખ્યરૂપે કહેલી છે અને વ્યપદેશિવભાવ (અર્થાત્ પ્રસ્તુત) ન્યાયથી સર્વ | વગેરેની સિદ્ધિ કહેલી છે. કારણ કે વિશેષમન્તઃ (૭-૪-૧૧૩) પરિભાષાને વર્ણસંબંધી જ શબ્દસંબંધી પણ માનેલી છે. શ. મ. બ. ન્યા. ના શબ્દો આ પ્રમાણે છે - ચારાક્ષસી નાના: सर्वादिभिर्विशेषणाद् १. विशेषणेन च तदन्तविधेर्भावात् २. "न सर्वादिः" ॥१४॥१२॥ इति द्वन्द्वे निषेधाद् ३. नामग्रहणे न तदन्तविधिः इत्यनुपस्थानात् तदन्तं (सर्वाद्यन्तं) परमसर्वस्मै इत्याधुदाहृतम् । આમાં પરમસર્વસ્ત્ર વગેરેની રૂપોની સિદ્ધિ માટે ૩ હેતુઓ આપેલાં છે. (૧) સફેદ સૂત્રની વ્યાખ્યા આ પ્રમાણે થશે - સૂત્રગત સાવ એવું પદ સ્વાદિ - અધિકારવડે આક્ષિપ્ત = સામર્થ્યપ્રાપ્ત નાનઃ' એવા વિશેષ્યપદનું વિશેષણ બનશે. અને વિશેષણ વડે વિશેષનુમન્ત: (૭-૪-૧૧૩) પરિભાષાથી તદન્તવિધિનો લાભ થવાથી “સર્વાદ્યન્ત નાન: "એ પ્રમાણે વ્યાખ્યા થવાથી પરમસર્વર્સ | વગેરે ઉદાહરણ આપેલાં છે. (૨) તદન્તવિધિનો પૂર્વોક્ત રીતે લાભ થવા છતાં સમાસ વિના તદન્તવિધિ થાય નહિ, અને સમાસમાં પણ દ્વન્દ સમાસ હોય તો “ સર્વાદિઃ (૧-૪-૧૨) સૂત્રથી સવદિત્વનો નિષેધ કરેલો હોવાથી સર્વાદિસંબંધી તદન્તવિધિ થશે નહિ. પણ પ્રસ્તુતમાં તો પરમાતી સર્વશતિ પરમસર્વતસ્તે – એમ કર્મધારય સમાસ હોવાથી તેમાં સવદિત્વનો નિષેધ કરેલો નથી. આ કારણથી પરમસર્વસ્ત્ર | વગેરે રૂપો ઉદાહરણ રૂપે કહેલાં છે. અને (૩) વિશેષ મન્ત: (૭-૪-૧૧૩) પરિભાષાથી તદન્તવિધિનો લાભ થઈ જવા છતાંય જો “પ્રાણવતા નાના (નાનપ્રહ) ન તદ્દન્તવિધિઃ' એ ન્યાય જો ઉપસ્થિત થાય તો પૂર્વોક્ત પરિભાષાનો બાધ કરીને “સર્વ” એમ પ્રતિનિયત (અમુક ગણતરીબંધ) જ શબ્દોનો પ્રાયઃ નાયગ્રહણપૂર્વક જ નિર્દેશ કરેલો હોવાથી પૂર્વોક્ત “વિશેષમન્ત:' (૭-૪-૧૧૩) પરિભાષાથી પ્રાપ્ત પણ તદન્તવિધિ બાધિત થઈ જાય. અને તેમ થતાં પરમસર્વઐ | વગેરેની સિદ્ધિ અટકી જાય. માટે ત્રીજો હેતુ આપ્યો કે પ્રણવતાનાના ૦ એ પૂર્વોક્ત ન્યાય અહિ અનુપસ્થિત થવાથી અર્થાત્ અનિત્ય બનવાથી નિરાબાધપણે * પરિભાષાપ્રાપ્ત તદન્તવિધિ થશે - આથી પરમસર્વસ્ત્ર | વગેરે ઉદાહરણો આપેલાં છે. આમ ન્યાસકારના અભિપ્રાયથી તો સ્પષ્ટપણે જ જણાય છે કે, વિશેષણમન્ત: (૭-૪-૧૧૩) પરિભાષા શબ્દસંબંધી પણ છે, કેવળ વર્ણસંબંધી નહિ. અને ન્યાસસાર સમુદ્ધારમાં (લઘુન્યાસમાં) તો આગળ જતાં એવું સ્પષ્ટીકરણ પણ કરેલું છે કે, છેવત્વસ્થ વ્યપશિવદ્ધવાન્ તન્તત્વ ટૂથમ્ કેવળ સર્વ શબ્દનો વ્યપદેશિવભાવથી અર્થાત્ કેવળ સર્વાદિ – શબ્દને પણ “સર્વાદિ - અન્ત' રૂપે કલ્પવાથી (ઉપચાર કરવાથી) તેનું તદન્તપણું = સવાદિ - અન્તવાળાપણું જાણવું. અર્થાત કેવળ સર્વાદિને પણ સર્વાદિ – અંતવાળા સમજવા. આથી કેવળ સર્વ શબ્દસંબંધી પણ હું વગેરેના સ્ત્ર વગેરે આદેશ થશે. આમ આ ન્યાયના આધારે સર્વસ્ત્ર | વગેરે રૂપોની સિદ્ધિ ન્યાસમાં કહી છે. અને આ ન્યાસગ્રંથના આધારે જ ન્યાયસૂત્રના ટીકાકાર શ્રી હેમહંસગણિજીએ પણ વિશેષમન્તઃ - પરિભાષાની શબ્દસંબંધમાં પ્રવૃત્તિના ઉદાહરણ વગેરે આપેલાં છે અને આવી વાસકારની વ્યાખ્યા છે, એમ જણાવેલું છે. તથા સંસ્થસવથ્થોડાયાન (૧-૪-૬૩) સૂત્રના શ. મ. બૃહન્યાસમાં પણ તૃષ્ણા, આ વગેરે રૂપોની જેમ પરમMા, પરમી | વગેરે રૂપોની પૂર્વોક્તસૂત્રથી સિદ્ધિ કરવામાં તદન્તવિધિના ગ્રહણની વાત કહી છે. તે આ પ્રમાણે - સત્ર નપુંસવાથવિશિષ્ટધ્યાવિકિ: ચોદક્ષિપ્ત ૧૫૩. Page #202 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. नाम विशेष्यते, तेन दध्याद्यन्तस्यापि नाम्नोऽन् भवतीत्युदाहरति (बृहद्वत्तौ) - 'परमदधना' इत्यादि । અર્થ :- અહીં નપુંસક રૂપ અર્થથી વિશિષ્ટ એવા ધ વગેરે સૂત્રોક્ત શબ્દોથી સ્વાદિ – પ્રત્યયો વડે આક્ષિપ્ત = સામર્થ્ય – પ્રાપ્ત “નામ' એવું પદ વિશેષિત કરાય છે. અર્થાત “નામ' વિશેષ્ય છે, ધ વગેરે વિશેષણ છે. આથી “ધ - આદિ અંતવાળા નામના' પણ અંતભાગનો સન્ આદેશ થાય છે, માટે પરમબ્રા | વગેરે તદન્તવિધિવાળા ઉદાહરણ આપેલાં છે. વળી, પ્રિય ધ વેશ્ય, તેન - પ્રિયધ + , fપ્રયવધન + , fપ્રયત્Mા ! એ પ્રમાણે પ્રિયચ્છા જુના | વગેરે અન્ય સંબંધી અર્થાત બહુવ્રીહિ - આદિ સમાસવાળા રૂપોમાં પણ ધિ વગેરે શબ્દોના અંત્ય સ્વરનો મન્ - આદેશ ઈષ્ટ છે. તે માટે ખૂ. ન્યાસમાં કહ્યું છે કે, પૂર્વોક્ત સૂત્રમાં અનુવર્તતું નપુંસી એવા પદથી પ્રકૃતિ “નામ” પદ વિશેષિત કરાતું નથી, પણ શ્રત હોવાથી (શ્રુતાનુમતયો: શ્રૌતો વિધર્વતીયાન (૨/૨૧) ન્યાયથી) fધ વગેરે શબ્દો જ વિશેષિત કરાય છે. એટલેકે “નપુંસંચ' એ ધિ વગેરેનું વિશેષણ બને છે. તદન્ત ધ વગેરે શબ્દો અન્ય લિંગમાં, વર્તમાન હોય તો પણ તેઓનું નપુંસકપણું (નપુંસકકાર્યની પ્રાપ્તિ) થાય છે. આથી આવા સૂત્રાર્થનો લાભ (જ્ઞાન) થાય છે કે, નપુંસકલિંગમાં વર્તમાન જે ધ વગેરે શબ્દો, તદન્ત નામ (fપ્રયfધ વગેરે) અનપુંસક - અર્થમાં હોય તો પણ તેનું ગ્રહણ ઘટે છે. અર્થાત તેમાં પણ સૂત્રોક્ત કાર્ય થાય છે. માટે પ્રિયા ગુના | વગેરે ઉદા. આપેલાં છે. આમ અહીં તદન્તવિધિની પ્રાપ્તિ, વિશેષણ - વિશેષ્યભાવ બનાવવા દ્વારા કરી છે, અને તે વિશેષમન્ત: (૭-૪-૧૧૩) સૂત્રથી જ પ્રાપ્ત થાય છે. માટે અહીં તે પરિભાષા શબ્દસંબંધમાં પણ પ્રવૃત્ત થઈ છે. વળી બું. ન્યા. માં આગળ જતાં શંકા ઉઠાવી છે કે, જો આવું હોય અર્થાત્ તદન્તનું ગ્રહણ થતું હોય તો કેવળ ધ વગેરે સંબંધી ઉક્ત વિધિની સિદ્ધિ (પ્રાપ્તિ) નહીં થાય ? ( ર્તા તાર્યું પ્રપ રેવનાનાં ને સિદ્ધિ તિ ?) તેના પ્રત્યુત્તરમાં કહેલું છે કે, કેવળ ઢીંધ થી પણ ઉક્ત વિધિ ન થવા રૂપ દોષ નથી. વ્યપદેશિવ૬ - ભાવથી (અર્થાત્ મોદીન્તસ્મિન્ ન્યાયથી) કેવળ ધ વગેરેથી પણ પૂર્વસૂત્રોક્તવિધિ થઈ જશે. (પશિવાવત્ વત્તાના અવિષ્યતિ | શ. મ. બુ. ન્યા. સૂત્ર - (૧-૪-૬૩) પૃ. ૨૬૮) આ પ્રમાણે બીજા પણ આવા નામ સંબંધમાં વિશેષમન્તઃ પરિભાષાની પ્રવૃત્તિથી તદન્તવિધિની સિદ્ધિ જણાવતાં ઉદાહરણોના પાઠો સ્વયં શોધી લેવા. બીજી અહીં નોંધપાત્ર બાબત એ છે કે પાણિનીય વ્યાકરણ - પરંપરા અનુસાર જે અહીં ‘વિશેષમત: (૭-૪-૧૧૩) પરિભાષા વર્ણવિધિ સંબંધી જ છે, શબ્દસંબંધી નહીં, એવી શંકા સેવાય છે, તેનું પણ નિરાકરણ કરેલું જણાય છે. પાણિનીય - પરંપરામાં – ચપશિવદ્દીવો પ્રતિદિન (નાના) એવો ન્યાય હોવાથી નામ - વિધિમાં કેવળ નામની આદિ રૂપે કે અંતરૂપે કલ્પના કરાતી નથી. આથી ત્યાં કેવળ નામથી સૂત્રોક્ત વિધિ કરવામાં વિશેષાન્તિઃ પરિભાષા ન લગાડાય એ જ ઉચિત છે. કેમકે વિશેષમન્ત: લગાડવાથી તદન્તવિધિ થઈ જશે પણ પૂર્વોક્ત ન્યાય વિના કેવળ નામસંબંધી (સર્વાદ્રિ વગેરે સંબંધી) સૂત્રોક્તવિધિ (સે ના નૈ આદેશ વગેરે) શી રીતે થાય ? માટે ત્યાં વિશેષામન્ત: ન લાગે. પણ સિદ્ધહેમ - વ્યાકરણની પરંપરામાં તો નામ સંબંધમાં પણ વ્યપદેશિવભાવ – ન્યાય પ્રવર્તે છે. આ અંગે ધ્યDિ ૦ (૧-૪-૬૩) સૂત્રના જ શ. મ. ઍ. ન્યા. માં કહ્યું છે - પશિવદ્વાવડનાના इति च न्यायः, प्रत्ययविधिविषय एवेति नोपतिष्ठते । અર્થ - પશિવદ્ધાવોડનાના એવો ન્યાય છે, તે પ્રત્યયવિધિવિષયવાળો જ છે, આથી અહીં = ૧૫૪ = Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧/૫. પરામર્શ... ઉપસ્થિત થતો નથી. અર્થાત આ ન્યાયથી વ્યપદેશિવભાવનો જે નિષેધ સૂચિત છે, તે સ્વમતે પ્રત્યય વિધિ - વિષયક જ છે. અહીં જે કહ્યું કે, શિવદ્ધાવોડનાના - એ ન્યાય (સ્વ - મતે) પ્રત્યયવિધિ વિષયક જ છે, તે પણ સંજ્ઞા - પ્રકરણ (વિધિ) અને ઉત્તરપદાધિકારવિધિ પુરતું જ સ્વીકારવું જોઈએ. કારણકે એ સિવાય તો પ્રત્યયના ગ્રહણમાં પણ પ્રત્યયાંતનું ગ્રહણ સંભવે જ છે. અન્યથા આગળ કહેવાતી (વફ્ટમાણી રીતે પ્રત્યયઃ પ્રત્યારે (૭-૪-૧૧૫) પરિભાષાથી (તથા વિશેષામન્ત: પરિભાષાથી) પ્રત્યયના ગ્રહણમાં પ્રત્યયાત એવા પ્રકૃતિ - પ્રત્યય સમુદાયના ગ્રહણનું જે વ્યવસ્થાપન કરાયું છે, તેની સાથે વિરોધ આવે. અર્થાત્ તે પરિભાષા નિરર્થક બની જવાની આપત્તિ આવે. માટે સંજ્ઞોત્તરપધારે (૨/૧૭) ન્યાયસૂચિત પૂર્વોક્ત બે વિધિઓમાં પ્રત્યાયના ગ્રહણમાં પ્રત્યયનું જ ગ્રહણ કરવું, તદન્તનું નહીં. અન્યત્ર સર્વત્ર તદન્તનું ગ્રહણ કરવું એમ વિવેક જાણવો. આ પ્રમાણે પાણિનીય પરંપરામાં કહેલ પૂર્વોક્ત ન્યાયનો સ્વમતે નામસંબંધી વિધિ કરવામાં સ્વીકાર કરેલો નથી. આ રીતે પણ વિશેષાન્તિઃ (૭-૪-૧૧૩) પરિભાષા એ વર્ણસંબંધી હોવા સાથે, શબ્દ – સંબંધી પણ છે, એ વાત નક્કી થાય છે. અહીં પ્રશ્ન એ થાય કે જો ઉક્ત - પરિભાષા સર્વત્ર પ્રવર્તતી હોય તો સર્વ ઐસ્માતો (૧-૪-૭) વગેરે સૂત્રોમાં પ્રથમથી જ તે પરિભાષા - સૂત્રનું પ્રવર્તન કરીને પરમસર્વÁ | વગેરે તદન્તવિધિવાળા ઉદાહરણો કેમ ન આપ્યા? સર્વસ્ત્ર . વગેરે વ્યપદેશિવભાવથી (ખાદ્યન્તવ (૧૫) ન્યાયથી) સિદ્ધ થતાં ઉદાહરણો શા માટે પહેલાં આપ્યા? એનો જવાબ અમને એવો પ્રતીત થાય છે કે, વિશેષાન્તિઃ (૭-૪-૧૧૩) પરિભાષાસૂત્રનું પ્રવર્તન થવા છતાંય ઉપસ્થિતિ તો પ્રથમતઃ સર્વસ્ત્ર | રૂપની જ થાય છે. અને વ્યવહારમાં પણ તેનો જ પ્રથમ પ્રયોગ થતો હોય, તેની (સર્વ ની) સિદ્ધિપૂર્વક જ સમાસ દ્વારા પરમસર્વસ્ત્ર ની સિદ્ધિ થાય છે – વ્યવહાર પણ આવો જ છે અને બાળબુદ્ધિ અભ્યાસુઓને આ ક્રમથી જ બોધ થવો સરલ બને. માટે જ વિશેષ બોધના અભિલાષકોના બોધ માટે વિશેષમત: પરિભાષાની પ્રવૃત્તિ પ્રાયઃ બૃહન્યાસમાં પ્રદર્શિત કરી હોય. આમ પ્રથમ - ઉપસ્થિતિ કે વ્યવહારના અનુસરણાદિ કોઈપણ હેતુથી સૂરિજીએ પહેલાં સર્વસ્ત્ર | ઉદાહરણ આપ્યા અને પછી વિશેષમન્તઃ પરિભાષાથી નિષ્પન્ન (સિદ્ધ) થતાં પરમસર્વસ્ત્ર વગેરે ઉદા. આપેલાં સંભવે છે. આમાં તો સિય તિચિન્તનીયા | ઉક્તિ લગાડવી. વિશેષ સમાધાન અન્ય વિદ્વાન્ વૈયાકરણ - લોકથી જાણવું. પણ આવા ક્રમે ઉદાહરણ આપવાથી વિશેષમન્ત: (૭-૪-૧૧૩) પરિભાષા નામસંબંધી નથી, એમ ન કહી શકાય એ જ કહેવાનો આશય છે. તદન્ત પટું (૧-૧-૨૦) સૂત્રના શ. મ. બૃહન્યાસમાં એવી શંકા ઉઠાવી છે કે, સૂત્રમાં અન્ત નું ગ્રહણ શા માટે કર્યું છે ? “સા પદ્ધ' , એટલું કહેવાથી પણ તદન્તની જ = વિભક્ત્યન્તની જ પદ - સંજ્ઞા થશે, કારણ કે પ્રત્ય: પ્રત્યારે. (૭-૪-૧૧૫) પરિભાષાથી પ્રત્યયના ગ્રહણથી તદન્ત પ્રકૃત્તિ - પ્રત્યય સમુદાયનું જ ગ્રહણ થશે ? અર્થાત્ ઉક્ત પરિભાષાથી તદન્તવિધિનો લાભ થઈ જશે, એમ કહેલું છે. અને પછી સમાધાન કરેલું છે કે, ““વિભત્યંતની - પદસંજ્ઞા કરવા માટે સૂત્રમાં “મા” નું ગ્રહણ - “સંજ્ઞાવિધિમાં પ્રત્યયનું ગ્રહણ થયે તદન્તનાં ગ્રહણનો પ્રતિષેધ કરવા માટે છે. અર્થાત્ અહીં તદન્તવિધિ થતી નથી, એમ જણાવવા માટે " મત " નું ગ્રહણ કરેલું છે અને આ રીતે પણ પ્રત્યયના ગ્રહણમાં પ્રત્યયાંતનું ગ્રહણ થવાની પ્રાપ્તિ હોવાથી જ ઉક્ત શંકા યથાર્થ ગણાય. એટલે પ્રત્યયની બાબતમાં તો વિશેષમન્ત: (અથવા તેના જ વિસ્તારભૂત પ્રત્યય: પ્રત્યારે) પરિભાષાની પ્રવૃત્તિ છે – એમ સ્પષ્ટ જણાય છે. ૧૫૫ Page #204 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. આ પ્રમાણે ત. પ્ર. બૃહદ્રવૃત્તિની પૂર્વોક્ત હકીકતોથી વિશેષમન્ત: (૭-૪-૧૧૩) પરિભાષા એ વર્ણસંબંધી જ છે -- એમ કહી શકાતું નથી, કારણ કે પૂર્વોક્ત રીતે પ્રત્યય રૂ૫ વર્ણસમુદાય સંબંધી પણ છે. આ પ્રમાણે પૂર્વોક્ત બૃહદ્રવૃત્તિ - ગત પરમોર્વેદ | રૂપ સંબંધી વિધાનથી અને પરમસર્વર્સ | વગેરે રૂપ સંબંધી સ. મ. બૃહન્યાસાદિ – સ્થિત વિધાનોથી વ્યાકરણશાસ્ત્રમાં અતિ ઉપયોગી એવી વિશેષણમન્તઃ (૭-૪-૧૧૩) પરિભાષા એ વર્ણસંબંધી રૂપે અને શબ્દસંબંધી રૂપે પણ પૂર્વોક્ત રીતે સ્વીકૃત છે, એટલો જ આ સમસ્ત વિવેચનનો સારસાર છે. (અહિ એટલું સ્પષ્ટીકરણ કરવાનું કે, પૂર્વે જે સંસ્કૃત પાઠ આપેલો છે, તે છપાયેલાં પુસ્તકગત બૃહન્યાસનો પાઠ છે. સર્વ સૈસ્માત (૧-૪-૭) સૂત્રમાં તે બૃહન્યાસ પ્રાયઃ આ.ભ. શ્રી હેમચંદ્રસૂરિજી વિરચિત મૂળ પાઠ જ જણાય છે. આ. ભ. શ્રી લાવણ્યસૂરિજીકૃત ન્યાસાનુસંધાનરૂપે નથી. વળી ન્યા. સા. લઘુન્યાસમાં તે પાઠ કરતાં થોડોક તફાવત છે. તે આ પ્રમાણે - 7 સર્વાતિ (૧-૪-૧૨) કૃતિ દ નિવેધત્ - પછી વા શબ્દ છે. જો કે તે વધારાનો જણાય છે. કારણ કે આ સમગ્ર ગ્રંથ “પરમસર્વસ્ત્ર ૩૫ની સિદ્ધિને અનુકૂળ છે. અને તે માટે “વા' શબ્દની જરૂર નથી. તથા નામપ્રહળે એવા પદને ઠેકાણે પ્રહળવતા નાના એવા પદનો ઉપન્યાસ કરીને તે ન્યાય બતાવેલો છે. અને છેલ્લે વનસ્ય વિદ્ધાવાત્ એ પૂર્વે જણાવેલ પંક્તિનો અધિક પાઠ છે. ટૂંકમાં બન્નેય ન્યાસના પાઠમાં બહુધા સામ્ય છે.) (૧૫) 'પ્રવૃતિવનુજરVTમ્ / ૬ | | ન્યાયાઈ મંષા ન્યાયાર્થ:- જેનું અનુકરણ કરાય તે ધાતુ વગેરે પ્રકૃતિને અનુકાર્ય કહેવાય. જ્યારે ધાતુ વગેરે પ્રકૃતિનું અનુકરણ કરવામાં આવે ત્યારે પણ પ્રકૃતિની જેમ જ અનુકરણમાં પણ કાર્ય કરવું. (પ્રયોજન :- અહીં કહેલું નથી. છતાંય આ ન્યાયના “પરામર્શવિવેચનથી તે જાણી લેવું. A) ઉદાહરણ - ત્રિવત્ ક્રિય (૩-૩-૨૭) આ સૂત્રમાં જો ધાતુના ી એવા અનુકરણનો ધાતુવભાવ (ધાતુરૂપે) થવાથી ધાતુમાં સંયો II[ (૨-૧-પર) સૂત્રથી ડું વર્ણના રૂ આદેશરૂપ જે કાર્ય થાય છે, તેની પ્રાપ્તિ થઈ. સૂત્રમાં પ્રતિવર્ એમ (સાદેશ્યાર્થક) વત્ પ્રત્યય' કરેલો હોવાથી સર્વથા ધાતુવભાવ થતો નથી. આથી જો ધાતુથી ત્યાદિ વિભક્તિના પ્રત્યયો ન લાગે પણ સ્વાદિ પ્રત્યયો જ લાગે છે. જ્ઞાપક :- આ ન્યાયનું પ્રમાપક = જ્ઞાપક છે, પૂર્વોક્ત સૂત્રમાં કી ધાતુનો (ઃ ને બદલે) શિવઃ | એવો પંચમી વિભકૃત્યંત નિર્દેશ | પ્રયોગ જ. કેમ કે આ ન્યાય ન હોય તો જિયઃ | રૂપની સિદ્ધિ ન થાય. માટે ક્રિય: એવો પ્રયોગ આ ન્યાયનું જ્ઞાપન કરે છે. આ ન્યાય અસ્થય છે. અર્થાત ક્વચિત અનિત્ય બને છે. આથી ત: શેઃ રે પાથ (૧-૩-૪૫) સૂત્રમાં શબ્દનું પ્રકૃતિવદ્ અનુકરણ કરેલું ન હોવાથી જ તદ્ ને બદલે તમ્મન્ એવો નિર્દેશ કરેલો નથી. (૧૬) = ૧૫૬ === Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧/૬. સ્વો. ન્યા.. | પરામર્શ... રોપણ વ્યાસ ૧. વત્ - પ્રત્યય કરવાથી ધાતુનું અનુકરણ સવથા ધાતુરૂપે ન થાય. આથી એવા અનુકરણ શબ્દથી ત્યાદિ - વિભક્તિ પ્રત્યયો ન થાય, એમ કહ્યું. કહેવાનો ભાવ એ છે કે કૃત - પ્રકરણોક્ત સૂત્રોવડે ત્યાદિ - પ્રત્યયો ધાતુથી વિહિત છે. કારણ કે વાતો: ક્લાર્ક (૩-૪-૮) સૂત્રથી જાતો: એ પ્રમાણે અધિકાર, કૃસૂત્રોમાં પણ અનુવર્તે છે. આમ ઝી રૂપ અનુકરણ જો સવથા પ્રકૃતિરૂપે થાય તો ત્યાદિપ્રત્યયોની પ્રાપ્તિ છે. પણ અનુકરણ શબ્દ એ સર્વથા પ્રકૃતિવત, ન થવાથી ત્યાદિપ્રત્યયો થતાં નથી. (૧/૬). પરામર્શ A અહિ ન્યા. મ. ટીકામાં આ ન્યાયનું પ્રયોજન કહેલ નથી. આથી તે વિષયમાં અને અન્ય વિષયમાં વિચારણા કરાય છે. અનુકાર્ય શબ્દ અને અનુકરણ શબ્દ એ બે પરસ્પર સાપેક્ષ = એકબીજાની આકાંક્ષાવાળા (અપેક્ષા રાખનાર) શબ્દો છે. અનુકરણ = એટલે કોઈપણ ઉચ્ચરિત શબ્દને જણાવવા માટે કરાતો શબ્દ પ્રયોગ – અનુકરણ કહેવાય. અને અનુકાર્ય = એટલે જેનું અનુકરણ કરાય છે, અર્થાત્ અનુકરણ શબ્દવડે જણાવવા યોગ્ય = અભિધાન કરવા યોગ્ય – ધાતુ વગેરે “શબ્દરૂ૫ અર્થને અનુકાર્ય કહેવાય. અથવા જેના વડે અનુકરણ કરાય - (ધાત્વાદિ શબ્દરૂપ અર્થ જણાવાય) તે શબ્દ - પ્રયોગને અનુકરણ કહેવાય. જેમ કે, સુનો નમ્રાશ અછત: | એવા ઉચ્ચારેલ વાક્યનું કોઈવડે ઉચ્ચારણ કરાયા બાદ, શબ્દનો અર્થ નહીં જાણનાર કોઈ વ્યક્તિએ બીજી વ્યક્તિને પૂછયું કે, અમુક માણસે સૂક્ષ્મળ શબ્દ પછી ઉચ્ચારેલ વ શબ્દ ક્યા અર્થમાં વર્તે છે ? ત્યારે બીજી વ્યક્તિ કહેશે - : સમુદ્દે વર્તતે . “' શબ્દ સમુચ્ચય અર્થમાં છે. પૂર્વવાક્યમાં જો કે “ઘ' શબ્દનો અર્થ સમુચ્ચય (અને) છે. અને આથી રામ અને લક્ષ્મણ જાય છે', એમ અર્થ છે, તો પણ વાક્યોચ્ચારણ બાદ “વ શબ્દ કયા અર્થમાં છે? એવા પ્રશ્નના જવાબમાં વ: મુખ્ય | એવા વાક્ય પ્રયોગમાં ૨ નો અર્થ “વ શબ્દ છે, નહિ ક સમુચ્ચય.' આથી “વ શબ્દ સમુચ્ચય અર્થમાં છે', એમ અર્થ થશે. આ ઉદાહરણમાં પ્રથમ - વાક્યગત (તક્ષ્મળશ એમ) શબ્દ એ અનુકાર્ય છે અને તેનો અર્થ સમુચ્ચય' છે. તથા વ: સમુન્વયે | એમ બીજા વાકયમાં શબ્દ એ અનુકરણ શબ્દ છે. એનો “વ - શબ્દ' એવો અર્થ છે. આ પ્રમાણે બન્નેય શબ્દ વચ્ચે અર્થનો ભેદ સ્પષ્ટ જણાય છે. અને આથી જ વ શબ્દની વાતોડસર્વે (૧-૧-૩૧) સૂત્રથી અસત્ત્વ = અદ્રવ્ય અર્થમાં અવ્યય સંજ્ઞા કરેલી હોવાથી અને સમુચ્ચયરૂપ - અસત્ત્વ અર્થમાં પ્રયોગ કરેલો હોવાથી, પ્રથમ વાક્યમાં અવ્યયસંજ્ઞા થતી હોયને તક્ષ્મળશ એમ ૨ શબ્દથી આવેલી વિભક્તિ પ્રત્યાયનો કાર્ગે (૩-૨-૮) સૂત્રથી લોપ થયો. પણ વ: સમુ | માં ૨ નો પ્રયોગ “શબ્દરૂપ' સત્ત્વ અર્થમાં હોવાથી અવ્યયરૂપે ન હોવાથી, વિભક્તિનો લોપ પણ થશે નહિ. વાયોડત્વે (૧-૧-૩૧) સૂત્રની ત.પ્ર.બુ.કૃ.માં પણ પ્રત્યુદાહરણ આપતાં કહેલું છે કે, અત્ત્વ ત - અસત્ત્વ અર્થમાં જ વાદ્રિ શબ્દો અવ્યય થાય એવું શા માટે ? તેના જવાબમાં એ કહેલું છે કે, જ્યારે અનુકાર્ય વગેરે રૂપ સત્ત્વ (દ્રવ્ય) અર્થમાં વર્તમાન હોય ત્યારે વાદ્રિ શબ્દોની અવ્યય સંજ્ઞા ન થાય, જેમ કે વ: સમુન્ન, વ ૩૫મામ્ | વગેરે. અહિ વ શબ્દ એ “ર શબ્દ રૂપ (અનુકાર્ય) ૧૫૭. Page #206 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. અર્થમાં છે. આથી “શબ્દ સમુચ્ચય અર્થમાં છે' એમ અર્થ થાય. આમ અનુકાર્ય= - શબ્દ રૂપ અર્થ દ્રવ્યાત્મક હોય તેવા અર્થમાં વર્તમાન ની અવ્યય સંજ્ઞા ન થવાથી સ્વાદિ વિભક્તિનો લોપ થયો નથી. આ જ રીતે પ્રસ્તુતમાં પણ વિચારી શકાય. જો એ ઋોતીતિ : એમ જ્યારે ૫ પ્રત્યયાત હોય ત્યારે ક્રો ધાતુથી બસ્ વગેરે સ્વરાદિ પ્રત્યય આવતાં સંયો IIટૂ (૨-૧-૫૨) સૂત્રથી ના { નો રૂમ્ આદેશ થયે, (+ મ, દ્િ + અ-) : ! રૂપ થાય છે. અહિ આ જ શબ્દ પ્રકૃતિરૂપ = અનુકાર્યરૂપ છે. અને તેનો અર્થ “ખરીદનાર' છે. એટલેકે ખરીદ - ક્રિયાનિમિત્તક જ કી. - શબ્દ છે. પણ તે ઝી ધાતુરૂપ પ્રકૃતિનું જયારે અનુકરણ કરાશે ત્યારે અનુકરણરૂપ શ્રી નો અર્થ અનુકાર્ય = “ી શબ્દ' એવો થશે, પણ ખરીદનાર' એવો થશે નહિ. આમ અનુકાર્ય - અનુકરણ વચ્ચે અર્થ ભેદ સ્પષ્ટ છે. છતાંય આ ન્યાયથી અનુકરણ રૂપ જો શબ્દ એ અનુકાર્ય ધાતુ જેવો થવાથી અર્થાત્ પ્રકૃતિવર્ભાવ થવાથી તે ધાતુને લગતી પ્રક્રિયા તેને લાગુ પડે છે. આથી અનુકરણ કરે શબ્દ ના રૂં કારનો પણ સંયો ત્ (૨-૧-૫૨) સૂત્રથી રૂદ્ આદેશ થાય છે. આથી ક્રિય: I પ્રયોગ સિદ્ધ થાય છે. તેનો અર્થ “ી ધાતુથી' એમ થશે. ટૂંકમાં પ્રકૃતિનું = “અનુકાર્યશબ્દ'નું કાર્ય “અનુકરણશબ્દથી અર્થ ભેદ હોવાને કારણે અપ્રાપ્ત હોયને તેની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. પરિવ્યવાન્ ક્રિય. (૩-૩-૨૭) સૂત્રની ત. પ્ર. બૃહવૃત્તિમાં કહેલું છે કે, જી એ પ્રમાણે ધાતુનું અનુકરણ એ પોતાના “અનુકાર્ય = કી ધાતુ (શબ્દ)' રૂ૫ અર્થથી સાર્થક (અર્થવાનું) છે. આથી ઉધાતુવિમવિવેચનર્થવસીમ (૧-૧-૨૭) સૂત્રથી શ રૂપ અનુકરણ શબ્દની નામ - સંજ્ઞા થઈ. માટે નાનુ: પ્રથHI ૦ (૨-૨-૩૧) વગેરે સૂત્રોથી સ્વાદિપ્રત્યયો પણ લાગ્યા. એટલું જ નહિ, પણ પ્રતિવનુરમ્ ! એ પ્રસ્તુત ન્યાયથી ધાતુનું જે કાર્ય - શ્રી + કમ્ પ્રત્યય પર છતાં સંયો ત્ (૨-૧-૧ર) સૂત્રથી હું કારનો રૂદ્ આદેશરૂપ છે - તે શ્રી રૂપ અનુકરણથી પણ થયું. આથી શિવ: | એવું અનુકરણશબ્દનું રૂપ સિદ્ધ થયું. આ પરિવ્યવસ્િ શિય: (૩-૩-૨૭) સૂત્રમાં વિ: I એ પ્રમાણે નિર્દેશરૂપ જે જ્ઞાપક છે, (કે જેમાં અનુકરણ રૂપ શબ્દના રૂપમાં પણ રૂ, આદેશનો નિર્દેશ કરેલો છે,) તેનાથી જ્ઞાપન કરેલું છે કે, “પ્રકૃતિની જેમ અનુકરણમાં પણ કાર્ય કરવું.” પ્રવૃતિવનુરમ્ (૧/૬) એ પ્રસ્તુત ન્યાયના સ્વપજ્ઞન્યાસમાં ન્યાયાર્થમંજૂષા - ટીકાગત શબ્દાર્થોનુ-રણમ્ પદનો ઉપવાસ કરીને તેના ઉપર વાસ રચેલો છે. (જો કે ટીકામાં તે પદ ક્યાંય પણ દેખાતું ન હોવાથી તેનો ટીકા - ગ્રંથ લુપ્ત થઈ ગયો હોવાની સંભાવના છે.) તેનો ભાવાર્થ આ પ્રમાણે છે. અનુકરણનો બે રીતે પ્રયોગ થાય છે. (૧) શબ્દાર્થોનુકરણ અને (૨) શબ્દાનુકરણ આ બન્નેય પ્રયોગ સ્યાદ્વાદના બળથી થતી કથંચિત ભેદભેદની વિવક્ષાને આધીન છે. તેમાં જયારે “અનુકાર્ય = પ્રકૃતિ (શબ્દ) રૂપ’ અર્થ અને અનુકરણ = (પ્રકૃતિભૂત એવા) શબ્દરૂપ અર્થનું અભિધાન કરનાર શબ્દ - એ બે વચ્ચે ભેદની વિવક્ષા કરાય ત્યારે શઃ પ્રસ્તાવનુવાર્યરૂપ વાર્થો યશ તત્ શબ્દાર્થમ્ | (અનુકાર્યરૂપ શબ્દ જ જેનો અર્થ હોય તે “શબ્દાર્થમ્' કહેવાય) પછી શખ્વિાર્થ તસુરપ વેતિ - શબ્દોથનુરVIK I અનુકાર્ય - શબ્દરૂ૫ અર્થવાળું જે અનુકરણ - તે “શબ્દાર્થોનુકરણ” કહેવાય. પણ જયારે “અનુકાર્ય (પ્રકૃતિભૂત) શબ્દરૂપ' અર્થ અને (તેવા શબ્દરૂપ - અર્થનું અભિધાન કરનાર) અનુકરણ - શબ્દએ બે વચ્ચે અભેદની વિવક્ષા કરાય ત્યારે અનુકાર્ય (પ્રકૃતિશ)રૂપ અર્થનો (સ્વવાચક એવા) અનુકરણશબ્દમાં જ વિલય = અંતર્ભાવ થઈ જવાથી શબ્દ વ અનુરમ્ , શબ્દાન ૧૫૮ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧/૭. ન્યા. મં... રમ્ । અર્થાત્ અનુકાર્ય = જે પ્રકૃતિશબ્દ રૂપ અર્થ, તેની સાથે અભિન્ન એવો શબ્દાત્મક અનુકરણ (શબ્દ) = તે ‘શબ્દાનુકરણ' કહેવાય. (જેમ ઘટ પદાર્થ જે ઘડો અને ઘટઃ । એવા પદના અભેદની સ્યાદ્વાદબળથી વિવક્ષા કરાય ત્યારે ઘટપદાર્થનો ઘટ પદમાં અંતર્ભાવ થઇ જાય, તેમ અહિ પણ જાણવું. અહીં એ ખ્યાલમાં રાખવું કે, ઘટપદાર્થ = ઘડાનો, ઘટ: એવા ઘટપદની સાથે એમને એમ કોઈપણ અપેક્ષા વિના-અભેદભાવ થઈ શકતો નથી. કિંતુ, જ્યારે (અવં) ઃ । એ પ્રમાણે ઘટપદનો ઉચ્ચાર કરાય છે, ત્યારે ઘટ (ઘડા) રૂપ પદાર્થનો જ ખ્યાલ આવે છે, સ્મરણ થાય છે. પણ પટાદિ પદાર્થનો ખ્યાલ આવતો નથી. આમ ઘટપદ અને ઘટ પદાર્થ (ઘડા) વચ્ચે આવો ‘વાચ્ય વાચકભાવરૂપ' સંબંધ હોવાથી અર્થાત્ બન્નેય વચ્ચે આવા પ્રકારે કથંચિત ્ તાદાત્મ્ય હોવાથી સંબંધ હોવાથી જ તે બે વચ્ચે અભેદનો ઉપચાર = વિવક્ષા થાય છે. આવો સંબંધ પ્રસ્તુતમાં અનુકાર્ય - અનુકરણ વચ્ચે ઘટતો હોવાથી અભેદની વિવક્ષા સ્યાદ્વાદના આશ્રયથી થઈ શકે છે. આવી અભેદ વિવક્ષા કરવાથી શાનુરળ એવા પ્રયોગમાં અર્થ શબ્દનો ઉલ્લેખ કરવાની જરૂર રહેતી નથી, એમ ભાવ છે. આ રીતે બન્નેય પ્રયોગ અનુકરણ શબ્દ માટે થઇ શકે છે. ફક્ત, પ્રથમ પ્રયોગ અનુકાર્ય અને અનુકરણ વચ્ચે ભેદપક્ષનો આશ્રય કરીને કરેલો છે, જ્યારે બીજો પ્રયોગમાં અભેદ - પક્ષનો આશ્રય કરેલો છે. અહીં એટલું સમજવું કે, જ્યારે અનુકાર્ય અને અનુકરણ વચ્ચે ભેદની વિવક્ષા હોય, ત્યારે જ આ ન્યાયની પ્રવૃત્તિ થાય છે. અર્થાત્ અનુકાર્ય અને અનુકરણ વચ્ચે અભેદની વિવક્ષા કરાય અનુકાર્યનું કાર્ય અનુકરણ શબ્દથી થઈ જ જશે, પણ ભેદની વિવક્ષામાં આ બન્નેય વચ્ચે ભેદ હોવાથી અનુકાર્ય (પ્રકૃતિભૂતશબ્દ) થી થતું કાર્ય એ (પ્રકૃતિભૂત શબ્દના વાચક = અભિધાયક એવા) અનુકરણ શબ્દથી - અર્થભેદના કારણે - અપ્રાપ્ત હોયને, તેની પ્રાપ્તિ માટે આ ન્યાયની પ્રવૃત્તિ સાર્થક બનશે. (૧/૬) एकदेशविकृतमनन्यवत् ॥ १/७ ॥ = - ૧૫૯ - ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- શબ્દના કોઈ એક જે દેશમાં = ભાગમાં બે શબ્દો વચ્ચે વિસદેશપણું અર્થાત્ જુદાપણું હોય તો પણ તે બે શબ્દો જુદા ગણાતા નથી, કિન્તુ, તે બે શબ્દોને એક (સમાન) જ ગણીને યથોક્ત કાર્ય - એક ભાગમાં વિકૃત થયેલા શબ્દોથી પણ કરવું, એમ કહેવાનો આશય છે. પ્રયોજન :- સાક્ષાત્ દેખાતી વિલક્ષણતાનો પણ અપલાપ કરવા, નિષેધ કરવા માટે આ ન્યાય છે. આજ પ્રમાણે ન્યાયનું પ્રયોજન આગળના બે ન્યાયોમાં પણ જાણવું. ઉદાહરણ :- અતીસારોડસ્યાસ્તિ રૂતિ, અતીસારજી । રૂપની જેમ અતિસારોડસ્યાસ્તીતિ અતિસારી । એ પ્રમાણે એકદેશમાં વિકૃત થયેલા અતિસાર શબ્દથી પણ વાતાતીસારપિશાવાશ્વાન્તઃ (૭-૨-૬૧) સૂત્રથી મત્વર્થીય રૂન્ પ્રત્યય અને TM આગમ સિદ્ધ થયો. તથા ના શબ્દથી ય - પ્રત્યય (પૃ.એ.વ.) પર છતાં નરસા રૂપ થાય છે. તેની જેમ (નાં અતિાન્ત: અતિન, તેન) અતિનરસા તેન । વગેરે રૂપોમાં જ્રીવે (૨-૪-૯૭) સૂત્રથી હ્રસ્વાદેશ કરીને નર શબ્દ બને Page #208 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. છે. અને એવા એક દેશમાં વિકાર પામેલાં અતિના શબ્દનો પણ નરાયા નરસ્ વા (૨-૧-૩) થી ખરત્ આદેશ સિદ્ધ થયો. પ્રવેશ એ ઉપલક્ષણ છે. આથી ક્વચિત ્ અનેક દેશમાં વિકૃત થયેલો શબ્દ પણ અનન્યવત થાય છે. અર્થાત જુદો ગણાતો નથી. જેમ કે, મિમિનમિમિનિમનિવનતિતનાવેલુંટિ વિકતિ (૪-૨-૫૫) સૂત્રથી હન્ ધાતુથી ન લોપ થવાથી (પ્રનિ હન્ + ) પ્રશિદ્દત । વગેરે રૂપોમાં એકદેશમાં વિકૃત શબ્દની જેમ ખ્રિસ્તિ । વગેરે રૂપોમાં પણ (પ્રનિ + đન્ + અનિ સ્થિતિમાં) હૅન્ નો રૂમહનનનવનધસ: સ્વરેડ: વિતિ જીજ્ (૪-૨-૪૪) સૂત્રથી સ્ ના નો લોપ થયે હો હો નઃ (૨-૧-૧૧૨) સૂત્રથી હૂઁ નો ← આદેશ કરવાથી અનેકદેશમાં વિકૃત ðન્ ધાતુનો પણ અનન્યવદ્ભાવ થવાથી સિદ્ધ થતું ત્તિ । એવું હૅન્ ધાતુનું રૂપ પર છતાં નેમાવત૦ (૨-૩-૭૯) સૂત્રથી નિ ઉપસર્ગમાં રહેલ નિ ઉપસર્ગના 7 નો ॥ આદેશ સિદ્ધ થયો. પ્રશ્ન :- પ્રત્તિ ઉપસર્ગનો દ્દશ્ ધાતુ સાથે યોગ સંબંધ થાય ત્યારે જ નિ ના'ન નો ળ થઈ જશે. આથી અનેક દેશમાં વિકૃત થયા પહેલાં જ હન્ ધાતુ પર છતાં ત્વ થઇ જવાથી આ ન્યાયનો અવકાશ જ ક્યાં છે ? ઉત્તર :- ના,ષમસત્વરે સ્થાવિવિધી ૪ (૨-૧-૬૦) વચનથી ત્યાદિ (ત્તિ વગેરે) પ્રત્યયોની ઉત્પત્તિ વગેરે પર' કાર્યો કરવાના હોય ત્યારે ત્વ શાસ્ત્ર A અસત્ થાય છે. આથી બત્ત ની પ્રવૃત્તિ જ થતી નથી. (બીજા તમામ પર કાર્યો થયા બાદ જ છત્વ શાસ્ત્રની પ્રવૃત્તિ થાય છે. અથવા ત્વ થયું હોય તો પણ તે નિવૃત્ત થાય છે.) આ રીતે આગળ પણ યથાયોગ્ય શંકા અને તેનું સમાધાન સમજી લેવું. જ્ઞાપક :- આ ન્યાયનું અનુમાપક = શાપક છે, સશ્રુતિોડાવૈત્ (૧-૪-૮૩) સૂત્રમાં ત: પદનું ગ્રહણ. આ ત: નું ગ્રહણ સૌ B શબ્દના અંત્ય સ્વરના પે કાર આદેશનો નિષેધ કરવા માટે છે. હવે જો આ ન્યાય ન હોય તો સૌ (દીર્ઘ ફ્ કારન્ત) શબ્દના હૈ ત્વની પ્રાપ્તિ જ નથી. કેમ કે સૂત્રમાં હ્રસ્વ હૈં કારાંત દ્ઘિ શબ્દનો સાક્ષાત ્ ઉલ્લેખ કરેલો છે. જ્યારે સહી શબ્દ તો દીર્ઘ ર્ફે કારાંત છે. આથી સૂત્રમાં સૌ શબ્દના રૂ કારના છેૢ આદેશનો નિષેધ કરવા માટે ‘તા:' એવું કહેવાની જરૂર જ શી છે. (છતાંય જે ત: કહ્યું છે, તેથી આ ન્યાયનું અનુમાન થાય છે.) એટલે કે ફક્ત આ ન્યાયના બળથી જ એક ભાગમાં વિકૃત બનેલાં પણ સૌ શબ્દના ૐકારના હૈ આદેશની પ્રાપ્તિ છે. આથી તેનો નિષેધ કરવા માટે ત: એમ કહેવું આવશ્યક છે. આમ આ ન્યાયથી જ પૂર્વોક્તસૂત્રમાં સૌ શબ્દના ફ્ કારના ફે આદેશનું વર્જન કરવા માટે ‘તઃ' એ પ્રમાણે નિર્દેશ ઘટમાન સંગત થતો હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. - = અનિત્યતા :- આ ન્યાય અનિત્ય છે. આથી સૂર શબ્દનો મŕવિ ગણમાં પાઠ હોવા છતાં ય એકદેશમાં વિકાર પામેલાં (વિસદેશ) એવા શૂર શબ્દની મŕવિ ગણમાં ગણના કરેલી ૧૬૦ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧/૭. સ્વ. ન્યા... નથી. આથી સૂર શબ્દથી જેમ મતષ્યિો : (૭-૨-૧૫૯) સૂત્રથી સ્વાર્થિક ૨ પ્રત્યય લાગતાં સૂર્ય એવું રૂપ થાય, તેમ સૂર – સૂર્ય એવું રૂપ થતું નથી. કેમ કે સૂર શબ્દની મતિ ગણમાં ગણના ન થવાથી તેનાથી ય પ્રત્યય લાગતો નથી. (૧૭) આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપક છે, સંધ્યાદ્ધિવા... વિનવિસા (પ-૧-૧૦૨) સૂત્રમાં નિષિ અને તિવિ એ બેય શબ્દોનું ગ્રહણ કરવું. અહીં નપાવીનાં પો વ: (૩-૨-૧૦૫) સૂત્રથી ત્તિપિ શબ્દના પ નો વ થયો છે. આ બેય શબ્દો એકદેશમાં જ વિકૃત (જુદા) છે, માટે આ ન્યાય જો નિત્ય હોત તો બેમાંથી કોઈ એકનું ગ્રહણ કરવાથી જ બીજાના ગ્રહણની સિદ્ધિ સંભવે છે. છતાં ય જે તિfપ અને તિવિ બે ય નું જુદું ગ્રહણ કરેલું છે, તે આ ન્યાયના અનાશ્રયથી જ સંગત = ઘટમાન થતું હોયને આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. (૧૭) | રોપણ વ્યાસ ૧. શંકા - વિકૃત શબ્દની વિકારાપન્ન એવી વ્યાખ્યા જૂની ન્યાયસૂત્રોની વૃત્તિમાં છે. તે જ વ્યાખ્યા તમારે કરવી યોગ્ય છે. તો વિકૃતશબ્દનો વિકારાપન્ન અર્થ કરવાને બદલે વૈસદશ્ય = જુદાપણું રૂપ અર્થ શાથી કહ્યો ? સમાધાન - વિકૃત' પદની ‘વિકારાપન્ન' એ પ્રમાણે જો વ્યાખ્યા કરાય તો ભૂતપૂર્વસ્તકકુપદ (૧/૮) ન્યાયથી પ્રકૃત ન્યાયનો વિષય સર્વથા અપહૃત થવાથી એટલે કે પોતાનામાં અંતભાવિત કરી દેવાથી આ ન્યાય નિર્વિષય બની જાય. તે આ રીતે – વિકારા૫ન્ન તેને કહેવાય કે જે પહેલાં અન્યરૂપે હોય અને પછી અન્યરૂપે થાય. એટલે કે પહેલાં પોતાના સ્વરૂપે હોય અને પછી વ્યાકરણ સૂત્રવડે આ ન્યાયના ઉદાહરણને યોગ્યરૂપે બનેલ હોય, તે વિકારાપન કહેવાય. હવે જો વિતમ્' એવા પદ વડે આવી વ્યાખ્યા કરાય તો નિરજી કર્તન વગેરેમાં ભૂતપૂર્વ: ૦ (૧/૮) જાવડે પણ સરે છે. (એટલે કે ભૂતપૂવક ન્યાયની પ્રવૃત્તિથી નર શબ્દનો અર રૂપે ઉપચાર = વ્યવહાર કરવાથી નર શબ્દનું કાર્ય કરવું શબ્દથી પણ પ્રાપ્ત થઈ જશે.) આમ આ ન્યાયનું કાર્ય ભૂતપૂર્વ ન્યાયવડે જ થઈ જવાથી આ ન્યાય નિર્વિષય = નિરર્થક બની જાય. ન હવે વિત’ પદ વડે વૈસદશ્ય / ભિન્નત્વ / અસમાનતા - એવી વ્યાખ્યા કરવામાં આવે તો અતિસારો એવું ઉદાહરણ તપૂર્વ ૦ (૧/૮) ન્યાયની અપેક્ષાએ અસાધારણ જ છે. કારણ કે ત્યારે આ ન્યાયનો વિષય ભૂતપૂર્વ ૦ ન્યાય વડે ગ્રસ્ત બનતો નથી. - પ્રશ્ન - વિકૃત શબ્દનો વૈસદેશ્ય અર્થ કરવામાં કેવી રીતે આ ન્યાયનો વિષય ભૂતપૂર્વક ન્યાયવડે ગ્રસ્ત બનતો નથી ? સમાધાન :- સાત્વા જોવવવપતો (૬-૩-૫૪) સૂત્રમાં કહેલું છે કે, એકદેશમાં વિકૃત શબ્દનું અનન્યપણું = સભાનપણું હોવાથી (સાત્વ શબ્દની જેમ) અન્ય શબ્દનું પણ ગ્રહણ કરવું. અહિ રજૂ શબ્દ એ પહેલાં સાત્વ રૂપ થઈને પછી સર્વ રૂપે થયેલો નથી. કિંતુ પ્રથમથી બન્નેય શબ્દો જુદાં નિષ્પન્ન થયેલાં છે. અને વા (૩ણાવિ . ૧૦) સૂત્રથી સન્ ધાતુથી વિકલ્પ પત્ એવો ૩-પ્રત્યય આવતાં વિકલ્પ વૃદ્ધિ થતાં સત્વ અને સન્ન બનેય રૂપોની એક સાથે નિષ્પત્તિ થાય છે. અને તે જ = ૧૬૧ Page #210 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. પ્રમાણે, વાતાdીસર ૦ (૭-૨-૬ ૧) સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં પ વિત્ત છે એ પ્રકૃત ન્યાયથી તિસર શબ્દનું પણ ગ્રહણ કરવું એમ કહેલું છે. અહિ ભૂતપૂવક – ન્યાયનો પ્રવેશ જ નથી. કેમ કે મૌસર રૂપ બનીને પછી વ્યાકરણસૂત્રથી આ ન્યાયના ઉદાહરણને યોગ્ય તિસાર રૂપ બનેલું નથી. કિંતુ કચુપસહ્ય વહુનમ (૩-૨-૮૬) સૂત્રથી વિકલ્પ દીર્ઘ થવાથી આ બે રૂપોનું વૈદેશ્ય માત્ર છે. (૨) ટાયામ - એવું ટીકાગત પ્રત્યયનું રૂપ છે. કેટલાંક સૂતા પ્રત્યય અને સ્ત્ર પ્રત્યયને સ્ત્રીલિંગ માને છે. તેઓના મતે અહિ સપ્તમી એકવચનમાં જાન પ્રત્યય થશે. અન્યથા (પુલ્લિગ મનાય તો) તુાતોડના : (૨-૧-૧૦૭) સૂત્રથી ય પ્રત્યયના આ કારનો લોપ થયે ૮ + f = 2 / એ પ્રમાણે રૂપ થાય. (૩) તિરસ લુન્નેના આ રૂપ ભૂતપૂર્વસ્તકકુષાર : (૧/૮) ન્યાયથી પણ સિદ્ધ થઈ જાત. પરંતુ આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ અહિ આ ન્યાયની પ્રવૃત્તિ બતાવી છે, માટે અમે પણ એ પ્રમાણે જ કહ્યું. (૪) ટીકામાં વ્યક્તિ ની ઉત્પત્તિ આદિને પર કાર્ય કહ્યું. ત્યાર પ્રત્યયોનું કૃત્મકરણગત સૂત્રો વડે વિધાન કરેલું હોવાથી ત્યારે પ્રત્યાયની ઉત્પત્તિ વગેરે વિધિઓ - પર કાર્યો છે. (૫) નિ શબ્દની સિદ્ધિ ત્રિપુ-ગ.૬, ધાતુથી ઉષાદિગણનો નાયુન્ય ૦ (૩mરિ - ૯૦૬) સૂત્રથી કિત રૂ પ્રત્યય પર છતાં - ત્રિમ્ + (f) તપ: / એમ થાય છે. આ જ રૂપમાં નપારિ - ગણપાઠથી ૪ નો ૩ કાર આદેશ થયે ત્રિવિ: / રૂપની સિદ્ધિ થાય છે. (૧/૭) પરામર્શ | A. ન્યાયાર્થમંજૂષા ટીકામાં છત્વ શાસ્ત્ર અસત્ થવાથી તેની અપ્રવૃત્તિ થાય છે, એમ કહ્યું. કહેવાનો આશય એ છે કે, નવસરે તિવિધી = (૨-૧-૬૦) સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં બે રીતે વ્યાખ્યા કરી છે. પહેલાં “છત્વ અને પુત્વ (કાય) અસત્ - અસિદ્ધ જાણવું” એમ કહ્યું, અને પછી “વા' કહીને જીત્વ – પર્વ - શાસ્ત્રને જ (પર કાર્ય કરવામાં) અસત્ કહ્યું. | (ા - પશાસ્ત્ર વાપરે વિવિધ વ શાત્રે પ્રવર્તમાનેડા દ્રષ્ટવ્યY I) આમાં બે વિકલ્પો છે. (૧) પરવિધિ કે સ્વાદિવિધિ કરવામાં ખત્વ - પત્વ રૂપ કાર્ય અસત થાય અને (૨) પરશાસ્ત્ર કે સ્વાદિવિધિરૂપ શાસ્ત્ર પ્રવર્તમાન હોય ત્યારે – – શાસ્ત્ર (ાત્વાદિ વિધાયક સૂત્રો) અસત્ થાય છે. આ બન્ને પક્ષ ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં કહેલાં છે. છતાં બીજો પક્ષ – વત્વ - પર્વ - શાસ્ત્ર અસત્ થાય, એ જ સ્વીકારવો યોગ્ય છે' એમ તે સૂત્રના જ શ. મ. બૃહન્યાસમાં ખુલાસો કરેલો છે. અને આ ખુલાસા ઉપરથી જણાય છે કે બૃહદ્રવૃત્તિમાં પહેલાં જીત્વ - પર્વ - કાર્યરૂપ પક્ષનો નિર્દેશ કરીને પછી ગષશાસ્ત્ર વી - એમ પૂર્વોક્ત રીતે વિકલ્પ કરીને પત્ર – મૃત્વ શાસ્ત્ર પક્ષનો આદર કરેલો છે, તેથી ગ્રંથકાર આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીને પણ પ્રથમ વિકલ્પમાં કંઈક અસ્વરસ છે, અને બીજો પક્ષ તેમને વધુ આદરણીય લાગ્યો છે, એમ જણાય છે. આની સ્પષ્ટતા માટે અને આ સૂત્રનો અર્થ વિશદપણે અભ્યાસુઓના ખ્યાલમાં આવે તે માટે તે સ. મ. બૃહન્યાસની સ્પષ્ટતા અહીં પ્રસ્તુત કરાય છે. તે આ પ્રમાણે - જ - ૫ શાસ્ત્ર વા - યમપ્રાયઃ | શાસ્ત્રચૈવાસિદ્ધત્વ યુક્ત. ન્યાસાર્થ :- આ = ૧૬૨ Page #211 -------------------------------------------------------------------------- ________________ - . ૧/૭. પરામર્શ... બૃહદ્વૃત્તિસ્થ પંક્તિનો અભિપ્રાય આ પ્રમાણે છે ખત્વાતિ શાસ્ત્રનું જ અસિદ્ધત્વ - અસત્પણું કહેવું યોગ્ય છે. જો કાર્ય અસિદ્ધ હોવાનો આશ્રય કરાય તો, જેમ દેવદત્તનો હત્યારો પોતે હણાઈ જવા છતાં પણ ફરી દેવદત્તનો પ્રાદુર્ભાવ થતો નથી - પુનઃ દેવદત્ત ઉત્પન્ન થઈને આવી જતો નથી. તેમ કાર્ય અસિદ્ધ થઈ જવા છતાં પણ પ્રકૃતિની = મૂળ અવસ્થાની ફરી પ્રાપ્તિ થતી નથી. તેથી પૂજ્ગઃ । (પૂર્વીન્ + અસ્) એવા રૂપમાં જમસત્વરે ૦ (૨-૧-૬૦) એ પ્રસ્તુત સૂત્રથી ત્વ - કાર્યનું અસિદ્ધપણું થયે છતે પણ, પ્રત્યાપત્તિનો એટલે કે મૂળ અવસ્થાની પુનઃપ્રાપ્તિનો અભાવ થવાથી અન્ - પ્રત્યયાંત પ્રકૃતિ થશે નહીં. આથી નામના અન્ એવા અવયવમાં થતું અનોઽસ્ય (૨-૧-૧૦૮) સૂત્રથી અર્ ના ૬ નાં લોપ રૂપી કાર્ય નહીં થવાની આપત્તિ આવશે. અર્થાત્ ત્વ - કાર્ય અસિદ્ધ માનવા છતાં પણ એકવાર ભૂષણ્ - એમ ળત્વ કાર્ય થઈ જવાથી તેનું અન્ - અંતવાળાપણું પાછું આવશે નહીં અર્થાત્ તે અન્ - અંતવાળો કહેવાશે નહીં. - પૂર્વે કહેલાં દૃષ્ટાંતની જેમ. (અર્થાત્ પહેલાં ગત્ત થવાથી પૂન્ શબ્દનું અત્ - અંત પણું હણાઈ ગયું. હવે ખત્વ કાર્ય (હત્યારો) અસત્ થવા છતાં પણ (હણાઈ ગયેલ હોવાથી) પૂણ્ એ અન્ - અંતવાળી પ્રકૃતિરૂપે બનતો નથી.) - જ્યારે ત્વ શાસ્ત્રનું અસિદ્ધપણું (અસિદ્ધિ) થાય, ત્યારે તો અન્ ના મૈં કારના લોપરૂપી શાસ્ત્ર જ પ્રવર્તે છે, પણ છત્વ શાસ્ત્ર પ્રવર્તતું નથી. અર્થાત્ ત્ત્વ શાસ્ત્ર નથી એમ માનીને કાર્ય કરવાથી પહેલાં અન્ ના ઞ નો લોપ જ થશે. આથી છત્વ શાસ્ત્રને જ અસિદ્ધ માનવાથી પૂષ્ણઃ । વગેરેમાં પહેલાં અનોડસ્ત્ર (૨-૧-૧૦૮) થી ન્ ના અ નો લોપ જ થશે. માટે પૂર્વોક્ત આપત્તિ (ત્વ થયે અન્ - અંતવાળી પ્રકૃતિ ન થવાથી અન્ ના અઁ નો લોપ નહીં થવાના પ્રસંગરૂપ) રહેશે નહીં. (કહેવાનો આશય એ છે કે જો શાસ્ત્રનું અસિદ્ધપણું - અસત્પણું ન સ્વીકારાય તો ત્વ શાસ્રની પ્રવૃત્તિ થયે, તદધીન ત્વ કાર્યની પણ પ્રવૃત્તિ થશે. પછી છત્વ થતાં પુષણ્ માં અગ્ અંતવાળાપણું થઈ જવાથી, અન્ અંતવાળા તરીકે પુનઃ પ્રાપ્તિ થવી ઘટતી ન હોવાથી અન્ અંતવાળો હોવાને લીધે થતો ૬ કારનો લોપ થશે નહીં. જ્યારે શાસ્ત્રનું અસણું કહેવામાં તો હત્વ - પત્ન શાસ્રની જ પ્રવૃત્તિ થતી નથી, આથી તદધીન - તે શાસ્ત્રથી (સૂત્રોથી) વિહિત - પત્નાવિ કાર્ય પણ થશે નહીં. માટે પ્રથમથી જ પુષન્ માં ખત્ન ન થવાથી ન્ - અંતવાળી પ્રકૃતિ રહેવાથી મનોડસ્ત્ર (૨-૧-૧૦૮) થી અદ્ પ્રત્યયનો લોપ થવામાં કોઈ બાધ નહીં આવે.) - = = બીજું પૂર્વમાં હોવું (પૂર્વત્વ) કે ૫૨માં હોવું (પરત્વ) એ બે શાસ્રો વચ્ચે જ મુખ્યપણે હોય છે. જ્યારે બે કાર્યો વચ્ચે પૂર્વપણું કે ૫૨૫ણું એ ગૌણ છે. કારણકે પૂર્વશાસ્ત્ર વડે વિહિત હોવાથી જ ‘અમુક પૂર્વ કાર્ય છે’, અને ૫૨શાસ્ત્ર વડે કહેલું હોવાથી જ ‘અમુક પર કાર્ય છે' એવો વ્યવહાર થાય છે. આમ કાર્યનું પૂર્વપણું કે પ૨૫ણું (પૂર્વ - અ૫૨ - શાસ્રને આધીન હોવાથી) મુખ્ય નથી. વળી, લક્ષ્ય એટલે કે શિષ્ટપ્રયોગોને વિષે કાર્યોની (વિધિઓની) વ્યવસ્થા થતી હોવાથી અને લક્ષ્યનો = શિષ્ટપ્રયોગોનો ક્રમસર સન્નિવેશ શાસ્ત્રરૂપે રચના થઈ શકતી ન હોવાથી, તે લક્ષ્યગત કાર્યનો સન્નિવેશ એટલે કે નિવેશ - ઉપન્યાસ પણ ક્રમસર થઈ શકતો નથી. (લક્ષ્ય સાધ્યભૂત પ્રયોગનો ક્રમસર સન્નિવેશ = શાસ્રરૂપે રચના ન થવાથી, તેને (શાસ્ત્ર રચનાને) આધીન કાર્યનું પૂર્વપણું • પુરપણું હોય છે.) વળી, મુખ્યનું ગ્રહણ સંભવતું હોતે છતે ગૌણનું ગ્રહણ કરવું યોગ્ય નથી. આથી મુખ્ય એવા શાસ્ત્રનું જ અસિદ્ધપણું કહેવું ઉચિત છે. ' શંકા :- ખત્વ - ષત્વ શાસ્ત્ર અને તેનાથી વિહિત કાર્ય સિદ્ધ થઈ ચૂક્યું છે. તેથી આ ષમસત્ ૧૬૩ - = Page #212 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. જે ૦ ઈત્યાદિ વચન વડે સિદ્ધ થયેલ તે શાસ્ત્ર અને કાર્યની અવિદ્યમાનતાનું = અસપણાનું આપાદાન - આરોપ શી રીતે થઈ શકે ? એક વચનથી તો શું, સો વચનોથી પણ સતવસ્તુમાં અસતપણાનું આપાદાન કરવું શક્ય નથી. આ વાતનો અવશ્ય સ્વીકાર કરવો જોઈએ. જો આ વાતનો સ્વીકાર નહીં કરશો તો કોઈપણ વ્યક્તિ દુ:ખવડે વિરસ – ખેદયુક્ત દશાનો અનુભવ નહીં કરે, એમ માનવુ પડશે. કારણ કે દુઃખને લઈને ખેદયુક્ત દશા આવતાં જ “તે અસત્ છે' એવા વચનથી તેવી દશાનું નિરાકરણ - અભાવ કરી દેવાશે. (પણ હકીકતમાં તો તેવું થઈ શકતું નથી.) માટે, સતઃ સર્વાત્ એટલે કે સત્ વસ્તુમાં સતપણું જ હોવાથી તેનું અસપણું હોવું ઘટતું નથી. આથી તમે જે સત્ = સિદ્ધ એવા ત્વ - પુત્વ રૂપ શાસ્ત્રનું કે કાર્યનું અસપણે કહ્યું તે અસંબદ્ધ - અયોગ્ય વચન જણાય છે. સમાધાન :- તમારી વાત બરોબર નથી. કારણકે અમે ખત્વ – વત્વ શાસ્ત્ર કે કાર્યને સર્વથા અસતું નથી કહેતાં. પરંતુ પરાર્થે પ્રયુગમાનઃ શબ્દો વતિમત્તાપ તિરે મતિ . એટલે કે – બીજા અર્થને જણાવવા પ્રયોગ કરાતો શબ્દ, (સાદડ્યાર્થક) “વત્' પ્રત્યય વિના પણ (સદશ ધર્મના) અતિદેશ = ભલામણને જણાવે છે, અર્થાત સાદશ્ય - અર્થને જણાવે છે, આ ન્યાય અહીં લાગુ પડે છે. જેમકે, જે હકીકતમાં બ્રહ્મદત્ત ન હોય તેને વિષે – વૃત્તોડયમ્ આ બ્રહ્મદર છે, અર્થાત બ્રહ્મદત્ત જેવો છે, એવો પ્રયોગ થાય છે. અહીં “વ” પ્રત્યય ન હોવા છતાં વત્ પ્રત્યયનો અર્થ સાદૃશ્ય જણાય છે. તેમ અહીં પણ “અસત થાય” (માત્ મતિ) એમ કહેવાથી “અસત ની જેમ સત = વિદ્યમાન એવા પણ કાર્યને (જત્વાદિશાસ્ત્ર) કરતું નથી એમ અર્થ થાય છે. (કવિ સત્ કાર્ય રોતીચર્થ: I) જેમ કોઈ અસત્ - અવિદ્યમાન વસ્તુ કોઈ કાર્ય કરતું નથી, તેમ જો કોઈ સદ્ - વસ્તુ (પ્રસ્તુતમાં શાસ્ત્રાદિ) પણ પોતાનું કાર્ય ન કરે તો અસદ્ વસ્તુના સાધમ્મથી = (કાર્યના અકર્તુત્વરૂપી) સમાન ધર્મ (વાળાપણા) થી અસત કહેવાય છે. (આ પ્રમાણે આ ખત્વ – વત્વ શાસ્ત્રને કે કાર્યને જે અસત, કે અસિદ્ધ કહ્યું છે, તે પોતાનું કાર્ય નહીં કરવાથી અસત જેવું હોવાને લીધે – ઉપચારથી જ અસત કહેલું. છે. પણ વાસ્તવિક અસત પણું નથી કહ્યું. એટલે સત વસ્તુનું અસતપણું વાસ્તવિક રીતે જ ઘટતું નથી, પણ ઉપચારથી કોઈ અપેક્ષાએ – અસત વસ્તુના સદશ ધર્મને લઈને કહેવામાં કોઈ દોષ નથી.) આ પ્રમાણે જે આ ખત્વ - પત્ર શાસ્ત્ર અસત થવાનું વચન છે, તે છત્વ - ૫ત્વ રૂપ આદેશોના નિમિત્તે થતાં કાર્યોના પ્રતિષેધ માટે અને સ્થાની (એવા કાર, કાર) ના નિમિત્તે થતાં કાર્યોની પ્રાપ્તિ માટે છે. (સૂ. પાકમરે ૦ (૨-૧-૧૦૮) નો શબ્દમહાર્ણવ બૃહન્યાસ.) આ પ્રમાણે જેમ અહીં – લગતા સૂત્રમાં કાર્ય અને શાસ્ત્ર અસત હોવાનો વિચાર કર્યો તેમ પરકાર્યમાં રાત્ : (૨-૧-૯૦) સુધીના અને પૂર્વની સ્વાદિવિધિમાં નોર્યાદ્રિસ્થ: (૨-૧-૯૯) સુધીના સૂત્રો (શાસ્ત્ર) અને તેનાથી વિહિત કાર્યો અસત થાય છે. આમાં પૂર્વોક્ત રીતે શાસ્ત્ર અસત થવું મુખ્ય છે અને સૂત્રવિહિત કાર્ય (વિધિ) અસત થવું તે ગૌણ છે. B. સરક્યુરિતોડશાવૈત્ (૧-૪-૮૩) સૂત્રની ત. પ્ર. બુ. વૃ. માં આ ન્યાયનો નિર્દેશ કરતાં કહ્યું છે કે, સૂત્રમાં જે રૂત: એમ રૂ કારનું ગ્રહણ કરેલું છે, તે નામને તિવિશિષ્ટ સ્થાપિટ (૧/૧૬) અને પવિવૃતમેચવત્ એ પ્રસ્તુત ન્યાયનું જ્ઞાપન કરે છે. [ફવ રૂદvi જ્ઞાપતિ - “નામો તિવિશિષ્ટ સ્થાપિ Vા', " પવિવૃતમનવત્ " રૂતિ ] તે આ રીતે - "રૂત:' એવો નિર્દેશ ઉક્ત ન્યાયો હોવાથી જ ઘટે છે, સંગત થાય છે. આ ન્યાય વિના દીર્ઘ કારાંત સવી શબ્દના ગ્રહણની શક્યતા જ નથી. કારણકે, "લઘુ: એમ સૂત્રમાં કહેલું છે, તે રૂપ સવ શબ્દનું જ થાય છે. આથી = ૧૬૪ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧/૭. પરામર્શ... ત: એ પ્રમાણે કહેવું નિરર્થક બની જાય છે. છતાંય રૂત: કહેલું છે, તે આ બે ન્યાયોથી દીર્ઘ છું કારાંત સલ્લી નું પણ ગ્રહણ પ્રાપ્ત હોવાથી તેના નિષેધ માટે "રૂત: એવું વચન સાર્થક હોયને તે આ બે ન્યાયના અસ્તિત્વને જણાવે છે. અહીં પ્રસ્તુતમાં “રૂત: એવા વચનથી નિષેધ કરાતો સધી શબ્દ બે પ્રકારે હોવો સંભવે છે. શ્રુતિઃ (૧-૪-૮૩) સૂત્રની ટીકામાં પ્રત્યુદાહરણ આપતાં કહ્યું છે કે, રૂત કૃતિ વિમ્ ? ? સથી I તથા સર્વીયતીતિ વચન, વિવ૬ થયે - સાથી , સ: આમ બે પ્રકારના સાધી શબ્દનો નિષેધ થાય છે, તેમાં (૧) પ્રથમ રૂ સરહ્યો ! એવા ઉદા. માં જે સઊી શબ્દનો નિષેધ થાય છે, તે સર્વ એવા પુલ્લિગ શબ્દ ઉપરથી બનેલો છે. તેમાં નારીસીપભ્રશ્ન (૨-૪-૭૬) સૂત્રથી ૩ પ્રત્યયાત તરીકે નિપાતન કરેલો સરળ શબ્દ છે. આમાં ડૂતોડક્યર્થાત્ (૨-૪-૩૨) સૂત્રથી વિકલ્પ હો પ્રત્યયની પ્રાપ્તિ હોતે છતે, અથવા "ધવયોગ"માં ૩ી પ્રત્યયની અપ્રાપ્તિ હોયને નિપાતનથી (ધવયોગમાં પણ) નિત્ય ડી પ્રત્યય થાય છે. અહીં સfa શબ્દ ઉપરથી સરળ શબ્દ બનેલો હોવાથી અહીં લિંગમાત્ર રૂપ અર્થનો જ ભેદ છે. આથી નામને તિવિશિષ્ટ પ્રદામ્ ! એ ન્યાયથી “સરઘુ એ પુલ્લિગ વિ શબ્દના ગ્રહણથી – પૂર્વોક્ત રીતે સિદ્ધ થતાં - સ્ત્રીલિંગ સઊી શબ્દનું પણ ગ્રહણ થાય છે. - તથા (૨) થી, સર ! એવા પૂર્વોક્ત બીજા ઉદાહરણમાં જે નવી શબ્દ છે, તે આ પ્રમાણે સિદ્ધ થાય છે - સાયમિચ્છતીતિ, gિ + વચમ્ + અન્ + તિ, સવીતીતિ વિવ૬ , સલી: અહીં gિ શબ્દ અને પછી શબ્દ વચ્ચે લિંગમાત્ર રૂપ અર્થનો ભેદ નથી. પણ અન્ય અર્થથી પણ ઘણું અંતર છે. અહી સવલી શબ્દમાં "ઈચ્છા" અર્થમાં ન થયો છે. આથી તે સરળ શબ્દ ત્રણેય લિંગમાં વપરાય છે. આથી નામો (૧/૧૬) ન્યાયનો અહીં પ્રવેશ | વિષય જ ન હોવાથી અપ્રવૃતિ જ છે. તે ન્યાયની - પ્રવૃતિ પૂર્વ ઉદા. માં થઈ જવાથી તે સાર્થક | ચરિતાર્થ છે. જયારે આ બીજા વચન, દ્િ પ્રત્યયવાળા સવી શબ્દમાં પવિવૃતમનવત્ (૧/૭) એ પ્રસ્તુત ન્યાયની પ્રવૃતિ થવાથી વ શબ્દના ગ્રહણથી તેના ઉપરથી પૂર્વોક્ત રીતે બનેલ સરણી શબ્દનું પણ ગ્રહણ પ્રાપ્ત થઈ જાય છે. અને આથી તે સલી ના નિષેધ માટે “ત: એવું પૂર્વોક્ત સૂત્રમાં ગ્રહણ, આ ન્યાયથી જ સાર્થક - સિદ્ધ થતું હોય તે તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અહીં પૂર્વે જે નારીસવી. (૨-૪-૭૬) સૂત્રથી શબ્દ બને છે, તે પણ બે પ્રકારે છે. (૧) એક તો પૂર્વે કહ્યો તે – સર્વ શબ્દથી બનેલ - સલ્લી શબ્દ અને (૨) બીજો સ૩ શબ્દ ઉપરથી સદ છું થયા થયા વેતિ - સણી | એ પ્રમાણે બહુવ્રીહિથી સિદ્ધિ થતો રસલ્લી અને સદ વેન વર્તત યા સાપ સહી . આ બન્નેય એવી શબ્દો a શબ્દથી બનતાં ન હોવાથી અને સરઘુ: એ પ્રમાણે કવિ શબ્દનો નિર્દેશ હોવાથી પૂર્વોક્ત ન્યાયથી પણ તેના ગ્રહણની પ્રાપ્તિ ન હોવાથી ત: એવા નિર્દેશથી તેનો નિષેધ પણ થતો નથી. (પ્રાપ્તિ જ ન હોય તો નિષેધ કેવો ?) કહેવાનો ભાવ એ છે કે, સર્વ શબ્દથી બનેલ નવી શબ્દ એકદેશમાં વિકૃત છે, પણ સૂત્રમાં નિર્દિષ્ટ વિ શબ્દની અપેક્ષાએ એકદેશમાં વિકૃત નથી. માટે અહીં આવા સવી શબ્દનું ગ્રહણ અપ્રાપ્ત જ છે.. આ જ પ્રમાણે સ્થિતિ વીતીય ૩૬ (૧-૪-૩૬) સુત્રનાં શ. મ. બુ. ન્યા. માં વિચારણા કરેલી છે કે, વી શબ્દ બે પ્રકારે છે. (૧) કેટલાંક શબ્દો વિ અને તિ શબ્દનો હું કાર આદેશ કરાયે છતે વી છે - તી વાળા બને છે. અને (૨) કેટલાંક 9 - તે શબ્દનો હું કાર આદેશ કરવાથી શી – તી વાળા બને છે. તેમાં પહેલાં પ્રકારના શબ્દોનું વિવૃતમનવત્ (૧/૭) એ ન્યાયથી ઉs - તિ શબ્દના = ૧૬૫ Page #214 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ગ્રહણથી જ ગ્રહણ થઈ જવાથી સૂત્રમાં જુદું વી - તી શબ્દનું ગ્રહણ સાર્થક બનતું નથી. (અહીં પવિવૃતમ્ ન્યાયની પ્રાચીન વ્યાખ્યા - "એકદેશમાં વિકારાપન્ન અન્યવત્ થાય" એ પ્રમાણે સ્વીકારવાથી જ ઉદ્દેશ ન્યાયની પ્રવૃતિ ઘટે છે. કારણકે મૂળથી સ૩ અને વી જુદાં સિદ્ધ કરેલાં નથી. આની સ્પષ્ટતા માટે જુઓ - આ ન્યાયનો સ્વોપજ્ઞ – ન્યાસી) તો પણ બીજા પ્રકારના સરવ શબ્દથી જે સી વગેરે શબ્દ બને છે, જેમકે, સદ રવેન વર્તત ૪ - સર્વ: સર્વ રૂછતતિ ચન, સીયતીતિ - વિવત્ પ્રત્યય થયે - સલીઃ | એ પ્રમાણે પતી . આ શબ્દોના વી – તી - શબ્દનું gિ - તિ નો ગ્રહણથી પ વિવૃત્ત ન્યાય વડે પણ ગ્રહણ સંભવતું નથી. માટે તેના ગ્રહણ માટે સૂત્રમાં નવી - તી નું ગ્રહણ સાર્થક બને છે, અને તેવા શબ્દના તે વિ - તિ - રઘી - તૌ શબ્દ સંબંધી ૦ થી પર સિ - હમ્ નો ડર્ આદેશ સિદ્ધ થાય છે. આ પ્રાસંગિક વાત કહીને એટલું જ કહેવું છે કે, સરણી શબ્દ અનેક રીતે બને છે. અને તેમાં પણ સfa ઉપરથી બે રીતે સજ્જી શબ્દ બને છે – (૧) ડી પ્રત્યય થયે અને ૨. બીજો વચન, દિન્ પ્રત્યય થવાથી બને છે. આ બે જ શબ્દોનું સક્યુરિતોડશાવૈત (૧-૪-૮૩) સૂત્રમાં સયુ: એવા પદથી ક્રમશઃ નામને ૦ (૧/૧૬) અને વિકૃત (૧૭) એ પ્રસ્તુત ન્યાયની પ્રવૃત્તિ થવાથી ગ્રહણ પ્રાપ્ત હોયને ત: એમ કહેવાથી તેનો નિષેધ થાય છે. અન્ય સંસ્થી શબ્દોનું ગ્રહણ અપ્રાપ્ત હોયને તેનો નિષેધ પણ થતો નથી. નામ ૦ (૧/૧૬) ન્યાયને પરેશવિકૃતમ્ ૦ (૧૭) ન્યાયના જ વિસ્તારભૂત માની શકાય છે. કારણકે સામાન્યથી એકદેશમાં વિકૃત = ફેરફારવાળા શબ્દ અભિન્ન - અનન્ય હોવાનું વિકૃતમ્ ૦ ન્યાય જણાવે છે. જ્યારે નામપ્રહને તિવિશિષ્ટ ૦ (૧/૧૬) ન્યાય એ જ્યાં ફક્ત લિંગભેદના કારણે જ એકદેશમાં વિકૃત = ફેરફારવાળો હોય, ત્યાં જ અનન્ય = અભિન્ન સમજવો, (આથી એકના ગ્રહણમાં બીજાનું પણ ગ્રહણ થઈ જાય) એમ વિશેષથી જ એકદેશમાં વિકૃત શબ્દને અનન્યરૂપે સમજીને કાર્ય કરવા જણાવે છે, એમ સમજવું. આ તમામ હકીકતનું નિરૂપણ, તે તે સૂત્રની બ્રહવૃત્તિ - બૃહન્યાસના આધારે સ્વ - પરના વિશેષ બોધ માટે જ કરેલું છે, એમ જાણવું. જો કે સૂત્રનિર્દિષ્ટ ‘સરયુ:' એવું રૂપ સવિ શબ્દથી વચન, દ્િ પ્રત્યય થયે બનેલ સળી શબ્દનું પણ થાય છે. આથી “ડ્યુઃ ' પદથી સામાન્યથી ગ્રહણ થયે, પૂર્વોક્ત વચન , fમ્ - અંતવાળા સહી શબ્દનું ગ્રહણ સિદ્ધ થઈ જાય તો પૂર્વોક્ત રીતે પવિવૃતમ વત્ (૧૭) એ પ્રસ્તુત ન્યાયને નિરપેક્ષપણે તેનું ગ્રહણ થઈ જવાથી અહીં ક્લેિવિતમ્ ૦ (૧૭) ન્યાયની આવશ્યકતા ન રહે. આથી ત્યારે પૂર્વોક્ત સૂત્રમાં – ‘તઃ' નિર્દેશ આ ન્યાયનું જ્ઞાપક ન બને. આ બાબત વિદ્વાનોવડે વિચારણીય છે. (૧૭) 'મૂતપૂર્વસ્તદુપીર : / ૧/૮ / વાવાર્થ મળ્યા ન્યાયાર્થ :- જે શબ્દ પહેલાં જેવો હોય, તેનાથી વર્તમાનમાં (આદેશ વગેરે થવાથી) અન્યથા = જુદા પ્રકારનો હોય, તે શબ્દ સાથે ઉપચારથી (આરોપ કરવા દ્વારા) “પૂર્વની ૧૬૬ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧/૮. ન્યા. મં... અવસ્થાવાળો છે' એમ માનીને વ્યવહાર કરવો, અર્થાત્ કાર્ય કરવું. પ્રયોજન :- પૂર્વ ન્યાયની જેમ અહિ પણ પૂર્વ અને અપર રૂપોની સાક્ષાત વિલક્ષણતા (જુદાપણું) હોયને તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- દન્ ધાતુથી હ્યસ્તની તિવ્ પ્રત્યય પર છતાં, પ્રખ્યદન | વગેરેમાં પ્રfન થી સાક્ષાત શ્રેન પરમાં હોય ત્યારે જેમ નિ ના નો ન કાર થાય છે, તેમ પ્રખ્યવધીત | વગેરેમાં પણ ન્ ધાતુના આદેશ રૂપ વધ નો ભૂતકાલીન ૨૬ રૂપે ઉપચાર કરવાથી અર્થાત વધુ ને પણ ઉપચારથી રન્ માનવાથી તે વધર - આદેશ પર છતાં પણ તેટુ દ્રા ૦ (૨-૩-૭૯) સૂત્રમાં નિ ના 7 નો | આદેશ સિદ્ધ થયો. જ્ઞાપક :- આ ન્યાયનું નિવેદક = જ્ઞાપક છે - નેતા ૦ (૨-૩-૭૯) સૂત્રમાં વધા નો અપાઠ, અર્થાતુ પાઠ નહિ કરવો તે જ જ્ઞાપક છે. તે આ પ્રમાણે - પ્રળિત્તિ | વગેરેની જેમ પ્રવધીસ્ ા વગેરે રૂપોમાં પણ પ્રતિ ઉપસર્ગના 7 નો આદેશ કરવો ઈષ્ટ છે. આથી ન ધાતુની જેમ વધ નો પણ પૂર્વોક્ત સૂત્રમાં પાઠ કરેલો દેખાવો જોઇએ. છતાં વધ નો પાઠ કરેલો નથી. (કહેવાનો ભાવ એ છે કે નિશ્ચયનયથી તો – એ ભૂતકાળની અવસ્થા છે અને વધ એ વર્તમાન અવસ્થા છે. આથી વધ એ ન્ નથી. તેમ છતાં, જે વર્તમાનમાં વધ છે, તે જ ભૂતકાળમાં ઇન્ હતો. એટલે વધ એ ભૂતપૂર્વ પણ છે. આથી વર્તમાન વધ ને આ ન્યાયથી (ઉપચાર નથી) નું માનીને જીત્વ કાર્ય કરેલું છે. આથી વધુ પર છતાં પૂર્વોક્ત ત્વ રૂપી ઈષ્ટકાર્યની સિદ્ધિ થાય છે.) તે આ ન્યાયથી વધ માં ધાતુના રૂપનો ઉપચાર કરવાથી અર્થાત્ વધ પર છતાં પણ ઉપચારથી ન જ પરમાં છે, એમ માનવાથી આ સૂત્રથી નિ ના ન, નો પણ આદેશ સિદ્ધ થઈ જશે, એવા આશયથી જ સૂત્રમાં વધ નો પાઠ કરેલો નથી. આમ વધ ધાતુનો નેતા . (૨-૩-૭૯) સૂત્રમાં અપાઠ આ ન્યાયથી સંગત થતો હોયને તે આ ત્યાયનું જ્ઞાપન કરે છે. અનિત્યતા :- આ ન્યાય ક્વચિત્ ઉદાસીન અર્થાતું અનિત્ય બને છે. આથી વિજ્ઞપિ + (૫) = વિજ્ઞપથ્ય | વગેરે રૂપોમાં મરણતોષનિશાને 18 (૪-૨-૩૦) સૂત્રથી વિ + જ્ઞાપિ ધાતુનો પ એમ હૃસ્વ આદેશ કરીને જ્ઞપિ ધાતુમાં જ્ઞાપ ધાતુરૂપે ઉપચાર નહીં કરવાથી તોપ (૪-૩-૮૬) સૂત્રથી ઉપાંત્યમાં લઘુસ્વરવાળા ધાતુથી પર થતો fણ નો અમ્ આદેશ વિજ્ઞપથ્ય | રૂપમાં સિદ્ધ થઈ શક્યો. (અર્થાત્ આ ન્યાયથી જ્ઞ ને જો ભૂતવદ્ જ્ઞાપ રૂપે માન્યો હોત તો, ઉપાંત્યમાં લઘુસ્વર ન હોવાથી, વિજ્ઞપચ્ચ | રૂપમાં નો અર્ ન થાત.) આ ન્યાયના ઔદાસીન્યનું = અનિત્યતાનું જ્ઞાપક છે - સંસ્થાનાં મ્ (૧-૪-૩૩) સૂત્રમાં છમ્ એ પ્રમાણે બહુવચન. A આ બહુવચન અછાનામ્ રૂપમાં પણ નામ્ નો નામ આદેશ કરવા માટે છે. આ રૂપમાં અન્ + મામ્ સ્થિતિમાં પર સૂત્ર હોવાથી પહેલાં વર્ણન બ: ચાવી (૧-૪-૩૩) સૂત્રથી અષ્ટમ્ શબ્દના નો આ આદેશ કરાયો છે. આમ થવાથી ૩ણ ! એવું રૂપ થાય છે. એટલે અષ્ટમ્ શબ્દ નાત રહેતો નથી. આથી ભૂતપૂર્વ ને કારાન્ત : ૧૬૭ Page #216 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. એવા સંખ્યાવાચક મિષ્ટા શબ્દથી પણ માન્ પ્રત્યયનો નામ્ આદેશ કરવા ઉક્ત સૂત્રમાં મ્ એમ બહુવચન મુકેલું છે. હવે જો આ ન્યાય અનિત્ય ન હોત અર્થાત નિત્ય હોત તો, બહુવચન વિના પણ, આ ન્યાયથી જ અનામ્ રૂપની સિદ્ધિ કરવામાં મા અંતવાળો ગણી શબ્દ પણ ભૂતપૂર્વ - 7 કારાંત છે. આથી મછા શબ્દને આ ન્યાયવડે ઉપચારથી કારાન્ત પણ માની શકાતો હોવાથી મમ્ નો નામ્ આદેશ થઈ જ જશે. આથી શા માટે બહુવચન - પ્રયોગ કરાય ? અર્થાત્ બહુવચન કરવાની જરૂર જ ન રહે. છતાં છમ્ એમ ગણીનામ્ રૂપની સિદ્ધિ માટે બહુવચન કરેલું છે, તે આ ન્યાય અનિત્ય હોયને જ સાર્થક = સંગત થતું હોયને આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. થાનીવાવર્ગવિધૌ (૭-૪-૧૦૯) અને વરસ્ય પરે પ્રqધૌ (૭-૪-૧૧૦) એ બે પરિભાષાસૂત્રો આ ન્યાયના જ વિસ્તારરૂપ છે. તે આ રીતે - આ બે સૂત્રો વડે અવર્ણ - વિધિ વગેરે (વર્ણવિધિથી ભિન્ન) વિશેષ કાર્યને સાપેક્ષ રીતે સ્થાનિવભાવની સિદ્ધિ કરાય છે. અને આ ન્યાયવડે સામાન્યથી સર્વ ઠેકાણે સ્થાનિવભાવ (ભૂતવદુપચાર) સધાય છે. કહેવાનો ભાવ એ છે કે વર્ણવિધિ હોય, કે અવર્ણવિધિ હોય, સર્વત્ર - સામાન્યથી સ્થાનિવભાવ (ભૂતવદુપચાર) નો સાધક આ ન્યાય છે.જ્યારે વિશેષથી વર્ણ - વિધિ સિવાયની વિધિઓમાં સ્થાનિવર્ભાવ થાવ . (૭-૪-૧૦) સૂત્રથી અને વર્ણવિધિમાં પણ સ્વરાજેશ રૂ૫ વર્ણવિધિના સ્થાનિવદ્ભાવની અનુમતિ સ્વરસ્ય પર . (૭-૪-૧૧૦) પરિભાષા સૂત્રથી સધાય છે. એટલે વિશેષથી વિધાન કરનાર હોવાથી આ ન્યાયના વિસ્તારભૂત છે. કેમ કે વિશેષથી વિધાન કરવું તે જ ‘વિસ્તાર'પદનો અર્થ છે.) (૧૮) સ્વોપણ ન્યાસ ૧, પૂર્વ ભૂતો, ભૂતપૂર્વ: | એમ નામ નાગૈાથે સારો વહુર્તમ (૩-૧-૧૮) સૂત્રથી સમાસ થાય છે. પછી ભૂતપૂર્વ પત્ર રૂતિ સ્વાર્થમાં જ પ્રત્યય લાગીને ભૂતપૂર્વ રૂપ બને છે. તથા તકલુ પરારોડ ત્તિ ભૂતવકુવર / એમ બહુવવ્રીહિસમાસ છે. અર્થાત, ભૂતપૂર્વ અમુક શબ્દ એ ભૂતવદ્ ઉપચારવાળો થાય છે, એમ શબ્દાર્થ થાય. ૨. મૂળમાં : એવા નિર્દેશ સંબંધી શંકા ઉઠાવીને સમાધાન આપે છે. શંકા :- વધ: વગેરે પ્રયોગોમાં ક્રિશ્ચિતત્ સ્વરૂપાથું (૫-૩-૧૩૮) સૂત્રથી ડુ પ્રત્યય કેમ થાય ? અથાત ન થવો જોઈએ. કારણ કે તે રૂ પ્રત્યય ધાતુથી કહેલો છે. અને અહિ તો હનું રૂપ ધાતુ નથી, ધાતુનો આદેશ પણ નથી, કિંતુ ધાતુના આદેશનું અનુકરણ છે. સમાધાન :- ધાતુના આદેશના અનુકરણરૂપ હોવાથી જ વશ એ પ્રકૃતિવનુરમ્ (૧/૬) એવા ન્યાયથી ધાત્વાદેશરૂપે સિદ્ધ થાય છે. અર્થાત એ ધાત્વાદેશનું અનુકરણ હોવાથી જ ઉક્ત ન્યાયથી તે ધાત્વાદેશરૂપે થશે. અને ની ધાત્વાદેશરૂપે સિદ્ધિ થયે - તાd૬ / એવું વચન હોવાથી તેના ધાતુત્વની પણ સિદ્ધિ થશે. અને આ રીતે વથ રૂપ ધાાદેશનું અનુકરણ એ ધાતુર પણ હોવાથી પૂર્વોક્તસૂત્રથી ડુ પ્રત્યય થશે. ટૂંકમાં, વિસ્તિત્ સ્વરૂપાળું (૫-૩-૧૩૮) સૂત્રથી ડું વગેરે પ્રત્યયો - ૧૬૮ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧/૮. પરામર્શ.. ૧/૯. ન્યા. મં.. ધાતુના સ્વરૂપને અને અર્થને જણાવવા માટે જેમ ધાતુથી થાય, તેમ પૂર્વોક્ત યુક્તિથી ધાત્વાદેશથી અને ધાત્વાદેશની અનુકરણથી પણ થઈ શકશે. (૧/૮) પિરામર્શ પરામર્શ :- A સંસ્થાનાં મ્ (૧-૪-૩૩) સૂત્રની ત. પ્ર. બૃહવૃત્તિમાં આ પ્રમાણે કહેલું છે. बहुवचनं व्याप्त्यर्थम् । तेन भूतपूर्वनान्ताया अपि - (अष्टारूपसंख्याया आमो नाम् भवति) अष्टानां, परमाष्टानाम् । તેનો અર્થ આ પ્રમાણે છે. બહુવચન વ્યાપ્તિ માટે છે. અર્થાત્ વ્યાપક અર્થનો બોધ કરાવવા માટે છે. આથી ભૂતપૂર્વ કારાંત એવા પણ (અષ્ટમ્ શબ્દના આદેશભૂત) મણ રૂપ સંખ્યાવાચક શબ્દસંબંધી પણ મામ્ પ્રત્યાયનો ના આદેશ થાય છે. તેથી મછાનામ્ વગેરે રૂપો સિદ્ધ થાય છે. આ પ્રમાણે જો આ ન્યાય અનિત્ય ન હોત અર્થાત્ નિત્ય જ હોત તો આ ન્યાયથી મા રૂપ આદેશનો મદન એમ ભૂતવદુપચાર કરીને પણ મા સંબંધી મામ્ નો નામ્ આદેશ થઈ શકત. એ રીતે પણ પૂર્વોક્ત રૂપોની સિદ્ધિ થઈ શકત. પણ જે તેની સિદ્ધિ માટે બહુવચનનો પ્રયાસ કરેલો છે, તે આ ન્યાયને અનિત્ય માનવાથી જ સંગત થતો હોયને આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. (૧/૮) 'માવિનિ' મૂતવકુપવાર : // ૧/૨ | ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ :- ભવિષ્યમાં પ્રાપ્ત થનારી અવસ્થાનો ભૂતવદ્ ઉપચાર કરીને અર્થાત્ તે થનારી અવસ્થા થઈ ચૂકી છે, એમ માનીને ભવિષ્યની અવસ્થા સંબંધી કાર્ય કરવું. . પ્રયોજન - પૂર્વ ન્યાયની જેમ અહિ પણ ભૂત - ભાવી અવસ્થાવાળા રૂપો વચ્ચે વિદેશ્ય = ભિન્નરૂપતા સાક્ષાત્ જણાય છે. તેમ છતાંય તે વિસદેશપણાને (જુદાંપણાને) માનવાનો નિષધ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- કૃપાનું | વગેરેમાં સ્વાદિવિભક્ત્યંત હોવાથી પરત્વની સિદ્ધિ થયે છતે, વૃવત્ નો " પરેડનત્યસ્થતિ વરતવાલાન્તરે (૨-૩-૬૩) સૂત્રથી ખત્વ કરાય છે, તેમ રવાં, તક્ષણમ્ | વગેરે શબ્દોમાં જો કે સાદિ વિભક્તિની ઉત્પત્તિ થયા બાદ જ પદસંજ્ઞાની પ્રાપ્તિ થવાની છે, તો પણ ભવિષ્યમાં (સ્વાદિ - ઉત્પત્તિ વખતે) થનારી પદસંજ્ઞાનો આ ન્યાયથી ભૂતવદુપચાર કરવાથી અર્થાત્ ઉપચારથી પદ સંજ્ઞા થઈ ગઈ છે, એમ માનવાથી, નામ માત્રની અવસ્થામાં પણ રવા વગેરે શબ્દો રકૃવત્ ૦ (૨-૩-૬૩) સૂત્રથી આદેશ કરવા પૂર્વક જ મુકાય છે. જ્ઞાપક :- આ ન્યાયનું નિવેદક = જ્ઞાપક છે - રવૃવત્ ૦ (૨-૩-૬૩) સૂત્રમાં ‘પદમાં' જ છત્વ નું વિધાન કરવું. તે આ પ્રમાણે - 7 નો ના આદેશ જેમ નૃપમ્ વગેરે = ૧૬૯ Page #218 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. (વિભત્યંત હોવાથી) પદરૂપ બનેલાં રૂપોમાં થયેલો દેખાય છે, તેમ રવા વગેરે નામોમાં પણ થયેલો દેખાય છે. અને રકૃવ.. (૨-૩-૬૩) સૂત્રમાં તો પદમાં જ ર નો ન થાય. એમ કહેલું છે. (નામમાં ઈષ્ટ હોવા છતાંય) “નામમાં 7 નો ન થાય એમ કહેલું નથી. તેથી જણાય છે કે નામના નો જ આદેશ કરવાનો હોય ત્યારે આ ન્યાય લાગશે એવી બુદ્ધિથી જ સૂત્રમાં ‘ત્તે એમ કહેલું છે. અર્થાત્ સ્ + મનદ્ = રવા વગેરે નામોમાં ન નો ન કરવાનો હોય ત્યારે આ ન્યાયથી વM નામોમાં ભવિષ્યમાં વિભક્તિ લાગીને થનારી પદસંજ્ઞાનો ભતવત્ ઉપચાર = વ્યવહાર કરીને - પદ માનીને નો ન થઈ જવાથી રવજી વગેરે નામોમાં પણ ગર્વ થઈ જશે, એવા આશયથી જ સૂત્રમાં પટ્ટે એમ કહેલું છે. (નહિતર એમ કહેલું હોત.) આમ ઉક્ત સૂત્રમાં પડે એવું વિધાન આ ન્યાયના બળથી જ સાર્થક થતું હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અનિત્યતા :- આ ન્યાય અનૈકાન્તિક = અનિત્ય છે. આથી મપારીત્ ા વગેરે રૂપોમાં તેડમિન્ ધાતુ - પ્રાર્થે પશ્ચાત્ વૃદ્ધિસ્વાધ્યોડર્ ૨ (૨/૨૫) (ધાતુ અને પ્રત્યય સંબંધી બીજા તમામ કાર્યો કરીને પછી જ છેલ્લે વૃદ્ધિ અથવા મદ્ આગમ - જે થતું હોય તે કરવું.) એ ન્યાયથી મદ્ આગમ સર્વ કાર્યો કર્યા બાદ જ પર્ ધાતુની પૂર્વમાં આવે. હવે જો આ ન્યાયથી ભવિષ્યમાં આવનાર આ આગમનો પહેલાં જ ઉપચારથી આવી ગયેલો માની લીધો હોત તો ચાન્યતઃ (૪-૩-૩૭) સૂત્રથી થતી વ્યંજનાદિ ધાતુનાં ઉપાજ્યસ્વરની વૃદ્ધિ ન થાત. કારણ કે ભૂતવદુપચાર કરવાથી પહેલાં જ મદ્ આવી ગયેલો માનવાથી ધાતુનું વ્યંજનાદિપણું નષ્ટ થઈ જાય. પણ અપાવીત્ માં પદ્ ધાતુની આદિમાં ભવિષ્યમાં આવનાર મદ્ આગમ થયેલો ન માનવાથી અર્થાત્ ભવિષ્યના પત્ ધાતુના સ્વરાદિત્વનું ભૂતવદ્ ઉપચરણ ન કરવાથી તેને વ્યંજનાદિ જે માન્યો. તેથી પૂર્વે કહેલ સૂત્રથી ઉપાજ્ય માં ની વૃદ્ધિ પણ સિદ્ધ થઈ. આમ આ ન્યાય અહિ અનિત્ય બનેલો સમજવો. (૧/૯) " સ્વપજ્ઞ વ્યાસ ૧. વખતતિ જુવો વા (૬ર) સૂત્રથી દૂ ધાતુથી ઉષાદિગણનો બિન પ્રત્યય પર છતાં દૂ + fણન = પાવ / રૂપની સિદ્ધિ થાય છે. અને તે નિ પ્રત્યયનો વતિ ગરિ (૫-૩-૧) સૂત્રથી ભવિષ્યકાળરૂપ અર્થ નિયમિત કરેલો છે. (આથી જાવ એટલે = ભવિષ્યમાં થનાર.) * ૨. ઉક્ત સૂત્રમાં જે એમ કહેલું છે, તે જ્ઞાપક છે, એમ કહ્યું. અતિ પ્રાચીન ન્યાયસૂત્રની ટીકામાં પુર્વે જ્ઞાતિ જ્ઞાપમ્ એ પ્રમાણે પ્રવે એમ જે કહેલું છે, તે રકૃવત (૨-૩-૬૩) સૂત્રમાં ઉપરે એ પ્રમાણે સમાસશબ્દને જોઈને જ કહેલું સંભવે છે. બાકી પડ્યે એવાં સમાણિતપદને જ્ઞાપક કહેવું જરૂરી નથી. કારણકે ટીકામાં કહ્યા પ્રમાણે વે એટલું જ સમાસઘટક પદ જ્ઞાપકરૂપે જણાય A. છે. કિંતુ $ શબ્દનું પણ જ્ઞાપકપણું જણાતું નથી. (૧૯) = ૧૭૦ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧/૯. પરામર્શ... ૧/૧૦. ન્યા. મં... પરામર્શ A. કહેવાનો આશય એ છે કે સૂત્રમાં પદ્દે શબ્દનું જ ગ્રહણ આ ન્યાયનું જ્ઞાપક બની શકે છે. શબ્દની શાપકરૂપે જરૂર નથી. જો આ ન્યાયથી રવળ વગેરે શબ્દોથી ભવિષ્યમાં ઉત્પન્ન થનાર સ્યાદિપ્રત્યયો દ્વારા થતાં પદત્વનો ભૂતવદ્ ઉપચાર ન કરાય તો ત્ત્વે એમ કહેવામાં સ્યાદિવિભક્તિ રહિત રવળ વગેરે શબ્દોની સિદ્ધિ સંભવતી જ નથી. કારણકે ન્દ્રે એમ કહેવાથી પદ ન હોય તેવા શબ્દમાં ૬ નો ॥ થવાનો સંભવ નથી. અને તેથી પડે એમ ન કહેત. છતાંય પડે એમ જ કહેલું છે. વળી રવળ, તક્ષળ વગેરે શબ્દોમાં પદત્વના અભાવમાં પણ 7 નું ”ત્વ થયેલું દેખાય છે અને તે સાધુપ્રયોગ જ મનાય છે. તેથી માનવું જોઈએ કે, આ ન્યાયથી રે એમ કહેવામાં પણ રવળ વગેરે શબ્દોમાં ભવિષ્યમાં સ્યાદિ ઉત્પત્તિ દ્વારા જે પદત્વની પ્રાપ્તિ થવાની છે તેનો ભૂતવત્ (થઈ ગયેલાં રૂપે) ઉપચાર કરવાથી 7 ના ત્વ ની સિદ્ધિ થઈ જશે. એવા આશયથી રે એમ કહેલું હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અહિ `પરે એમાં શબ્દ મૂકવાનું પ્રયોજન (ફળ, કાર્ય) પદ થયા પછી સામાસિક પદોમાં (ભિન્નપદોમાં) છત્વ નો નિષેધ કરવા રૂપ છે. એટલે સૂત્રમાં હ્ર એવું પદ સપ્રયોજન = સાર્થક હોવા છતાંય પ્રસ્તુત ન્યાયનું જ્ઞાપન કરવામાં પદ કંઈ પણ ઉપયોગી બનતું નથી. આથી જ પદના જ્ઞાપકત્વનો નિષેધ કરીને પ્રાચીન ટીકાના અભિપ્રાયને જ શ્રી હેમહંસગણિજીએ વધુ સૂક્ષ્મરૂપે રજૂ કરેલો જાણવો. (૧/૯) યથાસંશ્રમનુવેશ: સમાનાર્ ॥ ૧/૨ ॥ ન્યાયાર્થે મંમા = સંખ્યા પ્રમાણે અનુદેશ ન્યાયાર્થ :- સમાન = સરખાનો યથાસંખ્ય = કથન કરવું. અહીં સમાન બે રીતે લેવાના છે. (૧) સંખ્યાથી અને (૨) એક, દ્વિ વગેરે વચનથી. આથી આવો ન્યાયાર્થ ફલિત થાય - વ્યાકરણના સૂત્રમાં જ્યાં સંખ્યા વડે અને એક દ્વિ વગેરે વચનવડે એમ બન્નેય પ્રકારે પૂર્વમાં રહેલાં અને ઉત્તરમાં રહેલાં પદો સરખાસમાન હોય (અર્થાત્ જે સૂત્રમાં સમાન સંખ્યાવાળા અને સમાનવચનવાળા પદો હોય) તે ઠેકાણે સંખ્યાનો અતિક્રમ કર્યા વિના - અર્થાત્ સંખ્યાનુસાર અનુકૂળ કથન = સંબંધ કરવો. ટૂંકમાં બે જુદાં જુદાં પદોની અંદર રહેલાં શબ્દોની સંખ્યા સરખી હોય અને એક, દ્વિ વગેરે વચનો પણ સરખા હોય તો પ્રથમ શબ્દની સાથે પ્રથમ શબ્દનો જ સંબંધ કરવો. દ્વિતીય શબ્દની સાથે દ્વિતીયશબ્દનો સંબંધ કરવો. એમ સંખ્યા પ્રમાણે જ સંબંધ (કથન) કરવો. - પ્રયોજન :- સમાન વચન અને સમાન સંખ્યાવાળા પદોની (પ્રકૃતિ, પ્રત્યય વગેરે રૂપ શબ્દની) યોજના (= પરસ્પર સંબંધ) એ યાદૈચ્છિક એટલે કે ઈચ્છાનુસારે અનિયમિત થઈ જવાનો પ્રસંગ હોયને તે યોજનાનું નિયમન કરવા માટે આ ન્યાય છે. અર્થાત્ સ્વૈચ્છિક ૧૭૧ Page #220 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. યોજનાનું નિયમન કરવું એ આ ન્યાયનું પ્રયોજન છે. ઉદાહરણ :- ૩૬સ્ત્રોવંતી (૧-૪-૬) સૂત્રમાં કેડસ્યો: એ સ્થાની બોધક પદમાં સ્થાની અને યાૌ પદમાં આદેશો બે બે સંખ્યાવાળા રૂપે હોયને સમાન હોવાથી અને બન્નેય પદો દ્વિવચનથી નિર્દિષ્ટ હોવા રૂપે સમાન (વચનવાળા) હોવાથી યથાસંખ્ય = સંખ્યા પ્રમાણે જ યોજના (સંબંધ) સિદ્ધ થઈ. અર્થાત્ કે (ચતુર્થી - એ.વ.) પ્રત્યયનો ય આદેશ થાય અને હસિ (પંચમી - એ. વ.) પ્રત્યયનો આત્ આદેશ થાય છે. જો આ ન્યાય ન હોય તો ડે, ત્તિ સાથે પ્રત્યેક ન્ય, આત્ આદેશની યોજના (સંબંધ) થાત. આથી બેય સ્થાનીના બેય આદેશ થાય આવી પણ કોઈને શંકા થઈ શકે છે. કારણ કે નિષેધ કરનાર અન્ય કોઈ ન્યાય નથી. આમ ઉક્ત શંકા આ ન્યાય હોવાથી ટકી શકતી નથી. પ્રશ્ન :- વચન અને સંખ્યા સમાન હોય તો જ ક્રમ પ્રમાણે યોજના શા માટે ? વચન અને સંખ્યા સમાન ન હોય તો ક્રમસર સંબંધ ન થાય ? ઉત્તર :- ના, નમસ્ફુરતો તેઃ વર્ણિ : સ: (૨-૩-૧) સૂત્રમાં નમસ્ પુર્ નો રૂપણ્ ની સાથે સમાન વચન વડે નિર્દેશ હોવા છતાં પણ સંખ્યાથી તુલ્ય નથીં. કેમકે આદેશી સ્થાની નમસ્‚ પુરસ્ એમ બે છે. જ્યારે નિમિત્તો જ - વ - ૬ - હ્ર એમ ચાર છે. માટે ક્રમસર સંબંધ ન થાય, પણ ઈચ્છા પ્રમાણે જ યોજના થાય. (અર્થાત્ પ્રત્યેક સ્થાનીનો પ્રત્યેક નિમિત્તની સાથે યથાયોગ્ય સંબંધ થાય.) = તથા તૌ મુમો વ્યગ્નને સ્વૌ (૧-૩-૧૪) અહિ મુ આગમ અને મારી એ બેની - પૂર્વથી અનુવર્તતાં એવા અનુસ્વાર અને અનુનાસિક સાથે સંખ્યા વડે સમાનતા છે, કિન્તુ, વચનથી સમાનતા નથી. મુ: એમ (ષષ્ઠી) એકવચન છે, જ્યારે અનુસ્વારાનુનાસિૌ એમ દ્વિ વચન છે. આથી પણ તેઓની ક્રમ પ્રમાણે યોજના ન થાય. – જ્ઞાપક ઃ- આ ન્યાયનું સંવાદક = જ્ઞાપક છે, પછ -ટ્ય તથે એવા લઘુસૂત્રથી જ ચાલી જવા છતાં ઘટતે સદ્વિતીયે (૧-૨-૭) એમ ગુરુસૂત્ર કરવું. આવું ગુરુસૂત્ર ‘પૂર્વસૂત્રથી અનુવર્તતાં શ ષ સ રૂપ આદેશનો આ ન્યાયથી ૬ ટ તે (નિમિત્ત)ની સાથે સંખ્યા પ્રમાણે સંબધ (યોજના) ક૨વો' એમ જ્ઞાપન કરવા માટે કરેલું છે. જો પછતાથે એવું સૂત્ર કરાય તો પૂર્વોક્ત યથાસંખ્ય સંબંધ યોજના ન થઈ શકત. કારણ કે સ્થાની શ ષ સ એમ ત્રણ જ છે. જ્યારે નિમિત્ત છ (૬) બની જાય છે. હવે વચ્ચે દ્વિતીયે એવું ગુરુસૂત્ર કરવાથી આ ન્યાયથી સ્થાની શ ષ સ અને નિમિત્ત ૬ ટ 7 એમ ૩-૩ હોવાથી યથાસંખ્ય સંબંધ થઈ શકશે. આમ ઘટતે સદ્વિતીયે એવું ગુરુસૂત્ર કરવું તે આ ન્યાયના આશ્રયથી જ સંગત થતું હોવાથી તે આ ન્યાયને જણાવે છે. = અનિત્યતા :- આ ન્યાય વ્યભિચારી અર્થાત્ અનિત્ય છે. આથી જ મુનિપત્યાદ્રિષ્ય: માંપાવાને (૫-૩-૧૨૮) સૂત્રમાં વચનની સમાનતા ન હોવા છતાં ય સંખ્યા પ્રમાણે જ યોજના કરી છે. બીજી રીતે અનિત્યતા કહીએ તો અર્થાત્ સમાન વચન સંખ્યા છતાં ૧૭૨ - Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૦. સ્વ. ન્યા. ૧/૧૧. ન્યા. મં. યથાસંખ્ય યોજના ન કરવાનું ઉદા. કહીએ તો પૂર્વાવસાધરેગોડસસ્તાતો પુરવધૐવાનું (૭-૨-૧૧૫) અહીં પૂર્વ અવર અધર શબ્દોનો વિશçશિવાજેવું પ્રથમ પશ્ચીસા : (૭-૩-૧૧૩) એ પૂર્વસૂત્રથી અનુવર્તતાં દિગુ, દેશ, કાલ એવા અર્થ સાથે ૩-૩ એમ સંખ્યાથી અને બહુવચન રૂપ વચનથી તુલ્યતા = સમાનતા હોવા છતાં યથાસંખ્ય યોજના કરી નથી. પણ પ્રત્યેક પૂર્વદિશબ્દની દિગાદિ પ્રત્યેક અર્થની સાથે યોજના કરી છે. બીજી વાત એ ધ્યાનમાં લેવી કે અહિ પ્રથમ મીસા : એ પ્રમાણે પૂર્વોક્ત સૂત્રમાં પંચમી વિભફત્યંત નિર્દેશ છે, તેની પણ ત્રણ જ સંખ્યા છે. પરંતુ ત્યાં એકવચન વડે નિર્દેશ છે. બહુવચન વડે નિર્દેશ નથી. આથી ત્યાં પૂર્વાવરાધરેષ્યઃ સાથે યથાસંખની પ્રાપ્તિ નથી. (૧/૧૦). સ્વોપણ વ્યાસ ૧. કુપચારિષ્ઠ: પાવાને (૫-૩-૧૨૮) સૂત્રનો અર્થ આ પ્રમાણે છે. મુન્ નમુનો #ષ્યિવહારો: ) વગેરે ધાતુઓથી કમનું અભિધાન કરવામાં (કર્મ અર્થમાં) નટુ પ્રત્યય થાય છે. જેમકે - મુખ્યત્વે તિ વોઝનમ્ / એ પ્રમાણે - સશનમ્ / પત્ ( તૌ ) વગેરે ધાતુઓથી અપાદાનકારકનું અભિધાન કરવામાં મદ્ પ્રત્યય થાય છે. જેમકે, પ્રપતિ સમાવિતિ, પ્રપતન: / એ પ્રમાણે નિફ્ફરામ / વગેરે. : ૨. પૂર્વોપરાઘવસ્તાતો પુરવદર્શવામ્ (૭-૨-૧૧૫) સૂત્રનો અર્થ આ પ્રમાણે છે. હિન્દુ (દિશા), દેશ અને કાળ અર્થમાં વતતાં પ્રત્યેક પૂર્વ કાર અને ઝઘર શબ્દથી { અને કસ્તત્ એ બે પ્રત્યયો થાય છે. અને ત્યારે આ ત્રણેય શબ્દોના ક્રમશઃ પુર જવું અને ૬ આદેશો થાય છે. જેમકે, पूर्वा दिग्, देश: कालो वा वर्य :- पुरो वर्यम् । पुरस्ताद्वर्यम् । अवरा दिग् देश: कालो वा वर्यः इति - अवो दर्यम्, अवस्ताद्वर्यम् । अधरा दिग् देश: कालो वा वर्यः इति - अधो वर्यम्, अधस्ताद्वर्यम् । (અહિ ક્રિયવ્યયવણી , એવા લિંગાનુશાસનના પાઠથી વર્યમ્ વગેરે પુર વગેરે અવ્યયના વિશેષણ હોવાથી તેનું નપુંસકલિંગ થાય છે - એમ જાણવું.) (૧/૧0) 'વિવક્ષાતઃ ઋIRairળ: ૨/૧૭ | ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ:- આ ન્યાયમાં મતિ, 7 મતિ, અન્યથા મવતિ – એટલાં પદો ઉમેરવા. આથી આ પ્રમાણે અર્થ થાય. વિવક્ષા એટલે કે પ્રયોગ કરનારની ઈચ્છા અનુસારે (૧) અપ્રાપ્ત હોવા છતાં પ્રથમા વગેરે કારક રૂપે થાય છે. (૨) ક્યારેક પ્રથાદિ રૂપે થવાની પ્રાપ્તિ હોવા છતાં વિવક્ષાના વશથી તે પ્રમાણે ન પણ થાય, (૩) તો ક્યારેક બીજા કારકરૂપે જ થાય છે. પ્રયોજન :- બધા જ કારકો પરસ્પર અસાધારણ લક્ષણ (સ્વરૂપ) વાળા છે. આથી તે નિયતપણે એટલે કે નિશ્ચત રૂપે જ થવા જોઈએ. તેમ છતાં વિવફા પ્રમાણે ઉપર્યુક્ત ત્રણ રીતે ૧૭૩ Page #222 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. કારકોની નિયતતાનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- (૧) ભવનમ્ - અપ્રાપ્તિ હોયને પ્રથમાદિકારકરૂપે થવાનું ઉદા. આ પ્રમાણે છે. ઉપલા વસતિ | વગેરે પ્રયોગોમાં ભિક્ષા વગેરેનો કોઈપણ વ્યાપાર (ક્રિયા) ન હોવાથી તે હેતુ માત્ર - નિમિત્ત માત્ર હોયને તત્ત્વથી અકારક જ છે, કારક નથી. તેમ છતાં પક્ષા માં સ્વતંત્રરૂપે વાસન (વસાવવા) વગેરે વ્યાપારની વિવક્ષા કરવાથી = તેમાં સ્વતંત્રરૂપે વાસન ક્રિયાના કર્તા તરીકે વિવક્ષા કરવાથી કર્તારૂપકારત્વની સિદ્ધિ થઈ. (માટે કર્તા કારકમાં પ્રથમા - વિભક્તિ સિદ્ધ થઈ.). પ્રશ્ન :- વસ્તુતઃ | તાત્ત્વિક રીતે તો ભિક્ષાદિમાં અકારકત્વ નથી જ ને ? અર્થાત ભિક્ષાદિને પણ કારક કહી શકાય ને ? ઉત્તર :- ના, વસ્તુતઃ ભિક્ષાદિ (વાસન ક્રિયાની અપેક્ષાએ) અકારક જ છે, કારક નથી જ. જો ભિક્ષાદિ કારક હોય તો ઉપક્ષયા fષત: | વગેરેમાં રેવં કૃતા (૩-૧-૬૮) સૂત્રથી મિક્ષા સાથે fષતઃ | પદનો તૃતીયા તપુરુષ સમાસ થવો જોઈએ. પણ તે થતો નથી. કારણ તે ભિક્ષાદિ કારક માનેલાં નથી. આમ ભિક્ષાદિ કારક નથી, તેમ છતાં, જે પક્ષા વાસતિ | વગેરેમાં તેનો કર્તારૂપકારક તરીકે પ્રયોગ કરેલો દખાય છે, તે વિવિલાથી જ સિદ્ધ થાય છે. (વાસન - ક્રિયાની અપેક્ષા એ મિક્ષ એ કારક નથી, પણ હોવું, વર્તવું, સુકાવું વગેરે ક્રિયાની અપેક્ષાએ તે કારક બની શકે છે, એમ સમજવું. જેમ કે, fમક્ષા વર્તd I) (૨) સમવનમ્ - હવે કારક હોવા છતાં વિવક્ષાવશથી કારક ન બનવાનું ઉદા. જોઈએ; માનાં ગબ્બીયાત્ ! વગેરેમાં માપ વગેરે કર્મ - કારક હોવા છતાં પણ તેની વિવફા ન કરવાથી સંબંધમાત્રમાં ષષ્ઠી જ થઈ. (અહીં સંબંધની કારકસંજ્ઞા થતી નથી. આથી કારકની અવિવક્ષાનું ઉદાહરણ ઘટે છે, એમ સમજવું.) (૩) અન્યથા મવનમ્ - ક્યારેક વિવક્ષાને લીધે એક કારકનો બીજા કારક રૂપે પ્રયોગ થાય છે. જેમ કે, મોઃ સ્વયં પ્રખ્યતે | (મૂળ વાક્ય માં પતિ પૈત્ર:) તથા સચ્છિનત્તિ ! (મૂળ વાક્ય સિના છિત્તિ) વગેરેમાં અનુક્રમે બોવન રૂપ કર્મની અને તે રૂપ કરણની સ્વતંત્રરૂપે વિવક્ષા કરવાથી તે બેયની કર્તા કારકરૂપે સિદ્ધિ થઈ. B માટે નોન વગેરેને પ્રથમા - વિભક્તિ થઈ છે. જ્ઞાપક :- આ ન્યાયનું અનુવાદક = જ્ઞાપક - મૃત્યર્થયેશ: (૨-૨-૧૧) સૂત્રમાં કર્મની વિકલ્પ કર્મ સંજ્ઞાનું જે વિધાન એ નિયમ કરવા માટે હોવું, તે છે. તે આ રીતે - આ ન્યાયથી સર્વધાતુઓના કર્તા - કર્મ વગેરે (છ) કારકો જો કર્તા - કર્માદિ રૂપે વિવક્ષા કરાય ત્યારે તે કર્તા - કમંદિરૂપે થાય અને જો તેવી વિવેક્ષા ન કરાય ત્યારે તે કર્તા કમંદિરૂપે ન થાય, એમ વ્યવસ્થા કરાય છે. આ રીતે મૃત્વર્થ, સત્ અને શું આ ધાતુઓનું પણ કર્મ વિવફા પ્રમાણે કર્મ થાય અને ન પણ થાય એમ ફલિત થયું. કેમ કે સર્વધાતુના ગ્રહણથી “મૃત્યર્થ વગેરે ધાતુઓનું પણ ગ્રહણ થઈ જ જાય. આ રીતે મૃત્યથદિ ધાતુઓના કર્મ - કારકની વિકલ્પ = ૧૭૪ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૧. પરામર્શ.... અકર્મકારક સંજ્ઞા આ ન્યાયથી જ સિદ્ધ હોયને જે નૃત્યર્થવ્યેશઃ (૨-૨-૧૧) સૂત્ર કરેલું છે,. તે સિદ્ધ સતિ આમ્મો નિયમાર્થ: (૧/૨૫) ન્યાયથી નિયમ કરવામાં જ વિશ્રામ પામે (ફલિત થાય) છે. હવે જો આ ન્યાયથી વિકલ્પે કર્મકારકની સિદ્ધિ થઈ ન હોય તો મૃત્યર્થ ૦ (૨-૨-૧૧) સૂત્રમાં સિદ્ધે સતિ આરમ્ભો નિયમાર્થ:। એ ન્યાય લાગી ન શકે. આથી આ સૂત્ર એ નિયમ સૂત્ર પણ ન બનત, પણ વિધિસૂત્ર જ બનત. નિયમસૂત્ર ત્યારે જ બને જો આ ન્યાયનો અંગીકાર કરવામાં આવે. આ પ્રમાણે આ ન્યાય વિના ‘મૃત્યર્થ ૦ (૨-૨-૧૧) સૂત્ર નિયમ કરવા માટે છે' એમ જે ત. પ્ર. બુ. વૃં. માં કહેલું છે, એ વચનની ઉપપત્તિ (સંગતિ) થતી ન હોવાથી અર્થાત્ આ ન્યાય વિના તે વચન વ્યર્થ બની જતું હોયને તે (ઉક્ત સૂત્રના નિયમાર્થપણાનું વચન) આ ન્યાયનું જ્ઞાપન કરે છે. પ્રશ્ન :- મૃત્યર્થ (૨-૨-૧૧) સૂત્રમાં નિયમ શું કરેલો છે ? ઉત્તર ઃ- મૃત્યર્થ ૦ (૨-૨-૧૧) સૂત્રમાં નિયમ કરેલો છે કે, ‘આ સૂત્રમાં કહેલ ‘સ્મૃતિ’ અર્થવાળા વગેરે ધાતુઓનું કર્મ વિકલ્પે અકર્મ થાય, એમ વિધાન કરવાથી આ ધાતુઓના કર્મની જ શેષ રૂપે વિવક્ષા થઈ શકે છે, પણ તેના કરણ વગેરે કારકની શેષરૂપે વિવક્ષા થઈ શકતી નથી.' આથી માત્ર સ્મૃતમ્, મનસા સ્મૃતમ્ । વગેરે પ્રયોગોમાં અનુક્રમે કર્તા અને કરણની શેષરૂપે વિવક્ષા ન થવાથી શેષે (૨-૨-૮૧) સૂત્રથી ષષ્ઠી વિભક્તિ ન લાગે. અનિત્યતા :- આ ન્યાય સવ્યભિચાર અનિત્ય છે. એટલે કે ક્વચિત્ નથી પણ લાગતો. તેથી સંબંધની કદાપિ કારકરૂપે વિવક્ષા થતી જ નથી. C. (અને આથી જ બહુમિનું વસ્ત્રમ્ । અહીં ષષ્ઠી એ કદાપિ કારક ન બનવાથી વધુ શબ્દથી વત્ત્વાર્થાત્હારાષ્ટિનિટે પ્લૅસ્ (૭-૨-૧૫૦) સૂત્રથી સ્ પ્રત્યય લાગતો નથી. (એટલે અહિ વર્તુN: એવો પ્રયોગ ન થાય) (૧/૧૧) - = પરામર્શ A. :- કહેવાનો આશય એ છે કે, બહવૃત્તિમાં કારકની રોતીતિ ારમ્ । એવી અન્વર્થ (અર્થ સંગત) સંજ્ઞા કરેલી હોવાથી મિક્ષા એ વાસ્તવિક કારક કહી શકાય નહિ. અર્થાત્ જે ક્રિયાને કરે તે કારક કહેવાય. જે સાધ્યભૂત પાકાદિ ક્રિયાના નિર્વતક હોય, સાધક હોય, કરનાર હોય, તેની જ કારક સંજ્ઞા થાય છે. પણ નિમિત્ત માત્ર એવા હેતુ, સંબંધ વગેરે અનાશ્રિત વ્યાપારરૂપે હોયને અર્થાત્ વ્યાપાર રહિત હોયને સાધ્ય ભૂત પાકાદિ ક્રિયાના અનિર્વર્તક અસાધક છે, અર્થાત્ કરનારા નથી. આથી હેતુ વગેરેની કારકસંજ્ઞા થતી નથી. આમ પાકાદિ ક્રિયાની નિષ્પત્તિમાં જરૂરી જે - રસોઈઓ, ચોખા, તપેલી વગેરે સક્રિય ભાગ લે છે, પછી તે કર્તારૂપે, કર્મરૂપે કે કરણાદિ રૂપે હોય, તે કારક કહેવાય. પણ જે ક્રિયાની સિદ્ધિમાં ઉદાસીનરૂપે હોય અર્થાત્ નિમિત્તમાત્ર હોયને નિષ્ક્રિય, અસાધક હોય તે`કારક ન કહેવાય. જેમકે મિક્ષા એ વિદ્યાર્થીઓને વાસ કરવા રૂપ ક્રિયાની સિદ્ધિમાં ક્રિયાન્વિત બનતી નથી, વાસ ક્રિયાને સાધનારી બનતી નથી. આથી નિમિત્તમાત્ર હોયને કારક નથી. ૧૭૫ Page #224 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. B. ઓનઃ વયમેવ પ્રચંતે એનું મૂળ વાક્ય છે - ચૈત્ર મોર પર્વત | પછી ચૈત્ર: વિં મોનિં. પતિ ? સાથત્ ચૈત્ર નં પતિ તુ મોટુનઃ સ્વયમેવ પ્રવ્યતે | ચોખા એની મેળે જ રંધાઈ જાય છે, આમ કર્મ - કર્તરિ પ્રયોગ છે. આજ પ્રમાણે છિત્તિ માં પણ સમજવું. એટલે કે ચૈત્ર: વુિં ના છત્તિ, સિ: સ્વયમેવ છિત્તિ | અહીં કરણ કર્તરિ પ્રયોગ છે. અર્થાત્ રંધાવાની ક્રિયા અને છેદન ક્રિયા એટલી સહેલાઈથી થઈ ગઈ કે વક્તાએ ચૈત્ર રૂપકર્તાની વિવક્ષા જ ન કરી. અને ઝોન રૂપ કર્મને અને સ = તલવારરૂપ છેદનક્રિયાના કરણને જ કર્તા કહી દીધો. આવા પ્રયોગ વ્યવહારમાં પણ અનુભવાય જ છે. જેમ કે, રોટલી સીઝી ગઈ, ભીંત પડી ગઈ, પૂજા થઈ ગઈ, વગેરે... આ બધાં પ્રયોગો સૌકર્મની વિવેક્ષા હોય અર્થાત્ ક્રિયાસિદ્ધિ સહેલાઈથી થઈ જવાની વિવેક્ષા હોય ત્યારે થાય છે. C કહેવાનો આશય એ છે કે આમ જોઈએ તો આ ન્યાયવડે - વિવક્ષા પ્રમાણે એટલે કે વક્તાની કહેવાની ઈચ્છા પ્રમાણે કારકોનું થવું, ન થવું કે અન્યથા થવું થાય છે. આમ સ્વભાવથી, જ આ ન્યાય અનિત્યતા સાધે છે. આથી આ ન્યાયની અનિત્યતા કહેવી શક્ય નથી. આમ છતાં ય આ ન્યાયનો જે “વિવક્ષા વડે કારકત્વની અપ્રાપ્તિમાં કારકત્વ થવું” રૂપ અર્થ છે - તે અર્થ પ્રમાણે ક્વચિત્ સંબંધની પણ કારકરૂપે વિવક્ષાની પ્રાપ્તિ છે. અર્થાત્ ધિક્ષા વાસતિ | માં જેમ અકારક એવા ઉપક્ષા રૂપ નિમિત્તની (હેતુમાત્રની) કર્તાકારક રૂપે વિવક્ષા કરી છે, તેમ અકારક એવા “સંબંધની પણ ક્યારેક કારકરૂપે વિવક્ષા થતી હોત તો આ ન્યાયની પ્રવૃત્તિ કરવી પડત. પણ તેવું ક્યારેય બનતું નથી. છ એ કારકોની અન્ય કારક રૂપે કે અકારક એવા સંબંધરૂપે વિવક્ષા થઈ શકે છે, પણ, સંબંધ રૂપ અકારક ક્યારેય કોઈ પણ કારકરૂપે બનતું નથી. અર્થાત્ અહિ વિવક્ષાના વશથી પણ કામ થતું નથી. એટલે આ ન્યાયની - સંબંધની કારકરૂપે વિવફા થવામાં - અપ્રવૃત્તિ જ ગણાય. કેમકે સંબંધ હંમેશા અકારક રૂપે જ રહે છે. આથી અકારકનું કારકરૂપે થવું - એ પ્રથમ અર્થની અપેક્ષાએ સંબંધની કારકરૂપે વિવક્ષા થઈ ન શકવાથી આ ન્યાયની અનિત્યતા દર્શાવવા પ્રયત્ન કરેલો છે. તે કથંચિત્ સંગત જાણવો. વધુ સ્પષ્ટતા આગળ નિત્યો વુિરાહીનામ્ (૧/૪૦) ન્યાયના પરામર્શ - વિવરણથી થશે. (૧/૧૧) 'અપેક્ષાતોધિક્કાર: / ૨/૧૨ // ન્યાયાઈ મંષા ન્યાયાર્થ :- અપેક્ષા એટલે ઈષ્ટપણું (જરૂરિયાત). અપેક્ષા પ્રમાણે જ કોઈ પણ અધિકારની પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ થાય છે. અર્થાત્ જયાં સુધી અધિકાર ચાલુ રાખવો અપેક્ષિત - ઈષ્ટ હોય ત્યાં સુધી તે ચાલુ રહે, પછી અટકી જાય. તેની પ્રવૃત્તિમાં કે નિવૃત્તિમાં બીજા કોઈ જ્ઞાપકની આવશ્યકતા રહેતી નથી. પ્રયોજન - ન્યાયોની જેમ અધિકારની પ્રવૃત્તિ - નિવૃત્તિનું પણ કોઈ જ્ઞાપક હોવું = ૧૭૬ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૨. ન્યા. મં. જોઈએ, એવી શંકાનો ઉચ્છેદ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- vષમતત્પરે ચિિવધી ૪ (૨-૧-૬૦) આ સૂત્રથી માંડીને “અરે' એવા અધિકારની અનુવૃત્તિ રત્સિ: (૨-૧-૯૦) સૂત્ર સુધી ચાલે છે. અને “થવિધી ૨' એવા અધિકારની અનુવૃત્તિ (સંબંધ) નોMવિષ્ય: (૨-૧-૯૯) સૂત્ર સુધી જાય છે. જ્ઞાપક :- આ ન્યાયનું નિશ્ચાયક = જ્ઞાપક છે, સમાનાનાં તેર તીર્થ: (૧-૨-૧) સૂત્રમાં સમાનાનામ્ એવો નિર્દેશ. અહીં સમાન શબ્દથી મમ્ (ષ. બ. વ.) પ્રત્યય પર આવેલો છે. આ મામ્ પ્રત્યયનો નામ્ આદેશ [વાપ% (૧-૪-૩૨) સૂત્રથી થયેલો છે. આ મામ્ પ્રત્યયનો નામ્ આદેશ દૂર્વાર્થ સૂત્રથી ત્યારે જ થઈ શકે જો માનો નામ્ વા (૧-૪-૩૧) એ પૂર્વસૂત્રથી ‘નામ:' અને “નામ' એ બે પદોની અનુવૃત્તિ સ્વાશ (૧-૪-૩૨) સૂત્રમાં આવે. આ અનુવૃત્તિનું આવવું આ (પ્રકૃત) ન્યાયથી જ સિદ્ધ થાય છે, બીજી રીતે નહીં, કેમ કે આનું બીજું કોઈ જ્ઞાપક નથી. - તથા પેઢૌત્નધ્યક્ષઃ (૧-૨-૧૨) સૂત્રમાં સધ્યક્ષઃ | એમ રેલ્વે નિર્દેશ છે, તે આ ન્યાયનું નિશ્ચાયક (જ્ઞાપક) છે. કેમકે અધ્યક્ષર + ડેસ્ = સધ્યક્ષઃ | માં જે હેત્વ થયું છે તે ઉપસર્ગ સિવાયના બ વર્ણનો રેસ્ પ્રત્યય સાથે મળીને થયેલું છે. અને ઋત્યાપી (૧-૨-૯) સૂત્રથી અનુવર્તમાન ઉપસર્ગના અધિકારીની નિવૃત્તિ થયે જ એની સિદ્ધિ થઈ શકે છે. કારણ કે ૩૫ણ્ય એવી અનુવૃત્તિ હોય તો સધ્યક્ષર શબ્દનો મ કાર એ ઉપસર્ગનો નથી. એટલે આ સૂત્ર અહિ લાગત જ નહિ. આથી અધ્યક્ષ. . રૂપની સિદ્ધિ થાય નહિ. પણ હવે તો ૩પર્શ અનુવૃત્તિ ઈષ્ટ ન હોવાથી અટકી ગયેલી માનવાથી તેની સિદ્ધિ થઈ જશે. તે ઉપસર્ગના અધિકારની નિવૃત્તિ આ ન્યાયથી જ થાય છે, કેમ કે તેનું બીજું કોઈ જ્ઞાપક નથી. આમ સધ્યક્ષઃ | રૂપની સિદ્ધિ આ ન્યાયના બળથી જ થવાથી તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. - અનિત્યતા :- આ ન્યાય એકાન્તિક અર્થાત નિત્ય નથી. તેથી અપેક્ષા - ઈષ્ટતા પ્રમાણે જ અધિકારની પ્રવૃત્તિ – નિવૃત્તિ થઈ જતી હોય તો પ્રત્યયે ૨ (૧-૩-૨) સૂત્રમાં નું ઉત્તર સૂત્રમાં વિકલ્પની અનુવૃત્તિ કરવા માટે જે ગ્રહણ કરેલું છે, તે અને તે શેષાં વા (૧-૩-૬) સૂત્ર કે જેમાં નવા એવો અધિકાર ચાલુ છે, તેમાં પણ વા નું ગ્રહણ વિકલ્પાધિકારની નિવૃત્તિ માટે કરેલું છે, તે બેયનું શા માટે ગ્રહણ કરાય ? અર્થાત્ આ ન્યાયથી જ ઈષ્ટતા = અપેક્ષા પ્રમાણે અધિકારની પ્રવૃત્તિ - નિવૃત્તિ થઈ જવાથી તેના જ્ઞાપન માટે અને વા નું ગ્રહણ કરવું ન જોઈએ. છતાં જે જ્ઞાપક એવા ૩ અને વા નું ગ્રહણ કરેલું છે, તેનું કારણ આ ન્યાયનું અનૈકાંતિકપણું = અનિત્યપણું જ છે. આમ આ ન્યાય નિત્ય હોવામાં અને વા નું ગ્રહણ અસંગત = નિરર્થક બની જતું હોયને તે આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. ' વિશેષાતિવિછો વિધિ: પ્રતાધિારે વાથતે | આવો પણ ન્યાય છે. મૂળ વિધિના અધિકારમાં જે વિશેષરૂપે અન્યવિધિ કહેલો હોય, તે અન્ય વિધિ પ્રકૃત = મૂળ = ૧૭૭ Page #226 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. અધિકારનો બાધ કરતો નથી અર્થાતુ વિશેષવિધિ કહેવાઈ જતાં પુનઃ મૂળ અધિકાર ચાલુ જ રહે છે. જેમ કે ધાતોવિ ૦ (૨-૧-૫૦) સૂત્રથી અનુવર્તમાન ધાતોડ (ધાતુસંબંધી) એવો અધિકાર પૂશ્નો: (૨-૧-૫૩) વગેરે ત્રણ સૂત્રોમાં (નામ સંબંધી) વિશેષ વિધાન હોવાથી ધાતો. એવી વ્યાખ્યા ન કરી. એ ત્રણ સૂત્રના કથનબાદ આ ન્યાયના બળથી ધાતો એવો પ્રકૃતાધિકાર અત્રુટિત હોવાથી અર્થાત્ બાધિત થયેલા ન હોવાથી રોડને વરસ્ય (૨-૧-૫૬) સૂત્રમાં ફરી તે અધિકારનો પ્રાદુર્ભાવ થયો. છતાં, આ ન્યાયથી જે અર્થની સિદ્ધિ થઈ, તે અપેક્ષાતોડધિ#ાર : | એ પ્રસ્તુત ન્યાયથી પણ થઈ જ જાય છે. અર્થાત્ આ ન્યાયથી પણ પૂશ્નો (૨-૧-૫૩) વગેરે ત્રણ સૂત્રમાં અપેક્ષા ન હોવાથી ધાતો: એવો અધિકાર નિવૃત્ત થઈ જશે. અને ત્રણ સૂત્રથી આગળના સૂત્રોમાં અપેક્ષા હોવાથી તે અધિકારની પ્રવૃત્તિ થઈ જશે. આથી તે ન્યાયનો જુદો ઉલ્લેખ ન કરતાં પ્રસ્તુત ન્યાયમાં જ તેનો અંતર્ભાવ સમાવેશ થઈ જાય છે. (૪) મધનુતિ - આ ન્યાય પણ આ ન્યાયનો જ વિસ્તાર છે. તે આ પ્રમાણે - જેમ કૂદકા મારતો મંડૂક = દેડકો કેટલીક ભૂમિને છોડી આગળ પડે છે. (સર્પાદિની જેમ જમીનને અડોઅડ જતો નથી. તેવી જ રીતે જે ઠેકાણે પૂર્વસૂત્રમાં રહેલો જે અધિકાર વચ્ચે રહેલાં કેટલાંક સૂત્રોને છોડીને આગળ જાય છે, ત્યાં આ મંડૂકહુતિ ન્યાય સમજવો. જેમ કે અશ્વત્ રે વોડસન (૧-૨-૪૦) સૂત્રમાં રહેલ “અસ” એવો અધિકાર અ૩વચાન્ડેડનુનાસિડનીઃ (૧-૨-૪૧) સૂત્રને વચ્ચે છોડીને તૃતીયસ્ય પશ્ચમે (૧-૩-૧) અને પ્રત્યયે ૨ (૧-૩-૨) સૂત્રમાં ગયો અને આ અસદધિકાર જવાના કારણે જ લુન્ + મખ્વતમ્ = મૂહુતમ્ | તથા અન્ + મય બન્ + મયદ્ = મમ્મઃ | વગેરેમાં કુંપાં મગ્દત્ત એ પ્રમાણે (સમાસ થવાથી લુ થયેલી) અંતવર્તિની વિભક્તિ હોવાથી | શબ્દની પદ સંજ્ઞા થાય છે. અને નામ સિદ્રયવ્યને (૧-૨-૨૧) સૂત્રથી વ્યંજનાદિ મદ્ પ્રત્યય પર છતાં | શબ્દની પદ સંજ્ઞા થાય છે અને આથી ૫ ના આદેશભૂત ને કાર પદાંતે આવી જાય છે. પણ તે મ કાર અસત્ થવાથી તેના તૌ મુમો ૦ (૧-૩-૧૪) સૂત્રથી અનુસ્વાર – અનુનાસિક આદેશો ન થાય. અહીં પણ “અસત' અધિકારની પ્રવૃત્તિ અને નિવૃત્તિ અપેક્ષાના હિસાબે જ થાય છે. આથી અધિકારની પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં કોઈપણ જ્ઞાપકની અપેક્ષા રહેતી નથી. આમ મંડૂકહુતિ' ન્યાય પણ આ ન્યાયનો જ વિસ્તાર હોવાથી જુદો ઉલ્લેખ કરેલો નથી એમ સમજવું. (૧/૧૨) સ્વોપણ વ્યાસ ૧. આ ન્યાયના બે જ્ઞાપક છે. તેમાં પ્રથમ જે જ્ઞાપક છે તે અધિકારની અપેક્ષા મુજબ પ્રવૃત્તિનું છે અને બીજું જ્ઞાપક એ અધિકારની ઈચ્છતા પ્રમાણે નિવૃત્તિ સંબંધી છે – એમ જાણવું. ૨. શંકા :- અસત થાય અને અધિકાર કેમ કહેવાય ? અથાત ન કહેવાય. કારણ કે “અસત = ૧૭૮ = Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૨. પરામર્શ... ૧/૧૩. ન્યા. મં.... થાય' એવા અર્થની બે કે ત્રણ સૂત્રમાં અનુવૃત્તિ થતી નથી. સમાધાન :- જો કે આ સન (અસત થાય) એ પ્રમાણે અધિકાર પહેલાં ન હતો. પણ આગળના બે સૂત્રોમાં જો આ અસત, - અધિકાર આવ્યો, તેથી તે અધિકાર થઈ જ ગયો કહેવાય. A. ૭. માપ: પ્રતા મિનિતિ - વાક્ય કરીને - યોઃ સમૂહવશ્વ વહુ" (૭-૩-૩) સૂત્રથી મયર્ પ્રત્યય થાય છે. ૪. પ્રશ્ન - વિજાતિરિષ્ટચાય અને મહૂ સ્તુતિચાવ વચ્ચે તફાવત છે. ? જવાબ :- વિશેષાતિદિષ્ટ - ન્યાયથી અધિકારની અંતરાલસૂત્રોમાં વિદ્યમાનતા હોવા છતાં ય જગુભૂતરૂપે – અથાત, ગણ = નિષ્ક્રિય = સુષમ બની જવાથી અદેશ્ય તરીકે – વિવક્ષા કરાય છે. જયારે મંડૂકહુતિ ન્યાયમાં તો અધિકારની અંતરાલ સૂત્રમાં સર્વથા અસત - અવિદ્યમાન રૂપે જ વિવક્ષા કરાય છે. અને આ પ્રમાણે જ વૃત્તિમાં વ્યાખ્યા કરી છે. (૧/૧૨). પિરામર્શ ] A કહેવાનો આશય એ છે કે આ વર્ચ૦ (૧-૨-૪૧) સૂત્રમાં ઈષ્ટ ન હોવાથી અસત્ત્વ - અધિકાર આશ્રિત નથી. પણ અગ્રિમસૂત્ર - તૃતીયસ્થ પશ્ચમે (૧-૩-૧) અને પ્રત્યે ૨ (૧-૩-૨) માં ઈષ્ટ હોવાથી અસત્ત્વાધિકાર આશ્રિત હોયને અસત્ત્વ એ અધિકાર બની જ જાય. આ પ્રમાણે તૃતીયસ્થ - (૧૩-૧) સૂત્રના બૃહન્યાસ, લઘુન્યાસમાં અસત્ત્વ અધિકાર હોવાનું જણાવેલું છે. તે આ પ્રમાણે – જં ન્તિ “ ૬ ત્રિકુમ' ૦ - (૩૦ - ૨૩૨.) રૂતિ વિપતનાત્ #િfપ મ, “મડું દૂષાયામ્' - મતઃ “ પૃદ્િ ૦” (Sા ૦ ૪૬૫) રૂત્યને મખ્વતમ્ | માં મડ્ડમતિ વિઃ , મગ્ન વત્વેડનેના चः बस्य मत्वे ककुम्मण्डलम्, असत्त्वानुवृत्तेरस्य मकारस्य "तौ मुम:०" (१-३-१४) इत्यनुस्वारो न પતિ : (શબ્દ મહાર્ણવ - . ન્યાસ સૂ. (૧-૩-૧).) સારાંશ - મ્ + મળ્યુતમ્, મ નો પુરસ્કૃતીય: (ર-૧-૭૬) થી વ, તેનો તૃતીયસ્થ પઝને સૂત્રથી , તે અસત્ થવાથી અનુસ્વાર ન થાય. આ અસત્ત્વ - અધિકારની સ્પષ્ટતા બૃહન્યાસના વિધાનથી જ થાય છે. (૧/૧૨) 'અર્થવશાંદિપિરિણામ / ૨/રૂ ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ :- પરમ = એટલે પરિવર્તન, ફેરફાર. ન્યાયસૂત્રમાં અર્થના વશથી - સામર્થ્યથી પ્રથમાદિ વિભક્તિનું પરિવર્તન કરવું, અર્થાત્ તેને દ્વિતીયાદિ રૂપે પરિણાવવું. પ્રયોજન :- પૂર્વના અન્ય વિભફત્યંત પદનું આગળના સૂત્રમાં અનુવર્તન થવામાં તેનું ભિન્ન વિભર્યંતરૂપે થવું વસ્તુતઃ વિરુદ્ધ છે. કેમકે પેટે ચાલતી ઘો એ કાંઈ પેટે ચાલવા માત્રથી સર્પ બની જતી નથી. એમ અહીં પણ એક વિભફત્યંતપદની ઉત્તરસૂત્રમાં અનુવૃત્તિ થવા ' માત્રથી તે પદ ભિન્નવિભફત્યન્તરૂપે પરિણામ પામી જતું નથી. આથી આવા ફેરફારની અિપ્રાપ્તિનું નિરાકરણ કરવા માટે આ ન્યાય છે. અર્થાત્ ક્યારેક અર્થની સંગતી માટે પૂર્વસૂત્રથી ૧૭૯ Page #228 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. અનુવૃત્તપદનો અન્ય વિભફત્યંત રૂપે ફેરફાર પણ કરવો પડે. આવા ઈષ્ટ ફેરફારની પ્રાપ્તિ - અનુમતિ આપવી એ આ ન્યાયનું પ્રયોજન જાણવું. ઉદાહરણ :- જેમ કે ગત : ચાવી નાખ્યું (૧-૪-૧) સૂત્રથી અનુવર્તમાન શક્યત્ત એવા પણે અત: પદનો મિસ રેસ્ (૧-૪-૨) સૂત્રમાં પંચમ્યન્તરૂપે પરિણામ = ફેરફાર કરેલો છે. જ્ઞાપક :- આ ન્યાયનું નિર્ણાયક = જ્ઞાપક છે, અત્ ને (૨-૧-૩૫) સૂત્રમાં સ્થાનીનું અનુપાદાન. તે આ પ્રમાણે - આ સૂત્રમાં રૂદ્રમ્ શબ્દ સ્થાની (= જેમાં ફેરફાર થાય તે કાર્યો) રૂપે ઈષ્ટ છે. પૂર્વસૂત્ર રૂમ: (૨-૧-૩૪) માં દ્રમ્ શબ્દનો પશ્યન્ત રૂપે નિર્દેશ છે. હવે જો આ સૂત્રમાં પણ તે શક્યન્તરૂપે જ અનુવર્તે તો પીત્ત (૭-૪-૧૦૬) પરિભાષાથી (પછી વડે નિર્દિષ્ટ જે કાર્ય હોય તે પક્યન્ત નામના અંત્યઅવયવનું જ થાય, સમસ્તનું નહીં, એવી વ્યવસ્થા કરેલી હોવાથી) રૂદ્રમ્ શબ્દના અંત્ય ૫ કારનો જ અત્ આદેશ પ્રાપ્ત થાય અને ગણ્ય વગેરે પ્રયોગોમાં તો સંપૂર્ણ રૂમ્ શબ્દનો અર્ આદેશ થયેલો દેખાય છે. આથી અત્ વ્યને (૨-૧-૩૫) સૂત્રમાં પ્રથમાંત રૂમ્ શબ્દ સ્થાની રૂપે કહેલો છે, એમ માનવું જ જોઈએ. જેથી રૂદ્રમ્ સત્ - એમ અભેદનિર્દેશ પ્રાપ્ત થવાથી સંપૂર્ણ રૂમ્ નો અર્ આદેશ થઈ જશે. આમ છતાં જે આ સૂત્રમાં સ્થાનીનું સર્વથા ગ્રહણ કરેલું નથી, તે આ ન્યાયના બળથી પૂર્વસૂત્રમાં રહેલાં (રૂ: એ પ્રમાણે) ષક્વન્તપદનો (એ પ્રમાણે) પ્રથમાંત રૂપે ફેરફાર થવાની સંભાવના હોવાથી જ સૂત્રમાં રૂનું પદના ગ્રહણનો અભાવ જણાય છે. આમ મદ્ ઍને (૨-૧-૩૫) સૂત્રમાં સ્થાની રૂમ્ શબ્દનું અગ્રહણ - આ ન્યાયથી જ ઘટમાન થતું હોયને તે આ ન્યાયને જણાવે છે. વળી આ ન્યાયનું બીજું જ્ઞાપક છે, મન (૨-૧-૩૬) સૂત્રમાં ‘મન' એમ ä પદના વિશેષણનો પ્રથમાંત રૂપે નિર્દેશ. આ વિશેષણનું પ્રથમતપણે વિશેષ્ય એવા રૂદ્રમ્ ના પણ પ્રથમાંતપણાને સૂચવે છે. કારણકે વિશેષ્ય - વિશેષણ હંમેશા સમાન વિભક્તિમાં હોય. અને તે મ્ વિશેષ્યનું પ્રથમતપણે આ ન્યાયથી જ પૂર્વોક્ત રીતે વિભક્તિનો ફેરફાર થવાની જ સિદ્ધ થાય છે. આમ અનછ એ પ્રમાણે વિશેષણનું પ્રથમાંતપણે પણ આ ન્યાયથી જ ઘટતું હોયને તે આ ન્યાયને જણાવે છે'. અનિત્યતા :- આ ન્યાય અનિત્ય છે. આથી જ તૃતીયસ્થ પણે (૧-૩-૧) સૂત્રથી અનુવર્તમાન તૃતીય એવા પદનું આ ન્યાયથી પંચમ્મતરૂપે પરિણમન થવા દ્વારા સિદ્ધિ થઈ જતી હોવા છતાં ય તતો હતુર્થ: (૧-૩-૩) સૂત્રમાં અનુવર્તતાં તૃતીયાંતપદનું પંચમ્મતરૂપે પરિણમન કરવા માટે “તત:' પદનું ગ્રહણ કરેલું છે. (૧/૧૩) સ્વોપણ વ્યાસ ૧. આ ન્યાયમાં એક જ્ઞાપકથી પણ કાર્ય સરી જાય છે, ચાલી જાય છે, પરંતુ અત્યંત આસન્ન = ૧૮૦ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૪. ન્યા. મં... સૂત્રમાં રહેલું હોવાથી બીજું પણ (ઝન (૨-૧-૩૬) સૂત્રનિર્દેશરૂપ) જ્ઞાપક પ્રસંગવશાત બતાવેલું છે, એમ જાણવું. (૧/૧૩). 'મર્થવશ્રી નાનર્થસ્ય ૨/૨૪ / ન્યાયાથ મંજૂષા - ન્યાયાર્થ :- મવતિ, પ્રહ, વાર્યમ્ - આ ત્રણ પદો આ ન્યાયમાં અધ્યાહાર્ય = શેષ છે. અર્થવાળા (૧) પ્રત્યય અથવા (૨) પ્રકૃતિનું ગ્રહણ સંભવતું હોય ત્યારે અનર્થક પ્રત્યય કે પ્રકૃતિનું ગ્રહણ ન કરવું. પ્રયોજન - અર્થવાળા અને અર્થરહિત પ્રત્યય કે પ્રકૃતિનું સમાન રૂપ હોવાથી બન્નયના ગ્રહણનો પ્રસંગ હોયને તેને - અર્થાતુ અનર્થકના ગ્રહણના પ્રસંગને – દૂર કરવા માટે આ ન્યાય છે. આગળના ન્યાયમાં પણ આવું પ્રયોજન સમજી લેવું. - ઉદાહરણ :- (૧) પ્રત્યય સંબંધી ઉદાહરણ આ પ્રમાણે છે. તીર્થ ઉડાથે વી (૧-૪-૧૪) સૂત્રમાં ‘સ્તીયઃ (૭-૧-૧૬૫) સૂત્રથી વિધાન કરેલાં સાર્થક (અર્થવાળા) એવા તીય પ્રત્યયનો સંભવ હોવાથી પ્રકારે જાતીયસ્ (૭-૨-૭૫) સૂત્રથી વિહિત ગાતીયમ્ પ્રત્યયનું ગ્રહણ ન થાય. કેમ કે આમાં નાતીયમ્ આખો પ્રત્યય જ પ્રકાર અર્થવાળો છે. તેનો એક અંશ તીય એ અર્થવાળો નથી. આથી ટુ : પ્રારો વચ્ચે તે પહુનાતીયા, તનૈ પદુકાતીયાય | વગેરેમાં તીય હિાર્વે વા (૧-૪-૧૪) સૂત્રથી સૈ વગેરે આદેશો ન થાય. (૨) પ્રકૃતિ સંબંધી ઉદાહરણ આ પ્રમાણે છે. પ્લીહનું શબ્દના પ્લાન, તીદાનઃ | વગેરે રૂપોમાં જે ઇન્ અંશ છે તે ન્ ધાતુની અપેક્ષાએ અનર્થક છે. (અર્થાત્ – ધાતુનો “હણવું એ પ્રમાણે સ્વતંત્ર અર્થ છે, તેમ પ્લીહન શબ્દના કેવળ દુનું રૂપ અવયવનો સ્વતંત્ર કોઈ અર્થ નથી.) આથી રૂનપૂષાર્થ: fશો: (૧-૪-૮૭) સૂત્રમાં કહેલ નિયમ લાગુ થતો નથી. (એટલે શિ અને સિ પ્રત્યય પર છતાં જ કારની પૂર્વનો સ્વર દીર્ઘ થાય, એમ ન રહ્યું.) આથી ૨નન શબ્દની જેમ જ તીર્થ: (૧-૪-૮૫) સૂત્રથી શેષ ઘુટુ પ્રત્યય પર છતાં જે 7 કાર, - તે પર છતાં પૂર્વના સ્વરનો દીર્ઘ આદેશ થાય છે. નહીંતર જો ટ્રેન અનર્થકનું ગ્રહણ થાય તો પૂર્વોક્તસૂત્રથી નિયમ થવાથી માત્ર પ્રથમા એ.વ.માંજ દીર્ઘ આદેશ થાત, પ્લીહાનૌ વગેરેમાં દીર્ઘ ન થાત.). જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞપ્તિકર = જ્ઞાપક છે, તૃસ્વકૃનકૃષ્ટત્વષ્ટ્રલgeોતૃપોતૃપ્રશાસ્ત્રો પુટ્યા (૧-૪-૩૮) સૂત્રમાં ડૂ ના ગ્રહણથી જ સિદ્ધ હોવા છતાં તેં – પ્રત્યયાત એવા પણ નર્કા વગેરે શબ્દોનું જુદું ઉપાદાન. આ જુદું ઉપાદાન એટલા માટે કર્યું છે કે નવૃ વગેરે શબ્દો ઉણાદિ ગણના તૂ - પ્રત્યયાત છે. આથી ૩Mદ્રિોડયુનિ નામાનિ (૨/૪૬) ન્યાયથી નj વગેરે અવ્યુત્પન્ન સંજ્ઞાવાચક (નામવાચક) શબ્દો હોવાથી તેમાં રહેલ 7 - શબ્દ (પ્રત્યય) અનર્થક = ૧૮૧ Page #230 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. - અર્થ રહિત છે. (અવ્યુત્પત્તિપક્ષમાં ઉણાદિ ગણ સિદ્ધ શબ્દોમાં પ્રકૃતિ - પ્રત્યયનો નિર્દેશ વર્ણનો ક્રમ (આનુપૂર્વી) જણાવવા પૂરતો જ હોયને પ્રકૃતિ - પ્રત્યયનો કોઈ (શબ્દાર્થને અનુસરતો) અર્થ હોતો નથી.) આથી આ ન્યાયથી અનર્થક તૃ શબ્દાંત “નામોનું ગ્રહણ ન થઈ શકે, માટે “તૃ શબ્દથી ન વગેરેનો સંગ્રહ સિદ્ધ નહીં થાય' એવી શંકાથી નવૃ વગેરેનું જુદું ઉપાદાન કરેલું છે. જો આ ન્યાય ન હોત તો 15 વગેરેનો તૃ શબ્દ અનર્થક હોવા છતાંય તુ શબ્દથી જ તેનું ગ્રહણ થઈ જવાથી જુદું ગ્રહણ ન કરત. આમ આ ન્યાય વડે જ ઉઠેલી - તૃ શબ્દ વડે નવૃ વગેરે તૃ - પ્રત્યયાત શબ્દોના અગ્રહણની - શંકાથી નવૃ વગેરે તૂ – પ્રત્યયાત શબ્દોનું જુદું ગ્રહણ સાર્થક - સંગત થતું હોયને, તે આ ન્યાયને જણાવે છે. અનિત્યતા :- આ ન્યાય ચંચલ અર્થાત્ અનિત્ય છે. કેમ કે, નિનમ્રગ્રહાનિ અર્થવતાનર્થન ૨ તરતવિધિ પ્રયોગન્તિ (૨/૧૯) એ ન્યાય વડે આનો અપવાદ = બાધ થાય છે. (કેમકે તે ન્યાય અર્થવાનું પ્રત્યાયના ગ્રહણનો સંભવ હોવામાં અનર્થક પ્રત્યયના પણ ગ્રહણની અનુજ્ઞા = રજા આપે છે.) આ ન્યાયની ચંચલતાનું વ્યાપક = જ્ઞાપક છે, સંધ્યાહતેશાષ્ટિ : (૬-૪-૧૩૦) સૂત્રમાં ડુત - પ્રત્યયાત શબ્દોનો, હત્ય, સંવત્ (૧-૧-૩૯) સૂત્રથી ઢતિ – અંતને સંધ્યાવત્ કરવાથી, સંખ્યાનું ગ્રહણ થવાથી જ તેનું - ટુતિ પ્રત્યયાંતશબ્દનું ગ્રહણ સિદ્ધ હોવા છતાંય, તેશ એમ પૃથફ ઉપાદાન કરવું. A આ તિ શબ્દનું પૃથક ઉપાદાન સૂત્રમાં શત્તિ: એમ fત અંતવાળા શબ્દનું વર્જન કરવાથી તિ અંતવાળાનું પણ વર્જન થવાનો પ્રસંગ આવશે, એવી શંકાથી કરેલું છે. જો આ ન્યાય ચંચલ ન હોય તો તિ અંતવાળા શબ્દનું વર્જન કરવામાં તિ અંતવાળા શબ્દના વર્જનનો પ્રસંગ જ નથી, કારણ કે તિ માં રહેલો “તિ' અનર્થક છે. આથી પૂર્વોક્ત શંકા કરવી જ અસ્થાને છે. આથી શા માટે તેવી શંકાથી તિ નું પૃથફ ગ્રહણ કરવું જોઇએ ? અર્થાત્ તે તિ નું જુદું ગ્રહણ વ્યર્થ છે. છતાં ય જે પૃથફ ગ્રહણ કરેલું છે, તે આ ન્યાય ચંચલ હોયને વિશ્વસનીય નથી. આમ આ ન્યાય અનિત્ય હોવાથી જ ઉઠેલી - તિ - અંતનું વર્જન કરવામાં તિ - અંતનું વર્જન થવાની શંકાથી, ઢતિ - અંત શબ્દનું ગ્રહણ કરવા માટે તિ નું જુદું ગ્રહણ સાર્થક થતું હોયને, તે આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. (૧/૧૪) | સર્વોપણ વ્યાસ ૧. સંયડતેaછે : (૬-૪-૧૩૦) સૂત્રનો અર્થ આ પ્રમાણે છે - અંતવાળા અને B - અંતવાળા શબ્દો સિવાયના સંખ્યાવાચક શબ્દોથી, હતિ - પ્રત્યકાંત શબ્દથી અને ૩ કારથી (પૂર્વસૂત્રથી સમુચ્ચિત) વંશત્ અને વિંતિ શબ્દથી ‘ત' તેનાથી ખરીદેલ) વગેરે અર્થમાં ૪ પ્રય થાય છે. ઉદાહરણ - કાપ્યાં, તિપ: äિાતા, વિંસત્યા ના - કિજં, તિજં, શિર્જ, વિંતિમ્ / ઝfછે. એ પ્રમાણે શત્ - અંતવાળા અને તિ - અંતવાળા શબ્દોનો પ્રતિષેધ થવાની પ્રાપ્તિ હોયને પુન:પ્રસવ (પ્રાપ્તિ) માટે સૂત્રમાં તિ અને થી fiાત્ અને વિતિ શબ્દોનું ગ્રહણ કરેલું = ૧૮૨ = Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૪. પરામર્શ.. છે. ક્ષત્તિછે. એ પ્રમાણે વર્જન શા માટે ? તો તે વર્જન કરવાથી અહિ પ્રત્યય ન થાય, જેમકે, સર્વત્વાજિંતા તં વારિશ તિ – સાતિમ્ fણ – પાષ્ટિમ્ / આ પ્રયોગોમાં (ૌત્સર્ગિક) # પ્રત્યય જ થાય. વળી વતારમ્ માં ઋવતસિસુરક્ષ*-ત્તિ તો તુ (૭-૩-૩૭) સૂત્રથી રૂ| પ્રત્યયના રૂ નો લોપ થાય છે. (૧/૧૪) પિરામર્શ ] A. સંધ્યા શાળત્તિ: 5: (૬-૪-૧૩૦) સૂત્રમાં ઢતિ ના ગ્રહણને આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપક કહેલું છે. આ અંગે શ્રી હેમહંસગણિજીએ તે સૂત્રમાં લઘુન્યાસનો આધાર લીધો હોય તેમ લાગે છે. પણ વર્તમાનમાં ઉપલબ્ધ થતાં તે લઘુન્યાસની પંક્તિથી સ્પષ્ટ નિર્ણય કરવો મુશ્કેલ જણાય છે. તેનો ભાવ આ પ્રમાણે જણાય છે. ત્યાં કોઈએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, સૂત્રમાં તિ પ્રત્યયાતનું ગ્રહણ હત્ય, સંધ્યાવત્ (૧-૧-૩૯) સૂત્રથી સંખ્યાકાર્યની પ્રાપ્તિ કરેલી હોયને, સંધ્યા શબ્દ દ્વારા જ સિદ્ધ છે, તો તેનું (તિ નું) જુદુ ગ્રહણ શા માટે ? તિ – અંતે હોવાથી હતિ પ્રત્યયાંતનું ગ્રહણ, અત્તિ: – એમ તિ - અંતનું વર્જન કરવાથી સિદ્ધ નહિ થાય, માટે ઢતિ નું સૂત્રમાં જુદું ગ્રહણ કર્યું - એમ ન કહેવું. કારણકે અર્થવ – ન્યાયથી સાર્થક ત નું ગ્રહણ હોયને ઢતિ માં રહેલ અનર્થક તિ નો નિષેધ થશે જ નહિ. માટે પુનઃપ્રાપ્તિ માટે સૂત્રમાં તિ નું ગ્રહણ આવશ્યક નથી. સૂત્રોક્ત સંધ્યા શબ્દ દ્વારા જ તિ - સંતવાળાનું ગ્રહણ થઈ જશે. આવા પ્રશ્નના જ્વાબમાં ત્યાં કહેલું છે કે, “અહિ અવ્યુત્પત્તિપક્ષનો આશ્રય કરેલો છે. અને અવ્યુત્પત્તિ પક્ષના આશ્રમમાં આ ન્યાયની અપ્રવૃતિ જ છે.” કેમકે અવ્યુત્પત્તિ પક્ષમાં પ્રકૃતિ અને પ્રત્યયનો કોઈ ચોક્કસ અર્થ હોતો નથી. ત્યાં રૂઢિ - અર્થ જ બળવાન હોય છે. પ્રકૃતિ – પ્રત્યયનું કથન તો તે શબ્દની આનુપૂર્વી = વર્ણક્રમ જણાવવા પુરતું જ હોય છે. આમ ત – અંતવાળા શબ્દોના વર્જન દ્વારા અનર્થક એવા તિ – પ્રત્યયાત શબ્દોનો પણ તિ - અંત દ્વારા જ નિષેધ થઈ જશે. આથી સૂત્રમાં હતેશ એમ તિ નું ગ્રહણ પુનઃપ્રાપ્તિ માટે હોયને સાર્થક છે. (આથી તે ટુતિ ગ્રહણ આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપન કરી શકતું નથી.) કહેવાનો ભાવ એ છે કે અર્થવાન = સાર્થક શબ્દના ગ્રહણમાં અનર્થકનું ગ્રહણ થાય તો આ અર્થવ-પ્રણે નાનર્થસ્ય ન્યાય અનિત્ય ગણાય.પણ અહિ તો ‘ત્તિછે:' માં અવ્યુત્પત્તિપક્ષનો આશ્રય - કરવાથી તિ અનર્થક જ છે. અને અનર્થકના ગ્રહણમાં અનર્થકનું ગ્રહણ થતું હોય તો તેથી કાંઈ આ ન્યાય અનિત્ય ન કહેવાય. આમ અવ્યુત્પતિપક્ષનાં આશ્રયથી આ ન્યાયની અહિ અપ્રવૃતિ જ છે. - ન્યા. સા. લઘુન્યાસમાં અને ન્યા. મ. ટીકામાં પણ જે આ ન્યાયની અનિત્યતાના જ્ઞાપક તરીકે પૂર્વોક્ત સૂત્રમાં તિ ગ્રહણને કહેલું છે - તે તાત્ત્વિક જણાતું નથી. હા, કેટલાંક વિદ્વાનોના કહેવા પ્રમાણે જો ઉણાદિ - ગણથી સિદ્ધ શબ્દો જ અવ્યુત્પન્ન મનાય, અને ઉણાદિભિન્ન વ્યાકરણ - સૂત્રોથી સિદ્ધ થયેલાં શબ્દો, પછી તે નિપાતન કરેલાં હોય તો પણ 'વ્યુત્પન્ન મનાય તો અહિ સંધ્યાવતેશ ૦ (૬-૪-૧૩૦) સૂત્રમાં તિ નું વર્જન એ સાર્થક તિ - અંતનું વર્જન ગણાશે. અને તેથી ટીકામાં કહ્યા પ્રમાણે આ સાર્થક તિ - અંતના વર્જનથી આ ન્યાયથી અનર્થક = ૧૮૩. Page #232 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. રુતિ - અંતનું વર્જન થતું નથી. આથી સંખ્યાના ગ્રહણ દ્વારા જ સિદ્ધ થઈ જતું રત - અંતનું ગ્રહણ કરવા માટે સતિ નું ગ્રહણ કરવું વ્યર્થ હોયને, કેવળ આ ન્યાયને અનિત્ય માનવાથી જ તિ નું ગ્રહણ સંગત થવાથી, ગ્રહણ એ આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપક બની શકશે. પરંતુ ત્યારે પ્રશ્ન એ થશે કે શબ્દના વર્જન માટે સૂત્રમાં છિ નું જુદું વર્જન કરેલું છે, તે વ્યર્થ બની જશે. કારણકે પણ શબ્દ પણ વિશાત્યાયઃ (૬-૪-૧૭૩) સૂત્રથી તિ પ્રત્યયાત તરીકે નિપાતન કરેલો હોયને, તિ - અંત જ છે. આથી વ્યુત્પત્તિપક્ષના આશ્રમમાં પણ શબ્દના વર્જન માટે છે. એવો નિર્દેશ વ્યર્થ બની જાય છે. સિવાય કે, પન્ + ત = પfણ માં જે 5 કારનાં યોગમાં તવાચ ૦ (૧-૩-૬૦) સૂત્રથી તે નો ટ આદેશ થયો છે, તે 2 કાર ને વિકૃતમનવત્ (૧/૭) અથવા ભૂતપૂર્વવસ્તદુપવાર. (૧/૮) ન્યાયને અનિત્ય માનવાથી તે કાર રૂપે માનવામાં ન આવે. અર્થાત્ શ્રી હેમહંસગણિજીના મત પ્રમાણે ભૂતપૂર્વક: ૦ (૧/૮) ન્યાયથી ૮ નો તે માનવામાં આવે તો પષ્ટ શબ્દ પણ તિ - અંત જ ગણાશે. અને આથી જીત - અંતના વર્જનથી ટિ - અંત ષષ્ટિ નું વર્જન થઈ જાય. પણ ભૂતપૂર્વ: ૦ (૧/૮) ન્યાયને અનિત્ય માનવાથી ટ ને તે નહિ મનાય. આથી તિ - અંતના વર્જનથી લટ – અંતે પષ્ટિ નું વર્જન થશે નહિ. આથી, પણ ના વર્જન માટે છે. એવો નિર્દેશ પણ સાર્થક બની જશે. આ પ્રમાણે જીત - અંત શબ્દના વ્યુત્પત્તિપક્ષના આશ્રયવડે જ સંહિતેશા , (૬-૪-૧૩૦) સૂત્રમાં તિ નું ગ્રહણ આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપક બની શકે છે, અન્યથા નહિ – એમ આ સમસ્ત વસ્તુનો સાર છે. માટે પ્રસ્તુત ન્યાયની અનિત્યતાનો ખ્યાલ આપવા વ્યુત્પત્તિ પક્ષનો આશ્રય લેવો આવશ્યક છે, એમ સમજવું. (૧/૧૪). તક્ષાપ્રતિપોવાયોઃ પ્રતિપરોક્તચૈવ પ્રદામ્ ૨/૫ // ન્યાયાર્થ- મંજૂષા ન્યાયાર્થ :- લક્ષણ અને પ્રતિપદોક્ત એ બે વિધિનો સંભવ હોય ત્યારે પ્રતિપદોક્તવિધિનું ગ્રહણ કરવું. વિશેષાર્થ આ પ્રમાણે છે. આ ન્યાયમાં સંભવતઃ પદ શેષ છે. આગળના ન્યાયોમાં પણ તેને યથાયોગ્ય શેષ સમજવું. નક્યતેડનેતિ (જેના વડે વસ્તુ ઓળખાય – જણાય તે - એમ કરણમાં નટુ પ્રત્યય થયે) નક્ષM = એટલે લિંગ. આ લક્ષણનો આશ્રય કરીને કહેલો વિધિ પણ ઉપચારથી લક્ષણ કહેવાય. તથા પર્વ પર્વ પ્રતિ ૩ત રૂતિ પ્રતિપોવત: | પછી બે યનો દ્વન્દ સમાસ કરેલો છે. દરેક પદના ઉલ્લેખપૂર્વક કરેલું વિધાન પ્રતિપદોક્ત' કહેવાય. આમ જે સામાન્યથી લિંગમાત્રનો નિર્દેશ કરીને વિધાન કહેલું હોય તે “લક્ષણ” કહેવાય. અને તે તળેન વરતીતિ વતિ (૬-૪-૧૧) સૂત્રથી રૂ| થયે લાક્ષણિક વિધિ કહેવાય. અને નામનો ઉલ્લેખ કરવાપૂર્વક જેનું વિધાન કરેલું હોય તે પ્રતિપદોક્ત” કહેવાય. જ્યાં આ = ૧૮૪ = Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૫. વા. મં.... બેય પ્રકારના વિધિની પ્રાપ્તિ | સંભાવના હોય ત્યાં પ્રતિપદોક્ત વિધિ જ કરવો, પણ લાક્ષણિક વિધિ કરવો નહિ, એમ ન્યાયાર્થ છે. - પ્રયોજન :- પૂર્વન્યાયવૃત્તિમાં કહ્યા પ્રમાણે - સમાનરૂપ હોવાના કારણે લક્ષણોક્ત (લાક્ષણિક) અને પ્રતિપદોક્ત બેયના ગ્રહણનો પ્રસંગ હોયને, આ ન્યાયવડે અનિષ્ટ એવા લક્ષણોક્ત વિધિના ગ્રહણનો નિષેધ કરાય છે, એમ પ્રયોજન જાણવું. ઉદાહરણ :- નોડvશાનોડનુસ્વીચનુનાસિવ ૨ પૂર્વDધુ (૧-૩-૮) સૂત્રમાં લાક્ષણિક કારનું ગ્રહણ ન થવાથી ત્વમ્ + તત્ર = સ્વતંત્ર ! વગેરેમાં નો ન થાય નહિ. કેમકે આ જે કાર છે, તે તૌ ગુનો ને સ્વી (૧-૩-૧૪) સૂત્રથી ૫ કારના અનુનાસિક આદેશરૂપે સામાન્યથી જ કહેલો છે. એટલે કે જેમ વેલડીઓ વગેરે ઝાડીઓથી ઢંકાયેલ ભાગમાં કકુદ = ખાંધરૂપ ચિહ્નને જોઈને “અહિ ગાય હોવી જોઈએ” એ પ્રમાણે કોઈ માણસ ગાયની કલ્પના કરે, તેમ વત્તત્ર વગેરે રૂપોમાં ત્વમ્ + તત્ર સ્થિતિમાં ત કારને આગળ જોઈને પૂર્વના જ કારનો સ્વાનુનાસિક કાર અહિ થવો જોઈએ, એવું અનુમાન કરાય છે. આ યુક્તિથી આ તે કારરૂપ લક્ષણથી - ચિહ્નથી આવેલો હોયને ને એ લાક્ષણિક છે. - હા, જે કાર પ્રતિપદોક્ત હોય, અર્થાત્ લાક્ષણિક (લક્ષણથી આવેલો) ન હોય, તે કારનો તો કાર આદેશ નોડyણાનો ૦ (૧-૩-૮) સૂત્રથી થાય જ. જેમકે, નવાન + તત્ર = નવતત્ર | અહીં જે જ કાર છે, તે મવત્ શબ્દથી (મવત્ + 1 + f એમ) પ્રથમા એ.વ. fસ પ્રત્યય પર છતાં ન - આગમ રૂપે આવેલો છે. એટલે તે કાર રૂપે કહીને જ વિધાન કરેલો છે. આથી પ્રતિપદોક્ત છે. (અહીં જો કે હવાન્ - રૂપમાં પણ જે તે છે, તે ઋતિઃ (૧-૪-૭૦) સૂત્રથી આવેલો હોયને વધુ શબ્દના ૩ અનુબંધરૂપી લક્ષણથી જ આવેલો છે. તો પણ તે મૂળથી કાર રૂપે જ છે, અન્ય વર્ણના ફેરફાર | વિકાર રૂપ નથી, માટે તે અપેક્ષાએ ને પ્રતિપદોક્ત સમજવો.) - જ્ઞાપક :- આ ન્યાયનું ખ્યાતિકર = જ્ઞાપક છે, પાર્થ જાનેવં ૨ (૩-૧-૨૨) સૂત્રથી જ બહુવ્રીહિ સમાસ સિદ્ધ થઈ જવા છતાં પાસનાલૂધાધ્યકિપૂર દિતીયાદ્યવાર્થે (૩-૧-૨૦) વગેરે પ્રતિપદોક્ત (નામગ્રહણપૂર્વક) બહુવ્રીહિ - સમાસનું વિધાન. આ પ્રતિપદોક્ત સમાસનું વિધાન પ્રમાણીસંધ્યા: (૭-૩-૧૨૮) સૂત્રથી ૩ સમાસાંત રૂપ વિધિ કરવામાં આ ન્યાયથી પ્રતિપદોક્ત સમાસસૂત્રોક્ત બહુવ્રીહિના જ - ગ્રહણ માટે છે. તેથી બાના યેષાં તે, ગાસનઃશ: I વગેરેમાં જ ૩ સમાસાંત પ્રત્યય લાગે છે. પણ પાર્થ વાને વં ૨ (૩-૧-૨૨) સૂત્રથી થતાં બહુવ્રીહિમાં ૩ સમાસાંત - પ્રત્યય લાગતો નથી. જૈમકે, પ્રિયા ટણ વેષાં તે, યિશાનઃ | આમ આ ન્યાયથી જ પ્રત્યય કરવા માટે સનાતૂ૦ (૩-૧-૨૦) એવા પ્રતિપદોક્ત - વિશેષ - સૂત્રની જુદી રચના સાર્થક થતી હોયને, તે આ ન્યાયનો નિર્દેશ કરે છે. અનિત્યતા :- આ ન્યાય અવિશ્વાસ્ય અર્થાત્ અનિત્ય છે. આથી (સ્વસ્થ પુન: = ૧૮૫ Page #234 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. (૧-૪-૪૧) સૂત્રમાં પ્રતિપદોક્તની જેમ લાક્ષણિક પણ હ્રસ્વસ્વરનું ગ્રહણ કરેલું છે. જેમ કે, હૈ ર્ત:, હૈ નિોશાબ્વે । અહીં તું શબ્દના તૃ પ્રત્યયનું તૃૌ (૫-૧-૪૮) સૂત્રથી તૃ સ્વરૂપે જ વિધાન કરેલું હોવાથી તે પ્રતિપદોક્ત છે. તેનું ગ્રહણ તો આ ન્યાયથી સંભવે જ છે. જ્યારે નિર્શત: જોશાન્મ્યા રૂતિ અહીં શોશ્વાને દૂસ્વોડનંશિસમાસેયોવદુવ્રીહૌ (૨-૪-૯૬) સૂત્રથી નિોશાસ્ત્રી । નો અંત્યસ્વર હ્રસ્વ થયે, નિોશામ્નિઃ । એવું રૂપ થાય. અહીં શ્વાન્તે ૦ (૨-૪-૯૬) સૂત્રથી હૃસ્વાદેશનું સામાન્યથી વિધાન કરેલું હોવા છતાં ય આ ન્યાયથી જોશાસ્ત્રી શબ્દમાં દીર્ઘ ર્ફે કારને સ્થાનીરૂપે જોઈને પછી તેનો પૂર્વોક્ત સૂત્રથી નિષ્પોશામ્નિ: । એમ દૃસ્વ રૂ કાર કરેલો છે. સાથે આ રૂ કાર લક્ષણ - ચિહ્નથી આવેલો હોયને લાક્ષણિક જ છે. અને તેવા લાક્ષણિક હ્રસ્વ રૂ નો પણ હ્રસ્વસ્ય મુળ: (૧-૪-૪૧) સૂત્રથી પૂર્વોક્ત રીતે ગુણ થવાથી આ ન્યાયની અનિત્યતા સ્પષ્ટ છે. પ્રસ્તુત ન્યાયનો બીજો અર્થ :- આ ન્યાયનો ક્યાંક ક્યાંક બીજો અર્થ પણ આ રીતે કરેલો દેખાય છે. જે શબ્દ વ્યાકરણ સૂત્રથી નિષ્પન્ન અર્થાત્ સિદ્ધ થયેલો હોય તે લાક્ષણિક શબ્દ કહેવાય અને જે શબ્દ અવ્યુત્પન્ન હોય તે પ્રતિપદોક્ત કહેવાય. (અર્થાત્ ઉણાદ - સૂત્રોથી સિદ્ધ શબ્દો પ્રાયઃ અવ્યુત્પન્ન જ છે. એટલે કે તે શબ્દોની પ્રકૃતિ - પ્રત્યયનો કોઈ નિયત અર્થ હોતો નથી. પ્રકૃતિ - પ્રત્યયનો વિભાગ ફક્ત આનુપૂર્વી - વર્ણક્રમને દર્શાવવા જ કરાતો હોય છે. આથી તે શબ્દો વ્યુત્પન્ન ન હોવાથી પ્રતિપદોક્ત છે.) ઉદાહરણ :- TMન્ ધાતુનું હ્યસ્તની ક્િ પ્રત્યય પર છતાં અન્ । રૂપ થાય છે. આ લાક્ષણિક અન્ શબ્દ હોવાથી અદ્ભુ (૨-૧-૭૪) સૂત્રથી તેના 7 કારનો હૈં () આદેશ ન થાય. કિંતુ અવ્યુત્પન્ન એવા દિવસ અર્થવાળા અન્ શબ્દના જ ન નો હૈં આદેશ થાય. જેમ કે, અહોભ્યામ્, અતિ । આ અર્થનો પણ પૂર્વોક્ત વ્યાખ્યા કરવાથી જ સંગ્રહ થઈ જાય છે. તે આ રીતે સામાન્યથી હ્યસ્તની, અદ્યતની અને ક્રિયાતિપત્તિ પ્રત્યયો પર છતાં સ્વર વેસ્તાસુ (૪-૪-૩૧) સૂત્રથી અદ્ - આગમ કહેલો છે. તેમજ સામાન્યથી વ્યંજનાન્તધાતુથી વ્યગ્નનાદે: સજ્જ ૬: (૪-૩-૭૮) સૂત્રથી હૈં. વિક્ પ્રત્યયનો લુકૂ કહેલો છે. અહીં પણ હૃન્ ધાતુને વ્યંજનાંત જોઈને વિવ્ નો લુફ્ કરેલો છે. આમ આ ત્યાઘન્ત અન્નન્ શબ્દ લક્ષણથી - ચિહ્નથી જ આવેલો (લાક્ષણિક) છે. જ્યારે દિવસ - અર્થવાળો અદ્દન્ શબ્દ તો ઉણાદ - ગણમાં શ્વન્માત ધન્ (૩ ૦ ૬૦૨) સૂત્રમાં આ પ્રમાણે જ નામ ગ્રહણપૂર્વક (લક્ષણ વિના) કહેલો હોવાથી પ્રતિપદોક્ત છે. આ રીતે પ્રસ્તુત ન્યાયના બન્ને અર્થ પ્રમાણે અન્યત્ર પણ સૂત્રોક્ત વિધિઓનું (કાર્યોનું) પ્રતિપદોક્તપણું અને લાક્ષણિકપણું વિચારી લેવું. (૧/૧૫) . - - यथार्थजात : सर्वा: शब्दाकृतिनिबन्धना મ । तथैव लोके विद्यानामेषा विद्या परायणम् ॥ १५ ॥ જેમ (ઘટ, પટ વગેરે) બધી જાતિઓ (પોતાના અર્થના બોધ માટે) શબ્દ જાતિ ઉપર આધાર રાખે છે, તેમ જગતમાં આ (વ્યાકરણ રૂપી) વિદ્યા બધી વિદ્યાઓનો આશ્રય છે. (વાક્ય પદીયમ્-ખંડ-૧) ૧૮૬ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૬. ન્યા. મં.... नामग्रहणे लिङ्गविशिष्टस्यापि ग्रहणम् ॥ १/१६ ॥ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ વ્યાકરણશાસ્ત્રમાં સર્વત્ર નામમાત્રનો (ફક્ત નામનો) નિર્દેશ કરેલો હોય ત્યારે સ્ત્રીલિંગાદિ લિંગથી વિશિષ્ટ એવા નામનું પણ ગ્રહણ કરવું. પ્રયોજન :- પુંલ્લિંગ અને સ્ત્રીલિંગાદિ શબ્દો વચ્ચે શબ્દથી અને અર્થથી ભેદ / તફાવત હોવાથી લિંગવિશિષ્ટનું ગ્રહણ અપ્રાપ્ત હોયને તેની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. આ પ્રમાણે ઉત્તરન્યાયનું પણ પ્રયોજન સમજવું. ઉદાહરણ :- ત્યવામેનવેતો દ્વિતીયાૌમ્યવૃત્ત્વો (૨-૧-૩૩) સૂત્રમાં ત્યવામ્' એ પ્રમાણે નામમાત્રનો નિર્દેશ કરવાથી ત્યાવિ અધિકારમાં સર્વત્ર પુંલ્લિંગાદિની જેમ સ્ત્રીત્વાદિ (સ્ત્રીલિંગાદિ) - વિશિષ્ટ એવા પણ ત્યવાહિ શબ્દોનું આ ન્યાયથી ગ્રહણ થવાથી, સ, સ્વૉ । વગેરે રૂપોમાં ત: સૌ સ: (૨-૧-૪૧) સૂત્રથી સિ ૫૨ છતાં ત નો સ આદેશ કરવામાં ત્યાવિ શબ્દો અને સિ પ્રત્યય વચ્ચે (તર્ સિ એમ) માર્ પ્રત્યય વડે વ્યવધાન ન થાય. કેમકે ર્ પ્રત્યય એ સ્ત્રીલિંગ વિશિષ્ટ ત્યવાતિ શબ્દનું કાર્ય હોયને, કાર્યમાં કારણનો ઉપચાર કરવાથી (કાર્ય ભૂત) આર્ પ્રત્યયની (કારણભૂત) સ્ત્રીલિંગ - વૈશિષ્ટ્યમાત્રરૂપે વિવક્ષા A. કરેલી છે. આથી આવી વિવક્ષા કરવાથી આ ન્યાયથી ત્યવૃત્તિ નામોના ગ્રહણથી આક્ પ્રત્યયના પણ ગ્રહણની સિદ્ધિ થઈ જાય છે. + आप् + - પ્રશ્ન :- જ્યાં માત્ર નામનું ગ્રહણ કરેલું હોય ત્યાં જ આ ન્યાય લાગે, એવું શા માટે ? અર્થાત્ સૂત્રમાં નામપ્રદ્દળે એમ શા માટે કહ્યું ? શું લિંગવિશેષનું ગ્રહણ કરેલું હોય ત્યારે આ ન્યાય ન લાગે ? ઉત્તર :- નામપ્રદળે - એમ કહેવાથી જે સૂત્રમાં કેવળ નામનું ગ્રહણ ન હોય, પણ લિંગ - સહિત નામનો નિર્દેશ કરેલો હોય, તે ઠેકાણે સૂત્રમાં નિર્દિષ્ટ તે લિંગથી વિશિષ્ટ એવા જ નામનું ગ્રહણ થાય, અન્ય લિંગ - વિશિષ્ટ નામનું ગ્રહણ ન થાય. આથી જ ગત: મિસજન્મવુ શાળીપાત્રેડનવ્યયસ્ય (૨-૩-૫) સૂત્રમાં બુશા એ પ્રમાણે સ્ત્રીલિંગમાં થતાં આવ્ પ્રત્યયથી વિશિષ્ટ નિર્દેશ કરવાથી, જેમ, અયસ: શા અયશા । માં ર્ નો સ થાય, તેમ અયસ: શ:, અય:શ: । એમ પુંલ્લિંગ શ શબ્દ પ૨ છતાં ર્ નો સ આદેશ ન થાય. જ્ઞાપક :- આ ન્યાયનું સ્ફાતિકર = શાપક છે, રાનન્સà: (૭-૩-૧૦૬) સૂત્રમાં રાખન્ એ પ્રમાણે ન કારાંત નિર્દેશ. આ 7 કારાંત - નિર્દેશ એ ‘ન કારાંત રાખન્ શબ્દ હોય ત્યારે જ ઉક્તવિધિ થાય' એમ જણાવવા માટે છે. એટલેકે સ્ત્રીલિંગમાં 7 કારાંત સિવાયનો રાનન્ શબ્દ હોય ત્યારે ટ્ સમાસાંતનો નિષેધ કરવા માટે છે. જેમ કે મહતી શ્વ મા રાશી 7 મહારાજ્ઞી । અહિ અર્ સમાસાંત ન થાયપ. હવે જો આ ન્યાય ન હોય તો રાનછેઃ એમ જ = ૧૮૭ 1 Page #236 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વીપશન્યાસનો સવિવેચન ગુર્જરીનુવાદ. કહેવાય. તો પણ અનન્ શબ્દથી રાશી શબ્દ જુદો હોવાથી મહારાણી | શબ્દમાં મદ્ સમાસાંતની પ્રાપ્તિ જ નથી. માટે મહારાણી માં મદ્ સમાસાંતનો નિષેધ કરવામાં માટે કારાંત નિર્દેશ કરવાની જરૂર જ શી છે ? છતાંય જે સૂત્રમાં કરાંત નિર્દેશ કરેલો છે, તે રાગસર એ પ્રમાણે સૂત્ર કરવામાં રાગ એમ નામ માત્રનો જ નિર્દેશ કરેલો થવાથી આ ન્યાયથી રાણી શબ્દમાં પણ ગત્ સમાસાંત થવાનો પ્રસંગ આવે, એમ વિચારીને, તેનો નિષેધ કરવા માટે જ કારાંત નિર્દેશ કહેલો છે. આમ પૂર્વોક્ત સૂત્રમાં “શન' એમ કારાંત નિર્દેશ આ ન્યાયાથી જ ઘટમાન થતો હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અનિત્યતા :- આ ન્યાય ચપળ = અનિત્ય છે. આથી સર્વાિિવMવેવાદ્રિઃ વચ્ચે (૩-૨-૧૨૨) સૂત્રથી વિધ્ય – પુંલ્લિંગ શબ્દથી રુદ્રિ આગમ આવે છે, તેમ વિખૂવી સ્ત્રીલિંગ શબ્દથી આવતો નથી. કેમકે જો વિપૂવી સ્ત્રીલિંગ શબ્દથી ૩દ્રિ આગમ આવે તો વિપૂર્વી અગ્રતીતિ - દ્િ પ્રત્યય થયે, વિષુવદ્રચક્ : I એવું અનિષ્ટરૂપ થવાની આપત્તિ આવે. આમ અહિ આ ન્યાય અનિત્ય બનેલો જાણવો. (૧/૧૬). વોપ ન્યાસ ૧. શંકા - રામેન (૨-૧-૩૩) સૂત્રમાં બહુવચન - પ્રયોગ શી રીતે થાય ? – શબ્દ તો એક જ હોવાથી એકવચન - પ્રયોગ જ થવો જોઈએ ને ? સમાધાનઃ- જે શબ્દોની આદિમાં ‘૦’ શબ્દ છે, તે તમામ શબ્દો માં કેઃ (૨-૧-૪૧) સૂત્રથી કારાદેશ વગેરે રૂપ એક (સમાન) કાર્યના અધિકારી (ભાજન / આશ્રય) હોયને, તેઓ ઃ કહેવાય. અને પછી ત્યa 8 તિ, ઃ / એ પ્રમાણે ચાઃિ (૩-૧-૧૨૦) સૂત્રથી એકશેષ અને બહુવચન પણ થાય. આ રીતે સદ્ સિવાયના પણ તર્ વગેરે શબ્દોનો પૂર્વોક્ત રીતે ઉપચારથી ૦૬ રૂપે જ કહી શકવાથી ચમ્ શબ્દો ઘણાં હોયને બહુવચન પ્રયોગ કરવો ઘટે છે, એમ ભાવ છે. ૨. , R / એ સ્ત્રીલિંગ ઉદાહરણ છે. પુંલ્લિગ ઉદાહરણ : / વગેરે સ્પષ્ટ જ છે. અહિ ત૬ + સ્થિતિમાં સી પ્લેટ (૨-૧-૪૧) સૂત્રથી અંત્યવર્ણનો 5 કારાદેશ થયો છે. તથા નપુંસકલિંગ વૈશિસ્ત્ર હોવામાં તો તત્વ વગેરે રૂપોમાં સર્વપ્યો તો: (૧/૪૮) ન્યાયથી પહેલાં જ ફિ પ્રત્યયનો લોપ થઈ જવાથી, આ કેઃ (૨-૧-૪૧) વગેરે સૂત્રની પ્રવૃતિનો અસંભવ હોવાથી, તે તે / વગેરે ઉદાહરણ જાણવા. ૩. આ ન્યાયથી કાપૂ પ્રત્યયનું ગ્રહણ સિદ્ધ થાય, એમ કહ્યું. ક્યારેક ૩ પ્રત્યયનું પણ નામહને - એ ન્યાયથી ગ્રહણ સંભવે છે. જેમકે, પય : / રૂપની જેમ પથમ / રૂપમાં પણ અત: ૦ (૨-૩-૫) સૂત્રથી ર નો જ આદેશ થાય છે. ૪. યવુા | અહિ અયસ્ ના વિકારની અવિવેક્ષા હોવાથી કાનન ૦ (૨-૪-૩૦) સૂત્રથી આ શબ્દની ૩ી પ્રત્યય ન થાય. માટે : પ્રધાને કહ્ય: I :9થાના / જા ? વેતિ કર્મધારય સમાસ થયે, મયૂરભંજલિ ગણપાઠથી બાર શબ્દનો લોપ થયો છે. ૫. મહારાણી ! કર્મધારય સમાસની તત્પરુષ' સંજ્ઞા પણ છે. આથી અહીં સમાસાંતની પ્રાપ્તિ છે. = ૧૮૮ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૬. પરામર્શ.... ૧/૧૭, ન્યા. મં.... ૬. વિપૂી । શબ્દમાં વિ પૂર્વક પૂત્ । ઝેરને એ ટૂ ધાતુનું વિષુવતીતિ પ્િ થયે, વિજૂ: / પછી વિષ્વાસ્રતીતિ ર્િ પ્રત્યય થયે, વિઘ્નત્ (વિષ્ણ + સિ) રૂપ થાય. પછી સ્ત્રીલિંગ વિવક્ષામાં ૐ થયે, વિદૂષી । રૂપ થાય. અહિ અન્ન વંશ (૨-૧-૧૦૪) સૂત્રથી ધ્ નો વ્ થયો છે. અને તેથી વિષ્વસમગ્રતીતિ પ્િ થયે ત્રિ આગમ થયે વિઘ્નત્રચણ્ । એવું રૂપ થાય છે. પણ સ્ત્રીલિંગ શબ્દથી અર્ ધાતુ પર છતાં, ત્રિ આગમ અનિષ્ટ હોવાથી, વિષુવીમગ્રતીતિ ક્વિંર્ થયે, વિષુવૃદ્રચક્૰ એવું રૂપ ન થાય, એમ ભાવ છે. (૧/૧૬) પરામર્શ A. કાર્યમાં કારણનો ઉપચાર કરીને આવ્ પ્રત્યયની સ્ત્રીલિંગ - વૈશિષ્ટ્યમાત્ર રૂપે વિવક્ષા કરી છે, એમ કહ્યું. કહેવાનો આશય એ છે કે સ્ત્રીલિંગમાં થનારો આપ્ પ્રત્યય એ ત્ય + વ્ + ત્તિ એવી સ્થિતિમાં ત: સૌ સ: (૨-૧-૪૨) સૂત્રથી 7 નો સ આદેશ કરવામાં વ્યવધાન કરનારો ન થાય, એ વિધાનની ઉપપત્તિ - સંગતિ કરતાં ગ્રંથકાર કહે છે કે, કેવળ ત્વય્ વગેરે શબ્દથી આવું પ્રત્યય ન થાય, પણ જ્યારે ત્યજ્ વગેરે શબ્દો સ્ત્રીલિંગ - વિશિષ્ટ હોય ત્યારે જ આવ્ પ્રત્યયની ઉત્પત્તિ થાય છે. આથી સીલિંગ - વૈશિષ્ટ્ય એ આપ્ પ્રત્યય થવાનું કારણ છે. અને આપ્ પ્રત્યય એ સ્ત્રીલિંગ - વૈશિસ્ત્રનું કાર્ય છે. તો પણ જો કાર્યનો કારણરૂપે ઉપચાર કરાય તો કાર્યનો કારણરૂપે વ્યવહાર થઈ શકે છે. જેમકે ધુમાડાને જોઈને કોઈ કહે ‘જુઓ અગ્નિ’ તો અહિ ધૂમ એ હકીકતમાં અગ્નિ નથી. પણ અગ્નિથી ઉત્પન્ન થનાર અગ્નિનું કાર્ય છે. તો પણ તેમાં - ધૂમકાર્યમાં અગ્નિરૂપ કારણનો ઉપચાર - આરોપ કરીને તેને ઉપચારથી અગ્નિ પણ કહેવાય છે. તેમ અહિ પણ આપ્ પ્રત્યય (રૂપ કાર્ય) ની ફક્ત સ્ત્રીલિંગવૈશિષ્ટ્યરૂપે (કારણરૂપે) જ વિવક્ષા કરેલી છે. અને આથી આ ન્યાયથી કેવળ નામનું ગ્રહણ થવામાં સ્ત્રીલિંગવૈશિષ્ટ ત્ય ્ વગેરે નામનું પણ ગ્રહણ થવાથી ઉપચારથી સ્રીલિંગવૈશિષ્ટ્યરૂપ (કારણરૂપ) એવા આપ્ પ્રત્યયના પણ ગ્રહણની સિદ્ધિ થઈ જશે. અને આ આક્ પ્રત્યય (કાર્ય) એ સ્ત્રીલિંગવૈશિષ્ટ્યરૂપે (કારકરૂપે) વિવક્ષિત હોયને, ત્ય અને ત્તિ વચ્ચે વ્યવધાન કરનાર થશે નહિ. કારણ `કે`સ્ત્રીલિંગવૈશિષ્ટ્ય કાંઈ વ્યવધાન કરનારું બનતું નથી. આ પ્રમાણે ગ્રંથકારે ત્ય અને ત્તિ વચ્ચે વિદ્યમાન એવા પણ આપ્ પ્રત્યયનો સ્ત્રીલિંગવૈશિષ્ટ્યરૂપે (કારણરૂપે) ઉપચાર કરવા રૂપ યુક્તિથી, તેનાથી (આર્ થી) થતાં અવ્યવધાનને - વ્યવધાનના અભાવને ન્યાયયુક્ત / યુક્તિસંગત કરેલો છે. (૧/૧૬) प्रकृतिग्रहणे यङ्लुबन्तस्यापि ग्रहणम् ॥ १/१७॥ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- કેવળ ધાતુરૂપ પ્રકૃતિનું ગ્રહણ થયે યલૢબન્ત ધાતુનું પણ ગ્રહણ કરવું. વિશેષાર્થ આ પ્રમાણે છે. જે શબ્દથી જે પ્રત્યયનું વિધાન કરેલું હોય, તે શબ્દ, તે પ્રત્યયની પ્રકૃતિ કહેવાય. અને તે પ્રકૃતિ સામર્થ્યથી અહિ ધાતુરૂપ જ લેવા યોગ્ય છે. કારણ કે (યઙ્ગ - પ્રત્યય ધાતુથી જ થતો હોવાથી) યલૢબન્તત્વ (યલૢપ્) એ ધાતુ સિવાય બીજે સંભવતું નથી. આગળના ન્યાયમાં પણ આ પ્રમાણે કહેવું. ૧૮૯ Page #238 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુરાનુવાદ. આમ કેવળ (શુદ્ધ) ધાતુથી જે કાર્ય કહેલું હોય, તે કાર્ય, યફલબત્ત એવા પણ તે ધાતુથી કરવું - એ પ્રમાણે ન્યાયાર્થ ફલિત થાય છે. પ્રયોજન - અનુક્ત છે. છતાં શુદ્ધ ધાતુ અને યલુબત્ત ધાતુ વચ્ચે શબ્દથી અને અર્થથી સ્પષ્ટરૂપે તફાવત હોયને એકના (શુદ્ધ ધાતુના) કાર્યની બીજા (યલુબજો) ધાતુથી પ્રાપ્તિ નથી. આથી તેની પ્રાપ્તિ કરાવવા માટે આ ન્યાય છે, એમ પ્રયોજન જાણવું. ઉદાહરણ :- પ્રળિજો | વગેરે રૂપોમાં કેવળ રા ગ.૨. ધાતુની જેમ યલુબત્ત એવો પણ ટ્રા (ા રા રૂ૫) ધાતુ પર છતાં, ને તા ૦ (૨-૩-૭૯) સૂત્રથી (નિ + ટાલા + હું + તિ - એવી સ્થિતિમાં) નિ ઉપસર્ગના નું પત્વ સિદ્ધ થયું. જેમકે - પ્રવતિ | જ્ઞાપક :- આ ન્યાયનું સત્તાકર = જ્ઞાપક છે, સ્વરનુવાજેત: (૪-૪-૫૬) એવા બૃહત્ (ગુરુ) સૂત્રની રચના. તે આ પ્રમાણે - અનુસ્વાર - રૂદ્ર (અનુબંધ) વાળા 5 વગેરે ધાતુઓ ટુ ર ! એમ ધાતુપાઠમાં પઠિત છે. અને તે તમામ અનુસ્વરેત ધાતુઓ એકસ્વરી જ છે, પણ અનુસ્વર - અનુબંધવાળો કોઈ પણ ધાતુ અનેકસ્વરી નથી. આથી પસ્વરાત્ એવું જે અનુસ્વરેત્ ધાતુઓનું વિશેષણ છે, તેનાથી કોઈ પણ વ્યવચ્છેદ્ય = બાદબાકી, નિષેધ કરવા યોગ્ય ન હોવાથી તે વિશેષણ નિરર્થક જ બની જાય છે. અને આથી વૃ + ડ્રદ્ + સિ = 7 | વગેરેમાં રૂદ્ આગમનો નિષેધ કરવા માટે અનુસ્વાત: એટલું સૂત્ર કરવાથી પણ સરે છે. (અર્થાત્ પ્રસ્તુત સૂત્રમાં રૂદ્ - નિષેધનો અધિકાર હોવાથી ઈષ્ટ એવો ફુ નિષેધ થઈ જશે.) પ્રશ્ન :- ઇન ધાતુના (આશીઃ અને અદ્યતની વિભક્તિમાં) આદેશરૂપ જે વધ ધાતુ છે, તે મ કારાંત હોવાથી અનેકસ્વરી છે. વળી હેલ્ ધાતુ અનુસ્વારેતુ હોયને તેનો વધ આદેશ પણ સ્થાનિ (ધાતુ) વર્ભાવ થવાથી અનુસ્વારેત્ થશે. અને તે વધ ધાતુના વધીત | વગેરે પ્રયોગોમાં રૂદ્ આગમનો નિષેધ દેખાતો નથી. (બલ્ક, ર્ આગમ જ દેખાય છે.) હવે જો ‘મનુસ્વાતઃ' એટલું જ સૂત્ર કરાય તો નટુ (આગમ રહિત) – ધાતુના આદેશભૂત વધ ધાતુ પણ નિદ્ થવાથી અવધીત્ ! વગેરે પ્રયોગોમાં રૂદ્ આગમનો નિષેધ થવાનો પ્રસંગ આવે, જે ઈષ્ટ નથી. આમ વધ ધાતુરૂપ અનેકસ્વરી અનુસ્વારે, ધાતુથી રૂર્ આગમના નિષેધનો નિષેધ કરવા માટે અર્થાત્ ર્ આગમની પુનઃ પ્રાપ્તિ કરવા માટે સ્વરાનુસ્વાત: એવી બૃહસૂત્ર - રચના સાર્થક હોયને તે શી રીતે આ ન્યાયનું જ્ઞાપન કરી શકે ? અર્થાત્ આ ન્યાયનો સ્વીકાર ન કરીએ તો પણ બૃહસૂત્ર રચવું સંગત જ છે ? ઉત્તર :- જો વધીત વગેરે રૂપોમાં વધ ધાતુ રૂપ અનેકસ્વરી - અનુસ્વારેત્ ધાતુથી રૂ નિષેધની નિવૃત્તિ કરવા માટે અર્થાત્ રૂ ની પ્રાપ્તિ કરવા માટે બૃહસૂત્રની રચના હોય તો પણ ‘અવધનુસ્વાત:' એટલું જ સૂત્ર કરવું બસ (પર્યાપ્ત) છે. સ્વાર નુસ્વાત: (૪-૪-૫૬) એટલું મોટું સૂત્ર કરવાની શી જરૂર છે ? અર્થાત્ કોઈ જરૂર નથી. માટે બૃહસૂત્ર - રચનાની સાર્થકતા ત્યારે જ સંભવે કે જો ફક્ત એક વધ ધાતુ જ નહિ, કિન્તુ, બીજા પણ ઘણા અનેકસ્વરી - અનુસ્વારેત્ ધાતુઓ હોય, પણ બીજી રીતે આવા ગુરુ - સૂત્રની સાર્થકતા = ૧૯૦ = = Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૭. ન્યા. મં.... અને પરામર્શ.... સંભવતી નથી. અને તેવા ઘણા અનેકસ્વરી - અનુસ્વારેત્ (અનુસ્વાર અનુબંધવાળા) ધાતુઓ ત્યારે જ સંભવે કે જો વગેરે ધાતુઓને યલૢબન્ત બનાવીને આ ન્યાયનું સ્ફુરણ (સ્મરણ અથવા પ્રવૃત્તિ) કરવામાં આવે. તે આ રીતે - ૢ ધાતુને યલૢબત્ત બનાવવાથી ઘ એવું રૂપ થવાથી તે અનેકસ્વરી થાય છે. અહિ આ ન્યાયનું સ્ફુરણ (પ્રવૃત્તિ) કરવાથી, એટલે કે પ્રકૃતિનું ગ્રહણ થયે યક્ લુબન્ત ધાતુનું પણ ગ્રહણ થવાથી, હ્ર ધાતુનું ગ્રહણ થતાં ચ ધાતુનું પણ ગ્રહણ થવાથી, વ અનુસ્વારેત્ પણ થશે. અને આ પ્રમાણે પરિતા । વગેરે રૂપોમાં અને અવધીત્ । વગેરે રૂપોમાં પણ રૂટ્ નિષેધની નિવૃત્તિ માટે (અર્થાત્ ર્ ની પ્રાપ્તિ માટે) ‘સ્વરાવનુસ્વારેત:'' એ પ્રમાણે કરેલી બૃહસૂત્રની રચના સાર્થક થાય A. આ પ્રમાણે આ ન્યાય વિના અનેકસ્વરી એવા અનુસ્વાર અનુબંધવાળા ધાતુઓની બહુલતા / પ્રચુરતા ઘટમાન = સંગત થતી ન હોવાથી, અને તેવા ધાતુઓની બહુલતા વિના સ્વરાવનુસ્વારેત: (૪-૪-૫૬) એવું બૃહસૂત્ર કરવું અઘટમાન / નિરર્થક બની જતું હોયને, આવા બૃહસૂત્રની રચના પ્રસ્તુત ન્યાયનું જ્ઞાપન કરે છે. અર્થાત્ આ ન્યાયથી આવા બૃહસૂત્રની સાર્થકતા સંભવતી હોયને તે આ ન્યાયને જણાવે છે. અનિત્ય છે. કારણ કે અગ્રિમ ન્યાયવડે કહેવતાં (૧/૧૭) પરામર્શ - અનિત્યતા : આ ન્યાય ચટુલ અપવાદનો વિષય આ ન્યાય બને છે. = A. કહેવાનો આશય એ છે કે, સ્વાત્ એવા વિશેષણથી આ ન્યાયથી સિદ્ધ થતાં ઘણા અનેકસ્વ૨ી એવા અનુસ્વêત્ ધાતુઓનો વ્યવચ્છેદ = બાદબાકી = નિષેધ થતો હોયને તેવું વિશેષણ સાર્થક છે. આથી અનેકસ્વરી એવા અનુસ્વારેત્ વગેરે યલૢબત્ત ધાતુઓથી અને વધ ધાતુથી સ,િ તાવિ પ્રત્યયની આદિમાં ર્ આગમનો નિષેધ થશે નહિ, પણ રૂટ આગમ જ થશે. ફક્ત એકસ્વરી અને અનુસ્વારેત્ એવા વગેરે શુદ્ધ ધાતુઓથી જ સાવિ, તાવિ પ્રત્યયોની પૂર્વમાં સ્ નો નિષેધ થશે. આ પ્રમાણે અનેકસ્વરી અને અનુસ્વારેત્ એવા વગેરે અનેક યલૢબન્ત ધાતુઓથી ર્ આગમના નિષેધની નિવૃત્તિ માટે સ્વરાવનુસ્વારેત: એવું બૃહસૂત્ર કરવું અનિવાર્ય હોયને સાર્થક છે. (૧/૧૭) शक्तिग्रहं व्याकरणोपमानकोषाप्तवाक्याद् व्यवहारतश्च । वाक्यस्य शेषाद् विवृतेर्वदन्ति सान्निध्यतः सिद्धपदस्य वृद्धाः ॥ १ ॥ (૧) વ્યાકરણથી (૨) ઉપમાનથી (૩) શબ્દ કોષથી (૪) આપ્તવાક્યથી (૫) વ્યવહારથી (૬) વાક્યના શેષ ભાગથી (૭) વિવરણથી અને (૮) પ્રસિદ્ધ પદના સાન્નિધ્યથી શબ્દમાં રહેલ શક્તિનું (અમુક અર્થનો બોધ કરાવવાના સામર્થ્ય વિશેષનું અથવા સંબંધ વિશેષનું) જ્ઞાન થાય છે. એટલે કે - અમુક પદ અમુક અર્થને જણાવે છે - એવું જ્ઞાન થાય છે, એમ વૃદ્ધપુરુષો કહે છે. (૧) પદની શક્તિનું જ્ઞાન થવાથી જ વાસ્તવિક પદાર્થનો બોધ (શાબ્દ બોધ) થાય છે. શક્તિ ગ્રહ (શક્તિ જ્ઞાન)ના પૂર્વોક્ત આઠેય હેતુઓમાં વ્યાકરણ - એ પ્રધાન હેતુ છે. આથી જ કદાચ શ્લોકમાં તેને પહેલું સ્થાન આપેલું છે... ૧૯૧ Page #240 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. तिवा शवानुबन्धेन निर्दिष्टं यद् गणेन च । एकस्वरनिमित्तं च पञ्चैतानि न यङ्लुपि ॥ १/१८॥ | ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ: આ ન્યાયગત નિર્દિષ્ટમ્ એવું પદ તિવા' વગેરે ચારેય પદો સાથે જોડવું. તેથી આ પ્રમાણે અર્થ થશે. વ્યાકરણસૂત્રોમાં (૧) તિર્ પ્રત્યય વડે (૨) શત્ પ્રત્યય વડે (૩) અનુબંધ વડે અને (૪) ગણ વડે નિર્દિષ્ટ કાર્ય અને (૫) એકસ્વરનું ઉચ્ચારણ કરીને કહેલું કાર્ય - આ પાંચ કાર્યો વિવક્ષિત ધાતુથી જો યí, થયો હોય તો ન થાય. અર્થાત્ તે કાર્ય મૂળધાતુથી જ થાય, વલુબા ધાતુથી ન થાય. પ્રયોજન : પૂર્વસૂત્રમાં મૂળધાતુનું કાર્ય થતુવન્ત ધાતુથી થાય, એમ સામાન્ય વિધાન કરેલું છે. આથી જે કાર્ય તિવાદિથી નિર્દિષ્ટ હોય તે કાર્ય યડલુમાં થવાની પ્રાપ્તિ છે, પણ તે ઈષ્ટ નથી. આમ પૂર્વ ન્યાયથી આ પાંચ કાર્યો પણ યલુબત્ત ધાતુ થવાની પ્રાપ્તિ હોયને અતિપ્રસંગ આવે છે, માટે આ પાંચ સ્થળે પૂર્વોક્ત ન્યાયના આવતાં અતિપ્રસંગ - અતિવ્યાપ્તિને દૂર કરવા માટે આ ન્યાય છે. આમ આ ન્યાયના પાંચ અંશો કલ્પી શકાય. અને તે પાંચેય અંશના ઉદાહરણો ક્રમશ: આ પ્રમાણે છે. (૧) ઉદાહરણ :- તિનિર્વિષ્ઠ – તિર્ વડે નિર્દિષ્ટ બે પ્રકારે થાય છે. (૧) અલુપ્તતિવું વડે અને (૨) લુપ્તતિવુ વડે નિર્દિષ્ટ. તેમાં (૧) અલુપ્ત તિવુ વડે નિર્દિષ્ટ કાર્યનું ઉદાહરણ આ પ્રમાણે છે - તે વતે ર્ય : (૪-૧-૪૭) સૂત્રમાં ય - પ્રત્યયાત ) ધાતુનું દ્વિત થયે ય સ્થિતિમાં પૂર્વના ના ૨ કારાદેશનો નિષેધ કરેલો છે. તેથી તે ! એવા ય - પ્રત્યયાંત રૂપમાં પૂર્વના નો ઘ ન થાય. પણ રોકવીતિ | વગેરે યલુબત્ત પ્રયોગોમાં આ ન્યાયથી પૂર્વોક્ત ૧ ના ૨ આદેશના નિષેધરૂપ કાર્ય ન થવાથી - દ્વિત્વ થયે પૂર્વના નો ડમ્ (૪-૧-૪૬) સૂત્રથી ૨ આદેશ થાય જ. (૨) હવે લુપ્તતિવું નિર્દિષ્ટ કાર્ય સંબંધી ઉદા. જોઈએ. હું પિવ: પીળુ (૪-૧-૩૩) માં પવ લુપ્તતિવુ વડે નિર્દિષ્ટ છે. આ પણ્ આદેશ કેવળ (મૂળ) પા (fપતિ) ધાતુનો થાય, જેમ કે, ઉપવન્ત પ્રાપુ:, મ ! પણ પાપ રૂપ યલુબત્ત (TI ધાતુનો) પીળું ન થાય. જેમ કે, પાપાં પ્રાયુવત:, અપાચિત્ | (૨) શબ્ - નિર્દિષ્ટ :- આ કાર્ય પણ યલુ થયે ન થાય. જેમ કે, વિસતપેડના સેવીયામ્ (૨-૩-૩૫) સૂત્રથી મૂળ તત્ ધાતુ પર છતાં નિમ્ શબ્દના સ નો " આદેશ થાય છે, જેમ કે નષ્ટપતિ | વગેરે. પણ યલુબત્તમાં ષત્વકાર્ય ન થાય. જેમ કે, નિતાતપતિ | (૩) અનુબંધવડે નિર્દિષ્ટ કાર્યનું ઉદા. :- TIBસ્થાાિમહાક: (૪-૩-૯૬) સૂત્રમાં હો: એમ અનુબંધ સહિત હાં ધાતુનો નિર્દેશ કરેલો છે. માટે આ સૂત્રથી થતું વગેરે = ૧૯૨ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૮ ન્યા. મં.... ધાતુઓના સ્વરના દ્ઘ રૂપ કાર્ય મૂળ હૈં ધાતુથી થાય, જેમ કે, દેયાત્ । વગેરે. પણ યgબંત હૈં। ધાતુથી ન થાય, જેમ કે, નહાયાત્ । વગેરે. (અહિ 7 હાજો ત્રુપ્તિ (૪-૧-૪૯) સૂત્રથી નિષેધ થવાથી યફ્લુમાં । નું દ્વિત્વ થયે પૂર્વના સ્વરનો આ આદેશ થયો નથી, એમ જાણવું.) (૪) ગણવડે નિર્દિષ્ટનું ઉદા. ઃ- ગણવડે નિર્દિષ્ટ કાર્ય ત્રણ પ્રકારે છે. (૧) સંખ્યા (રૂપગણ) વડે નિર્દિષ્ટ (૨) આવિ શબ્દ વડે નિર્દિષ્ટ અને (૩) બહુવચન વડે નિર્દિષ્ટ. આ કાર્ય પણ યલુમાં ન થાય. તેમાં (૧) સંખ્યાવડે નિર્દિષ્ટ સંબંધી ઉદા. હત્યશ્ચાઋિત્ય: (૪-૪-૮૮) સૂત્રમાં પશ્ર્ચાત્ એ પ્રમાણે સંખ્યાવડે નિર્દેશ કરેલો છે. તેથી ર્ આગમરૂપી કાર્ય મૂળધાતુથી સ્વિિત । વગેરે રૂપોમાં થાય, પણ યલુબંત ધાતુથી સોષોત્તિ । વગેરે રૂપોમાં ન થાય. (૨) આવિ - શબ્દનિર્દિષ્ટ ગણકાર્યનું ઉદા. સૃદ્ઘિતાવિપુષ્યાવે: પરક્ષ્મ (૩-૪-૬૪) સૂત્રમાં દ્યુતાવિ એમ આવિ શબ્દથી ગણનિર્દેશ કરેલો છે. આથી દ્યુત્ વગેરે મૂળધાતુથી અદ્યતની વિભક્તિ પર છતાં પરમૈપદમાં અદ્ પ્રત્યય થાય છે. જેમ કે, અદ્યુતત્ । વગેરે, પણ અવેદ્યોતીર્। વગેરે ય×લુબંત ઘુત્ ધાતુનાં પ્રયોગોમાં અદ્ પ્રત્યય ન થાય. (૩) બહુવચનરૂપગણથી નિર્દિષ્ટકાર્ય - તેન્દ્રહારિમ્ય: (૪-૪-૩૩) *સૂત્રમાં બહુવચન રૂપ ગણ વડે નિર્દિષ્ટ કાર્ય છે. આ સૂત્રથી પ્રહા‹િ ધાતુઓથી પર અશિત્ પ્રત્યયની આદિમાં સ્વાઘશિતોડત્રોનાàટ્િ(૪-૪-૩૨) સૂત્રથી આગમરૂપે આવતાં ટ્ પ્રત્યયની અનુજ્ઞા કરેલી છે. રૂટ્ આગમરૂપ કાર્ય - મૂળ પ્રહાવિ ધાતુથી મળિતિઃ । વગેરેમાં થાય, પણ યgબંત ધાતુથી બન્મા"િ । વગેરેમાં ન થાય. (૫) એકસ્વરનિમિત્તક - કાર્યનું ઉદા. :- આ કાર્ય પણ યgમાં ન થાય. જેમ કે, સ્વરાવનુસ્વારેત: (૪-૪-૫૬) વગેરેમાં એકસ્વરવાળા અનુસ્વારેત્ પાં પાને। વગેરે ધાતુપાઠમાં પઠિત ધાતુથી ર્ નો નિષેધ કરેલો છે. આ નિષેધરૂપકાર્ય એકસ્વરનિમિત્તક હોવાથી મૂળ શબ્ ધાતુથી જ શક્ત:। વગેરે પ્રયોગોમાં થાય. પણ યલુબંત શબ્ ધાતુથી રૂર્ નિષેધ ન થાય. અર્થાત્ ટ્ર્ આગમ થાય જ, જેમકે - શાતિઃ । પ્રશ્ન :- શાશતિઃ । વગેરેમાં શાશ‚ ધાતુ એકસ્વ૨ી જ નથી. આથી અહિ સ્વરાવનુસ્વરેત: (૪-૪-૫૬) સૂત્રની પ્રવૃત્તિ જ નહિ થાય અર્થાત્ ર્ નિષેધ જ થશે નહિ. આથી રૂટ્ નિષેધ રૂપ કાર્યના નિષેધ માટે આ ન્યાયાંશની જરૂર જ શી છે ? ઉત્તર ઃ- તમારી વાત સાચી છે, પણ રા ધાતુ જો, એકસ્વરી છે તો પ્રતિપ્રજ્ઞે યતુવન્તસ્યાપિ પ્રહળમ્ એ પૂર્વોક્ત ન્યાયથી શબ્ ધાતુનું ગ્રહણ થયે, શાલર્જી નું પણ ગ્રહણ થવાથી શાળ ધાતુ પણ એકસ્વરી જ કહેવાશે. આથી શ” વગેરે ધાતુઓની જેમ શાશ વગેરે યલૢબત્ત ધાતુ સ્થળે પણ સ્વરાવનુ ૦ (૪-૪-૫૬) સૂત્રથી ર્ - નિષેધની પ્રાપ્તિ છે. પણ આ ન્યાયથી તે રૂટ્ નિષેધનો નિષેધ થાય છે. આથી રૂર્ - નિષેધ ન થાય. અર્થાત્ ર્ આગમ કાર્યની પ્રાપ્તિ થાય છે. જ્ઞાપક ઃ- આ ન્યાયનું વ્યક્તિકર = શાપક છે. તે તે સૂત્રમાં તિબ્ વગેરે નિર્દેશો જ. તે આ પ્રમાણે - તિલ્ વગેરેના નિર્દેશો તે તે સૂત્રોમાં જે કરેલા છે, તેનું બીજું કોઈ પ્રયોજન ૧૯૩ Page #242 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. પ્રાયઃ કરીને જણાતું નથી. હા, એટલું પ્રયોજન જણાય છે કે તિવાદિ નિર્દેશો જે જે સૂત્રોમાં હોય, તે તે સૂત્રોક્ત કાર્યો, તે તે ધાતુના યલુબત્ત પ્રયોગોમાં થતાં નથી. તેથી અર્થપત્તિથી એમ જણાય છે કે, આ તિવાદિનિર્દેશો - ચલબત્તમાં તે તે ધાતુઓથી તે તે સૂત્રવિહિત કાર્યોનો નિષેધ કરવા માટે જ - કરેલાં છે. આમ આ ન્યાયથી જ તિવાઃિ નિર્દેશોની સાર્થકતા જણાતી હોય તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અનિત્યતા :- આ ન્યાયનું તરલત્વ = અનિત્યત્વ પહેલાં અને પાંચમાં અંશમાં દેખાતું નથી. બાકીના અંશમાં દેખાય છે. તેમાં બીજા અંશમાં અનિયતાનું ઉદાહરણ - નપાત્ | વગેરે મૂળ પણ ધાતુના અઘતની પ્રત્યયાત રૂપની જેમ પાત્ | એ યલબત્ત ૫ ધાતુના અઘતની રૂપમાં પણ ઉપવૈતિતાપૂથ: સિવો લુપ્પરમૈ ન વે (૪-૩-૬૬) સૂત્રથી પિત્ર એમ શત્ પ્રત્યયવડે નિર્દિષ્ટ હોવા છતાં પણ સિદ્ પ્રત્યયનો લુ, અને રૂર્ આગમના નિષેધ રૂપ કાર્યો થયા. ત્રીજા અંશમાં અનિત્યતા આ પ્રમાણે છે. નૃત્તેિવિ નર્તને ! એ મૂળ ધાતુના વૃત્ત: | રૂપની જેમ નીવૃત્ત: | એવા યલુબજો રૂપમાં પણ ડીયરગૅવિત: યોઃ (૪-૪-૬૧) સૂત્રથી તિઃ એમ અનુબંધવડે નિર્દેશ કરેલું હોવા છતાં પણ ટુ નિષેધરૂપ કાર્ય થયું. ચોથા અંશમાં અનિત્યતા આ પ્રમાણે છે. (પૃદ્ + તૃત્ + સિ =) પ્રષ્ટી | વગેરેની જેમ પૃથું ધાતુથી કલુ થયે છતે, રીરી વ નુપ (૪-૧-૫૬) સૂત્રથી ૨ આગમ થયે છતે, તિર્ પર છતાં, સ્મૃષ્ટિ | વગેરે રૂપોમાં પણ સ્પૃશવકૃપો વા (૪-૪-૧૧૨) સૂત્રથી સ્પૃશદ્ર એમ ગણનિર્દિષ્ટ હોવા છતાં પણ સ્વરની પછી આગમ આવ્યો. આમ આ બધા સ્થળે શત્ અનુબંધ વગેરે વડે નિર્દિષ્ટ કાર્યો વધુમાં પણ થવાથી આ ન્યાય અનિત્ય જાણવો. (૧/૧૮) વોપ ન્યાસ ૧, આ ન્યાયસૂત્રગત તિવા પદમાં રહેલ તિવું શબ્દમાં વુિં રૂપાળું (૫-૩-૧૩૮) સૂત્રથી ધાતુનું સ્વરૂપ જણાવવા કહેલ તિર્ પ્રત્યય જ છે. પણ વર્તમાના વિભક્તિનો તિર્ પ્રત્યય નથી. કારણ કે તેનાથી વર્તમાના તિ૬ પ્રત્યયાંતથી તો સ્વાદિ – વિભક્તિની ઉત્પત્તિ (પ્રાપ્તિ) થતી જ નથી. પ્રશ્ન :- લુપ્ત અને અલુપ્ત એમ બે પ્રકારે તિર્ - પ્રત્યય કહ્યો તો તેનો લોપ કયા સૂત્રથી થાય ? જવાબ :- સૂત્રમાં નિર્દેશ કરવાથી તેના લોપની સિદ્ધિ જાણવી. ૨. નિતતિપતિ - અહિ કૃશ (અત્યંત) નિણપતિ / એવું જ વાક્ય કરવું જોઈએ, પણ મૌ (વારંવાર) નિર્ણપતિ / એમ નહિ, કેમ કે, આભીષ્ય અર્થમાં પત્ની પ્રાપ્તિ જ નથી. કેમકે, નિસ્તરેડનાવાયનું (૨-૩-૩૫) સૂત્રથી અનાસેવા = વારંવાર નહિ તપાવવું, એકવાર તપાવવું – એવો અર્થ જણાતો હોય ત્યારે જ સ નું જત્વ કહેલું છે. વળી આ ‘આસેવા’ શબ્દનો અર્થ આભીણ્ય જ છે. એટલે આભીણ્ય (સેવા) અર્થમાં નિષિદ્ધ હોવાથી મૃત્વ ન થાય. = ૧૯૪ = Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૮. સ્વો. ન્યા.... ૩. અદ્યુતમ્ । (દ્યુત્ ધાતુ આત્મનેપદી હોવા છતાંય) રૂપમાં ઘુમ્યોઽઘતન્યાન્ (૩-૩-૪૪) સૂત્રમાં આત્મનેપદ વિકલ્પે કરેલું હોવાથી - પરસ્પૈપદની પ્રાપ્તિ થાય છે. ૪. તેáાતિભ્ય: (૪-૪-૩૩) સૂત્રથી હ્તાદ્યશિત: ૦ (૪-૪-૩૧) સૂત્રથી પ્રાપ્ત ર્ આગમનો અનુજ્ઞાવિધિ કહેલો છે. શંકા :- તેર્ઝામ્યિ: (૪-૪-૩૩) આ નિયમસૂત્ર છે. તે આ પ્રમાણે - પ્રાપ્તિ ધાતુઓથી જ પર આવેલાં ત્તિ પ્રત્યયની આદિમાં ર્ આગમ થાય, પણ અન્યધાતુઓથી પર આવેલાં િની આદિમાં ટ્ ન થાય. આથી આપે આ અનુજ્ઞાસૂત્ર (અનુજ્ઞાવિધિ) છે, એમ શાથી કહ્યું. સમાધાન :- જે કારણથી આ નિયમસૂત્ર છે, તેથી જ આ અનુજ્ઞાસૂત્ર પણ છે. કારણ કે “નિયમ એ અનુજ્ઞાપૂર્વક જ હોય' એ પ્રમાણે નિશ્ચય કરેલો છે. પ્રાપ્તિ ધાતુઓથી પર આવેલાં તિ પ્રત્યયની આદિમાં સ્તાદ્યશિત:૦ (૪-૪-૩૨) સૂત્રથી જે રૂટ્ આગમની પ્રાપ્તિ છે, તે થાઓ - આ પ્રમાણે અનુજ્ઞા છે. પરંતુ અન્યધાતુઓથી ૫૨ તિ પ્રત્યયની આદિમાં ર્ આગમ, સ્તાઘશિત:૦ (૪-૪-૩૨) સૂત્રથી પ્રાપ્ત હોવા છતાં પણ ન થાય, એ પ્રમાણે નિષેધમાં અંત પામનારો (ફલિત થનારો) નિયમ તેર્પ્રાતિz: (૪-૪-૩૩) સૂત્રથી સધાય છે. આ પ્રમાણે અન્યત્ર પણ સર્વત્ર - નિયમ એ અનુજ્ઞાપૂર્વક જ હોય, એમ માનવું. અને અહિ પ્રાતિ ધાતુઓથી તિ પ્રત્યયની આદિમાં જે રૂટ્ ની અનુજ્ઞા કરેલી છે, તે બહુવચનવડે નિર્દિષ્ટ છે. આથી બહુવચનવડે નિર્દિષ્ટનું ફળ બતાવ્યું છે. A. ૫. વĒટિ । આ રૂપમાં જન્મ્યમ્ + તિ એવી સ્થિતિમાં મહત્વમસ્યવિિિત (૪-૧-૧૦૭) સૂત્રથી સ્વરનો દીાદેશ થયો છે, અને તવર્ગસ્થ વર્નĐવાંચ્યાં યોને વટલો (૧-૩-૬૦) સૂત્રથી 7 નો ટ કારાદેશ થયો છે. = વેત્તિતિમિત્ર: જિત્ (૫-૨-૭૫) ૨) ગ્રહણ કરવા યોગ્ય છે, પણ ૬. ટીકામાં તિવ્ર્ - આદિ નિર્દેશોનો પ્રાયઃ અન્ય કોઈ પણ વિશેષ પ્રયોજન નથી, એમ કહ્યું. તેમાં પ્રાયઃ = ઘણું કરીને - એવા શબ્દપ્રયોગ પાછળ આવો ભાવ છે કે, ક્યારેક તિવાદિ નિર્દેશોનો અન્ય પણ વિશેષ એટલે કે પ્રયોજન હોય છે. તે આ પ્રમાણે – સૂત્રમાં વૃત્તિ એ પ્રમાણે નિર્દેશ કરવાથી વિધ્ (વિદ્ ધાતુ ગ. વિશ્વ, ગ.૪ વિત્તું ગ.૬ કે વિવ્િ ગ.૭ ધાતુઓનું ગ્રહણ ન કરવું, રૂપ વિદ્ ધાતુનું જ થાય છે.) તથા સંપ્રાર્ વસત્ (૫-૨-૬૧) સૂત્રમાં શબ્ વડે નિર્દેશ કરવાથી વસ્તું નિવાસ્તે । ધાતુ ગ્રહણ કરવા યોગ્ય છે, નહિ કે સિન્ન મને । એ પ્રમાણે તિવાદિનિર્દેશના પ્રયોજનો છે ખરા, પણ તેની અલ્પતા વગેરે કારણસર વિવક્ષા કરાઈ નથી. એમ સૂચવેલું છે. (કારણ કે વૃત્તિ ૭. આ ન્યાયનો જે તૃતીયાંશ - અનુબંધ નિર્દિષ્ટ કાર્ય યદ્રુપ થયે ન થાય, તેના સંબંધી અનિત્યતાનું ઉદા. આપતાં કહ્યું કે નૃત: । ની જેમ નીવૃત્ત: । એવા યલૢબત્ત વગેરે પ્રયોગમાં પણ ડીયવ્યતિ: તયો: (૪-૪-૬૧) સૂત્રથી તે એવા અનુબંધવડે નિર્દિષ્ટ હોવા છતાં પણ ર્ ના નિષેધરૂપ કાર્ય સિદ્ધ થયું. . પ્રશ્ન :- નૃત્ વગેરે ધાતુઓને શા માટે ર્િ કરેલાં છે ? વક્ત, વસ્તુ પ્રત્યયની આદિમાં ટ્ આગમનો નિષેધ કરવા માટે છે અનુબંધવાળા કરેલાં છે, એમ જો તમે કહેશો તો તે બરોબર નથી. કારણ કે તવૃત તત્કૃોસિન: સાવેર્વા (૪-૪-૫૦) સૂત્રથી તૃત્ વગેરે ધાતુઓ ર્ કરેલાં હોવાથી વેટોડપત: (૪-૪-૬૨) સૂત્રથી જ ટ્ નિષેધની સિદ્ધિ થઈ જાય છે. જવાબ :- વેટોડપત: (૪-૪-૬૨) સૂત્રથી એકસ્વરવાળા જ તૃત્ વગેરે ધાતુઓ સંબંધી દ્ ૧૯૫ Page #244 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. નિષેધની સિદ્ધિ થાય છે. જેમ કે 77: / વગેરે. પરંતુ ચલુપમાં અનેકસ્વરીપણું થયે તે ટૂ નિષેધની સિદ્ધિ ન થાય. કારણ કે વેરોડપત: (૪-૪-૬ ૨) સૂત્રમાં સ્વરત એવો અધિકાર પૂવસૂત્રથી ચાલુ છે. શંકા - કૃતિપ્રહને વસુલત્તાપ (૧/૧૭) એ ન્યાયથી કેવળ ધાતુની જેમ ચલબત્ત 77 વગેરે ધાતુઓને પણ એકસ્વરી ગણીને / માનીને તેડપત: (૪-૪-૬ ૨) સૂત્રથી જ ટૂ નિષેધ કરાશે. સમાધાન :- ના, તિવા જવાનુજન્ય ૦ (૧/૧૮) ન્યાયથી એકસ્વર - નિમિત્તક કાયનો યજ્વલુપુ થયે નિષેધ કરેલો છે. આથી વડુલુપ થયે, નૌ77: / વગેરે રૂપોમાં વચ્ચે તિઃ (૪-૪-૬ ૧) સૂત્રથી રૂ નિષેધની સિદ્ધિ માટે હું વગેરે ધાતુઓને હૂ કરેલાં છે. શંકા - જો આમ હોય અથાત નૌ77: / વગેરેમાં ટૂ નિષેધની સિદ્ધિ માટે ત વગેરેને વિત કરેલાં હોય, તો નીવૃત્ત: વગેરે રૂપોની સિદ્ધિમાં ડૂત વગેરે ધાતુઓનું હિત કરવું જ કારણ બનશે, પણ આ ન્યાયનો જે તૃતીયાંશ - અનુબંધનિર્દિષ્ટ કાર્ય યલુ, થયે ન થાય, તેની અનિત્યતા - એ હતું નહિ બને. કારણ કે આ ન્યાયના તૃતીયાંશની અનિત્યતા વિના પણ ન વગેરેને ત્િ કરવાના સામર્થ્યથી જ નૌ77: / વગેરે રૂપોમાં ટૂ નિષેધની સિદ્ધિ થાય જ છે. અન્યથા જો ન વગેરે ધાતુને તિત કરવા છતાં નૌ77: / વગેરેની સિદ્ધિ ન થાય તો 77 વગેરે ધાતુનું લિસ્ - કરણ નિરર્થક બની જાય. સમાધાન - સાચી વાત છે, પરંતુ જો અનુબંધનિર્દિષ્ટ કાર્ય યલુબતમાં ન જ થાય, એવો એકાંત ગ્રંથકાર સૂરિજીના મનમાં હોત તો નરી37: / વગેરે રૂપોમાં ટૂ નિષેધની સિદ્ધિ કરવા માટે વિત કરણ સિવાય પણ અન્ય કોઈ ઉપાય કરત. પણ જે “અનુબંધનિર્દિષ્ટ કાર્ય યલુ થયે ન થાય' એવું જાણતા એવા પણ આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ અનુબંધનો નિર્દેશ કરેલો છે, તે આ ન્યાયાંશની અનિત્યતા હોવાથી જ કરેલો છે. જો આ ન્યાયાંશને અનિત્ય ન માનો તો વેડva: (૪-૪-૬૨) સૂત્રમાં “સ્વરા' એવી અનુવૃત્તિ છે, તે અઘટમાન - અસંગત બની જશે. (કહેવાનો ભાવ આ પ્રમાણે છે કે, અન્યથા - જો આ ન્યાયાંશ અનિત્ય ન હોય અથાત અનુબંધનિર્દિષ્ટ કાર્ય લુપ થયે ન થાય, એવો એકાંત જ હોત, તો તે કારરૂપ અનુબંધ નિર્દિષ્ટ હોયને આ ન્યાયથી વલુપ થયે રૂ નિષેધ રૂપ કાર્ય ન થવાથી હવે નવૃત્ત: / રૂપની સિદ્ધિ માટે રૂ નિષેધ રૂપ કાર્ય વેરોડપત: (૪-૪-૬ ૨) સૂત્રથી જ કરવું પડે. પણ નૌ77: / વગેરેમાં ફુ - નિષેધની સિદ્ધિ થશે નહિ, કારણકે, વેડપત: (૪-૪-૬૨) સૂત્રમાં સ્વર એવી અનુવૃત્તિ છે અને એકસ્વર નિમિત્તક કાર્યનો પ્રસ્તુત ન્યાયના જ પાંચમાં - અંશથી નિષેધ કરેલો છે. આથી વેપત: (૪-૪-૬૨) સૂત્રમાં સ્વરાત્િ એવી અનુવૃત્તિ ન કરાય તો જ નૌ77: / માં ટૂ નિષેધની સિદ્ધિ થાય. આથી નૌ77: / વગેરે રૂપની સિદ્ધિ વેરોડvd: (૪-૪-૬ ૨) સૂત્રથી કરવા જતાં તે સૂત્રમાં પ્રસ્થાન એવા અધિકારની અનુવૃત્તિ કરેલી છે, તે ઘટશે નહિ. આથી વેટોડપત: (૪-૪-૬૨) સૂત્રથી નૌ77: / રૂપમાં રૂ નિષેધની સિદ્ધિ થઈ ન શકે. માટે ત વગેરે ધાતુઓને જેન્તિ કરણ રૂપ ઉપાય દ્વારા જ હિયઐતિઃ (૪-૪-૬૧) સૂત્રથી નરી : / વગેરેમાં 3 નિષેધની સિદ્ધિ કરી, તે વિત: એ પ્રમાણે અનુબંધનિર્દિષ્ટ કાયની યલુપ થયે પ્રાપ્તિને વિચારીને કરી હોયને “અનુબંધનિર્દિષ્ટ કાર્ય યડુલુપ થયે ન થાય” એવા ન્યાયતૃતીયાંશની અનિત્યતા માનીને જ કરી હોયને આ ન્યાયાંશની અનિત્યતા જણાવે છે.) શંકા - ડાકલ્ચલિત: (૪-૪-૬૧) એ સૂત્રથી 77: / ની જેમ રd: / વગેરે રૂપોમાં યલુપ થયે પણ અનેકસ્વરી ધાતુસંબંધી ટુ નિષેધ થયો. આથી એકસ્વરનિમિત્તક કાર્ય યલુડું થયે ન થાય - એવા પ્રસ્તુત ન્યાયના પાંચમાં અંશની પણ અનિત્યતા અતિ જણાય છે. તો તે આપે શાથી ન કહી ? = ૧૯૬ E Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૮. સ્વો. ન્યા. પરામર્શ. સમાધાન :- પ્રતિવૃત્તને ય સુવાથપિ (૧/૧૭) એ પૂર્વોક્ત ન્યાયથી વલુબત્ત ધાતુ અનેકસ્વરી હવામાં પણ તેનાથી જે એકસ્વરી ધાતુ - સંબંધી કાર્યની પ્રાપ્તિ કરાવાઈ છે, તેનો નિષેધ આ ન્યાય વડે તે તે અંશમાં કરાય છે, કારણ આ ન્યાય પૂવન્યાયનો અપવાદ છે. અને તે નિષેધ છે શિથિલ બની જતો હોય - એટલે કે યલુબત્ત ધાતુથી એકસ્વરી ધાતુ સંબંધી કોઈ કાર્ય થતું હોય, તો આ ન્યાયના પંચમાંશની અનિત્યતા કહેવી ઘટે. પણ અહિ એ પ્રમાણે નથી. કારણ કે ડીયરબૈલિત: (૪-૪-૬૧) સૂત્રમાં ‘એકસ્વરી ધાતુથી' એવો અધિકાર હોવા છતાં પણ નૌ77: / વગેરે રૂપોમાં જે રૂટું નિષેધ સૂરિજી વડે સાધિત છે, તે નૌ77: / વગેરેમાં વલુબજો ધાતુઓના અનેકસ્વરિત્વનો સ્વીકાર કરીને જ સાધિત છે. અને તે પ્રમાણે જ રતિઃ (૪-૪-૬૧) સૂત્રની ત. પ્ર. બ્રહવૃત્તિમાં સૂરિજીએ કહેલું છે કે - તારીનારિવં સુવર્ણ ાં, તે ન ચાલીવનેસ્વરāડપત્તિજેથઃ સિદ્ધ / (77 વગેરે ધાતુઓને યજુર થયે યથોક્ત કાયની પ્રાપ્તિ માટે વિન્ = જે અનુબંધવાળા કરેલાં (કહેલાં) છે. તેથી નૌ77: / વગેરે રૂપોમાં (યલુબત્ત - નીર્ વગેરે) ધાતુઓ અનેકસ્વરી હોવા છતાં પણ ટુ - નિષેધકાયની સિદ્ધિ થઈ. ' આમ આ રીતે નૌ77: / વગેરેમાં રૂ નિષેધ એ એકસ્વરનિમિત્તક કાર્ય ન હોવાથી તે રૂપોને આ સ્વનિમિત્તે ન ચડૂતુ એ પંચમ ન્યાયાંશની અનિત્યતાના ઉદાહરણ રૂપે ન કહ્યાં. (નોંધ :- આ ન્યાયના તૃતીયાંશ (અનુબંધનિર્દિષ્ટ કાર્ય યડુલુ થયે ન થાય) ની અનિત્યતાનું ઉદાહરણ એકદમ તાત્ત્વિક નથી. કારણ કે 77: / ની જેમ નરી37: / વગેરેમાં પણ ટૂ નિષધ કાર્ય થવાનું મુખ્ય કારણ 7 વગેરે ધાતુઓનું વિત્ કરણ છે, પણ આ તૃતીય ન્યાયાંશની અનિત્યતા નહિ. તો પણ જીવિતઃ એ પ્રમાણે અનુબંધ નિર્દિષ્ટ કાર્ય નીવૃત્ત: / એમ ચલબત્ત ધાતુ પ્રયોગમાં થવાથી - અનુબંધ નિર્દિષ્ટ કાર્ય વલુપ થયે ન જ થાય, એવો એકાંત ભગ્ન જ થયો. વળી નૌ77: / ની સિદ્ધિ માટે 77 વગેરે ધાતુના વિ - કરણનો પ્રયત્ન - પૂર્વોક્ત રીતે આ ન્યાયાંશને અનિત્ય માનીને જ - કરેલો છે. આમ આ નૌ77: વગેરે ઓ ન્યાયના તૃતીયાંશની અનિત્યતાનું વ્યાવહારિક ઉદાહરણ તો બને જ છે. અને તેવા વ્યાવહારિક ઉદા. દશાવવાનો જ અહીં ગ્રંથકારનો આશય છે, એમ જાણવું. આ હકીકતનો સ્વયં ગ્રંથકાર શ્રી હેમહંસગણિજીએ ન્યાયસૂત્ર ૧/૧ ના વાસમાં નિર્દેશ કરેલો છે. જુઓ પૃ. ૧૩૦) (૧/૧૮) પિરામર્શ ] A. “અનુજ્ઞાપૂર્વક જ નિયમ હોય એવી વ્યાપ્તિનો નિશ્ચય એ સિદ્ધ તિ મારો નિયમાર્થ: (૧) ૨૫) ન્યાયના જ વિસ્તારભૂત જણાય છે. અન્ય સૂત્રથી સિદ્ધ થઈ ચૂકેલાં જે વિધિ માટે નવા સૂત્રનો આરંભ - એ અંશ અનુજ્ઞાને જણાવે છે. અને નિયમા (નિયમ માટે થાય છે) - એ અંશ નિયમને જણાવે છે. અને તે નિયમ જ અન્યત્ર નિષેધમાં ફલિત થાય છે. પ્રસ્તુતમાં પણ તશિતઃ ૦ (૪-૪૩૨) સૂત્રથી ટૂ આગમની સિદ્ધિ હોવાથી તે વિધિ અનુજ્ઞાત જ છે, અને તેથી પુનઃ તેવિડ (૪૪-૩૩) સૂત્રનો આરંભ નિયમ માટે - એટલે કે અન્યત્ર નિષેધ માટે હોવાથી સિદ્ધ સતિ ૦ ન્યાયનો અર્થ ઘટે છે. આમ સિદ્ધ તિ ૦ (૧/૨૫) ન્યાયથી કહેવાતાં અર્થને જ અહિ ન્યાસકારે “અનુજ્ઞાપૂર્વક નિયમ હોય’ એમ કંઈક.. જુદી રીતે જણાવેલો છે. (૧/૧૮) = ૧૯૭ Page #246 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. संनिपातलक्षणो विधिरनिमित्तं तद्विघातस्य ॥ १/१९ ॥ ચારાર્થ મંજૂષા ન્યાયાર્થ - સંનિપાતરૂપ - લક્ષણવાળો અર્થાત્ સ્વનિમિત્તથી થયેલો વિધિ, સ્વ - નિમિત્તનો જ વિઘાત - નાશ ન કરે એમ સામાન્યાર્થ છે. વિશેષાર્થ આ પ્રમાણે છે. જેના હોવામાં કાર્ય મળે | ઘટે થાય, તે સંતિપાત એટલે નિમિત્ત. (સંનિપાતનો નિમિત્ત અર્થ કરવાથી મન્ પદમાં સતિ - સપ્તમી હોવી ઘટે છે, આધાર સપ્તમી નહીં.) આ સંનિપાત જે વિધિનું લક્ષણ = ચિહ્ન" | હેતુ હોય તે સંનિપાત, - લક્ષણ વિધિ કહેવાય. અર્થાત્, પોતાના નિમિત્ત રૂપ અવ્યભિચારી (અવશ્ય કાર્ય જનક) - ચિહ્નને જોઈને જે વિધિની પ્રવૃત્તિનો નિર્ણય કરાયો છે, તે એટલે કે સ્વનિમિત્તથી ઉદ્ભવેલ વિધિ એ સન્નિપાત - લક્ષણ વિધિ કહેવાય. (સામાન્યત : કોઈપણ વિધિ સ્વનિમિત્તથી જ થાય છે. તેથી તે વિધિ સન્નિપાત - લક્ષણ વિધિ કહી શકાય.) આવો વિધિ અર્થાત્ સ્વનિમિત્તથી ઉત્પન્ન થયેલો વિધિ પોતાના જ નિમિત્તનો વિઘા = નાશ કરવામાં નિમિત્ત = કારણ ન બને એમ ફલિતાર્થ છે. (દા.ત. શિષ્યમાં ગુરુના નિમિત્તથી વિકાસનો પાદુર્ભાવ થયો હોય તો વિકાસરૂપવિધિ સન્નિપાત લક્ષણવાળો વિધિ કહેવાય. અને આ ન્યાયના હિસાબે આ શિષ્યનો વિકાસ એ પોતાના નિમિત્ત = કારણ એવા ગુરુના વિઘાતમાં કારણ ન બને.) પ્રયોજન - લોકમાં તો પુત્રાદિ પિતારૂપ સ્વ - નિમિત્તનો ઘાતક થાય છે. અર્થાત્ કાર્યથી પણ ક્વચિત્ સ્વકારણનો નાશ થતો દેખાય છે. આથી વ્યાકરણમાં તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- પપાવ | વગેરે પ્રયોગોમાં પરીક્ષા વિભક્તિના ગલ્ પ્રત્યયરૂપ નિમિત્તથી ધાતુની દ્વિરુક્તિ થવાથી, પન્ - પર્ થયા પછી નાનાવેલ્લુ (૪-૧-૪૪) સૂત્રથી ૨ નો લુફ થયે પર્ એમ અનેકસ્વરી ધાતુ બને છે. પણ આ નવું નિમિત્તથી થયેલું પર્ ધાતુનું અનેકસ્વરવાળાપણું, એ ધાતોનેજસ્વીતામ્ પરીક્ષાયા: ડૂતિ વાનું તત્તમ્ (૩-૪-૩૬) સૂત્રથી નવું નો મામ્ આદેશ કરવા દ્વારા પોતાના નિમિત્તભૂત ખત્ પ્રત્યયનો (આ ન્યાયથી નિષેધ કરવાથી) વિઘાત = નાશ કરનારો ન થાય. જ્ઞાપક :- આ ન્યાયનું ઉદ્દભાવક = જ્ઞાપક છે, સામાન્યથી જ એનેસ્વરીત્ એવું કથન. તે આ પ્રમાણે - ધાતુ બે રીતે અનેકસ્વરી હોય છે. (૧) પરોક્ષા - હેતુક. જેમ કે, પદ્ વગેરે અને (૨) પરીક્ષા - અહેતુક અર્થાત્ સ્વભાવિક. જેમ કે, વાસ્ વગેરે. આમાં બીજા પ્રકારના અનેકસ્વરી ધાતુમાં ધાતોનેસ્વરાત્ ૦ (૩-૪-૪૬) સૂત્રથી મામ્ આદેશ દેખાય છે, જેમ કે વાસમાસ પણ પહેલાં પ્રકારના અનેકસ્વરી ધાતુમાં પરીક્ષાનો મામ્ આદેશ થયેલો દેખાતો ૧૯૮ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૯. ન્યા. મ. સ્વો. ન્યા.... નથી, જેમ કે પાવ | તેમ છતાં સૂત્રમાં (પરોક્ષાલદેવ. એવું) કોઈ વિશેષણ ન મૂકતાં મને સ્વરાર્ એમ સામાન્યથી જ જે કહેલું છે, તે આ ન્યાયની આશાથી જ કહેલું છે. અર્થાત્ ઉક્ત રીતે નેસ્વરત એવો નિર્દેશ કરવામાં પણ પરીક્ષા પ્રત્યય - નિમિત્તક પર્ ધાતુનું પર્ એમ જે અનેકસ્વરવાળાપણું (અનેક - સ્વરિત્વ) થાય છે, તે આ ન્યાયથી સ્વનિમિત્ત બન્ નો મામ્ આદેશ કરવા દ્વારા નાશ નહિ કરે, એવા આશયથી જ સામાન્યથી = વિશેષણ રહિતપણે કરેલો અને સ્વરાત્ એવો નિર્દેશ સંગત થતો હોયને, તે આ ન્યાયને જણાવે છે. અનિત્યતા :- આ ન્યાયનો ક્યાંક ભ્રશ થાય છે. અર્થાત્ અનિત્ય બને છે. ઉદા. નિરસૈ: I રૂપ. અહિ નરીમતિન્તિ : તિન: I રૂપ થયું. પછી અતિગર + fમમ્ પ્રત્યય, એવી સ્થિતિમાં ગતિનર શબ્દ એ કારાંત હોવાથી મસ રેસ્ (૧-૪-૨) સૂત્રથી સ્ આદેશ થયે, તિનર + શેત્ સ્થિતિ થાય. અહિ સ્વરાદિપ્રત્યય પર છતાં નરીયા નરસ્વા (૨-૧-૩) સૂત્ર લાગવાથી નર નો પણ તિનસ્ આદેશ થયે નિરર્ + હેલ્ = ગતિનરસૈઃ ! એવું રૂપ સિદ્ધ થયું. આમ જે અન્તત્વ રૂપ નિમિત્તથી મિત્ પ્રત્યયનો છે આદેશ થયો, તે જ હું પ્રત્યય (સ્વરાદિ હોવાથી) તગર નો તિનસ્ આદેશ કરવા દ્વારા સ્વનિમિત્ત એ કારાંતપણાનો વિધાતક બની ગયો. - આ અનિત્યતાનું નિવેદન કરનાર = જ્ઞાપક છે - ઉપર છે (૧-૪-૨) સૂત્રમાં ઉન્ન એવો આદેશ કરવો. અહિ જો ઉસ્ ને બદલે ફક્ત આદેશ કરવામાં આવે તો પણ તેવ + સ્િ = વૈ: એવું રૂપ સિદ્ધ થઈ જતું હોવા છતાં, તેનું આદેશ કરેલો છે. તે આ રીતે - પમ્ ને બદલે રેસ્ આદેશ ગતિનરસૈઃ | રૂપની સિદ્ધિ માટે કરેલો છે. હવે જો આ ન્યાય અનિત્ય ન હોય તો નાં તાન્તઃ તિન ! એમ જોશાન્ત દૂર્ઘોડશિસમાસે વહુવ્રીહી (૨-૪-૯૬) સૂત્રથી જેનો હૃસ્વાદેશ થયો છે, તેવા નર શબ્દનો ઉમ્ પર છતાં નરમ્ આદેશ થવાની પ્રાપ્તિ જ નથી, કારણ કે આ ન્યાયને લીધે જે આદેશ સ્વનિમિત્ત એવા તિગર શબ્દના આ કારાંતપણાનો વિઘાતક (નાશક) બની શકતો નથી. આમ કોઈપણ રીતે તિનરસૈ: I રૂપની સિદ્ધ ન થાય. આથી વ્યર્થ હોવાથી શું આદેશનું વિધાન જ ન કરવું જોઈએ. તો પણ આ રૂપની સિદ્ધિ માટે જે ઉમ્ આદેશનું વિધાન કરેલું છે, તે આ પ્રસ્તુત ન્યાય અનિત્ય હોવાથી પર છતાં નિર્વિઘ્નપણે નરન્ આદેશ થવાની સંભાવના છે, એમ માનીને જ આદેશ કરેલો છે. આમ આ ન્યાયની અનિત્યતા વિના રેસ્ આદેશનું વિધાન વ્યર્થ બની જતું હોય તે આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપન કરે છે. (૧/૧૯) સ્વોપજ્ઞ ન્યાસ ૧. વિઠ્ઠમ્ - સતિપાત એટલે કે નિમિત્ત, તે છે લક્ષણ = ચિહ્ન જેનું તે સન્નિપાતલક્ષણ કહેવાય. નિમિત્તને અહિ કાયનું ચિહ્ન કહેલું છે. અને તે આ રીતે ઘટે છે. જો આ અમુક નિમિત્ત સામગ્રી ૧૯૯ Page #248 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. (સમુદાય) એકત્રિત થાય તો અમુક વિધિ = કાર્ય અહિ થવું જોઈએ. આ પ્રમાણે નિમિત્ત એ સ્વવિધિ કાયનું લક્ષણ = ચિહ્ન = જ્ઞાપક બને છે, એમ ભાવ છે. ૨. કરોડપ... શંw :- અનિત્યતાના જ્ઞાપક રૂપે તમે કહ્યું કે, પક્ષ (૧-૪-ર). સૂત્રમાં રજૂ કરવાથી પણ તેd: / વગેરે પ્રયોગની સિદ્ધિ થઈ જતી હોવા છતાં શેર્ એમ આદેશ કર્યો પણ પણ કરવામાં તૈ: | વગેરે રૂપોની સિદ્ધિ શી રીતે થાય ? અથાત સુચારેત્યારે (૨-૧-૧૧૩) સૂત્રથી ૪ પર છતાં તે શબ્દના નો લોપ થવો સંભવે છે. માટે તેને એવું અનિરૂપ જ થઈ જાય છે. સમાધાન :- એવું નથી, હું કરવાના સામર્થ્યથી જ નો લોપ ન થાય. કહેવાનો આશય એ છે કે જો આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીને તેને એવું રૂપ ઈષ્ટ હોત તો રૂ{ આદેશ જ કરત, જેથી + મળીને પ થઈ જાત. પણ જે પ્રશ્ન એવો આદેશ કરેલો છે તે જણાવે છે કે, સુભાઈ ૦ (૨-૧-૧૧૩) સૂત્રથી સેવ શબ્દના આ કારનો લોપ ન થાય. આમ ણ્ એવો નિર્દેશ કરવામાં આવો . (ા કરવાના સામાä રૂ૫) ઉત્તર હાજર હોવાથી “નો લોપ થવાથી હું નિર્દેશ કરવામાં તે | એવા રૂપની સિદ્ધિ કેવી રીતે થાય ? ઈત્યાદિ ચર્ચાનો ઉદ્દભવ સંભવતો જ નથી. અર્થાત જૂ કરવામાં તે / રૂપની સિદ્ધિ નિરાબાધ જ છે. ૩. તિબર: જો કે અહિ ટીકામાં આ ન્યાયની અનિત્યતાનું ઉદાહરણ અને જ્ઞાપક જુદા પાડીને દશાવ્યા નથી, તો પણ વિનર / એ અનિત્યતાનું ઉદાહરણ છે, અને તેનું નિર્દેશ એ અનિત્યતાનું જ્ઞાપક છે, એમ સ્વયં વિચારવું. આ પ્રમાણે અન્યત્ર પણ યથાયોગ્ય ઉદાહરણ - જ્ઞાપકનો વિવેક સમજવો. (જો કે ટીકામાં પૂર્વવાક્યમાં અનિત્યતાના ઉદા. અને જ્ઞાપક વચ્ચે ભેદ સ્પષ્ટ નથી. છતાં મરત્તાનિવેૐ તુ - એ પ્રમાણે અનિત્યતાના જ્ઞાપક રૂપે - કરણને કહેવાથી પતિનરર્સ. / એ ઉદા. તરીકે જણાઈ જાય છે. છતાં પૂવવાક્યની અપેક્ષાએ પૂવોક્ત સ્પષ્ટતા કરી હોય.) (૧/૧૯) (પ્રસિદ્ધ વંદિરડ્રમન્તર ૨/૨૦ ન્યાયાથ મંજૂષા ન્યાયાર્થ - અંતરંગ કાર્ય કરવાનું હોય ત્યારે બહિરંગ કાર્ય અસિદ્ધ = અસત્ થાય છે. અહિ અંતરંગ - બહિરંગવિધિની વ્યાખ્યા (લક્ષણ) આ પ્રમાણે છે. प्रकृतेराश्रितं यत्स्यात् यद्वा पूर्वं व्यवस्थितम् । यस्य वाल्पनिमित्तानि अन्तरङ्गं तदुच्यते ॥१॥ (૧) જે કાર્ય પ્રકૃતિને આશ્રિત હોય, અથવા (૨) જે કાર્ય પૂર્વમાં વ્યવસ્થિત (રહેલું) હોય અથવા (૩) જેના અલ્પનિમિત્ત હોય તે અંતરંગ કાર્ય કહેવાય. ૧. प्रत्ययाश्रितं यत् स्यात् बहिर्वा यद्वयवस्थितम् । बहूनि वा निमित्तानि यस्य तद्वहिरङ्गकम् ॥ २ ॥ = ૨૦૦ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧/૨૦. ન્યા. સં. (૧) જે કાર્ય પ્રત્યયાશ્રિત હોય અથવા (૨) જે કાર્ય બાહ્યભાગમાં રહેલું હોય અથવા (૩) જેના ઘણાં નિમિત્તો હોય તે બહિરંગ કાર્ય કહેવાય. ૨. આથી ન્યાયાર્થ આ પ્રમાણે થાય. ઉપર્યુક્ત સ્વરૂપ બહિરંગ કાર્ય પૂર્વોક્ત સ્વરૂપ અંતરંગ કાર્ય કરવાનું હોય ત્યારે અસિદ્ધ - અર્થાત્ અસત્ જેવું થાય છે. એટલે કે અંતરંગ કાર્ય કરવાનું હોય ત્યારે બહિરંગકાર્ય થયું નથી, એમ માનીને કાર્ય કરવું. પ્રયોજન - બહિરંગ કાર્યની દુર્બલતાને બતાવવા માટે આ ન્યાય છે. A. ઉદાહરણ :- fift + ઓમ્ = . ! અહીં ડું નો ય – આદેશરૂપી કાર્ય તે પ્રત્યયને આશ્રિત હોવાથી, (અર્થાત્ પ્રત્યયને લીધે થયેલું હોવાથી) અથવા બહારના ભાગમાં રહેલું હોવાથી બહિરંગ કાર્ય છે. જ્યારે સ્વામિનો તીર્થને (૨-૧-૬૩) સૂત્રથી ૨ ની પૂર્વના નામસ્વરના દીર્ઘત્વરૂપી કાર્ય, એ પ્રકૃતિને આશ્રિત હોવાથી અથવા પૂર્વમાં રહેલું હોવાથી અંતરંગ છે. આ દીર્ઘ આદેશરૂપી અતરંગ કાર્ય કરવાના પ્રસંગે, બહિરંગ ૨ વરૂપ કાર્ય આ ન્યાયથી અસત્ થઈ જાય. તેથી ય ને બદલે સ્વર જ માનતાં નામીસ્વર રૂ કારનો દીર્ઘ આદેશ ન થયો. - તથા - તદ્ + વાર = તન્વીર ! અહિ વર્ગના યોગથી થયેલું, ત ના ૨ આદેશરૂપ કાર્ય, ઉભયપદને આશ્રિત હોવાથી બહિરંગ છે. અને વનઃ મ્ (૨-૧-૮૬) સૂત્રથી થતું ૨ ના શત્વ રૂપ કાર્ય એકપદને આશ્રિત હોવાથી અંતરંગ છે. આમ રંગ: #મ (૨-૧-૮૬) સૂત્રથી થતાં ૨ ના વા આદેશ રૂપી કાર્ય કરવામાં, બહિરંગ એવા (વા શબ્દગત) ના યોગથી થયેલું ટુ ના આદેશાત્મક કાર્ય, આ ન્યાયથી અસિદ્ધ થાય છે. આથી હવે a ને ૩ જ માનવાથી તેનું (ત વાર એમ) ઋત્વ ન થયું. જ્ઞાપક :- આ ન્યાયનું આવિર્ભાવક = જ્ઞાપક છે, સધિયth દિવસદિધાવતુતિ (૭-૪-૨૨૧) સૂત્રમાં દિ નું જુદુ ગ્રહણ. અર્થાત્ “સંધિ'પદના ગ્રહણથી જ દ્વિત્વ એ સન્ધિવિધિ રૂપે હોવાથી, દ્ધિત્વ કરવામાં સ્થાનિવભાવનો (અસદ્દભાવનો) નિષેધ સિદ્ધ જ છે. તેમ છતાં પણ જે દિ નું જુદું ગ્રહણ કરેલું છે, એ આ ન્યાયનું જ્ઞાપક છે. આ દ્વિનું ગ્રહણ ધિ + 2 = સૂત્ર | વગેરેમાં ય આદેશ વગેરરૂપ કાર્યનું પ્રસ્તુત ન્યાયથી અસિદ્ધપણું થવા દ્વારા પણ જે ય - આદેશનો સ્થાનિવર્ભાવ પ્રાપ્ત છે, તેનો નિષેધ કરવા માટે છે. તે આ પ્રમાણે - ધ્યત્ર વગેરેમાં ધ નો ગદ્દીકિનૈવ્યગ્નને (૧-૩-૩૨) સૂત્રથી દ્વિભવ કરાવે છતે વરસ્ય પરે પ્રવિધી (૭-૪-૧૧૦) સૂત્રથી ય આદેશ વગેરે (સ્વરાદેશ) કાર્યનો સ્થાનિવભાવ નિર્વિઘ્ન થતો હોઈને, ન બ્ધિ ૦ (૭-૪-૧૧૧) સૂત્રમાં “સંધિ'ગ્રહણ વડે સંધિકાર્યમાં સ્થાનિવદ્ભાવનો નિષેધ કરેલો છે. કારણકે દ્ધિત્વ એ સંધિવિધિ હોવાથી તેના સ્થાનિવભાવનો | નિષેધ થઈ જશે. અહિ એટલું ધ્યાનમાં રાખવું કે દ્વિતીયપાદની વિધિને સ્વરસંધિસંબંધી કહેવાય છે અને તૃતીયપાદની વિધિ એ વ્યંજન સંધિસંબંધી છે. આમ હોવાથી ગ્રંથકાર સૂરિજીવડે ફરી શંકા ઉઠાવાઈ કે વધ્યત્ર | વગેરેમાં ધ નું દ્ધિત્વ હજી પણ દુર્ઘટ (દુષ્કર) છે, કેમ કે વરસ્ય = ૨૦૧ Page #250 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. જે પ્રવિધી (૭-૪-૧૧૧) એ અપવાદસૂત્રથી યત્વ વગેરેનો જે સ્થાનિવર્ભાવ પ્રાપ્ત છે, તે જ, ને સબ્ધ . (૭-૪-૧૧૧) એ અપવાદસૂત્રથી નિષિદ્ધ થવાને શક્ય છે. (રોકી શકાય તેમ છે.) પરંતુ સિદ્ધ હિમ્ ૦ એ પ્રસ્તુત ન્યાયથી જે યત્વાદિનો સ્થાનિવર્ભાવ થાય છે, તે દુર્નિવાર છે. આથી આ ન્યાયને બાધિત કરવા માટે બ્ધિ ૦ (૭-૪-૧૧૧) સૂત્રમાં સંધિ શબ્દથી પૃથફ દિ શબ્દનું ગ્રહણ કરવું જોઈએ, કે જેથી, સ્ત્ર | વગેરેમાં દ્વિત્વવિધિ કરવામાં આ ન્યાયથી પ્રાપ્ત અસિદ્ધત્વ = સ્થાનિવભાવ દ્વારા પણ યત્પાદિનો સ્થાનિવદૂભાવ ન થઈ જાય. આમ આ બધુ વિચારીને સૂરિજીએ ન સંધ ૦ (૭-૪-૧૧૧) સૂત્રમાં “સંધિ' શબ્દથી જુદુ દ્વિ' શબ્દનું ગ્રહણ કરેલું છે. આ રીતે બાધક એવું “દ્ધિ' શબ્દનું ગ્રહણ એ બાધ્યને અવિનાભાવી હોવાથી, અર્થાત કોઈપણ બાધક બાધ્ય વિના ન હોય (હોવું ન ઘટે), એવો નિયમ હોવાથી બાધક એવું દિ ગ્રહણ એ પોતાના બાધ્યરૂપ પ્રસ્તુત ન્યાયનો આવિર્ભાવક = જ્ઞાપક છે, એ વાત સુઘટ જ છે. અર્થાત્ પ્રસ્તુત સિદ્ધ હિમ્... ન્યાય સિવાય અન્ય કાંઈપણ ને સંધિ ૦ (૭-૪-૧૧૧) સૂત્રમાં પૃથક્ દિ – ગ્રહણરૂપ બાધકનું બાધ્ય હોવું સંભવિત ન હોયને, તે પૃથફ દિ – ગ્રહણરૂપ બાધક, બાધ્યરૂપ આ ન્યાયને જણાવે છે. આ રીતે તે બ્ધિ ૦ (૭-૪-૧૧૧) સૂત્રમાં દિ નું પૃથફ - ગ્રહણ, એ આ ન્યાયથી જ સંગત = સાર્થક બનતું હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અનિત્યતા :- આ ન્યાય પરિપ્લવ = અનિત્ય છે. કારણ, ઉત્તરન્યાય આ ન્યાયનો અપવાદ છે. (૧/૨૦) સ્વોપા ન્યાસ ૧. ધ્યàત્યારૉ... અહીં ‘રિ’ શબ્દથી જaવગેરેમાં આદેશને આશ્રયીને (ટીકામાં કહ્યા પ્રમાણે) ઘટાડવું / કહેવું. (૧/૨૦) પિરામર્શ ] A. અહિ કોઈને સિદ્ધ વહિરમન્તર ! એ પ્રસ્તુત ન્યાય અને આગળ કહેવાતાં અન્તરદ્ધ વહિવત્ (૧/૪૨) ન્યાય વચ્ચે સામ્યતા હોવાની શંકા થવાનો સંભવ છે. અથવા આ બે ન્યાયો વચ્ચે ભેદ - તફાવત સંબંધી જિજ્ઞાસા થવાનો સંભવ છે. તે અંગે એટલી જ સ્પષ્ટતા કરવાની કે બન્નેય ન્યાયથી બહિરંગ કાર્યની નિર્બળતા સ્થાપિત કરાતી હોવાથી સામ્યતા ભાસતી હોવા છતાં પણ, બન્ને ન્યાય વચ્ચે સૂક્ષ્મ છતાંય સ્પષ્ટ ભેદરેખા છે. અને તે આ પ્રમાણે છે – સિદ્ધ વૈદિરમન્તરપ્લે ન્યાય અંતરંગ કાર્ય કરવાનું હોય ત્યારે પૂર્વે થઈ ગયેલ બહિરંગ કાર્યને અસિદ્ધ = અસત્ માનવાનું જણાવે છે. આમ અંતરંગ કાર્ય કરવા પ્રત્યે પૂર્વે થઈ ગયેલ બહિરંગ કાર્યની દુર્બળતા જણાવી છે. અહિ “અસિદ્ધ થાય' એમ કહેવાથી સ્પષ્ટ રીતે જણાવેલું છે કે બહિરંગ = ૨૦૨ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧/૨૦. પરામર્શ... કાર્ય પહેલાં થઈ ગયું છે. અને તે થઈ જવાથી જ અંતરંગ કાર્ય કરવાની યોગ્ય સામગ્રી (નિમિત્ત સમુદાય) ની પ્રાપ્તિ થતાં અંતરંગ કાર્ય કરવાની શક્યતા ઉભી થાય છે. જેમ કે, fR + મોર્ એવી સ્થિતિમાં ખ્વાવેર્નાનિ: (૨-૧-૬૩) સૂત્રથી દીર્ઘત્વરૂપ અંતરંગ કાર્યની પ્રાપ્તિ નથી. પણ જ્યારે Ěિ: । એ પ્રમાણે યત્વરૂપ બહિરંગ સંધિકાર્ય થઈ જાય છે, ત્યારબાદ સ્વર (૬) પછી ર્ કાર, અને પછી વ્યંજન એવી સ્થિતિ થતાં પૂર્વના રૂ કારના દીર્ઘત્વરૂપ અંતરંગ કાર્યની પ્રાપ્તિ થાય છે. પણ ત્યારે આ ન્યાયથી બહિરંગ ય ત્વરૂપ કાર્ય અસિદ્ધ / અસત્ થવાથી તે અંતરંગ કાર્ય થશે નહિ. આ પ્રમાણે પ્રસ્તુત ન્યાયના વિષયમાં બહિરંગ કાર્ય અને અંતરંગ કાર્યની સમકાળે પ્રાપ્તિ જ નથી. આથી બન્ને વચ્ચે સ્પર્ધા પણ નથી. અને એજ પ્રમાણે ઉદાહરણમાં જણાય છે. જ્યારે અન્તર વહિરજ્ઞાત્ વત્તવત્ (૧/૪૨) એ ન્યાય બળાબળને જણાવનારો ન્યાય છે. અને તેથી અહિ બહિરંગ કાર્ય અને અંતરંગ કાર્યની સમકાળે પ્રાપ્તિ છે. જેમ કે, 7 + રૂ (નક્ પ્રત્યયનો આદેશ છે.) + ફન્દ્રમ્ એવી સ્થિતિમાં અંતરંગ ત + ફ = તે એમ ત્હ રૂપ સંધિ કાર્ય અને હૈં + ફન્દ્રમ્ સ્થિતિમાં અહિ સમાનદીર્ઘત્વરૂપ બહિરંગ કાર્યની સમકાળે પ્રાપ્તિ છે. આથી બન્નેય - અંતરંગ અને બહિરંગ કાર્યની સમકાળે પ્રાપ્તિ હોવાથી બન્ને વચ્ચે સ્પર્ધા પણ ઘટે છે. આમ હોયને આ અન્તરનું હિરકૃાત્ (૧/૪૨) ન્યાયથી અંતરંગ કાર્યની બળવત્તા જણાવાય છે. તેથી પહેલાં 7 + રૂ = તે । એમ ત્ન રૂપ અંતરંગ સંધિકાર્ય જ થશે. પછી યથાપ્રાપ્તિ, તે + ફન્દ્રમ્ = તે ન્દ્રમ્ । એમ બહિરંગ સન્ધિકાર્ય પણ થાય છે. આમ અહિ સમકાળે અંતરંગ અને બહિરંગ એ બન્ને ય કાર્યોની પ્રાપ્તિ હોવાથી બન્ને ય વચ્ચે સ્પર્ધા છે. આથી જ આ ન્યાયનું બળાબળ – ઉક્તિવાળા રૂપે હોવું ઘટે છે. અહિ સિદ્ધ વદિરમન્તર, (૧/૨૦) એ પૂર્વ ન્યાયની સદંત૨ પ્રાપ્તિ જ નથી. કારણ કે બહિરંગ કાર્ય થયેલું હોય તો તે અસિદ્ધ । અસત્ થવું શક્ય સંગત બને. પણ અહિ ઉદાહરણમાં કોઈપણ બહિરંગ કાર્ય થયેલું ન હોવાથી તેનું અસ૫ણું પણ થવું અશક્ય જ છે. આમ સ્પષ્ટપણે બન્નેય ન્યાયનો વિષય ભિન્ન ભિન્ન હોવાથી, એક ન્યાયથી બીજો ન્યાય, અન્યથાસિદ્ધ / અનાવશ્યક બની શકતો નથી. - બન્નેય ન્યાયો વચ્ચે તફાવત (ભેદ) ના મુદ્દા સંક્ષેપમાં આ પ્રમાણે છે. (૧) અસિદ્ધ વહિરનું ૦ (૧/૨૦) ન્યાયની - બે કાર્યોની સમકાળે પ્રાપ્તિ ન હોય, ઠેકાણે પ્રવૃત્તિ થાય છે. જ્યારે, (૨) અન્તરનું વહિŞાત્ - ન્યાયની બે કાર્યોની સમકાળે પ્રાપ્તિ હોય ત્યાં પ્રવૃત્તિ થાય છે. - (૨) પહેલાંમાં બે કાર્યો વચ્ચે સ્પર્ધા ન હોવાથી બળબળોક્તિવાળાપણું (બળાબળવાચિત્વ) નથી. જ્યારે બીજામાં સ્પર્ધા હોવાથી બળાબળોક્તિ (વાળાપણું) છે. (૩) પહેલાં ન્યાયમાં બહિરંગ કાર્ય પહેલાં જ થઈ ગયું હોય છે. અને પછી જ અંતરંગ કાર્યની પ્રાપ્તિ થતી હોવા છતાં પણ તે કાર્ય થતું જ નથી. બીજા ન્યાયમાં અંતરંગ કાર્ય જ પહેલાં થાય છે. અને પછી પ્રાપ્તિ હોય તો બહિરંગ કાર્ય પણ થાય છે. (૪) એ સિદ્ધ હિતૢ ન્યાયનો અપવાદ 7 સ્વરાનન્તર્વે (૧/૨૧) ન્યાય બની શકે છે, પણ અન્તરવું વહિરજ્ઞાત્ એ બીજા ન્યાયનો અપવાદ બની શકતો નથી. આ પ્રમાણે કેટલાંક વિદ્વાનોના કહેવા પ્રમાણે અન્ય વ્યાકરણ પરંપરામાં સિદ્ધ વહિરવું ન્યાયમાં જ અન્તરનું વહિÇાત્ ન્યાયનો અર્થ સમાવી દીધો હોય તો પણ, સિદ્ધહેમ - વ્યાકરણની પરંપરામાં તો પૂર્વોક્ત તફાવતોને કારણે બન્ને ય ન્યાયોના જુદા જુદા અસ્તિત્વનો જ સ્વીકાર કરેલો છે, એમ જાણવું. (૧/૨૦) ૨૦૩ . Page #252 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ન સ્વાન્તર્થે ॥ ૮૨o ૫ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- બે સ્વરો જ્યારે અનંતર (પાસે પાસે) આવતાં હોય, ત્યારે જે અંતરંગ કાર્યની પ્રાપ્તિ હોય, તે કરવાના પ્રસંગે પૂર્વે થયેલું બહિરંગ કાર્ય અસિદ્ધ થતું નથી. અર્થાત્ ત્યારે બહિરંગ કાર્ય વિદ્યમાન છે, એમ જ માનવું. પ્રયોજન :- અહિ બહિરંગકાર્ય અસત્ થવું ઈષ્ટ નથી. છતાં, પૂર્વ ન્યાયથી અહિ પણ અસત્ (અસિદ્ધ) થવાની પ્રાપ્તિ હોયને અતિપ્રસંગ આવે છે. માટે તેનો નિષેધ (દૂર) કરવા માટે આ ન્યાય છે. = ઉદાહરણ :- (૧) યેષ' | (વ્ + વ, વ્ સ્, ૧, બ્, વ્ + વ્ + વ્ સેવ ।) (૨) નમૂનુષા । (ભૂં + સુ (વસ્) મૂભૂ, વધૂ + વક્ + દ્ય, વમૂ + ૩પ્' + ય, વસૂવુ। ।) આ બન્ને યમાં પ્રથમ ઉદાહરણમાં બ્ ધાતુના રૂ કારનો લયોપાત્ત્વસ્ય (૪-૩-૪) સૂત્રથી થતો હૈં કાર રૂપ ગુણ, એ બાહ્યભાગમાં રહેલો હોવાથી બહિરંગ છે. અને આ રૂ ના પ્ કાર રૂપ ગુણ, એ પૂર્વસ્વાસ્વ સ્વરે ોરિયુક્ (૪-૧-૩૭) સૂત્રથી થતો પૂર્વવ્યસ્થિત હોયને અંતરંગ એવા ૬ કાર રૂપ અસ્વસ્વર પર છતાં રૂના વ્ આદેશરૂપ કાર્ય કરવામાં આ ન્યાયથી અસિદ્ધ ન થયો. - બીજા ઉદાહરણમાં (વમૂવક્ + ય = વમૂત્યુષા । માં) વસ્ (સુ) પ્રત્યયનો સુષ્મત ૬ (૨-૧-૧૦૯) સૂત્રથી થતો પ્ આદેશ, એ બાહ્યભાગમાં સ્થિત હોવાથી બહિરંગ છે. અને આ સ્ ના પ્ આદેશરૂપ કાર્ય, એ ધાતોરિવોવર્ગસ્થેયુવ્ સ્વરે પ્રત્યયે (૨-૧-૫૦) સૂત્રથી થતું પૂર્વમાં સ્થિત હોવાથી અંતરંગ એવા ૩ ના વ્ આદેશ રૂપી - કાર્ય કરવામાં અસિદ્ધ ન થયું. કારણ કે અહિ રૂ + ૧, નમૂ + ળ્ એમ બે સ્વરો જ પાસે પાસે છે. અને આ ન્યાયથી બે સ્વરો પાસે પાસે હોય ત્યારે બહિરંગ કાર્ય અસિદ્ધ થતું નથી. અને આ પ્રમાણે પૂર્વોક્ત રૂ ના ર્ કાર એમ ગુણરૂપ અને વસ્ પ્રત્યયના ૩પ્ આદેશ રૂપ બહિરંગ કાર્યની અસિદ્ધિ ન થવાથી તન્નિમિત્તક અંતરંગ વ્ આદેશ અને વ્ આદેશની ક્રમશઃ બન્નેય રૂપોમાં પ્રાપ્તિ થવાથી (વ્ + ક્ + ળવુ =) યેષ । અને (વમૂવ્ + ૩ક્ + ય =) વમૂત્યુષા । રૂપોની સિદ્ધિ થઈ શકી. જ્ઞાપક :- આ ન્યાયનું સંભાવક અર્થાત્ જ્ઞાપક છે, વૃચત્તોડસર્વે (૧-૧-૨૫) એવા સૂત્રનો નિર્દેશ. અહિ વૃત્ત્વન્તર્ + ઞસષે એવી સ્થિતિમાં સિ એ પ્રથમા વિભક્તિપ્રત્યયના સો ૬: (૨-૧-૭૨) સૂત્રથી થયેલા ૪ (7) નો અતોઽતિ રો: (૧-૩-૨૦) સૂત્રથી ૩ કાર આદેશ થાય છે. આમ વૃષ્યન્તઃ + અક્ષષે એવી સ્થિતિ થઈ. આ ૩ કારક આદેશ અન્યપદમાં (બીજા પાદમાં) રહેલાં અ કારને સાપેક્ષ છે. આથી બહિરંગ કાર્ય છે. હવે ગવર્નસ્થેવિિવનૈલોવરત્ ૨૦૪ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧/૨૧. સ્વો. ન્યા... (૧-૨-૬) સૂત્રથી જો ૩ ની પૂર્વમાં રહેલ રૂમ કાર સાથે ૩ ના ગો કાર આદેશ રૂપી જે એકપદની જ અપેક્ષાવાળુ હોયને અંતરંગ કાર્ય છે, તે કરવામાં જો ૩ આદેશરૂપ બહિરંગ કાર્ય એ જો પૂર્વ ન્યાયથી અસિદ્ધ બની જાય, અર્થાત્ તે ૩ ના ઠેકાણે રુ (જ મનાય, તો ગોત્ર રૂપી કાર્ય થઈ શકશે નહિ. એટલે વૃત્તોડસરે (૧-૧-૨૫) એ પ્રમાણે ગો કાર આદેશવાળો નિર્દેશ કરવો સંભવે જ નહિ. છતાંય તે સૂત્રમાં વૃત્તોડવે એમ નો આદેશવાળો નિર્દેશ તો કરેલો જ છે, તેથી જણાય છે કે આ પ્રસ્તુત ન્યાયથી પૂર્વનો ન્યાય બાધિત થઈ જાય છે. આથી ડત્વ રૂપી બહિરંગ પણ કાર્ય શોત્વ રૂપી અંતરંગ કાર્ય કરવામાં અસિદ્ધ બનતું નથી. બલ્ક, આ ન્યાયથી બે સ્વરો અનંતર હોવાથી સત્વ રૂપ કાર્ય સિદ્ધ | સત જ રહે છે. અને આ રીતે, વૃચત્તોડ પે એવો કો કારાદેશવાળો નિર્દેશ સિદ્ધ થઈ જશે. આ પ્રમાણે આ ન્યાય વિના વૃક્નોડસરે એવો સૂત્ર નિર્દેશ અઘટમાન - અસંગત બની જતો હોયને તેવો નિર્દેશ આ ન્યાયનું જ્ઞાપન કરે છે. આ ન્યાયની પરિપ્લવતા = અનિત્યતા જણાતી નથી. બીજુ કે પૂર્વનો સિદ્ધ વહિન્તિ (૧/૨૦) એ ન્યાય સ્થાનીવાડવવિધૌ (૭-૪૧૦૯) એ પરિભાષાનો સજાતીય છે. કારણ કે બેય વડે એક જ અસિદ્ધત્વ (સ્થાનિવભાવ) રૂપ કાર્ય કરાય છે. જ્યારે પ્રસ્તુત ન સ્વીનન્તર્વે ન્યાય એ ન સધીય ૦ (૭-૪-૧૧૧) પરિભાષા સૂત્રનો સજાતીય છે. (કારણ કે બન્નેયનું - પ્રાપ્ત એવા અસિદ્ધત્વ (સ્થાનિવર્ભાવ) નો નિષેધ કરવા રૂ૫ - સમાન પ્રયોજન છે.) (૧/૨૧). સ્વોપજ્ઞ ન્યાસ ૧. રૂતિ | શંકા - ચેષ અહિ – વિધિ સિદ્ધ નહિરફત્તર (૧/૨૦) ન્યાયથી જે અિસિદ્ધ બની જવાની પ્રાપ્તિ હતી, તેનું પ્રસ્તુત ન ફરીનન્તર્યો એ અપવાદ ન્યાયથી નિવારણ ભલે થાઓ, તો પણ (રૂ + ૬ સ્થિતિમાં) પૂર્વના રૂ નો પૂર્વાલ્વેિ સ્વરે ૦ (૪-૧-૩૭) સૂત્રથી રૂ આદેશ પ્રાપ્ત થતો નથી. કારણ કે અરજી કરે વધૌ (૭-૪-૧૧૦) સૂત્રથી ચું રૂપ પૂર્વવિધિ કરવામાં (પર - નિમિત્તક) સ્વરાદેશ એવો [ કાર રૂ૫ ગુણનો અવશ્ય સ્થાનિવદૂભાવ થાય, એટલે ( ફ૬ સ્થિતિમાં) અસ્વ - સ્વર પરમાં ન હોવાથી પૂર્વના રૂ નો રૂ નહિ થાય. સમાધાન :- એવું નથી, કારણ કે (૧) તમે સ્વસ્થ રે વિથો (૭-૪-૧૧૦) સૂત્રથી સ્થાનિવિભાવનો પ્રસંગ કહો છો, અને તે સૂત્રમાં તો ઘરે એમ સપ્તમી વડે નિર્દેશ છે, તેથી , નિક્ટિ પૂર્વ (૭-૪-૧૮૫) એ પરિભાષાથી સપ્તમીવડે નિર્દેશ કરીને જે કાર્ય કહેલું હોય તે તેની અનંતર (અવ્યવહિત) પૂર્વનું જ થાય, પણ વ્યવહિત પૂર્વનું ન થાય. અહિ જે રૂ + + એમ હત્વ રૂપ કાર્ય થયું છે, તે અનંતર - પરનિમિત્તક હોત તો સ્થાનિવભાવ થાત. જેમ કે, થયતિ / (૪થ + fણ + + ) અહિ અનંતર પરમાં રહેલા નિમિત્તભૂત fણ પર છતાં કરેલું જે અત: (૪-૩-૮૨) સૂત્રથી જ ધાતુના ના લોપરૂપી કાય, તેનો સ્થાનિવભાવ થવાથી ઈતિ (૪-૩-૫૦) ૨૦૫ Page #254 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. સૂત્રથી પ્રાપ્ત જે ઉપાંત્ય કારની વૃદ્ધિ, તેનો અભાવ સિદ્ધ થયો. પણ તેવું અહિ નથી. કારણ કે સ્ત્ર રૂપ ગુણ અને તેનું નિમિત્ત જે નવું પ્રત્યય, એ બે વચ્ચે જ કારનું વ્યવધાન છે. આથી વ્યવહિત એવી જે પૂર્વની વિધિ (પર - નિમિત્તક) હોય, તેનો સ્થાનિવભાવ ન થાય. અથવા (૨) પચવટ્ઝક્ષાપ્રવૃત્તિ: (૩/૧૨) એ ન્યાયથી લક્ષણ વડે = વ્યાકરણસૂત્રવડે પોતાના વિષયને પામીને સર્વત્ર પ્રવતવું જ જોઈએ. આથી જેનો સ્થાનિવભાવ કરાયો હોય તેવા પણ જયાં ક્યાંય પણ અસ્વ - સ્વર હોય, ત્યાં પૂર્વારૂં સ્વરે ૦ (૪-૧-૩૭) સૂત્રથી પૂર્વના રૂ. ૩ વર્ણના ક્રમશ: ૨ અને ૩ આદેશો થાય જ. અહિ એવી શંકા ન કરવી કે જ્ઞ + સ્થિતિમાં રૂ ના ઈ કાર રૂપ સ્વરાદેશનો (ગુણનો) સ્થાનિવભાવ થવાથી g કારરૂપ આદેશ એ સ્થાનિ (ફ કાર) રૂપ થવાથી, રૂફ એમ અસ્વ - સ્વર પરમાં ન રહેવાથી રૂ ૩ણ્ આદેશો શી રીતે થશે ? આવી શંકા કરવા યોગ્ય ન હોવાનું કારણ એ છે કે સ્થાનિવભાવ થવાથી સ્થાનિયત (સ્થાનીના જેવું) કાર્ય જ થાય. અર્થાત સ્થાની માનીને પ્રાપ્ત થતું કાર્ય જ થાય, પણ સ્થાનિ જેવું રૂપ થતું નથી. નિવત્ (થાનિન વ) એમ વત્ કરવાનું આ જ ફળ છે કે, સર્વથા આદેશ સ્થાનીરૂપે ન થાય. આથી રૂ q એ પ્રમાણે સ્વરાદેશ એવા [ કારરૂપ ગુણનું રૂપ (આકૃતિ) કાંઈ સ્થાની રૂ કાર જેવું થઈ જતું ન હોવાથી ફુ છુ એમ અસ્વ - સ્વર પરમાં હોવાથી કર્મચવતું (૩/૧ ૨) ન્યાયથી પૂર્વસ્વ સ્વરે ૦ (૪-૧-૩૭) સૂત્રની પ્રવૃત્તિ થવાથી આદેશ થઈ જશે. અથવા (૩) ભલે કાર રૂપ ગુણનો સ્થાનિવભાવ થાઓ, તો પણ મસ્તે એમ ન વડે નિર્દિષ્ટ કાર્ય એ વિદ્ધવપુdદ્ધવ ૦ (૨/૩૯) ન્યાયથી અનિત્ય હોવાથી ન થાય. અથવા (૪) નાનિષ્ઠાથ ત્રિપ્રવૃત્તિ: (૧/૫૭) ન્યાય લગાવવો. આમ ષ / એવું થોડું નબળું ઉદાહરણ પૂર્વથાવે સ્વરે ૦ (૪-૧-૩૭) સૂત્રના ન્યાસમાં બતાવેલું હોવાથી અમે બતાવ્યું છે. બાકી મજબૂત ઉદાહરણ તો નવુકા / જ જાણવું. | (આ પ્રમાણે ન્યાસકારે રોષ / રૂપની સિદ્ધિમાં આ ન્યાયની પ્રવૃત્તિ હોવાની જુદા જુદા ચાર પ્રકારે સિદ્ધિ કરવાનો જે પ્રયત્ન કર્યો છે, તેમાં પ્રત્યેક સમાધાન સંપૂર્ણ સચોટ ને જણાવાથી ભિન્ન ભિન્ન સમાધાન આપેલાં છે, એમ સમજવું. છેવટે આ ઉદા. આપવા પાછળ ન્યાસકારના અનુસરણનો જ આશય અભિવ્યક્ત કરીને તે કંઈક નબળું ઉદા. હોવાનો સ્વીકાર કરેલો છે. વળી એક જ શંકાનું અનેક રીતે સમાધાન થઈ શકે છે, છેવટે તો ઈષ્ટદાયની સિદ્ધિને અનુરૂપ/સંગત વિચારણા કરવી જોઈએ - એવો ભાવ પણ ઉપયુક્ત સમાધાન - ગ્રંથથી અભિવ્યક્ત થાય છે.) (૨/૨ ૧). Tગુરથયોઃ મુરબ્ધ ાર્થસંપ્રત્યયઃ || ૧/૨૨ ) ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ:- ગૌણ અને મુખ્ય એ એનું કાર્ય સંભવતું હોય ત્યારે મુખ્યને વિષે કાર્ય જાણવું. પ્રયોજન - મુખ્યની અધિક બલવત્તાનું પાપન = જ્ઞાપન કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- વરસ્ય ખોડદ્યતન્યામનુવાકે (૩-૧-૧૩૮) સૂત્રમાં સ્થા (Bi mતિનિવૃત્ત) ૨૦૬ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧/૨ ૨. ન્યા. મં... અને રૂમ્ (રૂ ત ગ - ૨) ધાતુનો મુખ્ય કર્તા એવા જ ચરણો (બ્રાહ્મણો) ની વ્યાખ્યા કરી છે, પણ કમદિરૂપ ચરણોની વ્યાખ્યા કરી નથી. વરસ્ય ૦ (૩-૧-૧૩૮) સૂત્રનો અર્થ આ પ્રમાણે છે - તે તે વેદશાખાના અધ્યયનના નિમિત્તથી તે તે રૂપે વ્યપદેશને ભજનારા (વ્યવહાર કરાતાં) કઠાદિ બ્રાહ્મણો “ચરણ” કહેવાય છે. શબ્દપ્રમાણથી અન્ય (પ્રત્યક્ષાદિ) પ્રમાણથી જણાવેલ અર્થનું શબ્દથી કહેવું, તેને અનુવાદ કહેવાય છે. એટલે અઘતની વિભક્તિ પરમાં હોય ત્યારે જે થા ધાતુ અને રુન્ ધાતુ, તેના કર્તારૂપે સંબંધી જે ચરણ બ્રાહ્મણો, તદ્વાચક શબ્દોનો સજાતીય એવા જ પદો સાથે થયેલો જે દ્વન્દ સમાસ, તે અનુવાદના વિષયમાં સમાહાર થાય છે. (અર્થાત્ એકાર્થ = સમાહાર દ્વન્દ થવાથી એકવચનમાં આવે છે.) જેમ કે, પ્રત્યકાન્ત મહેતા, સાત્ dૌથુમન્ ! આ કઠ વગેરેની ક્રમશઃ પ્રતિષ્ઠા અને ઉદયનો અનુવાદ કરતો કોઈક વ્યક્તિ આ વાક્ય બોલે છે. કેન, નાવિના, કૃમિના ૨ પ્રોસ્તાં વેઢારવાંવિ7ધીતે વો દિનાતે તા:, તાપ:, કૌથમાશે I કઠ, કલાપી અને કુથુમી વડે પ્રોક્ત વેદશાખાને જાણનારાઓ અથવા ભણનારાઓને અનુક્રમે કઠો, કાલાપો અને કૌથુમો કહેવાય. અહિ, તાર્શ વાતાપાશ્ચતિ ઈનામ્ | એમ સમાસ થયે વરસ્ય ૦ (૩-૧-૩૮) સૂત્રથી સમાહાર દ્વન્દ સમાસ થયો. પણ જો અહિ થા, રૂદ્ ધાતુ સાથે કઇકાલાપનો કરણાદિ રૂપે સંબંધ હોય, ત્યારે સમાહાર ન થાય. જેમ કે, પ્રત્યકાત્ નાપામ્યાં શત્ | વગેરે. અને આ પ્રમાણે કરણાદિ રૂપે પણ ચરણ - બ્રાહ્મણો, થા અને રૂદ્ ધાતુના સંબંધી છે. કારણ કે સંબંધના હેતુભૂત કારકોની સંખ્યા છ (૬) છે. આમ છતાં વરણી :(૩-૧-૧૩૮) એ સૂત્રની ટીકામાં જે “થા અને રૂ ધાતુના કર્તારૂપે સંબંધી જે ચરણો' એમ વ્યાખ્યા કરેલી છે, તે કર્તાકારક એ સ્વતંત્ર રૂપે હોવાથી તેની જ સર્વ કારકોમાં મુખ્યતા છે. આથી આ ન્યાયથી, કર્તાની જ વ્યાખ્યા અહીં પ્રાપ્ત થાય છે, એવી બુદ્ધિથી જ આવી વ્યાખ્યા કરેલી છે. વળી કર્તારૂપ સંબંધ હોતે છતે પણ કર્તા ગૌણ અને મુખ્ય એમ બે રૂપે સંભવે છે. (કારણ કે કર્તરિ પ્રયોગમાં ત્યાદિ (આખ્યાત) પ્રત્યયથી કર્તાનું અભિધાન થવાથી કર્તા મુખ્ય છે. જ્યારે કર્મણિ અને ભાવે પ્રયોગ હોય ત્યારે કર્તા અભિહિત ન થવાથી ગૌણરૂપે હોય છે.) તેમાં જો મુખ્ય એવા કર્તા સાથે થા - રૂ ધાતુનો સંબંધ હોય ત્યારે જ ઉક્ત સમાહાર દ્વન્દ્ર થાય, પણ ગૌણ એવા કર્તા સાથે સંબંધ હોય ત્યારે સમાહાર ન થાય. કેમકે પોળમુક્યો : એ પ્રસ્તુત ન્યાયથી મુખ્ય કર્તારૂપ અર્થની જ પ્રાપ્તિ થાય છે. તેથી જ્યારે ભાવે પ્રયોગ હોય ત્યારે કર્તાની ગૌણતા હોવાથી સમાહાર ન થાય, જેમકે, પ્રત્યાય નાપામ્યા | અહિ ચરણોને કર્તારૂપે સંબંધ હોવા છતાં પણ ભાવની (ધાત્વર્થની) જ પ્રધાનતા છે, કર્તાની નહિ, કર્તા તો ગૌણ છે. જ્ઞાપક - આ ન્યાયનો આવિષ્કાર કરનાર = જ્ઞાપક છે, વરસ્ય સ્થળ: ૦ (૩-૧૧૩૮) એ પ્રમાણે સૂત્રમાં સામાન્યથી ઉક્તિ. તે આ પ્રમાણે - અહિ જો કે ચા અને રૂ ૨૦૭ Page #256 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ધાતુના મુખ્ય કર્તારૂપે ચરણ બ્રાહ્મણો લેવા ઈષ્ટ છે. માટે સૂત્રમાં તે પ્રમાણે જ - મુખ્યકર્તા રૂપે જ ચરણ બ્રાહ્મણો કહેવા જોઈએ. તેમ છતાં સૂત્રમાં તે પ્રમાણે જે કહ્યું નથી, પણ સામાન્યથી વરસ્ય એમ કહેલું છે, તે સામાન્યથી કહેવા છતાં પણ આ ન્યાયથી જ કર્તા રૂપે અને કર્તામાં પણ મુખ્યકર્તારૂપે ચરણો પ્રાપ્ત થશે, એવા આશયથી જ સામાન્ય વિધાન કરેલું છે. આ પ્રમાણે આ ન્યાયની આશાથી જ પૂર્વોક્ત સૂત્રમાં વરણી એમ સામાન્યથી (વિશેષણરહિતપણે) કહેલું વિધાન ઘટમાન - સાર્થક બનતું હોયને તે આ ન્યાયની પ્રતીતિ કરાવે છે. અનિત્યતા :- આ ન્યાય અનિદ્ધ = અતેજસ્વી અર્થાત્ અનિત્ય છે. આથી શિકયુ:, નુસુવુ: | વગેરે રૂપોમાં શ્રિ અને વગેરે મુખ્ય ધાતુની જેમ, નિયી, જુવો | વગેરેમાં - f, પ્રત્યયાત હોવાથી - ગૌણ એવા પણ ની, તૂ વગેરે ધાતુઓના સ્વરના ધાતરવવયુવું રે પ્રત્યયે (ર-૧-૫૦) સૂત્રથી રૂ, સત્ આદેશો (સ્વરાદિપ્રત્યય પર છતાં) સિદ્ધ થયા. આમ મુખ્યધાતુની જેમ ગૌણ ધાતુથી પણ કાર્ય થવાથી આ ન્યાય અનિત્ય છે. અનિત્યતાનું બોધક છે - ચાવી વ: (૨-૧-૫૭) સૂત્રરચના. તે આ રીતે - વસું રૂછતા, નમાવ્યયાત્ વચમ્ ૨ (૩-૪-૨૨) સૂત્રથી વચન પ્રત્યય લાગતાં વસૂયતઃ ! (વસુને ઈચ્છનાર બે જણ.) પછી વસૂયત: તિ |િ (૫-૧-૧૪૮) સૂત્રથી { પ્રત્યય થયે, વસૂય + fa૬, અતઃ (૪-૩-૮૨) સૂત્રથી પૂર્વના અ નો લુફ અને યોગશિતિ (૪-૩-૮૦) સૂત્રથી ય નો લુફ થયે છતે, વર્ + કૌ = વસ્ત્ર, વસ્વ: | વગેરે રૂપોમાં A. ૩ વર્ણના ૩ કારાદેશની સિદ્ધિ માટે રચાતી વ: (૨-૧-૫૭) સૂત્ર કરેલું છે. અને તે કારાદેશ, રૂવવે વરે યવતમ્ (૧-૨-૨૧) સૂત્રથી પણ સિદ્ધ થઈ જાત. પરંતુ વાસ્ત્રાવૃતમ્ (૧/૪૪) ન્યાયથી અને (ાર્થે પર: (૭-૪-૧૧૯) એ પરિભાષાથી) પર હોવાથી રૂવઃ - (૧-૨-૨૧) સૂત્રથી થતાં વે કારાદેશનો બાધ કરીને ધાતરિવ . (૨-૧-૧૫૦) સૂત્રથી સત્ આદેશ જ પ્રવર્તે છે. તેનો બાધ કરવા માટે ચાવી વ(૨-૧-૫૭) સૂત્ર કરેલું છે. જો આ ન્યાય બળવાનું હોય તો વસ્ત્ર | વગેરે રૂપોમાં ગૌણધાતુ હોવાથી જ ધાતોરવળ ૦ (૨-૧-૫૦) સૂત્રથી સત્ આદેશ પ્રાપ્ત થતો નથી, આથી તેનો બાધ કરવા માટે ચાલી ૩: (૨-૧-૫૭) સૂત્ર કરવાની જરૂર જ નથી. તેમ છતાંય તે સૂત્ર કરેલું છે, તે જણાવે છે કે, આ ન્યાય અનિત્ય હોવાથી મુખ્ય ધાતુની જેમ ગૌણધાતુના પણ ૩ નો ડર્ આદેશ થવાની પ્રાપ્તિ છે જ. આમ આ ન્યાયની અનિત્યતા પ્રતીત થાય છે. અર્થાત્ વક્ટ્રિક(૧-૨-૨૧) સૂત્રથી જ વ ત્વની સિદ્ધિ થઈ જતી હોવા છતાં ય તે માટે કરેલ ચા વ: (૨-૧-૫૭) સૂત્રનો આરંભ આ ન્યાયને અનિત્ય માનવાથી જ ઘટમાન = સાર્થક થતો હોય તે આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. પ્રધાનનુયાયનો વ્યવહાર : | આવો પણ જાય છે. અર્થ :- વ્યવહારો હંમેશા પ્રધાનને અનુસરનારા હોય છે. અર્થાત્ વ્યવહારમાં પ્રધાનને અનુસરતું હોય છે. જેમકે, મુનીન ! (મુનિ + ણ) અહિ તોડતા સશ નઃ પુતિ (૧-૪-૪૯) સૂત્રથી મુનિ શબ્દના રૂ કાર અને શમ્ (દ્ધિ.બ.વ.) પ્રત્યયનો આ કાર, એ બેયના સ્થાને દીર્ઘ આદેશ થાય છે. અને પુલ્લિગ ૨૦૮ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧/૨૨. ન્યા. મં... સ્વો. ન્યા... હોવાથી હું પ્રત્યયનો કારાદેશ થાય છે. મુનિ શબ્દનો છું અને હું પ્રત્યાયનો એ બન્નેયનો આદેશ થવાથી બેય સ્થાની છે. તો પણ પછીથી નિર્દેશ કરેલો હોવાથી મુખ્ય સ્થાની એવા કારનો જ આસન્ન છું એમ દીર્ઘ થાય છે, પણ એ નો આસન્ન મા એમ દીર્ઘ થતો નથી. કેમકે, રસોડતા સદ એ પ્રમાણે સાર્થ વડે નિર્દેશ કરેલો હોવાથી શત્ નો કાર એ ગૌણ છે. પરંતુ આ કાર્યની પ્રકૃતિ જૌમુયોઃ ૦ ન્યાયથી પણ સિદ્ધિ થઈ જાય છે. આથી તે ન્યાયનો આમાં જ સમાવેશ - અંતર્ભાવ થઈ જાય છે. વળી, પ્રથાનાનુચિ પ્રઘાનમ્ ! એવો પણ જાય છે. અર્થ :- અપ્રધાન વસ્તુ પ્રધાનને અનુસરનાર હોય છે. જેમકે, નીતૂ તડુતતં - વેતિ નીસ્તોત્વતમ્ - આ કર્મધારય સમાસમાં નીત પદ અને સત્પન્ન પદ બન્નેય વ્યભિચારી હોવાથી (અર્થાતુ અન્યત્ર પણ સંબંધ કરવાથી) પરસ્પર એકબીજાના અન્યયોગનો (અન્ય સાથેના સંબંધનો) વ્યવચ્છેદ કરનાર છે. અર્થાત્ ઉત્પન (કમળ) નીલ પણ હોય છે અને અનીલ = શ્વેત વગેરે પણ હોય છે. આથી નીત પદ મુકવાથી અનીલ એવા ઉત્પલનો વ્યવચ્છેદ (બાદબાકી) થઈ જાય છે. તથા નીતા વસ્તુ પણ ઉત્પલ અને અનુત્પલ (ઉત્પલ સિવાયની) એમ બે પ્રકારે હોવાથી “ત' પદથી અનુત્પલનો વ્યવચ્છેદ સંભવે છે. આમ બન્નેય વ્યવરચ્છેદક પદો હોવાથી વિશેષણ બનવાની પ્રાપ્તિ છે. અને બંનેય વ્યવચ્છેદ્ય હોવાથી વિશેષ્ય બનવાની પ્રાપ્તિ છે. (કેમકે વિશેષણ હંમેશા વ્યવચ્છેદક હોય અને વિશેષ્ય હંમેશા વ્યવચ્છેદ્ય હોય.) અહિ જો ઉત્પન્ન ની વિશેષણરૂપે અને નીત ની વિશેષ્યરૂપે વિવક્ષા કરવામાં આવે ત્યારે વિશેષvi વિશેષ્યૌષાર્થ વર્મધારય% (૩-૧-૯૬) સૂત્રથી કર્મધારય સમાસ થયે છતે ઉત્પત્તનતમ્ એ પ્રમાણે સમાસની પણ પ્રાપ્તિ છે, પણ તે થશે નહિ. કિન્તુ, દ્રવ્યશાયા ગુII: I (ગુણો દ્રવ્યનો આશ્રય કરનારા હોય છે) એ ન્યાયથી નીન વગેરે ગુણ – શબ્દો અપ્રધાન ગણાશે. આથી અપ્રધાન નીત શબ્દ પ્રધાનનુયાયિ પ્રધાનમ્ | ન્યાયથી સમાસમાં પાછળ જ આવે છે. મુખશ્રયો દ્રવ્યમ્ | (દ્રવ્ય એ ગુણોનો આશ્રય છે.) આ ન્યાયથી (ઉક્તિથી) ઉત્પલ શબ્દ દ્રવ્યવાચક હોવાથી પ્રધાન હોયને ઉત્પન્ન શબ્દ આગળ જ રહે છે, તેમ છતાં આ ન્યાયનું જુદું ગ્રહણ કરેલું નથી. કારણકે “ગૌણ અને મુખ્યમાં મુખ્યને વિષે કાર્ય જાણવું” એવું જણાવતાં પ્રકૃત ન્યાયે આ ન્યાયને પોતાની કુક્ષિમાં જ રાખી સમાવી દીધો છે. કારણકે સમાસાદિમાં આગળ અવસ્થાન (નિવેશ | ઉપન્યાસ) પામવું, એ પણ કાર્યવિશેષ જ છે. અને તે પ્રકૃત ન્યાયથી મુખ્યને વિષે જ પ્રાપ્ત થાય છે. (૧/૨૨) સ્વોપજ્ઞ ન્યાસ ૧. રપવિત્વેનેતિ શંકા - રરગણ્ય વાતચીમનુવારે (૩-૧-૧૩૮) સૂત્રથી કઠાદિ ચરણોનો કરણત્વાદિરૂપે થા - રૂ| ધાતુ સાથે સંબંધ હોય તો સમાહારનો નિષેધ કહ્યો. તો અહિ કર્મવાદિયે’ એમ શા માટે ન કહ્યું, પહેલાં ઉપસ્થિતિ તો કર્મની થાય છે ? સમાધાન - અહિ ‘કમતાદિરૂપે’ એમ કહેવું યોગ્ય હોવા છતાં ય, થા ધાતુ અકર્મક હોવાથી -= ૨૦૯ -= Page #258 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ, ‘કરણત્વાદિરૂપે” એમ કહ્યું, ‘કર્મવાદિરૂપે” એમ ન કહ્યું શંકા :- જો થા ધાતુ અકર્મક હોય તો... पाण्डवमात्रा कुन्त्या संजाते श्रीयुधिष्ठिरे पुत्रे । श्रीचन्द्रप्रभदेवः प्रतिष्ठितो जयति नासिक्ये ॥१॥ અર્થ:- પુત્ર યુધિષ્ઠિરનો જન્મ થયે છતે પાંડવોની માતા કુત્તીવડે નાસિક્ય (નાસિક) નગરમાં પ્રતિષ્ઠિત = પ્રતિષ્ઠા કરેલા એવા શ્રી ચંદ્રપ્રભસ્વામી જય પામે છે. અહિ પ્રતિષ્ઠિત: / માં , + થા ધાતુ સકર્મક છે. અથાત શ્રી ચંદ્રપ્રભાદેવની પ્રતિષ્ઠા કરી, એમ કહેવામાં શ્રી ચંદ્રપ્રભદેવ પદ કર્મ છે. અને તેથી ક્ત પ્રત્યય કર્મમાં થયો છે. એટલે કર્મ અભિહિત થવાથી બે શબ્દો વાવ: પ્રતિકિત: એમ પ્રથમામાં છે. પ્રતિષ્ઠિત: / એટલે પ્રતિષ્ઠા કરાયા, નહિ કે પ્રતિષ્ઠા પામ્યા. માટે આ સકર્મક પ્રયોગ છે, તો પ્રતિ + થા ધાતુનો સકર્મક પ્રયોગ શી રીતે થાય ? સમાધાન :- ના, આ વાત બરોબર નથી. કારણકે, આ પ્રતિ + થા ધાતુનો સકર્મક પ્રયોગ જ નથી. કિંતુ પ્રતિષ્ઠા શબ્દથી જરતિ = $ ધાતુના અર્થમાં fણનું પ્રત્યય થયે, પ્રતિષ્ઠા કરોતિ આ તિ પ્રતિષ્ઠા + fખ + + રૂર્ + ત = પ્રતિકિd: / એ રીતે સિદ્ધ થયેલો પ્રયોગ છે. અથવા અંતભૂત fP - અર્થ (પ્રેરક કતરૂપ અર્થ) ની વિવક્ષા કરવામાં પ્રતિ + થા ધાતુ સકર્મક પણ સંભવે છે. જેમકે, वान्ति पर्णशुषो वाता वान्ति पर्णमुचोऽपरे । वान्ति पर्णरुहोऽप्यन्ये ततो देवः प्रवर्षति ॥ १ ॥ અહિ સુષ , સદ્ ધાતુઓ અંદભૂત fણ - અથવાળા છે. શી રીતે ? તો પનિ પિયક્તિ મો વયન્તિ પર્યાન્તિ તિ – પશુપ: ૫ofમુ: ૫ / (જુ ધાતુનો અર્થ સુકાવું છે. છતાં અહિ પ્રેરક - કત અર્થનો અંતભાવ કરવાથી ‘સુકવનાર” અર્થ થાય છે. આમ અન્ય ઉદા. એ પણ સમજવું.) આ પ્રમાણે અહીં પણ પ્રતિકd: / પ્રયોગ થયો છે. પ્રસ્તુતમાં પ્રતિ + ચ ધાતુને પણ તિતિકન પ્રયુત્ત: એમ પ્રેરક કર્તા અર્થનો અંતભાવ કરીને વિવક્ષા કરવામાં આવે તો પ્રતિ + ૭ સકર્મક પણ સંભવે છે. એટલે પતિ + ચા નો અર્થ પ્રતિષ્ઠા પામવી’ એમ ન કરતાં, પ્રતિષ્ઠા કરવી” એવો થઈ શકવાથી ન્ય પ્રતિષિત: શ્રવાઃ / (માતા કુત્તી વડે પ્રતિષ્ઠિત કરેલાં શ્રી ચંદ્રપ્રભદેવ) એવો સકર્મક પ્રયોગ સંભવે છે. આમ ઉક્ત રીતે પ્રતિ + થ ધાતુ સકર્મક પણ સંભવતો હોવાથી પ્રસ્તુત ન્યાયવૃત્તિમાં "કરણત્યાદિરૂપે" એમ કહેવાને બદલે "કર્મવાદિરૂપે“ એમ કહેવામાં પણ ઉક્ત રીતે દોષ નથી. એનો પ્રયોગ પ્રચયિપાતાં ઇજાના ગુરુ / એમ કરવો. એટલે કે ગુરુવડે કઠો અને કાલોપોની સિદ્ધ થયેલી પ્રતિષ્ઠાનો અનુવાદ કરાયો. અહીં કઠાદિ બ્રાહ્મણોની કમરૂપે વિવક્ષા હોવાથી સમાહાર દ્વન્દ્ર ન થાય. ૨. પ્રત્યકૃષિ ક્ષે ત્તાપાશ્ચાદ્ / અહિ ચરણબ્રાહ્મણોનો કતારૂપે સંબંધ હોવા છતાંય ભાવ (ધાત્વથી ની પ્રધાનતા છે, પણ કતની નહિ, એમ કહ્યું. જો અહિ કતાની પ્રધાનતા હોત તો કતાવાચક પદ દ્વિવચન - પ્રત્યયાત હોવાથી પ્રત્યકવિ એવા પ્રયોગમાં દ્વિવચન - પ્રત્યયનો પ્રયોગ થયો હોત. પણ જે પ્રત્યકવિ એમ એકવચન - પ્રત્યયનો જ પ્રયોગ કરેલો છે, તે ઉક્ત પ્રયોગમાં ભાવની પ્રધાનતા હોવાના કારણે જ છે. અને ભાવ = ધાત્વર્થ = કિયા એ તો સત્ત્વ દ્રવ્ય) રૂપ ન હોવાથી તેની સંખ્યા હોતી નથી. આથી ઔત્સર્ગિક (સામાન્યરૂપ) એકવચનનો જ પ્રયોગ કરેલો છે. = ર૧૦. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧/૨૨. પરામર્શ.. ૩. નન્નોત્રમ્ / માં બન્નેય પદ વ્યભિચારી હોયને પરસ્પર અન્યનો વ્યવચ્છેદ કરનાર હોવાથી બજેય વિશેષણ અને વિશેષ્ય બનવાનો સંભવ છે, એમ કહ્યું. ઉત્પન્ન (કમળ) એ નીલ અને અનીલ પણ હોય, આથી નીત શબ્દથી મનન નો વ્યવછેદ = બાદબાકી = નિષેધ થાય છે. અર્થાત નીલ જ કમળ લેવા, શ્વેત વગેરે નહીં. તથા નૌત પણ તંત્ર અનુત્પન્ન (પટાદિ) એમ બેય સંભવે છે, આથી ઉત્પન્ન શબ્દથી અનુત્પલ (પટાદિ) નો વ્યવછેદ થાય છે. આથી નીલ એવા ઉત્પલ જ લેવાય, પણ પટ (વસ્ત્ર) વગેરે નહિ. આમ બેય શબ્દો પરસ્પર એકબીજાના નિયામક = નિયંત્રણ કરનારા (વ્યભિચારવારક) હોવાથી વિશેષણ બનવાનો સંભવ છે. તથા નિયમ્ય (વ્યવચ્છેદ્ય, નિયંત્રિત કરવા યોગ્ય) હોવાથી બેય શબ્દનું વિશેષ્યત્વ પણ સ્પષ્ટપણે સંભવે છે. (એવી સ્થિતિમાં આ ન્યાયથી નૌત જ વિશેષણ બને અને ઉત્પન્ન જ વિશેષ્ય બને એવું વ્યવસ્થાપન કરાય છે. (૧/૨ ૨) પરામર્શ A. વસુ ફૂછત: | એમ વચન પ્રત્યય થયે, વસૂયત: તિ - |િ પ્રત્યય થયે વસ્ય ધાતુ + |િ + તસ્ એવી સ્થિતિમાં મત: (૪-૩-૮૩) સૂત્રથી નો લુકૂ થયે, વસૂત્ + [ + તસ્ સ્થિતિમાં બ્રિપિ ત્ર - નર્યનિત્યમ્ (૨૩૮) ન્યાયથી ઉપૂ પ્રત્યય પર છતાં વ્યંજનકાર્ય થતું નથી, એમ જણાવેલું છે. એટલે તે |િ નો લુફ થયે વસૂર્ય + તસ્ એવી સ્થિતિ થશે. આ સ્થિતિમાં વૃત્તિકાર શ્રી હેમહંસગણિજીએ યોગશિતિ (૪-૩-૮૦) સૂત્રની પ્રવૃત્તિ કરીને એ નો લુફ કરેલો છે. પણ તે ઘટતું નથી. કારણકે, યોગશિતિ (૪-૩-૮૦) સૂત્રથી તો વ્યંજનાંત ધાતુઓથી પર રહેલાં ય કારનો અશિ૮ પ્રત્યયો પર છતાં લુફ કહેલો છે. જેમકે, બંfમતા | અહિ |િ + રૂદ્ + ડ્રન્ + fસ એવી સ્થિતિમાં અશિત એવો તૃન્દ્ર પ્રત્યય પર છતાં વ્યંજનાંત મ્ ધાતુથી પર આવેલ ય પ્રત્યયના ૨ કારનો લુફ થાય છે, અને પછી બંકિતા | રૂપ થાય છે. પણ પ્રસ્તુતમાં વસૂય + તસ્ એવી સ્થિતિમાં જે 2 કાર છે - તે વ્યંજનાંત ધાતુથી પરમાં નથી, પણ વસૂય એવા ધાતુનો જય કાર છે. એટલે કે ધાતુથી પરમાં 4 કાર નથી. પણ ધાતુને અંતે કાર છે. આથી આ યોગશિતિ (૪-૩-૮૦) સૂત્રની કોઈપણ રીતે અહિ પ્રવૃત્તિ થવી ઘટતી નથી. બલ્ક, થ્થો: પ્રવ્યને (૪-૪-૧૨૧) સૂત્રથી જ વસૂય + તસ્ એવી સ્થિતિમાં વ્યંજનરૂપ નિમિત્તથી પૂર્વનાં ય કારનો લુફ થવાની પ્રાપ્તિ છે. જેમકે, તે જ સૂત્રની ત. પ્ર. બુ.વૃ.માં કહેલું છે કે, “ખ્યું છતીતી ડુતે: f, ડૂ: I fજૂ થયે ( લુફ થયે) વૂમ્ ધાતુ + fસ - સ્થિતિમાં પ્યો: (૪-૪-૧૨૧) સૂત્રથી ૩ કારનો લુ થયે ! રૂપ થાય છે', આ પ્રમાણે વર્ક વસ્તી વગેરે રૂપોની સિદ્ધિમાં પણ થોડશિતિ (૪-૩-૮૦) સૂત્રને બદલે : રૂને (૪-૪-૧૨૧) સૂત્રની પ્રવૃત્તિ કરવી સમુચિત છે. (૧/૨૨) ભૂતાનની જનની ' તીર્થંકર પરમાત્મા પણ સમવસરણમાં બેસીને જ્યારે દેશનાનો પ્રારંભ કરે છે ત્યારે “નમો વિત્થર' કહીને દ્વાદશાંગી રૂપ જે “શ્રુતજ્ઞાન’ને નમન કરે છે, અને તીર્થંકર પરમાત્મા પણ કેવળજ્ઞાન દ્વારા જોએલાં જગતના ભાવોનું 'નિરૂપણ જે “દ્રવ્ય - શ્રત'ના માધ્યમથી જ કરે છે, તે શ્રુતજ્ઞાનની જનની એવી બ્રાહ્મી - લિપિને પણ જિનાગમોમાં સંપત્નિવી' એમ કહીને નમસ્કાર કરેલો છે. ૨૧૧ Page #260 -------------------------------------------------------------------------- ________________ વાયાર્થમંજૂષા અને સ્વોપલ્લાસનો સવિવેચન ગુર્જરનુવાદ. કૃત્રિમાડવૃત્રિમયોઃ ઋત્રિ / ૨/૨૩ ll || ન્યાસાર્થ મળ્યા ન્યાયાર્થ :- કૃત્રિમ અને અકૃત્રિમનું ગ્રહણ સંભવતું હોય ત્યારે કૃત્રિમને વિષે કાર્ય જાણવું, એમ સામાન્યાર્થ છે. વિશેષાર્થ આ પ્રમાણે છે. અહિ ‘ર્યસમૃત્ય:' પદનો સંબંધ કરવો. કૃત્રિમ એટલે જે પરિભાષાથી પ્રાપ્ત થયું હોય તે નામ વગેરે શબ્દ રૂપ. ઔપાધિક હોવાથી અર્થાત સ્વાભાવિક ન હોવાથી ગૌણ છે. તેનાથી અન્ય, અર્થાત પરિભાષાથી પ્રાપ્ત ન હોય અર્થાત્ લોકપ્રસિદ્ધ હોય, તે અકૃત્રિમ કહેવાય. આ લોકપ્રસિદ્ધ નામ મુખ્ય છે. કારણ કે કોઈપણ ઉપાધિને (ધર્મવિશેષને) લઈને તેની પ્રાપ્તિ થતી નથી. આવા કૃત્રિમ અને અકૃત્રિમ એ બેયનું ગ્રહણ સંભવતું હોય ત્યારે “કૃત્રિમ' ને વિષે કાર્ય કરવું. પ્રયોજન - પૂર્વન્યાયથી મુખ્ય હોવાથી અકૃત્રિમનું ગ્રહણ પ્રાપ્ત હોયને તેના અપવાદરૂપ આ ન્યાય છે. ઉદાહરણ :- મદનવિદ્યમાનપૂર્વપાત્ સ્વાદૌદ્ધિ: (૨-૪-૩૮) સૂત્રમાં, अविकारोऽद्रवं मूर्ती प्राणिस्थं स्वाङ्गमुच्यते । च्युतं च प्राणिनस्तत्तन्निभं च प्रतिमादिषु એવું પરિભાષિક સ્વાંગાણું કહેલું છે. 4 = પોતાનું અદ્દ = અવયવ - એ પ્રમાણે યૌગિક “સ્વાંગ' અકૃત્રિમ હોયને તેનું ગ્રહણ કરાતું નથી. [કૃત્રિમ સ્વાંગનો અર્થ આ પ્રમાણે છે - જે સોજા વગેરે વિકારરૂપ ન હોય, કફાદિ દ્રવરૂપે ન હોય, તથા મૂર્ત (રૂપી) હોય (જ્ઞાનાદિ રૂપે અમૂર્ત ન હોય) અને પ્રાપ્તિમાં રહેલું હોય તે સ્વાંગ કહેવાય છે. વળી, આ સ્વાંગ પ્રાપ્તિમાંથી છૂટું પડી ગયું હોય તો પણ સ્વાંગ કહેવાય અને તેના. સરખું હોય અર્થાત્ પ્રતિમાદિમાં રહેલું હોય તો પણ સ્વાંગ કહેવાય.] આમ અહિ આવા લક્ષણથી લક્ષિત (દર્શાવેલ) એવા પારિભાષિક સ્વાંગનું જ ગ્રહણ થાય છે, પણ સ્વ = પોતાનું અંગ = અવયવ - એવું યૌગિક અકૃત્રિમ (લોકપ્રસિદ્ધ) સ્વાંગનું ગ્રહણ થતું નથી. અને તેથી તીર્વમુલ્લ શાલા | સ્થળે મુખ એ શાલાની અપેક્ષાએ લોકપ્રસિદ્ધ સ્વાંગ હોવા છતાં ય તે અપ્રાણિી હોવાથી પારિભાષિક સ્વાંગ નથી. માટે અનન્ ૦ (૨-૪-૩૮) સૂત્રથી ૩ી પ્રત્યય ન થયો. જ્ઞાપક :- આ ન્યાયનું પ્રકાશક અર્થાત્ જ્ઞાપક છે - મા યમદન: વેડફે ૨ (૩-૩-૮૬) સૂત્રમાં ૩ અને ૬ શબ્દનો સમાસ ન કરતાં વેડફે એમ વ્યસ્ત રૂપે કથન. આ વ્યસ્ત (સમાનરહિત) રૂપે કથન, ગાયચ્છતિ પાવી મૈત્રસ્થ૦ ઈત્યાદિમાં વિજારોડદ્રવ ઈત્યાદિ પારિભાષિક સ્વાંગનું લક્ષણ ઘટતું હોવા છતાં પણ અકૃત્રિમ = લોકપ્રસિદ્ધ સ્વાંગ ન હોવાથી ઉક્ત સૂત્રથી આત્મપદ ન થાય, તે માટે કરેલું છે. કહેવાનો ભાવ એ છે કે, લયસ્થતિ પતી મૈત્રણ્ય | પ્રયોગમાં પૂર્વોક્ત પારિભાષિક સ્વાંગનું લક્ષણ ઘટે છે. આથી જો = ૨૧૨ = Page #261 -------------------------------------------------------------------------- ________________ વક્ષ. ૧ | સૂ. ૨૩. ન્યા. મં. સમાસ વડે (સમસ્ત) નિર્દેશ કરાય તો અહીં આત્માનપદ થઈ જાય, જે ઈષ્ટ નથી. ઉક્ત ઉદા.માં અકૃત્રિમ - લૌકિક સ્વાંગ નથી. આથી ઉક્ત ઉદા.માં આત્મપદનો નિષેધ કરવા માટે, “અહીં પારિભાષિક “સ્વાંગ” ન લેવું, કિન્તુ લોકપ્રસિદ્ધ - અકૃત્રિમ સ્વ - અંગ લેવું,” એમ સૂચવવા માટે “વેડ' એવો વ્યસ્ત - નિર્દેશ કરેલો છે. તે આ રીતે - પૂર્વોક્ત સૂત્રથી જયાં અકૃત્રિમ - સ્વાંગરૂપ કર્મ હોય ત્યાં જ થી આત્મપદ કરેલું. આથી માચ્છતિ પાવૈ મૈત્ર) (ચૈત્ર:) | એમાં જે બે પગ લાંબા કરવાની વાત છે, તે ચૈત્રાદિ કર્તાના સ્વકીય - પોતાના પગ - સંબંધી નથી, કિન્તુ અન્ય એવા મૈત્રના પગ - સંબંધી છે. આમ અહીં અકૃત્રિમ = સ્વાભાવિક = લોકપ્રસિદ્ધ સ્વાંગ - અર્થ ન હોવાથી (કૃત્રિમ સ્વાંગ - લક્ષણ ઘટતું હોવા છતાં ય) આત્મપદ થશે નહીં. કેમકે અકૃત્રિમ (લોકપ્રસિદ્ધ) સ્વાંગ તો જ્યારે મૈત્રાદિ - કર્તાના પોતાના પગને લંબાવવાની વિવેક્ષા હોય ત્યારે જ ઘટે છે. આમ “વેડછે' એવા વ્યસ્ત (સમાસ રહિત) નિર્દેશથી અકૃત્રિમ સ્વાંગનું જ ગ્રહણ થવા દ્વારા ગાયત પાવો (ચૈત્રો) મૈત્રી | ઈત્યાદિમાં આત્મપદનો નિષેધ સિદ્ધ થાય છે. અહિ જો “વા એમ સમસ્તાભિધાન (સમાસ પૂર્વક નિર્દેશ) કરવામાં આવે તો પારિભાષિકસ્વાંગના લક્ષણનો સદ્ભાવ હોવાથી, આ ન્યાયથી કૃત્રિમ = પારિભાષિક જ સ્વાંગનું ગ્રહણ થતાં અહીં પણ આત્મપદે થયું જ હોત, જે ઇષ્ટ નથી. આથી આ ન્યાયની શંકાથી જ વેડફે એમ વ્યસ્તાભિધાન કરેલું છે. અને વ્યસ્ત નિર્દેશ કરવાથી હવે કૃત્રિમ સ્વાંગનું ગ્રહણ નહિ થતાં ઉક્ત સ્થળે આત્મને પદ નહિ થાય. આ પ્રમાણે આ ન્યાયની શંકાથી જ પૂર્વોક્ત સૂત્રમાં વા ને બદલે વેડફે એમ વ્યસ્ત નિર્દેશ કરેલો સાર્થક હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અનિત્યતા :- આ ન્યાય અસાર્વત્રિક છે. અર્થાત્ સર્વત્ર નહિ પ્રવર્તનારો = અનિત્ય છે. આ ન્યાયની અનિત્યતા ઉત્તર - ન્યાયમાં બતાવાશે. (૧/૨૩) સ્વોપા ન્યાસ ૧. પરિભાષાનિધ્યનંતિ - શાસ્ત્રકારની પોતાની ઈચ્છા પ્રમાણે વ્યવસ્થા જેના વડે કરાય તે પરિભાષા કહેવાય. જેમ કે, વાડદ્રવંતુ ઈત્યાદિથી ગ્રંથકાર આ. ભ. શ્રી હેમચંદ્ર-સૂરિજીએ સ્વેસ્ટ " - પોતાને ઈષ્ટ સ્વાંગની વ્યવસ્થા કરી છે. માટે તે પરિભાષા નિષ્પન્ન / પારિભાષિક સ્વાંગ કહેવાય. [(૧/૨૩) सप्तर्षयोऽपि सततं गगने चरन्तो, रहूं क्षमा न मृगी मृगयोः सकाशात् । जीयाच्चिरं कलियुगे प्रभुहेमसूरि - रेकेन येन भुवि जीववधो निषिद्धः ॥ • વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ આકાશમાં સતત ભ્રમણ કરતાં સપ્તર્ષિ પણ શિકારીની પાસેથી હરિણીનું રક્ષણ કરવામાં સમર્થ ન થઈ શક્યા, જ્યારે કલિયુગમાં જેમણે એકલ પંડે પૃથ્વી ઉપર જીવવધ (મારિ) અટકાવી, તે પ્રભુ શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજી જય પામો... = ૨૧૩ Page #262 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ઋષિવુમયતિ: ॥ ૪૨૪ ॥ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- ક્વચિત્ ઉભયની ગતિ = જ્ઞાન અર્થાત્ ગ્રહણ થાય છે. એટલે કે કૃત્રિમ અને અકૃત્રિમ શબ્દના ગ્રહણનો સંભવ હોય ત્યારે બેયનું ગ્રહણ થાય છે. પ્રયોજન :- પૂર્વન્યાયનો અપવાદ આ ન્યાય છે. અર્થાત્ પૂર્વન્યાયના આવતાં અતિપ્રસંગને દૂર કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- નાડીતન્ત્રીભ્યાં સ્વાન્ને (૭-૩-૧૮૦) આ ર્ સમાસાંત પ્રત્યય વિધાયક સૂત્રથી વઢ્યો નચો યસ્યાસૌ વદુનાહિ:' ાય: । એ પ્રમાણે વહુતન્ત્રી પ્રીવા । અહિ કૃત્રિમ (પારિભાષિક) સ્વાંગ અર્થમાં રહેલાં નાડી અને તન્ત્રી શબ્દોથી જેમ ર્ સમાસાંતનો નિષેધ થયો, તેમ અકૃત્રિમ સ્વાંગ અર્થમાં વર્તમાન તે બે શબ્દોથી પણ પ્ સમાસાંતનો નિષેધ થાય છે. જેમકે, બઢ્યો નાડ્યો યસ્યાસૌ વહુના િસ્તમ્ય:। વદ્યસ્તન્ત્રો વસ્યા સૌ વહુતન્ત્રી વીળા । (નાડી શબ્દનો સ્વર ોદ્યાને૦ (૨-૪-૯૬) થી હ્રસ્વ થયો છે. જ્યારે તન્ત્રી શબ્દ ઔણાદિક પ્રત્યયથી બનેલો હોવાથી અર્થાત્ નૈ પ્રત્યયાંત ન હોવાથી, તેનો સ્વર પેશ્વાન્તે સૂત્રથી હ્રસ્વ થયો નથી.) અહિ નાડી અને તન્ત્રી એ અપ્રાણિસ્થ હોવાથી કૃત્રિમ સ્વાંગ નથી. તેમ છતાં પૂર્વોક્ત સૂત્રથી ધ્ નો નિષેધ થયો જ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વોક્ત સૂત્રમાં ‘સ્વાઙ્ગ’ એમ સમાસપૂર્વક કહેવાથી પૂર્વન્યાયથી કૃત્રિમ પારિભાષિક સ્વાંગની જ પ્રાપ્તિ થાય આથી તેમાં જ વ્ ના નિષેધની પ્રાપ્તિ છે. છતાં આ ન્યાયથી અહીં અકૃત્રિમ સ્વાભાવિક - લોકસિદ્ધ સ્વાંગનું પણ ગ્રહણ થવાથી વધુનાહિ: સ્તન્ત્રઃ । વગેરેમા પણ ર્ નિષેધની સિદ્ધ થઈ. પ્રશ્ન :- સ્તમ્બ (ધાન્યાદિનું વૃક્ષ) એ તો એકેન્દ્રિય પ્રાણી છે. માટે બાજુના:િ સ્તમ્ન:। ઘણી નાડીવાળો સ્તંબ ગુચ્છ, એમાં નાડી એ તો પ્રાણિસ્થ છે. અપ્રાણિસ્થ શી રીતે કહેવાય ? - ઉત્તર :- પ્રાૌષધિવૃક્ષેમ્યોડવયવે ૪ (૬-૨-૩૧) સૂત્રમાં પ્રાપ્તિ શબ્દના ગ્રહણથી જ ચેતનાવાળું હોવાથી વૃક્ષૌષધિનું પણ ગ્રહણ સિદ્ધ હોવા છતાંય, ઔષધિવૃક્ષનું સૂત્રમાં જુદુ ગ્રહણ કરવા દ્વારા જ્ઞાપન કરેલું છે કે આ વ્યાકરણશાસ્ત્રમાં પ્રાણિના ગ્રહણથી ત્રસ પ્રાણીઓનું જ ગ્રહણ થાય છે, પણ વૃક્ષાદિ સ્થાવર પ્રાણીઓનું (જીવોનું) ગ્રહણ થતું નથી. માટે વજ્જુનાિ સ્તમ્ન:। વગેરેમાં નહિ વગેરે પ્રાણિસ્થ ન હોવાથી કૃત્રિમ સ્વાંગ નથી. તેમ છતાં આ ન્યાયથી તેમાં સ્ નો નિષેધ સિદ્ધ થયો. જ્ઞાપક ઃ- આ ન્યાયનું વિકાસક = જ્ઞાપક છે, તેવા પ્રકારના પ્રયોગોનું દર્શન જ. અર્થાત્ ત્રિમાકૃત્રિમયો: કૃત્રિમ (૧/૨૩) એ પૂર્વોક્ત ન્યાય હોતે છતે પણ ક્યારેક જે બન્નેય ૨૧૪ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧/૨૪. પરામર્શ.. પ્રકારના અર્થાત્ કૃત્રિમ અને અકૃત્રિમ એ બેય પ્રકારના શબ્દના ગ્રહણવાળા પ્રયોગો પૂર્વોક્ત રીતે દેખાય છે, તેથી જણાય છે કે વિદુમતિઃ | એવો ન્યાય છે. આગળના ન્યાયોમાં પણ જયાં ક્યાંય પણ તથા પ્રયોગદર્શનને જ્ઞાપક તરીકે કહેવાશે, ત્યારે આ પ્રમાણે જ વિચારણા કરી લેવી. અનિત્યતા :- આ ન્યાય અને પૂર્વોક્ત ન્યાય કાદાચિત્ક અર્થાત અનિત્ય છે. કારણકે કૃત્રિમ અને અકૃત્રિમ મધ્યે કેવળ અકૃત્રિમનું જ ગ્રહણ ક્યાંક ક્યાંક દેખાય છે. તે આ રીતે - fોડધ: પદ્દે સમાàચે (૨-૩-૪) અહિ તન્ત પમ્ (૧-૧-૨૦) સૂત્રથી કહેલ પારિભાષિક વિભત્યંત પદનો (કૃત્રિમ પદનો) ત્યાગ કરીને અકૃત્રિમ (લોક પ્રસિદ્ધ) શબ્દરૂપ જ પદનું ગ્રહણ કરેલું છે. માટે ૫૮ શબ્દ પર છતાં જ તે સૂત્રથી ૪ નો ન થાય. જેમકે, શિરમ્ + + = શિરમ, અધમ્પમ્ | અહિ શિરોડધ:- (૨-૩-૪) સૂત્રથી ૨ નો સ થાય છે. આ પ્રમાણે આ ન્યાય અને પૂર્વનો ન્યાય બન્નેય અનિત્ય છે. A. (૧/૨૪) સ્વોપણ વ્યાસ ૧. વહુન : ! અહિ જોશાન્ત (૨-૪-૯૬) સૂત્રથી નાડી શબ્દના સ્વરનો હ્રસ્વ આદેશ થયો છે. - ર, વેતન્ની: રૂતિ | અહિ ઉણાદિગણના 7q o (9?) સૂત્રથી પ્રત્યય પર છતાં • તેવી / એટલે ધમનિ, આ શબ્દ બનેલો છે. તેથી અહિ પ્રત્યયાત શબ્દનો અભાવ હોવાથી 8ાન્ત (૨-૪-૯૭) સૂત્રથી હ્રસ્વ આદેશ ન થાય. (૧/૨૪) પરામર્શ ' A. કહેવાનો ભાવ એ છે કે કૃત્રિમને ઠેકાણે અકૃત્રિમ શબ્દનું ગ્રહણ થાય તો પૂર્વ ન્યાયની અપ્રવૃતિ - અનિત્યતા ગણાશે. અને પ્રસ્તુત ન્યાય પણ કૃત્રિમ - અકૃત્રિમ બન્નેયના ગ્રહણનું પ્રતિપાદન કરતો હોવાથી કેવળ અકૃત્રિમ અથવા કેવળ અકૃત્રિમ શબ્દનું ગ્રહણ થવામાં અનિત્ય બને. પણ કેવળ કૃત્રિમ શબ્દના ગ્રહણનું ઉદાહરણ આપે તો પૂર્વનો ન્યાય અનિત્ય ગણાશે નહિ. આથી બન્નેય ન્યાયની અનિત્યતાનું ઉદાહરણ એકસાથે આપવું હોય તો અકૃત્રિમ શબ્દના ગ્રહણ રૂપે જ આપવું પડે અને તે પ્રમાણે જ શિરોડધસ: પદ્. (૨-૩-૪) સૂત્રમાં અકૃત્રિમશબ્દ માત્રના પ્રહણરૂપ ઉદાહરણ આપેલું છે. જો કે સત્રમાં “વિ' શબ્દ હોવાથી આ ન્યાય સ્વયં જ સ્વ વિષયની અનિત્યતા જણાવે છે. અર્થાત અનિત્યતાને સાધે છે. આથી આની અનિત્યતા કહેવી ઉચિત નથી. કારણ કે અનિત્ય વિધાનની અનિત્યતા હોતી નથી. છતાં પૂર્વન્યાયનો અપવાદ આ ન્યાય હોયને પૂર્વન્યાયની અપ્રવૃત્તિ – અનિત્યતા થવામાં પ્રસ્તુત ન્યાયની પણ અનિત્યતા થતી હોવાથી પૂર્વક્ત વિધાન અસંગત નથી. (૧/૨૪). == ૨૧૫ – Page #264 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. સિદ્ધે સત્યાભ્ભો નિયમાર્થઃ ॥ ૧/૨ ॥ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- જ્યારે (સામાન્યથી) કોઈક કાર્યનું વિધાન કર્યા પછી ફરી (વિશેષથી) તે જ કાર્યનું વિધાન કરેલું જણાતું હોય, ત્યારે તે વિધાન નિયમ માટે છે, એમ સમજવું. પ્રયોજન : - અન્ય સૂત્રથી સિદ્ધ એવા જ વિધિના વિધાન માટે કરાતાં સૂત્રના નિરાર્થકપણાની શંકા ને દૂર કરવા માટે આ ન્યાય છે. અર્થાત્ સિદ્ધ - વિધિનું જ વિધાન કરવા છતાં તેવા સૂત્રને નિરર્થક ન કહેવું, એમ જણાવવા માટે આ ન્યાયનો ઉપયોગ થાય છે. ઉદાહરણ :- ૬ડ્ડી । વગેરેમાં નિ રીર્થ: (૧-૪-૮૫) સૂત્રથી રૂ નો દીર્ઘ આદેશ સિદ્ધ હોવા છતાંય ફન્જીન્યૂષાર્થ: શિસ્યો: (૧-૪-૮૭) સૂત્રનો આરંભ કરેલો છે, તે નિયમને માટે જ થાય છે. અને નિયમ આ પ્રમાણે થાય છે કે “ન્ અંતવાળા વગેરે સૂત્રમાં કહેલ 'નામોનો શિ (નપું. પ્રથમા દ્વિતીયા બ.વ.) અને સિ (પુ.એ.વ.) રૂપી છુટ્ પ્રત્યય પર છતાં પૂર્વનો સ્વર દીર્ઘ થાય, પણ અન્ય ટ્ પ્રત્યય ૫૨ છતાં દીર્ઘ થાય નહી.” તેથી ગ્ડી । વગેરેમાં સ્વરનો દીર્ઘ આદેશ થાય છે, પણ ડિનૌ । ઇત્યાદિ સ્થળે નિ વીર્ય: સૂત્રથી પણ દીર્ઘ આદેશ થતો નથી. - હન્ જ્ઞાપક :- આ ન્યાયનું પ્રભાસક = જ્ઞાપક છે, ત્ત્તપૂરા ૦ (૧-૪-૮૭) સૂત્રની રચના જ. તે આ પ્રમાણે જો આ ન્યાય ન હોત તો ન્હ ૦ (૧-૪-૮૭) સૂત્ર, એ વિધિસૂત્ર જ બને અને તેથી આ સૂત્રની રચના કરવી ઉચિત ન થાય, કારણ કે આ સૂત્રથી જે સિદ્ધ કરવાનું છે, તે નિ રીર્થ: (૧-૪-૮૫) સૂત્રથી જ સિદ્ધ છે. તો પણ જે આ સૂત્રની રચના કરેલી છે, તે આ ન્યાયથી આ નિયમસૂત્ર બની જશે, એવી બુદ્ધિથી કરી છે. અર્થાત્ આ ન્યાય વિના હત્ત્વપૂષા૦ (૧-૪-૮૭) સૂત્રની રચના નિરર્થક બની જતી હોવાથી, એટલે કે આ ન્યાયથી જ (૧-૪-૮૭) સૂત્રરચના સાર્થક બનતી હોયને, તે આ ન્યાયને જણાવે છે. અનિત્યતા :- આ ન્યાય અનિશ્ચિત = અનિત્ય છે. માટે જૂનાં ગર્રતીતિ પૂનાર્દ: । વગેરે પ્રયોગો, તિહામ્યિ: (૫-૧-૫૦) સૂત્રથી અવ્ પ્રત્યય પર છતાં જ સિદ્ધ થઈ જતાં હોવા છતાંય, તેની સિદ્ધ માટે જ ગોંડર્ (૫-૧-૯૧) ઇત્યાદિ ૬ સૂત્રોનો આરંભ કરેલો છે, તે તિહાવિ ગણના વિસ્તાર A. માટે જ કરેલો છે, પણ નિયમ માટે નહિ. આમ, સિદ્ધ હોવા છતાંય જે અપ્ પ્રત્યયવિધિનો આરંભ છે, તે એ નિયમ માટે નથી, કિંતુ, વિસ્તાર માટે છે, એ આ ન્યાય અનિત્ય બનેલો માનવાથી જ ઘટતું હોયને તે આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. (૧/૨૫) - ૨૧૬ - Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧/૨૬. ન્યા. મં.... સ્વૌપજ્ઞ ન્યાસ ૧. પૂનાર્દ ત્યારો - પૂના । વગેરેમાં ર્ સિદ્ધ હોવા છતાં સોંડર્ (૫-૧-૯૧) વગેરે સૂત્ર કર્યા, એમ કહ્યું. અહી ગાર્િ શબ્દ અલૈંડર્ (૫-૧-૯૧) સૂત્રની આગળ જે ધનુર્રલ્સર ૦ (૫૧-૯૨) વગેરે પાંચ સૂત્રો છે, તેના ઉદાહરણો - ધનુર્જ., રગ્ર: । વગેરેનું ગ્રહણ થાય છે. કેમકે આ સર્વ રૂપોની - સિદ્ઘાત્િમ્ય: (૫-૧-૫૦) સૂત્રથી ર્ પ્રત્યય થવા દ્વારા પણ સિદ્ધિ થવી સંભવે છે. (૧/૨૫) - પરામર્શ = A. અહિ અૌંડર્ (૫-૧-૯૧) સૂત્રનો આરંભ એ આ ન્યાયની અનિત્યતાના ઉદાહરણરૂપે લેવું અને તે અૌંડર્ (૫-૧-૯૧) વગેરે સૂત્રોનું તિહા‹િ ગણના પ્રપંચ વિસ્તાર માટે હોવાનું વિધાન એ આ ન્યાયની અનિત્યતાના જ્ઞાપકરૂપે કહી શકાય છે, એમ જાણવું. જો કે આ જ્ઞાપક સૂત્રગત નહિ ગણાય. કારણકે સૂત્રમાં વિસ્તાર માટે હોવાનું વિધાન નથી. (૧/૨૫) ધાતો: સ્વરૂપગ્રહને તત્પ્રત્યયે બાવિજ્ઞાનમ્ ॥ ૨/૨૬ ॥ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- જે કાર્ય ધાતુના સ્વરૂપના ઉચ્ચારણપૂર્વક પ્રત્યય પર છતાં કહેલું હોય, તે કાર્ય તત્પ્રત્યય પર છતાં અર્થાત્ સર્વ વારૂં સાવધાનમ્ (૨/૫૮) ન્યાયથી તે ધાતુના જ સંબંધી વિવક્ષિત પ્રત્યય પર છતાં થાય, પણ નામ સંબંધી પ્રત્યય પર છતાં ન થાય, આ પ્રમાણે નિશ્ચય (અવધારણ) થાય છે. પ્રયોજન :- જે ધાતુનું અમુક પ્રત્યય પર છતાં જે કાર્ય કહેલું હોય, તે કાર્ય તે ધાતુ જ્યારે પ્િ પ્રત્યય લાગવાથી નામ બને છે, ત્યારે તે નામની અવસ્થામાં પણ, તત્સંબંધી પ્રત્યય પર છતાં તે કાર્ય પ્રાપ્ત થાય છે. કારણકે ત્યારે પણ તે ર્િ પ્રત્યયાંત નામનો બિન્તા ધાતુત્વ મોન્તિ શદ્ધં ચ પ્રતિપદ્યન્તે (૨/૪૮) ન્યાયથી ધાતુરૂપે પણ સદ્ભાવ છે. અર્થાત્ વ્િ પ્રત્યયાંત શબ્દોનો નામરૂપે અને ધાતુરૂપે પણ વ્યવહાર થાય છે. આથી જ્યારે ક્વિબન્ત એવા ધાતુથી પૂર્વોક્ત મુખ્ય ધાતુસંબંધી પ્રત્યય લાવવામાં આવે, ત્યારે ર્િ પ્રત્યયાંત ધાતુથી તે પ્રત્યય નિમિત્તક કાર્યનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. (તાત્પર્ય એ છે સ્વરૂપોચ્ચારણ – પૂર્વક તત્પ્રત્યયનું વિધાન કરેલું હોય ત્યારે તે કાર્ય શુદ્ધ થાય, પણ ક્વિબંત એવા તે ધાતુથી ન થાય.) ઉદાહરણ :- દુષ્યન્ત પ્રયુ કે જ્યારે ધાતુના - મુખ્ય ધાતુથી જ પ્રયોતૃવ્યાપારે ર્િ (૩-૨-૨૦) સૂત્રથી જ્ થયે, दुष् ૨૧૭ Page #266 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. + fણ + () + તિ, તૂષયતિ | રૂપ થાય. અહિ મૃત્ તુષો (૪-૨-૪૦) સૂત્રથી ૩ નો દીર્ઘ ક કાર આદેશ થાય છે. પણ આની જેમ, રોષi fમ્ કુટું, તાં – તુષ જોતીતિ, forદુનં. (૩-૪-૪૨) સૂત્રથી બન્ પ્રત્યય લાગીને જે દુષતિ | એવો નામધાતુનો પ્રયોગ થાય છે, તેમાં ઉક્ત સૂત્રથી ૩ નો દીર્ઘ ક કાર થતો નથી. કારણકે અહિ |િ પ્રત્યયાત કુન્ ધાતુ, વિન્તી ધાતુd ૦ (૨/૪૮) ન્યાયથી ધાતુ અને નામ બન્નેય રૂપે હોવાથી ક્લિબત્ત તુમ્ ધાતુથી વિહિત ઈન્ પ્રત્યય જેમ ધાતુ સંબંધી કહેવાય, તેમ નામસંબંધી પણ છે. આમ, fબન્ પ્રત્યય ધાતુમાત્ર સંબંધી ન હોવાથી દુષતિ | સ્થળે પૂર્વોક્ત સૂત્રથી ૩ નો દીર્ઘ 5 કાર આદેશ ન થાય. વળી, ત્રણ, દ્રષ્ટી વગેરેમાં નશોડવિતિ (૪-૪-૧૧૧) સૂત્રથી મૃગારિ ધાતુના સ્વરથી પર કાર આગમ થાય છે, તેની જેમ રqકૃષ્પાં, ટ્રમ્ | સ્થળે ઉક્ત સૂત્રથી આ કાર આગમ થતો નથી. કારણ કે અકિત્ અને ધુડાદિ એવો ગ્રામ્ પ્રત્યય પૂર્વે કહ્યા મુજબ ધાતુસંબંધી છે, તેમ નામસંબંધી પણ છે. જો કે અહિ રબ્યુરૂન્ + fa+ પામ્ આવી સ્થિતિમાં વિત્ એવા |િ પ્રત્યયનો સ્થાનિવર્ભાવ કરવામાં આવે તો “કિત્' પ્રત્યય પરમાં હોયને ઉક્ત સૂત્ર ન લાગવાથી, મા કાર આગમની પ્રાપ્તિ જ નથી. તો પણ સ્થાનિવભાવ અનિત્ય હોવાથી કે એવા કોઈપણ કારણથી ગ્રંથકાર આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ અહીં આ ન્યાયની પ્રવૃત્તિ દર્શાવી છે, આથી અમે પણ અહિ તેમજ કહ્યું A. છે. જ્ઞાપક :- આ ન્યાયનું પ્રતિભાસક = જ્ઞાપક છે, તે તે સૂત્રમાં વિશેષણની અનુક્તિ જ. તે આ રીતે – દૂષયતિ, ભ્રષ્ટી / વગેરે પ્રયોગોમાં ધાતુસંબંધી પ્રત્યય પર છતાં ક્રમશઃ ધાતુના ૩ નો દીર્ઘ ક તથા કાર આગમ વગેરે કાર્યો થયેલાં દેખાય છે, પણ દુષતિ, રઝુકૃષ્ણામ્ | વગેરેમાં નામ સંબંધી પ્રત્યયો પર છતાં તે કાર્યો થયેલા દેખાતાં નથી. તો પણ હું તુષો ની (૪-૨-૪૦) તથા : કૃઝિશડવિતિ (૪-૪-૧૧૧) સૂત્રોમાં પ્રત્યયનું કાંઈપણ વિશેષણ આપેલું નથી, તે આ ન્યાયની આશાથી જ આપેલું નથી. એટલેકે આ ન્યાયથી જ ધાતુના સ્વરૂપનું ઉચ્ચરણ કરવાપૂર્વક કહેલ કાર્યનો નામસંબંધી પ્રત્યયો પર છતાં નિષેધ થઈ જશે, એવી શ્રદ્ધાથી જ વિશેષણની અનુક્તિ સંભવે છે. અર્થાત્ આ ન્યાય વિના તો તે તે સૂત્રોમાં વિશેષણ આપવું આવશ્યક હોયને, જે તે તે સૂત્રોમાં વિશેષણ કહેલું નથી, તે આ ન્યાયની પ્રવૃત્તિથી જ સંગત - સાર્થક થતું હોયને, તે વિશેષણની અનુક્તિ આ ન્યાયને જણાવે છે. આ પ્રમાણે આગળના ન્યાયોમાં પણ વિશેષણની અનુક્તિ અને તેના જ્ઞાપકત્વની વિચારણા કરવી. અનિશ્ચિતતા આ ન્યાયની નિશ્ચત થતી નથી. અર્થાત્ આ ન્યાય નિત્ય જ જણાય છે. (૧/૨૬) = ૨૧૮ = Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧/૨૬. સ્વો. ન્યા... સ્વોપણ વ્યાસ ૧. થાતોરેવ - ધાતુની જ આગળ જે વિહિત હોય તે પ્રત્યય ધાતુનો જ સંબંધી કહેવાય. (૨) સ્થાનિવદ્વિવર રૂતિ ! શંકા :- કોઈ આદેશ કરેલો હોય ત્યારે તેનો સ્થાનિવદુભાવ કરાય, ઝ પ્રત્યયનું અદશન (પ્રયોગોમાં દશનાભાવ) થવું તે આદેશરૂપ નથી. કેમકે અદશન એ કંઈ લુફ કે લુપ રૂપ નથી, ફક્ત અમયોગી હોવાથી જ તે અદર્શનરૂપે થયેલું છે. અને આ પ્રમાણે ન વૃદ્ધિ વિતિ કિલ્લો (૪-૩-૧૧) સૂત્રના ન્યાસમાં કહેલું છે કે, ન હિ % જો તુ તુજ વા સ્વપ્રયોriq / એટલે કે વિશ્વ - પ્રત્યયનો લુફ કે લુ, આદેશ થતો નથી. ફક્ત અપયોગી હોવાથી, (પ્રયોગ ન થવાથી) અદશનરૂપ રૂતુ કહેવાય છે. સમાધાન - વાત સાચી છે, પરંતુ આ જાસકારનો જ અભિપ્રાય છે. બ્રહવૃત્તિકાર તો જે તુરું / એ પ્રમાણે લુફની વ્યાખ્યાને અનુસરેલ છે. માટે તેઓના અભિપ્રાય તો અદશન એ લુફરૂપે જ ઈષ્ટ છે. આથી તે પણ આદેશ ગણાશે. અને તેનો સ્થાનિવભાવ પણ ઈષ્ટ છે. અને આ પ્રમાણે ઝડપ (૪-૩-૯૭) સૂત્રની ટીકામાં કહેવું છે કે, કુઉં તત્ર તિછતિ તિ, સંસ્થા: પુમાન / અહિ ક્વિપૂ પ્રત્યાયનો લુક થયે તેનો સ્થાનિવભાવ થવાથી પ્રાપ્ત થતો પણ ઝડપ (૪-૩-૯૭) સૂત્રથી ? આદેશ ન થાય. કેમકે અહિ સાક્ષાત પરમાં વ્યંજનનો અભાવ છે. અને તે સૂત્રમાં વ્યસન શબ્દનું ગ્રહણ, "સાક્ષાત વ્યંજન પરમાં આવે તો જ થાય” એમ જણાવવા કરેલું છે. આમ બૃહદ્દવૃત્તિકાર (સ્વયં સૂરિજી) નું વચન જ અહિ અનુસરેલું છે, જાસકારનું નહિ, આથી દોષ નથી. શકા :- આ પ્રમાણે કહીને તમે ૬િ લુફની આદેશરૂપે સ્થાપના / સિદ્ધિ કરી. તેથી ફક્ત રનુણ્યમ્ / વગેરેમાં જ નહિ, કુતિ / વગેરેમાં પણ આ ન્યાય અનપેક્ષણીય - બિનજરૂરી જ બની જાય છે. તે આ રીતે – ધાતુ + + + (લુપ્ત) | પર છતાં બન્ને વચ્ચે વ્યવધાન કરવા માટે ફિ લુફનો સ્થાનિવભાવે કરાશે અને આમ | વડે ટુ શબ્દનું નિ રૂપ નિમિત્ત સાથે વિધાન થવાથી (પૂ પ્રત્યયાત ધાતુના ૩ ના 5 કાર આદેશની પૂર્વોક્ત 5 કુપો ને (૪-૨-૪૦) સૂત્રથી પ્રાપ્તિ થતી નથી. આમ કુતિ / માં 5 કાર - આદેશનો નિષેધ માટે આ ન્યાયની અપેક્ષા જ ક્યાં રહી ? સમાધાન :- આ વાત યોગ્ય નથી. કારણકે કોઈપણ કાર્ય કરવાનું હોય ત્યારે સ્થાનિવદુભાવ થાય. અને કાર્યો તો ગુણ – વૃદ્ધિ વગેરે જ કહેવાય છે. પણ “વ્યવધાન કરવું” એ કોઈ કાર્ય નથી. આથી વ્યવધાન કરવું હોય ત્યારે સ્થાનિવભાવ જ ન થાય. આથી વ્યવધાન કરવા માટે #િq લુફનો સ્થાનિવભાવ થશે નહિ. અને તેથી કુકતિ / રૂપમાં ૩ ના ઝ કાર આદેશનો અભાવ આ ન્યાયના આશ્રય વિના સિદ્ધ થતો જ નથી. અથાત ૩૫, રબ્યુનું વગેરે પ્રયોગો ક્લિબત્ત હોયને ધાતુપે પણ હોવા છતાં આ ન્યાયથી જ નિષેધ થવાથી ધાતુના ઉચ્ચારપૂર્વક કહેલ ૩ ના ૪ આદેશ વગેરે કાર્યોનો અભાવ ટુકતિ | વગેરેમાં સિદ્ધ થાય છે. (૧/૨૬). = ૨૧૯ Page #268 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. પરામર્શ A. : નશોતિ (૪-૪-૧૧૧) સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં રગુરૃ- ગામ્ | ઉદાહરણમાં ધાતોઃ સ્વરૂપગ્રહો . એ પ્રસ્તુત ન્યાયની પ્રવૃત્તિ દર્શાવી છે. અને તે પ્રયોગમાં આ ન્યાયની પ્રવૃત્તિ ત્યારે જ સંભવી શકે કે જો રઝુરૂન + |િ + ગ્રામ્ એવા ક્રમમાં લુક આદેશ પામેલ ઝિમ્ પ્રત્યયનો સ્થાનિવભાવ ન કરાય. આથી રન્નુન + ચામ્ એવી સ્થિતિમાં અકિત ધુડાદિ પ્રત્યય પાનું પરમાં માનવાથી : નશઃ ૦ (૪-૪-૧૧૧) સૂત્રથી કાર આગમની પ્રાપ્તિ ગણાય. અને ત્યારે આ ન્યાયની પ્રવૃત્તિ થવાથી, થામ્ પ્રત્યય એ કેવળ ધાતુસંબંધી ન હોવાથી અર્થાત્ નામ સંબંધી પણ હોવાથી, પામ્ રૂપ અકિત્ એવો ધડાદિ પ્રત્યય પર છતાં : કૃષિ ૦ (૪-૪-૧૧૧) સૂત્રથી કાર આગમ થશે નહીં. આ પ્રમાણે ૬ લુફનો સ્થાનિવદુર્ભાવ ન માનવામાં જ આ ન્યાયનું બ્લઃગામ્ ! ઉદાહરણ ઘટે છે, અન્યથા નહીં. એટલે કે જો |િ લુફનો સ્થાનિવભાવ મનાય, તો નુકૃન + fમ્ + ગામ્ એ પ્રમાણે ધુડાદિ પામ્ પ્રત્યય અને રજુન વચ્ચે પ્રત્યય વડે વ્યવધાન થશે. અને fa પ્રત્યય એ ત્િ ( અનુબંધવાળો) હોવાથી અને પૂર્વોક્ત સૂત્રમાં વિતિ એમ નિષેધ કરેલો હોવાથી ત્િ પ્રત્યય પર છતાં રસ્તુન્ શબ્દમાં આ કાર આગમની પ્રાપ્તિ જ નથી. તો આ ન્યાયની પ્રવૃત્તિ કરવા દ્વારા તેનો નિષેધ કરવો કેવી રીતે ઘટે ? અર્થાત્ ન જ ઘટે. માટે આ ન્યાયના ઉદાહરણ તરીકે નુકૃષ્ણામ્ ને સંગત કરવા માટે સુફનો સ્થા. ભાવ. ન જ કહેવો જોઈએ. આ સ્થા. ભાવનો નિષેધ શી રીતે થાય ? એ માટે શ્રી હેમહંસગણિજીએ આ પ્રમાણે ટીકામાં શંકા - સમાધાન કરેલું છે - यद्यपि चात्र विपः कित्प्रत्ययस्य स्थानिवद्भावकरणे अकारप्राप्तेरभावान्नास्त्येतन्यायापेक्षा । तथापि स्थानिवद्भावस्यानित्यत्वादिना केनापि हेतुना आचार्यरत्रैतन्यायप्रवृत्तिर्दशितेत्यतोऽत्रापि તર્થવો અર્થ - જો કે વિત્ એવા ઉપૂ પ્રત્યયનો સ્થાનિવર્ભાવ કરવામાં આ કાર આગમની (પૂર્વોક્ત રીતે) પ્રાપ્તિ જ ન હોવાથી એ કાર આગમના નિષેધ માટે નુકૃગ્રામ / ઉદા.માં આ ન્યાયની અપેક્ષા નથી. તથાપિ... તો પણ સ્થાનિવર્ભાવની અનિત્યતા વગેરે કોઈપણ હેતુથી આચાર્ય ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ અહિ આ ન્યાયની પ્રવૃત્તિ બતાવી છે. આથી અમે પણ તે પ્રમાણે જ કહેલું છે. (અહીં રજુસૃથ્વીન ઉદા. માં સ્થાનિવર્ભાવની અનિત્યતા માનીને f૫ લુફનાં સ્થા. ભા. નો અભાવ કહેલો છે. એનો મતલબ એ કે સ્થાનિવભાવની અતિ પ્રાપ્તિ છે, એમ શ્રી હેમહંસગણિજીનો અભિપ્રાય છે. કેમકે પ્રાપ્તિ હોય તોજ તેને અનિત્ય માની શકાય. તે સ્થા. ભા.ની પ્રાપ્તિ કઈ રીતે છે, તે વિચારવાનું છે.) કેટલાંક વિદ્વાનો શ્રીહેમહંસગણિજીના પૂર્વોક્ત શંકા - સમાધાન ગ્રંથને અનુચિત હોવાનું જણાવે છે. તેનું કારણ આપતાં તેઓ કહે છે કે, શબ્દમાં જે કારના આગમરૂપ વિધિ છે, તે અકિત્ ધુડાદિ વર્ણના કારણે થતો હોવાથી વર્તાશ્રિત વિધિ છે અને વર્ણવિધિમાં તો સ્થાનિવભાવનો થાનવ . (૭-૪-૧૦૯) સૂત્રમાં અવવિધી એ પ્રમાણે નિષેધ કરેલો છે. આથી અનુકૃગ શબ્દથી થયેલ fa૬ લુફના સ્થાનિવર્ભાવની પ્રાપ્તિ જ ન હોવાથી, તેના (f૫ લુફના) સ્થાનિવર્ભાવનો અભાવ == ૨૨૦ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧/૨૬. પરામર્શ. થવામાં સ્થાનિવદુભાવવિધિની અનિત્યતાનો આશ્રય કરવો ઉચિત નથી. એટલે કે શ્રી હેમહંસગણિજીએ - તથાપિ નિવદ્ધાવસ્થ નિયંત્વાદ્રિના નાપિ દેતુના નીવારનૈતન્યાયપ્રવૃતિશિતા એમ કહ્યું, તે ઉચિત નથી. કારણકે વર્ણવિધિ હોવાથી અને તેમાં સ્થાનિવભાવનો પ્રતિષેધ કરેલો હોવાથી જ અહિ |િ લુકૂનો સ્થાનિવભાવ થયેલો નથી. પણ સ્થાનિવભાવના અનિત્યત્વાદિ – કારણથી ૫ લુફના સ્થાનિત્વનો અભાવ થયો નથી. આ પ્રમાણે કેટલાંકના મતે શ્રી હેમહંસગણિજીનું પૂર્વોક્ત કથન બરોબર નથી. પરંતુ શ્રી હેમહંસગણિજી આવી પ્રસિદ્ધ ભૂલ કરે અને તેમાં પણ આચાર્ય ભગવંતના મંતવ્યને કંઈક અસ્વરસથી તોળવે તે ઉંડો વિચાર કર્યા વિના બને એવું સંભવિત લાગતું નથી. આથી જ ૩: નોડીતિ (૪-૪-૧૧૧) સૂત્રની બૃહવૃત્તિ જોતાં એમ લાગે છે કે શ્રી હેમહંસગણિજીએ જે પૂર્વોક્ત |િ લુફના સ્થાનિવભાવની પ્રાપ્તિ અને આ ન્યાયની અનપેક્ષાની શંકા ઉઠાવી છે, તે યથાર્થ જણાય છે. અને આથી જ તેના સમાધાનમાં સ્થાનિવર્ભાવની અનિત્યતા રૂપ કોઈ હેતુથી સમાધાન કરવાનો પ્રયાસ પણ સાર્થક છે. છે તે આ પ્રમાણે - 1: કૃનશોડક્ષિતિ (૪-૪-૧૧૧) સૂત્રનો અર્થ આ પ્રમાણે છે. સગું અને ટ્રમ્ ધાતુના સ્વરથી પર ધુડાદિ પ્રત્યય પર છતાં આ કાર આગમ થાય છે. પણ કિન્તુ પ્રત્યય પરમાં આવે તો આ આગમ થતો નથી. જેમકે, ભ્રષ્ટા, ટ્રણ વગેરે. કિન્તુ પ્રત્યયનું વર્જન શા માટે ? તો (સન્ + ૪) સૃષ્ટ: I (ટૂળ + $) + દૃષ્ટ: I અહિ $ પ્રત્યય ત્િ હોવાથી કાર આગમ થતો નથી. તથા (મદ્ + + સિન્ + ત એવી સ્થિતિમાં) પૃન ધાતુથી અદ્યતની તે પ્રત્યય પર છતાં ધુદુસ્વાઉંનિટતો: (૪-૩-૭૦) સૂત્રથી સિદ્ નો લોપ થયે - , મક: | વગેરે રૂપોમાં આ સૂત્રથી આ કાર આગમ થતો નથી. તેની ચર્ચા : સનિ ૦ (૪-૪-૧૧૧) સૂત્રની બૃહદ્રવૃત્તિમાં આ પ્રમાણે કરી છે. જ્યાશ્રય પ્રતિવેશે છુટીતિ નાશ્રીયતે | - ક્રિતિ એ પ્રમાણે જે નિષેધ કરેલો છે તે પ્રસજય - પ્રતિષેધ છે. પણ પથુદાસ - પ્રતિષેધ નથી. જો પર્યું. પ્રતિ. હોત તો સદશ (સરખાં) નું ગ્રહણ થાત. જેમકે “અકિત્ ધુડાદિ પ્રત્યય પર છતાં (બકાર આગમ) થાય.” એવો સદેશના ગ્રહણરૂપ અર્થ થાત. પણ તેવું થતું નથી. કિંતુ પ્રસજય - પ્રતિષેધ હોવાથી નિષેધમાત્ર – અર્થ થાય છે. તેથી “કિત્ પ્રત્યય પર છતાં ન કાર આગમ ન થાય” એવો નિષેધમાત્રરૂપ અર્થ થાય. આવા પ્રસજય પ્રતિષેધનું શું ફળ ? તે જણાવતાં ત. પ્ર. બૃ. 9. માં આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજી કહે છે. तेन सिज्लुचो धुडादित्वं प्रति वर्णाश्रयत्वेन स्थानिवद्वावाभावेऽपि कित्त्वं प्रति શનિવતાવાત્ જિવાશ્રય: પ્રતિવેથો ભવતિ | ઉદા. સૃષ્ટ, Bઃ | સમg, સમષ્ઠાઃ | હતો: स्वरूपग्रहणे तत्प्रत्यये विज्ञानात् चेह न भवति । रज्जुसृड्भ्याम् । देवदृग्भ्याम् । અર્થ - પૂર્વોક્ત રીતે પ્રસજય પ્રતિષેધનો આશ્રય કરવાથી મકૃષ્ટ વગેરેમાં (મદ્ + મૃન + fસન્ + ત એવી સ્થિતિમાં) પૂર્વોક્ત ધુદ્દસ્વાત્ ૦ (૪-૩-૭૦) સૂત્રથી જે સિન્ નો લુફ થાય છે, તે સન્ સુફને જયારે ધુડાદિ માનીને કાર્ય કરવાનું હોય ત્યારે, વર્ણરૂપે આશ્રય કરવાથી (ગવવિધ એમ વર્ણવિધિમાં નિષેધ કરેલો હોવાથી) વર્ણવિધિમાં સ્થાનિવર્ભાવનો અભાવ થશે. આથી સિદ્ - લુફના સ્થા. ભાવનો અભાવ થશે. તો પણ કિસ્ માનીને થતાં કાર્ય પ્રત્યે (વર્ણવિધિ હોવા છતાં ય) સન્ લુફનો સ્થા.ભાવ માનવાથી કિન્તુ પ્રત્યય આશ્રિત પ્રતિષેધ થાય છે. તથા - જે વિધિ ધાતુના સ્વરૂપના = ૨૨૧ - Page #270 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપાન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ગ્રહણપૂર્વક કહેલો હોય, તે વિધિ તે ધાતુથી, શુદ્ધ મુખ્ય ધાતુ સંબંધી જ પ્રત્યયો પર છતાં થાય એ ન્યાયથી – રજુસૃષ્ણામ્ | વગેરેમાં ગ્રામ્ પ્રત્યય ધુડાદિ હોવા છતાં તે પ્રત્યય ધાતુની જેમ નામ સંબંધી પણ છે. માટે અહીં આ કાર આગમરૂપ વિધિ ન થાય. (આથી પ્રસ્તુતમાં તિ એમ છે કાર આગમના પ્રતિષેધરૂપ વિધિ થાય છે.) ટૂંકમાં, સિદ્ પ્રત્યયની બાબતમાં જેમ તેના ધુડાદિનિમિત્તક કાર્ય કરવામાં સ્થા. ભા. ન માનવા છતાં પણ કિન્લ - આશ્રિત કાર્ય કરવામાં સિદ્ ના લફરૂપ આદેશનો સ્થાનિવદુભાવ માનેલો છે, તેમ પ્રસ્તુતમાં ઉપૂ પ્રત્યાયના લફરૂપ આદેશનો પણ, ધુડાદિપ્રત્યયનિમિત્તક કાર્ય કરવામાં, સ્થા.ભા. ન થવા છતાં પણ કિન્લ - આશ્રિત વિધિ કરવામાં સ્થાનિવભાવ થશે જ. કારણકે શિતિ એવા પ્રસજ્ય પ્રતિષેધનો જે આશ્રય કરેલો છે, તે આવા અર્થના લાભ માટે જ કરેલો છે. કહેવાનો આશય એ છે કે, સૃષ્ટા વગેરે રૂપોમાં જે લુપ્ત સત્ પ્રત્યય છે, તે સિનાશિણાવાત્મને (૪-૩-૩૫) સૂત્રથી જેવો કરેલો છે. અને રન્નુરૂાન્ ! રૂપમાં લુપ્ત ઉપૂ પ્રત્યય છે, તે તો મૂળથી કિર્તી છે જ. પૂર્વોક્ત અસ્કૃષ્ટ ! રૂપમાં અત્ + વૃન્ + ત એવી સ્થિતિમાં જેમ લુપ્ત થયેલ સિન્ પ્રત્યયને ધુડાદિ માનીને તેનો નિશઃ ૦ (૪-૪-૧૧૧) સૂત્રથી - આગમ કરવામાં સ્થાનિવભાવનો પ્રતિષેધ કરેલો છે. અને તેમ છતાંય અતિ એમ નમ્ શબ્દવડે પ્રસય પ્રતિષેધ કરવાથી (પ્રતિષેધ પ્રધાન અર્થ જણાવેલ હોવાથી) સિદ્ પ્રત્યયના શિર્વ નિમિત્તક કાર્ય કરવામાં તો સિદ્ સુફનો સ્થાનિવર્ભાવ થશે જ. આથી સત્ + સૃજ્ઞ + ત એવી સ્થિતિમાં ત રૂપ ધુડાદિ પ્રત્યય પર હોવાથી મૃત્ ધાતુના સ્વરથી પર આગમની પ્રાપ્તિ ઉભી છે. છતાંય ત્યારે સિદ્ પ્રત્યયના (જે હિતિ એમ) કિજ્વનિમિત્તક ક કાર આગમના પ્રતિષેધ રૂપ કાર્ય છે, તે કરવામાં તો (વર્ણ વિધિ હોવા છતાં ય પ્રસજયપ્રતિષેધ કરવાથી) લુમ સિદ્ પ્રત્યયનો સ્થાનિવર્ભાવ થશે જ. આથી મ + જૈન + તે અહિ વૃન ધાતુ અને તે પ્રત્યય વચ્ચે સિદ્ ની હાજરી માનવાથી તે રૂપ અકિત્ એવા ધુડાદિ પ્રત્યય નિમિત્તક આ કાર આગમ થશે નહીં. માટે જ બન્નષ્ટ ! એવું અનિષ્ટરૂપ થતું નથી. આ જ રીતે રનુષ્યમ્ ! રૂપમાં પણ કહી શકાય છે. રqકૃન + ગ્રામ્ સ્થિતિમાં બન્ને વચ્ચે રહેલ લુપ્ત |િ પ્રત્યયને ધુડાદિ માનીને થતાં આ આગમ રૂપ કાર્ય પ્રત્યે લુપ્ત પ્રત્યયનો સ્થાનિવભાવ થશે નહિ. તો પણ હજી ય રજુકૃળ + ગ્રામ્ એવી સ્થિતિમાં સાક્ષાત્ પરમાં રહેલ ગમ્ પ્રત્યયરૂપ ધુડાદિ પ્રત્યય નિમિત્તક એ આગમની પ્રાપ્તિ ઉભી જ છે. છતાંય ત્યારે વિતિ એમ કિન્વનિમિત્તક એ આગમના પ્રતિષેધરૂપ કાર્ય કરવામાં પ્રત્યાયના લુકનો સ્થાનિવભાવ થશે જ. આથી fમ્ પ્રત્યય વડે રબ્યુન્ અને ગ્રામ્ પ્રત્યય વચ્ચે વ્યવધાન થવાથી ન ધાતુના સ્વરથી પર એ આગમ થશે નહીં. માટે જ નુત્રમ્ ! એવું અનિષ્ટ રૂપ થતું નથી. આ પ્રમાણે અસ્કૃષ્ટ ! પ્રયોગમાં લુપ્ત સિદ્ પ્રત્યયની જેમ નુષ્યામ્ પ્રયોગમાં લુપ્ત |િ પ્રત્યાયનો ધુડાદિ પ્રત્યય નિમિત્તક કાર્ય કરવામાં સ્થાનિવભાવ ન થવા છતાંય, કિન્તનિમિત્તક કાર્ય પ્રત્યે ઉપૂ લુકુના સ્થા. ભા. ની પ્રાપ્તિ છે જ. આમાં આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીજીનું છં.વૃમાં કહેલ વચન - વિસર્વ પ્રતિ સ્થનિર્વદ્ધીવત્ દ્રિાશ્રય: પ્રતિષેધો મવતિ | એ જ પ્રમાણ છે. આથી રજુસૃષ્ણામ્ | પ્રયોગમાં જો કિતિ એમ કિજ્વનિમિત્તક માં આગમનો પ્રતિષેધ કરવામાં |િ લુકુના સ્થાનિવભાવની પ્રાપ્તિ છે, તેથી રqકૃષ્ણન્ ! પ્રયોગમાં |િ વડે વ્યવધાન થવાથી જ ધુડાદિ ગ્રામ્ પ્રત્યય નિમિત્તક ડગ આગમનો પ્રતિષેધ થઈ જશે. આથી રqકૃષ્ણામ્ | વગેરેમાં - આગમના પ્રતિષેધ માટે ધાતો: = ૨૨૨ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧/૨૭. ન્યા. મં.... સ્વરૂપને ૦ (૧/૨૬) ન્યાયની પ્રવૃત્તિની અપેક્ષા જ નથી. અને આવી જ શંકા જે વૃત્તિકાર શ્રી હેમહંસગણિજીએ ઉઠાવી છે - તે યથાર્થ જણાય છે. અને માટે જ તે શંકાના સમાધાનમાં સ્થાનિવભાવની અનિત્યતા વગેરે હેતુથી |િ લુફનો સ્થા. ભા. નહિ થવા વગેરે કારણથી આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીએ અહિ રજુસુચ્ચમ્ | રૂપમાં આ ન્યાયની પ્રવૃત્તિ બતાવી છે - માટે અમે પણ તેમ જ કહ્યું - એવું પણ વૃત્તિકારનું વચન સંગત જ થશે. ટૂંકમાં, રqકૃમ્ | પ્રયોગમાં જો સિન્ સંબંધી ગ્રંથકાર સૂરિજીના પૂર્વોક્ત વચનાનુસાર વિચારીએ તો નુકૃળ શબ્દથી થયેલ લુફનો પણ તેના ધુડાદિનિમિત્તક કાર્ય કરવામાં (વર્ણવિધિ માનવાથી) સ્થા. ભાવ. = અસિદ્ધત્વ નહીં થાય, પણ પૂ પ્રત્યયને વિન્ માનીને થતાં મ આગમના નિષેધરૂપી કાર્ય કરવામાં તો વર્ણવિધિ હોવા છતાં |િ લુકનો વર્ણવિધિ રૂપે આશ્રય નહીં કરવાથી, તેનો સ્થાનિવભાવ ગ્રંથકાર સૂરિજીના વચન પ્રમાણે પ્રાપ્ત થવો જોઈએ. પણ જો તે |િ લુફનો સ્થા. ભા. થાય તો રમ્નસૃન અને ગ્રામ્ વચ્ચે |િ વડે વ્યવધાન થવાથી, રસ્તુન્ થી આવેલો ગ્રામ્ એ ધાતુસંબંધી હોવા સાથે નામ સંબંધી છે માટે આ ન્યાયથી આ આગમ ન થાય, એવું કહી શકાય જ નહીં. માટે રનુકૃષ્ણામ્ I એ આ ન્યાયના ઉદાહરણ રૂપે ઘટશે જ નહીં. છતાંય જે તે ઉદાહરણરૂપે આપેલું છે, તેથી |િ લુફ એ વર્ણવિધિ હોવા છતાંય તેનો સ્થા. ભાવ સૂરિજીને સંમત છે, છતાં ઉક્ત ઉદાહરણને સંગત સાર્થક કરવા રજુન શબ્દથી થયેલ | પ્રત્યાયના લુકનો સ્થા. ભાવ, અનિત્ય હોવાથી થતો નથી, એમ માનવુ જ પડે છે. અને આ રીતે |િ વડે વ્યવધાન ન થવાથી આ ન્યાયના ઉદાહરણરૂપે બ્લકૃષ્ણામ્ | ઘટી શકશે. એટલેકે અહીં ધાતોઃ સ્વરૂપ પ્રણે તત્રત્ય વાર્થવિજ્ઞાનમ્ | ન્યાયની પ્રવૃત્તિ થંવાથી ગ્રામ્ એ તત્રત્યય - ધાતુમાત્ર સંબંધી પ્રત્યય ન હોવાથી સૃષિ ૦ (૪-૪-૧૧૧) સૂત્રથી માં આગમ થતો નથી, એમ કહેવું ઘટશે. આથી જ “સ્થાનિવર્ભાવની અનિત્યતા વગેરે કોઈપણ હેતુથી આચાર્યશ્રીએ અહિ આ ન્યાયની પ્રવૃત્તિ બતાવી છે – માટે અમે પણ તેમ જ કહ્યું.” એવું ત. પ્ર. બુ. વૃ. ના આધારે વૃત્તિકાર શ્રી હેમહંસગણિજીએ કહેલું છે, અને તે પૂર્વોક્ત રીતે સાર્થક છે. (૧/૨૬) 'નગુ તત્કશે / ૨/ર૭ || ન્યિાયાઈ મંજૂષા ન્યાયાર્થ :- નગ ૩ પર્વ = નગ્ન વડે ઉક્ત હોય તે પદ “નગુ' કહેવાય. આવું 'નમુક્ત પદ એ પોતાની સાથે સદશ = સરખા એવા વિશેષ્યરૂપ પદમાં વિશ્રામ પામે છે. અર્થાત્ નમ્ ના યોગથી જે પદનો નિષેધ કરાય છે, તે પદની સંદેશ જ બીજા પદનું ગ્રહણ કરવું, પણ જે તે અસદેશ પદનું ગ્રહણ ન કરવું. (પર્યદાસ નગ્ન માં જેનો નિષેધ કરાય છે, તેનાથી બીજા પદનું ગ્રહણ કરવું ફલિત થતું હોવાથી આમ કહેલું છે.) - ઉદાહરણ :- Aવેચે (૧-૨-૨૫) સૂત્રમાં વિ એમ કહેવાથી ય કારાદિ પર છતાં ગો નો અર્ આદેશ કહેલ છે. પણ તે ય કાર, પ્રત્યયરૂપ અને અપ્રત્યયરૂપ પણ સંભવે છે. છતાં ૨ ૨૩ Page #272 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. આ ન્યાયથી બચે પદમાં નમુક્ત પદ જે વી પ્રત્યય, તેનાથી તત્સદશ = ચ - સદિશ એવા જ ય કારાદિનું ગ્રહણ થવાથી ય કારાદિનું પણ પ્રત્યયરૂપે નિયમન થાય છે. અર્થાત ય કારાદિ પ્રત્યયનું જ ગ્રહણ થાય, પણ તેવા અપ્રત્યયનું નહિ. તેથી માં નાવે વેચ્છતિ, નો + થ (વચન) નૌ + વેચન) વ્યતિ, નાવ્યતિ | વગેરેમાં વેચે (૧-૨-૨૫) સૂત્રથી મો, ગૌ, ના ક્રમશઃ નવું, ઉદ્ આદેશો થાય છે. પરંતુ અસદશ એવી ય કારાદિ પ્રકૃતિનું ગ્રહણ ન થવાથી જો + પાન = mયાન, નૌયાનમ્ | વગેરેમાં ક્રમશઃ ઝવ, માત્ આદેશો ન થયા. કારણકે અહિ યાન એ પ્રત્યય નથી. જ્ઞાપક :- આ ન્યાયનું વિભાસક = જ્ઞાપક પૂર્વની જેમ જાણવું. અર્થાત્ સૂત્રમાં વિશેષણની અનુક્તિ જ જ્ઞાપક છે. તે આ પ્રમાણે - તે તે સૂત્રમાં ય એવા પદથી ય કારાદિ પ્રત્યય - અપ્રત્યય બેયના ગ્રહણનો સંભવ છે. ઇષ્ટ તો છે કે કારદિ પ્રત્યયનું જ ગ્રહણ માટે સૂત્રમાં “પ્રત્ય' એવા કોઈ વિશેષણનો ઉપન્યાસ કરવો જોઈએ. તેમ છતાંય જે યિ એમ વિશેષણરહિતપણે કહેલું છે, તે મળે એ પ્રમાણે નગ્ન વડે ઉક્ત જે વચ પદ છે, તે પ્રત્યયરૂપે હોયને આ ન્યાયથી તેના વડે તત્સદશ એવા પ્રત્યાયનું જ ગ્રહણ થવાથી ય કારદિનું પ્રત્યયપણું જણાઇ જશે. આ પ્રમાણે આ ન્યાયની આશાથી (શંકાથી | અપેક્ષાથી) જ યિ એવું નિર્વિશેષણ વચન ઘટતું હોયને, તે આ ન્યાયને જણાવે છે. અનિત્યતા :- આ ન્યાય ક્યારેક અનિર્ણય = અનિત્ય હોવાથી પર્હદાસ નગ્ન જ્યારે વિવક્ષિત હોય ત્યારે જ આ ન્યાયની પ્રવૃત્તિ છે. પણ પ્રસજ્ય નન્ ની વિવક્ષામાં આની પ્રવૃત્તિ નથી. માટે જ કહ્યું છે કે, વર્ષા: સટ્ટાથી પ્રસન્તુ નિષેદ્ ! પર્યદાસ નમ્ શબ્દ એ સદેશનું - સરખાનું ગ્રહણ કરનાર છે. જયારે પ્રસર્યો નન્ તો માત્ર નિષેધ કરવામાં જ તત્પર છે, પણ સદશનું = ગ્રહણ કરતો નથી. અને આથી બનતો તુ, (૧-૪-૫૯) સૂત્રમાં પ્રસજય નમ્ નો અભાવ હોવાથી નમ્ વડે ઉક્ત આ કાર એ સ્વર હોવા છતાંય, વિશેષ્યરૂપે મ કાર સદેશ કેવળ સ્વરનું જ ગ્રહણ થતું નથી, પણ આ સિવાયના તમામ સ્વરો અને વ્યંજનોનું પણ ગ્રહણ થાય છે. (અર્થાત્ પર્હદાસ નગ્ન હોત તો “ સિવાયના સ્વચ્છત નામનો” એવી વ્યાખ્યા થાત. પણ અહીં પ્રસર્યો નન્ હોવાથી “ન કારાંત નામ સંબંધી ન થાય” એમ પ્રતિષેધ માત્રનું જ તાત્પર્ય હોવાથી ““ક સિવાયના શેષ તમામ - સ્વર - વ્યંજન સંતવાળા નામ સંબંધી (સૂત્રોક્ત વિધિ થાય)” એવા અર્થ પ્રાપ્ત થાય છે.) અને તેથી તે સૂત્રથી વારિ | વગેરે સ્વરાંત નામની જેમ (પયમ્ + સિ, કમ્ =) : | વગેરે રૂપોમાં વ્યંજનાન્ત નામથી પણ સિ, મમ્ (પ્ર. કિ.એ.વ.) પ્રત્યયોનો લોપ સિદ્ધ થયો. આ રીતે આ ન્યાયથી નગ્ન વડે ઉક્ત પદના સદશ એવા અન્યપદનું ગ્રહણ પણ થતું હોવાથી, નિષેધ માત્રમાં અંત પામનાર = ફલિત થનાર પ્રસજય નન્ને પ્રતિકૂળ આ ન્યાય છે. ( ૧૭) = ૨ ૨૪ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧/૨૮. ન્યા. મં.... ૩હાર્થીનામપ્રયોગઃ ॥ ૨/૨૮ ॥ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- અન્ય પ્રત્યયાદિ વડે જેઓનો અર્થ ઉક્ત (અભિહિત) થઈ ગયો હોય અર્થાત્ જણાઈ ગયો હોય, તે દ્વિતીયાદિ વિભક્તિ વગેરે પ્રત્યયાદિનો પ્રયોગ કરવો નહિ. ઉદાહરણ :- યિતે ટોડનેન । ઇત્યાદિમાં "કર્માદિ" અર્થમાં થયેલ આત્માનેપદાદિથી કદિશક્તિ જણાવાઈ ગઈ છે. આથી તેને જણાવવા માટે ટ વગેરેથી દ્વિતીયાદિ વિભક્તિ ન થાય. અને તેથી પરિશિષ્ટ - અવશિષ્ટ નામના ‘અર્થમાત્ર'માં જ પ્રથમા વિભક્તિ થાય છે. પ્રશ્ન :- ૬ા જાળ: । પવા વજ્ઞ: । વગેરે પ્રયોગોમાં ાળત્વ (કાણાપણું) અને જીન્નત્વ (લંગડાપણું) ક્રમશઃ આંખ અને પગ સિવાય અન્યત્ર સંભવિત નથી. તેથી ા: વગેરે કહેવાથી જ "આંખથી કાણો" વગેરે સમજાય જાય છે. તો ત્યાં ઉક્તાર્થ એવા અા વગેરે પ્રયોગ કેમ કર્યો છે ? અર્થાત્ ન કરવો જોઈએ. ઉત્તર ઃ- સાચી વાત છે, પણ ાળ અને વજ્જ શબ્દથી ઉક્તાર્થ એવા અક્ષિ અને પાવ શબ્દનો પ્રયોગ લોકરૂઢિથી થાય છે. કારણકે લોકરૂઢિ બળવાન્ હોયને તેનું કોઈપણ રીતે નિવારણ થઈ શક્યું નથી. પ્રયોજન :- જિયતે ટોડનેન । વગેરેમાં ઉક્તાર્થ એવા પ્રત્યયાદિના પ્રયોગનો નિષેધ કરવા માટે આ ન્યાય A. છે. (જે પ્રત્યયાદિનો કર્માદિ અર્થ ઉક્ત થઈ ગયા હોય તે પ્રત્યયાદિ ‘ઉક્તાર્થ' કહેવાય છે.) જ્ઞાપક ઃ- આ ન્યાયનું ઉદ્ભાસક = શાપક છે, ધૃવર્માનો જ પરેડનસ્ત્યસ્યાડલપતવર્ષાંશજ્ઞાન્તરે (૨-૩-૬૩) સૂત્રમાં પ્ શબ્દનું ગ્રહણ એ નિયમ કરવા માટે હોવું. તે આ રીતે - આ સૂત્રમાં ∞ પદનું નિયમ કરવા માટે હોવું જ ઇષ્ટ છે. અને તે નિયમરૂપ પ્રયોજન (વાળાપણું), વિધિરૂપ પ્રયોજનમાં વિરોધને પ્રગટ કરીને જ કહેવું શક્ય છે, પણ વિરોધને પ્રગટ કર્યા વિના કહેવું શક્ય નથી. કારણકે વિધિનિયમયો: સમ્ભવતોવિધિરવ ખ્યાયાન્ (૩/૧૦) (વિધિ અને નિયમ બન્નેની સંભવના હોય, ત્યાં વિધિરૂપ = વિધેયાત્મક વ્યાખ્યા કરવી જ શ્રેષ્ઠ છે) એવો ન્યાય છે. એટલે વિધિસૂત્ર કહેવામાં બાધ આવે તો જ નિયમસૂત્ર સંભવી શકે. અને માટે વિરોધસૂત્ર કહેવામાં શું બાધ આવે તે જોઈએ. વિધિ સૂત્રના બાધનું / વિરોધનું ઉદ્ભાવન આ રીતે થાય છે સંખ્યાને જણાવવા રૂપ જો અહિ પ્ શબ્દના પ્રયોગનું એકત્વ વિધેયાત્મક પ્રયોજન હોય, તો દૂસ્ક્વોડપરે વા (૧-૨-૨૩) સૂત્રની જેમ અહિ પણ ‘અપવે’ એમ એકવચનથી જ એકત્વ પ્રત્યાયિત થઈ જાય છે, અર્થાત્ એકત્વસંખ્યા જણાવાઈ જાય છે. કહેવાઈ જાય છે. આથી પ્રસ્તુત ઉદ્દાર્થાનામપ્રયો: ન્યાયથી પ શબ્દનો પ્રયોગ કરવો અનુચિત - ૨૨૫ - Page #274 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. = નિરર્થક બની જાય છે. આથી શબ્દના પ્રયોગનું અહિ વિધિરૂપ પ્રયોજન સંભવિત નથી, માટે નિયમરૂપ પ્રયોજન જ કહી શકાય છે. અને આ રીતે આ ન્યાયથી જ ઉઠેલી - ક શબ્દ પ્રયોગના વિધિરૂપ પ્રયોજનની જે અસંભાવના છે, તેના બળથી ઉભાવન પામતું પ શબ્દના ગ્રહણનું નિયમરૂપ પ્રયોજન(વાળાપણું) = નિયમાર્થતા છે, તે આ ન્યાયનું જ્ઞાપન કરનારું થાય જ. અર્થાતુ પ્રસ્તુત ન્યાયના બળથી જ શબ્દના વિધિરૂપ પ્રયોજનનો બાધ થવા દ્વારા વિ શબ્દનું નિયમાર્થપણું (નિયમરૂપ પ્રયોજન) સિદ્ધ સંગત થતું હોયને પૂર્વોક્ત સૂત્રમાં પ્રશ્ન શબ્દના નિયમરૂપ પ્રયોજનનું (નિયમાર્થપણાનું) વિધાન, આ ન્યાયનું જ્ઞાપન કરે છે. પૃવત્ ૦ (૨-૩-૬૩) સૂત્રમાં પ શબ્દના ગ્રહણથી જણાવેલો = જ્ઞાપન કરેલો નિયમ આ પ્રમાણે છે - જે એક જ નિત્ય - અખંડ પદ હોય, તેમાં જ આ સૂત્રથી ૨ , 22 વર્ણ પછી આવેલાં ને કારનો જ થાય, જેમકે, નુપમ્ ! પણ જે એક પદ હોવા સાથે અનેક પદ રૂપે પણ હોય અર્થાત્ સમાસ થયો હોય, ત્યાં તે નો પ ન થાય, જેમકે, 7 + નાથ = નૃનાથ: | (અહિ નૃનાથ એમ એક પદ હોવા સાથે વિગ્રહ વાક્યગત અંતવર્તિની લુપ્ત વિભક્તિને આશ્રયીને 7 અને નાથ એમ અનેકપદો પણ સંભવે છે. આથી અહિ ૐ કારથી પર ને નો v થશે નહિ.). અનિત્યતા :- આ ન્યાયની અનિર્ણાતિ = અનિત્યતા હોવાથી શિરોધઃ પદ્દે સમર્સિવ (૨-૩-૪) સૂત્રમાં “વચ શબ્દનો પ્રયોગ કરેલો છે. તે આ પ્રમાણે - અહિ સમારે એ પ્રમાણે, એકવચન કરવાથી સમાસનું ઐક્ય ઉક્ત થઈ જ જાય છે. અર્થાત “એક સમાસમાં' એવો અર્થ જણાઈ જાય છે. જેમકે, વણોતી સમાસે (૧-૨-૧૭) સૂત્રમાં... તો પણ જે છેવી શબ્દનો પ્રયોગ કરેલો છે, તે આ ન્યાયના અનિત્યપણાથી જ કરેલો જણાય છે. આથી જ, આ ન્યાય અનિત્ય હોવાથી જ, આ ઐક્ય શબ્દના પ્રયોગથી વિવિત્રા મૂત્રા તિઃ | એ ન્યાય સૂચવેલો છે, એ પ્રમાણે, તે સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં કહેલું છે. કારણકે અહિ આજ વૈચિત્ર્ય = વિવિધતા છે કે, જેનો અર્થ ઉક્ત થઈ ગયો છે, તે (ઉક્તાર્થી શબ્દનો પણ પ્રયોગ કરેલો છે. (૧/૨૮) સવોપજ્ઞ ન્યાસ ૧, દ્વિતીય િન યાિિત | અહિ દ્વિતીયાદિ વિભક્તિ ન થાય, એમ કહ્યું. દ્વિતયા એ ઉપલક્ષણ હોવાથી, ગરિ શબ્દથી જયારે કરણ વગેરેમાં સન વગેરે થાય છે, ત્યારે તૃતીયા વગેરે પણ ન થાય, એમ જાણવું. જેમકે, પ્રખ777 રૂતિ આનનો ૬: / જેના વડે હાંકી શકાય તે - દંડ. તથા દ્રૌતે મ ત રાનો કિન: / આ બધા પ્રયોગોમાં કરણ, સંપ્રદાન વગેરે અર્થમાં અનટુ સનર વગેરે પ્રત્યયની ઉત્પત્તિ થવાથી કરણ, સંપ્રદાન વગેરે શક્તિને (કારકને) જણાવવા માટે દિન વગેરે શબ્દોથી ક્રમશ: તૃતીયા, ચતુર્થી વગેરે વિભક્તિઓ થતી નથી. (૧/૨૮). = ૨૨૬ = Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧/૨૯. ન્યા. મં.... પરામર્શ A. કહેવાનો આશય એ છે કે, જે પ્રકૃતિ કે પ્રત્યયોનો અર્થ અન્ય પ્રકૃતિ કે પ્રત્યય વડે કહેવાઈ ગયો હોય, જણાવાઈ ગયો હોય, તે અર્થને જણાવવા માટે તે પ્રત્યય વગેરેનો પ્રયોગ કરવો વ્યર્થ છે. કારણકે સ્વાર્થ (પોતાના અર્થ) નું પ્રત્યાયન = જણાવવું - એ જ પ્રત્યયાદિના પ્રયોગનું પ્રયોજન = સાધ્ય છે, અને તે તો અન્ય રીતે સિદ્ધ થઈ ગયું છે. આથી ઉક્તાર્થ (જેનો અર્થ ઉક્ત થઈ ગયો છે તેવા) પ્રત્યયાદિનો પ્રયોગ નિરર્થક હોયને તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. ટૂંકમાં, અન્ય ભોજન દ્વારા સુધા શાંત થઈ ગયા બાદ અનુકૂળ પણ ભોજન લેવું જેમ નિરર્થક છે, તેમ અન્ય રીતે સિદ્ધ થઈ જતાં કાર્ય માટે પ્રયત્ન કરવો નિરર્થક છે, એ લોકસિદ્ધ હકીક્તનો આ ન્યાય અનુવાદ કરે છે. (૧૨૮) निमित्ताभावे नैमित्तिकस्याप्यभावः ॥ १ / २९ ॥ ન્યારાર્થ મંજૂષા | ન્યાયાર્થ: નિમિત્ત વડે જે કાર્ય થયેલું હોય તે કાર્ય નૈમિતિક કહેવાય. નિમિત્તેન રતિ - એવું વિગ્રહ વાક્ય કરીને વરતિ (૬-૪-૧૧) સૂત્રથી [ પ્રત્યય લાગેલો છે. નિમિત્તની નિવૃત્તિ થયે નિમિત્તથી થયેલું જે નૈમિતિક કાર્ય હોય, તેની પણ નિવૃત્તિ થઈ જાય છે. પ્રયોજન - લોકમાં ઘડાનું નિમિત્ત (કારણ) જે કુંભાર, તેનો નાશ થતાં કુંભારનું કાર્ય એવો ઘડો કાંઈ નાશ પામી જતો નથી, બલ્ક, ઘડારૂપી કાર્ય દેખાય જ છે. આથી કારણની નિવૃત્તિ થયે કાર્યની નિવૃત્તિ થતી નથી. તો પણ વ્યાકરણશાસ્ત્રમાં કારણનો નાશ થયે કાર્યનો પણ નાશ થઈ જાય છે, એમ જણાવવા માટે આ ન્યાય છે. - ઉદાહરણ :- વિવું શબ્દથી વલી (વેલડી) વિશેષનાં નામની વિવક્ષામાં સ્ત્રીલિંગ વિશિષ્ટ અર્થમાં પૌરાઃિ ગણપાઠના બળથી હી પ્રત્યય પર છતાં વિસ્વ + ડી સ્થિતિમાં સર્ચ ડચાં લુઝ (૨-૪-૮૬) સૂત્રથી વિખ્ય શબ્દના આ કારનો લુફ' થયે, વિખ્યી | રૂપ સિદ્ધ થાય છે. ત્યાર પછી વિખ્યા: પન્ન, વિવમ્ | (વેલડી વિશેષનું ફળ) અહિ હેમાદ્રિોડગ્ન (૬-૨-૪૫) સૂત્રથી દેક્ટ્રિ - ગણપાઠથી પશ્યન્ત નામથી મન અર્થમાં સન્ પર આવતાં અને ને (૬-૨-૫૮) સૂત્રથી તેનો લોપ થયે, ચાળસ્થા િપતંદ્ધિતનુવચળસૂચોટ (૨-૪-૮૬) સૂત્રથી ડી પ્રત્યયની નિવૃત્તિ થયે, નસ્ય યાં સુ (૨-૪-૮૬) સૂત્રથી પૂર્વોક્ત ફી નિમિત્તે થયેલ જે આ કાર લુફ, તેની પણ નિવૃત્તિ થવાથી એ પાછો પૂર્વવત્ આવી ગયો. અર્થાત્ ૩ી ના નિમિત્તથી વિખ્ય શબ્દના મ નો લુફ થયેલો, તે હી પ્રત્યયરૂપ નિમિત્ત જતાં આ ન્યાયથી gી પ્રત્યય - નિમિત્તક નો લફરૂપ વિધિ પણ નિવૃત્ત થયો અને તેથી આ પાછો આવી ગયો. (જો ૩ રૂપ નિમિત્તની નિવૃત્તિ થયે લુફ રૂપ નૈમિત્તિક કાર્યની નિવૃત્તિ ન થાત, તો વિમ્પી Page #276 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. + મ પછી મન્ નો લુફ થયે તથા ૩ નો લુફ થયે, વિખ્યું એવું અનિષ્ટ રૂ૫ થાત.). જ્ઞાપક :- આ ન્યાયનું ઉદ્દીપક = જ્ઞાપક છે, વિપ્નમ્ | વગેરે પ્રયોગોની સિદ્ધિ માટે ધડિિીદિધાવસુ (૭-૪-૧૧૧) સૂત્રમાં હી લુફના - આ લફરૂપ કાર્ય કરવામાં - સ્થાનિવભાવના નિષેધનું કથન. તે આ પ્રમાણે - 1 સભ્ય ૦ (૭-૪-૧૧૧) એ સૂત્રની ટીકામાં ડી - નિમિત્તક વિધિ કરવામાં “સ્વરનો આદેશ સ્થાનિવ૬ (અર્થાત્ અસિદ્ધ) થતો નથી” આ અંશના ઉદાહરણ રૂપે વિખ્યમ્ ! એમ બતાવેલું છે. કેવી રીતે ? તે જોઈએ. વિખ્યા: નં - એમ વિગ્રહ વાક્ય કરીને હેમાદ્રિ ગણથી થતો અન્ પ્રત્યય લાગતાં (વિવી + સન્ સ્થિતિમાં) મત્તે (૬-૨-૫૮) સૂત્રથી સન્ નો લુપુ થયે, ચાળ0 ૦ (૨-૪-૯૫) સૂત્રથી ૩ી લુફ થાય છે. આ ફી ના લુફ રૂપ સ્વરાદેશ એ પર – નિમિત્તક છે. અને તેથી સ્વરસ્ય પરે પ્રવિધી (૭-૪-૧૧૦) સૂત્રથી જો આ ડી લુફ રૂપ સ્વરાદેશનો સ્થાનિવભાવ કરવાથી, ડી છે, એમ માનીને કાર્ય કરવામાં આવે તો ફી પર છતાં ચાં તુ (૨-૪-૮૬) સૂત્રથી વિખ્ય ના મ નો લુફ થવાની આપત્તિ (પ્રસંગ) આવે છે. અને તેથી વિશ્વમ્ ! એવું રૂ૫ સિદ્ધ નહિ થાય. (પણ વિમ્ એવું રૂપ થાય તો છે જ.) આથી એ ના લુરૂપ ફી નિમિત્તક કાર્ય કરવામાં ફી ના લફરૂપ સ્વરાદેશનો સ્થાનિવદુર્ભાવ કરાતો નથી. તે માટે તે સીધી ૦ (૭-૪-૧૧૧) સૂત્રમાં ફી નું ગ્રહણ તથા વિખ્યું ઉદાહરણ સાર્થક છે. જો આ ન્યાય જ ન હોત તો આ બધી વાત નિરર્થક જ બની જાય છે. તે આ રીતે - ડચાં નુણ (૨-૪-૮૬) સૂત્રથી એ ના લુફનું વારણ કરવા માટે તે સન્ધિીય છે (૭-૪-૧૧૧) સૂત્રથી ફી ના લફના સ્થાનિવભાવનો નિષેધ કરાય છે. અને તે ૩ કાર જ પ્રથમત નથી. કારણકે તેનો પહેલાં જ ફી ની હાજરીમાં કચ - ક્યાં ૦ (૨-૪-૮૬) સૂત્રથી લોપ થઈ ગયો છે. તેથી કોના લુફ્રનો નિષેધ કરવા માટે આવો પ્રયત્ન કરાય ? પરંતુ હકીકત એ છે કે આ ન્યાય હોવાથી કી નો લુફ કરાયે છતે તે હેતુક જે આ લફરૂપ કાર્ય થયેલું છે, તે લુફનો પણ નિમિત્તભૂત હી નો અભાવ થતાં અભાવ થઈ જાય છે. અર્થાત્ મ ના લુફનો અભાવ થવો એટલે જ આ કાર પાછો આવી જવો. આમ જે ૩ પાછો આવી જાય છે, તે પ્રથમવારની જેમ બીજીવાર પણ ડચાં તુ (૨-૪-૮૬) સૂત્રથી આ કારનો લુફ તો નહિ થઈ જાય ને ? એવા સંદેહથી ડી લુફના સ્થાનિવભાવનો નિષેધ કરેલો છે. આ રીતે આ ન્યાયથી - આ લુફની પ્રત્યાવૃત્તિ (પાછા આવવું) તથા ફી ના સ્થાનિવભાવનો નિષેધ વગેરે - બધું સાર્થક થઈ જાય છે. આ પ્રમાણે આ ન્યાય વિના આ કારની પ્રત્યાવૃત્તિ સંગત ન થવાથી અને આ કારની પ્રત્યાવૃત્તિ વિના ડી પ્રત્યયનો સ્થાનિવભાવનો નિષેધ અસંગત બની જતો હોવાથી, તે ટી ના સ્થા. ભા. નું વિધાન આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અર્થાત્ ફી ના સ્થાનિવભાવની સંગતિ માટે પ્રકારની પ્રત્યાવૃત્તિ માનવી જોઈએ અને વિપ્નમ્ રૂપમાં આ કારની પ્રત્યાવૃત્તિ આ ન્યાયના બળથી જ ઘટે છે. માટે પરંપરાએ આ ન્યાયથી જ સાર્થક બનતો - ૧ ધી ૦ = ૨૨૮ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧/૨૯. ન્યા. મંસ્વ. ન્યા... (૭-૪-૧૧૧) સૂત્રમાં (ખ ના લુફનું કાર્ય કરવામાં) ૭ી ના લુફના સ્થાનિવભાવનો નિષેધ - આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અનિયતા :- આ ન્યાય અનિયત અર્થાત અનિત્ય છે. આથી મુનિ + મમ્, મુનિ + નામ્ = મુનીનામ્ ! રૂપમાં તીર્થો નાસ્થતિસૃવતકૃy: (૧-૪-૪૭) સૂત્રથી મુનિ ના રૂ નો દીર્ઘ આદેશ થયે નિમિત્તભૂત હ્રસ્વસ્વરનો નાશ થઈ જવા છતાં પણ હ્રસ્વનિમિત્તે થયેલ કામ્ પ્રત્યયના નામ્ આદેશનો નાશ | અભાવ થતો નથી. આ ન્યાયની અનિયતતાનું જ્ઞાન સ્વરસ્થાનું નવા (૧-૩-૩૧) સૂત્રમાં "અનુ" શબ્દનું ગ્રહણ કરવાથી થાય A. છે. તે આ રીતે - જો ઉક્ત સૂત્રમાં મનું શબ્દનું ગ્રહણ ન કરાય તો પ્રાર્થનાવ | પ્રયોગમાં અંતરંગ હોવાથી પહેલાં નું ધાતુના નું ર્દરાનું નવા (૧-૩-૩૧) સૂત્રથી દ્વિત્વ થાય, અને ત્યારબાદ ન એવી સ્થિતિમાં દિર્ધાતુઃ પરોક્ષા: ૦ (૪-૧-૧) સૂત્રથી પરોક્ષાવિભક્તિ - હેતુક હોવાથી બહિરંગ નું એવું હિત થાય છે. અને તેથી દ્વિરુક્ત 1 નું દ્વિવેચન થવાથી અને પુત્વ થવાથી અ + અ + નવું = પ્રો[સાવ ! એવું અનિષ્ટ રૂપ થવાની આપત્તિ આવે છે. આથી આ આપત્તિ ટાળવા " શબ્દનું ગ્રહણ કરેલું છે. જો આ પ્રસ્તુત નિમિત્તાભાવે... ન્યાય નિયત જ હોત તો ? પછી અનંતર હોવાથી થયેલ નું દ્ધિત્વ કરેલું હોવા છતાંય, જયારે પરોક્ષાહતુક ધાતુના દ્વિતીયાંશનું દ્વિર્વચન કરાય, ત્યારે નું ય ર : (૪-૧-૬) સૂત્રથી દ્વિત્વ ન થવાથી 1 અંશનું જ દ્વિત્વ થાય. આથી નિમિત્તભૂત રેફને દ્વિરુક્ત ત્રુ સાથે પુ વડે વ્યવધાન થવાથી 9 + 5ળુનું + ઇન્ સ્થિતિમાં 7 ના દ્વિતની નિવૃત્તિ થશે. અર્થાત્ પૂર્વમાં નિમિત્તભૂત ર કાર ન હોવાથી તેનાથી ના દ્વિતની પણ આ ન્યાયથી નિવૃત્તિ થઈ જશે. અર્થાત્ અનંતર પૂર્વમાં નિમિત્તભૂત રકાર ન હોવાથી તેનાથી થયેલ ને ની દ્વિ રુક્તિ રૂપ નૈમિત્તિક કાર્ય પણ આ ન્યાયથી નિવૃત્ત જ થઈ જાય. આથી અનિષ્ટરૂપની આપત્તિ જ ક્યાં છે કે જેના ભયથી મનું ગ્રહણ કરવું પડે. છતાંય આ ન્યાય અહિ અનિત્ય હોવાથી ઉક્ત અનિષ્ટરૂપની આપત્તિ આવશે, એવા આશયથી જ સૂત્રમાં નવું શબ્દનું ગ્રહણ સાર્થક થતું હોયને, તે મનુ શબ્દનું ગ્રહણ આ ન્યાયની અનિયતતાને જણાવે છે. (૧/૨૯) સ્વોપણ ન્યાસ ૧, પ્રશ્ન :- તુરું ધાતુથી કૃત્સંવારિશ્મ: શિન્ (પ-૩-૧૧૪) સૂત્રથી ઝિ થયે તુ શું એમ 7 કારાંત શબ્દ બને છે. તો વિખ્યાતુવિજ એવા ન્યાયવૃત્તિગત પ્રયોગમાં જ કારાંત પ્રયોગ શાથી કર્યો છે ? જ્વાબ:- નવ7.- 7 + 7 = / એ પ્રમાણે ઉણાદિગણના કI: (૩૮૭૦) સૂત્રથી ક્રિ પ્રત્યય પર છતાં નિપાતન કરવાથી જ કારાંત શબ્દ પણ બને છે. એનો પ્રયોગ આ પ્રમાણે કરેલો છે, જેમકે, ઉંચી – ખાસ્તિકતનુજ ૦ (૨-૪-૯૫), 7 સેટોડ તણાવમમિમાં પ્રત્યય/ક્રાન - // (૦ – ૪/૬/૪) વગેરેમાં...(૧/૨૯) = ૨૨૯ = Page #278 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. પરામર્શ A. વિર્ધસ્વરસ્યાનુ નવા (૧-૩-૩૧) સૂત્રની ટીકામાં અનુ ગ્રહણનું ફળ બતાવવા કહ્યું છે કે, અન્વિતિ વિમ્ ? પ્રોપ્નુંનાવ । અહીં અનુ ગ્રહણ કરવાથી પહેલાં નું ધાતુનું દ્વિત્વ થાય, પછી જ પૂર્વોક્ત સૂત્રથી 7 નું દ્વિત્વ થાય. અન્યથા પહેલાં 7 નું દ્વિત્વ કરાય તો પ્ર + નું + ત્રુ + વ્ એવી સ્થિતિમાં ળત્વ વગેરે થયે, પ્રોર્જુન્નાવ । એવું અનિષ્ટ રૂપ થવાની આપત્તિ આવત. કારણકે અનુ શબ્દ વિના, અંતરંગ વિધિ હોવાથી પહેલાં 7 નું દ્વિત્વ થાત, પછી પરોક્ષા - હેતુક હોવાથી બહિરંગ એવું ધાતુનું દ્વિત્વ થાત. 0 વળી, અહિ નિમિત્તામાવે ૰ (૧/૨૯) એ પ્રસ્તુત ન્યાયની અનિત્યતાનો આશ્રય કરાય તો જ અનુ ગ્રહણ ઘટે છે. કારણકે પહેલાં પ્ર + નું એમ 7 નું દ્વિત્વ થયા પછી પ્ર + ળું શ્રુ એમ પરોક્ષાહેતુક દ્વિત્વ થવામાં પણ જો નિમિત્તમાને ॰ એ પ્રસ્તુત ન્યાયની પ્રવૃત્તિ કરાય તો ત્રુ એમ દ્વિત્વ થતાં જ ણુ વડે વ્યવધાન થવાથી TM કારરૂપ નિમિત્તએ નુ ની અવ્યવહિત પૂર્વમાં ન હોવાથી, ૨ કાર રૂપ નિમિત્તનો અભાવ થતાં જ નૈમિતિક જે - થ્રુ એમ 7 ના દ્વિત્વરૂપ કાર્ય છે, તેનો પણ અભાવ થઈ જશે. આથી પ્ર + ળું + 3 + વ્ = પ્રોનાવ । એવા ઈષ્ટ રૂપની જ સિદ્ધિ થશે. પણ અહિ निमित्ताभावे (૧/૨૯) ન્યાયની અપ્રવૃત્તિ માનેલી છે. માટે જ સૂત્રમાં અનુ નું ગ્રહણ સાર્થક છે. અહિ એવી શંકા થાય કે, X + ળું શ્રુ + વ્ એ પ્રમાણે જે ન કારનું નુ એમ દ્વિત્વ થવામાં જે શુ એવા વર્ણથી વ્યવધાન થાય છે, તે સ્વાઙ્ગમવ્યવધાયિ (૨/૧૨) ન્યાયથી વ્યવધાયક બનશે નહીં. કારણકે ક્ એ આખરે તો ધાતુનું જ અંગ / અવયવ છે. પણ આવી શંકા બરોબર નથી. (સમાધાન) કારણકે ધાતુ સંબંધી કોઈ કાર્ય કરવાનું હોય તો તે ધાતુનું પોતાનું અંગ વ્યવધાન કરનારું ન બને. જેમ કે, સØસ્બાર । માં 7 કાર એ સમ્ થી ૫૨ ધાતુની આદિમાં સ્કટ્ર્ આગમ કરવામાં વ્યવધાયક ન બને. કારણ કે સ્વર્ - આગમ કાર્ય એ ધાતુનો ઉલ્લેખ કરી કહેલું હોયને ધાતુ સંબંધી છે. માટે સ્પર્ આગમ થાય છે. પણ સટિ સમ: (૧-૩-૧૨) વગેરે સૂત્રથી સસ્ ના મ કારનો સ આદેશ કરવામાં તો વ એ સ્પર્ટ્ રૂપ આગમને વ્યવધાન કરનારો બને જ. કારણકે સ આદેશ રૂપ કાર્યએ સ્પર્ આગમરૂપ ધાતુના અવયવનો ઉલ્લેખ કરીને કહેલું છે, ધાતુનો ઊલ્લેખ કરીને કહેલું નથી. માટે અહીં મ નો F આદેશ ન થાય. તેવી જ રીતે પ્રસ્તુતમાં પણ X + ળું + ત્રુ + વ્ એવી સ્થિતિમાં જે નું - ધાતુનો પોતાનો જે ખ્ખુ રૂપ અવયવ / અંગ છે, તે સમગ્ર ધાતુ સંબધી ધાતુનો ઉચ્ચાર કરીને કહેલું કાર્ય કરવામાં વ્યવધાયક = આંતરું કરનારો ન બને. પણ ત્રુ રૂપ જે ર્ કાર નિમિત્તક દ્વિત્વરૂપ કાર્ય છે - તે ધાતુના ઉચ્ચારણ કરીને કહેલું ન હોયને ધાતુ સંબંધી કાર્ય નથી. પણ ધાતુના વર્ણનું - અવયવનું કાર્ય છે. માટે ખુ એ "ધાતુનું" સ્વાંગ = સ્વાવયવ હોવા છતાંય "ધાતુના અવયવ" એવા નુ નું સ્વાંગ તો ન જ હોવાથી, ધાતુના અવયવનું કાર્ય કરવામાં ધાતુનું સ્વાંગ વ્યવધાયક બનશે જ. આથી જ નિમિત્તામાવે ૦ એ પ્રસ્તુત ન્યાયને અનિત્ય ન મનાય અર્થાત્ નિત્ય જં મનાય તો પ્ર નું સુ + વ્ એવી સ્થિતિમાં પૂર્વોક્ત રીતે ભુ વડે હૈં નિમિત્તનો અભાવ થવાથી નૈમિત્તિક કાર્ય નુ એવું દ્વિત્વ પણ આ ન્યાયથી નિવૃત્ત થઈ જાય. આથી પ્રોપ્નુંનાવ । એવું ઈષ્ટરૂપ થઈ જાત. આથી અનિષ્ટરૂપની નિવૃત્તિ માટે અનુ ના ૨૩૦ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧/૨૯. પરામર્શ.. ૧/૩૦. ન્યા. મં.. ગ્રહણની પણ જરૂર ન રહે. પણ જે સૂત્રમાં માં નું ગ્રહણ કરેલું છે - તે નિમિત્તાભાવે (૧/૨૯) ન્યાય અનિત્ય હોવાથી ધાતુનું દ્વિત થયે કાર રૂપ નિમિત્ત સાથે વડે વ્યવધાન થવા છતાંય – એમ દ્વિત્વરૂપ નૈમિત્તિક કાર્યની નિવૃત્તિ નહિ થાય. અને તેથી પ્રોઇuત્રાવ | એવું અનિષ્ટ રૂપ થઈ જ જશે. માટે તેવા અનિષ્ટરૂપની ટીકામાં કહ્યા પ્રમાણે નિવૃત્તિ માટે સ્વરસ્થાનું નવા (૧-૩-૩૧) સૂત્રમાં અને શબ્દનું ગ્રહણ સાર્થક થતું હોયને તે મનુ નું ગ્રહણ આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. ટૂંકમાં નિમિત્તાભાવે ન્યાયથી સીધી રીતે જ પ્રોઇનાવા રૂપ સિદ્ધ થાય છે. પણ આ ન્યાયને અનિત્ય માનો તો જ પ્રોઇનાવ ! એમ અનિષ્ટરૂપ થાય છે. અને આથી તેનું નિવારણ કરવા સૂત્રમાં અનું નું ગ્રહણ કરવાની જરૂર પડી. આમ એનું ના ગ્રહણથી આ ન્યાયની અનિત્યતા જણાય છે. અહિ જેમનું ના ગ્રહણને આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપક કહેલું છે, તે ન્યા.સા. લઘુન્યાસના આધારે કહેલું જણાય છે. આ રહ્યા તે શબ્દો - નનુ દિવં તમપિ નિમિત્તાભાવે. તિ નિવચંતિ વિનુગ્રહોન ? સત્યમ્ ! અનુપ્રદ વાર્થ (નિમિત્તમા ) ચાયોડનિત્ય કૃતિ ! (૧/૨૯) सन्नियोगशिष्टानामेकापायेऽन्यतरस्याप्यपायः ॥ १/३० ॥ || ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ :- સત્ = સમ્યગ્ રીતે નિ = નિતરી યોજના તે સન્નિયોગ = એટલે અહિ સહોક્તિ. શિષ્ટ = કહેલ. અપાય = એટલે અભાવ. આમ જ્યાં સંનિયોગ (સહોક્તિ) વડે અર્થાત્ એક સાથે બે કાર્યો કહેલાં હોય, ત્યાં એક કાર્ય નો અભાવ થયે સહોક્ત બીજુ પણ કાર્ય થતું નથી. પ્રયોજન - લોકમાં તો સાથે જન્મેલાં બે જોડીયા ભાઈ વગેરે માંથી એકનો અભાવ થયે બીજાનો અભાવ થઈ જતો દેખાતો નથી. કિંતુ સદ્ભાવ પણ દેખાય છે. વ્યાકરણશાસ્ત્રમાં તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- અહીં એકના અભાવમાં બીજા (સોક્ત) કાર્યનું ન થવું બે રીતે સંભવે છે. (૧) કાર્ય થયા બાદ તેનું નિવર્તન (નિવૃત્તિ) થવું અને (૨) મૂળથી જ કાર્યનું ન થવું. તેમાં (૧) કાર્ય થયા બાદ નિવૃત્ત થવાનું ઉદા. આ પ્રમાણે છે - . (૨) પૐ રૂદ્રાખ્યો તેવતા (ગ્નન્ + રૂદ્રાણી + મન્ =) પન્દ્રઃ I (પાંચ ઇન્દ્રાણી છે દેવતા જેના તે પંચંદ્ર કહેવાય.) અહિ તેવતા (૬-૨-૧૦૧) સૂત્રથી સન્ પ્રત્યય થયે, દિનપત્ય સ્વરાર્તવદર (૬-૧-૨૪) સૂત્રથી તેનો ( [ નો) લોપ થયે, ચાસ્ય ૦ (૨-૪-૯૫) સૂત્રથી ફી પ્રત્યયનો લુફ થયે, વળેન્દ્ર- અવસર્વમૃડા(ાન વાન્તઃ (૨-૪-૬૨) સૂત્રથી જી ની સાથે કહેલ માન આગમનો પણ અભાવ થયો. (૨) મૂળથી જ એકનો અભાવ થવામાં સન્નિયોગ વડે કહેલા બીજા કાર્યના અભાવનું ઉદા. આ રીતે છે. પ્રતાનું Tr: ૫૧ અહિ ૨૩૧ Page #280 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ો શબ્દના ઓ નો શસ્ (દ્વિ.બ.વ.) પ્રત્યયના મૈં કારની સાથે આ અમ્નસોડતા (૧-૪-૭૫) સૂત્રથી (ઓ + ઞ નો) આ આદેશ કરાય છે. ત્યારે શસ્ ના ૬ નો અભાવ થઈ જવાથી શસોડતા ઘન: પુત્તિ (૧-૪-૪૯) સૂત્રથી થતો દીર્ઘ આદેશ ન થવાથી તે જ સૂત્રથી દીર્થની સાથે કહેલ સ નો ન પણ ન થયો. જ્ઞાપક :- આ ન્યાયનું ઉદ્યોતક = જ્ઞાપક છે, સન્નિયોગ વડે કહેલ પૂર્વોક્ત ઉદાહરણોમાં ક્રમશઃ આન્ ની નિવૃત્તિ માટે અને ૬ આદેશ નો નિષેધ કરવા માટે પ્રયત્ન ન કરવો. તે આ રીતે પન્દ્રઃ । વગેરે પ્રયોગોમાં કનૈ પ્રત્યયની જેમ ન્ નો પણ અભાવ દેખાય છે. પણ બન્ ની નિવૃત્તિ કોઈપણ સૂત્રથી વિહિત નથી. તેથી જણાય છે કે, પૈ ની નિવૃત્તિ થયે આ ન્યાયના બળથી બન્ ની પણ નિવૃત્તિ થઈ જાય છે. તથા તાન્ પશ્ય । એ બીજા ઉદાહરણમાં નો શબ્દના ઓ કારનો શસોડતા સજ્જ ન: પુતિ (૧-૪-૪૯) સૂત્રથી જે દીર્ઘ આદેશ થયો નથી, તેનું કારણ મળે છે. તે કારણ એ છે કે, ઞ ઞશમોડતા (૧-૪-૭૫) સૂત્રથી નો શબ્દના ઓ નો શસ્ પ્રત્યયના મૈં કારની સાથે આ અદેશ કરાયે છતે શસ્ નો અ કાર જ રહેતો નથી, કે જેની સાથે દીર્ઘ કરાય. પણ Ðન: એ સન્નિયોગ શિષ્ટ સ નો ન આદેશ છે, તે કાર્ય ન થવાનું કોઇપણ કારણ દેખાતું નથી. બલ્કે, ગો શબ્દનું પુંલ્લિંગપણું હોવાથી સ નો 7 કાર આદેશ થવાનું જ કારણ દેખાય છે. આમ એકાંતે પ્રાપ્ત પણ ન કાર આદેશનો નિષેધ કરવા માટે જે યત્ન કરેલો નથી, તે દીર્ઘ આદેશનો અભાવ થયે આ ન્યાયના બળથી સહોક્તિ વડે કહેલ F નો 7 આદેશ પણ અહિ નહિ થાય એવી આશાથી પ્રયત્ન કરેલો ન હોયને તે આ ન્યાયને જણાવે છે. અનિત્યતા :- આ ન્યાયથી યદચ્છયા અર્થાત ્ ઇચ્છા પ્રમાણે સામાન્યથી અન્યતર કાર્યનો (સહોક્ત બે કાર્યમાંથી કોઈપણ એકનો) અભાવ થયે ઇતર કાર્યની પણ નિવૃત્તિ થાય, એ પ્રમાણે પ્રસંગ હોતે છતે "ગૌણકાર્યની નિવૃત્તિ થયે મુખ્ય કાર્યની નિવૃત્તિ થાય" એવો પક્ષ સ્થાપિત કર્યો છે, તેનો ઉત્તરન્યાય વડે નિષેધ કરાતો હોવાથી આ ન્યાય અનિયત અનિત્ય છે. (૧/૩૦) = - नान्वाचीयमाननिवृत्तौ प्राधानस्य ।। ૧/૨ ॥ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- અનુ = પશ્ચાત્ અર્થાત્ અપ્રધાનરૂપે - પાછળથી - ગૌણરૂપે આવીયમાન સંગ્રહ કરાતાં કાર્યનો અભાવ થયે, પ્રધાનપણે વિહિત કાર્યનો અભાવ ન થાય. કિન્તુ “મુખ્યકાર્યનો અભાવ થયે ગૌણકાર્યનો પણ અભાવ થઈ જાય' આવો જ નિયમ એટલે મીલ્યમાન = થાય. પ્રયોજન : પૂર્વ સૂત્રથી નિયમ વિના ઇચ્છા પ્રમાણે પ્રાપ્તિ હોતે છતે નિયમ કરવા ૨૩૨ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧/૩૧. સ્વો. ન્યા.... પરામર્શ... માટે આ ન્યાય છે. એટલેકે પૂર્વન્યાયના અતિવ્યાપ્ત થતાં વિષયનો સંકોચ કરવા માટે આ ન્યાય છે. A. * ઉદાહરણ :- વુદ્ધી , ધેનૂદ | અહિ પુંલ્લિગનામ ન હોવાથી તોડતા સથ : પુતિ (૧-૪-૪૯) સૂત્રથી પુંલ્લિગ નિમિત્તક શસ્ પ્રત્યયના 1 ના 1 કાર આદેશનો અભાવ થવા છતાં, પ્રધાનપણે કહેલ દીર્ઘ આદેશ તો થાય જ છે. જ્ઞાપક :- આ ન્યાયનું ઉદ્ઘોષક અર્થાત જ્ઞાપક છે - સોડા સ% 7:' એ પ્રમાણે અન્તાચયાર્થક ૨ વડે નિર્દેશ. કેમકે ગૌણરૂપે સમુચ્ચય જ અન્યાય કહેવાય છે, અને મુખ્ય કરતાં ગૌણથી નિર્દિષ્ટ કાર્યમાં એટલો જ તફાવત છે કે, ગૌણની નિવૃત્તિ થયે મુખ્યની નિવૃત્તિ થતી નથી. આ ન્યાયની અનિત્યતા જણાતી નથી. (૧/૩૧) સ્વોપણ વ્યાસ (૧) ગૌણરૂપે સમુચ્ચય કરવાથી ગૌણની નિવૃત્તિમાં મુખ્યની નિવૃત્તિ ન થાય, એમ કહ્યું. તેનું ઉદા. આ પ્રમાણે છે – નટો ! fપક્ષામટ | રાની | "હે શિષ્ય ! ભિક્ષા માટે ફર અને ગાય લઈ આવ.” ગુરુ વડે આમ કહેવાતે છતે શિષ્ય ભિક્ષા માટે ફરે છે. અને જો ફરતાં ફરતાં ગાયને જુએ છે, તો તેને પણ લઈ આવે છે. ગાય ન દેખાય તો લાવતો નથી. ભિક્ષા માટે ફરવું તે મુખ્ય છે અને ગાય લાવવાનું કાર્ય ગૌણ છે. માટે ભિક્ષા તો લાવે જ છે પણ ગાય દેખાય તો જ લાવે છે. તેમ અહિ પણ પ્રધાનરૂપે ઉક્ત વિધિ થાય જ છે, પણ જે અન્વાય ર થી ઉક્ત કાર્ય હોય, તે તો તેના યથોક્ત નિમિત્તનો સંભાવ હોય તો થાય છે અને તેવા નિમિત્તનો સદ્દભાવ ન હોય તો થતું નથી. (૧/૩૧) પરામર્શ - A. કેટલાંક વિદ્વાનોને મતે આ ન્યાય આવશ્યક નથી. ગૌણની નિવૃત્તિ થવામાં મુખ્યની નિવૃત્તિ થતી નથી. તેનું કારણ ગૌણનું નિમિત્ત ન હોવું તે જ છે. આથી તત્ત્વતઃ તો ગૌણની નિવૃત્તિ ન જ કહેવાય. ભિક્ષા માટે પરિભ્રમણ કરતો બટુક - શિષ્ય જો ગાયને જુએ છે તો લાવે છે. નથી દેખતો તો - લાવતો નથી. આમ ગાયને દેખવા રૂપ નિમિત્ત ન હોવું એ જ ગાયને લાવવારૂપી કાર્યનો અભાવ થવામાં હેતુ છે. વળી, અહિ આપેલ વૃદ્ધી , ધેનૂઃ | વગેરે ઉદાહરણમાં પણ પુંલ્લિગ - નિમિત્તક એવા 1 ના 1 આદેશના પુલ્લિગત્વરૂપ નિમિત્તનો અભાવ હોવાથી જ ર આદેશ થયો નથી. તથા જે દીર્ઘત્વરૂપ મુખ્ય કાર્ય થયેલું છે, તેનું કારણ, તેના નિમિત્તનો સદૂભાવ જ છે. એટલેકે સમાનસ્વર હોવાથી જ વૃદ્ધી: | વગેરેમાં ડું કારનો શત્ પ્રત્યયની સાથે તોડતા ૦ (૧-૪-૪૮) સૂત્રથી દીર્ઘ આદેશ થયો છે. એટલે તત્વતઃ આ ન્યાયથી કોઈ કાર્ય સધાતું નથી. અને માટે દીર્ઘત્વની પ્રાપ્તિ - અનિવૃત્તિ માટે આ ન્યાયની આવશ્યકતા નથી. અથવા તો સહોક્ત બે કાર્યમાંથી પૂર્વન્યાયમાં એકના અભાવમાં બીજાનો પણ અભાવ થઈ = ૨૩૩ == Page #282 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. જાય એમ સામાન્યથી જ કહેલો હોયને અન્વાચય ૬ થી કહેલ કાર્યની અર્થાત ્ ગૌણ કાર્યની કોઈપણ પછી સ્વનિમિત્તનો અભાવ હોવાથી પણ - નિવૃત્તિ / અભાવ થતાં મુખ્ય કાર્યની પણ કારણસર - નિવૃત્તિ / અભાવ થવાનો પ્રસંગ હોયને તેનો નિષેધ કરવા માટે આ ન્યાય સાર્થક છે. આ રીતે વૃદ્ધી: । વગેરે રૂપોમાં સ્વનિમિત્તના અભાવ રૂપ કારણથી પણ એકની - એટલે કે ૬ ના 7 આદેશ રૂપ ગૌણ - કાર્યની નિવૃત્તિ થતાં દીર્ઘત્વનું નિમિત્ત હોવા છતાંય પૂર્વ ન્યાયથી બીજાની - દીર્ઘત્વરૂપ મુખ્ય કાર્યની નિવૃત્તિ થવાનો પ્રસંગ માનીને તેનો નિષેધ કરવા માટે આ ન્યાયની પ્રવૃત્તિની સાર્થકતા કહી શકાય છે. ટૂંકમાં વ્યાવહારિક (સ્થૂલ) દૃષ્ટિથી આ ન્યાયની સાર્થકતા સંભવે છે, એમ સમજવું. (૧/૩૧) निरनुबन्धग्रहणे न सानुबन्धकस्य ॥ १/३२ ॥ - ન્યાયાર્થે મંજૂષા = ન્યાયાર્થ :- આ ન્યાયસૂત્રમાં ાર્ય સ્થાત્ એટલાં પદ ઉમેરવા. નિરનુબંધ અનુબંધ રહિત. અનુબંધરહિત કોઈ શબ્દનો સૂત્રમાં ઉચ્ચાર કરીને જે કાર્ય કહેલું હોય, તે કાર્ય જો નિરનુબંધ તેવા શબ્દનું ગ્રહણ સંભવતું હોય તો સાનુબંધક (અનુબંધસહિત) શબ્દનું ગ્રહણ ન કરવું. પ્રયોજન :- નિરનુબંધપણે શબ્દનું ગ્રહણ એ સામાન્યોક્તિરૂપે હોવાથી ઉભયનું એટલે કે નિરનુબંધ - સાનુબંધ બેયના ગ્રહણની પ્રાપ્તિ છે. આમ હોયને તેનો અપવાદ આ ન્યાય છે. અર્થાત્ સાનુબંધક શબ્દના ગ્રહણનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. , ઉદાહરણ :- યેડવર્ફે (૩-૨-૧૦૦) સૂત્રમાં તસ્મૈ તે (૭-૧-૩૫) વગે૨ે સૂત્રમાં વિહિત નિરનુબંધ જ ય પ્રત્યય પર છતાં નાસિા શબ્દનો નસ્ આદેશ થાય. જેમકે, નાસિય हितं, नस्य ધૃતમ્ । પણ ત્ર્ય વગેરે સાનુબંધ ય પ્રત્યય પર છતાં ન થાય. જેમકે, નાસિાત્રાસ્તિ, સુવન્ધ્યાવેર્શ્વ: (૬-૨-૮૪) સૂત્રથી → પર છતાં, જ્ઞાસિયં તારમ્ । = જ્ઞાપક ઃ- આ ન્યાયનું પોષક જ્ઞાપક છે, ન યિ તદ્ધિતે (૨-૧-૬૫) સૂત્રમાં "વે" એવો નિર્દેશ ન કરવો. તે આ પ્રમાણે ય્ એમ વ્યંજનમાત્રનું ગ્રહણ કરવામાં તેવા વ્યંજનમાત્રરૂપ કોઈપણ પ્રત્યયનો અસંભવ છે. આથી નિરનુવગ્રહને નસાનુવન્યસ્ય આ પ્રસ્તુત ન્યાયની પ્રવૃત્તિ થશે નહીં. માટે નિરનુબંધ અને સાનુબંધ બેય ય કારાદિ પ્રત્યયનું ગ્રહણ કરવું શક્ય બનશે. જે એમ મૈં કારસહિત ય નું ગ્રહણ કરવામાં આવે તો તેવા નિરનુબંધ પ્રત્યયનો સંભવ હોવાથી આ ન્યાયથી નિરનુબંધ ય કારનું જ ગ્રહણ થાય, પણ સાનુબંધ થ કારાદિ પ્રત્યયનું ગ્રહણ કરવું શક્ય ન બને. આમ આ ન્યાયની શંકાથી સાનુબંધ એવા પણ ય ના ગ્રહણ માટે યે એમ ન કરીને યિ એવું સૂત્ર કરેલું છે. આમ આ ન્યાયથી જ થિ એવો નિર્દેશ સંગત જ થતો હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. શંકા :- ત્ર્ય વગેરે સાનુબંધ ય પ્રત્યય ૫૨ છતાં 7 યિ તદ્ધિતે (૨-૧-૬૫) સૂત્રની પ્રવૃત્તિ 1 ૨૩૪ = Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧/૩૨. ન્યા. મં.... ૧/૩૩. ન્યા. મં.. જ ક્યાં છે ? અર્થાત્ સાનુબંધ 4 કાર પ્રત્યય આવતો ન હોવાથી થિ તદ્ધિતે (૨-૧-૬૫) સૂરની પ્રવૃત્તિ થશે નહીં, કે જેના પ્રહણ માટે ત્યાં એ એમ નિર્દેશન કરીને ય એમ નિર્દેશ કરેલો છે ? સમાધાન :- ધુરં વતિ તિ, ધરે | (૭-૧-૩) સૂત્રથી ય પ્રત્યય પર છતાં ધુર્યઃ | રૂપમાં સ્વામિનો તીર્થગ્નને (૨-૧-૬૩) સૂત્રથી પ્રાપ્ત દીર્ઘત્વનો નિષેધ, યિ. તદ્ધિતે (૨-૧-૬૫) સૂત્રથી કરાય છે. અહિ કેટલાંક ધુર્ય શબ્દસ્થ પ્રત્યયને ટિસ્ ઇચ્છે છે. અર્થાત સાનુબંધ માને છે. તેઓના મતે પણ પૂર્વ | માં દીર્ઘત્વનો નિષેધ 7 વિ તદ્ધિતે (૨-૧-૬૫) સૂત્રથી જ થાય છે. આથી સાનુબંધ પણ ૨ પ્રત્યય પર છતાં ન થિ તદ્ધિતે (૨-૧-૬૫) સૂત્રની પ્રવૃત્તિ સ્પષ્ટરૂપે જ થાય છે. પ્રશ્ન :- ટિસ્ કરવાનું શું ફળ છે ? વાબ :- જ્યારે સ્ત્રીલ્લિગની વિવક્ષા કરવામાં આવે ત્યારે ધુર્ય શબ્દસ્થ ૨ પ્રત્યય ટિસ્ હોવાથી અળગેયેસ્ત્ર ટિતામ્ (૨-૪-૨૦) સૂત્રથી ૩ી પ્રત્યય થયે, 7 વિ . (૨-૧-૬૫) સૂત્રથી દીર્ઘનિષેધ થયે એનાદ્ધિતી (૨-૪-૮૮) સૂત્રથી ય પ્રત્યયનો લોપ થયે “ધુરી' એવો પ્રયોગ થાય છે. આમ તેઓના (અન્યના) મતે સાનુબંધ પ્રત્યયનો સંભવ હોવાથી તે વિ. તદ્ધિતે (૨-૧-૬૫) સૂત્રની પ્રવૃત્તિ સાનુબંધ 2 પ્રત્યયમાં હોવાથી તે સૂત્રમાં ય ને બદલે યિ એવા નિર્દેશનું ફલ છે જ, અને તે આ.ભ. શ્રી હેમચંદ્રસૂરિજીને સંમત જ છે. અનિત્યતા :- નિરનુવશ્વપ્રહને સામાન્ય પ્રહામ્ (૨/૫) એવો ન્યાય હોવાથી તેનાથી આ ન્યાયનો ક્વચિત્ બાધ થાય છે. માટે આ ન્યાય અદૃઢ અર્થાત્ અનિત્ય છે. (૧/૩૨) | एकानुबन्धग्रहणे न द्वयनुबन्धकस्य ॥ १/३३ ॥ ( ન્યાયાઈ મંષા ન્યાયાર્થ:- સૂત્રમાં કહેલ એક - અનુબંધવાળા શબ્દનું ગ્રહણ સંભવિત હોય ત્યારે તે સૂત્રનું કાર્ય એકાનુબંધવાળા જ શબ્દથી થાય, પણ બે - અનુબંધવાળા અને ઉપલક્ષણથી ત્રણ - અનુબંધવાળા શબ્દથી ન થાય. - પ્રયોજન :- સૂત્રમાં કહેલ એકાનુબંધવાળા શબ્દમાં જે અનુબંધ છે, તે અનુબંધ બે - અનુબંધવાળા શબ્દમાં પણ હોવાથી બે - અનુબંધવાળા વગેરેના પણ ગ્રહણની પ્રાપ્તિ હોયને તેનો પ્રતિષેધ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- Aવયે (૧-૨-૨૫) અહિ મળે એ પ્રમાણે એકાનુબંધવાળા સ્ય પ્રત્યયનું જ વર્જન થવાથી બે - અનુબંધવાળા વચન અને વેચઃ પ્રત્યયનું વર્જન (નિષેધ) ન થવાથી, તે પ્રત્યય પર છતાં કો કાર અને સૌ કારનો ક્રમશઃ સત્ અનેમાત્ આદેશ થાય જ. જેમકે, गव्यति, गव्यते । नाव्यति, नाव्यते । = ૨૩૫ Page #284 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. જ્ઞાપક :- આ ન્યાયનું પ્રપંચક = જ્ઞાપક છે, સીર્ગિય થ વું ૨ (૪-૩-૧૦૮) સૂત્રમાં A. ‘પુ' એમ બહુવચન કરવું. આ બહુવચન , વચમ્ ચ ૬ અને વચક્ પ્રત્યયનું સામાન્યથી ગ્રહણ કરવા માટે કરેલું છે. જો આ ન્યાય ન હોય તો અર્થાત્ આ ન્યાયથી એકાનુબંધના ગ્રહણમાં દ્વિ - અનુબંધક વગેરેનો નિષેધ થતો ન હોય તો પછી બહુવચનનો પ્રયત્ન કરવાની શી જરૂર છે ? અર્થાત્ કોઈ જરૂર નથી. તેમ છતાં જે પૂર્વોક્ત સર્વ પ્રત્યાયના ગ્રહણ માટે બહુવચનનો પ્રયત્ન કરેલો છે, તે આ ન્યાયની શંકા હોવાથી જ કરેલો છે. કહેવાનો ભાવ એ છે કે, વર્ષ ને બદલે વેચે એમ એકવચન જ કરાય તો આ ન્યાયથી તો ફક્ત ચ (કર્મણિ) પ્રત્યયનું જ ગ્રહણ શક્ય છે. ઈષ્ટ તો વચન વગેરે સર્વનું ગ્રહણ છે. આથી કોઈ પ્રયાસ વિશેષ કરવો જોઈએ જે આ ન્યાયનો બાધક બને. આમ આ ન્યાયનો બાધ કરવા બહુવચન સાર્થક છે અને તેથી ચેષ એમ બહુવચન આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અનિત્યતા :- આ ન્યાય અવિચૂંભ = અવિશ્વસનીય = અનિત્ય છે. આથી કિતાં વૈયાયામ્ (૧-૪-૧૭) સૂત્રમાં માન્ ની જેમ બે - અનુબંધવાળા પ્રત્યયનું પણ ગ્રહણ થાય છે. તેથી માતાવૈ | વગેરે રૂપોની જેમ સીમન શબ્દથી તામ્યાં વાડડ ડિસ્ (૨-૪-૧૫) સૂત્રથી ૩૬ પર છતાં સીમા એવી પ્રકૃતિ બને છે અને તેનાથી સ્ત્રીલિંગમાં કે પ્રત્યયનો માવો f: તામ્ ૦ (૧-૪-૧૭) સૂત્રથી હૈ આદેશ સિદ્ધ થવાથી સીમા ! એવું રૂપ પણ સિદ્ધ થાય છે. (૧/૩૩) સ્વોપા ન્યાસ ૧. ઉપલક્ષણથી ત્રણ – અનુબંધવાળા શબ્દનું ગ્રહણ એ ૨૬ વગેરે પ્રત્યાયની અપેક્ષાએ કહેલું છે. (૧/૩૩). પરામર્શ પરામર્શ :- A. રીરિશ્ચયપુ ૨ (૪-૩-૧૦૮) સૂત્રમાં આ ન્યાયની શંકાથી જ બહુવચન કરેલું છે- એમ સ્પષ્ટ નિર્દેશ મળે છે. ત. પ્ર. બૃહદવૃત્તિમાં કહેલું છે કે, વહુવવનાત્ બ્રેન વચનાનામવિશr vi ચાન્ ! જો બહુવચન કરેલું ન હોત તો આ ન્યાયથી એક - અનુબંધવાળા વન્ય પ્રત્યયનું જ ગ્રહણ થાત, પણ બે - અનુબંધવાળા વચન વગેરે પ્રત્યયનું ગ્રહણ ન થાત. આ ક્વન આ ન્યાયની શંકાથી જ કરેલું છે. આમ આ ન્યાયની શંકાથી જ બહુવચનની સાર્થકતા જણાવેલી હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. (૧/૩૩) कायवाग्बुद्धिविषया ये मला : समवस्थिता: । વિવિત્સાનક્ષપાધ્યાત્મશાસ્તેષાં વિશુદ્ધ : ૨૭૪ . (વાક્યપદીય પ્રથમ ખંડ) શરીર, વાણી અને બુદ્ધિની જે દઢ બનેલી અશુદ્ધિઓ છે, તે (ક્રમશઃ) વૈદ્યક, વ્યાકરણ અને અધ્યાત્મ શાસ્ત્રથી વિશુદ્ધ બને છે. = ૨૩૬ = Page #285 -------------------------------------------------------------------------- ________________ ૧/૩૪. ન્યા. મં.... .नानुबन्धकृतान्यसारूप्यानेकस्वरत्वानेकवर्णत्वानि ॥ १/३४ ॥ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- અનુબંધના વશથી (પ્રત્યયાદિનું) અસારૂપ્ય એટલે પરસ્પર વિસર્દેશ અસમાન (ભિન્ન) રૂપ (વાળાપણું) (૧) અસારૂપ્ય = અસમાનરૂપ તથા (૨) અનેકસ્વરવાળાપણું અને (૩) અનેકવર્ણવાળાપણું થતું નથી. એટલેકે, અનુબંધને લઈને પ્રત્યયાદિ અસમાનરૂપવાળા, અનેકસ્વરવાળા કે અનેકવર્ણવાળા કહેવાતાં નથી. : પ્રયોજન વ્યાકરણસૂત્રોમાં ક્યાંય પણ આવો નિષેધ કરેલો ન હોવાથી અનુબંધના વશથી અસમાનરૂપાદિ થવાની પ્રાપ્તિ છે. તેનો પ્રતિષેધ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- અનુબંધના વશથી ક્રમશઃ આ ત્રણેય અંશના ઉદાહરણાદિ આ પ્રમાણે છે. = (૧) અસારૂપ્ય વિરૂપતા (ભિન્નરૂપતા) નો અભાવ આ પ્રમાણે છે. ગણ્ પ્રત્યયનું ૐ પ્રત્યય સાથે અનુબંધનાવશથી અસમાન રૂપ (વૈરૂપ્ય) થતું ન હોવાથી ન વતીતિ, પોર્: । અહિ ગતો ડોડહ્માવામ: (૫-૧-૭૬) સૂત્ર થી ૩ પ્રત્યયના વિષયમાં ર્મળોડગ્ (૫-૧-૭૨) થી મળ્ પ્રત્યય લાગતો નથી. કારણ કે અક્ષરૂપોડપવારે વોત્સર્ગ : પ્રાળુ : (૫-૧-૧૬) સૂત્રથી અપવાદ પ્રત્યયના વિષયમાં વિકલ્પે અસમાનરૂપવાળા ઔત્સર્ગિક પ્રત્યયની અનુમતિ આપેલી છે. અને અહિ તો આ ન્યાયથી અનુબંધના કારણે અસમાનરૂપ ગણાતું ન હોવાથી ૩ પ્રત્યય અને અદ્ પ્રત્યય, મૈં કાર રૂપે સમાન જ ગણાય છે. માટે ૐ ના વિષયમાં અન્ ન લાગે. જો ઔત્સર્ગિક ગણ્ પ્રત્યય લાગત તો જોવાય:। એવું અનિષ્ટ રૂપ થાત. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. સામાન્ય રીતે અપવાદ પ્રત્યયો વડે ઉત્સર્ગ પ્રત્યયનો એકાંતે બાધ થવાની પ્રાપ્તિ છે. તેમ છતાં ક્વચિત્, અપવાદ વિષયમાં પણ ઉત્સર્ગ પ્રત્યયોની અનુમતિ આપવા માટે અક્ષરૂપોડપવારે વોત્સર્જ: પ્રાક્ અે: (૫-૧-૧૬) સૂત્ર બનાવેલું છે. આ સૂત્રનો અર્થ આ પ્રમાણે છે. આ તુમોડત્યાવિ: ત્ (૫-૧-૧) સૂત્રથી શરૂ થયેલ કૃત્પ્રત્યયના અધિકારમાં ત્તિ પ્રત્યય વિધાયક સૂત્ર સ્ત્રિયમાં ત્તિ: (૫-૩-૯૧) ની પૂર્વમાં જે પ્રત્યયો કહેવાશે, તેમાં અપવાદ પ્રત્યયના વિષયમાં ઉત્સર્ગ પ્રત્યયનો એકાંતે બાધ થતો નથી, કિન્તુ, વિકલ્પે ઉત્સર્ગ પ્રત્યય પણ થાય જ. શરત એટલી કે તે ઉત્સર્ગ પ્રત્યય, અપવાદ પ્રત્યયની સાથે અસદેશ (અસમાન) રૂપવાળો હોવો જોઈએ. અને જો ઉત્સર્ગ પ્રત્યય, અપવાદ પ્રત્યયની સાથે અસમાનરૂપવાળો ન હોય, તો તે ઉત્સર્ગપ્રત્યય અપવાદ પ્રત્યયવડે બાધિત થાય જ છે, એવો અર્થ સામર્થ્યથી પ્રાપ્ત થાય છે. અહિ પ્રસ્તુતમાં (જો: । રૂપમાં) અગ્ એ ઉત્સર્ગ પ્રત્યય છે અને ૩ અપવાદ પ્રત્યય છે. તેથી ૪ પ્રત્યયના વિષયમાં ગણ્ પ્રત્યય પણ થયો હોત જો અનુબંધને લઈને અગ્ અને ૪ વચ્ચે અસમાનરૂપ થયું હોત. પણ આ ન્યાયથી તે બેનું ૨૩૭ - Page #286 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરીનુવાદ. અસમાનરૂપ થતું નથી. અનુબંધરહિત તે બેયનું ક એવું સમાન રૂપ જ છે. આથી ૪ પ્રત્યયથી | બાધિત જ થાય છે. જ્ઞાપક :- આ ન્યાયાંશનું વિસ્તારક અર્થાત્ જ્ઞાપક, વૃષિકૃનિસિદિદિનપો વા (૫-૧-૪૨) સૂત્રથી વચમ્ પ્રત્યયનો વિકલ્પ કરવો, તે છે. આ પ્રત્યયનું વિકલ્પ વિધાન, પક્ષે વચ્ચેનાર્ (૫-૧-૧૭) સૂત્રથી ઔત્સર્ગિક ધ્ય પ્રત્યય કરવા માટે છે. અને તે ધ્ય પ્રત્યય - આ ન્યાય ન હોય તો અનુબંધના વશથી - વચમ્ પ્રત્યય સાથે અસમાનરૂપવાળો જ છે. આથી સરુપડપવાન્ટે(૫-૧-૧૬) સૂત્રથી [ પ્રત્યય સિદ્ધ જ છે. તો શા માટે પક્ષે ધ્યમ્ પ્રત્યય કરવા માટે વચમ્ પ્રત્યયનો વિકલ્પ કરવો જોઈએ ? અર્થાત્ ન જ કરવો જોઈએ. તેમ છતાં જે વચમ્ પ્રત્યયનો વિકલ્પ કરેલો છે, તેની પાછળ એવો આશય છે કે - આ ન્યાયથી અનુબંધમાત્રના કારણે પ્ય અને વચમ્ પ્રત્યયો પરસ્પર અસમાનરૂપવાળા થતાં નથી, અર્થાત સરૂપ જ થાય છે. આથી અપવાદભૂત વચમ્ પ્રત્યયથી થન્ નો બાધ થશે અને તેથી ધ્યનું લાગશે નહિ અને તેથી વિકલ્પનું વિધાન કરવું જોઈએ કે જેથી પક્ષે થન્ પણ આવે. આમ પૂર્વોક્ત વિકલ્પોક્તિ આ ન્યાયાંશના કારણે જ સંગત થવાથી તે આ ન્યાયાંશનું જ્ઞાપક બની જાય છે. (૨) અનેકસ્વરવાળાપણું :- આ પણ અનુબંધના વશથી થતું નથી. તેનું ઉદાહરણ આ પ્રમાણે છે - ડુપવ૬ પા | એ પ્રમાણે અનુબંધસહિત અનેકસ્વરરૂપ પર્ ધાતુ ધાતુપાઠમાં પતિ છે. પણ પર્ ધાતુનું અનુબંધના કારણે અનેકસ્વરવાળાપણું = અનેકસ્વરત થતું નથી. માટે પર્ + જવું, પાવ | એવા રૂપમાં ધાતોને સ્વરોદ્વાન્ પોલાયા: (૩-૪-૪૬) સૂત્રથી પરીક્ષાવિભક્તિનો મામ્ આદેશ થતો નથી. જ્ઞાપક :- આ ન્યાયનું સ્મારક = જ્ઞાપક છે, નિહિંસક્તિવાવિનાશવ્યાપાષાસૂયાડનેસ્વરક્ (-૨-૬૮) સૂત્રમાં નિર્ વગેરે ધાતુઓનું જુદું ગ્રહણ, જો અનુબંધના કારણે અનેક સ્વરવાળાપણું થતું હોય તો નિર્ વગેરે સર્વ ધાતુઓ અનેકસ્વરી જ છે. કારણ કે ધાતુપાઠમાં fટું કાયાં, હિ! હિંસાયામ્ ! એમ અનેકસ્વરી રૂપે જ તે ધાતુઓનો પાઠ કરેલો છે. અને તેથી અનેકસ્વરના ગ્રહણથી જ નિન્દ્ર વગેરેનું ગ્રહણ થઈ જવાથી તેઓને જુદા કહેવાની જરૂર જ નથી. છતાંય જે જુદાં કહ્યા છે, તેથી જણાય છે કે - આ ન્યાયથી - સ્વરરૂપ અનુબંધને લઈને ધાતુઓ અનેકસ્વરી બનતાં ન હોયને નિર્ વગેરે ધાતુઓ એકસ્વરી જ છે. આમ આ ન્યાયથી જ નિર્ વગેરે ધાતુઓનું પૂર્વોક્ત સૂત્રમાં જુદું ગ્રહણ સાર્થક થતું હોયને તે આ ન્યાયાંશને જણાવે છે. (૩) અનેકવર્ણવાળાપણું :- આ અનેકવર્ણત્વ પણ વ્યંજનાદિ રૂપ અનુબંધને લઈને થતું નથી. આથી વન્ય પશ્ચમી (૪-૨-૬૫) સૂત્રથી મારું આદેશ fહ ત્ હોવાથી વર્ણદ્રય (બે વર્ણ) થવા છતાંય અનેકવર્ણત્વનો અભાવ થવાથી પુનિ શ્રમને | અને વન મજી | આ બે ધાતુઓથી પર મનવ નિવિદ્ વિસ્ (પ-૧-૧૪૭) સૂત્રથી વન પ્રત્યય લાગતાં (પુન્ + વન્ = ! = ૨૩૮ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૧/૩૪. ન્યા. મ. બીક્ + વન = ધ્વીવન + fસ =) થ્વીવીLI તથા (વન્ + વન્ + સિ) = વીવા | એ રૂપોમાં ઉઝયાન્વેસ્ય (૭-૪-૧૦૬) (ષષ્ઠીવડે નિર્દિષ્ટ કાર્ય અંત્યનું જ થાય) એ પરિભાષાથી પંચમ વર્ણ એવા ક્રમશઃ " અને નો જ ના આદેશ થયો, પણ અનેકવઃ સર્વ) (૭-૪-૧૦૭) પરિભાષાથી (કાર્ આદેશને અનુબંધવડે અનેકવર્ણવાળો માનીને) પંચમ વર્ણાત સર્વ ધાતુનો આદેશ ન થયો. જો આ ન્યાય વિના ના આદેશ અનુબંધના વશથી અનેકવર્ણવાળો થતો હોત તો મને વ: સર્વસ્ય (૭-૪-૧૦૭) પરિભાષાથી અખંડ ધાતુનો ના આદેશ થયો હોત. પણ, આમ થતું નથી, તે આ ન્યાંયાંશથી જ ઘટતું હોયને આ ન્યાયાંશને જણાવે છે. જ્ઞાપક :- આ ન્યાયાંશનું જ્ઞાપક છે, થા પુત્રપત્યોઃ વનયોરીત્ તપુરુષે (૨-૪-૮૩) સૂત્રમાં પાયા રૂર્ થાત્ ! એવો ભેદ – નિર્દેશ કરવાને બદલે “પ્યા ત્ યાત્ !' એમ અભેદ - નિર્દેશ. તે સૂત્રથી સિદ્ધ થતાં રૂપની સિદ્ધિ આ પ્રમાણે થાય છે. વરીષચ્ચેવ કન્વોડએતિ, વોપમાનદ્ (૭-૩-૧૪૭) સૂત્રથી રૂ સમાંતાંત થયે, રીપબ્ધિઃ શિન્ ! છાણ જેવી ગંધવાળો કોઈ વ્યક્તિ. તાડપત્યે પૌત્રાદ્રિ સ્ત્રી ! એવા અર્થમાં ૩ સોડપત્યે (૬-૧-૨૮) સૂત્રથી મદ્ પ્રત્યય પર આવતાં કરીષધિ + , વૃદ્ધિ સ્વરેષ્યાતિ તદ્ધિતે (૭-૪-૧) સૂત્રથી વૃદ્ધિ થયે, અવર્ણવfચ (૭-૪-૬૮) સૂત્રથી અંત્ય રૂ નો લોપ થયે, વરીષબ્ધ + સ્થિતિમાં અનાર્થે વૃદ્ધેડrળગો દુરપાન્દસ્યાન્તરા : (૨-૪-૭૮) સૂત્રથી મદ્ નો પ્ય આદેશ થયે (વરીષષ્ય સ્થિતિમાં) આત્ (૨-૪-૧૮) સૂત્રથી સ્ત્રીત્વવિશિષ્ટાર્થમાં ગન્ પ્રત્યય પર આવતાં, વીષષ્મા | રૂપ સિદ્ધ થાય છે. તયા: વરીષ ધ્યાયા: પુત્ર: છારીષાબ્ધીપુત્રઃ | વગેરેમાં પ્યા પ્રત્યયના આદેશનું વિધાન કરનાર Mા પુત્રોઃ વેતયોરીમ્ તત્પરૂપે (૨-૪-૮૩) સૂત્રમાં Mા નો ૬ આદેશ થતો હોવાથી ગ્રા પ્રત્યય સ્થાની (આદેશી) છે. આથી મિસ જેમ્ (૧-૪-૨) સૂત્રની જેમ ગાયા ર્ એવો ભેદ નિર્દેશ (ષષ્ઠી વડે નિર્દેશ) કરવો યોગ્ય હોવા છતાં ય સંપૂર્ણ એવા પ્રત્યયનો રૂપ આદેશ થાય, અર્થાત્ ર્ એ સર્વ (ગા) નો આદેશ થાય, એ માટે પ્યા વ ત્ યાત્ ! એવો અભેદ નિર્દેશ કરેલો છે. અને તેવો અભેદ - નિર્દેશ આ ન્યાયનું જ્ઞાપક છે. તે આ પ્રમાણે - જો અનુબંધને લઈને અનેકવર્ણવાળાપણું થતું હોય તો ર્ર્ એ અનેકવર્ણવાળો આદેશ હોવાથી વાયા રૂર્ એવો ભેદરૂપે નિર્દેશ કરવામાં પણ અનેકવઃ સર્વસ્થ | (૭-૪-૧૦૭) (અનેક વર્ણવાળો આદેશ સર્વનો થાય છે) એ પરિભાષાથી સર્વ ધા ના દ્ રૂપ આદેશની સિદ્ધિ થાય જ છે. આથી સવદિશ માટે અભેદ - નિર્દેશ કરવાની શી જરૂર છે ? અર્થાત્ જરૂર જ નથી. છતાંય જે અભેદ નિર્દેશ કરેલો છે, તે આ ન્યાયથી અનુબંધના વિશથી ત્ આદેશ અનેકવર્ણવાળો થતો નથી, તે કારણથી કરેલો છે. આ રીતે પ્રસ્તુત ન્યાયાંશને ધ્યાનમાં લેવાથી જ સાર્થક બનતો ખ્યા રૂર્ યાત્િ | એમ અભેદ નિર્દેશ આ ન્યાયાંશનું જ્ઞાપન કરે છે. અનિત્યતા :- પ્રથમાંશમાં આ ન્યાય સ્યાદ્વાદી | અનિત્ય છે. અર્થાત્ એકાંતે પ્રવૃત્ત = ૨૩૯ Page #288 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. થતો નથી. આથી ક્વચિત અનુબંધ વડે અસારૂપ્ય | અસમાનરૂપ (વાળાપણું) પણ થાય છે. તેથી પિતા ત્વા જત: I સ્થળે પિતૃ શબ્દથી ઋતુશનપુરૂવંશોડનેદ8 સેf : (૧-૪-૮૪) સૂત્રથી જે પ્રથમ સિ પ્રત્યયનો ડા આદેશ કરાયો છે, તે અને દ્વિતીયકૃત્ય ક્ષેત્રે તિ: I (બીજીવાર ખેતર ખેડીને ગયો) અહિ તીય પ્રત્યયાત શબ્દથી તીવૂવીનાત્ 'I #પ ડાન્ (૭-૨-૧૩૫). સૂત્રથી કૃષિ વિષયક અર્થમાં 9 ધાતુના યોગમાં જે ડાન્ પ્રત્યય આવેલો છે, આ બન્નેય ડો. અને ડીમ્ પ્રત્યયો વચ્ચે અનુબંધના કારણે અસમાનરૂપ થયું જ. અને તેથી જ પિતા વા ગત: I સ્થળે ૩ પ્રત્યયાત પિતૃ શબ્દનો અદ્યનુષ્યડીવશ તિઃ (૩-૧-૨) સૂત્રથી પ્રાપ્ત ગતિસંજ્ઞા ન થવાથી તિ ચતપુરુષ: (૩-૧-૪૨) સૂત્રથી સમાસ ન થયો. આથી પૂર્વોત્તરપદની વ્યવસ્થાનો પણ અભાવ થવાથી મન: ક્વો યમ્ (૩-૨-૧૫૪) સૂત્રથી સ્વી નો ચમ્ આદેશ ન થયો. જયારે દ્વિતીયાવૃત્ય ક્ષેત્રે જત: આ પ્રયોગમાં ડાન્ પ્રત્યયાત દ્વિતીય શબ્દની ઝર્યાદિ (૩-૧-૨) સૂત્રથી ગતિસંજ્ઞા થવાથી અતિ ચ:૦ (૩-૧-૪૨) સૂત્રથી સમાસ થયો. માટે પૂર્વપદ - ઉત્તરપદની વ્યવસ્થા થવાથી મનગં: ક્વો યમ્ (૩-૨-૧૫૪) સૂત્રથી સ્વી નો ચમ્ આદેશ પણ થયો જ. બાકીના બે અંશની અર્થાત્ અનેકસ્વરત્વ - અનેકવર્ણત્વ અંશની સ્યાદ્વાદિતા - અનેકાંતતા - અનિત્યતા પ્રગટ થતી નથી. અર્થાત્ તે બે અંશોમાં પ્રસ્તુત ન્યાય નિત્ય જ જણાય છે. માટે અનુબંધના વશથી અનેકસ્વરત્વ અને અનેકવર્ણત્વ ન જ થાય. (૧/૩૪) સ્વોપણ વ્યાસ ૧, સશસ્ત્રાર્થમ્ ! એટલે સર્વ પ્ય એવા પ્રત્યયનો આદેશ તે સવાદશ, તેના ભાવની (સવદિશપણાની) પ્રાપ્તિ માટે ર્ એમ અભેદ નિર્દેશ કરેલો છે. ૨. અહીં જો ગાયા | એ પ્રમાણે ભેદવડે નિર્દેશ કરાય, ત્યારે કષ્ટચાવ70 (૭-૪-૧૦૬) એ પરિભાષાથી અંત્ય સાપૂ પ્રત્યયનો જ ર્ આદેશ થવાનો પ્રસંગ આવે, પણ આ સહિત સામ્ પ્રત્યયનો ૬ આદેશ સિદ્ધ ન થાય. શંકા - સનાર્થે વૃદ્ધ (૨-૪-૭૮) સૂત્રથી g આદેશ મળ્યું કે ત્રુ પ્રત્યાયના સ્થાને જ થાય. આથી પ્રત્યયનો આદેશ હોવાથી તલાશાસ્તત્િ / એ યુક્તિથી પ્ય એ પ્રત્યય જ ગણાશે. અને માર્ તો સ્વયં પ્રત્યય જ છે. આથી અને એ બે મળીને નિષ્પન્ન થયેલ એ પણ પ્રત્યય જ કહેવાશે. કારણ કે પ્રત્યય - દ્વયથી (બે પ્રત્યયથી) જ ઉત્પન્ન થયેલ છે. બ્રાહ્મણ માતા - પિતાનો પુત્ર બ્રાહ્મણ જ કહેવાય, તેની જેમ.... વળી પ્રત્યયનો જે આદેશ છે તે એકવર્ણવાળો હોય કે અનેકવર્ણવાળો હોય, તો પણ તે આદેશ પ્રત્યયસ્થ (૭-૪-૧૦૮) પરિભાષાથી સર્વ = સંપૂર્ણ પ્રત્યયનો જ થાય. આથી છાયા ૬ શનિ / એ પ્રમાણે ભેદવડે નિર્દેશ કરવામાં પણ રંર્ આદેશ એ સંપૂર્ણ એવા જ Mા નો થશે, કેવળ સામ્ નો નહિ થાય. આથી છ પુત્રપત્યો: ૦ (૨-૪-૮૩) સૂત્રમાં અભેદ નિર્દેશ કરવો વ્યર્થ જ બની જવાની આપત્તિ આવે છે. ૨૪૦ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧/૩૪. સ્વો. ન્યા...... સમાધાન - ૫ એ પ્રત્યયનો આદેશ હોવાથી પૂવોક્ત રીતે તેનું પ્રત્યયપણું ભલે થાઓ, પરંતુ થા (મા સહિત નું) જે પ્રત્યયપણું કહ્યું, તે અસંગત છે. કારણ કે દષ્ટાંત અને દાર્શતિકમાં વિષમતા = અસમાનતા છે. તમે જે બ્રાહ્મણ માતાપિતાના પુત્રના બ્રાહ્મણત્વનું દૃષ્ટાંત આપ્યું, તેમાં બ્રાહ્મણ એવા પુત્રને વિષે બ્રાહ્મણ એવા માતા - પિતાનું રૂપ જુદું જુદું દેખાતું નથી, પણ એક જ = સ્વતંત્ર જ રૂપ પુત્રને વિષે દેખાય છે. જયારે અહિ તો બા ને વિષે બન્નેય છું અને મા પ્રત્યયનું રૂપ જુદું જુદું પ્રત્યક્ષ જ દેખાય છે. આથી Mા એ પ્રત્યય નથી, પણ પ્રત્યયના સમુદાય રૂપ છે. વળી પ્રત્યયના સમુદાયથી પ્રત્યયનું કાર્ય કરવું યુક્ત પણ નથી. જો તેમ કરાય તો શોમાં પણ : ોમનપાતા / અહિ સ્વાંગ અને નો સમુદાય જે નિપાત, તેનું પણ સ્વાંગાણું (સ્વાંગસંજ્ઞા) થતાં મહિન” ૦ (૨-૪-૩૮) સૂત્રથી ૩ પ્રત્યય પણ થવાનો પ્રસંગ આવે. આમ આવો અનિષ્ટ પ્રસંગ આવતો હોયને (ા એવા) પ્રત્યયના સમુદાયથી પ્રત્યયનું કાર્ય થઈ શકે નહિ. આથી પ્રત્યયસ્થ (૭-૪-૧0૮) એ પરિભાષા અહિ પ્રવર્તતી નથી. અને આ રીતે થયા થાત્ / એ પ્રમાણે ભેદ નિર્દેશ કરવામાં સંપૂર્ણ પા નો ર્ આદેશ કોઈપણ હાલતમાં ન થાય. કિંતુ, પુષ્ટયા–સ્ય (૭-૪-૧૦૨) પરિભાષાથી સાપુ પ્રત્યાયનો જ ર્ આદેશ થવાનો પ્રસંગ આવે. શંકા :- એવો એકાંત (નિયમ) નથી કે, છ એ સર્વત્ર પ્રત્યયના સમુદાયરૂપે જ હોય, કારણ કે મોન વંશમાં થયેલી ક્ષત્રિયા (સી) જોખ્યા કહેવાય. અહિ પણ મોનસૂત ક્ષત્રિયાયુવત્યો: (૨-૪-૮૧) સૂત્રથી જોન શબ્દના અંત્ય કારનો જ આદેશ થાય છે અને આ એ પ્રત્યાયના આદેશરૂપ ન હોવાથી પ્રત્યય નથી. તેથી ના પ્રત્યય - સમુદાયત્વનો આશ્રય કરીને તમે પૂર્વે કહેલ વાણીની યુક્તિ શી રીતે સંગત થાય ? અથાત બા એ સર્વત્ર પ્રત્યય - સમુદાયરૂપ ન હોવાથી તેને પ્રત્યય સમુદાય રૂપે માનીને કહેવાયેલ સમાધાન પણ શી રીતે ઘટમાન થશે ? - સમાધાન - ભલે, બા એ પ્રત્યયસમુદાયરૂપ છે, એવું અમારું વચન સંગત ન થાઓ. (કેમકે તે નામ અને પ્રત્યયના મિશ્રણ રૂપે પણ મળ્યા વગેરેમાં સંભવે છે.) તો પણ એટલું તો અમારું વચન સંગત જ છે કે, પાયા ડું થાત્ / એ પ્રમાણે ભેદવડે નિર્દેશ કરાયે છતે એવા રૂપમાં નિર્વિવાદ પણે જ પુર્ણચન્તર્ણ (૭-૪-૧૦૬) પરિભાષાથી પ્રત્યયનો જ આદેશ થવાનો પ્રસંગ આવશે. અર્થાત છ એ પ્રત્યય હોય, પ્રત્યાયનો સમુદાય હોય કે નામ - પ્રત્યયનો સમુદાય હોય, તો પણ સર્વત્ર થાયી ર્ એમ ભેદ વડે નિર્દેશ કરવામાં નો જ છું થવાનો પ્રસંગ આવે, પણ સમગ્ર આ નો નહિ. '. અને આ રીતે, બા / એ પ્રમાણે અભેદ વડે નિર્દેશ કયાં વિના સંપૂર્ણ બા ના આદેશની કોઈ પણ રીતે સિદ્ધિ થતી નથી, એ વાત સાબિત થાય છે. - ૩. દ્વિતીયાવૃત્ય આ પ્રયોગમાં તિવવા ક્ષેત્રે વી ત: / એ પ્રમાણે વાક્યનો અર્થ વિવાર ક્ષેત્રે ટ્વી ત: / (બીજીવાર ખેતર ખેડીને ગયો.) એવા અર્થમાં “દ્વિતીયા ત્ય રત: ” પ્રયોગમાં તૌયq o (૭-૨-૧૩૫) સૂત્રથી કૃષિ - અર્થવાળા # ધાતુના યોગમાં જૂ પ્રત્યય થયો છે. (૧૩૪) = ૨૪૧ Page #290 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. समासान्तागमसंज्ञाज्ञापकगणननिर्दिष्टानि अनित्यानि ॥ १/३५ ॥ ન્યિાસાર્થ મંષા ન્યાયાર્થ - અહિ યથાયોર્જિન, ચિત્ એ પદો શેષ છે. અર્થાત્ ઉમેરવા. આથી ૧. સમાસાંત રૂપ કાર્ય તથા ૨. આગમરૂપ ૩. સંજ્ઞાનિર્દિષ્ટ ૪. જ્ઞાપક નિર્દિષ્ટ ૫. ગણનિર્દિષ્ટ અને ૬. નન્ - નિર્દિષ્ટ, આ છ એ કાર્યો તેવા તેવા પ્રયોગાનુસારે અનિત્ય સમજવા. અર્થાત ક્યારેક તે કાર્ય થયેલું ન દેખાય તો ત્યાં તે કાર્યને અનિત્ય સમજવું. વ્યાકરણસૂત્રોથી વિહિત એવા પણ કાર્યો ક્યારેક નથી પણ થતાં અને ક્યારેક જે રીતે વ્યાકરણ સૂત્રોવડે વિહિત છે, તે પ્રમાણે થતાં નથી, કિન્તુ, અન્ય રીતે જ થાય છે, એમ અનિત્ય' શબ્દનો અર્થ છે. પ્રયોજન - સર્વ વાગ્યે સાવધારણમ્ (૨/૫૮) એ ન્યાયથી સમાસાંત વગેરે કાર્યોની નિત્ય જ પ્રાપ્તિ હોતે છતે તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. ૧. સમાસાંત કાર્યની અનિત્યતા :- આ પ્રમાણે છે. વર્લંચ બાપો મિત્ તત્ - વેલ્લાં સર : | અહિ ઍપૂ.પથ્યપોડતું (૭-૩-૭૬) સૂત્રથી અત્ સમાસાંત થયો છે. અને આ સમાસાંત અનિત્ય હોવાથી વેવ્ય માપો યે સસ્તું તાનિ વહ્રાંMિ, વëપ સરસિ | ઈત્યાદિમાં ઋ:૦ (૭-૩-૭૬) સૂત્રથી અત્ સમાસાંતની પ્રાપ્તિ હોવા છતાં ય થયો નથી. (સમાસાન્ત વિધિ અનિત્ય હોયને આ સમાસાંત ન થવાથી વેહું + = વેહૃ૫ એવા ધુવ્યંજનાત શબ્દથી - ધુની પૂર્વમાં – આગમ થયે વેહનY + ડું એવી સ્થિતિમાં - અહિ ને આગમ થયેલો હોવાથી - નિ વા (૧-૪-૮૯) સૂત્રથી સ્વરનો વિકલ્પ દીર્ઘ આદેશ થવાથી પૂર્વોક્ત બે રૂપોની સિદ્ધિ થાય છે.) જ્ઞાપક :- સમાસાંતવિધિની અનિત્યતાનું સૂચક = જ્ઞાપક છે, ઋQ:પથ્યપોડતું (૭-૩-૭૬) એવો નિર્દેશ જ. જો અહિ ગત્ સમાસાંત થયો હોત તો સૂત્રમાં ‘પથ્યપાત્' એવો નિર્દેશ કરત. ૨. આગમની અનિત્યતા :- આ રીતે છે – પટ્ટા, પટિતા રૂપોમાં પદ્ ધાતુ (સે હોવાથી રૂદ્ આગમની નિત્ય પ્રાપ્તિ છે. તેમ છતાંય વેર્ અર્થાત્ વિકલ્પ દ્ આગમવાળો થયો છે. પwl, પવિતા | શાન્તવ્યમ, બાસ્કેન્દ્રિતત્રમ્ | અહિ પણ્ (ડુપવ૬ પાકે !) અને ર્ ( તિશોષાયો: I) ધાતુ અનુસ્વરેત્ હોવાથી અનિટુ હોવા છતાંય વેર્ થયો છે. તથા ધોવું ધાતુ (ધાવૂ અતિશુદ્ધયો: ! એમ) કવિ હોવાથી કવિતો વા (૪-૪-૪૨) સૂત્રથી વેત્ હોવા છતાંય ગતિ - અર્થમાં છે અને જીવતુ પ્રત્યય પર છતાં નિત્ય રૂટું આગમ થાય છે, પવિત:, ધવિતવાન્ ! અને શુદ્ધ કરવું – અર્થમાં રૂદ્ આગમ થતો નથી, ધૌત:, ધૌતવાનું (અહિ વે ધાતુ હોવાથી વેટોડપત: (૪-૪-૬૨) સૂત્રથી ડું આગમ પ્રાપ્ત ન હતો છતાં થયો છે, એમ ૨૪૨ Page #291 -------------------------------------------------------------------------- ________________ સમજવું.) તથા નમ્ ધાતુથી તિલ્ ૫૨ છતાં નમ્મતિ । રૂપ થાય. અહિ નમ: સ્વરે (૪-૪-૧૦૦) સૂત્રથી 7 આગમ થાય છે. નગ્નીતિ।' અહિ (યક્ લુબન્તમાં) 7 આગમ અનિત્ય હોવાથી થતો નથી. તથા મ્ ધાતુથી સ્વાર્થિક ક્િ પ્રત્યય પ૨ છતાં આનશ્ પ્રત્યય પર આવતાં મ આગમ થયે, જામયમાન:। મ આગમ અનિત્ય હોવાથી તેના અભાવમાં ગમયાન: । એવું પણ રૂપ થાય છે. ૧/૩૫. ન્યા. મં.... - - જ્ઞાપક ઃ- આગમના અનિત્યપણાનું સૂચાચણ = જ્ઞાપક છે, તે તે ર્ આગમ, 7 આગમ, મૈં આગમના વિકલ્પ આદિનો યત્ન ન કરવો. અર્થાત્ પટ્ટા, પતિા । ઈત્યાદિ પ્રયોગોમાં ટ્ વગેરે આગમનો વિકલ્પ આદિ કાર્ય દેખાય છે. અને આને માટે જે વિકલ્પાદિનું વિધાયક કોઈપણ સૂત્ર કરેલું નથી, તે આ ન્યાયની આશાથી જ કરેલું નથી એમ જણાય છે. અર્થાત્ આ ન્યાયથી જ રૂટ્ વગેરે આગમ ક્વચિત્ અનિત્ય હોયને તે તે આગમ ઠેકાણે તેના વિકલ્પ વગેરેની સિદ્ધિ થઈ જવાની આશાથી જ, તે માટે પ્રયત્નનો અનાદર કરવામાં બાધ અસંગતતા ન હોયને તે પ્રયત્નાભાવથી આ આગમવિધિની અનિત્યતારૂપ ન્યાયાંશ જણાય છે. આ અનુસારે આગળ પણ તે તે વિધિ માટે યત્ન ન કરવો અને તેનું જ્ઞાપકત્વ વિચારવું. (૩) સંજ્ઞાવડે નિર્દિષ્ટ કાર્યની અનિત્યતા :- આ પ્રમાણે છે. ચાલામાસ । વગેરે રૂપોમાં પરોક્ષા સંજ્ઞાવડે નિર્દિષ્ટ ધાતોને સ્વરાવાક્પોક્ષાયા: હ્રવૃત્તિ ચાનુ તન્તમ્ (૩-૪-૪૬) સૂત્રથી પરોક્ષા વિભક્તિ પ્રત્યયનો ત્રમ્ આદેશ થયો છે. આ સંજ્ઞાનિર્દિષ્ટ કાર્ય હોયને આ ન્યાયથી અનિત્ય હોવાથી દ્રૌ । રૂપમાં પરોક્ષા સંજ્ઞાનિર્દિષ્ટ હોવાથી ધાતોને સ્વરાત્ (૩-૪-૪૬) સૂત્રથી આમ્, પ્રાપ્ત હોવા છતાંય થતો નથી. જ્ઞાપક :- આ ન્યાયાંશનું સૂચાચંચુ સૂચવનાર = શાપક છે, આતો બવ ઔ: (૪-૨-૧૨૦) સૂત્રમાં લ્ પ્રત્યયનો અે કાર આદેશ કરવાથી જ વૌ । વગેરે પ્રયોગોની સિદ્ધિ થઈ જતી હોવા છતાં પણ ો ને બદલે ૌ આદેશનું વિધાન કરવું. તે ઔ નું વિધાન વરિદ્રૌ । રૂપની સિદ્ધિ માટે કરેલું છે. કારણ કે નહીંતર અશિત્વમ્ભાર્ાાનટિ (૪-૩-૭૭) સૂત્રથી આ નો લોપ થયે, દ્રિો । એવા અનિષ્ટ રૂપની આપત્તિ આવે. જો દ્રિા ધાતુથી વ્. (પરોક્ષા પ્રત્યય) નો પૂર્વોક્ત સૂત્રથી આમ્ આદેશ એકાંતે નિત્ય જ થતો હોત તો દરિદ્રાચાર । એવું જ રૂપ થવાથી આતો નવ સૌ: (૪-૨-૧૨૦) સૂત્રથી સૌ વિધાનનો અવકાશ જ ન હોવાથી ઔ આદેશ જ ન કરત. છતાંય જે ૌ વિધાન કરેલું છે, તે આમ્ આદેશ એ સંજ્ઞાનિર્દિષ્ટ કાર્ય હોવાથી (આ ન્યાયથી) અનિત્ય છે. અને આથી જ્યારે દ્રિા ધાતુથી વ્ આવશે અને તેના ઔ આદેશનો અવકાશ સંભવે છે, ત્યારે ો કારનું વિધાન કરવામાં દ્રો । એવું રૂપ ન થઈ જાય, કિન્તુ, દ્વિૌ । એવું જ રૂપ થાય, તે માટે જ ઔ આદેશનું વિધાન કરેલું છે. આ પ્રમાણે આ ન્યાયાંશ વિના ઔ ત્વના અવકાશનો સંભવ જ ઘટતો નથી અને ઔ ત્વના અવકાશના સંભવની ઘટના (સંગતિ) વિના ઔ ત્વનું વિધાન પણ સંગત થતું " = ૨૪૩ Page #292 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ન હોયને, જે સૌ આદેશનું વિધાન કરેલું છે, તે આ ન્યાયાંશથી જ સાર્થક થતું હોવાથી આ ન્યાયાંશને જણાવે છે. (૪) જ્ઞાપક - નિર્દિષ્ટ કાર્યની અનિત્યતા :- ઉદા. વગેરે આ પ્રમાણે છે. ૧. સૂત્રનિર્દેશ તથા ૨. ગણપાઠ વગેરેને જ્ઞાપક કહેવાય છે. તેના વડે નિર્દિષ્ટ કાર્ય અનિત્ય છે. જેમ કે, રાશિ (૬-૪-૩૬) એ પ્રમાણે સૂત્રમાં નિર્દેશ કરેલો હોવાથી શૈક્ષશિ એ શબ્દનું ન કારાંતપણું સિદ્ધ થાય છે. આથી રાશીનું વૃક્રાંતિ | એવું વિગ્રહ વાક્ય થાય. સૂત્રના નિર્દેશથી સિદ્ધ ઝ કારાંતપણું આ ન્યાયથી અનિત્ય હોવાથી શૈવત વૃક્ષાતિ છે એવું ન કારાંત નિર્દેશરહિત વાક્ય પણ અબાધિત A. જ છે. જ્ઞાપક :- આ ન્યાયાંશનું સૂચન કરનાર – સૂચાચતુર = જ્ઞાપક છે, પૂર્વાવસ્થાની (૨-૩-૬૪) સૂત્રમાં કા: એવો નિર્દેશ. તે આ પ્રમાણે - ઝવે મનમતિ (ઋક્ + અયનમ્ =) ઋીયન | પ્રયોગમાં પ્રત્વ નો નિષેધ તો શિક્ષકેશાન્ (૬-૩-૧૪૮) સૂત્રમાં કહેલ શિક્ષાદિગણમાં ઋનિમ્ એવા ને અંતવાળા તરીકે ગણપાઠ કરવા રૂપ જ્ઞાપકથી પણ સિદ્ધ થાય છે. પરંતુ જ્ઞાપકથી નિર્દિષ્ટ આદેશના નિષેધ રૂપ કાર્ય, આ ન્યાયથી અનિત્ય બની જવાની દહેશત છે. અને તે ઈષ્ટ નથી. આથી તે આદેશના નિષેધના નિત્યપણા માટે અર્થાત ઋયન રૂપ માં ન ત્વનો નિત્ય નિષેધ કરવા માટે પુનઃ : એમ વિધાન કરેલું છે. જ્ઞાપકનિર્દિષ્ટ કાર્યની અનિત્યતાંશનું ઉદાહરણ - સૂત્ર નિર્દેશરૂપ જે જ્ઞાપક - તેના વડે નિર્દિષ્ટની અપેક્ષાએ બતાવ્યું છે. જયારે આ ન્યાયાંશનું જ્ઞાપક એ - ગણપાઠરૂપ જે જ્ઞાપક, તેના વડે નિર્દિષ્ટની અપેક્ષાએ બતાવ્યું છે. આમ પૂર્વોક્ત બેય પ્રકારના જ્ઞાપક વડે નિર્દિષ્ટની અનિત્યતારૂપ અંશનું પ્રતિપાદન થઈ જાય છે, એમ કહેવાનો ભાવ છે. (૫) ગણવડે નિર્દિષ્ટ કાર્યની અનિત્યતા :- આ પ્રમાણે છે. કટિતા, કુટિતુમ્ | વગેરેમાં ટાઉદશિત્ (૪-૩-૧૭) એ પ્રમાણે સૂત્રમાં કુટાદિગણવડે નિર્દિષ્ટ પ્રત્યયનું ડિત્ત્વ = ડિપણું થવાથી ધાતુના સ્વરનો ગુણ ન થયો. તે જ ગણનિર્દિષ્ટ કાર્યનું અનિત્યપણું આ પ્રમાણે છે. વત્ ચાળીને ! આ વ્યર્ ધાતુનો પરોક્ષા દ્રિ. પુ. એ. વ. થવું પ્રત્યય પર છતાં વ્યર્ + થવું, વિવિથ | અહિ ચન્દ્ર વ્યવ, વ વ્યર્ એ પ્રમાણે દ્ધિત્વ થયે પૂર્વના સ્વરનો વ્યવ્ય વિત્રથરિ (૪-૧-૭૧) સૂત્રથી રૂ કાર આદેશ થયે વિ + ચક્ + થર્ સ્થિતિમાં કૃદ્ધિ દ્વત્િ (૪-૩-૧૭) સૂત્રમાં ગુરાઃ એમ ગણનિર્દિષ્ટ કાર્ય હોવાથી આ ન્યાયાંશ વડે હિન્દુ રૂપ કાર્ય અનિત્ય હોવાથી થવું એ ડિત્ પ્રત્યય ન બનવાથી ધાતુના ય નું વ્યવોડનર (૪-૧-૮૨) સૂત્રથી વૃત ન થયું. અને તેથી વિવિવિથ એવું રૂપ ન થયું, પણ (દ્ આગમ થયે) વિવિથ ! એવું જ રૂપ થયું. જ્ઞાપક :- આ ન્યાયાંશનું સમર્થક = જ્ઞાપક છે, વૃત્ નો નિષેધ કરવા માટે પ્રયત્ન ન કરવો. અર્થાત્ દ્િ ગણપાઠથી પરીક્ષા થવુ, હિન્ થવાથી વ્યર્ ધાતુનું વ્યવોડનમાં (૪-૧-૮૨) સૂત્રથી વૃત પ્રાપ્ત છે. છતાં વિવિથ માં તે કાર્ય દેખાતું નથી. માટે તેનો નિષેધ ૨૪૪ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧/૩૫. ન્યા. મં.... કરવા યત્ન કરવો જ જોઈએ. તેમ છતાં તે માટે જે યત્ન કર્યો નથી, તે આ ન્યાયથી ગણનિર્દિષ્ટ કાર્ય અનિત્ય હોયને જ વૃત્ નહિ થાય, એવી આશાથી જ અસંગત ન હોયને આ ન્યાયને જણાવે છે. (૬) નગુનિર્દિષ્ટ કાર્ય પણ અનિત્ય છે. તે આ રીતે - ૩ માસ્તે, વીતે 1 કિમ્ ૩ સવપનમ્, વિવીપનમ્ | અહિ વ કાર મથ્થાત્ સ્વરે વોડસન્ (૧-૨-૪૦) સૂત્રથી અસત્ થવાથી અર્થાત્ ૩ ને બદલે ૩ જ માનવાથી સ્વર પર છતાં હું ના ટ્રસ્થાન કુળનો દે (૧-૩-૨૭) થી કિ - રૂપ (દ્વિર્ભાવ) થયા અને બીજા ઉદાહરણમાં ૫ ની આગળ (સામે) વે કાર અસત્ થવાથી થતાં 4 કાર રૂપ વ્યંજનનો અભાવ થવાથી તૌ મુમો એને સ્વી (૧-૩-૧૪) સૂત્રથી ૩ કારરૂપ વ્યંજનનિમિત્તક થતાં અનુસ્વાર અને અનુનાસિક ન થયા. આ અસત્પણું પણ નગ્ન વડે નિર્દિષ્ટ કાર્ય હોવાથી અને પ્રસ્તુત ન્યાયથી અનિત્ય હોવાથી તદ્ ૩ શ્રી મતિ, તત્રસ્ય મતમ્ ! ઈત્યાદિ પ્રયોગોમાં વ અસત્ ન થવાથી તતોડા: (૧-૩-૩૪) સૂત્રથી વ્યંજનથી પર 4 કાર રૂપ અંતસ્થાનું દ્રિત થયું. (અર્થાત ૩ નો 4 કાર આદેશ અસત્ થયો હોત તો ૩ કાર રૂપ સ્વર જ માનવાથી તતોડયા: (૧-૩-૩૪) સૂત્રથી દ્વિત ન થાત. પણ જે દ્વિત્યુ થયું છે, તે આ ન્યાયનો આશ્રય કરવાથી મન્વન્ત (૧-૨-૪૭) સૂત્રથી થતા ૩ ના 4 કાર આદેશનું અસપણું અનિત્ય હોવાથી જ તોડા: (૧-૩-૩૪) થી વ કારનું દ્વિત્યુ થયું છે.) જ્ઞાપક :- આ ન્યાયનું ઉન્મીલક = જ્ઞાપક છે, વ્યાપી સાત્ (૭-૨-૧૩૦) સૂત્રમાં દ્વિતીય સ કારનો પાઠ. આ દ્વિતીય સ કારનો પાઠ નિસાત્ | વગેરે રૂપોમાં સ ના ૬ આદેશના નિષેધનું જ્ઞાપન કરવા માટે છે. આ ન્યાયાંશનો જો અભાવ હોય તો અહિ પત્ની પ્રાપ્તિ જ નથી. કારણ કે વૃજ્યન્તોડસરે (૧-૧-૨૫) સૂત્રથી સ કાર અહિ પદની આદિમાં છે. તે આ રીતે - વૃત્તોડગે (૧-૧-૨૫) સૂત્રનો અર્થ - આ પ્રમાણે છે. સમાસાદિ એ વૃત્તિનો અંતભાગ પદ કહેવાતો નથી. બસ - જો ૪ આદેશ કરવાનો ન હોય તો. અર્થાત્ સ નું ૫ – કરવાનું હોય ત્યારે તો સમાસાદિવૃત્તિનો અંતભાગ પદ ન થાય એમ નહિ, બલ્ક, અપ્રાપ્ત એવી પણ પદસંજ્ઞા થાય જ, એ પ્રમાણે ઉલ્ટો વિધિ જાણવો. તેથી સાત એ પ્રત્યય" હોવાથી અર્થાત્ વૃત્તિનો અંતભાગ હોવાથી તેની પદસંજ્ઞા અપ્રાપ્ત હોયને “મારે' અંશથી વિહિત છે. આમ નિરાત વગેરે પ્રયોગોમાં તે કાર એ સાત્ રૂપ પ્રત્યયપદની આદિમાં હોવાથી તેના પત્ની પ્રાપ્તિ જ નથી. કારણ કે નાસ્તસ્થાવત્ ૦ (૨-૩-૧૫) સૂત્રથી પદની મધ્યમાં રહેલાં જ સ ના પર્વ નું વિધાન કરેલું છે. અને અહિ + કાર પદની મધ્યમાં નથી. આથી શા માટે પૂર્વોક્ત સૂત્રમાં પુત્વ ના નિષેધનું જ્ઞાપન કરવા માટે બે વાર કારનો પાઠ કરાય ? અર્થાત્ પદની આદિમાં હોવાથી જ સ ના પુત્વ નો નિષેધ થઈ જવાથી તે માટે બે વાર એ કારપાઠ ન જ કરવો જોઈએ. તેમ છતાંય જે બે વાર જ કારનો પાઠ કરેલો છે, તે ‘’ એ પ્રમાણે નગ્ન વડે ૨૪૫ Page #294 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. નિર્દિષ્ટ પદસંજ્ઞારૂપ વિધિ આ ન્યાયથી અનિત્ય છે. તેથી ક્યારેક સ્વાત્ એવા વૃત્તિના અંતભાગની પદસંજ્ઞા ન થવાથી F કાર એ પદાદિ રૂપે ન પણ થાય. અને જ્યારે સાત્ નો સ કાર પદાદિ રૂપે ન થાય ત્યારે સ કાર પદની મધ્યમાં આવી જવાની સંભાવના છે. (કેમકે હવે તો અગ્નિશાત્ એવું એક જ પદ ગણાશે.) આથી સ ના ૪ ત્વની પ્રાપ્તિ હોતે છતે તેના નિષેધનું જ્ઞાપન કરવા માટે બે વાર F કાર પાઠ કરેલો સાર્થક છે. આ પ્રમાણે આ ન્યાયાંશથી જ વ્યાપ્તૌ સ્માત્ (૭-૨-૧૩૦) સૂત્રમાં બે વાર F કારપાઠ સાર્થક બનતો હોયને તે આ ન્યાયાંશનું જ્ઞાપન કરે છે. આ પ્રમાણે આ ન્યાયાંશ વિના અગ્નિસાત્ । વગેરે પ્રયોગોમાં F ના વત્વ ની પ્રાપ્તિ અનુપપદ્યમાન અસંગત બની જતી હોવાથી અને સ ના ષત્વની પ્રાપ્તિ વિના વ્યાસૌ સ્નાત્ (૭-૨-૧૩૦) સૂત્રમાં કરેલ ષ ત્વના નિષેધના જ્ઞાપન માટે બે વાર સ કારનો પાઠ અઘટમાન નિરર્થક બની જતો હોયને તે દ્વિસકાર રૂપ પાઠ આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અનિત્યતા :- આ ન્યાય અદૃઢ અનિત્ય છે. આથી કેટલાંક જ સમાસાંત 'વગેરે વિધિઓ / કાર્યો અનિત્ય હોવાથી પ્રયોગાનુસારે ક્યારેક થાય છે અને ક્યારેક નથી પણ થતાં. પણ બાકીના સમાસાંત વગેરે છએ કાર્યો સ્વવિષયની પ્રાપ્તિ થયે થાય જ છે. A. આથી તે નિત્ય જ છે. એ છએ વિધિઓના ઉદાહરણો આ પ્રમાણે (૧) સમાસાંત વિધિ - ન્ યુ (૭-૩-૭૪) સૂત્રથી રૂર્ સમાસાંત યુદ્ધના વિષયમાં થયેલ સમાસથી થાય જ છે. તેથી શેવુ શેપુ ષ મિથો ગૃહીત્વા ભૃતં યુદ્ધ, શાશિ । વગેરે રૂપોમાં ર્ સમાસાંત થાય જ છે. (૨) આગમવિધિ - સ્વાૌ (૧-૪-૬૫) સૂત્રથી શ પ્રત્યય પર છતાં સ્વરથી પર 7 આગમ કહેલો છે, તે ′ાનિ । વગેરે રૂપોમાં થાય જ. (૩) સ્વરસંજ્ઞાનિર્દિષ્ટ કાર્ય - વાંરેલ્વે સ્વરે યવતમ્ (૧-૨-૨૧) સૂત્રથી કહેલ યત્વવિધિ એ ધિ + અત્ર = ધ્યત્ર । વગેરે રૂપોમાં થાય જ છે. (૪) શાપક નિર્દિષ્ટ - સપ્તમી પોર્ધ્વમૌતિને (૫-૪-૩૦) એ પ્રમાણે સૂત્રનિર્દેશરૂપ જ્ઞાપકવડે નિર્દિષ્ટ જે ઉત્તરપદવૃદ્ધિ રૂપ કાર્ય, તે Żમૌતિ શબ્દમાં નિત્ય જ થાય છે. (૫) ગણનિર્દિષ્ટ કાર્ય - અનાવે: (૨-૪-૧૬) સૂત્રમાં અનવિ ગણવડે નિર્દિષ્ટ આપ્ પ્રત્યયરૂપ વિધિ અના વગેરે પ્રયોગોમાં થાય જ છે. (૬) નમ્ - નિર્દિષ્ટ અનવાં નામી (૧-૧-૬) સૂત્રમાં નામી - સંજ્ઞા કરવામાં અનવń એમ ઞ વર્ણનું વર્ઝન ગ્ નિર્દિષ્ટ છે - તેમ છતાંય નિયત જ થાય છે. આ પ્રમાણે શેષ અંશોમાં તો સમાસાંત વગેરે વિધિઓ નિત્ય રૂપે જ થતી હોય અર્થાત્ અનિત્ય ન હોયને, તે અંશોમાં આ ન્યાય અનિત્ય જાણવો. (૧/૩૫) ૨૪૬ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૧/૩૫. સ્વો. ન્યા.... વોપણા વ્યાસ ૧. અહિ કોઈને શંકા થાય કે આગમની અનિત્યતાના એકથી અધિક ઉદાહરણ શા માટે આપ્યાં ? તેનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે કે, ઘણું કરીને ક્યાંક ક્યાંક રૂટું - રૂપ પણ આગમની જ અનિત્યતાનું ઉદ્દભાવન કરેલું દેખાય છે, પણ બીજા આગમોની અનિત્યતાનું નહિ. આથી રૂ આગમ જ અનિત્ય છે, એવો ભ્રમ પૈદા ન થાય તે માટે જન્નમતિ / વગેરે ન આગમ અને ૫ આગમની અનિત્યતાનાં પણ ઉદાહરણ આપેલાં છે. ૨. રાવશાત્ તાતિ - અહિ રજ: પાશ હૃતિ = દશ વડે ૧૧ ગ્રહણ કરે છે, એમ અર્થ છે. અર્થાત જે અન્યાયથી થોડું આપીને અધિક ગ્રહણ કરે તે આ પ્રમાણે નિજો કહેવાય. ૩. શંકા :- ત્ર'Tયનમ્ ! અહિ ઋ| શબ્દની જેમ બીજા પણ ન કારાંત શબ્દો છે, જેમ કે આ વગેરે. તેથી વન / વગેરેમાં પણ જીત્વ નો નિષેધ કરવા માટે : એવું વચન પૂવોક્ત સૂત્રમાં સંભવે છે. આથી ઋય ચરો એમ કહેવું ઉચિત હોયને ઋય ત્યa એમ અસાધારણ =વિશેષ રૂપે વિધાન શાથી કર્યું ? | સમાધાન - પૂર્વપરાશાત્રા : (૨-૩-૬૪) એ સૂત્રમાં ‘' એ પ્રમાણે સંજ્ઞામાં જ ન આદેશ કહેલો છે. અને સાયનમ્ / જ શાસ્ત્રવિશેષની સંજ્ઞાપ છે, માટે અહિ જ ન આદેશનો પ્રસંગ છે, પણ વન-૫ / વગેરેમાં નહિ. આથી ત્યા ને બદલે ત્ય૩ એમ જ કહેલું છે. ૪. પ્રશ્ન - ગણવડે નિર્દિષ્ટ કાર્ય અને ગણપાઠરૂપ જ્ઞાપકનિર્દિષ્ટ કાર્ય આ બેમાં શું તફાવત " જવાબ :- ગણનિદેશથી તે સૂત્રમાં (ગણવિધાયક સૂત્રમાં) કહેલ કાર્ય જ સધાય છે. જેમકે, ટ? - fઉદ્ધતિ (૪-૩-૧૭) સૂત્રમાં ‘ટ’ એ પ્રમાણે ગણનિર્દેશ હોવાથી ટાવિ ગણના ધાતુથી પર આવનારા વિદ્ સિવાયના તમામ પ્રત્યયો હિ ત જેવા થાય છે. જયારે ગણપાઠરૂપ જ્ઞાપક નિર્દેશથી અન્ય સૂત્રમાં કહેલ વિધિ પણ સધાય છે. જેમકે, રિક્ષાળુ (૬-૩-૧૪૮) સૂત્રમાં કહેલ શિક્ષાદિગણમાં ઋવિનમ્ / એવા નાન્સપાઠથી ઋયન શબ્દથી તસ્ય વ્યારાને તત્ર પર્વ વા / એ બે અર્થમાં ફક્ત પ્રત્યયની જ શિક્ષકેશM (૬-૩-૧૪૮) સૂત્રથી સિદ્ધિ થતી નથી, કિંતુ, કારાંત પાઠરૂપ જ્ઞાપકના બળથી પૂર્વપદ્રસ્થાત્ ૦ (૨-૩-૬૪) સૂત્રથી પ્રાપ્ત ના જ આદેશના નિષેધની પણ સિદ્ધિ થાય છે. અર્થાત જીત પ્રકરણના સૂત્રોથી સાધ્ય કાર્યની પણ સિદ્ધિ થાય છે. (અહિ ‘નાન્ત' પાઠ રૂપ શબ્દનો અર્થ = ત્વવિશિષ્ટ - કારોપાંત્ય કરવો. કારણકે અહીં અંતમાં જ કાર ન હોવાથી “નાન્ત’ એવા વિધાનમાં ન એ 4 કારસહિત જ લેવો ઉચિત છે. અને તેમાં પણ ત્વના નિષેધ રૂપ વિધિને સૂચવવા - સંતવાળો ગણપાઠ કરેલો છે. આથી “ઉપાંત્યમાં ૬ - વાળો પાઠ” એ અર્થ “નાન્ત પાઠ” શબ્દથી જણાય છે.) ૨. સાત્ - જેમ એક ભાગમાં શુક્લ – સફેદ એવો સ્તંભ / થાંભલો પણ ઉપચારથી શુક્લ કહેવાય છે, તેમ જ કાર જેની આદિમાં છે એવો પણ સાત્ પ્રત્યય જ કાર કહેવાશે. અને તેથી અહિ { રાસ સત્ વેતિ ક્ષાત્ (સ્ એવો ) એ પ્રમાણે સમાસ કરવો. ૬. માં હિંસકારપાઠ નિસાત્ / વગેરેમાં પત્ર ના નિષેધનું જ્ઞાપન કરવા માટે છે. તે = ૨૪૭. Page #296 -------------------------------------------------------------------------- ________________ संभवे व्यभिचारे च ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. આ રીતે - સાત્ પ્રત્યયનું TM કારાદિપણું અવ્યભિચરિત નિત્યપ્રાપ્ત છે. આથી = વિશેષામર્થવત્ (૨/૫૭) એવો ન્યાય હોવાથી દ્દિ એવા વિશેષણનો પ્રયોગ કરવો યોગ્ય નથી. તો પણ જે વિશેષણ પ્રયોગ કરેલો છે, તેથી જણાય છે, આ સ્માત્ એમ વિશેષણનો પ્રયોગ નિયમ કરવા માટે છે. અને તે નિયમ આ પ્રમાણે થાય - સત્ પ્રત્યય સર્વદા - હંમેશ સકારાદિ જ રહે, પણ ક્યારેય પણ 5 કારાદિ ન થાય. આ પ્રમાણે દ્વિસકારપાઠમાં જે ષત્વનિષેધસંબંધી જ્ઞાપકત્વ છે, તે વિચારવું - જાણવું. ૭. કેટલાંક જ સમાસાંતાદિ અનિત્ય છે - એમ કહ્યું. આમ હોવાથી જ જે સમાસાંત વગેરે થાય છે અને નથી પણ થતાં, તે જ આ ન્યાયની વૃત્તિમાં ઉદાહરણરૂપે કહેલાં છે. અન્ય સમાસાંતો તો નિત્ય જ થતાં હોયને આ ન્યાયના ઉદાહરણ રૂપે બની શકતા નથી. (૧/૩૫) પરામર્શ A. ન્યાયનો ચતુર્થ અંશ જ્ઞાપક નિર્દિષ્ટ કાર્ય અનિત્ય છે, એમાં ઉદાહરણ તરીકે શૈારશÆિ (૬-૪-૩૬) નિર્દેશથી શૈાવશ શબ્દને અ કારાંત રૂપે સિદ્ધ કરેલો છે. અને તે આ ન્યાયથી અનિત્ય હોવાથી શૈાશ વૃદ્ઘાતિ । એવો પણ પ્રયોગ સિદ્ધ થાય છે, એમ કહ્યું. આ જ હકીકત જણાવતાં વર્શાવશા૦ (૬-૪-૩૬) સૂત્રની ત. પ્ર. પૃ.પૃ.માં જણાવ્યુ છે કે, શૈાવશાવિત્યત વ નિપાતનાાાન્તત્વમ્ । ત વાગ્યે પ્રયોનાર્થમ્ । અર્થ - વજ્ઞાવશાત્ - આજ સૂત્રનિર્દિષ્ટ નિપાતનથી દર્શાવશ શબ્દ મૈં કારાંત તરીકે સિદ્ધ થાય છે. અને તે વિગ્રહવાક્યમાં પ્રયોગ માટે છે. આથી શૈષ્ણવજ્ઞાન્ પ્રયોગ સિદ્ધ થાય છે. અન્ય વૈયા. શૈાશ પ્રજ્ઞાતિ । એવો પણ વિગ્રહ કરે છે. આને પણ સંગત કરતાં / ઠરાવતાં સૂરિજી કહે છે, તપિ મનાધાન્યપિનિપાતનાનિમવન્તીતિ ચાયાનુપપદ્યતે । અર્થાત્ નિપાતનથી - સૂત્રનિર્દેશના બળથી વગૈાવ-જ્ઞાન્ । રૂપની તો સિદ્ધિ થાય છે, પણ તેના દ્વારા વગૈાવશ એવા પ્રસિદ્ધરૂપનો અવાધનાપિ નિપાતનાનિ ભવન્તિ' (નિપાતનો પ્રસિદ્ધ રૂપના બાધક બને એવો નિયમ નથી, અબાધક પણ હોય છે.) એવા ન્યાયથી બાધ ન થવાથી, તેની પણ સિદ્ધિ થઈ. ટૂંકમાં સૂત્ર - નિર્દેશ રૂપ નિપાતનથી પ્રસિદ્ધ રૂપના બાધની પ્રાપ્તિ હોયને ઉક્તન્યાયની પ્રવૃત્તિ દ્વાર તેનો / બાધનો નિષેધ કરીને, પ્રસિદ્ધ રૂપની પણ સિદ્ધિ કરી છે. પણ આ પૂર્વોક્ત ન્યાયનું કાર્ય, પ્રસ્તુત જ્ઞાપ નિષ્ટિ અનિત્યમ્ । એવા ન્યાયાંશથી પણ ન્યા. મં. ટીકામાં કહ્યા પ્રમાણે થઈ જતું હોવાથી તેનો આ ન્યાયમાં જ અંતર્ભાવ થઈ શકે છે. કારણ કે વસ્તુતઃ તો ‘અવાધાન્યપિ નિપાતનાનિ મન્ત' એ ત. પ્ર. બુ. વૃં. ગત ન્યાય આ ન્યાયના અર્થને જ વિશેષ રૂપે જણાવે છે. B. જો કે આ ન્યાય સ્વભાવથી જ વિધિની અનિત્યતા સાધતો હોવાથી તેની અનિત્યતા કહેવી સંભવિત નથી. કારણ કે જો આ ન્યાયના વિષયભૂત સમાસાંત વગેરે વિધિઓ નિત્ય હોય તો જ તેની અનિત્યતા કહેવી શક્ય બને. અને આ ન્યાયગત સમાસાંત વગેરે વિધિઓ જો નિત્ય જ હોય તો ન્યાયાર્થ અનિત્યતા જ હણાઈ જાય. માટે અનિત્યતા કહેવી ઉચિત નથી. આમ છતાંય આ ન્યાય પોતાના વિષયભૂત સર્વ અંશમાં વ્યાપક ન હોય એવું બને. એટલે શેષ સમાસાંત વિધિઓ તો નિત્ય જ થાય. આથી તે આ ન્યાયના વિષયના એક દેશની અપેક્ષાએ અનિત્યતા વિવક્ષિત છે. એટલે કે શેષ સમાસાંત વિધિઓનો ભિન્નરૂપે ઉપચાર કરીને તે વિધિઓ નિત્ય હોવાથી, તે અંશમાં તેની (આ ન્યાયની) અનિત્યતાના ઉદાહરણરૂપે વિવક્ષા કરી છે. વસ્તુતઃ તત્ત્વતઃ સ્વરૂપથી અનિત્યતા સાધનાર એવા આ - - ૨૪૮ - Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧/૩૬. ન્યા. મં... ન્યાયની અનિત્યતા કહી ન શકવા છતાં ય મોટા ભાગના સમાસાંત વિધિઓ નિત્ય જ થતાં હોયને, તે અપેક્ષાએ તે અંશ | અવયવમાં સમુદાયના ભેદનો ઉપચાર કરીને તેમાં આ ન્યાયની અનિત્યતા કહી શકાય છે. (૧/૩૫) पूर्वेऽपवादा अनन्तरान् विधीन् बाघान्ते नोत्तरान् ॥ १/३६ ॥ ન્યાયાથ મંષા ન્યાયાર્થ - ક્યારેક બાધ્ય ઉત્સર્ગ = સામાન્યસૂત્રોની પૂર્વમાં બાધક = અપવાદ = વિશેષસૂત્રો આપવામાં આવે છે. આવા સમયે પૂર્વમાં કહેલાં બાધક | અપવાદ સૂત્રો આગળ કહેવાતાં બાધ્ય | ઉત્સર્ગસૂત્ર મળે અનંતર = અવ્યવહિતપણે કહેલ બાધ્ય વિધિનો જ નિષેધ = બાધ કરે છે, પણ વ્યવહિતપણે કહેવાતાં બાધ્ય વિધિઓનો બાધ કરતાં નથી. આ પ્રયોજન :- વ્યવહિતપણે કહેવાયેલ બાધ્યસૂત્રોનો પણ બાધક સૂત્રો વડે નિષેધ | બાધ થવાની પ્રાપ્તિ હોયને તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- સ્નિપ: (૩-૪-૫૬) સૂત્રથી અનિદ્ દ્િ ધાતુથી અઘતની વિભક્તિ પ્રત્યય પર છતાં પ્રત્યયનું વિધાન કરેલું છે. આ તે પ્રત્યય અનંતર વિધિ રૂપ વિદ્યુતવિપુષ્યાકેઃ પરમ્લે (૩-૪-૬૪) સૂત્રથી વિહિત પુષ્યાદ્રિ ગણથી થતાં મ પ્રત્યય રૂ૫ વિધિનો જ બાધ કરે છે. પરંતુ વ્યવહિત ભાવ અને કર્મમાં વિહિત ગિન્ પ્રત્યાયનો બાધ કરતો નથી. તેથી માહ્નિક્ષત્ વન્યાં ચૈત્ર | અહિ મહું પ્રત્યય ન થાય. (તેથી સ્નષત્ ચીમ્ એવો પ્રયોગ ન થાય.) ગાર્નેિપ ચા વૈ2 | અહિ વ્યવહિત વિધિ હોયને બાધ ન થવાથી ત્રિર્ પ્રત્યય થાય જ. જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞાપક છે – સ, , ગિદ્ પ્રત્યય વિધાયક સૂત્રોનો આ પ્રમાણે ઉપન્યાસનો ક્રમ જ. તે આ રીતે - મ અને ગિલ્ પ્રત્યયનો અપવાદ = બાધક તે પ્રત્યય છે. તેમાં પણ બહું પ્રત્યયનો જ બાધ થવો ઈષ્ટ છે, ગર્ પ્રત્યયનો નહિ. અને આથી મહું પ્રત્યય વિધાયક સૂત્રની પછી બાધક ન પ્રત્યય વિધાયક સૂત્ર કરાય તો વાચ્યોરનુ વાઘોવિત: | (પહેલાં બાધ્ય = સામાન્ય સૂત્ર કહેવું, પછી બાધક. - અપવાદ સૂત્ર કહેવું) એ ન્યાયયુક્ત સમર્થ – સંગત પક્ષનો આદર કરાયેલો થાય. અને અનિષ્ટ એવો જે વિદ્ પ્રત્યયનો બાધ, તે પણ મઢેડવવાદ પૂર્વાન વિધીન વાધને નોત્તરીમ્ (૧/૩૭) એ ઉત્તરન્યાયના બળથી ટળી જશે. આમ હોવા છતાં ય વાધોનું વાધ્યો$િ: એવો જે પૂર્વન્યાયથી ઉલટા - અસમર્થ પક્ષનો આદર કરેલો છે, તે આ ન્યાયથી જ ઈષ્ટની સિદ્ધિ થઈ જશે એવી આશાથી જ આદરેલો જણાય છે. આમ આ પ્રમાણે સૂત્રોપન્યાસનો ક્રમ આ ન્યાય વિના અસંગત બની જતો હોય તે આ ન્યાયનું જ્ઞાપન A. કરે છે. અનિત્યતા :- આ ન્યાય અનિત્ય છે. આથી સંયોર્ (૨-૧-૫૨) સૂત્રથી વિહિત જે ૨૪૯ Page #298 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞાસનો સવિવેચન ગુર્જરનુવાદ. સંયોગથી પર રુ વર્ણનો શ્રિયુઃ | વગેરેમાં રૂદ્ આદેશ થાય છે, તે રોડનેસ્વરી (૨-૧-૫૬) એ અનંતર સૂત્રથી કહેલ ય ત્વવિધિનો જેમ બાધ કરે છે, તેમ જિય: | વગેરે પ્રયોગોમાં દિવ્ર સુધિયસ્તી (૨-૧-૫૮) એ વ્યવહિત (પરંપર) સૂત્રથી વિહિત ય ત્વવિધિનો પણ બાધ કરે છે. (૧/૩૬) પરામર્શ A. અહીં કેટલાંક વિદ્વાનોનો અભિપ્રાય આ પ્રમાણે છે કે, તે પ્રત્યય એ હું પ્રત્યાયનો બાધક થવો યોગ્ય છે, કારણ કે તે પ્રત્યય કરતાં બાધ્ય એવા ગટ્ટ પ્રત્યયનો વિષય વ્યાપક છે. પણ સ પ્રત્યય એ બિન્દ્ર પ્રત્યાયનો બાધક હોવો યોગ્ય નથી. કારણ કે બન્ પ્રત્યયનું ભાવ - કર્મમાં જ વિધાન હોવાથી તેનાથી ભિન્ન એવા કર્તા અર્થમાં તે પ્રત્યય ચરિતાર્થ = સાર્થક થવાનો સંભવ છે. વળી અદ્યતની પ્રત્યય પર છતાં વિહિત એવા તમામ ગિન્ , , ; , અ પ્રત્યયોનો બાધ કરવા માટે જ ઉગત્ પ્રત્યય કરનાર સૂત્રનો પ્રકરણને અંતે પાઠ કરેલો છે. આથી આ પ્રમાણે સૂત્રક્રમ આ ન્યાયનું જ્ઞાપન કરવાને સમર્થ નથી. જો કે પૂર્વોક્ત રીતે કહેવું શક્ય હોવા છતાં પણ પ્સિ: (૩-૪-૫૬) સૂત્રની ત. પ્ર. બૃહવૃત્તિમાં કહેલું છે કે, પુષ્યાદ્રિ ગણ પાઠ કરવાથી સ્ત્રમ્ ધાતુથી કર્યું પ્રત્યયની પ્રાપ્તિ હોતે છતે (તેના અપવાદરૂપે) આ સક્સ સંબંધી સૂત્ર કરેલું છે. અને પછી - પુરત (પૂર્વ) મપલા મનન્તરીન વિન નાથ, નોરાનું રૂત્ય પર્વ વાળો, ર : . આ પ્રમાણે પૂર્વેડફવાવા: એ પ્રસ્તુત ન્યાયના બળથી સન પ્રત્યયથી બર્ફ નો જ બાધ થશે પણ બિન્ પ્રત્યાયનો બાધ થશે નહિ, એમ કહેવું છે. આમ સ૬ પ્રત્યય વડે બન્ પ્રત્યયના બાધની પ્રાપ્તિ છે અને તે નિર્ પ્રત્યયના બાધનો અભાવ થવામાં આ ન્યાયના બળનો આશ્રય કરવાથી અને સ્વયં ગ્રંથકાર આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ કહેલ હોવાથી આ ન્યાયની અહિ પ્રવૃત્તિ – સિદ્ધિ થાય છે. આથી સિદ્ધી ચિન્તનીયા | એ ઉક્તિથી સિદ્ધ એવા પૂર્વોક્ત ગ્રંથની સંગતિ થાય તેવી ગતિ - યુક્તિ વિચારવી જોઈએ. અને પૂર્વોક્ત ગ્રંથની | વચનની સંગતિ માટે ગર્ પ્રત્યયને ઉત્સર્ગ વિધિ માનવો જોઈએ અને સ પ્રત્યય તેનો બાધક વિધિ માનવો જોઈએ. મૃમૃપિતૃપો વા (૩-૪-૫૪) સૂત્રમાં ૩ ધાતુઓથી સિન્ ના અપવાદ એવા સણ ની પ્રાપ્તિ હોયને સિદ્ પ્રત્યયની પુનઃ પ્રાપ્તિ કરેલી છે. અહિ ન્યા. સા. લઘુન્યાસમાં શંકા ઉઠાવી છે કે, આ સિદ્ - પ્રત્યય તે પ્રત્યયનો બાધ કરે છે, તેમ બિલ્ પ્રત્યયનો પણ બાધ કરવો જોઈએ. આ શંકાના સમાધાનમાં પૂર્વેડપવા એ પ્રસ્તુત ન્યાયના બળનો આશ્રય કરીને સિદ્ પ્રત્યય અનંતર એવા સ નો જ બાધ કરશે, પણ ભાવ - કર્મ અર્થમાં બિસ્ પ્રત્યયનો બાધ નહિ કરે. અહિ સમાધાનમાં એમ નથી કહ્યું કે, બન્ પ્રત્યય વિધિ એ પ્રકરણના અંતે આપેલો હોવાથી તે અપવાદવિધિ છે, પણ સિવું, ક વગેરે નહિ. કિંતુ, આ ન્યાયના બળનો આશ્રય કરવાથી તે વિધિને જ અપવાદ વિધિ ગણવો જોઈએ, પણ ગત્ પ્રત્યયને અપવાદવિધિ ગણવો જોઈએ નહીં. વળી fબન્ પ્રત્યય તમામ ધાતુથી વિહિત હોયને તેને બાધ્ય = ઉત્સર્ગ વિધિ કહી શકાય છે. વળી ‘ભાવ - કર્મમાં' લગન્ પ્રત્યય કહેલો છે, તેમ જ પ્રત્યય પણ સામાન્ય અર્થમાં વિહિત હોયને કર્તા અને ભાવ - ૨૫૦ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧/૩૬. પરામર્શ. ૧/૩૭. ન્યા. મં... - કર્મ અર્થમાં પણ તેની પ્રાપ્તિ છે જ. એટલે ભિન્ન વિષયક ન હોવાથી અને અહિ એ પ્રમાણે વિવક્ષા હોવાથી બિન્ને બાધ્યવિધિ | ઉત્સર્ગ વિધિ માનવો જોઈએ. અને તેમ માનવાથી પૂર્વે કહેલ સ વગેરે બાધક/અપવાદ વિધિઓ, અનંતર મટ્ટનો જ બાધ કરે, પણ વ્યવહિત બાધ્યવિધિ હોવાને કારણે અર્થાત્ અનંતર બાધ્યવિધિ ન હોવાથી ગિન્ પ્રત્યયવિધિનો બાધ કરશે નહિ, તે હકીકતની સિદ્ધિ માટે પ્રસ્તુત ન્યાયના બળનો આશ્રય કરવો પણ આથી સંગત બનશે. અને તેનું તે, મહું , fબન્ પ્રત્યય કરનારા સૂત્રોનો આવા ક્રમથી ઉપન્યાસરૂપ જે જ્ઞાપક છે, તે પણ સંગત બનશે. (૧/૩૬). | मध्येऽपवादाः पूर्वान् विधीन् बाधन्ते नोत्तरान् ॥ १/३७ ॥ | ન્યાયાઈ મળ્યા ન્યાયાર્થ :- આ ન્યાયસૂત્રમાં મધ્યે પદ પછી વર્તમાના પદ ઉમેરવું. પૂર્વે કહેલાં અને વક્ષ્યમાણ = આગળ કહેવાતા બાધ્ય | ઉત્સર્ગ | સામાન્ય સૂત્રોની મધ્યમાં વર્તતાં બાધક | અપવાદ | વિશેષ સૂત્રો પૂર્વસ્થ બાધ્યવિધિનો જ બાધ કરે છે, પણ ઉત્તરસ્થ બાધ્યવિધિનો બાધ કરતાં નથી. પ્રયોજન :- બાધક (અપવાદ) સૂત્રો વડે ઉત્તર સૂત્રોક્ત બાધ્યવિધિનો પણ પ્રતિષેધ - બાધ થવાની પ્રાપ્તિ હોયને તેનો નિષેધ કરવા માટે આ ન્યાય A. છે. - ઉદાહરણ :- વહ્મપૃવૃત્રીત્ |િ (૫-૧-૧૬૧) સૂત્રથી ભૂતકાળવિશિષ્ટ કર્તા અર્થમાં વિહિત' પ્રત્યય, એ દ્રારા | વગેરે પ્રયોગોમાં પૂર્વમાં કહેલ છોડનું (પ-૧-૭૨) સૂત્રથી વિહિત મ પ્રત્યય, બ્રહ્માદ્રિગ: (પ-૧-૮૫) સૂત્રથી વિહિત પ્રત્યય અને ટ્રેનો fણન (૫-૧-૧૬૦) સૂત્રથી વિહિત fજન પ્રત્યય એ ત્રણેયનો બાધ કરે છે, પણ આગળ કહેવાતાં વક્તવત્ (૫-૧-૧૭૪) સૂત્રથી વિહિત વત, વતવતુ પ્રત્યયનો બાધ કરતો નથી. તેથી ભૂતકાળ વિશિષ્ટ કર્તામાં વૈદ્ધતિ:, વૃMિ:, બ્રહ્મયાતી | એ પ્રમાણે ક્રમશઃ મ, ટ અને ઈન્ પ્રત્યયાંત રૂપો ન થાય, પણ બ્રહ્મ હૃતવાન્ ! એ પ્રમાણે વર્તવતુ પ્રત્યયવાળું રૂપ તો થાય જ. (અહીં સ્તવતુ પ્રત્યય જ કર્તામાં વિહિત હોયને સમાનવિષયવાળો હોવાથી તેનો જ બાધ કરે, પણ ત. પ્રત્યયનો નહિ. કારણ કે તે સામાન્યથી ભાવકર્મ અર્થમાં જ વિહિત છે. એટલે તેનો અહિ વિષય જ નથી, એમ સમજવું.) જ્ઞાપક :- આ ન્યાયનું સ્થાપક = જ્ઞાપક આવા પ્રયોગો જ છે. - આ ન્યાયની નશ્વરતા - અનિત્યતા જણાતી નથી. આ પ્રમાણે આગળ કહેવાતાં ત્રણ ન્યાયોની બાબતમાં પણ કહેવું. અર્થાત્ તે ત્રણ ન્યાયો અનિત્ય નથી, એમ સમજવું. (૧૩૭) ૨૫૧ = Page #300 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. સ્વોપજ્ઞ ન્યાસ ૧. ભૂતકાળમાં વિહિત ૫ પ્રત્યય | વગેરેનો બાધ કરે, એમ કહ્યું. અને ટ® પ્રત્યય એ સામાન્ય કાળમાં (ત્રણેય કાળમાં) વિહિત છે. આથી ભૂતકાળમાં પણ તેની પ્રાપ્તિ છે, અને બિન તો ભૂતકાળમાં જ વિહિત છે. આથી સુતરાં ભૂતકાળમાં પ્રાપ્ત થાય છે. કહેવાનો આશય છે કે, બાંધક બનેલ " | પ્રત્યય ભૂતકાળમાં થાય છે. અને તેથી ભૂતકાળમાં જ વિહિત પ્રત્યાયનો બાધ કરી શકે. કારણ કે ભિન્ન વિષયમાં બાધક (અપવાદ) વિધિ એ કદાપિ બાધ્યવિધિનો બાધ ન કરે. અર્થાત, ભિન્ન વિષયમાં બાધ્ય - બાધક ભાવ જ ન ઘટે, અને પ્રસ્તુતમાં | વગેરે પ્રત્યયો ભૂતકાળમાં પૂર્વોક્ત રીતે થતાં હોયને તેનો બાધ ભૂતકાળમાત્રમાં વિહિત િ પ્રત્યય વડે થવો સંભવિત જ છે - એમ ભાવ છે. (૧/૩૭) | પરામર્શ A. અહીં કેટલાંક વિદ્વાનો આ ન્યાયના બીજ અંગે આ પ્રમાણે સ્પષ્ટતા કરે છે કે, મધ્યવર્તિ બાધક વિધિઓ પૂર્વવર્તિ બાધ્યવિધિઓનો બાધ કરવા દ્વારા ચરિતાર્થ | સાર્થક થવાથી બાધકવિધિઓનું અનવકાશત્વ | નિર્વિષયત્વ રહેતું નથી. આમ બાધકવિધિઓનું અનવકાશત્વ રૂપ બાધકતા બીજ નષ્ટ થઈ જવાથી તેનું પર્વે (.) (૭-૪-૧૧૯) એ પરિભાષા સૂત્રનો બાધ કરવાનું સામર્થ્ય પણ રહેતું નથી. આથી અર્થે પી / પરિભાષાનો બાધ કરીને મધ્યવર્તિ બોધક વિધિઓ ઉતરવર્તિ બાધ્ય વિધિઓનો બાધ કરી શકતી નથી. આ જ આ ન્યાયનું બીજ છે. તથા આ ન્યાયનું પ્રયોજન આ પ્રમાણે કહે છે. (પૂર્વવર્તિ - ઉત્તરવર્તિ) અપવાદશાસ્ત્રના અવિશેષપણાથી | સાધારણપણાથી તેના વડે સર્વ (પૂર્વવર્તિ - ઉત્તરવર્તિ) ઉત્સર્ગ | બાથવિધિઓનો બાધ થવાનો પ્રસંગ હોતે છતે તેનો સંકોચ કરવા માટે આ ન્યાય છે. (૧/૩૭) | यं विधिं प्रत्युपदेशोऽनर्थकः स विधिर्बाध्यते ॥ १/३८ ॥ ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ - ઉપદેશ = કથન = પ્રવર્તન. જે સૂત્રનું જે ઠેકાણે પ્રવર્તન કરવામાં કોઈપણ ફળ ન હોય તે સૂત્ર તે ઠેકાણે બાધિત થાય છે, અર્થાત્ પ્રવર્તતું નથી. પ્રયોજન - લોકમાં નિષ્ફળ પણ મેઘવૃષ્ટિ વગેરે કાર્યો થતાં દેખાય છે. આથી વ્યાકરણશાસ્ત્રમાં તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- નિત્યનિયનો ડર્ (૩ળાદ્રિ ૦ ૮૨૧) સૂત્રથી (૧) તન વગેરે ધાતુથી ઉણાદિનો ડર્ પ્રત્યય પર છતાં તદ્', ત્ય, ચંદ્ શબ્દો સિદ્ધ થાય છે. અહિ કારનો પુનઃ ધુટતૃતીય: (૨-૧-૭૬) સૂત્રથી આદેશરૂપ વિધિની પ્રાપ્તિ છે, પરંતુ તે નિષ્ફળ હોવાથી = ૨પર Page #301 -------------------------------------------------------------------------- ________________ ૧/૩૮. સ્વો. ન્યા.... કરાતો નથી. તથા સØR । વગેરેમાં સ્ક્રૂ એ પ્રમાણે સ કાર(સ્કટ્) આંગમવાળા ધાતુનું દ્વિત્વ થયે, અષોષે શિ (૪-૧-૪૫) સૂત્રથી અઘોષ પર છતાં આદ્ય સ્વર્ આગમનો લુક્ થયે તેના સ્થાને વારંવાર સ્વર્ આગમ અને તેનો લુફ્ પ્રાપ્ત છે, પણ તે વ્યર્થ હોવાથી કરાતાં નથી. જ્ઞાપક ઃ- આ ન્યાયનું ઉન્મેષક = જ્ઞાપક છે, આવા રૂપો જ. જેનું કોઇ ફળ મળતું ન હોય તેવું કાર્ય કરવામાં ઇષ્ટ રૂપોની ક્યારેય પણ સિદ્ધિ જ ન થાય. કારણ કે તેમ કરવામાં પ્રક્રિયાના અનુપરમ અનવસ્થા અવિરામની આપત્તિ / પ્રસંગ આવે છે. અને આ રીતે જ્યાં પ્રક્રિયાના અનુપમનો પ્રસંગ આવે છે, ત્યાં એને દૂર કરવા આ ન્યાયની પ્રવૃત્તિ કરાય છે, એમ જણાય છે. (૧/૩૮) ૧. તદ્ - - ોપજ્ઞ ન્યાસ આ ચતુષ્કવૃતિનું ઉદાહરણ છે. જ્યારે સરૢસ્ત્રાર્ । એ આખ્યાત પ્રકરણનું ઉદાહરણ છે. ૨. શંકા :- સંપરે : : સ્વર્ (૪-૪-૯૧) સૂત્રથી દ્વિતીયવાર પણ દ્વિરુક્તિ = દ્વિત્વથી ઉત્પન્ન થયેલ પૂર્વના 7 નો ભૂતપૂર્વક - ન્યાયવડે ધાતુરૂપે વિવક્ષા કરવાથી સ્ક્રૂટ્ આગમ ભલે પ્રાપ્ત થાઓ. પણ બીજીવાર આવેલાં સ્ક્રૂટ્ નો લુફ્ શી રીતે પ્રાપ્ત થયો ? અર્થાત્ ન થવો જોઈએ. કારણકે અષોને શિ (૪-૧-૪૫) સૂત્રનો અર્થ આ પ્રમાણે છે કે, દ્વિત્વ થયે જે પૂર્વ - અવયવ, તત્સંબંધી શિા તત્સંબંધી જ અઘોષ પર છતાં લુફ્ થાય. અને અહિ તો બીજીવાર આવેલ સ્ક્રૂટ્ ની દ્વિત્વસંબંધિતા પણ નથી ? અર્થાત્ સ્વર્ દ્વિત્વ સંબંધી નથી. સમાધાન :- સાચી વાત છે, દ્વિતીયવાર આવેલ સ્ક્રૂટ્ એ દ્વિત્વસંબંધી નથી, પરંતુ દ્વિત્વ થયે જે. પૂર્વનો વકાર છે, તત્સંબધિતા તો છે જ. કારણકે સ્ક્રૂટ્ આગમ ધાતુના આદિ અવયવરૂપે વિહિત છે. આમ દ્વિત્યું થયે પૂર્વ 7 રૂપ ધાતુ અવયવ સંબંધી હોવાથી બીજીવાર આવેલાં ર્ ના પણ લુની પ્રાપ્તિ છે જ. શંકા ઃ- જો વ્યર્થ વિધિ ન થાય તો ગોવાતિ । પાપચ્યતે । વગેરેમાં આય, યજ્ વગેરે પ્રત્યયો ૐ કારાંત હોયને તદન્ત ધાતુઓ પણ મૈં કારાંત હોવાથી તવ્ આદિ પ્રત્યય પર છતાં વ્ પ્રત્યય લાવવાનું કોઈ ફળ ન હોવાથી સત્ પ્રત્યય લાવવો જોઈએ નહિ, એમ નક્કી થાય. અને આમ થવાથી સૂત્રની નિરર્થક પ્રવૃત્તિની અનુમતિ આપનારો પત્નચનછક્ષળપ્રવૃત્તિ:। એ ન્યાય નિવિષય બની જશે. અર્થાત્ ક્યાંય લાગશે નહિ. પર્જન્યવત્ (૩/૧૨) ન્યાય એ પૂર્વોક્ત રૂપોમાં નિરર્થક એવા વ્ વગેરેની પ્રવૃત્તિની અનુમતિ આપે છે. પણ આ ન્યાય વડે નિરર્થક પ્રવૃતિનો નિષેધ થવાથી પર્નવત્ ૦ ન્યાયનો વિષય આ ન્યાયથી ગ્રસિત થવાથી તે ન્યાય નિર્વિષય બની જશે. સમાધાન :- સાચી વાત છે, પર્જન્ય ન્યાય નિર્વિષય બની જવાની દહેશતથી જ કહ્યું છે કે, જ્યાં પણ ક્રિયાના અનુપરમ - અનવસ્થાનો પ્રસંગ આવે ત્યાં હૈં વિધિ પ્રતિ ૰ એ પ્રસ્તુત ન્યાયની પ્રવૃત્તિ થાય છે. આના દ્વારા એમ સૂચવેલું છે કે, ચોપાતિ । વગેરે પ્રયોગોમાં શક્ પ્રત્યય લાવવો ૨૫૩ Page #302 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. નિરર્થક (બિનજરૂરી) હોવા છતાંય તેમાં કિયા - અનુપરમનો પ્રસંગ નથી. આથી જ પ્રત્યય પર્વવત (૩/૧૨) ન્યાયથી લવાશે જ. (૧/૩૮) यस्य तु विधेनिमित्तमस्ति नासौ विधिर्बाध्यते ॥ १/३९ ॥ ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ :- નિમિત્ત એટલે પ્રયોજન - ફળ. જે વિધિનું કાંઈપણ ફળ હોય તે વિધિનો બાધ = નિષેધ થતો નથી. પ્રયોજન - અહીં અનિર્દિષ્ટ છે. સ્વપજ્ઞન્યાસથી જાણી લેવું. ઉદાહરણ :- તદ્ + વીરું = તન્વીર | વગેરે પ્રયોગોમાં તત્ શબ્દના ટુ નો તેના સમાન વર્ગનો તૃતીય એટલે કે 2 કાર આદેશરૂપ વિધિ કરાય જ છે, પણ તેનો નિષેધ થતો નથી. કારણકે અહિ ફળનો સદ્ભાવ છે. તે આ રીતે - (અહિ પહેલાં રૂપની સિદ્ધિ જોઈએ. તદ્ + વીરું એવી સ્થિતિમાં ટુ નો થાય છે. અને પછી અધોરે પ્રથમ:- (૧-૩-૫૦) સૂત્રથી ન કારનો આદેશ થવાથી તવીર | રૂપની સિદ્ધિ થાય છે.) પુટતૃતીય (૨-૧-૭૬) સૂત્ર અસદ્ - અધિકારમાં કહેલું છે અને તેનાથી કરાયેલ ઃ આદેશરૂપ કાર્ય વગ: (૨-૧-૮૬) સૂત્રથી પર કાર્ય કરવામાં અસત્ થવાથી તેના (સ્ ના) સ્થાને તવસ્થ શ્રવણવગ્ર યોને વટવા (૧-૩-૬૦) સૂત્રથી કરેલ ટુ નો ગ રૂપ આદેશ પણ અસત્ થયો. અને તેથી ન ના સ્થાને અધોવે પ્રથમોડશટ: (૧-૩-૫૦) સૂત્રથી કરેલ ન નો વ પણ અસત્ થયો. અને તેથી વન: 17મ (૨-૧-૮૬) સૂત્રથી ન નો જ અને 1 નો વ ન થાય. (આથી તારું એવું અનિષ્ટરૂપ ન થયું.) જ્ઞાપક :- આ ન્યાયનું ઉજજીવક = જ્ઞાપક છે, આવા રૂપોની સિદ્ધિ જ. તે આ રીતે - જો આ ન્યાય ન હોત તો તદ્ શબ્દના સ્ નો પુરસ્કૃતીયઃ (૨-૧-૭૬) સૂત્રથી ૬ આદેશ ન થવાથી, તે ૬ આદેશ અસત્ પણ ન થવાથી ૬ ના રંગ: #ામ્ (૨-૧-૮૬) સૂત્રથી ના આદેશનું અને ના 1 આદેશનું નિવારણ કરવું અશક્ય બની જવાથી તવાર વગેરે અનિષ્ટરૂપ થાત, પણ તન્વાસ | એવું રૂપ ન થાત. આમ આ ન્યાયથી જ તન્વીર | વગેરે રૂપોની સિદ્ધિ થતી હોય તેવા રૂપો આ ન્યાયને જણાવે છે. (૧/૩૯) સ્વોપા ન્યાસ ૧. શંકા - જે વિધિ સંપ્રયોજન હોય તે કરાય જ છે, આથી તે સ્વયં સિદ્ધ જ છે. આ માટે ન્યાયની શી જરૂર છે. ? સમાધાન :- સાચી વાત છે, પણ ત૬ , ૬ વગેરે રૂપોની જેમ તવા / વગેરે રૂપોમાં પણ ૨૫૪ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૧/૪૦. ન્યા. મે.... તત્કાળ ફળનો અભાવ વિચારી કોઈ વ્યક્તિ અંતર = સૂક્ત # # @ / (30) ની પ્રવૃતિ ન કરી દે, (અને તેથી ત્વ રૂપ વિધિ ન થતાં પૂર્વોક્ત રીતે ત વાર એવું અનિરૂપ ન થઈ જાય, એ માટે અનિષ્ટરૂપ સાધક પૂર્વન્યાયની પ્રવૃત્તિને અટકાવનાર - રોકનાર હોયને આ ન્યાય સફળ જ છે. ૨તધ્વાહ ! રૂપમાં ટુ નો ન અને ન તો ૪ અસત થવાથી 1 અને ૪ ન થયાં, એમ કહ્યું. અહી જયારે ન થયો ત્યારે – ત્વની પ્રાપ્તિ હતી અને જયારે જ થાય ત્યારે સૃત્વ ની પ્રાપ્તિ હતી, એમ સમજવું. (૧/૩૯) येन नाप्राप्ते यो विधिरारभ्यते स तस्यैव बाधकः ॥ १/४० ॥ ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ:- 7 પ્રા – અહિ પ્રપમિતિ (+ | + ત =) પ્રાસન્ ! એમ ભાવ અર્થમાં ત પ્રત્યય લાગેલો છે. આથી પ્રાપ્ત શબ્દનો અર્થ “પ્રાપ્તિ થાય. તથા ચેન - પદમાં કર્તા અર્થમાં તૃતીયા થઈ છે, પણ કરણ અર્થમાં નહિ. માટે જે વિધિ વડે અપ્રાપ્તિ ન હોય, કિંતુ, પ્રાપ્તિ જ હોય તેમ હોતે છતે અર્થાત - જે વિધિની એકાંતે પ્રાપ્તિ હોતે છતે જે બાધક (અપવાદ) વિધિનો આરંભ કરાય છે, તે બાધક વિધિ એકાંતે જેની પ્રાપ્તિ છે તેવા જ બાધ્યવિધિનો બાધ કરે છે, પરંતુ જે વિધિની ક્યારેક પ્રાપ્તિ હોય અને ક્યારેક પ્રાપ્તિ ન હોય, તેવા પ્રાપ્તિ - અપ્રાપ્તિવાળા બાધ્યવિધિનો બાધ ન કરે. પ્રયોજન - પ્રાપ્તિ - અપ્રાપ્તિવાળા વિધિનો પણ બાધકવિધિવડે બાધ થવાની પ્રાપ્તિ હોવાથી તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- વિદ્રત્યુતમ્, વિદ્વાન ! વિદન ! વગેરે રૂપોમાં (વિસ્ + કુત્ત, વિદ્વત્ + fસ વગેરે સ્થિતિમાં) સર્વત્ર સ નો સો ટ (૨-૧-૭૨) સૂત્રથી ૬ આદેશની પ્રાપ્તિ નિત્ય છે. શોપના મનદ્વાદો યત્ર તત્ (સુ + ૩ નપુસ્ + મમ્) વનડુતમ્ | તથા નડ્યાન I હૈ અનáન્ ! વગેરે રૂપોમાં રો ધુદ્દાન્ત (૨-૧-૮૨) સૂત્રથી ના ઢ આદેશની પ્રાપ્તિ નિત્ય જ છે. આમ પૂર્વોક્ત રૂપોમાં ૪ – અને ઢ ત વિધિની પ્રાપ્તિ નિત્ય છે. તથા પી. (૨-૧-૭૯) સૂત્રથી પદાંતે રહેલ સંયોગના અંત્ય વ્યંજનનો લોપ જે થાય છે, તેની વિદ્વાન, છે વિદન ! નવીન , દે અનવદ્ ! વગેરે રૂપોમાં પ્રાપ્તિ થાય છે. કારણકે અહિ (વિન + fસ, ઋદ્રિત: (૧-૪-૭૦) સૂત્રથી સ ની પૂર્વમાં ન આગમ થયે વિનસ + સિ એમ) ન - આગમ થવાથી પદાજે બે સંયુક્ત વ્યંજન આવે છે. પણ વિનમ્, સ્વનડુતમ્ | વગેરે રૂપોમાં પર્ય (૨-૧-૭૯) સૂત્રથી સંયોગાત લોપની પ્રાપ્તિ નથી. કારણકે અહિ ઘુટુ પ્રત્યય પરમાં હોવાથી ઋતુતિઃ (૧-૪-૭૦) સૂત્રથી તે આગમ આવતો નથી. માટે પદાંતે બે વ્યંજનોનો સંયોગ થતો નથી. આમ આ સંયોગાત લોપ રૂપ વિધિ એ પ્રાપ્ત - અપ્રાપ્ત વિધિ છે. ૨૫૫ Page #304 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. અને આવી સ્થિતિમાં અને ઢ – આદેશનો (અર્થાત નિત્ય વિધિનો) તથા સંયોગાન્ત લોપનો બાધ કરવા માટે સનેહુદો ઃ (૨-૧-૬૦) એ ટૂ આદેશ વિધાયક સૂત્ર કરેલું છે. પરંતુ આ ઃ આદેશ વિધાયક સૂત્ર આ ન્યાયના બળથી એકાંતે પ્રાપ્તિવાળા સ ના ૪ આદેશનો અને ૪ ના ૪ આદેશનો બાધ કરવા માટે જ સમર્થ થાય છે, પણ પ્રાપ્તિ - અપ્રાપ્તિવાળા સંયોગાંતલોપ રૂપ વિધિનો બાધ કરવા માટે સમર્થ થતું નથી. તેથી વિદ્રત્યુતમ્ | વનડુતમ્ | વગેરે પ્રયોગોમાં ક્રમશઃ સ ના ૨ આદેશનો અને ૮ ના ઢ આદેશનો બાધ કરીને સ નો ઃ આદેશ થયો. જયારે વિદાન ! હે વિદન ! મનદ્વાન્ ! હે મનવમ્ વગેરે રૂપોમાં ઃ આદેશ કરનાર સૂત્રથી સંયોગાત લોપરૂપ પ્રાપ્ત - અપ્રાપ્ત વિધિનો બાધ કરવાનું શક્ય ન બનાયુ અને તેથી સંયોગના સ કારરૂપ અંત્ય વ્યંજનનો લોપ જ થયાં, પણ તૃત્વ ન થયું. જ્ઞાપકા- આ ન્યાયનું વ્યંજક = જ્ઞાપક છે, સંસ્äસસનદુદ: રૂઃ (૨-૧-૬૮) સૂત્રમાં { પ્રત્યયનું "સ" એ પ્રમાણે વિશેષણ. તે આ પ્રમાણે - સંä. (૨-૧-૬૮) સૂત્રવડે હું પ્રત્યયના સ ના ટુ નું વિધાન એ જેમ સ ના રુ નો (અર્થાત્ નિત્ય વિધિનો) બાધ કરે છે, તેમ સંયોગાત લોપનો (અર્થાત્ પ્રાપ્તાપ્રાપ્તવિધિનો) પણ જો બાધ કરતો જ હોય તો સ્ પ્રત્યયનું સ કારાંતપણું ક્યાંય પણ વ્યભિચરિત બનતું નથી અર્થાત્ ર્ પ્રત્યયનું કારાંતપણું સર્વત્ર વ્યાપીને જ થાય છે. અને આથી સ્ પ્રત્યયનું સ્ એ પ્રમાણે સન્તત્વ ( કારતપણુ) રૂપ વિશેષણ શા માટે કરાય ? અર્થાત્ ર્ પ્રત્યય હંમેશા સકારાંત જ હોવાથી સકારાંત - ભિન્ન પ્રત્યયનો અભાવ હોવાથી તેના નિષેધ માટે સ્ એમ ન કારાંત સ્ પ્રત્યય કહેવાની જરૂર જ નથી. પણ જે સ્ પ્રત્યયનું સ્ એમ ‘જૂ' રૂપ વિશેષણ કરેલું છે, તેથી જણાય છે કે, સંäસ્ ૦ (૨-૧-૬૮) સૂત્રથી થતો ટુ વિધિ એ આ ન્યાયના બળથી પ્રાપ્ત - અપ્રાપ્તવિધિ હોવાના લીધે સંયોગાતલોપ વિધિનો બાધ કરશે નહીં. તેથી જયાં સંયોગાત લોપ થાય છે, ત્યાં સ કારાંતપણું એ સ્ પ્રત્યયને વ્યભિચારી = અવ્યાપક છે. અર્થાત્ સ કારાતત્વ વિનાનો પણ સ્ પ્રત્યય મળે છે (સ્ પ્રત્યય હોવા છતાં તે કારાંતપણું ન પણ હોય). અને આથી ન કારાંત - ભિન્ન ર્ પ્રત્યયનો નિષેધ કરવા માટે “સ્' એ પ્રમાણે જ કારાંતત્વરૂપ વિશેષણ સાર્થક છે. A. અને તે સકારાતત્વ વિશેષણ સાર્થક હોવાથી વિદાન, વિન ! વગેરેમાં 7 ના ટુ આદેશની જે પ્રાપ્તિ છે, તેનો પ્રતિષેધ સિદ્ધ થયો. જો સ્ પ્રત્યયનું ‘સ' એવું સ કારાંતત્વ વિશેષણ કરેલું ન હોત તો વિદાન, દે વિદન ! વગેરે રૂપો પણ સ્ અંતવાળો હોવાથી, એમાં ન નો ટુ કારદેશ થવાનો પ્રસંગ આવત જ. (તેમ થતાં વિદ્, રે વિદદ્ ! એવા અનિષ્ટરૂપો થાત.) હવે પછી આ પ્રથમ વક્ષસ્કારના ઉપાંત્ય ન્યાય સુધી (અંત્ય ન્યાય છોડીને) સર્વ બળાબળને જણાવનારા ન્યાયસૂત્રો કહેવાશે. (૧/૪૦) ૨૫૬ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૧/૪૧. ન્યા. મ. સવોપણ વ્યાસ ૧. જુનમ્ | અહીં શોકના મનવાહો એ પ્રમાણે બહુવચનમાં વાક્ય કરવું. પણ શોકનોડનવાન યa / એ પ્રમાણે એકવચનમાં વાક્ય ન કરવું, કારણકે તેમ કરવામાં પુમનડુત્રોના રત્વે (૭-૩-૧૭૩) સૂત્રથી વનડુમ્ / એ પ્રમાણે # સમાસાંત થવાનો પ્રસંગ આવે. (૧/૪0) પરામર્શ A. કહેવાનો આશય એ છે કે વિશેષણનું ફળ વ્યભિચાર = અતિપ્રસંગનું વારણ કરવું તે છે. અને { એમ ન કારાંતત્વરૂપ વિશેષણ ત્યારે સાર્થક બને કે જો સકારાંત - ભિન્ન સ્ પ્રત્યય મળતો હોય. અને તે અ - સકારાંત મ્ પ્રત્યય - આ ન્યાયથી જ વિદ્વાન્ | દે વિર ! વગેરેમાં સંયોગાંત સ ના લોપરૂપ પ્રાપ્તાપ્રાપ્તવિધિનો ટુ –વિધિથી બાધ નહીં થવાથી સંભવે છે. આમ આ ન્યાયથી જ ઘટમાન (સંગત) થતાં હું પ્રત્યયના અ - સકારાંતપણાથી તેના નિષેધ માટે કરાતું એમ સ કોરાંતત્વરૂપ વિશેષણ ઘટમાન થતું હોયને તેવા વિશેષણનો નિર્દેશ આ ન્યાયને જણાવે છે. (૧/૪૦) વનવત્રત્વમનિત્યા મે ૧/૪? || ચાચાઈ-મંજૂષા ન્યાયાર્થ :- જે કાર્ય અન્ય કાર્ય કરાય કે ન કરાય તો પણ પ્રાપ્ત થતું હોય, તે કાર્ય નિત્ય કહેવાય. અને જે કાર્ય અન્ય કાર્ય ન કરાય તો થાય અને અન્ય કાર્ય કરાય તો પ્રાપ્ત ન થાય, તે કાર્ય અનિત્ય કહેવાય. આવા બે કાર્યોની એક સાથે થવાની પ્રાપ્તિ હોય ત્યારે નિત્ય કાર્ય, અનિત્ય કાર્ય કરતાં અધિક બળવાળું સમજવું. અર્થાત્ નિત્ય કાર્ય પહેલાં પ્રવર્તે છે. પ્રયોજન :- અહીં કહેલું નથી. છતાં ય ગૌણમુક્યો: (૧/૨૨) ન્યાયની ટીકામાં કહ્યાં પ્રમાણે – અનિત્યવિધિ કરતાં નિત્યવિધિની બળવત્તા જણાવવા માટે આ ન્યાય છે - એવું પ્રયોજન અહીં પણ જાણવું. અન્યત્ર પણ બળાબળ જણાવનારા ન્યાયોમાં યથાયોગ્ય આ પ્રમાણે પ્રયોજન સ્વયં વિચારવું. ઉદાહરણ :- ( + સ્ (f) + ત અદ્યતની પ્રત્યય =) ગાઈ ' વગેરે રૂપોમાં ધુઠ્ઠસ્વાધુનિટતથોર (૪-૩-૭૦) સૂત્રથી થતો સિન્ ના લુફ રૂપ વિધિ અનિત્ય હોવાથી, તેના કરતાં પહેલાં નિત્યવિધિ હોવાથી સિવ પરઐ સમાનચાલિત (૪-૩-૪૪) સૂત્રથી વૃદ્ધિ જ થાય (મ + વાસ્ + સ્ + ત) અને પછી તો હસ્વ સ્વરનો જ અભાવ થઈ જવાથી ધુદુર્ઘાછું (૪-૩-૭૦) સૂત્રથી સિદ્ પ્રત્યયનો લુફ થતો નથી. (માર્ટ 1 રૂપમાં તે પ્રત્યય એ અઘતની = ૨૫૭ Page #306 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરીનુવાદ. પરસ્મપદ બીજો પુરુષ બહુવચનનો છે.) જ્ઞાપક :- આ ન્યાયનું અભિવ્યંજક અર્થાત્ જ્ઞાપક છે, નાસિનોડનિહસ્તે. (૪-૩-૫૧) સૂત્રમાં તિ, તિ શબ્દનું વર્જન કરવું. તે આ પ્રમાણે - તિ, તિ શબ્દના અંત્ય રે કારનો fખ (fણન) પ્રત્યય પર છતાં - વતિ + fણ સ્થિતિમાં પ્રથમથી જ ત્રત્વેસ્વર (૭-૪-૪૩) સૂત્રથી લુફ થઈ જવો જોઈએ, કારણકે અન્યસ્વરાદિ લોપ રૂ૫ વિધિ નિત્ય હોયને આ ન્યાયથી તે વિધિ અધિક બળવાન છે. પરંતુ “પહું, , સુવિ, વિ વગેરે શબ્દોનું અનિત્ય એવું પણ જે અંત્યસ્વરની વૃદ્ધિરૂપ કાર્ય છે, તે કર્યા પછી જ નિત્ય એવું અંત્યસ્વરાદિલુફ રૂપ કાર્ય કરવું, પણ આથી ઉલટું ન કરવું. એટલે કે અંત્યસ્વરાદિ લફરૂપ નિત્ય કાર્ય - નિત્ય હોવા છતાંય પહેલાં ન કરવું” - આવા અર્થનું વ્યવસ્થાપન કરવા માટે નામનોડનિહસ્તે. (૪-૩-૫૧) સૂત્રમાં તિ, તિ શબ્દનું વર્જન કરવારૂપ ઉપાયનું કરવું, તે આ ન્યાયનું જ્ઞાપક છે. કારણકે તે ઉપાય એટલા માટે કર્યો છે કે, તિ, તિ શબ્દોની જેમ પદુ, નવું વગેરે શબ્દોમાં પણ નિત્ય હોવાથી અને આ ન્યાયથી બળવાન હોવાથી ઉગ પ્રત્યય પર છતાં અંત્યસ્વરાદિલુફ રૂપ વિધિની જ જે પ્રથમ પ્રાપ્તિ છે, તે પ્રથમ પ્રવૃત્તિ ન થાય. આનો ભાવ આ પ્રમાણે છે. ઋતિ અને તિ શબ્દનો તિં તિં વાડડધ્યત્ (ત્તિ + fણ + + 7) એમ અદ્યતની ૩ પ્રત્યય જેની પરમાં છે એવો (કું પરક) fણ પ્રત્યય પર છતાં દ્વિવાદિ થયે અસમાનતોડે સન્વનિ ડે (૪-૧-૬૩) સૂત્રથી અને પોર્નીંડવરાટે: (૪-૧-૬૪) સૂત્રથી ક્રમશઃ પ્રાપ્ત સન્વર્ભાવ અને દીર્ઘ આદેશો દેખાતા નથી. જેમકે, ૩ વેનત બનહર્તાત્ | અને આ રૂપો સુસંભવ જ છે. કારણ અંત્યસ્વરાદિ લોપવિધિ નિત્ય હોવાથી અને આ ન્યાયથી બળવાન હોવાથી પ્રથમ જ કૃતિ + fણ સ્થિતિમાં અંત્યસ્વર ? કારનો લુફ થયે સમાનલોપ થઈ જવાથી સર્વત્ કાર્યની પ્રાપ્તિ જ નથી. વળી, જે ટું, તૈયું વગેરે શબ્દો છે, તેનો પટું નવું શુતિં વં વા નારયેત્ - (ટું , તપુ + f + ૩ + ૬ એમ) હુ પ્રત્યયપરક એવો નિ પ્રત્યય પર છતાં અસમાનતો ૦ (૪-૧-૬૩) વગેરે સૂત્રોથી સન્વત્કાર્ય વગેરે દેખાય છે. જેમકે, કપટ, લીલવતું, પશુવત, અરૂવત્ | વગેરે. આ રૂપોની સિદ્ધિ દુઃસંભવ જણાય છે. આ રૂપોમાં પણ ત્ર–સ્વરઃ (૭-૪-૪૩) સૂત્રથી થતી અંત્યસ્વરાદિ લોપવિધિ નિત્ય હોયને આ ન્યાયથી બળવાન છે. આથી રૂ કાર - ૩ કાર રૂપ અંત્યસ્વરાદિનો લુફ થયે સમાનલોપ થવાની આપત્તિ આવે છે. અને સમાનતોડે સવૅયુનિ ફે (૪-૧-૬૩) સૂત્રથી ધાતુના સમાન – સ્વરનો લોપ ન થયો હોય તો જ સન્વત્કાર્ય થાય છે. આમ ઉક્ત રૂપોની સિદ્ધિ દુ:સંભવ છે. આથી પીપરત્ | વગેરેમાં સમાનસ્વરનો લોપ થવાની આપત્તિ ન આવે તે માટે કોઈક ઉપાય કરેલો દેખવો જોઇએ – એમ વિચારીને ગ્રંથકાર આ. ભ. શ્રી હેમચન્દ્રસૂરીજીએ નામનોડનિહસ્તે(૪-૩-૫૧) સૂત્રમાં તિ, તિ શબ્દોનું વર્જન કરેલું છે. અને તે વર્જન કરવાથી આ પ્રમાણે વ્યવસ્થા થાય છે - “ધતિ, ત્રિ સિવાયના તમામ ૨૫૮ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૧/૪૧. સ્વો. ન્યા.... પટુ, યુ વગેરે નામી - સ્વરાંત શબ્દોની ખિ પ્રત્યય પ૨ છતાં નિત્ય એવા પણ અંત્યસ્વરાદિ લોપિવિધિનો બાધ કરીને પહેલાં વૃદ્ધિરૂપ કાર્ય જ કરાય છે, અને પછી અંત્ય સ્વરાદિના લુક્ રૂપી કાર્ય કરાય છે. ઋત્તિ, હૃત્તિ શબ્દો સંબંધમાં તો પ્રથમથી જ આ ન્યાયથી પ્રાપ્ત અંત્યસ્વરાદિ લુકાર્ય જ થાઓ, કારણકે એનો કોઈ નિષેધ કરનાર નથી.” અને આ પ્રમાણે પટુ વગેરે શબ્દોના સ્વરની પહેલાં વૃદ્ધિ જ કરીને પછી (પદ્ય + fળ, શુઐ + ત્નિ સ્થિતિમાં) ઔ કાર અને અે કારરૂપ અંત્યસ્વરનો ત્રસ્ત્યસ્વરાવે: (૭-૪-૪૩) સૂત્રથી લુફ્ કરાય છે. આથી આ નામ ધાતુઓ સમાનલોપવાળા ન થવાથી અસમાનતોપે॰ (૪-૧-૬૩) વગેરે સૂત્રથી સન્વદ્ભાવ વગેરે કાર્યની સિદ્ધિ થવાથી પીવત્ । વગેરે રૂપો સુખેથી સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે પટ્ટુ, તાધુ વગેરે શબ્દોના સ્વરની વૃદ્ધિની જ પ્રથમ પ્રાપ્તિ કરવા માટે જે તિ, ઇતિ ના વર્જન રૂપ ઉપાય ગ્રંથકાર સૂરિજી વડે પૂર્વોક્ત સૂત્રમાં કરાયો છે, તે આ પ્રમાણે ન કરવામાં અંત્યસ્વારાદિના લુરૂપ કાર્ય નિત્ય હોવાથી અને આ ન્યાયથી બળવાન્ હોવાથી તેની જ સર્વત્ર પહેલાં પ્રવૃત્તિ થતી વિચારીને, તેનું નિવારણ કરવા માટે જ છે. આમ આ ન્યાયથી જ ઉઠેલી, નિત્ય હોવાથી, અંત્યસ્વરાદિ - લુક્કાર્યની પ્રથમ પ્રાપ્તિની શંકાથી અતિતે: એ પ્રમાણે વર્જન ઘટમાન / સંગત થતું હોયને, તે વર્જન આ ન્યાયનું જ્ઞાપન કરે છે. વળી, જો આ ન્યાય ન હોત તો અંત્યસ્વરાદિ - લુફ્રૂપકાર્યની બળવત્તાની શંકા જ ન થવાથી નાનિષ્ઠાf શાસ્ત્રપ્રવૃત્તિ: (૧/૫૭) [શાસ્ત્રની પ્રવૃત્તિ અનિષ્ટ - કાર્યની (રૂપની) સિદ્ધિ માટે ન કરવી] એ ન્યાયથી શિષ્ટપ્રયોગાનુસા૨ે તમામ રૂપો અન્ય ઉપાય વિના પણ સાધી શફાત. કેવી રીતે ? તો આ રીતે - અત્તત્િ । વગેરે રૂપો તિ, હૃત્તિ । શબ્દના સ્વરનો નિ પ્રત્યય પર છતાં પહેલેથી જ વૃદ્ધિ કરીને અંત્યસ્વરાદિનો લુફ્ કરવા દ્વારા સાધી શકાત. પીપલ્ । વગેરે રૂપો ટુ વગેરે શબ્દોના સ્વરની પહેલાં વૃદ્ધિ કરીને પછી અંત્યસ્વરાદિનો લુક્ કરવાથી સાધી શકાત. અને તેમ હોવા છતાંય જે આ પ્રસ્તુત ન્યાયની શંકાવાળા હોવાથી સૂરિજીએ અંત્યસ્વરાદિલુથી પહેલાં વૃદ્ધિની વ્યવસ્થા કરવા માટે ત્તિ, ત્તિ શબ્દનું વર્જન કરવા રૂપ પ્રયત્ન કરેલો છે જ્ઞાપક છે, એ વાત સ્પષ્ટ જ છે. તે આ ન્યાયનું - અનિત્યતા :- આ ન્યાય યાયાવર A. અનિત્ય છે. કારણકે આગળ કહેવાતાં નિત્યાવન્તરઙ્ગમ્ (૧/૫૩) વગેરે ન્યાયથી આ ન્યાયનો બાધ કરાય છે. અર્થાત્ તે ન્યાયથી અનિત્ય એવો પણ વિધિ જો અંતરંગ હોય તો નિત્યવિધિ કરતાં પણ પહેલાં થાય છે. (૧/૪૧) સ્વોપજ્ઞ ન્યાસ બીજા-પુરુષમાં ૧. માર્ટ । અહીં અઘતની વિભક્તિના પરસ્પૈપદમાં યુસ્મદમાં બહુવચન – પ્રત્યયનો પ્રયોગ છે. ૨. શંકા સિક્ પ્રત્યયનો લોપ થયે વૃદ્ધિની પ્રાપ્તિ શી રીતે કહેવાય ? અર્થાત્ વૃદ્ધિની પ્રાપ્તિ ન થાય. કારણ કે ર્િ પ્રત્યય પર છતાં વૃદ્ધિ કહેલી છે. અને તે રીતે વૃદ્ધિ જો ન થાય તો વૃદ્ધિ એ ૨૫૯ - = Page #308 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. નિત્યવિધિ કેમ કહેવાય ? સમાધાન - કિન્ન પ્રત્યયનો લુફ થવા છતાં તેનો સ્થાનિવભાવ થવાથી વૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આથી વૃદ્ધિ એ નિત્યવિધિ જ છે. ૩. વગેરે શબ્દોમાં પણ નિત્યપણાથી અને આ ન્યાયથી બળવાનું હોવાથી અંત્ય-. સ્વરાદિ લફરૂપ કાર્ય જ પહેલાં કરાય છે, એમ કહ્યું. પણ અંત્યસ્વરાદિ લફરૂપ વિધિ ફક્ત નિત્ય હોવાથી જ તેની બળવત્તા નથી, પરંતુ પરવિધિ’ હોવાના કારણે પણ તે બળવાન છે. આથી તત્ત્વસ્વર (૭-૪-૪૩) સૂત્રથી અંત્યસ્વરાદિ લોપરૂપ વિધિ પર હોવા રૂપ હેતુથી પણ બળવાન હોવાની શંકા થઈ હોય અને તેવી શંકાથી પણ અંત્યસ્વરાદિલફથી પહેલાં વૃદ્ધરૂપ કાર્ય થવાનું જ્ઞાપન કરવા માટે #ત્તિ, હૃત્તિ શબ્દનું વર્જન કરેલું હોય. આથી શા માટે તમારા વડે અંત્યસ્વરાદિલુકાના કેવળ નિત્યવસંબંધી જ જ્ઞાપક - આ તિ, ëત્તિ નું વર્જન છે, એમ ઉદ્રભાવિત કરાયું ? અથાત તિ, હતિ ના વર્જનને પૂવોક્ત રીતે અંત્યસ્વરાદિલુકાના પર હોવાને લીધે થતી બળવત્તાના જ્ઞાપક રૂપે પણ કેમ ન કહ્યું ? સમાધાન :- પ્રધાન ધર્મ સંભવતો હોય ત્યારે પ્રધાન ધર્મનો વ્યપદેશ - વ્યવહાર કરવો યોગ્ય નથી. અને પરત્વ અને નિત્યત્વ એ બે ધર્મોમાં – પરા નિત્યમ્ (૩/૮) એ પ્રમાણે ન્યાય હોવાથી - નિત્યત્વરૂપ ધર્મ જ પ્રધાન ધર્મ છે. આથી અમે પ્રધાન એવા નિત્યત્વરૂપ ધર્મનો જ વ્યવહાર (કથન) કરેલો છે. ૪. શંકા - પટુ વગેરેમાં પહેલાં એનિત્ય એવી પણ અંત્યસ્વરની વૃદ્ધિ કરીને પછી જ નિત્ય એવા પણ અંત્યસ્વરાદિનો લુફ કરવો – એવી ત્યવસ્થા માટે કૃતિ - હૃતિ નું વર્જન કર્યું, એમ કહ્યું. વાતો: ડૂવા (૩-૪-૮) સૂત્રથી ધાતુનો અધિકાર અનુવર્તતો હોવાથી ધાતુસંબંધી જ વૃદ્ધિની પ્રાપ્તિ હોતે છતે નામની પણ વૃદ્ધિનું જ્ઞાપન કરવા માટે નામનોડનિહર્તે. (૪-૩-૫૧) સૂત્રમાં ઋત્તિ હત શબ્દોનું વર્જન કરેલું છે – એમ બ્રહવૃત્તિમાં કહેલું છે. તો તમે અહિ તિ, ત્નિ ના વર્જનને નિત્યવિધિના જ્ઞાપક તરીકે શા માટે કહેલું છે ? સમાધાન - સાચી વાત છે, પણ જો ધાતુ સાથે નામની પણ વૃદ્ધિનું જ્ઞાપન કરવા રૂપ જ રુતિ, હૃત્તિ શબ્દના વર્જનનું પ્રયોજન / કાર્ય હોય તો "નામિનો નાશ" આટલું જ સૂત્ર કરવાથી ચાલી જાય છે. પણ જે તિ, -હતિ શબ્દનું વર્જન કરવા રૂપે (અથાત ગુસૂત્ર કરવા રૂપે) નામની વૃદ્ધિનું જ્ઞાપન કરેલું છે, તે અન્ય વસ્તુનું જ્ઞાપન કરવા માટે છે. અર્થાત (૧) ધાતુ સાથે નામની પણ વૃદ્ધિનું જ્ઞાપન કરવા માટે છે અને (૨) તેમાં પણ ઋત્તિ, હૃત્તિ શબ્દોની વૃદ્ધિ કર્યા પહેલાં જ અંત્યસ્વરાદિનો લુફ કરવો, જયારે હું , નવું વગેરે શબ્દોની પહેલાં વૃદ્ધિ કરીને પછી અંત્યસ્વરાદિનો લુફ કરવો, એ પ્રમાણે પૂર્વે ટીકામાં કહેલ અથનું પણ જ્ઞાપન કરવા માટે છે. ૨. ફત્યા : - અહિ ‘આઘ' શબ્દથી આગળના વક્ષસ્કારમાં પણ કેટલાંક ન્યાયો આ ન્યાયના બાધક / અપવાદરૂપ છે, તેનું અહિ ગ્રહણ કરવું. આ પ્રમાણે આગળના ન્યાયોની વૃત્તિમાં પણ આવતાં ‘આઘ' શબ્દનું ફળ કહેવું. (૧/૪૧) ૨૬૦ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૧/૪૨. ન્યા. મં... પયા A. યાયાવર અહિ ય પ્રત્યયાત યા ધાતુથી શીલાદિ - સદર્ભમાં યાયાવર (૫-૨-૮૨) સૂત્રથી વર પ્રત્યયનું નિપાતન કરેલું છે. દિલ્ત યાતીત્યવંશત:, યાયાવર : . (૧/૪૧). 'પત્તરફ વંદરાન્ / ૧ / ૪૨ ( ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ :- બહિરંગવિધિ કરતાં અંતરંગવિધિ બળવાન છે. વર્તવત્ એ પ્રમાણે પદનો આ ન્યાયમાં અને આગળના ન્યાયમાં સંબંધ કરવો. વ્યાખ્યા પૂર્વ – ન્યાયની જેમ જ સમજવી. અર્થાત્ અંતરંગકાર્ય બહિરંગકાર્ય કરતાં બળવાન છે, એટલે કે પ્રથમ પ્રવર્તે છે. - ઉદાહરણ :- તે + રૂમ્ = ત રૂદ્રમ્ | વૃક્ષ રૂદ્રમ્ | આ બે દષ્ટાંતોમાં ક્રમશઃ (દ્ + નમ્, ત + 1) નસ રૂઃ (૧-૪-૯) સૂત્રથી હું આદેશ થયે તે + $ + ફેન્દ્ર તથા વૃક્ષ + ડું (fe ) + રૂદ્ર સ્થિતિમાં નસ્ નો રૂ આદેશ કરાયે છતે અને દ્વિતીય ઉદાહરણમાં fક પ્રત્યયના ડું કારનો દીર્ઘ આદેશ થવાની પ્રાપ્તિ છે, પણ આ દીર્ઘ આદેશ બે પદની અપેક્ષાવાળો હોવાથી બહિરંગ છે. આથી તેનાથી પહેલાં એવચ્ચેવMવિના (૧-૨-૬) સૂત્રથી પૂર્વના કારનો ડું ની સાથે આદેશ રૂપ કાર્ય જ થાય છે. કારણકે એક જ પદની અપેક્ષા હોવાથી તે અંતરંગ વિધિ છે અને આ ન્યાયથી બળવાન છે. જ્ઞાપક :- આ ન્યાયનું સ્ફટીકારક = જ્ઞાપક છે, વૃજ્યન્તોડગે (૧-૧-૨૫) એવો નિર્દેશ. તે આ પ્રમાણે - વૃત્તિ શબ્દથી થયેલ પ્રથમ વિભક્તિ પ્રત્યય સિ નો સો : (૨-૧-૭૨) સૂત્રથી થયેલ ? કારનો તોડતિ રે ૪ (૧-૩-૨૦) સૂત્રથી ૩ આદેશ કરાયે છતે (વૃર્યક્ત૩ + સ્થિતિ થયે) ઉભય રીતે સંધિની પ્રાપ્તિ છે. (૧) એક તો પૂર્વના આ કારની સાથે ૩ નો નો આદેશ અને (૨) બીજી સંધિ આગળ રહેલાં પ્રસરે પદના આ કારની સાથે રૂવM૦ (૧-૨-૨૧) સૂત્રથી ૩ નો ૩ આદેશ. તેમાં બે પદના આશ્રયથી થતું હોવાથી બહિરંગ એવા ૩ આદેશરૂપ કાર્યનો બાધ કરીને, એકપદની અપેક્ષાવાળો હોવાથી અંતરંગ એવો જે ગો કારાદેશ નિર્દિષ્ટ છે, તે આ ન્યાયના બળની આશાથી જ નિર્દિષ્ટ છે. અર્થાતુ આ ન્યાયથી જ પહેલાં સો વરૂપ અંતરંગ કાર્ય થવાથી વૃજ્યન્તોડષે | એવો નિર્દેશ ઘટતો હોયને તે આ ન્યાયને જણાવે છે. અનિત્યતા :- આ ન્યાય નિર્બળ – અનિત્ય છે. કારણકે વીપ્રતિમ્ (૧/૪૪), તુવ: (૧/૪૭), અન્તત્કાનિવારમ્ (૧/૫૪) વગેરે ન્યાયોથી આ ન્યાય બાધિત થાય છે. (૧/૪૨) = ૨૬૧ = Page #310 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. નિરવATો સાવશાત્ / ૨/૪રૂ II ન્યારાર્થ મળ્યા ન્યાયાર્થ - નિરવકાશ કાર્ય સાવકાશ કાર્ય કરતાં બળવાન છે. વિશષાર્થ આ પ્રમાણે છે. નિરવીણ શબ્દમાં નિસ્ ઉપસર્ગનો અર્થ “અલ્પછે. જેમકે, નિર્ધઃ = અલ્પધનવાળો અને અવકાશન સર રૂતિ - સવિશ: | શબ્દમાં સદ શબ્દ બહુ / ઘણું અર્થમાં છે. જેમકે, સધનઃ = ઘણા ધનવાળો. - આમ ઓછા અવકાશવાળું = વિષયવાળું કાર્ય એ ઘણા અવકાશવાળા (વિષયવાળા) કાર્ય કરતાં બળવાનું છે. અર્થાત્ સાવકાશ કાર્યનો બાધ કરીને નિરવકાશ = ઓછા વિષયવાળું કાર્ય પહેલાં પ્રવર્તે છે. ઉદાહરણ :- જે વૈદુપોતિ (૧-૪-૪) સૂત્રથી બસ, પ્રત્યય પર છતાં મ નો | આદેશ કહેલ છે. અહિ મિસ સ્ (૧-૪-૨) સૂત્રથી એ કારથી પર રહેલાં બિસ્ પ્રત્યયનો પેન્ આદેશ થાય છે. અહિ મિલ્ પ્રત્યય જ વિષયભૂત છે. અર્થાત્ આ કાર્ય અલ્પ અવકાશવિષયવાળું છે. તેથી વૃક્ષ: I વગેરે રૂપોમાં (વૃક્ષ + fમન્ એવી સ્થિતિમાં) દામણિ (૧-૪-૪) સૂત્રથી ના આદેશ વિધિનો બાધ કરીને ઓછા વિષયવાળું (નિરવકાશ) હોવાથી મિસ ડેસ્ (૧-૪-૨) સૂત્ર જ પ્રવર્તે છે. કારણકે, પ્રસ્તુતિ (૧-૪-૪) સૂત્રથી થતું પુત્વ રૂપ કાર્ય પર, પુષ્યઃ | વગેરે રૂપોની સિદ્ધિમાં સાવકાશ અર્થાત્ અધિક વિષયવાળું છે. માટે વૃક્ષે | વગેરેમાં આ સૂત્ર ન લાગે. જ્ઞાપક :- આ ન્યાયનું સ્પષ્ટીકારક = જ્ઞાપક છે, મિસ રેસ્ (૧-૪-૨) એવા સૂત્રની રચના જ. તે આ રીતે - આ ન્યાય વિના જો વૃક્ષે | વગેરે રૂપોમાં પણ પદ્ધહુતિ (૧-૪-૪) સૂત્રથી પુત્વ જ થાત, તો મિસ સ્ (૧-૪-૨) સૂત્ર કરત જ નહીં. કારણકે તેની પ્રવૃત્તિનો ક્યાંય પણ અવકાશ નથી. તેમ છતાં જે આ સૂત્ર કરેલું છે, તે આ ન્યાયથી મિસ રેસ્ (૧-૪-૨) સૂત્ર બળવાન હોવાની સંભાવના છે, અને એથી જ વૃક્ષ: | વગેરેમાં આ સૂત્રની પ્રવૃત્તિની સંભવના વિચારીને જ કરેલું છે. અન્યથા બીજે ક્યાંય અવકાશ ન હોવાથી આ સૂત્ર નિરર્થક બની જવાની આપત્તિ આવે. આ પ્રમાણે આ ન્યાયથી જ મિસ { I સૂત્રની રચના સાર્થક બનવાથી તે સૂત્રરચના આ ન્યાયને જણાવે છે. આ ન્યાયની અબળતા = અનિત્યતા નથી. (૧/૪૩) आत्मरूपं यथा ज्ञाने ज्ञेयरूपञ्च दृश्यते । अर्थरूपं तथा शब्दे स्वरूपञ्च प्रकाशते ॥ ५१ ॥ (વાક્યપદીયમ્ પ્રથમ ખંડ....) જેમ જ્ઞાનમાં તેનું પોતાનું રૂપ અને શેયનું રૂપ દેખાય છે, તેમ શબ્દમાં પદાર્થનું રૂપ અને તેનું પોતાનું રૂપ વ્યક્ત થાય છે. (અર્થાત્ જ્ઞાન જેમ વિષયરૂપનું અને સ્વરૂપનું પ્રકાશક છે, તેમ શબ્દ અર્થ અને સ્વરૂપનો પણ પ્રકાશક છે.) = ૨૬૨ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૧/૪૪. ન્યા. મં.... વાળપ્રાકૃતમ્ ॥ ? / ૪૪ ॥ ॥ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- વર્ણસંબંધી કાર્ય કરતાં પ્રકૃતિસંબંધી કાર્ય બળવાન છે. વિશેષાર્થ આ પ્રમાણે છે. વર્ણસ્વેટું વાર્નમ્ । એટલે વર્ણસંબંધી કાર્ય હોય તે વાર્ણ કહેવાય. પ્રતૌ નવ પ્રવૃત્તેહિં વાતિ પ્રાતમ્ । પ્રકૃતિમાં થનારું કે પ્રકૃતિ સંબંધી કાર્ય હોય તે પ્રાકૃતકાર્ય કહેવાય. પ્રકૃતિ અહિ ધાતુરૂપ જ લેવી, પણ નામરૂપ ન લેવી. કારણકે નામરૂપ પ્રકૃતિનાં કાર્યોનો વાર્ણ (વર્ણસંબંધી) કાર્યોમાં જ અંતર્ભાવ થઈ જાય છે. આથી આ પ્રમાણે અર્થ થાય વાર્ણ = વર્ણસંબંધી એટલેકે વર્ણનો ઉચ્ચાર કરીને કહેલ કાર્ય કરતાં પ્રાકૃત = પ્રકૃતિસંબંધી = પ્રકૃતિનો ઉચ્ચાર કરીને જે કાર્ય કહેલું હોય, તે અધિક બળવાન છે. પ્રયોજન :- અન્તરનું વહિરકૃાત્ (૧/૪૨) ન્યાયનો અપવાદ આ ન્યાય છે. અર્થાત્ તે ન્યાયના આવતા અતિપ્રસંગનું વારણ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- વતુ:, વુ: । અહિ વેંગ્ તનુસન્તાને । એ વે ધાતુનો યનાવિષે: હ્રિતિ (૪-૧-૭૯) સૂત્રથી વૃક્ થયે અને દ્વિત્વ થયે ૩૩ + અતુમ્ એમ દ્વિત્વ થવાથી બે ૩ કારરૂપ અવસ્થા થયે છતે સમાનાનાં તેન ટીર્વ: (૧-૨-૧) સૂત્રથી ૐ કાર એમ દીર્ઘ આદેશરૂપ કાર્યની પ્રાપ્તિ છે. આ દીર્ઘત્વ કાર્ય એ વે ધાતુરૂપ પ્રકૃતિ સંબંધી ૩ કાર હ્રયને આશ્રિત હોયને પ્રકૃતિ - આશ્રિત હોવાથી અને પૂર્વમાં વ્યવસ્થિત / રહેલ હોવાથી અંતરંગ વિધિ છે. માટે અન્તરનું વદિજ્ઞાત્ (૧/૪૨) ન્યાયથી બળવાન્ હોયને તેની પ્રથમ પ્રાપ્તિ છે. અને ત્યારબાદ धातोरिवर्णोवर्णस्येयुव् ૦ (૨-૧-૧૦) સૂત્રથી પ્રત્યયના કારનિમિત્તક હોયને પ્રત્યયાશ્રિત હોવાથી અને ધાતુના દ્વિતીય ૩ કાર સંબંધી હોવાથી બાહ્ય ભાગમાં વ્યવસ્થિત હોવાથી બહિરંગ એવા – દ્વિતીય ૩ કારનો વ્ આદેશ થવાની અન્તરનું વાિર્ (૧/૪૨) ન્યાયથી પ્રાપ્તિ છે. અને તે પ્રમાણે કરાયે છતે + અતુર્ ઇત્યાદિ સ્થિતિમાં ધાતોરિવોઁવર્નસ્થ ૦ (2-9-40) સૂત્રથી વ્ આદેશ થયે, વતુ: । વુઃ । એ પ્રમાણે અનિષ્ટરૂપો થવાનો પ્રસંગ આવે છે. પરંતુ ઉદાહરણોમાં અન્તરનું વહિઙ્ગાત્ (૧/૪૨) એ ન્યાયનો બાધ કરીને આ ન્યાયની પ્રવૃત્તિ થવાથી બહિરંગકાર્ય હોવા છતાંય પહેલાં ધાતોરિવન્દ્વવર્નસ્થ૦ (૨-૧-૧૦) સૂત્રથી વ્ આદેશ જ પ્રથમ થાય, કારણકે ધાતુરૂપ પ્રકૃતિનું નામ લઈને વિધાન કરેલું હોવાથી પ્રાકૃત વિધિ છે અને આ ન્યાયથી બળવાન વિધિ છે. અને પછી જ સમાનાનાં તેન વીર્ય: (૧-૨-૧) સૂત્રથી અંતરંગ એવો પણ દીર્ઘ આદેશ થાય, કારણકે આ કાર્ય સમાનસ્વરરૂપ વર્ણનો ઉચ્ચાર કરીને કહેલું હોવાથી વાર્ણવિધિ છે, અને તે આ ન્યાયથી નિર્બળ છે. જ્ઞાપક :- આ ન્યાયનું વ્યંજક = જ્ઞાપક છે, અન્તરનું વહિઙ્ગાત્ (૧/૪૨) એ ન્યાયથી ૨૬૩ - Page #312 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. પ્રસક્ત (પ્રાપ્ત) થતાં વતુ:, વુઃ । એવા (અનિષ્ટ) રૂપોનો નિષેધ કરવા માટે પ્રયત્ન ન કરવો. (અર્થાત્ આ ન્યાય ન હોત તો અન્તરનું વહિઙ્ગાત્ (૧/૪૨) ન્યાયથી પહેલાં અંતરંગ દીર્ઘત્વરૂપ કાર્ય થયા પછી વ્ આદેશ થયે, વતુઃ । વગેરે અનિષ્ટ રૂપોનું નિવારણ દુઃશક્ય છે. માટે તેના નિષેધ માટે કોઇ પ્રયત્ન કરવો જોઈએ. પણ જે કોઇપણ પ્રયત્ન કરેલો નથી, તે આ ન્યાય હોવાની શંકા દેહશત હોવાથી જ પૂર્વોક્ત અનિષ્ટરૂપનું વારણ થઈ જશે એવા આશયથી પ્રયત્નવિશેષ ન કરવો અસંગત ન હોયને તે આ ન્યાયને જણાવે છે.) અનિત્યતા :- આ ન્યાય દુર્બળ - અનિત્ય છે, કારણકે, ઘૃત્ વૃવાશ્રયં ૬ (૧/૪૫) એ ઉત્તર ન્યાય આ ન્યાયનો અપવાદ છે. (કારણકે ત્યાં પ્રાકૃતને બદલે વાર્ણ કાર્ય બલવત્ બને છે.) (૧/૪૪) ૌપજ્ઞ ન્યાસ = ૧. નામરૂપ પ્રકૃતિનો વાર્ણકાર્યમાં જ અંર્તભાવનું ઉદાહરણ આ પ્રમાણે છે नदी + ऐ નધ્યે । વગેરે રૂપોમાં નવી એ નામરૂપ પ્રકૃતિ અને તેનું જે ય આદેશરૂપ કાર્ય છે, તે વા (વર્ણસંબંધી) જ કહેવાય છે. (૧/૪૪) વૃક્ વૃદ્વાશ્રયં ચ ॥ ? / ૪૬ ॥ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- વૃત્ રૂપ કાર્ય અને વૃદ્ ને આશ્રિત કાર્ય, વાર્ણ (વર્ણસંબંધી = વર્ણનું ઉચ્ચારણ કરીને કહેલું) હોય તો પણ પ્રાકૃત = પ્રકૃતિનો ઉચ્ચાર કરીને કહેલ કાર્ય કરતાં બળવાન છે. પ્રયોજન :- અનુક્ત છે, છતાં પૂર્વ ન્યાયનો અપવાદ હોયને તેના આવતાં અતિપ્રસંગનું વારણ કરવા માટે આ ન્યાય છે, એમ જાણવું. ઉદાહરણ :- ૩૫ + fશ્વ (શ્વિ વૃદ્ધૌ) ધાતુનું હ્ત્વ પ્રત્યયનો યર્ આદેશ થયે, ૩પશૂય । રૂપ થાય છે. આમાં ત્ત્તા પ્રત્યયનો યર્ - આદેશ થયે, (૩૫ + શ્ચિ + ય એવી સ્થિતિ થયે) દૃસ્વસ્થ ત: પિતૃત્કૃતિ (૪-૪-૧૧૩) સૂત્રથી થતો ત આગમ એ સ્વાંત પ્રકૃતિને આશ્રિત હોવાથી પ્રકૃતિસંબંધી છે અને તેનો પણ બાધ કરીને સ્વરસહિત અંતસ્થારૂપ વર્ણને આશ્રિત હોવાથી વાર્ણ એવું પણ યજ્ઞવિષે: હ્રિતિ (૪-૧-૭૯) સૂત્રથી વૃત્ થયું. એટલે કે શ્ર્વિ ધાતુનો શુ એમ સંપ્રસારણ થયું. અને ત્યાર પછી પણ (૩૫ + શુ + ય એવી સ્થિતિ થયે) પ્રકૃતિ - સંબંધી એવા પણ TM આગમ વિધિનો બાધ કરીને ૩ કારરૂપ અત્ નો વીર્યમવોડસ્ત્યમ્ (૪-૧-૧૦૩) સૂત્રથી પશૂય । એમ દીર્ઘદેશ જ થયો. કારણકે તે દીર્ઘત્વ રૂપ ૨૬૪ Page #313 -------------------------------------------------------------------------- ________________ વક્ષ. ૧/૪૬. ન્યા. મં.... કાર્ય ધ્વપ્ ને આશ્રિત હોયને આ ન્યાયથી બળવાન છે. શાષક ઃ- આ ન્યાયનું પ્રકટીકારક = જ્ઞાપક છે, આવા પ્રયોગો જ. અર્થાત્ વળત્ પ્રાકૃતમ્ (૧/૪૪) ન્યાયની હાજરીમાં આવા પ્રયોગની સિદ્ધિ દુષ્કર છે. છતાંય આવા પ્રયોગોની સિદ્ધિ દેખાય છે, તે આ ન્યાયના આધારે જ ઘટતી હોયને આવા પ્રયોગો આ ન્યાયને જણાવે છે. આ ન્યાયની અલિષ્ઠતા = અનિત્યતા સ્પષ્ટ જણાતી નથી. (૧/૪૫) ૧. પશૂચ । માં દી આદેશ જ થયો, એમ કહ્યું. આ પ્ ને આશ્રિત કાર્ય જાણવું. અર્થાત્ ન્યાયના દ્વિતીયાંશનું ઉદાહરણ સમજવું. (૧/૪૫) ૩૫૫વિમò: ારવિમત્તિ: ।। ? / ૪૬ ॥ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- અહિ વનવતી પદનો સંબંધ કરવો. ઉપપદવિભક્તિવિધિ કરતાં કારકવિભક્તિવિધિ બળવાન છે. [અહિ એટલું સમજવું કે (૧) પાસે ઉચ્ચારાયેલું પદ તે ઉપપદ કહેવાય. (૩૫ સમીપે ઉજ્વાતિ પર્વ ઉપપદ્દમ) તેના નિમિત્તે થનારી વિભક્તિ તે પણ ઉપપદ - વિભક્તિ કહેવાય. અને (૩) ક્રિયાના સાધક એવા કારક અર્થને જણાવવા માટે થતી વિભક્તિને કારક - વિભક્તિ કહેવાય.] ઉદાહરણ :- નમસ્થતિ દેવાન્ । અહિ શક્તાર્થવષનમ:સ્વસ્તિસ્વાહાસ્વામિ: (૨-૨-૬૮) સૂત્રથી નમસ્ શબ્દના યોગ / સંબંધથી થનારી ચતુર્થી વિભક્તિ એ ઉપપદ - વિભક્તિ હોયને તેનો બાધ કરીને કર્મકારક અર્થમાં વિહિત દ્વિતીયારૂપ કારક - વિભક્તિ જ થાય. કારણકે આ ન્યાયથી તે બળવાન છે. જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞપ્તિદ = જ્ઞાપક પૂર્વન્યાયની જેમ સમજવું. એટલે કે આવા પ્રયોગો જ આ ન્યાયનું જ્ઞાપક છે. રેવન્ માં ચતુર્થીને બદલે દ્વિતીયા થવી વગેરે પ્રયોગોની ન્યાયને જણાવે છે. આ = અહિ પ્ સિદ્ધિ આ ન્યાયથી સંગત થતી હોયને તે અનિત્યતા :- આ ન્યાય અનોજસ્વી અનિત્ય છે. કારણકે, બ્રુòષ્ણસૂયાધૈર્યં પ્રતિ જોપ: (૨-૨-૨૭) સૂત્રમાં યક્ષ્મ જોવઃ । એવો કારક - વિભક્તિયુક્ત નિર્દેશ ન કરીને યં પ્રતિ જોપ: । એવો ઉપપદ - દ્વિતીયા વિભક્તિનો નિર્દેશ કરેલો છે. તે આ પ્રમાણે ધાતુ સાથે યોગ હોવાથી આ સૂત્રથી જ યદ્ શબ્દની સંપ્રદાનસંજ્ઞા સંભવે છે. આથી વતુર્થી (૨-૨-૫૩) સૂત્રથી સંપ્રદાનકારક હેતુક ચતુર્થી વિભક્તિની પ્રાપ્તિ છે અને પ્રતિ પદના યોગરૂપ નિમિત્તથી થતી ભાગિનિ 7 પ્રતિર્યંનુમિ: (૨-૨-૩૭) સૂત્રથી દ્વિતીયા રૂપ ઉપપદ વિભક્તિ પણ થવાની પ્રાપ્તિ છે. જો આ ન્યાય ઓજસ્વી = નિત્ય હોત તો ઉપપદ વિભક્તિરૂપ દ્વિતીયાનો ૨૬૫ Page #314 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. બાધ કરીને કારકવિભક્તિ એવી ચતુર્થી જ થાત. અને તેમ થતાં પ્રતિ વો : . એવો નિર્દેશ કરત. અથવા ચતુર્થી આવ્યા પછી પ્રતિ શબ્દનો પ્રયોગ વ્યર્થ બની જવાથી નિમિત્તા ભાવે નૈમિત્તિસ્થામાવ: (૧/૨૯) ન્યાયથી પ્રતિ શબ્દના પ્રયોગની પણ નિવૃત્તિ થવાથી કોપઃ | એવો જ નિર્દેશ કરત. પરંતુ આ ન્યાય અનિત્ય હોવાથી કારકવિભક્તિ - ચતુર્થીનો બાધ કરીને ઉપપદવિભક્તિ દ્વિતીયા જ અહિ થઈ. આથી ય પ્રતિ એવો નિર્દેશ કરેલો છે. (૧/૪૬) સ્વોપણ વ્યાસ Aી ૧, નીતિ અહિ નમ: રોતતિ, તમ શબ્દથી નમોવરિશa:૦ (૩-૪-૩૭) સૂત્રથી ચન પ્રત્યય પર આવતાં નમ ધાતુ બને છે. શંકા - નમતિ વાન / A. અહિ ચતુર્થી વિભક્તિની પ્રાપ્તિ શી રીતે કહેવાય? કારણકે ત્યાં સત્તાથવજનમ:. (૨-૨-૬૮) સૂત્રમાં કર્થવને નાનર્થસ્થ (૧/૧૪) ન્યાયથી રજૂ શબ્દ અર્થવાનું જ ગ્રહણ કરવા યોગ્ય છે - એમ કહેલું છે. અહિ તો રમણ ધાતુ અર્થવાનું છે, પણ તેનો એકભાગ નમસ્ શબ્દ અર્થવાનું નથી ? સમાધાન - બરાબર છે, પણ મર્થળે, એ ન્યાય અહિ પ્રવતતો નથી. કારણકે વાયો સ્થાવિર / વૃદ્ધ પુરુષની લાકડી જેવા છે. એટલે કે જરૂર પડે ત્યારે જ તેનો ઉપયોગ કરાય છે. જરૂર ન હોય ત્યારે તેને બાજુ પર રાખી દેવાય છે. એમ પ્રસ્તુતમાં પણ કર્થવાહને ન્યાય અનુપયોગી હોયને તેની અપ્રવૃત્તિ જાણવી. ૨. વ્યર્થ બની જવાથી તિ શબ્દનો પ્રયોગ ન થયો, એમ કહ્યું. તે આ રીતે - ૬ તિ શોપ: / પ્રયોગમાં પ્રતિ શબ્દનો અર્થ લક્ષ્ય - લક્ષણભાવરૂપ છે. (અથાત વૃક્ષ પ્રતિ વિદ્યારે વિદ્યુત્ / પ્રયોગમાં વૃક્ષ એ લક્ષણ છે અને વિદ્યુત એ લક્ષ્ય છે. તે બે વચ્ચે લક્ષ્યલક્ષણભાવરૂપ સંબંધનું પ્રતિ ઉપસર્ગવડે ઘોતન - પ્રકાશન કરાય છે, તેમ અહીં પણ જાણવું.) આ અર્થ થW #s: / એ પ્રમાણે કહેવાતે છતે ચતુર્થી વિભક્તિથી જ જણાવાઈ જાય છે. આથી પ્રતિ શબ્દ નિરર્થક થઈ જાય છે. તથા નિમિત્તાવેન્યાયથી પ્રતિ શબ્દના પ્રયોગની પણ નિવૃત્તિ થશે. તે આ રીતે - તિ શબ્દના પ્રયોગનું નિમિત્ત અહિ વ શબ્દનું સાર્થકપણું છે. અને નૈમિત્તિક = એટલેકે સાર્થકત્વરૂપ નિમિત્તનું ફળ, અહિ તિ શબ્દનો પ્રયોગ છે. એટલે સાર્થકત્વરૂપ નિમિત્ત હોય તો તિ શબ્દનો પ્રયોગ થાય. પણ પ ો: / એમ કહેવાથી ચતુર્થી વડે પ્રતિ શબ્દનો અર્થ નષ્ટ થઈ જતાં (= અપહૃત થઈ જતાં, કહેવાઈ જતાં) સાર્થકત્વરૂપ નિમિત્ત પણ નષ્ટ થઈ ગયું. આથી સાર્થકત્વ નિમિત્તે થતા તિ શબ્દના પ્રયોગનો પણ અભાવ થઈ જાય છે. (અહિ સક્તાથનામયોગ: (૧/૨૬) ન્યાયની પ્રવૃત્તિથી પ્રતિ શબ્દનો અપ્રયોગ થયો છે, એમ વિચારવું.) (૧/૪) પિરામર્શ A. નમસ્થત રેવાનું ઇત્યાદિ પ્રયોગોમાં સેવ શબ્દથી નમસ્ શબ્દના યોગ નિમિત્તક ચતુર્થી ન થવામાં ત્રણ રીતે સમાધાન પ્રાપ્ત થાય છે. (૧) ત. પ્ર. બૃહદ્રવૃત્તિ અનુસાર આ પ્રયોગમાં સેવ શબ્દનો = ૨૬૬ == Page #315 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬. પરામર્શ... ૧૪૭. ન્યા. મે... નમ ધાતુ સાથે સંબંધ છે, પણ નમસ્ શબ્દ સાથે નહિ. માટે ટેવ શબ્દથી ચતુર્થી ન થાય. (૨) જા. સા. લઘુન્યાસમાં કહ્યું કે, ભલે ન શબ્દ સાથે યોગ મનાય, તો પણ અહીં નમસ્ શબ્દ અનર્થક છે, નમસ્ય ધાતુ જ અર્થવાનું છે. અને વતાર્થ. (૨-૨-૬૮) સૂત્રમાં અર્થવાનું નમસ્ શબ્દના યોગમાં જ ચતુર્થી કહેલી છે. માટે અહિ ચતુર્થી ન થાય. પણ અહિ નમસ્ શબ્દનું અનર્થકપણું શંકાસ્પદ છે, કારણકે કેટલાંકનો એવો અભિપ્રાય છે કે, નમસ્ શબ્દથી વચન પ્રત્યય થયે નમી એવા સમુદાયનું ધાતુપણું થવા છતાંય વચન પ્રત્યયની ઉત્પત્તિ પૂર્વે વિદ્યમાન નમ: શબ્દનું અર્થવત્ત્વ = સાર્થકત્વ કોઈથી પણ હરાતું – નષ્ટ કરાતું નથી. આ કારણથી કે અન્ય કારણસર લઘુન્યાસકારને જાણે કે ઉક્ત સમાધાનમાં અસ્વરસ હોય તેમ “અથવા' કહીને ત્રીજું આપે છે, અને તે પ્રસ્તુત ન્યાયના આશ્રયરૂપ છે. તે આ પ્રમાણે - અથવા (૩) પૂર્વોક્ત સ્વરૂપ કારકવિભક્તિને અન્ય પદના સંબંધની અપેક્ષા નથી. આથી કારક-વિભક્તિ થવી તે અંતરંગ વિધિ છે. અને તેથી ઉલટું, ઉપપદ વિભક્તિ થવામાં અન્ય પદના સંબંધની અપેક્ષા હોવાથી બહિરંગ છે. (આ અપેક્ષાએ તો પ્રસ્તુત ન્યાયને અન્તરેલું વરદ્ વનવત્ (૧૪૨) ન્યાયના વિસ્તાર રૂપે જ કહેવો ઉચિત લાગે છે.) આથી પ્રસ્તુતમાં અંતરંગ એવી દ્વિતીયારૂપ કારકવિભક્તિવડે બહિરંગ ચતુર્થી રૂપ ઉપપદવિભક્તિનો ૩૫૫વિમ: #ારવિર્વિતિયની | એવા ન્યાયથી બાધ કરાય છે. આથી નમસ્યતિ સેવાન | વગેરે પ્રયોગોમાં અધિક બળવતી એવી દ્વિતીયારૂપ કારકવિભક્તિ જ થાય છે. (અહિ શંકા આ પ્રમાણે ઉઠાવી છે.). - શંકા :- કારકવિભક્તિને પણ ક્રિયાપદની અપેક્ષા હોય જ છે. આથી તેને અંતરંગ શી રીતે કહેવાય ? - સમાધાન :- એવું નથી. કર્તા, કર્મ વગેરે કારક એ ક્રિયા માત્ર સાથે વ્યભિચાર વિના = અપવાદ વિના = નિયતપણે સંબંધ ધરાવે છે. આથી આ અપેક્ષા તો કારકના સ્વરૂપમાં જ અંતર્ગત છે, પણ જુદી કહેવાતી નથી. (ઉપપદવિભક્તિમાં આવી નિયત અપેક્ષા પદાન્તર સાથે ન હોવાથી તે બહિરંગ જ કહેવાશે.) આથી પૂર્વોક્ત (પ્રસ્તુત) ન્યાયથી કાર,વિભક્તિવડે ઉપપદવિભક્તિનો બાધ થશે જે. - આ ન્યાયનો ઉલ્લેખ નમોવરિચત્રકોડલેવાથર્યો (૩-૪-૩૭) સૂત્રમાં પણ મળે છે. તે સૂત્રની હવૃત્તિમાં મોતિ સેવાન્ ! અને નમતિ : I એ બન્નેય પ્રયોગોને જુદી જુદી યુક્તિથી વિવેક્ષાથી) સિદ્ધ કરેલાં છે, તે ત્યાંથી જ જાણી લેવું. (૧/૪૬) ‘તુવન્તરખ્ય / ૧ / ૪૭ | ન્યાયાર્થ મંજૂષા ન્યાયાર્થ :- અંતરંગવિધિ કરતાં લુપુ - વિધિ બળવાન છે. અન્તરોડપ એ પ્રમાણે આપ શબ્દ અહિ ઉમેરવો. આથી બહિરંગ એવો પણ હોપવિધિ, અંતરંગ એવા પણ વિધિનો બાધ કરીને બળવાન હોવાના કારણે, પહેલાં પ્રવર્તે છે, એમ = ૨૬૭ Page #316 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ન્યાયાર્થ છે. પ્રયોજન - અહિ અનુક્ત છે. છતાં મારકું વહિત્િ (૧/૪૨) ન્યાયનો અપવાદ આ ન્યાય છે, એમ પૂર્વે કહેલું છે. આથી તે ન્યાયના આવતા અતિપ્રસંગને દૂર કરવા માટે આ ન્યાય છે, એમ પ્રયોજન જાણવું. ઉદાહરણ :- ચાપત્યાન વૃદ્ધાન, જર્યન્ (૬-૧-૪૨) સૂત્રથી યમ્ પર છતાં (T + વન્ + નન્ પ્રથમા બ.વ. =) : ! રૂપ A. થાય અહિ પ્રકૃતિ માત્રને આશ્રિત હોવાથી વૃદ્ધિઃ ધ્વાસ્થતિ તદ્ધિતે (૭-૪-૧) સૂત્રથી થતી વૃદ્ધિ એ અંતરંગ વિધિ છે. તેનો પણ બાધ કરીને પ્રત્યયને આશ્રિત હોવાથી વદુષ્પત્રિયમ્ (૬-૧-૧૨૪) સૂત્રથી થતો યમ્ પ્રત્યયનો લુપ બહિરંગ છે. છતાંય આ ન્યાયથી બળવાન હોયને પહેલાં લુમ્ થાય. અને પછી નિત્, ઉત્ પ્રત્યયનો (પ્રસ્તુતમાં એમ્ નો) લોપ થઈ જવાથી વૃદ્ધિ થતી નથી. જ્ઞાપક :- આ ન્યાયનું ખ્યાતિદ = જ્ઞાપક છે, ત્વની પ્રત્યોત્તરત્વે વૈશ્મિન (૨-૧-૧૧) સૂત્રમાં પ્રત્યયોત્તરપૂર્વે રૂપ નિમિત્તનું ગ્રહણ કરવું. અર્થાત્ આ સૂત્રમાં પૂર્વસૂત્રથી આવતાં ચાલો એ પ્રમાણે સ્વાદિપ્રત્યયરૂપ નિમિત્તના અધિકારથી જ સર્વપ્રયોગોની સિદ્ધિ થઈ જતી હોવા છતાંય વલીયા, પુત્ર: વગેરે પ્રયોગોની સિદ્ધિ માટે પૂર્વોક્ત સૂત્રમાં પ્રત્યયોત્તરપૂર્વે એ પ્રમાણે નિમિત્તનું ગ્રહણ કરેલું છે, તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. તે આ રીતે - ત્વતીય, પ્રત્યુત્ર: | વગેરે પ્રયોગોમાં ક્રમશઃ યુમન્ + અન્ + 4 + + (પ્ર. એ. વ.) એવી સ્થિતિમાં અને મમ્મદ્ + કમ્ (સ્ પ્ર. એ. વ.) + પુત્ર + શું એવી સ્થિતિમાં ઐકાÁની (સમાસાદિરૂપ એકાર્થીભાવની) વિવક્ષા કરવામાં અંતર્વર્તિની વિભક્તિનો હેાર્ગે (૩-૨-૯) સૂત્રથી લુપુ પ્રાપ્ત થાય છે. અને તે આ અંતર્વર્તિની વિભક્તિનો લુ... અત્યંત બહિરંગ છે. કારણકે બહિરંગ એવા ઐકાશ્મને આશ્રિત = સાપેક્ષ છે. પ્રશ્ન :- ઐકાર્મેનું બહિરંગપણું કેવી રીતે થાય ? ' ઉત્તર :- તદ્ધિત પ્રત્યયની ઉત્પત્તિ, સમાસ વગેરે થાય છે, ત્યારે એકાથભાવ = અર્થાત્ એકપદપણું થાય છે. અને આ ઐકાર્ટે એ પ્રકૃતિ અને પ્રત્યયની (સ્વતીયઃ | વગેરે તદ્ધિતવૃત્તિમાં) અથવા બે પદની (મજુત્રઃ | વગેરે સમાસવૃત્તિમાં) અપેક્ષા રાખે છે. માટે સ્પષ્ટપણે જ એનાર્થીભાવ = ઐકાÁ બહિરંગ છે. તેથી બહિરંગ ઐકાશ્મની (એકાર્થીભાવની) અપેક્ષા રાખતાં એવા સમાસની અંતવર્તિની એવી વિભક્તિનાં લોપનું અંત્યત બહિરંગપણું સંગત જ છે. જયારે ત્વ, મ આદેશો તો સ્વાદિ – વિભક્તિ માત્રને આશ્રિત હોવાથી અંતરંગ છે, આથી સ્વાદિ - વિભક્તિ દ્વારા જ તે વ, મ આદેશવિધિ સિદ્ધ થાય છે. તો પણ જે ; પ્રત્યયોત્તરપદનું ગ્રહણ કરેલું છે, તે જણાવે છે કે, “અંતરંગ કાર્યો કરતાં પણ લુપુ બલવત કાર્ય છે.” આથી સ્યાદિ પ્રત્યયોનો પહેલાં જ લોપ થઈ જવાથી તેના દ્વારા ત્વ, મ આદેશોની સિદ્ધિ થઈ શકતી નથી. આથી પ્રત્યયોત્તર રૂપ નિમિત્તનું ગ્રહણ સાર્થક છે. કહેવાનો આશય એ છે કે આ ન્યાય વિના જો બહિરંગ એવો વિભક્તિનો લુપુ, = ૨૬૮ - Page #317 -------------------------------------------------------------------------- ________________ ૧/૪૮. ન્યા. મં... અંતરંગ ત્વ, મ આદેશ કર્યા પછી જ થાય તો સૂત્રમાં "પ્રત્યયોત્તરપૂર્વે એવું કહેવાની જરૂર જ નથી. કારણકે સ્વાદિપ્રત્યયરૂપ નિમિત્તનો અધિકાર અનુવર્તતો હોવાથી સ્વાદિરૂપનિમિત્ત દ્વારા જ ત્વ, મ, આદેશો થઈ જશે. છતાંય જે પ્રત્યયોત્તરપટ્ટે ૨ એમ કહેલું છે, તે આ ન્યાયથી પહેલાં જ બહિરંગ એવો પણ સ્વાદિવિભક્તિનો લોપ થઈ જશે. આથી સ્વાદિવિભક્તિ રૂપ નિમિત્તનો અભાવ થતાં પ્રત્યય - ઉત્તરપદરૂપ નિમિત્તો ઉભા કરવા આવશ્યક છે. આથી ત્વતીય, પુત્રઃ વગેરે રૂપોની સિદ્ધિ માટે સૂત્રમાં પ્રત્યયોત્તરપૂર્વે ર નું ગ્રહણ સાર્થક છે. આમ આ ન્યાય વિના અસંગત બની જતાં પ્રત્યયોત્તરપદનું ગ્રહણ આ ન્યાયની પ્રતીતિ કરાવે છે. આ ન્યાયની અનિત્યતા જણાતી નથી. (૧/૪૭) પરામર્શ | A. 1 + ચમ્ + કમ્ = Tr: | આ રૂપની સિદ્ધિમાં યમ્ પ્રત્યયનો લોપ વહૃધ્વસ્ત્રિયમ્ ' (૬-૧-૧૨૪) સૂત્રથી કરેલો છે. પણ તે બરાબર જણાતો નથી. કારણકે તે સૂત્રથી તો દિ સંજ્ઞક પ્રત્યયનો લોપ થાય છે. જયારે અહિ ગોત્રાપત્યમાં થયેલો યમ્ પ્રત્યય ઉદ્ર સંજ્ઞક નથી. માટે અહિ વગોડયાપન પવના (૬-૧-૧૨૬) સૂત્રથી યમ્ પ્રત્યયનો લોપ થયેલો સમજવો. (૧/૪૭) 'સર્વેખ્યો નોY: / ૧ / ૪૮ | ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ :- સર્વકાર્યથી લોપ - વિધિ બળવાન છે. વિશેષાર્થ આ પ્રમાણે છે. તોપ શબ્દનો લુ, અને લુફ એ બેય અર્થ હોવા છતાં લુ, 1 - અર્થ પૂર્વન્યાયમાં કહેવાઈ ગયો હોવાથી લોપ શબ્દથી અહિ “અદર્શન માત્રરૂપ લુફ જ ગ્રહણ કરવો - રોવર્સીવ ન્યાયથી. અને તેથી |િ વગેરે પ્રત્યયોનું પ્રયોજીત્ (૧-૧-૩૭) સૂત્રથી તિ અપ/ચ્છતીતિ રૂત્ ! એ પ્રમાણે સાન્વર્થ સંજ્ઞા કરેલી હોવાથી જે “અદર્શન' રૂપ અર્થ છે, તે ન વૃદ્ધિશાવિત હોવે (૪-૩-૧૧) સૂત્રમાં લોપ શબ્દથી જેમ સંગૃહીત છે, તેમ આ ન્યાયમાં પણ “અદર્શનમાત્રરૂપ” અર્થ સંગૃહીત જાણવો. અને તેથી આ પ્રમાણે ન્યાયાર્થ થાય - “લુફવિધિ” એ બળવાન હોવાથી સર્વવિધિઓનો બાધ કરીને પ્રથમ પ્રવર્તે છે. ઉદાહરણ :- અબુદ્ધ અહિ (વધુ + fસન્ + ત એવી સ્થિતિમાં) ધુહૂવાટ્યુનિટતથોઃ (૪-૩-૭૦) સૂત્રથી સિન્ લોપરૂપ કાર્ય સર્વવિધિઓની પહેલાં થઈ જવાથી આડવાતન્ત- ચાતુર્થ: શ્લોશ પ્રત્ય (૨-૧-૭૭) સૂત્રથી સિદ્ પ્રત્યાયના નિમિત્તથી આદિ વે નો ચતુર્થ એવો આદેશ ન થયો. ૨૬૯ Page #318 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરીનુવાદ. પ્રશ્ન :- લુપ્ત એવા પણ સિન્ પ્રત્યયનો સ્થાનિવર્ભાવ થવાથી આદિ વ નો ચતુર્થ - આદેશ કરી શકાશે ? જ્વાબ :- ના, ચતુર્થ આદેશરૂપવિધિ એ એ કારાદિ પ્રત્યયને આશ્રિત હોવાથી વર્ણવિધિ છે. આથી તે કરવામાં સ્થાનીવાડવવિધ (૭-૪-૧૦૯) સૂત્રમાં નિષેધ કરેલો હોવાથી લુપ્ત સિગ્ન નો સ્થાનિવર્ભાવ થતો નથી. તથા (અદર્શનનું બીજું ઉદાહરણ) ૪ સુરઉં તત્ર તિકતીતિ, પ્રત્યય પર આવતાં સંસ્થા: ! કોઈ - સુખમાં રહેનાર (સુખી) માણસ. અહીં થા ધાતુના મા નો ચંડપ (૪-૩-૯૭) સૂત્રથી હું આદેશ ન થાય, કારણકે આ ન્યાયથી |િ પ્રત્યયનું અદર્શન (લુફ) સર્વ કાર્યથી પહેલાં થાય છે. અને તે પૂર્વોક્ત છું – કરનારા સૂત્રમાં ન શબ્દનું ગ્રહણ સાક્ષાત્ વ્યંજનરૂપ નિમિત્તને જણાવવા માટે કરેલું છે. એટલે લુપ્ત fa૫ પ્રત્યય નિમિત્તક મા નો { આદેશ ન થાય. જ્ઞાપક :- આ ન્યાયનું સ્ફાતિદ = જ્ઞાપક છે, સસ્ત: fસ (૪-૩-૯૨) સૂત્રમાં f એ પ્રમાણે સપ્તમીની ‘વિષય સપ્તમી' રૂપે વ્યાખ્યા કરવી. તે આ રીતે - જો સિ એ પ્રમાણે અહિ નિમિત્ત - સપ્તમીનું વ્યાખ્યાન કરાય તો વન્ ધાતુથી અઘતની તામ્ પ્રત્યય પર છતાં (વસ્ + તમ્ =) અવાક્ | વગેરે રૂપોમાં (અ + વત્ + સિન્ + તામ્ એ પ્રમાણે) સિદ્ પ્રત્યય આવ્યા બાદ અનંતર આ ન્યાયથી, લોપવિધિ અધિક બળવાન હોવાથી, પહેલાં જ ધુદુસ્વાર્ટુનિસ્તો : (૪-૩-૭૦) સૂત્રથી સિદ્ પ્રત્યયનો લોપ થઈ જશે. આથી સસ્ત: fસ (૪-૩-૯૨) સૂત્રથી જ નો ત આદેશ સિદ્ધ થતો નથી. વળી, અહિ સિદ્ પ્રત્યયના લોપનો સ્થાનિવભાવ કરીને પણ ૫ ની તે આદેશ કરવો શક્ય નથી. કારણકે સતઃ સિ (૪-૩-૯૨) સૂત્રથી કરવાને ઇચ્છાયેલ જે સ નો તે આદેશ, એ પોતાના નિમિત્તભૂત સ કારરૂપ વર્ણને આશ્રિત હોવાથી વર્ણવિધિ છે. આથી વર્ણવિધિમાં નિષેધ કરેલો હોયને સ્થાનિવભાવની પ્રાપ્તિ નથી, એવી શંકાથી ગ્રંથકાર આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ સિ એમ અહિ વિષય સપ્તમીની વ્યાખ્યા કરી છે. અને તેથી વત્ ધાતુથી અદ્યતની તામ્ પ્રત્યય પર છતાં સિદ્ધ થતાં લાવીdીમ્ | વગેરે રૂપોમાં સિદ્ પ્રત્યયના વિષયમાં જ સસ્ત: fસ (૪-૩-૯૨) સૂત્રથી ૩ નો તે અને પછી સિદ્ પ્રત્યય લાગીને તેનો પૂર્વોક્ત સૂત્રથી લુફ થયે અને સ્થાનિવર્ભાવ થયે નાનામનિટિ (૪-૩-૪૫) સૂત્રથી વૃદ્ધિ સિદ્ધ થઈ. (ટુંકમાં વિષયસપ્તમીનું વ્યાખ્યાન કરવાથી સિદ્ પ્રત્યય આવવાનો વિષય હોય અર્થાત્ સિદ્ પ્રત્યાયની પ્રાપ્તિની શક્યતા હોય ત્યારે જ – સિદ્ થયા પહેલાં જ - સ ના ત આદેશ રૂપ કાર્ય થઈ જાય. સિદ્ ની નિમિત્તરૂપે સાક્ષાત્ હાજરીની હવે જરૂર રહેતી નથી. એટલે વાત્તામ્ ! રૂ૫ની સિદ્ધિ થઈ જશે.) શંકા :- વ્યગ્નનાનામનિટ (૪-૩-૪૫) સૂત્રથી વૃદ્ધિરૂપ કાર્ય કરવામાં પણ પૂર્વની જેમ સ કારરૂપ વર્ણને આશ્રિત હોયને વર્ણવિધિ હોવાથી સિદ્ ના લુકુ વિધિના સ્થાનિવદુભાવની ૨૭૦ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૧/૪૮. સ્વ. ન્યા... પરામર્શ... પ્રાપ્તિ થશે નહીં. સમાધાનઃ- ના, સિદ્ પ્રત્યય એ વિશિષ્ટ વર્ણસમુદાયરૂપ હોવાથી વર્ણવિધિ ન હોવાથી તેને આશ્રિત વૃદ્ધિ રૂપ વિધિ એ વર્ણ વિધિ નથી. માટે સિદ્ સુફના સ્થાનિવભાવની સુતરાં પ્રાપ્તિ છે. માટે વૃદ્ધિ થશે જ. A. બીજું કે આ ન્યાયમાં તોપ શબ્દથી જો લુપુની પણ વ્યાખ્યા કરાય તો પૂર્વન્યાય વિના પણ ચાલી જાય છે. પરંતુ પૂર્વાચાર્યોએ આ ન્યાયને જુદો કહ્યો છે, આથી અમે પણ અહિ તે પ્રમાણે કહ્યું. (અર્થાત્ લોપની લુ, એવી વ્યાખ્યા ન કરવા દ્વારા પૂર્વન્યાયથી ભિન્ન રૂપે આ ન્યાયની સાર્થકતા જાળવી રાખી છે.) અનિત્યતા :- આ ન્યાય કૃશ - અનિત્ય છે. કારણકે ઉત્તર ન્યાયથી આ ન્યાયનો પરાભવ = અપવાદ કરાય છે. (૧/૪૮) સ્વપજ્ઞા વ્યાસ ૧. શંકા - લુપ અને લુફમાં શું તફાવત છે ? અથાત કોઈ તફાવત જણાતો નથી. કારણકે અદશનરૂપ લક્ષણ = ચિહ્ન તો બેયમાં સમાન જ રહે છે ? સમાધાન :- લુફ થાય ત્યારે જો લુપ્ત પ્રત્યયાદિ નિમિત્તક કાર્ય કરવાનું હોય, તો લુફનો સ્થાનિવભાવ થાય છે - જેમકે, જમાન / (TોમનQ + fણ) અહિ પ્રથમા વિભક્તિ પ્રત્યય સિ નો લુક થયે ઉપ પ્રત્યનિમિત્તક કાર્ય સ્વાસ: તો (૧-૪-૯૦) સૂત્રથી સ્વરનો દી આદેશ થાય. પણ જ નો લુપ જો થાય તો તુધ્વનન્ત (૭-૪-૧૧૨) સૂત્રથી નિષેધ થવાથી લુપનો સ્થાનિવભાવ ન થવાથી દીર્ઘ આદેશ ન થાય. ૨. જિન્નતિત્તિ / એમ કહેવાય ત્યારે જો શબ્દ જો કે ગાય - બળદ ઉભયવાચક હોવા છતાં પણ બળદવાચક વર્તાવ શબ્દનું અહીં જુદુ ગ્રહણ કરેલું હોવાથી જો શબ્દનો “ગાય” અર્થ જ સાબિત થાય છે. અથાત બળદ શબ્દ નવ શબ્દથી કહેવાઈ જતાં જો શબ્દનો બળદ અર્થ કહેવો વ્યર્થ હોવાથી ગાયરૂપ અર્થ જ કરાય છે. તેમ અહિ પણે “લોપ શબ્દનો લુપ રૂપ અર્થ પૂર્વસૂત્રમાં કહેવાઈ ગયેલો હોવાથી, લુફ અર્થ જ સિદ્ધ થાય છે. (૧/૪૮) પિરામર્શ A. વૃદ્ધ ! રૂપમાં આદિના ચતુથદિશ રૂપ વિધિ કરવામાં સિન્ નો સ્થાનિવર્ભાવ થતો નથી. જયારે ગવાત્તાત્ રૂપમાં વૃદ્ધિ કાર્ય કરવામાં સિદ્ સુફનો સ્થાનિવભાવ થાય છે. તે અંગે વધુ સ્પષ્ટતા આ પ્રમાણે છે. સ્થાનીવાડવવિધ (૭-૪-૧૦૯) સૂત્રમાં “અવવિધૌ એ પ્રમાણે સ્થાની - વર્ણનો આશ્રય કરનારા વિધિનો નિષેધ કરેલો છે. તેનો અર્થ આ પ્રમાણે ફલિત થાય છે કે, જે કાર્ય વર્ણનું ઉચ્ચારણ કરીને કહેલું હોય તે વર્ણાશ્રિત કહેવાય અને જે ધાતુ વગેરેનું ઉચ્ચારણ કરીને કહેલું હોય તે વર્ણશ્રિત ન કહેવાય. કારણકે તેમાં શબ્દથી વર્ણનો સંસર્ગ - સંબંધ થતો નથી. = ૨૭૧ Page #320 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. પ્રસ્તુતમાં અવુદ્ધ । વગેરે રૂપોમાં સિ ્ નો લોપ થયો છે, તે લોપ - કાર્યનો સ કાર રૂપ પ્રત્યયનિમિત્તે થતાં આદિ વ નો ચતુર્થ મેં રૂપ આદેશ કરવામાં સ્થાનિવદ્ભાવ થતો નથી. કારણકે નવનાતે:૦ (૨-૧-૭૭) એ સૂત્રમાં ોશ્વ એ પ્રમાણે સ કારરૂપ વર્ણનું ઉચ્ચારણ કરીને વિધાન કરેલું હોવાથી ચતુર્થાદેશરૂપ વિધિ, વર્ણવિધિ ગણાશે. તથા અવાત્તામ્ । રૂપમાં પણ (અ + વક્ + સિક્ + તામ્ સ્થિતિમાં) સિક્ પ્રત્યયનો ધુહ્દસ્વાત્॰ (૪-૩-૭૦) સૂત્રથી લુફ્ થયે, વસ્ ધાતુના સ નો ત આદેશ કરવામાં સિ ્ - લુફ્નો સ્થાનિવદ્ભાવ થશે નહિ. કારણકે સસ્ત: સિ (૪-૩-૯૨) સૂત્રમાં સિ એ પ્રમાણે વર્ણનું ઉચ્ચારણ કરીને તેં આદેશનું વિધાન કરેલું હોવાથી તે વર્ણવિધિ ગણાશે. માટે પ્રસ્તુત ન્યાયથી સૌ પ્રથમ જ સિવ્ નો લોપ થઈ જવાથી અને વર્ણવિધિ હોવાથી તેનો સ્થાનિવદ્ભાવ નહીં થવાથી નિમિત્તસપ્તમીની વ્યાખ્યા ન કરીને - ‘જ્ઞ ના વિષયમાં જ જ્ઞ નો ત થાય' એ પ્રમાણે વિષય - સપ્તમીની વ્યાખ્યા કરેલી છે. પરંતુ વ્યજ્ઞનાનામનિટિ (૪-૩-૪૫) એ સૂત્રથી ગવાત્તામ્ । રૂપમાં વસ્ ધાતુના સ્વરની વૃદ્ધિરૂપ વિધિ ક૨વામાં સિફ્ ના લોપનો સ્થાનિવદ્ભાવ થશે જ. અર્થાત્ સિપ્ લોપ થવા છતાંય સિ ્ પ્રત્યય નિમિત્તક વૃદ્ધિ થશે જ. કારણકે વ્યજ્ઞનાનામનિટિ (૪-૩-૪૫) સૂત્રમાં સિધિ એ પ્રમાણે અનુવૃત્તિ વર્તમાન હોયને, વૃદ્ધિ રૂપ વિધિ એ સિક્ આશ્રિત વિધિ છે. અને સિ ્ એ વર્ણ નથી, પણ તેને વિશિષ્ટ વર્ણસમુદાય ગણેલો છે. અને તેથી સિવ્ એ પ્રમાણે વર્ણસમુદાયનો ઉચ્ચાર કરીને કહેલ પૂર્વોક્ત સૂત્રથી વૃદ્ધિરૂપ વિધિ કરવામાં "અવર્નવિધી" એવા વચનથી પ્રતિષેધ નહીં થવાથી સિક્ પ્રત્યયનો સ્થાનિવદ્ભાવ થશે જ. અને તેથી સિધ્ નિમિત્તક વૃદ્ધિ થવાથી ગ્રંથકારે કહ્યા પ્રમાણે અવાત્તામ્ । એવા રૂપની સિદ્ધિ નિરાબાધપણે થઈ જશે. (૧/૪૮.) તોપાત્ત્વરાવેશઃ ।। શ્ / ૪૬ ॥ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- લોપ - વિધિ કરતાં ‘સર્વાદેશરૂપ’ વિધિ બળવાન છે, અર્થાત્ પ્રથમ પ્રવર્તે છે. અહિ વલવાન્ એ પ્રમાણે પદ જોડવું. આ પ્રમાણે આગળ કહેવાતાં સાત (૭) ન્યાયોમાં પણ આ પદ જોડવું. તોપ શબ્દ અહિ પણ લુફ્ અર્થવાચક જ છે. (લુપુ - વાચક નથી.) કારણકે આ ન્યાય પૂર્વન્યાયના અપવાદભૂત છે. (કહેવાનો આશય એ છે કે અપવાદવિધિ એ ઉત્સર્ગવિધિના સમાનવિષયવાળો જ હોય, તો જ તે બન્ને વચ્ચે બાધ્ય રૂપ સંબંધ ઘટે. કારણકે સમાનવિષયમાં જ બાધક / અપવાદ વિધિ એ બાધ્ય / ઉત્સર્ગ વિધિનો બાધ કરી શકે છે. આથી પૂર્વસૂત્રમાં લુફ્ અર્થનું ગ્રહણ કરેલું હોવાથી આ અપવાદિવિધમાં પણ તોપ શબ્દથી લુખ્ખું જ ગ્રહણ કરવું યોગ્ય છે.) બાધકભાવ પ્રયોજન :- અનુક્ત છે. છતાં પૂર્વન્યાયનો અપવાદ હોવાથી તેના આવતા અતિપ્રસંગને દૂર કરવા માટે આ ન્યાય કહી શકાય છે. ઉદાહરણ :- શ્રીર્દેવતાઽસ્મૃતિ, રેવતા: (૬-૨-૧૦૧) સૂત્રથી અદ્ પ્રત્યય પર છતાં (શ્રી ૨૭૨ - Page #321 -------------------------------------------------------------------------- ________________ ૧/૪૯. પરામર્શ. + ગ =) શ્રીયં વિ: | રૂપ થાય છે. અહિ ઉગવવD (૭-૪-૬૮) સૂત્રથી પ્રાપ્ત શ્રી શબ્દના હું કારનો લુફ એ પરવિધિ હોવા છતાંય તેનો બાધ કરીને સ્વરાદેશરૂપ વૃદ્ધિ જ (વૃદ્ધિ સ્વપ્નાઝિતિ તદ્ધિતે (૭-૪-૧) સૂત્રથી) થઈ. જ્ઞાપક :- આ ન્યાયનું વ્યક્તિદ = જ્ઞાપક છે, વૃદ્ધિ વિધાયક સૂત્રને અવવચ (૭-૪-૬૮) સૂત્રથી પહેલાં કહેવું. તે આ રીતે - જો આ ન્યાય ન હોત તો શ્રાયમ્ વગેરે રૂપોની સિદ્ધિ માટે નવવસ્ય (૭-૪-૬૮) સૂત્રની આગળ અર્થાત્ ઉત્તરમાં વૃદ્ધિઃ સ્વપ્ના:૦ (૭-૪-૧) એ વૃદ્ધિ કરનારું સૂત્ર કરવું જોઈએ. અને તેથી પરવિધિ થવાને લીધે વૃદ્ધિ વિધિની સિદ્ધિ થઈ જશે. પણ જે તે પ્રમાણે કરેલું નથી, તે આ ન્યાયની આશાથી જ કરેલું નથી. અર્થાત્ આ ન્યાયથી જ સ્વરાદેશરૂપ હોવાથી અને (રૂં કારના લુફ રૂ૫) લોપ વિધિ કરતાં બળવાન હોવાથી વૃદ્ધિવિધિ પહેલાં થઈ જશે, એવી શ્રદ્ધાથી જ વૃદ્ધિવિધિને લુફવિધિ કરતાં પહેલાં કહેલો છે. આમ આ ન્યાયથી જ સંગત થતું લુવિધિ કરતાં વૃદ્ધિનું પ્રથમ વિધાન આ ન્યાયને જણાવે છે. A. અનિત્યતા :- આ ન્યાયની કૃશતા = અનિત્યતા નનિષ્ઠાથ શાસ્ત્રપ્રવૃતિઃ (૧/૫૭) ન્યાયમાં કહેવાશે. અર્થાત્ આ ન્યાયની અનિત્યતા તે ન્યાયસૂત્રની ટીકાથી જ જાણી લેવી. (૧/૪૯) પરામર્શ A. જો કે ગવર્નેવી (૭-૪-૬૮) સૂત્રની બૃહદ્ઘતિમાં શ્રયં વદ | વગેરે રૂપોમાં વિશેષવિધાન હોવાથી વૃદ્ધિઃ રેપ્યા(૭-૪-૧) સૂત્રથી વૃદ્ધિ જ થાય છે,” એ પ્રમાણે કહેલું છે. અહિ તદ્ધિત પ્રત્યયમાત્ર પર છતાં આ વર્ણ, રૂ વર્ણના લુકનું વિધાન હોવાથી અવવચ (૭૪-૬૮) એ સામાન્ય વિધિ છે. જ્યારે ત્રિત, ઉગત્ એવા જ તદ્ધિત પ્રત્યય નિમિત્તે વૃદ્ધિનું વિધાન હોવાથી વૃદ્ધિઃ સ્વપ્ના (૭-૪-૧) સૂત્ર એ વિશેષવિધિ છે. આથી નિરાશ સાવશાત્ (૧/૪૩), 3&fપવા: (૧/૫૫) વગેરે ન્યાયથી પણ સિદ્ધિ થઈ જશે. : છતાંય યથાવિહિત આ પ્રસ્તુત ન્યાયના બળથી પણ શ્રાય | વગેરેમાં વૃદ્ધિવિધિની સિદ્ધિ કરવી વિરુદ્ધ નથી. કારણકે અનેક રીતે બાધ્યબાધકભાવની વિવક્ષા કરી શકાય છે. વળી, આ ન્યાય સ્વયં વ્યાકરણ - ગ્રંથકાર આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજી વડે સંગ્રહીત હોયને આ ન્યાય સ્વસંમત જ છે. તેનું અન્ય પ્રસિદ્ધ ઉદાહરણ મળતું નહિ હોય - ઈત્યાદિ કારણે ટીકાકાર શ્રી હેમહંસગણિજીએ સંભવ હોવાથી આ ન્યાયનું અહિ આવતરણ કરેલું જણાય છે - તે અસંગત નથી. કારણકે અનેક રીતે પણ રૂપની સિદ્ધિ કરવામાં દોષ નથી, ઈત્યાદિ સમાધાન કરવું. (૧/૪૯). यत्नेनानुमितोऽप्यर्थः कुशलैरनुमातृभि : । મયુવતરવૈરચર્થવો પદ્યતે રૂ૪ (વાક્યપદીયમ્ - પ્રથમ ખંડ.). કુશળ તાર્કિકો વડે જે અર્થ (વસ્તુ) અનુમાનનો વિષય બનાવવામાં આવેલો છે તે જ અર્થ વધારે શળ અનુમાતાઓ વડે તેથી વિરુદ્ધ (જુદાં) જ અર્થમાં સમજાવવામાં આવે છે. = ૨૭૩ Page #322 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. આવેશાવવામઃ ॥ ૨/૬૦ ॥ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ આદેશિવિધ કરતાં આગવિવિધ બળવાન છે અર્થાત્ પહેલાં પ્રવર્તે છે. ઉદાહરણ :- અવંયતિ । અહીં ૠ તૌ । ત્ર્યં પ્રાપળે ચ । એ બન્નેય ઋ ધાતુથી િ પ્રત્યય પર છતાં નામિનોઽતિહસ્તે: (૪-૩-૫૧) એ પરસૂત્રથી પ્રાપ્ત વૃદ્ધિરૂપ આદેશનો બાધ કરીને પહેલાં અતિરીří૰ (૪-૨-૨૧) સૂત્રથી જુ આગમ થાય છે, અને પછી (ૠ + પુ (f) + શબ્ + તિ સ્થિતિમાં) પુૌ (૪-૩-૩) સૂત્રથી ૠ નો ર્ એમ ગુણરૂપ આદેશ થાય છે. જ્ઞાપક ઃ- આ ન્યાયનું પ્રાદુષ્કરણ = જ્ઞાપક, આ પ્રમાણે અર્પતિ । વગેરે રૂપની સિદ્ધિ માટે કોઈ પ્રયત્ન ન કરવો, તે જ છે. (અર્થાત્ । પ્રત્યય પ૨ છતાં (+ ત્નિ સ્થિતિમાં) વૃદ્ધિ રૂપ આદેશ અને પુ આગમ એ બેયની પ્રાપ્તિ છે. તેમાં પણ પરિધિ હોવાથી પહેલાં જો વૃદ્ધિ થઈ જાય તો અનિષ્ટરૂપ થવાની આપત્તિ આવે. માટે વૃદ્ધિવિધિથી પહેલાં પુ આગમ થવો ઇષ્ટ છે. તેમ છતાં તેને માટે કોઈ પ્રયત્ન કરેલો નથી, તે આ ન્યાયથી આદેશ કરતાં આગમિવિધ બળવાન હોયને પર એવા પણ વૃદ્ધિરૂપ વિધિનો બાધ કરીને પહેલાં આગમરૂપ વિધિ થશે, અને પછી પુ આગમ વડે વ્યવધાન થવાથી વૃદ્ધિને બદલે લોપાત્ત્વસ્ય (૪-૩-૩) થી ઉપાંત્ય ૠ નો ગુણ જ થશે, એવા આશયથી જ પ્રયત્ન કરેલો ન હોયને તે આ ન્યાયને જણાવે છે.) અનિત્યતા :- આ ન્યાય ક્ષામ અનિત્ય છે. આથી યો: લયોઃ । અહિ દ્વિ શબ્દથી નપુંસકલિંગમાં ઝનામ્બરે નોડન: (૧-૪-૬૪) સૂત્રથી દ્વિ + ઞોર્ એ પ્રમાણે સ્વરાદિ કોર્ પ્રત્યય પર છતાં 7 આગમ ન થયો, કિંતુ, આ ઢે: (૨-૧-૪૧) સૂત્રથી દ્વિ શબ્દના અંત્યસ્વરનો ૩૬ આદેશ જ થયો. (આથી જ f + ત્ સ્થિતિમાં અઁ નો ૬૦ (૧-૪-૪) સૂત્રથી પ્ આદેશ થયે, તેનો અય્ થયે, ક્યો: । રૂપની સિદ્ધિ થઈ શકી.) - પ્રશ્ન :- અહિ પરરિવિધ હોવાથી અને અંતરંગવિવિધ હોવાને લીધે 7 આગમનો બાધ કરીને પહેલાં આ દે (૨-૧-૪૧) સૂત્રથી ૬ કા૨ાદેશ થાય છે, એ પ્રમાણે અનાશ્ર્વરે નૌડન્ત: (૧-૪-૬૪) સૂત્રના ન્યાસમાં કહેલું છે. અર્થાત્ આગમ કરતાં પહેલાં ઞ આદેશિવિધ થવામાં કારણ તરીકે પરત્વ અને નિત્યત્વ જ કહેલાં છે, આ ન્યાયની અનિત્યતાને કારણ કહેલ નથી. તેથી આ ન્યાયની અનિત્યતાના ઉદાહરણ તરીકે આ યોઃ । રૂપ શી રીતે સંગત થાય ? જવાબ :- સાચી વાત છે, પરવિધિ અને નિત્યવિધિ હોવાથી જ મૈં કારાદેશ થયો છે. પણ જો આ ન્યાય વધારે બળવાન બલિષ્ઠ હોત તો ૫૨ હોવા છતાંય અને અંતરંગ હોવા છતાંય આ દેશ (૪-૧-૪૧) સૂત્રથી થતાં ૩૬ આદેશનો બાધ કરીને ન આગમ હૈં થાત. કારણકે આ ન્યાય વિશેષવિધિરૂપ છે. પણ જે યો: । વગેરે રૂપોમાં 7 આગમ ન થયો અને અ આદેશ ૨૭૪ - Page #323 -------------------------------------------------------------------------- ________________ ૧/૫૧, ન્યા. મેં.... જ થયો, તે આ ન્યાયની અનિત્યતા હોવાને લીધે જ થવા A. પામ્યું છે. (૧/૫૦) પરામર્શ A. કહેવાનો ભાવ એ છે કે, ગતિ | વગેરે ઉદાહરણમાં ન પ્રત્યય પર છતાં વૃદ્ધિરૂપ આદેશ એ પરવિધિ અને નિત્ય વિધિ હોવા છતાંય તેનો બાધ કરીને આ ન્યાયથી : આગમ રૂપ વિધિ જ પહેલાં પ્રવર્તે છે. આમ પરત્વ અને નિત્યત્વ એકાંતે બળવાનું નથી. આથી આ ન્યાય જ પરત્વાદિનો બાધક બને છે. આથી યોઃ I રૂપમાં પણ આ ન્યાય લાગત તો મા : I એ સૂત્રથી આદેશ પર અને નિત્ય વિધિ હોવા છતાંય તેનો બાધ કરીને ન આગમ જ થાત. પણ તે પ્રમાણે જે નથી થયું. તે આ ન્યાય અનિત્ય હોયને નિર્બળ છે. માટે ૩ આદેશ જ પહેલાં થાય છે. આમ પર અને નિત્ય એવા બાધ કરીને ન આગમ ન થયો, તે આ ન્યાયની અનિત્યતાને જ વ્યક્ત કરે છે - એમ ગ્રંથકારશ્રી હેમહંસગણિજીનો આશય જણાય છે. (૧/૫૦) 'ગામાત સવશદ / / બ9 | ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ :- આગમવિધિ કરતાં સર્વાદેશવિધિ બળવાન છે. આથી પહેલાં કરાય છે. આ પ્રયોજન :- પૂર્વ ન્યાયનો અપવાદ આ ન્યાય છે. અર્થાત્ જયાં સર્વ પ્રકૃતિનો આદેશ થાય છે, ત્યાં પૂર્વન્યાયની પ્રવૃત્તિ થતી નથી. અર્થાત્ ત્યાં આગમવિધિ બળવાન નથી, પણ સવદેિશ જ બળવાન છે - એ પ્રમાણે પૂર્વન્યાયના અતિપ્રસંગને દૂર કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- પ્રિયા: તો યસ્ય તસ્માન્ - પ્રિયંતિ: તાત્ અહિ ત્રિવતુરતિકૃતિ સાડી (૨-૧-૧) સૂત્રથી સર્વ ત્રિ શબ્દનો ઉત5 આદેશ થયો', પછી જ, પ્રિયતિ + અમ્ સ્થિતિમાં બનાસ્વરે નોડતઃ (૧-૪-૬૪) સૂત્રથી આગમ સિદ્ધ થયો. જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞાપક છે, ઋતો : વડનઃ (૨-૧-૩) સૂત્રથી તિકૃ વગેરેના 8 ને ૨ આદેશરૂપ વિધિ કરવામાં, નિ શબ્દથી ન કારરૂપ વિષયના વર્જનનું કથન. તે આ રીતે - જો આ ન્યાય ન હોત તો સ્વરાદિ યાદિ વિભક્તિ પર છતાં પૂર્વન્યાયથી પહેલાં ન આગમ જ થવાથી અને ત્રિ શબ્દ અને સ્વાદિ પ્રત્યય વચ્ચે ત્રિ + + મમ્ એ પ્રમાણે તે આગમનું વ્યવધાન થયે તિર્યુ વગેરે આદેશની જ પ્રાપ્તિ નથી. આથી કોના 28 નો ર કરવામાં ને એ પ્રમાણે વિષયનું વર્જન કરાય ? અર્થાત્ તિરૃ આદેશ પહેલાં ન થતાં 8 જ નથી. તેથી તેના ૨ આદેશના વિધાનનો નિષેધ કરવો નિરર્થક છે. તો પણ જે નિ એ પ્રમાણે 28 નો ર કરવામાં – વિષયનું વર્જન કરેલું છે, તે આ ન્યાયથી તિરૃ વગેરે આદેશનું પહેલાં થવું અને પછી તે આગમનો વિષય બનવા રૂપ પ્રક્રિયાને વિચારીને જ કરેલું છે. પ્રશ્ન :- આગમ વિના પણ પ્રતિકૃમ્ | વગેરે રૂપોમાં મામ્ નો નામ્ આદેશ થાય ૨૭૫ Page #324 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. છે, ત્યારે તિસૃ વગેરેના ૠ ના ર્ આદેશનો નિષેધ કરવા માટે ઍનિ એ પ્રમાણે 7 કારવિષયનું વર્જન કરેલું હોય એવું કેમ ન કહેવાય ? જવાબ :- ના, એમ કહેવું ઉચિત નથી. કારણકે જો ફક્ત નામ્ વિષયમાં જ ઉક્ત ના ર્ત્વનું વર્જન કરવાનું હોય તો અનામિ એ પ્રમાણે અસંદિગ્ધ = સ્પષ્ટ રીતે જ કહેત. (અર્થાત્ ફક્ત નામ્ .પ્રત્યયરૂપ 7 વિષયનું જ વર્જન કરવું ઇષ્ટ હોય તો નિ એમ કહેવામાં 7 આગમના ગ્રહણનો પણ સંદેહ રહેતો હોવાથી અનામિ એમ સ્પષ્ટપણે જ કહેવું ઉચિત ગણાય.) પણ જે અનિ એમ સાધારણ શબ્દથી જ 7 વિષયનું વર્જન કરેલું છે, તે ન આગમની અપેક્ષાએ જ છે, એમ ફલિત થાય છે. માટે તિસૃ શબ્દના ૠ ના ર ત્વનું 7 આગમ વિષયમાં વર્જન કરવા માટે નિ એમ જે કહેલું છે, તે આ ન્યાયથી જ તિરૃ આદેશ પહેલાં થઈ જતો હાયને સાર્થક બનતો હાવાથી આ ન્યાયને જણાવે છે. આ ન્યાયનું અનિત્યપણું જણાતું નથી. અને ઉત્તરન્યાયનું પણ અનિત્યપણું જણાતું નથી. (૧/૫૧) સ્વોપજ્ઞ ન્યાસ ૧. શંકા :- તિર્ આદેશ કર્યા પછી આ ન્યાયથી 7 આગમ કરવાનું કહ્યું, પણ 7 આગમવિધિ કરતાં ત્ર નો સૃિ આદેશ એ પવિવિધ હોવાથી જ પહેલાં તિરૃ આદેશ થઈ જશે, આથી આ ન્યાયની શી જરૂર છે ? સમાધાન :- એવું નથી, 7 આગમની - તિર્ આદેશ કરેલો હોય કે,ન હોય - તો પણ પ્રાપ્તિ થાય છે. આથી 7 આગમ એ નિત્ય - વિધિ છે. અને પાત્ નિત્યં વનવત્ (૧/૫૨) એવો ન્યાય હોવાથી 7 આગમની જ અહિ પહેલાં પ્રાપ્તિ છે. આથી તેનો બાધ કરવા માટે આ ન્યાયની જરૂર છે જ. ૨. શંકા :- 7 આગમનું વ્યવધાન થતાં તિરૃ આદેશની અપ્રાપ્તિ છે, એમ કહ્યું, પણ અહિ 7 આગમવડે વ્યવધાન શી રીતે થાય ? કારણકે સ્વાઙ્ગ-વ્યવધાfય (૨/૧૨) એવો ન્યાય છે, અર્થાત્ એ ન્યાયથી તો આગમરૂપ સ્વાંગ વડે વ્યવધાન થવાનો નિષેધ કરેલો છે ? સમાધાન :- જે શબ્દથી 7 - આગમ લાવેલો હોય તે શબ્દનું જો કાઇ કાર્ય પ્રાપ્ત હોય ત્યારે સ્વામવ્યવાય (૨/૧૨) ન્યાય ઉપસ્થિત થાય છે. અહિ તો 7 આગમ એ પ્રિયત્રિ એવા સમુદાય શબ્દથી આવેલો છે. આથી તે સમુદાયનું કાર્ય કરવામાં 7 આગમ એ ‘સ્વાંગ’ કહેવાય. પણ તિર્ આદેશરૂપ કાર્ય તો ત્રિ એવા અવયવનું થાય છે. અને ત્ર એવા અવયવની અપેક્ષાએ તો ન આગમ એ સ્વાંગ ન હોવાથી, તેના વડે - 7 આગમ વડે સ્યાદિ વિભક્તિનું ત્ર અવયવની સાથે વ્યવધાન થાય જ. માટે નાળમવ્યવધાને એમ યથાર્થ જ કહેલું છે. (૧/૫૧) सर्वोऽदृष्टफलानर्थानागमात्प्रतिपद्यते । વિપરીત ચ સર્વત્ર રાયતે વવતુમાનમે ॥ ૧૭ ॥ (વા. પદી.) સર્વ જનો અદૃષ્ટ (સ્વર્ગાદિ) ફળ આપનાર બાબતોને આગમમાંથી પ્રાપ્ત કરે છે. અને આગમમાં નિર્દેશેલી (જુઓ પૃ. નં. ૩૪૨) બધી બાબતોને તેથી વિરુદ્ધ જાહેર કરવી પણ શક્ય છે. (શુષ્ક તર્કથી) ૨૭૬ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૧/પ૨. ન્યા. મં... પરાન્નિત્યમ્ / ૧/૨ | ન્યારાર્થ મળ્યા ન્યાયાર્થ :- પરવિધિ કરતાં પણ નિત્યવિધિ બળવાન છે. એટલે કે પહેલાં પ્રવર્તે છે. પ્રયોજન - તુલ્યબળવાળા અને અન્યત્ર સાવકાશ - ચરિતાર્થ - સાર્થક એવા બે વિધિની એક જ ઠેકાણે યુગપત્ પ્રાપ્તિ હોય ત્યારે પરવિધિ થાય, એવું જણાવતાં પહેં (૭-૪-૧૧૯) પરિભાષાસૂત્રનો આપવાદ આ ન્યાય છે. અર્થાત્ તે પરિભાષાના આવતાં અતિપ્રસંગને દૂર કરવા માટે આ ન્યાય છે. - ઉદાહરણ :- પુષ્કાનું મન વા નવાળનેતિ, નિતં ના7: વિ૬ (૭-૪-૧૧) સૂત્રથી ગિન્ પ્રત્યય થયે, પુષ્પદ્ + fણન્ + = પુષ્યા, મા ! અહિ યુઝર્, મમ્મદ્ શબ્દોથી fણન્ પ્રત્યય પર છતાં ત્રત્યસ્વરા (૭-૪-૪૩) સૂત્રથી અંત્યસ્વરાદિ મદ્ નો લુફ થયો તથા યુયતીતિ કર્મયતીતિ, તું: fho (૩-૪-૨૫) સૂત્રથી ૫ પ્રત્યય આવતાં (પુષ્યિ ધાતુ + 8િ થયે) આયોજીત્ (૧-૧-૩૭) થી નો લુફ થયે, બેનિટિ (૪-૩-૮૩) સૂત્રથી બિન્ પ્રત્યયનો લુફ થયે, પુષ્પ, કમ્ શબ્દો બને છે, અને તેનાથી તૃતીયા એકવચન ટી પ્રત્યય લાગતાં યુન્ + , ૩ + ય સ્થિતિમાં ત્વની પ્રત્યયોત્તરપદે વૈમિન (૨-૧-૧૧) સૂત્રથી પ્રાપ્ત પરવિધિ એવા પણ ત્વ, મ આદેશોથી પહેલાં જ નિત્ય હોવાથી ચડયોતિ : (૨-૧-૭) સૂત્રથી નો ય આદેશ સિદ્ધ થયો. કારણકે આ ય આદેશ એ પહેલાં યુન્ , મમ્ શબ્દના ૫ કારનો થવાની પ્રાપ્તિ છે અને જો ત્વ, મ આદેશો થાય તો પણ ત્વ, મ ના આ નો ય કારાદેશ થવાની પ્રાપ્તિ છે - આથી યત્વવિધિ એ નિત્ય વિધિ છે. A. (અન્યવિધિની પ્રાપ્તિ - અપ્રાપ્તિમાં પણ જે વિધિ થાય, તે નિત્ય વિધિ કહેવાય, એમ પૂર્વે કહેલું જ છે.) જ્ઞાપક :- આ ન્યાયની જ્ઞપ્તિ = જ્ઞાપન, મો ધાતુને ધાતુપાઠમાં ઋત્િ (8 અનુબંધવાળો) કરવાથી થાય છે. અર્થાત્ મા મવનટનાં પ્રયુવત' રૂતિ મવાનું મટિર | વગેરે રૂપોમાં (મદ્ + fm + હું + સ્થિતિમાં) સીશ (૪-૧-૩) સૂત્રથી નિત્ય એવા પણ દ્વિત્વરૂપવિધિનો બાધ કરીને અનિત્ય એવો પણ ૩પન્યાયાડસમાનનોfપશીવૃદ્વિતો ડે (૪-૩-૩૫) સૂત્રથી ઉપાંત્યસ્વરનો સ્વાદેશ પહેલાં જ થાય અને પછી જ દ્વિત થાય છે, એમ જણાવવા માટે કોમ્ ગ.૧. ધાતુને પાઠમાં ગોપૃ એ પ્રમાણે ઋવિત્ કરેલો છે, અને તે આ ન્યાયનું જ્ઞાપક છે. તે આ રીતે - HI પિવાનોrળાત્ | વગેરે પ્રયોગોમાં (કો + fણ + સ્ + ) ગોળ એવી સ્થિતિમાં ઋવિત્ હોવાથી મો કારરૂપ ઉપાંત્યસ્વરના હૃસ્વાદેશનો નિષેધ થાય તે માટે તો ધાતુને ઋત્િ કરેલો છે. (અર્થાત્ ૩૫ાજ્યસ્થ૦ (૪-૨-૩૫) સૂત્રમાં કશીવૃતિઃ | અંશથી દ્વિત્ ધાતુના ઉપાંત્ય સ્વરના હૃસ્વાદેશનો નિષેધ કરેલો હોવાથી હું - પરક fણ પ્રત્યય પર છતાં કોણ ધાતુના ઉપાંત્ય સ્વરનો હ્રસ્વાદેશ નહિ થાય.) હવે નિત્યવિધિ હોવાથી પહેલાં જ = ૨૭૭ = = Page #326 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. સ્વરદ્ધિતીયઃ (૪-૧-૪) સૂત્રથી દ્વિતીયાંશનું મોનિ એમ દ્વિત્વ થાય, તો મો કાર ઉપાંત્યમાં ન રહેવાથી તેના સ્વત્વની પ્રાપ્તિ જ નથી. તો તે હસ્વાદેશની નિવૃત્તિ માટે તો ધાતુને ઋદ્રિત કરવાની પણ કોઈ જરૂર રહેતી નથી. તેમ છતાંય મોન્ ધાતુને ઋત્િ (શ્ર અનુબંધવાળો) કરેલો છે, તે જણાવે છે કે, પહેલાં દ્વિત્વ ન થાય, કિંતુ સર્વત્ર ઉપાંત્યસ્વરનો સ્વાદેશ જ પહેલાં થાય. (આથી ગોળ એવી સ્થિતમાં દ્વિત્વની પહેલાં જ ઉપાંત્યસ્વર નો ના હસ્વત્વની પ્રાપ્તિ હોયને તે હૃસ્વાદેશનો નિષેધ કરવા માટે મોળું ધાતુનો ઋત્િ પાઠ કરવો, એ પ્રાપ્તિપૂર્વક હોવાથી સંગત થાય છે.) અને આ રીતે મા મવાનોfણન | વગેરે રૂપોની સિદ્ધિ શક્ય બની. અને આથી જો આ ન્યાય ન હોત, તો આ પ્રમાણે ઉપાંત્યસ્વરના હૃસ્વાદેશવિધિનું પ્રથમપણે જણાવવા માટે કોન્ ધાતુને ત્રવિત્ કરવાનો પ્રયત્ન આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીજી ન કરત, કેમકે, પરવિધિ હોવાથી જ હ્રસ્વવિધિનું પ્રથમપણું સિદ્ધ થઈ જાય છે. ફક્ત આ ન્યાયથી હૃસ્વત્વરૂપ પરવિધિ કરતાં પણ દ્વિવાદિનિત્યવિધિ બળવાન હોવાથી, નિત્ય એવું દ્વિત્વ જ પહેલાં થશે, પણ અનિત્ય ઉપાંત્ય હૃસ્વવિધિ પહેલાં નહિ થાય અને તેથી મા વારિત્ | વગેરે પ્રયોગોની સિદ્ધિ નહિ થાય, એવી શંકા કરીને જ ઉપાંત્ય હૃસ્વવિધિના પ્રથમપણાને જણાવવા માટે મોળું ધાતુને ત્િ કરવા રૂપ પ્રયત્ન કરેલો છે. આમ આ ન્યાયથી ઉઠેલી દ્વિતરૂપ વિધિની પ્રથમ પ્રાપ્તિની શંકાથી જ દ્વિત્વવિધિ કરતાં પહેલાં ઉપાંત્ય હ્રસ્વવિધિ કરવાનું જ્ઞાપન કરવા માટે કરેલો, મોળું ધાતુને ધાતુપાઠમાં ‘ગો' એ પ્રમાણે ઋવિત્ કરવા રૂપ પ્રયત્ન, સાર્થક થતો હોય તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. (૧/પર) સ્વોપજ્ઞ વ્યાસ ૧. ના જવાનન્ત અયુક્ત કૃતિ / અહીં મારૂ (૫) અવ્યયનો યોગ હોવાથી પ્રયુક્ત પ્રયોગમાં અ આગમનું પૂર્વમાં આગમન ન થયું. કારણકે કાતોરાતિચાં જાડાST (૪-૪-૨૯) સૂત્રમાં અમIST એ પ્રમાણે નિષેધ કરેલો હોવાથી ના યોગમાં ન આગમ ન થાય. . મ કવાટિત | આ પ્રયોગમાં જો મારૂં અવ્યય નો પ્રયોગ ન કરાય તો રસ્તાનું (૪-૩-૩૧) સૂત્રથી આદ્યસ્વર માં કારની મા એમ વૃદ્ધિ થાત. અને આ પ્રમાણે વૃદ્ધિ થાય તો આર્ટિસ્ / રૂપ થાત અને ત્યારે એવો ખ્યાલ ન આવત કે ઉપાંત્યનો હસ્વ થયા બાદ આ કારની વૃદ્ધિ થઈ છે, કે ઉપાંત્યસ્વરનો હ્રસ્વ કર્યા વિના જ મટિ એવા fr[ - પ્રત્યયાત ધાતુના આ ની વૃદ્ધિ થઈ છે ? આમ ઉપાંત્યસ્વરનો હૃસ્વાદેશ થયાનો સ્પષ્ટ ખ્યાલ આવે તે માટે પર્ફ અવ્યયનો પ્રયોગ કરેલો છે. 'B' અવ્યયના યોગમાં વૃદ્ધિ થતી ન હોવાથી સ્પષ્ટ જણાશે કે, આદિ ધાતુના ટિટસ્ / એવા પ્રયોગમાં ઉપાંત્ય મા નો હૃસ્વાદેશ થયો છે. * અહીં સ્વોપજ્ઞ ન્યાસમાં પ્રવૃવત્તા એ પ્રમાણે ટીકાગત શબ્દનો ઉલ્લેખ કરીને ન્યાસ રચેલો છે. પણ પૂર્વે છપાયેલ પુસ્તકમાં ન્યા. મ. ટીકામાં પ્રાયુવતિ | એવો પ્રયોગ કરેલો છે, તેમાં લહિયાની કે મુદ્રણની ક્ષતિ જણાય છે. ૨૭૮ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૧/૫૨. પરામર્શ..... હવે મા અવ્યય અને ઍત્િ રૂપ વચ્ચે મવાનું પદ શા માટે મુક્યું ? તો તેનો જવાબ એ છે કે, પૂર્વવત્ માક્ રૂપ અવ્યયનો પ્રયોગ કરવાં છતાં માર્ં ના આ નો ઍટિટત્ । રૂપના આધ મૈં કારરૂપ સમાનસ્વર સાથે દી આદેશ થઈ જવાથી માત્િ । એવું રૂપ થયા પછી પણ એવું જણાશે નહીં કે, અહિ ધાતુના ઉપાંત્ય સ્વરનો હ્રસ્વાદેશ થવાથી મૈં કારની સાથે દીાદેશ થયો છે, કે ઉપાંત્યસ્વરનો હ્રસ્વાદેશ થયા વિના જ માટિ ધાતુના મૈં ની સાથે દીર્ઘાદેશ થયો છે ? આમ સ્પષ્ટપણે નહિ જણાવાથી fળ પ્રત્યયાંત એવા ટિ ધાતુના ઉપાંત્યસ્વરનો હ્રસ્વાદેશ થયાની અભિવ્યક્તિ કરવા માટે મા અવ્યય અને ત્યાઘન્ત ટિટત્ । પદની વચ્ચે માન્ એવું પદ મુકેલું છે. હવે મા માનત્િ । રૂપમાં સ્પષ્ટ જણાય છે કે, માટિ એવા f” પ્રત્યયાંત ધાતુના મા નો જ઼સ્વાદેશ થયેલો છે. આ જ પ્રમાણે મા મવાનોળિળત્ । રૂપમાં પણ મા અવ્યયના અને વાન્ પદના પ્રયોગનું પ્રયોજન જાણવું. (૧/૫૨) પરામર્શ A. युवां, युष्मान् आवामस्मान् वा आचष्टे इति युष्मयतीति अस्मयतीति च क्विप्, युष्म्, अस्म् શબ્દો ટીકામાં કહ્યા પ્રમાણે થાય છે. અને આ યુ, અમ્ શબ્દોથી દ્ય પ્રત્યય આવતાં યુમ્ + દ્ય, અભ્ + ટ એવી સ્થિતિમાં પરિવવિધ એવા પણ ત્વ, મ આદેશનો બાધ કરીને પાન્નિત્યમ્ એ પ્રસ્તુત ન્યાયથી બળવાન હોવાથી યઙચોસિ ય: (૨-૧-૮) સૂત્રથી મ નો ય આદેશ જ થયો અને તેથી યુધ્ધા । અસ્યા । વગેરે રૂપો થયા, એમ કહેલું છે. de અહિ કોઈને એવી શંકા થાય કે વિગ્રહવાક્યમાં યુધ્મદ્ અને અસ્મન્ શબ્દો એ દ્વિવચન અને • બહુવચનમાં છે, તેથી ત્વ, મૈં આદેશની પ્રાપ્તિ જ ક્યાં છે ? કારણકે ત્વ, મ આદેશો તો તે સૂત્રમાં ‘સ્મિન્’ એમ કહેવાથી એકવચનમાં હોય ત્યારે જ થાય છે અને અહિ યુ ્ વગેરે એકવચનમાં નથી. આથી ત્વ, મ આદેશની પ્રાપ્તિ જ ન હોવાથી સ્વત: જ ટાઙચોસિ ય: (૨-૧-૭) સૂત્રથી યુઘ્ન, અમ્ શબ્દના અંત્ય મેં કારનો ય આદેશ થઈ જશે. અને આથી ત્વ, મ આદેશ રૂપ પરિવધિનો પણ બાધ કરીને આ ન્યાયથી બળવાન હોવાથી નિત્ય એવો જ ટાચોસિ ય: (૨-૧-૭) સૂત્રથી ય આદેશ થયો - એમ જે ન્યા. મં. ટીકામાં કહેલું છે, તે ઉચિત નથી. માટે પરાન્નિત્યમ્ એ પ્રસ્તુત ન્યાયનું ઉદાહરણ યુષ્યા, અસ્યા । વગેરે સંગત નથી. = પરંતુ આવી શંકા કરવી બરોબર નથી. કારણકે સ્વયં આચાર્ય ભ. શ્રી હેમચંન્દ્રસૂરિજીએ મોર્વા (૨-૧-૯) સૂત્રની ત. પ્ર. બૃહવૃત્તિમાં અને તસૂત્રસ્થ શ. મ. બૃહન્યાસમાં આ પ્રમાણે (પૂર્વે કહ્યા પ્રમાણે) કહેલું છે. મોf (૨-૧-૯) સૂત્રની બૃહવૃત્તિમાં પૂર્વોક્ત રીતે જ યુધ્મવું, અસ્મર્ શબ્દના, દ્વિવચન - બહુવચનમાં વિગ્રહ કરીને, યુ, અમ્ એવા રૂપો કરીને ટા વગેરે પ્રત્યય પર છતાં કેવા રૂપો થાય તે જણાવતાં કહેલું છે કે, ટાઙચોસિ નિત્યાત્ ત્વમાાિર્યેશ્ય: પ્રથમમેવ પૂર્વેળ મારસ્ય યત્વે, ટા યુષ્યા, અસ્યા । ડિ - યુષ્ટિ, અસ્થિ । મોર્ - યુધ્ધો:, અસ્યો: । અર્થ :- ટા, ઙિ અને મોર્ પ્રત્યય ૫૨ છતાં ત્વ, મ આદેશ વગેરે કાર્યોની પહેલાં જ નિત્યવિવિધ હોવાથી ટાઙચોસિ 7: (૨-૧-૭) એ પૂર્વસૂત્ર થી મેં કારનો ય આદેશ થાય છે - જેમકે, યુસ્યા, અસ્યા । વગેરે પૂર્વવત્. આમ બૃ.પૃ.ના આ ગ્રંથથી સ્પષ્ટ સૂચિત થાય છે કે, યુ + દ્ય વગેરે સ્થિતિમાં પરિધિ એવા ત્વ, મ આદેશ થવાની પ્રાપ્તિ હતી અને તે સૂરિજીને સંમત છે. આથી તે પરિવવિધનો બાધ - ૨૭૯ Page #328 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. કરીને નિત્ય હોવાથી એ ત્વવિધિ થયો છે. અને આથી તે ય ત્વવિધિ એ પરન્નિત્યમ્ એ પ્રસ્તુત ન્યાયના બળથી થયો, એમ કહેવું સમુચિત જ જણાય છે. વળી, યુન્ + ર સ્થિતિમાં ત્વ, ૫ આદેશોની પ્રાપ્તિ છે - એ વાત મોર્વા (૨-૧-૮) સૂત્રની બૃહદ્રવૃત્તિને સ્પષ્ટ કરતાં તસૂત્રસ્થ શ.મ. બૃહસ્થાયથી પણ જણાય છે. બૃહન્યાસમાં કહ્યું છે કે – ૩ થ. 'युष्म्, अस्म्' इति स्थितस्य टायां ङावोसि च यत्वं न प्राप्नोति त्वमाद्यादेशश्च, ततो नित्यत्वान्मकारस्य યત્વે અપર્યતત્વમાવત્ શત્ ત્ર - મદ્યાદેશમાંવ રૂાદ - ટહુચતિ / અર્થ :- પુષ્પ અને મમ્ એ પ્રમાણે સ્થિત શબ્દના, ટા, ઈડ અને ગોસ્ પ્રત્યય પર છતાં, અંત્યવર્ણના ૫ કારના આદેશની પ્રાપ્તિ છે અને ત્વ, મ આદેશની પણ પ્રાપ્તિ છે. તેથી નિત્યવિધિ હોવાથી મ કારનો ય આદેશ થયે, યુષ્ય એવા શબ્દનું મ કારાંતપણું = મ ત્તત્વ ન રહેવાથી, પાછળથી મ કારાન્ત જ યુષ્પદ્ વગેરે શબ્દના થતાં ત્વ, મ આદેશનો અભાવ થાય છે. આ પ્રમાણે સમકાળે જ ય ત્વવિધિ અને ત્વ, મા આદેશની પ્રાપ્તિ વિચારાઈ છે. આ પ્રમાણે અવતરણિકા - પૂર્વભૂમિકા કરીને પછી ત. પ્ર. બુ. વૃ. માં પૂર્વે કહ્યા પ્રમાણે - આ ન્યાયથી ત્વ, એ આદેશથી પહેલાં નિત્ય એવો ય આદેશ જ થશે, એવા મતલબના ગ્રંથનું અનુસંધાન | અવતરણ કરેલું છે. હવે જો શબ્દાન્તરની પ્રાપ્તિ વડે અર્થાતુ પહેલાં મ નો ય આદેશ થવાની પ્રાપ્તિ છે અને પછી ત્વ, 1 આદેશ થયે તેના નો ય આદેશ થવાની પ્રાપ્તિ છે, અથવા પહેલાં “યુમ્' એવી પ્રકૃતિના અને પછી ત્વ" એવી પ્રકૃતિના અંત્ય વર્ણના ય આદેશની પ્રાપ્તિ છે. આ પ્રમાણે શબ્દાર્તારની પ્રાપ્તિ થવાથી ૨ આદેશરૂપ વિધિના પણ અનિત્યત્વનો આશ્રય કરાય અર્થાત્ યત્વવિધિને અનિત્ય મનાય ત્યારે યત્વવિધિનો અભાવ થયે, પર હોવાથી ત્વ, મ આદેશો જ પહેલાં થાય અને પછી એ કારનો ય આદેશ થયે, સ્વ + = ચા, મ + = ગા, ડિ - ત્રિ, ગિ | કોસ્ પર છતાં યુવ્યો:, કાવ્યોઃ | રૂપો પણ થાય. આ પ્રમાણે ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં કહેલ બીજા પક્ષાનુસારે , આદેશો જ પહેલાં થઈ જાય છે. આથી ત્વ, મ આદેશોની પ્રાપ્તિ જ નથી, એમ કહી શકાય નહિ. વળી, આ ઉદાહરણ અને ન્યાયવૃત્તિકાર શ્રી હેમહંસગણિજીએ આપેલું ઉદાહરણ એક જ - સમાન જ છે, કારણ, બન્નેયના વિગ્રહ વાક્યમાં મુખદ્ વગેરે શબ્દો દ્વિવચન - બહુવચનમાં છે - એમ પૂર્વ કહી જ ગયા છીએ. બીજી વાત ત. પ્ર. બુ. વૃ. માં કહી છે કે – અહિ જો સત્તે પર્વે યTધતું તાધિતવ (૨) ૨૩) ન્યાયનું સ્કુરણ કરાશે, ત્યારે પૂર્વોક્ત રીતે એકવાર બાધિત ય ત્વની પુનઃ પ્રાપ્તિ ન થવાથી ત્વ, - આદેશો જ થયે, ન, મેન, યુવો:, માવો | વગેરે રૂપો જ થશે, પણ એ આદેશ થશે નહિ. આ રીતે પણ ત્વ, મ આદેશની સર્વથા અપ્રાપ્તિ છે, એમ કહેવું શક્ય નથી. બલ્બ, વ, મ આદેશની પ્રાપ્તિ જ વિચારાઈ છે. વસ્તુતઃ જો અહિ કિવર્થ પ્રકૃતિવાદ (૩/૧૪) એ ન્યાયનું સ્કુરણ (પ્રવર્તન) કરાય તો ન્યાયવૃત્તિકાર શ્રીહેમહંસગણિજીએ કહેલ ગ્રંથ, “યુષ્ય, મચી વગેરે રૂપોમાં – મ આદેશોનો બાધ કરીને નિત્યપણાથી ત્વવિધિ જ થાય છે,” એ એકદમ સંગત થઈ જાય છે. તે આ રીતે - વિર્થ પ્રકૃતિવાદ | ન્યાયનો અર્થ એ છે કે, fપ્રત્યયસહિત યુન્ , મદ્ શબ્દનો એટલે કે , મમ્ શબ્દોનો જે અર્થ (તમને કે મને કહેનાર વગેરે રૂપ અર્થ) છે, તે અર્થને ઉપ પ્રત્યય રહિત યુH, મર્મદ્ રૂપ પ્રકૃતિ જ જણાવે છે, કારણકે પ્રકૃતિ વિના " પ્રત્યય થતો નથી.” આ પ્રમાણે ળિગ, |િ પ્રત્યયાત પુષ્પ, મમ્ વગેરેનો અર્થભેદ છતાંય, પૂર્વોક્ત ન્યાયથી અભેદ વિવક્ષા કરાય ત્યારે યુદ્, = ૨૮૦ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૧/૫૨. પરામર્શ.... અમ્ એ કેવળ (શુદ્ધ) યુધ્મદ્, અસ્મન્ શબ્દ તુલ્ય જ ગણાશે, અને તેથી કેવળ યુધ્મદ્, અમ્ભર્ શબ્દથી એકવચનમાં થતાં ા વગેરે પ્રત્યય આવતાં જેમ તેના ત્વ, મૈં આદેશો થાય છે, તેમ યુઘ્ન, અભ્ ના પણ ા વગેરે પ્રત્યય પ૨ છતાં ત્વ, મૈં આદેશની પ્રાપ્તિ કહી શકાય છે, કે જેનો પાન્નિત્યમ્ । એ પ્રસ્તુત ન્યાયથી બાધ થવો ઘટી જાય. કિંતુ, વિષઁ૦ (૩/૧૪) એ ન્યાયના સ્વોપજ્ઞ ન્યાસમાં શ્રીહેમહંસગણિજીએ ‘‘સ્મિન્ , મસ્મિન્ । એવું જ ઉદાહરણ દેખાય છે" એમ કહેલું છે. અને ત્યાં યુ વગેરેના સર્વાદિત્વની પ્રાપ્તિ માટે આ ન્યાયની પ્રવૃત્તિ કરેલી છે. અહિ ત્વ, મ આદેશોની પ્રાપ્તિ માટે આ ન્યાયની પ્રવૃત્તિ કરવી ઇષ્ટ છે. અને વિર્યં પ્રકૃતિરેવાદ । એ ન્યાયનો યુઘ્ન, અભ્ વગેરે બિન્, ર્િ પ્રત્યયાંત શબ્દ સંબંધી ટ્ટુિ પ્રત્યયના સ્પ્રિન્ આદેશરૂપ સર્વાદિ કાર્ય માટે આશ્રય થઈ શકે, તો ત્વ, મ આદેશની પ્રાપ્તિ માટે તો સુતરાં આશ્રય થઈ શકે, એમ લાગે છે. આ અંગે આ વિષયના વિદ્વાનો નિર્ણય કરી લે. આ બાબતમાં, વર્તમાન સમયમાં જેમનું સિદ્ધહેમ - વ્યાકરણ વિષયમાં વિશાળ જ્ઞાન અને બહોળો અનુભવ છે, એવા વિદ્વાન્ પંડિતવર્યનો અભિપ્રાય અમને પ્રાપ્ત થયો છે. તે આ પ્રમાણે છે - અતિત્વમ્, અતિમર્ વગેરે એકવચનમાં વિગ્રહવાળા પ્રયોગમાં યુષ્મન્, અમ્ભર્ ના જેમ ત્વ, મ આદેશો થાય છે, તેમ અન્યસંબંધી પ્રયોગોમાં પણ તે પ્રમાણે જ આદેશો થાય છે. એટલેકે અન્ય સંબંધી પ્રયોગોનું પણ મહત્ત્વ મૂળ શબ્દ જેટલું જ રાખ્યું છે. તેથી એકવચનાદિમાં વર્તમાન મૂળ યુધ્મદ્, અસ્મન્ શબ્દની જેમ એકવચન, દ્વિવચન અને બહુવચનમાં વર્તમાન યુધ્મદ્, અર્ શબ્દો અન્ય સંબંધી બન્યા પછી સ્યાદિ વિભક્તિ આવે ત્યારે પણ ‘òિવર્થ પ્રકૃતિરેવાદ' એ ન્યાયને અનુસરીને અન્ય સંબંધી થયેલ યુષ્મવું, અસ્વત્ શબ્દોને મૂળ પ્રક્રિયા પણ કરવામાં આવે છે. જેમકે, ત્યાં મતિાન્ત:, અતિત્વમ્ વગેરે પ્રથમા એ.વ.માં અતિત્વત્ આદેશ થયા પછી અતિત્વય્ એ અન્ય સંબંધી થઈ જવા છતાં મૂળ શબ્દ પ્રમાણે આદેશો થયા. તે જ રીતે અતિત્વય્ અન્યસંબંધી થવા છતાં પણ મૂળ શબ્દની પ્રક્રિયા લાગુ પડી. (અર્થાત્ અન્ય - સંબંધી હોવામાં પણ અસ્તિત્વય્ વગેરે શબ્દ બનવાથી યુર્ શબ્દનો એકવચન વગેરે નિમિત્તક ત્વ આદેશ વગેરે થયેલો છે.) તે જ રીતે એકવચવનમાં, દ્વિવચનમાં વર્તમાન શબ્દ અન્યસંબંધી બન્યો હોય ત્યારે એકવચનમાં ત્વ, મૈં આદેશ અને દ્વિવચનમાં યુવ, આવ આદેશો થાય છે. જેમકે, યુષ્માન્ આનંદે, યુધ્મયતીતિ પ્િ, યુઘ્ન શબ્દ થાય. તેના રૂપો, પ્રથમા - ત્વમ્, યુવામ્ , યૂવં। દ્વિતીયા - ત્વામ્, યુવામ્, યુષાન્ । વગેરે થાય છે. (આ પ્રમાણે અત્ ના અભ્ શબ્દ સંબંધી પણ જાણી લેવું.) આ પ્રમાણે તેઓનો આવો અભિપ્રાય પૂર્વોક્ત અમારી વાતનું પણ સમર્થન કરે છે. , ગમે તે હોય તો પણ સૌ પ્રથમ કહેલ ત. પ્ર. બૃહવૃત્તિનું વચન કે "નિત્ય હોવાથી ત્વ, મ વગેરે કાર્યોની પહેલાં જ યુ વગેરેથી ય વગેરે પ્રત્યય પર છતાં મેં કારનો ય આદેશ જ થાય છે," એવું કથન અને શ. મ. બૃહત્યાસમાં પણ ય આદેશરૂપ અને ત્વ, મૈં આદેશરૂપ એ ઉભયવિધિની પ્રાપ્તિ છતાં નિત્ય હોવાથી પહેલાં યત્ન થાય છે, ઇત્યાદિ જે ગ્રંથ / કથન છે, તે એ વાતની ગવાહી પુરે છે કે, યુ + ા વગેરે સ્થિતિમાં પર એવા ત્વ, મ આદેશની પ્રાપ્તિ છે જ અને તે કાર્યનો પાન્નિત્યમ્ એ પ્રસ્તુત ન્યાયથી જ બાધ કરીને નિત્ય એવો ચ આદેશરૂપ વિધિ થતાં યુષ્યા । વગેરે રૂપોની સિદ્ધિ થઈ શકી છે. આમ યુષ્યા, અસ્યા । રૂપમાં ત્વ, મૈં આદેશરૂપ ૫૨ વિધિનો બાધ કરીને ય આદેશ રૂપ નિત્ય વિધિ કરવા માટે આ ન્યાયની પ્રવૃત્તિ સાર્થક છે. અને આથી યુષ્યા, અસ્યા । વગેરે આ ન્યાયનું જે ઉદાહરણ કહેલું છે, તે પણ યથાર્થ જ જણાય છે. વુક્ષ્મદ્રહ્મવો: (૨-૧-૬) સૂત્રસ્થ ન્યા. સા. લઘુન્યાસમાં ત્વામ્ । વગેરે રૂપોની સિદ્ધિ કરતાં કહ્યું ૨૮૧ Page #330 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. છે કે, યુપ્તયતીતિ T ... યુન્ + કમ્ દ્વિતીયા એકવચન પ્રત્યય આવતાં જે ત્વમ્ ! રૂપ થાય છે - ત્યાં યુHવતિ નામધાતુનો વિગ્રહ યુવા, યુપ્તાન ત્રી માટે | એ પ્રમાણે કરવો. તેમ કરવા છતાંય fણન્ પ્રત્યય થતાં ત્વ, મ આદેશો થઈ જશે. અર્થાત્ યુષ્યતીતિ , યુન્ + કમ્, યુન્ + થયે, – આદેશ થયે. આત્વ થયે, વાન્ | એ જ પ્રમાણે મH | વગેરે રૂપો સિદ્ધ થઈ જશે. અહિ સવાલ થાય કે દ્વિવચન - બહુવચનમાં વિગ્રહ કરીને જૂ વગેરે પ્રક્રિયા થઈ હોય તો એકવચનમાં વર્તમાન યુષ્ય, મમ્મદ્ શબ્દના થતાં વ, મ આદેશો શી રીતે થાય ? તેનું સમાધાન આપતાં ન્યા. સા. લઘુન્યાસમાં પણ કહેલું છે કે, “fબન્ પ્રત્યયની પ્રાપ્તિ પહેલાં, વાક્યાવસ્થામાં જે (દ્વિવચન અને) બહુવચન છે, તે નિદ્ અને ૫ પ્રત્યય થતાં ગૌણ બની ગયું છે. અર્થાત્ (યુષ્મદ્ + લુપ્ત અન્ + લુપ્ત બન્ + fમ્ + વગેરે સાદિ = ત્વમ્ ! એ પ્રમાણે) સાદિ વિભક્તિની અનંતર પૂર્વમાં બહુવચનમાં વર્તમાન યુગ્ગદ્ શબ્દ ન હોવાથી ગૌણરૂપ બનેલા બહુવચનાર્થક એવા પણ પુષ્પદ્ શબ્દ અને મમ્મદ્ શબ્દનો (એકવચન સાદિ પ્રત્યય પર છતાં) ત્વ, મ આદેશ થવામાં કોઈ બાધ આવશે નહીં. ૦ બીજી એક શંકાનું પણ ન્યા. સા. લઘુન્યાસમાં સ્પષ્ટીકરણ આ પ્રમાણે કરેલું છે. ' ' પ્રશ્ન :- યુવાવિષ્ટ I એ પ્રમાણે વાક્ય કરવામાં નિર્ અને ઈમ્ પ્રત્યય થયે, યાદ્રિ પ્રત્યયો આવતાં, યુઝર્ નો યુવા આદેશ કેમ ન થાય ? અર્થાત્ થવો જોઈએ. વાબ :- સાચી વાત છે, પણ પુષ્પદ્ ગૌ + fઇન્ + fમ્ + ચઢિ, એ પ્રમાણે જયારે વાક્યજ્યાવસ્થામાં પુખ્ત, મમ્મદ્ શબ્દો દ્વિવચનમાં છે, ત્યારે સ્વાદિવિભક્તિ પરમાં નથી. અને જ્યારે સ્વાદિવિભક્તિ પરમાં આવે છે ત્યારે યુઝ, મમત્ (યુષ્ય, બશબ્દો દ્વિવચનમાં નથી. બલ્ક, નવ, ઉપૂ પ્રત્યયના અર્થથી વિશિષ્ટ અર્થમાં પુષ્પદ્ વગેરે છે. માટે યુવા આદેશ થતો નથી. જો કે પ્રસ્તુતમાં યુગા, અસ્યા | વગેરેમાં તો પરવિધિ રૂપ ત્વ, મ નો બંધ કરીને નિત્ય વિધિ હોવાથી, પ્રસ્તુત પરાનિત્યમ્ | ન્યાયથી બળવાન હોયને ૨ આદેશ જ પહેલાં થશે. પછી મેં કારાંતપણું ન હોવાથી ત્વ, મ આદેશ થશે નહીં, એમ વિવેક જાણવો. (૧/૫૨) 'નિત્યાન્તરમ્ / ૧ / કરૂ છે ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ :- આ ન્યાયમાં નિત્યપિ – એવું વિશેષણપદ ઉમેરવું. નિત્યવિધિ કરતાં અનિત્ય એવો પણ અંતરંગવિધિ બળવાન છે - એટલે કે પહેલાં પ્રવર્તે છે, એમ ન્યાયાર્થ છે. ઉદાહરણ :- ગુડ, પ્રોપુ: | વગેરેમાં યજ્ઞ, વત્ ધાતુનું પરીક્ષા ડમ્ પ્રત્યય પર છતાં વનવિશવઃ વિશ્વતિ (૪-૧-૭૨) સૂત્રથી વૃત્ થયે અને ક્રિતુઃ પરોક્ષ ૦ (૪-૧-૧) સૂત્રથી દ્વિત થયે પૂર્વના અનાદિ વ્યંજનનો લોપ થયે, પ્ર + ડું રૂન્ + મ્ | + ૩ ૩૬ + ૩ન્ ! એવી સ્થિતિમાં બે પદની અપેક્ષાવાળો હોયને પ્ર શબ્દના આ કારની સાથે ડું નો કાર ફુટનોટ :- ૯ આ વિષયમાં અધિક સ્પષ્ટતા માટે જુઓ - વિર્થ૦ (૩/૧૪) ન્યાયનો પરામર્શ - વિભાગ. = ૨૮૨ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૧/૫૩, ૫૪. ન્યા. મં... અને ૩ નો મો કાર આદેશ નિત્યવિધિ છે, તેમ છતાં તેની પહેલાં જ અનિત્ય એવો પણ એકપદને આશ્રિત હોયને અંતરંગ વિધિ - સમાનાનાં તેન તીર્થ: (૧-૨-૧) સૂત્રથી ક્રમશઃ હું અને * એ પ્રમાણે દીર્ઘ આદેશ જ થાય. તેથી (0 + જ્ઞ + ૩{ =) વેદ | અને (y + | + + =) પુઃ ! રૂપો સિદ્ધ થયા. - જ્ઞાપક :- આ ન્યાયનું ખ્યાતિકૃત = જ્ઞાપક છે, શીટ (૩-૩-૧૩) એ પ્રમાણે સૂત્ર નિર્દેશ. તે આ રીતે - મશિન્ + f એવી સ્થિતિમાં પ્રથમા એકવચન નિ પ્રત્યયનો તીર્થ ચર્ચનાત છેઃ (૧-૪-૪૫) સૂત્રથી લોપ થયે મશિન્ એવી સ્થિતિમાં સો : (૨-૧-૭૨) સૂત્રથી સ નો ૨ થયે, : પવાન્ત (૧-૩-૫૩) સૂત્રથી ર નો વિસર્ગ આદેશ થવાની પ્રાપ્તિ છે અને પાને (૨-૧-૬૪) સૂત્રથી પૂર્વના સ્વરનો દીર્ઘ આદેશ થવાની પ્રાપ્તિ છે. તેવી સ્થિતિમાં આ ન્યાયથી નિત્ય એવા પણ ૨ કારના વિસર્ગ - આદેશનો બાધ કરીને પૂર્વમાં રહેલ હોયને અંતરંગ હોવાથી પ્રથમ દીર્ઘ થાય છે, અને પછી ૪ નો વિસર્ગ થાય છે. જો આ ન્યાય ન હોય તો પૂર્વન્યાયથી પહેલાં નિત્ય એવા નો વિસગદિશ થશે અને ત્યાર બાદ રેફ | ૨ કારનો અભાવ થવાથી ર કારરૂપ નિમિત્ત ન હોવાથી પક્વાન્ત (૨-૧-૬૪) સૂત્રથી દીર્ઘ આદેશ ન થવાથી માશી: (૩-૩-૧૩) એવો સૂત્રનિર્દેશ સંભવી શકતો જ નથી. માટે આવો સૂત્રનિર્દેશ આ ન્યાય વિના સંભવિત | ઘટમાન ન હોયને તે આ ન્યાયને જણાવે છે. અનિત્યતા :- આ ન્યાય ઊર્જસ્વલ = નિત્ય નથી. કારણકે અત્તરન્નાનવાશમ્ (૧/૫૪) એ અગ્રિમ ન્યાય વડે આ ન્યાય પ્રશ્યમાન છે. અર્થાત્ અગ્રિમ ન્યાય આનો અપવાદ છે. (૧/૫૩). 'અન્તરાવ્યાનવશ્વાશમ્ / ૧ / ૪ ) ન્યાયાથ મંષા ન્યાયાર્થ :- અહિ ‘વદિપ એવું વિશેષણ પદ જોડવું. અંતરંગવિધિ કરતાં પણ જે વિધિનો અન્યત્ર અવકાશ ન હોય તે અનવકાશ વિધિ બહિરંગ હોય તો પણ બળવાન છે, અર્થાત્ પહેલાં થાય છે. - પ્રયોજન - ટીકામાં કહેલ નથી. છતાં પૂર્વન્યાયનો અપવાદ છે. એટલું જ નહિ પણ અત્તરકું વહિરલાલ્ (૧/૪૩) ન્યાયનો પણ અપવાદ હોયને તે ન્યાયના અતિપ્રસંગને અટકાવવા માટે આ ન્યાય છે. અથવા અન્યત્ર અનવકાશ એવા વિધિને કહેનારા શાસ્ત્રના | સૂત્રના નિરર્થકપણાની શંકાને દૂર કરવા માટે આ ન્યાય છે, એમ જાણવું. ઉદાહરણ :- ત્વ, અહમ્ | અહિ પુષ્પ, કર્મન્ રૂપ પ્રકૃતિમાત્રનો ક્રમશઃ આદેશ ૨૮૩ Page #332 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. થયેલો છે. આથી અંતરંગ એવા પણ યુધ્મસ્, અસ્મર્ શબ્દના ક્રમશઃ ત્વ, મ આદેશો કરતાં પહેલાં જ, પ્રકૃતિ પ્રત્યય એ બેયના આદેશ રૂપ હોયને બહિરંગ હોવા છતાં પણ ત્વમ્, અમ્। આદેશો અન્યત્ર નિરવકાશ નિર્વિષય હોવાથી થાય છે. (અર્થાત્ અહિ પણ જો અંતરંગત્વ, મૈં આદેશો જ કરાય તો ત્વમ્, અહમ્ । આદેશો અન્યત્ર ક્યાંય પણ પ્રાપ્ત ન હોવાથી, તે વિધાન કરનાર સૂત્ર નિરર્થક જ બની જશે. માટે અંતરંગ એવા પણ ત્વ, મ આદેશોનો બાધ કરીને અન્યત્ર નિરવકાશ એવા ત્વમ્, અહમ્ । આદેશો જ આ ન્યાયથી થશે.) જ્ઞાપક :- આ ન્યાયનું સ્ફાતિકૃત્ = શાપક છે, ત્વમહં સિના પ્રા ચા: (૨-૧-૧૨) સૂત્રની રચના. તે આ પ્રમાણે ત્વમ્, અમ્ । આ રૂપોની સિદ્ધિમાં પણ જો અંતરંગ હોવાના કારણે પહેલાં ત્વ, મૈં આદેશો જ થતાં હોત તો ત્વમદં સિના૦ (૨-૧-૧૨) એવું સૂત્ર જ - પ્રવૃત્તિનો અવકાશ ન હોવાથી - ન કરત. પણ જે તે સૂત્ર કરેલું છે, તે આ ન્યાયથી સિ પ્રથમા એકવચન પ્રત્યય પર આવતાં ત્વ, મ આદેશોનો બાધ કરીને ત્વમ્, અહમ્ આદેશો જ થઈ જશે, એવી આશાથી જ કરેલું છે. આમ આ ન્યાય વિના નિરર્થક બની જતું ત્વમદં સિના૦ (૨-૧-૧૨) સૂત્ર આ ન્યાયનો બોધ કરાવે છે. (આ પ્રમાણે અન્યત્ર અનવકાશવિધિઓને કહેનાર સૂત્રો આ ન્યાયનું જ્ઞાપક કહી શકાય છે, એમ વિચારવું.) આ ન્યાયની અનિત્યતા નથી. (૧/૫૪) - ઉત્સર્ગાપવા૬: ॥ ? / ક્ ॥ - ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ ઉત્સર્ગ (સામાન્ય) વિધિ કરતાં અપવાદ (વિશેષ) વિધિ બળવાન છે. આથી અપવાદવિધ જ થાય છે. પ્રયોજન :- અહિ કહેલું નથી. છતાં પણ જ્યાં ઉત્સર્ગવિધિ અને અપવાદિવિધ ઉભયની પ્રાપ્તિ હોય તે ઠેકાણે જો ઉત્સર્ગવિધિ જ થાય તો અપવાદવિધિનું નિરર્થકપણું જ પ્રાપ્ત થાય. માટે ઉત્સર્ગ વિધિનો બાધ કરવા દ્વારા અપવાદવિધિના નિરર્થકપણાના પ્રસંગનો નિષેધ કરવા માટે આ ન્યાય છે, એમ પ્રયોજન જાણવું. ઉદાહરણ :- બપત્તન્યસ્મિન્ તિ, આપા: । અહિ ઔત્સર્ગિકવિધિ પુન્નાનિ ૬: (૫-૩-૧૩૦) સૂત્રથી થતાં શ્ર્વ પ્રત્યયનો જે અપવાદવિવિધ વ્યજ્ઞનાવ્ યગ્ (૫-૩-૧૩૨) સૂત્રથી થતો ધક્ પ્રત્યય છે, તે જ બળવાન હોવાથી થાય, પણ ૪ પ્રત્યય ન થાય. જ્ઞાપક ઃ- આ ન્યાયનું પ્રાદુષ્કારક = જ્ઞાપક છે, ગોવર વગેરે શબ્દનું ગોવરસØરવતંત્રનવ્યનવલાપળનિમિત્રમાષાવનિષમ્ (૫-૩-૧૩૧) સૂત્રથી નિપાતન કરવું. તે નિપાતન એટલાં માટે કરેલું છે કે, જો નિપાતન ન કરાય તો આ ન્યાયથી ઔત્સર્ગિક વ પ્રત્યયવિધિનો - ૨૮૪ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૧/૫૫. સ્વો. ન્યા.... ૧/૫૬. ન્યા. મં.... બાધ કરીને અપવાદવિધિ હોયને આ ન્યાયથી બળવાન વિધિ હોવાથી ધૃક્ પ્રત્યયવિધિ જ થવાનો પ્રસંગ આવે. આથી આવા અનિષ્ટપ્રસંગને ટાળવા માટે (અને ઈષ્ટ એવા ૬ પ્રત્યય વિધિને ક૨વા માટે) પૂર્વસૂત્રમાં શોવર વગેરે શબ્દોનું નિપાતન કરવું સાર્થક છે. આમ આ ન્યાયથી જ ઉઠેલ - ઔત્સર્ગિક ષ પ્રત્યયનો ધક્ પ્રત્યય રૂપ અપવાદિવિધ વડે બાધ થવાની - શંકાથી, પૂર્વોક્ત પરસØર૦ (૫-૩-૧૩૧) સૂત્રથી નિપાતન કરવું સાર્થક બનતું હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અનિત્યતા :- આ ન્યાય અપરાક્રમ = અનિત્ય છે. કારણકે ઉત્તર ન્યાય વડે આ ન્યાયની એકાંતતા / નિત્યતા ત્રસ્યમાન છે. અર્થાત્ અગ્રિમ ન્યાય વડે ક્વચિત્ બાધ કરાતો હોવાથી આ ન્યાય અનિત્ય છે. (૧/૫૫) સ્વોપજ્ઞ ન્યાસ " (૧) નિપાતનથી (આદેશ, લોપ, આગમ વગેરે) સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. કહ્યું છે કે अकृतस्य क्रिया चैव प्राप्तेर्बाधनमेव च । अधिकार्थविवक्षा च त्रयमेतद् निपातनाद् ॥ १ ॥ નિપાતનથી ત્રણ કાર્ય થાય છે. (૧) જે કાર્યની સૂત્રથી પ્રાપ્તિ ન હોય તે કાર્ય નિપાતનથી થાય છે. વળી (૨) પ્રાપ્ત કાર્ય પણ અનિષ્ટ હોય તો તેનો બાધ = નિષેધ પણ નિપાતનથી થાય છે. (૩) અને ઉક્ત કરતાં અધિક અર્થની વિવક્ષા પણ નિપાતનથી થાય છે. (૧/૫૫) અપવાવાત્ ઋષિવુત્સર્ગોડપિ || ૨ / ૯૬ ॥ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- અપવાદવિધિ કરતાં ક્યાંક ઉત્સર્ગવિધિ પણ બળવાન બને છે. અર્થાત્ ક્વચિત્ અપવાદવિધિનો બાધ કરીને ઉત્સર્ગવિધિ જ પ્રવર્તે છે. પ્રયોજન :- સાક્ષાત્ કહેલું નથી. પણ પૂર્વન્યાયમાં આ ન્યાયને પૂર્વન્યાયનો બાધક કહેલો છે. આમ પૂર્વન્યાયના ક્વચિત્ આવતા અતિપ્રસંગને દૂર કરવા માટે અર્થાત્ પૂર્વન્યાયથી બાધિત ઉત્સર્ગવિધિનો પુનઃપ્રસવ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- મવુ તૌ । મવૃત્તિ સ્વા∞ન્યનેનેતિ, મg: । મ નિવાસે | મત્તિ નિવસન્તિ છાત્રાયોડવ્રુતિ, મ : । વગેરે રૂપોમાં વ્યાનાર્ હસ્ (૫-૩-૧૩૨) સૂત્રથી અપવાદિવવિધ સ્ પ્રત્યયનો બાધ કરીને બળવાન હોવાથી ઔત્સર્ગિક પુન્નાનિ ૬: (૫-૩-૧૩૦) સૂત્રથી મૈં પ્રત્યય જ થાય. - જ્ઞાપક ઃ- આ ન્યાયનું આવિષ્કારક = જ્ઞાપક, મરૂ, મ, વગેરે રૂપોની સિદ્ધિ માટે બીજો ૨૮૫ Page #334 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરીનુવાદ. કોઈ પ્રયત્ન ન કરવો, તે જ છે. અર્થાત આ ન્યાયથી જ ક્વચિત્ ઉત્સર્ગવિધિ પણ અપવાદવિધિનો બાધ કરીને પ્રવર્તશે. તેથી આવા પ્રયોગોની સિદ્ધિ થઈ જશે, એવી આશાથી જ બીજો પ્રયત્ન કરેલો ન હોય તે આ ન્યાયને જણાવે છે. આ ન્યાયની અનિત્યતાનો સંભવ A. નથી. (૧/૫૬) | પરામર્શ A. કહેવાનો આશય એ છે કે, આ ન્યાયમાં વિત્ પદ મુકેલું હોવાથી સ્વભાવથી જ આ ન્યાય અનિત્યતાને જણાવનારો - સાધનારો છે. અર્થાત્ "ક્યારેક જ અપવાદનો બાધ કરીને ઉત્સર્ગવિધિ થાય" એમ અનિત્યપણાને સૂચવે છે. સર્વદા- હંમેશા અપવાદનો બાધ કરીને ઉત્સર્ગવિધિ થાય તો આ ન્યાયની અનિત્યતા કહેવી શક્ય બને. પણ એ પ્રમાણે કહેવામાં તો આ ન્યાયનો જે અર્થ “અપવાદવિધિનો બાધ કરીને ક્વચિત્ ઉત્સર્ગવિધિ પ્રવર્તે છે,” તેની સાથે વિરોધ આવે. વળી ઉત્સર્ગવિધિ નિરર્થક બની જાય. આથી તે પ્રમાણે કહેવું અસંભવિત જ છે. ટૂંકમાં અનિત્યતાની અનિત્યતાનો અસંભવ હોવાથી આ ન્યાયની અનિત્યતા સંભવતી નથી. (૧/૫૬) ‘નાનિષ્ઠાથ શાસ્ત્રપ્રવૃતિ: / ૧ / ૧૭ છે ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ :- શાસ્ત્રની એટલે કે વ્યાકરણ સૂત્રની અથવા ન્યાયસૂત્રની પ્રવૃત્તિ અનિષ્ટરૂપની સિદ્ધિ માટે ન કરવી, કારણકે, શિષ્ટ પ્રયોગોની જ સિદ્ધિ માટે શાસ્ત્ર હોય છે. પ્રયોજન - અનિષ્ટરૂપોની સિદ્ધિનો પ્રતિબંધ | નિષેધ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- બે પ્રકારે છે. તેમાં (૧) વ્યાકરણસૂત્ર સંબંધી ઉદાહરણ પહેલાં જોઈએ - ની ધાતુનો ધાતુપાઠમાં નું પ્રપળે | એ પ્રમાણે ઉત્ રૂપે પાઠ કરેલો હોવાથી ત: શતરિ (૩-૩-૯૫) સૂત્રથી ફળવાનું કર્તાની વિવક્ષા કરવાથી આત્મપદ સિદ્ધ હોવા છતાં પણ Dાડમૂર્તાથાત્ (૩-૩-૪૦) સૂત્ર જે કરેલું છે, તે સિદ્ધ સત્યારો, નિયમાર્થ: (૧/૨૫) ન્યાયથી નિયમ કરવા માટે હોવાનું ફલિત થાય છે. નિયમ આ પ્રમાણે છે - જેનું આખ્ય = કર્મ અમૂર્ત હોય અને તે કર્તામાં રહેલું હોય, તેવા જ ની ધાતુથી આત્મપદ થાય. જેમકે, (ચૈત્ર:) શ્રમં વિનયતે | ચૈત્ર શ્રમ = થાકને શમાવે છે - ઉતારે છે, એમ અર્થ છે. (અહિ ની ધાતુનું શ્રમરૂપ કર્મ એ ચૈત્રાદિ કર્યુ0 = કર્તામાં રહેલું છે. તે કર્મ ભાવાત્મક હોયને અમૂર્ત પણ છે. વળી, થાક ઉતારવારૂપ ક્રિયાનું ફળ કર્તાને જ મળે છે. માટે ફળવાનું કર્તાની વિવક્ષામાં ઉત્ એવા ની ધાતુથી આત્મપદની પ્રાપ્તિ છે. તેમ છતાં આત્મપદ માટે ફૂંથ૦ (૩-૩-૪૦) સૂત્રનો પુનઃ આરંભ કરેલો છે, તે પૂર્વોક્ત નિયમ માટે ફલિત થાય છે.) ૨૮૬ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૧/૫૭. ન્યા. મં... જયારે ની ધાતુમાં કર્તામાં રહેલ અમૂર્ત એવા કર્મનો અભાવ હોય, ત્યારે ફળવાનું કર્તાની વિવંક્ષામાં પણ આત્મપદ ન થાય, જેમકે, ચૈત્રસ્ય મળ્યું વિનયતિ મૈત્ર: | અહિ અહીં મરચું = ક્રોધ રૂપ કર્મ મૈત્ર રૂ૫ કર્તામાં (ક ) નથી. હું વિનતિ | અહીં નાડુ રૂપ કર્મ કર્તસ્થ છે, પણ અમૂર્ત નથી. વૃદ્ધચી વિનયતિ | અહિ બુદ્ધિ એ ક0 - અમૂર્ત છે, પણ કર્મત્વનો જ અભાવ છે. આમ દરેક ઉદાહરણમાં તમામ શરતો ન હોવાથી આત્મપદ ન થાય. . વળી, આ નિયમ તૃસ્થ૦ (૩-૩-૪૦) સૂત્રમાં અર્થવિશેષનું કથન ન હોવાં છતાં ય શમ્ ધાત્વર્થક = શાંત કરવું – અર્થવાળા જ ની ધાતુ સંબંધી જાણવો, પણ અન્ય અર્થવાળના ધાતુ સંબંધી આ નિયમ નથી. કારણકે આ પ્રમાણે જ શિષ્ટપુરુષોને ઈષ્ટ છે. અને આથી આ પ્રમાણે વ્યવસ્થા = અર્થ પ્રાપ્તિ થાય છે કે, મન ક્રિયાર્થક = શાંત કરવું અર્થવાળા ની ધાતુથી જો આત્મપદ થાય, તો કટ્વસ્થ અને અમૂર્ત એવું જ તેનું આપ્ય = કર્મ હોય તો થાય, પણ તેનો અભાવ હોય તો ફળવાનું કર્તાની વિવક્ષા કરવામાં પણ ન થાય. તેથી શમ્ ધાત્વર્થ = શાંત કરવું અર્થથી અન્ય અર્થમાં વર્તમાન ની ધાતુથી સર્વત્ર - ફળવત્કર્તાની વિવેક્ષા હોય કે ન હોય તો પણ - (ની ધાતુ ઉભયપદી હોવાથી) આત્મપદ - પરસ્મપદ સિદ્ધ થાય છે. જેમકે, એનાં પ્રાગંનયતે નતિ વા | : શ્રી કાતિનાથઃ | વગેરે પ્રયોગમાં પણ જે ય આદેશરૂપ સંધિનો અભાવ થયો છે, તે પણ જો શિષ્ટ - સંમત છે, તો આ ન્યાયથી તેની સિદ્ધિ જાણવી. - (૨) ન્યાયસૂત્ર સંબંધી - અનિષ્ટરૂપની સિદ્ધિ માટે ન્યાયસૂત્રની પ્રવૃત્તિ ન થાય તેનું ઉદાહરણ જોઈએ - તોપાત્ સ્વરાકેશ: (૧/૪૯) ન્યાય, વિષ્યિતે | વગેરે રૂપોમાં વિર્ષ એવા સન્નત્તધાતુરૂપ અવયવથી વ: શિતિ (૩-૪-૭૦) સૂત્રથી પ્રત્યય પર છતાં સન્ પ્રત્યયના નો હીન્રિય ૬ ૨ (૪-૩-૧૦૮) સૂત્રથી દીર્ઘ રૂપ સ્વરાશ કરવા માટે ઉત્સાહિત = પ્રવૃત્ત થતો નથી. કારણકે દીર્ઘ રૂપ સ્વરાદેશ શિષ્ટપુરુષોને ઈષ્ટ નથી. અને તેથી ત: | (૪-૩-૮૨). સૂત્રથી સન ના નો લોપ જ થાય. જ્ઞાપક :- આ ન્યાયનું પ્રબોધક = જ્ઞાપક છે, તે તે સ્થળે તે તે વિશેષણોની અનુક્તિ જ. તે આ રીતે – તૃશાપૂર્વાધ્યાત્ (૩-૩-૪૦) સૂત્રમાં “શાંત કરવું – અર્થવાળા ની ધાતુથી એમ વિશેષણપૂર્વક કહેવું જોઇએ. અર્થાત્ ની ધાતુને શમન અર્થ વિશિષ્ટ કહેવો જોઇએ. અને નોવાસ્વરાશ વતીયાન (૧/૪૯) એ ન્યાયમાં રીરિā૦ (૪-૩-૧૦૮) સૂત્રથી થતો દીર્ઘ સિવાયનો સ્વરાદેશ” એમ વિશેષણ કહેવું જોઇએ. અર્થાત્ આવા ટ્વીર્યવર્ન: એવા) વિશેષણથી વિશિષ્ટ એવો સ્વરાદેશ કહેવો જોઇએ. તેમ છતાં જે ઉક્તવિશેષણ નથી કહ્યાં, તે આ ન્યાયની આશાથી જ નથી કહ્યા. અર્થાત્ આ ન્યાયથી અનિષ્ટરૂપોની સિદ્ધિ માટે તે તે સૂત્રની કે ન્યાયની પ્રવૃત્તિ નહિ થાય, એવી શ્રદ્ધાથી જ તે તે સ્થળે અનિષ્ટરૂપોના વારણ માટે તે તે વિશેષણોની અનુક્તિ અસંગત થતી ન હોયને તે આ ન્યાયને જણાવે છે. = ૨૮૭ = = Page #336 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. અનિત્યતા :- આ ન્યાય અનાત્યંતિક અનિત્ય છે. આથી જ મસોડવ્યેવ (૧-૪-૩) સૂત્રમાં અનિષ્ટ નિયમનું નિરાકરણ કરવા માટે વ્ કારનો પ્રયોગ કરેલો છે. તે આ રીતે - રૂદ્રમસ: ૦ (૧-૪-૩) સૂત્ર એ નિયમસૂત્ર હોવાની સિદ્ધિ ડ્વ કારના પ્રયોગ વિના પણ થાય છે. કેવી રીતે ? તો જુઓ - રૂમ, અમુ: । આ રૂપોમાં મિસ પેસ્ (૧-૪-૨) સૂત્રથી જ મિત્ પ્રત્યયનો પેસ્ આદેશ સિદ્ધ હોયને જે આ સૂત્ર કરેલું છે, તે સિદ્ધે સત્યારભ્યો નિયમાર્થ: (૧/૨૫) ન્યાયથી નિયમ ક૨વા માટે જ છે. એક નિયમ એ થાય છે કે, વમ્ અને અસ્ શબ્દથી જ ઞ પ્રત્યય પર છતાં બિસ્ પ્રત્યયનો પેસ્ આદેશ થાય છે, પણ અન્ય શબ્દોથી પર તેમ ન થાય. અને બીજો નિયમ એ થાય છે કે વમ્ અને અસ્ શબ્દથી અન્ પર છતાં જ મિમ્ પ્રત્યયનો પેસ્ આદેશ થાય છે, પણ ઞ પ્રત્યયના અભાવમાં તેમ ન થાય. તેમાં પહેલો નિયમ ઇષ્ટ નથી. કેમકે મ્, અવત્ શબ્દો સિવાય ત:, વિશ્વવે : । વગેરે પ્રયોગોમાં પણ મિક્ષ્ નો પેસ્ આદેશ થયેલો દેખાય છે. જ્યારે બીજો નિયમ થવો ઇષ્ટ છે. કેમકે, ઞ પ્રત્યયના અભાવમાં મિ:, અપ્રીમિ: । વગેરે વમ્, અસ્ શબ્દોના પ્રયોગોમાં મિસ્ નો પેસ્ આદેશ દેખાતો નથી. તેથી એ જ નિયમને વ્યવસ્થાપિત કરવા માટે અધ્યેવ એ પ્રમાણે વ કારનો પ્રયોગ કરેલો છે. જો આ ન્યાય આત્યંતિક અર્થાત્ નિત્ય જ હોત તો આ જ ન્યાયથી અનિષ્ટ નિયમનો ત્યાગ થઈ જશે. અને તમામ અનિષ્ટ નિયમોનો ત્યાગ થયે "પારિશેષ્ય" ન્યાયથી ઇષ્ટ નિયમ જ થઈ જશે. આથી શા માટે તેવા ઇષ્ટ નિયમની પ્રાપ્તિ - માટે વ કારનો પ્રયોગ કરાય ? અર્થાત્ તેના પ્રયોગની કોઈ જરૂર નથી. નો પ્રયોગ કરેલો છે, તે આ ન્યાય અનિત્ય હોવાથી જ અનિષ્ટ દહેશતથી જ કરેલો હોયને સંગત થાય છે. આથી ડ્વ કારના પ્રયોગથી આ ન્યાયની અનિત્યતા જણાય છે. (૧/૫૭) છતાં પણ જે વ્ નિયમ થઈ જવાની આ પ્રમાણે પ્રાચીન ન્યાયવૃત્તિનો ક્યાંક ક્યાંક આશ્રય કરીને રચેલી પ્રભુશ્રી હેમચન્દ્રાચાર્યે સમુચ્ચિત સત્તાવન (૫૭) ન્યાયોની ન્યાયામંજૂષા બૃહવૃત્તિ સમાપ્ત થઈ. इति प्रथमवक्षस्कारन्यायार्थमज्जूषा - बृहद्वत्तेर्गुजरानुवादः समाप्तः । સ્વોપજ્ઞ ન્યાસ ૧. નાનિાર્થી અહિ f શબ્દ ચતુર્થી વિભક્ત્યમાં છે. અર્થાત્ ‘માટે’ એવા અર્થમાં છે. તવડિથૅન (૩-૧-૭૨) સૂત્રથી તત્પુરુષ સમાસ થયો છે.અને ટેન્ડર્થાં વાવ્યવત્ - લિંગાનુ૦ - ૧૩૪ એવા વચનથી વિશેષ્યના લિંગમાં વપરાય છે, અને આ નિત્યસમાસ છે. અર્થાત્ તેનું (મૂળ શબ્દથી) વાક્ય થઈ શકતું નથી. વિગ્રહમાં અનિષ્ટાય એમ ચતુર્થાથી જ ઝ શબ્દનો અર્થ કહેવાઇ (અભિહિત થઈ) જવાથી સત્તાĪનામપ્રયોગ: (૧/૨૮) ન્યાયથી ગર્થ શબ્દોનો પ્રયોગ ન થવાથી વાક્ય થતું નથી. ૨૮૮ Page #337 -------------------------------------------------------------------------- ________________ વક્ષ. ૧ | સૂ. ૫૭. સ્વો. ન્યા. પ્રશ્ન :- આ નિત્ય સમાસ શું વસ્તુ છે ? સામાન્ય સમાસ કરતાં તેમાં શી વિશેષતા છે ? જવાબ :- નિત્ય સમાસ સમજવા માટે પહેલાં અનિત્ય સમાસ સમજીએ. જે સમાસનો અર્થ કહેવા માટે સમાસ પામેલાં (= સમસ્ત) પદોને જ અસમસ્ત = વિગૃહીત = છુટા વાક્યરૂપે કરવાને શક્ય હોય તે અનિત્ય સમાસ છે. જેમકે, ર૪ : પુરુષ , રાનપુરુષ: / અહિ સમાસ ઘટક પદોને જ જુદા કરીને : પુરુષ: / એમ વાક્ય કરી શકાય છે, માટે આ અનિત્ય સમાસ કહેવાય. પણ જયાં સમાસ પામનારા (સમાસઘટક) પદોથી વાક્ય કરી શકાતું નથી, કિંતુ સમસ્ત પદોનો અર્થ અન્ય પદોથી જ કહેવાય છે, ત્યારે તે નિત્ય સમાસ કહેવાય. જેમકે, છોકનો અના, કુરના / અહિ સમાસ પામનારા અને પદથી વાક્ય થઈ શકતું જ નથી. હુ પદનો અર્થ વાક્યમાં ભિન્ન એવા કોમન પદથી જ કહેવાય છે. માટે આ નિત્ય સમાસ છે. (૧/૫૭) इति कलिकालसर्वज्ञभगवच्छी हेमचन्द्रसूरिभिः तत्त्वप्रकाशिकाबृहद्वृत्तिप्रान्ते समुच्चितानां सप्तपश्चाशतः न्यायानां व्यापकानां ___ ज्ञापकादिसाहितानां च न्यायार्थमञ्जूषाख्यबृहद्वृत्तेः स्वोपजन्यासस्य च सपरामर्शाभिधविवेचनं गुर्जरभाषाभावानुवादः समाप्तः ॥ = ૨૮૯ == Page #338 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ઉલકાર - ૨ (વ્યાર સૂત્રો - ૫) હવે સ્વયં વૃત્તિકાર શ્રી હેમહંસગણિજી સંગ્રહીત (૬૫) ન્યાયોનું વિવરણ (બ્રહવૃત્તિ) કરે છે. ૧૮. પ્રતિપ્રદો સ્વાર્થપ્રત્યયાત્તાનામણિ પ્રદામ્ / ૨/૧ // ચારાર્થ મંજૂષા ન્યાયાર્થ - અહિ થપ્રત્યયાતનામ્ પદોત્તર પ્રવૃતીનાનું પદ ઉમેરવું. કેવળ પ્રકૃતિનું ગ્રહણ થયે સ્વાર્થિક પ્રત્યયાત્ત પ્રકૃતિનું પણ ગ્રહણ કરવું, એમ ન્યાયનો અર્થ છે. પ્રકૃતિ ધાતુરૂપ અને નામરૂપ એમ બે ય રીતે સંભવે છે. આ પ્રવૃતિઓ કેવળ (શુદ્ધ). રૂપે અને સ્વાર્થિક પ્રત્યયાંતરૂપે પણ હોયને તે બે વચ્ચે ઘણો શાબ્દિક ભેદ છે. તેથી શાબ્દિક ભેદને લીધે કોઈ એકનું વિધાન કરવામાં અન્યનું ગ્રહણ પ્રાપ્ત નથી. આથી બેયના ગ્રહણની પ્રાપ્તિ કરવા માટે આ ન્યાય છે, એમ પ્રયોજન જાણવું. આ પ્રમાણે આ ન્યાયનું ઉદાહરણ બે પ્રકારે થશે. (૧) ધાતુરૂપ પ્રકૃતિ સંબંધી અને (૨) નામરૂપ પ્રકૃતિ સંબંધી તેમાં - . (૧) ધાતુરૂપ પ્રકૃતિનું ઉદાહરણ :- આ પ્રમાણે છે. વિનિવિદ્યુતપs vળવ્યક્ટ્રો (૨-૨-૧૬) આ સૂત્રમાં પણ એમ કહેવાથી કેવળ શુદ્ધ પણ્ ધાતુના જ ગ્રહણની જો કે પ્રાપ્તિ છે, તો પણ આ ન્યાયથી અપીધુપવિચ્છિાધિપરિચય: (૪-૩-૧) થી થતાં સ્વાર્થિક માય પ્રત્યયાન્ત પ ધાતુનું પણ ગ્રહણ થશે. અને તેથી શતસ્ય શત વા અપાઈ | વગેરે પ્રયોગોની જેમ સતી સંત વી -પથીત | વગેરે પ્રયોગોમાં પણ વિનિમેવદ્યુત (૨-૨-૧૬) સૂત્રથી ૫ ધાતુનું જે શત રૂપ વ્યાપ્ય (કર્મ) છે, તેની વિકલ્પ કર્મ – સંજ્ઞા સિદ્ધ થઈ. અને તેથી બે ય ઠેકાણે વ્યાપ્ય એવા સંત ની કર્મ સંજ્ઞાનો અભાવ થવામાં ષષ્ઠી, અને કર્મ સંજ્ઞાના સદૂભાવપક્ષે દ્વિતીયા, એમ બેય વિભફત્યંત પ્રયોગની પ્રાપ્તિ થઈ. (૨) નામરૂપ પ્રકૃતિનું ઉદાહરણ :- પ્રામદ્ પરસ્મિન્ડેશે વસતિ વગેરેમાં કેવળ પર શબ્દના યોગમાં જેમ પ્રકૃત્યપાર્થવિન્દ્રિહિરાવતી: (૨-૨-૭૫) સૂત્રથી કિ = શબ્દના યોગમાં વિહિત ગ્રામ શબ્દથી પંચમી - વિભક્તિ થઈ, તેમ પર લિશિ તિ, પરીવરાત્ તાત્ (૭-૨-૧૧૬) સૂત્રથી વિહિત સ્વાર્થિક તાત્ પ્રત્યયાત્ત એવા પર શબ્દના યોગમાં પણ પ્રામ પરતા રે વસતિ | વગેરેમાં ગ્રામ શબ્દથી પૂર્વોક્ત સૂત્રથી દિફ – શબ્દના યોગ નિમિત્તક થતી પંચમી - વિભક્તિ સિદ્ધ થઈ. જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞાપક છે, નિયમ માટે સર્વાઃિ ગણમાં ડુતર - ડુતમ પ્રત્યયોનું ગ્રહણ. તે આ રીતે - ડતર, તમ પ્રત્યયોના ગ્રહણ પાછળ એવો આશય છે કે - હેતર અને હતમ એ પ્રત્યયો છે, અને કેવળ પ્રત્યયોનો (સઃ ઐસ્માતો (૧-૪-૭) સૂત્રમાં આપેલ) ૨૯૦ = Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨/૧. ન્યા. મં... સર્વાઃિ ગણમાં સમાવેશ થવો સંભવિત નથી. આથી “પ્રત્યય એ પ્રકૃતિનો આક્ષેપ કરે છે” એ ન્યાયથી જે , તદ્, શિ, કચ, શબ્દોથી સ્વાર્થિક હતા, હતમ પ્રત્યયો લાગવાની સંભાવના છે, તે યક્ વગેરે તર, તમ પ્રત્યયાત શબ્દોનું અહિ સુતર, તમ શબ્દોથી ગ્રહણ થાય છે. અને તેથી તરબૈ, યતીમત્ | વગેરેમાં ડુતર, તમ પ્રત્યયાત શબ્દોથી સર્વ મૈતી (૨-૧-૭) સૂત્રથી છે અને કેમિ પ્રત્યયના ક્રમશઃ મૈ અને માત્ આદેશો સિદ્ધ થયા. આ ડતર, હતમ પ્રત્યયોનું ગ્રહણ એ નિયમ માટે છે, એમ ગ્રંથકાર સૂરિજીએ ત્યાં કહેલું છે. નિયમ આ પ્રમાણે થાય છે :- જો સ્વાર્થિક પ્રત્યયાત સતિ ગણના શબ્દોનું પ્રકૃતિના સર્વાદિપણાને લીધે સર્વાદિત (= સર્વાદિગણવાળાપણું અર્થાત્ સર્વાદિગણમાં અંતર્ભાવ) થાય તો સંતર, તમ રૂપ જ સ્વાર્થિક પ્રત્યયાત શબ્દોનો થાય, પણ અન્ય સ્વાર્થિક - પ્રત્યયાંત શબ્દોનો સમાવેશ સદ્ધિ ગણમાં ન થાય. તેથી પ્રરે તમ| (૭-૩-૫) સૂત્રથી પ્રકૃષ્ટ અર્થમાં વિહિત સ્વાર્થિક તપૂ પ્રત્યય પર છતાં (ખેષાં પ્રષ્ટઃ સર્વ: સર્વતઃ | તબૈ તસ્મવું =) સર્વતમય, સર્વતમાન્ | વગેરે રૂપોમાં સર્વાદિગણમાં સમાવેશ અંતભવ ન થવાથી નૈ, મત આદેશો ન થાય. અને આમ હોયને અન્ય સ્વાર્થિક પ્રત્યયાંતનો સર્વાદિ તરીકે નિષેધ કરવા માટે ડુતર, તમ પ્રત્યયના ગ્રહણ રૂપી યત્ન ત્યારે કરાય કે જો સામાન્યથી સર્વ - સ્વાર્થિક પ્રત્યયાત શબ્દોની સંર્વાદિ રૂપે પ્રાપ્તિ કોઈક રીતે થતી હોય. અને સામાન્યથી સર્વ - સ્વાર્થિક પ્રત્યયાત સવદિ શબ્દોના સર્વાદિત્વની (સર્વાદ્રિ - ગણવાળા રૂપે) પ્રાપ્તિ આ ન્યાયથી જ છે, કેમકે, બીજા કોઈ પ્રકારે તેના સવદિત્વની પ્રાપ્તિનો અભાવ છે. ( આ પ્રમાણે આ ન્યાયના બળથી પ્રકૃતિના સર્વાદિપણા દ્વારા સર્વસ્વાર્થિક પ્રત્યયાંત એવા સર્વાદિ શબ્દોની પણ સર્વાદિ તરીકે પ્રાપ્તિ હોયને કુતર, ઉતમ પ્રત્યયાંતથી ભિન્ન સ્વાર્થિક પ્રત્યયાત શબ્દો સવદિ હોવાનો નિષેધ કરવા માટે જે કુતર, તમ પ્રત્યયનું ગ્રહણ સવદિગણમાં કરેલું છે, તે આ ન્યાય સાથે અવિનાભાવી હોવાથી અર્થાત્ આ ન્યાય હોય તો જ ઘટે છે, આ ન્યાય વિના ઘટતું ન હોવાથી આ ન્યાયનું જ્ઞાપક છે, એ વાત સ્પષ્ટ જ છે. - અનિત્યતા :- આ ન્યાય અનિત્ય છે. તેથી પાયતિ | વગેરેમાં પન્ ધાતુ પણ વ્યવહારતુલ્યો: ' એમ ત્િ (રું અનુબંધવાળો) હોવા છતાં પણ ડિતઃ કર્તરિ (૩-૩-૨૨) સૂત્રથી આત્મપદે ન થયું. અર્થાત્ કેવળ પન્ ધાતુનું ૫તિ | રૂપ થાય છે, તેમ સ્વાર્ષિક આવે પ્રત્યયાત એવા પણ્ ધાતુનું (પાય ધાતુનું) ગ્રહણ ન થવાથી પાયો ! એમ આત્મપદી રૂપ થતું નથી. માટે આ ન્યાય અનિત્ય છે. - અનિત્યતાનું જ્ઞાપક છે - મયતે | વગેરે રૂપોમાં આત્મપદની પ્રાપ્તિ માટે મેળ (૩-૪-૨) સૂત્રમાં બિટ્ટ પ્રત્યયને હિતુ કરવો. કારણકે આ ન્યાય જો એકાંતિક = નિત્ય હોય તો મૂ તૌ I એમ ધાતુપાઠમાં ન્ ધાતુને ડિત્ કહેવાથી જ હિd: #ર્તરિ (૩-૩-૨૨) સૂત્રથી આત્મને પદ સિદ્ધ છે, આથી આત્મપદ કરવા માટે ગિફ પ્રત્યયને ડિત્ શા માટે કરવો જોઈએ? અર્થાત્ ડિત્ કરવાની કોઈ જરૂર ન રહે. ફક્ત આ ન્યાય અનિત્ય હોવાથી જ ઉઠેલી = ૨૯૧ Page #340 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. મ્ ધાતુથી ઇષ્ટ એવું આત્મપદ નહિ થવાની દહેશતથી જ વમ્ ધાતુને ત્િ કરવું ઘટતું હોયને, તે ડિત્ કરણ આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. A. (કહેવાનો આશય એ છે કે, ધાતુપાઠમાં રૂપે પઠિત હોવાથી જેમ કેવળ મ્ ધાતુ આત્મપદી થશે, તેમ આ ન્યાયની પ્રવૃત્તિ થવામાં સ્વાર્થિક ળિ પ્રત્યયાત એવા #મ રૂપ ધાતુ પણ આત્મપદી રૂપે સિદ્ધ થશે. આથી સ્વાર્થિક પ્રત્યયાત કામિ ધાતુને આત્મપદી કરવા માટે સ્વાર્થિક પ્રત્યયને f એમ કત્ શા માટે કરવો જોઇએ ? ફક્ત આ ન્યાયનો અહિ અનાશ્રય કરેલો હોવાથી જ સ્વાર્થિક પ્રત્યય Tળ ને હિન્ કરવું સાર્થક બનતું હોયને તે આ ન્યાયની અનિત્યતાને જણાવે છે.) (૨/૧) વોપજ્ઞ ન્યાસ ૧. સ્વાર્થ પ્રત્યર્થ જીવ જ્ઞાણતયાણાં તિ, મતોડનેસ્વરાતિ (૭-૨-૬) સૂત્રથી રૂ# પ્રત્યય લાગીને સ્વાર્થ શબ્દ બને છે. જે પ્રત્યયોથી પ્રકૃતિનો અર્થ જ (વિશેષરૂપે) જણાવેવા યોગ્ય છે - અભિહિત કરવા યોગ્ય છે, તે “સ્વાર્થિક" પ્રત્યયો કહેવાય. તે સ્વાર્થિક પ્રત્યયો બે પ્રકારના છે. (૧) આખ્યાતીય અને (૨) તદ્વિતીય. તેમાં (૧) આખ્યાતીય (આખ્યાત પ્રકરણ સંબંધી ) સ્વ.પ્રયો માય વગેરે છે. જયારે (૨) તદ્ધિતીય તિદ્ધિતપ્રકરણોક્ત) સ્વા. પ્રત્યયો બે પ્રકારે છે. (1) રર વગેરે સ્વા. પ્ર. અને (i) તમ વગેરે. આમાં ય વગેરે આખ્યાતીય સ્વા. પ્ર. અને સાર વગેરે તદ્વિતીય સ્વા. પ્ર. પ્રકૃતિના અર્થમાં જ આવવાથી (વિગ્રહ વાક્યમાં) કોઈ ઉપાધિ (વિશેષણ) વિશેષની અપેક્ષા નથી. જેમકે, "પૌથવિ0િ પરાવ: (૩-૪-૧) સૂત્રથી ઝાય પ્રત્યય પર છતાં પપાયતિ / વ્યાપાર - વ્યવહાર અથવા સ્તુતિ કરે છે) એવું રૂપ થાય છે. તથા વયિત્િ સ્વરૂપે ર : (૭-ર-૧૫૬) સૂત્રથી જાર પ્રત્યય પર છતાં રવ ર : / (કોમ્ = R : નમક્ = નમજ્જર ; વ = અવાર : હું = કુંજાર : / હું = VIR : / અહિ #ાર પ્રત્યય , , રમશું વગેરે શબ્દોના સ્વરૂપને જણાવે છે.) શંકા - વિતિ / વગેરેમાં તિ: પંથકતારે (૩-૪-૬) સૂત્રથી સંશયાદિ અર્થવિશેષમાં સનું પ્રત્યાયની ઉત્પત્તિ (પ્રાપ્તિ થવાથી અને ગાય આદિ – એમ કહેવાથી તેનું પ્રત્યયનું પણ ગ્રહણ થતું હોયને, ““ગાય વગેરે પ્રત્યયોને ઉપાધિ વિશેની અપેક્ષા નથી.” એમ શાથી કહ્યું ? અહિ તો "સંશયાદિ" અર્થ રૂપ ઉપાધિ (વિશેષણ) ની અપેક્ષા જણાતી હોવાથી “ઉપાધિ - વિશેષની જરૂર નથી” એમ કહેવું ઉચિત નથી. સમાધાન - તમારો પ્રશ્ન અસ્થાને છે. કેમકે (૨) જાનવોડાથ ઃ / (ધાતુઓ અનેક અથવાળા હોય છે, એ ન્યાયથી જ સંશયાદિ - અર્થો પણ ધાતુઓના જ કહેવાય, પણ તે અર્થ એ કોઈ ઉપાધિ વિશેષ નથી. ઉપાધિ તો તે કહેવાય જે પ્રકૃતિના અર્થ કરતાં અધિક અર્થને કહે. અહિ તો સંશય વગેરે અર્થો ધાતુના જ હોવાથી પ્રકૃત્યર્થ રૂપ જ છે, ઉપાધિ રૂપ નહિ. માટે જાય વગેરે પ્રત્યયોને કોઈ ઉપાધિ વિશેષની અપેક્ષા નથી, એ યથાર્થ જ કહેલું છે. બીજી તરફ જોઈએ તો તમ વગેરે બીજા પ્રકારના તદ્વિતીય સ્વા. પ્રત્યયોને તો પ્રકૃતિના અર્થ કરતાં અધિક એવા પ્રકૃત્વ = પ્રકર્ષવાળાપણું વગેરે રૂપ ઉપાધિની અપેક્ષા છે. જેમકે, હૂનાં જ = ૨૯૨ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨/૧. સ્વો. ન્યા.... પ્રકૃષ્ટ આચ:,માન્યતમ: । અહિ પ્ર‡ તમમ્ (૭-૩-૫) સૂત્રથી તમન્ થયો છે. ઈત્યાદિ ઉદાહરણ જાણવા. ચ શબ્દ પ્રકૃષ્ટત્વ વિશિષ્ટ હોય ત્યારે તમર્ પ્રત્યય લાગે છે. અહીં શંકા થાય કે તમર્ વગેરે પ્રત્યયોની ઉત્પત્તિ / પ્રાપ્તિ માટે પ્રકૃષ્ટત્વરૂપ ઉપાધિની અપેક્ષા હોય તો તમર્ વગેરેને સ્વાર્થિક પ્રત્યય શી રીતે કહેવાય ? તેનું સમાધાન કરતાં કહે છે કે, તમ ્ વગેરેની ઉત્પત્તિમાં પ્રકૃષ્ટત્વ વગેરે ઉપાધિની અપેક્ષા હોવા છતાં ય ઞઢચતમ: । વગેરેમાં પ્રકૃષ્ટાદિ વિશેષણનો અર્થ ઢચ વગેરે પ્રકૃતિથી જ જણાય છે, તમર્ આદિ પ્રત્યયથી નહીં. તો પછી તપ્ વગેરેના પ્રયોગની શી જરૂર ? તેનું સમાધાન એ છે કે, તમર્ વગેરે પ્રત્યયની જરૂર ( પ્રકૃતિના ) "પ્રકૃષ્ટત્વ" રૂપ અર્થનું ઘોતન = પ્રકાશન કરવા માટે છે. ( અર્થાત્ તમ ્ પ્રત્યય ન હોય તો આપ વગેરે પ્રકૃતિ ‘પ્રકૃષ્ટત્વ વિશિષ્ટ' અર્થમાં છે, એમ ન જણાય. તે જણાવવા માટે તમમ્ પ્રત્યયની જરૂર છે. અર્થાત્ તમર્ પ્રત્યયનો પ્રયોગ કરવાથી જ પ્રકૃતિ આવા પ્રકૃષ્ટત્વવિશિષ્ટ અર્થમાં છે, એવો ખ્યાલ આવવાથી તમમ્ પ્રત્યયનો પ્રયોગ સાર્થક છે. જેમ 7 વગેરે અવ્યયોથી "સમુચ્ચય" વગેરે અર્થનું ઘોતન થાય છે, તેમ તમર્ વગેરે પ્રત્યયોથી પ્રકૃતિના પ્રકૃષ્ટત્વ રૂપ અર્થનું ઘોતન = પ્રકાશન થાય છે. આમ ગાય વગેરે જે પ્રત્યયો પ્રકૃતિના અર્થને જ જણાવવામાં તત્પર હોય અને જે તમવું વગેરે પ્રકૃતિના અર્થની ઉપાધિના ઘોતક હોય, તે બેય પ્રકારના સ્વાર્થિક પ્રત્યયો અહિ લેવા. B. ૨. અનિષ્ટ । ખરીદ - વેચાણ (લેવડ - દેવડ) ને વિષે અથવા જુગાર સંબંધી શરત (હોડ) ને વિષે સો (રૂપિયા વગેરે) નો વ્યવહાર કર્યો અથવા વાપર્યા, એમ અ છે. ૩. અવળાથીર્ । શંકા :- તમે પળાયઔર્ । એવું અદ્યતની વિભત્યંત ઉદાહરણ આપ્યું એના કરતાં જલ્દી સ્મરણનો વિષય બની જતું હોવાથી સરળ એવું વર્તમાના વિભત્યંત પળાયતિ । ઉદાહરણ શા માટે ન કહ્યું ? સમાધાન :- જો પળાયતિ । એવું ઉદા. દર્શાવાય તો એવી પણ શંકા કોઈને ઉઠે કે, વિનિયધ્રુતપળ (૨-૨-૧૬) સૂત્રમાં ભલે પત્નિ એમ મૂળ (કેવળ) પ્રકૃતિનું ગ્રહણ કરેલું હોય, તો પણ પળાતિ । રૂપમાં પણ્ ધાતુથી શત્ પ્રત્યય (વર્તમાનાદિ પ્રથમ ૪ વિભક્તિ) પર છતાં શુષુપ૦ (૩-૪-૧) સૂત્રથી આય પ્રત્યયનું નિત્ય જ વિધાન કરેલું છે. આથી માય પ્રત્યયાંત સિવાયના પણ્ ધાતુનો પ્રયોગ સંભવતો જ ન હોવાથી આય પ્રત્યયાંત પણ્ ધાતુનું પણ ગ્રહણ સિદ્ધ થઈ જાય છે. એટલે આ ન્યાયનું કાંઈ પણ ફળ નથી. અને જો અદ્યતની વગેરે શિલ્ પ્રત્યયો પરમાં હોય તો આ શંકા ઉઠતી ન હોવાથી ઉક્ત રૂપોમાં આ ન્યાયનું ફળ પ્રગટ થઈ શક્યું. તે આ રીતે અશનિ તે વા (૩-૪-૪) સૂત્રથી અશિત પ્રત્યય પર છતાં ય વગેરે સ્વાર્થિક પ્રત્યયોને વિકલ્પે કરેલાં છે. તેથી કેવળ પણ્ ધાતુનો સંભવ હોવા છતાંય જે ગાય પ્રત્યયાંત પણ્ ધાતુનું ગ્રહણ થયું, તે આ ન્યાયના બળથી જ થયું છે. આ પ્રમાણે આ ન્યાયનું સાફલ્ય પ્રગટ થયું. આમ આવા આશયથી તસ્વાતં વા પળાયીર્ । એવા અઘતની - પ્રત્યયાંત રૂપનું ગ્રહણ સાર્થક છે. ૪૮ પરસ્તાર્ । અહીં પરણ્યાં વિશિ - એ પ્રમાણે વાક્ય થયે પરાવરાત્ સ્તાર્ (૭-૨-૧૧૬) સૂત્રથી સ્તાર્ પ્રત્યય થયો છે. (૨/૧) ૨૯૩ Page #342 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. પરામર્શ A કેટલાંક વિદ્વાનોના મતે આ ન્યાયની અનિત્યતાનું ઉદાહરણ અને જ્ઞાપક બરોબર - યથાર્થ નથી. પણ બીજી રીતે જોતાં એમ લાગે છે કે આ ન્યાયની અનિત્યતાનું ઉદા. અને તેનું જ્ઞાપક યથોક્ત રૂપે કહેવું શક્ય હોયને યથાર્થ છે. તે આ રીતે - આ ન્યાયની અનિત્યતાનું ઉદા. છે, પણ્ ધાતુ પણ એ પ્રમાણે ત્િ હોવા છતાં ય પાયતિ | રૂપમાં ડિતઃ વર્લર (૩-૩-૨૨) સૂત્રથી આત્મપદ ન થયું. અર્થાત્ કેવળ પન્ ધાતુ રૂ અનુબંધવાળો હોયને તેના ગ્રહણથી સ્વાર્થિક ગાય પ્રત્યયાત | ધાતુનું ગ્રહણ ન થવાથી સ્વા. બાય – પ્રત્યયાત પણ્ ધાતુના પતિ / રૂપમાં કેવળ પન્ ધાતુના ડું અનુબંધ હેતુક આત્મપદ ન થયું. અહિ જો કે ગુૌધૂ૫૦ (૩-૪-૧) સૂત્રની ત.પ્ર.બુ.કૃ.માં કહ્યા પ્રમાણે ન વ્યવહારસ્તુત્યો ! એ પ્રમાણે ધાતુપાઠમાં પણ્ ધાતુને જે રૂ અનુબંધ કરેલો છે, તે રૂ અનુબંધ મશવિ તે વા (૩-૪-૪) સૂત્રથી શત્ સિવાયના પ્રત્યયના વિષયમાં ગાય પ્રત્યયનો વિકલ્પ કરાશે ત્યારે માય પ્રત્યયના અભાવ પક્ષે સાર્થક છે. અર્થાત્ બાય પ્રત્યયના અભાવ પક્ષે ડું અનુબંધ - હેતુક આત્મપદ થશે, તો પણ ડું અનુબંધની સાર્થકતા હોવા માત્રથી પાયતિ | રૂપમાં રૂ અનુબંધ હેતુક જે આત્મપદ થયું નથી, તેને આ ન્યાયની અનિત્યતાના ઉદા. તરીકે નકારી શકાતું નથી. કારણકે જો આ ન્યાય નિત્ય હોત તો તે પણ ધાતુનાં કરેલાં ડું કાર અનુબંધનું અધિક ફળ પણ પ્રાપ્ત થાત. એટલે કે આ ન્યાયની પ્રવૃત્તિ થયે કેવળ પ ધાતુના ગ્રહણથી સ્વાર્થિક બાય પ્રત્યયાત પન્ ધાતુનું ગ્રહણ થઈ શક્યું હોત. તેથી માય પ્રત્યયાત v[ ધાતુથી પણ કેવળ પ્રકૃતિ રૂપ પણ્ ધાતુના ડું અનુબંધહેતુક આત્મપદ થયું હોત. પણ જે પતિ માં આત્મપદ ન થયું, (કિંતુ, શેષાત્ પરઐ (૩-૩-૧૦૦) સૂત્રથી પરસ્મપદ જ થયું) તે આ ન્યાયની અનિત્યતાના = અનાશ્રયના કારણે જ બનવા પામ્યું છે. એમ જણાય છે. આ જ પ્રમાણે આ ન્યાયની અનિત્યતાના જ્ઞાપક તરીકે જે ગિફ (૩-૪-૨) સૂત્રથી બર્ફ પ્રત્યયના હિત્ત્વ ને કહેલું છે, તે પણ ઘટે છે. તે આ રીતે - તે તે ન્યાયની અનિત્યતાનું તે તે જ્ઞાપક ત્યારે કહેવાય કે જો તે ન્યાય વિના તે જ્ઞાપક વ્યર્થ બની જતું હોય. પ્રસ્તુતમાં પણ. ન્ ધાતુથી કરેલા fણ પ્રત્યયના ડિત્ત્વનું ફળ બતાવતાં ત. પ્ર. બુ. વૃ. માં કહેલું છે કે, હું માત્મને પરાર્થ: I ડું અનુબંધ એ સ્વાર્થિક ઉપ પ્રત્યયાત મ્ ધાતુથી આત્મને પદ કરવા માટે છે. હવે જો પ્રસ્તુત ન્યાયની અહિ પ્રવૃત્તિ વિચારાય તો કેવળ મેં ધાતુના ગ્રહણથી સ્વાર્થિક પ્રત્યયાત મ્ ધાતુનું પણ ગ્રહણ થઈ જાય. આથી ધાતુપાઠમાં સન્ ધાતુ મૂાન્ત . એ પ્રમાણે રૂ અનુબંધવાળો કહેલો હોવાથી કેવળ મ્ ધાતુની જેમ સ્વાર્થિક પ્રત્યયાત મ્ ધાતુથી પણ હું અનુબંધ હેતુક આત્મપદ થઈ જશે. આથી જ પ્રત્યયને ગિફ એમ હત્ કરવો વ્યર્થ જ બની જાય છે. ફક્ત આ ન્યાયની અહિ અપ્રવૃત્તિ / અનિત્યતા માનવાથી જ - કેવળ #મ્ ધાતુના ગ્રહણથી સ્વા. પ્રત્યયાત મ્ ધાતુનું ગ્રહણ નહિ થવાથી જ – સ્વા. પ્રત્યયાત મ્ ધાતુથી આત્મને પદ કરવા માટે સ્વાર્થિક fણ પ્રત્યયને foફ એમ ત્િ કરવું સાર્થક | સફળ થતું હોયને તે ડિત્ કરણ આ ન્યાયની અનિયતાનું જ્ઞાપન કરે છે. ન્યા.મં. વૃતિકારશ્રી હેમહંસગણિજીએ ટીકામાં કહેલ આ ન્યાયની અનિત્યતાની આ રીતે થતી સંગતિ | ઉપપત્તિની ફક્ત અમે આ રીતે કલ્પના કરી નથી. પણ શ્રી હેમહંસગણિજીના વિધાનની પુષ્ટિ = ૨૯૪ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨/૧. પરામર્શ..... કરતાં ન્યા. સા. લઘુન્યાસનો આધાર પણ પ્રાપ્ત થાય છે. વિનિમેષતપf૦ (૨-૨-૧૬) સૂત્રના લઘુન્યાસમાં પ્રસ્તુત ન્યાયનું ઉદા. અને અનિત્યતાનું ઉદા. અને જ્ઞાપક પણ સૂચવેલું છે. તે પાઠ આ પ્રમાણે છે. शतं पणायतीति - प्रकृतिग्रहणे स्वार्थिकप्रत्ययान्तानां ग्रहणम् इति (न्यायात्) सूत्रे पणेत्युक्तेऽपि पणायतेरिह ग्रहः, आत्मनेपदं तु प्रति अयं न्यायोऽनित्यः । इदं च कुतो लभ्यते ? कमेणिङ् ॥३।४।२॥ इत्यत्र णिङिति ङकारोपादानात् । તેનો અર્થ આ પ્રમાણે છે – વિનિમેવદ્યુતપ (૨-૨-૧૬) સૂત્રમાં પણ એ પ્રમાણે કહેલું હોવા છતાં પણ પ્રકૃતિપ્રણે સ્વાર્થપ્રત્યયાત્તાનાં પ્રમ્ એ (પ્રસ્તુત) ન્યાયથી પાતિ નું = એટલે કે સ્વાર્થિક આય પ્રત્યયાત પન્ ધાતુનું પણ ગ્રહણ થાય છે. (આ પ્રમાણે પ્રસ્તુત ન્યાયનું ઉદા. દર્શાવ્યું છે.) આત્મપદરૂપ કાર્ય કરવા પ્રત્યે તો આ ન્યાય અનિત્ય છે. (અર્થાત્ કેવળ પન્ ધાતુના ડું અનુબંધનિમિત્તક સ્વાર્થિક પ્રત્યયાત પUTય ધાતુથી પણ આત્મને પદ થઈ શકત. પણ ત્યારે આ ન્યાય અનિત્ય હોવાથી પણ ધાતુનું ગ્રહણ ન થવાથી તેનાથી આત્મપદ થશે નહિ. આ પ્રમાણે આ ન્યાયની અનિત્યતાનું જે ઉદાહરણ = "Tયતિ | માં આત્મપદનો અભાવ, એ પણ સૂચિત છે.) પ્રશ્ન :- સ્વાર્થિક પ્રત્યયાત પણ્ વગેરેથી આત્મપદ રૂપ કાર્ય પ્રત્યે આ ન્યાય અનિત્ય છે, એવું શાથી જણાય છે. અર્થાત્ તેનું જ્ઞાપક શું છે ? જવાબ :-- fણ (૩-૪-૨) સૂત્રમાં છ એ પ્રમાણે ૯ કાર અનુબંધનું ઉપાદાન કરવાથી આત્મપદ રૂપ કાર્ય કરવામાં આ ન્યાય અનિત્ય બનેલો છે, એમ જણાય છે. આ રીતે પૂર્વોક્ત ન્યા.સા.લ.ન્યા.નો આશય એ જ છે કે, આ ન્યાય નિત્ય હોવામાં fખડું પ્રત્યયનું ડિસ્ કરવું નિરર્થક – અઘટમાન થઈ જતું હોયને પૂર્વોક્ત રીતે આ ન્યાયને અનિત્ય માનવાથી જ fમાં પ્રત્યયાત મ્ ધાતુથી આત્મપદ કરવા માટે fબ પ્રત્યયને ઃ અનુબંધવાળો કરેલો સાર્થક બને છે. આ રીતે આવા લાગ્યા. ના બળથી | આધારથી જ શ્રીહેમહંસગણિજી એ આ ન્યાયની અનિત્યતાનું ઉદા. અને જ્ઞાપક બતાવેલું હોય એમ પ્રતીત થાય છે. અને તે પૂર્વોક્ત રીતે યથાર્થ છે. તથા લઘુન્યાસ પણ * પ્રમાણભૂત જ છે. કારણકે તેનું નામ "ન્યાસસાર સમુદ્ધાર" છે. એટલે કે આભ. શ્રી હેમચંદ્રસૂરિજી કૃત બૃહસ્યાસના સારનો સમુદ્ધાર જેમાં કરેલો છે તે વાસસાર સમુદ્ધાર. આથી જ કેટલીક બૃહસ્યાસની પંક્તિઓ અને લઘુન્યાસની પંક્તિઓ સમાન = મળતી આવે છે. આ ન્યાયસંગ્રહમાં સ્વસમુચ્ચિત ન્યાયોમાં શ્રી હેમહંસગણિજીએ અનેક ન્યાયોનો લઘુન્યાસમાંથી પણ સમુચ્ચય કરેલા જણાય છે, એમ જાણવું. B. દ્યોતક એટલે પ્રકાશક. જે શબ્દો દ્યોતક હોય છે, તેઓનો પોતાનો સ્વતંત્ર કોઈ અર્થ હોતો નથી. પણ તે શબ્દનો પ્રયોગ કરેલો હોય ત્યારે તેના સંબંધિત એવા બીજા શબ્દનો વિશિષ્ટ અર્થ તેનાથી ઘોતિત કરાય છે, પ્રકાશિત કરાય છે. જેમકે, ગ્રહો શબ્દ વાક્યમાં મુકેલો હોય ત્યારે તે વાક્ય ખેદ કે આશ્ચર્ય વગેરે અર્થથી વિશિષ્ટ અર્થવાળું છે, એમ જણાય છે. તેમ અહિ સહચતY: / એમ તમ| પ્રત્યયનો કોઈ અર્થ નથી, કેમકે તે પ્રકૃતિના સ્વાર્થમાં જ લાગે છે. છતાંય તાપૂ પ્રત્યય લાગેલો હોય ત્યારે રૂઢિચ વગેરે પ્રકૃતિનો અર્થ ફક્ત આઢય = ધનવાનું નથી. પણ પ્રકૃ = અતિશય આઢચ (ધનવાન)એવો વિશિષ્ટ અર્થ છે, એમ જણાવે છે. (૨/૧) ૨૯૫ Page #344 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ૧. પ્રત્યયાડપ્રત્યયો: પ્રત્યયચૈવ ॥ ૨ / ૨ ॥ ત્યાચાર્થ મંજૂષા ન્યાયાર્થ :- પ્રહળમ્ પદનો આ ન્યાય સાથે અને ઉત્તર ન્યાય સાથે સંબંધ કરવો. જે ઠેકાણે (વ્યાકરણસૂત્રમાં) વિવક્ષિત શબ્દ પ્રત્યય રૂપ અને અપ્રત્યય રૂપ સંભવતો હોય, ત્યાં પ્રત્યય રૂપ જ શબ્દ ગ્રાહ્ય સમજવો, નહિ કે અપ્રત્યય = પ્રત્યયભિન્ન રૂપ શબ્દ. પ્રયોજન :- સૂત્રમાં સામાન્યથી જ નિર્દેશ હોયને પ્રત્યય અપ્રત્યય બેયના ગ્રહણની પ્રાપ્તિ હોતે છતે પ્રત્યયનું જ ગ્રહણ કરવું, એવી વ્યવસ્થા કરવા / જણાવવા માટે આ ન્યાય છે. આ પ્રમાણે આગળના ત્રણ ન્યાયોમાં પણ ઉભયની પ્રાપ્તિમાં અન્યતર (બેમાંથી એક) ની પ્રાપ્તિની વ્યવસ્થા કરવા રૂપ પ્રયોજન જાણવું. ઉદાહરણ :- જાનાત્તનતરતમાતે (૩-૨-૨૪) એ સપ્તમી અલ્પ્ વિધાયક સૂત્રમાં `તર, તમ શબ્દોથી તર (તરપ્) અને તમ (તમમ્) એવા પ્રત્યયનું જ ગ્રહણ કરવું, પણ તરતિ', ताम्यति इति અર્ પ્રત્યય લાગતાં (તર્ + ૩૬, તમ્ + ૬ =) તર, તમ એવા વ્યુત્પન્ન નામોનું ગ્રહણ ન કરવું. જ્ઞાપક ઃ- આ ન્યાયનું ખ્યાપક અર્થાત ્ બોધક - સૂત્રમાં સામાન્યથી ઉક્તિ જ છે. તે આ રીતે - તર, તમ એ અહિ પ્રત્યય રૂપે ગ્રહણ કરવા ઇષ્ટ છે, નામ રૂપે નહિ, કારણકે પૂર્વાનેતરામ્, પૂર્વાòતમામ્ । વગેરે પ્રયોગમાં પ્રત્યય રૂપ જ તર, તમ શબ્દ દેખાય છે. આથી નામ રૂપ તર, તમ શબ્દોના ગ્રહણનો નિષેધ કરવા માટે સૂત્રમાં પ્રત્યય રૂપ વિશેષણ સહિત તર, તમ શબ્દનું ગ્રહણ કરવું જોઇએ. તેમ છતાંય સૂત્રમાં જે સામાન્યથી ગ્રહણ કરેલું છે, અર્થાત પ્રત્યય રૂપ વિશેષણ વિના તર, તમ નું ગ્રહણ કરેલું છે, તે આ ન્યાય હોવાથી પ્રત્યય રૂપ જ તર, તમ શબ્દનું ગ્રહણ થશે, એવી આશાથી જ કરેલું છે. આમ તર તમ શબ્દનું સામાન્યથી ગ્રહણ આ ન્યાયને જણાવે છે. = અનિત્યતા :- આ ન્યાય અસ્થિર અનિત્ય છે. અને તેથી સ્ત્રીવૃત: (૧-૪-૨૯) વગેરે સૂત્રમાં નારીસહીપ ૠબ્રૂ (૨-૪-૭૬) ઇત્યાદિ નૈ પ્રત્યયાંત શબ્દો જેમ ગ્રહણ કરવા યોગ્ય છે, તેમ તરી વગેરે શબ્દો કે જે ઉણાદિ પ્રત્યયાંત હોયને અવ્યુત્પન્ન છે અને તેથી વસ્તુતઃ પ્રત્યયએવા ફૂંકારાંત શબ્દો પણ પૂર્વોક્ત સૂત્રમાં ગ્રાહ્ય બનેલાં છે. રહિત છે - આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપક છે, ધાતોરિવર્ગોવર્ણસ્યેયુવ્ સ્વરે પ્રત્યયે (૨-૧-૧૦) સૂત્રમાં સાક્ષાત્ પ્રત્યયનું ગ્રહણ. જો આ ન્યાય નિત્ય હોત તો સ્વરે એટલું કહેવાથી સ્વરાદિ પ્રત્યયનું જ ગ્રહણ થશે, સ્વરાદિ નામનું નહિ, માટે પ્રત્યયે એમ કહેવાની જરૂર જ નથી. છતાં જે પ્રત્યયે એમ વિશેષણનો નિર્દેશ કરેલો છે - તે આ ન્યાયના અનાશ્રયથી જ સાર્થક હોયને આ ન્યાયની અનિત્યતાની જણાવે છે. (૨/૨) ૨૯૬ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨/૨. સ્વો. ન્યા.... ૨/૩. ન્યા. મં.... સ્વોપજ્ઞ ન્યાસ ૧. તરતિ ઈત્યાદિ રીતે વાક્ય કરીને ર્ આવતાં વ્યુત્પન્ન એવા 7 વગેરે લેવાનો ટીકામાં નિષેધ કર્યો છે. શંકા :- તર, તમ શબ્દની જેમ તનોનીતિ તન્ ધાતુથી અવ્ પ્રત્યય પર છતાં તન શબ્દ પણ શું ન બન્ને, કે જેથી તમે અહિ તેનો ઉલ્લેખ કર્યો નથી ? સમાધાન :- તન્ ધાતુથી અદ્ પ્રત્યય લાગીને તન એવો શબ્દ ન બને, કારણકે, તન્ ધાતુથી અર્ પ્રત્યયના અપવાદમાં તન્ત્ર્યથીસાત: (૫-૧-૬૪) સૂત્રથી જ પ્રત્યય પર છતાં તોતિ કૃતિ તાન: । શબ્દ જ બને, માટે તનઃ । શબ્દનો ઉલ્લેખ કર્યો નથી. २. नारी सखी (૨-૪-૭૬) સૂત્રમાં દૃશ્ યે । એ 7 ધાતુથી રૂાતીતિ - અર્ પ્રત્યય થયે નર : । સ્ત્રી વેર્ (સ્ત્રીલિંગ વિવક્ષામાં) ની શબ્દ થાય. અહીં હી પ્રત્યય પર છતાં નારીસી (૨-૪-૭૬) સૂત્રથી (ર્ આદેશ રૂપે) નિપાતન કરેલું છે. = ૩. ટીકામાં તરી વગેરે અવ્યુત્પન્ન હોયને પ્રત્યય રહિત કહેલા છે. તત્ત્ત વગેરે શબ્દો જો કે ઉણાદિગણમાં મૈં ધાતુથી તૃસ્તૃતનિ ૦ (૩ – ૭૨૨) સૂત્રથી રૂ પ્રત્યય થયે (તૃ + T તરી એમ) વ્યુત્પાદિત / સાધિત છે, તો પણ ળાયોડત્પન્નાનિ નામાનિ (૨/૪૬) એ ન્યાયનો આશ્રય કરીને ઉષ્ણાદિ પ્રત્યયાંત શબ્દોના અવ્યુત્પત્તિપક્ષનો જ આદર કરેલો છે, પણ ઉણાદિ - સાધિત શબ્દોના વ્યુત્પત્તિપક્ષનો આશ્રય કરેલો નથી. આથી જ ન્યાયવૃત્તિમાં "પ્રત્યયરહિત" એમ કહેલું સંગત થાય છે. અર્થાત અવ્યુત્પત્તિ પક્ષે - પ્રકૃતિ - પ્રત્યયનો વિભાગ આનુપૂર્વી = વક્રમને જણાવવા પૂરતો જ હોયને તેનો કોઈ અર્થ હોતો નથી, માટે પ્રત્યયરહિત જ કહેવાય. (૨/૨) ૬૦. અવાદ્યનવાદ્યોરનવાવેરેવ ! ૨ / ૨ || ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- અહિ ધાતોઃ પદ (તથા પૂર્વે કહ્યા મુજબ પ્રદ્દળમ્ પદ) જોડવું. જે ઠેકાણે સૂત્રમાં અત્તિ ગણના ધાતુના ગ્રહણની અને મનવાલિ = એટલે કે અહિ ગણથી અન્યગણના ધાતુના ગ્રહણની સંભાવના હોય, ત્યાં અન્યગણનો જ ધાતુ લેવો, પણ અદ્િ ગણના ધાતુનું ગ્રહણ ન કરવું. પ્રયોજન :- પૂર્વે કહ્યા પ્રમાણે ઉભય ગણના ધાતુની પ્રાપ્તિ હોતે છતે અવાવિ ભિન્ન ગણના ધાતુના ગ્રહણનું નિયમન કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ ૩૫ાન્વધ્યાવસ: (૨-૨-૨૧) સૂત્રમાં વસ્ ધાતુ અદ્િ ગણનો અને અવાતિ ભિન્નગણનો પણ સંભવે છે. તેમ છતાં આ ન્યાયથી સિદ્ ગચ્છાને । આ અવિગણના વસ્ ધાતુનો ત્યાગ કરીને વસં નિવાસે । એ સ્વાતિ રૂપ પ્રથમગણના વક્ ધાતુનું ગ્રહણ કર્યું. ૨૯૭ Page #346 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. જ્ઞાપક :- આ ન્યાયની સ્થાપના (સિદ્ધિ) કરનાર અર્થાત્ જ્ઞાપક છે, શાહન: ધ્યેfધગરિ (૪-૨-૮૪) સૂત્રમાં અતિ ગણના ધાતુના ગ્રહણની સિદ્ધિ માટે શાસ્ અને હમ્ ધાતુના સાહચર્યના બળનો ઉપયોગ કરવો. આ સાહચર્યના બળનો ઉપયોગ - સી અત્યાદાનવોશ મતિ / તે ! ગ.વ. અને મસૂત્ પળે મતિ . ગ .૪ એ બે મરિ ભિન્ન ધાતુના ગ્રહણનો પ્રસંગ ઉભો ન થાય, તે માટે કરેલો છે. આમ આ ન્યાયથી જ બનવરિ પૂર્વોક્ત બે ધાતુના ગ્રહણની પ્રાપ્તિનો પ્રસંગ હોયને, તેનો નિષેધ કરવા લીધેલું પૂર્વોક્ત સાહચર્યનું બળ ઘટતું હોયને તે આ ન્યાયને જણાવે છે. અનિત્યતા :- આ ન્યાય અપ્રુવ - અનિત્ય હોવાથી ત્રીપ્રાધાત્રીનુવૉર્વા (૪-૨-૭૬) સૂત્રમાં અનદાદિ એવા વાઢિ ગણના 28 ધાતુની જેમ માઃિ ગણના 28 ધાતુનું પણ ગ્રહણ કરેલું છે. (૨/૩) ६१. प्राकरणिकाऽप्राकरणिकयोः प्राकरणिकस्यैव ॥ २ / ४ ॥ | ન્યાયાઈ ) ન્યાયાર્થ - સ્વપ્રકરણોક્ત અને અન્ય પ્રકરણોક્ત પ્રત્યયાદિનું ગ્રહણ સંભવતું હોય ત્યાં સ્વપ્રકરણોક્ત પ્રત્યયાદિનું જ ગ્રહણ કરવું, એમ સામાન્યાર્થ છે. વિશેષાર્થ આ પ્રમાણે છે. પ્રકરણ એટલે અધિકાર. અરણેન વધારેખ વરતીતિ એમ વાક્ય થયે, વતિ (૬-૪-૧૧) સૂત્રથી રૂ પ્રત્યય લાગતાં પ્રાણ શબ્દ બને છે. પ્રકરણ વડે એટલે કે સ્વ અધિકારવડે જે કહેલું હોય, તે પ્રાકરણિક = એટલે સ્વ - અધિકારોક્ત પ્રત્યયાદિ. સ્વભિન્ન - અધિકારમાં એટલે કે અન્ય અધિકારમાં કહેલ પ્રત્યય વગેરે વિવક્ષિત પ્રત્યયની અપેક્ષાએ અપ્રાકરણિક કહેવાય. (ટૂંકમાં, સમાનપ્રકરણોક્ત પ્રત્યયાદિ એ પરસ્પર પ્રાકરણિક કહેવાય અને અસમાન પ્રકરણોક્ત પ્રત્યયાદિ એ પરસ્પર અપ્રાકરણિક કહેવાય.) આ બેય પ્રાકરણિક અને અપ્રાકરણિક પ્રત્યયાદિનું ગ્રહણ સંભવતું હોય, ત્યાં પ્રાકરણિક જ = સ્વાધિકારોક્ત જ પ્રત્યયાદિનું ગ્રહણ કરવું, પણ અપ્રાકરણિક = ભિન્ન અધિકારોક્ત પ્રત્યયાદિનું ગ્રહણ ન કરવું. પ્રયોજન - પૂર્વવત્ જાણવું. અર્થાત્ ઉભયના ગ્રહણની પ્રાપ્તિ હોતે છતે એકના જ ગ્રહણની વ્યવસ્થા કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- ડ્રગ રૂત: (૨-૪-૭૧) એ ને પ્રત્યયનું વિધાન કરનાર સૂત્રમાં યુગો ડાયન વા (૨-૪-૬૭) સૂત્રથી પ્રારબ્ધ "તદ્ધિત"નો અધિકાર આવે છે. માટે એ સૂત્રથી તદ્ધિતનો જ રૂમ્ પ્રત્યય લેવાય, પણ પ્રશ્નારાને વેન્ (૫-૩-૧૧૯) એ કૃત્મકરણોક્ત – પ્રત્યય ન લેવાય. તેથી સુમેન નિવૃત્તા રૂતિ સુમારિન્ (૬-૪-૮૫) સૂત્રથી તદ્ધિત ફર્ પ્રત્યય લાગતાં ૨૯૮ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨/૪. ન્યા. મં..... સૌતમી । રૂપ થાય છે. અહિ પૂર્વોક્ત ફઞ તઃ (૨-૪-૭૧) સૂત્રથી તદ્ધિતાધિકારોક્ત હોયને ફેંગ્ પ્રત્યય લાગશે. પણ પ્રશ્ન અને આખ્યાન (ઉત્તર) અર્થમાં વિહિત કૃત્પ્રકરણોક્ત એવા ગ્ પ્રત્યયાન્ત નામથી ૐી લાગશે નહીં. જેમકે, પ્રશ્ન અર્થમાં, દે ચૈત્ર ! હાં ત્યું મિજાર્લી: 2 (હે ચૈત્ર ! તે શું કાર્ય કર્યું ?) આખ્યાન અર્થમાં ઉદાહરણ પ્રશ્ન પૂછાયેલ ચૈત્ર પ્રત્યુત્તર આપે છે સર્વાં જારિમાર્ણમ્ । (મેં તમામ કાર્ય કર્યું) અહિ પ્રશ્નારાને વેગ્ (૫-૩-૧૧૯) સૂત્રથી કૃત્ સ્ પ્રત્યય થયો છે. આ ાર શબ્દ કૃત્ પ્રકરણોક્ત રૂ† પ્રત્યયાંત હોવાથી અર્થાત્ તદ્ધિતપ્રકરણોક્ત ન હોવાથી અપ્રાકરણિક છે. તદ્ધિતપ્રકરણ (અધિકાર) ની અપેક્ષાએ સમાન પ્રકરણોક્ત નથી. આથી આ કૃત્ સ્ પ્રત્યયાંત નામોનું ફઞ ત: (૨-૪-૭૧) સૂત્રમાં ગ્રહણ ન થવાથી તેનાથી નૈ પ્રત્યય લાગતો નથી. - - - જ્ઞાપક ઃ- આ ન્યાયનું રોપક = શાપક છે - વેગનોડપ્રાત્ત્વમàિ: (૬-૧-૧૨૩) સૂત્રમાં શાલિગ્યો àર્તુમ્ (૬-૧-૧૨૦) સૂત્રથી ત્રિ સંજ્ઞકની અનુવૃત્તિ આવવા છતાં સૂત્રમાં ફરીથી ત્રિ નું ગ્રહણ. તે આ રીતે – પ્રસ્તુત ન્યાયથી પૂર્વોક્ત સૂત્રવડે પ્રાકરણિક જ દ્રિ સંશક અઞ, અન્ પ્રત્યયોનો લોપ થશે, પરંતુ અપ્રાકરણિક દ્રિ સંજ્ઞક અન્, અલ્ પ્રત્યયનો લોપ નહીં થાય, એવી શંકા કરીને બેય પ્રકારના પ્રાકરણિક - અપ્રાકરણિક ત્રિ સંશક અગ્, અલ્ પ્રત્યયનો ઉક્ત સૂત્રથી લોપ થાય, તે માટે સૂત્રમાં દ્રિ નું પુનઃ ગ્રહણ કરેલું છે. અને આ રીતે આ ન્યાયથી જ ઉઠેલી અપ્રાકરણિક ત્રિ સંજ્ઞક ઞઞ, અલ્ પ્રત્યયના અગ્રહણની શંકાથી - અપ્રાકરણિક ત્રિ સંજ્ઞક ઞઞ, મન્ ના ગ્રહણ માટે પ્રેરઞળ:૦ (૬-૧-૧૨૩) સૂત્રમાં કરેલ ત્રિ શબ્દનું પુનઃ ગ્રહણ ઘટતું હોયને તે આ ન્યાયને જણાવે છે. કહેવાનો ભાવ આ પ્રમાણે છે. કેરઞઃ૦ (૬-૧-૧૨૩) એ સૂત્ર તદ્ધિત પ્રકરણમાં અપત્ય - અધિકારમાં કહેલું છે. એક વ્રિ સંજ્ઞા અપત્ય - અધિકારમાં છે. અને આ દ્રિ સંજ્ઞા અપત્ય - અધિકારમાં રહેલાં Àબળ:૦ (૬-૧-૧૨૩) એ સૂત્રની અપેક્ષાએ પ્રાકરણિકી છે. અને અન્ય જે દ્વિ સંજ્ઞા છે, તે ‘શસ્ત્રજીવિસંઘ' અર્થના અધિકારમાં છે. એ દ્રિ સંજ્ઞા ટ્રેનળ:૦ (૬-૧-૧૨૩) સૂત્રને માટે અપ્રાકરણિકી છે.વળી, આ ટ્રેઞળ:૦ (૬-૧-૧૨૩) સૂત્રમાં પૂર્વોક્ત બન્નેય અધિકારના ત્રિ સંજ્ઞાવાળા અન્, અલ્ પ્રત્યયો અધિકૃત છે. એટલે બેય પ્રકરણોનાં સૂત્રોથી વિહિત દ્રિ સંજ્ઞાવાળા ઞઞ, અલ્ પ્રત્યયનો લોપ કરવો ઇષ્ટ છે. તેથી મદ્રસ્થાડપત્યં સ્ત્રી (મદ્ર + ઞગ્) અહિ પુરુમાધતિ દૂરમસક્રિસ્વાવ[ (૬-૧-૧૧૬) સૂત્રથી વિહિત દ્રિ સંજ્ઞાવાળો અગ્ પ્રત્યય પ૨ છતાં અને પ્રેરઞળ: ૦ (૬-૧-૧૨૩) સૂત્રથી તેનો લોપ થયે છતે “ પ્રત્યયનો લોપ થવા છતાંય લુપ્ત પ્રત્યયનિમિત્તક કાર્ય થાય” (પ્રત્યયતોપેડપિ પ્રત્યયલક્ષળ ધાર્યું વિશાયતે। ૩૯) એ ન્યાયથી ફ્ળ પ્રત્યયનો લોપ થવા છતાંય, તેનાથી થતું કાર્ય થશે. માટે અન્ પ્રત્યયાંત નામથી ગળગેયેન તિામ્ (૨-૪-૨૦) સૂત્રથી શૈ પ્રત્યય લાગતાં (મદ્ર + છી =) મૌ । એવું રૂપ સિદ્ધ થયું. અહિ જેમ પ્રેઞ: (૬-૧-૧૨૩) સૂત્રથી "અપત્ય" અર્થમાં વિહિત દ્રિ સંજ્ઞાવાળા ૨૯૯ Page #348 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. સમાનપ્રકરણોક્ત (પ્રાકરણિક) મન્ પ્રત્યયનો લોપ થાય, તેમ પઃ | વગેરે રૂપોમાં શસ્ત્રજીવિસંઘ અધિકારમાં કહેલ અપ્રાકરણિક દિ સંજ્ઞાવાળા મ પ્રત્યયનો પણ લોપ ટ્રેનબા:૦ (૬-૧-૧૨૩) સૂત્રથી થાય છે. તે આ પ્રમાણે - પશુ: એ નામની કોઈ સ્ત્રી છે. તા: પ fસ્ત્રયા નપત્યનિ વેદવો માનવ: - એ પ્રમાણે વિગ્રહ કરીને પુરુHTધ૦ (૬-૧-૧૧૬) સૂત્રથી, મન્ પ્રત્યય લાગતાં અને તેનો વાટ્રિો ટ્રેનું, (૬-૧-૧૨૦) સૂત્રથી લોપ થતાં પર્શવઃ (પશું સ્ત્રીના ઘણા સંતાનો) એવું રૂપ થાય. પછી તે (પર્શવ.) શસ્ત્રનીવિસર | એવો વિગ્રહ કરીને તેની સ્ત્રીત્વ - વિશિષ્ટ અર્થની વિવક્ષા કરવામાં પશ્વરમ્ (૭-૩-૬૬) સૂત્રથી દૂિ સંજ્ઞક | પ્રત્યય લાગે છે. આ અપ્રાકરણિક સૂત્રવિહિત અ[ પ્રત્યયનો પણ ફેરબT: ૦ (૬-૧-૧૨૩) સૂત્રથી લોપ થાય છે. અને ત્યારબાદ સતોડyળનાડયુરજ્વદ્રિષ્ય ઝ (૨-૪-૩૩) સૂત્રથી સ્ત્રી - અર્થની વિવક્ષામાં કે પ્રત્યય લાગતાં, પર્ણ: (પશુનામની સ્ત્રીના સંતાનોનો શસ્ત્રજીવી સંઘ) એવું રૂપ સિદ્ધ થાય છે. આ પ્રમાણે દિ સંજ્ઞાનો પ્રેરબા: (૬-૧-૧૨૩) સૂત્રમાં પૂર્વસૂત્રથી અધિકાર, ચાલુ હોવા છતાંય પ્રાકરણિક - અપ્રાકરણિક બન્નેય દ્રિ સંજ્ઞાવાળા , સન્ પ્રત્યયના લોપ માટે પુનઃ દ્રિ ગ્રહણ કર્યું, તે આ ન્યાયથી ઉઠેલી - પ્રાકરણિક જ દ્રિ સંજ્ઞક પ્રત્યયનું ગ્રહણ થશે, અપ્રાકરણિક દ્ર સંજ્ઞક પ્રત્યયનું ગ્રહણ નહિ થાય - એવી શંકાથી જ કરેલું હોયને (પુનઃ દ્રિ નું ગ્રહણ) આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અનિત્યતા :- આ ન્યાય અસ્થાનુ - અસ્થિર સ્વભાવવાળો અર્થાત્ અનિત્ય છે. આથી નિષત્ એ ગ ગ.૪. ધાતુનો ટુ અદ્યતની દ્રિ પ્રત્યય પર છતાં ( + = + અર્ + ૬ =) બનારત્ | વગેરે રૂપોમાં આખ્યાતપ્રકરણ સંબંધી ઋવિવૃિતમ્મૃગૂનુqધુનૂલુગૂગલુરૃઝો વા (૩-૪-૬૫) સૂત્રથી વિહિત અ પ્રત્યય પર છતાં ઋવદ્રશડ - કિ (૪-૩-૭) સૂત્રથી જેમ ગુણ થાય છે, તેમ fષત્ એવા = ધાતુથી નર – નર I (9 + ગ ) વગેરે રૂપોમાં ષિતોડર્ (૫-૩-૧૦૩) સૂત્રથી વિહિત અપ્રાકરણિક એવા પણ કૃત સંબંધી પણ પર્ફ પ્રત્યય પર છતાં ગુણ સિદ્ધ થયો. ટૂંકમાં આખ્યાત પ્રકરણોક્ત ગુણ, કૃત્ સંબંધી - કૃત્મકરણોક્ત સૂત્રમાં પણ અનાયાસે લાગવાથી આ ન્યાય અનિત્ય છે. (૨૪) સ્વપજ્ઞ વ્યાસ ૧. સOિચપ અહિ થી "જો કે આખ્યાત અને કૃત્મકરણ ભિન્ન છે, તો પણ" એવો અર્થ સૂચવેલો છે. આ પ્રમાણે આખ્યાત અને કૃત્મકરણ વચ્ચે ભેદની વિવક્ષા કરીને અહિ અનિત્યતા બતાવી છે, એમ સમજવું. શંકા - સંજયભદ્રાજૂ તુતુ (૬-૧-૬૬) સૂત્રના ન્યાસમાં આખ્યાતપ્રક. અને કૃત્રિકરણનું ઐક્ય (અભેદ) કહેલું છે. આથી આપે શા માટે આખ્યાત અને કૃત પ્રક. વચ્ચે ભેદનું ઉદ્દભાવન કરી આ ન્યાયની અનિત્યતા દર્શાવી ? ૩૦૦ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨/૪. સ્વો. ન્યા.... - સમાધાન :- ત્યાં (ન્યાસમાં) પણ પહેલાં ભેદપક્ષનો જ આશ્રય કરેલો છે. તે આ પ્રમાણે - તે ઠેકાણે કોઈએ આ પ્રમાણે શંકા ઉઠાવી છે કે, માતૃ શબ્દ જ્યારે "માતા" એવા સંબંધિ અર્થમાં ન હોય, પણ "ધાન્યનો માપનાર" એવા અર્થમાં હોય ત્યારે આ સૂત્રથી માતૃ શબ્દનો માત ્ આદેશ થશે નહિ. ઉદા. યોમાંત્રો: માન્યાતિમાનારિોપત્ય એ પ્રમાણે વાક્ય થયે સન્ધિનાં સમ્બન્ધે (૭-૪-૧૨૧) પરિભાષાથી "જનની" અર્થવાળા જ માતૃ શબ્દને વિષે સંધ્યામંમાર્૦ (૬-૧-૬૬) સૂત્રની પ્રવૃત્તિનો સંભવ હોવાથી અહિ જનની અર્થનો અભાવ હોવાથી પૂર્વોક્ત સૂત્રની પ્રવૃત્તિનો અભાવ હોવાથી સોડપત્ને (૬-૧-૨૮) સૂત્રથી જ અણ્ થયે (મિાતૃ + અગ્ =) àમાત્ર: । રૂપ થશે. અહિ માતૃ નો માતુ આદેશ થશે નહિ. અહિ નામિનોડ નિહ?: (૪-૩-૫૧) સૂત્રથી ૠ કારની વૃદ્ધિ શાથી થતી નથી ? આવી શંકા/ પ્રશ્નનો ઉત્તર લઘુન્યાસમાં આ પ્રમાણે આપેલો છે કે, નામિનોડનિસ્તે: (૪-૩-૫૧) સૂત્રથી માતૃ શબ્દના ૠ કારની અન્ રૂપ ત્િ પ્રત્યય પર છતાં વૃદ્ધિ થતી નથી. કારણકે વૃદ્ધિ સ્વષ્વારેઅિંતિ તદ્ધિતે (૭-૪-૧) એ પ્રમાણે દ્વિતીય ત્િ પ્રત્યય પર છતાં તૌન્ડિન્યાય થી નામિનોડ નિહતે (૪-૩-૫૧) સૂત્રવિહિત પ્રથમ ત્િ પ્રત્યય પર છતાં વૃદ્ધિ આદેશનો બાધ થઈ જવાથી અહિ તેની પ્રવૃત્તિ થતી નથી. કહેવાનો ભાવ એ છે કે, નેિભ્યો ધિ લેવમ્ । = બ્રાહ્મણોને દહિ આપવું, પ્રમાણે કહીને જૌન્ડિન્યાય તર્જ યમ્। = કૌડ્રિન્ક (બ્રાહ્મણવિશેષ)ને છાશ આપવી, એમ કહેવાય ત્યારે કૌડિન્ય બ્રાહ્મણોને દહિ આપવાના નિષેધની સ્વયં પ્રતીતિ થાય છે. (અર્થાત્ વિશેષ વચનથી સામાન્યવચનનો બાધ જણાય છે.) તે જ પ્રમાણે, નામિનોડઋત્તિ (૪-૩-૫૧) સૂત્રમાં ત્િ પ્રત્યય પર છતાં અંત્ય નામી સ્વરની વૃદ્ધિ કહીને પછી વૃદ્ધિ: સ્વરેષ્વા: સૂત્રથી, ‘દ્વિતીય’ ત્ પ્રત્યય પર છતાં આદિ સ્વરની વૃદ્ધિ થાય' એમ જે કહેલું છે, ત્યારે તદ્વિતીય ત્િ, ખિત્ પ્રત્યય પર છતાં કહેલી વૃદ્ધિ માટે નામિનોઽત્તિ૰ (૪-૩-૫૧) સૂત્રવિહિત વૃદ્ધિનો નિષેધ સ્વયં જ પ્રતીત થાય છે. આથી ત્રૈમાત્ર । રૂપમાં નામિનોડનિ૰ (૪-૩-૫૧) સૂત્રથી ૠ કારની વૃદ્ધિ થતી નથી. અથવા (યા) એમ કહીને લઘુન્યાસમાં પૂર્વોક્ત શંકાનો બીજો ઉત્તર આ પ્રમાણે આપેલો છે. અથવા આખ્યાત પ્રકરણ અને કૃત્પ્રકરણ એક જ છે. (પણ તદ્ધિત પ્રકરણ ભિન્ન છે.) આથી મિોડકૃત્તિ (૪-૩-૫૧) સૂત્રમાં આખ્યાત અને કૃત પ્રકરણ વિહિત ત્િ પ્રત્યયનું ગ્રહણ કરાય છે. જ્યારે આ જે ટ્રેમાત્ર: । રૂપમાં દ્વિમાતૃ શબ્દથી અન્ રૂપ ત્િ પ્રત્યય છે, તે ભિન્ન એવા તદ્ધિતપ્રકરણથી વિહિત છે. આથી તેનું (આ ન્યાયથી) ગ્રહણ થતું નથી. અને આ પ્રમાણે સંધ્યામંમદ્રાવ્૦ (૬-૧-૬૬) સૂત્રના ન્યાસમાં પણ આખ્યાતપ્રકરણ અને કૃત્પ્રકરણ વચ્ચે અભેદ જો બીજા ઉત્તરમાં જ પ્રગટ કરાયો છે, ત્યારે પારિશેષ્યન્યાયથી પ્રથમ ઉત્તર એ પોતાના હૃદયમાં ભેદપક્ષ હોતે છતે જ આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ આપેલો છે એમ સ્વીકારવું જોઇએ. કારણકે ભેદ અને અભેદ સિવાય બીજો કોઇ પ્રકાર - વિક્લ્પ જ નથી. અને અહીં પણ ભેદપક્ષનો જ આશ્રય અમે કરેલો છે, માટે દોષ નથી. - શંકા :- ભેદ અને અભેદ એ બે સિવાય બીજો કોઇ પ્રકાર નથી, એમ શાથી કહો છો ? અર્થાત્ તેમ કહેવું બરાબર નથી. કારણકે સ્યાદ્વાદદર્શનવાળા (જેનો) ના મતે તો ‘ભેદાભદ’ રૂપ ત્રીજો સંમિલિત પક્ષ પણ છે જ ને ? સમાધાન :- જો સ્યાદ્વાદના આશ્રયથી ભેદાભદ રૂપ ત્રીજા પક્ષનો સ્વીકાર કરાય તો પણ ૩૦૧ Page #350 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ભેદભેદ-ઉભયાત્મક આખ્યાત - કૃત્યકરણરૂપ વસ્તુને વિષે એક જ ભેદ પક્ષનો આશ્રય કરવાથી અર્થાત આખ્યાત અને કૃત્યકરણ વચ્ચે ભેદની અપેક્ષાએ અહિ પ્રસ્તુત ન્યાયની અનિત્યતાની પ્રરૂપણા કરેલી છે, માટે તે રીતે પણ દોષ નથી જ. (આ પ્રમાણે આખ્યાતપ્રકરણ અને કૃત્રિકરણના અભેદની વિવક્ષા કરાય તો પ્રસ્તુત ન્યાયની અનિત્યતા યથાર્થ કહી શકાતી નથી. છતાંય અહિ બન્નેય પ્રકરણો વચ્ચે પૂર્વોક્ત લઘુન્યાસના પ્રથમ ઉત્તરની જેમ ભેદપક્ષનો આશ્રય કરીને અનિત્યતા બતાવી છે. અહિ ગ્રંથકારનો આશય અનિત્યતા દર્શાવવાનો હોવાથી ભેદપક્ષનો આશ્રય કરેલો છે, એમ તાત્પર્ય છે.) (૨/૪) (૬૨. નિરવન્ય ગ્રહો સામાન્યન / ૨/૬ ) ન્યાયાઈ મંષા ન્યાયાર્થ - સૂત્રમાં જ્યારે નિરનુબંધ = અનુબંધરહિત શુદ્ધ પ્રત્યયાદિનું ગ્રહણ કરેલું હોય ત્યારે સામાન્યથી પ્રત્યયાદિનું ગ્રહણ કરવું, અર્થાત્ નિરનુબંધ – સાનુબંધ બેય પ્રત્યયાદિનું ગ્રહણ કરવું. પ્રયોજન :- નિરનુબંધ કરતાં અનુબંધવાળો પ્રત્યય વિલક્ષણ હોયને અનુબંધસહિત પ્રત્યયાદિનું ગ્રહણ અપ્રાપ્ય છે. આથી તેના પણ ગ્રહણની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. ઉદાહરણ :- સ્વ - સ્વ: | (વિન્ + સિ =) : | અહિ ? પત્તે વિસતો : (૧-૩-૫૩) સૂત્રથી જ એમ નિરનુબંધનિર્દેશ હોયને નિરનુબંધ ર અને ૩ અનુબંધવાળા છે એ બેયનું ગ્રહણ થવાથી પદાન્ત રહેલાં બેય ર નો વિસર્ગ આદેશ સિદ્ધ થયો. જ્ઞાપક :- આ ન્યાયનું આરોપક અર્થાત્ જ્ઞાપક છે, કરો: સુપિ ઃ (૧-૩-૫૭) સૂત્રમાં ઉપરો: એમ જ નું વર્જન. આ સૂત્રમાં જ પાતે , (૧-૩-૫૩) સૂત્રથી જ એ પ્રમાણે અધિકાર આવે છે. માટે આ ન્યાયથી નિરનુબંધ – સાનુબંધ બેય ૨ ના ગ્રહણનો પ્રસંગ હોયને ત્યાં જ નું વર્જન કરેલું છે. આ ન્યાય વિના નિરનુબંધ ૨ કારના ગ્રહણમાં અનુબંધસહિત એવા જ ના ગ્રહણની પ્રાપ્તિ જ નથી, તો શા માટે રુ નું વર્જન કરવું જોઈએ ? અર્થાત્ પ્રાપ્તિ જ ન હોય તો તેનો નિષેધ | વર્જન સંગત થાય નહીં. કારણકે પ્રાપ્તિપૂર્વક જ નિષેધ થાય. પણ જે સ નું વર્જન કરેલું છે, તે આ ન્યાયથી નિરનુબંધ – સાનુબંધ બેય ૨ ની પ્રાપ્તિ હોયને સાર્થક છે. આમ આ ન્યાયથી સંગત બનતાં રોઃ એ પ્રમાણે રુ નું વર્જને આ ન્યાયને સૂચવે છે. અનિત્યતા :- આ ન્યાય અસ્થમાન્ - અનિત્ય છે. કારણકે નિરyવશ્વગ્રહને ન સાનુવશ્વ(૧/૩૨) આવા બાધક ન્યાયનો પણ સદ્ભાવ A. છે. (૨/૫). પરામર્શ A. નિરનુવલ્પ ન સાનુવધી (૧/૩૨) ન્યાય આ ન્યાયનો અપવાદ છે, અને આ ન્યાય નિરનુવશ્વપ્રદળે સાનુધી ન્યાયનો અપવાદ છે. આમ આ બન્નેય ન્યાયો પરસ્પર વિરોધી હોવાથી = ૩૦૨ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨/૫. પરામર્શ.... ૨/૬. ન્યા. મં.... એક ઠેકાણે અસ્તિત્વ પામી શક્તા નથી. માટે એકની પ્રવૃત્તિમાં બીજાની અપ્રવૃત્તિ - અનિત્યતા જ કહેવી પડે. કેટલાંક વિદ્વાનોનું કહેવું છે કે, એક જ વિષયમાં પરસ્પર વિરુદ્ધ બે ન્યાયનું અસ્તિત્વ કહેવું ઉચિત નથી. અને આ બન્નેય ન્યાય જ્ઞાપકસિદ્ધ હોય તો કોનો સ્વીકાર કરવો, તે પ્રશ્ન રહે. તેથી બેમાંથી એક ન્યાયના જ સ્વીકારમાં કોઈ નિર્ણાયક તત્ત્વ ન હોવાથી બેયનો, ન છુટકે, સ્વીકાર કરીને એકની પ્રવૃત્તિમાં બીજાને અનિત્ય માનવો રહ્યો. કેટલાંક વિદ્વાનો આ પ્રમાણે કહે છે જે ન્યાયની પહેલાં સ્થાપના કરી છે, તે ન્યાયથી વિરુદ્ધ એવા અગ્રિમ ન્યાયવડે પૂર્વના ન્યાયની અનિત્યતાનું જ્ઞાપન થાય છે. આથી જ રો: સુપિ (૧-૩-૫૦) સૂત્રના ન્યા. સા. લ. ન્યા. માં કહ્યું છે કે, (નિરનુવન્ધપ્રદળે સામાન્યેન એ પ્રસ્તુત ન્યાયની પ્રવૃત્તિ થવાથી તેનાથી વિરુદ્ધ) હૈં ના વર્જનથી લાક્ષણિક = लक्षणप्रतिपदोक्तयोः (૧/૧૫) ન્યાય અને પૂર્વે સ્થાપિત / કહેલ નિરનુવન્ધપ્રદળે 7 સાનુવન્યસ્ય (૧/૩૨) ન્યાય અહિ અનિત્ય બનેલો છે. આથી લાક્ષણિક અને સાનુબંધ એવા હ્ર ના પણ ર ત્વ વિધિની પ્રાપ્તિ છે. આથી શેઃ એમ નિષેધ સાર્થક છે. (૨/૫) ૬૩. સાહચર્યાત્ સર્વંશÅવ ॥ ૨/૬ ॥ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- સાહચર્યથી સદેશ / સરખાનું જ ગ્રહણ કરવું, એમ સામાન્યાર્થ છે. વિશેષાર્થ આ પ્રમાણે છે. જે શબ્દ વિવંક્ષિત પ્રકારે હોય અને અન્યપ્રકારે પણ સંભવતો હોય, તે અહિ વ્યભિચારી કહેવાય. અને જે શબ્દનો વિક્ષિત (અમુક) પ્રકારે જ સંભવ હોય અન્ય પ્રકારે નહિ - તે અવ્યભિચારી જાણવો. આવા અવ્યભિચારી પ્રત્યયાદિથી વ્યભિચારી પ્રત્યયાદિનું જે નિયમન કરાય અર્થાત્ અન્યરૂપે થવાનો નિષેધ કરવાથી વિવક્ષિત રૂપે જ નિર્ણય કરાય, તે અહીં સાહચર્ય જાણવું. આ સાહચર્યથી જે સહચારી (અવ્યભિચારી) પ્રત્યયાદિ હોય તેના સરખા = સમાન જ વ્યભિચારી પ્રત્યયાદિનું ગ્રહણ કરવું, પણ અસમાન પ્રત્યયાદિનું ગ્રહણ ન કરવું. અર્થાત્ એ રીતે વ્યભિચારી પ્રત્યયાદિનું નિયમન કરવું, એમ ન્યાયાર્થ છે. - પ્રયોજન :- અનિષ્ટ પ્રત્યયાદિના ગ્રહણને ટાળીને ઇષ્ટ પ્રત્યયાદિના ગ્રહણની સિદ્ધિ માટે આ ન્યાય છે. ઉદાહરણ :- વસ્ત્વાતુમમ્ (૧-૧-૩૫) અહિ મ્ પ્રત્યય બે છે. (૧) દ્વિતીયા એ.વ. વિભક્તિ પ્રત્યય અને (૨) કૃત્ પ્રત્યય. તેમ છતાં આ ન્યાયથી ત્ત્તા અને તુમ્ એ કૃત્ પ્રત્યયના સાહચર્યથી મૃત્ એવો જ અભ્ પ્રત્યય લેવાય, પણ દ્વિતીયાવિભક્તિ એ.વ. નો અમ્ પ્રત્યય ન લેવાય. જ્ઞાપક :- આ ન્યાયનું બોધક - સૂત્રમાં વિશેષણ વિના અર્થાત્ સામાન્યથી ઉક્તિ જ ૩૦૩ Page #352 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. છે. આ ન્યાય ન હોત તો મમ્ પ્રત્યય કૃત્ જ લેવાય, અન્ય નહિ, એ જણાવવા કોઈ વિશેષણ મુકવું જોઈએ. પણ આ ન્યાયથી સહચારી – અવ્યભિચારી કૃત્ એવા તુમ્ પ્રત્યયના સાહચર્યથી કૃત મમ્ પ્રત્યય જ લેવાશે, વિભક્તિ પ્રત્યય અમ્ નહિ, એવા ખ્યાલથી સૂત્રમાં કોઈ વિશેષણ આપેલું નથી. આમ આ ન્યાયની આશાથી વિશેષણોક્તિનો અભાવ સંગત થતો હોય તે આ ન્યાયને જણાવે છે. અનિત્યતા :- આ ન્યાય અસ્થઇ અર્થાત્ અનિત્ય છે. વચમ્ (૧-૧-૩૪) આ અવ્યયસંજ્ઞા કરનારા સૂત્રમાં વહૂ અને તરસ (ત) એ અવ્યભિચારી તદ્ધિત પ્રત્યયોના સાહચર્યથી ફક્ત તદ્ધિત મામ્ પ્રત્યયની જ અવ્યયસંજ્ઞા થાય છે, એવું નથી. કિંતુ, ધાતોને સ્વરાત્રિમ્ પરોક્ષાયા:૦ (૩-૪-૪૬) સૂત્રથી પરોક્ષાવિભક્તિના સ્થાને થયેલ મામ્ આદેશની પણ અવ્યયસંજ્ઞા થાય છે. A. અને આથી રૂટું બનયોતિશયેન કમ્ એવો વિગ્રહ કરીને થતાં તિરમ્ | એવા રૂપમાં કમ્ શબ્દથી દયવિષે વ તરમ્ (૭-૩-૬) સૂત્રથી તરન્ પ્રત્યય લાગતાં, ત્યાડચયાસર્વે તયોરન્તર્યામ્ (૭-૩-૮) સૂત્રથી તર૬ પ્રત્યયના અંત્ય માં કારનો મામ્ આદેશ થાય છે, અને આ મામ્ આદેશ થતાં, મામ્ પ્રત્યયાત ઉતરીમ્ શબ્દની આગળ રહેલ પ્રથમા સિ પ્રત્યયનો જેમ વ્યયસ્થ (૩-૩-૭) સૂત્રથી લોપ થાય છે, તેમ (પત્ર + મામ્ + ષ =) પયગુરુષ' | વગેરે રૂપમાં પરોક્ષાવિભક્તિના સ્થાને થયેલ એવા પણ મામ્ આદેશની અવ્યયસંજ્ઞા થવાથી આગળ રહેલ તૃતીયાવિભક્તિ એ. વ. ૮ પ્રત્યયનો વ્યયસ્થ (૩-૨-૭) સૂત્રથી લોપ સિદ્ધ થયો. (૨/૬) સ્વોપણ વ્યાસ ૧. પવિયાજીરુ ના / અહિ પરોક્ષાવભાવ પામેલાં હું (1) પ્રત્યયનો કમ્ આદેશ થાય છે. ૨. શંકા :- પાવાગ્ર ષા / માં મા ની અવ્યયસંજ્ઞા થવાથી સ્ત્ર વિભક્તિપ્રત્યયનો લોપ સિદ્ધ થયો, એમ કહ્યું. અહિ ‘મા’ અંતવાળો અવયવ જે પવિયા, એની વચમ્ (૧-૧-૨) સૂત્રથી અવ્યયસંજ્ઞા થવાથી અવ્યય (૩-૨-૭) સૂત્રથી ટા વિભક્તિ પ્રત્યયનો લોપ થશે જ. તો અહિ ‘' વિ. પ્રત્યાયની ઉત્પત્તિનું શું ફળ છે ? અથાત નિરર્થક હોવાથી વિભ. પ્રત્યય ન લગાવવો જોઈએ. સમાધાન :- પાયામ્ + = પવયાગ્રા / અહિ જ કારનો અનુસ્વાર () આદેશ થવો એ જ વિભક્તિ ઉત્પત્તિનું ફળ છે. તે આ પ્રમાણે - જો વિભક્તિની ઉત્પત્તિ ન થાય તો વયમ્ એ વિભફત્યંત ન હોવાના લીધે પદ ન બને. કારણ, વિભક્ત ને જ પદ કહેલું છે. આમ જ કાર એ પદને અંતે નહિ હોવાથી તૉ કુમો ચગ્નને (૧-૩-૧૪) સૂત્રથી વિકલ્પ નો અનુસ્વાર નહિ થાય. કિંતુ માં દુહુર્નેડોડપરાન્ત (૧-૩-૩૯) સૂત્રથી પૂર્વના જ કારનો નિમિત્ત વ્યંજનના વગનો અંત્ય (3) જ થવાનો પ્રસંગ આવે. પણ પાયામ્ થી વિભક્તિની ઉત્પત્તિ થયે તો મામ્ પદને અંતે આવે અને તેથી જ કારનો તૉ કુમો (૧-૩-૧૪) સૂત્રથી વિકલ્પ નો અનુસ્વાર પણ સિદ્ધ થશે. (એટલે વયજીપા માં ૫ ના અનુનાસિકની જેમ પયૉર્જા / રૂપમાં નો અનુસ્વાર પણ સિદ્ધ થશે.) = ૩૦૪ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨/૬. સ્વો. ન્યા.... અહિ સ્વોપજ્ઞન્યાસમાં ગ્રંથકાર શ્રી હેમહંસગણિજી સ્યાદ્વાદશૈલીથી રસપ્રદ ચર્ચા કરે છે, જે અહિ પૂર્વપક્ષ – ઉત્તરપક્ષ રૂપે રજૂ કરાય છે. પૂ.૫. :- પાપાજીઝા । રૂપમાં પાયામ્ એટલો અવયવ સ્યાદિ - વિભëત ન થાય, કિંતુ ત્યાદિવિભત જ થવો જોઇએ. કેમકે, તંત્ર મુદ્દાનો તંત્ (૫-૨-૨) સૂત્રમાં ઋતુ પ્રત્યયને પરોક્ષા વિભક્તિ જેવો કહેલો છે. અને સાવેસ્તત્ । ન્યાયથી પરોક્ષાના (પ્રસ્તુતમાં ઋતુ પ્રત્યયના) આદેશભૂત આમ્ પણ પરોક્ષાવભાવને પામવો જોઇએ. આથી એવા ત્યાદિ પરોક્ષાને સ્થાને થયેલ ગમ્ પ્રત્યયાંત પારયાન્ ને પણ ત્યાદિ - વિભત્યંત માનવો જોઇએ. ઉ.પ. :- એવું ન થાય, કારણકે તુ પ્રત્યયનો પરોક્ષાવદ્ભાવ થવા છતાંય ‘‘સુ ના સ્થાને થયલાં આમ્ આદેશનો પરોક્ષાવભાવ થતો નથી. '' આ પ્રમાણે તે: જિત્ (૩-૪-૫૧) સૂત્રમાં જ્ઞાપન કરેલું છે. આથી ગામ્ અંતવાળો અવયવ (પાપયામ્) એ ત્યાદિની અપેક્ષાએ અવિભર્યંત હોયને અપદ હોવાથી મેં કાર પદાંતે ન આવવાથી તેનો નાં પુરેંડત્ત્વોડપરાન્ત (૧-૩-૩૯) સૂત્રથી અંત્ય વ્યંજન (૪) જ થવાનો પ્રસંગ આવે. પણ સ્માંદિ વિભક્તિની ઉત્પત્તિ થયે એમ થશે નહિ. ‘પાવવામ્' થી સ્યાદિવિભક્તિની ઉત્પત્તિ થવાથી તેની પદસંજ્ઞા થવાથી પદાન્તે રહેલાં ૧ કારનો તો મુદ્દો . ૦ (૧-૩-૧૪) સૂત્રથી પાત્તયાસા । એમ અનુનાસિક સાથે વિકલ્પે પાપાંવઋષા । એમ અનુસ્વારની પણ સિદ્ધિ થઈ જાય છે. આ પ્રમાણે ત્યાઘત્ત રૂપે પદત્વનો નિષેધ કરીને સાન્ત રૂપે પાવવામ્ ના ગમ્ ના પદત્વની સિદ્ધિ કરીને બે રૂપોની સિદ્ધિ કરી, એમ ભાવ છે. પૂ.૫.ઃ- ભલે, આ પ્રમાણે મ્ - અન્તવાળા પાત્રવાર્ અવયવને વિભર્યંત માનીને મેં કારના વૈકલ્પિક અનુસ્વારાદેશની સિદ્ધિ થાઓ. તો પણ તુ પ્રત્યયનો તો પરોક્ષાવાવ થાય જ છે, તંત્ર સુજાનો તદ્વત્ (૫-૨-૨) સૂત્રમાં તત્ એમ કહેવાથી. માટે તુ પ્રત્યયનો પરોક્ષાવભાવ થવાથી તુ પ્રત્યયાંત શબ્દ (વલ્ વગેરે) ત્યાઘા થાય. આથી (વમ્ + fસ) વર્ણવાન્ । વગેરે સુ પ્રત્યયાંત શબ્દથી જે સ્પાદિવિ-ભક્તિની ઉત્પત્તિ થાય છે, તેમાં વિરોધ આવશે. કેમકે, અવિભક્ત્યંત નામથી જ સ્યાદિ – પ્રત્યયોનું વિધાન કરેલું છે. અને વ ્ વગેરે ત્તુ પ્રત્યયાંત શબ્દો તો પૂર્વોક્ત રીતે પરોક્ષા – વિભëત હોયને ત્યાદિ - વિભëત હોવાથી નામ નહિ કહેવાય. કારણકે, ધાતુવિમહિવાય થવત્રામ (૧-૧-૨૭) સૂત્રમાં વિભર્યંત શબ્દની નામ સંજ્ઞાનો નિષેધ કરેલો છે. આમ પવમ્ વગેરે નામ ન બનતાં, સ્યાદિવિભક્તિ લાગવામાં વિરોધ આવશે. = ઉ. ૫. :- ના, આમ કહેવું બરોબર નથી. કારણકે, તુ વગેરે પ્રત્યયોનો તંત્ર પુજાનો તત્ (૫-૨-૨) સૂત્રથી જે પરોક્ષાવભાવ કરેલો છે, તે સુ પર છતાં દિર્ધાતુ: પરોક્ષાકે પ્રાજ ટુ સ્વરે સ્વવિષે (૪-૧-૧) વગેરે સૂત્રોથી ધાતુના દ્વિત્વ વગેરે કાર્યોની સિદ્ધિ માટે કરેલો છે, પણ વર્ વગેરે શબ્દોને પૂર્વોક્ત રીતે (પરોક્ષારૂપ) ત્યાદિ પ્રત્યયાંત માનીને નામ સંજ્ઞાનો અભાવ કરીને સ્વાદિ • પ્રત્યયની ઉત્પત્તિના નિષેધ માટે સુ નો પરોક્ષાવભાવ કરેલો નથી. આથી નાનિાર્થી શાસ્ત્રપ્રવૃત્તિ: (૧/૫૭) (અનિષ્ટ કાર્ય માટે શાસ્ત્રની પ્રવૃત્તિ ન થાય) એ ન્યાયથી ત્સુ નો પરોક્ષાવભાવ કરેલો છે, क्वसु પ્રત્યયાંત વવત્ વગેરેથી સ્યાદિ પ્રત્યયની અનુત્પત્તિ (અપ્રાપ્તિ) રૂપ અનિષ્ટ કાર્યની સિદ્ધિ માટે સમર્થ થતો નથી. d પૂ. ૫. :- વારુ, પણ વેત્તે: ત્િ (૩-૪-૫૧) સૂત્રથી ગામ્ પ્રત્યયના પરોક્ષાવભાવના નિષેધનું જ્ઞાપન શી રીતે થાય છે ? ૩૦૫ Page #354 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ઉ. ૫. ઃ- વેત્તે: જિત્ (૩-૪-૫૧) સૂત્રથી વ્િ ગ.ર. ધાતુથી પર ગમ્ પ્રત્યયને પ્િ કરેલો છે, તે વિાચાર । વગેરે રૂપોમાં વિક્ ધાતુના ગુણનો અભાવ કરવા માટે છે. આને ઠેકાણે જો ‘વેત્તેરવિત્’ એવું સૂત્ર કરાય અને તેની આ પ્રમાણે વ્યાખ્યા કરાય કે, “વિત્ ગ.ર.ધાતુથી પર પરોક્ષા પ્રત્યયનો આર્ આદેશ થાય અને તે આમ્ આદેશ અવિત્ (વ અનુબંધરહિત) થાય છે,” તો પણ વિવાન્નાર । વગેરેમાં ગુણના અભાવની સિદ્ધિ થાય જ છે. શી રીતે ? તે જોઇએ. ‘લેત્તેવિત્' સૂત્રથી ગમ્ ને અવિત્ કરેલો છે. અને પરોક્ષાસ્થાને થયેલ ઞમ્ નો સ્થાનિવદ્ભાવ થવાથી તેમાં પરોક્ષાત્વ = પરોક્ષાવભાવનું આરોપણ કરાય છે. અને તેથી અવિત્પરોક્ષારૂપ હોવાથી તે આમ્ પણ ફન્શ્યસંયોગાત્ પરોક્ષા દિલ્ (૪-૩-૨૧) સૂત્રથી ત્િ કરાય અને એ રીતે ર્િ આર્મી પર છતાં વિવું ધાતુના ગુણનો અભાવ સિદ્ધ થઈ જશે. તો પણ જે વેત્તેવિત્ એવું સૂત્ર ન કર્યું, કિંતુ, વેત્તે: જિત્ (૩-૪-૫૧) એવું સૂત્ર કરેલું છે, તે જ્ઞાપન કરે છે કે, 'મમ્ આદેશનો પરોક્ષાવભાવ (સ્થાનિવભાવ) થતો નથી. અને તેથી ગમ્ પર છતાં પરોક્ષાવભાવને લઇને થતાં કિત્ત્વ, દ્વિત્વ વગેરે કાર્યો ન થાય. દા. ત. જુહવાચાર । વગેરે રૂપોમાં જ્ન્મસંયોત્॰ (૪-૩-૨૧) સૂત્રથી આમ્ આદેશ જિલ્ ન થવાથી રૂ ધાતુનો ગુણ થયો છે. જો કે મૌતીગૃહોસ્તિત્ત્વત્ (૩-૪-૫૦) સૂત્રથી આમ્ આદેશને તિન્ત્રત્ તિર્ જેવો કરવાથી હવ: શિતિ (૪-૧-૧૨) સૂત્રથી દ્વિત્વ તો થયું છે. (હુંયાનાનયો: । હૈં + પરોક્ષા વ્, હૈં હૈં + ઞ ્,ખુહુ + આન્ + વાર = ગુહવાસાર) તથા આમ્ આદેશનો પરોક્ષાવાવ ન થવાથી વિવાસાર । વગેરેમાં દ્વિતુિ: પરોક્ષાકેઃ ૦ (૪-૧-૧) સૂત્રથી દ્વિત્વ ન થયું અને વેત્તે ત્િ (૩-૪-૫૧) સૂત્રથી આમ્ આદેશને ત્િ કરવાથી ગુણાભાવ સિદ્ધ થયો. વળી, મમ્ આદેશના પરોક્ષાવભાવનો અભાવ થવાથી જ વાઝે । વગેરેમાં બનાવેલેરે વ્યસનમધ્યેડત: (૪-૧-૨૪) સૂત્રથી ગ નો ૬ આદેશ ન થયો - વગેરે ફળ છે. પૂ. ૫. :- ભલે આ પ્રમાણે કહો, તો પણ ‘વેત્તેરવિત્’ એવા સૂત્રને છોડીને ‘લેત્તે: ત્િ' એવું જે સૂત્ર કરેલું છે, તે લાઘવ માટે જણાય છે. તે આ પ્રમાણે - લેત્તેજિત્ સૂત્ર કરાય તો એક વર્ણ અધિક મૂકવો પડે છે, માટે વર્ણનું ગૌરવ આવે અને બીજું પ્રક્રિયા-ગૌરવ આવે છે. તે આ રીતે - લેત્તેવિત્ સૂત્રથી પહેલાં બન્ ને અવિત્ સધાય. પછી રૂસ્થ્યસંયોત્॰ (૪-૭૩-૨૧) સૂત્રથી અવિત્પરોક્ષારૂપ આક્ નું કિત્ત્વ કરાય અને ત્યારબાદ કિત્ ગમ્ પર છતાં વિવાૠાર । રૂપમાં ગુણાભાવની સિદ્ધિ થાય. આને ટેકણે વેતે: ત્િ એ પ્રમાણે સૂત્ર કરવામાં તો એક વર્ણ ન્યૂન હોવાથી વર્ણ - લાઘવ સ્પષ્ટ જ છે. અને પ્રક્રિયા - લાઘવ પણ થાય છે, કારણકે હવે રૂસ્થ્યસંયોગાત્॰ (૪-૩-૨૧) સૂત્રની અપેક્ષા ટળી જાય છે. વળી એક પણ માત્રાનો (અથવા અલ્પ પણ) લાઘવ થાય તો વૈયાકરણો તેને ઉત્સવ થઈ ગયો હોય તેમ માને છે - (માત્રાનાપવમવ્યુભવાય મન્યતે તૈયારા: 1) એવો ન્યાય છે. આથી પૂર્વોક્ત લાઘવ માટે જ લેત્તે: ત્િ એવા સૂત્રની રચના કરી છે, પણ મામ્ આદેશના પરોક્ષાવભાવના નિષેધનું જ્ઞાપન કરવા માટે કરી નથી, એમ માનવુ જોઇએ. ઉ. ૫. :- તમે કહો છો, તેવું નથી. કારણકે, ‘લાવ કરવો જ જોઇએ', એ પ્રમાણે ગ્રંથકાર આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીનો એકાંતે આગ્રહ નથી. જો લાઘવ પ્રતિ તેઓનો એકાંતે આગ્રહ હોત તો વસ્તીને (૨-૪-૯૭) સૂત્રની જેમ નપુંસક્ષ્ય શિ: (૧-૪-૫૫) સૂત્રમાં નવું શબ્દના સ્થાને વીવ શબ્દનો પ્રયોગ શા માટે ન કર્યો ? અર્થાત્ લાઘવ પ્રતિ સૂરિજીનો અંકાંતે આગ્રહ હોત તો નપુંસ ૩૦૬ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૬. સ્વ. ન્યા... શબ્દને બદલે જ્જન શબ્દનો પ્રયોગ કરત. તેથી મારા મૃત્યવાય... એ ન્યાય પણ અનિત્ય હોવાથી લાધવ પ્રતિ એકાંતે આગ્રહ નથી. આથી વેૉ. જિતુ એવી સૂત્રરચના આ આદેશના પરોક્ષા (સ્થાનિ) વભાવની નિવૃત્તિનું જ્ઞાપન કરવા માટે જ કરેલી છે, એવું સૂરિજીનું વચન તમારે સમ્યફ રીતે સ્વીકારવું જ જોઈએ. હવે આદેશના પરોક્ષાવભાવના નિષેધનું જ્ઞાપન કરવા માટે વેટ ફિલ્ એવા સૂત્રની રચના કરવા જતાં પ્રસંગતઃ (= અનુષગિકરૂપે = ગૌણરૂપે) લાઘવ થયું, તો ઉપરાંતમાં ગુણ (ફાયદો) જ છે. (જેમ મુખ્ય રીતે અનાજના પાક રૂપી ફળ મેળવવા જતાં આનુષગિક = ગૌણરૂપે ઘાસરૂપ ફળ પ્રાપ્ત થયું તો તે લાભ જ ગણાય છે.) પણ લાઘવ રૂપી પ્રાસંગિક લાભ થયો એ કાંઈ દોષ થોડો કહેવાય ? ( આ પ્રમાણે અન્ય ઠેકાણે પણ દેખાય છે, તે જોઈએ. જેમકે, નવાં નામો (૧-૧-૬) આ સૂત્રમાં સંજ્ઞાવાચક “નામ” શબ્દની આગળ પ્રથમા વિભક્તિ એકવચનનો રિ પ્રત્યય લગાડીને સંન્નિવાચક બહુવચન વિભક્તિપ્રત્યયાત નવ એવા પદ અને સંજ્ઞાવાચક નામી એવા પદ વચ્ચે સૂરિજીએ વચનભેદ કરેલો છે. અને તેવા વચનભેદને કરતાં સૂરિજીએ આ પ્રમાણે જ્ઞાપન કરેલું છે કે, “જ્યાં નામી સ્વરો (૪ થી ) નું કાર્ય કરવાનું હોય, ત્યાં જો કાર્ય કરતાં કાર્ષિ (= જેમાં કાર્ય કરવાનું છે તે, સ્થાની) સ્વર જો જૂન = અલ્પમાત્રાદિ-વાળો હોય, ત્યાં જ નવ નાથ (૧-૧-૬) સૂત્રથી - રૂ થી પ સુધીના સ્વરીની ‘નામી' સંજ્ઞા કરવી. અન્યથા = જો કાર્ય કરતાં કાયસ્વર જૂન ન હોય, પણ અધિકમાત્રાવાળો હોય તો નામી સંજ્ઞા ન થાય.” આ પ્રમાણે જ્ઞાપન કરવાથી 7 ટર્ષક્ષ / 7 + ( ) + ત = સત્તાયતિ / નૅ રાવના / સ્તે + + ત = સ્નાયતિ / વગેરે રૂપોમાં સ્ત્ર વગેરે ધાતુઓના છે કારની, ગુણ રૂપ કાર્ય કરવાના પ્રસંગે, નામી સંજ્ઞાનો અભાવ થવાથી નામનો મુળનિતિ (૪-૩-૧) સૂત્રથી ગુણ ન થયો. કહેવાનો ભાવ આ પ્રમાણે છે. જયાં અધિક વિશેષતા (ફેરફાર) નું આરોપણ થતું હોય, તેને જ હકીકતમાં ગુણ કહેવો જોઈએ. (ગુજે થિવિશેષારોપ ઉત્તે) જ્યાં સ્થાનિભૂત સ્વરાદિનો જૂનરૂપે ફેરફાર થતો હોય, ત્યાં વસ્તુતઃ ગુણ ન કહેવાય. રત્નાતિ , વગેરે રૂપોમાં રાત્રે વગેરે ધાતુમાં છે કાર છે. એનો જો ગુણ થાય તો શું થાય ? ? કારથી અધિકમાત્રાવાળો કોઈ સ્વર નથી. માટે ગુણ થાય તો આસસ હોવાથી તે નો ગુણ ! પ્રાપ્ત થાય. અને ૪ કાર એ કાર્ય = જે કાર કરતાં જૂન સ્વર છે. - અહિ તમને પ્રશ્ન થાય કે તુ કાર અને તે કાર એ બન્નેય સ્વરો બે માત્રાવાળા હોવાં રૂપે સરખા જ દેખાય છે. તો જે કારમાં ક્યો ગુણ છે, કે જેથી તેના કરતાં ઇ કારને તમે ન્યૂન કહો છો ? મેનો જવાબ એ છે કે ઇ કાર બોલાય છે, ત્યારે આસ્વપ્રયત્ન (મુખમાં થતો પ્રયત્ન) "વિવૃત્તતર” નામનો થાય છે. જ્યારે કાર બોલાય છે. ત્યારે આસ્વપ્રયત્ન "અતિવિવૃત્તતર” નામનો થાય છે. અર્થાત આપ્રયત્ન સવિશેષ થાય છે. આ કારણે જ કારને કારથી ન્યૂન કહેલો છે. આ પ્રમાણે રત્ન વગેરે ધાતુના નો રૂ૫ ગુણ કરાય, તો તેમાં અધિક વિશેષતાના આરોપરૂપ ગુણ થવો તો દૂર રહ્યો, ઉપરથી ન્યૂનતા આવે છે. માટે ત્યાં પૂવક્ત “નામી સંજ્ઞા ન થાય. માથી અહિ g કારરૂપ ગુણ કરવામાં જે કારની નામીસંજ્ઞા થતી નથી. આથી નાનો ગુડસ્કેિતિ (૪-૩-૧) સૂત્રથી ગુણ ન થાય. આ અથનું જ્ઞાપન કરવા માટે નવ જાની (૧-૧-૨) સૂત્રમાં ૩૦૭ Page #356 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. સંજ્ઞાવાચક નામન શબ્દની આગળ એકવચનનો ઉપન્યાસ કરવાવડે વચનભેદ કરેલો છે. અને આ માટે વચનભેદ કરતાં પ્રસંગતઃ વર્ણનો લાઘવ થયો તે ઉલટો ગુણ (લાભ) જ છે, કોઈ દોષ નથી. એમ અહિ પ્રસ્તુતમાં વેત્તેઃ જિત B. સ્થળે પણ માનવું જોઈએ. સંક્ષેપમાં લાઘવ પ્રતિ સૂરિજીનો એકાંત આગ્રહ ન હોવાથી મનવાં નામ સૂત્રની જેમ વેરવિત સૂત્રને બદલે તેને ત્િ એવું સૂત્ર કરવાનું મુખ્ય પ્રયોજન લાઘવ નથી, પણ (મામ આદેશના સ્થાનિવભાવના નિષેધનું) જ્ઞાપન કરવા રૂપ જ મુખ્ય પ્રયોજન માનવું જોઈએ. આ જ્ઞાપન કરવાથી મામ્ આદેશનો પરોક્ષાવભાવ થશે નહિ, એટલે પત્તયાઝ ના / રૂપમાં સુ પ્રત્યયના આદેશભૂત ક્રમ આદેશનો પણ પરોક્ષાવભાવ નહિ થાય. આથી તે પવય અવયવને પરોક્ષારૂપ) ત્યાદિ વિભર્યંત નહિ કહેવાય. આથી અવિભફત્યંત હોયને તેની નામ - સંજ્ઞા થઈ શકશે. અને સત્તા (૧-૧-૩૪) થી અવ્યય નામ હોવાથી સ્થાદિ વિભક્તિની (પ્રસ્તુતમાં સ્ત્ર ની) ઉત્પત્તિ પણ થઈ શકશે, જેનો વ્યસ્ત (૩-૨-૭) સૂત્રથી લોપ થયે ‘ય’ એવો અંતવાળો અવયવ, સ્વાદિ – પ્રત્યયાત પદ ગણાશે. આ રીતે મુ નો જ કાર પદાંતે આવવાથી પૂર્વોક્ત રીતે તેનો તો કુમો (૧-૩-૧૪) સૂત્રથી પવાલા / એમ અનુસ્વાર થાય, તેમ વિકલ્પ અનુનાસિક થયે, પર્યાવકા / એવું રૂપ પર્ણ થશે.) (૨/૬) પરામર્શ A. આ ન્યાયની અનિત્યતાના ઉદા. તરીકે વરસ્યામ્ (૧-૧-૩૪) સૂત્રમાં વતું, તનું રૂપ તદ્ધિતપ્રત્યયના સાહચર્યથી તદ્ધિત મામ્ પ્રત્યયની જેમ પરીક્ષા - આદેશભૂત મામ્ નું પણ ગ્રહણ કર્યું, એમ કહ્યું છે, તે સ્યાદ્વાદષ્ટિથી દર્શિત રીતે યથાર્થ જ છે. તો પણ શ. મ. બૃહભ્યાસમાં અને ન્યા. સા. લઘુન્યાસમાં આ ઉદા.માં આ ન્યાયની અનિત્યતાનો આશ્રય કરેલો નથી, પણ ભિન્ન રીતે પરોક્ષા આદેશ સામ્ નું ગ્રહણ કરેલું છે, એમ જાણવું. શ. મ. બૃહસ્યાસમાં કહ્યું છે કે, મામ્ પ્રત્યય ત્રણ (૩) પ્રકારે છે. (૧) પછી બહુવચન પ્રત્યય. (૨) વિત્યાઘે. (૭-૩-૮) સૂત્રથી વિહિત તદ્ધિત મામ્ અને (૩) ધાતોને સ્વરા (૩-૪-૪૬) સૂત્ર વિહિત પરોક્ષના આદેશભૂત મામ્ પ્રત્યય. આ ત્રણેયનું ગ્રહણ પ્રાપ્ત છે, છતાં આમાંથી પ્રથમ સિવાયના બેની જ અવ્યયસંજ્ઞા ઈષ્ટ છે. આથી સૂત્રમાં સામાન્યથી કહેલ મામ્ એવું પ્રત્યય લક્ષણ પ્રથમ મામ્ માં અતિવ્યાપ્ત છે, આથી આ અલક્ષણ કહેવાશે. કહેવાનો ભાવ એ છે કે પ્રત્યય રૂ૫ મામ્ લેવો, એવું લક્ષણ કરીએ તો ગામ્ એવા રૂપવાળા ત્રણેય પ્રત્યયો આવી જાય, પણ બે જ મામ્ પ્રત્યય લેવા ઇષ્ટ છે. આથી પ્રથમ મામ્ માં અતિવ્યાપ્તિ આવી જાય, અને અતિવ્યાપ્તિ દોષ આવે તો તે લક્ષણ અલક્ષણ – અસત્ લક્ષણ જ કહેવાય. તેનું સમાધાન કરતાં કહ્યું કે, વત્ અને તfસ પ્રત્યય અવિભક્તિ = વિભક્તિભિન્ન છે. તેના સાહચર્યથી મામ્ પણ જે અવિભક્તિ = વિભક્તિભિન્ન હોય, તેનું જ ગ્રહણ થવાથી બીજા, ત્રીજા મામ્ નું જ ગ્રહણ થશે. ન્યા. સા. લઘુન્યાસમાં કહ્યું છે કે, બૃહદ્ગત્તિમાં તદ્ધિત શબ્દ ઉપલક્ષણ છે. આથી પરોક્ષાસ્થાને થયેલ મામ્ નું પણ ગ્રહણ થાય છે. આથી પવિયાગ્રુપા | વગેરે રૂપોમાં ર નો લોપ થયે ગામ્ ની પદ સંજ્ઞા થવાથી પાવાજી ! એમ તૌ મુમો (૧-૩-૧૪) સૂત્રથી અનુસ્વારની પણ સિદ્ધિ થાય છે. = ૩૦૮ == Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨/૬. પરામર્શ... ૨૭. ન્યા. મં. વળી ઉપલક્ષણથી ષષ્ઠી બ. વ. મામ્ નું પણ ગ્રહણ કેમ ન થાય - અર્થાત્ થવું જોઇએ – એવી શંકા ન કરવી. કારણકે જે માત્ર પ્રત્યય હંમેશા સામ્ રૂપે જ રહે છે, તે જ મામ્ નું ગ્રહણ થાય છે. જયારે આ ષષ્ઠી બ.વ. મામ્ તો નામ્ અથવા સામ્ આદેશરૂપે પણ થાય છે. માટે તેનું ગ્રહણ ન થાય. આવી યુક્તિથી પરીક્ષા - આદેશ માન્ નું ગ્રહણ અને ષષ્ઠી બ.વ. નૂ ના ગ્રહણનો નિષેધ કહેલો છે, એમ જાણવું. આ ઉપરથી જણાય છે કે, ઇષ્ટના ગ્રહણની સિદ્ધિ અને અનિષ્ટના નિષેધની સિદ્ધિ માટે અનેક યુક્તિઓ હોઈ શકે છે અને સાદ્વાદના આશ્રયથી તેમાં દોષ નથી. B. વેરેવત્ એવું સૂત્ર ન કરીને વેત્તે: ત્િ (૩-૪-૫૧) એ પ્રમાણે સૂત્ર રચના કરી છે, તે પરોક્ષાવિભક્તિને સ્થાને થયેલા મામ્ આદેશનો સ્થાનિવર્ભાવ (પરોક્ષાવર્ભાવ) થવા દ્વારા, વેત્તેવિત્ એ પ્રમાણે અવિત્ એવા મામ્ નું રૂધ્યસંયોર્ પરીક્ષા ત્િ (૪-૩-૧૫) સૂત્રથી કિન્તુ સિદ્ધ થઈ જતું હોવા છતાંય તેમ ન કરીને વેત્તે: ત્િ એ પ્રમાણે સીધુ જ મામ્ નું કિત્ત્વ કર્યું છે, તે મામ્ આદેશના પરોક્ષાવભાવની નિવૃત્તિનું જ્ઞાપન કરવા માટે છે. આથી પરોક્ષાવિભક્તિનિમિત્તક થતાં કિન્ત, દ્વિત્વ વગેરે કાર્યો થતાં નથી. આ પ્રમાણે સ્વયં આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ કહેલું હોવાથી તેમને પણ વેત્તેરવત્ સૂત્ર માન્ય છે. અર્થાત્ જો મામ્ નો પરોક્ષાવભાવ ઇષ્ટ હોત તો કિંચિત્ ગુરુસૂત્ર હોવા છતાંય ત્તેિરવિન્ એવું સૂત્ર કરત. પણ પરોક્ષાવભાવ ઈષ્ટ ન હોવાથી તેમ કરેલું નથી, એમ સૂચવેલું છે. અને આ જ અભિપ્રાયની શ્રી હેમહંસગણિજીએ વિસ્તૃત ચર્ચાથી પુષ્ટિ કરેલી છે. વેઃ વિસ્ (૩-૪-૫૧) સૂત્રગત પૂર્વોક્ત ભાવાર્થ જણાવતા ત. પ્ર. બૃહદ્રવૃત્તિના શબ્દો આ પ્રમાણે છે - वेत्तेरिविदिति कृते इन्ध्यसंयोगात्परोक्षा किद्वद् इत्यामः स्थानिवद्भावेन कित्त्वे सिद्धेऽपि कित्त्वविधानमामः परोक्षवद्भावनिवृत्तिज्ञापनार्थम् । तेन परोक्षाद्भावेन (अपरोक्षावद्भावेन?) हि વિક્રર્વનાવિ ર મતિ . (૨/૬) - ૬૪. વUદો નાતિ હૃપામ્ // ૨/૭ | ન્યાયાઈ મળ્યા ન્યાયાર્થ - જ્યાં એકવર્ણનું ગ્રહણ કરેલું હોય ત્યાં જાતિનું પણ ગ્રહણ કરવું, એટલે કે તે વર્ણના સજાતીય બીજા અનેક વર્ણનું પણ ગ્રહણ કરવું. . પ્રયોજન :- મુકવણ્ય'..એમ એકવચનથી સૂત્રમાં નિર્દેશ કરેલો હોયને એક જ વર્ણનું ગ્રહણ પ્રાપ્ત થાય, પણ બે વર્ણનું નહિ, માટે તેની (અનેકવર્ણની) પણ પ્રાપ્તિ માટે આ ન્યાય છે. ઉદાહરણ :- પંગતે | (રમ્ + ય + તે) વગેરે રૂપોમાં f fજડીયામ્ ! એ રમ્ ધાતુના ૩ કારની આગળ એક - અનુનાસિકાંતપણું હોવાથી તેનું દ્વિત્વ થયે પૂર્વમાં જેમ પુરતોડનુનાસિર્ચ (૪-૧-૫૧) સૂત્રથી મે (મુ) આગમ થાય છે, તેમ દM ગતી ! એ દૃમ્ ધાતુથી ય પર છતાં નંદાને | વગેરે રૂપોની સિદ્ધિમાં પણ અનુનાસિકસ્થ એવા નિર્દેશ વડે આ = ૩૦૯ = Page #358 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપશન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ન્યાયથી અનુનાસિક - જાતિનું ગ્રહણ થવાથી અનેક અનુનાસિક અંતવાળા ધાતુનું પણ ગ્રહણ થાય છે. આથી રમ્ ધાતુ એ ૩ કારની આગળ રહેલ બે - અનુનાસિક - અંતવાળો હોવા છતાંય, પૂર્વોક્ત રૂપમાં મુરતોડનુનાસિક (૪-૧-૫૧) સૂત્રથી મેં આગમ સિદ્ધ થયો. જ્ઞાપક :- આ ન્યાયનું દેશક = બતાવનાર અર્થાત્ જ્ઞાપક છે, નંદવ્યતે | વગેરે રૂપોની સિદ્ધિ માટે બીજો કોઈ પ્રયત્ન ન કરવો. આ ન્યાયના અભાવમાં તો અનુનાસિક જાતિના ગ્રહણ માટે કોઈ (બહુવચનાદિ) પ્રયત્નવિશેષ કરવો જોઇએ. પણ જે કરેલો નથી, તે આ ન્યાયથી વર્ણનું ગ્રહણ થયે, જાતિનું ગ્રહણ થવાથી અનેક વર્ણના ગ્રહણની પણ સિદ્ધિ થઈ જશે, એવા આશયથી જ પ્રયત્નવિશેષનો અભાવ ઘટતો હોયને, તે આ ન્યાયને જણાવે છે. અનિત્યતા :- આ ન્યાય અસ્થિર – અનિત્ય હોવાથી, ક્યારેક વર્ણનું ગ્રહણ થયે જાતિનું ગ્રહણ થાય અને ન પણ થાય. જેમકે, હું પૂર્વક વિપુઃ પ્રણે એ ધાતુ વિત્ હોવાથી વંતિઃ રીસોડન: (૪-૪-૯૮) સૂત્રથી આગમ થયે, (fધનમ્ એવી સ્થિતિમાં) તેના કારનો તેવી શવણવખ્યાં યોજે વટવા (૧-૩-૬૦) સૂત્રથી પ થયે થિv[ રૂપવાળાં થયેલાં ધાતુથી મન્વનિવિદ્ વિત્ (પ-૧-૧૪૭) સૂત્રથી વન પ્રત્યય લાગતાં (fધન્ + વત્ સ્થિતિમાં) વચા પ રા (૪-૨-૬૫) સૂત્રમાં પંચમ - વર્ણની જાતિનું ગ્રહણ થવાથી બન્નેયર નો ઉના આદેશ થયે અને મારું પ્રત્યય fહત્ હોવાથી ગુણાદિનો અભાવ થવાથી ઉપ + મા + વન એવી સ્થિતિમાં વ ચ્ચે વરે યવતમ્ (૧-૨-૨૧) સૂત્રથી રૂ નો ય આદેશ થયે, મુવી | એવું રૂપ પ્રથમા એ.વ. fસ પ્રત્યય લાગતાં સિદ્ધ થાય છે. વળી આજ સ્થળે ક્વચિત્ જાતિ - ગ્રહણનો અભાવ પણ દેખાય છે. તેથી વિષ્ણુ ધાતુના અંત્ય | કારનો જ વન પ્રત્યય પર છતાં વન્ય પશ્ચમસ્થ (૪-૨-૬૫) સૂત્રથી માં આદેશ થાય છે, પણ બન્ને " નો ના થતો નથી. અને તેમ થવાથી જ નિમિત્તભૂત અંતિમ ન કારનો યોગ ચાલ્યો જવાથી નિમિત્તાભાવે નૈમિતિવાણાભાવ: (૧/૨૯) ન્યાયથી આદ્ય ન ના પત્વ કાર્યની પણ નિવૃત્તિ થવાથી અર્થાત્ આદ્ય " નો પુનઃ ન થયે, સુધિનાવા ! એવું રૂપ પણ થાય છે. આ ન્યાયની અસ્થિરતાનું જ્ઞાપક છે – વાટફિક્ષ કુતાનિ | વગેરે પ્રયોગોમાં (સ્વરથી પર અને પુત્ વર્ણની પહેલાં) તે આગમ કરવા માટે પુર્વ પ્રમ્ (૧-૪-૬૩) સૂત્રમાં ધુમ્ એ પ્રમાણે બહુવચન કરવું. તે આ રીતે - બહુવચન ખરેખર અનેક ધુર્ણ રૂપ ધુમ્ - જાતિનું ગ્રહણ સિદ્ધ કરવા માટે મુકેલું છે. અને આ ન્યાયનું ધૈર્ય - નિત્યત્વ હોવામાં તો એકવચનાંત પ્રયોગથી પણ ઘણાં ધુવર્ણોની પ્રાપ્તિ થઈ શકત. આથી શા માટે બહુવચનનો પ્રયોગ કરવો જોઇએ ? અર્થાત્ બહુવચનના પ્રયોગની કોઈ જરૂર નથી. તેમ છતાંય જે બહુવચન કરેલું છે, તે આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. એટલે કે આ ન્યાયનો અહિ આશ્રય કરેલો નથી, એમ જણાવે છે. વળી આ ન્યાયસૂત્રમાં વર્ણનું ગ્રહણ ઉપલક્ષણ છે. તેથી વિશિષ્ટવર્ણ સમુદાયનું ગ્રહણ : ૩૧૦ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૭. ન્યા. મં.. કરેલું હોય, ત્યારે પણ ક્વચિત્ જાતિના ગ્રહણની સિદ્ધિ થાય છે. ઉદાહરણ – વોરયન્ત પ્રયુક્ત, અવ્વુરત્ ! અહિ fણ એ પ્રમાણે વર્ણસમુદાયની જાતિનો જ આશ્રય કરેલો છે. (એટલે કે અનેક fણ પ્રત્યયનું ગ્રહણ કરેલું છે.) તે આ રીતે - રૂ| તેવે | પુર્ ગ.૧૦. આ ધાતુથી પુરદ્દિો ઉન્ન (૩-૪-૧૭) સૂત્રથી નિદ્ પ્રત્યય લાગતાં ગુણ થયે વાર એવું અંગ બને છે. આ અંગથી વોરયન્ત પ્રયુક્ત એ પ્રમાણે વિગ્રહ કરીને પ્રયોજીંવ્યાપરે | (૩-૪-૨૦) સૂત્રથી (પ્રેરકકર્તા અર્થમાં) fણ પ્રત્યય લાગે છે. અને પછી અદ્યતની વિભક્તિનો ર્ પ્રત્યય પર છતાં fછસુE: વેર ટુ : (૩-૪-૪૮) સૂત્રથી ડુ પ્રત્યય થયે વોર્ + fબન્ + ળ + ડું + ૬ એવી સ્થિતિ થાય છે. અહિ બે ળિ પ્રત્યય છે. (૧) ચુરાદિગણનો સ્વાર્થિક ળિ પ્રત્યય અને (૨) બીજો પ્રેરકકર્વ વ્યાપારને જણાવવા લાગતો જ પ્રત્યય. પણ જે fણ પ્રત્યય ધાતુની આગળ છે, તે ન (f) પ્રત્યયની પરમાં ૩ - પ્રત્યય નથી. અને જે ઉખ ( f ) પ્રત્યયની પરમાં - પ્રત્યય છે, તે Mિ ( fમ્) પ્રત્યય ધાતુની અવ્યવહિત (અનંતર) ઉત્તરમાં (પરમાં) નથી. તેથી વો એવા અંશનો ૩પન્ચચાડસમાનતોપિશાસ્થૂતો ? (૪-૨-૩૫) સૂત્રથી એ પ્રમાણે ઉપાંત્ય હૃસ્વાદેશ પ્રાપ્ત થશે નહિ. કારણકે પ્રત્યય પરક એવો જ પ્રત્યય પરમાં હોય તો જ ઉપાંત્યનો હૃસ્વાદેશ કહેલો છે. (એવું તો અહિ સંભવતું નથી) અને જો બેનિટિ (૪-૩-૮૩) સૂત્રથી અનિટુ (સ્ - આગમ રહિત એવો) અશિત પ્રત્યય પર છતાં એક અંનતર fખ (f) પ્રત્યાયનો લોપ કરી દેવામાં આવે તો ૩ પ્રત્યયપરક એવો નિ પ્રત્યય પરમાં આવે ખરો, પણ ત્યારે ધાતુના સમાનસ્વરનો લોપ થવાની આપત્તિ આવે. અને જેના સમાનસ્વરનો લોપ થયો છે તેવા (સમાનલોપી) ધાતુના ઉપાંત્યસ્વરના હૃસ્વાદેશનો પૂર્વોક્ત સૂત્રમાં (સમાનતોfપ એમ) નિષેધ કરેલો છે. તેથી આ રીતે પણ વોર્ અંશનો રૂર્ એમ ઉપાંત્ય હૃસ્વાદેશની પ્રાપ્તિ થતી નથી. પરંતુ ૩પન્ચર્ય(૪-૩-૩૫) વગેરે સૂત્રોમાં પણ એ પ્રમાણે કહેવાથી - જાતિનો આશ્રય કરાય છે. તેથી અહિ બે fણ હોવા છતાંય, એક જ fખ - પ્રત્યયપરક ૩ ગણાશે. (કેમકે – જાતિ તો એક જ છે) અને જો બન્નેય ઈ ને નિમિત્ત રૂપે લેવામાં આવે તો એક fણ ના લોપથી ધાતુ સમાનલોપી પણ નહીં ગણાય. પણ – સિવાયના સમાનનો લોપ થાય તો જ ધાતુ સમાનલોપી કહેવાય. જેમકે, પતિ માધ્યત્ તત્ ! અહિ પતિ શબ્દસંબંધી $ કારનો 274 (૭-૪-૪૩) સૂત્રથી લોપ થયે તેનું સમાનલોપિત થાય છે. પણ પ્રસ્તુતમાં તો વોરિ અંશમાં fખ સિવાયનો સમાન સ્વર ન હોવાથી સમાન – લોપ થશે જ નહીં. આમ પ્રસ્તુતમાં સમાનલોપનો અભાવ હોવાથી વોર્ રૂ૫ અંશના ઉપાંત્ય સ્વરનો હૃસ્વાદેશ થશે અને પછી હ્રસ્વભૂત અંગનું દ્વિત થયે (ગુરૂર્ + f + ૩ + ) એવી સ્થિતમાં પૂર્વના ૩ અંશના સ્વરનો તપોર્નીવડવર: (૪-૧-૬૪) સૂત્રથી દીર્ઘ થયે, અવ્વુરત્ | = ૩૧૧ Page #360 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. રૂપ સિદ્ધ થયું. (૨/૭) સ્વોપજ્ઞ ન્યાસ ૧. સમતિ રાતિ વિક્ષિતપ્રત્યયવિષયતામિતિ, ઝુાંશુ (૪૦ ૧૬) સૂત્રમાં ‘વિ' શબ્દના ગ્રહણથી ઉણાદિ 3 પ્રત્યય લાગતાં અમુ શબ્દ થાય છે, એ પ્રમાણે નરચંદ્રકૃત મુરારિનાટકની ટિપ્પનમાં કહેલું છે. તેનો અર્થ અમુક વિવક્ષિત (બોધના વિષયભૂત) પદાર્થ ૨. વિસ્થાપિ - બન્નેય ણ કારનો ર્ આદેશ થયે છતે, એમ જે કહ્યું, તે ધાતુપારાયણમાં (પૃ. ૮૮) આમ કહેલું હોવાથી અમે પણ અહિ આ પ્રમાણે જ કહ્યું. બાકી જો તવર્ગસ્થ થવńજીવર્તાવ્યાં યોગે ઘટવો (૧-૩-૬૦) સૂત્રમાં અનુ એવા અધિકારનો સદ્ભાવ હોવાથી ત્યારે પણ બિન્દ્ એ પ્રમાણે 7 - = = આગમના છ ત્વનો અભાવ જ હોવાથી મિન્ત્ર + વત્ એવી સ્થિતિમાં ૢ એ પ્રમાણે પન્નમયણ એટલે કે બે પંચમ વર્ણનો માણ્આદેશ થયે... એમ કહેવું ઉચિત છે. અને આવી પ્રક્રિયા કરવામાં ફાયદો એ થાય છે કે, સુધિ ્ + વન્ + સ સુધિનાવા | રૂપમાં પંચમવર્ણની જાતિનું ગ્રહણ ન થતાં અંત્ય ળ કારનો જ આફ્ આદેશ થયે સુષિર્ + આવું + વન્ + f“ એવી સ્થિતિમાં આધ ળ નો ત્ર કરવા માટે નિમિત્તામાવે એ ન્યાયની પ્રવૃત્તિ વિના પણ સરે છે. કારણકે અનુ અધિકાર હોવાથી પૂર્વમાં હજી 7 કાર જ છે, આ પ્રમાણે તફાવત જાણવો. ૩. છુટાં (૧-૪-૬૬) સૂત્રથી ર્ એવી સંજ્ઞા વર્ગોની કરેલી છે, આથી ધુનું ગ્રહણ એ વર્ણનું ગ્રહણ કહેવાય. ૪. શંકા :- વિશિ.વ સમુદાયના ગ્રહણમાં પણ જાતિનો આશ્રય કરાય છે, એમ કહ્યું. પણ અહિ ઉદાહરણ રૂપે કહેલ fળ નું ગ્રહણ એ શું વર્ણનું ગ્રહણ ન કહેવાય ? કે જેથી ત્નિ ને તમે વિશિષ્ટવ સમુદાય કહો છો સમાધાન :- ના, ખ્રિને વર્ણ ન કહેવાય. શા માટે ? એમ પૂછતાં હોવ તો તેનો જવાબ એ છે કે, જેમ ર્ આગમને આશ્રય કરનારો વિધિ વર્ણીવધિ કહેવાતો નંથી, કેમકે, ર્ એ પ્રમાણે વિશિષ્ટ - વર્ણસમુદાયનો આશ્રય કરેલો છે, તે પ્રમાણે ત્નિ ગ્રહણને પણ વર્ણગ્રહણ ન કહેવાય, પણ વિશિ. વર્ણસમુદાય કહેવાય. શંકા :- તમે જે ર્ નું દૃષ્ટાંત આપ્યું તે જ અસિદ્ધ છે. અર્થાત્ ર્ એ વિશિષ્ટવર્ણસમુદાય છે, એ જ વાત પ્રમાણભૂત જણાતી નથી. = સમાધાન :- ના, ર્ નું દૃષ્ટાંત અસિદ્ધ નથી. જુઓ, ગ્રહીન્ । અહીં નિત્યવિધિ હોવાથી પહેલાં જ રૂટ્ નો વૃદ્ઘોડપરોક્ષાાં રીર્થ: (૪-૪-૩૪) સૂત્રથી દીર્ઘ આદેશ થાય છે. અને આ દીર્ઘ આદેશનો સ્થાનિવદ્ભાવ થવાથી દષ્ટાંતની સિદ્ધિ થઈ જાય છે. તે આ રીતે - અહિ ર્ ને આશ્રિત વિધિ જો વવિધિ જ હોય (પણ વિશિ. વર્ણસમુદાયનો વિધિ ન હોય), તો અગ્રહર્ । વગેરે રૂપોમાં ર્ નો પૂર્વોક્ત સૂત્રથી દીર્ઘ આદેશ કરાયે છતે (જ્ઞ + PT ईट् + सिच् ई ૬ - એવી સ્થિતિમાં) રૂટ્ આગમને આશ્રિત જે રૂટ કૃતિ (૪-૩-૭૧) સૂત્રથી સ્ થી પર રહેલ સિક્ પ્રત્યયના લોપરૂપ કાર્ય કરવામાં ર્ ના દીર્ઘત્વનો સ્થાનિવભાવ શી રીતે થશે ? અર્થાત્ ાનીવાડવળવિધો (૭-૪-૧૦૯) સૂત્રમાં અવવિધો એ પ્રમાણે વર્ણ - આશ્રિતવિધિમાં સ્થાનિવભાવનો નિષેધ કરેલો હોવાથી સ્ ને + + + ૩૧૨ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૨/૭. પરામર્શ ૨/૮. ન્યા. મં... આશ્રિત જૂ - લોપવિધિને વર્ણવિધિ માનવામાં ૮ ના દીત્વનો સ્થાનિવભાવ થશે નહીં. અને દીભૂત રૂંઆદેશનો જો સ્થાનિવભાવ ન થાય અથાત તેને હસ્વ ન મનાય તો હૃસ્વ રૂપ નિમિત્તના અભાવમાં રૂઢ ત (૪-૩-૭૧) સૂત્રથી પડ્યું પ્રત્યાયનો લોપ પણ શી રીતે થશે ? અથાત નહિ જ થાય. પરંતુ ટૂ ને આશ્રિત વિધિ, એટલેકે ટૂ નિમિત્તક (ફ થી પર એવો) સિજૂ ના લોપરૂપ વિધિ પણ વર્ણવિધિ નથી. ત. કારણકે વિશિષ્ટ જ રૂ એવા વસમુદાયનો, આ સિસ્ પ્રત્યયના લોપરૂપવિધિ આશ્રય કરે છે. આમ રૂ ની વિશિષ્ટ વસમુદાયરૂપે જ વિવક્ષા કરેલી હોયને તેને ફિ ને) આશ્રિત વિધિ એ જેમ વર્ણવિધિ ન કહેવાય, તેમ (વિશિ. વર્ણસમુદાય રૂપે જ વિવક્ષા કરવાથી) પ્રસ્તુતમાં ળિ નું ગ્રહણ - એ પણ વણનું ગ્રહણ ન કહેવાય, પણ fણ એ વિશિ. વસમુદાય હોવાથી – વિશિષ્ટ વસમુદાયનું ગ્રહણ જ કહેવાશે. (૨/૭) પરામર્શ A. અહિ ઉલ્લેખનીય છે કે સ્વોપજ્ઞ ન્યાસકારે પૂર્વોક્ત ગ્રહીત્ | રૂપ સ્થળે કરેલી ચર્ચા શાનીવાડવવિધ (૭-૪-૧૦૯) સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાંથી ઉદ્ભરેલી છે. ત્યાં શંકા ઉઠાવી છે કે, માહીત્ ! રૂપમાં ટૂ નો દીઘદિશ થયે તેનો સ્થાનિવદુર્ભાવ થવાથી રૂટ ફેતિ (૪-૩-૭૧) સૂત્રથી સિદ્ લોપ કેમ જ થશે ? અર્થાતુ નહિ થાય. કારણ કે વત્ પતો વિધિઃ | એ વ્યુત્પત્તિથી આ વર્ણવિધિ જ કહેવાશે... ત્યારે આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ સ્વયં પૂર્વોક્ત સમાધાન આપેલું છે કે, આ વર્ણવિધિ નથી, કારણ કે આ સિદ્ ના લોપ રૂપ વિધિ, એ વિશિષ્ટ એવા વર્ણથી ભિન્ન ર્ નામના (વર્ણના) સમુદાયનો આશ્રય કરે છે. આ રહ્યા તે શબ્દો – નાથે વવિધઃ | વિશિષ્ટ દેવ સમુલાયું લવામાશ્રયસ્ત ૮ નામ . (૧/૭) ૬૬. વવદેશોડgિ afપ્રદન પૃદ્યતે // ૨ / ૮ || ન્યારાર્થ મળ્યા ન્યાયાર્થ - વર્ણના ગ્રહણથી વર્ણના એકદેશનું પણ ક્યારેક ગ્રહણ થાય છે. અર્થાત , 7 વર્ણના ગ્રહણથી, તેના એકદેશભૂત ૬ નું પણ ગ્રહણ કરવું. * પ્રયોજન - આ પ્રમાણે છે. વર્ણની મધ્યમાં અર્ધમાત્રાવાળો રેફ = ૨ કાર રહેલો છે અને આગળ - પાછળ સ્વરનો ચોથો ભાગ છે. તથા 7 વર્ણની મધ્યમાં અર્ધમાત્રાવાળો કાર છે અને આગળ - પાછળ સ્વરનો ચોથો ભાગ છે, એ પ્રમાણે વૃદ્ધો (પ્રાચીન વૈયાકરણો) કહે છે. અને તેથી ગાયમાં માંસ હોવા વડે ગાયનું વેંચાણ કરવામાં ગાયના માંસનું બેંચાણ કર્યું, એમ કહેવાતું નથી, કેમ કે ગાયમાં માંસની બુદ્ધિ હોતી નથી. તેમ 28, વર્ણનું ગ્રહણ થવામાં મધ્યમાં રહેલાં હોવાથી ર કાર, ત કારનું પણ ગ્રહણ પ્રાપ્ત થતું નથી. Page #362 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. આમ તે ત્ર, નૃ વર્ણના ગ્રહણથી ક્રમશઃ ર કાર, 7 કારની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. ઉદાહરણ :- પ્રતીયમાનમ્ ! રૂપમાં જેમ ત નું વ્યવધાન હોવાથી સ્વાસ્ (૨-૩-૮૫) સૂત્રથી પ્રાપ્ત ત્વ ન થયું, તેમ પ્રસ્તૃમાનમ્ | વગેરે રૂપોમાં પણ સ્ત્ર કારનું ગ્રહણ થવાથી નૃ ના એક ભાગરૂપ ત કારથી પણ વ્યવધાન થવાથી રકૃવત્ (૨-૩-૬૩) સૂત્રમાં અનવરત - ઇત્યાદિ નિષેધ કરવાથી ઉક્ત સૂત્રથી પ્રાપ્ત ન ત ન થયું. જ્ઞાપક :- આ ન્યાયનું (વ્યંજક) જ્ઞાપક છે – પ્રવર્તુળમાનમ્ | વગેરેમાં ન ના ખત્વ નો નિષેધ કરવા માટે કોઈપણ પ્રયત્ન ન કરવો. અર્થાત્ આ ન્યાયથી જ 7 ના ગ્રહણથી પૂર્વોક્ત રૂપમાં જ આદેશ નહિ થાય - એવી બુદ્ધિથી જ પ્રયત્ન કરેલો નથી. આમ ન તૂ નિષેધ માટે પ્રયત્નવિશેષનો અભાવ આ ન્યાયને લઇને ઘટતો હોયને તે આ ન્યાયને જણાવે છે. અનિત્યતા :- આ ન્યાય અપ્રુવ - અનિત્ય છે. માટે 9 + ત = કૃત:', વૃતવાન ! વગેરે પ્રયોગોમાં રાત્રિમૂર્છામઃ તયોર્દય (૪-૨-૬૯) સૂત્રથી પ્રાપ્ત ૨ થી પર રહેલાં ત - સ્તવતુ પ્રત્યયના ત નો આદેશ ન થયો. કારણકે એ પૂર્વોક્તસૂત્રમાં ૨ ના ગ્રહણથી કું ધાતુના 28 માં રહેલ ૨ કારનું ગ્રહણ કરેલું નથી. અનિત્યતાજ્ઞાપક :- આ ન્યાયની અધુવતાનું = અનિત્યતાનું વ્યાવર્ણક (જ્ઞાપક) છે, રવૃવત્ (૨-૩-૬૩) સૂત્રમાં ૪ કાર અને 2 વર્ણ - એ બેનું પૃથર્ ગ્રહણ. જો આ ન્યાય અનિત્ય ન હોત તો 2 વર્ણની મધ્યમાં પણ ર કાર જ છે. માટે ? કારના ગ્રહણથી જ ચાલી જાય. અર્થાત્ 28 વર્ણમાં ૨ કાર રહેલો હોયને ઋ વર્ણરૂપ નિમિત્તથી પર પણ ન નો | આદેશ સિદ્ધ થઈ જશે. અને આથી જ ર ના ગ્રહણથી ૨ વર્ણનું ગ્રહણ શક્ય હોવાથી જ પાણિનિએ આદેશનું વિધાન કરનાર સૂત્રમાં રાખ્યામ્' એ પ્રમાણે જ કહેલું છે. અને આવું વિધાન ઋ વર્ણથી પણ પર એવા 7 નો 28 વર્ણસ્થ ર કાર રૂપ નિમિત્તને આશ્રયીને જ આદેશ થઈ જશે, એવા આશયથી કરેલું છે. આથી સૂરિજીએ સ્વમતે આ ન્યાયનો અનાશ્રય કરેલો છે, એમ સ્વીકારીએ તો જ રકૃવત્ (૨-૩-૬૩) એવા સૂત્ર માં ર અને વર્ણનું જુદું ગ્રહણ ઘટતું હોયને તે આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. (૨/૮) રામ ૧. કૃતિ: / વગેરેમાં ર ના ગ્રહણથી 8 - મધ્યસ્થ રેફનું ગ્રહણ ન થયું, એમ કહ્યું. શંકા - કૃત:, કૃતવાર / વગેરે રૂપોમાં રહેલ ની મધ્યમાં ર કારનું ગ્રહણ કરાય તો પણ જા, જાવંતું પ્રત્યાયના 7 નો જ આદેશ થવાની પ્રાપ્તિ નથી. કેમકે 2 કાર મધ્યસ્થ જે કાર છે. તેનાથી પર રહેલ તુરીય ચતુર્થી સ્વરભાગથી વ્યવધાન થાય છે. સમાધાન - સાચી વાત છે, પણ 8 મધ્યસ્થ ? કારથી પર જે સ્વરભાગ છે, તે તુરીય = ચતુર્થ (પા) ભાગ હોવાથી અતિ અલ્પ છે. માટે તેના વ્યવધાનની વિવક્ષા કરાતી નથી. આ. ભ. = = ૩૧૪ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૯. ન્યા. મં... શ્રી હેમચંદ્રસૂરિજીએ પણ આ તુરીય સ્વરભાગના વ્યવધાનની વિવક્ષા કરેલી નથી. શી રીતે ? તેનો જવાબ છે – રમૂજીકઃ તયા ૨ (૪-૨-૬૯) સૂત્રની બૃહદ્રવૃત્તિમાં આ પ્રમાણે કહેલું છે કે, કૃત, કૃતવાન / રૂપોમાં 8 કારના એકદેશભૂત (મધ્યસ્થી ૪ નો - ર કાર વર્ણના ગ્રહણથી ગ્રહણ ન થવાથી - રમૂજી (૪-૧-૬૯) સૂત્રથી પ્રાપ્ત ૪ પ્રત્યયના ત નો જ આદેશ ન થાય. અથવા ૪ થી પર રહેલાં સ્વરભાગવડે વ્યવધાન થવાથી 7 ના 7 નો ન આદેશ ન થાય. આમ મૂળગ્રંથકાર સૂરિજીએ પણ પ્રથમ હેતુનું ઉદ્દભાવન કરવાના સમયે સ્વરભાગના વ્યવધાનની વિવક્ષા ન કરી. આથી અમે પણ અહીં (પ્રથમ અભિપ્રાયનો આદર કરીને) વ્યવધાનની અવિવક્ષા કરવાથી, 8 મધ્યસ્થ ર ના અગ્રણરૂપ હેતુનું ઉદ્દભાવને કરીને 7 ના 2 નું નહિ થવાનું કહેવા દ્વારા પ્રકૃત ન્યાયની અનિત્યતા પ્રગટ કરેલી છે, એમ સમજવું. (૨/૮) '૬૬. તન્મધ્યપતિતસ્તોન ગૃહ્યસ્ત / ૨ / ૧ || ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ:- જે તન્મધ્યપતિત હોય અર્થાત્ ધાત્વાદિની મધ્યમાં આવી પડેલ વર્ણ હોય, તેનું ધાતુ વગેરેનું ગ્રહણ થવાથી, ગ્રહણ થઈ જાય છે. ધાતુ વગેરેમાં સ્ના (ના) વગેરે એક કે અનેક પ્રત્યયોનો અંતઃપાત થાય તો પણ ધાતુ વગેરેનું કાર્ય જે પ્રમાણે કહેલું હોય તે મુજબ થાય જ, એમ ભાવ છે. પ્રયોજન :- આ રીતે પ્રત્યયનો અંતપાત થવામાં ધાતુના ખંડિતપણાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, અને તેથી ઘડાનો નાશ થવા દ્વારા કપાલ (ઠીકરા) રૂપે બનેલાં તે ઘટનું જે જલાહરણ (જલધારણ) વગેરે કાર્ય છે, તેની પ્રાપ્તિ થતી નથી. તેમ ખંડિત થયેલાં ધાતુનું પણ કાર્ય અપ્રાપ્ત બની જતું હોયને તેની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. ઉદાહરણ :- એક વર્ણના અંતઃપાતનું ઉદા. આ પ્રમાણે છે - | અહિ સબંઘી વાળે ! એ ધું ગ૭. ધાતુથી ધ૯િ ગણનો સ્ત્ર પ્રત્યય આવતાં ૨ + ૦ + 1 + ણ્ + ૬ એવી સ્થિતિમાં ધુ ધાતુને અખંડિત માનીને તેની પૂર્વમાં અત્ ધાતોતિચાં વાડમાડા (૪-૪-૨૯) સૂત્રથી ધુ ધાતુની પૂર્વમાં સત્ આગમ સિદ્ધ થયો. - અનેકવર્ણના અંતઃપાતનું ઉદા. :- અતૃપેક્ તૃહ હિંસીયામ્ ! એ તૃ૬ ગ.૭, ધાતુથી પ્રત્યય અને તૃ: નાવીન્ (૪-૩-૬૨) સૂત્રથી ત્ આગમ થયે (+ + 1 + $ + ૬ + ૬ સ્થિતિ થયે) તૃ૬ ધાતુને અખંડિત માનીને પૂર્વમાં ન આગમ સિદ્ધ થયો. શંકા :- આવા સ્થળે મટું આગમરૂપ વિધિ જ પહેલાં કરી દેવો જોઈએ. એટલે અત્ | વગેરેની સિદ્ધિ થઈ જ જશે. માટે આ ન્યાયની જરૂર જ ક્યાં છે ? - ' સમાધાન :- ના, અત્ આગમ પહેલાં કરી શકાય નહિ. શ્રુતેડમિન્ ધાતુપ્રત્યયા પાદ્ધિાપ્યોડમ્ ૨ (૨/૨૫) (પહેલાં ધાતુ અને પ્રત્યય સંબંધી અન્ય કાર્યો કરીને પછી વૃદ્ધિ = ૩૧૫ = Page #364 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. કરવી કે મદ્ આગમ કરવો) આ ન્યાય હોવાના કારણે પહેલાં તમામ અન્ય જ કાર્યો કરાય છે. પછી વૃદ્ધિ અથવા મર્ આગમ, જે પ્રાપ્ત હોય તે થાય. માટે પહેલાં મદ્ આગમ થઈ શકતો નથી. આથી અંતઃપાતથી ખંડિત જણાતા ધાતુના પણ ગ્રહણ માટે આ ન્યાય આવશ્યક છે. જ્ઞાપક :- આ ન્યાયનું વ્યંજક = જ્ઞાપક છે, ત્વમé fસના પ્રશ્ન વાવ: (૨-૧-૧૨) સૂત્રમાં પ્રાણ વા: I એવું કથન. તે આ રીતે - યુદ્ અને નક્ષત્ શબ્દોનો (સ્વાર્થિક) અ પ્રત્યય લાગતાં પ્રથમા સિ પ્રત્યય પર છતાં ત્વ, અહમ્ ! એવા રૂપ થવા ઈષ્ટ છે. અને જો ત્યવિસરે રેશ્વત્થાનૂર્વોડ (૭-૩-૨૯) સૂત્રથી પ્રથમ જ એ પ્રત્યય થાય તો આ ન્યાયથી સહિત એવા પણ પુષ્ય, સદ્. શબ્દનો એટલે કે (યુષ્પદ્ + અ + મદ્ =) યુષ્ય, મદ્ ! એવા રૂપનો પણ ત્વમ્, અદમ્ આદેશ થાત અને તેથી આ પ્રત્યયનું. શ્રવણ ન થાત, જે ઈષ્ટ નથી. માટે આ ન્યાયની આશંકાથી અર્થાત્ આ ન્યાયથી કેવળ પુષ્મદ્ વગેરે શબ્દના ગ્રહણથી જ પ્રત્યયના અંતઃપાતવાળા પુષ્પદ્ વગેરે શબ્દોનું પણ ગ્રહણ થઈ જવાથી સહિત પુષ્પદ્ (યુષ્ય) વગેરેનો ત્વમ્ વગેરે આદેશ થઈ જશે, એવી દહેશતથી બળ નું શ્રવણ થાય, તે માટે પ્રાણ વા: | એમ કહેલું છે. આ કહેવાનો આશય એ છે કે, જો આ ન્યાય ન હોય તો યુHદ્ વગેરેના ગ્રહણમાં એ પ્રત્યયથી ખંડિત થયેલાં પુષ્પદ્ શબ્દના ગ્રહણની પ્રાપ્તિ જ ન હોવાથી આ સહિત ગુખાદ્ વગેરેના ત્વમ્ વગેરે આદેશોને રોકવા માટે પ્રશ્ન વાવ: | એમ કહેવાની જરૂર જ ન હોયને તે વિધાન નિરર્થક બની જાય છે. છતાં ય જે પ્રશ્ન વાવ: એમ કહેલું છે, તે પુષ્પદ્ વગેરેના ગ્રહણવડે આ ન્યાયથી જ ઉઠેલી એ પ્રત્યય સહિત પણ પુષ્પદ્ વગેરે શબ્દોના ગ્રહણની પ્રાપ્તિની શંકાથી પ્રાણ વાવ: I એ પ્રમાણે કરેલું વિધાન સાર્થક - સંગત થતું હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે આ ન્યાયની અનિત્યતા દેખાતી નથી. (૨૯) ૬૭. માનમાં યાજિપૂતાતોન પૃદ્યતે / ૨ / ૧૦ ( ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ - આગમો જેના અવયવ બનેલાં હોય, તે (કેવળ, શુદ્ધ) શબ્દના ગ્રહણ વડે આગમવાળા તે શબ્દનું પણ ગ્રહણ થઈ જાય છે . એમ સામાન્યાર્થ છે. જે ગાદ્રિ અને સન્ત શબ્દથી સૂત્રમાં નિર્દિષ્ટ હોય તે આગમ કહેવાય છે. જેમકે, ધાતોતિન્યાં વાડમાડા (૪-૪-૨૯) સૂત્રમાં માદ્રિ શબ્દથી નિર્દિષ્ટ અર્ અને અનાસ્વરે નોડક્ત: (૧-૪-૬૪) સૂત્રમાં અન્ત શબ્દથી નિર્દિષ્ટ એ આગમ છે. અહિ ગામ: એમ ૩૧૬ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૨/૧૦. ન્યા. મં... બહુવચન કરેલું છે, તે અતંત્ર છે અર્થાત્ નિપ્રયોજન છે. (એમાં ખાસ કોઈ કારણ નથી.) આથી એક અથવા બે આગમો પણ લેવાય. વળી મૂતા: ૦ માં ગુણ શબ્દનો લક્ષણાથી અવયવ એવો અર્થ છે. આથી સમુદિતાર્થ આ પ્રમાણે થાય - આગમો જે શબ્દના અવયવરૂપે થયા હોય, તે શબ્દના ગ્રહણથી તેનું પણ અર્થાત્ આગમવાળા તે શબ્દોનું પણ ગ્રહણ થઈ જાય છે. કહેવાનો ભાવ એ છે કે, કેવળ શબ્દથી જે કાર્ય કહેલું હોય, તે કાર્ય આગમસહિત તે શબ્દથી પણ થાય છે. પ્રયોજન :- સૂત્રમાં બદ્રિ શબ્દથી અને અન્ત શબ્દથી કરેલાં નિર્દેશનું ફળ બતાવવા માટે આ ન્યાય છે. ઉદાહરણ - એક આગમનું ઉદા. આ પ્રમાણે છે. પ્રખ્યપતન્ અહિ (પ્રપતિ ની જેમ) કમ્ આગમ સહિત પણ પત્ ધાતુ પર છતાં ને ના ૦ (૨-૩-૭૯) સૂત્રથી નિ ઉપસર્ગના 7 નો જ સિદ્ધ થયો. - બે આગમના ગ્રહણનું ઉદા :- પલ્લું ગત | નિ + પત્ ગ.૧. ધાતુનો કૃશં પુનઃ પુનર્વા પાતીતિ - નારેશ્વરત પૃશાપડ બીચે ય વા (૩-૪-૭) થી ય થયે, તેનો વહુર્ત લુન્ (૩-૪-૧૪) સૂત્રથી લોપ થયે હ્યસ્તની તિવ્ () પ્રત્યય પર છતાં, દ્વિવાદિ થયે પ્રfન + ૫૫ત્ + ૬ સ્થિતિમાં એનાઘેઃ સંશ્ચ ઃ (૪-૩-૭૮) સૂત્રથી ર્ પ્રત્યયનો લફ થયે - પ્રથાનીપત્ | વગેરે રૂપોમાં અત્ નો પૂર્વોક્ત સૂત્રમાં માત્ર શબ્દથી નિર્દેશ હોવાથી ની નો વટ્ઝઝૂંસવ્વસંધ્ર પતપરાન્તોડનો ની: (૪-૧-૫૦) સૂત્રમાં શબ્દથી નિર્દેશ હોવાથી તે બેય આગમ છે. અને આથી આ ન્યાયથી કેવળ પન્ ધાતુના ગ્રહણથી તે બેય આગમ સહિત એવા પણ પત્ ધાતુનું ગ્રહણ થવાથી તાદશ પત્ ધાતુ પર છતાં પણ તે વા ૦ (૧-૩-૭૯) સૂત્રથી પ્ર પૂર્વક નિ ઉપસર્ગના ર નો જ સિદ્ધ થયો. શંકા :- અહિ કેવળ પન્ ધાતુનું ગ્રહણ થયે આગમવાળા પત્ ધાતુનું ગ્રહણ આ ન્યાયથી ભલે સિદ્ધ થઈ જાય, પણ દ્વિરુકત (બેવડાયેલ) | સહિત પત્ ધાતુનું ગ્રહણ શી રીતે થાય ? કારણકે દ્વિરુક્તિવડે ઉત્પન્ન થયેલ ૫ એ કોઇ આગમ નથી, કે જેથી તેનું આ ન્યાયથી ગ્રહણ થાય. - સમાધાન :- સાચી વાત છે, દ્વિરુક્ત 1 અવયવ જે રીતે વ્યવધાન કરનાર બનતો નથી (અર્થાત્ જે રીતે ધાતુનો અવયવ બને છે), તે અગ્રિમ ન્યાયમાં કહેવાશે. આ જ પ્રમાણે આગળના ઉદાહરણમાં પણ શંકા ઉઠાવીને તેનું સમાધાન કરવું. - ત્રણ આગમના ગ્રહણનું ઉદા. પ્રતિ ઉપસર્ગપૂર્વક ચમ્ (ય॥ ૩૫) ધાતુનો ય લુ, થયે અધતની ૬ પ્રત્યય પર છતાં ( 9 + નિ + અ + 4 + ( ) + યમ્ + સિન્ + + ટુ = ) પ્રથયંસીસ્ | વગેરે રૂપોમાં પૂર્વોક્ત સૂત્રથી અત્ આગમ, મુરતોડનુનાસિર્ચ (૩-૪-૫૩) સૂત્રથી ૬ () આગમ અને સિનાતજામ્ (૩-૪-૫૩) સૂત્રથી સ્ (શિ) આગમ ૩૧૭ Page #366 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. થાય છે. આ ત્રણેય આગમ યુક્ત એવા પણ યમ્ ધાતુ પર છતાં વાઘાને પડે વા (૨-૩-૮૦) સૂત્રથી , પૂર્વક નિ ના 7 નો જ થાય છે. જ્ઞાપક :- આ ન્યાયનું ગમક = જ્ઞાપક છે, સેટુ (વ) પ્રત્યયનો ૩૬ આદેશ કરવા માટે સુષુમતી = (૨-૧-૧૦૫) આ સૂત્ર સિવાય બીજો કોઈ પ્રયત્ન ન કરવો. તે આ રીતે - સુષમતૌ ૨ (૨-૧-૧૦૫) એ સુ પ્રત્યયનો ૩૬ આદેશ કરનારા સૂત્રથી (વમૂવમ્ + ડી (કું) એ પ્રમાણે સ્ત્રીત્વ - વિવક્ષામાં ૩ લાગતાં) અનિટુ એવા સુ (વ) પ્રત્યયનો ૩૬ આદેશ થયે, વમૂવુળી | વગેરે રૂપો ભલે સિદ્ધ થઈ જાય, પરંતુ જેવુષી | વગેરે રૂપો સિદ્ધ નહીં થાય. કારણકે તેનુષી | વગેરેમાં યલુબંત પ્રયોગમાં ટુ ની પૂર્વમાં ચતુરસ્તોર્વદુલમ (૪-૩-૬૪) સૂત્રથી ત્ આગમ બહુલતાએ થવાથી જયારે ત ન થાય, ત્યારે કેવળ ટુ પ્રત્યયનો લોપ થાય, અને જ્યારે ત્ થાય ત્યારે પ્રકૃતિ ન્યાયથી ત્ એ પર એવા ર્ પ્રત્યયનો આદિ - અવયવ થવાથી ત્ સહિત એવા પણ ટુ નો લોપ થાય છે. પલેસ્વરીત: સો: (૪-૪-૮૨) સૂત્રથી હું ની આદિમાં રૂદ્ આગમ થવાથી હું પ્રત્યય સેટુ (ફદ્ સહિત) બને છે. અને જેનુષી વગેરે કરી પ્રત્યયાત રૂપોમાં તો દેખાતો નથી. માટે તે રૂટું નો લોપ કરવા માટે કોઈ પ્રયત્ન કરવો જોઈએ. અથવા તો રૂદ્ સહિત જ સું પ્રત્યયનો કમ્ આદેશ કરવાનું સૂત્ર કરવું જોઈએ. (વિવસ્ + = + ૩૬ + ૩ = પેવુષી અહિ નોંધ લેવી કે વપૂqણી વગેરેમાં પૂ ધાતુનું દ્રિત થવાથી ધાતુ અનેકસ્વરી બની જવાથી, એકસ્વરી ન રહેવાથી, સ્વરાંત: સિો . (૪-૪-૮૨) સૂત્રથી રૂદ્ ની પ્રાપ્તિ નથી. માટે હું પ્રત્યય અનિટુ જ રહે છે. તથા મૂવમ્ + ૩ી સ્થિતિમાં વમ્ નો ૩૬ થયે, વધૂ + ૩૬ + ૭ી પછી ધાતવિવ (૨-૧-૫૦) સૂત્રથી યૂ ના ક નો ૩૬ થયે વમુન્ + ૩ન્ + ૭ી એવી સ્થિતિમાં મૂ ધાતુ 4 કારાંત થવાથી મુવો વ: પરોક્ષદ્યતન્યો: (૪-૨-૪૩) સૂત્રથી ઉપાંત્ય ૩ નો દીર્ઘ થયે વમૂવુપી I રૂપ સિદ્ધ થાય છે. આ સૂત્ર વિના તો વમુqષી | રૂપ થાત, એમ જાણવું.) તેમ છતાંય જે રૂદ્ ના લોપ માટે કે સેક્ ના ૩૬ આદેશ માટે કોઇપણ પ્રયત્ન કરેલો નથી, તે આ ન્યાયથી કેવળ સુ ના ગ્રહણથી રૂદ્ આગમવાળા નું નું પણ ગ્રહણ થઈ જવાથી આગમરૂપ રૂદ્ સહિત પણ તું નો સુન્ન તી (૨-૧-૧૦૫) સૂત્રથી જ ૩૬ આદેશ સિદ્ધ થઈ જશે એવી આશાથી જ (પ્રયત્નો કરેલો નથી. આમ સુન્ મત ૨ (૨-૧-૨૦૫) એવા સૂત્ર સિવાય અન્ય પ્રયત્નનો અભાવ આ ન્યાયને જણાવે છે. અનિત્યતા :- આ ન્યાય વ્યભિચારી - અનિત્ય છે. આથી વે: ફ્રાન્દ્રોડક્તયો: (૨-૩-૫૧) આ પત્વનું વિધાન કરનાર સૂત્રમાં – ધાતુના ગ્રહણથી મદ્ આગમ સહિત રજૂ ધાતુનું ગ્રહણ ન થવાથી ચન્દ્રત્ | વગેરે રૂપોમાં નો આદેશ ન થયો. આ ન્યાયની અનિત્યતાનું પ્રતિષ્ઠાપક = જ્ઞાપક છે - ૩૫ફુસુવાસ્તુતુમોડત્રણદિત્વે (૨-૩-૩૯) સૂત્રમાં ‘કટચપ' એવું કથન. તે આ રીતે - મગપુત્ | (મ + અર્ ૩૧૮ Page #367 -------------------------------------------------------------------------- ________________ ર2 સ્વ. ન્ય, + [ + 1 (ઝુ) + ૬) વગેરે રૂપોમાં અત્ નું વ્યવધાન (આંતરુ) હોયને પણ ધાતુના તેનું ૫ – કરવા માટે ગટર એમ કહેલું છે. જો આ ન્યાય અનિત્ય ન હોત અર્થાત્ નિત્ય હોત, તો આ ન્યાયથી હું ધાતુના ગ્રહણથી મદ્ સહિત ધાતુનું પણ ગ્રહણ સિદ્ધ થઈ જાત. આથી આ ન્યાયથી કર્યું આગમથી વ્યવધાન થતું ન હોયને બચપ એમ કહેવું ન જોઈએ. તેમ છતાંય જે કહેલું છે, તે હું ધાતુના ગ્રહણથી મદ્ સહિત પણ સુ ધાતુનું ગ્રહણ સિદ્ધ ન થવાથી પ ઉપસર્ગને ધાતુ સાથે સત્ આગમ વડે વ્યવધાન થવાની સંભાવના હોવાથી જ કપ નું ગ્રહણ કરેલું છે. આમ આ ન્યાયને અનિત્ય માનવાથી જ સાર્થક કટપ નું ગ્રહણ આ ન્યાયની અનિત્યતાને જણાવે છે મા મોડનુપાતી . એવો પણ જાય છે. આગમ એ ઉપઘાતક અર્થાત્ વ્યવધાન કરનાર બનતો નથી. ઉદાહરણ :- મવાનું ! અહિ મવત્ (મવતુ) શબ્દથી “’ વિભક્તિ પ્રત્યય fસ પર છતાં ઋતુતિઃ (૧-૪-૭૦) સૂત્રથી ૧ આગમ થયે મવનસ્ + f () એ પ્રમાણે ગત () નો મતું (અન્ત) રૂ૫ આગમ થયો છે. (આમાં ૩ કાર રૂત્ હોવાથી પ્રયોગમાં દેખાશે નહિ) તેમ છતાં ન આગમ એ અનુપાઘાતી હોયને અસ્વારર્વસ: સૌ (૧-૪-૯૦) સૂત્રથી તુ અન્તવાળો હોવાને લીધે થતો દીર્ઘ આદેશ થાય જ છે. અર્થાત્ આગમ થવા છતાં આ ન્યાયથી અતુ ને તુ રૂપે જ માનીને દીર્ઘ આદેશ સિદ્ધ થયો. કિંતુ આ ન્યાયનો પણ નામ યમુળીમૂતા: એ પ્રકૃત ન્યાયમાં જ અંતર્ભાવ અર્થાત્ સમાવેશ કરવા યોગ્ય છે. કેમકે બેયનું ફળ સમાન છે. તે આ રીતે - અનુપાતી આ શબ્દનો પણ આ જ અર્થ છે કે, યથાપ્રાપ્ત જે કાર્ય હોય, તે કાર્યનો આગમો પોતાના થકી વ્યવધાન કરવા વડે ઉપાઘાત ન કરે. અને જો પ્રસ્તુત ન્યાયથી આગમો તે તે શબ્દના અવયવ રૂપ થવાથી અવયવિ શબ્દના ગ્રહણથી તેઓના ગ્રહણની સિદ્ધિ થઈ જાય છે, ત્યારે આગમો વ્યવધાન કરનાર ન હોવાથી તેઓનું અનુપઘાતીપણું સ્પષ્ટ જ છે. આમ આગમોનું અનુપઘાતીપણું પ્રકૃત ન્યાયથી પણ કહેવાઈ જાય છે. આથી પ્રકૃતન્યાયમાં મોડનુપાતી ! એ ન્યાયનો અંતર્ભાવ કરવો સમુચિત જ છે. (૧/૧૦) || સ્વોપણ વ્યાસ | ૧. ટીકામાં તક્ષપયા = લક્ષણાવર્ડ શબ્દ અવયવવાચક છે, એમ જે કહ્યું, તેમાં "લક્ષણા" નું લક્ષણ વિચારાય છે. તે આ પ્રમાણે – मुख्यार्थबाधे मुख्यार्थाऽऽसन्नत्वे लक्ष्यतेऽपरः ।। रूढेः प्रयोजनाद् वाऽर्थो यत् सोक्ता लक्षणा बुधैः ॥ १ ॥ જયાં શબ્દના મુખ્ય અર્થનો બાધ હોય ત્યાં પ્રયોજનવશાત અથવા રૂઢિથી મુખ્ય અર્થના નજીકનો (સંબંધી) જુદો અર્થ, જે કારણથી ખ્યાલમાં આવે છે, જણાય છે, તેથી પંડિતો તેને લક્ષણા કહે ૩૧૯ Page #368 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. છે. A. (કેટલીક વખત રૂઢિના કારણે મુખ્યા કરતાં તત્સંબંધી અન્ય અર્થ જણાય છે. જેમકે ઘઉંમાંથી કાંકરા વીણાતાં હોવા છતાં ય લોકમાં બોલાય છે કે, ઘઉં વીણાય છે. આનો અર્થ કાંકરા વીણાય છે, એ પ્રમાણે જ રૂઢિથી થાય છે.) B. - પ્રસ્તુતમાં ગુળ શબ્દનો લક્ષણાથી ‘અવયવ' અર્થ છે. તે કેવી રીતે ? તો જુઓ - ગુણ શબ્દનો મુખ્ય અર્થ રૂપ, રસ વગેરે ‘ગુણો’ છે. અને તે રૂપાદિ - ગુણો સ્વાશ્રય એવા ઘટ પટ વગેરે દ્રવ્યોમાં વ્યાપીને રહે છે. અહિ માળમાં યદુ ભૂતા.......એમ કહેવામાં આગમો કાંઇ આવા રૂપાદિ - ગુણસ્વરૂપ બનતા નથી. એટલે ગુણ શબ્દનો મુખ્યાર્થ જે રૂપાદિ, તે અહિ બાધિત (અસંગત) છે. માટે અહિ રૂઢિથી જુદો અર્થ લેવો જોઇએ. પણ તે મુખ્યાર્થથી જુદો અર્થ કયો લેવો ? તેના સંદર્ભમાં કહે છે કે, મુખ્ય અને આસન્ન અ લેવો, જે તે નહિ. આસન્ન એટલે નજીકનો સંબંધી. અહિ ગુણ શબ્દનો મુખ્યા રૂપાદિ ગુણો એ પહેલાં કહ્યું તેમ દ્રવ્યમાં રહેનાર હોવાથી સ્વાશ્રય દ્રવ્યના યોગવાળા (સંબંધી) છે. અને કપાલ, તંતુ વગેરે અવયવો પણ પોતાના અવયવી ઘટ, પટ, વગેરે દ્રવ્યોમાં રહેનાર હોયને સ્વાશ્રય દ્રવ્યના યોગવાળા (સંબંધી) છે. આમ ગુણો અને અવયવો બન્નેય સ્વાશ્રય (દ્રવ્ય) ના યોગવાળા છે. એટલે કે ગુણોમાં અને અવયવોમાં બન્નેયમાં સ્વાશ્રય (દ્રવ્ય) યોગિત્વ (સંબંધિત્વ) રૂપ સમાન ધર્મ (વાળાપણું) છે. એટલે ગુણના સમાનધર્મ (વાળાપણા) રૂપ સંબંધથી અવયવો એ રૂપાદિગુણોના આસત્ર = નજીકના સંબંધી છે. વળી, પ્રસ્તુતમાં પણ આગમ રૂપ અવયવોના સ્વાશ્રય ધાતુ વગેરે શબ્દો, તેની આત્યંતિકી યોગિતા = સંબંધિતા છે. એટલે કે પોતાના અવયવી ધાતુ વગેરે સાથે આગમોની અત્યંત (અભેદ રૂપે) સંબંધિતા છે. આ પ્રમાણે જણાવવાનું પ્રયોજન હોવાથી ગુણ શબ્દનો અર્થ અહિ ‘ઉપચારથી' સ્વાશ્રયના અત્યંત સંબંધવાળો અવયવ' એમ કરાય છે. એટલે કે ગુણ શબ્દના મુખ્યાર્થનો (રૂપાદિ ગુણનો) બાધ હોવાથી લક્ષણાથી (ઉપચારથી) તેનો અર્થ ‘અવયવ' કરાય છે. (આવી લક્ષણાથી કરાયેલ અને લાક્ષણિક અથવા લક્ષ્યા કહેવાય છે. ) અહિ એવી શંકા કરવી ન ઘટે કે આગમો રૂપી અવયવોની આત્યંતિકી (વ્યાપક = અભેદરૂપે) સ્વાશ્રયયોગિતા નથી. કારણકે, જેમ ઘટનું ગ્રહણ કરવામાં તદ્ગત રૂપાદિગુણોનું પણ ગ્રહણ થાય છે. તેમ આગમના આશ્રયભૂત એવા ધાતુ વગેરે શબ્દનું ગ્રહણ થવામાં તે ધાતુ વગેરેમાં નિશ્રિત થયેલાં આગમ રૂપ અવયવોના પણ ગ્રહણની સિદ્ધિ આ ન્યાયથી થવાથી આગમની આત્યંતિકી સ્વાશ્રયયોગિતા સિદ્ધ જ છે. ૨. આગમો અવયવીભૂત છે, એમ કહ્યું. જે આગમોનો ઞાતિ શબ્દથી નિર્દેશ કરાય છે, તે આગમો આગળ (સામે) રહેલાં ધાતુ વગેરેનો "આદિ" એવા અવયવો કહેવાય છે, અને જે આગમો અન્ત શબ્દથી સૂત્રમાં નિર્દિષ્ટ છે, તે પૂર્વમાં રહેલ ધાતુ વગેરેના ‘અંત્ય’ અવયવ તરીકે વ્યવહાર કરાય છે. ૩. વ્યારાવે: ૦ (૪-૩-૭૮) સૂત્રથી ત્િ નો લુફ્ - થયું, પ્રગ્ન્યપત્નીપત્ । રૂપ થયું, એમ કહ્યું. આમાં ત્ આગમ ‘બહુલતાએ' થવાથી જ્યારે ત્ ન થાય, ત્યારે કેવળ ર્ નો લુમ્ થાય, અને જ્યારે ત્ આગમ થાય ત્યારે - ‘પરાદિ’ = પર પ્રત્યયનો આદિ અવયવ થવાથી - ત્ સહિત એવા પણ મૈં નો લુફ્ થાય. ૩૨૦ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૨/૧૦. પરામર્શ... ૪. અનિટુ #કુ પ્રત્યાયનો ૩૬ આદેશ થયે વધુ / વગેરે રૂપો થયા, એમ કહ્યું. આમાં નિત્યવિધિ હોવાથી પહેલાં તિત્વ થવાથી જૂ ધાતુ અનેકસ્વરી બની જાય છે. આથી પસ્વરાતિ: : (૪-૪-૮૨) સૂત્રથી ટૂ આગમની પ્રાપ્તિ ન હોવાથી સ્ પ્રત્યય અનિટુ છે. ૫. શંકા :- ટચપ એવા કથનને આ ન્યાયના જ્ઞાપક તરીકે કહેવું ઉચિત નથી. કારણકે શિરૂનાન્તરેડપિ એવા નાગાસ્થાવત્ (૨-૩-૧૫) સૂત્રથી અનુવર્તતાં અધિકાર વડે નામી, અન્તસ્થા અને ૪ વર્ગથી પર જ સાથે શિટ અને 7 કાર સિવાયના વર્ગોનું વ્યવધાન માનેલું (અનુજ્ઞાત) ન હોવાથી અર્થાત અસંમત હોવાથી જ આગમ થયે, તેનાથી વ્યવધાન થવાથી જ ના ત્વની પ્રાપ્તિ નથી. આથી જ ૩૫ત્સવ (૨-૩-૩૯) સૂત્રની તત્ત્વપ્રકાશિકા બ્રહવૃત્તિમાં ““માં” એમ કહેલું છે. તો આ ટચપ એવા વચનને તમે આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપક શાથી કહેલું છે ? સમાધાન :- જે મામિ યકુૌમૂતા: ૦ એ પ્રસ્તુત ન્યાય નિત્ય હોત તો સુ વગેરેના ગ્રહણથી જ સહિત પણ સુ (સુ) વગેરે ધાતુના પ્રહણની સિદ્ધિ થઈ જ જાય. માટે “ઝ થી વ્યવધાન થાય” એમ કહેવું શક્ય નથી. આથી આ ન્યાયનું "મ " એવા વચન રૂપ જ્ઞાપક યોગ્ય જ કહેલું છે. - કહેવાનો ભાવ એ છે કે, ગગ્યપુસ્ / વગેરે રૂપોમાં સુ ધાતુના ૪ નું ક – સૂરિજીને ઈષ્ટ છે. અને તે ત્વ, શિનીન્તડપ એવો અધિકાર અનુવતતો હોવાથી શિ, 7 કાર સિવાયના વર્ણનું વ્યવધાન હોવામાં અનુમત નથી. આથી મટુ આગમનું વ્યવધાન હોવામાં યત્વ નિષિદ્ધ છે. ત્યારબાદ સામાં કુળમૂતા: d એ પ્રસ્તુત ન્યાય વડે થી થતાં વ્યવધાનને માન્યતા આપવા દ્વારા પૂવક્ત ત્વની પુનઃપ્રાપ્તિ કરી. પરંતુ ન્યાયોના અનિત્યપણાને લીધે પૂર્વોક્ત પુનઃપ્રાપ્તિનો સૂરિજીને વિશ્વાસ ન બેઠો. તેથી હું આગમનો વ્યવધાનમાં પણ પ્યપુણોત્ / વગેરેમાં પત્ની પ્રાપ્તિ માટે જ એમ કહ્યું. અને આ રીતે ચપ એવું વચન આ ન્યાયને અનિત્ય માનીને જ ઘટતું હોયને તે આ ન્યાયની અનિત્યતા જણાવે છે. (૨/૧0) પરામર્શ A. લક્ષણાનું સ્વરૂપ તૈયાયિકો (ન્યાયદર્શન માનનારાઓ) પણ લગભગ આવું જ કહે છે, તે પ્રસંગત : વિચારાય છે. તેઓના મતે કોઇપણ શબ્દનું (પદનું) શ્રવણ (જ્ઞાન) થતાં તેના અર્થનું સ્મરણ થાય છે. પછી તે પદાર્થ સ્મરણ થવાથી શાબ્દબોધ = પદોનો પરસ્પર નિશ્ચાયાત્મકબોધ થાય છે. અર્થાત્ તે પદોના અર્થોનો પરસ્પર એકબીજા સાથે અન્વિત (સંબદ્ધ, સંકળાયેલો) બોધ થાય છે. પદજ્ઞાનથી પદાર્થનું સ્મરણ બે રીતે થાય છે. ૧. પદમાં રહેલ શક્તિ રૂપ સંબંધ દ્વારા અને ૨. લક્ષણા રૂપ સંબંધ (વૃત્તિ) દ્વારા. તેમાં પદજ્ઞાનથી શક્તિરૂપ સંબંધ દ્વારા પદના સીધા અર્થનું સ્મરણ અને જ્ઞાન થાય છે. “પટ પદથી પૃથબુબ્બોદરાદિ આકારવાળા ઘડા રૂપી પદાર્થનું સ્મરણ થાય છે અને પછી તે દ્વારા ઘડાનો શાબ્દબોધ પણ થાય છે. ' પણ ક્યારેક ઉચ્ચરિત પદોનો સીધેસીધો અર્થ કરાય તો વક્તાના તાત્પર્યની (અમુક અર્થનો બોધ કરાવવાની વક્તાની ઇચ્છાની) અનુપપત્તિ - અસંગતિ થઈ જાય છે. આથી પદજ્ઞાનથી પદાર્થ સ્મરણ દ્વારા શબ્દ જન્ય સાચો બોધ = શાબ્દબોધ થાય નહિ. કારણકે શાબ્દબોધ = શબ્દજન્ય યથાર્થ બોધ થવામાં વક્તાની ઇચ્છારૂપ તાત્પર્યનું જ્ઞાન પણ કારણ છે. આથી જ જ્યારે ઉચ્ચરિત પદોથી થતાં ૩૨૧ Page #370 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. પદાર્થજ્ઞાનમાં વક્તાની ઇચ્છાની અનુપપત્તિ થતી હોય ત્યારે તે પદોનો અર્થ, મૂળ અર્થ કરતાં જુદો પણ મૂળ અર્થનો સંબંધી જ અર્થ લેવો પડે છે. આથી જ તાત્પર્યની અનુપપત્તિ - અસંગતિને ન્યાયદર્શનમાં ‘લક્ષણા કરવાનું બીજ (હેતુ) કહેલું છે. આથી જ “લક્ષણા' નું લક્ષણ છે, સવયાર્થસભ્યો નક્ષL ! દરેક પદમાં અમુક પદાર્થનો બોધ કરાવવાની શક્તિ રહેલી છે. દા. ત. પદમાં પૃથુબુદ્ધોદરાદિ આકારવાળા પદાર્થનો = ઘડાનો બોધ કરાવવાની શક્તિ છે. તે તે પદનો પદશક્તિથી થતાં સીધેસીધા અર્થને શક્યાર્થ કહેવાય. આવા શક્યાર્થ સાથે કોઈ રીતે સંબદ્ધત્વ (સંબંધ) હોવું તે લક્ષણા વૃત્તિ કહેવાય. અર્થાત્ લક્ષણારૂપ વૃત્તિ (સંબંધ) થી શક્યાર્થનો કોઈક રીતે સંબંધી હોય તેવા પદાર્થનો બોધ થાય છે. દા.ત. અગાસી જેવા ખુલ્લા ભાગમાં પ્રયોજનવશાત્ મુકેલું દહીં કાગડા વગેરે ખાઈ ન જાય, બગાડે નહિ, તે માટે કોઈ માલિક પોતાના સેવકને સૂચના આપે છે કે, પો . ધ રસ્થતામ્ ! કાગડાઓથી દહિનું રક્ષણ કરાય. અહિ વક્તા એવા માલિકનું તાત્પર્ય છે - કાગડા, બિલાડાં, કૂતરા વગેરે તમામ - દહિને બગાડનાર - નાશ કરનારાઓથી તેનું રક્ષણ કરાય. પણ સાંભળનારો સેવક જો વેગ: એવા પદનો સીધેસીધો અર્થ કાગડાઓથી' એમ કરશે તો ફક્ત કાગડાઓથી જ દહિનું રક્ષણ કરશે, પણ બિલાડી વગેરેથી રક્ષણ નહિ કરે. આમ થવાથી વક્તાનું તાત્પર્ય હણાઈ જશે. કેમકે વક્તાનું તાત્પર્ય - પ્રાણીમાત્રથી દહિનું રક્ષણ કરવાનું છે. આમ આવા સ્થળે ગિ: | પદનો જે શક્યાર્થ “કાગડાઓથી” એ ન લેતાં લક્ષણાસંબંધથી (લક્ષણા કરીને) #ાખ્યઃ નો અર્થ _પતંગઃ - દહિનો નાશ કરનારા તમામથી - દહિનું રક્ષણ કરાય, એમ કરાય છે. આથી વક્તાનું તાત્પર્ય ન હોવાથી તેના શબ્દોથી સાચો બોધ - શાબ્દબોધ થાય છે. અહિ કાગડો દહિનો ઉપઘાતક છે. અને બિલાડી વગેરે પણ દધિ - ઉપઘાતક છે. આથી દધિ - ઉપધાતકત્વ ધર્મથી બિલાડી વગેરે કાગડાના નજીકના (આસન્ન) સંબંધી કહેવાય. વળી, ઝાઃ | પદથી દધિના ઉપઘાતક - નાશક તમામ (પ્રાણીઓનો - વસ્તુઓ) નો બોધ કરાવવાનું પ્રયોજન પણ છે. આ જ પ્રમાણે પાયાં પોષ: I પ્રયોગમાં ફા - પદનો અર્થ (શક્યાર્થ) = ગંગાપ્રવાહ, તેમાં ઘોષ = ગાયનો વાડો અથવા આભીરપલ્લી રૂપ અર્થ ઘટમાન - સંગત થતો ન હોવાથી શક્યાર્થ = ગંગાનદીપ્રવાહનો સંબંધી "ગંગાનદીનું તીર" એ પ્રમાણે ના પદનો અર્થ કરવો, આથી “ગંગાનદીના તીરે આભીરપલ્લી છે” એવો અર્થ સંગત થઈ જશે, એમ સંક્ષેપથી લક્ષણાસ્વરૂપ જાણવું. લક્ષણાનું લગભગ આવું જ સ્વરૂપ/લક્ષણ મુરાર્થનાધે ઇત્યાદિ સ્વોપજ્ઞન્યાસગત શ્લોકમાં કહેલું છે, તે સ્વયં વિચારી લેવું. B. પૂર્વે "લક્ષણા"નું લક્ષણ જણાવેલ છે. જો કે સ્વો. ન્યા. કાર શ્રી હેમહંસગણિજીએ આ લક્ષણ પરમતે આપેલું હોય એમ પ્રતીત થાય છે. કારણકે આ લક્ષણથી થોડાં ફેરફારવાળું લક્ષણ આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ સ્વ - વિરચિત કાવ્યાનુશાસનમાં આપેલું છે. લક્ષ્યાર્થ (લક્ષણથી જણાતો અર્થ) કોને કહેવાય ? તેનું લક્ષણ તેઓએ (અનુવૃત્ત પદો સહિત) આ પ્રમાણે કહેલું છે – મુદ્યાર્થવાઘે નિમિત્તે યોગને મુદ્યાર્થસમ્બદ્ધતત્ત્વ નસ્યમો નફ્ટ: I (કા. શા. અ. ૧ - સૂ. ૧૮) અર્થ :મુખ્યાર્થનો બાધ હોતે છતે, સાદશ્ય - સંબંધાદિ નિમિત્ત હોતે છતે અને તાદેશ - વિશિષ્ટ બોધ કરાવવાનું પ્રયોજન હોતે છતે મુખ્યાથેનો સંબંધી એવો તત્ત્વન = વાસ્તવિકરૂપે = (પણ ઉપચારરૂપે નહીં) જણાતો અર્થ હોય તેને લક્ષ્યાર્થ (= લક્ષણાથી જણાતો અર્થ) કહેવાય. અર્થાત્ પૂર્વોક્ત બધી શરતો હોય ત્યાં લક્ષણા થાય. = ૩૨૨ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૨/૧૦. પરામર્શ.... દા. ત. ચાયાં ઘોષ:। અહીં ના પદાર્થ - ગંગા નદીનો પ્રવાહ, તેમાં ઘોષની = ગાયના વાડાની અથવા આભી૨પલ્લીની અધિકરણતા (આધારતા) નો અસંભવ હોવાથી મુખ્યાર્થનો બાધ છે, તથા સામીપ્ય રૂપ સંબંધ અહીં નિમિત્ત છે. તથા ‘Tઙ્ગાતટે’ એમ કહેવાથી સ્થળની પવિત્રતાનો બોધ કોઈને ન પણ થાય, આથી તેવા વ્યક્તિને "યામ્ " પ્રયોગથી તેવા ‘પવિત્રતાદિ’ અર્થનો બોધ કરાવવાનું પ્રયોજન પણ છે. આથી કયાં દોષ: । પ્રયોગનો અર્થ અહીં ‘(પવિત્ર એવા) ગંગાતટ ઉપર ગાયનો વાડો અથવા આભીરપલ્લી છે' એમ થાય છે. અહીં કા. શા. ની (અ. ૧. સૂ. ૧૬ ની) વિવેક ટીકામાં ખુલાસો કરતાં આચાર્ય ભગવંત કહે છે કે, રૂઢિને લક્ષણાનો (અથવા લક્ષ્યાર્થનો) હેતુ ન કહેવો. (એટલે કે શ્રી હેમહંસગણિજીએ લક્ષણાની પરમતે આપેલી વ્યાખ્યામાં રૂઢિને લક્ષણાના હેતુરૂપે કહેલ છે, તે આચાર્યભગવંતને સંમત નથી.) તેનું કારણ તેઓ આ પ્રમાણે જણાવે છે કે, ‘મુખ્ય’ શબ્દનું મુખ્યપણું (જેના લીધે તે મુખ્યરૂપે વ્યવહાર કરાય છે તે મુખ્યત્વ ધર્મ) એ જ છે કે, મુખ્ય પદાર્થમાં સાક્ષાત્ સંકેતની વિષયતા હોય છે. અર્થાત્ સાક્ષાત્ સંકેતનો (શક્તિનો) વિષય બનતો હોયને જ અમુક પદાર્થને મુખ્ય કહેવાય છે. (અને સંકેત (શક્તિ) ના વિષયભૂત અર્થનો સંબદ્ધ પદાર્થ હોય તે લક્ષ્યાર્થ ગૌણ કહેવાય.) અને સંકેત (= અમુક પદથી અમુક પદાર્થનો બોધ કરાવવાની પદનિષ્ઠ શક્તિવિશેષ) પ્રત્યે રૂઢિ જ કારણ છે. અર્થાત્ રૂઢિથી જ ખ્યાલ આવે છે કે અમુક (ઘટાદિ) શબ્દનો અમુક (પૃથુબુઘ્નોદર વસ્તુ વગેરે રૂપ) અર્થ છે. આમ સંકેત (શબ્દમાં રહેલ શક્તિ વિશેષ) ના હેતુભૂત એવી રૂઢિની અપેક્ષાએ જો લક્ષણા પ્રવર્તે, (અર્થાત્ રૂઢિને લક્ષણાનું કારણ કહીએ એટલે કે રૂઢિથી લક્ષણા થાય, એમ કહીએ) તો અતિપ્રસંગ આવે. એટલેકે સંકેતને પણ લક્ષણા માનવાનો પ્રસંગ આવે. માટે રૂઢિ, કે જે મુખ્યાર્થના હેતુભૂત સંકેતનું કારણ છે, તેનાથી લક્ષ્યાર્થના હેતુભૂત લક્ષણા થાય એમ કહેવું યોગ્ય ન કહેવાય. ‘વિવેક' ટીકાના શબ્દો આ પ્રમાણે छे - इदमेव हि शब्दानां मुख्यानां मुख्यत्वं यत्साक्षात् संकेतविषयत्वम् । संकेते च रूढिरेव म् । ततो यदि रूढिमपेक्ष्य लक्षणा प्रवर्तेत तदातिप्रसङ्गः स्यादिति । પૂર્વોક્ત સૂત્રની અલંકાર ચૂડામણિ' ટીકામાં પણ દ્વિરેફ વગેરે શબ્દો સાક્ષાત્ સંકેત (શક્તિ) નો વિષય હોવાથી મુખ્ય શબ્દો છે, એમ કહીને એનું કારણ આપતાં કહેલું છે કે, ન રૂઢિŕક્ષ્યસ્વાર્થસ્ય હેતુત્વનાસ્વામિવતા । એમ રૂઢિને લક્ષ્યાર્થના (લક્ષણાથી જણાતા અર્થના અર્થાત્ લક્ષણાના) હેતુ તરીકે કહેલ નથી. એટલે કે ભટ્ટ, મુકુલ આદિ અન્ય ગ્રંથકારોએ રૂઢિને પણ લક્ષણાના હેતુ તરીકે કહેલ છે, તેમ અમે કહ્યું નથી. આમ રૂઢિ એ સંકેતનું કારણ હોવાથી અને સંકેતથી (શક્તિથી) જણાતો અર્થ એ મુખ્યાર્થ (ન્યાયદર્શનમતે શક્યાર્થ) જ કહેવાતો હોવાથી, પરંપરાએ મુખ્યાર્થના હેતુભૂત રૂઢિને લક્ષ્યાર્થનું (અથવા તેના હેતુભૂત લક્ષણાનું) કારણ કહેવું અનુચિત જ છે, કારણ કે તેમાં પૂર્વોક્ત રીતે અતિપ્રસંગરૂપ દોષ આવે છે. આ પ્રમાણે સ્વો. ન્યા. કાર શ્રી હેમહંસગણિજીએ અન્યમતે લક્ષણાનું લક્ષણ આપેલું હોવાથી रूढे: प्रयोजनाद् वार्थो એ પ્રમાણે રૂઢિને પણ લક્ષણાના હેતુ તરીકે કહેલું છે. પણ પૂર્વોક્ત સંદર્ભથી જણાય છે કે, આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ રૂઢિને લક્ષણા કરવાનું - લક્ષ્યાર્થનું - કારણ નથી કહ્યું. અર્થાત્ સીધા અર્થ = મુખ્યાર્થ કરતાં કંઈક તેના સંબંધવાળો જુદો અર્થ કરવાના હેતુ તરીકે રૂઢિને કહેલ નથી. કારણકે તે (રૂઢિ) મુખ્યાર્થને જણાવતાં સંકેતનું કારણ હોયને, સંકેતથી ભિન્ન લક્ષણાનું પણ કારણ શી રીતે બને ? અર્થાત્ અતિપ્રસંગ દોષ આવવાથી રૂઢિને લક્ષણાનું કારણ ન કહેવું, એમ સૂરિજીના કહેવાનો ભાવ છે, એમ જાણવું. (૨/૧૦) ૩૨૩ = Page #372 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપર્શન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ૬૮. સ્વીમવ્યવધાવિ / ૨ / ૧૭ || ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ - સ્વાંગ = પોતાનું જે અંગ - બેવડાયેલ (દ્વિરુક્ત) ધાતુ અવયવાદિ', એ પોતાના અંગી = અવયવી એવા ધાતુ વગેરેનું કાર્ય કરવામાં વ્યવધાન કરવાથી) વ્યાઘાત = પ્રતિબંધ ન કરે. પ્રયોજન - સ્વાંગ– (પોતાના અંગ - અવયવ) નું આ જ ફળ છે કે, તે પોતાના અંગી (અવયવી) ધાતુ વગેરેના કાર્યનો વ્યાઘાત ન કરે, એમ જણાવવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- સંવર | અહિ સમ્ + 9 એવી સ્થિતિમાં અંતરંગ કાર્ય હોવાથી પહેલાં સપૂ. 1: સત્ (૪-૪-૯૧) સૂત્રથી સત્ આગમ થાય છે. અને પછી તેના પોતાના) અવસરની પ્રાપ્તિ થવાથી સટિ સમ: (૧-૩-૧૨) અને સુ (૧-૩-૧૩) એ બે સૂત્રોનો બાધ કરીને પરવિધિ હોવાથી તથા નિત્યવિધિ હોવાથી અને ધાતુમાત્રને જ આશ્રિત હોયને અંતરંગવિધિ હોવાથી પરીક્ષા વિભક્તિનો પર્ પ્રત્યય થયે છતે (સન્ + કૃ + અર્ સ્થિતિમાં) સદાશ્રિત = છત્ પ્રત્યયાશ્રિત દ્વિવાદિ કરાયે છતે, સ વ એવી સ્થિતિ થાય છે. અને ત્યારે આ ન્યાયના બળથી દ્વિત્વથી થયેલ એ ધાતુનું સ્વાંગ હોવાથી દ્વિરુક્ત ર થી સન્ ઉપસર્ગ અને કૃ ધાતુ વચ્ચે વ્યવધાન થતું નથી. આથી નિમિતા પાવે. (૨/૨૯) એ ન્યાયથી ના વ્યવધાન વડે સત્ આગમની નિવૃત્તિ પ્રાપ્ત હતી તે ન થઈ. કહેવાનો આશય એ છે કે સમ્ ઉપસર્ગ અને 3 ધાતુનું અનંતરપણું જ સત્ આગમરૂપ કાર્યનું નિમિત્ત છે. અને તેથી દ્વિત થાય છે ત્યારે સમ્ અને 9 ધાતુ વચ્ચે દ્વિવથી (દ્વિતજન્ય અંશથી) વ્યવધાન સ્વીકારાય તો સમ્ અને કૃ ધાતુ વચ્ચે અનન્તરપણું (નિમિત્ત) જ ન રહેવાથી (તેનાથી થયેલ નૈમિત્તિક કાર્ય) સન્ આગમ થયેલો હોય તો પણ તેની નિવૃત્તિ જ પ્રાપ્ત થાય છે. પણ દ્વિરુક્ત રૂપ ધાતુના સ્વાંગવડે આ ન્યાયથી વ્યવધાન ન થવાથી સમ્ અને કૃ ધાતુનું અનંતરપણું હણાતું નથી. માટે તેનાથી થયેલ રસત્ આગમની નિવૃત્તિ ન થાય. જ્ઞાપક :- આ ન્યાયનું પ્રમાપક = જ્ઞાપક છે - ને વા (૨-૩-૭૯) સૂત્રને પ્રિન્ટેડથૉડૉ . પરંતુ વા (૨-૩-૮૧) સૂત્રની પછી અનંતરમાં નહિ મુકવા દ્વારા "ત્વેિડ' અર્થનું અનુવર્તન કર્યા વિના જ દ્રા (૨-૩-૭૯) સૂત્રમાં ા વગેરે ધાતુઓનો સામાન્યથી નિર્દેશ કરવો. તે આ રીતે - , પૂર્વક નિ ઉપસર્ગના નું – પ્રણપત | વગેરે રૂપોની જેમ દ્વિત્વવાળા પ્રણપતિ વગેરે રૂપોમાં પણ ઈષ્ટ છે. અને તે દ્ધિત્વવાળાં રૂપોમાં છત્વ ની સિદ્ધિ ત્યારે જ થાય, જો ને તા . (૨-૩-૭૯) એ સૂત્રને પ્રિન્ટેડગબ્લેડ (ર-૮૧) સૂત્રની અનંતર મુકવામાં આવે, અને તેમાં હિન્દુfપ અર્થનું અનુવર્તન કરવામાં આવે. આ રીતે જ, ૩૨૪ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૨/૧૧. ન્યા. મં.. દ્વિત થાય ત્યારે અને દ્વિત્વના અભાવમાં પણ (પ્રતિ ઉપસર્ગથી) મા (૫) વગેરે ધાતુઓ પરમાં હોતે છતે, નિ ઉપસર્ગના નો [ સિદ્ધ થાય છે. આમ છતાંય આવા ક્રમથી સૂત્રનો ઉપન્યાસ નથી કરેલો, કિંતુ સામાન્યથી જ (મા) વગેરે ધાતુઓનો પાઠ કરેલો છે, તેથી જણાય છે કે પ્રણિપતિ | વગેરે રૂપોની જેમ પ્રણિપાત | વગેરે રૂપોમાં પણ, ના 1 નું પર્વ સિદ્ધ થઈ જશે. કારણકે સ્વીમવ્યવયિ એવા પ્રસ્તુત ન્યાયનો સદ્ભાવ હોવાથી દ્વિત્વથી ઉત્પન્ન થયેલ | અવયવ એ ધાતુનું સ્વાંગ = પોતાનું અંગ હોયને ૫ થી પ્રતિ ઉપસર્ગનો પત્ ધાતુ સાથે વ્યવધાન નહિ થાય, એવી આશાથી જ સામાન્યથી પાઠ કરેલો જણાય છે. (આમ આ ન્યાય વિના પ્રપાત | વગેરે રૂપોની સિદ્ધિ માટે નેદ્રા (૨-૩-૭૯) સૂત્રનું પ્રિન્ટેડ (૨-૩-૭૯) સૂત્રની અનંતરમાં ન કરવું એ અઘટમાન થતું હોયને – એવા પ્રકારની સૂત્રરચના આ ન્યાયથી જ સંગત (ઘટમાન) થતી હોય તે આ ન્યાયને જણાવે છે.) શંકા :- * સ્વી " એમ જ શા માટે કહ્યું ? સામાન્યથી અંગ કેમ ન થયું ? સમાધાન :- "પરી એટલે કે ધાતુ સિવાયનું અંગ હોય તે વ્યવધાન કરે જ, માટે સ્વાંગ એમ કહ્યું. અને આથી જ પર અંગ એ વ્યવધાન કરનારું હોવાથી જ – મઝસ્કાર / આ રૂપમાં જ ધાતુના અંગભૂત દ્વિરુક્ત ૨ વડે સન્ અને સદ્ આગમ વચ્ચે વ્યવધાન થાય જ. (અહિ દ્વિરુક્ત વ એ પર્ ધાતુનું સ્વાંગ છે, માટે તેના કાર્યમાં વ્યવધાન કરનાર ન બને. પણ ૨ કાંઈ સત્ આગમનું સ્વાંગ નથી, તેથી તેના સંબંધી કાર્યમાં વ્યવધાન કર્તા બને જ એમ વિચારવું.) આથી જ ટિ સમ: (૧-૩-૧૨) અને (૧-૩-૧૩) એ બે સૂત્રોથી આગમ પર છતાં સન્ ઉપસર્ગના મ નો ક્રમશઃ પ્રાપ્ત સ કાર અને લુફ આદેશ ન થાય. કેમ કે વ થી વ્યવધાન થવાથી મ અને સદ્ અનંતર નથી. - અનિત્યતા - આ ન્યાય વ્યભિચારી - અનિત્ય છે, અર્થાત્ ક્વચિત્ આની પ્રવૃત્તિ થતી નથી. તેથી વેઃ &ોડાયોઃ (૨-૩-૫૧) એ ૫ – કરનારા સૂત્રમાં દ્વિત સહિત અન્ ધાતુનું ગ્રહણ ન થવાથી (ન્દ્ર તિશોષણયો | વિ + → ગ.૧. ધાતુ - વિજુમિચ્છતીતિ વિ + સ્કેન્દ્ર + સન + શત્ + અતિ સ્થિતિમાં દ્વિવાદિક થયે) વિવિસ્જસ્થતિ . વગેરે રૂપોમાં દ્વિરુક્ત વ એવા અંશ (સ્વાંગ) થી વ્યવધાન થવાથી સ નો ઘ આદેશ ન થયો. આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપક (સવ્યભિચારિત્વપ્રતિષ્ઠાપક) છે, પ્રતિતી | વગેરે રૂપમાં દ્વિરુક્ત ત નું વ્યવધાન હોવામાં પણ થા ધાતુના સે નો જ આદેશ કરવા માટે થાશેનિસર્વસમ્ર દિવેંડપિ (૨-૩-૪૦) સૂત્રમાં દિવેંડપિ એવું વચન. આ દિવેંડપિ એવું વચન દ્વિત્વ કરાયે છતે દ્વિરુક્ત ત વગેરે અવયવ સ્વાંગ હોવા છતાંય, આ ન્યાય અનિત્ય હોયને વ્યવધાન કરનાર બની જશે, એવી શંકાથી કરેલું છે. આમ આ ન્યાયની અનિત્યતા સ્વીકારવાથી જ પ્રિન્ટેડ એવું વચન સાર્થક થતું હોવાથી તે આ ન્યાયની અનિત્યતાને પ્રકાશિત કરે છે. મામા યદુળભૂત ૦ એ પૂર્વન્યાય પ્રસ્તુત ન્યાયનો જ વિસ્તાર છે. કારણકે આગમો ૩૨૫ E Page #374 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. પણ અવયવરૂપ હોયને સ્વાંગાણાને અવ્યભિચારી અર્થાત વ્યાપ્ય છે. અર્થાત આગમાં સર્વત્ર સ્વાંગ - રૂપે જ હોય છે. સ્વાંગ સિવાયના આગમો ક્યારેય હોતા નથી. કહેવાનો ભાવ છે કે આ ન્યાયથી આગમરૂપ કે અનાગમરૂપ (દ્વિરુક્તાદિરૂ૫) સ્વાંગથી વ્યવધાનનો નિષેધ કરાતો હોયને પૂર્વ ન્યાય વડે વિશેષથી આગમરૂપ જ સ્વાંગ વડે વ્યવધાન થવાનો નિષેધ કરાતો હોવાથી પૂર્વ ન્યાય એ આ ન્યાયના વિસ્તારરૂપ છે,” એમ કહેવું ઉચિત જ છે. (૨/૧૧) સ્વોપણ વ્યાસ ૧. મૂળમાં કહેલ બિજિ શબ્દમાં ‘વિ' શબ્દથી આગમ લેવાય છે. પરંતુ તે પૂર્વ ન્યાયમાં કહેવાઈ જવાથી અહિ તેને લીધાં નથી. આથી જ - આ ન્યાયવડે પૂર્વ ન્યાયના સાધ્યની સિદ્ધિ થઈ જતી હોવાથી જ - પૂર્વન્યાય આ ન્યાયના વિસ્તાર રૂપ છે. ૨, પર વિધિ હોવાથી - YઝઋR | માં પરોક્ષાનો વુિં પ્રત્યય પહેલાં થયો, એમ કહ્યું. પરોક્ષાવિભક્તિનું વિધાન કૃત્મત્યવિધાયક (પાંચમાં અધ્યાયના) સૂત્રોમાં કરેલું હોવાથી પવું પ્રત્યય કરવા રૂપ વિધિ એ ત્રિાદિ કરતાં પરકાર્ય છે. ૩. શંકા :- સજ્જર / અહીં પરવિધિ હોવા વગેરે કારણથી પહેલા વુિં પ્રત્યય ભલે થઈ જાય, પણ હિ તો ટિ સE : (૧-૩-૧ર) અને સુ (૧-૩-૧૩) એ બે સૂત્ર લગાડીને પછી કરાશે ? આવી શંકા વિચારીને ટીકામાં કહ્યું છે, તો ...... કહેવાનો ભાવ આ પ્રમાણે છે. બન્ન પ્રત્યય કરાયે છતે અવશ્ય વિત્યાદિ વિધિ જ થવી જોઈએ. કેમકે તેમાં વિલંબ થવામાં કોઈ કારણ નથી. નહીંતર, જો કરાયા બાદ વિવાદિ જ અવશ્ય ન થતાં હોય, તો પ્રત્યય એ દ્ધિત્વ કાર્ય પ્રત્યે કારણ નહીં બનવાનો પ્રસંગ આવશે. કારણકે વિલંબ કરનાર (વ્યવધાન કરનાર, પ્રતિબંધક) નો અભાવ હોવામાં પણ, પોતાનાથી થનારા કાર્ય પ્રત્યે જો કોઈ હેતુભૂત વસ્તુનો વ્યાપાર/પ્રવૃતિ ન કરાય, તો તે હેતુ વસ્તુત: હેતુ જ ન કહેવાય, એને અહેતું જ કહેવાય. ૪. નિમિત્તામાવે. (૨/૨૯) ન્યાયથી પ્રાપ્ત સ્સ આગમની નિવૃત્તિ ન થઈ, એમ કહ્યું, તે અન્ય વ્યક્તિની શંકા છે. તાત્પર્ય એ છે કે અહિ કોઈ શંકા કરે કે, આઝઋાર / વગેરે રૂપોમાં કિત્વ કરાયે છતે 7 થી વ્યવધાન થવાથી તેનું અને ધાતુ વચ્ચે અનંતરાણું ( રૂપ નિમિત્ત ) હતું તે ગયું. તેથી ટું આગમનું નિમિત્ત જવાથી નિમિત્તISભાવે. (૨/૨૯) ન્યાયથી ? આગમની નિવૃત્તિ પ્રાપ્ત થાય. આના જવાબમાં ગ્રંથકાર (વૃત્તિકાર) કહે છે કે, ધાતુના ત્વિને લીધે ઉત્પન્ન થયેલ = એ ધાતુનું સ્વાંગ (સ્વાવયવ) હોવાથી (પ્રસ્તુતન્યાયથી ) તેનાથી વ્યવધાન થતું જ નથી. અને આથી સત્ અને # ધાતુ વચ્ચે અનંતરાપણારૂપ જે સ્પર્ આગમનું નિમિત્ત છે, તેનો વ્યાપત થતો નથી. માટે # આગમ પણ નિવૃત્ત થતો નથી. આમ ગ્રંથકારે ટીકામાં થોડાં જ શબ્દોમાં ઉક્ત શંકા ગર્ભિત સમાધાનનું વિધાન કરેલું છે, એમ કહેવાનો ભાવ છે. ૫. આ ન્યાયની અનિત્યતાના જ્ઞાપક તરીકે ત્રેિડપિ એવા વચનને કહેલું છે. શંકા - સ્થાનિ. (૨-૩-૪0) સૂત્રમાં શિાન્તરેડ એવો અધિકાર હોવાથી પૂર્વન્યાયની જેમ અહીં પણ હિન્દુ વડે વ્યવધાન થયે ૬ આદેશની પ્રાપ્તિ ન હોવાથી ““ઉત્તેજ” એમ તે સૂત્રમાં કહેલું = ૩૨૬ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૨/૧૨. ન્યા. મં... છે, તો આ કિલ્લેડ એવા વચનને આ ન્યાયના અનિત્યત્વનું જ્ઞાપક શાથી કહ્યું ? સમાધાન :- આ ન્યાયની અનિત્યતાનો અભાવ હોવામાં અથત આ ન્યાયની નિત્ય પ્રવૃત્તિ હોવામાં હિન્દુ વડે વ્યવધાન થાય, એમ કહેવું શક્ય બનતું નથી. આથી અમે જે કટ્સપ વચનને આ ન્યાયની અનિત્યતાના જ્ઞાપક તરીકે કહ્યું, તે યોગ્ય જ છે. અહીં કહેવાનો ભાવ આ પ્રમાણે છે. તિતકો / વગેરેમાં થા ધાતુના 8 નું – સૂરિજીને ઈષ્ટ છે. અને તે જ – કરવામાં શાન્તરેડ એવા અધિકારથી દ્િ અને ર સિવાયના વર્ણનું વ્યવધાન સંમત નથી. આથી અન્યવર્ણનું વ્યવધાન હોય તો કાર્યનો નિષેધ થાય છે. પછી “વફમવ્યવ’િ આ ન્યાયથી પુનઃ અન્ય વર્ગ વડે જે વ્યવધાનની પ્રાપ્તિ છે, તેનો નિષેધ કરાય છે. અર્થાત અન્ય વર્ણનું વ્યવધાન છતે કાર્ય ન થાય એમ જે કહેલું છે, તેનો સ્વાંગના વિષયમાં નિષેધ થાય છે. આથી સ્વાંગરૂપ અન્યનું વ્યવધાન હોવામાં પણ કાર્યની પ્રાપ્તિ થાય છે. આથી આ ન્યાયથી તિતકો / માં પણ ૫ – થઈ જ જશે, પરંતુ ન્યાયોનું અનિત્યપણું હોવાથી સૂરિજીને ન્યાયો પ્રત્યે વિશ્વાસ ન થયો. તેથી તિત્વનું વ્યવધાન હોવામાં પણ ૬ આદેશ કરવા માટે ડિપિ એમ કહેલું છે. (૨/૧૧) '૬૬. ૩પસ ન વ્યવસ્થાથી // ૨/૧૨ / ( ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ - V વગેરે (પ્રાદિ) ઉપસર્ગ જે ધાતુની પૂર્વમાં જોડાય છે, તે વ્યવધાન કરનાર બનતાં નથી. એટલે કે સંબંધિત ધાતુનું કાર્ય થવામાં ઉપસર્ગો અંતરાયભૂત થતાં નથી. પ્રયોજન :- ("પૂજા" અર્થવાળા કું, તિ, ગતિ" અર્થવાળા ધ, પર અને અતિક્રમ - અર્થવાળા ગતિ ને છોડીને વારિ ગણમાં કહેલ પ્રઃિ ૨૨ શબ્દોની ઉપસર્ગસંજ્ઞા થાય છે, અને આ) ઉપસર્ગોનો ધાતુની પૂર્વમાં જ પ્રયોગ થાય છે, પણ વ્યવહિત' કે પશ્ચાત્ પ્રયોગ ન થાય - એટલું જ નિયમન ધાતો: પૂનાર્થસ્થતિ તથડધિપતિમાથતિવર્ન: પ્રાપિસ: પ્રાણ ૨ (૩-૧-૧) સૂત્રથી કરેલું છે, પણ ઉપસર્ગ એ ધાતુનો અવયવ છે, એવો નિયમ કરાયો નથી. આથી પ્ર વગેરે ઉપસર્ગ એ વિભર્યંત હોવાથી ભિન્ન પદ એવા ઉપસર્ગના વ્યધાયત્વ = વ્યવધાનની પ્રાપ્તિ હોયને તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ - ૩ક્ષાં પ્રવર્નરશ્ય માન | અહિ ગુરુનાખ્યાતૃછૂઃ (૩-૪-૪૮) સૂત્રથી પરીક્ષા વિભક્તિ પ્રત્યયને સ્થાને મામ્ આદેશ કરાય છે. (૩+ મામ્ + 9 + વ:) એમ મામ્ અંતવાળા ૩ધાતુ અને અનુપ્રયોગ કરેલાં 3 ધાતુ વચ્ચે પ્ર ઉપસર્ગ વડે વ્યવધાન ન થયું. A. કહેવાનો આશય એ છે કે, ધાતોરસ્વરસ્૦ (૩-૪-૪૬) એ પૂર્વસૂત્રથી આ ગુનાખ્યત્વે (૩-૪-૪૮) સૂત્રમાં અનુવર્તતાં સ્વતિ વાનું તત્ત્વમ્ અંશમાં મનુ શબ્દનો અર્થ એ છે કે, વ્યવહિત કે વિપર્યત (પહેલાં પરોક્ષાન્ત કૃ વગેરેનો પછી સામ્ અંતવાળા ધાતુનો, એવો ૩૨૭ Page #376 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરીનુવાદ. ઉલટો) પરોક્ષા પ્રત્યયાત , “ અલ્ ધાતુનો પ્રયોગ ન કરવો, પણ અનંતર જ - કામ અંતવાળા કક્ષાત્ એવા ધાતુની પછી તરત જ – કરવો. અને જો અહિ , ઉપસર્ગવડે વ્યવધાન થાય, તો મામ્ અંતવાળા કક્ષામ્ એવા ધાતુ પછી તરત વૃ ધાતુ ન હોયને કક્ષાંપ્રવ: ! એવો પ્રયોગ અસાધુ જ બની જાય. પરંતુ આ ન્યાયના બળથી પ્ર થી વ્યવધાન ન થવાથી ઉક્તપ્રયોગ સાધુ જ બની રહે છે. જ્ઞાપક - આ ન્યાયનું અનુમાપક (અનુમાન કરાવનાર અર્થાત) = જ્ઞાપક છે, કર્મભૂત નામથી પર શત્રે I એ (T) ધાતુથી ટટ્ટ પ્રત્યયનું વિધાન કરનાર કયોડનુપટ્ટ (પ-૧-૭૪) સૂત્રમાં ઉપસર્ગનું વર્જન કરવું. આ ઉપસર્ગનું વર્જન સામ થતીતિ ટ પ્રત્યય પર છતાં (સમન્ + 1 + 2 + ) સામની સ્ત્રી ! (સામવેદને ગાનારી સ્ત્રી.) વગેરે રૂપોમાં ઉપસર્ગસહિત પૈ (T) ધાતુથી પૂર્વોક્ત સૂત્રથી જ પ્રત્યય ન લાગે તે માટે કરેલું છે. . હવે જો આ ન્યાય ન હોય તો "ાયષ્ટ આવુ લઘુ સૂત્ર કરવામાં પણ સામ સંયતિ | સ્થળે ટ ની પ્રાપ્તિ જ નથી. કારણકે સમ્ ઉપસર્ગથી વ્યવધાન થવાથી ધાતુ સામ રૂપ કર્મની પરમાં આવતો જ નથી. માટે સૂત્રમાં ઉપસર્ગનું વર્જન વ્યર્થ બની જાય છે. તો પણ જે આ ઉપસર્ગનું વર્જન કરેલું છે, તે આ ન્યાયથી સીમ રૂપ કર્મ અને 1 ધાતુ વચ્ચે સમ્ ઉપસર્ગથી વ્યવધાન નહિ થાય, અને તેથી સામી ની જેમ સામ સંથી I સ્થળે પણ ટહુ પ્રત્યયની પ્રાપ્તિ દ્વારા સમ સંજી | એવું અનિષ્ટ રૂપ બની જવાની આપત્તિ આવશે - આવી શંકાથી જ (ઉપસર્ગનું વર્જન) કરેલું છે. આમ ઉપસર્ગ વડે અવ્યવધાન જણાવનાર આ ન્યાયથી જ પૂર્વોક્ત ઉપસર્ગનું વર્જન ઘટમાન થતું હોયને તે ઉપસર્ગનું વર્જન આ ન્યાયને જણાવે છે. અનિયતા :- આ ન્યાય એકાંતિક = નિત્ય નથી. તેથી સમાચ્છત ! આ પ્રયોગમાં સન્ અને નમ્ ધાતુ વચ્ચે મા ઉપસર્ગવડે વ્યવધાન થવાથી સો સમૃછિચ્છિકૃવિસ્જરત્યતંદ્રશ (૩-૩-૮૪) સૂત્રથી પ્રાપ્ત આત્મપદ ન થયું. (૨/૧૨) સ્વોપજ્ઞ વ્યાસ ૧. વ્યવહિત (વ્યવધાનવાળો = આંતરાવાળો) વગેરે # ધાતુનો પ્રયોગ ન થાય – એમ કહ્યું. જેમકે પતિયાં પ્રથમ પશ્ચાત્ / અહિ પતિયામાસ એવો અવ્યવહિત પ્રયોગ થવો જોઈએ. પણ પ્રથમ એવા પદનાં વ્યવધાનવાળો ન જોઈએ. તથા વિપર્યસ્ત આ પ્રમાણે નાઝાર Tયાયમન્નપતન / અહિ રજૂર એ Tયામ ની પૂર્વમાં છે. હકીકતમાં Tયાચાર એવા ક્રમથી પ્રયોગ કરવો જોઈએ, આથી આ વ્યવહિત અને વિપર્યસ્ત અનુપ્રયોગવાળો પ્રયોગ અસાધુ છે. (૨/૧૨) પરામર્શ A. ધાતોનેસ્વરદામ્ પરોક્ષાયા:૦ (૩-૪-૪૭) સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં કહ્યું છે કે, ઉપસર્ગ એ ક્રિયાના અર્થને વિશેષિત કરતો હોવાથી વ્યવધાન કરનારો બનતો નથી. ૩પસાથ તું = ૩૨૮ = Page #377 -------------------------------------------------------------------------- ________________ ૨/૧૨. પરામર્શ.... ર/૧૩. ચા. મં... ક્રિયાવિશેષhત્વનું વ્યવધાયત્વે નાસ્તિ ! તેથી કક્ષાં પ્રવનારી માન વગેરે પ્રયોગ થાય છે. આ પ્રમાણે આ ન્યાયનો અર્થ જણાવેલો છે. અહિ ઉપસર્ગથી વ્યવધાન ન થવામાં કારણ તરીકે તેના ક્રિયાવિશેષકત્વને જણાવેલું છે. તે અંગે તે સૂત્રના ન્યા. સા. લ. ન્યા. માં આ પ્રમાણે ચર્ચા કરી છે. પ્રશ્ન :- ક્રિયાના અર્થને વિશેષિત કરનાર હોવાથી અર્થાત્ ક્રિયાનું જ વિશેષણ હોવાથી જો તમે ઉપસર્ગનું અવ્યવધાયકત્વ કહેતા હોવ, તો કર્તા વગેરે કારકો પણ ક્રિયાના જ વિશેષણો છે. તેથી કર્તા વગેરે વડે પણ વ્યવધાન ન થવું જોઇએ ? સમાધાન :- એવું નથી, ‘ક્રિયાનું જ જે વિશેષક (વિશેષણ) હોય (તે અવ્યવધાયક કહેવાય)' એમ અવધારણ = જકારપૂર્વક વિચક્ષા કરવાથી કદિ અવ્યવધાયક ન કહેવાય. કારણકે કર્તા વગેરે કારકો જેમ (પાકાદિ) ક્રિયાના વિશેષક છે, તેમ (દેવદત્ત વગેરે) દ્રવ્યના પણ વિશેષક (વિશેષણ) બને છે. કોઇક અપેક્ષાએ હજી તે પતિયાં પ્રથમHIR | એવા પ્રયોગનું સમર્થન કરાય છે. અર્થાત્ અહિ પાતામ્ અને ખાસ એવા અનુપ્રયોગ વચ્ચે પ્રથi એવા વિભત્યંત પદનું વ્યવધાન હોવા છતાં પણ પ્રથમ પદનો અહિ ક્રિયા - વિશેષણરૂપે પ્રયોગ હોવાથી, હજી, તેના વડે વ્યવધાન કદાચ ચલાવી લેવાય. પણ પ્રખ્રયા યો નgs વાર | એવા પ્રયોગમાં પ્રશંશય અને વાર અનુપ્રયોગ વચ્ચે જે યો નહુષ પદોના વ્યવધાનવાળો પ્રયોગ છે, તે તો અતિદુષ્ટ છે. (આ પ્રમાણે ઉપસર્ગ સિવાય કોઇપણ શબ્દનું વ્યવધાન - પછી તે શબ્દ ક્રિયા વિશેષણ હોય, તો પણ તે ચલાવી લેવું ઇષ્ટ નથી, એમ સૂચવેલું છે.) (૨/૧૨) ( ૭૦. ચેન નીડવ્યવધાનેન તેન વ્યવદિતડપ થાત્ / ૨/રૂ | ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ:- જે સ્થળે વિવલિત કાર્ય કરવામાં અમુક વર્ણાદિથી અવશ્ય વ્યવધાન થાય જ છે, પણ વ્યવધાન ન થાય એવું શક્ય જ ન હોય, તે સ્થળે તે વર્ણનું વ્યવધાન હોય તો પણ તે (વિવક્ષિત) કાર્ય થાય જ. - પ્રયોજન - વ્યવધાનને લીધે અપ્રાપ્ત કાર્યની પ્રાપ્તિ કરાવવા માટે આ ન્યાય છે. A. આ જ પ્રમાણે આગળના બન્નેય ન્યાયોનું પણ અપ્રાપ્ત કાર્યની પ્રાપ્તિ કરાવવા રૂપ પ્રયોજન કહેવું. ઉદાહરણ :- (વાર + ફ =) વાર્થી I (ગુરુ + ) પુર્વી . વગેરે રૂપોમાં સ્વર અને ૩ કાર વચ્ચે એક વ્યંજનનું આંતરું (વ્યવધાન) હોવા છતાંય વડુતો મુદ્રિવ: (૨-૪-૩૫) સૂત્રથી ૩ી સિદ્ધ થયો. કારણકે સ્વરથી પર અવ્યવહિત - અનંતર ૩ નો ગુણવાચક શબ્દોમાં અસંભવ છે. જ્ઞાપક :- આ ન્યાયનું નિવેદક = જ્ઞાપક છે, રાહુત:૦ (૨-૪-૩૫) સૂત્રમાં સ્વસાતુત: એ પ્રમાણે ઉક્તિ જ. તે આ રીતે - સ્વરથી પર જે ૩ કાર, તદન્ત વહ સિવાયના ગુણવાચક નામથી સ્ત્રીત્વ વિશિષ્ટ (સ્ત્રીલિંગ) અર્થમાં ગ્રી પ્રત્યય લાગે છે, આ પ્રમાણે આ = ૩૨૯ = Page #378 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. સૂત્રનો અર્થ છે. અને જો આ ન્યાય ન હોત તો સ્વરથી પર અવ્યવહિત ૩ કારનો ગુણવાચક શબ્દોમાં ક્યાંય પણ સંભવ ન હોવાથી જે “વરાતઃ' એમ કહેલું છે, તે “સ્વર અને ૩.કાર’ વચ્ચે અવશ્ય થનાર એક - વ્યંજનના વ્યવધાનની આ ન્યાયના બળથી ગણના થશે નહીં. અર્થાત્ એક વ્યંજનનું વ્યવધાન હશે તો આ ન્યાયથી ચલાવી લેવાશે. અને આથી “સ્વરથી પર ૩ કાર' (વરાહુત:) એવું સૂત્રમાં કહેલું છે. આમ આ ન્યાયથી જ સ્વરાહુતઃ એવું વચન સાર્થક થતું હોય તે વચન આ ન્યાયનું જ્ઞાપન કરે છે. આ ન્યાયનું બીજું પણ જ્ઞાપક એ જ સૂત્રમાં મળે છે. પૂર્વોક્ત સૂત્રમાં આવશે: એમ જે વર શબ્દનું વર્જન કરેલું છે, તે પણ આ ન્યાયનું જ્ઞાપક છે. તે આ રીતે - “સ્વરથી પર જે ૩ કાર, તદન્ત ગુણવાચક નામથી સ્ત્રીલિંગ અર્થમાં ૩ પ્રત્યય થાય છે,” એમ કહેવાતે છતે વહ શબ્દથી ૩૧ પ્રત્યયની પ્રાપ્તિ જ નથી. કારણકે રર શબ્દમાં સ્વર અને ૩ કાર વચ્ચે (૨ કાર રૂ૫) વ્યંજનથી વ્યવધાન છે. માટે સારું શબ્દનું વર્જન જ શા માટે કરવું જોઇએ ? અર્થાત પ્રાપ્તિપૂર્વક જ વર્જન થતું હોયને પૂર્વોક્ત રીતે પ્રાપ્તિ જ નથી. માટે વર્જન કરવું જોઇએ નહીં. તો પણ જે રઉફ શબ્દનું વર્જન કરેલું છે, તે જણાવે છે કે, સ્વર અને ૩ કાર વચ્ચે એક વ્યંજનનું વ્યવધાન અવશ્ય થાય જ છે, અને આથી આ ન્યાયના બળથી એક વ્યંજનનું વ્યવધાન હોવા છતાંય ગણાતું નથી. અને આ રીતે ઉહ શબ્દમાં પણ એક જ વ્યંજનવડે વ્યવધાન હોવાથી વરાહુત:૦ (૨-૪-૩૫) (સ્વરથી પર ૩ કાર એમ) કહેવામાં પણ વરુ શબ્દથી ૩ી પ્રત્યય લાગવાનો પ્રસંગ આવશે, આથી રર શબ્દનું વર્જન સાર્થક છે.આ પ્રમાણે આ ન્યાય વિના રવ શબ્દનું વર્જન અસંગત બની જતું હોયને જે ઉર શબ્દનું વર્જન કરેલું છે, તે આ ન્યાયથી જ સંગત થતું હોયને આ ન્યાયને જણાવે છે. પ્રશ્ન :- યેન ના વ્યવધાનમ્ એવું શાથી કહ્યું ? અર્થાત્ જે વર્ણ વડે અવશ્ય વ્યવધાન થતું હોય પણ અવ્યવધાન નહિ, ત્યાં એક વ્યંજનનું વ્યવધાન ચલાવી લેવાય, એવું શા માટે ન્યાય સૂત્રમાં કહ્યું? શું સર્વત્ર એક વ્યંજન વડે વ્યવધાન ન ચલાવી લેવાય ? જવાબ :- ના, સર્વત્ર એક વ્યંજન વડે વ્યવધાન ચલાવી ન શકાય. પણ જે ઠેકાણે એક વર્ણ વડે અવ્યવધાન સંભવતું ન હોય, પણ અવશ્ય વ્યવધાન થતું જ હોય, ત્યાં જ એક વ્યંજન વડે વ્યવધાન ચલાવી શકાય છે. પણ અન્યત્ર એટલે કે જ્યાં અવશ્ય વ્યવધાન થતું ન હોય, પણ કદાચિત્ જ વ્યવધાન થતું હોય તો તે ઠેકાણે તે તે વર્ણ વિવલિત કાર્ય કરવામાં વ્યવધાન કરનાર થાય જ. એટલે વિવક્ષિત કાર્ય ન થાય. આથી યુકું તો ! આ ન્યુ ગ.૧.ધાતુથી ઉ[ પ્રત્યય અને સન પ્રત્યય થયે (વું + f[ = ન્યાવિ વાવયમિત થઈવ + સન્ + શત્ + ત પછી દ્વિવાદિક સન્ કાર્ય થયે) ગુન્યાવયિતિ | રૂપ થાય છે. અહિ મોર્નાન્તસ્થાપવૌંડવળે (૪-૧-૬૦) સૂત્રથી દ્વિવાદિક થયે પૂર્વના ૩ નો, નિમિત્તભૂત ૩૫ વર્ણ - પરક એવો અંતસ્થા કાર પરમાં હોવાથી રૂ આદેશ થવાની પ્રાપ્તિ છે. પણ તે ૩ કાર અને વા એ બન્ને વચ્ચે ઝ કારનું વ્યવધાન છે. અને અહિ ૩૩૦ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૨/૧૩. પરામર્શ. વ્યવધાનની ગણના કરવાથી પૂર્વના ૩ નો રૂ ન થાય. આનું કારણ પૂર્વે કહી જ ગયા કે જયાં અન્યત્ર કદાચિત એકવર્ણ વડે વ્યવધાન ન પણ થતું હોય ત્યાં આ ન્યાય લાગુ પડતો નથી. બોર્નોત્તસ્થાપવડવળે (૪-૧-૬૦) સૂત્રમાં તો વિયાવયિતિ | વગેરે રૂપોમાં અવ્યવહિત = વ્યવધાન રહિત પણ ૩૫ વર્ણ પરક અંતસ્થા રૂપ નિમિત્ત સંભવે છે. જેમકે, યિયાતિ | આથી ગુન્યાવતિ | માં ૩ નો રૂ કરવામાં વ્યવધાનવાળા અંતસ્થા(વ)ને નિમિત્તરૂપે લઈ શકાતો નથી. આ ન્યાયની અનિત્યતા (અનાત્યંતિકતા) જણાતી નથી. એટલે કે આ ન્યાય નિત્ય જ જણાય છે. (૨/૧૩) | સ્વોપણ વ્યાસ ૧. દ્રવ્યવાચક શબ્દોમાં તો તિત માં સ્વરથી પર અવ્યવહિત ૩ કારનો સંભવ પણ છે. માટે ગુણવાચક શબ્દમાં તેનો અસંભવ છે, એમ કહ્યું. (૨/૧૩) | પરામર્શ A. કહેવાનો આશય એ છે કે, બે પરિભાષા સૂત્રોથી અવ્યવહિત કાર્યની વ્યવસ્થા કરાઈ છે. ૧. પJખ્ય નિર્વિરે પરણ્ય (૭-૪-૧૦૪) એ પરિભાષાથી પંચમીવિભક્તિવડે નિર્દેશ કરેલો હોય ત્યારે જે કાર્ય થાય, (અર્થાત્ પંચમીથી નિર્દિષ્ટ જે કાર્ય હોય) તે અવ્યવહિત - અનંતર પરમાં હોય તેના સંબંધમાં જ થાય, પણ વ્યવહિત = પરંપરાએ પરમાં હોય તેના સંબંધમાં ન થાય. તથા ૨. સમસ્યા પૂર્વય (૭-૪-૧૦૫) એ પરિભાષાથી સપ્તમી વિભક્તિથી નિર્દિષ્ટ કાર્ય, અવ્યવહિત પૂર્વમાં જે હોય તેમાં જ થાય, પણ વ્યવહિત પૂર્વમાં હોય તેનાથી ન થાય. આમ ઉક્ત પરિભાષાઓથી વ્યવધાન હોય ત્યાં કાર્ય થવાની અપ્રાપ્તિ છે. પ્રસ્તુતમાં પ્રથમ પરિભાષાવડે જે અવ્યવહિત પરમાં ન હોય અર્થાત, વ્યવહિત પરમાં હોય તેનાથી પંચમી - નિર્દિષ્ટ કાર્યનો નિષેધ થતો હોયને, જે ઠેકાણે વિવક્ષિત કાર્ય અવ્યવહિત પરમાં રહેલ વર્ણાદિથી સંભવતું જ ન હોય, એટલે કે અવશ્ય કોઈને કોઈ વર્ષાદિનું વ્યવધાન થતું જ હોય, તેવા ઠેકાણે તે તે સૂત્રવડે વિહિત કાર્ય નિરર્થક બની જવાની આપત્તિ આવે છે. આમ ઉક્ત પરિભાષાનો આદર કરવાથી વર્ણના અવશ્ય વ્યવધાનવાળા કાર્યના વિધાનનું જે નિરર્થકપણું પ્રાપ્ત થાય છે, તેવા સ્થળે વ્યવહિત પરમાં રહેલ વર્ણાદિથી પણ તે તે કાર્ય થાય - એવી અનુમતિ આપવા માટે અને એ રીતે તે તે વિધિના નિરર્થકપણાને દૂર કરવા માટે આ ન્યાય છે. (૨/૧૩) क्लुप्तं व्याकरणं नवं विरचितं छन्दो नवं व्याश्रयाऽलङ्कारौ प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्र नवम् । तर्क : संजनितो नवो जिनवरादीनां चरित्रं नवं, बद्धं येन न केन केन विधिना, मोह : कृतो दूरतः ॥ (શ્રી સોમપ્રભસૂરિકૃત શતાર્થ કાવ્ય - ટીકા. શ્લોક - ૯૩.) ' નવું વ્યાકરણ, નવું છન્દોનુશાસન, નવું યાશ્રય મહાકાવ્ય, નવીન અલંકારશાસ્ત્ર, યોગશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર તથા નૂતન જિનેશ્વર દેવોના ચરિત્રોની રચના કરીને શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજીએ કઈ કઈ રીતે મોહને દૂર નથી કર્યો? અર્થાતુ સર્વ રીતે મોહને | (અજ્ઞાનને) દૂર કર્યો છે. = ૩૩૧ = Page #380 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરીનુવાદ. | ૭૨. ત્રટારાપરિષ્ઠ વાર્થ સૂવારસ્થાપિ // ૨/૨૪ ) ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ - 8 કારથી જે કાર્ય બતાવેલું હોય, તે – કારથી પણ થાય. પ્રયોજન - અપ્રાપ્ત કાર્યની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. ઉદાહરણ :- પૌફ વિવારે | એ | ગ.૧. ધાતુથી કલ્પિતુમિચ્છતીતિ – સન્ પ્રત્યય પર છતાં વૃષ્યઃ નોટ (૩-૩-૪૫) સૂત્રથી પરસ્મપદ થયે (૫ + સન્ + તિ ) વિસ્તૃ તિ | રૂપ થાય છે. અહિ પહેલાં ત્રટરવૃતં પોડપતિપુ (૨-૩-૯૯) સૂત્રથી નિર્નિમિત્તપણે (કોઇપણ નિમિત્ત વિના) જ થતો એવો ઝ નો નૃ આદેશ થાય છે. પછી દ્વિત થયે વસ્તૃ વ7 એવી સ્થિતિમાં ઋતોડત્ (૪-૧-૩૮) સૂત્રથી 8 કારના આદેશભૂત – કારનો પણ સૃ આદેશ સિદ્ધ થયો. કારણકે આ ન્યાયથી 8 ના ગ્રહણથી ત્રુ નું ગ્રહણ સિદ્ધ થયું.. જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞાપક (સંપાદક) છે - તૂરાવાચસ્થ ગુરુવેંકોડનત્ત્વોડ નવૃત (૭-૪-૯૯) સૂત્રમાં 2 સિવાય સ્વરનો પ્લત આદેશ કહીને પાછું નનૃત્ એમ 7 નું ગ્રહણ કરવું. આ 7 નું ગ્રહણ 28 નો નિષેધ થવામાં આ ન્યાયના બળથી નૃ નું પણ ગ્રહણ થશે, અને આથી 8 ના નિષેધ વડે નૃ નો પણ નિષેધ થવાનો પ્રસંગ ન આવે, તે માટે કરેલું છે. A. અનિત્યતા :- આ ન્યાય ચલ = અનિત્ય છે. કારણકે શ્રવૃતિ pો વા (૧-૨-૨) સૂત્રમાં ત્રટ કાર અને નૃ કાર એ બેયનું ગ્રહણ કરેલું છે. અર્થાત્ આ ન્યાય નિત્ય હોત તો 28 કારથી જ 7 કારનું ગ્રહણ થઈ જવાથી 8 ના ગ્રહણથી જ સરી જાત. છતાંય જે , 7 એ બેયનું ગ્રહણ કરેલું છે, તેથી અહિ આ ન્યાયનો અનાશ્રય કરેલો જણાય છે. અહિ એટલો તફાવત જાણવો કે કૂવામ7૦ (૭-૪-૯૯) સૂત્રની બૃહદ્રવૃત્તિમાં આ ન્યાયનો ઋવપ્રહને નૃવસ્થાપિI એ પ્રમાણે પાઠ કરેલો છે. B. તો પણ દીર્ઘ નૃ કારનો પ્રાયઃ ક્યાંય પણ પ્રયોગ થતો ન હોવાથી ઋરિપવિષ્ટ સૃRચાપ એ પ્રમાણે વર્ણ શબ્દના ગ્રહણ વિના જ અહિ કહેલું છે. અને વર્ણ શબ્દના અગ્રહણનું બીજું કારણ એ છે કે, રવૃત્ત પોડ% પીટાતિ૬ (૨-૩-૮૮) સૂત્રનાં ન્યાસમાં આ પ્રમાણે જ લવ શબ્દ વિના જ) પાઠ કરેલો દેખાય છે. (૨/૧૪) | પરામર્શ ] A. કહેવાનો આશય એ છે કે ત્તવૃત્ એમ જે પૂર્વોક્ત સૂત્રમાં કહેલું છે, તે નૃ. + અમૃત એ પ્રમાણે છૂટું પડે છે. એટલે મનૃત્ એમ કહીને 2 કારરૂપ સ્વરના પ્લત આદેશનો નિષેધ કરેલો છે. = ૩૩૨ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૨/૧૪. પરામર્શ... ર/૧૫. ન્યા. મં.... જેમકે, મો wifમરૂત્ર ! મો Mમિત્રરૂ ! પણ આ 2 કારના વર્જનથી આ ન્યાયથી વૃ કારનું પણ વર્જન થઈ જશે. પણ તે ઇષ્ટ નથી. કારણકે મો: ! સૃશિવજો વસ્તૃfશવ વગેરે પ્રયોગોમાં ઝૂ કારનો વિકલ્પ પ્લત આદેશ થવો ઈષ્ટ છે. માટે સમૃત એમ પુનઃ નૃ નું ગ્રહણ કરેલું છે. આમ આ ન્યાય વિના સ્વરના મુખે (ગ્રહણથી) જ 7 ના ગ્રહણની પ્રાપ્તિ છે. આથી 7 નું ગ્રહણ કરવું ન જોઈએ. ફક્ત નૃત એમ 2 કારના વર્જનથી આ ન્યાયથી – કારનું પણ વર્જન થઈ જવાની સંભાવનાથી જ તૃ કારનું પુનઃગ્રહણ કરેલું સાર્થક છે. આથી આ ન્યાય વિના અઘટમાન બની જતું નૃ નું પુનઃ પ્રહણ આ ન્યાયને જણાવે છે. B. તૂરામચી (૭-૪-૯૯) સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં પ્રસ્તુત ન્યાયની પ્રવૃત્તિ દર્શાવી છે. તેમાં કહ્યું છે કે, નૃ હમ ગ7 રૂતિ પ્રતિષથનિવૃાર્થમ્ . ઉક્તસૂત્રમાં સ્વરથી પૃથફ જે તૃ કારનું ગ્રહણ કરેલું છે, તે નૃત્ એ પ્રમાણે થતાં નૃ કારના પ્રતિષેધની નિવૃત્તિ માટે છે, અર્થાત્ પુનઃપ્રાપ્તિ માટે છે. ત્યારે ત્યાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે, અકૃત એ પ્રમાણે 8 કારનો પ્રતિષેધ થવામાં – કારના પ્રતિષેધનો પ્રસંગ જ ક્યાં છે ? જેથી પ્રતિષેધ દૂર કરવા માટે સ્વરથી જુદું 7 કારનું ગ્રહણ કરવું પડે ? ત્યારે સમાધાન આપેલું છે કે, આ જે તૃ કારના પ્રતિષેધની નિવૃત્તિ માટે સૂત્રમાં નૃ કારનું જુદું ગ્રહણ કરેલું છે, તે જ વ ળે નૃવસ્થા પ્રહi મત ન્યાયનું જ્ઞાપક છે. અર્થાત્ આ ન્યાયથી 28 કારના પ્રતિષેધથી 7 કારનો પ્રતિષેધ થઈ જતો હોવાથી 7 કારના પ્રતિષેધની નિવૃત્તિ માટે કરેલું સૂત્રમાં 7 કારનું જુદું ગ્રહણ સાર્થક છે, અને તે આ ન્યાયથી જ સાર્થક બનતું હોયને, આ ન્યાયનું જ્ઞાપન કરે છે - એમ ભાવ છે. તેથી નવવસ્તૃત્ | વગેરે રૂપોમાં 8 વર્ણનું કાર્ય દ્વિત થયે પૂર્વના ઋ નો સૂતોડત (૪-૧-૩૮) સૂત્રથી મ આદેશ વગેરે વિસ્તૃત્ ધાતુના 7 કારથી પણ સિદ્ધ થાય છે. (૨/૧૪). ૭૨. સન્નારા પgિ &ાર્થ તારેશી શારસ્થાપિ // ૨ / ૨૬ // [ ન્યાયાઈ મંષા ન્યાયાર્થ:- સ કારનું કહેલું કાર્ય તેના (ા કારના) જ આદેશભૂત શ કારથી પણ થાય. અહિ તાજેશચ એમ કહેવાથી મૂતપૂર્વવસ્તદકુપવાર. (૧/૮) એ ન્યાયનો જ વિસ્તાર આ ન્યાય છે, એમ જાણવું. કારણકે જે તે કારના આદેશભૂત શ છે, તે ભૂતપૂર્વ રીતે સ જ ગણાય છે, આ જ આ તાદ્દેશ0 - પદનું તાત્પર્ય છે. (આમ તાદ્દેશ' એવા પદથી ભૂતપૂર્વકન્યાયનો વિસ્તાર આ ન્યાય છે, એ પ્રમાણે જણાય છે.) ઉદાહરણ :- પર્ પતી ! એ સદ્ ગ.૧. ધાતુ ૫ કારનો ૫: સોડક્વેઝીવષ્ય: (૨-૩-૯૮) સૂત્રથી તે આદેશ થયે સર્ણ શપ ( ૧-૩-૬૧) સૂત્રથી ૨ વર્ગના યોગમાં → ના સ નો શ થયે “સ” રૂપ થાય. પછી યુટિ« પશ્ચતિ તિ, –થવુટિલ્લે (૩-૪-૧૧) થી પર્ફ પ્રત્યય થયે, તેનો વદુર્ત તુમ્ (૩-૪-૧૪) થી લોપ થયે, હ્યસ્તની તિવ્ (૬) પ્રત્યય પર છતાં દ્વિવાદિ થયે તે સદ્ + ૬ સ્થિતિમાં બાપુપાવવા (૪-૧-૪૮) સૂત્રથી પૂર્વના સ્વરનો = ૩૩૩ Page #382 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપશન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. મા થયે, સા સૐ + ૬ પછી ચન્નનાદે શ દ (૪-૩-૭૮) સૂત્રથી ટુ નો લોપ થયે (સો સદ્ સ્થિતિમાં) આ ન્યાયથી સંયો સ્થિતી સ્પોર્ન (૨-૧-૮૬) સૂત્રથી જ કારાદેશભૂત શ નો લુફ થયે, (સાત્ સ્થિતિમાં) વન: મ્ (૨-૧-૮૬) સૂત્રથી ૨ નો શ થયે (મદ્ આગમ થતાં) મસીસ ! રૂપ સિદ્ધ થયું. શંકા :- તાદ્દેશચ એવું શા માટે કહ્યું? જો ના આદેશભૂત ન હોય તો સ કારનું કાર્ય શ કારથી ન થાય ? - સમાધાન :- ના, માટે જ જવાન શેતે | અહિ કારના આદેશભૂત શ કાર ન હોવાથી : : ત્સોવશ: (૧-૩-૧૮) સૂત્રથી ૩ નો ત્સ થતો નથી. જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞાપક છે, ઃ : સ્નોડશ: (૧-૩-૧૮) સૂત્રમાં : એ પ્રમાણે શ નું વર્જન. આ શ નું વર્જન મીન + શોતિ સ્થળે શ નો « આદેશ ન થાય તે માટે કરેલું છે. આ ન્યાયના અભાવમાં તો કારના 7 આદેશની પ્રાપ્તિ જ નથી. કેમકે સૂત્રમાં “ઃ સ:' એમ સ કારનો ઉલ્લેખ કરેલો છે. આમ હોવા છતાંય જે “શનું વર્જન કરેલું છે, તે આ ન્યાયથી દંત્ય 1 નું કાર્ય તેના આદેશભૂત શ કારથી પણ થશે, એવા આશયથી જ કરેલું છે. આમ આ ન્યાય વિના ‘શ' નું વર્જન અઘટમાન હોયને તેનું સાર્થક્ય આ ન્યાયથી જ થતું હોયને તે આ ન્યાયને જણાવે છે. શંકા :- નઃ :- (૧-૩-૧૮) સૂત્રમાં ‘શ'ના વર્જનથી સ કારનું કહેલું કાર્ય શ કારથી પણ થાય છે - આટલું જ માત્ર જ્ઞાપન કરાયું છે. પણ તે શ કાર એ સ કારના આદેશભૂત છે - એવું જણાવતાં તશસ્ય એવા ન્યાયાંશનું જ્ઞાપન કરાયું નથી. કારણકે “શ” માં સામાન્યથી જ - કોઇપણ વિશેષણ વિના જ - શ દેખાય છે. તેથી “તાશા' ન્યાયાંશનું અન્ય કાંઇપણ જ્ઞાપક કહેવું જોઇએ. સમાધાન :- એવું નથી, આ જ જ્ઞાપક અખંડ એવા પ્રસ્તુત ન્યાયનું જ્ઞાપન કરવામાં સમર્થ હોવાથી બીજા જ્ઞાપકની જરૂર નથી. કેવી રીતે ? એમ પૂછો તો તેનો જવાબ આ પ્રમાણે છે - મર્શ એવા વચનથી વ્યુત ક્ષરણે ( વ્યુત્ – પ્રોતતિ ) વગેરે ધાતુના ‘’ નું વર્ણન કરાય છે, પણ અન્ય કોઈપણ ધાતુના 8 નું વર્જન કરાતું નથી. કારણકે તેવા અન્ય ધાતુનો જ અસંભવ છે. અને તે “શ માં જે શ કાર છે તે સી પી (૧-૩-૬૧) સૂત્રથી ૪ ના શ કારરૂપે કરેલો હોવાથી જ કાર દેશભૂત જ છે. અને તેથી “શ માં રહેલ કાર એ સ કાર દેશભૂત જ હોયને તેવા શ કારથી સ કારના કાર્યનું જ્ઞાપન કરનાર “શ વર્જનથી અખંડ એવા આ ન્યાયનું જ્ઞાપન કરાય જ છે. આ ન્યાયની ચંચળતા = અનિત્યતા અમારા મનમાં સ્કુરતી નથી. (૨/૧૫) સ્વોપજ્ઞ વ્યાસ ૧. ટીકામાં વસીસ ઉદા. આપેલું છે. આમાં જો કે સદ્ગુ ધાતુમાં ૩ નો સચ શકો = ૩૩૪ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૨/૧૬. ન્યા. મેં.... (૧-૩-૬ ૧) સૂત્રથી છ આદેશ કરીને “શુ’ એમ કર્યું, પણ આ સૂત્રમાં હ્ર સ્વરWડનુ નવા (૧૩-૩૧) સૂત્રથી અનુવર્તતાં “મનું એવા અધિકારનો સભાવ હોવાથી અને સંચાલકો (૨૧-૮૮) એ જ નો લુફ કરનારું સૂત્ર પર હોવાથી પહેલાં જ નો ઝ નહિ થાય, પણ લુફ થશે. આથી એ ન્યાયનું સમ્યફ ઉદાહરણ ન કહેવાય. તથા મૂતં વૃક્ષતિ પૂવૃર્શ + ૬િ + જ = મૂવૃત્ / રૂપમાં ૪ રૂપે જ સ નો લુફ થાય છે, શ રૂપે નહીં. આથી ૪ નું કાર્ય (તદાદેશભૂત) શ કારથી થવાનું કોઈ સમ્યફ ઉદાહરણ જણાતું નથી. તો પણ આચાર્યભગવંતે ધાતુપરાયણમાં આ પ્રમાણે જ ઉદાહરણ આપેલું હોવાથી, અહિ પણ તે જ ઉદાહરણ આપેલું છે ૨. આ ન્યાયની અનિત્યતા જણાતી નથી, એમ કહ્યું. સાહિત્યમાં તો આ ન્યાયની અનિત્યતા દેખાય પણ છે. કારણકે સાહિત્યમાં સામાન્યથી 1 કાર અને કારને એક (સમાન) રૂપે કહેલાં છે. તે આ પ્રમાણે - आदौ धनभवे येन घृतमेधायितं तथा । जज्ञे यथोर्वीशस्य श्रीः श्रीनाभेयः सः वः श्रिये ॥१॥ અહિ શ્લેષ અંલકાર છે. જ્યારે સર્વોચ્ચ : પ્રયોગમાં ધાન્યાર્થક જ શબ્દ લેવાશે, ત્યારે તે દત્ય ૪ કારાદિ ગણાશે. અને ઉર્જા = પૃથ્વીની અધ્યક્ષ = ધાન્યરૂપી લક્ષ્મી એમ અર્થ થશે. જયારે ઉર્વીશ એ પ્રમાણે તાલવ્ય કાર માનીને પ્રયોગ કરાશે ત્યારે વર્ષારાણુ શી : / એટલે = રાજા સંબંધી લક્ષ્મી, એમ અર્થ થશે. તાલવ્ય - ૪ પક્ષે શ્લોકાર્થ આ પ્રમાણે છે. ધન સારથિના પહેલાં ભવમાં જેઓએ એ રીતે ઘી ઠાલવ્યું - છોરાવ્યું, કે જેથી બીજા ભવમાં રાજસંબંધી લક્ષ્મી પામ્યા એવા શ્રી નાભિપુત્ર ઋષભદેવ ભગવાને તમારી લક્ષ્મી = શુભ = કલ્યાણ માટે થાઓ. (૨/૧૫) [७३. ह्रस्वदीर्घाऽपदिष्टं कार्यं न प्लुतस्य ॥ २/१६ ॥ ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ :- હૃસ્વસ્વર અને દીર્ધસ્વર સંબંધી કહેલું કાર્ય પ્લતથી ન થાય. પ્રયોજન - હ્રસ્વ કે દીર્ઘના સ્થાને નિષ્પન્ન થયેલ હુતમાં ભૂતપૂર્વ સ્તદકુપવા. (૧/૮) ન્યાયથી હૃસ્વ કે દીર્ઘનું ઉચ્ચારણ કરીને કહેલ કાર્યની પ્રાપ્તિ હોયને તેનો નિષેધ કરવા માટે આ ચાય છે. (આ પ્રમાણે ભૂતપૂર્વક ન્યાયનો અપવાદ આ ન્યાય છે.) ' ઉદાહરણ :- (૧) હ્રસ્વોચ્ચારણવડે કહેલ કાર્યસંબંધી - દે રાનરૂનિદા અહિ પરકાર્ય હોવાથી અને નિત્યવિધિ હોવાથી તૂટીમન્ચચ૦ (૭-૪-૯૦) સૂત્રથી પહેલાં સ્વરનો પ્લત આદેશ કરાયે છતે, તે પ્લતથી પર નો દુ ન્ડાનો દે (૧-૩-૨૭) સૂત્રથી દ્વિત્વ ન થયું. જ્ઞાપક :- આ અંશમાં જ્ઞાપક છે - દૂથ્વીન્ડાનો દે (૧-૩-૩૭) સૂત્રમાં દૂર્વાર્ એ પ્રમાણે સામાન્યથી વિધાન જ. તે આ રીતે - પ્લતથી ભિન્ન એવા હૃસ્વથી પર ૮ , 7 નું દ્ધિત્વ ઇષ્ટ છે, (અહિ તમામ (૧૪) સ્વરો પ્લત થાય છે, એ વાત યાદ રાખવી.) તો પણ પૂર્વોક્ત સૂત્રમાં પ્રસ્થા એ પ્રમાણે સામાન્યથી જ જે વિધાન કર્યું, પણ પ્રસ્તુતાત્ એવું ૩૩૫ Page #384 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. કોઇ વિશેષણ કહ્યું નથી, તે આ ન્યાયની આશાથી જ મુકેલું નથી. અર્થાત્ આ ન્યાયથી હૃસ્વ' ઉચ્ચારણપૂર્વક કહેલું કાર્ય પ્લતથી નહિ થાય, એવી આશાથી કોઇ વિશેષણનું ન મુકવું સંગત થતું હોયને ‘ડ્રવાર્ એવો સામાન્ય નિર્દેશ આ ન્યાયને જણાવે છે. (૨) દીર્વોચ્ચારણપૂર્વક કહેલ કાર્યનું ઉદા. - નવીદિરામૈત્રેગ્નને (૧-૩-૩૨) સૂત્રમાં અર્થાત્ એમ દીર્ઘનું વર્જન કરવાથી પણ દીર્થસ્થાને થયેલાં ડુતનું આ ન્યાયના બળથી વર્જન ન થવાથી - સે ગોર ત્રાત, રે ગોરૂ રાત | અહિ દીર્થ સ્થાને થયેલ ડુતથી પણ પર રહેલ તે કારનું અર્થાત્ ૦ (૧-૩-૩૨) સૂત્રથી વિકલ્પ દ્વિત્વ સિદ્ધ થયું. જ્ઞાપક :- આ અંશમાં આ ન્યાયનું ખ્યાતિકર = જ્ઞાપક છે, મનામાવો ઢીકાષ્ઠ (૧-૩-૨૮) સૂત્રથી જ દીર્થસ્થાને થયેલાં, પ્લતથી પર છે નું દ્વિત્વ સિદ્ધ થઈ જતું હોવા છતાંય, તે કરવા માટે ખુદા (૧-૩-૨૯) એ પ્રમાણે સૂત્ર કરવું. તે આ રીતે - ગાજી પો રૂપૂતેરૂ છત્રમનિય | મા૭િ મો રૂદ્રમૂતે છત્રમનિય ! અહિ દીર્થસ્થાનીય પ્લતથી પર છે કારનું વિકલ્પ દ્વિત્વ જે ઈષ્ટ છે, તે જો અનામો ૦ (૧-૩-૨૮) સૂત્રથી પણ (ભૂતપૂર્વ દીર્ઘ એવા પ્લતનો દીર્ધરૂપે ઉપચાર કરવાવડે) સિદ્ધ થઈ જાય, તો આ (દ્વિત્વ કાર્ય માટે ખુદા (૧-૩-૨૯) સૂત્ર જ (વ્યર્થ હોવાથી) ન કરત. પણ આ ન્યાયથી બનાવો વીર્યાદા છે: (૧-૩-૨૮) સૂત્રથી દીર્ઘનું બતાવેલું કાર્ય છે, તે પ્લતથી થશે નહિ, એવી શંકાથી જ સુતાદા (૧-૩-૨૯) સૂત્ર જુદું કરેલું છે. આમ આ ન્યાયાંશ વિના સુતાદા (૧-૩-૨૯) સૂત્રની જુદી રચના અઘટમાન બનતી હોયને એ સૂત્રની રચના આ ન્યાયને જણાવે છે. A. આ ન્યાયની અનિત્યતા દેખાતી નથી. (૨/૧૬) | સ્વપજ્ઞ વ્યાસ ૧. આ ન્યાયની અનિત્યતા દેખાતી નથી, એમ કહ્યું. શંકા - આ ન્યાયની અનિત્યતા પણ છે. તે આ પ્રમાણે – વરૂ દિ / વગેરે પ્રયોગોમાં જટુ + + એવી સ્થિતિમાં પરવિધિ હોવાથી પહેલાં કટુ શબ્દના ૩ કારનો પ્લત આદેશ કરીને પછી આ ન્યાય અનિત્ય હોવાથી દૂJ TM: (૧-૪-૪૧) સૂત્રથી ૩ રૂ હુતનો મોર એમ ગુણ કરાશે ? સમાધાન :- ના, એમ ન થાય. કારણકે ટ્રસ્વચ્છ ગુન: (૧-૪-૪૧) સૂત્રથી થતો ગુણ એ આમંત્ર - માત્ર અથની અપેક્ષાવાળો હોયને અંતરંગવિધિ છે. જયારે પ્લતવિધિ થવામાં તો “દૂરથી આમંત્ર્ય એવા અર્થની અપેક્ષા હોયને બહિરંગ છે, આથી અને પરાસ્તર (૩૮) - પરવિધિ કરતાં અંતરંગ વિધિ બળવાન છે, એવો ન્યાય હોવાથી પહેલાં અંતરંગ હ્રસ્વના ગુણરૂપ વિધિ જ થશે, પછી જ પ્લતવિધિ થશે. માટે અહિ પણ આ ન્યાયની અનિત્યતા ઘટતી નથી. (૨/૧૬) પરામર્શ A. સુતાદા (૧-૩-૨૯) સૂત્રના ન્યા. સા. લઘુન્યાસમાં આ ન્યાયનો નિર્દેશ કરેલો છે. તે આ ૩૩૬ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૨/૧૬. પરામર્શ... પ્રમાણે - તે સૂત્રમાં આ પ્રમાણે શંકા ઉઠાવી છે - શંકા - સ્તુતાદા (૧-૩-૨૯) સૂત્રનો આરંભ શા માટે કરેલો છે? અર્થાત્ આ સૂત્ર કરવું વ્યર્થ છે. કારણકે મનાલો તીર્થાત્ વીછ. (૧-૩-૨૮) એ પૂર્વસૂત્રથી જ દીર્થને આશ્રયીને દીર્ઘ સ્થાનીય પ્લતથી પણ પર આવેલ છે નું વિકલ્પ દ્વિત્વ થઈ જશે ? સમાધાન :- સાચી વાત છે, તમે કહ્યા પ્રમાણે પૂર્વસૂત્રથી ચાલી જાય. પણ જે આ નુતાદ એમ જુદું સૂત્ર કરેલું છે, તે જ રીપલિઈ ને તૃતસ્ય ન્યાયનું જ્ઞાપક છે. અર્થાત્ આ ન્યાયથી દીર્થનું ઉચ્ચારણ કરીને કહેલું કાર્ય પ્લતથી નિષિદ્ધ હોવાથી ખુતાદા સૂત્રની રચના સાર્થક છે. આ પ્રમાણે દીર્ઘ – અંશમાં આ ન્યાય સ્પષ્ટ કહેલો છે – પણ ઉપલક્ષણથી હૃસ્વાંશમાં પણ આ ન્યાયની પ્રવૃત્તિ છે. કારણકે આગળ જતાં ન્યા. સા. લ. ન્યા. માં કહ્યું છે કે, દૂર્વાર્થ વ ને ! સ્વકાર્ય પણ હ્રસ્વસ્થાનીય - પ્લતથી થતું નથી. ઉદા. કાછ માં રેવદ્રત્તરૂ | અહિ તેવા શબ્દથી આમંત્રણ અર્થમાં આવેલ પ્રથમા સિ પ્રત્યયનો પહેલાં જ મત: મોર્બ્સ: (૧-૪-૪૪) સૂત્રથી લુફ થઈ જાય છે. પછી એ કાર ડુત થતો હોત તો પહેલાં રસ લુફ ન કરત. અર્થાત્ સ્તુત થયા પછી પણ હૃસ્વનિમિત્તકકાર્ય - પ્તિ નો લુક – થતું હોત તો પહેલાં રસ નો લુફ ન કરત. આમ પહેલાં સ્તુત કરવામાં રેવદ્રત્તરૂ + fસ એવી સ્થિતિમાં અત:૦ (૧-૪-૪૪) એમ હ્રસ્વ ઇ નિમિત્તક જે રસ લુફ કાર્ય, તે આ કાર પ્લતનિમિત્તે નહિ થવાની શંકાથી પહેલાં રસ લુફ કરેલો સંગત હોયને હ્રસ્વકાર્ય પણ હ્રસ્વસ્થાનીય પ્લતથી ન થાય, એમ જણાય છે. અહિ જો કે રસ લુફ પહેલાં શાથી કરેલો છે, એનો ઉલ્લેખ નથી. છતાં એવો આશય જણાય છે કે, તૂરમિન્યસ્થ (૭-૪-૯૯) એ પ્લત કરનારું સૂત્ર પરવિધિ હોયને તેની પહેલાં થવાની પ્રાપ્તિ છે. જો પહેલાં આ કાર એ પ્લત રૂપે થાય, તો આ કાર સ્થાનીય કુતસ્વરથી ત:- (૧-૪-૪૪) સૂત્રથી fસ નો લુફ નહીં થાય, માટે પ્રથમ સિ નો લુફ કરીને હુતાદેશ કરવું, એ આ ઉપલક્ષણથી જણાતો ન્યાયાંશ હોવાથી સાર્થક બની શકે છે. વસ્તુતઃ સર્વેગો તો : (૧/૪૮) ન્યાયની પ્રવૃત્તિ થવાથી અને “નામના અર્થમાત્રમાં થતો હોવાથી અંતરંગવિધિ હોયને પહેલાં સિ - લુફની પ્રાપ્તિ છે, હુતાદેશની નહીં. લઘુન્યાસગત પૂર્વોક્ત હૃસ્વાંશમાં કરેલું વિધાન વિચારણીય છે. - ટૂંકમાં લઘુન્યાસ - આધારિત આ ન્યાય જાણવો. બીજું કે અહીં કેટલાંક વિદ્વાનો આ પ્રમાણે વિશેષ હકીકત જણાવે છે. સ્તુતાદા (૧-૩-૨૯) સૂત્ર નામો રદ્ વીછે: (૧-૩-૨૮) સૂત્રની સાથે ભેગું કરે તો પણ દીર્ઘ પ્લતથી પર વિકલ્પ છે ન બેવડાય ? જુદું શાથી કર્યું ? તેનો જવાબ આપતાં કહે છે કે, તો હ્રસ્વકાર ડુતને સૂત્ર નહીં લગાડવા માટે સંયુક્ત સૂત્ર કરેલું નથી. અર્થાત્ ભેગુ કરે તો રીર્પતૃતાત્ એમ સમાહાર થઈ જાય. આથી પ્લતથી સામાન્ય પ્લતનું ગ્રહણ થવાથી હ્રસ્વકાર પ્લતથી પર પણ છ વિકલ્પ બેવડાઈ જાય, જે ઈષ્ટ નથી. આથી જુદું સૂત્ર કરેલું છે. અને જુદું કરવાથી વિશેષ્ય - વિશેષણ ભાવ થયો. આથી દીર્થસ્થાનીય એવા જ પ્લતથી વિકલ્પ છે બેવડાશે. વળી પૂર્વસૂત્ર સાથે ભેગું કરે અને સમાહાર દ્વન્દ સમાસ ન કરે તો પણ વિશેષ્ય - વિશેષણભાવ થઈ શકે. પણ ત્યારે ફક્ત દીર્થસ્થાનીય એવા ડુતને જ સૂત્ર લાગે. પણ જે કેવળ દીર્ધસ્વરથી પર પણ વિકલ્પ દ્વિત્વ ઈષ્ટ છે, તે ન થાય. આમ પૂર્વોક્ત આપત્તિ દૂર કરવા જુદું કરવું જરૂરી છે. અને તે સૂત્રની રચના પવિષ્ટ વાર્થ ન સ્તુતી - એ પ્રસ્તુત ન્યાયનું જ્ઞાપક છે, એમ પૂર્વે જણાવેલું જ છે. (૨/૧૬) = ૩૩૭ Page #386 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ७४. संज्ञोत्तरपदाधिकारे प्रत्ययग्रहणे प्रत्ययमात्रस्यैव ग्रहणं न ' તખ્તી / ૨/૧૭ | ન્યાયાઈ મળ્યા ન્યાયાર્થ :- અહિ સંજ્ઞાશબ્દથી – સંજ્ઞા કરનારા સૂત્રો રૂ૫ અર્થ લેવો. સંજ્ઞા સૂત્રોમાં અને ઉત્તરપદ વિધિ ના અધિકારમાં પ્રત્યાયનું ગ્રહણ કરાય, ત્યારે પ્રત્યયમાત્રનું જ ગ્રહણ કરવું, પણ તદન્ત (પ્રત્યયાંત) નું ગ્રહણ ન કરવું, એમ ન્યાયાર્થ છે. પ્રયોજન :- A. પ્રત્યય એ પ્રકૃતિનો આક્ષેપ કરે છે. કારણકે પ્રકૃતિ વિના પ્રત્યાયની ઉત્પત્તિ થઈ શકતી નથી. આથી પ્રત્યયમાત્રના ગ્રહણથી પણ પ્રત્યયાંતનું (પ્રકૃતિ સહિત પ્રત્યયનું) ગ્રહણ પ્રાપ્ત હોયને તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. B. ' ' . . ઉદાહરણ :- (૧) સંજ્ઞાધિકારસબંધી - સ્થાતિવિ$િ: (૧-૧-૧૯) અહિ “સ્વાદિ પ્રત્યયાતની વિભક્તિ સંજ્ઞા થાય છે એ પ્રમાણે સૂત્રાર્થ ન કરવો', કિંતુ આ ન્યાયના બળથી, ‘ત્યાદિ પ્રત્યયો જ વિભક્તિસંજ્ઞાવાળા થાય છે,' એવો જ અર્થ થાય છે. જ્ઞાપક :- આ અંશમાં આ ન્યાયનું સ્વાતિકર = જ્ઞાપક છે, તન્ત પર્વ (૧-૧-૨૦) સૂત્રમાં ‘મા’ શબ્દનું ગ્રહણ, તે આ રીતે - જો આ ન્યાયાંશ ન હોત તો “સા પમ્' એ પ્રમાણે કહેવામાં પણ પ્રત્યય એ પ્રકૃતિનો આક્ષેપ કરે છે' (અર્થાતુ કેવળ પ્રત્યયનો પ્રયોગ થતો ન હોયને પ્રકૃતિ સહિત જ પ્રત્યયનો પ્રયોગ થવાથી પ્રત્યયનું ગ્રહણ એ અર્થપત્તિથી પ્રકૃતિના પણ ગ્રહણને સૂચવે છે –) આ ન્યાયથી તદન્તવિધિનો = વિભક્તિપ્રત્યયાત વિધિનો લાભ થાય છે. આથી શા માટે પૂર્વોક્ત સૂત્રમાં ‘મન’ પદનું ગ્રહણ કરવું જોઇએ ? અર્થાત્ ન જ કરવું જોઇએ. પણ જે “મન્ત' પદનું ગ્રહણ કરેલું છે, તે આ ન્યાયાંશનો સદ્ભાવ હોવાથી વર્તે પ' (૧-૧-૨૦) સૂત્રમાં ના પર્ એમ પ્રત્યયમાત્રના ગ્રહણથી તદન્તવિધિ (પ્રત્યયાંતવિધિ) ની પ્રાપ્તિ નહિ થાય, એવી શંકાથી અહિ ‘મન્ત' પદનો પ્રયોગ કરેલો છે. આમ આ ન્યાયના સભાવથી જ “મન્ત' પદનું ગ્રહણ સાર્થક બનતું હોયને, તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. આ અંશમાં આ ન્યાયની અનિત્યતા જણાતી નથી. ૨. ઉત્તરપદાધિકાર સંબંધી ઉદાહરણ :- 1 નાગેશ્વરન્ વિત્યુત્તરપટ્ટેડ : (૩-૨-૯) સૂત્રથી અનુવર્તતાં ‘ઉત્તરપદાધિકારમાં આવેલાં નાનતરતા (૨-૨-૨૪) સૂત્રમાં તન વગેરે પ્રત્યયો કેવળ જ - પ્રકૃતિ રહિત જ ગ્રહણ કરેલાં છે, પણ તદન્ત નામોનું ગ્રહણ કરેલું નથી. પ્રશ્ન :- સૂત્રમાં સંજ્ઞા અને ઉત્તરપદના અધિકારમાં એમ શાથી કહ્યું ? અન્યત્ર કેમ નહિ ? = ૩૩૮ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૨/૧૭. સ્વો. ન્યા.... જ્વાબ :- સંજ્ઞા સૂત્રના અને ઉત્તરપદના અધિકારથી અન્યત્ર તો પ્રત્યયનું ગ્રહણ થયે પ્રત્યયાંતનું જ ગ્રહણ થાય, કેવળ પ્રત્યયનું નહિ. જેમકે, (નામ - અધિકારમાં આવેલાં) નેમાઈપ્રથમવરમતિયાડયાત્પતિપસ્ય વા (૧-૪-૧૦) સૂત્રમાં તય અને મય એ બે પ્રત્યયોથી તય પ્રત્યયાત અને મય પ્રત્યયાત નામનું જ ગ્રહણ થાય છે. (જેમકે, દિયે, દિતયા ! 2, ત્રયા: i). જ્ઞાપક :- આ ન્યાયનું વ્યક્તિકર જ્ઞાપક છે, નવા વિદ્રત્તે રાત્રે. (૩-૨-૧૧૭) સૂત્રમાં મુકેલ “મન્ત’ શબ્દ. તે આ રીતે - જો આ ન્યાયાંશ ન હોત તો આ સૂત્રમાં પણ વિતિ એમ જ કહેવામાં આવે તો પણ પ્રત્યયઃ પ્રકૃતિમાલપતિ | પ્રત્યય પ્રકૃતિનો આક્ષેપ કરે છે, એ ન્યાયથી તદન્તવિધિનો લાભ થાય જ છે. તો શા માટે ‘કન્ત' શબ્દનો પ્રયોગ કરાય ? અર્થાત્ ન જ કરવો જોઇએ, પરંતુ આ ન્યાય વિદ્યમાન હોવાથી અહિ તદન્તવિધિનો લાભ નહિ થાય - એટલે કે “ વિતિ' એટલું કહેવાથી “ખિસ્તૃપ્રત્યયાત પર છતાં એવા અર્થનો લાભ નહિ થાય, એવી શંકાથી જ અહિ “મન્ત’ શબ્દનો પ્રયોગ કરેલો છે. આમ આ ન્યાયથી જ પૂર્વોક્ત સૂત્રમાં “કન્ત’ શબ્દનું સાર્થક્ય સંભવતું હોય તે આ ન્યાયને જણાવે છે. (અને આથી રાત્રિચર:, ત્રિવર: | વગેરેમાં કૃત્યાંત એવો વર શબ્દ પર છતાં તે આગમ થયો, પણ રાત્રયાતી માં ત્રિ નામધાતુથી કેવળ કૃ–ત્યય તૃત્વ પર છતાં આગમ ન થયો.) અનિત્યતા :- આ અંશમાં આ ન્યાય ચટુલ = અનિત્ય છે. તેથી સિદ્ધાર્થે (૩-૨-૨૯) એ અલુપુનો નિષેધ કરનાર સૂત્રમાં ઉત્તરપદાધિકાર હોવા છતાં પણ ન્ શબ્દથી ૬ - પ્રત્યયાંતનું ગ્રહણ કરેલું છે, પણ કેવળ પ્રત્યયનું ગ્રહણ કરેલું નથી. તેથી થઇડતશથી ! રૂપમાં પણ રૂ.પ્રત્યયાત શાયિન શબ્દ પર છતાં તપુરુષે કૃતિ (૩-૨-૨૦) સૂત્રથી પ્રાપ્ત સપ્તમી અલુ, સમાસનો નિષેધ થયો. (૨/૧૭) વોપણ ન્યાસ, ૧. ટીકામાં તન્ત પમ્ (૧-૧-૧૯) સૂત્રમાં બાઘન્ત એ વિભક્તિ કહેવાય એવો અર્થ ન થાય, એમ કહ્યું. શંકા :- તિર્વિત્તિ: (૧-૧-૧૯) સૂત્રનો અર્થ ‘ત્યાદિ પ્રત્યયત એ વિભક્તિ કહેવાય” એ પ્રમાણે કરાય અથત સ્વાદિ પ્રત્યકાંતની વિભક્તિસંજ્ઞા કરાય તો શું વાંધો આવે ? સમાધાન :- જો સ્વાદિપ્રત્યયોને બદલે સ્વાદિપ્રત્યકાંતની વિભક્તિ સંજ્ઞા કરાય તો “#BJહં યુપ્રત્યુત્તા સ્થળે “દુખતું શબ્દના વર્ષ આદેશની આપત્તિ આવે. તે આ પ્રમાણે - જો ત્યાદિપ્રત્યયાતને વિભક્તિ કહીએ તો મર્મ પ્રત્યયની વિભક્તિ - સંજ્ઞા ન થાય, પણ “હ” એવા સમ્ પ્રત્યયાતની વિભક્તિ - સંજ્ઞા થાય. તેથી “તત્તે પY (૧-૧-૨૦) સૂત્રથી 8 શબ્દની ગૃહમ્ રૂપ વિભક્તિની સાથે પદસંજ્ઞા થાય. એટલે કહિમ્ એવા પદથી પર કુખ૬ શબ્દના સ્થાને (બદલે) પુત્રાપામ્ એવી વિભક્તિ સાથે પામ્ યુગવિક વૈવાગ્યે શ્રી જદુત્વે (૨-૧-૨૦) સૂત્રથી ૩ આદેશ થવાનો પ્રસંગ આવે. ૩૩૯ Page #388 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરીનુવાદ. વળી, તિ : શાસ્ત્રમ્ | વગેરે પ્રયોગોમાં રાતિ એ ત્યાધત્ત હોયને તેની વિભક્તિસંજ્ઞા થવાથી (અથાત પદસંજ્ઞા ન થવાથી) કર્મ શબ્દનો નઆદેશ નહિ થવાનો પ્રસંગ આવશે. (આમ આવા અસાધુ પ્રયોગો થવાની આપત્તિ ન આવે, એ માટે ‘સ્વાદિપ્રત્યયાંત'ની નહિ, કિંતુ સ્વાદિપ્રત્યયો'ની જ વિભક્તિસંજ્ઞા કરવી યોગ્ય છે. અને આ માટે પ્રકૃત ન્યાયની ઉપયોગિતા સ્પષ્ટ દેખાય છે.) ૨. ‘તન વગેરે કેવળ પ્રત્યયો જ લેવા, તદન્ત નહિ, એમ કહ્યું. અહિ આદિથી ત૨ તમ પ્રત્યયનું ગ્રહણ થાય છે. જેમકે - પૂર્વાહે જવ: પૂર્વાદ્વિતન: / પૂર્વાદ્વાડ રા@ (૬-૩-૮૭) સૂત્રથી તદ્ પ્રત્યય થાય છે. પછી તો પૂર્વાઢિયોર્પષ્ય પ્રણે પૂર્વાહે તિ, પૂર્વાશ્રેતરામ / અહિ કોવિંજે ૪ તાજુ (૭-૩-૬) સૂત્રથી તર૬ પ્રત્યય થયો છે. વહૂનાં પૂર્વાલાનાં મધ્યે પ્રણે પૂર્વ તિ, પૂર્વાશ્વેતામ્ / પ્રણે તમ (૭-૩-૫) સૂત્રથી તમન્ પ્રત્યય થયો છે. જિંચાડયાત્ ૦ (૭-૩-૮) સૂત્રથી તરફૂ અને તમજૂ પ્રત્યયના અંત્ય એ કારનો સામ્ આદેશ થયો છે. આ ત્રણેય ઉદાહરણોમાં #Rાત્ તરતનતમાને (૩-૨-૨૪) સૂત્રથી સમીવિભક્તિનો અલુ, થયો છે. ૩. નેનપદ્ધસ્થ (૩-૨-૨૯) સૂત્રમાં ઉત્તરપદ (વિધિ) - અધિકાર હોવા છતાં ફર થી રૂલ્સ - પ્રત્યયાંતનું ગ્રહણ થયું, એમ કહ્યું. શંકા :- તમે રૂનું પ્રત્યયાંતના ગ્રહણને આ ન્યાયની અનિત્યતાના ઉદાહરણરૂપે કહ્યું છે. પણ જો આ ન્યાય દેઢ = નિત્ય હોત તો પણ સિદ્ધચ્ચે (૩-૩-૨૯) સૂત્રમાં અસંભવ હોવાના કારણે જ કેવળ રૂનું પ્રત્યાયનું ગ્રહણ નહિ થાય. અહિ કેવળ રૂલ્સ પ્રત્યય ગ્રહણનો અસંભવ આ પ્રમાણે છે - અહિ કેવળ રૂનું પ્રત્યય બે પ્રકારે છે. ૧. કૃત અને ૨. તદ્ધિત. તેમાં કૃત રૂનું પ્રત્યાયનું વિધાન ધાતુથી જ થાય છે. જેમકે, (નેતું નથતિ નિ + ૬ =) નય / તથા તદ્ધિત રૂનું પ્રત્યય પણ પ્રથમાંત નામથી જ થાય છે. વસ્ય નિ વાડdોતિ એવા અર્થમાં થાય, જેમકે, (ç + ) ક્લી | આથી સમમીવિભફત્યંત નામથી ફર પ્રત્યયના વિધાનનો અસંભવ હોવાથી જ (સામર્થ્યથી) રૂર પ્રત્યયાંત ઉત્તરપદ પર છતાં જ પૂર્વોક્ત સૂત્રથી સતીના અલુનો નિષેધ (અથત લુપ) કરાય છે. આમ અહિ પણ કેવળ ફુર નું ગ્રહણ અસંભવ હોવાથી જ તદન્ત = રૂનું પ્રત્યયાત પિન નું ગ્રહણ કરેલું છે, પણ આ ન્યાય અનિત્ય હોવાથી નહિ. એટલે “બ્લિતાર્યા એ આ ન્યાયની અનિત્યતાનું ઉદાહરણ શી રીતે બની શકે ? સમાધાન - સાચી વાત છે, પણ આ રીતે પણ આ ન્યાયથી અહિ કહેવાયેલ અવધારણ 'પ્રત્યયના ગ્રહણથી પ્રત્યયનું જ ગ્રહણ થાય’ એનો ભંગ તો થયો જ ને ? વળી અહિ આ ન્યાયની અનિત્યતા જ દશાવવાનો અમારાવડે આરંભ કરાયો છે. ૮. આથી યથાકથંચિત = જે કોઈ રીતે - અપેક્ષાએ બતાવી છે, માટે દોષ નથી. (૨/૧૭) પરામર્શ A. વિરોષણમન્ત: (૭-૪-૧૧૩) સૂત્રની બૃહદ્રવૃત્તિમાં કહ્યું છે કે, રૂદ શાત્રે ધાત્વાદ્રિ સમુદ્રોડબેરેનાડવથવિશેષ કપાતીયતે I (આનો જ અર્થ પૂર્વે ‘પરામર્શ'માં કહેવાઈ ગયો છે, તે ત્યાંથી જોઈ લેવો) અને આ પ્રમાણે વ્યાકરણસૂત્રમાં ધાતુરૂપ સમુદાયને બદલે અવયવનું ગ્રહણ સિદ્ધ હોય તો જ, તે અવયવ, પોતાના ધાતુ વગેરે સમુદાયનો અંતભાગ થાય, પણ આદિભાગ કે મધ્યભાગ = ૩૪૦ === Page #389 -------------------------------------------------------------------------- ________________ ૨/૧૭. પરામર્શ.... ન થાય - એ પ્રમાણે નિયમન કરનાર આ વિશેષમન્ત: (૭-૪-૧૧૩) પરિભાષા સંગત થાય છે. અને આ વ્યવસ્થા મુબ્ધત્વે સૂત્રલાઘવ માટે જ હોઈ શકે છે. એટલે આ પરિભાષાથી જ પ્રત્યયના ગ્રહણમાં પ્રત્યયાત સમુદાયના ગ્રહણની પ્રાપ્તિ સમજવી જોઈએ. આમ હોયને સંશોત્તરીપધારે પ્રત્યયપ્રદ ૦ એ પ્રસ્તુત ન્યાય વડે પ્રત્યયના ગ્રહણમાં પ્રત્યયાંત સમુદાયના ગ્રહણનો નિષેધ કરેલો છે. આમ આ રીતે, આ ન્યાય વિશેષMAત: (૭-૪-૧૧૩) પરિભાષાનો અપવાદ માની શકાય છે. અહિ કોઇને એવી શંકા થાય કે, વિશેષમત: (૭-૪-૧૧૩) પરિભાષા એ તો ન કારાદિ વર્ણના ગ્રહણમાં તદન્તસમુદાયના ગ્રહણને જણાવે છે. પણ પ્રત્યયના ગ્રહણમાં તદન્ત (પ્રત્યયાંત)નું ગ્રહણ જણાવે છે, એમ શાથી કહેવાય? તેનું સમાધાન એ છે કે, પ્રત્યયઃ અત્યારે (૭-૪-૧૧૫) એ પરિભાષા સૂત્ર વિશેષાન્તિઃ પરિભાષાનો જ અર્થ વિશેષરૂપે કહે છે. એટલે કે પ્રત્યયરૂપ વિશેષણ એ પ્રકૃતિ વગેરે (પ્રકૃતિ – પ્રત્યય) સમુદાય રૂ૫ વિશેષ્યનું જ વિશેષણ બને, પણ ન્યૂન કે અધિક સમુદાયનું વિશેષણ ન બને. આ રીતે પ્રત્યયરૂપે વિશેષણની કરેલી વ્યવસ્થા ત્યારે જ ઘટે કે જ્યારે તે કોઈ વિશેષ્યનું વિશેષણ બનતું હોય. આગળ જતાં ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં કહ્યું છે કે, “તતત્વ વ વિશેષાન્તિ: (૭-૪-૨૨૩) રૂચેવ સિદ્ધમ્ ” આ પ્રમાણે નક્કી થાય છે કે, વિશેષમન્ત: (૭-૪-૧૧૩) પરિભાષાસૂત્રથી પ્રત્યયના ગ્રહણથી પ્રત્યયાત (પ્રકૃતિપ્રત્યયરૂ૫) સમુદાયનું (વિશેષ્યનું) ગ્રહણ સિદ્ધ થાય છે. આથી જ સૂત્રમાં “પ્રત્યયનું ગ્રહણ થાય ત્યારે તે પોતાના વિશેષ્ય(સમુદાય)નો અંતભાગ થાય છે” એ પ્રમાણે વ્યવસ્થા વિશેષામન્ત: (૭-૪-૧૧૩) પરિભાષાથી કરાય છે, અને તે પ્રત્યયરૂપ વિશેષણ, પ્રકૃતિ - પ્રત્યય સમુદાય(રૂપ વિશેષ્ય)નું જ થાય પણ તેનાથી ન્યૂનાધિક શબ્દનું ન બને - આ વ્યવસ્થા પ્રત્યય: પ્રત્યારે (૭-૪-૧૧૩) પરિભાષાથી કરાય છે. એટલે તદન્ત (= પ્રત્યયાંત) વિધિનો નિષેધ કરનાર પ્રસ્તુત ન્યાય તદન્ત - વિધિની વ્યવસ્થા | પ્રાપ્તિ કરનાર વિશેષમત: (૭-૪-૧૧૩) પરિભાષાનો અપવાદ માનવામાં દોષ નથી, બલ્ક તેમ જ માનવુ ઉચિત છે. આથી પ્રસ્તુતમાં અમે સંરોત્તર વધારે (૨/૧૦) એ પ્રસ્તુત ન્યાયને વિશેષણમ7: *(૭-૪-૧૧૩) સૂત્રથી પ્રાપ્ત તદન્તવિધિના નિષેધ માટે કહ્યો તે સંગત જ છે. તો પણ વૃત્તિકાર શ્રી હેમહંસગણિજીએ “પ્રત્યયના ગ્રહણમાં પ્રત્યયાતના ગ્રહણની પ્રાપ્તિ” ઉક્ત પરિભાષાથી નથી જણાવી, પણ પ્રત્ય: પ્રતિમક્ષિપતિ | એ યુક્તિથી (તદન્તવિધિની પ્રાપ્તિ) જણાવી છે. આમાં ક્લિષ્ટતા દૂર કરવા કે ગ્રંથના ગૌરવને ટાળવાનો તેમનો આશય હોઈ શકે. અથવા સિદ્ધિઃ દિલાત્ (૧-૧-૨) એ પ્રમાણે સ્યાદ્વાદદર્શનનો આશ્રય કરવાથી અનેક યુક્તિથી પ્રત્યય ગ્રહણમાં પ્રકૃતિના ગ્રહણનું પ્રતિપાદન કરવામાં દોષ નથી. B. કહેવાનો આશય એ છે કે, આ વ્યાકરણ શાસ્ત્રમાં (સૂત્રોમાં) ધાતુ વગેરે સમુદાય એ પોતાના અવયવ સાથે અભેદોપચાર કરીને અવયવરૂપ વિશેષણવાળો જ ગ્રહણ કરશે. અર્થાત્ સૂત્રોમાં ધાતુ વગેરે સમુદાયનો અવયવ જ કહેવાશે. જેમકે, નામનો ગુડવિ તિ (૪-૩-૧) સૂત્રમાં મૂ વગેરે નામન્તધાતુનો એક નામીરૂપ અવયવ જ સૂત્રમાં કહેવાશે. અને તે નામરૂપ અવયવના યોગથી ધાતુરૂપ સમુદાય પણ (અભેદોપચારથી) અનામી" કહેવાશે. આ નામી રૂપ અવયવ કે જે નામંતધાતુરૂપ સમુદાયનું વિશેષણ છે, તે સમુદાયનો આઘ, મધ્ય, કે અંતિમ અવયવ પણ બની શકે છે. આમ હોયને વિશેષાન્તિઃ (૭-૪-૧૧૩) પરિભાષાથી તે નામી વગેરે વિશેષણ તેના વિશેષ્યભૂત ધાતુ વગેરેનો અંતિમ = ૩૪૧ = Page #390 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ભાગ બને છે. એ પ્રમાણે નિયમન કરાય છે અને માટે ટીકામાં નામ: પદનો અર્થ “નામ્યન્તધાતુ સંબંધી’ એવો અર્થ કરાશે. વળી પ્રસ્તુત પ્રત્યય એ વિશેષણ (અવયવ) રૂપ લેવાનો છે. અને પ્રત્યયઃ પ્રત્યારે (૭-૪-૧૧૫) પરિભાષાવડે વિશેષથી નિયમ કરેલો છે કે, પ્રત્યય એ પોતાની જે પ્રકૃતિ (જેનાથી તે પ્રત્યયનું વિધાન કરેલું હોય તે પ્રકૃતિ) વગેરે પ્રકૃતિ પ્રત્યયરૂપ) સમુદાયનું વિશેષણ (અંતિમ અવયવ) જાણવું. પણ પ્રકૃતિપ્રત્યયરૂપ સમુદાયથી ન્યૂન કે અધિક અંશનું વિશેષણ ન બને. અને આથી પ્રસ્તુતમાં, સૂત્રમાં કેવળ પ્રત્યયના ગ્રહણથી ઉક્ત પરિભાષાથી તે પ્રત્યયાત એવા પ્રકૃતિ - પ્રત્યય સમુદાયના ગ્રહણની પ્રાપ્તિ છે. પણ સંજ્ઞાસૂત્રોમાં અને ઉત્તરપદવિધિ - અધિકારમાં પ્રત્યય ગ્રહણથી પ્રકૃતિ - પ્રત્યયસમુદાયનું ગ્રહણ ઇષ્ટ નથી, પણ કેવળ પ્રત્યયનું જ ગ્રહણ ઇષ્ટ છે. આથી પ્રત્યયના ગ્રહણથી પ્રકૃતિ પ્રત્યય - સમુદાયનું ગ્રહણ જે પ્રાપ્ત છે - તેનો નિષેધ કરવો તે આ ન્યાયનું પ્રયોજન છે. આમ આ ન્યાય વિશેષમન્તઃ (૭-૪-૧૧૩) પરિભાષાનો અપવાદ છે, એમ માનવું જોઈએ.' * પરામર્શ - c. “યથાકથંચિત્ અનિત્યતા બતાવી છે,' એવું ગ્રંથકારશ્રી હેમહંસગણિજીનું વિધાન સૂચવે છે કે, સિદ્ધાર્થ (૭-૪-૨૯) સૂત્રમાં રૂનું પ્રત્યયાતનું ગ્રહણ એ આ ન્યાયની અનિત્યતાનું તાત્ત્વિક રીતે ઉદાહરણ બની શકતું નથી. આ વાતનો પૂર્વોક્ત રીતે ગ્રંથકારે સ્વયં સ્વીકાર કરેલો જણાય છે, તો પણ અસંભવ હોવાથી કે અન્ય કારણથી પ્રત્યયનું ગ્રહણ થયે પ્રત્યયાતનું ગ્રહણ થવાથી “પ્રત્યયના ગ્રહણમાં – પ્રત્યયનું જ ગ્રહણ થાય, પ્રત્યયાંતનું નહિ” એવા આ ન્યાયના અવધારણ (જકાર, નિત્યતા) નો સ્વરૂપથી તો ભંગ થયો જ ગણાય. એટલે સ્વરૂપ માત્રથી સ્કૂલરૂપે અહિ અનિત્યતા કહેલી છે, એમ જાણવું. આથી જ અન્ય વિદ્વાનોએ આની પુષ્ટિ કરતાં કહ્યું છે કે, અનિત્યત્વ એ ક્વચિત્ કોઈ સ્થળે ન્યાયની અપ્રવૃત્તિરૂપ જ છે. ભલે પછી તે અપ્રવૃત્તિરૂપ અનિત્યત્વ, અસંભવ હોવાથી થતું હોય કે બીજા કોઇ કારણથી થતું હોય. વસ્તુતઃ તો અસંભવ પણ ન્યાયની અનિત્યતાના જ્ઞાપકરૂપે સ્વીકારી શકાય જ છે, આથી પૂર્વોક્તરીતે અનિત્યતા માનવામાં કોઈ બાધ નથી, એમ તેઓનું કહેવું છે. આ પ્રમાણે વિત્યનવ્યયાડરુષો મોડનો દૂર્વા (૩-૨-૧૧૧) તથા તપુરુષે કૃતિ (૩-૨-૨૦) વગેરે સૂત્રોમાં વિ અને વૃત્ પ્રહણથી ક્રમશઃ વત્ પ્રત્યયાત અને કૃદન્તનું ગ્રહણ વગેરે પણ આ ન્યાયની અનિત્યતાના ઉદાહરણ સમજવા. ટૂંકમાં, ગ્રંથકારે સ્વયં પ્રથમ ન્યાયના ન્યાસમાં આવા સ્થળે અતાત્ત્વિક છતાં વ્યાવહારિક કહી શકાય એવા ઉદાહરણો અપાશે અને સ્થાન ખાલી ન રહે એ માટે તેવા ઉદા. આપવાનો પ્રયાસ કરેલો છે – એવા ભાવનો જે ખુલાસો કરેલો છે - તે અહિ વિચારવો. જુઓ “કંઈક... ધ્યાનમાં રાખવા જેવું વિભાગ-પૃ ૧૩૦. (૨/૧૭). | शब्दानामेव सा शक्तिस्तों य : पुरुषाश्रय : । स शब्दानुगतो न्यायोऽनागमेष्वनिबन्धन : ॥ १५३ ॥ (वा. पदी.) જે પુરુષનિષ્ઠ પુરુષમાં રહેલ) તર્ક (અર્થ, પ્રકરણ, લિંગ વગેરે ન્યાયોથી પ્રમાણભૂત માનવામાં આવેલ - અનુમાન) છે, તે તો શબ્દની જ શક્તિ છે. જેમનામાં આગમ (વ્યવસ્થા) નથી તેઓમાં શબ્દ (શક્તિ) વડે સ્થાપિત થયેલો ન્યાય (તક) પ્રમાણભૂત નથી. (અર્થાત્ આગમ વ્યવસ્થા વિનાના - આગમને નહીં માનનારા હોયને જેઓ આગમથી અપ્રાપ્ત તર્ક કરે છે તે શબ્દ - મૂળ વિનાનો હોયને અપ્રમાણભૂત છે. આમ જે તર્ક શબ્દ શક્તિથી પ્રાપ્ત થતો નથી પરંતુ પદાર્થોના સાધર્મ - વૈધર્મને અનુસરે છે તે આગમનો નાશ કરતો હોવાથી પ્રમાણભૂત નથી તેને શુષ્ક તર્ક કહેવાય.) = ૩૪૨ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૨/૧૮. ન્યા. મં.... 19. ગ્રહળવતા નાના ન તન્તવિધિ: // ૨/૧૮ | ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ :- આ ન્યાયસૂત્રમાં વિશે સતિ એવા પદો શેષ છે. સૂત્રમાં નામના ગ્રહણપૂર્વક નિર્દેશ કરેલો હોય, ત્યારે નિર્દિષ્ટ શબ્દો બીજા કોઈ શબ્દના અંતે આવેલાં હોય તો તે શબ્દથી તે સૂત્રવિહિત કાર્ય ન થાય, એવો અર્થ પ્રાપ્ત થાય છે. ટીકામાં અર્થ સ્પષ્ટ કરે છે કે – સૂત્રમાં સાક્ષાત્ નામનું ગ્રહણ કરવાપૂર્વક જે નામ વગેરેનું જે કાર્ય કહેલું હોય, તે કાર્ય, તે નામ જો સમાસાદિ થવા વડે બનેલાં (પૂર્વોત્તર પદરૂપ) સમુદાયના અંત ભાગરૂપે બનેલું હોય તો ન થાય. ઉદાહરણ :- મૂત્રપ્રધાનો ની:, સૂત્રના તાડપત્યમ્, ગત રૂમ્ (૬-૧-૩૧) સૂત્રથી ડુંગ પ્રત્યય પર છતાં અનુતિહીનામું (૭-૪-૨૮) સૂત્રોક્ત અનુશતિકાદિગણમાં અંતર્ગત હોવાથી -ઉભયપદની વૃદ્ધિ થયે, સૌત્રનાડ : રૂપની સિદ્ધિ થાય છે. અહિ (કેવળ ન શબ્દથી ગાયનનું પ્રત્યય લાગીને નાડાયા: ! રૂપ થાય છે, તેમ) જૂન શબ્દથી નષ્યિ માયાળુ (૬-૧-૫૩) સૂત્રથી ગાયનમ્ ન થયો. કેમકે નષ્યિ : એમ નામ લઈને નિર્દેશ હોયને તદન્તવિધિનો આ ન્યાયથી નિષેધ કરેલો છે. પ્રયોજન :- (આ ન્યાયનું પ્રયોજન નિમ્નોક્ત પ્રશ્નોત્તરીથી જોઇએ.) શંકા :- આ ન્યાયની અપેક્ષા જ ક્યાં છે? અર્થાત્ કોઈ અપેક્ષા નથી. કારણકે સૂત્રન: આ શબ્દ ન વગેરે શબ્દોથી ભિન્ન જ હોયને ગાયન પ્રત્યયની પ્રાપ્તિનો જ અભાવ છે. અર્થાત્ પ્રાપ્તિ જ નથી, તો પછી તેનો નિષેધ કરનાર આ ન્યાયની શી જરૂર ? ' સમાધાન :- સૂત્રનશબ્દના નવું રૂપ અવયવના પ્રાધાન્યની વિવક્ષાથી ન નું કાર્ય સૂત્રનેટ થી પણ થવાની પ્રાપ્તિ છે. તે આ પ્રમાણે - જો + રૂદ્ર અહિ જે શબ્દના ઓ નો રૂદ્ર (૧-૨-૩૦) સૂત્રથી કવ થયે નવ + રૂદ્ર = વેન્દ્રઃ ! રૂપ થાય છે, તેમ જવેન્દ્રયજ્ઞ: I રૂપમાં પણ જો શબ્દથી પર રૂદ્રયજ્ઞ શબ્દ પર છતાં તેના ફેન્દ્ર રૂપ અવયવના પ્રાધાન્યની વિવક્ષા કરવાથી રૂ (૧-૨-૩૦) સૂત્રથી જો ના મો નો બવ આદેશ થાય છે. તે જ રીતે - સૂત્રનાં શબ્દમાં પણ ન રૂપે અવયવના પ્રાધાન્યની વિવક્ષાથી (૧૪ શબ્દની જેમ) મૂત્રનશબ્દથી પણ ગાયનનું પ્રત્યય લાગવાની પ્રાપ્તિ છે. અને આ રીતે જ્યાં અવયવના પ્રાધાન્યની વિવફા જો કરવામાં આવે, તો તે ઠેકાણે આ ન્યાયનો અવકાશ રહે છે. અન્યથા એટલે કે પૂર્વોક્ત રીતે અવયવના પ્રાધાન્યની વિવક્ષા કરાતી જ ન હોય, તો સૂત્રમાં નામના ગ્રહણ પૂર્વક કહેલું કાર્ય જ થશે, પણ તદન્ત (સમુદાય) થી કાર્યની ક્યાંય પણ પ્રાપ્તિ જ નહીં થાય. આથી આ ન્યાય નિરવકાશ - નિર્વિષય જ બની જાય. અર્થાત્ ક્યાંય પણ ઉપયોગી ન થવાથી વ્યર્થ જ બની જાય. (પ્રાપ્તિપૂર્વક જ નિષેધ થતો = ૩૪૩ Page #392 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. હોયને પ્રાપ્તિ જ ન હોય તો નિષેધ કરનાર આ ન્યાયનો ક્યાં અવકાશ રહે ?) અને આથી જ બીજી રીતે આ ન્યાય નિરવકાશ બની જતો હોવાથી (તેના નિરવકાશપણાને દૂર કરવા માટે) નામના ગ્રહણપૂર્વક કહેલ કાર્યની, અવયવના પ્રાધાન્યની વિવક્ષાવડે, તે નામ જેના અંતે હોય તેવા (સમુદિત) નામથી પણ પ્રાપ્તિ છે. આથી તેનો (તદન્તવિધિનો) નિષેધ ક૨વા માટે આ ન્યાય છે. (આ પ્રમાણે પ્રાપ્ત કાર્યનો નિષેધ કરવો એ આ ન્યાયનું પ્રયોજન છે.) જ્ઞાપક :- આ ન્યાયની ઉપપત્તિ કરનાર मालेषिकेष्टिकस्याऽन्तेऽपि જ્ઞાપક છે મારિતૂષિતે (૨-૪-૧૮૨) સૂત્રમાં ‘અન્તેઽપિ' એવું કથન. આ કથન માલમારી । ની જેમ ઉત્પત્તમાનમારી । વગેરે પ્રયોગોમાં પણ માતા શબ્દના ગ ના હ્રસ્વ આદેશની સિદ્ધિ માટે કરેલું છે. અને જો અવયવ પ્રાધાન્યની વિવક્ષાથી મારી વગેરે શબ્દ પર છતાં માતા વગેરેની જેમ ત્વતમાતા વગેરે શબ્દોમાં મૈં કારના હૃસ્વાદેશની પ્રાપ્તિ જ હોય, તો પછી શા માટે સૂત્રમાં ‘અન્તેઽપિ’ એવા અંશનું ગ્રહણ કરે ? અર્થાત્ ન જ કરવું જોઇએ. પરંતુ માતા શબ્દનું નામ ગ્રહણ કરીને હ્રસ્વાદેશનું વિધાન કરેલું હોવાથી આ ન્યાયથી ઉત્પત્તમાતા વગેરે શબ્દોમાં મારી શબ્દ પર છતાં હ્રસ્વાદેશ પ્રાપ્ત થતો નથી. આથી આ ન્યાયથી જ માતા શબ્દનું કાર્ય ઉત્પત્તમાતા શબ્દથી નહિ થાય, એવી શંકા થવાથી માત્તા શબ્દની જેમ ઉત્પન્નમાલા શબ્દના આ નો પણ હ્રસ્વાદેશ કરવા માટે કરેલું અન્તપિ એવું વચન સફળ બનતું હોયને (આ ન્યાય વિના તે સાર્થક ન બનતું હોયને) તે વચન આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અનિત્યતા :- આ ન્યાય તરલ - અનિત્ય છે. આથી દ્વાશ્રય કાવ્યમાં પ્રિયાદૃનોડસાવ!નદ્ધિડન્ના (સર્ગ ૨ શ્લોક - ૬૭) એવા શ્લોકાંશમાં પ્રિયા}ન:, ક્રિસ્સા । આ બે પ્રયોગોમાં સમાસરૂપ સમુદાયના અંતે આવેલાં પણ અમૃન્ શબ્દનો વન્તપાવનાસિાહયાડમૃયુષો ડોર્યછતો વત્પન્નવસન્યુષસુવવોષન્ય∞ન્ વા (૨-૧-૧૦૧) સૂત્રમાં પણ વત્ત વગેરે શબ્દો નામગ્રહણપૂર્વક કહ્યા હોયને આ ન્યાયથી તદન્તવિધિ ન થવો જોઇએ. છતાં આ ન્યાય અનિત્ય બનેલો હોવાથી પૂર્વોક્ત દિલા । પ્રયોગમાં સમાસના અંતે રહેલાં પણ અમૃન્ શબ્દનો સન્ આદેશ થયો છે. – - આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપક છે વાસવિવર્તૌ (૧-૪-૨૬) સૂત્રમાં વત શબ્દ. આ વત શબ્દનું ગ્રહણ પ્રિયઃ સવા યસ્ય તસ્મિન્ (પ્રિયસદ્ધિ ≤િ =) પ્રિયતા, નરપતૌ । વગેરે પ્રયોગોમાં ઙિ (સપ્તમી એ.વ.) પ્રત્યયનો ઔ આદેશ કરવા માટે છે. અને જો આ ન્યાય અનિત્ય ન હોત તો ‘વિપતેરી' એવું સૂત્ર કરવામાં પણ પ્રિયસૌ, નરવતૌ । વગેરે પ્રયોગોમાં ઙિ પ્રત્યયના ઔ આદેશનો નિષેધ થઈ જ જાય છે. કારણકે આ ન્યાયથી સદ્ધિ વગેરે નામના ગ્રહણપૂર્વક જે કાર્ય કહેલ હોય તે કાર્ય, તે નામ જેની અંતે હોય તેવા સમુદાયથી (પ્રિયસદ્ધિ વગેરે સમાસથી) થવાનો નિષેધ કરેલો જ છે. આથી શા માટે વલ શબ્દનો પ્રયોગ કરવો જોઇએ ? અર્થાત્ ન જ કરવો જોઇએ. તેમ છતાં ય જે કરેલો છે, તે આ ન્યાય અનિત્ય હોવાથી જ ઘટતો હોયને આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. ૩૪૪ - Page #393 -------------------------------------------------------------------------- ________________ ૨/૧૮. ન્યા. મં... ૩૫૫વિધિપુ ન તવન્તવિધિ : । આવો પણ ન્યાય છે. (ઉપપદ વિધિઅઓમાં તદન્તવિધિ ન થાય.) આ ન્યાયનો અર્થ આ પ્રમાણે છે. જે ઠેકાણે અમુક ઉપપદવાળા ધાતુથી અમુક પ્રત્યય લાગે- એ પ્રમાણે કહેલું હોય, તે ઠેકાણે તે ઉપપદ(સમીપોચ્ચરિત પદ) જો કોઈ સમાસ વગેરેના અંતરૂપે થયેલ હોય તો તે વિધિ ન થાય. ઉદાહરણ :- યોક્ષમાં જોતીત્યેવંશીના ઉપપદવાળા યોગક્ષેમરી । અહિક્ષેમ શબ્દ સમાસના અંતરૂપે બનેલો હોવાથી ક્ષેમપ્રિયમદ્રમદ્રાર્ દ્વાન્ (૫-૧-૧૦૫) સૂત્રથી ક્ષેમ ધાતુથી વિહિત જ્ઞ અને અદ્ પ્રત્યય ન થયા. (અર્થાત્ આ ન્યાયથી કેવળ ક્ષેમ શબ્દ ઉપપદમાં હોય તો જ ધાતુથી ઘ્ર અને અદ્ પ્રત્યય થાય, પણ યોક્ષેમ ઉ૫૫૫૬માં હોય તો ન થાય.) કિંતુ, હેતુતછીતાનુકૂલેડશřોજ થાવરવાદુસૂત્રમન્ત્રપાત્ (૫-૧-૧૦૩) સૂત્રથી ટ પ્રત્યય થયો છે. જો રૂ અને અર્ પ્રત્યયો લાગ્યા હોત તો યોગક્ષેમ અને યોગક્ષેમરી એવા બે રૂપ થાત. (પણ આ ન્યાયથી તેવા રૂપ થશે નહિ.) જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞાપક છે - નનપતિતપ્રિયાન્ધસ્થુલસુમાચંતવન્તામ્બ્ર્યથેંડત્ત્વેનુંવઃ વિષ્ણુજી બૌ (૫-૧-૧૫૮) સૂત્રમાં તદ્દન્ત શબ્દનું ગ્રહણ. તે આ રીતે આ તદ્દન્ત નું ગ્રહણ અનનનો નન્નો ભવતીતિ અનનંમવિષ્ણુ:, અનનંખાવુ: । વગેરે રૂપોમાં પણ વિષ્ણુ અને હ્યુન્ પ્રત્યયો લાગે તે માટે કરેલું છે અને જો ‘ઉપપદ વિધિઓમાં તદન્તવિધિ ન થાય' એવું જણાવતો આ પ્રસ્તુત ન્યાય ન હોત તો, અનનંવિષ્ણુઃ । વગેરેમાં પણ ન શબ્દ વગેરે રૂપ અવયવના પ્રાધાન્યની વિવક્ષા વડે વ્રિષ્ણુ, તુમ્ પ્રત્યયો સિદ્ધ થઈ જ જાત, તો શા માટે તેને માટે ‘તદન્ત'નું ગ્રહણ સૂત્રમાં કરવું જોઇએ ? અર્થાત્ ન જ કરવું જોઇએ. પણ જે સૂત્રમાં ‘તદન્ત’નું ગ્રહણ કરેલું છે, તે આ ન્યાયની શંકાથી જ જણાય છે. અર્થાત્ આ ન્યાયથી વિષ્ણુ, ઘુગ્ પ્રત્યયસંબંધી વિધિ એ ઉપપદવિધિ હોયને, તેમાં તદન્તવિધિ નહિ થાય, એવી દહેશતથી જ ‘તવન્ત’ એમ કહેલું છે. આમ આ ન્યાયથી સંગત ઠરતું ‘તદન્ત’ પદનું ગ્રહણ આ ન્યાયને જણાવે છે. વળી, પ્રહળવતા નાના ન તવિધિઃ । એવો પણ ન્યાય ઉદાહરણ અને જ્ઞાપક સહિત વ્યાકરણશાસ્ત્રમાં દેખાય છે. (અર્થ :- સૂત્રમાં નામગ્રહણપૂર્વક જે નામોનું (શબ્દોનું) જે કાર્ય કહેલું હોય, તે કાર્ય, તે નામ જો સમાસાદિ થવા વડે થયેલાં સમુદાયની આદિમાં આવેલ હોય તો તે નામથી ન થાય.) - ઉદાહરણ :- આ પ્રમાણે છે - ૩ળાવિ ગણમાં સિદ્ધ થયેલાં શબ્દોના અવ્યુત્પત્તિ પક્ષનો આશ્રયષ કરીએ અર્થાત્ તેને અવ્યુત્પન્ન માનવામાં આવે, ત્યારે ચક્કુ મૃગવિશેષ, તત્ત્વ ફરમિતિ અદ્ પ્રત્યય લાગતાં તૈયદ્ભવમ્, ચાદ્ભવમ્ । એ પ્રમાણે જેમ ચોર્વા (૭-૪-૮) સૂત્રથી સદ્ગુ શબ્દના ય ની પૂર્વે અે આગમ વિક્લ્પ થાય, તેમ ચવર્મળ તું, ચાલુ વર્મનમ્ । અહીં અવયવ પ્રાધાન્યની વિવક્ષાથી પ્રાપ્ત પણ ચોર્વા (૭-૪-૮) સૂત્રથી પે કાર આગમ ન થાય. કારણકે અહિ ય શબ્દ એ ય વર્મન્ રૂપ સમુદાયનો આદિ ભાગ બનેલો છે. ૩૪૫ = Page #394 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. અને આ ન્યાયથી તદાદિવિધિનો નિષેધ કરેલો છે. જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞાપક છે, દારા (૭-૪-૬) સૂત્રમાં કાર વગેરે શબ્દોના અવયવ પ્રાધાન્યની વિવફાવડે તદાદિવિધિની પ્રાપ્તિ હોવા છતાંય આ ન્યાયવડે નિષેધ કરેલો હોવાથી તદાદિવિધિના પ્રતિપ્રસવ = પુનઃ પ્રાપ્તિ માટે ચોધસ્થ વતી (૭-૪-૭) એવું સૂત્ર કરવું. તે આ રીતે - દ્વારે નિયુક્ત: એવું વાક્ય કરીને તત્ર નિયુક્ત (૬-૪-૭૪) સૂત્રથી રૂ| પ્રત્યય લાગતાં (દાર + ડુમ્ =) તવારિ | પ્રયોગમાં દારા (૭-૪-૬) સૂત્રથી કેવળ દર શબ્દના વ ની પૂર્વમાં જેમ ઉૌ આદેશ થાય, તેમ દરવાની અપત્ય, મત ફુગ (૬-૧-૩૧) સૂત્રથી ફન થયે દ્રૌવારંપતિઃ અહિ દર શબ્દ જેની આદિમાં છે તેવા દ્વારપાન રૂપ સમુદાયના ની પૂર્વમાં ગૌ આગમ થવો ઇષ્ટ છે. અને તે પૂર્વોક્ત રીતે અવયવના પ્રધાનપણાની વિવક્ષાથી (અવયવ - અવયવીના અભેદોપચારથી) જ સિદ્ધ થાય છે, પરંતુ, ઝવતા નાના તાવિવિધઃ | એવા પ્રસ્તુત ન્યાયથી નિષેધ કરેલો છે. તેથી દર વગેરે શબ્દને તંદાદિવિધિની પ્રાપ્તિ થાય અને ચોધ શબ્દને તદાદિવિધિ પ્રાપ્ત ન થાય, કિંતુ કેવળ જ ચોધ શબ્દથી કાર્ય થાય - આ રીતે દ્વાર વગેરે શબ્દની તદાદિવિધિનું જ્ઞાપન કરવા માટે ચારોધ વચ્ચે (૭-૪-૭) એવું સૂત્ર કરેલું છે. આ સૂત્રનો અર્થ આ પ્રમાણે છે. બિસ્ અને ઉત્ તદ્ધિત પ્રત્યય પર છતાં કેવળ ચોધ શબ્દનો જે ય કાર, તેની પૂર્વમાં છે આગમ થાય છે. જેમકે, ચોધવિર , ચોધો : | પ્રશ્ન :- વનસ્ય એવું વિશેષણ ચોધ માં શા માટે આપ્યું છે ? જ્વાબ :- ચોધ શબ્દ કોઈની આદિમાં હોય તો આ વિધિ ન થાય, તે માટે તેવતી એવું વિશેષણ આપ્યું છે. જેમકે, ચોધમૂને વા: - ચાપ્રોધમૂલા: સાય: I (વડના મૂળ પાસે થનારા શાળી ચોખા.) અહિ વ કારની પૂર્વમાં છે આગમ ન થાય. આ સર્વવસ્તુનો ભાવ આ પ્રમાણે છે - દર વગેરે શબ્દોની તદાદિવિધિ થવી ગ્રંથકાર શ્રી હેમચંદ્રસૂરિજીને ઇષ્ટ છે.અર્થાત્ દ્વાર શબ્દસંબંધી વિધિ એ કેવળ દ્વાર શબ્દની જેમ દર શબ્દ કોઇની આદિમાં હોય, તો પણ તે વિધિ થવો ગ્રંથકાર સૂરિજીને ઇષ્ટ છે. જ્યારે ચોધ શબ્દમાં તદાદિવિધિ થવો ઇષ્ટ નથી. અને જો ગ્રહળવતા નાના ન તાિિવધિ: I એવો ન્યાય ન હોત, તો ચોધ શબ્દનો પ્રારાદ્રિ શબ્દ મધ્યે જ પાઠ કરીને આ પ્રમાણે કહેવાય કે, તારાદ્રિ શબ્દોમાં અવયવ - પ્રાધાન્યની વિવક્ષા કરાય છે, તેથી તે શબ્દોથી ‘તદાદિવિધિ થાય છે. ચરોધ શબ્દના સંબંધમાં તો નનિષ્ઠાથ શાસ્ત્રપ્રવૃતિઃ (૧/૫૭) ન્યાયથી અવયવ પ્રાધાન્યની વિવફા નહિ કરવાથી કેવળ ચુરોધ શબ્દથી જ ઉક્તવિધિ થાય, પણ ન્યગ્રોધ જેની આદિમાં હોય તેવા સમુદાયથી ન થાય. અને આ પ્રમાણે ઇચ્છા પ્રમાણે જ સર્વ ઇષ્ટ પ્રયોગોની સિદ્ધિ થઈ જશે. તો પણ સૂરિજીએ જે આ પ્રમાણે ન કર્યું, તેમાં તેઓનો આ જ આશય છે કે, “વિવક્ષા ત્યારે જ સફળ બને, કે જ્યારે તે વિવક્ષાનો બાધક (વિરોધી) કોઇ ન્યાય ન હોય, ૩૪૬ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૨/૧૮. સ્વ. ન્યા... અને અહિ તો પ્રહણવતા નાના ને તાિિવધિ: ! એવો ન્યાય છે. અને તે ન્યાયથી તો કેવળ(શુદ્ધ) ચોધ શબ્દના ય કારની પૂર્વમાં છે આગમ ઇચ્છાય છે, આથી તે જ વિધિની સિદ્ધિ થાય. જયારે દ્વાર વગેરે શબ્દોનો જે તદાદિવિધિ (ક્રવારપતિ વગેરેમાં) ઈષ્ટ છે તે તો થતો જ નથી, બલ્ક, બાધિત થાય છે. માટે દરદ્ધિ શબ્દોના તદાદિવિધિનું થવું (અનુજ્ઞા) કોઈપણ રીતે જ્ઞાપન કરેલું દેખાવું જોઈએ.” આ પ્રમાણે વિચારીને સૂરિજીએ દાદ્રિ શબ્દોના તદાદિવિધિનું જ્ઞાપન કરવા માટે ચોધસ્ય વતસ્ય (૭-૪-૭) સૂત્ર કર્યું અને તેનાથી આ પ્રમાણે જ્ઞાપન કરેલું છે કે, “કેવળ ચDોધ શબ્દથી જ છે આગમરૂપી વિધિ થાય, જ્યારે દરદ્રિ શબ્દોથી તો તદાદિવિધિ પણ થાય” આ પ્રમાણે દાતિ શબ્દોના તદાદિવિધિનું જ્ઞાપન કરવા માટે જે ચોધય વતી (૭-૪-૭) એવું સૂત્ર કર્યું છે, તે આ ન્યાયની શંકાથી જ કરેલું છે. આમ આ ન્યાયવડે જ ઉઠેલી શંકાથી ચોધચ વેવસ્ય (૭-૪-૭) એવું પૃથફ સૂત્રનું રચવું ઘટતું હોયને, તે આ ન્યાયને જણાવે છે. પરંતુ આ ન્યાયનો આવો સૂત્રપાઠ સાક્ષાત્ ક્યાંય પણ જોવામાં આવ્યો નથી, માટે આ ન્યાય જુદો દર્શાવ્યો નથી. (૨/૧૮) સ્વોપજ્ઞ વ્યાસ * ૧. અમારિ થવાથી સમુદાયના અંતભૂત બનેલ નામથી નામગ્રહણપૂર્વક કહેલ વિધિ ન થાય, એમ કહ્યું. અહીં મારિ શબ્દથી ફલૂનો ન: તિ, નH: [ દુર્વા (૭-૩-૧ર) સૂત્રથી શબ્દની પૂર્વે વહુ પ્રત્યય થયે વહુનઃ ૯ / (કંઈક ઓછો, લગભગ નડ અથાત ન જેવો) તસ્ય પત્યું સાહુનાડિ: / અહિ પણ શબ્દ એ અન્ય શબ્દનો અંતભાગ હોવાથી ગાયન પ્રત્યય ન થાય - ઈત્યાદિ વિચારવું. • ' ર. રૂદ્ર રૂપ અવયવના પ્રાધાન્યની વિવક્ષાથી નાવેદ્રયજ્ઞ: / માં પણ સો નો અવ થયો, એમ કહ્યું. કહેવાનો ભાવ આ પ્રમાણે છે. જે શબ્દનું સૂત્રમાં નાયગ્રહણપૂર્વક વિધાન કરેલું હોય, તે શબ્દ જે સમાસાદિ સમુદાયના આદ્ય અવયવભૂત કે અંત્ય અવયવભૂત છે, તે સમુદાયની તેના આઘ કે અંત્ય અવયવના યોગથી તદ્રુપે જ = અવયવરૂપે જ વિવક્ષા કરાય છે. જેમકે શુક્લ અવયવના યોગથી કોઈ ખંભાદિને પણ શુક્લ કહેવાય છે. અર્થાત સ્તંભ વગેરે અમુક જ ભાગમાં શુક્લ - સફેદ હોવા છતાંય, તે શુક્લ ભાગના સંબંધથી, ઉપચારથી, આખાય સ્તંભને પણ શુક્લ કહેવાનો વ્યવહાર થાય છે. તેમ અહિ પણ સમાસાદિ સમુદાયની અવયવરૂપે વિવક્ષો કરાય છે. અને તેથી નવેયજ્ઞ: / અહિ રૂદ્રયજ્ઞ શબ્દની રૂદ્ર રૂપ આદિ અવયવના યોગથી ‘ફક્ત રૂપે જ વિવક્ષા કરવાવડે રૂદ્ર (૧-૨-૩૦) સૂત્રથી જો ના કો નો કવ આદેશ સિદ્ધ થયો. અને સૂત્રનાં શબ્દની રૂપ અંત્ય અવયવના યોગથી જડ રૂપે વિવક્ષા કરવાથી વરિષ્ય: (૯-૧-૫૩) સૂત્રથી નપૂ પ્રત્યયની પ્રાપ્તિ છે, આ પ્રમાણે અન્યત્ર પણ અવયવ પ્રાધાન્યની વિવફા વિચારવી. * શંકા - માઘસ્તવનિ (૧/૫) ન્યાયની ટીકામાં તમે જાવેદ્રઃ / એવા પ્રયોગમાં રૂદ્ર શબ્દ એ દ્રારિ ન હોવા છતાંય મોવ૬૦ ન્યાયથી તેની ક્રાંતિ રૂપે વિવક્ષા વડે ઝવ આદેશ થાય છે, = ३४७ Page #396 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. એમ કહ્યું છે. તો અહિ અવયવ પ્રાધાન્યની વિવલાથી નવે રૂપની સિદ્ધિ થાય છે, એમ શાથી કહ્યું ? સમાધાન - રૂદ્ર (૧-૨-૩૦) સુત્રના લઘુચાસમાં આ પ્રમાણે કહેલું છે કે, “ફ કૃતિ ડ: ? ફક્ત બે જ તિ / (રૂદ્દે એટલે ઈન્દ્રાદિ શબ્દ પર છતાં, એ પ્રમાણ અર્થ (વિરોષણમ7: (૭-૪-૧૧૩) પરિભાષાથી) થાય છે.) અને આથી નવેય: / વગેરે રૂપોમાં રૂદ્ર શબ્દ હોવાથી તેની સિદ્ધિ થશે. અને “વેદ”. અહિ ‘કાન્તવત્ત'ન્યાયથી કેવળ રૂદ્ર શબ્દની રૂદ્રારિ રૂપે કલ્પના કરાશે. અને આથી આ ન્યા. સા. લઘુજાસકારનો અભિપ્રાય જ “માઘસ્તવત્ ૦ ન્યાયની ટીકામાં અમે પ્રગટ કરેલો છે. જયારે અહિ જે અવયવ પ્રાધાન્યની વિવલો કહી, તે ત. પ્ર. બ્રહવૃત્તિકાર શ્રી હેમચંદ્રસૂરિજીના અભિપ્રાયથી કહ્યું છે. કારણકે તેઓએ રૂદ્ર (૧-૨-૩૦) સૂત્રની બૃહદ્રવૃત્તિમાં કહ્યું છે કે, “ફ ફા ડ: રે પર કૃતિ / (રૂદ્ર એટલે ઈન્દ્ર શબ્દમાં રહેલ સ્વર પર છતાં - આવો અર્થ જણાવવા ફન્ને એમ કહ્યું. તેથી અવયવપ્રાધાન્યની વિવક્ષા કરેલી જણાય છે.) આથી વેઃ / એવી રૂપની સિદ્ધિ થાય જ છે, જયારે યજ્ઞ: ! રૂપમાં અવયવ પ્રાધાન્યની વિવક્ષાથી યજ્ઞ શબ્દસ્થ રૂ કારરૂપ સ્વર પણ ફ શબ્દસ્થ કહેવાશે અને તેથી અવ આદેશ થશે - આ પ્રમાણે અવયવ-પ્રાધાન્યની વિવક્ષાનો જ ત. છે. બૃહદ્રવૃત્તિકાર સૂરિજીએ આદર કરેલો છે, એમ જણાય છે. અને અહિ અમે પણ બ્રહવૃત્તિકાર સૂરિજીના અભિપ્રાયથી જ અવયવપ્રાધાન્યની વિવક્ષા કહેલી છે, આથી કોઈ દોષ નથી. ૩. પ્રિયી ! અહિ બહુવીકિ સમાસ કરવો, પણ પ્રવ8ા સલ્લા ૪ / એમ કર્મધારય ન કરવો, કારણકે કર્મધારય સમાસની તત્પરુષ સંજ્ઞા પણ કરેલી હોવાથી તસ્કુરુષ સમાસથી રાજન્સ: (૭-૩-૧૦૬) સૂત્રથી 8 સમાસાંત થવાનો પ્રસંગ આવે. ૪. મનનન આ શબ્દનો - બે ન મૂળ અર્થ જણાવે છે, ડ્રો ગૌ પ્રકૃતિમર્થ રમત: (૨/૬૦) ન્યાયથી ન એવો અર્થ થાય. ૫. ૩UIT - પ્રત્યયાત ચડે શબ્દના અવ્યુત્પત્તિ-પક્ષે વિતા નાના તાંતિવિધિ: / ન્યાયના ઉદાહરણો ટીકામાં બતાવ્યા છે. તે અંગે ગ્રંથકાર શ્રી હેમહંસગણિજી આ પ્રમાણે સ્પષ્ટતા કરે છે - ન્યા, મં. માં અત્યત્તિ પક્ષે - એમ કહેવાનો ભાવ આ પ્રમાણે છે. સંસ્કૃતિ એ પ્રમાણે વાક્ય કરાયે છતે નેર (૩૦ ૭૪) સૂત્રથી ૩ પ્રત્યય થયે ચ ૦ (૪-૧-૧૧૨) સૂત્રથી નો જ થાય છે. આ પ્રમાણે કરિ ગણમાં વ્યુત્પન્ન કરાયેલ હોવા છતાં પણ (નિ + $ + ૩) ચ શબ્દ, "૩ખોડલુનાનિ નામાનિ (૨/૪૬) ન્યાયથી "અવ્યુત્પન્ન” જ કહેવાય છે. જો પૂવોક્ત ન્યાયને અનિત્ય મનાય તો વ્યુત્પન્ન પણ કહેવાય અને તેથી જ્યારે અવ્યુત્પતિ પક્ષનો જ આશ્રય કરાય, ત્યારે ચ શબ્દમાં નિત, fપ્રત્યય પર આવતાં સ્ક: પત્તા(૭-૪-૫) સૂત્રથી ૩ ની પૂર્વમાં છે આગમની પ્રાપ્તિ નથી. કારણકે અવ્યુત્પત્તિ – પક્ષે અવ્યુત્પાદિત હોવાથી ચ શબ્દ અખંડ જ હોવાથી તેનો ર કાર એ પદાત્તસ્થ નથી. આથી તે આગમની અપ્રાપ્તિ હોતે છતે વિકલ્પે તેનું વિધાન કરવા માટે ચ ો (૭-૪-૮) સૂત્ર કરેલું છે. જયારે વ્યુત્પત્તિ-પક્ષનો આશ્રય કરાય ત્યારે ચ9 શબ્દનો જ કાર એ નિ ઉપસર્ગ સંબંધી હોવાથી પદાજો રહેલો હોવાથી Ú: પત્તા (૭-૪-૫) સૂત્રથી ૩ ની પૂર્વમાં જે આગમ પ્રાપ્ત હોતે છતે તેનો વિકલ્પ કરવા માટે ચોવ (૭-૪-૮) સૂત્ર કરેલું છે. આ પ્રમાણે કેવળ ચ શબ્દનો વ્યુત્પત્તિ / અવ્યુત્પતિ – બન્ને પક્ષે પણ પ્રત્યેક ને ચડ્ડવત્ / એવા બે રૂપો થાય છે. અને = ૩૪૮ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૨/૧૯. ન્યા. મં.... જો ગ્રહળવતા નાના 7 તાતિવિધિ: 1 એ ન્યાય ન હોય તો ચનર્મળ મિતિ, ન્યાલૢ વર્મામ્ । વગેરે ચ શબ્દાદિવાળા પ્રયોગમાં પણ વ્યુત્પત્તિ અવ્યુત્પત્તિ એ બન્નેય પક્ષે પ્રત્યેકમાં જો (૭-૪-૮) સૂત્રથી જ વિકલ્પે તે આગમ થયે, નયનર્મળ, ચા નર્મળન્ । એ પ્રમાણે બે રૂપ થાય જ, પણ, આ ન્યાયનો સદ્ભાવ હોવાથી ન્ય શબ્દાદિવાળા પ્રયોગમાં ન્યો (૭-૪-૮) સૂત્રની પ્રવૃતિ ન થાય, એમ જણાય છે. અને આથી ચર્જી શબ્દની અવ્યુત્પત્તિ પક્ષનો આદર કરવામાં ય એ પદાન્તસ્થ ન હોવાથી ઘ્વ: પર્ાન્તાત્॰ (૭-૪-૫) સૂત્રની અપ્રવૃતિ થવાથી વૃદ્ધિ: સ્વરેરે (૭-૪-૧) સૂત્રથી આદ્ય - સ્વરની વૃદ્ધિ થયે, ચાવળમ્। એવું એક જ રૂપ થાય. અહીં ચ શબ્દના વ્યુત્પત્તિ - પક્ષનો સ્વીકાર કરાતો નથી, કેમકે, તેમ કરવામાં હળવતા નાના 7 તારિવિધિ: । એ પ્રસ્તુત ન્યાયની સત્તા અંગે (આ ન્યાય હશે કે નહીં ? એવો) સંદેહ ઉત્પન્ન થાય છે. તે આ રીતે - વ્યુત્પત્તિપક્ષનો આશ્રય કરવામાં ચ શબ્દસ્થ ય કાર એ પદાન્તસ્થ હોવાથી ધ્વ: પરાન્તાત્॰ (૭-૪-૫) સૂત્રથી તે આગમ થયે તૈય′′નર્મળમ્ । એવું પણ રૂપ થવાથી પૂર્વોક્ત રીતે બન્નેય પ્રકારના રૂપ થવાથી, એવું સ્પષ્ટ જણાતું નથી કે, (૧) આ ન્યાય હોવાથી ચ, શબ્દાદિવાળા પ્રયોગમાં ચોર્વા (૭-૪-૮) સૂત્રની પ્રવૃત્તિ નિષિદ્ધ હોવાં છતાં પણ વ્યુત્પત્તિ / અવ્યુત્પત્તિ એ બે પક્ષના આશ્રયથી (પૂર્વોક્ત સ્વરૂપ) બે રૂપો થયા છે ? કે (૨) આ ન્યાયનો અભાવ હોવાથી કેવળ / ફક્ત ચર્જી શબ્દની જેમ ચ શબ્દાદિવાળા (ચવર્મન્ વગેરે) પ્રયોગમાં પણ બન્નેય પક્ષે પ્રત્યેકમાં ચોર્જ (૭-૪-૮) સૂત્રની જ પ્રવૃત્તિ થવાથી બે રૂપ થયા ? આમ આવી શંકા થવાથી પૂર્વોક્ત ન્યાયની સત્તા / વિદ્યમાનતા અંગે શંકા થાત. માટે અહીં અવ્યુત્પત્તિ - પક્ષનો આશ્રય કરવો ઉચિત છે. અવ્યુ. પક્ષનો આશ્રય કરવામાં આવી શંકા ઉત્પન્ન થતી નથી. કેમકે ત્યારે 7 કાર એ પદાન્તસ્થ ન હોવાથી ધ્વ: પાન્તાત્॰ (૭-૪-૫) સૂત્રથી છે. આગમનો અભાવ થવાથી અને ચોાં (૭-૪-૮) સૂત્રની પ્રવૃત્તિનો આ ન્યાય વડે ચ શબ્દાદિપ્રયોગમાં નિષેધ કરેલો હોવાથી અપ્રવૃત્તિ થવાથી તૈયદ્વÉળમ્ । એવું રૂપ કોઈપણ રીતે ન થવાથી ચા વર્મામ્ । એવું એક જ રૂપ અવ્યુત્પત્તિ - પક્ષે થાય. આથી આ પ્રમાણે ફલતઃ આ ન્યાયના સદ્ભાવનો નિર્ણય / નિશ્ચય કરેલો છે. ટૂંકમાં અવ્યુત્પત્તિ - પક્ષના આશ્રમમાં જ આ ન્યાયની સત્તાનો સંદેહ ન થવાથી અહીં અવ્યુત્પત્તિપક્ષનો આશ્રય કરેલો છે. (૨/૧૮) ७६. अनिनस्मन्ग्रहणान्यर्थवताऽनर्थकेन च તવિધિ પ્રયોનયન્તિ || ૨/૧૬ ॥ ન્યાર્થે મંગા ન્યાયાર્થ :- સૂત્રમાં અન્, ફૅન્, અસ્ અને મન્ પ્રત્યયનું ગ્રહણ કરીને જે કાર્ય કહેલું હોય, તે કાર્ય સાર્થક અને અનર્થક એવા પણ અન્ વગેરે પ્રત્યયાંત શબ્દથી થાય, એમ સરળ અર્થ છે. હવે ટીકા પ્રમાણે અર્થ જોઇએ. અહિ ‘સ્વન’ પદ શેષ છે. અને પ્રયોગયન્તિ એ રૂપનો ૩૪૯ Page #398 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુરાનુવાદ. પર્યાય પ્રવર્તયક્તિ છે. આથી, સૂત્રમાં મન, રૂ, અસ્ અને મન પ્રત્યયનું ગ્રહણ એ સાર્થક (અર્થવાનું) અને અનર્થક એવા પણ સ્ત્ર (કન વગેરે પ્રત્યય) પાસે તદન્તવિધિને = મન વગેરે ! પ્રત્યયાતવિધિને પ્રેરે છે, પ્રવર્તાવે છે.' આ શબ્દાર્થ થયો. કહેવાનો ભાવાર્થ એ છે કે, મન વગેરે પ્રત્યયાંતનું કાર્ય કરવાનું હોય ત્યારે અર્થવાનુ (સાર્થક)ની જેમ અનર્થક એવા પણ અન્ વગેરે પ્રત્યયોનું ગ્રહણ કરવું. (એટલે વિવલિત કાર્ય સાર્થક અને અનર્થક બન્નેય પ્રકારના અન્ય વગેરે પ્રત્યયાંતથી થશે.) પ્રયોજન - અર્થવઘણે નાડનWવસ્ય (૧/૧૪) ન્યાયનો અપવાદ આ ન્યાય છે. એટલે કે તે ન્યાયથી નિષિદ્ધ - અપ્રાપ્તકાર્યની પ્રાપ્તિ માટે આ ન્યાય જાણવો. ઉદાહરણ :- (૧) સાર્થક બન્ નું - રીન્ ધાતુથી ક્ષક્ષ૦ (૩પતિ ૦ ૧૦૦) સૂત્રથી થયેલ પદ્રિ - ગણનો મન પ્રત્યય પર છતાં ના ! એવું રૂપ થાય છે. સ્ત્રી વેર્ અર્થાત. સ્ત્રીલિંગની વિવક્ષામાં સ્ત્રિયાં નૃતોડā- સ્ત્રારેડ (૨-૪-૧) સૂત્રથી પ્રત્યય થયે રાશી ! રૂપ થાય છે. અનર્થક – મન્નું ઉદા. શટિ વ્યાસ | એ ગ.૫. ધાતુથી પશૌખ્યામ્ (ઉળાદ્રિ ૧૦૩) સૂત્રથી તનું પ્રત્યય લાગતાં નષ્ટનું રૂપ થાય છે. પછી પ્રિયા કછ યેષાં તે પ્રિયા: (પ્રિય છે આઠ જેને તેવા કોઇ) તાન્ પ્રિયા: પશ્ય | અહિ બન્નેય ઠેકાણે (સાર્થક – અનર્થક રૂપોમાં) કનોડી (૨-૧-૧૦૮) સૂત્રથી મન ના મ નો લોપ સિદ્ધ થયો. (૨) સાર્થક - બ્લોકપ્તિ તિ, મતોડનેસ્વરીત (૭-૨-૬) સૂત્રથી રૂર્ પ્રત્યય થતાં ઢાડી | રૂપ થાય છે. અનર્થક ન - Dાડતિ રૂતિ - સતપોમાયાધાસ્ત્રનો વિન (૭-૨-૪૭) સૂત્રથી વિનું પ્રત્યય પર છતાં નવી ! રૂપ થાય છે. બન્નેય ઠેકાણે રૂનપુષાર્થn: શિયો: (૧-૪-૮૭) સૂત્રથી (લુપ્ત ની પૂર્વેનો) સ્વર દીર્ઘ થાય છે. (૩) સાર્થક કમ્ - માતૃ પ્રાપm | | ગ.૫. ધાતુથી બપોડપdo (3પા૯િ૦ ૧૬૪) સૂત્રથી ઉણાદિગણનો અર્ પ્રત્યય પર છતાં અને ધાતુનો અપ્સત્ આદેશ થયે અખરન્ + ૬ = અક્ષર : | રૂપ થાય છે. અનર્થક કમ્ - રવરવ નાસિવાડતિ રધુરીન્નાલાવા નમ્ (૭-૩-૧૬૦) સૂત્રથી નાસિવા નો નમ્ આદેશ થયે - રર : | રૂપ થાય છે. અહિ બન્નેય ઠેકાણે (સાર્થક – અનર્થક સન્ પ્રત્યયાત સ્થળે) અપ્યારત્વસ: સૌ (૧-૪-૯૦) સૂત્રથી પ્રથમ એ.વ. સિ પ્રત્યય નિમિત્તક પૂર્વના સ્વરનો દીર્ઘ આદેશ થયો. (૪) સાર્થક મન - પોંન્ મન્તવર્ષના એ સો ગ.૪. ધાતુથી તેરીવ્ર વા (8ાદ્રિ ૧૨૫) સૂત્રથી ઉણાદિ ગણનો મન પ્રત્યય લાગતાં સો ધાતુના મા નો છું થયે (સી + મન + સિ) = સીમા | અનર્થક મન્ - મહંતો માવ રૂતિ પૃથ્વામિન (૭-૧-૫૮) સૂત્રથી રૂમન પ્રત્યય પર છતાં (પ્રથમા fસ પ્રત્યય આવતાં) મહિમા રૂપ થાય છે. તે મહિનાનું અતિન્તિા , તિમહિમા સ્ત્રી, I અહિ બન્નેય ઠેકાણે મનઃ (૨-૪-૧૪) સૂત્રથી ટી પ્રત્યાયનો નિષેધ થાય છે. આ ન્યાયસૂત્રમાં અન વગેરે પ્રત્યયો ઉપલક્ષણ છે. તેથી તું વગેરે પ્રત્યયના ગ્રહણમાં પણ સાર્થકની જેમ અનર્થક મત પ્રત્યયાતનું ગ્રહણ કરવું. તેમાં સાર્થક - મા - વિં ૩૫૦ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૨/૧૯. ન્યા. મં.... પ્રમાળનસ્યંતિ તું જિમોડતુરિયુય્િ પાસ્ય (૭-૧-૧૪૮) સૂત્રથી ર્િ શબ્દથી અતુ પ્રત્યય લાગતાં મ્િ પ્રત્યયનોં ર્િ આદેશ થયે (મ્િ + અતુ, વ્િ + અન્તુ (અન્ + સિ =) ક્રિયાન્। રૂપ થાય છે. અનર્થક गावोऽस्य सन्ति इति, तद्स्याऽस्त्यस्मिन्निति मतुः (૭-૨-૧) સૂત્રથી મત્તુ પ્રત્યય પર છતાં ગોમાન્ । (ઘણી ગાયવાળો) અહિ બન્નેય પ્રકારના અતુ પ્રત્યયાંત શબ્દોમાં ખ્વાવે:૦ (૧-૪-૯૦) સૂત્રથી સ્વરનો દીર્ઘ આદેશ થયો છે. અસ્તુ પ્રત્યય જ્ઞાપક :- આ ન્યાયનું ઉદ્દ્ભાવક = શાપક છે, અસ્ પ્રત્યયના અંશમાં - અભ્યાવેરત્વસ: સૌ (૧-૪-૯૦) સૂત્રમાં ‘અક્વારે:’ એ પ્રમાણે વિશેષણ મુકવું. તે આ રીતે - પિત્તું પ્રસતે કૃતિ, fપ્ (૫-૧-૧૪૮) સૂત્રથી પ્િ પ્રત્યય પર આવતાં અને તેનો લોપ થતાં (પિન્ડ + પ્રસ્ + સિ =) પિન્દ્વપ્રઃ । વગેરે રૂપોમાં દીર્ઘ આદેશનો નિષેધ કરવા માટે ઉક્ત સૂત્રમાં ‘અશ્વારેઃ’ એમ વિશેષણ કહેલું છે. પણ સ્વાતિ પ્રથમ ગણના પ્રમ્ ધાતુના અસ્ ના દીર્ઘત્વની તો પ્રાપ્તિ જ નથી. કારણકે પ્રસ્ ધાતુનો અસ્ એ (શુદ્ધ - અસ્ પ્રત્યય રૂપ ન હોયને) અનર્થક છે. અર્થાત્ પ્રસ્ ધાતુના અસ્ માત્ર અંશનો કોઇ અર્થ નથી. માટે તે શુદ્ધ અસ્ પ્રત્યયની અપેક્ષાએ અનર્થક છે. અને અર્થવાદને નાડનર્થસ્ય (૧/૧૪) ન્યાયવડે અનર્થક અભ્ પ્રત્યયના ગ્રહણનો નિષેધ કરેલો છે. તો પણ આ ન્યાયથી અનર્થક એવા પણ અસ્ પ્રત્યયાંત નામના અસ્ ના સ્વરનો દીર્ઘ આદેશ થવાની પ્રાપ્તિ વિચારીને જ અમ્બાવે: એમ વર્જન કરેલું છે. આમ આ ન્યાય વિના નિરર્થક બની જતું અશ્ર્વારે: એવું વિશેષણ આ ન્યાયનું જ્ઞાપન કરે છે. = પૂર્વપક્ષ :- પિત્તુX: । વગેરે રૂપો વિના પણ ન્નયં અન્નત્તિ, અતિ વા એમ પ્િ પ્રત્યય થયે (સ્ત્રી + અસ્ + ર્િ + fr) સ્ત્રઃ । વગેરે રૂપોમાં (સ્વાતિ એવા) અસ્ ધાતુના દીર્ઘત્વનો નિષેધ કરવા માટે અશ્વારે: એમ કહેલું હોઇ શકે છે. એટલે કે અસ્ પ્રત્યય સાથે સાર્થક એવા જ અભ્ ધાતુના સ્વરના દીર્ઘત્વનો પૂર્વોક્ત રૂપોમાં નિષેધ કરવા માટે અશ્વારે: વચન કહેલું સંભવે છે, પણ અનર્થક અસ્ ના નિષેધ માટે નહિ. માટે 7મ્વારે: વચન આ ન્યાયનું જ્ઞાપક બની શકે નહિ. . - - ઉત્તરપક્ષ :- ના, એવું નથી. કારણકે જો સ્ત્ર: એવા પ્રયોગમાં જ નિષેધ કરવા માટે ક્વારે: એમ કહેલું હોય, તો અમ્વારે: ને બદલે અનસોડત્વસઃ સૌ એટલું જ લઘુભૂત સૂત્ર કરવું જોઇએ. અને તેમ કરીને, ‘સ્ ધાતુ સિવાયના સ્ અંતવાળા નામનો સ્વર દીર્ઘ થાય” એમ વ્યાખ્યા કરાય. પણ જે આવું લઘુસૂત્ર ન કરીને અમ્બાવેત્વત: સૌ (૧-૪-૯૦) એવું વ્યાપક (= અક્ષરથી જ માટું નહિ, પણ અર્થથી પણ વ્યાપક) સૂત્ર કહ્યું, તે પિણ્ડઃ । વગેરેની અપેક્ષાએ જ કહ્યું છે. (અર્થાત્ અનર્થક એવા પણ પિત્તુથ્રઃ । શબ્દસ્થ પ્રસ્ ધાતુના અસ્ વગેરેના સ્વરનો દીર્ઘ આદેશ થવાનો નિષેધ કરવા માટે જ છે. અને માટે સમ્વારે: એવું વચન આ ન્યાયનું જ્ઞાપક બને જ છે.) - અનિત્યતા :- આ ન્યાય ત્ અંશમાં શિથિલ = અનિત્ય છે. આથી શોમન: પન્થા યસ્યા: સા (સુધિમ્ + ઙી + સિ =) સુપથી સ્ત્રી । અહિ થિન્ શબ્દ ઉણાદિસૂત્રથી નિષ્પન્ન ૩૫૧ Page #400 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. થયેલો હોવાથી, ઉણાદિસૂત્રોથી નિષ્પન્ન શબ્દના અવ્યુત્પત્તિ - પક્ષનો આશ્રય કરવામાં ન પ્રત્યયને અનર્થક ગણવાથી રૂનઃ ન્યૂ (૭-૩-૧૭૦) સૂત્રથી વિહિત, (૬ પ્રત્યયાંતથી થતો) – સમાસાંત ન થયો. આ પ્રમાણે બાકીના અંશોમાં પણ આ ન્યાયના જ્ઞાપકનું અને અનિત્યપણાનું ઉભાવન કરવા યોગ્ય છે. (૨/૧૯) 1 ક્યાસ ૧. યોજયત્તિ / રૂપમાં યુઝ| સંપર્વને / ધાતુ છે. એનો અર્થ છે – પ્રયુતે = પ્રેરે છે, વિતાવે છે. (૨/૧૯) (૭૭. IT - મી - રા - પ્ર વ્રુવિશેષ: // ૨/૨૦ / ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ - સૂત્રમાં જે ઠેકાણે , માં અને રા એવો નિર્દેશ કરેલો હોય, ત્યારે સામાન્યથી મા વગેરે રૂપવાળા ધાતુઓ ગ્રહણ કરવા. એટલે કે આ શબ્દથી જતો, જો શત્રે ! આ બે ધાતુઓનું ગ્રહણ કરવું, મા શબ્દથી માં માને, માં માનશબ્દો, મે પ્રતિવાને ધાતુઓનું ગ્રહણ કરવું, અને રા શબ્દથી સામાન્યથી હું રૂપવાળા ધાતુઓનું ગ્રહણ કરવું. પ્રયોજન - તક્ષપ્રતિપોવાયોઃ પ્રતિપવોત્તર્ગવ પ્રમ્ (૧/૧૫) વગેરે ન્યાયોનો યથાસંભવ અપવાદ આ ન્યાય છે. જે રીતે અપવાદ થાય છે, તે આગળ કહેવાશે. આ રીતે તે તે ન્યાયનો બાધ કરીને અપ્રાપ્ત કાર્યની પ્રાપ્તિરૂપ આ ન્યાયનું પ્રયોજન જાણવું. આ ન્યાયના ત્રણ અંશ થશે - (૧) TI (૨) માં અને (૩) રા - આથી તેના ઉદાહરણાદિ પણ ત્રણ વિભાગમાં કહેલાં છે. તેમાં - (૧) મા ના ગ્રહણ સંબંધી - ઉદાહરણઃ- આ મત, જો શબ્દ ! એ બે ધાતુથી કૃત્તિ તે રૂતિ કૃશ પુનઃ પુનર્વા યતિ રૂતિ વા એમ વાક્ય થયે, યક્ પ્રત્યય થયે તેનો લુ, થયે, આશીર્વાદ અર્થમાં ચર્િ પ્રત્યય પર આવતાં, નાથાત્ પ્રાપં ગીત વા | અહિ બન્નેય ના રૂપવાળા ધાતુઓના સ્વરનો પાસવામાહી: (૪-૩-૯૬) સૂત્રથી ( આદેશ સિદ્ધ થયો. અન્યથા - જો આ ન્યાય ન હોય તો જૈ ધાતુનું એ રૂપ એ ગાત્ સચ્ચક્ષરી (૪-૨-૧) સૂત્રથી સંધ્યક્ષરરૂપ = લક્ષણને લઈને આવેલું હોવાથી અથવા વ્યાકરણ (લક્ષણ) શાસ્ત્રથી થયેલું હોવાથી, લાક્ષણિક છે. આથી નક્ષપ્રતિપોતયો: (૧/૧૫) ન્યાયથી પ્રતિપદોક્ત આ રૂપવાળા પા તૌ I ધાતુનું જ ગ્રહણ પ્રાપ્ત થશે, પણ જૈ શબ્દે ! એ ધાતુનું નહિ. = ૩૫ર Page #401 -------------------------------------------------------------------------- ________________ ૨/૨૦. ન્યા. મં... અથવા કૃત્રિમાડકૃત્રિમયો: કૃત્રિમે (૧/૨૩) એ ન્યાયથી કૃત્રિમ ના રૂપવાળા ઔ ધાતુનું જ ગ્રહણ પ્રાપ્ત થશે, પણ સ્વાભાવિક જ રૂપવાળા પાકું ધાતુનું નહિ. જ્ઞાપક :- આ ન્યાયનું સંભાવક = જ્ઞાપક છે, આયોડનુપટ્ટ (પ-૧-૭૪) સૂત્રમાં Tઃ જતો . એ જ ધાતુનો નિષેધ કરવા માટે જાય: એ પ્રમાણે નિર્દેશ કરવો. અર્થાત્ : એવો નિર્દેશ કરવામાં પણ કૃત્રિમાડકૃત્રિમયોઃ- (૧/૨૩) ન્યાયથી હું ધાતુનું જ ગ્રહણ સિદ્ધ થઈ જતું હોવા છતાં ય આ ન્યાયથી કૃત્રિમ (૧/૨૩) વગેરે ન્યાયોનો બાધ થઈ જતો હોવાથી : એવો નિર્દેશ કરવામાં સામાન્યથી ના રૂપની પ્રાપ્તિ થશે. આથી ધાતુનો નિષેધ કરવા માટે જાય એવો નિર્દેશ આ ન્યાયથી જ સંગત(ઘટમાન) થતો હોયને, તે આ ન્યાયને જણાવે છે. અનિત્યતા :- આ અંશમાં આ ન્યાય ક્યારેક સ્થગિત - અનિત્ય થાય છે. કારણકે સ્થ: (પ-૪-૬૬) સૂત્રમાં જ: એ પ્રમાણે સામાન્યથી નિર્દેશ હોવા છતાં પણ, આ તી | એ ધાતુનો ત્યાગ કરીને જૈ શબ્દે ! એ ધાતુનું જ ગ્રહણ કરેલું છે, પણ નહિ. A. (૨) મગ શબ્દનાં ગ્રહણમાં સામાન્યગ્રહણનું ઉદાહરણ - મહું માફ અને મે એ ત્રણેય ધાતુઓનું તે-ક્તવતું પર છતાં મિત:, મિતવાન | રૂપ થયું. અહિ તોલોમા રૂટ (૪-૪-૧૧) સૂત્રથી ત્રણેય ધાતુના સ્વરનો રૂ આદેશ થયો છે. જ્ઞાપક :- આ અંશમાં આ ન્યાયનું જ્ઞાપક છે, ડુંÁનેડયા (૪-૩-૯૭) સૂત્રની બૃવૃત્તિમાં માં શબ્દથી માં, માફ અને મે આ ત્રણેયના ગ્રહણનું વિધાન. આ ન્યાયાંશના અભાવમાં માં શબ્દનું કથન કરવામાં માઈનદોરનાવ (૨/૩) ન્યાયથી અથવા કૃત્રિમાડત્રિમયોઃ કૃત્રિમે (૧/૨૩) ન્યાયથી બે ધાતુનું જ ગ્રહણ પ્રાપ્ત છે. પણ માં અને માં એ બે વાઢિ ગણના કે અકૃત્રિમરૂપવાળા ધાતુના ગ્રહણની પ્રાપ્તિ નથી. અથવા તક્ષપ્રતિપવોવાયો: (૧/૧૫) એ ન્યાયથી પ્રતિપદોક્ત માં અને માં એ બે ધાતુનું જ ગ્રહણ પ્રાપ્ત થાય છે, પણ લાક્ષણિક મા – રૂપવાળા મેં ધાતુનું ગ્રહણ પ્રાપ્ત નથી. અને આ પ્રમાણે આ ન્યાય વિના ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં કહેલ માં, માડ અને મે ધાતુનું ગ્રહણ અસંગત જ થઈ જાય. આમ બૃહદ્ગતિનું આવું વચન, આ ન્યાય વિના અઘટમાન બની જતું હોયને આ ન્યાયને જણાવે છે. અનિત્યતા :- આ અંશમાં પણ આ ન્યાય પરિપ્લવ = અનિત્ય છે. આથી મિમીમાતાનિસ્વાર્થ (૪-૧-૨૦) સૂત્રમાં સામાન્યથી ત્રણેય માં એવા રૂપવાળા ધાતુઓનું ગ્રહણ કરવા માટે બહુવચનનો યત્ન કરેલો છે. જો આ ન્યાય અપરિપ્લવ = નિત્ય જ હોત તો આ ન્યાયથી જ પૂર્વોક્ત ત્રણેય માં એવા રૂપવાળા ધાતુઓના ગ્રહણની સિદ્ધિ થઈ જવાથી શા માટે બહુવચનનો પ્રયત્ન કરવો જોઇએ ? અર્થાત્ ન કરવો જોઈએ. છતાંય જે કરેલો છે, તે આ ન્યાયની અનિત્યતા - અનાશ્રય વિના વ્યર્થ બનતો હોયને આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. જ્ઞા = ૩૫૩ == Page #402 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. (૩) વા ના ગ્રહણ સંબંધી ઉદાહરણ :- પ્રજ્ઞ8 (૫-૧-૭૯) સૂત્રમાં “જ્ઞા રૂપના સાહચર્યથી રા રૂપના જ ગ્રહણનો અહિ આગ્રહ રાખવો પણ તા સંજ્ઞાનો નહીં.” એ વાતને સાબિત કરીને પછી આ ન્યાયથી સામાન્યથી (અવિશેષરૂપે) છ એ છ – રા રૂપવાળા ધાતુઓથી ૩ પ્રત્યય લગાડેલો છે. જેમકે, (૧) ડુત (૨) રામ વા, સાને ! એ રા ગ.વ. અને ગ.૨. થી ધન પ્રાતિ, પ્રયતીતિ વા ધનપ્રદ ! (ધન પ્રદાન કરનાર). (૩) ટર્ તળે - ગ.૪ - વૃક્ષ પ્રતીતિ - વૃક્ષy: ! (વૃક્ષને પ્રકર્ષે કાપનાર) (૪) સેફ પાત્રને | ગ. ૧. પુત્ર પ્રત્યે તિ પુત્રપ્રઃ I (પુત્રનું પાલન કરનાર) (૫) ઢાં નવને ગ.૨. પ્રવાતીતિ વારy: I (કેદારને લણનાર) (૬) સૈન્ શોધને | ગ.૧ માળનું પ્રાયતીતિ માંગનy I (ભાજનને શુદ્ધ કરનાર) આ ન્યાયાંશના અભાવમાં તો અાદ્યનાદ્યો . (૨/૩) ન્યાયથી રુદ્રાં અને ટાં એ બે મઃિ ગણના ધાતુ સિવાયના ૪ ધાતુઓનું ગ્રહણ પ્રાપ્ત થાય. અથવા તક્ષપ્રતિદ્દોવસ્તયો:૮ (૧/૧૫) ન્યાયથી લાક્ષણિક એવા , તેંડું કૈવ ધાતુ સિવાયના ત્રણ ધાતુઓનું ગ્રહણ પ્રાપ્ત થાય. (આ ઢોંર્ વગેરે ત્રણ ધાતુનું દ્રા રૂપ માત્ સચ્ચક્ષર(૪-૨-૧) સૂત્રથી થયેલું હોવાથી લક્ષણથી આવેલું હોયને લાક્ષણિક છે.) અથવા કૃત્રિમ વૃત્રિમયો: (૧/૨૩) ન્યાયથી દ્ર, તામ્ અને ઢાં એ સિવાયના હૉર્ વગેરે ત્રણ ધાતુનું જ ગ્રહણ પ્રાપ્ત થાય. (કારણકે તેઓનું રા રૂપ કૃત્રિમ છે.) જ્ઞાપક :- આ અંશમાં આ ન્યાયનું સદ્ભાવકર – જ્ઞાપક છે - સિશો ઃ (૫-૨-૩૬) સૂત્રમાં ધે ધાતુને ટ્રા ધાતુથી જુદો કહીને “ સંજ્ઞાના ગ્રહણનો આગ્રહ ના રાખવો” એ પ્રમાણે કહેવાનું શક્ય છે. (કેમકે રા સંજ્ઞક ધાતુનું ગ્રહણ ઇષ્ટ હોત તો ધે એમ જુદો નિર્દેશ ન કરત. કારણ ધે ધાતુ તા સંજ્ઞક છે. પણ એમ કરેલું નથી. એટલે ટ્રા થી રા સંજ્ઞક લેવાના નથી, પણ ઇચ્છા મુજબ શેષ રૂપવાળા ધાતુઓ લેવા, એમ કહી શકાય છે.) તેમ છતાં, “છ એ છ (તમામ) રા રૂપવાળા ધાતુઓનું ગ્રહણ કરવું” એ પ્રમાણેનું જે વચન છે, તે આ ન્યાયાંશનું જ્ઞાપકે છે. તે આ રીતે - હે (ધા) ગ. ૧. ધાતુથી જુદું રા નું ગ્રહણ કરવા વડે ટ્રા સંજ્ઞાના ગ્રહણ પ્રત્યે આગ્રહનો નિરાસ (ત્યાગ) ભલે થઈ જાઓ, પણ રા રૂપવાળા તમામ છ ધાતુઓનું ગ્રહણ શી રીતે સિદ્ધ થાય ? અર્થાત ગદ્યનાદ્યોનાફેડ (૨/૩) વગેરે ન્યાયોથી ઘણું વિન કરાતું હોયને, દ્રા રૂપવાળા તમામ છ ધાતુઓનું ગ્રહણ દુઃશક્ય છે. તો પણ “ઢા રૂપવાળા છ એ છ ધાતુઓ અહિ ગ્રહણ કરવા યોગ્ય છે” એમ જે ટીકામાં કહેલું છે, તે પ્રસ્તુત ન્યાયનું વાદ્યનવાદ્યો: (૨/૩) વગેરે ન્યાયોના અપવાદરૂપે સ્મરણ કરીને કહેલું છે. અર્થાત્ આ ન્યાયથી જ માનવાદ્યો: (૨/૩) વગેરે ન્યાયોનો બાધ કરીને રા રૂપવાળા તમામ છે ધાતુઓનું વિધાન ઘટમાન થતું હોયને, તેવું વિધાન આ ન્યાયાંશને જણાવે છે. B. આ અંશમાં આ ન્યાયની પરિપ્લવતા = અનિત્યતા જણાતી નથી. 4 | શબ્દસ્થ (૧/૧) રૂપ પ્રથમ ન્યાયના અંશનો વિસ્તાર આ ન્યાય છે. (અર્થાત હૂં | શબ્દ (ગ્રાહ્યમ) = ૩૫૪ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૨/૨૦. સ્વો. ન્યા... એ ન્યાયાંશથી સૂત્રમાં વિવલિત શબ્દના ગ્રહણથી સામાન્યથી તે રૂપવાળા તમામ શબ્દોનું ગ્રહણ થાય છે. અને આ ન્યાયાંશ પણ , મ અને દ્રા શબ્દના ગ્રહણમાં સામાન્યથી મા વગેરે રૂપવાળા તમામ શબ્દોનું ગ્રહણ કરવા જણાવે છે. આમ તં પં શબ્દસ્થ આ ન્યાયાંશથી જે અર્થ સામાન્યથી જણાવેલો છે, તે જ અર્થ આ ન્યાયથી વિશેષરૂપે અર્થાત્ પ વગેરે વિષયમાં જણાવાતો હોયને વં રૂપ શબ્દસ્ય - એ પ્રથમ ન્યાયાંશના જ વિસ્તારરૂપ આ ન્યાય છે.) અહીંથી આગળ કહેવાતાં દશ ન્યાયો બળાબળનું વિધાન કરનારા છે. (૨/૨૦) સવોપણ વ્યાસ ૧. ટીકામાં જસ્થર (પ-૧-૬૬) સૂત્રમાં “જ:' નિર્દેશથી રે - ધાતુનું જ ગ્રહણ કરવાથી આ ન્યાયને અનિત્ય કહ્યો. શંકા - થર (૫-૧-૬૬) માં “ એવા નિર્દેશથી જે ધાતુનું જ ગ્રહણ કર્યું તે આ ન્યાયની અનિત્યતાનું ઉદાહરણ કેમ કહેવાય ? અર્થાત ન કહેવાય. કારણકે : (૫-૧-૬૬) સૂત્રની બૃહદ્રવૃત્તિમાં “-” પદથી હું તો એ "m' રૂપવાળા ધાતુના અગ્રહણમાં આ પ્રમાણે કારણ આપેલું છે કે, શિલ્પી = કર્મકૌશલશાલી (= કલાકાર, નિષ્ણાત) અર્થમાં જ ધાતુથી થજી પ્રત્યય લાગે છે. અને Tહું ધાતુ ગત્યર્થક હોયને (શબ્દાથક ન હોવાથી) તેનાથી થ૪ પ્રત્યય કરવામાં (ગાન - ક્રિયાકુશલરૂપ) શિલ્પી અર્થ જણાતો નથી. આથી જ અહિ ? (m) ધાતુનું ગ્રહણ કરેલું છે, પણ હું ધાતુનું નહિ. આમ (ગાનકિયાકુશલરૂપ) શિલ્પી - અથનું અનભિધાન = એટલે કે તેના અર્થનો બોધ કરાવવાનું અસામર્થ્ય જ હું ધાતુના અગ્રહણમાં કારણ છે, તો અહિ આ ન્યાયની અનિત્યતાથી શું (ફળ) આવેલું છે ? કે જેથી તમે આને આ ન્યાયની અનિત્યતાનું ઉદાહરણ કહો છો ? સમાધાન - તમે કહો છો, તેમ નથી. કેમકે, “શિલ્પી અર્થમાં અનભિધાન રૂપ કારણથી TI ધાતુથી થષ્ટ્ર પ્રત્યય આવતો નથી ” આ વાક્યનો અર્થ એ છે કે “પ્રહળsવિશેજ: / એ પ્રસ્તુત ન્યાયાંશ હોવા છતાંય ઈષ્ટ અર્થના પ્રત્યાયને (બોધકત્વ) રૂ૫ અભિયાનના અભાવરૂપ કારણથી જસ્થ: (પ-૧-૬૬) સૂત્રમાં પ્રસ્તુત ન્યાયાંશની પ્રવૃત્તિ થવાથી તે અનિત્ય થયો. અથાત અનભિધાન (ઈર્થનું અપ્રત્યાયન) રૂપ હેતુથી પ્રસ્તુત ન્યાયને બાધિત કરવા પૂર્વક જ કેવળ શબ્દાથક શૈ (T) ધાતુનું ગ્રહણ સિદ્ધ થયું, પણ ગત્યર્થક (T) નું ગ્રહણ ન થયું. આમ આ ન્યાયને અનિત્ય માનવાપૂર્વક જ અનભિધાન રૂપ હેતુથી કેવળ શબ્દાર્થક ા ધાતુનું ગ્રહણ સિદ્ધ થયું છે, એમ વૃત્તિકાર શ્રી હેમહંસગણિજીનો કહેવાનો.ભાવે છે. આથી આ ન્યાયની અનિત્યતાનું પૂર્વોક્ત ઉદાહરણ સમુચિત છે. ૨, ટીકામાં ના રૂપના સાહચર્યથી “રા રૂપના પ્રહણનો જ આગ્રહ રાખવો, પણ રા - સંજ્ઞાના ગ્રહણ પ્રત્યે આગ્રહ ન રાખવો” એવી સિદ્ધિ કરીને આ ન્યાયથી છ એ છ ા રૂપવાળા ધાતુથી ૪ કર્યો એમ કહ્યું. તેથી ફલિત થતો અર્થ સ્વો. ન્યા. માં કહે છે - જ્ઞ8 (૫-૧-૭૯) સૂત્રમાં “રા સંજ્ઞાના ગ્રહણ પ્રત્યે આગ્રહ ન રાખવો” આવા મતલબના અર્થની સિદ્ધિ કરવા માટે જ્ઞા ધાતુના સાહચર્યના બળનું જે ઉદ્દભાવન સૂરિજીએ કરેલું છે, તે રૂપં શબ્દસ્થ (૧/૧) ન્યાયસ્થ પરબ્રજ્ઞા અંશથી રા સંજ્ઞાના જ ગ્રહણનો પ્રસંગ અહિ ને આવે, એવી બુદ્ધિથી જ કરેલું છે – એમ સ્વયં જાણી લેવું ૩૫૫ Page #404 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. (અર્થાત અહીં d j. (૧/૧) ન્યાયના મા રૂપ દ્વિતીય ન્યાયાંશની પ્રવૃત્તિની શંકાથી જ 'T' ધાતુના સાહચર્યબળનું ઉદ્દભાવને કરેલું હોય, તે સાહચય કબ્રસંશા અંશનું વસ્તુતઃ સાધક – જ્ઞાપક છે, એમ સૂચવે છે. આ પ્રમાણે “કંઈક... ધ્યાનમાં રાખવા જેવું, (પૃ. ૧૩૦) એ શીર્ષક હેઠળ સ્વપજ્ઞ-ન્યાસની અને તેને આધારિત અમે કરેલ વિવેચનની પણ પુષ્ટિ થાય છે. અથાત પ્રાપજ્ઞ8 (૫-૧-૭૯) સૂત્ર તત્ત્વતઃ “અશબ્દસંજ્ઞા' અંશનું સાધક - જ્ઞાપક છે, પણ વ્યાવહારિક દષ્ટિએ તે "કબ્રસંશા “ અંશની અનિત્યતાનું ઉદા.બને પણ છે.) ૩. પ્રશ્ન (૫-૧-૭૯) સૂત્રમાં રા સંજ્ઞા પ્રત્યે આગ્રહ ન રાખવો, એમ કહ્યું. અહીં, સંજ્ઞા થાઓ કે ન થાઓ, તેનો કોઈ આગ્રહ નથી. ફક્ત રા રૂપનું ગ્રહણ તો અવશ્ય થવું જ જોઈએ, એમ ભાવ છે. ૪. છ એ હા રૂપવાળા ધાતુથી ૩ થયો, એમ કહ્યું. તીર્ ક્ષયે / આ રી ગ.૪. ધાતુનું પતિ (૪-૨-૬) સૂત્રથી ૭ મું 1 રૂપ (ા પ્રત્યય અને કિત, ફ્તિ સિવાયના પ્રત્યાયના વિષયમાં) સંભવે છે. પરંતુ એ ધાતુ અકર્મક હોવાથી અને પ્રશ્ન (પ-૧-૭૯) સૂત્રમાં કર્મથી પર એવા રા રૂપથી ૩ પ્રત્યયનું વિધાન હોવાથી, તેનો પ્રયોગ અહિ થતો નથી. (૨/૨૦) પિરામર્શ A. અહિ ગ્રંથકારશ્રી હેમહંસગણિજીએ સ્થ: (૫-૧-૬૬) સૂત્રમાં જ ધાતુના અગ્રહણને ન્યાયની અનિત્યતાના ઉદાહરણરૂપે ગણાવ્યું છે, જ્ઞાપકરૂપે નહિ. જો કે તે વાસ્તવિક ન ગણાય. કારણકે એવો પણ વિચાર કરી શકાય કે સ્થ: (૫-૧-૬૬) સૂત્રમાં ગત્યર્થક ના ધાતુનું પણ ગ્રહણ કર્યું હોત, તો ગત્યર્થક એવા પણ છે ધાતુથી થ પ્રત્યય લાગીને ગાનક્રિયાકુશલરૂપ શિલ્પી અર્થનું અભિયાન થવું જોઈએ. પણ તેવું થતું જ નથી. માટે હું ના અગ્રહણમાં "શિલ્પી" અર્થનું અનભિધાન = અબોધકત્વ = અપ્રત્યાયકત્વ જ કારણ છે, પણ આ ન્યાયની અનિયતા નહિ. તો પણ આ રીતે પણ આ ન્યાય વડે કહેવાયેલ અવિશેષથી આ રૂપના ગ્રહણનું અવધારણ ભગ્ન તો થયું જ. એટલે આ ન્યાયની અપ્રવૃત્તિનું સ્થળ તો ગણાશે જ. અર્થાત્ ક્ ધાતુનું અગ્રહણ થવાથી સ્વરૂપથી (સ્થૂલથી) તો આ ન્યાયની અપ્રવૃત્તિ થઈ જ ગણાશે. એ રીતે વ્યાવહારિક દૃષ્ટિથી આ ન્યાય અનિત્ય કહેવાશે.વળી આ ન્યાય નિત્ય જ હોત તો આ ન્યાયથી વિખવાળો થવાથી ફક્ત ને ધાતુનું જ ગ્રહણ શી રીતે થાત ? માટે પહેલા આ ન્યાયને અનિત્ય માનવા જોઈએ. અહિ કોઈપણ કારણસર અપ્રવૃત્તિ-માત્રના સ્થળને અનિયત્વ રૂપે દર્શાવવાનો જ ગ્રંથકારનો આશય પૂર્વોક્ત ગ્રંથકારના ઉત્તરથી જણાય છે, એમ સમાધાન કરવું. આવા વ્યાવહારિક માત્ર પણ ઉદાહરણો સ્થાન ખાલી ન રહે, તે માટે દર્શાવવાની ગ્રંથકારની ઇચ્છા પ્રથમ ન્યાય પછી આપેલ “કંઈક... ધ્યાનમાં રાખવા જેવું” શીર્ષક હેઠળ સ્વો. ન્યા. ના વિવેચનમાં પ્રગટ કરેલી જ છે. B. કેટલાંક વિદ્વાનોના અભિપ્રાય આ ન્યાયના ૩ અંશમાંથી પ્રથમ અંશમાં જ વાસ્તવિક જ્ઞાપક છે. બીજા, ત્રીજા અંશના જ્ઞાપકો વૃત્તિમાં કહેલાં છે, સૂત્રમાં નથી. માટે વાસ્તવિક ન ગણાય. છતાંય ગ્રંથકાર અન્ય રીતે જ્ઞાપક ન મળતાં, ઉક્ત રીતે આપેલા જ્ઞાપકનું સ્થાન ખાલી ન રહે, અથવા અધ્યેતાની બુદ્ધિના વિકાસાદિરૂપ કોઈ પ્રયોજનથી આપેલા હોઈ શકે, ઈત્યાદિ સમાધાન સ્વયં વિચારવું. (૨/૨૦). ૩૫૬ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૨/૨૧. ન્યા. મં.... (૭૮. શ્રુતાનુમિતયોઃ શ્રૌતો વિધર્વત્નીયાન // ૨/૨? | ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ :- શ્રુત અને અનુમિત એ બે સંબંધી વિધિઓમાં શ્રુત સંબંધી વિધિ બળવાન છે. આનો વિશેષાર્થ આ પ્રમાણે છે. શ્રત = એટલે જે અર્થ સૂત્રમાં સાક્ષાત્ શબ્દના ગ્રહણ પૂર્વક કહેલો હોય તે વિધિ શ્રુત કહેવાય. અને જે અર્થ પારિભાષાવડે આરોપિત (પ્રાપ્ત) હોય અથવા પૂર્વસૂત્રથી અનુવર્તતાં અધિકારાદિથી આરોપિત હોય તે અનુમિત કહેવાય. “કૃતામિતયો' અહિ સંબંધ અર્થમાં ષષ્ઠી છે. અને વિધ્યો: પદ અહિ શેષ છે. અને તેમાં નિર્ધારણ અર્થમાં ષષ્ઠી છે. તેથી કૃતાચાડવં તિ, સચેરમ્ (૬-૬-૧૬૦) સૂત્રથી સન્ પ્રત્યય થતાં શ્રૌત એવું રૂપ થાય છે. અને આથી આ પ્રમાણે અર્થ ફલિત થાય - શ્રત પદાર્થ સંબંધી અને અનુમિતાર્થ સંબંધી એ બે વિધિ (કાય) નો સંભવ હોય ત્યારે તે બે વિધિઓમાં શ્રુત (અર્થ) સંબંધી વિધિ બળવાન છે, આથી તે જ વિધિ કરાય છે, પ્રયોજન :- ટીકામાં સાક્ષાત્ પ્રયોજન કહેલું નથી. તો પણ આ પ્રમાણે પ્રયોજન કહી શકાય કે આ ન્યાય શ્રતવિધિની બળવત્તા જણાવવા માટે છે. અથવા વિશેષણમા: (૭-૪-૧૧૩), નેવ: સર્વસ્ય (૭-૪-૧૦૭) એ પરિભાષાના અપવાદ રૂપે આ ન્યાય જાણવ. અર્થાત્ તે સૂત્રના અતિપ્રસંગને દૂર કરવા માટે આ ન્યાય છે. આ પ્રમાણે આગળ કહેવાતાં બળાબળોક્તિવાળા ન્યાયોમાં પણ પ્રયોજન વિચારી લેવું. - ઉદાહરણ :- ઋતાં વિદ તીર (૪-૪-૧૧૬) સૂત્રથી ઝૂ તૈનતરાયોઃ I એ તૂ ધાતુથી વત પ્રત્યય આવતાં 28 નો રૂર્ થાય, પછી વાનમ:(૨-૧-૬૩)થી રૂ નો દીર્ઘ, નો ન અને તે નો ન થયે, તીર્થમ્ | રૂપ થાય છે. અહિ મૃત એવો જે 2 કાર છે, તેનો જ પૂર્વોક્ત સૂત્રથી રૂ આદેશ થાય છે, પણ અનેરુવ: સર્વસ્ય (૭-૪-૧૦૭) એ પરિભાષાથી અનેકવણવાળો (3) આદેશ સર્વનો થવો પ્રાપ્ત હોવા છતાંય, તે અનુમતિ અર્થ હોયને (આ ન્યાયથી નિર્બળ હોવાથી) સર્વનો - ડૂ એવા 2 કારાન્ત ધાતુનો રૂર્ આદેશ ન થાય. કારણકે ત્રઢતામ્ એ ૬ કારાંત ધાતુનું વિશેષણ હોવાથી વિશેષણમન્તઃ (૭-૪-૧૧૩) એ પરિભાષાથી (ઋક્તત્વ) કારાંતપણું અર્થ આરોપિત હોવાથી અનુમિત કહેવાય છે. તેથી અનુમિત એવો – કારતસંબંધી વિધિ નિર્બળ હોયને કારતો નથી. પણ તમ્ એવા સાક્ષાત્ નિર્દેશવડે 2 નું જ ગ્રહણ થાય છે. પ્રશ્ન :- ૐ કારાંત સંબંધી વિધિ શું છે, કે જેનો આ ન્યાયથી નિષેધ કરાય છે ? જવાબ :- વ: સર્વશ્ચ (૭-૪-૧૦૭) એ પરિભાષાથી અનેકવર્ણવાળો આદેશ સર્વ(સ્થાનિ) નો થાય છે. અહિ પણ રૂર્ આદેશ એ અનેકવર્ણવાળો હોવાથી આ પરિભાષાથી = ૩૫૭ Page #406 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. અખંડ એવા કારાંત ધાતુનો (આદેશ) પ્રાપ્ત થાય છે, તે – દત્તપણાનો વિધિ છે અર્થાત 2 કારાંત (સ્થાનીય) વિધિ છે. (જેનો આ ન્યાયથી નિષેધ થાય છે.) જ્ઞાપક :- આ ન્યાયનું સત્તાકર = જ્ઞાપક છે, પૂર્વોક્ત ગ્રતા વિડતી (૪-૪-૧૧૬) સૂત્રમાં ઋતામત: એવો નિર્દેશ કરીને ઋતાનું એ પ્રમાણે જ નિર્દેશ. તે આ રીતે - વિશેષામન્તઃ (૭-૪-૧૧૩) એ પરિભાષાથી ઋતમ્ એવા અંશથી “ દત્ત ધાતુઓની' એ પ્રમાણે વ્યાખ્યા થાય છે. અને રૂર્ આદેશ અનેકવર્ણવાળો છે. આથી મને વળ: સર્વસ્ય (૭-૪-૧૦૭) એ. પરિભાષાથી સર્વ દત્ત ધાતુના રૂર્ આદેશની પ્રાપ્તિ છે. ઈષ્ટ તો છે 4 કારનો જ રૂર્ આદેશ. અને આથી મનેof: સર્વસ્ય (૭-૪-૧૦૭) એ પરિભાષાનો અવકાશ દૂર કરવા માટે તામૃત રૂ એવો નિર્દેશ કરવો યોગ્ય છે. પણ જે 2તીમ્ એવો જ નિર્દેશ કરેલો છે, તે આ ન્યાયથી શ્રત એવા 8 નો જ રૂર્ થશે, પણ અનુમિત (પરિભાષાપ્રાપ્ત) એવા 8 કારાન્તનો રૂર્ નહિ થાય, એવી આશાથી જ તેવો નિર્દેશ કરેલો છે. આમ આ ન્યાયના બળથી જ ‘તામ્' એવો નિર્દેશ ઘટમાન થતો હોય તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અનિત્યતા :- આ ન્યાય અસાર્વદિક = અનિત્ય હોવાથી મનોરો ૨ વા (૨-૪-૬૧) આ સૂત્રમાં કહેલ વા શબ્દનો - પૂર્વસૂત્રથી અનુવર્તેલો હોયને અનુમિત એવા ૭ી પ્રત્યય સાથે - અન્વય થાય છે, પણ મૃત (સાક્ષાત્ સૂત્રોક્ત) એવા ની સાથે અન્વય (સંબંધ) થતો નથી. તેથી મનોમ એમ અહિ ધવના યોગમાં સ્ત્રીલિંગની વિવક્ષા કરાય ત્યારે મારી વ વા (૨-૪-૬૧) સૂત્રથી વિકલ્પ ને પ્રત્યય લાગે છે. અને હું પ્રત્યાયના યોગમાં ગૌ અને છે આગમ થાય છે. આથી મનાવી, મનાયી, મનુ: I એ પ્રમાણે ત્રણ રૂપ સિદ્ધ થાય. હવે સૌ ૨ એવા અંશનો જો શ્રુત એવા વી શબ્દ સાથે સંબંધ કરવામાં આવત, તો કી પ્રત્યય નિત્ય જ થવાથી મનાવી, મનાયી, મન્વી ! એવા ત્રણ રૂપ થાત. નિયિમાનર્ચવાડા : યુ| આવો પણ જાય છે. સૂત્રમાં નિર્દેશ કરાતા શબ્દોના જ આદેશો થાય. જેમકે, વસ્વરે પાક પળવચપુટિ (૨-૧-૧૦૨) સૂત્રમાં પ ની પાન્તરી (પત્ અંતવાળાનો) એવી વ્યાખ્યા કરેલી છે. પાન્તર્ય' એ શબ્દ અધિકૃત = અધિકાર વડે પ્રાપ્ત “ના:' એવા વિશેષ્યનું વિશેષણ છે. અને તેથી પલ્ એવો આદેશ અનેકવર્ણવાળો હોવાથી પયાડત્ત (૭-૪-૧૦૬) એવી પરિભાષાનો બાધ કરીને અને વર્ગ: સર્વસ (૭-૪-૧૦૭) એ પરિભાષાથી સમગ્ર પદ્ - અંતવાળા નામનો (Tદ્ અંતવાળા સમુદાયનો) પત્ આદેશ થવાની પ્રાપ્તિ છે. પરંતુ આ ન્યાયથી પત્ એટલાં જ અંશનો પર્ આદેશ થાય છે, કારણકે તેનો જે સૂત્રમાં નિર્દેશ કરેલો છે. જેમકે, તો પાવતિ દિપાત્ અહિ પત્ પચાડદક્યારેક (૭-૩-૧૪૮) સૂત્રથી પહેલાં પદ્ નો પર્ આદેશ થયો. અને પછી ય = તૃતીયાવિભક્તિ એ.વ. પ્રત્યય પર છતાં દિપા રૂપ થાય છે. અહિ ક્વેિરે પઃ પ૦ (૨-૧-૧૦૨) સૂત્રથી પાત્ એટલાં અંશનો જ પત્ આદેશ થાય, પણ દિપાલ્ એવા પાત્ અંતવાળા શબ્દનો પર્ ન થાય. કારણકે સૂત્રમાં પાત્ = ૩૫૮ Page #407 -------------------------------------------------------------------------- ________________ ર/૨૧. સ્વ. ન્યા.... શબ્દનો જ નિર્દેશ કરેલો છે. પરંતુ આ ન્યાય શ્રુતાનુમિતયો: એ પ્રકૃત ન્યાયના અંશભૂત જ છે, પણ જુદો નથી. કેમકે તેનાથી સાધ્ય - કાર્યની પ્રસ્તુત ન્યાયથી પણ સિદ્ધિ થઈ જાય છે. પ્રશ્ન :- શી રીતે ? જવાબ :- આ રીતે - સ્વરે પ: પર્ (૨-૧-૧૦૨) સૂત્રમાં પૂર્વ અધિકારથી અનુવર્તેલ “ના: પદ વિશેષ્ય છે. અને તેનું પાક એ વિશેષણ છે. અને તેથી વિશેષમત: (૭-૪-૧૧૩) એ પરિભાષાથી “પત્તિજી એવો અર્થ પ્રાપ્ત થયો. પણ આ અર્થ એ પારિભાષાથી આરોપિત હોવાથી અનુમિત છે. અને તેથી પ એવો આદેશ અનેકવર્ણવાળો હોયને નેવઃ સર્વશ્ય (૭-૪-૧૦૭) પરિભાષાથી અખંડ પાત્ અંતવાળા નામનો પર્ આદેશ થવા રૂપ જે “પાન્ત' સંબંધી વિધિ છે, તે નિર્બળ હોવાથી કરાતો નથી. કિંતુ સૂત્રમાં શ્રુત = સાક્ષાત્ શબ્દથી કહેલ જે પદ્ શબ્દ રૂપ અંશ છે, તેના પર્ આદેશરૂપ જે વિધિ છે, તે જ અધિક બળવાન હોવાથી કરાય છે. આ રીતે નિર્વિશ્યમાની - એ અવાંતર ન્યાયના સાધ્યની સિદ્ધિ પ્રસ્તુત ન્યાયથી જ થઈ જવાથી તેને જુદો કહ્યો નથી. (૨/૨૧) | સ્વોપણા વ્યાસ ૧. મનોજી વા (૨-૪-૬૧) સૂત્રમાં વા શબ્દ અનુમિત એવા 37 - પ્રત્યય સાથે સંબંધ કરાય છે, એમ કહ્યું. શંકા - મનોજી 7 વા (૨-૪-૬૧) સૂત્રના ન્યાસમાં – ના શબ્દ એ પહેલાં વિધેયરૂપ હોવાથી પ્રધાન એવા ૩ પ્રત્યાયની સાથે સંબંધ કરે છે, પણ ૩ ની સાથે નહિ, કારણકે આગમ એ ૩ પ્રત્યયનાં સંયોગમાં કહેલો હોયને ગૌણ છે.” એ પ્રમાણે કહેલું છે. આથી ઉક્ત સૂત્રના ન્યાસમાં વા શબ્દનો ૩ી સાથે અન્વય કરવામાં અમુકયયો: (૧/૨૨) એ ન્યાયનું બળ ઉદ્દભાવિત કરેલું છે. આથી પ્રકૃત ન્યાયની અનિત્યતા શી રીતે ઘટે ? અથાત આ પ્રકૃત ન્યાયનું ઉદાહરણ બની શકતું નથી. ' સમાધાન - સાચી વાત, પણ જો આ ન્યાય સાર્વદિક = નિત્ય પ્રવૃત્ત થનાર હોત, તો ગમુક્યો: (૧/ર ૨) ન્યાયનો બોધ કરીને પણ આ ન્યાયથી પૂર્વોક્ત સૂત્રમાં “ઋત’ એવા કો આગમની સાથે જ વા શબ્દનો સંબંધ થાત, પણ અધિકાર - પ્રાપ્ત હોયને અનુમિત એવા ૩ પ્રત્યય સાથે નહિ. પણ જે અનુમિત એવા પ્રત્યય સાથે જ વા નો સંબંધ થયો, તે આ ન્યાયની અનિત્યતાના કારણે જ થયો છે. (અથાત આ ન્યાય અહિ નિર્બળ બનેલો હોવાથી જ અનુમિત એવા ૩ ની સાથે વા નો સંબંધ સિદ્ધ થયો. માટે પૂર્વોક્ત અનિત્યતાનું ઉદા. નિદોષ જ છે.) - ૨. પ્રશ્ન :- ટીકામાં કહેલ ૩ ચમ્ / એવા રૂપમાં 7 શબ્દથી રિયા કિનાં વા તાલીમ્ (૧-૪-૨૮) સૂત્રથી રામુ પ્રત્યય શી રીતે થાય? અથાત ૩ પ્રત્યય સ્ત્રીલિંગ ન હોવાથી સામ્ પ્રત્યય કેવી રીતે આવે ? જવાબ :- રવી વગેરે ને પ્રત્યયાંત સમુદાયનું સ્ત્રીલિંગાણું દેખાય છે. આથી ૩ રૂપ અવયવમાં પણ (૩ પ્રત્યયાંત) સમુદાયનો ઉપચાર કરવા દ્વારા ૩ી પ્રત્યયનો પણ સ્ત્રીલિંગરૂપે પ્રયોગ કરેલો છે – જેમકે, ડચાં તુજ (૨-૪-૮૬) સૂત્રમાં તેવો પ્રયોગ કરેલો છે. = ૩૫૯ Page #408 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ૩. નિયિમાનસ્ય૦ એ ન્યાયને પ્રસ્તુત ન્યાયના અંશભૂત કહ્યો છે, તે આ પ્રમાણે ઘટે છે. નિયિમાનÊવાડડવેશ: Jઃ । આ ન્યાયથી આદેશરૂપ કાર્યો વિધિઓ જ નિયમિત કરાય છે. અર્થાત્ આદેશરૂપ વિધિના વિષયમાં જ આ ન્યાય લાગુ પડે છે. જ્યારે ન્રુતાનુમિતયો:॰ એ પ્રસ્તુત ન્યાયમાં રહેલ વિધિ શબ્દથી આદેશ - અનાદેશરૂપ તમામ વિધિઓનું નિયમન (વ્યવસ્થા) કરાય છે. આથી પ્રસ્તુત ન્યાયના અંશભૂત જ નિર્વિંયમાનસ્ય એ ન્યાય છે. (૨/૨૧) O ૭૬. અન્તરફ઼ાપિ વિધીન્ યવાદેશો વાધતે ॥ ૨/૨૨ ॥ = ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- અંતરંગવિધિઓનો પણ બહિરંગ એવો પણ યર્ આદેશ બાધ કરે છે. વિશેષાર્થ આ પ્રમાણે છે. અહિ હિરકૃોપિ પદ શેષ છે. મનગ: વોયન્ (૩-૨-૧૫૪) સૂત્રથી ન‰ સિવાયના પૂર્વપદથી પર આવેલાં ઉત્તરપદના અવયવરૂપ વી પ્રત્યયનો યર્ આદેશ થાય છે. આમ વત્ત્તા રૂપ પ્રત્યયને આશ્રિત હોવાથી અને પૂર્વોત્તરપદરૂપ પદદયની અપેક્ષાવાળો હોવાથી વક્ત્વા નો યર્ આદેશ એ બહિરંગ વિધિ છે. અને તેમ છતાં તે અંતરંગ વિધિઓનો બાધ કરીને પહેલાં પ્રવર્તે છે. પ્રયોજન :- અનુક્ત છે. છતાં અન્તરનું વહિરાત્ (૧/૪૨) ન્યાયના અપવાદ રૂપે આ ન્યાયને જાણવો અર્થાત્ તે ન્યાયના અતિપ્રસંગને દૂર કરવા માટે આ ન્યાય છે. : ઉદાહરણ :- (પ્ર + શક્ + વક્ત્વા =) પ્રશમ્ય । અહિ પ્રકૃતિને આશ્રિત હોવાથી અને એકપદની જ અપેક્ષાવાળો હોવાથી અંતરંગ એવો પણ જે અહન્પશ્ચમસ્ય વિઙિતિ (૪-૧-૧૦૭) સૂત્રથી પ્રાપ્ત જ્ઞમ્ ધાતુના દીર્ઘ આદેશ રૂપ વિધિનો બાધ કરીને અનઞ: (૩-૨-૧૫૪) સૂત્રથી પહલાં વક્ત્વા પ્રત્યયનો વ્ આદેશ થયો અને પછી આદિમાં વર્ણવાળો (ધુડાદિ) એવો ત્િ પ્રત્યય ન રહેવાથી અન્નુન્॰ (૪-૧-૧૦૭) સૂત્રથી દીર્ઘ આદેશ ન થાય. જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞાપક છે - પ્રષ્નધ્ય । રૂપની સિદ્ધિ કરવા માટે પિ ચાવો નવ્ (૪-૪-૧૬) સૂત્રમાં ‘પિ ' એવું વચન. તે આ રીતે - જો ત્ત્તા પ્રત્યય પર છતાં અક્ ધાતુનો નય્ આદેશ કર્યા બાદ વા નો યર્ આદેશ કરાય તો પણ પ્રજ્ઞઘ્ય । રૂપની સિદ્ધિ થાય જ છે. તો પણ જે ત્તિ 7 એમ કહ્યું છે, તે આ ન્યાયથી યક્ આદેશ સર્વ કાર્યોથી પહેલાં થાય છે, આવા આશયથી કહ્યું છે. (અર્થાત્ વત્ત્તા પર છતાં પહેલાં નક્ આદેશ કરીને પછી વા નો યર્ કરવામાં પણ રૂપની સિદ્ધિ થઈ જતી હોવા છતાંય, આ ન્યાયથી સર્વ અંતરંગ પણ કાર્યોની પહેલાં યર્ આદેશ થઈ જવાથી હવે (x + અવ્ + યક્ સ્થિતિમાં) તાદિ - કિત્ પ્રત્યય ૫૨માં ન હોયને નય્ આદેશ કરવા માટે આદેશભૂત પ્ ને પણ નિમિત્તરૂપે કહેવું આવશ્યક છે. આથી આ ન્યાયથી જ પિ = એવું વચન સંગત આ ન્યાયનો બોધ કરાવે છે. * વૃદ્ધપુરુષો એ પણ કહ્યું છે કે - = સાર્થક બનતું હોયને તે ૩૬૦ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૨/૨૨. પરામર્શ.... तादौ किति जग्धि सिद्धे यपि चेति यदुच्यते । ज्ञापयत्यन्तरङ्गाणां यपा भवति बाधनम् ॥ १ ॥ તાવિત્િ પ્રત્યય પર છતાં ‘અર્’ ધાતુનો નય્ આદેશ સિદ્ધ થઈ જતો હોવા છતાંય ‘પિ વ’ એમ જે કહેલું છે, તે જણાવે છે કે, અન્તરંગકાર્યોનો પણ (બહિરંગ એવા પણ) પ્ આદેશથી બાધ થાય છે. કાદાચિત્કતા અનિત્યતા આ ન્યાયની ચિત્તમાં પ્રતીત થતી નથી. (૨/૨૨) પરામર્શ * પિ ચારો નળ્ (૪-૪-૧૬) સૂત્રની ત. પ્ર. બૃહદ્વૃત્તિમાં આ ન્યાયનો નિર્દેશ કરતાં કહેલું છે કે - પાશ્રયત્વેનાન્તરાવ્યાદેશાત્ પ્રત્યેવ નધાવેશે સિદ્ધે, यब् ग्रहणम्, अन्तरङ्गानपि विधीन् 'यबादेशो बाधते' इति ज्ञापनार्थम् । = અર્થ :- પ્રનધ્ય । રૂપમાં અદ્ ધાતુનો નમ્ આદેશ એ એકપદને આશ્રિત હોવાથી અંતરંગવિધિ છે. અને આથી ત્વા પ્રત્યયનો યર્ આદેશ થાય તે પહેલાં જ X + અવ્ + વક્ત્વા એવી સ્થિતિમાં તાનિ ત્િ એવો વા પ્રત્યય પર છતાં અદ્ ના નય્ આદેશની સિદ્ધિ થઈ જાય છે. આથી પ ચ એમ કહેવાની આવશ્યતા જ નથી. તેમ છતાં ય સૂત્રમાં જે ‘પિ F’ એ પ્રમાણે નિમિત્તનો નિર્દેશ કરેલો છે, તે “ અંતરંગવિધિઓનો બહિરંગ એવો પણ વા નો યર્ આદેશ બાધ કરે છે” એવા (પ્રસ્તુત) ન્યાયનું જ્ઞાપન કરવા માટે છે. આ પ્રમાણે આ ન્યાયની પ્રવૃત્તિ થતાં અહિ પહેલાં વત્ત્તા પ્રત્યયનો યર્ આદેશ જ થશે. આથી પ્ર + વ્ + યક્ એવી સ્થિતિમાં તાત્ત્વિ ત્િ પ્રત્યયરૂપ નિમિત્ત ન રહેતાં પ્રજ્ઞાધ્ય । રૂપની સિદ્ધ માટે ‘પિ ચ’ એમ કહેવું આવશ્યક હોયને સ્પર્થક છે. આ ન્યાયનું ફળ દર્શાવતાં ઉદાહરણો પિ ૨ (૪-૪-૧૬) સૂત્રની ત. પ્ર. બૃહવૃત્તિમાં આ પ્રમાણે આપેલાં છે. પ્રશમ્ય । અહિ અન્પશ્ચમસ્થ ૦ (૪-૧-૧૦૭) સૂત્રથી દીર્ઘત્વનો બાધ કરીને, તથા પ્રવૃજ્જ । રૂપમાં છે ના જ્ઞ રૂપ કાર્યનો, પ્રીવ્ય રૂપમાં વ ના ત્ આદેશ રૂપ કાર્યનો, પ્રત્ય । રૂપમાં 7 ના મત્વ રૂપ કાર્યનો, પ્રસ્થાય । રૂપમાં આ ના રૂ કાર રૂપ કાર્યનો, પ્રવાય । રૂપમાં આ ના | રૂપ કાર્યનો પ્રધાય રૂપમાં ધા ધાતુના હૈં આદેશનો અને પ્રપન્ચ । રૂપમાં ટ્ર્ આગમરૂપ કાર્યનો - બાધ કરીને આ ન્યાયથી પહેલાં જ્વા પ્રત્યયનો યર્ આદેશ જ થાય છે. અહિ એ ખ્યાલ રાખવો કે ત્ત્તા નો યપ્ આદેશ એ ‘તિ' એ પ્રમાણે તાત્ત્વિ ત્િ પ્રત્યયનિમિત્તક હોવાથી તે વર્ણાશ્રિત હોયને - વર્ણવિધિ હોવાથી અવવિધૌ એમ પ્રતિષેધ કરેલો હોવાથી ર્ આદેશનો (પ્રસ્તુતમાં વત્તા પ્રત્યય સ્થિત) તારિત્િ પ્રત્યયનિમિત્તક કાર્ય કરવામાં સ્થાનિવદ્ભાવ થશે નહિ. તેથી પ્રસ્તુત ન્યાયથી પહેલાં જ વક્ત્વા નો પ્ આદેશ થયે, ગર્ ધાતુનો નય્ આદેશ કરવા માટે પિ = એમ કહેવું જરૂરી છે. હા, સ્થાનીવાવવિધી (૭-૪-૧૦૯) સૂત્રમાં અવર્નવિધી એ પ્રમાણે (i) સ્થાનિવર્ણાશ્રિત જ કાર્યનો નિષેધ થાય છે. પરંતુ (ii) અનુબંધવર્ણાશ્રિત અને (iii) આદેશવર્ણાશ્રિત કાર્યનો પ્રતિષેધ થતો નથી. આથી (ii) વક્ત્વા પ્રત્યયના હ્ર અનુબંધનિમિત્તક (કિત્ત્વનિમિત્તક) ગુણપ્રતિષધરૂપ જે કાર્ય છે, તે ૩૬૧ Page #410 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. સ્વા નો ય આદેશ થયે છતે પણ પ્રખ, નિષ્ણ, પ્રણય, પ્રસૂય | વગેરેમાં થાય છે. અહિ ક્વા પ્રત્યયનો યમ્ આદેશ થયે તેનો સ્થાનિવભાવ થવાથી નમિનો ગુડવિતિ (૪-૩-૧) સૂત્રમાં તિ એમ વિર્વ નિમિત્તક ગુણપ્રતિષેધરૂપ વિધિ થાય છે. આનું કારણ થાનીવ૦ (૭-૪-૧૦૯) સૂત્રની ત. પ્ર. બુ. વૃ. માં કહ્યું છે કે, વગેરે અનુબંધો પ્રયોગમાં અવિદ્યમાન = અદશ્ય રહીને જ ગુણભાવ વગેરે કાર્યો કરે છે. આથી તેવા અનુબંધો એ સ્થાનીવર્ણરૂપે = આદેશીવર્ણરૂપે ન હોવાથી તેના નિમિત્તે થતું કાર્ય, એ સ્થાનિવર્ષાશ્રિત ન હોવાથી તેનો ‘વિવિધી’ વચનથી પ્રતિષેધ થતો નથી. માટે તે સ્થાની અનુબંધરૂપ વર્ણનિમિત્તે કોઈ કાર્ય કરવાનું હોય ત્યારે આદેશનો સ્થાનિવભાવ = આદેશિવભાવ થાય જ છે. એમ વિવેક જાણવો. | (ii) આ જ રીતે પૂર્વે કહ્યું તેમ અવવિધ એવા પ્રતિષેધથી આદેશવણશ્રિત કાર્યના સ્થાનિવભાવનો (પ્રકૃતિવભાવનો) નિષેધ ન થવાથી આદેશવર્યાશ્રિત કાર્ય થાય જ છે. જેમકે, સર્વ + નામ, સર્વ + સામ્ = સર્વોપામ્ | વગેરે રૂપોમાં મામ્ પ્રત્યાયનો સામ્ આદેશ કરાયે છતે સ કાર - નિમિત્તે થતાં પર્વદુષિ (૧-૪-૭) સૂત્રથી પુત્વ રૂપ કાર્ય આદેશવણશ્રિત હોયને થાય જ છે. આ પ્રમાણે પ્રસ્તુતમાં પ્રાપ્ય ! રૂપની સિદ્ધિમાં પ્રસ્તુત ન્યાયથી સૌથી પહેલાં જ સ્વી નો | આદેશ થયે કિજ્વાશ્રિત કાર્ય કરવામાં યમ્ આદેશનો સ્થા. ભા. થવા છતાં ય, કારાદિનિમિત્તક નગ્ધ આદેશરૂપ વર્ણવિધિ કરવામાં ય આદેશનો સ્થા. ભા. (પ્રકૃતિવભાવ) થતો ન હોવાથી, વદ્ આદેશ થયે મદ્ ધાતુનો ધૂ આદેશ કરવા માટે વપ ૨ એમ કહેવું જરૂરી છે. આમ આ ન્યાયનો આશ્રય કરવાથી જ પ વાલો વધુ (૪-૪-૧૧) સૂત્રમાં ય વ એવો સૂત્રનિર્દેશ સંગત થતો હોયને આ ન્યાય અનિવાર્ય છે - એમ કહેવાનો સારાંશ છે. (૨/૨૨) ૮૦. વૃત્ રાતે પÒ યર્ વાંfધત તત્ વાધિતમેવ ! ૨/૨૩ / ન્યાયાથે મંજૂષા tઈ છે. ન્યાયાર્થ :- બે વિધિની એકત્ર પ્રાપ્તિ હોવામાં એકવાર જે વિધિનો બાધ થયો હોય, તે બાધિત જ રહે છે. વિશેષાર્થ – આ પ્રમાણે છે. ધાતવોડનાથ (/૪૩) એ ન્યાયથી તે પદનો અર્થ નાતે કરવો. અથવા અત્યથ જ્ઞાનાથ (૨/૪૪) એ ન્યાયથી તે નો અર્થ જ્ઞાતે કરવો. અન્યત્ર સાવકાશ = અવકાશવાળા (= પ્રાપ્તિવાળા) અને તુલ્યબળવાળા બે વિધિઓનો એક ઠેકાણે ઉપનિપાત = આવી પડવું = પ્રવર્તવું તેને સ્પર્વ (સ્પદ્ધ) કહેવાય. બે સૂત્રોક્તવિધિઓ વચ્ચે સ્પર્ધા (= અર્ધન - : | અહિ ભાવમાં વન્ થયો છે, જયારે સ્પર્ધા શબ્દમાં વોયે ગુરર્થના (૫-૩-૧૦૬) થી ભાવમાં જ સ્ત્રીલિંગમાં પ્રત્યય થયો છે.) હોતે છતે જે સૂત્ર (વિધિ) કોઈપણ કારણથી પહેલાં બાધિત થઈ ગયું હોય, તે સૂત્ર (વિધિ) બાધિત જ રહે. અર્થાત બાધકસૂત્રની પ્રવૃત્તિ થયા પછી પણ તે બાધિત સૂત્ર પ્રવર્તતું નથી. ઉદાહરણ :- દયો. તયો | અહિ દિ + ગોસ્ પ્રત્યય એવી સ્થિતિમાં માતા: ૩૬૨ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૨/૨૩. ન્યા. મં.... (૧/૫૦) એ ન્યાયથી પહેલાં અનામ્વરે નોડન્ત: (૧-૪-૬૪) સૂત્રથી સ્વરાદિ ઔર્ પ્રત્યયની પૂર્વમાં 7 આગમની પ્રાપ્તિ છે, અને આ 7 આગવિવિધ એ ૫૨ હોવાથી અને અંતરંગ હોવાથી આદેશ (૨-૧-૪૧) સૂત્રથી દ્વિ ના અંત્યસ્વરના ૬ આદેશરૂપ વિધિથી - બાધિત છે. (કારણકે આ દ્વિ નો દૂ રૂપ વિધિ પર હોવા સાથે પ્રકૃતિમાત્રને આશ્રિત હોયને અંતરંગ હોવાથી બળવાન છે.) તેથી પહેલાં ઞ આદેશ કરાયે છતે ટ્ વદુસ્મોસિ (૧-૪-૪) સૂત્રથી ઞ નો પ્ થયે, ફરીથી 7 આગમની પ્રાપ્તિ હોવા છતાં પણ એકવાર બાધિત થયેલ કાર્ય આ ન્યાયથી હંમેશ બાધિત થવાથી - પૂર્વોક્તસૂત્રથી 7 આગમ ન થાય. જ્ઞાપક ઃ- આ ન્યાયનું સ્ફાતિદ જ્ઞાપક છે - ષિ વીર્ (૨-૧-૧૦૩) સૂત્રમાં fળ નું વર્જન કરવું. આ ખિ નું વર્જન વદ્યમાનછે રૂતિ ખિન્નઝુનું નામ્ન: વિષુ (૩-૪-૪૨) સૂત્રથી TMિ પર છતાં વ્યતિ । એવા રૂપની સિદ્ધિ કરવા માટે કરેલું છે. અને આ ઉત્પત્તિ । રૂપ એ દ્રવ્ નો વીર્ આદેશ કર્યા બાદ પણ (ઉદ્દીન્ + fળન્ + અ + ત્તિ એવી સ્થિતિમાં) જો ત્રચસ્વ વે: (૭-૪-૪૩) સૂત્રથી ટ્વીસ્ શબ્દના રૂર્ રૂપ અંત્યસ્વરાદિનો લોપ કરાય તો પણ (વ્ + fTM + ઞ + તિ કૃતિ એમ) સિદ્ધ થાય જ છે. (આથી વ્યતિ રૂપની સિદ્ધિ માટે f નું વર્જન કરવાની જરૂર નથી.) = પરંતુ, વ્ નો દ્વીર્ આદેશ એ વિશેષ વિધિ હોવાથી, અંત્યસ્વરાદિ લોપરૂપ સામાન્યવિધિનો બાધ કરીને પહેલાં જ વ્ર્ નો વીર્ આદેશ થાય છે, અને પછી આ ન્યાયથી એકવાર બાધિત થયેલો અંત્યસ્વરાદિલોપરૂપ વિધિ બાધિત જ રહે છે. એટલે તેની પ્રવૃત્તિ ન થવાથી પ્ રૂપ અંત્યસ્વરાદિનો લોપ ન થવાથી દ્રીપત્તિ । એવું રૂપ જ થાત, પણ તિ । રૂપ ન થાત. માટે f નું વર્જન કર્યું છે. આથી ત્નિ નિમિત્તે વપ્ નો વીર્ આદેશ થશે જ નહીં. વીર્ આદેશ વિના સ્ ના જ અંત્યસ્વરાદિનો લુકૢ થવાથી તિ। એવા રૂપની સિદ્ધિ થઈ. આમ ધ્ નો વીર્ આદેશ થયા બાદ વૃતિ રૂપની સિદ્ધિ થવામાં આ ન્યાય વડે ઉભા થતાં વિરોધને વિચારીને જ, fTM ૫૨ છતાં પ્રથમથી ટ્વીર્ આદેશ ન થઈ જાય તે માટે પૂર્વોક્તસૂત્રમાં નિમિત્તરૂપે બિ નું વર્જન સાર્થક થતું હોયને તે ળિ નું વર્જન આ ન્યાયને જણાવે છે. - - આગમમૂલક છે... અનિત્યતા :- આ ન્યાય અનિશ્ચિત = અનિત્ય છે. આથી પ્રિયા: ત્તિસ્ત્ર: યસ્યંતિ प्रियतिसृ कुलम् । तस्य પ્રિયતિરૃણ: તસ્ય । અહિ આળમાત્સર્વાંવેશ: (૧/૫૧) ન્યાયથી પહેલાં (પ્રિયત્રિ + અસ્ સ્થિતિમાં ત્રિ નો તિસૃ આદેશ કરવાથી) એકવાર બાધિત થયેલો પણ અનાશ્ર્વરે તોડત્ત: (૧-૪-૬૪) સૂત્રથી થતો 7 આગમ, ત્રિ નો તિસૃ આદેશ થઈ ગયા બાદ પણ કરાયો. (૨/૨૩) - - न चागमादृते धर्मस्तर्केण व्यवतिष्ठते । ઋષીળામપિ યજ્ઞાનું તર્પ્યાગમપૂર્વમ્ ॥ ૩૦ ॥ (વા. પદી. ખંડ - ૧) આગમની મદદ વિના (કેવળ શુષ્ક) તર્કથી ધર્મનો નિશ્ચય થતો નથી. ઋષિઓનું જે જ્ઞાન છે તે પણ ૩૬૩ Page #412 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ८१. द्वित्वे सति पूर्वस्य विकारेषु बाधको न बाधकः ॥२/२४ ॥ ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ - દ્વિત્વ થયે છતે પૂર્વનો જે દ્વિરુક્ત અવયવ, તેનો વિકાર (= યથાપ્રાપ્ત આદેશવિધિ) કરવામાં જે (પરત્વ, નિત્યવાદિ કારણે) બાધક - વિધિ કહેલો હોય તે સ્વાધ્ય - વિધિનો બાધ કરવાને સમર્થ બનતો નથી. (કહેવાનો ભાવ એ છે કે દ્વિત થયા બાદ પ્રાપ્ત થતાં વિધિઓમાં પરત્વ - નિત્યત્વ હેતુક બાધ્ય - બાધકભાવ હોતો નથી. આથી યથાપ્રાપ્ત તમામ વિધિઓ થાય જ છે.) પ્રયોજન - પ પ (૭-૪-૧૧૯), વક્તવત્રત્યનિત્યાત્ (૧/૪૧) વગેરે ન્યાયોનો અપવાદ આ ન્યાય છે. (અર્થાત્ ઉક્ત ન્યાયના આવતા અતિપ્રસંગને દૂર કરવા માટે આ જાય છે.) ઉદાહરણ :- વીરત્ ! (અહિ 9 + f = વારિ + ફ + ટુ એવી સ્થિતિમાં સ્ + fબ અહિ ઉપાંત્ય સ્વરનો વર એમ હ્રસ્વ થયે, યતિ શાર્થ (૨/૩૫) ન્યાયથી રિ એમ દ્વિત થયે, પછી 8 નો એ, અને નો થયે, ર્ થયે, અરિ + ડું + ૬ સ્થિતિમાં) અહિ સોલૈંર્થોડો (૪-૧-૬૪) સૂત્રથી પ્રાપ્ત દીર્ઘ આદેશરૂપ વિધિ એ પરવિધિ અને નિત્યવિધિ હોવા છતાંય (આ ન્યાયથી બાધ ન પામવાથી) સન્વભાવનો બાધ કરીને પહેલાં પ્રવર્તતો નથી. જો પહેલાં તેની પ્રવૃત્તિ થાય તો નો દીર્ઘ ના થયે, અવારન્ ! એવું અનિષ્ટરૂપ થવાની આપત્તિ આવે. જ્ઞાપક - આ ન્યાયનું પ્રકાશક = જ્ઞાપક છે, માગુખાવચાર (૪-૧-૪૮) સૂત્રમાં ની વગેરે આગમનું મચાવે એમ વર્જન કરવું. તે આ પ્રમાણે - વનીવતે ! (ટિ« વગ્રતીતિ વર્ + હું દ્વિવાદિ થયે, વ વસ્ + હું ઉપાંત્ય ને નો લો, થયે, વવ + + તે, વૈશ્ચર્સ (૪-૧-૫૦) થી ની આગમ થયે - વનીવો | ની સિદ્ધિ થાય) અને નિતિં | (પૃશં પુન: પુનર્વા નૃત્યતીતિ નૃત્ + થ યલુ થયે, દ્વિવાદિ થયે નનૃત્ + 1 + તિ, પછી ઉરી ૨ સુપ (૪-૧-૫૬) થી ઉર આગમ, ગુણ થયે રિતિ રૂપ સિદ્ધ થાય છે.) વગેરે રૂપોમાં બાળવારે (૪-૧-૪૮) સૂત્રથી દ્વિવાદિ થયે પૂર્વના સ્વરનો આ આદેશ ન થાય તે માટે ની વગેરે આગમવાળા ધાતુઓનું વર્જન કરેલું છે. અને આ સ્વરના માં વગેરે આદેશનો અભાવ, બીજી રીતે પણ સિદ્ધ થઈ જશે. અર્થાત “ની' વગેરે આગમવિધિઓ - પરવિધિ હોયને અપવાદવિધિ હોવાથી જ - માં – વગેરે વિધિઓનો બાધ થઈ જશે. આથી ની વગેરે આગમ થશે ત્યારે ત્વ વગેરેની પ્રાપ્તિ જ ન હોવાથી તેનો નિષેધ કરવો જરૂરી નથી. પરંતુ આ ન્યાયથી ધિત્વ થયે પૂર્વના અવયવમાં થતી વિધિઓના પરસ્પર બાંધ્યબાધકભાવનો નિષેધ કરેલો હોવાથી ની આગમ વગેરે વિધિઓ આ આદેશ વગેરે વિધિઓનો બાધ ૩૬૪ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૨/૨૫. ન્યા. મં..... કરવાને સમર્થ બનશે નહિ. અને તેથી નૌ વગેરે આગમ થયે અને મા આદેશ થયે, વાનીવ—તે, નારિનતિ । વગેરે અનિષ્ટ રૂપો થઈ જશે, એવી શંકાથી જ અન્યાà: એમ જૈ વગેરે આગમવાળા ધાતુઓનું વર્જન કરેલું છે. આમ આ ન્યાય વિના અન્યાયેઃ એવું વર્ઝન વ્યર્થ બની જતું હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. આ ન્યાયનું અનિત્યત્વ પ્રતિભાસિત થતું (જણાતું) નથી. (૨/૨૪) ८२. कृतेऽन्यस्मिन् धातुप्रत्ययकार्ये पश्चाद्वृद्धिस्तद्वाध्योऽट् च ॥ २ / २५ ॥ ન્યાચાર્થ મંજૂષા ન્યાયાર્થ :- પહેલાં ધાતુ અને પ્રત્યયસંબંધી અન્ય તમામ કાર્યો કરવા, પછી જ વૃદ્ધિ અને વૃદ્ધિથી બાધ્ય એવો ર્ - આગમ કરવો. અહિ વૃદ્ધિઃ એમ સામાન્યથી કહેલું હોવા છતાંય, અર્ આગમનો બાધ કરનારી સ્વરાવેસ્તાસુ (૪-૪-૩૧) સૂત્રથી વિહિત જ વૃદ્ધિનું ગ્રહણ કરવું. અન્યથા = એટલે કે આ સિવાયની વૃદ્ધિનું ગ્રહણું કરવામાં તયા (વૃચા) વાધ્ય તિ, તદ્નાધ્ય: । એવું અદ્ આગમનું વિશેષણ સંગત નહિ થાય. (કારણકે અત્ નો બાધ કરનારી આ સિવાય બીજી કોઇ વૃદ્ધિ જ . નથી. આથી તાધ્યોડર્ વચનની સાર્થકતા માટે અત્ આગમનો બાધ કરનારી સ્વર વેસ્તાપુ (૪-૪-૩૧) સૂત્રથી વિહિત વૃદ્ધિ છે, તે જ લેવી.) પ્રયોજન :- વલવન્નિત્યમનિત્યાત્ (૧/૪૧), અન્તર વદિ૬ાત્ (૨/૪૨) વગેરે ન્યાયોનો અપવાદ આ ન્યાય છે. આથી તે ન્યાયોના આવતા અતિપ્રસંગનું વારણ કરવા માટે આ ન્યાય છે. (આ પ્રમાંણે આ ન્યાયના બે અંશ થાય. (૧) વૃદ્ધિવિધિ અને (૨) ર્ આગવિવિધ. તેમાં -) ઉદાહરણ :- (૧) વૃદ્ધિ - સંબંધી - ૠ નૌ, ૠ ગ.૨. ધાતુનું હ્યસ્તની અન્ પ્રત્યય પર છતાં યઃ । રૂપ થાય છે. (આમાં ૠ ધાતુથી બન્ પ્રત્યય પ૨ છતાં પહેલાં હવ: શિતિ (૪-૧-૧૨) સૂત્રથી દ્વિત્વ થયે ઋ ૠ + અન્, પછી પટ્ટમાાઽમિ: (૪-૧-૫૮) થી પૂર્વના નો રૂં થયે, ૠ + અન્, યુવતનક્ષપશ્ચત: (૪-૨-૯૩) થી મન્ પ્રત્યયનો પુસ્ આદેશ થયે, મ + પુસ્, પછી પુસ્તૌ -(૪-૩-૩) સૂત્રથી ગુણ થયે તથા પૂર્વસ્વાલ્વે સ્વરે યોયુિત્ (૪-૧-૩૭) થી રૂ નો ડ્યૂ થયે, ઞર્ + પુસ્ (સ્)સ્થિતિમાં સ્વવેસ્તાપુ (૪-૪-૩૧) સૂત્રથી વૃદ્ધિની * * પૂર્વે મુદ્રિત પુસ્તકમાં સ્વોપજ્ઞન્યાસમાં યહ : । રૂપની સાધનિકા બતાવી છે. તેમાં રૂર્ + પુર્ એવી સ્થિતિમાં દ્વિત્યાદિ થયા બાદ પૂર્વના રૂ કાર અંશનો થાતોવિળોવળચેયુ (૨-૧-૫૦) સૂત્રથી ય્ આદેશ કહેલો છે, તે યોગ્ય નથી. કારણકે પૂર્વોક્ત સ્થળે હૈં ની પરમાં સ્વરાદિ પ્રત્યય જ નથી. માટે અહીં પૂર્વસ્વાલ્વે સ્વરે થોરિયુક્ (૪-૧-૩૭) સૂત્રથી જ દ્વિત્વ થયે પૂર્વના રૂ નો અસ્વ સ્વર પર છતાં વ્ થયેલો જાણવો. ૩૬૫ Page #414 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. પ્રાપ્તિ છે.) (૨) ધ પૂર્વક ફંફ મને ! એ રૂ ગ.૨ નું હ્યસ્તની મન્ત પ્રત્યય પર છતાં મàયત | રૂપ થાય છે. (અહિ ધ + $ + અન્ત સ્થિતિમાં પૂર્વોક્ત રીતે જ દ્વિત થયે ગયા + રૂર્ + અન્ત એવી સ્થિતિમાં પૂર્વોક્ત બન્નેય સ્થળે સ્વીતાણું (૪-૪-૩૧) સૂત્રથી નિત્ય એવી રૂં કારની વૃદ્ધિની પ્રાપ્તિ છે.) અહિ ધાતોરિવર્ષોવચ્ચેયુત્ સ્વરે પ્રત્યયે (૨-૧-૫૦) સૂત્રથી રૂ નો આદેશ કરાય છે. ન કરાય તો પણ વરતાતુ (૪-૪-૩૧) સૂત્રથી વૃદ્ધિની પ્રાપ્તિ છે. આમ કૃતાકૃત પ્રસંગવાળો (અન્ય કાર્ય કરાય કે ન કરાય તો પણ પ્રાપ્તિવાળો) એટલે કે નિત્યવિધિ હોયને વતાનું (૪-૪-૩૧) થી થતો વૃદ્ધિરૂપવિધિ એ નિત્યવિધિ છે. તેમ છતાંય આ ન્યાયથી ધાતરિવા (૨-૧-૫૦) થી રૂ નો રૂમ્ આદેશ કર્યા બાદ જ વૃદ્ધિ કરાય છે. અહિ જો આ ન્યાયને નિરપેક્ષપણે) પહેલાં જ વૃદ્ધિ કરાય તો ગાય, અધ્યાત એવા અનિષ્ટરૂપો થવાની આપત્તિ આવે જ્ઞાપક :- આ અંશમાં આ ન્યાયનું પ્રત્યાયક = જ્ઞાપક છે, ત્યતેવૃદ્ધિ. (૪-૩-૩૦) એવા સૂત્રની રચના. - અર્થાત્ ફ ાતી, ધ પૂર્વક ફંજ મને અને મને મુવિ, ગ.૨, આ ત્રણ ધાતુઓનું હ્યસ્તની મન પ્રત્યય પર છતાં ક્રમશઃ ($ + નું, છે અન્ =) ઉકાયન્ ! (fધ + ગાયત્ =) મધ્યાયન I અને (બસ્ + =) માસન્ ! વગેરે રૂપોમાં (આગળ કહેવાતા સૂત્રથી) { નો ય આદેશ અને મન્ ધાતુના મ ના લુફ રૂપ કાર્યની પહેલાં જ પરવિધિ હોયને વરતાણું (૪-૪-૩૧) સૂત્રથી ડું નો છે અને મ ના ના રૂપ વૃદ્ધિની સિદ્ધિ થઈ જાય છે, તેમ છતાં ય આ રૂપોની સિદ્ધિ માટે પ્રત્યસ્તવૃદ્ધિ: (૪-૩-૩૦) એવું વૃદ્ધિ કરનારું સૂત્ર કરવું - એ જ્ઞાપક છે. આ પ્રસ્તુત ન્યાયાંશના અભાવમાં સ્વરસ્તા! (૪-૪-૩૧) સૂત્રથી પહેલાં જ આદ્યસ્વરની વૃદ્ધિની સિદ્ધિ થઈ જવાથી, આ સૂત્રની રચના વ્યર્થ જ બની જાય છે. પણ આ ન્યાયાંશના સદ્ભાવમાં તો વૃદ્ધિ કાર્ય એ અવસર્વ કાર્ય કર્યા પછી જ કરવાનું હોવાથી જુ અને ધ + હું આ બે ધાતુઓના સ્વરનો (નો) ક્રમશઃ ફ્લિોરવિતિ ૦ (૪-૩-૧૫) અને રૂશે વા (૪-૩-૧૬) આ બે સૂત્રથી ય આદેશ થવાની પ્રાપ્તિ હોવાથી અને સ્ ધાતુના માં નો ગ્લાર્તુ (૪-૨-૯૦) સૂત્રથી લુફ થવાની પ્રાપ્તિ હોવાથી, તે કાર્યો કર્યા પછી (૩ નો , અને મ નો લુફ થવાથી) ધાતુના સ્વરાદિપણાનો જ અભાવ થઈ જાય છે. આથી વાવેતા, (૪-૩-૩૧) સૂત્રથી વૃદ્ધિ કોની થાય ? અર્થાત્ વૃદ્ધિ નહિ થઈ શકવાથી ગાયનું | વગેરે રૂપોની સિદ્ધિ નહિ થાય. માટે પૂર્વોક્ત ય આદેશ અને લુવિધિનો બાધ કરવા માટે પુનઃ જે સ્તવૃદ્ધિ (૪-૩-૩૦) એવું સૂત્ર કરેલું છે, તે સાર્થક છે. (આ પ્રમાણે આ ન્યાય વિના પૂર્વોક્ત રીતે પ્રત્યતે. (૪-૩-૩૦) સૂત્ર નિરર્થક બની જતું હોયને, તે સૂત્ર રચના આ ન્યાયને જણાવે છે.) અનિત્યતા - આ અંશમાં આ ન્યાય અનિયત છે. આથી સન્ ઉપસર્ગપૂર્વક ઝું પ્રપળે | અથવા ૐ જતી . આ 8 ધાતુથી અદ્યતની વિભક્તિ પ્રત્યય પર છતાં સણો અમૃછિછિકૃવિસ્વા ૩૬૬ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૨/૨૫. ન્યા. મં... સ્વો. ન્યા. ત્યાઃ (૩-૩-૮૪) સૂત્રથી આત્મપદ થયે (સન્ + 2 + સિન્ + ત =) સમાઈ | વગેરે રૂપોમાં ધુત્ક્રાફ્યુનિટતથ: (૪-૩-૭૦) સૂત્રથી પ્રાપ્ત જે સિત્ ના લોપ રૂપ વિધિ છે, તેની પહેલાં જ નિત્ય વિધિ હોવાથી સ્વરસ્તા(૪-૪-૩૧) સૂત્રથી ના માર્ રૂપ વૃદ્ધિ થઈ ગઈ. (અર્થાત્ આ ન્યાયનો અહીં આશ્રય નહીં કરવાથી વૃદ્ધિરૂપ કાર્ય સૌથી છેલ્લે ન થયું.) અને ત્યાર પછી વૃદ્ધિ થયા બાદ ધુવર્ણ કે હસ્વસ્વર રૂપ નિમિત્તનો અભાવ હોવાથી સિદ્ નો લોપ ન થાય. (૨) ગત્ આગમરૂપ અંશનું ઉદાહરણ - વીરરત્ | વગેરે રૂપોમાં પૂર્વોક્ત હેતુથી અર્થાત્ કૃતાકૃતપ્રસંગવાળો હોવાથી નિત્ય એવો અને અલ્પનિમિત્તવાળો હોવાથી અંતરંગ એવો પણ જે ન ધાતોરાતિચાં વાડમાડા (૪-૩-૨૯) સૂત્રથી થતો મદ્ આગમરૂપ વિધિ છે, તે સપોર્ટીડસ્વરોફે(૪-૧-૬૪) સૂત્રથી દીર્ધ આદેશ કર્યા બાદ જ કરાય છે. જો પહેલાં જ આ બાગમ કરવામાં આવે, તો તે ધાતુ સ્વરાદિ બની જવાથી (મસ્વરા એમ નિષેધ કરેલો હોવાથી) દીર્ઘ આદેશ ન થાય. માટે આ ન્યાયથી અવીરત્ ! એમ રૂ નો દીર્ધ કર્યા પછી જ મર્ આગમ થાય છે. $ - જ્ઞાપક - આ દ્વિતીય અંશમાં આ ન્યાયનું જ્ઞાપક છે - મર્ ધાતોતિર્થસ્તન્યાં વાડમાડ (૪-૪-૨૯) સૂત્રમાં “મનું એવા પદનો અનુપન્યાસ (અગ્રહણ). તે આ રીતે - જો નિત્યવિધિ હોવા વગેરે કારણસર પહેલાં આગમ કરાશે, તો ધાતુ (વત્ એમ) સ્વરાદિ બની જશે. ખાથી તોડવરો (૪-૧-૬૪) સૂત્રવિહિત દીર્ઘત્વરૂપ કાર્યની અપ્રવૃત્તિ થવાથી “વીરત્' વગેરે રૂપોની સિદ્ધિ થશે નહિ. આથી સર્વ - કાર્યની પછી ગર્ આગમ કરવા માટે હું ધાતોર૦િ (૪-૪-૨૯) સૂત્રમાં અને એવું પદ મુકાય તો શ્રેષ્ઠ છે. - એ પ્રમાણે જાણતા હોવા છતાં પણ ગ્રંથકાર આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ તે સૂત્રમાં ‘મનું એવું પદ જે મુકેલું નથી, તે મનુ એવા પદના ઉપન્યાસ વિના પણ આ ન્યાયાંશથી સર્વ કાર્યોની પછી જ મદ્ આગમ થશે, એવી આશાથી જ મુકેલું નથી. (આમ ઉક્ત સૂત્રમાં ‘મનું પદનો અનુપન્યાસ આ ન્યાયના બળથી જ સાર્થક હોયને તે આ ન્યાયને જણાવે છે.) અનિત્યતા :- આ અંશમાં આ ન્યાય અનિત્ય છે. કેમકે, ૩પત્યુતુતુતુબોડઢણત્વેિ (૨-૩-૩૯) સૂત્રમાં મટ્યપ એમ કહેલું છે. તે આ રીતે - અગપુત્ | વગેરે રૂપોમાં મદ્ નું વ્યવધાન હોવામાં પણ તે નો " કરવા માટે ગટ્યપ એમ કહેલું છે. જો આ ન્યાયોશ નિયત હોત તો પત્નવિધિ પહેલાં જ થઈ જાત. અને પછી મર્ આગમ થયે તેનું વ્યવધાન થવાથી કાંઈપણ નાશ પામી જતું નથી. (અર્થાત્ અગ્રવુતિ રૂપ કાયમ જ રહે છે.) માટે ગટ્યપ એમ કહેવું ન જોઈએ. તેમ છતાંય જે કહેલું છે, તે આ ન્યાયાંશ અનિત્ય હોવાથી જ કહેલું છે. (૨/૨૫). રોપજ્ઞ વ્યાસ ૧. આ ન્યાયમાં કહેલ કૃદ્ધિ શબ્દથી વાતા; (૪-૪-૩૧) સૂત્રથી વિહિત જ વૃદ્ધિ લેવી, એમ - ૩૬૭ Page #416 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. કહ્યું. અથત અન્યસૂત્ર વિહિત વૃદ્ધિનું ગ્રહણ ન કરવું. તેથી અર7 / રૂપમાં # + fણ એમ જ પ્રત્યય પર આવતાં પહેલાં નામનગતિ -હેડ (૪-૩-૫૧) સૂત્રથી વૃદ્ધિ થાય છે, પછી { + fણ + ૩ + ટુ એમ અદ્યતની, ૩ પ્રત્યય તથા હિન્દુ વગેરે કાર્ય થાય છે. ૨. શંકા :- અ ર7 / રૂપ એ પ્રસ્તુત ન્યાયનું ઉદાહરણ શી રીતે કહેવું ઘટે ? કેમકે સૌથી છેલ્લે વૃદ્ધિ - બાધ્ય ન થાય, એમ કહ્યું. પણ આ ટુ આગમ કાંઈ વૃદ્ધિથી બાધ્ય તો નથી ? અર્થાત અને વૃદ્ધિ એ બેયના ભિન્ન ભિન્ન વિષય હોયને પરસ્પર બાધ્ય – બાવકભાવ નથી. સમાધાનઃ- જે સત્ ની સ્વરાદિ ધાતુની પૂર્વમાં પ્રાપ્તિ છે, તે જ ઝ પ્રત્યય વૃદ્ધિથી બાધ્ય છે. અને તે જ તો વૃદ્ધિથી બાધિત હોવાથી જ ક્યાંય પણ થતો નથી. તેથી તવધ્યોડર્ એ વાક્યનો મુખ્ય અર્થ બાધિત છે. “વૃદ્ધિથી બાધ્ય ઝ પછી કરવો એ મુખ્ય અર્થ છે. પણ વૃદ્ધિ વડે બાધ્ય તો બાધિત હોવાથી થતો જ નથી, એટલે મુખ્યાથનો અહિ બાધ છે. અને જ્યાં મુખ્યાનો બાધ હોય ત્યાં લક્ષણાથી મુખ્યાથેનો સંબંધી - નજીકનો અર્થ લેવો જોઈએ. (લક્ષણાના સ્વરૂપ માટે જુઓ - મામા યજુની (૨/૧૦) ન્યાયનો સ્વો. ન્યા. અને પરામર્શ.) અહિ વૃદ્વિનાથ્યોડ વાક્યના મુખ્યાથનો સન્ન - નજીકનો અર્થ “યંજનાદિ ધાતુની પૂર્વમાં કરાતો ” એમ કરવો. કૃદ્ધિનાથ્ય: શબ્દનો વાચ્ય = અભિધેય છે. અને “વ્યંજનાદિ ધાતુની પૂર્વમાં કરાતો” વાક્યનો વાચ્ય = અભિધેય / અર્થ પણ કર્યું જ છે. આથી બન્નેય - મુખ્યાર્થી અને લક્ષ્યાર્થ સમાને - શબ્દવાચ્ય છે. આથી સમાનશબ્દ વાચ્યતા રૂપ સંબંધથી (સમાન ધર્મથી) “વ્યંજનાદિ ધાતુની પૂર્વમાં કરાતો (ક)” એવી લક્ષણા વડે જણાતો અર્થ (લક્ષ્યાર્થી એ મુખ્યાર્થ = “વૃદ્ધિ વડે બાધ્ય (ક)” નો આસન = નજીકનો અર્થ છે, માટે તેનો અર્થ લક્ષણાથી લેવો. અને એ જ પ્રમાણે મીર( રૂપમાં વ્યંજનાદિ ધાતુથી થયેલાં ક નું ઉદાહરણ આપેલું છે, તે યોગ્ય જ છે. બીજું કે તાણ્ય: એવું વિશેષણ સાક્ષાત માં જોડેલું હોવા છતાંય તેનું ફળ વૃદ્ધિનો વ્યવચ્છેદ = નિષેધ છે શી રીતે ? આ પ્રમાણે - નામનોડનિહર્ત (૪-૩-૫૧) સૂત્રથી ઉક્ત વૃદ્ધિ એ ક નો બાધ કરનારી ન હોવાથી અહિ લેવાની નથી, કિંતુ, સ્વરાdલુ (૪-૪-૩૧) સૂત્રથી ઉક્ત જ વૃદ્ધિ લેવાની છે. કેમકે એ વૃદ્ધિ જ ટૂ નો બાધ કરવા માટે છે. આમ જાધ્ય. એમ કહેવાથી નામન:૦ (૪-૩-૫૧) સૂત્રોક્ત વૃદ્ધિનો નિષેધ થઈ જાય છે. ૩. અય્યપુસ્ / રૂપમાં પહેલાં જ આદેશ કરીને પછી જ આગમ કરવામાં કાંઈ બાધ આવતો નથી, એમ કહ્યું. શંકા - આ આગમ કરાય છતે નિમિત્તાભાવે ચણાવ: (૧/૨૯) ન્યાયથી ગમ્યપુત્ / વગેરેમાં પહેલાં કરેલું ના ત્વરૂપ કાર્ય નિવૃત્ત થાય છે. કારણકે ઉપસર્ગ અને ધાતુનું અનંતરપણું જ ત્વકાર્યનું નિમિત્ત છે. ઝ આગમ કરાય છતે, તેના વડે વ્યવધાન થવાથી ઉપસર્ગ અને ધાતુ વચ્ચે (અ + + + ; એમ) અનંતરપણું ન થયું. આથી તમે જે કહ્યું કે, પ્રસ્તુત ન્યાયને નિત્ય માનીને પહેલાં પત્વ કરાય અને પછી જ આગમ થાય તો કાંઇ નાશ પામતું નથી, (હાનિ થતી નથી,) એ વાત શી રીતે ઘટે ? સમાધાન :- સામીડગુજરાતી / એ ન્યાયથી આગમ એ વ્યવધાનરૂપ ન બને, માટે જે કહ્યું કે “કાંઈ હાનિ થતી નથી એ સુયોગ્ય જ છે. (૨/૨૫) ૩૬૮ Page #417 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫. પરામર્શ... ૨/૨૬. ન્યા. મં... પરામર્શ | $ ત્યક્તવૃદ્ધિઃ (૪-૪-૩૦) સૂત્રની ત. પ્ર. બ્રહવૃત્તિમાં આ ન્યાયની પ્રવૃત્તિ આ પ્રમાણે બતાવી છે. આ સૂત્રથી વૃદ્ધિનું વિધાન દ્વિષ્યિતિ વૈ (૪-૩-૧૫) સૂત્રથી રૂ ધાતુના ય – અને બોર્તુ (૪-૨-૯૦) સૂત્રથી સન્ ધાતુના ઝ ના લફરૂપ કાર્ય થયે ધાતુનું સ્વરાદિપણું ન રહેવાથી ઉત્તરસૂત્ર સ્વરસ્તા, (૪-૪-૩૧) સૂત્રથી વૃદ્ધિની પ્રાપ્તિ ન હોવાથી ય વ અને ૩ ના લુફનો બાધ કરીને પહેલાં વૃદ્ધિ - કાર્ય કરવા માટે છે. શંકા - હ્યસ્તની વગેરે વિભક્તિના વિષયમાં જ આદિસ્વરની વૃદ્ધિનું વિધાન કરેલું હોવાથી અથવા પરવિધિ હોવાથી વાસ્તિ; (૪-૪-૩૧) સૂત્રથી પહેલાં જ વૃદ્ધિ થઈ જશે. આથી પૂર્વોક્ત ૧ આદેશ અને મ ના લુફની પ્રાપ્તિ જ ક્યાં છે ? કે જેનો બાધ કરવા માટે આ વૃદ્ધિસૂત્ર કરવું પડે ? સમાધાન :- સાચી વાત છે. પહેલાં વૃદ્ધિવિધિ થવામાં આ સૂત્રની કોઈ જરૂર ન હોવા છતાંય, જે આ વૃદ્ધિસૂત્ર કરેલું છે, તે તેડસ્મિન્ ધાતુપ્રત્યયુર્વે. એ પ્રસ્તુત) ન્યાયનું જ્ઞાપક છે. અને આ ન્યાયથી પહેલાં રૂ ધાતુના ય ત્વ, મમ્ ના એ ના લુફ વગેરે અન્ય કાર્ય જ થશે, પછી જ વૃદ્ધિ થશે. આથી ય વ વગેરેનો બાધ કરવા માટે અત્યતેવૃદ્ધિ: (૪-૪-૩૦) સૂત્ર કરવું આવશ્યક - સાર્થક હોયને તે આ ન્યાયને જણાવે છે. અર્થાત્ આ ન્યાયની પ્રવૃત્તિ માનવાથી જ આ સૂત્રની રચના સંગત થતી હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. તેથી શેયર, ડાર્બયત | વગેરેમાં પહેલાં રૂ નો ત્ આદેશ થયે છતે, વૃદ્ધિ સિદ્ધ થઈ. (શ્રી હેમહંસગણિજી એ આ રૂપોને ન્યાયના પ્રથમાંશ ના ઉદા.તરીકે આપ્યા છે.) તથા અવીરત્ | વગેરેમાં અત્ આગમ છેલ્લે થવાથી તયોર્કંડસ્વરા (૪-૪-૩૦) સૂત્રથી હું કારનો દીર્ઘ આદેશ સિદ્ધ થયો. જો અહિ પહેલાં જ મદ્ આગમ થઈ ગયો હોત, તો ધાતુ સ્વરાદિ બની જતાં દીર્ઘ આદેશ ન થાત. આમ અવીવર, 1 રૂપની સિદ્ધિ માટે પણ આ ન્યાય આવશ્યક છે. (ગ્રંથકારે આ રૂપને પ્રસ્તુત ન્યાયના બીજા અંશના ઉદાહરણ રૂપે દર્શાવ્યું છે.) 2. પૂર્વોક્ત હકીકત જણાવતાં ત. પ્ર. બૃ. 9. ના શબ્દો આ પ્રમાણે છે - યત્વે ત્રિ स्वरादित्वाभावेन वृद्धिर्न प्राप्नोतीति वचनम् । विषयत्वविज्ञानात् परत्वाद्वा प्रागेव वृद्धौ कुतो यत्वाल्लुकोः प्राप्तिरिति चेत् ? सत्यम् , इदमेव वचनं ज्ञापकं - कृतेन्यस्मिन् धातुप्रत्ययकार्ये पश्चाद् वृद्धिस्तद्बाध्योट् च भवति । तेन ऐयरुः, अध्यैयत । इत्यादौ इयादेशे सति वृद्धिः सिद्धा । अचीकरदित्यादौ तु दीर्घत्वम् । पूर्वमटि तु स्वरादित्वात् तन्न स्यात् ।। આ પ્રમાણે આ ન્યાય અત્યન્તવૃદ્ધિ: (૪-૪-૩૦) સૂત્રની ત. પ્ર. બૃ. 9. ના આધારે સંગૃહીત છે. (૨/૨૫) ८३. पूर्वं पूर्वोत्तरपदयोः कार्यं कार्यं पश्चात् सन्धिकार्यम् ॥२/२६ ॥ | ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ :- પહેલાં પૂર્વપદસંબંધી અને ઉત્તરપદસંબંધી કાર્ય કરવું અને પછી સંધિરૂપ કાર્ય ૩૬૯ Page #418 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરીનુવાદ. કરવું. પ્રયોજન - અન્તર વહિર (૧/૪૨) વગેરે ન્યાયોનો અપવાદ આ ન્યાય છે. અર્થાતું. તે ન્યાયોની આવતી અતિવ્યાપ્તિને દૂર કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- (૧) પૂર્વપદસંબંધી - નિશ ડુતિ (નિ + રૂદ્ર, મના + રૂદ્ર + ગ્રી =) ગનેન્દ્ર અહિ મન રૂપ પૂર્વપદના રૂ કારનો વેસણુતાડવાયુદેવતાનામ્ (૩-૨-૪૧) સૂત્રથી પ્રાપ્ત આ આદેશરૂપ કાર્ય એ દ્વન્દ સમાસની અપેક્ષાવાળું હોયને બહિરંગ હોવા છતાંય પહેલાં કરાય છે. પણ મન + રૂદ્ર સ્થિતિમાં સમાસની અપેક્ષા વિનાનું હોયને અંતરંગ એવું સમાનાનાં તેન તીર્થ: (૧-૨-૧) સૂત્રથી સમાનદીર્ઘત્વરૂપ સંધિકાર્ય પહેલાં થતું નથી. જો અંતરંગ હોવાના કારણે પહેલાં જ તે સંધિકાર્ય કરાય, તો બની એમ દીર્ઘ { આદેશ એ પૂર્વપદ અને ઉત્તરપદરૂપ બન્નેય અવયવથી ઉત્પન્ન થતો હોવાથી ૩મયથાનિખત્રોડતરવ્યપરેશમા (૨/૪૯) (બે સ્થાનીના સ્થાને ઉત્પન્ન થયેલ આદેશનો કોઈ પણ એક સ્થાનીના આદેશ તરીકે વ્યવહાર થાય છે.) એ ન્યાયથી પૂર્વપદ - ઉત્તરપદ ઉભયના અવયવથી થયેલ છું કાર, બન્નેયનો અવયવ કહી શકાતો હોવાથી દીર્ઘ છું કારને ની એ પ્રમાણે પૂર્વપદના અંતભાગ રૂપે કહેવાય (વ્યપદેશ કરાય), તો તે હું કારનો વેદકૃતા. (૩-૨-૪૧) સૂત્રથી ના આદેશ થયે (મની + , આ + + ઝ =) નાન્દ્રો ! એવું રૂપ થાય. અને જો દીર્ઘ છું કારનો ઉત્તરપદના આદિ ભાગરૂપે વ્યપદેશ કરાય, તો પૂર્વપદ નું એવું રૂપ બની જાય. તેવા પૂર્વપદના અંતભાગ 1 નો ઉક્ત સૂત્રથી ના આદેશ થયે (અન્ + , ગ + ૮ =) ગોન્દી એવું રૂપ થાય. અને આમ હું કારનો બન્નેય રીતે વ્યપદેશ કરવામાં અનિષ્ટ રૂપ જ થવાની આપત્તિ આવે છે. અને તેથી ના આદેશરૂપ પૂર્વપદનું કાર્ય કરીને જ પૂર્વોક્ત રીતે યથાપ્રાપ્ત સંધિકાર્ય કરાય છે. અહિ પૂર્વપદનું કાર્ય કર્યા બાદ નવચેવMર્નિવોવાસ્ (૧-૨-૬) સૂત્રથી (ગના + રૂદ્ર સ્થિતિમાં) આદેશરૂપ સંધિકાર્યની પ્રાપ્તિ છે, માટે તે કરાય છે.' જ્ઞાપક :- આ ન્યાયનું ઉત્પાદક = જ્ઞાપક છે - Z: પાના... ાત્ (૭-૪-૫) આ સૂત્રમાં “વૃદ્ધિકાલ સત્યમ્ વૃદ્ધિની પ્રાપ્તિ હોતે છતે) એવા અધિકારનું અનુવર્તન કરવું. A. તે આ રીતે - આ સૂત્રનો અર્થ આ પ્રમાણે છે – ગત્ અને બિસ્ તદ્ધિત પ્રત્યય પર છતાં (પૂર્વસ્થિત) 3 વર્ણ અને ૩ વર્ણની વૃદ્ધિની પ્રાપ્તિ હોતે છતે, તે બે ના (રૂ વર્ણ ૩ વર્ણના) સ્થાને જે ક્રમશઃ ૨ અને ૩ વર્ણો (આદેશો) થાય છે - તે બેની પૂર્વમાં અનુક્રમે છે અને સૌ આગમ થાય છે. જેમકે, વ્યારાં વેચધીત વા તિ, તરૂપતિ (૬-૨-૧૧૭) સૂત્રથી ૩[ પ્રત્યય પર છતાં (લવ + બીરપ = વ્યવન, ન્ + 9 + ચારણ =) વૈયાવર: | સ્વ યં તિ, તસ્યમ્ (દ-૩-૧૬૦) સૂત્રથી પ્રત્યય થતાં (સુ + 4 = સ્વ + , સ્ + ગૌ + વ4 =) સૌવશ્વ: | જો આ ન્યાય ન હોત તો કરણ અને સ્વશ્વ આ બે શબ્દની નિષ્પત્તિ (સિદ્ધિ) કાળે જ (વિ + ઝારખ, યુ + % એવી સ્થિતિમાં) રૂવરત્વે સ્વરે યવતમ્ (૧-૨-૨૧) સૂત્રથી રૂ કાર અને ૩ કારનો ક્રમશઃ ય આદેશ અને ૩ આદેશ થઈ જવાથી, 3 વર્ણ અને ૩ વર્ણની = ૩૭૦ F Page #419 -------------------------------------------------------------------------- ________________ રા૨૬. ન્યા. મં.... શી રીતે વૃદ્ધિની પ્રાપ્તિ થાય ? અર્થાત્ ન થાય. અને વૃદ્ધિનો અભાવ હોવામાં á: વાત્તાત્ (૭-૪-૫) સૂત્રથી વૃદ્ધિના અપવાદભૂત) છે અને ગૌ આગમો પણ કેવી રીતે થાય ? અર્થાત્ ન જ થાય. પરંતુ આ ન્યાયાંશથી વિ + મારા + [ તથા શું + % + મન્ એવી સ્થિતિમાં પૂર્વપદ એવા વિ અને ટુ શબ્દોનું સન્ પર છતાં વૃદ્ધિરૂપ પૂર્વપદકાર્ય જ પહેલાં પ્રાપ્ત થશે, પણ ય વ - વે ત રૂપ સંધિકાર્ય નહિ થાય - આ પ્રમાણે વિચારીને જ “વૃદ્ધિની પ્રાપ્તિ હોતે છતે” (“વૃદ્ધ પ્રાપ્ત સ્થા') એવા અધિકારનું ગ્રંથકાર આચાર્ય ભગવંતે અનુવર્તન કરેલું છે. અને તેની વૃદ્ધિની) પ્રાપ્તિ હોતે છતે, á: પત્તાત્ પ્રૌઢૌત્ (૭-૪-૫) સૂત્ર કરવાના સામર્થ્યથી તે તે વૃદ્ધિનો બાધ કરીને ય – અને વ – રૂપ સંધિ કાર્યો જ થાય. અને પછી છે. અને બૌ આગમરૂપ કાર્યો થશે. (અર્થાત પહેલાં જે ત્વ, વ ત કાર્ય ન થાય તો : પાત્તાત્o (૭-૪-૫) સૂત્ર વ્યર્થ બની જાય. તે આ રીતે - Z: પાત્તાતૂ૦ (૭-૪-૫) આ સૂત્ર વૃદ્ધિઃ સ્વપ્યા ૦ (૭-૪-૧) સૂત્રથી વૃદ્ધિની પ્રાપ્તિ હોયને તેનો બાધ કરવા માટે કરેલું છે. હવે જો વૃદ્ધિરૂપ કાર્યનો બાધ કરીને ક્રમશઃ ૨ ત્વ,a – રૂપ સંધિકાર્ય પહેલાં ન કરાય તો ય કાર, વે કારની પૂર્વમાં ક્રમશઃ છે. મૌ અગમ પણ શી રીતે થાય ? અને એ આગમકાર્ય ન થાય તો : પાન્તાત્ ૦ (૭-૪-૫) સૂત્ર વ્યર્થ જ બની જાય. અને આ રીતે, તે સૂત્ર વ્યર્થ બની જવા છતાંય જે તેની રચના કરેલી છે, તેના સામર્થ્યથી પહેલાં ય ત્વ, વ – રૂપ સંધિકાર્ય જ થશે, અને પછી તે સૌ આગમરૂપ કાર્ય થવાથી ra: પીન્તા; (૭-૪-૫) સૂત્ર સાર્થક બનશે.) - આ અંશમાં આ ન્યાયનું અનિત્યપણુ દેખાતું નથી. - (૨) ઉત્તરપદકાર્ય સંબંધી ઉદાહરણ :- પરમશાસવિયં વેતિ (પરમ્ + ક્મ્ + fસ, પરમ + લયમ્ =) પરાયમ્ ! અહિ ઉત્તરપદભૂત રૂદ્રમ્ શબ્દનો સમય પુસ્ત્રિયો: સૌ (૨-૧-૩૮) સૂત્રથી fસ પ્રત્યય પર છતાં ભયમ્ આદેશ રૂપ ઉત્તરપદકાર્ય એ સ્વાદિવિભક્તિ પ્રત્યય અને પુંલ્લિંગની અપેક્ષાવાળું હોયને બહિરંગ છે, છતાંય તે પહેલાં કરાય છે. પણ સ્વાદિવિભક્તિ કે પુંલ્લિંગની અપેક્ષા રહિત હોયને અંતરંગ એવું પણ કવચ્ચેવદ્રિના (૧-૨-૬) સૂત્રથી આદેશરૂપ સંધિકાર્ય, આ ન્યાય હોવાથી પહેલાં થતું નથી. અહિ જો અંતરંગ કાર્ય હોવાથી સંધિરૂપ કાર્ય પહેલાં કરવામાં આવે તો પરમેશ્ એમ થાય. અહિ સમયસ્થાનિખ:૦ (૨/૪૯) એ પૂર્વોક્ત ન્યાયથી મેં કાર અને રૂ કાર એ બન્નયના સ્થાને થયેલ | કારને ઉત્તરપદ રૂર્ શબ્દ સંબંધી ગણવામાં આવે, તો “એકદેશમાં વિકાર પામેલો વર્ણાદિ મૂળરૂપથી ભિન્ન ગણાતો નથી” અદ્દેશવિકૃતમ વત્ (૧/૭) ન્યાયથી પમ્ એવા શબ્દને રૂમ્ માનીને તેનો પૂર્વોક્ત રીતે યમ્ આદેશ થયે (પરમ્ + અયમ્ =) પરમ્ ! એવું રૂપ થાય. અને જો તુ કારને પૂર્વપદસંબંધી ગણવામાં આવે, તો રમ્ એવા રૂપનો જ અવયવમાં સમુદાયનો ઉપચાર કરવા વડે રૂમ્ રૂપે કથન થવાથી પૂર્વોક્ત સૂત્રથી ભયમ્ આદેશ થયે પડયમ્ ! એવું રૂપ થાય. આમ છે કારને પૂર્વપદઉત્તરપદ બન્નેય સંબંધી ગણવામાં અનિષ્ટરૂપ ૩૭૧ Page #420 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. થવાની આપત્તિ આવે છે. અને આથી યમ્ આદેશરૂપ ઉત્તરપદકાર્ય કરીને પછી જ યથાપ્રાપ્ત સંધિકાર્ય કરાય છે. અહિ સમાનાનાં તેન તીર્થ: (૧-૨-૧) સૂત્રથી દીર્ઘ આદેશરૂપ સંધિકાર્યની પ્રાપ્તિ હોયને તે કરાય છે. જ્ઞાપક :- આ અંશમાં આ ન્યાયનું જ્ઞાપક છે, માતો નેન્દ્રવપશ્ય (૭-૪-૨૯) સૂત્રથી રૂદ્ર શબ્દરૂપ ઉત્તરપદની વૃદ્ધિનો નિષેધ. તે આ રીતે - મનેત્રી રેવતાડચ રૂતિ, રેવતા (૬-૨-૧૦૧) સૂત્રથી સન્ પ્રત્યય પર આવતાં માનેન્દ્ર સૂક્તમ્ | રૂપ થાય. અહિ “પહેલાં પૂર્વપદકાર્ય કરવું,” એવો અર્થ આ ન્યાય વડે સ્થાપિત કરેલો હોવાથી વેદકૃતા. (૩-૨-૪૧) સૂત્રથી ન શબ્દના રૂ કારનો ના આદેશ કર્યા પછી તેમના + રૂદ્ર + નન્ એવી સ્થિતિમાં) મનું પ્રત્યય પર છતાં તેવતાનામત્વારી (૭-૪-૨૮) સૂત્રથી ઉભયપદની વૃદ્ધિની પ્રાપ્તિ હોતે છતે, રૂદ્ર શબ્દરૂપ ઉત્તરપદની રાતો નેવી (૭-૪-૨૯) સૂત્રથી વૃદ્ધિનો નિષેધ કરેલો છે, તે આ ન્યાયનું જ્ઞાપક છે. કારણકે આ ન્યાયના અભાવમાં આ વૃદ્ધિનિષેધ વ્યર્થ બની જાય છે. તે આ પ્રમાણે – રૂદ્ર શબ્દના બે સ્વરો છે. તેમાં આદ્યસ્વર (રૂ કાર) છે, તે આદેશરૂપ સંધિ થવાથી જ હરાય જાય છે, અર્થાત અદશ્ય થઈ જાય છે. કારણકે (કના + રૂદ્ર સ્થિતિમાં) આ ન્યાયના અભાવમાં અંતરંગવિધિ હોવાથી પહેલાં જ અવસ્થવતિના (૧-૨-૬) સૂત્રથી , આદેશ થઈ જશે. બીજો જે રૂદ્ર શબ્દ સંબંધી સ્વર() છે, તે અન્ પ્રત્યય પર આવતાં અવવચ્ચે (૭-૪-૬૮) સૂત્રથી લોપ થવાથી ચાલી જાય છે. તેથી રૂદ્ર શબ્દનો સ્વર જ ન હોવાથી વૃદ્ધિની પ્રાપ્તિનો જ અભાવ છે. આથી માતો નેવી (૭-૪-૨૯) સૂત્રથી વૃદ્ધિનો નિષેધ કરેલો વ્યર્થ જ થાય. આમ હોયને પણ તે વૃદ્ધિનિષેધ કરેલો છે, તે જણાવે છે કે, આ ન્યાયના બળથી પહેલાં ઉત્તરપદનું કાર્ય કરવું, અને પછી સંધિરૂપ કાર્ય કરવું. અને આ પ્રમાણે રૂદ્ર શબ્દના આદ્યસ્વરનો સદ્ભાવ હોવાથી (તે રૂદ્ર શબ્દના રૂ ની વૃદ્ધિની પણ પ્રાપ્તિ હોવાથી) માતો નેવી (૭-૪-૨૯) સૂત્રથી કરેલો વૃદ્ધિનો નિષેધ પણ સાર્થક છે. આમ આ ન્યાયથી જ ઉક્ત વૃદ્ધિ નિષેધનું સાર્થક્ય ઘટમાન થતું હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અનિત્યતા :- આ અંશમાં આ ન્યાય અનિત્ય છે. આથી પરમ ફર્થસ્ય, તસ્ય પર . ( રમે શબ્દનું ષષ્ઠી એ.વ. રૂ૫) અહિ ડિત્યતિતિ (૧-૪-૨૩) સૂત્રથી રૂ ના આદેશરૂપ ઉત્તરપદનું કાર્ય (પરમ + ડું + સત્ એવી સ્થિતિમાં) પહેલાં ન થયું. જો પરમ + રૂ એવી સ્થિતિમાં છે આદેશરૂપ કાર્ય પહેલાં થયું હોત, તો પાછળથી સંધિ થયે (પરમ + + =) પર: . એવું અનિષ્ટ રૂપ થાત. (૨/૨૬) સ્વોપણ વ્યાસ ૧. ગનૌ - એવું પૂર્વપદ માનીને (૩-૨-૪૧) થી ૩ – થયે ૩નાન્તો / થાય, એમ કહ્યું. શંકા - અનાદ્રો / એવા રૂપમાં સાત્વ રૂપ કાર્ય શી રીતે થાય ? કેમકે આદેશરૂપ કાર્ય તો ૩૭૨ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૨/૨૬. પરામર્શ... ર/૨૭. ન્યા. મં.... ઉત્તરપદ પર છતાં કહેલું છે. અને અહિ તો પૂર્વપદની સામે – એવો શબ્દ છે. અને તે કોઈ ઉત્તરપદ નથી. સમાધાન :- સાચી વાત છે, પરંતુ અવયવમાં સમુદાયનો ઉપચાર કરવાથી ત્ર એવો અવયવ પણ દ્ર એવા અખંડ શબ્દરૂપે જ કહેવાશે. જેમકે, ગુખાનાક્ષા / વગેરે રૂપોમાં શબ્દથી fશન પ્રત્યય થયે અને સન્યસ્વરા (૭-૪-૪૩) સૂત્રથી મુખ૬ ના ટુ નો લુક થયે છતે મુર્ખ એવા અવયવનો પણ યુઝ શબ્દરૂપે વ્યવહાર થવાથી દુખતો . (૨-૧-૬) સૂત્રથી જ કારનો ના આદેશ થયેલો છે, તેમ અહિ પણ ૪ નો રૂદ્ર રૂપે વ્યવહાર થવાથી ના આદેશની પ્રાપ્તિ થયે ગાનન્દ્રો / થશે. આ પ્રમાણે આગળ પણ અન્ન એવા અવયવમાં પૂર્વપદત્વનો ઉપચાર, તથા અન્યત્ર પણ આ પ્રમાણે યથાસંભવ શંકા - સમાધાન સ્વયં ચિંતવવા યોગ્ય છે. (૨/૨૬) | પરામર્શ A. Z: પાન્તાત્રાળદ્રૌત્ (૭-૪-૫) સૂત્રના ન્યા. સા. લઘુન્યાસમાં એવી શંકા ઉઠાવી છે કે, તૈયાર:, સૌવશ્વ: | આદિ રૂપોમાં (આદિથી સૌવશ્વ: વગેરેમાં) (વિ + આવરી =) વ્યાકરણ આદિ શબ્દની સિદ્ધિ કાળે જ વિ અને ટુ વગેરેના સ્વરનું ક્રમશઃ યત્વ, વત્વ થઈ જવાથી વર્ણ અને ૩ વર્ણની વૃદ્ધિની પ્રાપ્તિ શી રીતે કહેવાય? (આથી વૃદ્ધિપ્રાપ્તૌ સત્યાન્ એવો અધિકાર શી રીતે ઘટે ?) આનું સમાધાન આ પ્રમાણે કરેલું છે ? સમાધાન :- સાચી વાત છે, માતો નેવીચ (૭-૪-૨૯) સૂત્રમાં જ્ઞાપન કરાશે કે, પૂર્વોત્તરપૂર્વે કૃતે તત: વિર્યમ્ ! પહેલાં પૂર્વપદ - ઉત્તરપદ સંબંધી અન્ય કાર્ય કરવું, અને પછી જ સંધિરૂપ કાર્ય કરવું. આમ આ ન્યાયથી (બહિરંગ એવું પણ) વૃદ્ધિ રૂપ પૂર્વપદનું કાર્ય કરાયા બાદ જ એ ત્વ, વે ત રૂપ સંધિકાર્ય કરાશે. આ પ્રમાણે વૃદ્ધિની પ્રાપ્તિ છે જ. માટે વૃદ્ધિપ્રાણી સત્યાન્ એવા અધિકારનું અનુવર્તન સંગત જ છે. આમ આવા અધિકારનું અનુવર્તન આ ન્યાયથી જ ન્યાસમાં સંગત – સાર્થક ઠરાવેલું હોયને વૃદ્ધિ પ્રાપ્ત સત્યમ્ - અધિકારનું અનુવર્તન એ આ ન્યાયના પૂર્વાશનું જ્ઞાપક બને છે. સમાધાન આપતાં શબ્દો આ પ્રમાણે છે - સત્યમ્ | માતો નેવUTય (૭-૪-૨૯) રૂત્યત્ર જ્ઞાવિષ્યને - પૂર્વોત્તરપાળે તે તત: સચિશ્નાર્થતિ વૃદ્ધિરૂપે પૂર્વપાર્થે ઉક્ત યહૂતિ વૃદ્ધિપ્રતિઃ | આ શબ્દોને આધારે જ વૃત્તિકારશ્રી હેમહંસગણિજીએ ન્યાયના પ્રથમાંશનું જ્ઞાપક બતાવ્યું હોય, તેમ જણાય છે. (૨/૨૬) ૮૪. સંજ્ઞા ન સંજ્ઞાન્તરવાથal || ૨/૨૭ || ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ:- વ્યાકરણશાસ્ત્રમાં એક સંજ્ઞા (નામ,અભિધાન) એ બીજી સંજ્ઞાનો બાધ કરનારી (વિરાધી) બનતી નથી. * પ્રયોજન - અહિ પ્રયોજન સાક્ષાત્ આપેલું નથી. છતાંય જે ઠેકાણે અનેક સંજ્ઞાઓ થતી હોય ત્યાં પરત્વાદિ - હેતુક સંભવિત બાધ્યબાધકભાવનો નિષેધ જણાવવા માટે આ ન્યાય છે, ૩૭૩ Page #422 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. પ્રસ્થઃ । અહિ પ્રાદિ શબ્દોની ‘ઉપસર્ગ’ સંજ્ઞા અને ‘ગતિ’ સંજ્ઞા એ પરસ્પર બાધક ન બનવાથી પ્ર ની ગતિ અને ઉપસર્ગ એ બેય સંજ્ઞા થવાથી તિત્ત વ્યસ્તત્પુરુષ: (૩-૧-૪૨) સૂત્રથી તત્પુરુષ સમાસ અને ૩પ,વાતો ડોડસ્ય: (૫-૧-૫૬) સૂત્રથી ૩ પ્રત્યય એ બન્ને ય કાર્યો સમકાળે જ થયા. એમ કહી શકાય છે. ઉદાહરણ :- પ્રતિષ્ઠિતે માનાર્થ - જ્ઞાપક :- આ ન્યાયનું પ્રભાસક = જ્ઞાપક છે, પ્ર વગેરે શબ્દોની ધાતો: પૂનાર્થસ્વતિ ૦ (૩-૧-૧) સૂત્રથી ઉપસર્ગસંજ્ઞા કરવી. કારણ જો ઝર્યાઘનુરળન્નિડાવચ્ચ ગતિ: (૩-૧-૨) એ અનંતરસૂત્રથી કરાતી પ્રાદિની ગતિ સંજ્ઞાવડે ઉપસર્ગસંજ્ઞા બાધિત થતી હોત, તો નિષ્ફળ હોવાથી ઉપસર્ગસંજ્ઞા કરત જ નહિ. પણ જે ઉપસર્ગસંજ્ઞા કરેલી છે, તે આ ન્યાયથી તેના બાધની અસંભાવના હોવાથી જ કરેલી છે. આમ આ ઉપસર્ગસંજ્ઞા - વિધાનનું આ ન્યાયથી જ સાર્થક્ય હોયને, તે આ ન્યાયને જણાવે છે. = = અનિત્યતા :- આ ન્યાય અનિર્ણય અનિત્ય છે. કારણકે, દેર્ત્યાનં વા (૨-૨-૨૬) સૂત્રમાં ‘વા' નું ગ્રહણ કરેલું છે. તે આ રીતે - જો આ ન્યાય એકાંતિક નિત્ય જ હોત તો કર્મસંજ્ઞા અને સંપ્રદાનસંજ્ઞા વચ્ચે બાધ્યબાધકભાવનો અભાવ થશે. અને આથી તે બન્નેય સંજ્ઞાની પ્રવૃત્તિ થશે. અને આથી ‘વ’ એમ વિકલ્પનું વિધાન નહિ કરવામાં પણ બે વિભક્તિઓ - ર્મળિ (૨-૨-૪૦) થી દ્વિતીયા અને ચતુર્થી (૨-૨-૫૩) થી ચતુર્થી વિભક્તિ થયે - ચૈત્રં ચૈત્રાય વા સ્મૃતિ । એ પ્રમાણે બે રૂપોની સિદ્ધિ થાય જ છે, તો શા માટે વિકલ્પનું વિધાન કરાય ? અર્થાત્ ન જ કરવું જોઇએ. તો પણ જે ‘વ એમ વિકલ્પ કરેલો છે, તે આ ન્યાય અનિત્ય હોવાથી સંપ્રદાન સંજ્ઞાથી કર્મસંજ્ઞાનો બાધ થવાની સંભાવના હોવાથી જ ઘટતો હોયને આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. પ્રતિહાર્ય સંજ્ઞા મિદ્યન્તે । આવો પણ ન્યાય છે. દરેક કાર્યના ભેદથી સંજ્ઞાનો ભેદ પડે છે, એમ આ ન્યાયનો અર્થ છે. આ ન્યાયનું અવતરણ આ પ્રમાણે થાય છે. જરાં ૬ (૨-૨-૧૯) સૂત્રથી વિવ્ ધાતુના કરણની યુગપત્- એકકાળે કર્મસંજ્ઞા અને કરણસંજ્ઞાનું વિધાન કરેલું છે. (૧) આથી અક્ષાત્ અòવાં રીત્ર્યતિ । એ પ્રમાણે બે રૂપો સિદ્ધ થાય છે. (અક્ષ શબ્દની કર્મસંજ્ઞા થવાથી દ્વિતીયા થઈ અને કરણસંજ્ઞા થવાથી તૃતીયા થઈ.) તથા (૨) ધૈર્યેવયતે મૈત્રâÀળ । અહિ અક્ષ શબ્દની કરણસંજ્ઞા થવાથી અક્ષ શબ્દથી તૃતીયા થાય છે, અને અક્ષ શબ્દની કર્મસંજ્ઞા થવાથી ગતિવોધાહારાર્થશર્મનિત્યકર્મણામાની વાવિજ્ઞાશદ્રાયન્વામ્ (૨-૨-૫) સૂત્રથી નિત્ય - અકર્મક ધાતુઓના અણિક્કર્તા (મૂળકર્તા - પ્રયોજકકર્તા) ની ર્િ પ્રત્યયાંત ક્રિયાપદોવાળા પ્રયોગમાં જે કર્મ - સંજ્ઞા પ્રાપ્ત થાય છે, તે ન થાય. માટે અણિક્કર્તાથી (મૂળકર્તાવાચકશબ્દથી) fīન્ત પ્રયોગમાં ચૈત્રં એમ દ્વિતીયા ન થઈ. (કહેવાનો ભાવ એ છે કે યુગપદ્ = સમકાળે બન્નેય સંજ્ઞા કરવાનું ફળ આ જ છે કે, પૂર્વોક્ત પ્રયોગમાં અક્ષ ની કરણ સંજ્ઞા થવાથી અધૈ: એમ તૃતીયા થઈ, અને અક્ષ ની જ કર્મ ૩૭૪ Page #423 -------------------------------------------------------------------------- ________________ ર/૨૭. ન્યા. મં.... સંજ્ઞા થવાથી સકર્મક ધાતુ બનવાથી ચૈત્ર રૂપ મૂળકર્તાની તિવીધ ૦ (૨-૧-૫) સૂત્રથી કર્મસંજ્ઞા ન થવાથી દ્વિતીયાવિભક્તિ ન થઈ.) તથા (૩) તિલ્ ધાતુના કરણભૂત અક્ષ શબ્દની કર્મસંજ્ઞા થવાથી જ પૂર્વોક્ત પ્રયોગમાં “વયતે' રૂપમાં મળ પ્રાણિરૂંવાડનાખ્યાuિT: (૩-૩-૧૦૭) સૂત્રથી અકર્મક હેતુથી પ્રાપ્ત થતાં પરસ્મપદ પ્રત્યય ન થાય. (આથી તેવતિ એમ ન થાય) અહિ પૂર્વપક્ષ શંકા ઉઠાવે છે. શંકા - ગક્ષેર્તેવ તે મૈત્રટેજ | વગેરે પ્રયોગોમાં બન્નેય સંજ્ઞા યુગપત (સમકાલિક) હોવાનું વિધાન ચરિતાર્થ (સફળ) છે. આથી અક્ષાત્ બક્ષે વીતિ વગેરે પ્રયોગોમાં બે સંજ્ઞાનું વિધાન કરેલું હોવા છતાંય “સર્વે પર:' એ ન્યાયથી (પરિભાષાથી) કર્મસંજ્ઞા અને કરણસંજ્ઞા વચ્ચે સ્પર્ધા હોયને, પર હોવાથી કરણસંજ્ઞાહતુક તૃતીયા જ થવાને યોગ્ય છે, પણ દ્વિતીયા નહિ. સમાધાન - તમારી વાત સાચી છે. પરંતુ પ્રતિવાર્ય સંજ્ઞા fમદ્યને આ ન્યાય જયારે પ્રવૃત્ત થાય છે, ત્યારે દ્વિતીયા વિભક્તિ પણ થાય જ. તે આ રીતે - આ ન્યાયનો અર્થ આ પ્રમાણે છે. પ્રતિવર્ષ એટલે જુદાં જુદાં કાર્ય પ્રત્યે સંજ્ઞાનું અભિધાન કરનારા સૂત્રોમાં ભેદ અર્થાત્ તફાવત પડે છે. કહેવાનો ભાવ એ છે કે, જો કે તેમાં ૨ (૨-૨-૧૯) સૂત્રમાં યુગપત - સમકાળે સંજ્ઞાદ્રયનું વિધાન કરેલું છે, તો પણ સાક્ષાત્ પક્ષે ટીતિ ! એવા બે પ્રયોગ જે દેખાય છે, તેની સિદ્ધિ માટે (અર્થાત યુગપતુ બે સંજ્ઞા કરવામાં તો સર્વે પર: ન્યાયથી ક્ષે લૈંતિ એવો એક જ પ્રયોગ થવાની આપત્તિ આવે, અને દેખાય છે તો બે પ્રયોગો, માટે તેની સિદ્ધિ માટે) પ્રતિવર્ય સંજ્ઞા ઉમદ્યન્ત ન્યાયથી કરવું ૨ (૨-૨-૧૯) સૂત્રનું આવૃત્તિવડે = અર્થાત્ બે વાર ઉચ્ચારવા પૂર્વક વ્યાખ્યાન કરવું જોઈએ. જેમકે, (૧) વિવું ધાતુનું કરણ એ કર્મ થાય છે. તથા (૨) ફિલ્ ધાતુનું કારણ એ કરણ રૂપે થાય છે. અને આ જ અર્થ ૧ રૂપ અવ્યયથી સૂચિત કરાય છે. કેમકે અવ્યયોના અનેક અર્થો છે. . • તેમાં આદ્ય વ્યાખ્યામાં આ સૂત્ર કર્મસંજ્ઞાનું જ વિધાન કરે છે, કરણસંજ્ઞાનું નહિ, એવી કલ્પના કરાય છે. અને આ પ્રમાણે નિરાબાધપણે અક્ષાત્ રીતિ રૂપ સિદ્ધ થઈ જાય છે. કેમકે સ્પર્ધા હોય તો પર છે કે અપર એવી વિચારણા કરાય અને પ્રથમ વ્યાખ્યા પક્ષમાં કરણ - સંજ્ઞાના વિધાનનો જ અભાવ હોવાથી, તૃતીયાની પ્રાપ્તિનો પણ અભાવ હોયને કોની સાથે સ્પર્ધા થાય? હવે દ્વિતીય વ્યાખ્યા તો અલૈલૈંતિ ! એવો પ્રયોગ તમને પણ ઇષ્ટ હોવાથી નિર્વિવાદપણે જે થઈ શકશે. અને આ પ્રમાણે આ બે વ્યાખ્યાઓ કક્ષાનું પ્રક્ષેર્યા રીતિ | એવા બે પ્રયોગની સિદ્ધિ માટે જ કરેલી છે. શંકા - ભલે, આ રીતે બે વ્યાખ્યાઓ કરો, અને એ રીતે એક જ સૂત્રનું બે સૂત્રો રૂપે આરોપણ કરો, તો પણ તે જ બે સૂત્રોમાં વિહિત કર્મસંજ્ઞા અને કરણસંજ્ઞા વચ્ચે જે સ્પર્ધા છે, તેની શી રીતે નિવૃત્તિ થાય ? અને તેની નિવૃત્તિ ન થાય તો પૂર્વભૂત(પ્રથમ) ર ર સૂત્રથી વિહિત કર્મસંજ્ઞાનો, પર(દ્વિતીય) એવા ર વ સૂત્રથી વિહિત કરણસંજ્ઞાવડે બાધ થવાની જે પ્રાપ્તિ થાય છે, તેનું વારણ શી રીતે થાય ? ૩૭૫ Page #424 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. સમાધાન :- જ્યારે ર ં ૪ (૨-૨-૧૯) સૂત્રમાં સૂત્રદ્રયનું આરોપણ કરેલું ન હતું, ત્યારે સ્પર્ધા હતી. જ્યારે તેમાં સૂયનું આરોપણ કરાયું, ત્યારે આ બે સંજ્ઞાઓ પોતપોતાના (સ્વ - સ્વ) સૂત્રમાં નિષ્ઠ હોવાથી સ્પર્ધાની નિવૃત્તિ થઈ જાય છે. એક જ (મોટા ઓરડાવાળા) ઘરની વચ્ચે ભીંત ઉભી કરવા દ્વારા તેને ગૃદ્ધયરૂપે કરવામાં જેમ તેમાં રહેતી બે શોક્યો (સપત્ની) વચ્ચે એક સ્પર્ધા રહેતી નથી. અર્થાત્ બન્નેયના ઘરનું વિભાજન થઈ જવાથી બીજાને બાધા હોંચાડવાનું બંધ થઈ જાય છે. તેમ પ્રસ્તુતમાં પણ પ્રથમ વ્યાખ્યાન દ્વારા કર્મ સંજ્ઞાનું વિધાન અને દ્વિતીય વ્યાખ્યાન દ્વારા કરણ સંજ્ઞાનું વિધાન કરવાથી સ્પર્ધા રહેતી નથી. અન્યથા = ઉક્ત રીતે સ્પર્ધાની નિવૃત્તિ દ્વારા બેય પ્રયોગની ઉપપત્તિ સિદ્ધિ ન સ્વીકારાય, તો જરાં ચ (૨-૨-૧૯) સૂત્રને વિષે બે સૂત્ર રૂપે આરોપણ કરવાનો જે પ્રયત્ન કરેલો છે, તે વ્યર્થ બની જવાની આપત્તિ આવે. માટે પૂર્વોક્ત રીતે સ્પર્ધાની નિવૃત્તિ માનવી જોઈએ. અને આ રીતે સ્પર્ધાની નિવૃત્તિ થયે કોણ કોનો બાધ કરે ? અર્થાત્ કોઈ કોઈનો બાધ ન કરે. આથી અહિ આ પ્રમાણે તત્ત્વ (તાત્પર્ય) છે - નં ૬ (૨-૨-૧૯) સૂત્રવડે કર્મ' અને કરણ એમ બે સંજ્ઞાઓનું વિધાન ક્ષેર્રેવયતે મૈત્રÅÀળ । વગેરે પ્રયોગોમાં સફળ છે. તેથી અક્ષાન્ અક્ષર્વા રીતિ । વગેરે પ્રયોગોમાં પૂર્વોક્ત યુક્તિથી (સ્વતૢ પર: - ન્યાયથી પર એવી કરણસંજ્ઞાહેતુક) તૃતીયા જ પ્રાપ્ત થાય છે. અને પ્રયોગ તો દ્વિતીયાનો પણ દેખાય છે. આથી તેના સમર્થન માટે પ્રતિષ્ઠાર્ય સંજ્ઞા મિદ્યન્તે - એવા ન્યાયના બળને લઈને એક જ રણં ચ (૨-૨-૧૯) સૂત્રનું જુદું જુદું વ્યાખ્યાન (દ્વય) કરવા દ્વારા તેમાં સૂદ્રય સ્વરૂપનું આરોપણ કરીને તેના પ્રથમ સૂત્ર વડે દ્વિતીયા વિભક્તિ પણ લગાડાય છે. - પરંતુ આ ‘પ્રતિષ્ઠાર્ય સંજ્ઞા મિદ્યન્ત' એ ન્યાયવડે પણ પૂર્વોક્ત રીતે રળ ૪ (૨-૨-૧૯) સૂત્રની જુદી જુદી બે વ્યાખ્યા કરવા પૂર્વક બે સૂત્રો રૂપે આરોપણ કરવાના સામર્થ્યથી (બળથી) ઉભય સંજ્ઞા વચ્ચે સ્પર્ધાના અભાવનું ઉદ્દ્ભાવન કરેલું છે અને તે દ્વારા કર્મ સંજ્ઞાની કરણ સંજ્ઞાવડે અબાધાનું વ્યવસ્થાપન કરતાં પ્રતિાર્યું ૰ આ ન્યાય વડે સંજ્ઞા ન સંશાન્તરવાધિજા । એ પ્રસ્તુત ન્યાયના અર્થને જ અન્ય રીતે સમર્થિત કરેલો છે. (અર્થાત્ બે સંજ્ઞા વચ્ચે બાધ્ય - બાધકભાવનો નિષેધ જ જુદી રીતે કરેલો છે.) આથી પ્રતિાર્યું ન્યાયને પ્રકૃતન્યાયથી જુદો દર્શાવ્યો નથી. (૨/૨૭) સ્વોપજ્ઞ ન્યાસ ૧. ર ં = (૨-૨-૧૯) સૂત્રના ન્યાસમાં પ્રતિજાર્ય સંજ્ઞા મદ્યન્તે । એ ન્યાયની વ્યાખ્યા અ પ્રમાણે (ટીકામાં કહ્યા પ્રમાણે) કરેલી છે, માટે, અમે પણ એ જ વ્યાખ્યા વિચારીને દર્શાવી. સરળ મા તો બીજી પણ વ્યાખ્યા થઈ શકે છે. તે આ પ્રમાણે - 'વૃક્ષ પ્રતિ વિદ્યોતતે વિદ્યુત્' આની જેમ (અર્થાત્ અહિં જેમ લક્ષળવીત્સ્યેન્થપૂતેમિના (૨-૨-૩૬) સૂત્રથી લક્ષણ અર્થમાં પ્રતિ શબ્દ છે, તેમ) અહિં પણ પ્રતિ શબ્દ લક્ષણ' અર્થમાં લેવો. આથી પ્રતિાર્યું એ ન્યાયનો આવો અર્થ થશે કે - કાર્યને લક્ષ્ય બનાવીને (અનુલક્ષીને) ૩૭૬ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૨/૨૭. સ્વો. ન્યા... ૨/૨૮. ન્યા. મ.. ભિન્ન - ભિન્ન સંજ્ઞાઓ કરાય છે. આર્ના ભાવ એ છે કે, એક જ વસ્તુની જે જુદી જુદી સંજ્ઞા કરાય છે, એ તે તે સંજ્ઞાને લઈને જુદાં જુદાં કાર્યની સિદ્ધિ માટે જ હોય છે. જેમકે, વારિ શબ્દમાં એક જ રૂ કારની સ્વરસંશા કરેલી હોવાથી તારીખ / એવા રૂપમાં હૃદ્ધસ્વર'નુ નવા (૧-૩-૩૧) સૂત્રથી ‘’ કારનું તિત્વરૂપ કાર્ય જે ન થયું, તે સૂત્રમાં ‘ગઈશ્વરસ્ય' એમ સ્વરના તિત્વનો નિષેધ કરેલો હોવાના કારણે જ નથી થયું. વળી, રૂ કારની હૃસ્વસંજ્ઞા કરેલી હોવાથી સ્નાડડપથ (૧-૪-૩ર) સૂત્રથી ગામ નો નામ આદેશ થયો. તથા 3 કારની જ સમાન' સંજ્ઞા કરેલી હોવાથી તો નાતિત - : (૧-૪-૪૭) સૂત્રથી રૂ નો દીર્ઘ આદેશ થયો. તેમજ રૂ કારની “નામી સંજ્ઞા કરેલી હોવાથી હે તારે ! હે વારિ ! રૂપમાં નામનો સુવા (૧-૪-૬૧) સૂત્રથી ‘આમંત્ર્ય' અર્થમાં થયેલ પ્રથમ વિભક્તિ પ્રત્યય fજ ના લુફનો વિકલ્પ થયો, ઈત્યાદિ. હવે જો જુદી જુદી સંજ્ઞાના કારણે કરવાને ઈષ્ટ એવા જુદાં જુદાં કાર્યોની સિદ્ધિ ન થાય, તો પછી શા માટે જુદી જુદી સંજ્ઞાઓ કરાય ? અથાત તે જુદી જુદી સંજ્ઞાઓ નિરર્થક જ બની જાય. તેથી પ્રસ્તુતમાં ‘કક્ષાર વ્યતિ' વગેરેમાં કમસંજ્ઞાહેતુક દ્વિતીયા - વિભક્તિનો પ્રયોગ જો ન થાય, કિંતુ સ્પર્ધા હોતે છતે પર - વિધિ હોવાના કારણે કરણસંજ્ઞા થવાથી જો તૃતીયાનો જ પ્રયોગ થાય, તો સરળ (૨-૨-૧૯) સૂત્રથી વુિં ધાતુના કરણની સર્વત્ર કર્મ અને કરણ એવી બે સંજ્ઞાઓ શા માટે આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજી કરે ? અર્થાત ન જ કરે. છતાં ય જે નિત્ય એવી બે સંજ્ઞાઓનું વિધાન કરેલું છે, તેથી જણાય છે કે, કરણસંજ્ઞાહેતુક તૃતીયાવિભક્તિની જેમ એકવાર અક્ષર વ્યક્તિ / એ પ્રમાણે કર્મસંજ્ઞાહેતુક દ્વિતીયાવિભક્તિ પણ થાય જ. પણ અર્થે પર: / એ પરિભાષાને લઈને પ્રાપ્ત પણ) કરણસંજ્ઞાહેતુક તૃતીયાવડે દ્વિતીયાનો બાધ ન થાય. કારણકે કર્મસંજ્ઞાના વિધાનનું દ્વિતીયાવિભક્તિ થવી એ જ મુખ્ય પ્રયોજન (કાર્યી છે. અથત કમદિ સંજ્ઞા કરવાનું પ્રયોજન/ ફળ દ્વિતીયાદિ વિભક્તિ થવી એજ છે. આથી ‘કર્મ સંજ્ઞાનો બાધ ન થાય” એમ કહેવાને બદલે દ્વિતીયાનો બાધ ન થાય એમ કહ્યું. (આ પ્રમાણે પ્રતિ શબ્દનો “વીસ” અર્થ છોડીને “લક્ષણ” અર્થ કરવા દ્વારા વૃત્તિકાર શ્રી હેમહંસગણિજીએ તિજા. એ ન્યાયની સરળ વ્યાખ્યા કરવાનો પ્રયાસ આદર્યો છે.) (૨/૨૭) '૮૬. સાપેક્ષમસમર્થમ્ ૨/૨૮ ] ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ :- જે પદ બીજા પદને સાપેક્ષ હોય અર્થાત અન્યપદની આકાંક્ષાવાળું હોય, તે સાપેક્ષ પદ કહેવાય. આવું સાપેક્ષ પદ એ સમાસાદિ પદવિધિને પ્રાપ્ત કરવા સમર્થ બનતું નથી. (અર્થાત્ તેવા પદનો સમાસ ન થાય.) ઉદાહરણ :- શ્રદ્ધસ્થ રા: પુરુષઃ | અહિ પદ્યન્ત રાગનું શબ્દ એ પોતાના વિશેષણભૂત જયન્ત દ્ધ શબ્દને સાપેક્ષ હોવાથી રોગનું શબ્દનો પુરુષ શબ્દ સાથે સમાસ થતો નથી. જ્ઞાપક :- આ ન્યાયનું પ્રતિભાસક = જ્ઞાપક છે, આવા સ્થાનોમાં સમાસાદિનો નિષેધ કરવા માટે પ્રયત્ન ન કરવો. અર્થાત્ આવા પ્રયોગોમાં સમાસ ઈષ્ટ નથી, અને તેમ છતાં જે = ૩૭૭ == = Page #426 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ, તેનો નિષેધ કરવા માટે કોઈ પ્રયત્ન કરેલો નથી, તે આ ન્યાયની આશાથી જ ઘટતો હોયને આ ન્યાયને જણાવે છે. પ્રયોજન :- સમર્થ: પવિધિ: (૭-૪-૧૨૨) એ પરિભાષાનો વિસ્તાર આ ન્યાય છે. A. અર્થાત્ તે પરિભાષાના જ અર્થને વિશેષથી જણાવવા માટે આ ન્યાય છે. (અહિ ભિન્ન ક્રમે પ્રયોજન જાણવું.) - અનિત્યતા :- આ ન્યાય વિસંવાદી = અનિત્ય છે. આથી તેવદ્રત્તસ્થ રાસ પારેવત્તી રાસમા અહિ ટાસ શબ્દ એ ટેવદ્રત્તસ્ય એવા પદને સાપેક્ષ હોવા છતાં ય તાલ પદનો માર્યા પદ સાથે સમાસ થાય છે. (કોના દાસની ભાર્યા ? એવી આકાંક્ષા હોયને જણાવાય છે - દેવદત્તના દાસની ભાર્યા = આમ રાસ પદને તેવા શબ્દની અપેક્ષા હોવાથી ટાલ પદ સાપેક્ષ છે.) દેવદત્તનો જે ઢા, તેની માર્યા = પત્ની, એવો અર્થ અહિ થાય છે. અર્થાત્ તેવદ્રત્ત પદ સાથે સાત પદનો સંબંધ છે. અને આ રીતે સાપેક્ષ એવા પણ ટાલ પદ સાથે સમાસ B. થયો છે. પ્રશ્ન :- પ્રધાનએ તુ સાપેક્ષત્વે સમાસ: I એ આગળના ન્યાયથી સાપેક્ષ પદના પણ સમાસની અનુજ્ઞા હોયને તે ન્યાયથી જ રેવદ્રત્ત પદને સાપેક્ષ એવા પણ રા' શબ્દનો માર્યા પદ સાથે સમાસ થઈ જશે. માટે આ ઉદાહરણથી આ ન્યાયને અનિત્ય માનવો ઉચિત નથી. ઉત્તર :- ના, આગળના ન્યાયમાં પ્રધાન એવા જ પદના સમાસની સાપેક્ષ હોવામાં પણ અનુજ્ઞા | સંમતિ આપી છે, પણ અપ્રધાન પદના સમાસની નહિ. અને પ્રસ્તુતમાં તો ટ્રાક્ષ શબ્દનો ક્રિયાપદ સાથે સમાનાધિકરણ રૂપે અર્થાત્ એક અર્થના બોધકત્વરૂપે પ્રયોગ નથી. આથી દ્રાસ પદ અપ્રધાન છે. (અર્થાત ક્રિયાપદ સાથે સમાનાધિકરણ જે પદ હોય, તે જ પ્રધાન પદ કહેવાય એમ આગળના ન્યાયમાં કહેવાનાં છે. હાલ પદ તેવું નથી માટે, અપ્રધાન છે.) અને આમ તાસ પદ અપ્રધાન હોવાથી તેનો સમાસ અગ્રિમન્યાયથી પણ થતો નથી. તેમ છતાં ય જે રેવદ્રત્ત પદને સાપેક્ષ હાલ પદનો સમાસ થયો, તે આ ન્યાયની અનિત્યતાનેં કારણે જ માનવો ઘટે છે. (૨/૨૮) સ્વોપણ વ્યાસ ૧. સમારિ - અહિ “આદિ પદથી આખ્યાત (નામધાતુ) અને કુદવૃત્તિના પણ ઉદાહરણ લેવા, તેથી માન્ત પુafમચ્છતિ - અહિ મહાતં પુત્રયતિ : એમ વચન ન થાય. મહાન્ત તતિ મહાતં માર: / આ પ્રમાણે અહિ કૃત | પ્રત્યય ન થાય. કેમ કે, પુત્ર પદ અને આ પદ અહિ ‘મહાત્ત' એવા અન્ય પદને સાપેક્ષ છે. ૨. બીજો પ્રયત્ન ન કરવો - તે આ ન્યાયનું જ્ઞાપક છે, એમ કહ્યું. શંકા - સમર્થ: પ્રવિધિ: (૭-૪-૧૨૨) સૂત્રની રચના રૂપ પ્રયત્ન કરેલો જ છે ને ? સમાધાન :- સાચી વાત છે, પરંતુ તે પરિભાષા - સૂત્રના જ વિસ્તાર ભૂત આ ન્યાય છે. આથી = = ૩૭૮ = Page #427 -------------------------------------------------------------------------- ________________ ૨/૨૮. પરામર્શ.... તે સૂત્રરચનાને પ્રયત્નોત્તર = અન્ય પ્રયત્ન ન કહેવાય. (૨/૨૮) પિરામર્શ A. સમર્થ પવિધ: (૭-૪-૧૨૨) પરિભાષાનો વિસ્તાર પ્રસ્તુત ન્યાય છે, એમ ન્યા. મં. ટીકામાં કહ્યું છે. તેનો કહેવાનો ભાવ એ છે કે, સમર્થ: પવિધિ: (૭-૪-૧૧૨) પરિભાષાથી તમામ સમાસાદિ - પદવિધિ સમર્થપદને આશ્રિત જ થાય છે. “સમર્થ એવો જ પદવિધિ થાય' એમ કહેવાથી અસમર્થ પદોના સમાસાદિપદવિધિનો નિષેધ પણ જણાય છે. આ સમર્થ પદોનું - સમાસાદિ પદવિધિના કારણભૂત એવું - સામર્થ્ય = સમર્થપણું બે પ્રકારે છે. ૧. વ્યાપેક્ષા સામર્થ્ય અને ૨. એકાથભાવ સામર્થ્ય. તેમાં (૧) એક વાક્યમાં જુદાં જુદાં પદો વચ્ચે પરસ્પર આકાંક્ષા હોવી, તે વ્યાપેક્ષા સામર્થ્ય કહેવાય. આવું સામર્થ્ય વાક્યમાં હોય છે. અને (૨) જેમાં પ્રધાન અર્થનું ઉપાદાન કરવા વડે પદો પોતાના અર્થને (સ્વાર્થને) ગૌણ બનાવીને સ્વપરરૂપ બે અર્થનું અભધાન કરે, અથવા સ્વાર્થનો વિલોપ કરીને સમાસ વગેરે રૂપ પર - અર્થનું અભિધાન કરે, તે એકાથભાવ સામર્થ્ય કહેવાય. આ સમાસમાં હોય છે. આની અહિ જરૂર નથી. . પરંતુ વાક્યમાં જે પદોનું પરસ્પર આકાંક્ષારૂપ વ્યાપેક્ષા - સામર્થ્ય છે, ત્યાં પદોનો સમાસ પ્રાપ્ત થાય છે. આમ હોયને જ્ઞ: પુરુષ: | વગેરેમાં પણ વ્યાપેક્ષા સામર્થ્ય હોયને રીનનું અને પુરુષ પદના સમાસની પ્રાપ્તિ છે, જે ઈષ્ટ નથી. તેથી આ ન્યાય વડે અન્યપદને સાપેક્ષ = સાકાંક્ષ એવા પદોનું જે વ્યપેક્ષા = પરસ્પર આકાંક્ષારૂપ સામર્થ્ય છે - તેનો મસમર્થન્ એવા વચનથી નિષેધ કરાય છે. અર્થાત સાપેક્ષપદોનું સમાસ માટે અસામર્થ્ય જણાવાય છે. આથી શ્રદ્ધચ રાજ્ઞ: પુરુષ: / સ્થળે રા: પદ એ અન્ય પદને સાપેક્ષ હોયને આ ન્યાયથી સામર્થ્યનો નિષેધ થવાથી સમાસ થવાની આપત્તિ નહિ આવે. અને આ રીતે વ્યાપેક્ષા - સામર્થ્યની અતિવ્યાપ્તિ થતી હોવાથી અનિષ્ટ પ્રયોગ (સમાસ) થઈ જવાની સંભાવના હોતે છતે અન્ય પદને સાપેક્ષ એવા ગૌણનામના સમાસનો નિષેધ કરવા માટે તેવા સાપેક્ષ નામના સામર્થ્યનો અભાવ હોવાનું જણાવવા દ્વારા પ્રસ્તુત સાપેક્ષમસમર્થન | ન્યાય વડે સમર્થ: પવધ: (૭-૪-૧૨૨) રૂપ પરિભાષાનો જ અર્થ વધુ સ્પષ્ટ = વધુ સૂક્ષ્મ કરતો હોયને તેના પ્રપંચરૂપે જે આ ન્યાયને કહેલો છે, તે ઉચિત | સંગત જ જણાય છે. પરામર્શ :- B. તેવાણ તાસર્ણ માર્યો તિ, તેવદ્રત્તર્ણ તાસકાર્યો ! એ પ્રમાણે તેવત્તા પદને સાપેક્ષ એવા સાત પદનો સમાસ થયો છે. તેથી આ ન્યાયની અનિત્યતા જણાય છે. પરંતુ આ ન્યાયની અનિત્યતા પણ ચોક્કસ વિષયમાં જ થાય છે - (અથવા ચોક્કસ હેતુથી થાય છે કે તે જાણવું ઉપયોગી છે. તે આ રીતે - સમર્થ: પવિધ: (૭-૪-૧૨૨) સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં આ જ ન્યાયનો અર્થ જુદા શબ્દોમાં કહેલ છે. વાક્યવસ્થા અને સમાસમાં ચાર તફાવતો કહેલાં છે. તે પૈકી ત્રીજો તફાવત એ છે કે, વાક્ય અવસ્થામાં ઉપસર્જન = ગૌણ પદના વિશેષણનો પ્રયોગ સંભવે છે. જેમકે, શ્રદ્ધ0 રાજ્ઞ: પુરુષ: અહિ રાશઃ રૂ૫ ગણ પદના ત્રટી એવા વિશેષણનો પ્રયોગ થયો છે. જ્યારે સમાસમાં ઉપસર્જનપદના (અપ્રધાનપદના) વિશેષણનો પ્રયોગ થઈ શકતો નથી. જેમકે - નપુરુષ: | અહિ શ્રદ્ધચ એવા પદનો પ્રયોગ થઈ શકે નહિ. આ વિષયમાં પૂર્વ - મહર્ષિઓના વચનનું પ્રામાણ્ય આપતાં કહે છે કે, = ૩૭૯ Page #428 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. 'सविशेषणानां वृत्तिर्न, वृत्तस्य वा विशेषणं न प्रयुज्यते ।' વિશેષણ સહિત જેનો પ્રયોગ કરેલો હોય તેવા (ગૌણ) પદોનો સમાસ થતો નથી. અને જે પદોનો સમાસ થઇ ચૂક્યો હોય તેવા (ગૌણ) પદોના વિશેષણનો પ્રયોગ થઈ શકતો નથી. (આટલાં કથન દ્વારા આ ન્યાયનો જ અર્થ જણાવાયો છે કે, ‘વિશેષણસહિત વિશેષ્યવાચક પદો - એ અન્ય પદને સાપેક્ષ હોયને સમાસ પામવા સમર્થ બનતાં નથી.') આ જ વાતને સ્પષ્ટ કરતાં આગળ કહે છે કે - વિશેષળયોને હિ સાપેક્ષત્વેનાડામ~ાત્ સમી 7 મતિ । વાક્યાવસ્થામાં વિશેષણનો યોગ હોય ત્યારે વિશેષ્યવાચક (રાનન્ વગેરે) પદ, એ પોતાના વિશેષણને સાપેક્ષ હોયને, ગમકત્વનો અભાવ હોવાથી - અર્થાત્ યથેષ્ટ અર્થને જણાવી શકતું ન હોયને અસમર્થ હોવાથી સમાસ ન થાય. અને માટે અપ્રધાન સમાસિત પદોના વિશેષણનો પાછળથી (સમાસ પછી) પણ પ્રયોગ ન થાય. આમ પ્રસ્તુત ન્યાયનો જ અર્થ આમાં આવી જાય છે. કદાચ સમર્થ: પિિધ: (૭-૪-૧૨૨) પરિભાષા સૂત્ર બૃહદ્વૃત્તિમાં જ કહેલ વિસ્તૃત અર્થને જણાવતો હોવાથી ન્યાયસૂત્રના ટીકાકાર શ્રી હેમહંસગણિજીએ આ ન્યાયને સમર્થ: પવિધિ: (૭-૪-૧૨૨) એ પરિભાષાના પ્રપંચ (વિસ્તાર) રૂપે કહેલો હોય, એમ સંભવ છે. વિશેષળયો)..... એ પૂર્વોક્ત વિધાનથી નક્કી થાય છે કે, સાપેક્ષ સ્થળે સમાસ ન થવાનું કારણ અસામર્થ્ય જ છે. અને તે અસમર્થપણું પણ ગમકત્વ ન હોવાથી અર્થાત્ ઈષ્ટ અર્થની પ્રતીતિ ન થવાથી જ કહેલું છે. આમ પદોમાં સમાસ થવાના સામર્થ્યનું હોવું – ન હોવું એ ગમકત્વ (ઈષ્ટાર્થ - પ્રતીતિજનકત્વ) ના હોવા – ન હોવાને આધીન છે. જો પૂર્વોક્ત સ્વરૂપ ગમકત્વ હોય, તો પદોનું સામર્થ્ય આવી જાય અને - સમાસ પણ થાય. અને આથી જ આગળ વધીને પૂર્વોક્ત સૂત્રની જ તત્ત્વપ્રકાશિકા બૃહવૃત્તિમાં કહેલું છે કે - યત્ર ૬ ચિદ્ધિશેષળયોનેપિ મત્વ, તત્ર મવત્યેવ સમાસ: । વળી જે કોઈ ઠેકાણે વિશેષણનો યોગ (સાપેક્ષત્વ) હોવામાં પણ, પદોમાં ગમકત્વ = - ઈષ્ટાર્થ - બોધકત્વ હોય, તો તે ઠેકાણે (તે પદોનું સામર્થ્ય પણ હોવાથી) સમાસ થાય જ છે. જેમકે, રેવત્તસ્ય ગુરુત્તમ્। દેવદત્તના જે ગુરુ, તેમનું કુળ. યજ્ઞવત્તસ્થ વાસમાર્યા । યજ્ઞદત્તનો જે દાસ, તેની ભાર્યા. આ પ્રમાણે સાપેક્ષમસમર્થક્ । ન્યાયની જ અનિત્યતા પણ ત. પ્ર. બૃહદ્વ્રુત્તિમાં જુદા શબ્દોમાં કંઈક જુદી રીતે કહેવાયેલી જ છે. અને અનિત્યતા પણ ચોક્કસ વિષયક છે, અર્થાત્ નિયંત્રિત છે. તે આ પ્રમાણે - વિશેષણના યોગમાં (સાપેક્ષ હોવામાં) પણ તે જ પદોનો સમાસ થાય છે કે જે પદો, નિત્ય સાપેક્ષ (= સસંબંધિક, સાકાંક્ષ) હોય. દા. ત. ગુરુ શબ્દ નિત્ય સાપેક્ષ છે. કારણ કે ગુરુ એમ બોલતાં જ, કોના ગુરુ ? એમ પ્રશ્ન (આકાંક્ષા) થાય છે. કેમકે ગુરુપદને શિષ્ય પદની નિત્ય અપેક્ષા છે. આથી ટેવવત્ત વગેરે શિષ્યને ગુરુ એવું પદ નિત્ય સાપેક્ષ છે. આ રીતે વાસ વગેરે માટે (સ્વામીવાચક પદની સાપેક્ષતા વગેરે) પણ સમજી લેવું. અને આ પ્રમાણે નિત્ય સાપેક્ષ હોવાથી જ ગુરુ વગેરે પદોનો સમાસ થવામાં પણ સાપેક્ષતા સાકાંક્ષતા જણાઈ જતી હોવાથી ગમકત્વ = ઈષ્ટાર્થ પ્રતીતિ જનકત્વ છે. અને આથી જ – ઈષ્ટાર્થના બોધનું જનકત્વ હોવાથી જ - સામર્થ્ય પણ છે. એટલે વિશેષણનો યોગ હોતે છતે - સાપેક્ષતા હોવા છતાં પણ નિત્ય - સાપેક્ષ શબ્દોનો સમાસ થાય છે. આ જ વાતની પુષ્ટિ ત. પ્ર. બૃહવૃત્તિમાં શ્લોક ટાંકીને કહી છે - - ૩૮૦ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૨/૨૯. ન્યા. મં..... સંવ –શઃ સાપેક્ષ નિત્યં સર્વ પ્રવર્તત ! स्वार्थवत्सा व्यपेक्षा वृत्तावपि न हीयते ॥ १ ॥ અર્થ - નિત્ય સાપેક્ષ (નિત્ય સંબંધી = સાકાંક્ષ) એવા સર્વ સંબંધિ શબ્દો સમાસ પામે છે. કારણકે સ્વાર્થ માત્રને જણાવનારી નિત્ય સાપેક્ષ - પદોની વાક્યાવસ્થામાં જેમ પરસ્પર - આકાંક્ષારૂપ વ્યપેક્ષા હોય છે, તેમ વૃત્તિ = સમાસમાં પણ તે વ્યાપેક્ષા = પરસ્પરાકાંક્ષા વ્યાઘાત પામતી નથી. કિંતુ, તે વ્યપેક્ષા, સમાસમાં પણ કાયમ બની રહે છે. માટે જ - વૃત્તિમાં | સમાસમાં વ્યાપેક્ષાનો વ્યાઘાત ન થવાથી જ રેવદ્રત્તી પુરુતમ્ | વગેરે પ્રયોગોમાં સમાસ થવા છતાંય, નિત્ય સાપેક્ષ ગુરુ વગેરે શબ્દની સેવા વગેરે સંબંધી આકાંક્ષા જણાઈ જતી હોવાથી ગમકત્વ છે. અને ગમત્વ હોવાથી સામર્થ્ય પણ હોયને સમાસ થવામાં બાધ આવતો નથી. આ પ્રમાણે આ ન્યાયની અનિત્યતાનું જે ઉદાહરણ – દેવદ્રત્તસ્થ તામાર્યા, ત્યાં પણ ટાલ પદ એ સ્વામિ - વાચકપદને નિત્ય સાપેક્ષ હોયને જ, ત્યાં સાપેક્ષ હોવામાં પણ સમાસ થાય છે. પણ અન્યત્ર તો સાપેક્ષમસમર્થમ્ | ન્યાયથી સાપેક્ષપદ, અગમક હોયને અસમર્થ હોવાથી સમાસ ન થાય. વળી, અગ્રિમ ન્યાય પ્રધાન) તું સાપેક્ષત્રેડપ સમાસ: I એ આ ન્યાયનો અપવાદ હોયને તેનું ઉદાહરણ પણ આ ન્યાયની અનિત્યતાનું ઉદાહરણ બની શકે છે. જેમકે, ઇનપુરુષોડતિ ટર્શનીયઃ | અહિ પુરુષ પદ ર્શનીય પદને સાપેક્ષ હોવા છતાંય સમાસ પામેલો છે. અને આ રીતે તો દરેક અપવાદ (બાધક) ન્યાયોના ઉદાહરણો બાધ્ય | ઉત્સર્ગ ન્યાયોની અનિત્યતાના ઉદાહરણ બની શકશે' - એવો નિયમ બની શકે છે . એવો અમારો અભિપ્રાય છે. આ અંગે વિદ્વજનોએ વિચારવું. (૨/૨૮): ८६. प्रधानस्य तु सापेक्षत्वेऽपि समासः ॥ २/२९ ॥ ન્યાયાઈ મંષા, ન્યાયાર્થ :- જે પદનો ક્રિયાપદ સાથે સમાનાધિકરણ રૂપે પ્રયોગ થાય તે પ્રધાન પદ કહેવાય. (અર્થાત્ ક્રિયાપદ વડે કહેવાતો અર્થ જ જે પદવડે કહેવાય તે પદ ક્રિયાપદને સમાનાધિકરણ હોયને પ્રધાન કહેવાય.) A. આવું પ્રધાનપદ અન્યપદને સાપેક્ષ હોય તો પણ તેનો સમાસ થાય છે. પ્રિયોજન છેલ્લે કહેવાશે.) ' ઉદાહરણ :- નપુરૂષોડતિ ટર્શનીયઃ | વગેરે પ્રયોગોમાં સમાસ થવાની પૂર્વાવસ્થામાં (: પુરુષોડતિ ટુર્ણય: I એમ) પુરુષ શબ્દ એ પોતાના વિશેષણભૂત વર્શનીય શબ્દને સાપેક્ષ હોવા છતાંય નન્ શબ્દ સાથે તેનો તપુરુષ સમાસ થયો. જે પુરુષત્વનું અધિકરણ (પુરુષ) છે, તે જ અતિ એવા ક્રિયાપદના અર્થ - સત્તારૂપ ક્રિયાનું અધિકરણ છે. આથી પુરુષ પદાર્થ અને | ક્રિયાપદાર્થ = સત્તાનું એક (સમાન) જ અધિકરણ હોવાથી પુરુષ શબ્દ પ્રધાન છે. આથી આ ન્યાયથી તેનો સમાસ થયો. (ટૂંકમાં પ્રકૃતિ ક્રિયાપદથી જે અભિહિત થાય - કહેવાય - તે પ્રધાન પદ કહેવાય.) = ૩૮૧ = Page #430 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. જ્ઞાપક ઃ- આ ન્યાયનું વિભાસક = શાપક છે - પુરુષો વ્યાઘ્ર: શૂટ । વગેરે પ્રયોગોમાં પુરુષ પદ અને વ્યાઘ્ર પદના સમાસનો નિષેધ કરવા માટે ૩૫મેયં વ્યાપ્રાધૈ: સામ્યાનુશ્તો (૩-૧-૧૦૨) સૂત્રમાં ‘સામ્યાનુક્તિ’નું ગ્રહણ કરવું. તે આ રીતે વ્યાઘ્ર વ વ્યાઘ્ર: । (અહીં વાઘ જેવો વાઘ - વાસ્તવિક વાઘ અર્થ લોવાનો છે.) ત્યારબાદ પુરુષશ્ચાસૌ વ્યાઘ્રશ્રુતિ પુરુષવ્યાઘ્ર:। વગેરે પ્રયોગોમાં ઉપમેય વ્યાપ્રાધૈ: સામ્યાનુતૌ (૩-૧-૧૦૨) સૂત્રથી પુરુષ અને વ્યાઘ્ર શબ્દોનો સમાસ ઇચ્છાય છે. પરંતુ જયારે શૂઃ પુરુષઃ (પુરુષ શૂરવીર છે), મત વ્ સૂત્વેન વ્યાઘ્ર ડ્વ વ્યાઘ્ર: (આથી જ શૂરતા - ધર્મથી (ગુણથી) પુરુષ વાઘ જેવો વાઘ છે.) આ પ્રમાણે આ પ્રયોગોમાં પુરુષમાં વ્યાઘ્રત્વ ધર્મનો ઉપચાર કરવાના કારણભૂત એવા શૂરત્વ શૌર્યરૂપ ધર્મનો ઉપન્યાસ કરાય, ત્યારે ‘પુરુષ: વ્યાઘ્ર: શૂ' અહીં સમાસ થવો ઇષ્ટ નથી. આથી અહીં સમાસનું વારણ કરવા માટે સૂરિજીએ સમાસવિધાયક સૂત્રોમાં ‘સામ્યાનુશ્તો' એમ કહેલું છે. અને તેનું વ્યાખ્યાન આ પ્રમાણે કરેલું છે કે - જો સામ્ય (સાદૃશ્ય) ના કથન માટે કોઇ પદ મૂકેલું ન હોય તો તેવા સ્થળે કર્મધારય સમાસ થાય. અહીં તો સામ્યને જણાવવા માટે ‘શૂરઃ' એવું પદ મૂકેલું છે, માટે સમાસ ન થાય. = અને જો અહિ પુરુષ શબ્દ એ પોતાના વિશેષણભૂત શૂર શબ્દને સાપેક્ષ હોયને (પૂર્વન્યાયથી નિષેધ થવાથી) સમાસ માટે અસમર્થ હોવાથી સમાસનાં અભાવની સિદ્ધિ થઇ જતી હોય, તો શા માટે સમાસનિષેધ માટે ‘સામ્યાનુંવિત” પદનું ગ્રહણ કરાય ? અર્થાત્ અનર્થક હોયને ન જ કરવું જોઇએ. પણ જે ‘સામ્યાનુક્તિ' પદનું ગ્રહણ કરેલું છે, તે પૂર્વન્યાયનો બાધક આ ન્યાયનો સદ્ભાવ છે, અને આ ન્યાયથી શૂર શબ્દને સાપેક્ષ એવો પણ પુરષ શબ્દ પ્રધાન હોવાને લીધે તેનો વ્યાઘ્ર શબ્દની સાથે અનિષ્ટ એવો પણ સમાસ થઇ જ જશે, એવી શંકાથી જ ગ્રહણ કરેલું છે. અર્થાત્ પ્રાપ્તિપૂર્વક જ નિષેધ ઘટે. હવે જો પૂર્વન્યાયથી સાપેક્ષ હોવાથી જ પુરુષ પદના સમાસનો નિષેધ થઇ જતો હોય, તો આ ‘સામ્યાનુશ્તો' એવો નિષેધ સંગત ન બને. આથી આ ન્યાયનો સદ્ભાવ માનવામાં જ સાપેક્ષ હોવામાં પણ પ્રધાન એવા પુરુષ શબ્દના સમાસની અનુમતિ હોયને પ્રાપ્તિ સંભવે છે. અને તેથી તેના નિષેધ માટે આ સૂત્રમાં ‘સામ્યાનુક્તિ’ વચન ઘટે છે. આમ પ્રસ્તુત ન્યાય વડે જ ઘટમાન બનતું ‘સામ્યાનુવો' એવું વચન આ ન્યાયનું જ્ઞાપન કરે છે. આ ન્યાયની વિસંવાદિતા - અનિત્યતા જણાતી નથી. પ્રયોજન :- પૂર્વન્યાયનો અપવાદ આ ન્યાય છે. અર્થાત્ તેના આવતા અતિપ્રસંગને દૂર કરવા માટે આ ન્યાય છે. [અહિ કહેવાનો આશય એ છે કે, સમર્થ: વિધિ: (૭-૪-૧૨૨) પરિભાષાવડે સમર્થપદોનો સમાસાદિ વિધિ કહેલો છે. આમ છતાં પૂર્વ ન્યાય વડે સામાન્યથી અન્ય પદને સાપેક્ષ હોય એવા પદોનું સમાસાદિ થવામાં અસમર્થપણું જણાવેલું છે. આમ હોયને રાનપુરુષોઽસ્તિ દર્શનીય:। વગેરે પ્રયોગોમાં અન્યને સાપેક્ષપદનો પણ સમાસ દેખાય છે. અને ત્યાં પૂર્વન્યાયથી સાપેક્ષ હોવાથી અસમર્થ હોયને સમાસની પ્રાપ્તિનો નિષેધ છે - આથી પ્રધાન એવા પદનું સાપેક્ષપણું હોવામાં પણ (ગમકત્વ - ઈષ્ટાર્થનો બોધ થતો હોયને સામર્થ્ય હોવાથી) ૩૮૨ Page #431 -------------------------------------------------------------------------- ________________ ર/ર૯. સ્વ. ન્યા. પરામર્શ. સમાસની પુનઃ પ્રાપ્તિ માટે આ ન્યાય છે.] વળી િદિ વવનાન્ન મત (૩/૧૭) ન્યાયના વિસ્તારરૂપ આ ન્યાય અને ઉત્તરન્યાય જાણવો. (૨/૨૯) સ્વૌપણ વ્યાસ ૧. ટીકામાં આ ન્યાય અને અગ્રિમ ચાયને f fહ વવનાનું ભવતિ (૨/૧૭) ન્યાયના વિસ્તારભૂત કહેલો છે. એ ન્યાયનો અર્થ આ પ્રમાણે છે. વચનથી શું ન થાય ? અથાત – સર્વ ઈષ્ટ રૂપાદિની સિદ્ધિ થાય. અહીં વચન શબ્દનો અર્થ છે – ઈષ્ટ અથનું પ્રત્યાયન = પ્રતીતિ કરાવવું = બોધકત્વ. આમ વચનથી એટલે કે ઈષ્ટ અર્થની પ્રતીતિ થતી હોય - ઈસ્ટાર્થનો બોધ થઈ જતો હોય તો – સાપેક્ષ સ્થળે પણ સમાસ થવામાં વાંધો નથી. આમ પ્રસ્તુત ન્યાય વડે તથા ઉત્તરન્યાય વડે સાપેક્ષ હોવામાં પણ ઈર્થ પ્રતીતિ થતી હોવાથી (ગમકત્વ હોવાથી) ક્રમશઃ સમાસ અને તદ્વિતવૃત્તિ થવાની અનુમતિ આપેલી છે. અને ઈસ્ટાર્થથી પ્રતીતિ ન થતી હોવાથી જ પ્રત્યુદાહરણોમાં સમાસ અને તદ્ધિતીયભાવ પ્રત્યય - વ તસ્ વગેરે થતાં નથી. આ પ્રમાણે જિં દિ નવનાત્ર મવતિ / ન્યાયથી ઈષ્ટાર્થની પ્રતીતિ થતી હોવામાં અસમર્થવિધિની પણ સામાન્યથી જે અનુમતિ આપેલી છે, તે જ અનુમતિ આ વાયવડે અને ઉત્તરન્યાય વડે વિશેષરૂપ અપાય છે. આ પ્રમાણે $િ fo (૩/૧૭) ન્યાયના વિસ્તાર રૂપે આ ન્યાય અને આગળના ન્યાયને જે કહેલો છે, તે યોગ્ય જ છે. (૨/૨૯) પિરામર્શી A. ક્રિયાપદ સાથે જેનો સમાનાધિકરણ રૂપે પ્રયોગ કરેલો હોય તે પ્રધાન પદ કહેવાય, એમ કહ્યું. અહીં સમાનાધિકરણ પદ સમજવા માટે પહેલાં વાક્યમાં ઘટક પદોના વિભિન્ન પ્રકારો જાણવા જોઈએ. અને તેના પરસ્પર સંબંધો ઉપર પણ દષ્ટિપાત કરવો જરૂરી છે. કહેવાનો આશય એ છે કે, દરેક વાક્યમાં પ્રયોગ કરાતાં અવ્યયો, કારકો, કારકપદના વિશેષણો, ક્રિયાવિશેષણ પદો – આ બધાંય પદો ક્રિયાપદના ત્યાઘન્તપદના | આખ્યાતપદના વિશેષણ બને છે. અને તેવા વિશેષણ સહિત આખ્યાત પદને વાક્ય કહેવાય છે. - દા. ત. (૧) સાવ્યય આખ્યાતપદ - ૩જૈને પતિ ! (૨) કારક સહિત આખ્યાત પદ - મોન પતિ. . (૩) કારકના વિશેષણવાળું આખ્યાતપદ – મૃદુ વિશદ્રો પતિ . (૪) અવ્યય અને કારકના વિશેષણ સહિત એવું આખ્યાતપદ – રેવદ્રત્ત આખ્યાન શુક્નાં ડેન ! * (૫) ક્રિયાવિશેષણ – સહિત આખ્યાત પદ - સુઝુ પતિ | આ પ્રમાણે શબ્દમહાર્ણવ બૃ. જા. માં ઉદાહરણો આપેલાં છે. શંકા :- પૂર્વોક્ત રીતે અનેકવિધ વાક્યો થતાં હોય તો સવિશેષમાધ્યાતિં વાવચમ્ (૧-૧-૨૬) સૂત્રમાં સર્વિ, સાર, સાસવિશેષ, સક્રિયવિશેષ ૨ મધ્યાતં વાવચમ્ | એમ કહેવું જોઈએ. જેથી તે બધાંયની વાક્ય - સંજ્ઞા થાય ? * અહીં અવ્યય તરીકે શું લેવું તે વિચારણીય છે. જે અહીંખ્યાન' પદને વિભકત્યંત - પ્રતિરૂપક એવો અવ્યય કહીએ તો આખ્યાત પદ શું લેવું એ પ્રશ્ન ઉભો થાય. માટે શ.મ.ન્યાસગત અવ્યય સહિત આખ્યાતપદનું ઉદાહરણ આ શી રીતે બને તે વિચારણીય છે. ૩૮૩ Page #432 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. સમાધાન :- ના, એટલાં બધાં વિશેષણો કહેવાની જરૂર નથી. કારણકે અવ્યય હોય, કારક હોય, કારકનું વિશેષણ હોય કે ક્રિયાવિશેષણ હોય, એ તમામ ક્રિયાના વિશેષણ બને છે. ફક્ત, કેટલાંક વિશેષણો સાક્ષાત્ હોય છે, તો કેટલાંક પરંપરાએ. તેમાં પણ કેટલાંક પ્રયુજ્યમાન (પ્રયોગ કરાતાં) વિશેષણો છે, તો કેટલાંક અપ્રયુજ્યમાન (પ્રયોગ નહીં કરાતાં - અધ્યાહાર) વિશેષણો છે. “સવિશેષણમ્' એમ સામાન્યથી કહેવાથી આ તમામ વિશેષણોનો સંગ્રહ થાય છે. માટે તેવા વિશેષણ સહિત પૂર્વોક્ત તમામ આખ્યાતા પદની વાક્ય - સંજ્ઞા થાય છે. આ પ્રમાણે કેટલાંક પદો (૧) સાક્ષાત્ અને કેટલાંક પદો (૨) પરંપરાએ ક્રિયાપદ (આખ્યાતપદ)ના વિશેષણ બને છે. તેમાં કર્તા - કમદિ કારકો એ ક્રિયાપદના સાક્ષાત્ વિશેષણ બને છે. જેમકે, ચૈત્ર પતિ | ગોનું પ્રતિ વગેરે. અને કારકોના જે વિશેષણ હોય, તે પરંપરાએ ક્રિયાના વિશેષણ બને છે. જેમકે, શાસ્ત્રીનાં તે ગો રાતિ અહીં ક્રિયાપદના સાક્ષાત્ વિશેષણરૂપ મોન નું વિશેષણ હોવાથી ‘શાસ્ત્રીના એ પરંપરાએ ક્રિયાપદનું વિશેષણ છે. અહીં શાસ્ત્રીનામ્ - પદ એ મોન ને વિશેષિત કરવા દ્વારા પરંપરાએ (વ્યવધાનવડે) ક્રિયાપદને પણ વિશેષિત કરે જ છે. આથી મો પદનું જ સાક્ષાત્ વિશેષણ હોવા છતાંય પરંપરાએ ક્રિયાપદનું | ત્યાઘન્તપદનું પણ વિશેષણ બને છે. પુનઃ આ કારકાદિ રૂપ સાક્ષાત્ વિશેષણ છે, તે બે પ્રકારે છે. (૧) સમાનાધિકરણ અને (૨) વ્યાધિકરણ વિશેષણ. તેમાં (૧) સમાનાધિકરણ એટલે એનાર્થ. આની વ્યાખ્યા કરતાં વિશેષમાં વિશૌફાર્થ૦ (૩-૧-૯૬) સૂત્રની ત. પ્ર. બૃહવૃત્તિમાં કહ્યું છે કે, મિનપ્રવૃત્તિનિમિત્તયોઃ બ્રિયરબિનર્થે વૃત્તિરાર્થે સામાનધિપતિ થાવ, તદર્થમ્ | જુદાં જુદાં પ્રવૃત્તિનિમિત્તવાળા બે શબ્દોનું એક જ - સમાન જ અધિકરણમાં (અર્થમાં/પદાર્થમાં) હોવું - પ્રવર્તવું, તે ઐકાર્ટે અથવા સામાનાધિકરણ્ય કહેવાય. આવા ધર્મવાળા હોય તે પદો એકર્થ | સમાનાધિકરણ કહેવાય. ટૂંકમાં જે બે પદો એક જ અર્થનું અભિયાન/કથન કરનારા હોય તે પરસ્પર સમાનાધિકરણ (સમાન - અર્થનું અભિધાન કરનાર) કહેવાય. જેમકે, નૌસં ૨ તદુત્પન્ન ઑતિ, નીતોત્વના અહીં જે નીર છે, તે જ ઉત્પલ છે અને જે ઉત્પન્ન છે, તે જ નીત છે. એટલે કે નીતા અને સત્પન્ન પદાર્થ જુદા નથી.અહીં એકાર્થના લક્ષણમાં જો શબ્દ ના વિશેષણભૂત fમનપ્રવૃત્તિનિમિત્તયોઃ' એવું ન કહે તો એક જ અર્થ | પદાર્થમાં વર્તતાં જે કોઈ બે શબ્દો લઈ શકવાથી ધ પદ, ઉત્પ સત્પન્ન એવો પ્રયોગ થવાનો પ્રસંગ આવે. અને તે બન્ને ય પદો વચ્ચે વિશેષણ - વિશેષભાવ થવાનો પ્રસંગ આવે. અર્થાત ઐકાટ્યના પૂર્વોક્ત લક્ષણ અતિવ્યાપ્ત થવાની આપત્તિ આવે. કેમકે બન્ને ય પદો એક જ અર્થને જણાવે છે. પણ આ ઈષ્ટ નથી. કેમકે બન્નેય પદો જો ભિન્ન - ભિન્ન પ્રવૃતિનિમિત્તવાળા હોય અને સમાનાધિકરણ હોય એટલે કે એક જ અર્થનું અભિધાન કરનારા હોય, તો જ તે બે પદો વચ્ચે વિશેષણ - વિશેષ્યભાવ થાય છે. માટે “ભિન્ન - પ્રવૃત્તિનિમિત્તક' એમ કહ્યું. આમ ઉત્પન્ન ૩Fi એવા પ્રયોગમાં બન્નેય શબ્દો ભિન્ન પ્રવૃત્તિનિમિત્તક નથી. પણ સમાન પ્રવૃત્તિનિમિત્તવાળા શબ્દો છે. માટે બન્ને વચ્ચે પૂર્વોક્ત લક્ષણમાં જણાવેલ વિશિષ્ટ સમાનાધિકરણપણું = એકાÁ કહેવાય નહીં. આથી વિશેષણ - વિશેષ્યભાવ પણ ન થાય, માટે તેવો પ્રયોગ પણ થાય નહીં. નીજ તદુત્પન્ન ૨ – નીતોત્રમ્ | એવા પ્રયોગમાં નીત શબ્દ એ ગુણ - રૂપ પ્રવૃત્તિનિમિત્તવાળો છે, જયારે ઉત્પત શબ્દ એ જાતિરૂપ અથવા દ્રવ્યરૂપ પ્રવૃત્તિનિમિત્તવાળો છે. આમ જે નીત (નીલરૂપવાળું) છે, તે જ ઉત્પન્ન (કમળ) છે, એમ એક જ અર્થનું અભિધાન કરનાર (સમાનાધિકરણ) હોયને બન્નેય શબ્દોના પ્રવૃત્તિનિમિત્તનો ભેદ હોવાથી બને ય વચ્ચે વિશેષણ - વિશેષ્યભાવ પણ ઘટે છે. ૩૮૪ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૨/૨૯. પરામર્શ..... આ માટે જ મિન્નપ્રવૃત્તિનિમિત્તયો: એવું વિશેષણ પદ પૂર્વોક્ત તત્ત્વ પ્રકાશિકા બુ. રૃ. ના લક્ષણમાં કહેલું છે. – - આમ વાક્યમાં પણ જે પદ ક્રિયાપદ સાથે સમાન – અર્થવાળુ હોય તે સમાનાધિકરણ (એકાર્થ) હોયને પ્રધાનપદ કહેવાય છે. અને જે પદ ક્રિયાપદ સાથે એક - સમાન અર્થવાળું નથી હોતું તે વ્યધિકરણ વિશેષણ હોયને અપ્રધાન પદ કહેવાય છે. ઉદા. થી સ્પષ્ટ કરીએ - ખિનો યુષ્માન્ રક્ષતુ । (જિનેશ્વરદેવ તમને રક્ષો, તમારી રક્ષા કરો.) અહીં કર્તરિ - પ્રયોગ છે. એટલે ક્રિયાપદથી કર્તાનું અભિધાન થાય છે. તથા નિન: પદ અહીં કર્તા રૂપે છે. તેનો અર્થ ‘જિનેશ્વરદેવ’ રૂપ પદાર્થ છે, એ જ રક્ષતુ – ક્રિયાપદનો અર્થ = ‘રક્ષણ કરો' એમ છે. વળી જિન એ દ્રવ્યરૂપ પ્રવૃત્તિનિમિત્તવાળો (દ્રવ્યવાચી) શબ્દ છે. જ્યારે રક્ષતુ એ (રક્ષણરૂપ) ક્રિયા - પ્રવૃત્તિનિમિત્તક શબ્દ છે. આ રીતે બન્ને ય શબ્દો ભિન્ન - ભિન્ન પ્રવૃતિનિમિત્તવાળા પણ છે. આથી આ બન્નેય પદો સમાનાધિકરણ / એકાર્થ છે. આથી નન: એ રક્ષતુ પદનું સમાનાધિકરણ વિશેષણ છે. આથી તે પ્રધાનપદ કહેવાય. જ્યારે યુધ્માત્ નો અર્થ ‘તમને’ એ જ રક્ષતુ પદનો અર્થ નથી. આથી યુધ્માન્ એ વ્યધિકરણ વિશેષણ છે. આમ કર્તરિ - પ્રયોગમાં કર્તા ક્રિયાપદનું સમાનાધિકરણ વિશેષણ બને છે, આથી પ્રધાન પદ છે. જ્યારે બીજા કર્માદિ કારકપદો એ વ્યધિકરણ વિશેષણ બને છે, માટે, અપ્રધાન પદ છે. - કર્મણિ પ્રયોગમાં ક્રિયાપદ વડે કર્મ અભિહિત થાય છે, કહેવાય છે. આથી નેિન સૂર્ય રક્ષ્યધ્વમ્ । જિનેશ્વરદેવ વડે તમે રક્ષાઓ, તમારી રક્ષા થાઓ. એવા કર્મણિ પ્રયોગમાં સૂર્ય પદ એ કર્મ (કા૨ક) છે અને તેનો અર્થ ‘તમે’ છે. એ જ રક્ષ્યધ્વમ્ પદનો અર્થ = ‘રક્ષણ કરાઓ' એ પ્રમાણે છે. આથી બન્ને ય પદોનો એક જ અર્થ હોવાથી સમાનાધિકરણ છે અને બન્નેયનું પ્રવૃત્તિનિમિત્ત પણ પૂર્વોક્ત રીતે જુદુ જુદુ છે. આથી વિશેષણ - વિશેષ્યભાવ થાય છે. આમાં રક્ષ્યમ્ એ વિશેષ્ય પદ છે અને સૂર્ય એ તેનું વિશેષણ પદ છે. આમ કર્મણિ - પ્રયોગમાં કર્મ એ ક્રિયાપદનું સમાનાધિકરણ વિશેષણ બને છે, આથી પ્રધાન પદ છે. જ્યારે બીજા નિનેન વગેરે કદિ વાચક પદો એ વ્યધિકરણ વિશેષણ બને છે, માટે, અપ્રધાન પદ છે. વિશેષળમાવ્યાત્ત વાવયમ્ (૧-૧-૨૬) સૂત્રના શ.મ.બૃહન્યાસમાં વિશેષણની વ્યાખ્યા અને તેના (૧) સાક્ષાત્ અને (૨) પરંપર એવા બે પ્રકાર જણાવતાં કહેલું છે કે, વત્ યિાયા: સાધનસ્થ વા તવતदात्मनोऽतद्रूपादव्यवधानेन व्यवच्छेदकं, क्वचित् तत् साक्षात् विशेषणम् । यत् तद्विशेषणस्य विशेषणं तत् पारम्पर्येण । तदपि तद्विशिष्टेन त्याद्यन्तं विशिष्यत इति तद्विशेषणेऽपि नियोगात् तस्य विशेषणं भवत्येव । અર્થ :- જે પદ, તદતદાત્મક = તદાત્મક હોય અને અતદાત્મક પણ હોય - એવી ક્રિયાનું અથવા સાધનનું (કદિ કારક પદોનું) અતદ્રુપ ક્રિયા વગેરેથી અવ્યવધાન વડે (અર્થાત્ સાક્ષાત્) વ્યવચ્છેદક હોય, ક્યારેક તે સાક્ષાત્ વિશેષણ બને. અને જે તેના - ક્રિયાપદના વિશેષણનું પણ વિશેષણ હોય તે પરંપરાએ (પરંપર) વિશેષણ કહેવાય. આવું પરંપ વિશેષણ પણ ક્રિયાપદનું વિશેષણ ગણાય છે. અર્થાત્ આવું પરંપર વિશેષણ પણ તેનાથી વિશિષ્ટ કારકાદિ વડે ત્યાઘન્તપદ / આખ્યાતપદ / ક્રિયાપદ વિશેષિત કરાતું હોયને - ત્યાઘન્તનું પણ વિશેષણ હોવાનો નિયમ હોવાથી - ત્યાઘન્ત / ક્રિયાપદનું વિશેષણ થાય જ છે. આમ કર્તા, કર્મ વગેરે ક્રિયાપદના સાક્ષાત્ વિશેષણો છે અને કર્તા, કર્મ વગેરેના વિશેષણો એ ક્રિયાપદના પરંપર વિશેષણો છે. શાન્તીનાં તે ઓવન વાતિ ચૈત્રઃ । આ વાક્યમાં ોનું, તે, ચૈત્ર, વગેરે પદો, વતિ ક્રિયાપદના સાક્ષાત્ (પછી સમાનાધિકરણ હોય કે વ્યષિકરણ) વિશેષણો છે. જ્યારે શાન્તીનાં ૩૮૫ Page #434 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. એ ોત્રં પદનું સાક્ષાત્ અને તે દ્વારા વતિ । ક્રિયાપદનું પરંપરાએ વિશેષણ છે. કોઈ પણ વ્યવચ્છેદ્ય વિશેષ્ય વસ્તુ તદાત્મક અને અતદાત્મક હોય અર્થાત્ અનેક પ્રકારાત્મક { ધર્માત્મક હોય, તો તેનું વિશેષણ વ્યવચ્છેદક હોવું ઘટે છે. જેમકે પૂર્વે કહેલ નીજોત્પત્તું પ્રયોગમાં ઉત્પન્ન એ નૌત (તદાત્મક) પણ હોય છે, અને અનૌત્ત (અતદાત્મક) એટલેકે પૌત, શ્વેત, રક્ત પણ હોય છે. આથી પીતાદિ રૂપ (અતદાત્મક) ઉત્પન્ન થી નૌતાલિ રૂપ (તદાત્મક) ઉત્પન્ન (કમળ) નો વ્યવચ્છેદ | નિષેધ / બાદબાકી, નીતાવિ પદનો પ્રયોગ ક૨વા દ્વારા થાય છે. આથી નૌત પદ એ વિશેષણ તરીકે ઘટે છે. આ જ વાતની પુષ્ટિ કરતી વિશેષણની વ્યાખ્યા કરતાં વિશેષનં વિશેષ્યન૦ (૩-૧-૯૬) સૂત્રની તત્ત્વપ્રકાશિકા બૃ. રૃ. માં કહ્યું છે કે, વિશિષ્યતેડનેપ્રજામાં વસ્તુ પ્રાન્તોમ્યો વ્યવછિંદ્યતેઽનેનેતિ વિશેષા, વ્યવચ્છેદ્ય વિશેષ્યમ્ । જેનાથી અનેક પ્રકારાત્મક (ત ્ - અતરૂપ) વસ્તુને અન્ય પ્રકારથી વ્યવચ્છિન્ન કરાય - છૂટી કરાય તે વિશેષણ (વ્યવચ્છેદક) કહેવાય. અને અન્ય પ્રકારથી જેનો વ્યવચ્છેદ કરાય તે વ્યવચ્છેદ્ય વસ્તુને વિશેષ્ય કહેવાય. - - પણ જો વસ્તુ તદતદાત્મક = તદાત્મક (વિવક્ષિત રૂપાત્મક) અને અતદાત્મક (વિવક્ષિત રૂપ - અનાત્મક) એમ અનેક પ્રકારાત્મક નથી હોતી, તો તેનો વ્યવચ્છેદક - વિશેષણ રૂપે પ્રયોગ થઈ શકતો નથી. જેમકે, જ્ગા: જાળા: । અહીં ધ્ન પદ એ ા પદનું વ્યવચ્છેદક - વિશેષણ બની શકતું નથી. કારણકે હ્રાજ (કાગડાઓ) એ કૃષ્ણ (તદાત્મક) જ હોય છે, પણ શ્વેતાદિ રૂપ (અતદાત્મક) હોતા નથી. (હા, અહીં કાગડાઓનું સ્વરૂપ દર્શાવવા પૂરતું ળઃ પદ સાર્થક કહી શકાય છે.) આમ વ્યવછેઘ - વિશેષ્ય વસ્તુ તદ્ - અતદાત્મક અર્થાત્ અનેક પ્રકારાત્મક / ધર્માત્મક હોય તો જ તેનું વ્યવચ્છેદક - વિશેષણ હોવું ઘટે છે. માટે જ વિશેષણના પૂર્વોક્ત લક્ષણમાં વ્યવચ્છેદ્ય (પ્રસ્તુતમાં ક્રિયા અથવા સાધન રૂપ) વસ્તુને તદ્ - અતદાત્મક કહેલી છે. જેમકે, ચૈત્ર: ઓવન ાછે: ચૂલાત્ સ્થાત્યાં મૈત્રાય પતિ । આ વાક્યમાં પંતિ રૂપ આખ્યાતપદ વડે જે પાક - ક્રિયા અભિહિત થાય છે, કહેવાય છે, તે ચૈત્ર વગેરે પદોવડે વિશેષિત કરાય છે. અહીં ‘પાક’ ક્રિયા એ ચૈત્રકર્તૃક (તદાત્મક) અને ચૈત્રભિન્ન મૈત્રાદિકર્તૃક (અતદાત્મક - અતદ્રુપ) રૂપે હોવી સંભવે છે. કોણ પકાવે છે ? તો ચૈત્ર પકાવે છે. આમ ચૈત્ર: એવા પદથી મૈત્રાદિક્ર્તૃકરૂપ(અતદ્રુપ) પાક ક્રિયાથી ચૈત્રકર્તૃક પાક - ક્રિયાનો વ્યવચ્છેદ થવાથી તે ચૈત્ર: પદ ‘પાક’ ક્રિયાનું વિશેષણ બને છે. તથા શું પકાવે છે ? તો ઓનં (તşi) - ભાત (ચોખા) પકાવે છે. અહિ પણ પાકક્રિયા એ ઓદનાદિ - કર્મક અને ઓદનભિન્ન ગોધુમાદિ (ઘઉં વગેરે) કર્મક હોવી સંભવે છે. તેમાં ઓવનં એવા પદથી પાક - ગોધુમાદિકર્મક પાક ક્રિયાથી વ્યવચ્છેદ / નિષેધ કરાય છે. આ પ્રમાણે એનું એ પણ પાક વિશેષણ બને છે. આ પ્રમાણે અન્યત્ર પણ - છે: વગેરે પદોની બાબતમાં પણ અન્ય પ્રકારોથી (અતદ્રૂપથી) ક્રિયાનો ક્રિયાનું તદ્ અતદાત્મક એવી પાક ક્રિયાનો વ્યવચ્છેદ કરનાર હોવાથી તે પદો ‘પાક' ક્રિયાના વ્યવચ્છેદક = વિશેષણ બને છે, ઈત્યાદિ વિચારી લેવું. પૂર્વે જે સવિશેષળમાવ્યાત વાવમ્ (૧-૧-૨૬) સૂત્રના શ. મ. ન્યાસમાં કહેલ વિશેષણનું લક્ષણ આપેલું છે, તેમાં યિાયા: સાધનસ્ય વા વ્યવછેવું એમ ‘વા’ શબ્દથી ક્રિયાનું અથવા સાધનનું... વ્યવચ્છેદક હોય... તે વિશેષણ કહેવાય ઈત્યાદિ કહ્યું. અહીં પ્રશ્ન થાય કે, તદ્ - અતદાત્મક ક્રિયાનું અન્ય ક્રિયાથી (અતદાત્મક ક્રિયાથી) વ્યવચ્છેદક એવું વિશેષણ કહેવું ઘટે છે. પણ પ્રસ્તુતમાં વિશેષણ એ સાધનનું વ્યવચ્છેદક શી રીતે બને ? તેનો જવાબ એ છે કે, જ્યારે શાન્તીનાં તે સોનું સ્વાતિ ચૈત્રઃ । ઈત્યાદિમાં ૩૮૬ - = .... - Page #435 -------------------------------------------------------------------------- ________________ ૨/૨૯. પરામર્શ.. શાસ્ત્રીનાં વગેરે જે પરંપરાએ આખ્યાતતા વિશેષણ બને છે, તે લોન વગેરે સાધનના (કર્મ કારકના) - સાક્ષાત્ વિશેષણ બને છે. અર્થાત્ મોન રૂપ સાધન એ શાલિજાતિના (તદાત્મક) અને શાલિભિન્ન જાતિના (અતદાત્મક) પણ સંભવે છે. આથી શાસ્ત્રીનાં – એવા પદથી શાલિજાતિવાળા મોર નો શાલિભિન્ન જાતિવાળા મોન થી વ્યવચ્છેદ | નિષેધ થાય છે. આમ શાસ્ત્રીનાં વગેરે પદો પણ, તદ્ - અતદાત્મક એવા કોન વગેરે સાધન (કર્માદિ કારક) નો અતરૂપથી વ્યવચ્છેદક | વ્યવચ્છેદ કરનારા બનતા હોવાથી - કોન વગેરેના વ્યવચ્છેદક - વિશેષણ બને છે. અને મોન એ વ્યવચ્છેદ્ય = વિશેષ્ય બને છે. માટે જ પૂર્વોક્ત વિશેષણના લક્ષણમાં સાધની વા.... વ્યવચ્છેદ્ર - ઈત્યાદિ કહેલું છે. અને તે સાર્થક છે. પૂર્વોક્ત સૂત્રગત ‘માધ્યાતિ' પદનું વ્યાખ્યાન કરતાં શ. મ. ન્યાસમાં કહેલું છે કે, જે સાધ્યભૂત અર્થનું અભિધાન કરનાર તરીકે કહેવાય, તે મારા તે સાંધ્યાથfમધથિતયા ચ્યતે જોતિ - મા + રહ્યા + ત = માધ્યાતિમ્ એટલે ક્રિયાપ્રધાન પદ. ત્યાઘન્ત (વિવાદ્રિ – પ્રત્યયાત) પદ તેવું ક્રિયાપ્રધાન હોય છે. અહીં વિશેષણ સહિત આખ્યાત પદ વાક્ય કહેવાય’ એમાં “આખ્યાત' પદ એ ક્રિયાનું ઉપલક્ષણ છે. તેથી સેવન શયિતવ્યમ્ | વગેરે વિશેષણ સહિત એવા કૃત્મત્યયાત (કૃદન્ત) શબ્દો પણ વાક્ય કહેવાય. કારણકે આમાં શયિતવ્યમ્ વગેરે. સાધનનો વ્યાપાર એ ક્રિયાર્થરૂપે જણાય છે. (૨: વગેરેમાં શબ્દશક્તિના સ્વભાવથી (સામર્થ્યથી) સાધન વ્યાપારની પ્રધાનતા છે, જ્યારે ક્રિયા એ તેના ઉપલક્ષણ રૂપે | ગૌણ રૂપે જણાય છે, પ્રવર્તે છે. આ જ કૃ–ત્યયાત્ત અને આખ્યાતપ્રત્યયાન્ત પદો વચ્ચે ભેદ છે.) પ્રસ્તુતમાં ક્રિયાર્થની પ્રધાનતાવાળા વ્યક્તિ પ્રત્યયાત શબ્દોનો પણ વિશેષણ સહિત પ્રયોગ થતો હોવાથી તેની પણ વાક્ય - સંજ્ઞા કરેલી છે. આમાં ત્યાદિ વગેરે પ્રત્યયોથી સાધ્યમાન “પાકાદિ ક્રિયા કહેવાય છે, અભિહિત થાય છે. આમાં પાકાદિ સાધ્યમાન ક્રિયા એટલે સાધનાધીન - સાધનો વડે સધાતી ક્રિયા. જેમકે, ચૈત્ર મોદ્રને પતિ વગેરેમાં પાકક્રિયા સાધ્યમાન છે અને ચૈત્ર, ઝોન વગેરે તેના સાધન છે, ઈત્યાદિ અનેક બાબતો બ્રહવૃત્તિ - જાસાદિ ગ્રંથોથી જાણી લેવી. વિસ્તાર અને ક્લિષ્ટતા થવાના ભયથી અમે તેનું વિવેચન અહીં છોડી દીધું છે. સંક્ષેપમાં બે પ્રકારે ક્રિયાપદના વિશેષણ છે, એક ૧. સાક્ષાત્ અને ૨. પરંપર. તેમાં પણ સાક્ષાત્ (અને પરંપર પણ) વિશેષણો બે પ્રકારે છે, ૧. સમાનાધિકરણ અને ૨. વ્યધિકરણ. આમાં ક્રિયાપદ સાથે સમાનાધિકરણ વિશેષણ હોય તે જ પ્રધાન કહેવાય, તે સિવાયના વિશેષણો ગૌણ કહેવાય. પ્રસ્તુત “પ્રધાનસ્થ તું સાપેક્ષવેડપ સમી:' એ ન્યાયમાં નપુરૂષોડતિ સર્ણનીયઃ | પ્રયોગમાં જે પુરુષ: પદનો અર્થ છે, તે જ પ્તિ પદનો અર્થ છે. અર્થાત્ જે પુરુષ: પદનો અર્થ “માણસ', તે જ ગતિ પદનો અર્થ “છે' એટલેકે સત્તાવાન – સત્તાશ્રય - એ પ્રમાણે છે. આથી બન્નેય પદો એક જ પદનું અભિધાન કરનાર હોવાથી સમાનાધિકરણ છે. આથી પુરુષ પદનો ક્રિયાપદ સાથે સમાનાધિકરણરૂપે પ્રયોગ હોવાથી પુરુષ એ પ્રધાનપદ છે. (વળી પુરુષ પદ, એ દ્રવ્યરૂપ પ્રવૃત્તિ નિમિત્તવાળું છે, જ્યારે ગતિ એ ક્રિયારૂપ પ્રવૃત્તિનિમિત્તવાળું પદ છે. આ પદો ભિન્ન પ્રવૃત્તિનિમિત્તવાળા હોયને બન્ને વચ્ચે વિશેષણ - વિશેષ્યભાવ પણ ઘટે છે.) . જો કે અમે જે પૂર્વમાં “સમાનાધિકરણ' પદનો અર્થ કરેલો છે, તે વિશેષમાં વિશેષ્યનાથે ૦ (૩-૧-૯૬) સૂત્રની ત. પ્ર. બ્રહવૃત્તિ અને ન્યા. સા. લઘુન્યાસને અનુસરીને કરેલો છે. અર્થાત ત્યાં માધવરણ શબ્દનો અર્થ “આધાર' નથી કરેલો, કિન્તુ “અર્થ = પદાર્થ' એ પ્રમાણે કરેલો છે. તે સૂત્રના લઘુન્યાસમાં કહેલું છે કે, પ્રવ: સાધારપડાઁ દ્રવ્યર્નક્ષUસ્તિતકાત્મો થી, તાર્થમ્ | એક = સાધારણ એવા તદતદાત્મક દ્રવ્યરૂપ અર્થ (પદાર્થ) જેનો હોય તે એકાર્થ = સમાનાધિકરણ કહેવાય. આ = ૩૮૭ = Page #436 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. પ્રમાણે અર્થ / fધરળ શબ્દનો અભિધેય = વાચ્ય અહીં ‘આધાર’ નથી, પણ અર્થ = પદાર્થ છે. જ્યારે પ્રસ્તુત ન્યાયની ન્યાયાર્થમંજૂષા ટીકામાં શ્રી હેમહંસગણિજીએ “સમાનાધિકરણ' શબ્દમાં ‘અધિકરણ' શબ્દનો અર્થ ‘આધાર’ કરેલો જણાય છે. કેમકે, ન્યા. મ. ટીકામાં કહ્યું છે કે, “જે “પુરુષત્વ' નું અધિકરણ (આધાર) છે, તે જ અસ્તિક્રિયાનું અધિકરણ છે. આથી ક્રિયા સાથે પુરુષ શબ્દનો સમાનાધિકરણ રૂપે પ્રયોગ છે.” આમ સ્પષ્ટપણે જ અહીં અધિકરણનો – ‘આધાર’ અર્થ લઈને વ્યાખ્યા કરેલી છે. પણ આ અન્ય (દર્શનકાર) ને અનુસાર વ્યાખ્યા કરેલી જણાય છે. જ્યારે વ્યાકરણશાસ્ત્રમાં તો અધિકરણનો “અર્થ = પદાર્થ રૂપ વાર્થ લઈને જ સમાનાધિકરણ શબ્દની વ્યાખ્યા કરેલી છે. આ વ્યાખ્યામાં પુરુષ શબ્દનો ‘પુરુષ' વ્યક્તિ રૂપ અર્થ છોડીને પુરુષ શબ્દને ત્વ લગાડીન‘પુરુષ' શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત એવું પુરુષત્વરૂપ અર્થ લેવાની અને પ્તિ પદથી પણ તેનું પ્રવૃત્તિનિમિત્ત એવી સત્તા - ક્રિયા રૂપ (ગૌણ) અર્થ લેવાની આવશ્યકતા રહેતી નથી. પણ “પુરુષ' વગેરે મુખ્ય અર્થ લેવાથી જ ચાલી જાય છે. સાધુર્વો રક્ષતુ પદનું વિવેચન કરતાં સ. મ. બુ. ન્યા. માં પણ કહેવું છે કે – થ: રૂાવિ સાક્ષાત્ સમાનાર વિશેષ, વિવિાત્યનાપ્રધાન! : એ પદ, રક્ષતું ક્રિયાપદનું સાક્ષાત્ સમાનાધિકરણ - વિશેષણ છે. કારણ કે, “ધર્મ એ રૂપ કર્તાનું વિવાદ્રિ પ્રત્યય વડે અભિધાન થાય છે. આમ સમાન અર્થનું = પદાર્થનું અભિધાન - કથન કરે તે સમાનાધિકરણ પદો કહેવાય, એમ જ શામ.બુ. ન્યા. ના કહેવાનો ભાવ છે. તથા પાર્થ દવાને ૨ (૩-૧-૨૨) સૂત્રની તત્ત્વ - પ્રકાશિકા બુ.ઘુ. માં પણ એકાર્યની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, વિશ સમાનડર્થોડલધvi વચ્ચે તક્ષાર્થ, સમાનાધિપામ્ એક જ - સમાન જ અર્થ એટલે કે અધિકરણ જેવું હોય તે એકાર્થ અથવા સમાનાધિકરણ કહેવાય. અહીં કર્થ | ધરળ શબ્દ એ પદાર્થવાચક છે, એમ આ સૂત્રનો લઘુન્યાસ જોતાં જણાય છે. તેમાં સ્પષ્ટતા કરી છે કે, જેમ, આરૂઢો વાનરો વે ત (સઢવાનો વૃક્ષ: I) ઉદા.માં મારૂઢ (ચઢેલો) પણ તે જ પદાર્થ વસ્તુ) છે અને વાનર પણ તે જ (પદાર્થ) છે. અર્થાતુ, જે મારૂઢ છે, તે જ વાનર છે અને જે વાનર છે, તે જ ગાઢ છે. આથી ગાઢ અને વાનર નો સમાન અર્થ | અધિકરણ છે. આ ખુલાસાથી પણ એવી પ્રતીતિ થાય છે કે “એકાર્થ = સમાનધિકરણ પદ એટલે સમાનવસ્તુ - વાચક પદ.” આ પ્રમાણે “અધિકરણ' પદના અર્થ ભિન્ન ભિન્ન હોવાથી પૂર્વોક્ત રીતે ભિન્ન - ભિન્ન બે વ્યાખ્યા થઈ શકે છે. તે સ્યાદ્વાદના આશ્રયથી સંગત છે. સુજ્ઞ - જનોને આમાંથી જે વ્યાખ્યા પસંદ પડે તે ગ્રહણ કરે. ટીકાગત પૂર્વોક્ત સમાનાધિકરણ પદાર્થને સ્પષ્ટ કરવા માટે અને તે દ્વારા સ્વ - પરના વિશેષ બોધ માટે જ આ સમગ્ર પરામર્શ - વિવેચનનો વિસ્તાર કરેલો છે, અસ્તુ. (૨/૨૮). ८७. तद्धितीयो भावप्रत्ययः सापेक्षादपि ॥ २/३० ॥ [[ન્યારાર્થ મંષા | ન્યાયાર્થ - તદ્ધિત - સંબંધી જે ભાવાર્થક (ભાવમાં થતો) પ્રત્યય છે - માવે વતનું (૭-૧-૫૫) વગેરે સૂત્રવિહિત ત્વ, તનૂ વગેરે - તે પ્રત્યયો અન્યપદને સાપેક્ષ નામથી પણ થાય છે. પ્રયોજન - ટીકામાં સાક્ષાત્ આપેલું નથી. છતાં આ પ્રમાણે પ્રયોજન જાણવું - = = ૩૮૮ Page #437 -------------------------------------------------------------------------- ________________ ર/૩૦. ન્યા. મ. સ્વો. ન્યા. સાપેક્ષમસમર્થ૬ (૨/૨૮) ન્યાયથી અન્યપદને સાપેક્ષપદ - એ સમાસાદિ માટે અસમર્થ હોવાનું જણાવાયું હોય તેની સમાસાદિ - વૃત્તિનો નિષેધ કરેલો હોવાથી તેવા સાપેક્ષ પદથી તદ્ધિતીય - ભાવપ્રત્યયની પણ અપ્રાપ્તિ છે. આથી સાપેક્ષ નામથી પણ તદ્ધિતીય - ભાવપ્રત્યયની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. (કૃત્મકરણમાં પણ ભાવાર્થક પ્રત્યયનું વિધાન હોયને તેનો નિષેધ કરવા માટે ‘તદ્ધિતીય’ એમ કહેલું છે.) - ઉદાહરણ :- #J કૃણાસ્ય માવડ, ફાસ્ય 1ર્થમ્ ' વગેરે પ્રયોગોમાં * (પોતાના વિશે પણ એવા) | શબ્દને સાપેક્ષ એવા પણ છ શબ્દથી પતિર/ગાન્તપુર/નાદ્રિષ્ય: ફર્મળ (૭-૧-૬૦) સૂત્રથી ટ્યમ્ પ્રત્યયની સિદ્ધિ - પ્રાપ્તિ થઈ. (ML + ય થતાં વૃદ્ધિ વેરઝા (૭-૪-૧) થી વૃદ્ધિ અને વર્ણવી (૭-૪-૬૮) સૂત્રથી વૃM ના અંત્ય સ્વરનો લોપ થયો છે.) - જ્ઞાપક :- આ ન્યાયનું સમર્થક = જ્ઞાપક છે, પુરુષઢયાસમા (૭-૧-૭૦) સૂત્રમાં 'બસમાયે' એવું કથન. આ સૂત્રનો અર્થ વગેરે આ પ્રમાણે છે – સમાસનો વિષય ન બનેલો હોય તેવા પુરુષ શબ્દથી “તેનો ભાવ’ અને ‘તેનું કર્મ એવા અર્થમાં ગન્ પ્રત્યય અને (પક્ષે અધિકૃત) ત્વ અને તેનું પ્રત્યયો પણ થાય છે. જેમકે, પુરુષશ્ય માવ: વર્ષ વી, પૌરુષમ્ | પક્ષે - પુરુષત્વમ્, પુરુષતા | પ્રશ્ન :- “બસમાણે' એ પ્રમાણે નિષેધ શા માટે કર્યો ? જવાબ :- સમાસ પામેલ પુરુષ વગેરેથી પ્રત્યય ન થાય. જેમકે, પરમી પુરુષ) ભાવ: વા, પરમપુષત્વમ્, પરમપુરુષતા | વગેરે પ્રયોગોમાં આવે ત્યતનું (૭-૧-૫૫) સૂત્રથી ત્વ, તનું પ્રત્યય જ લાગે, પણ પરમપૌરુષનું એ પ્રમાણે બન્ ન થાય, એ માટે અમાસે એમ નિષેધ કરેલો છે. , અને જો આ ન્યાય ન હોત તો સમાસવિષયભૂત પુરુષ શબ્દ એ પરમ શબ્દને સાપેક્ષ હોવાથી અને સાપેક્ષમસમર્થ૬ (૨૨૮) એવો ન્યાય હોવાથી અસમર્થ હોયને જ અહિ [ પ્રત્યય લાગશે નહિ. આથી શા માટે પરમપુરુષ શબ્દથી [ પ્રત્યયના નિષેધ માટે ૩ સમારે એવું સૂત્ર કરવું જોઇએ ? અર્થાત વ્યર્થ હોયને ન જ કરવું જોઇએ. પણ જે ‘સમાવે' એમ કરેલું છે, તે સાપેક્ષમસમર્થનું' ન્યાયનો બાધક એવા પ્રસ્તુત ન્યાયનો સદ્ભાવ હોવાથી જ કહેલું છે. આમ આ ન્યાય વિના અઘટમાન બની જતો “મસમારે' એવો નિર્દેશ આ ન્યાયનું જ્ઞાપન કરે છે. આ ન્યાયની અગ્રાહ્યતા અર્થાત્ અનિત્યતા જણાતી નથી. (૨/૩૦) સ્વોપણ ન્યાસ ૧. શંકા - ટીકામાં ઝાઝJ #ાર્થમ્ / ઉદા. આપ્યું. અહીં ભાવ: - ૬ / એમ સામાન્યથી નિષ્પત્તિ કરીને પછી વિશેષ બોધ માટે ચ પદ સાથે યોજના(સંબંધ) કરાશે, તો ઉક્ત પ્રયોગની ( શ્ય સામ્ ની) સિદ્ધિ થઈ જશે. આથી તદ્વિત - પ્રત્યયની ઉત્પત્તિ વખતે ૐ વગેરે = ૩૮૯ Page #438 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. નામો સાપેક્ષ ન હોવાથી, સામર્થ્ય હોયને તન્દ્રિત પ્રત્યય થઇ જ જશે. માટે આ ન્યાયનો અહીં અવકાશ (આવશ્યકતા) જ ક્યાં છે ? સમાધાન :- ના, આ રીતે ા શબ્દથી પહેલાં તદ્ધિત ચણ્ (7) પ્રત્યય લાવીને પછી જય પદનો સંબંધ થઇ શકે નહીં. અમે તમને પૂછ્યું કે, ‘ગ્ગસ્થ' એવા રૂપમાં ળ શબ્દ (૧) ગુણવાચક છે કે (૨) ગુણાંગવાચક ? (કૃષ્ણાદિવરૂપ ગુણ છે અંગ = પ્રવૃતિનિમિત્ત જેનું તે ગુણાંગવાચક = એટલે ગુણીનો વાચકશબ્દ) જો (૧) ફ્ળ એવા વર્ણનો ભાવ, એમ ળ શબ્દ ગુણવાચક કહેશો, તો ટ્યમ્ પ્રત્યયની પ્રાપ્તિ જ નથી. કેમકે ગુણાંગવાચક = ગુણીવાચક ા વગેરે શબ્દથી તેનું વિધાન કરેલું છે. અને (૨) જો જ઼ ગુણના યોગથી જે ળ શબ્દ અર્થાત્ ગુણીવાચક ળ શબ્દ છે, તેનાથી તસ્ય પાવ: એમ કરો, તો હ્રષ્ણ શબ્દ ગુણાંગ (ગુણી) વાચક હોવાથી ખ્મસ્ય એ વિશેષણ બને, અને વિશેષણ શબ્દથી જે ષષ્ઠી આવે છે, તે વિશેષ્યવાચક ાજસ્ય શબ્દની ષષ્ઠીથી જ આવે છે, પણ અન્ય રીતે નહિ. (આ હકીકત 7 એવા પ્રકૃતિ: પ્રયોńવ્યા (૩/૧૩) ન્યાયમાં કહેવાશે.) અને તેથી પ્રથમથી જ જાજસ્ય એવું ષષ્ચન્ત વિશેષ્ય છે અને હ્રામ્ય શબ્દને તેની અપેક્ષા પણ છે, એમ અવશ્ય સ્વીકારવું જોઇએ. અને આમ સ્ય એવું પદ સાપેક્ષ હોવા છતાંય જે તદ્ધિત પ્રત્યયની ઉત્પત્તિ થાય છે, અને જોજસ્ય જામ્ । એવો પ્રયોગ થાય છે, તે આ ન્યાયના બળથી જ ઘટે છે. આથી સ્પષ્ટપણે જ આ ન્યાયનો અવકાશ છે. ૨. પુરુષાર્૰ (૭-૧-૭૦) સૂત્રમાં ન્ય શબ્દ હોવા છતાં પણ પુરુષ શબ્દથી જ કાર્યસદ્ધિ થઈ જવાથી તેની ઉપેક્ષાપૂર્વક જ મુકેલો છે. અર્થાત્ તેના ઉદાહરણાદિ આપેલ નથી. ૩. પરમપુરુષત્વમ્ । રૂપમાં પરમત્સ્ય પુરુષસ્ય ભાવ: । એ પ્રમાણે સમાસની પૂર્વ અવસ્થા છે. અને ત્યારે ‘માવ’ પદની એપક્ષાએ પરમ અને પુરુષ શબ્દથી ષષ્ઠી થઇ છે. આથી પરમ અને પુરુષ શબ્દ વચ્ચે સમાનાધિકરણપણું (એકાર્થ - બોધકત્વ) હોવાથી સન્મહત્તમોત્તમોત્કૃષ્ટ પૂનાયાર્ (૩-૧-૧૦૭) સૂત્રથી કર્મધારય સમાસની પ્રાપ્તિ છે. પરંતુ ત્વ પ્રત્યય લાવવામાં આવે ત્યારે, પ્રત્યય: પ્રત્યારે (૭-૪-૧૧૫) પરિભાષાથી ત્વ પ્રત્યય એ પુરુષ રૂપ પ્રકૃતિ સંબંધી થાય. કારણકે પુરુષ શબ્દથી જ ત્વ પ્રત્યયનું વિધાન કરેલું છે. આ રીતે પુરુષત્વ રૂપ સિદ્ધ થાય. અને પછી ‘ભાવ:' પદની અપેક્ષાએ સંબંધમાં (મસ્ય એવા) ષષ્ઠી વિભક્ત્યત પરમ શબ્દનો પુરુષત્વ એવા ત્વ પ્રત્યયાંત પુરુષ શબ્દની સાથે સામાનાધિકરણ્યનો અભાવ હોવાથી કર્મધારય સમાસની અપ્રાપ્તિ હોયને પચયનાછેલે (૩-૧-૭૬) સૂત્રથી પરમપુરુષત્વમ્ । એમ ષષ્ઠી તત્પુરુષ સમાસ જ થયો. આ જ રીતે પરમપૌરુષમ્ એવા અસાધુ રૂપની કલ્પના કરી છે, ત્યાં પણ કહેવું. કેમકે ત્વ પ્રત્યયની જેમ અહિ [ પ્રત્યય પણ પુરુષ માત્ર શબ્દ સંબંધી છે. આથી તેના જ આદિસ્વરની વૃદ્ધિ થઇ. જો અહીં પણ પરમ અને પુરુષ શબ્દના સામાનાધિકરણ્યરૂપ હેતુથી કર્મધારય સમાસ થયો હોત તો પરમપુરુષ શબ્દથી મર્પી પ્રત્યય થયે પ્રત્યય: પ્રત્યારે (૭-૪-૧૧૫) પરિભાષા વડે [ પ્રત્યય પરમપુરુષ શબ્દનો જ સંબંધી હોવાથી, તેના જ આઘ સ્વરની વૃદ્ધિ થયે, પારમપુરુષમ્ । એવું રૂપ બનાવ્યું હોત. શંકા :- પરમપૌરુષમ્ । એવું રૂપ એ અસાધુ હોવાથી તેની ચિંતા (વિચારણા) કરવી યોગ્ય નથી. : સમાધાન :- સાચી વાત છે, પણ અસાધુ રૂપમાં પણ કર્મધારય સમાસ થવાનું અને નહિ થવાનું ફળ દર્શાવવું શક્ય છે. પરમપુરુજત્વ રૂપમાં બતાવવું શક્ય નથી. આથી આ અસાધુરૂપની પણ ચિંતા કરેલી છે.(અર્થાત્ કર્મધારય કરાય તો પામપુરુષમ્ અને કર્મધારય ન થાય તો પરમપૌરુષમ્ રૂપ થાય, એમ તફાવત ૩૯૦ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૦. પરામર્શ.... બતાવી શકાય છે. પરમપુરુષત્વમાં તેવો તફાવત બતાવી શકાતો નથી. વસ્તુતઃ ‘પરમ એવા પુરુષ નો ભાવ’- એવા અર્થમાં જ પરમપૌરુષમ્ રૂપ અસાધુ છે. પણ ‘પરમ એવું પૌરુષ'- એ પ્રમાણે પૌરુષમાં પરમત્વનું પતિપાદન કરવા માટે તો 'પરમપૌરુષમ્ ' રૂપ સાધુ જ છે, એમ વિવેક જાણવો.) (૨/૩૦) પરામર્શ A આ ન્યાયના ઉદાહરણમાં હ્રાસ્યાસ્ય માત્ર:, ક્ષ્યિાર્થમ્ । અથવા સ્થિ વૃષ્ણત્વમ્ । એમ પ્રયોગ કરેલો છે, તેમાં ા શબ્દને સાપેક્ષ એવા પણ કૃષ્ણ શબ્દથી આ ન્યાયથી ચણ્ પ્રત્યય - લાગવા રૂપ તન્દ્રિત વિધિ થયો. અહીં પ્રસંગતઃ એ વિચારાય છે કે, (૧) ાસ્ય કૃષ્ણત્વમ્ । એવો પ્રયોગ કરાય અથવા (૨) હ્રા: પૃ: । એવો પ્રયોગ કરાય - એ બેમાં ખાસ તફાવત નથી. એક જ વસ્તુ ભિન્ન રીતે જણાવાય છે. પ્રથમ પ્રયોગમાં ‘કાગડાનું કૃષ્ણપણું = કાળાપણું (કૃષ્ણવર્ણ) છે કાગડાનો કાળો વર્ણ છે.’ એમ અર્થ થાય છે. (જાસ્ય કાર્યમ્ । (ષ્ણત્વમ્) માં ષષ્ઠી વિભક્તિનો અર્થ સપ્તમી જેવો થાય છે. આથી ‘કાગડામાં કૃષ્ણત્વ કૃષ્ણવર્ણ (વાળાપણું) છે.' એવો અર્થ થાય.) બીજો પ્રયોગ જાળા: :। માં ‘કાગડાઓ કાળા હોય છે.' એમ અર્થ થાય છે. - આ બન્નેય પ્રયોગોનો અર્થ લગભગ સરખો હોવા છતાં પ્રથમ પ્રયોગમાં ભાવ - પ્રધાન નિર્દેશ છે. પ્રથમ પ્રયોગ ાસ્ય વૃધ્ધત્વમ્ માં કાગડાને હ્રષ્ન કાળો ન કહ્યો, પરંતુ કાગડામાં કૃષ્ણત્વ કૃષ્ણવર્ણવાળાપણું છે એમ ī - શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત એવું જે કૃષ્ણત્વ (કાર્પ્સ) રૂપ ધર્મ, તેની પ્રધાનતા રાખીને પ્રયોગ કરેલો છે. જ્યારે - જા: હ્રા: । એ બીજા પ્રયોગમાં ધર્મી - પ્રધાન નિર્દેશ છે. એટલે કે, કૃષ્ણત્વ - ધર્મવાળો જે ધર્મી (દ્રવ્ય = વિશેષ્ય) કૃષ્ણ, એનો પ્રયોગ હોવાથી ધર્મી - પ્રધાન પ્રયોગ છે. અહીં જે ા છે, તે જ ઘ્ન છે, આથી કૃષ્ણ શબ્દ એ દ્રવ્યવાચક (અથવા દ્રવ્યવિશેષ એવી જાતિનો વાચક) હ્રાર્જ રૂપ શબ્દને સમાનાધિકરણ સમાન - અર્થનું અભિધાન કરનાર હોયને - દ્રવ્યવાચક જ છે. આમ અહીં કૃષ્ણ શબ્દથી હ્રા માં રહેલ òષ્ણત્વ - ધર્મવાળા (બ્મ રૂપ ધર્મી) ાજ નો જ બોધ થવાથી - ધર્મી – પ્રધાન પ્રયોગ છે. = પહેલાં પ્રયોગમાં પછી - વિભક્તિનો પ્રયોગ થયો. જેમકે, જાણ્ય ઋષ્ણત્વમ્ । કારણ કે ધર્મ – ગુણ)નું અભિધાન પ્રધાન પ્રયોગ હોવાથી એટલે કે વસ્તુના પ્રવૃત્તિનિમિત્તરૂપ ભાવ (સ્વાર્થ = વિશેષણ કરવાથી તેના આશ્રયભૂત આધારભૂત ધર્મીને (ા ને) ષષ્ઠી - વિભક્તિ કરવી જરૂરી છે. અહીં જો કે વૃધ્ધત્વ ધર્મ કૃષ્ણ માં રહે છે, તો પણ પ્રસ્તુતમાં ળ અને હ્રા એ અભિન્ન વસ્તુ હોવાથી કૃષ્ણત્વ ધર્મ ા માં છે, એમ કહેવામાં દોષ નથી. = = = - = = બીજો પ્રયોગ - જા: વૃષ્ણઃ । માં ષષ્ઠી - વિભક્તિનો પ્રયોગ કરવો આવશ્યક નથી. કારણકે અહીં વૃષ્ણ શબ્દનો વ્યાજ સાથે એકાર્થ = સમાનાધિકારણ રૂપે પ્રયોગ કરેલો છે. આથી ા અને કૃષ્ણ અભિન્ન છે, માટે હ્રા માં ફ્ળ છે, એવું કહેવાનો અભિપ્રાય નથી. માટે જ શબ્દને નામાર્થે પ્રથમા - વિભક્તિ જ થઈ, પણ આધાર - આધેયભાવ રૂપ સંબંધ જણાવવા ષષ્ઠી - વિભક્તિ ન થઈ. ટૂંકમાં ત્વ, તલ્ , ચશ્ વગેરે પ્રત્યયો વડે જ્યારે વસ્તુના ભાવનું = પ્રવૃત્તિનિમિત્તનું અભિધાન થાય છે, બોધ કરાવાય છે, ત્યારે ધર્મ - પ્રધાન પ્રયોગ બને છે. જેમ કે, હ્રાસ્ય કૃષ્ણત્વમ્ । રામસ્ય વર્યમ્ । (ચળુ) પટસ્થ જીવતત્વમ્, ટેવવત્તસ્ય સહિષ્ણુતા । ચૈત્રસ્ય વહવત્ત્વમ્ । આમ અહીં ધર્મ - પ્રધાન ૩૯૧ Page #440 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. પ્રયોગ હોવાથી ધર્મ - ધર્મી વચ્ચે આધાર - આધેયભાવ રૂપ સંબંધ જણાવવા ષષ્ઠી - વિભક્તિનો પ્રયોગ થાય છે. પણ જ્યારે ત્વ, તતુ, ત્ય વગેરે પ્રત્યયોનો પ્રયોગ નથી હોતો ત્યારે વસ્તુના ભાવ = પ્રવૃત્તિનિમિત્તનું અભિધાન થતું નથી. અને આથી વસ્તુના ધર્મનો બોધ પ્રધાન રૂપે થતો નથી. પણ વસ્તુનો જ એટલે કે ધર્મીને (વિશેષ્યનો = દ્રવ્યનો) જ બોધ પ્રધાનરૂપે થાય છે. આથી તે ધર્મપ્રધાન પ્રયોગ બને છે. જેમકે, વા : : I TH: ૩૯ : : શુલ્તઃ | તેવદ્રત્ત: દg: ચૈત્ર: 3વાન ! અહીં ધર્મ - પ્રધાન પ્રયોગ હોવાથી અને બે ધર્મ રૂપ સમાનાધિકરણ પદો વચ્ચે આધાર - આયભાવ રૂપ સંબંધ ન હોવાથી - તેને જણાવવા ષષ્ઠી - વિભક્તિનો પ્રયોગ પણ કરાતો નથી. અર્થનો અભેદ હોવાથી પૂર્વોક્ત બન્ને પ્રયોગને એકબીજા રૂપે ફેરવી શકાય છે. કેટલીક વખત સંસ્કૃત ગ્રંથના વાંચનમાં ધર્મ - પ્રધાન નિર્દેશ (પ્રયોગ) માં ક્લિષ્ટતા અનુભવાતી હોય તો તેને ધર્મી પ્રધાન - પ્રયોગ રૂપે કલ્પીને - ફેરવીને સરળતાથી અર્થ સમજી શકાય છે. દા. ત. ભાવે વતનું (૭-૧-૫૫) સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિ ગત પૃથમૂતરા ખાવ: - પૃથક્વન્ ! નાના–મ્ ા વગેરે પ્રયોગ અંગે શંકા ઉઠાવતાં ન્યા. સા. લઘુન્યાસમાં કહેલું છે કે – 11 પૃથા શિબ્દનામચિયાનામસત્ત્વવાવિત્વત્ ક્રથમત્ર ભાવપ્રત્ય: ? ? સત્ત્વરિત્વે પ્રત્યયઃ (મતિ) | માવો ઢસત્ત્વરૂપ રૂતિ ગાશે ? આ વાક્યમાં શરૂઆતમાં સર્વવવિસ્વાન્ એમ ત્વ પ્રત્યય - યુક્ત પ્રયોગ હોવાથી ધર્મ - પ્રધાન પ્રયોગ છે. માટે જ આધાર - આયભાવ રૂપ સંબંધ જણાવવા પૂર્વે પૃથ શિદ્દાનાનું એમ ષષ્ઠી - વિભક્તિનો પ્રયોગ કરેલો છે. આનો અર્થ એ રીતે થઈ શકે છે. ધર્મ - પ્રધાન પ્રયોગમાં આ પ્રમાણે અર્થ થાય (૧) શંકા :- અવ્યય એવા પૃથક્ વગેરે શબ્દોનું (શબ્દોમાં) અસત્ત્વવાચીપણું (વાચકત્વ) હોવાથી અહીં શી રીતે ભાવ - પ્રત્યય થાય ? આને જ વાક્યને ધર્મ - પ્રધાન (વિશેષ્ય - પ્રધાન) પ્રયોગરૂપે પરિવર્તિત કરીને - કલ્પીને અર્થ કરાય તો આ પ્રમાણે થાય - (૨) શંકા :- અવ્યય એવા પૃથ વગેરે શબ્દો એ અસત્ત્વવાચક (વાચી) હોવાથી અહીં ભાવ - પ્રત્યય = ભાવનું અભિધાન કરનાર પ્રત્યય શી રીતે થાય ? અર્થાતુ ન જ થાય. [શેષ ગ્રંથાર્થ - કારણ કે વસ્તુનો “ભાવ” એ અસત્ત્વ - રૂપ છે. અને અસત્ત્વવાચક એવા (પૃથવી વગેરે) શબ્દથી “ભાવ” (પ્રવૃત્તિનિમિત્ત) રૂપ “અસત્ત્વ' અર્થમાં પ્રત્યય લાગી શકતો જ નથી ? આવી શંકાનું સમાધાન કરતાં ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં કહેવું છે કે, વૃત્તિમાં (તદ્ધિત - પ્રત્યયાદિ આવતાં) પૃથક વગેરે શબ્દો - પૃથામૃત વગેરે રૂપ “સત્ત્વ' અર્થમાં વર્તે છે. (પૃથ = એટલે પૃથમૂત - જુદી થયેલી કોઈ પટાદિ વસ્તુ.) આથી – એ તસ્ વગેરે અસત્ત્વરૂપ “ભાવ” નું અભિધાન કરનાર પ્રત્યયો થવા ઘટે છે ]. પૂર્વોક્ત બન્નેય રીતે થતાં પ્રયોગમાં પ્રથમ પ્રયોગ પ્રમાણે અર્થાત્ ધર્મ - પ્રધાન નિર્દેશની અપેક્ષાએ કરેલો પ્રથમ - અર્થ થોડો ક્લિષ્ટ | કઠણ જણાય છે. જયારે બીજો પ્રયોગ - જે ધર્મી - પ્રધાન છે, તેમાં પૂર્વોક્ત રીતે વસ્તુના ધર્મનું અભિધાન કરનાર સ્ત્ર વગેરે પ્રત્યય દૂર કરીને, પછી ધર્મ - ધર્મી વચ્ચે આધાર - આયભાવરૂપ સંબંધનું પણ અભિધાન કરવાની જરૂર ન હોવાથી ષષ્ઠી – વિભક્તિની પણ નિવૃત્તિ કરીને જો એકાર્થ = સમાનાધિકરણ રૂપે અર્થ કરાય, તો પૂર્વોક્ત રીતે સમજવામાં સુગમતા | સરળતા રહે છે. આ પ્રમાણે અનેક ઠેકાણે વસ્તુના ભાવ (પ્રવૃત્તિનિમિત્ત) નું અભિધાન કરનાર ત્વ, તેનૂ વગેરે પ્રત્યય વડે પ્રયોગ કરવાની શાસ્ત્રકારોની શૈલી / પદ્ધતિ હોય છે. ત્યારે તે પ્રયોગોને પૂર્વોક્ત રીતે ધર્મી = પ્રધાન નિર્દેશ રૂપે પરિવર્તિત કરીને - કલ્પીને અર્થ કરવાથી વાચકોને સુગમતા | સરળતા અનુભવાશે. બીજી વાત એ કે, જે શબ્દની પાછળ ત્વવત્ (ત્વ + વત) એ બે પ્રત્યયોનો સમૂહ આવતો હોય = ૩૯૨. = = Page #441 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૦. પરામર્શ.... ત્યાં તે ત્વવત્ પ્રત્યય શબ્દ કાઢીને - દૂર કરીને જે શબ્દ રહે, તે જ અર્થ ત્વવત્ પ્રત્યયાંત શબ્દનો પણ થાય છે. દા. ત. - શબ્દથી ભાવમાં ત્વ પ્રત્યય આવતાં ગોમાંવ:, શોત્વમ્ । (ો નો ભાવ = અર્થાત્ ો નું પ્રવૃત્તિનિમિત્ત - જાતિ) રૂપ થાય. પછી ‘વાળો' અર્થમાં મત્તુ પ્રત્યય આવતાં શોત્વમસ્તિ યસ્ય સ શોત્વવાન્ । (ૌ: વતીવર્ડ: ।) અથવા ગૌત્વવતી ગૌ:। (ચોત્વ = બળદપણું તે વાળો - બળદની જાતિવાળો = અર્થાત્ બળદ. અથવા ગાયની જાતિવાળી = ગાય માત્ર) અહીં નો શબ્દનો જે અર્થ બળદ અથવા ગાય = તે જ અર્થ ત્વ + મતુ પ્રત્યય આવતાં બનેલ શોત્વવાન્ (= ગૌ:) । અને ગૌત્વવતી (= ગૌ:) | રૂપ વડે કહેવાય છે. કારણકે ત્વ પ્રત્યય વડે વસ્તુનો ભાવ (પ્રવૃત્તિ - નિમિત્તભૂત ધર્મ) કહેવાય છે. અને પછી મતુ પ્રત્યયથી ‘વાળો’ અર્થ કહેવાતાં તે ધર્મવાળી પાછી તે વસ્તુ રૂપ જ અર્થ આવી જશે. જેમ કે, જો શબ્દને ત્વ + વત્ પ્રત્યય લાગીને બનેલ ગોત્વવત્ શબ્દનો અર્થ ો શબ્દાર્થ રૂપે જણાશે. આ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. = એ જ પ્રમાણે કેટલીક વખત વત્ અર્થવાળો પ્રત્યય લાગવાથી જે શબ્દ બનેલ હોય, શબ્દથી ત્વ, તત્ વગેરે ‘ભાવ’,અર્થવાળો પ્રત્યય આવે ત્યારે પણ વત્ + ત્વ રૂપ પ્રત્યયના સમૂહની પૂર્વનો જે શબ્દ હોય, તે શબ્દનો જ અર્થ આવીને ઉભો રહે છે. દા. ત. શુન્ત: । શબ્દનો અર્થ ‘સફેદ’ અર્થાત્ ‘‘સફેદવર્ણવાળો’’ છે. આ ગુણવાચક શબ્દ છે. અર્થાત ગુણપ્રવૃત્તિનિમિત્તક શબ્દ છે. શુકલ સફેદ વર્ણ રૂપ ગુણને લઈને આ શુક્ત શબ્દ પટ વગેરે દ્રવ્યનો વાચક છે. આથી અહીં શુક્ત શબ્દનો અર્થ ‘સફેદવર્ણવાળો’(પટ વગેરે) થાય છે. તેનાથી ત્વ વગેરે ‘ભાવ' અર્થવાળો પ્રત્યય આવતાં શુક્તત્વ રૂપ થશે. તેનો અર્થ - સફેદવર્ણવાળાપણું. અહીં સફેદવર્ણવાળાપણું એટલે ‘સફેદવર્ણ’ જ અર્થ થશે. કેમકે, शुक्ल સફેદવર્ણવાળા - એવા શબ્દનું પ્રવૃત્તિ - નિમિત્ત ‘‘સફેદવર્ણ” જ છે. આથી પટમ્ય શુન્નતા । એટલે પટનું સફેદવર્ણવાળાપણું અર્થાત ્ ‘પટનો સફેદવર્ણ' એવો જ અર્થ આવીને ઉભો રહેશે. આ વિષયની સ્પષ્ટતા માટે ‘માવે ત્વતત્’ સૂત્રની “તત્ત્વપ્રકાશિકા બૃહદ્વૃત્તિગત” ‘ભાવ’ શબ્દાર્થને સંક્ષેપથી જોઈએ. = = ‘ભાવ’ શબ્દનો અર્થ :- ‘ભાવ’ અર્થમાં થનાર પ્રત્યય બે પ્રકારના છે. (૧) કૃત્પ્રકરણોક્ત ભાવ - પ્રત્યય' અને (૨) તદ્ધિતપ્રકરણોક્ત ભાવ - પ્રત્યય. = તેમાં (૧) કૃત્પ્રકરણોક્ત ભાવ - પ્રત્યયનો અર્થ બે પ્રકારે છે - ૧. ભાવ પ્રત્યયનો પ્રથમ અર્થ - ક્રિયા સામાન્ય રૂપ ધાતુનો અર્થ જે સાધ્યરૂપ છે, એ જ ભાવ કહેવાય છે. આથી તે ધાતુવડે જ કહેવાય છે, અભિહિત થાય છે - અને આ ‘ભાવ’ અર્થમાં જ (ભાવે - પ્રયોગમાં જ) ત્યાદ્રિ - વિભક્તિ - પ્રત્યય અને વા, તુમ્, તવ્ય, અનીય વગેરે કૃત્ય - પ્રત્યયો થાય છે. સર્વ ક્રિયામાં સત્ત્વ / હોવું - એવો મૈં ધાતુનો અર્થ સાધારણ રૂપે છે અને તે ધાતુનો જ અર્થ હોવાથી ધાતુવડે જ કહેવાય છે. જેમકે, જવું, કરવું, સુવું, આવવું, વગેરેમાં ‘હોવું' રૂપ ધાતુમાત્રનો સાધારણ - અર્થ ધાતુ વડે જ કહેવાય છે. માટે ‘ધાતુનો - અર્થ’ એ જ અહીં ‘ભાવ’ રૂપ છે. (ધા. પા. માં પણ કહેલું છે કે, માવો ધાત્વર્થઃ ।) તથા ૨. ‘ભાવ’ - પ્રત્યયનો બીજો અર્થ - ધાતુથી અન્ય છે. જે સિદ્ધતા નામનો ધાતુનો ધર્મ છે, તે લિંગ અને સંખ્યાના સંબંધવાળો હોયને દ્રવ્યવત દ્રવ્યની જેમ ધાતુના અર્થથી અન્ય (અર્થ) છે. અર્થાત્ જેમ દ્રવ્ય એ ધાતુના અર્થથી જુદો છે, તેમ આ અર્થ પણ જુદો છે. એવા બીજા પ્રકારના ‘ભાવ’ અર્થમાં યત્ વગેરે પ્રત્યય થાય છે. આ પ્રમાણે માવાો: (૫-૩-૧૮) સૂત્રની ત. પ્ર. બૃ. રૃ. માં જણાવેલ છે. પ્રસ્તુતમાં (૨) તદ્વિતીય તદ્ધિત - પ્રકરણોક્ત ભાવ પ્રત્યયની વિચારણા ચાલે છે. આ ૩૯૩ = = - Page #442 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ‘ભાવ' શબ્દનો અર્થ જણાવતા ભાવે વંતિત (૭-૧-૧૫) સૂત્રની ત. પ્ર. બૃ. 9. માં કહેલું છે કે - भवतोऽस्मात् अभिधानप्रत्ययौ इति भावः - शब्दस्य प्रवृत्तिनिमित्तम् , द्रव्यसंसर्गी भेदको गुणः । यदाहुः - यस्य गुणस्य हि भावात् द्रव्ये शब्दनिवेशस्तदभिधाने त्वतलौ इति ।। અર્થ :- જેનાથી વસ્તુનો પ્રત્યય = બોધ = પ્રતીતિ અને અભિધાન | કથન થાય તે ભાવ કહેવાય. (અહીં જો કે પહેલાં વસ્તુનું જ્ઞાન થાય પછી અભિધાન = શબ્દવડે કથન થાય, તો પણ જે બધા પ્રત્યય એવો ઉલટો નિર્દેશ છે, તે પધાન શબ્દ સ્વરાદિ - આ કારાંત હોયને તáક્ષ૦ (૩-૧-૧૬૦) સૂત્રથી તેનો પૂર્વ નિપાત થયેલો જાણવો.) અર્થાત શબ્દનો ભાવ એટલે શબ્દનું પ્રવૃત્તિ - નિમિત્ત. (જે ધર્મથી તે તે શબ્દની પ્રવૃત્તિ થઈ હોય તે નિમિત્તભૂત ધર્મ.) અથવા દ્રવ્યનો (વિશેષ્યનો = ધર્મીનો) સંસર્ગી = સંસર્ગ (સંબંધ | યોગ) કરનાર એવો અન્ય શબ્દથી ભેદ (વ્યવચ્છેદ) કરનારો ગુણ (ધર્મ = વિશેષણ) એ જ “ભાવ” કહેવાય છે. કહેવું છે કે, જે ગુણના (ધર્મ વિશેષના = વિશેષણના = ભાવના) હોવાથી દ્રવ્યના (ધર્મીના = વિશેષ્યના) વિષયમાં શબ્દનો નિવેશ થાય, શબ્દનો પ્રયોગ | પ્રવૃત્તિ થાય, તે ગુણનું (ધર્મવિશેષનું = વિશેષણનું) અભિધાન કરવામાં વ - તનું પ્રત્યયો (ઉપલક્ષણથી ભાવાર્થક તમામ પ્રત્યયો) થાય છે. આ પ્રમાણે અનેક ગુણ = ધર્મ વિશેષને આગળ કરીને - નિમિત્ત બનાવીને જુદાં જુદાં શબ્દોની પ્રવૃત્તિ થાય છે. કહ્યું છે કે, વતુષ્ટથી પ્રવૃત્તિઃ | શબ્દની પ્રવૃત્તિ ચાર પ્રકારની છે. એટલે કે તે તે શબ્દોના ભાવ = પ્રવૃત્તિનિમિત્ત = ગુણ (ધર્મ વિશેષ) ને લઈને જુદાં જુદાં ચાર પ્રકારે શબ્દનો પ્રયોગ થાય છે. તે ચાર પ્રકારના શબ્દનો પ્રયોગ (પ્રવૃત્તિ) થવામાં ચાર વસ્તુ નિમિત્તભૂત છે. તે આ પ્રમાણે (૧) : જાતિ, (૨) ગુણ, (૩) દ્રવ્ય અને (૪) ક્રિયા. તેમાં, (૧) જાતિ - જે શબ્દનો ગુણ પ્રવૃત્તિ નિમિત્તભૂત ધર્મ જાતિ હોય, તે જાતિવાચકશબ્દ = જાતિપ્રવૃત્તિનિમિત્તક શબ્દ કહેવાય. જેમકે, રૂચે જ : અહીં નો - જાતિના નિમિત્તે તે જાતિવાળા જો / ગાય માત્રનું અભિધાન કરવા નૌઃ | શબ્દનો પ્રયોગ થાય છે. આથી અહીં શોત્વમ્ , તા . એ પ્રમાણે ત્વ, તન પ્રત્યય વડે જો - જાતિનું અભિધાન થાય છે. આ જાતિ એ ગાય (m) માત્રમાં રહેલ એક - અખંડ - સમાન અને નિત્ય એવો ધર્મવિશેષ જ છે. (૨) ગુણ - જે શબ્દનો પ્રવૃત્તિનિમિત્તભૂત ધર્મ ગુણ હોય, તે ગુણવાચક = ગુણપ્રવૃત્તિનિમિત્તક શબ્દ કહેવાય. દા. ત. શુન્ત: પટ: I અહીં સુસ્ત શબ્દનો અર્થ “સફેદવર્ણવાળો' છે. આ જીવત્ત શબ્દનો - પ્રયોગ થવામાં સફેદ વર્ણ (શુક્લવર્ણ) એ પ્રવૃત્તિ – નિમિત્ત છે. આથી પટાથે સુવ70 માવ: તિ, પદસ્થ શુવસ્તત્વમ્ , ફુવન્નતા | પટનું સફેદ – વર્ણવાળાપણું = સફેદ વર્ણ. આ પ્રયોગમાં ત્વ, તત્ શબ્દ વડે જીવન શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત એવો સુવર્નવર્ગ = સફેદવર્ણ રૂપ અર્થ કહેવાય છે. માટે શુન્નત્વ = સફેદ – વર્ણવાળાપણું = એટલે સફેદવર્ણ. કારણ કે, અહીં સફેદવર્ણ રૂપ ધર્મના નિમિત્તે ગુવ7 શબ્દની પટ રૂપ દ્રવ્ય અર્થમાં પ્રવૃત્તિ (પ્રયોગ) થઈ છે. (૩) દ્રવ્ય - જે શબ્દની પ્રવૃત્તિનિમિત્તભૂત ધર્મ દ્રવ્ય હોય તે દ્રવ્યવાચક શબ્દ કહેવાય. જેમકે, બ્લી અહીં “દંડવાળો' (પુરુષ) એવો અર્થ છે. અહીં દંડરૂપ દ્રવ્યનો સંયોગ એ gી શબ્દની પ્રવૃત્તિના નિમિત્તભૂત વસ્તુ (ધર્મ) છે. તે જ ત્વ, દ્રષ્કિતા | વગેરેમાં સ્ત્ર, તત્ વગેરે દ્વારા કહેવાય છે – આમ (દંડરૂપ) દ્રવ્યના નિમિત્તે પડી I શબ્દનો પ્રયોગ થવાથી તે દ્રવ્ય - પ્રવૃત્તિનિમિત્તક શબ્દ = દ્રવ્યવાચક શબ્દ કહેવાય છે. ૩૯૪ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૨,૩૦, પરામર્શ.. (૪) ક્રિયા - જે શબ્દની પ્રવૃત્તિના નિમિત્તભૂત ધર્મ ક્રિયા હોય, તે ક્રિયાશબ્દ = ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક શબ્દ કહેવાય. જેમ કે, પાવર, પા | વગેરે. અહીં પ - ક્રિયાના નિમિત્તે પાવ: | શબ્દનો પ્રયોગ થયો છે. આથી પવિત્વમ્, પવિતા | વગેરે રૂપોમાં ત્વ, તત્ પ્રત્યય વડે પાક – ક્રિયા અથવા પાકક્રિયાનો સંબંધ રૂપ ધર્મ (ભાવ) અભિહિત થાય છે - કહેવાય છે. આમ ક્રિયા એ પાવક શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત હોયને પાવ: | વગેરે શબ્દ ક્રિયાવાચક શબ્દ = ક્રિયા - પ્રવૃત્તિનિમિત્તક શબ્દ કહેવાય છે. ઉપરોક્ત ચારે ય પ્રકારના શબ્દના પ્રવૃત્તિ - નિમિત્તભૂત ગુણો = ધર્મો જુદાં જુદાં હોવાથી તે જુદાં જુદાં રૂપે કહેવાય છે. બાકી તે પ્રવૃત્તિનિમિત્તભૂત ગુણ | ધર્મ વિશેષના નિમિત્તથી વર્તે છે તો દ્રવ્ય (વિશેષ્ય = ધર્મી) રૂ૫ અર્થમાં જ. આથી પૂર્વોક્ત યદુ: ઈત્યાદિ દ્વારા જે વ્યાખ્યા કરી કે, “જે ગુણના | ધર્મવિશેષના હોવાથી દ્રવ્યને વિષે શબ્દનો નિવેશ | પ્રયોગ | પ્રવૃત્તિ થાય છે, તે ધર્મ વિશેષનું અભિયાન કરવામાં (બોધ કરાવવા માટે) ત્વ, તત્ પ્રત્યય થાય છે.” તે અહીં ઘટી જાય છે. જુદા જુદા પ્રકારના શબ્દોથી ત્વ, તસ્ વગેરે ભાવાર્થક પ્રત્યય આવતાં કેવા “ભાવ” રૂપ અર્થનું અભિધાન થાય છે ? એ જણાવતો શ્લોક ત. પ્ર. બુ. વૃ. માં આ પ્રમાણે કહેલો છે. નાતિ,જ્ઞાતિપુણે, સમાસદ્ધિતા સવજો | આ સ્થિાઃ વે રૂપે, વૈતન્નાલીનાં વર્મિવેત્ ૨ શ્લોકાર્થ:- (૧) જાતિવાચક (જાતિપ્રવૃત્તિનિમિત્તક) શબ્દથી જાતિ' અર્થમાં અને (૨) ગુણવાચક (ગુણ દ્વારા દ્રવ્યમાં વર્તનાર ગુણ – પ્રવૃત્તિનિમિત્તક) શબ્દથી “ગુણ' અર્થમાં ત્વ, તત્વ પ્રત્યય થાય છે. તથા (૩) સમાસ – શબ્દથી, (૪) તદ્ધિત – પ્રત્યયાત શબ્દથી અને (૫) કૃત્યત્યયાત શબ્દથી સંબંધ અર્થમાં ત્વ, તનું પ્રત્યય થાય છે અને (૬) ડિલ્ય વગેરે શબ્દથી સ્વરૂપ (સ્વકીય - રૂ૫) અર્થમાં જ ત્વ, તનું પ્રત્યય થાય છે. આ પૂર્વોક્ત તમામ પ્રકારના શબ્દ સંબંધી ત્વ, તત્ પ્રત્યયના ઉદાહરણ આ પ્રમાણે છે. (૧) જાતિવાચક - વં: - ત્વનું, જોતા I [અહીં જ રૂપ શબ્દનો ભાવ કહેવાય ત્યારે – શોત્વ શબ્દનો “જો શબ્દની જાતિ' રૂપ અર્થ છે. અને “ો રૂપ અર્થનો ભાવ' એમ વિગ્રહ કરાય ત્યારે “ો રૂ૫ અર્થ (બળદ અથવા ગાય - વસ્તુ ની જાતિ’ એવો અર્થ વગેરેનો થાય.) તથા સુવ70 ગુણસ્થ બાવ:, સુવર્તત્વમ, સુવર્તતા | અહીં શુક્લગુણમાત્રમાં રહેલ શુકલગુણની જાતિ - રૂપ ભાવ ત્વ, તનું પ્રત્યાયનો અર્થ છે. એવી જ રીતે રૂપ) ભાવ: પત્રમ્ રૂપતા I તથા વા (૩) ચ માવ: વે, ઉમ્ ! વગેરે. અહીં અનેક – ભિન્ન ભિન્ન વર્ણાદિ વ્યક્તિમાં રહેલ “જાતિ' રૂપ ભાવ એ સ્ત્ર પ્રત્યયનો અર્થ છે. (૨) ગુણવાચક - જીવ7ી (પરણ્ય) નાવ, (૫) શુલ્તત્વમ, સુવન્નતા / અહીં (પટમાં રહેલ) શુકલરૂપ ગુણ એ ત્વ, તત્ પ્રત્યયથી કહેવાતો “ભાવ” રૂપ અર્થ છે. તથા જીવનંતરત્વમ્, જીવનતત્વમ્ I માં પ્રકૃષ્ટ એવો ગુણ' રૂપ ભાવ - વૈ પ્રત્યયાર્થ છે. પ્રભુત્વ , મહત્ત્વમ્ I માં પરિણામરૂપ ગુણાત્મક ભાવ એ - પ્રત્યયાર્થ છે. ત્વ, કિત્રમ્ (ા, દિ વગેરે શબ્દની પ્રવૃત્તિના નિમિત્તભૂત એવી) “સંખ્યા' રૂપ ભાવ – પ્રત્યય વડે કહેવાય છે. પૃથપૂતી પાવડ, પૃથત્વમ્ | વગેરેમાં ‘ભેદ' રૂપ ભાવ અને સર્વત્વમ્ વગેરેમાં ઉછૂય = ઉંચાઈ વગેરે રૂ૫ ગુણાત્મક ભાવ એ – પ્રત્યયનો અર્થ છે. પરુ (ચતુર) મૃદુ (નરમ, કોમળ) વગેરે શબ્દો પણ ગુણવાચક જ છે, અર્થાત્ “ગુણ'ને લઈને જ દ્રવ્ય - અર્થમાં વર્તે છે. આથી પરોપજીવ: પદુત્વમ્, (ચતુરાઈ), મૃદુત્વમ્ | વગેરેમાં ચતુરાઈ, નરમાશ (કોમળતા), વગેરે રૂ૫ ગુણાત્મક ભાવ (પ્રવૃત્તિનિમિત્ત) માં જ સ્ત્ર પ્રત્યય વર્તે છે. ૩૯૫ Page #444 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞાસનો સવિવેચન ગુર્જરનુવાદ. (૩) સમાસ શબ્દથી સંબંધ - અર્થમાં વ, તન્ન થાય છે. જેમકે, રાજ્ઞ: પુરુષ:, રીંગપુરુષ: I તી માવ: રાનપુરુષત્વમ્, રાનપુરૂષતા I તથા ચિત્રા: વ: ય સ વિત્રગુપ્ત ભાવ:, ત્રિભુત્વમ્ ! અહીં સ્વ - સ્વામિભાવ રૂપ સંબંધ અર્થમાં ત્વ, તત્ પ્રત્યય વર્તે છે. (૪) કૃદન્ત શબ્દથી સંબંધમાં - ત્વ, તન્ન થાય છે. જેમકે, વતીતિ પર્વ: | વિક્તા પાચ ભાવ: પવવત્વમ્ ! પધૃત્વમ્ I fજયતે રૂતિ વાર્થમ્ તી ભાવ, ફાર્યત્વમ્ ! અહીં પાકાદિ ક્રિયા અને તેના કારક (ક્ત) વચ્ચેના સંબંધરૂપ “ભાવ” માં ત્વ, તત્ પ્રત્યય વર્તે છે. (૫) તદ્ધિતાન્ત શબ્દથી પણ સંબંધમાં વ, તન્ન થાય છે. જેમકે, ૩૫ોરપત્યમ્ - ગૌપાવ: | (ઉપગુનો પુત્ર) તસ્ય માવા, ગૌપવિત્વમ્ ! અહીં ‘૩૫ નો સંબંધ રૂપ ભાવ પ્રત્યયનો અર્થ છે. તથા ડતિ અતિ, રુન્ડી | તણે માવા, પિતૃત્વમ્ | દિવાળાપણું) અહીં “દંડ – સંબંધાત્મક ભાવ - અર્થમાં સ્ત્ર પ્રત્યય વર્તે છે. (૬) વગેરે શબ્દથી સ્વરૂપમાં સ્ત્ર વગેરે પ્રત્યય થાય છે. અહીં હિલ્ય વગેરે શબ્દો યદચ્છા - શબ્દો છે. અર્થાત્ આવા શબ્દો કોઈ વસ્તુની કાલ્પનિક સંજ્ઞા વગેરે રૂપે હોયને વસ્તુતઃ આનો કોઈ અર્થ નથી - આથી જ આવા યદચ્છા (ઈચ્છા મુજબ કલ્પિત - અર્થવાળા) હોયને તે શબ્દોનું સ્વરૂપ કરતાં બીજું કોઈ પ્રવૃત્તિ - નિમિત્ત સંભવતું નથી. આથી ડિલ્ય, વિન્થ વગેરે શબ્દનું જે આરોપિત ભેદવાળું સ્વરૂપ છે, તેને આશ્રયીને ઉર્દૂ શબ્દની પ્રવૃત્તિ થતી હોવાથી સ્થિસ્થ ભાવ:, સ્થિત્વમ્ ! અહીં ટિસ્થ શબ્દનું અન્ય કોઈ પ્રવૃત્તિ – નિમિત્ત ન હોવાથી તેના સ્વરૂપ અર્થમાં – હિલ્ય શબ્દથી વાચ્ય = અભિધેય હોવાને લીધે આરોપિત | ઉપચરિતભેદવાળા અર્થાત (પોતાનાથી પોતાનું રૂપ = સ્વરૂપ) અભિન્ન હોવા છતાં પણ ભિન્ન હોય તેમ - શબ્દ વડે થતી પ્રતીતિ | બોધના બળથી – બુદ્ધિ વડે (કાલ્પનિક રીતે) જણાવેલ સ્વરૂપાત્મક જ ધર્મરૂપ ભાવે - અર્થમાં ડિલ્ય વગેરે શબ્દથી – વગેરે પ્રત્યય થાય છે. આમ અહીં બુદ્ધિ વડે આરોપિત ભેદવાળું હિલ્ય શબ્દનું સ્વરૂપ જ ત્વ, તત પ્રત્યય વડે અભિધાન કરવા યોગ્ય પ્રવૃત્તિનિમિત્ત (ભાવ) છે અને વળી તે સ્વરૂપ જ (ધર્મી = દ્રવ્ય = વિશેષ્યરૂપે હોયને) fસ્થ શબ્દથી વાચ્ય છે. | સમાસ – શબ્દથી, કૃદન્ત - શબ્દથી અને તદ્ધિતાંત - શબ્દથી સંબંધરૂપ ભાવ અર્થમાં ત્વ, તત્ પ્રત્યય થાય છે, એમ પૂર્વે કહ્યું. તેમાં કેટલાંક અપવાદ છે. જ્યાં (૧) રૂઢિ = પ્રયોગ હોય (૨) અભિનરૂપ હોય અને (૩) અવ્યભિચરિત સંબંધ હોય - તે સિવાયના સ્થળે જ સમાસ, કૃદન્ત અને તદ્ધિતાન્ત શબ્દોને વિષે વ, તત્ પ્રત્યય વડે “સંબંધ” (રૂપ ભાવ) નું અભિધાન થાય છે, અર્થાત્ પૂર્વોક્ત ત્રણ સ્થળે સંબંધઅર્થમાં વ. તન પ્રત્યય આવતો નથી. પણ “જાતિ” અર્થમાં જ ત્વ, તેનું આવે છે. તેમાં - (૧) જે રૂઢિ શબ્દો છે, તેમાં “જાતિ' (રૂપ ભાવ) માં ત્વ, તનું પ્રત્યય થાય છે. દા. ત. વરી भावः, गौरखरत्वम् । मे प्रभारी धवखदिरत्वम्, कुम्भकारत्वम्, तन्तुवायत्वम्, पङ्कजत्वम्, हस्तित्वम्, मानुषत्वम्, ક્ષત્રિયત્નમ, નચત્વમ્ | વગેરે. (૨) અભિનરૂપવાળા શબ્દો તદ્ધતાન્ત જ હોય છે. જ્યારે કોઈ અર્થમાં આવેલાં પ્રત્યયાદિનો લુ, વગેરે થવાથી તદ્ધિતાન્ત શબ્દો મૂળ - પ્રકૃતિ સાથે અભિન્નરૂપવાળા બને છે. જેમકે, ત્વમ્ | પશ્ચાત્તત્વમ્ | વગેરે. અહીં જ વગેરે શબ્દો - વન્, અર્ વગેરે પ્રત્યયનો લોપ થયે છતે – જો કે તદ્ધિત - પ્રત્યયાત શબ્દો છે, તો પણ ન એવી મૂળ પ્રકૃતિ સાથે સહવિવક્ષા હોતે છતે અર્થાત યુગપત - એક સાથે વિવક્ષા હોતે છતે (અર્થાત જ શબ્દથી પણ તે જ અભિહિત થાય છે અને સ્ત્ર મફત્યાન - Tr: આ વિવક્ષાવડે પણ તે જ અભિહિત થાય છે - આમ હોતે છતે) બન્નેય અભિન્ન રૂપવાળા હોવાથી = ૩૯૬ અર્થમાં ત્વ, તે Page #445 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૦. પરામર્શ ત્ર વગેરે પ્રત્યયની ઉત્પત્તિના હેતુભૂત એવો સંબંધ ગૌણ બની ગયો છે. આથી પ્રકૃતિ સાથે અભિન્ન એવા શબ્દના અભિધેયનું પ્રવૃત્તિનિમિત્ત - અર્થાત્ ા વગેરેની જાતિ - જ ત્વ, તસ્ વગેરે ભાવ - પ્રત્યય વડે જણાય છે, પણ વગેરેનો “સંબંધ” જણાતો નથી. (૩) અવ્યભિચરિત - સંબંધવાળા શબ્દો પ્રાયઃ કૃદન્તો જ હોય છે. અહીં પણ સંબંધમાં – ભાવ - પ્રત્યય થતો નથી. જેમકે, તો ભવઃ, સર્વમ્ , સત્તા, વિદામનત્વમ્ , વિદ્યમાનતા | અહીં સત્ વસ્તુની જાતિમાં જ સ્ત્ર વગેરે ભાવ - પ્રત્યય થાય છે. કેમકે કોઈ પણ વસ્તુ ક્યારેય પણ સત્તાના સંબંધના વ્યભિચારવાળી હોતી નથી. અર્થાત્ દરેક સદ્ - વસ્તુ હંમેશા “સત્તાના સંબંધવાળી જ હોય છે, સત્તાના સંબંધ રહિત ક્યારેય બનતી નથી. આથી અહીં સત્તાના સંબંધની અપેક્ષા ન હોવાથી “સંબંધ” અર્થમાં ત્વ વગેરે ભાવ - પ્રત્યય થતો નથી, પણ સની “જાતિ' અર્થમાં જ ભાવ - પ્રત્યય થાય છે. હા, પાવર | વગેરેમાં પાક – ક્રિયા અને કારક (ક) વચ્ચેનો સંબંધ કદાચિક છે અર્થાત્ કોઈ કોઈ કાળે જ સંભવે છે, નિત્ય સંબંધ નથી. આથી તેવા સંબંધની અપેક્ષાવાળા પાક વગેરે શબ્દો સ્વાર્થનું (ત્વ - તત્વ - આદિથી અભિધેય | વાચ્ય એવા સંબંધરૂપ ભાવનું) અભિધાન કરે છે. આથી ‘પવ' વગેરે શબ્દથી “સંબંધ” રૂપ ભાવમાં ત્વ, તત્ પ્રત્યય થવો ઘટે છે. આમ સત્ = વિદ્યમાન પદાર્થોને વિષે નિત્ય (સમવાય - સંબંધથી) રહેલી શબ્દની પ્રવૃત્તિના હેતુભૂત - “સત્તા' રૂપ જાતિ જ ભાવ પ્રત્યય વડે વાચ્ય છે, પણ સત્ અને સત્તા વચ્ચેનો સંબંધ એ કાંઈ ભાવ – પ્રત્યય વડે વાચ્ય | અભિધેય નથી. આ પ્રમાણે સમાસ – કૃત્ - તદ્ધિત"- પ્રત્યયાત શબ્દથી સમાન્યથી “સંબંધ” અર્થમાં ભાવ – પ્રત્યય કહેવા છતાં તેનો અપવાદ હોવાથી પૂર્વોક્ત ત્રણ ઠેકાણે “સંબંધ'માં ભાવ – પ્રત્યય થતો નથી, પણ “જાતિમાં જ ભાવ પ્રત્યય થાય છે. આમ દરેક શબ્દમાં ત્વ, તત્ વગેરે ભાવ – પ્રત્યય વડે યથાયોગ્ય જાતિ, ગુણ, સંબંધ, સ્વરૂપ વગેરે અર્થ અભિહિત થાય છે. નાનુઃ પ્રથમ(૨-૨-૩૧) સૂત્રની ત. પ્ર. બ્રહવૃત્તિમાં કંઈક વિશેષરૂપે પૂર્વોક્ત હકીકતને જણાવતાં કહેલું છે કે, નામના સ્વાર્થ, દ્રવ્ય, લિંગ, સંખ્યા, શક્તિ એમ પાંચ પ્રકારના અર્થ છે. તેમાં સ્વાર્થ રૂપ નામાર્થની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, “શબ્દના અર્થને વિષે પ્રવૃત્તિનું જે નિમિત્ત હોય પછી તે (૧) સ્વરૂપ (૨) જાતિ (૩) ગુણ (૪) ક્રિયા (૫) દ્રવ્ય (૬) સંબંધ ઈત્યાદિ અનેકરૂપે હોય - જે વ - તત્ આદિ પ્રત્યય વડે અભિધેય | વાચ્ય હોય તે સ્વાર્થ કહેવાય. અને તે સ્વાર્થ જુદાં જુદાં અન્ય શાસ્ત્રોમાં ભાવ, વિશેષણ” અથવા “ગુણ' શબ્દ વડે કહેવાય છે. આના ક્રમશઃ ઉદાહરણ શ. મ. બૃહન્યાસમાં આ પ્રમાણે સ્પષ્ટ કરેલાં છે. (૧) જે શબ્દ - જયારે પોતાનાથી અન્ય સ્વરૂપના ગ્રહણથી રહિત હોયને પોતાના અભિધેયમાં | સ્વાર્થમાં વર્તે છે, ત્યારે “રોડયમ્' - એક જ વસ્તુમાં “આ તે જ (પૂર્વે જોએલો) ઘડો છે' - એવા પ્રયોગના ન્યાયે શબ્દસ્વરૂપથી જ વિશિષ્ટ એવા અર્થની પ્રતીતિ થવાથી “શબ્દનું સ્વરૂપ' એ જ “સ્વાર્થ' (ભાવ, વિશેષણ) છે. અને દ્રવ્ય એ વિશેષ્ય છે. જેમકે, ડિલ્થ: I તથા, (૨) નાતિઃ = અનુવૃત્તિપ્રત્યકેતુ: | અનેક વસ્તુમાં જે અનુવૃત્તિની પ્રતીતિ = અર્થાત્ અનુગત એકસરખી પ્રતીતિ (પ્રત્યય) થવામાં કારણભૂત ધર્મ હોય, તેને જાતિ કહેવાય. જેમકે, આ ગાય, આ ગાય - એવી સમાન પ્રતીતિ થવામાં હેતુભૂત સત્વ - જાતિ છે. આથી જ અહીં ગોજાતિથી = શોત્વ થી વિશિષ્ટ દ્રવ્યની પ્રતીતિ થતી હોવાથી જાતિ (ગોત્ર) એ સ્વાર્થ (ભાવ, ગુણ, વિશેષણ) છે. (૩) ગુણ - શુકલાદિ. ગુવ7: પર: ! અહીં સુવત્નાદિ ગુણથી વિશિ. દ્રવ્યની પ્રતીતિ થવાથી જીવ7 - ગુણ સ્વાર્થ છે. ૩૯૭ Page #446 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરીનુવાદ. (૪) ક્રિયા - #R: I અહીં ક્રિયાથી વિશિ. દ્રવ્યનો બોધ થતો હોવાથી ક્રિયા - એ સ્વાર્થ છે. અથવા ક્રિયા - વિશિષ્ટ સંબંધ એ સ્વાર્થ (ભાવ, ગુણ અથવા વિશેષણ) છે. અહીં એ વિચારણીય છે કે, માવે તંતસ્ (૭-૧-૫૫) સૂત્રની ત. પ્ર. બુ. વૃ. માં પૂર્વે જણાવ્યા મુજબ વાર: | (: I) વગેરે કૃદન્ત શબ્દોમાં ક્રિયાકારકરૂપ – સંબંધ એ ભાવ (સ્વાર્થી છે એમ કહેલું છે. જયારે અહીં નાનુઃ પ્રથમ (૨-૨-૩૧) સૂત્રના શ. મ. બૃહન્યાસમાં ‘ક્રિયાને પણ સ્વાર્થ – ભાવ (ત્વ, તત્ આદિ પ્રત્યય વડે વાચ) કહેલો છે. આ રીતે જોઈએ તો તાર શબ્દથી – પ્રત્યય આવતાં થયેલ રત્વમ્ | પ્રયોગમાં $ ધાતુનો અર્થ જે કરણ - ક્રિયા, તેમાં જ ત્વ પ્રત્યય વર્તે છે, એમ કહેવાય. અને આ રીતે યુન્ + fધનમ્ પ્રત્યય આવતાં બનેલ યો વગેરે શબ્દથી ભાવમાં ત્વ આવતાં થયેલ યાત્વમ્ | વગેરે રૂપમાં યુન્ - ક્રિયા અથવા યુગ - ક્રિયા સંબંધ વગેરે અર્થમાં ત્વ પ્રત્યય થશે. (૫) દ્રવ્ય પણ જ્યારે અન્ય દ્રવ્યનું વિશેષણ બને જેમકે - પછી: પ્રવેશ | વેત્તાનું પ્રવેશવ ! (અહીં લક્ષણાથી “યષ્ટિધર પુરુષોને અથવા 7 = ભાલાવાળા પુરુષોને પ્રવેશ કરાવ' એમ અર્થ છે.) - ત્યારે યષ્ટિ (દંડ) વગેરે દ્રવ્ય એ વિશેષણ બનેલું હોયને સ્વાર્થ (ભાવ, પ્રવૃત્તિનિમિત્ત) છે. જ્યારે વિશેષ્યરૂપે બનેલ અન્ય પદાર્થ પુરુષ વગેરે - એ દ્રવ્ય (= વિશેષ્ય = ધર્મી) છે. (યષ્ટિ વગેરે દ્રવ્ય રૂપ સ્વાર્થથી | વિશિષ્ટ હોયને પુરુષાદિ વિશેષ્ય એ દ્રવ્ય રૂપ બીજો નામાર્થ છે, એમ કહેવાનો આશય છે.). (૬) સંબંધ - જ્યાં સંબંધ - નિમિત્તક પ્રત્યય થયો હોય, ત્યાં ક્યારેક સંબંધ પણ સ્વાર્થ બને છે. જેમકે, ઇન્ડી, વિષાણી ! અહીં જીરું અને વિષાપ રૂપ દ્રવ્યનો સંબંધ - એ સ્વાર્થ ભાવ, પ્રવૃત્તિનિમિત્ત) છે. તથા મૂળમાં આદિ શબ્દથી રાનપુરુષ: I વગેરે સમાસમાં પણ ‘ાનસંવર્ધ' રૂપ સ્વાર્થ છે. કેમ કે તેનાથી વિશિષ્ટ પુરુષ રૂપ દ્રવ્યનો - વિશેષ્યનો બોધ થાય છે. તથા Tચ અપત્યના વહવ: TT | એ પ્રમાણે : પતા: I રૂપ થાય છે. અહીં ક્રમશઃ યમ્ અને ન્ પ્રત્યયનો લોપ થયો છે. “ ના સંતાનો’ એમ અર્થ થાય છે. અર્થાત્ જ વિશિષ્ટ સંતાનો જણાય છે. આ રૂપ દ્રવ્યથી વિશિષ્ટ સંતાન રૂપી દ્રવ્ય જણાય છે. આમાં પણ પ્રવેશ | વગેરેમાં યષ્ટિ શબ્દનો ચણિધર - પુરુષ માં ઉપચાર (લક્ષણા) કરવાથી દ્રવ્યાન્તરની (વિશેષ્યની) પ્રતીતિ થાય છે, જયારે અહીં : વગેરે પ્રયોગમાં પ્રત્યાયનો લુડુ થવા વડે દ્રવ્યથી વિશિષ્ટ દ્રવ્યાન્તરની - અન્ય દ્રવ્યની પ્રતીતિ થાય છે, એટલી વિશેષતા જાણવી. આ પ્રમાણે પૂર્વોક્ત જુદા જુદાં સામાન્યથી છ પ્રકારના શબ્દના પ્રવૃત્તિનિમિત્ત = ભાવ = ગુણ = વિશેષણ = ધર્મ વડે વિશિષ્ટ બનેલ દ્રવ્ય = વિશેષ્ય = ધર્મી રૂપ શબ્દ પણ અનેક પ્રકારનો બને છે. અને તેવા છે વગેરે વગેરે વિશેષ્ય = દ્રવ્ય શબ્દથી જયારે સ્ત્ર પ્રત્યય આવે છે, ત્યારે પૂર્વોક્ત જાતિ, ગુણ વગેરે સ્વાર્થ = પ્રવૃત્તિનિમિત્ત = ભાવ = વિશેષણ રૂપ અર્થ જ અભિહિત થાય છે, કહેવાય છે. વળી તેવા શોત્વ વગેરે ભાવ – પ્રત્યયાત શબ્દથી ‘વાળો' (મત્વર્થ) માં વત્ વગેરે આવે ત્યારે મૂળભૂત જો વગેરે શબ્દાર્થ જ - નોવૈવાન | વગેરે શબ્દથી - પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ધર્મ - પ્રધાન અને ધર્મી - પ્રધાન એવા બે પ્રયોગો જોયો. તેને સમજવા માટે તથા ‘તદ્ધિતીય - ભાવ પ્રત્યય સાપેક્ષથી પણ થાય છે' - એવું જણાવતાં પ્રસ્તુત ન્યાયમાં “ભાવ” શું છે એ જાણવા માટે ભાવ - શબ્દનો અર્થ અને તેના પ્રકારની વિચારણા કરી. તેના પ્રવૃત્તિનિમિત્ત, ગુણ, વિશેષણ, સ્વાર્થ વગેરે પર્યાય શબ્દો છે તથા તેવા ભાવથી વિશિષ્ટ દ્રવ્યના વિશેષ્ય = ગુણી = ધર્મી વગેરે પર્યાયો છે, ઈત્યાદિ – જિજ્ઞાસુઓની શંકાના નિરાકરણ માટે અને સ્વ - પરના વિશિષ્ટ - બોધ માટે અહીં સવિસ્તર નિરૂપણ કરેલું છે, એમ જાણવું. (૨/૩૦) = ૩૯૮ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૧. ન્યા. મં... _ _ ८८. गतिकारकङस्युक्तानां विभक्त्यन्तानामेव નૈવિમત્યુત્વજો: પ્રાવ સમાસ: / ર/રૂ I વ્યાયાર્થ મંષા ન્યાયાર્થ :- વિભર્યંત એવા જ (૧) ગતિસંજ્ઞક (પ્રાદિ) શબ્દોનો, (૨) કારક શબ્દોનો અને (૩) કુરિ એટલે કે પંચમી વિભક્તિ વડે ઉક્ત પ્રત્યયાત શબ્દોનો કૃદન્ત નામો સાથે સમાસ કરવાનો હોય ત્યારે, કૃદન્તથી વિભક્તિની ઉત્પત્તિ થાય તે પહેલાં જ, કૃદન્ત નામો સાથે ગતિ વગેરે પૂર્વોક્ત વિભકત્યંત શબ્દોનો સમાસ થઈ જાય છે. - પ્રયોજન - યદ્યપિ નામ નાર્નાર્થે સમસો વદુતમ્ (૩-૧-૧૮) સૂત્રવડે નામનો નામની સાથે સમાસ કહેલો છે, તો પણ પેર્ગે (૩-૨-૮) સૂત્ર વડે સમાસ થયે અંતર્વતિની વિભક્તિનો (વિગ્રહ વાક્યાવસ્થામાં પ્રયોગ કરાયેલ વિભક્તિનો) લોપ કરવા દ્વારા આ પ્રમાણે જ્ઞાપન કરેલું છે કે, વિભફત્યંત - નામોનો જ સમાસ થાય છે અને તેથી સમાસમાં બંન્નેય પૂર્વપદ અને ઉત્તરપદભૂત કૃદન્તના અવિભકૂતપણા રૂપે નિયમ કરવા માટે આ ન્યાય છે. આથી પૂર્વોક્ત સંયોગમાં સમાસ કરતી વખતે ઉત્તરપદભૂત કૃદન્તને વિભર્યંત રૂપે ન લેવું પણ વિભક્તિ રહિત લેવું.) (૧) ગતિસંજ્ઞક – પ્રાદિ સંબંધી ઉદાહરણ :- વિવિરતિ પક્ષાવિતિ', વિઝિરી | પ્રયોગોમાં સત્ આગમ એ “પક્ષી' રૂપ અર્થમાત્રની અપેક્ષાવાળો હોયને અંતરંગ હોવાથી પ્રથમ જ વૌ વિનરો વા (૪-૪-૯૬) સૂત્રથી ટુ આગમ થયે, “વિ + સ્ટિર' એવી સ્થિતિમાં સ્પંદનુરષ્યિડાવશ તિઃ (૩-૧-૨) સૂત્રથી “ગતિ' સંજ્ઞાવાળા વિ શબ્દનો નાગુપી– પ્રજ્ઞ: : (પ-૧-૫૪) સૂત્રથી થયેલ છે. પ્રત્યયાત રિ એવા કૃદન્ત શબ્દની સાથે તિવતપુરુષ (૩-૧-૪૨) સૂત્રથી તપુરુષ – સમાસ થાય છે. અને પછી રસોડલિવૂરિયમ્ (૨-૩-૪૮) સૂત્રથી સત્ આગમના સ નો ૫ આદેશ થયે, વિઝિ: પક્ષી ! રૂપ થાય છે. પછી સ્ત્રીલિંગની વિવક્ષા કરવામાં આ કારાંત હોવાથી નાતેયાન્તનિત્યસ્વીશૂદ્રાક્ (૨-૪-૫૪) સૂત્રથી પ્રત્યયની સિદ્ધિ થાય છે. (આ પ્રમાણે વિશ્વરી રૂપ સિદ્ધ થાય છે.) - હવે જો આ ન્યાયની અપેક્ષા વિના ઉર એવા કૃદન્ત ઉત્તરપદની સાથે સમાસ કરાય, તો કર્માદિ (કારક) શક્તિ, સંખ્યા વગેરેની અપેક્ષાવાળી હોયને વિભક્તિની ઉત્પત્તિ એ બહિરંગવિધિ છે. આથી વિભક્તિ - ઉત્પત્તિની પૂર્વમાં જ સ્ત્રીત્વ અર્થ માત્રની અપેક્ષાવાળો હોયને અંતરંગ એવા કાત્ (૨-૪-૧૮) સૂત્રથી થતાં મામ્ પ્રત્યયની પ્રાપ્તિ હોયને, બાપુ થયે વિઝિર એવા શબ્દનું આ કારાંતપણું ન રહેવાથી A. (વિ + રિ + ગા) વિષ્કા શબ્દથી ગતિયાન્ત (૨-૪-૫૪) સૂત્રથી ૩ી પ્રત્યય ન થાત. (એટલે વિષ્યિરી એવા રૂપની સિદ્ધિ ન થાત, એમ ભાવ ૩૯૯ Page #448 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. છે. માટે આ ન્યાયથી વિભક્તિની ઉત્પત્તિની પહેલાં સ્કિર એવા જ શબ્દની સાથે ગતિસંજ્ઞક વિ વગેરે શબ્દોનો સમાસ થાય છે.) (૨) કારકશબ્દ - સંબંધી ઉદાહરણ :- વર્મા જિયતે તિ, વર્મીતી | વગેરે રૂપોમાં વર્ષન્ + 2 + જીતે એવી સ્થિતિમાં કરણ - કારકરૂપ વર્મન શબ્દનો ઝીત એવા કૃત વત પ્રત્યયાંત (કૃદન્ત) શબ્દ સાથે કાર્લ વૃતા (૩-૧-૬૮) સૂત્રથી તપુરુષ સમાસ થાય છે. પછી સ્ત્રીત્વ (સ્ત્રીલિંગ) અર્થની વિવક્ષામાં તાત્ કરાવે. (૨-૪-૪૪) સૂત્રથી શીત શબ્દથી ને પ્રત્યય થાય છે. હવે જો વિભર્યાત એવા જ કૃદન્તની સાથે કારક એવા વર્ષન શબ્દનો સમાસ ઇચ્છાય, તો પૂર્વે કહ્યું તેમ કમદિકારક શક્તિ, સંખ્યાદિની અપેક્ષાવાળો વિભક્તિની ઉત્પત્તિરૂપ વિધિ, બહિરંગ હોયને, તેની અપેક્ષાએ “સ્ત્રીલિંગ” અર્થ માત્રની અપેક્ષાવાળો હોયને અંતરંગ હોવાથી વિભક્તિની ઉત્પત્તિની પહેલાં જ માપૂ પ્રત્યયની પ્રાપ્તિ થયે, આ કારતપણાનો અભાવ થઈ જવાથી sી પ્રત્યય ન આવત. (આથી વર્મીતી એવું રૂપ ન થાત, પણ અનિષ્ટ એવું વર્ષ તા. રૂપ થાત. માટે આ ન્યાયથી અવિભક્ત્યંત એવા જ કૃદન્ત ‘ઝત' શબ્દ સાથે વર્ણન શબ્દનો સમાસ થાય છે. આથી તિ શબ્દથી બાપૂ ન આવવાથી તેનું આ કારાંતપણું અક્ષત જ રહેવાથી તાત્ | (૨-૪-૪૪) સૂત્રથી ફી નિરાબાધપણે થઈ જશે.) અહિ પૂર્વપદ વર્ષ નો તો વિભત્યંતરૂપે હોવાનો નિયમ હોવાથી વર્મન્ + કીતી = વર્મીતી ! રૂપમાં તન્ત પર્વ (૧-૧-૨૦) સૂત્રથી પદસંજ્ઞા થવાથી વર્ષન્ શબ્દના નકારનો નાનો નોડનફ્ફટ (૨-૧-૯૧) સૂત્રથી લુફ થઈ જાય છે. (૩) = પંચમી વિભક્તિ વડે ઉક્ત - પ્રત્યયાત - શબ્દસંબંધી ઉદાહરણ :- અહિ પહેલાં સુવત’ શબ્દોનો અર્થ જોઈ લઈએ. કૃત્ પ્રત્યયોનું વિધાન કરનારા સૂત્રમાં ય પ્રત્યય વડે ઉક્ત | કહેલું હોય તે “યુક્ત કહેવાય. અહિ સિ એ પંચમી વિભક્તિ રૂપ સમુદાય (સિ, ગ્રામ્, J) નો એક દેશ છે અને તે સમુદાયનું ઉપલક્ષણ હોયને કસિ થી સંપૂર્ણ પંચમી વિભક્તિ અર્થનો લાભ થાય છે. તથા પંચમી વિભક્તિ પણ સમુદાયનું વિશેષણ હોયને વિશેષણમન્તઃ (૭-૪-૧૧૩) પરિભાષાથી મન શબ્દનો લાભ થવાથી “પંચમીવિભજ્યન્ત પદ વડે જે કહેલું હોય” તે “યુવત' કહેવાય. તેમાં સિ રૂપ જ પંચમી વડે કહેલ નામ અવિભક્ત્યંત એવા જ કૃદન્ત સાથે સમાસ પામે છે, તેનું ઉદાહરણ - પિવતીતિ, છરી વગેરે રૂપોમાં કચ્છ + અન્ + ૫ એવી સ્થિતિમાં નાનો નમ: ઉો વિરાસતુ વિ (૫-૧-૧૩૧) સૂત્રથી નાન: એવો અધિકાર અનુવર્તતો હોયને, નામથી પર એવા થા, પા વગેરે ધાતુઓથી થાપાસીત્ર: : (પ-૧-૧૪૨) સૂત્રથી વિહિત જે ૩ પ્રત્યય છે, તદન્ત શબ્દ સાથે શબ્દનો ઉચુરું કૃતી (૩-૧-૪૯) સૂત્રથી તપુરુષ સમાસ થાય છે. કારણ કે શબ્દ એ નાન: એમ સ (પંચમી) વડે ઉક્ત છે. પછી સ્ત્રીલિંગની વિવક્ષામાં નાતેયાન્ત (૨-૪-૫૪) સૂત્રથી એ કારાંત વચ્છ શબ્દથી ડી પ્રત્યય થાય છે. હવે જો વિભકૃત્યંત એવા ૫ પદની સાથે સમાસ થાય, તો પૂર્વોક્ત રીતે અંતરંગ ૪૦૦ Page #449 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૧. ન્યા. મં.... હોવાથી ગપ્ પ્રત્યયની પહેલાં પ્રાપ્તિ થયે, વા રૂપ થયે, મૈં કારાંતપણાનો આભાવ હોવાથી ક પ્રત્યય ન થાત. (અને તેથી છવી રૂપની સિદ્ધિ ન થાત. પણ આ ન્યાયથી અવિભશ્ચંત એવા જ કૃદન્ત - શબ્દની સાથે સમાસ થવાથી, પહેલાં આપ્ નહિ આવે, અને આથી ઍ કારાંતપણું રહેવાથી નૈ પ્રત્યય થઇ જશે) + પંચમી - શ્ર્ચત્ પ્રત્યયથી કહેલ નામ પણ પૂર્વોક્ત યુક્તિથી કહ્યુક્ત જ કહેવાય. તેના સંબંધી ઉદાહરણ આ પ્રમાણે છે. વિષ ધરતીતિ, વિષધરી વગેરેમાં વિષ अम् + ધર એવી સ્થિતિમાં વિષ શબ્દથી માયુધામ્યિો ધોડઙાવે: (૫-૧-૯૪) સૂત્રમાં આયુધાવિષ્ય: એમ પંચમી ત્ર્યમ્ પ્રત્યયવડે ઉક્ત પણ ‘ચુક્ત' હોવાથી અર્ પ્રત્યયાંત ધર શબ્દની સાથે કહ્યુń ભૂતા (૩-૧-૪૯) સૂત્રથી તત્પુરુષ સમાસ થાય છે. પછી સ્ત્રી અર્થની વિવક્ષામાં નાતેયાન્ત (૨-૪-૫૪) સૂત્રથી ૬ કારાંત શબ્દથી નૈ પ્રત્યય થાય છે. હવે જો વિભ ંત એવા કૃદન્ત સાથે (અર્થાત્ વિભત્યુત્પત્તિ બાદ) સમાસ થાય તો પૂર્વે કહ્યું તેમ સ્ત્રીલિંગ માત્રની અપેક્ષા હોયને પહેલાં ગપ્ પ્રત્યય લાગતાં, ધર શબ્દ મૈં કારાંત ન રહેવાથી ી ન થાત. જ્ઞાપક ઃ- આ ન્યાયનું કારક - અંશમાં કીર્તક જ્ઞાપક છે, ઋીતારાવે: (૨-૪-૪૪) સૂત્રથી અ કારાંત શબ્દથી જૈ પ્રત્યયનું વિધાન કરવું. તે આ રીતે- અહિ “કરણ (કારકવાચક શબ્દ) છે આદિમાં (પૂર્વમાં) જેની એવા જૈત શબ્દથી” (ૐ↑ પ્રત્યય થાય) એમ કહેલું છે. અને ‘કરણ' એ સમાસ થયા વિના આદિ અવયવ બની શકે નહિ. અને આ ન્યાયના અભાવમાં જો વિભકૃત્યંત ઋીત શબ્દ સાથે સમાસ કરાય, તો ત શબ્દ મૈં કારાંત સંભવતો નથી. કેમકે અંતરંગ વિધિ હોવાથી વિભક્તિની ઉત્પત્તિની પહેલાં જ આવ્ પ્રત્યયની પ્રાપ્તિ છે. અને આમ હોવા છતાંય જે ગવન્તાત્ એમ પૂર્વોક્ત સૂત્રમાં કહેલું છે, તે જણાવે છે કે કારકવાચક પદોનો અવિભકૃત્યંત (વિભક્તિ-ઉત્પત્તિની પહેલાં) જ કૃદન્તોની સાથે સમાસ થાય છે. આમ આ ન્યાય વિના અ કારાંત જીત શબ્દથી ક↑ પ્રત્યયનું વિધાન અસંગત બની જતું હોયને, તેવું વિધાન આ ન્યાયનું જ્ઞાપન કરે છે. ૨. ગતિસંજ્ઞક શબ્દ અને ૩. ઙસ્યુક્ત શબ્દ - અંશમાં તો આ ન્યાયનું જ્ઞાપક विष्किरी, વચ્છÎ । વગેરે પ્રયોગોમાં જૈ નો પ્રતિબંધક (બાધક) આર્ છે, તેનો (પૂર્વોક્ત રીતે પ્રથમ જ પ્રાપ્તિ હોયને) નિષેધ કરવા માટે પ્રયત્ન ન કરવો. તે આ રીતે - વિષ્ટિરી, છવી । વગેરે રૂપોમાં સ્રીલિંગ - વિવક્ષામાં ૐી પ્રત્યય થવો આચાર્ય ભગવંતને ઇષ્ટ છે, આક્ પ્રત્યય થવો ઈષ્ટ નથી. આમ તે 1 પ્રત્યય ત્યારે જ થાય જો આવુ પ્રત્યય થવા વડે વિષ્ઠિર વગેરે શબ્દોનું અ કારાંતપણું હણાઇ ન જાય. અને જો રિ વગેરે ઉત્તરપદનું વિભક્ત્યંતપણું ઇચ્છાય, તો વિભક્તિ ઉત્પત્તિનો બાધ કરીને અંતરંગ હોવાથી પહેલાં ગપ્ પ્રત્યય જ થવાથી રિ વગેરે કૃદન્તોનું મૈં કારાંતપણું પણ હણાઈ જ જાય, વ્યાઘાત પામી જાય. આમ હોવા છતાં પણ જે આવ્ પ્રત્યયનો નિષેધ કરવા માટે પ્રયત્ન કરેલો નથી, તે આ ન્યાય વડે કૃદન્ત રૂપ ઉત્તરપદના અવિભશ્ચંતપણાનો નિયમ થઇ જશે અને આથી કૃદન્તશબ્દોને વિભક્તિ રહિત રૂપે જ કહેવાથી, ઉત્તરપદથી વિભક્તિ ૪૦૧ = - Page #450 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. લાવવાના અવસરે પ્રસક્ત (પ્રાપ્ત થતો) જે સામ્ પ્રત્યય, તેનાં નિષેધની સિદ્ધિ થઈ જશે. અર્થાત્ વિભક્તિ જ નહિ આવવાથી આ પ્રત્યય લાવવાનો પણ પ્રસંગ નહિ આવે. અને આથી જ આ પ્રત્યયનો નિષેધ થવાથી – જ વિઝિર, છપ | વગેરે કૃદન્ત શબ્દોના આ કારાંતપણાના વ્યાઘાતના અભાવની પણ સિદ્ધિ થઈ જશે - એવી સંભાવના વડે પ્રયત્ન કરેલો નથી. આ પ્રમાણે સૂરિજીએ વિઝિર વગેરે શબ્દોથી વિભક્તિની ઉત્પત્તિના અવસરે પ્રાપ્ત થતાં મામ્ પ્રત્યાયનો નિષેધ કરવા માટે જે પ્રયત્ન નથી કર્યો, તે આ ન્યાયના બળની સંભાવના વડે જ ઘટતો હોયને આ ન્યાયને જણાવે છે. (૨/૩૧) સ્વોપણ વ્યાસ ૧. વિજ઼િરતિ પક્ષ - તિ - આ ફક્ત અથકથન જ છે, પણ વિગ્રહવાક્ય નથી. કેમકે રાન્ન: પુરુ: વગેરે વાક્યોની જેમ અહિ અસમસ્ત(વ્યસ્ત) પદો દર્શાવવા રૂપ વાક્ય કરવું શક્ય નથી. કારણકે વિઝિર એ નિત્યસમાસ છે. આ પ્રમાણે આગળ પણ વર્મા યિતે | # $ fપતિ વિષે પતિ, આ બધાં વાક્યો અર્થકથનમાત્રરૂપ જાણવા પણ વિગ્રહ ન સમજવા. કારણ કે નિત્ય સમાસમાં સમાસ પામેલાં પદોનું વિગ્રહ - વાક્ય થઈ શકતું જ નથી. નિત્ય સમાસ કોને કહેવાય એ વાત પહેલાં નાનિણાથ wત્તઃ (૧/૫૭) ન્યાયના સ્વપજ્ઞ ન્યાસમાં કહેવાઈ ગઈ છે. તેથી પુનઃ કહેવાતી નથી. ૨. શંકા :- “વિ + સ્કિર એવી સ્થિતિમાં' એમ શાથી કહ્યું ? અર્થાત અહિ અંતરંગ વિધિ હોવાના કારણે જેમ છૂટું આગમ પહેલાં આવે છે, તેમ અંતરંગ હોવાથી તેનું જ ત્વરૂપ કાર્ય પણ પ્રથમ જ થઈ જશે. તો fઝર એવી સ્થિતિ થયે એમ શાથી ને કહ્યું ? સમાધાન - સમાસરૂપ પરકાર્ય કરવામાં રે સરિવિ ૪ (૨-૧-૬૦) સૂત્રથી ૬ ત્વકાર્યના અસત્પણાનું વિધાન કરેલું હોવાથી, ભત્વ - વિધાયક શાસ્ત્ર સમાસ થવામાં અસત થવાથી, તેની અપ્રવૃત્તિ થશે અને આથી રિ એ પ્રમાણે ૫ – થતું નથી. ૩. સ્ત્રીત્વ - માત્રની અપેક્ષા હોય ને અંતરંગ વિધિ હોવાથી મારૂ ની પ્રાપ્તિ થયે કારાંતપણું ન રહેવાથી ૩ ન થાય, એમ કહ્યું. શંકા - તમે સમાજની અવગ (પૂર્વ) અવસ્થામાં સ્જિર ની આગળ ના પ્રત્યયના પ્રસંગ(કામિ)નું ઉદુભાવન કરેલું છે. તો ત્યારે ત્યાં ૩ પ્રત્યય જ કેમ ન આવે ? અથાત કારાંતપણું હોવાથી df પ્રત્યયની સંભાવના જ કેમ ન કરાય ? સમાધાન - વિfારી એ જાતિ - વાચક હોવાના કારણે નાતેયાન્તનિત્યન્તિ (૨-૪-૫૪) સૂત્રથી ૩ કહેલો છે. અને વિઝિર શબ્દમાં જાતિવાચકણું તો બેય પદો સાથે મળે પછી જ થાય છે, અને બન્ને ય પદોનું સાથે મળવું = જોડાવું તો સમાસ થયા બાદ થાય. આમ સમાસનાં અભાવમાં બે પદોનું જોડાણ ન થવાથી જાતિવાચકપણું ન થવાથી તનિમિત્તક ૩ી પ્રત્યય પણ ન થાય. આથી સમાસની પૂર્વ અવસ્થામાં સ્જિર શબ્દની આગળ કેવળ આ કારાંતપણાની જ અપેક્ષાવાળો પ્રત્યયની જ પ્રાપ્તિ છે, ૩ પ્રત્યાયની નહિ. આ પ્રમાણે છ વિજથી શબ્દોમાં પણ પૂ ની જ પ્રાપ્તિ છે અને ૪ ની પ્રાપ્તિનો અભાવ છે, એમ સમજવું. અને રમતી / પ્રયોગમાં ઝૌત શબ્દ સમાસ થયા પછી જ કરણાદિ કિરણભૂત = ૪૦૨ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૧. સ્વો. ન્યા.... પરામર્શ.... છે આદિમાં જેની તેવો) બને છે. આથી પદ તાત્ રખાવે: (૨-૪-૪૪) સૂત્રથી નૈ પ્રત્યય પણ સમાસ થયા પછી જ પ્રાપ્ત થાય છે, પણ સમાસની પૂર્વ અવસ્થામાં નહિ. ત્યારે સમાસની પૂર્વ અવસ્થામાં તો કારાંત શબ્દથી સામાન્યથી વિહિત હોવાથી ઞપ્ પ્રત્યયની જ પ્રાપ્તિ છે. બીજું કે ત્યુ ં નૃતા (૩-૧-૪૯) સૂત્રની બૃહવૃત્તિમાં સૂરિજીએ ‘પ્રી’ એવું આ ન્યાયના 'ગતિ' અંશનું ઉદાહરણ આપેલું છે. તે આ પ્રમાણે प्रतिष्ठते इति, प्रष्ठः अग्रयायी । तस्य भार्या પ્રછી । અહિ થવાઘોના પાત્તાન્તાત્ (૨-૪-૫૯) સૂત્રથી ૐ થયો છે. અહિ ગતિ - સંજ્ઞક પ્ર શબ્દનો સ્થ એવા કૃદન્તશબ્દની સાથે તિારન૦ (૨/૩૧) એ પ્રસ્તુત ન્યાયથી વિભક્તિની ઉત્પત્તિની પહેલાં જ સમાસ થાય છે. અહિ જો સમાસની પહેલાં જ વિભક્તિની ઉત્પત્તિ ઇચ્છાય, તો બૃહદ્વૃત્તિમાં કહ્યા પ્રમાણે, અંતરંગ વિધિ હોવાથી વિભક્તિ પ્રત્યયની ઉત્પત્તિ પહેલાં જ આવ્ પ્રત્યયની પ્રાપ્તિ હોયને આપું થયે પણ ૐ કારાંત ન રહેવાથી જૈ ન થાય. કેમકે મૈં કારાંત શબ્દથી જ ૐ નું વિધાન છે. પરંતુ આ ઉદાહરણ અમે લીધું નથી. કેમકે પ્રી એ જેમ ગતિ - અંશનું ઉદાહરણ બને, તેમ પ્ર” એ રૂપ ૩વસરાતો ઢોડચ: (૫-૧-૫૬) સૂત્રથી ૐ પ્રત્યયાંત હોવાથી અને તે સૂત્રમાં ઉપસત્ એ પદથી કહેલ X એ કહ્યુક્ત (પંચમીનિર્દિષ્ટ) હોવાથી ‘બ્લ્યુક્ત’ એ ન્યાંયાંશનું પણ ઉદાહરણ સંભવે છે. આથી અમે વિષ્ઠિરી । એવું અસાધારણ ‘ગતિ’ અંશનું ઉદાહરણ આપ્યું. - ૪. ‘પંચમ્યનવડે કહેલું / નિર્દિષ્ટ હોય તે નામ બ્લ્યુક્ત કહેવાય' એમ ફલિતાર્થ સૂત્રમાં કહેલો છે. હવે પ્રકૃતિપ્રહને સ્વાથિયાન્તાનામપિ પ્રહામ્ (૧/૧) એ ન્યાયથી, પંચમ્યન્તવડે (પન્નુમ્યન્તેન) એમ કહેવાથી, પંચમ્યન્ત શબ્દથી જે સ્વાર્થિક તક્ પ્રત્યય કહેલો છે,તે તસ્ પ્રત્યયાંત પણ અહીં ‘ડબ્લ્યુક્ત’ જાણવો. જેમકે યાર્નqfzખુલ્લું તત: (૫-૩-૧૨૫) સૂત્રમાં ક્રિમાસિંઘનેપુત્સહો: પિત્તસ્ (૭-૨-૮૯) સૂત્રથી તસ્ પ્રત્યયાંત તત: અવું પદ સિદ્ધ થાય છે. આ પણ ૩ સ્મુક્ત જાણવું. આ સૂત્રનો અર્થ આ પ્રમાણે છે જે કર્મથી સૃશ્યમાન - સ્પર્શ કરાતાં એવા કર્તાના અંગને (શરીરને) સુખ ઉત્પન્ન થાય, તે કર્મથી પર આવેલાં ધાતુથી નપુંસકલિંગમાં ‘ભાવ’ અર્થમાં મમ્ પ્રત્યય થાય. જેમકે, પયપાનં સુલમ્, મોતનપોનન સુલમ્ । અહિ યસ્ (દૂધ) અને ઓવન (ભાત) રૂપી કર્મવડે કર્તાના અંગને સુખ થાય છે, માટે તે બે કર્મથી પર રહેલાં પા અને મુગ્ ધાતુથી ગર્ પ્રત્યય થયો છે. અહિ જૂ વગેરે શબ્દો (કર્મ) એ તત: એ પ્રમાણે કહ્યુક્ત હોવાથી આ તિારહ સુલ્તાનામ્॰ (૨/૩૧) ન્યાયથી અવિભક્ત્યત એવા જ પાન રૂપ કૃદન્ત સાથે સ્યુń હ્રતા (૩-૧-૪૯) સૂત્રથી સમાસ થાય છે. આમ મ્યુક્ત હોયને નિત્યસમાસ હોવાથી, અહિ, યસ: પાનકુલમ્ । એ પ્રમાણે વાક્ય ન થાય. જો વિભર્યંત એવા પાન શબ્દની સાથે સમાસ ઈચ્છાય, તો સમાસતદ્ધિતાનાં વૃત્તિવિજ્યેન૦ (૨/૩૨) એ ન્યાયથી (અન્ય સમાસોની જેમ) ક્યારેક વાક્ય પણ થવાનો પ્રસંગ બને જ. (કારણકે ત્યારે નિત્યસમાસ થતો નથી.) (૨/૩૧) પરામર્શ A. અહીં વિભક્યુત્પત્તિની પહેલાં આપ્ પ્રત્યય થવામાં કેટલાક વિદ્વાનો આ પ્રમાણે હેતુનું નિરૂપણ કરે છે. વિષ્ટિરી । વગેરેમાં ર્િ વગેરે કૃદન્ત સાથે વિ વગેરે ગતિસંજ્ઞક શબ્દોનો સમાસ કરવાનો હોય ત્યારે જો વિભશ્ચંત જ રિ, ઋીત વગેરે કૃદન્તોનો સમાસ કરાય, તો હ્રીત વગેરથી સિ વગેરે વિભક્તિ આવતાં પહેલાં જ આવ્ પ્રત્યય થશે. કારણ કે સિ વગેરે વિભક્તિની ઉત્પત્તિ કારક, ૪૦૩ - Page #452 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. સંખ્યાદિનું અભિધાન કરવા માટે થાય છે. અને નિયમ એવો છે કે, ૧. જાતિ ૨. દ્રવ્ય ૩. લિંગ ૪. સંખ્યા અને ૫. કારક - આ પાંચ નામાર્થોની ક્રમશઃ ઉપસ્થિતિ (અર્થાત્ અભિધાન) માનેલી છે. આમ કારક – સંખ્યા રૂપ નામાર્થ કરતાં “લિંગ' રૂપ નામાર્થની ત્રીજા ક્રમે – પહેલાં ઉપસ્થિતિ થાય છે. વળી આ નામાર્થની જે ક્રમે ઉપસ્થિતિ થાય છે, તે જ ક્રમથી તે નામાર્થ નિમિત્તક કાર્યની પણ પ્રાપ્તિ થાય છે. વિભક્તિ – ઉત્પત્તિના હેતુભૂત સંખ્યા - કારકાદિની ઉપસ્થિતિ કરતાં પૂર્વ ઉપસ્થિત એવા “લિંગ' માત્ર રૂપ નામાર્થ – નિમિત્તક થતો બાપુ પ્રત્યય અંતરંગ હોવાથી પહેલાં થાય. અને આથી બાપૂ થયે છીત વગેરેના આ કારાંતપણાનો વ્યાઘાત થવાથી ફી ની પ્રાપ્તિ નહિ થાય. આથી આ ન્યાયથી જ પૂર્વોક્ત રીતે ફી પ્રત્યયની પ્રાપ્તિ થવાથી તાત્ કરણ (૨-૪-૪૪) સૂત્રથી કરેલ ફી નું વિધાન સાર્થક થાય છે. (૨ ૩૧) ८९. समासतद्धितानां वृत्तिर्विकल्पेन वृत्तिविषये च 'નિર્ચવાડપવાવૃત્તિ // ૨/૩૨ | ન્યાયાઈ મંજષા ન્યાયાર્થ:- સમાસ - તદ્ધિતની જે વૃત્તિ થાય છે, તે વિકલ્પ થાય છે, એટલે પક્ષે વાક્ય પણ થાય. અને વૃત્તિપક્ષે ઉત્સર્ગ - અપવાદ વિધિ વિષયમાં નિત્યપણે જ અપવાદવૃત્તિ થાય છે. ' વિશેષાર્થ આ પ્રમાણે છે. પાથfધ વૃત્તિઃ પોતાનાથી અતિરિક્ત - અન્ય અર્થનું જે અભિધાન કરવું - કહેવું તે વૃત્તિ કહેવાય. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. પરાથભિધાનરૂપ વૃત્તિ ત્રણ પ્રકારે છે. ૧. સમાસવૃત્તિ, ૨. તદ્ધિતપ્રત્યયાત વૃત્તિ, અને ૩. નામધાતુ વૃત્તિ. આના ક્રમશઃ ઉદાહરણ છે - ૧.૨ાનપુરૂષ: ૨.ગૌપાવ: ૩.પુત્રાગૃતિ | વગેરે. આમાં સમાસવૃત્તિમાં સમાસ પામતાં પદો ભેગા મળીને અને શેષ બે તદ્ધિતાન્ત - નામધાતુ વૃત્તિમાં પ્રકૃતિ અને પ્રત્યય ભેગા મળીને સમુદાયના અર્થને કહે (જણાવે) છે. આ રીતે પર | અન્યના અર્થનું એટલે કે પોતાના અર્થ (સ્વાર્થી થી અન્ય એવા સમુદાયના અર્થનું અભિધાન = કથન કરવું તે વૃત્તિ કહેવાય. (દા.ત. રાજ્ઞ: પુરુષ: અહિ રાશા વગેરે પદોનો જે “રાજ સંબંધી” અર્થ છે, તે જ સમાસ વડે નથી કહેવાતો. પણ જે સમુદાયાર્થ છે - “રાજસંબંધી પુરુષ' રૂ૫, તે જ સમાસિત પદો વડે કહેવાય છે, માટે પરાર્થનું અભિધાન કરવાથી વૃત્તિ કહેવાય.) પ્રયોજન :- આમા રાજ્ઞ: પુરુષ: | ઇત્યાદિ વાક્યવડે (“રાજા સંબંધી પુરુષ' રૂપ અર્થનું) અભિધાન પ્રાપ્ત હોતે છતે રાનપુરુષ: | વગેરે સમાસાદિ વૃત્તિનો આરંભ કરાય છે. આથી સમાસાદિવિધિ, વેન નાડyતે. (૧/૪૦) ન્યાયથી જે વિધિની નિત્ય પ્રાપ્તિ હોવામાં બીજા જે વિધિનો આરંભ કરાય, તે વિધિ નિત્ય વિધિનો જ બાધ કરવાથી, નિત્યપ્રાપ્ત એવાં વાક્યરૂપ વિધિનો બાધ કરનારી જ પ્રાપ્ત થાય છે. માટે તેની = વાક્યની વિકલ્પ અનુજ્ઞા, આ ન્યાય વડે કહેવાય છે. = ૪૦૪ == = = = = = Page #453 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૨. ન્યા. મં.... તથા વૃત્તિ – પક્ષ (વિષય) માં ઉત્સર્ગવૃત્તિ અને અપવાદવૃત્તિ બન્નેયનો સંભવ હોયને, ઉત્સર્ગવૃત્તિ વિધિનો અપવાદવૃત્તિવિધિ વડે નિત્ય જ બાધ પણ આ ન્યાય વડે કહેવાય છે. (આ પ્રમાણે આ ન્યાયના મુખ્ય બે વિભાગો છે. ૧.સમાસ અને રાતદ્ધિતાન્ત. પ્રત્યેકમાં બે વિધિ કરવા વડે બે પેટા વિભાગ થવાથી, ઉદાહરણાદિના કુલ ૪ વિભાગ (ભદ) થાય છે. તે આ રીતે - ૧) સમાસવૃત્તિનો વિકલ્પ કરીને પક્ષે વાક્યની અનુજ્ઞા. ૨) સમાસવૃત્તિવિષયમાં અપવાદવૃત્તિ વડે ઉત્સર્ગવૃત્તિનો નિત્ય બાધ. ૩) તદ્ધિતાન્તવૃત્તિનો વિકલ્પ કરીને પક્ષે વાક્યની અનુજ્ઞા. ૪) તદ્ધિતાન્તવૃત્તિવિષયમાં અપવાદવૃત્તિ વડે ઉત્સર્ગવૃત્તિનો નિત્ય બાધ. આમાં સમાસમાં ૧/૨ જો ભેદ અને તદ્ધિતાન્તવૃત્તિમાં ૩/૪ ભેદ ઘટે છે.) ૧. સમાસવૃત્તિ સંબંધી ૧/૨ અંશનું ઉદાહરણ - કાયસ્થ પૂર્વોડ : પૂર્વાવ: પૂર્વીડ ધોત્તરપિત્રેનાશિના (૩૧-૫૨) સૂત્રથી અંશિતપુરુષ સમાસ થાય છે. અને વિકલ્પ (પૂર્વોક્ત રીતે) વાય પણ થાય છે. પણ પત્નીઓ9 (૩-૧-૭૬) સૂત્રથી ઔત્સર્ગિક ક્રાયપૂર્વઃા એવો ષષ્ઠીતપુરુષ સમાસ થતો નથી. (કારણ કે આ ન્યાય વડે ઉત્સર્ગવિધિનો અપવાદવિધિવડે નિત્ય બાધ થાય છે. આમ સમાસવૃત્તિના બન્નેય અંશનું ઉદાહરણ થઈ જાય છે.) - જ્ઞાપક :- સમાસવૃત્તિ સંબંધમાં “સમાસવૃત્તિર્વિજોન' એ પ્રથમ ન્યાયાંશનું ઉદ્ભાવક = જ્ઞાપક છે, નિત્ય પ્રતિભાડજો (૩-૧-૩૭) સૂત્રમાં નિત્યમ્ એવું વચન. સૂત્રમાં આ “નિત્યમ્' એવું વચન આ ન્યાયવડે સમાસની વિકલ્પ પ્રાપ્તિ છે, (અર્થાત્ પક્ષે વાક્યની પ્રાપ્તિ છે) તેનો નિષેધ કરવા માટે છે. તેથી શાચાડવં પ્રતિ એમ અહીં સમાસ જ થાય, વાક્ય નહીં. આથી જ પ્રતિ શબ્દ વાક્યમાં કહેલો નથી. (નિત્ય સમાસમાં વિગ્રહ વાક્ય થઈ શકતું નથી, પણ અન્યપદોથી સમાસના પદોના અર્થનું કથનમાત્ર જ થઈ શકે છે, ઇત્યાદિ માટે ન્યાય (૧/૫૭) નો સ્વો. ન્યાસ જોવો.) - ૨. સમાસ સંબંધી ન્યાયના દ્વિતીયાંશ - વૃત્તિના વિષયમાં નિત્યપણે જ અપવાદવૃત્તિ થાય છે તેનું ઉદા. પરેમપ્લેડડન્તઃ પૂછયા વા (૩-૧-૩૦) સૂત્રમાં વા નું ગ્રહણ, એ જ્ઞાપક છે. આ વા નું ગ્રહણ એ વિકલ્પ ઔત્સર્ગિક પછીસમાસની અનુજ્ઞા આપવા માટે છે. અને તેથી પામ્ ! એમ પણે. (૩-૧-૩૦) સૂત્રથી અવ્યયીભાવ સમાસ થાય છે. તથા માયા: પારમ્, પરમ્ ! એવા સમાસમાં આ ન્યાયાંશથી નિષેધ કરેલો હોવા છતાંય વા ના ગ્રહણના બળથી ઔત્સર્ગિક પર્યાયતી છે (૩-૧-૭૬) સૂત્રથી ષષ્ઠી - તપુરુષ સમાસ થાય છે. - તથા પાયા: પરમ્ આવું વાક્ય પણ આદ્ય અંશના બળથી (વિકલ્પ) થાય. આમ જો આ ન્યાયાંશ ન હોત, તો અનુક્રમે ઉત્સર્ગવૃત્તિ અને અપવાદવૃત્તિ એ બેયની પ્રવૃત્તિ (પ્રાપ્તિ) થવાથી પક્ષ (વિકલ્પ) ઔત્સર્ગિક ષષ્ઠી – સમાસની પણ સિદ્ધિ થાય જ છે, તો શા માટે તેની અનુજ્ઞા માટે ‘વા' નું ગ્રહણ કરવું જોઈએ ? અર્થાત્ ન કરવું જોઈએ. પણ જે પરેગળે ૦ ૪૦પ Page #454 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. (૩-૧-૩૦) સૂત્રમાં વા નું ગ્રહણ કરેલું છે, તે આ ન્યાયાંશના અસ્તિત્વની શંકાથી જ કરેલું હોયને સંગત થાય છે. અને આ રીતે “વા' નું ગ્રહણ આ ન્યાયનું જ્ઞાપન કરે છે. - તદ્ધિતાન્તવૃત્તિ સંબંધી ૧/૨ જા અંશનું ઉદાહરણ :- સ્થાપત્ય વૃદ્ધ : I અહીં વૃદ્ધ - અપત્ય અર્થમાં અગ્નિ (૬-૧-૪૨) સૂત્રથી યમ્ પ્રત્યય અને પક્ષે વાક્ય પણ થાય છે. પણ ન્યાયનો દ્વિતીયાંશ હોવાથી નૈસર્ગિક (સામાન્ય) વિધિ - મત ડ્રગ (૬-૧-૩૧) સૂત્રથી If: | એમ રૂમ્ પ્રત્યય ન થાય. જ્ઞાપક :- અહિ “તદ્ધિતવૃત્તિ વિકલ્પ થાય” એવા પ્રથમ અંશમાં ઉદ્યોતક = જ્ઞાપક છે, નિત્યં ગગનોડર્ (૭-૩-૫૮) સૂત્રમાં નિત્ય’ શબ્દનું ગ્રહણ. આ નિત્ય' શબ્દનું ગ્રહણ આ ન્યાયથી પ્રાપ્ત વાક્યના વિકલ્પનો નિષેધ કરવા માટે છે. તેથી તિહારેન વ્યવોશનમ્ - એમ વિગ્રહ કરીને સ્ત્રીલિંગ વિવક્ષામાં તિહાડનીદદ્રિો ગર (૪-૩-૧૧૩) સૂત્રથી મેં પ્રત્યય થયે અને પછી સ્વાર્થમાં નિત્યં ગગનોડર્ (૭-૩-૫૮) સૂત્રથી સન્ પ્રત્યય અને પછી સ્ત્રીલિંગમાં ફી પ્રત્યય થતાં, વ્યવોશી | (fa + નવ + + અ () + 1) રૂપ સિદ્ધ થાય છે. અહીં કેવલ = પ્રત્યયાત વ્યવોશ શબ્દનો પ્રયોગ ન થાય, કિંતુ કળુ સહિત જ તેનો પ્રયોગ થાય. અર્થાત્ જેમ પ્રજ્ઞ રવ તિ, પ્રવિડન્ (૭-૨-૧૬૫) સૂત્રથી સ્વાર્થમાં પ્રત્યય થતાં (પ્રજ્ઞા + મન્ =) પ્રા: | વગેરે પ્રયોગોમાં સ્વાર્થિક [ પ્રત્યયવાળા રૂપોની વાક્યવસ્થા પણ થાય છે. તેમ અહીં વ્યવોશ એવો પ્રયોગ ન થવાથી વ્યવોશ વ એમ વાક્ય ન થાય. આમ આ પ્રયોગમાં વાક્યનો નિષેધ કરવા જે “નિત્યમ્' એવું પદ પૂર્વોક્ત સૂત્રમાં કહેલું છે, તે આ ન્યાયથી વિકલ્પ તદ્ધિતાન્ત - વૃત્તિની પ્રાપ્તિ હોયને જ ઘટતું હોવાથી “નિત્ય' એવું પદ આ ન્યાયને જણાવે છે. હવે તદ્ધિતવૃત્તિમાં - આ ન્યાયનો દ્વિતીયાંશ - ‘વૃત્તિના વિષયમાં નિત્યપણે જ અપવાદવૃત્તિ થાય છે - એમાં વોશ્વિતઃ (૬-૨-૧૪૪) સૂત્રમાં “વા' નું ગ્રહણ - આ ન્યાયનું જ્ઞાપક છે. આ ‘વા' નું ગ્રહણ પક્ષે ઔત્સર્ગિક એવા અન્ય પ્રત્યયની પ્રાપ્તિ માટે છે. અને તેથી ૩શ્વિતિ સંસ્કૃતમ્ (કશ્વિત્ + | =) મૌશ્વિમ્ ! અહીં વોશ્વિતઃ (૬-૨-૧૪૪) સૂત્રથી રૂ પ્રત્યય થાય છે. (તથા શ્રવવતસિસુસીશ્વરસ્મત્ત રૂતો નુ (૭-૪-૭૧) સૂત્રથી રૂ| નાં રૂ નો લોપ થયો છે) અને ગૌfશ્વતમ્ ! એ પ્રમાણે આ રૂપમાં આ ન્યાયાંશથી મદ્ પ્રત્યયનો નિષેધ કરેલો હોવા છતાં પણ “વા' ગ્રહણના બળથી ઔત્સર્ગિક સંક્ત મર્ક્સ (૬-૨-૧૪૦) સૂત્રથી બળુ પ્રત્યય થાય છે. તથા ૩સ્થિતિ સંસ્કૃતમ્ ! આવું વાક્ય પણ આદ્ય ન્યાયાંશના બળથી થાય છે. આ પ્રમાણે ત્રણ રૂપોની સિદ્ધિ થાય છે. જો આ ન્યાયાંશ ન હોત તો ક્રમે કરીને ઉત્સર્ગ - વિધિ (કમ્ - પ્રત્યયવિધિ) અને અપવાદ વિધિ (પૂ - પ્રત્યયવિધિ) ની પ્રાપ્તિ થવાથી પક્ષે ઔત્સર્ગિક પ્રત્યય પણ સિદ્ધ જ છે, તો શા માટે તેની અનુજ્ઞા આપવા માટે “વા' નું ગ્રહણ કરાય ? અર્થાત્ ન જ કરવું જોઈએ. પણ જે વા નું ગ્રહણ કરેલું છે, તે આ દ્વિતીય ન્યાયાંશથી અપવાદ તદ્ધિતવૃત્તિ નિત્ય જ થશે, ઉત્સર્ગવૃત્તિ નહિ થાય, એવી શંકાથી જ કરેલું છે. આમ આ = = ૪૦૬ Page #455 -------------------------------------------------------------------------- ________________ ર/૩૨. સ્વ. ન્યા. ન્યાયાંશથી ઘટમાન થતું વા નું ગ્રહણ આ ન્યાયાંશને જણાવે છે. બીજી વાત એ છે કે, સમાસવૃત્તિ અને તદ્ધિતવૃત્તિની સૂત્રોમાં જે વ્યવસ્થા કરેલી છે, તેનો અનુવાદ માત્ર કરનારો આ ન્યાય છે. પણ નવું કાંઈ પણ કાર્ય આ ન્યાયથી વ્યવસ્થાપિત કરાતું નથી. કારણ કે આ ન્યાયનું જે સાધ્ય કાર્ય છે, તે સાધ્યની તે તે સમાસાદિ સૂત્રોથી જ સિદ્ધિ થઈ જાય છે. તે આ રીતે - નિત્યં પ્રતિનાડજો (૩-૧-૩૭) સૂત્રમાં નિત્ય' શબ્દના ગ્રહણથી આવા ‘નિત્ય' શબ્દના ગ્રહણવાળા સૂત્ર સિવાયના સૂત્રોથી થતાં સર્વ સમાસોમાં વિકલ્પ વાક્ય પણ થાય” એમ સૂચવેલું છે. પરેÀડન્તઃ ઉઝયા વા (૩-૧-૩૦) સૂત્રમાં કહેલા “વા' શબ્દવડે આવા “વા' ના ગ્રહણવાળા સૂત્રથી વિહિત સમાસો છોડીને અન્યત્ર ક્યાંય પણ અપવાદ સમાસનાં વિષયમાં ઉત્સર્ગસૂત્રવિહિત સમાસ ન થાય, જ્યારે આવા (વા ગ્રહણવાળા) સ્થાનોમાં તો અપવાદ - સમાસની જેમ ઉત્સર્ગ - સમાસ પણ થાય જ છે,” એમ સૂચન કરેલું છે. એ જ પ્રમાણે તદ્ધિતવૃત્તિમાં પણ વાડડદ્યાત્ (૬-૧-૧૧) સૂત્રથી પ્રવર્તેલ “વા' અધિકારથી “તદ્ધિતવૃત્તિમાં સર્વ ઠેકાણે વિકલ્પ વાક્ય થાય જ” એમ જ્ઞાપન કરેલું છે. અને વોશ્વિતઃ (૬-૪-૧૪૪) સૂત્રમાં “વા' ગ્રહણવડે “આવા સૂત્રો છોડીને અન્યત્ર ક્યાંય પણ અપવાદ તદ્ધિત પ્રત્યયના વિષયમાં ઔત્સર્ગિક તદ્ધિત પ્રત્યય ન થાય. જયારે આવા “વા' ગ્રહણવાળા સ્થાનોમાં (સૂત્રમાં) તો અપવાદ - તદ્ધિત પ્રત્યયની જેમ ઉત્સર્ગ - તદ્ધિત પ્રત્યય પણ થાય” એ પ્રમાણે જ્ઞાપિત કરેલું છે. . આથી જ - સૂત્રોક્ત વ્યવસ્થાથી જુદી નવી વ્યવસ્થાનું સ્થાપન નહિ કરવાથી જ, આ ન્યાયની અદેઢતા - અનિયતા નથી. કારણ કે વ્યાકરણ સૂત્રથી સાધિત કાર્યો (સાધ્ય) ની અનિત્યતા સંભવી શકતી નથી. (૨/૩૨) પણ વ્યાસ ૧. વૃત્તિ ૩ પ્રકારે છે, એમ કહ્યું. પણ ચોથી કૃત - વૃત્તિ પણ છે. જેમ કે, કરોતિ કુમાર : / વગેરે. પરંતુ ત્યાં ૩યુક્ત કૃતા (૩-૧-૪૯) સમાસ - સૂત્રથી સમાસ થવાથી સમાસવૃત્તિમાં જે તેનો અંતભાવ થઈ ગયો છે. - ૨. સ્વાર્થોતિરિક્ત સમુદાયાથનું અભિધાન કરવું, તેને વૃત્તિ કહી. આમાં કહેવાનો આશય એ છે કે, “સનપુરા' એવા સમસ્ત પદથી ‘રાજસંબંધ વિશિષ્ટ (રાજસંબંધી) પુરુષ' રૂપ જે અર્થનું અભિયાન કરાય છે, તે અર્થનું અભિધાન “રા:’ અને ‘પુરુષ:’ એવા પ્રત્યેક પદથી કરાતું નથી. કારણ કે ર: અને “TS:” એવા બે છૂટા છૂટા પદો વડે તો સ્વતંત્ર સ્વાર્થીમાત્રનું જ અભિધાન કરાય છે. જેમ દંડ, ચક્ર વગેરે ઘટ (ઘડો) બનાવવાની સામગ્રીથી સાધ્ય એવો ઘટ - કેવળ દંડાદિથી કરવાને સમર્થ થવાતું નથી. તેવી જ રીતે સમસ્ત = સમાસ પામેલાં પદો દ્વારા કહેવાતો અર્થ – સ્વાર્થનું જ અભિધાન કરનારા વ્યસ્ત / છૂટા પધેથી કહેવાતો નથી. આ પ્રમાણે તદ્ધિતવૃત્તિની બાબતમાં પણ, તે સ્વાર્થથી અતિરિક્ત / જુદાં અર્થનું અભિધાન કરે છે, એમ વિચારવું. ૪૦૭ Page #456 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપશન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ૩. વાક્યનો બાધ થતાં વાક્યની અનુજ્ઞા આ ન્યાયથી અપાય છે, એમ કહ્યું. આ વાક્યની અનુજ્ઞા સમાસવૃત્તિની અપેક્ષાએ જાણવી. તદ્ધિતવૃત્તિની અપેક્ષાએ તો અનેક વિકલ્પના કથનથી વાક્યની અને કુવૃત્તિની પણ અનુજ્ઞા જાણવી. તેથી ગુરવાર: / પ્રયોગમાં પ્રિયકુરાનુજે (૭-ર-૧૪૦) સૂત્રથી હોર્ પ્રત્યય રૂપ તદ્વિતના વિકલ્પ - પક્ષે આ ન્યાયથી કુરë રોતિ એમ વાક્ય થાય, તેવી રીતે હેતુતનાનુત્તે. (પ-૧-૧૦૩) સૂત્રથી ૮ પ્રત્યય પર છતાં કુવર: / એ પ્રમાણે કૃદુવૃત્તિ પણ થાય. ૪. શંકા :- શ્રાવજી પૂ શ: / અહિ “પૂર્વીશ: ઝાય’ એ પ્રમાણે કહેવું યોગ્ય છે, અન્યથા - આમ ન કહો તો સમાસમાં પૂર્વ શબ્દનો પ્રાફપાત = પૂર્વમાં નિવેશ / ઉપન્યાસ શી રીતે થાય ? સમાધાન :- એવું નથી, પૂર્વોત્તરોત્તર (૩-૧-૧ર) સૂત્રમાં પ્રથમાવિભક્તિ વડે ‘પૂર્વ વગેરે શબ્દ કહેલાં હોયને પ્રથમવાં (૩-૧-૧૪૮) સૂત્રથી પૂર્વ વગેરે શબ્દનો પૂર્વનિપાત જ થશે. (૨ ૩ર) '૧૦. વિશદ્રસ્થા સંધ્યાવં ત્રિર્ // ૨/રૂર છે ન્યારાર્થ મંજૂષા) ન્યાયાર્થ :- “' શબ્દના સંખ્યાત્વનો ક્યારેક અભાવ થાય છે. અર્થાત્ ' શબ્દનો ક્યારેક સંખ્યાવાચક રૂપે પ્રયોગ થતો નથી. પ્રયોજન - શબ્દની પ્રસિદ્ધિ સંખ્યાવચક રૂપે જ છે. આથી તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- મ = હિમ્ અહિ | શબ્દનું વિદ્યમાન પણ સંખ્યાશબ્દત (સંખ્યાવાચક શબ્દ૦) ગણાતું નથી. અર્થાત્ પ શબ્દ સંખ્યાવાચકરૂપે ગણાતો નથી. અને તેથી ઉગઢઃ (૭-૩-૧૧૬) સૂત્રથી મદ્ સમાસાંત પર છતાં નોડપણ તદ્ધિતે (૭-૪-૬૧) સૂત્રથી અંત્યસ્વરાદિનો લોપ થયે નિર્દૂનહીં:૦ (લિંગાનું. પું.. અધિકાર - ૧૫/૩) એ લિંગાનુ શાસનના વચનથી પુંલ્લિગત્યની પ્રાપ્તિ હોવા છતાંય મહ: મૂર્તિત: (લિંગાનુ. નપું. અધિકાર - ૮૨) એવા લિંગાનુ. ના વિશેષ વચનથી નપુંસકલિંગ થયે, હિન્ ! રૂપ સિદ્ધ થયું. જો જ શબ્દને સંખ્યાવાચી ગણાય તો સર્વસંધ્યાયાત્ (૭-૩-૧૧૮) સૂત્રથી મદ્ સમાસાંત થયે અને આજ સૂત્રથી બન્ શબ્દનો અદ્ધ આદેશ પણ થયે અને અર્ધસુદર્શનદેવનમાં (લિંગાનું. પું. અધિકાર - ૧૧/૧) વચનથી પુંલ્લિગ થયે, હૃ: એવું અનિષ્ટ રૂપ થવાની આપત્તિ (પ્રસંગ) આવત. જ્ઞાપક :- આ ન્યાયનું પ્રવર્તક = જ્ઞાપક છે, સંધ્યાતૈપુષ્પવર્ષાવીષ્ય રાત્રે (૭-૩-૧૧૯) સૂત્રમાં ૨ કારથી સશસંધ્યાવ્યયાત્ (૭-૩-૧૧૮) એ પૂર્વસૂત્રથી સંધ્યા શબ્દનું અનુવર્તન થવા છતાં પણ શબ્દનું ગ્રહણ કરવું. અર્થાત્ પ શબ્દ સંખ્યાવાચી હોય તો સંખ્યા શબ્દના અનુવર્તન દ્વારા જ તેનું ગ્રહણ થઈ જાત. તો શા માટે શબ્દનું ગ્રહણ કરવું ४०८ Page #457 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૩. પરામર્શ. ર/૩૪. ન્યા. મં... જોઈએ ? અર્થાત્ ન જ કરવું જોઈએ. તેમ છતાંય જે પ શબ્દનું ગ્રહણ કર્યું છે, તે આ ન્યાયથી ક્વચિત્ વ શબ્દનું સંખ્યાવાચિત્વ નહિ થવાથી, સંધ્યા શબ્દથી શબ્દની અપ્રાપ્તિની શંકાથી જ કરેલું છે, તે આ ન્યાયને જણાવે છે. વિત = ક્યારેક એવા વચનથી ઘણા બધાં સ્થાનોમાં પ શબ્દની સંખ્યા (વાચક) શબ્દ રૂપે ગણના થાય જ છે. તેથી ધન પ્રાણ = ધા | વગેરે પ્રયોગોમાં સંસ્થાયી ધી (૭-૨-૧૦૪) સૂત્રથી ધા પ્રત્યય વગેરેની સિદ્ધિ થાય છે. આ ન્યાયની અનિત્યતા નથી. A. (૨/૩૩) પિરામર્શ) પરામર્શ :- A. આ ન્યાય અનિત્ય નથી, એમ કહ્યું. કહેવાનો આશય એ છે કે, “વત્' એ પ્રમાણે ન્યાયસૂત્રમાં કહેવા દ્વારા પક્ષ શબ્દનું સંખ્યાવાચક– અનિત્ય છે - એમ સૂચવેલું છે. અને આથી આ ન્યાય સ્વરૂપથી જ અનિત્યતાને જણાવનારો | સાધનારો હોવાથી આની અનિત્યતાનો સંભવ નથી. અનિત્યતા - બોધક આ ન્યાયની અનિત્યતા ત્યારે સંભવે, જો શબ્દનું સંખ્યાત્વ નિત્ય હોય. એનો તો સંભવ જ નથી. કારણ કે તેમ હોવામાં આ ન્યાયનો અર્થ જ હણાઈ જાય. આથી આ ન્યાયનું અસ્તિત્વ જ ન રહે. માટે આ ન્યાયની અનિત્યતાનો પણ સંભવ નથી. (૨/૩૩) ९१. आ दशभ्यः संख्या सङ्ख्येये वर्तते न सङ्ख्याने ॥२/३४॥ ન્યિાયાઈ મંજૂષા . . ન્યાયાર્થ:- “રશન' શબ્દનો પ્રયોગ થાય ત્યાં સુધી સંખ્યાવાચક શબ્દો “સંખ્યય' અર્થમાં વર્તે છે, પણ સંખ્યાન' અર્થમાં વર્તતાં નથી. - અહિ ગઈશ = અઢાર સંખ્યા સુધી ટ્રશન - શબ્દનો પ્રયોગ થાય છે. તેથી આ રશષ્ય: એટલે શત્ શબ્દનો પ્રયોગ જ્યાં સુધી થાય, ત્યાં સુધી સંખ્યાવાચક શબ્દનો સંખ્યય (સંખ્યા કરવા યોગ્ય - સંખ્યા વિશિષ્ટ ઘટાદિપદાર્થ) વાચક શબ્દ સાથે સમાનાધિકરણરૂપે (સમાન - વસ્તુવાચક રૂપે | એકાWવાળા તરીકે) પ્રયોગ કરવો. (અર્થાત્ ૧૮ સંખ્યા સુધી સંખ્યાવાચક શબ્દો સંવેયના વિશેષણ રૂપે જ વપરાય છે.) ઉદાહરણ :- : (ધર) કી (પ) ત્રયો વા યાવત્ છ દશ પટઃ | તું • ઘટનામ્ | A. પ્રશ્ન :- “માતૃશષ્ય:' એમ શાથી કહ્યું ? અન્ય સંખ્યામાં આવું ન બને ? જવાબ - ૧૮ સંખ્યાવાચક શબ્દથી ઉપરની સંખ્યાવાચક જે પોવિંશતિ વગેરે શબ્દો છે, તે તો સંખેય અર્થમાં અને સંખ્યાન અર્થમાં પણ વર્તે છે. જેમ કે, પ્રોવિતિર્ધર, ધયનાં = ૪૦૯ Page #458 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. વા | યાવત્ નવનતિ: (ઓગણીશ ઘડાઓ અથવા ઘડાઓની ઓગણીશ સંખ્યા છે, એમ ક્રમશ: અર્થ થાય. પહેલામાં પોવિંશતિ “સંખ્યય' અર્થમાં છે, બીજામાં “સંખ્યામાં અર્થમાં છે) તથા ત, સદä, નક્ષ, વોટિત્વ ધરા:, વયનાં વા | ઇત્યાદિ. જ્ઞાપક :- આ ન્યાયનું ઉદ્ઘોષક અર્થાત્ જ્ઞાપક છે, તુષાર્થે સંધ્યા સંઘે સંયા વિદુવ્રીહિ. (૩-૧-૧૯) સૂત્રથી ‘સંઘે' એમ સંખેય અર્થમાં વર્તમાન સંખ્યાશબ્દ સાથે સમાસનું વિધાન કરવું. તે આ રીતે - જો આ ન્યાય ન હોત તો “અમુક સંખ્યા સંખેય અર્થમાં છે' એમ સ્પષ્ટપણે શી રીતે જણાય ? અને જો એ ન જણાય તો શી રીતે “સંખ્યાન' અર્થમાં વર્તતાં સંખ્યાવાચક શબ્દને છોડીને “સંખ્યય” અર્થમાં વર્તતાં સંખ્યાવાચક – શબ્દ સાથે સમાસ કરાય ? પણ આ ન્યાયથી સંખ્યાના અવાચક અને સંખ્યય - માત્રના વાચક એવા સંખ્યા - શબ્દનો વિભાગ જણાઈ જશે, એવા આશયથી ઉક્ત સૂત્રમાં “સંખ્યય' અર્થવાળા સંધ્યા વાચક શબ્દની સાથે સમાસનું વિધાન કરેલું સાર્થક હોયને તે આ ન્યાયને જણાવે છે. આ જે પ્રસ્તુત ન્યાયનું જ્ઞાપક કહ્યું છે, તે શિષ્ય:' એવા પદને છોડીને બાકીના (વંધ્યા સંયે વર્તત 7 તુ સંસ્થાને એવા) ન્યાયાંશની અપેક્ષાએ યોજવું - જાણવું. કારણ કે પૂર્વોક્ત જ્ઞાપકથી “સંખ્યય અર્થમાં જ વર્તમાન કેટલાંક સંખ્યાવાચક શબ્દો હોય છે એટલાં જ અર્થનું જ્ઞાપન કરાય છે. (પણ અઢાર (૧૮) સુધીના સંખ્યાવાચક શબ્દો જ સંખ્યય અર્થમાં છે, સંખ્યા અર્થમાં નહિ, એમ સંપૂર્ણ ન્યાયાર્થિનું જ્ઞાપન કરાતું નથી.) અનિત્યતા :- આ ન્યાય અપ્રતિષ્ઠ – અનિત્ય છે. આથી માત્રા તૂધષ્યધUદ્વિપૂરાં દ્વિતીયારાર્થે (૩-૧-૨૦) સૂત્રથી બહુવ્રીહિ સમાસ થયે અને પ્રાણીસંકુ? (૭-૩-૧૨૮) સૂત્રથી ટુ સમાસાંત થયે, માત્ર શ (શ ) ગો વેષાં વા તે – વાસણા : એવું રૂપ સિદ્ધ થાય છે. આનો અર્થ “નવ કે અગિયાર સંખ્યા થાય છે. અહીં માત્ર દુશ – એ વિગ્રહવાક્યનો અર્થ આવો થાય કે આસન્ન = નજીક છે એવી સંખ્યા (સંખેય નહિ) જેનાથી (૯ કે ૧૧ સંખ્યાથી). તે માત્ર કહેવાય. આ રીતે ‘બાસત્ર શ યેષ' એવું વિગ્રહ વાક્ય ફલિત થાય છે. (આ પ્રમાણે કાસગ્નશા: એવા સમાસનો અર્થ ૯ કે ૧૧ સંખ્યા કરેલો હોવાથી “શન' શબ્દ પણ “સંખ્યાન' અર્થમાં લેવો જોઈએ, પણ સંખેય અર્થમાં નહિ. માટે ટ્રશન શબ્દનો “સંખ્યાન' અર્થ થવાથી આ ન્યાયની અહીં અનિત્યતા જણાય છે) (૨/૩૪) B. સ્વોપણ વ્યાસ ૧. આ વચ્ચ: અહિ રજJ: એવા પ્રયોગમાં “રાન સંખ્યા સુધી’ એમ અર્થ કરવામાં ન સંખ્યા તો એક જ છે. છતાંય જે બહુવચન કરેલું છે, તે સંખ્યા - સંખ્યયનો અભેદોપચાર કરવા દ્વારા સંખેય ઘણા હોવાના લીધે કરેલું છે. ૨. મછવા પટાનાં - એવો પ્રયોગ ન થાય, એમ કહ્યું. કહેવાનો ભાવ એ છે કે, જો શન ૪૧૦ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૪. સ્વો. ન્યા... શબ્દના પ્રયોગ સુધી એટલે કે અઢાર સંખ્યા સુધી, સંખ્યાવાચકશબ્દ “સંખ્યાન' અર્થમાં (પણ) હોત, તો સંખ્યા વાચકશબ્દનું પટ વગેરે સંખેય પદાર્થની સાથે વ્યધિકરણપણું (વડોઓની અમુક સંખ્યા - એમ અસમાનાધિકરણપણું) થવાથી સંબંધમાં પછી થયે પાનામ્ એવા પ્રયોગ થાત. (પણ “સંખ્યાન' અર્થમાં ન હોવાથી તેવો પ્રયોગ ન થયો, પણ ઉમણ પટ: એવો સંધ્યેય સાથે સમાનાધિકરણરૂપે જ પ્રયોગ થયો.) ૩. માસન્ની રશ વેપામ્ - એ પ્રમાણે વિગ્રહવાક્યમાં તાર શબ્દ સંખ્યાન (= સંખ્યા) અર્થમાં વર્તે છે, આથી જ રજન એટલે ‘દશ સંખ્યાએવો તેનો પયપાર્થ છે. અહીં પ્રશ્ન થાય કે, આમ હોય તો બહુવચન શાથી કર્યું ? ‘- સંખ્યા' તો એક જ છે ? તેનો જવાબ પૂર્વવત જાણવો. અથત ઘટ વગેરે સંખ્યયની સાથે રન - સંખ્યાનો અભેદ રૂપે ઉપચાર કરવાથી ઘટાદિ સંખ્યયગત બહુત્વ સંખ્યાને લઈને વિગ્રહવાક્યગત સંખ્યા માત્ર વાચક શબ્દથી પણ બહુવચન થયું છે. શંકા :- જો અહિ દ્રશન શબ્દ સંખ્યાન અર્થમાં હોય તો સંચા વેપામ્ / એવા વિગ્રહવાક્યરત પા” એવા પદનો અર્થ - નતિ પ્રાતિ વા સંહયાયા: - (આસન્ન છે - નજીક છે દશ સંખ્યા જેની – નવ કે અગિયારે સંખ્યાની - તે આસદશ કહેવાય) એ પ્રમાણે જ પ્રાપ્ત થાય છે. કારણ કે સમાન જાતિવાળાપણાથી (સંખ્યાશબ્દત રૂપ સજાતીયત્વ સંબંધથી ) “રા' એવી સંખ્યા એ નવ રૂપ સંખ્યાની કે અગિયાર રૂપ સંખ્યાની જ આસન્ન રૂપે સંભવે છે. પણ નવ કે અગિયાર (વટાદિ) સંખ્યાની આસન્ન નથી, તો શા માટે જામ્ એમ બહુવચન કર્યું ? નવ કે અગિયાર સંધ્યેય ઘણાં હોવા છતાંય વાચ્ય એવી નવ કે અગિયાર રૂપ સંખ્યા તો એક જ છે. તેથી તેનું અભિધાન કરવા સા: એમ એકવચન જ કેમ ન કર્યું ? સમાધાન :- જો કે વિગ્રહવાક્યગત “પા” એવા પદથી ૯ કે ૧૧ એવી સંખ્યા જ કહેવાય છે, તો પણ સંખ્યા અને સંધ્યેય (વટાદિ પદાર્થ) નો અભેદોપચાર કરવાથી (ઉપચારવડે અભેદની વિવક્ષાથી) સંખ્યયગત બહુત્વને લઈને બહુવચન કરેલું છે. શંકા - “ષા” એવા પદથી ૯ વગેરે સંખ્યાનું જ અભિધાન થતું હોય, પણ સંખ્યય એવા ઘટાદિ પદાથોનું અભિધાન થતું ન હોય, તો સાસ: / એમ સમાસ શી રીતે થશે ? અર્થાત નહીં થાય. કેમ કે સfar: / સંધ્યેય એ વાચ્ય (= અભિધેય = અર્થ) રૂપે હોતે છતે કુવા પંડ્યા (૩-૧-૧૯) સૂત્રથી સમાસનું વિધાન કરેલું છે. અને અહીં તો વાચ્ય તરીકે સંખ્યય' અર્થ નથી ? સમાધાન :- એવું નથી, “વેપા' એ પદનો પૂર્વોક્ત રીતે સંખ્યા રૂપ જ અર્થ હોયને – ૯ વગેરે સંખ્યારૂપ અર્થ વાચ્ય = અભિધેય હોવામાં પણ પૂર્વની જેમ સંખ્યા અને સંખ્યાવાળા (= સંખ્યા કરવા યોગ્ય = ઘટાદિ સંખ્યય) નો અભેદરૂપે ઉપચાર કરવા દ્વારા સમાસના સંખ્યય રૂપ વાચ્ય = અર્થની સંગતિ થઈ જશે. * શંકા :- ભલે, તમારી વાત અમે માની લઈએ છીએ, પરંતુ વિગ્રહવાક્યગત રા શબ્દનો ‘દશરૂપ સંધ્યા' એવો અર્થ ન કરાય, પણ ‘દશ (ઇટાદિ) સંખેય” એવો જ અર્થ કરાય તો શું વાંધો આવે ? સમાધાન - જો અહીં ‘દશ રૂપ સંખ્યા” એમ સંખ્યાન અથવાળા શબ્દથી વાક્ય ન કરાય, કિંતુ સંયેય અર્થવાળા ‘રાન’ શબ્દથી જ વાક્ય કરાય તો ‘માણસા ફુ યેશા' એમ વાક્ય કરાય છતે, એનો અર્થ એ થાય કે, આસન્ન છે દશ સંખ્યય (વટાદિ પદાથો) જે નવ કે અગિયાર સંખ્યય (વટાદિ પદાથો)ની - તે ‘માસા :” એમ કહેવાશે. એટલે દશ જે સંખ્યય ઘટાદિ પદાર્થો તેની પાસે રહેલાં = ૪૧૧ Page #460 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરીનુવાદ. (આસ) ૯ કે ૧૧ સંખ્યય (વટાદિ પદાર્થો) નો સરવાળો કરીએ એટલે, ઓગણીસ (૧૯) કે એકવીસ (૨ ૧) સંખેય = ઘટાદિ વસ્તુ, એવો બોધ થાય. અને આમ થવાથી ‘સન્ના :” એવા સમાસનો ‘૯ કે ૧૧ સંખ્યા' એવો પયાંય વ્યાકરણની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ કહેલો છે, તે અસંગત બની જાય. માટે ‘’ એવા પદનો દશરૂપ સંખ્યા' એવો જ અર્થ લેવો જોઈએ. તેથી ‘નવ કે અગિયાર રૂપ સંખ્યા' એવા પયયાર્થીની સંગતિ પૂર્વોક્ત રીતે થઈ જશે. શંકા :- અહીં સંખ્યયાર્થક દ્રશન શબ્દ લેવામાં પણ નાના રા - એટલે કે આસન્ન છે - દશ = સંખ્યા વિશિષ્ટ સંખ્યય (વટાદિ વસ્તુ, જે એક સંખ્યય વસ્તુની કે બે સંખેય વસ્તુની કે ત્રણ વગેરે. સંધ્યેય વસ્તુની - એમ વિગ્રહ વાક્ય જો કરવામાં આવે, તો માત્ર - શબ્દથી અગિયાર, બાર વગેરે સંધ્યેયની પણ પ્રતીતિ થાય છે, તો શાથી “ઓગણીશ (૧૯) કે એકવીશ (ર૧) એવા જ સંખેયની પ્રતીતિ થાય” એમ કહ્યું ? સમાધાન - જો કોઈ ક્ષેત્રમાં દશ ઘટાદિ પદાર્થોને રાખી તેની પાસે એક, બે કે ત્રણ ધટાદિ વસ્તુને રાખી પછી આ પ્રમાણે વાક્ય કરાય કે, નાના રણ સંયેયપાથ વચ્ચેસંયેયપદાર્થહ્ય. યવ કયો: સંયાર્થયો, ચેષાં વ ાનાં સંચપરાથનામું - (આસન્ન - નજીક છે - દશ સંધ્યેય પદાર્થો - જે એક, બે, કે ત્રણ સંખ્યય પદાર્થોની –) આ રીતે ક્ષેત્રની અપેક્ષાએ દશ વસ્તુનું નજીકપણું વિવક્ષિત હોય, ત્યારે અગીયાર (૧૧) વગેરે સંધ્યેયની પણ પ્રતીતિ થાય. અહીં તો સંખ્યાની અપેક્ષાએ આસન્નપણું - નજીકપણું વિવલિત છે, ક્ષેત્રની અપેક્ષાએ નહીં. અને આથી દશ સંખ્યય (સંખ્યા કરવા યોગ્ય) વસ્તુની ૯ કે ૧૧ સંખ્યય વસ્તુ જેમ આસન સંખ્યાવત્વ સંબંધથી (આસન્ન સંખ્યાવાળાપણાથી) સંખ્યાની અપેક્ષાએ આસન છે, તેમ એક વગેરે સંખ્યય વસ્તુ એ ૧૦ સંધ્યેયની આસન્ન નથી. અને આ રીતે ‘ાન ’ થી ૧૯ કે ૨૧ સંખ્યયની પ્રતીતિ થવાની જ આપત્તિ - દ્રશન શબ્દને સંખેય અર્થમાં લેવામાં - આવે છે - એ યથાર્થ જ કહેલું જાણવું. (૨/૩૪) પરામર્શ A. અહિ સંખ્યાવાચક , વગેરેનો સંખ્યયવાચક ઘટ વગેરે શબ્દો સાથે સમાનાધિકરણરૂપે પ્રયોગ છે. સમાન છે અધિકરણ - અર્થ જેઓનો તે પરસ્પર સમાનાધિકરણ કહેવાય. શબ્દ એકત્વસંખ્યાથી વિશિષ્ટ ઘટને (સંવેયને) જણાવે છે. અને પટ શબ્દ પણ ઘટત્વથી વિશિષ્ટ ઘટને જ જણાવે છે. આથી પ વગેરે શબ્દોનો પટ વગેરે સંખ્યય શબ્દ સાથે સમાનાધિકરણ રૂપે પ્રયોગ છે. પણ ધટ) : વગેરે વ્યધિકરણ રૂપે પ્રયોગ થઈ શકતો નથી. કારણ કે વગેરે કષ્ટીશ સંખ્યા સુધી સંખ્યાવાચક શબ્દ “સંખ્યાન' અર્થમાં વર્તતાં નથી, માટે પૂર્વોક્ત રીતે “ઘડાની એક સંખ્યા” એવા અર્થમાં પ્રયોગ થઈ શકતો નથી. B આ ન્યાયનો (કે ઉક્તિ વિશેષનો) કાત્રિદૂ૦ (૩-૧-૨૦) સૂત્રના ન્યા. સા. લઘુન્યાસમાં અનિત્યરૂપે નિર્દેશ કરેલો છે. અને તેથી માત્રા શ એમાં દ્રશન શબ્દ સંખ્યાના અર્થમાં વર્તે છે, એમ કહેલું છે. આગળ જતાં એમ પણ કહેવું છે કે, શત્ શબ્દને જો સંખેય અર્થમાં માનીએ તો સમાસ જ થશે નહીં. કારણ કે “સંખ્યાવાચિ સાથે’ એ પ્રમાણે કહીને ટીકામાં સમાસનું વિધાન કરવાથી, સંખ્યયવાચી સાથે સમાસનો નિષેધ કરેલો છે. તથા ત. પ્ર. બ્રહવૃત્તિમાં આ પ્રમાણે વાક્ય કહેલું છે – મન્ના ટશ – શd = ૪૧૨ = Page #461 -------------------------------------------------------------------------- ________________ ર/૩૪. પરામર્શ... ર/૩૫. ન્યા. મં. યેષાં વેખ્યો વા તે માસન્નશી: | નર્વશ વા . આમાં “રત્વમ્' એવા પદનો અર્થ, દશ - સંખ્યાવાળાપણું = દશસંખ્યા જ થાય છે, દશસંખ્યય નહિ, એમ જાણવું. વિગ્રહવાક્યગત આ રીતે શત્વ શબ્દના પ્રયોગથી ત્રણ પદનો અર્થ દશ - સંખ્યા લેવાનો છે, એમ સ્પષ્ટ નિર્દેશ બૃહવૃત્તિમાં મળે છે. તથા વિગ્રહ વાક્યમાં વેષાં વેગો વા એમ બહુવચન સંખ્યય સાથે અભેદ - ઉપચાર કરવાથી થાય છે. ઈત્યાદિ પૂર્વે સ્વોપજ્ઞન્યાસમાં કહેલી હકીકતો પણ સંક્ષેપથી લઘુન્યાસમાં જોવા મળે છે. તેના કેટલાંક વચનાંશો આ પ્રમાણે છે - आ दशभ्य: संख्या इत्यस्य प्रायिकत्वादत्र दशन्शब्दः संख्याने वर्तते । परं संख्येयेन सह अभेदे बहुवचनं । यदि संख्येयवृत्तिना दशन्शब्देन आसन्ना दश येषामित्येव वाक्यं क्रियते, न दशत्वमिति तदा संख्यावाचिनेति वृत्त्यंशेन निषेधान्न स्यादनेन समासः । नवैकादश वेति पर्यायश्च વિષદેત, યત રૂ ? નર્વિરાવિતિલંડ્યાપ્રતીતિઃ | (૨/૩૪) ९२. णौ यत्कृतं कार्यं तत्सर्वं स्थानिवद्भावति ॥ २/३५ ॥ | ન્યાયાઈ મંષા ન્યાયાર્થ:- સૂત્રમાં એ પ્રમાણે નિમિત્ત સપ્તમી છે. આથી જ પ્રત્યય - નિમિત્તક જે કાર્ય કરેલું હોય, તે તમામ કાર્યનો દ્વિત્વ વગેરે વિધિ કરવામાં સ્થાનિવર્ભાવ થાય છે. એટલે કે તે પ્રત્યય - નિમિત્તક કાર્ય થયું નથી, એમ માનીને મૂળ અવસ્થાવાળો જ ધાતુ બેવડાય છે, એમ ન્યાયાર્થ છે. ઉદાહરણ :- મુરત્ વત્તને | રસ્તે પ્રયુક્ત, ઋIRયતિ | Wાયિતું રૂછતીતિ (સ્ + fણ + સન્ + શત્ + ત =) પુ ષતિ | રૂપ થાય છે. અહિ મુન્ + fણ સ્થિતિમાં વિર્નવા (૪-૨-૧૨) સૂત્રથી જ નિમિત્તે કરેલાં 1 + f એમ પુસ્ ધાતુના સ્વરના માત્ર રૂપ કાર્યનો આ ન્યાયથી સ્થાનિવર્ભાવ થવાથી ; એ પ્રમાણે જ ધિત્વ સિદ્ધ થયું. (ા એમ કિત્વ ન થયું.) પ્રશ્ન :- એમ અહીં નિમિત્ત – સપ્તમીનું જ વ્યાખ્યાન શા માટે કર્યું ? સામાન્યથી સપ્તમીની વ્યાખ્યા શા માટે નહિ ? - ઉત્તર :- ઈશ્વ વૃદ્ધી ! એ %િ ધાતુથી (સન પ્રત્યય જેની પરમાં છે એવો) સન પરક fજ પ્રત્યય વિષયભૂત હોય ત્યારે (અર્થાત્ ળિ ની સંભાવના હોતે છતે) વૃદ્ધિ વગેરે અંતરંગ વિધિ કરતાં પહેલાં હૈ (૪-૧-૮૯) સૂત્રથી શુ એમ વૃત્ (4 ના ૩ કાર રૂપ સંપ્રસારણ) થયે, પછી જો એમ વૃદ્ધિ થયે અને શાન્ + f એમ સી નો માન્ આદેશ થયે - fણ રૂપ નિમિત્ત હોતે છતે કરાયેલ વૃદ્ધિ અને નવું આદેશનો સ્થાનિવભાવ થવાથી શુ એ પ્રમાણે જ હિત થાય છે. અને તેમ થતાં પુરાવાતિ | રૂપ સિદ્ધ થાય છે. અહિ નિમિત્ત – સપ્તમીનું વ્યાખ્યાન કરવાથી વૃદ્ધિ અને માત્ આદેશના સ્થાનિવર્ભાવ = ૪૧૩ Page #462 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. અસદ્ભાવની જેમ ઘૃત્ રૂપ કાર્યનો પણ સ્થાનિવદ્ભાવ ન થાય, કારણ કે, તે વૃંત્ વિધાન ક્ષેવાં (૪-૧-૮૯) સૂત્રથી સન્ ૫૨ક એવો પ્નિ પ્રત્યય વિષયભૂત હોતે છતે કરેલું છે. અને પ્રસ્તુત ન્યાયસૂત્રમાં ઔ એમ નિમિત્ત - સપ્તમીનું વ્યાખ્યાન કરેલું છે. આથી ત્નિ નિમિત્તક ન હોવાથી ત્ રૂપ કાર્યનો સ્થાનિવદ્ભાવ થશે નહિ. હવે જો આ ન્યાયસૂત્રમાં ૌ એમ સામાન્યથી સપ્તમીની વ્યાખ્યા કરાય તો fશ્વ ના શુ આદેશ રૂપ ધ્વત્ કાર્યનો પણ સ્થાનિવદ્ભાવ થતાં શ્વિ એવા અંશનું જ દ્વિત્વ થશે. અને તેથી શિશાવયિતિ । એવું અનિષ્ટ રૂપ થઈ જવાની આપત્તિ આવે. માટે ન્યાયસૂત્રમાં ‘ૌ’ એમ નિમિત્ત - સપ્તમીનું જ વ્યાખ્યાન કરેલું છે. અને તેથી f વિષયમાં થયેલ શુ રૂપ ત્ ના સ્થાનિત્વની પ્રાપ્તિ નહિ થવાથી ઉક્ત અનિષ્ટ રૂપ થવાની આપત્તિ નહીં આવે. જ્ઞાપક ઃ- આ ન્યાયનું પ્રપંચક જ્ઞાપક છે, યુ મિત્રને, પૂણ્ પવને । આ બે ધાતુઓનું સન્ પર છતાં ચિવિતિ । અને પિપવિતિ । વગેરે રૂપોમાં દ્વિત્વ થયે પૂર્વના ૩ કારનો રૂ આદેશ કરવા માટે ‘પડ્યેઽવર્ષે’ આટલું જ સૂત્ર કરવાથી સરી જતું હોવા છતાંય, નું તૌ । એ સૌત્ર ધાતુ અને પૂર્વોક્ત યુ અને પૂ ધાતુથી સન્ – પ્રત્યય૫૨ક ખિ પ્રત્યય પર છતાં નિનાયિષતિ, થિયાવયિતિ, પૂરાયિતિ । વગેરે રૂપોમાં ॥િ પ્રત્યયાંત એવા પણ છુ વગેરે ધાતુઓના ૩ કારનો રૂ આદેશ કરવા માટે કોર્ગાન્તસ્થાપવેંડવળેં (૪-૧-૬૦) એવું બૃહસૂત્ર કરવું. - = તે આ પ્રમાણે - જો આ ન્યાય ન હોત તો નિનાવયતિ । વગેરે રૂપોમાં અંતરંગ કાર્ય હોવાથી પહેલાં (નૌ + ત્નિ એમ) વૃદ્ધિ અને (જ્ઞાન્ + fળ એમ) આવુ આદેશ કરીને પછી (નખાવ્ + f એમ) દ્વિત્વ (તથા દૃસ્વ: (૪-૧-૩૯) થી પૂર્વના જ્ઞ નો ૬) કરાયે છતે સન્યસ્ય (૪-૧-૫૯) સૂત્રથી જ પૂર્વના અ કારનો રૂઆદેશ સિદ્ધ થઈ જાય છે. આથી શા માટે ઓર્ગાન્તસ્થાપવેંડવર્ષે (૪-૧-૬૦) એવું ગુરુ (મોઢું) સૂત્ર કરવું જોઈએ ? અર્થાત્ ન જ કરવું જોઈએ. પરંતુ જે કરેલું છે, તે આ ન્યાયથી (બાવ્ + ત્નિ એવી સ્થિતિમાં) વૃદ્ધિ વગેરે સર્વ કાર્યોનો સ્થાનિવદ્ભાવ થઈ જવાથી (ખુ વગેરેનું જ દ્વિત્વ થવાથી, અર્થાત્ ના વગેરેનું દ્વિત્ય ન થવાથી) સન્યસ્ય (૪-૧-૫૯) સૂત્રથી પૂર્વના ૩ કારનો રૂ કા૨ આદેશ નહિ થવાથી ૩ ના રૂ આદેશની સિદ્ધિ માટે મોર્ગાન્તસ્થા॰ (૪-૧-૬૦) ઈત્યાદિ બૃહસૂત્ર આ ન્યાય હોવાના સંદેહથી કરેલું છે. આમ આ ન્યાયવડે થતાં સ્થાનિવદ્ભાવને લીધે નિનાવયિતિ । વગેરે રૂપોની સિદ્ધિ નહીં થવાની ઉઠેલી શંકાથી જ ઓર્ગાન્તા ૦ (૪-૧-૬૦) ઈત્યાદિ બૃહત્સૂત્ર કરવું ઘટમાન થવાથી તે આ ન્યાયની પ્રતીતિ કરાવે છે. A. અનિત્યતા :- આ ન્યાય અનૈષ્ઠિક અનિત્ય છે. તેથી ખિ પ્રત્યયરૂપ નિમિત્તથી કરાયેલ જે કાર્યનો સ્થાનિવદ્ભાવ કરવો ઈષ્ટ છે, તે કાર્યના આધારભૂત (કાર્યો) વર્ણ કે વર્ણ સમુદાય' જો ૩૬ વર્ણવાળો હોય, (જેમકે ત્નિ નિમિત્તક નુ ના જ્ઞાન્ આદેશ રૂપ વર્ણ - સમુદાય મૈં વર્ણવાળો છે.) ત્યાં જ આ ન્યાયની પ્રવૃત્તિ થાય છે. અર્થાત્ તે ઠેકાણે જ દ્વિત્પાદિ કરવામાં સ્થાનિવદ્ભાવ થાય છે. અન્યથા જો તે કાર્યના આધારભૂત વર્ણ કે વર્ણ સમુદાય મૈં વર્ણવાળો ન હોય તો - = ૪૧૪ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૫. ન્યા. સં. સ્વ. ન્યા..... સ્થાનિવભાવ થતો નથી. તેથી તળું સંશબ્દને ! આ ધાતુ વૃદ્ધિ ગણનો હોવાથી પુષ્યિો (૩-૪-૧૭) સૂત્રથી સ્વાર્થિક પ્રત્યય પર છતાં કૃતિઃ વીતિઃ (૪-૪-૧૨૨) સૂત્રથી કીર્ત આદેશ થયે વિકીર્તત્ ! રૂપમાં વળી એવા અંશનું જ દ્વિત્ર થાય છે, પણ કૃ એવા સ્થાનીરૂપ અંશનું દ્વિત્વ થતું નથી. કારણ કે વીર્ એવો જે વર્ણ સમુદાય છે, તે શું કારવાળો છે, પણ આ વર્ણવાળો નથી. આથી ત્યાં આ ન્યાયની પ્રવૃત્તિ ન થવાથી કીત્ આદેશના સ્થાનિવર્ભાવનો અભાવ થાય છે. શંકા :- આ ઉદાહરણમાં આ ન્યાયની પ્રવૃત્તિની પ્રાપ્તિ જ ક્યાં છે ? અર્થાત્ પ્રાપ્તિ જ નથી. કારણ કે આ ન્યાયસૂત્રમાં જો એમ નિમિત્ત - સપ્તમીનું વ્યાખ્યાન કરેલું છે. અને કીર્તી આદેશ તો પૂર્વોક્ત સૂત્રથી કોઈપણ નિમિત્ત વિના કહેલો છે. આમ fણ - નિમિત્તક કાર્ય ન હોવાથી આદેશનો સ્થાનિવભાવ શી રીતે થાય ? સમાધાન - તમારી વાત સાચી છે. પણ વેર વિના યત્ર યાત્ તરસાડનિમિત્તચાપ નિમિત્તમ્ (૩૩) (જેના વિના જે કાર્ય થવાનું જ ન હોય તો તે વસ્તુ (પ્રત્યયાદિ) નિર્નિમિત્ત એવા પણ કાર્યનું નિમિત્ત થાય છે.) એ આગળ કહેવાતા ન્યાયથી ના સંયોગ વિના અનુપપન્ન - અપ્રાપ્ય એવા કીર્ત આદેશનું બિલ્ પ્રત્યય નિમિત્ત જ છે, એમ કહેવાશે. આમ કીર્ત આદેશ એ નિ - નિમિત્તક હોવાથી તેના સ્થાનિત્વની પ્રાપ્તિ છે. પણ આ ન્યાય પૂર્વોક્ત રીતે અનિત્ય હોવાથી આ વર્તાશ્રિત કાર્યનો જ સ્થાનિવર્ભાવ થતો હોયને કી આદેશનો સ્થાનિવદુભાવ થયો નથી. પ્રયોજન - સ્થાનીવાડવવિધ (૭-૪-૧૦૯) એ પરિભાષાના વિસ્તારરૂપ આ ન્યાય છે. B. અર્થાત્ તે પરિભાષા - સૂત્રથી જ કરેલી વ્યવસ્થા આ ન્યાયથી વિશેષ રૂપે કહેવાય છે. અહિથી આગળ ૩VIો વ્યુત્પન્નનિ નામાનિ (૨/૪૬) એ ન્યાય સુધી જે અગીયાર (૧૧) ન્યાયો કહેવાશે, તે સર્વ વાવયં સાવધારપામ્ એ ન્યાયની અનિત્યતાના વિસ્તાર રૂપ છે. (અર્થાત્ તેના અપવાદભૂત છે.) (૨/૩૫) સ્વોપણ વ્યાસ ' ૧, ટીકામાં અનિત્યતા જણાવતી વખતે – સ્થા. ભા. કરવા યોગ્ય વર્ણ કે વર્ણસમુદાય, એમ કહ્યું. પુwારથિત / રૂપમાં fણ નિમિત્તથી કહેલાં #ર નો #ાર્ એમ સાત રૂપ કાર્યનો આધારભૂત એ વર્ષ છે. જયારે નનાયિષતિ / રૂપમાં fણ નિમિત્તથી કરેલાં વૃદ્ધિ અને વુિં આદેશ રૂપ કાર્યનો આશ્રય નાનું એ વર્ણસમુદાય છે. આ પ્રમાણે અન્યત્ર પણ અભિવ્યક્તિ – સ્પષ્ટતા કરવી. (જો કે અહિ કાયના આશ્રયભૂત નાર્ ની જેમ ની પણ વર્ણસમુદાય રૂપે વિવક્ષા કરવામાં બાધ જણાતો નથી. છતાંય અહી જે # છે, તેમાં દ્વિરુક્તિ કરતી વખતે મા વર્ણનો જ ૩ રૂપે સ્થા. ભા. કરવાનો છે. માટે અહીં સ્થા. ભા. ના આશ્રયભૂત (મા) એ “વણી છે. જયારે ગુ ધાતુના પર છતાં થયેલ નગ્નિ માં આવું રૂપ વર્ણસમુદાયનો ૩ કરીને Y એમ સ્થા. ભા. કરવાનો છે. માટે અહીં સ્થા. ભા. કરવા - યોગ્ય : ૪૧૫ Page #464 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ‘વર્ણસમુદાય' છે, એમ કહેવાનો ભાવ છે.) ૨. ટીકામાં ર્િ નો ઉલ્લેખ કર્યો છે, તેનું કારણ - નિરુવન્યગ્રહને સામાન્યેન (૨/૫). ન્યાયથી પ્રસ્તુત ન્યાયસૂત્રમાં ” એમ નિરનુબંધ નિર્દેશ હોયને પિત્ ની જેમ શિલ્ પણ લેવાય. ૩. આ વક્ષ્યમાણ ૧૧ ન્યાયો પૈકી દ્વિન્દ્વ યુદ્ધમતિ (૨/૩૬) એ ન્યાય જે રીતે સર્વ વાચં ૦ (૨/૫૮) એ ન્યાયની અનિત્યતાના વિસ્તારભૂત છે, તે સર્વે વાળ્યું.....એ ન્યાયની જ વૃત્તિમાં અનિત્યતા કહેવાના અવસરે બતાવાશે. બાકીના જે દશ ન્યાયો સર્વ વા.... એ ન્યાયની અનિત્યતાના વિસ્તારરૂપ છે, તે તો સ્પષ્ટ જ છે. કેમ કે તે તમામ ન્યાયોથી વ્યાકરણોક્ત તે તે વિધિવાક્યોની અનવધારણતા - અનિશ્ચિતતા અનેકાંતતા જ જણાવાય છે. (૨/૩૫) -- પરામર્શ A. ળો યત્ તું જા... આ પ્રસ્તુત ન્યાયને વિષે કોઈને એવી શંકા થાય કે, આ ન્યાયથી શું ફાયદો ? આ ન્યાય વિના તો બોર્ગાન્તસ્થાપનાડવ (૪-૧-૬૦) સૂત્રને બદલે ‘ઓ: યેડવળૅ' એટલું જ સૂત્ર કરવાથી ચાલી જાત. અને નાનિઘ્યાર્થાં શાસ્ત્રપ્રવૃત્તિ: (૧/૫૭) ન્યાયથી નુ વગેરે ધાતુઓનું ખિ પ્રત્યય આવતાં પહેલાં વૃદ્ધિ અને વ્ આદેશ કરીને દ્વિત્વ ક૨વાથી થયેલ - નાવિ - રૂપનું નાનાવિ, ન નાવિ · એવી સ્થિતિ થયે, સન્યસ્ય (૪-૧-૫૯) સૂત્રથી જ ઞ નો રૂ આદેશ થયે, નિષ્નાવયિતિ । વગેરે રૂપો સિદ્ધ થઈ જશે અને પુષ્ઠાયિષતિ । વગેરેમાં પહેલાં દ્વિત્વ કરીને પછી અન્ય કાર્ય કરવાથી તે તે રૂપોની સિદ્ધિ થઈ જાત. આથી આ ન્યાય ન હોત તો લઘુસૂત્ર કરવા રૂપ ફાયદો જણાય છે. - - કિન્તુ, આવી શંકા કરવી યોગ્ય નથી. આ ન્યાય હોવાથી જે ઓર્ગાન્તસ્થા૰ (૪-૧-૬૦) એવું મોટું સૂત્ર કરવું પડ્યું છે, તેનું ઘણું મોટું ફળ | પ્રયોજન છે. તે સૂત્ર કરવાથી ખુ ળિ, નાવિ થયે, ગુનાવિ એમ સન્ ૫૨ક TMિ પ્રત્યય પર છતાં દ્વિત્વાદિ થયે, પૂર્વના ૩ નો રૂ થયે, નુખાવયતિ । વગેરે રૂપો તો સિદ્ધ થાય જ છે, પણ તે સિવાયના - એટલે કે ન, અંતસ્થા અને ૬ વર્ગ સિવાયના વર્ણો ૫૨માં ન હોય ત્યાં ૩ ના રૂ આદેશનો નિષેધ પણ સિદ્ધ થયો. આથી દુ ધાતુનું ખુદ્દાયિતિ । શ્વ ધાતુનું શુશાયિતિ । વગેરે રૂપોમાં દ્વિત્વ થયે પૂર્વના ૩ ના રૂ આદેશનો પણ પ્રતિષેધ થયો. આમ ત્યાં દ્વિત્વ કરતી વખતે સ્થા. ભા. કરવામાં ન આવે તો હૈં + fળ, હાવિ અંશનું સન્ પર છતાં હાહાવિ, હૃહાવિ, ગાવિ ઈત્યાદિ રૂપે દ્વિત્વ થયે, નિહાયિત । વગેરે અનિષ્ટ રૂપો થવાનો પ્રસંગ આવત. પણ ઓર્ગાન્તસ્થા॰ એ સૂત્ર કરવાથી પૂર્વોક્ત રીતે નિષેધ થવાથી તે રૂપો થતાં અટકી ગયાં. તથા fü, સન્ ૫૨ છતાં વૃદ્ધિ આદિ કાર્યો થયે ન, અંતસ્થા અને પ વર્ગવાળા ધાતુની જેમ અન્યત્ર પણ જેનો સ્થાનિવદ્ભાવ કરવાનો છે, તે વર્ણ કે વર્ણસમુદાય જો મૈં વર્ણવાળો હોય તો જ સ્થા. ભા. થાય છે. માટે ૌ યત્નત હ્રાર્ય... એ પ્રસ્તુત ન્યાયથી નુ વગેરેનો fળ પર છતાં ખાવુ વગેરે રૂપ અ વર્ણવાળો આદેશ હોવાથી સ્થા. ભા. થાય છે. પણ ત્ ના ત્ આદેશનો દ્વિત્વ કરતી વખતે સ્થા. ભા. થતો નથી. કારણ કે તે અ વર્ણવાળો નથી. આથી વિતંત્ । રૂપમાં રૂ કારવાળા અંશનું જ દ્વિત્વ સિદ્ધ થયું. અહીં જો સ્થા. ભ. થયો હોત તો તું + f + 3 + વ્, એમ દ્વિત્વ થયે, પૂર્વના ક્રૂ નો હ્રસ્વ, ૠ નો અ, નો વ થયે, અવતંત્ । રૂપ થાત. કેમકે તું એમ દીર્ઘ સ્વર ૫૨માં હોવાથી અસમાનલોપે (૪-૧-૬૩) થી રૂ આદેશ થશે નહીં. આ જ હકીકત ઓર્નાન્તસ્થા૦ (૪-૧-૬૦) સૂત્રની ત. પ્ર. પૃ. રૃ. ના ત્ - ૪૧૬ Page #465 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૫. પરામર્શ. અંતે સ્પષ્ટ રૂપે જણાવી છે - एतच्च ज्ञापकं जान्तस्थापवर्गवत् अन्यत्राप्यवर्ण एव द्रष्टव्यम् । तेन अचिकीर्तद् इत्यत्र રૂાવતો જિર્વરને સિદ્ધમ્ | (આનો અર્થ પૂર્વે કહેવાઈ ગયો છે. એ જ હકીકતને વૃત્તિકાર શ્રી હેમહંસગણિજીએ આ ન્યાયની અનિત્યતા રૂપે જણાવી છે. તે પણ સ્યાદ્વાદના આશ્રયથી એક જ વસ્તુનું અનેક રીતે નીરૂપણ થઈ શકતું હોવાથી સંગત જ છે.) આ પ્રમાણે આ ન્યાય ન હોત તો મોર્નાન્તસ્થા. (૪-૧-૬૦) એવું બૃહત્ - સૂત્ર નિરર્થક બની જાત. આ ન્યાયથી બોર્જાના સૂત્રની રચના સાર્થક તો થઈ જ, સાથે સાથે અન્યત્ર (ગુદાયિષતિ | વર્ત વગેરેમાં પૂર્વોક્ત રીતે) ૩ ના રૂ નો અને સ્થા. ભા. નો નિષેધ થવા દ્વારા અનિષ્ટો રૂપોની સિદ્ધિ - જે દુર્વાર હતી - તેનું પણ વારણ થઈ ગયું. B. ન્યા. . ટીકાના ગ્રંથકાર શ્રી હેમહંસગણિજીએ યકૃત Iી તત્ સર્વ નિવદ્ધવતિ | એ પ્રસ્તુત ન્યાયને શાનીવાવવિધ (૭-૪-૧૦૯) સૂત્રના પ્રપંચ | વિસ્તાર રૂપે કહેલો છે. કારણકે બન્નેયનું એક જ – સ્થાનિવદુભાવ કરવારૂપ કાર્ય છે. બન્ને વચ્ચે તફાવત એટલો જ છે કે, સ્થાની (૭-૪-૧૦૯) થી સામાન્યરૂપે અને ... આ ન્યાયથી વિશેષરૂપે સ્થા. ભા. નું. વિધાન કરાય છે. - અહીં કેટલાંક વિદ્વાનોના અભિપ્રાય આ ન્યાયને થાનીવં(૭-૪-૧૦૯) પરિભાષાના વિસ્તાર રૂપે કહેવો ઉચિત નથી. કારણ કે, અહીં પુરયિતિ | વગેરે રૂપોમાં સ્થા. ભા. કરાયેલ ૩ નો બોર્નઃસ્થા (૪-૧-૬૦) થી રૂ આદેશ કરવો ઈષ્ટ હોયને તે રૂ આદેશ એ વર્ણવિધિ છે. અને વર્ણવિધિમાં તો થાનવ (૭-૪-૧૦૯) સૂત્રમાં ‘અવવિધી' એમ સ્થા. ભા. નો નિષેધ કરેલો છે. આથી આ ન્યાયને સ્થાનીવ. એ પૂર્વોક્ત પરિભાષાના પ્રપંચ / વિસ્તાર રૂપે કહેવો ઉચિત નથી. તો આ ન્યાયોક્ત વિધિને કેવો કહેવો ? તેની સ્પષ્ટતા કરતાં કહે છે કે, ગુ + ન = નવું + fણ ઈત્યાદિમાં ઉન નિમિત્તે થયેલ વૃદ્ધિ અને માન્ આદેશ તથા પૂર્ + f, { + fણ એમ ના આદેશ એ પરનિમિત્તક સ્વરવિધિ હોયને સ્વરસ્ય પરે પ્રવિધ (૭-૪-૧૧૦) સૂત્રથી તેનો દ્રિત કરવામાં સ્થા. ભા. થવાની પ્રાપ્તિ હોતે જીતે વધીબ્રિદિ. (૭-૪-૧૧૧) સૂત્રમાં દિ પદના ગ્રહણથી દ્વિત્વવિધિમાં સ્થા. ભા. નો નિષેધ કરેલો હોયને તેના પ્રતિપ્રસવ | પુનઃપ્રાપ્તિ માટે આ ન્યાય છે. અથવા તો સર્વથા અપ્રાપ્ત જ સ્થા. ભા. આ ન્યાયથી કહેવાય છે. - અહીં ‘દ્વિત્વવિધિ એ વર્ણવિધિ છે કે નહીં એ જ વિચારણીય છે, કારણકે નાન્ + અ + સન એવી સ્થિતિમાં દ્વિત્વવિધિ જ અનંતર - વિધિ છે, પણ ૩ નો રૂ આદેશ એ અનંતર વિધિ નથી. એ રૂ આદેશ તો દ્વિત થયા બાદ પૂર્વમાં ૩ હોય, પછી આ વર્ણ પરક ગ, અંતસ્થા, પ વર્ગ હોય તો જ થાય છે. નહીંતર થતો નથી. આમ દ્વિત્વવિધિને ૩ ના રૂ આદેશ સાથે સંબંધ નથી. એટલું જ નહીં પણ હિન્દુ કરવામાં સ્થાનિવર્ભાવ પણ સામાન્યથી જ થાય છે. પછી પૂર્વોક્ત નિમિત્તો હોય તો વિનાવયિતિ | વગેરેમાં પૂર્વના ૩ નો રૂ થાય છે. પણ જો પૂર્વોક્ત નિમિત્તો ન હોય તો પુષિતિ | વગેરેમાં ૩ નો ર થતો નથી. આમ સ્થાનિવર્ભાવ તો સર્વત્ર થવા છતાં ૩ નો હું અમુક જ ઠેકાણે થાય છે. આથી સ્થા. ભા. પણ ૩ નો રૂ કરવા માટે જ છે, એવું નથી. ટુંકમાં ૩ નો રૂ આદેશ એ અવ્યવહિત વિધિ ન હોવાથી તે વર્ણવિધિ હોય તો પણ વાંધો નથી. . હવે દ્ધિત્વ એ જો “વર્ણવિધિ’ હોય તો સ્થાનીવ૦ (૭-૪-૧૦૯) સૂત્રમાં નિષેધ હોવાથી તેનો = ૪૧૭ Page #466 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. स्फुर् णि स्फार् णि થાય છે. સ્થાનિવદ્ભાવ ન થાય. પણ દ્વિત્વ એ વર્ણવિધિ છે, એવું કહી શકાતું નથી. કારણકે, સ્ફુરત્ સ્ફુરણે । સન્, ર્ + ત્નિ, પછી સન્મત્ત - નિમિત્તક દ્વિત્વ કરવામાં ઞ નો સ્થા. ભા. થયે, સ્ફુર્ + સન્, સ્કુ ાર, પુ ાર, પુર્ + f[ + પુન્નારયિવૃતિ । રૂપ ति सन् + शव् + = + + અહીં જ્યારે ાર્ + fTM સ્થિતિમાં સન્ - નિમિત્તક દ્વિત્વ થાય છે, ત્યારે ર્ ર્ એમ દ્વિત્વ થાય છે. આથી દ્વિરુક્તિ પામનાર ર્ અને દ્વિરુક્ત પામેલ ર્ એ કોઈ વર્ણ નથી, કિંતુ, ધાતુરૂપ વર્ણસમુદાય છે. આથી આ દ્વિત્વને વર્ણવિધિ કહેવો ઉચિત નથી. આ જ પ્રમાણે નુ - સૌત્ર ધાતુ છે. એ ગુ ધાતુથી TMિ આવતાં વૃદ્ધિ, આર્ આદેશ થયે નાવિ થયે સન્ પર છતાં ગુ નાવિ એમ દ્વિરુક્તિ થાય છે. અહીં દ્વિત્વ કરતી વખતે ધાતુ પોતે દ્વિરુક્તિ પામે છે. અને તે વર્ણસમુદાયરૂપ છે. ભલે સ્થા. ભા. ફક્ત ર્ના નો અને નાર્ ના આવ્ આદેશનો થાય તો પણ દ્વિત્વ તો ધાતુનું જ થતું હોવાથી આને વર્ણવિધિ ન કહેવી જોઈએ. કારણકે સ્થાનીવ૦ (૭-૪-૧૦૯) સૂત્રના ‘ન્યાસસારસમુદ્ધાર' નામના લઘુન્યાસમાં ‘વર્ણવિધિ કોને કહેવાય' – એનો તાત્પયાર્થ / ફલિતાર્થ પ્રગટ કરતાં કહ્યું છે કે, જે કાર્ય વર્ણનો ઉચ્ચાર કરીને કહેલું હોય તે કાર્યને વર્ણાશ્રય એટલે કે વર્ણવિધિ કહેવો જોઈએ અને જે કાર્ય ધાતુ - વગેરે સમુદાયનું ઉચ્ચારણ કરીને વિહિત હોય તેને વર્ણાશ્રય અર્થાત્ વર્ણવિધિ ન કહેવાય. કારણ કે ત્યારે વર્ણનો શબ્દ વડે સંસર્ગ - સંબંધ થતો નથી.'' ન્યાસગત શબ્દો આ પ્રમાણે છે, यत्कार्यं वर्णमुच्चार्य विधीयते, तद् वर्णाश्रयमस्तु । यत्तु धात्वादिसमुदायोच्चारेण (विधीयते ), न तद् वर्णाश्रयं, वर्णस्य तत्र शब्देनाऽसंसर्गात् । ટૂંકમાં શાસ્ત્રમાં | સૂત્રમાં શબ્દવડે વર્ણનો કે ધાતુ વગેરે સમુદાયનો - જેનો સંસર્ગ / સંબંધ થાય, તેને તે વિધિ (વર્ણ કે અવર્ણ વિધિ) કહેવાય. પ્રસ્તુતમાં નાવ્ f[ + સન્ એવી સ્થિતિમાં ન્યથ (૪-૧-૩) સૂત્રથી દ્વિત્વનું વિધાન કરેલું છે. તે સૂત્રમાં દિર્ધાતુ: પરોક્ષાકે ૰ (૪-૧-૧) સૂત્રથી ‘ધાતુ:' પદ અધિકૃત છે. આથી ‘સન્ - અંતવાળા ધાતુનો આદ્ય એકસ્વરવાળો અંશ દ્વિરુક્ત થાય છે' એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આ રીતે દ્વિત્ય - વિધિ એ વર્ણવિધિ નથી. કદાચ આમાં કોઈને સંદેહ રહે તો પણ + ળિ + સન્ એવી સ્થિતિમાં કે નાવ્ णि + સન્ એ સ્થિતિમાં આદ્ય - અંશરૂપ સંપૂર્ણ મૂળ ધાતુ જ બેવડાતો / દ્વિર્ભાવ પામતો દેખાય છે. માટે આને વર્ણવિધિ નહીં, પણ, અવર્ણવિધિ અર્થાત્ ધાતુ રૂપ વર્ણ - સમુદાયવિધિ કહેવો જ ઉચિત જણાય છે. આ રીતે આ નૌ યતં ાર્ય.. ન્યાયને સ્થાનીવ૦ (૭-૪-૧૦૯) પરિભાષાના વિસ્તારરૂપે કહેવામાં કોઈ દોષ નથી. + અહીં પૂર્વે જે અન્ય વિદ્વાનોના મતે કહ્યું કે, સ્વરસ્ય રે પ્રવિધી (૭-૪-૧૧૦) પરિભાષાથી સ્થા. ભા. ની પ્રાપ્તિ હોતે છતે 7 સન્ધિઙીયăિ (૭-૪-૧૧૧) સૂત્રમાં દ્વિ શબ્દના ગ્રહણથી - દ્વિત્વવિધિમાં સ્થા. ભા. નો જે નિષેધ કરેલો છે, તેનો (નિષેધનો) આ ૌ યત્ તું... એ પ્રસ્તુત ન્યાયથી નિષેધ થાય છે. અર્થાત્ સ્થા. ભા.ની પ્રાપ્તિ થાય છે.' તે યોગ્ય જણાતું નથી. કારણકે 7 સન્ધિલીય૦ (૭-૪-૧૧૧) સૂત્રમાં દ્વિ ગ્રહણ વડે ‘સંધિવિધિમાં થતું દ્વિત્વ’ કરવામાં જ સ્થા. ભા. નો નિષેધ કરેલો છે. એનું ઉદા. પણ સંધિવિધિનું જ છે. જેમકે, ધિ + અત્ર = ધ્યત્ર । અહીં ય આદેશનો અવીર્થાત્॰ (૧-૩-૩૨) સૂત્રથી દ્વિત્વ વિધિમાં સ્થા. ભા. ન થવાથી પ્યંત્ર । એમ દ્વિત્વ સિદ્ધ થયું. વળી તે સૂત્રની ત. પ્ર. બુ. રૃ. માં સ્પષ્ટતા કરેલી છે કે, દ્વિત્વમ્ય સંધિવાર્યત્વેનૈવ સ્થાનિવદ્ભાવપ્રતિષેષે સિદ્ધે દ્વિપ્રળ ‘અસિદ્ધ વડ્રિમનરણે' કૃતિ ન્યાયવાધનાર્થમ્ । આ પ્રમાણે આ સૂત્રમાં 7 સન્ધિઙી... એમ ‘સન્ધિ’ ના ગ્રહણથી જ દ્વિત્વરૂપ ૪૧૮ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫. પરામર્શ.... સંધિ - વિધિમાં સ્થા. ભાવ. નો પ્રતિષેધ થઈ જશે, છતાં સિદ્ધo (૧/૨૦) એ પૂર્વોક્ત ન્યાયનો બાધ કરવા જ ‘દ્ધિ' નું ગ્રહણ કરેલું છે. આથી ધાતુનું દ્વિત્વ - કાર્ય કરવામાં સ્થા. ભા. નો નિષેધ “દ્ધિ' ના ગ્રહણથી થતો જ નથી, કે જેથી તે સ્થા. ભા. નો પુનઃ પ્રસવ કરવા માટે આ ખૌ યત... ન્યાય માનવો ઘટી શકે. વસ્તુતઃ તો સ્વરસ્ય પર પ્રવિધી (૭-૪-૧૧૦) સૂત્રથી પણ અહીં સ્થા. ભા. થવાની પ્રાપ્તિ નથી. કેમકે, નાન્ + ળ + સન એવી સ્થિતિમાં દ્વિત્વ કાર્ય કરવામાં ગુનાન્ + ળ + સન એમ (નાન્ ના નુ રૂપે) સ્થા. ભા. ની ધરી પરે ૦ (૭-૪-૧૧૦) થી પ્રાપ્તિ નથી. કારણકે આ સૂત્રથી પૂર્વનું કોઈ કાર્ય વિધિ કરવાનું હોય ત્યારે પરનિમિત્તક સ્વરના આદેશનો સ્થા. ભા. થાય છે. અહીં નું નો નાર્ એ પરનિમિત્તક (fણ નિમિત્તક) સ્વરાદેશ છે, પણ પૂર્વની વિધિનો પ્રસંગ જ નથી. કારણકે પ્રથમ અહીં દ્વિતવિધિ પ્રસ્તુત છે. અને તે દ્વિત્વ તો નાન્ રૂપ સ્વરાદેશનું જ થતું હોવાથી - દ્ધિત્વવિધિ એ પૂર્વવિધિ નથી પણ સ્વ - વિધિ છે. આ રીતે સ્વરસ્ય પરે. (૭-૪-૧૧૦) સૂત્રથી પણ હિન્દુ વિધિમાં ગાવું નો ગુ ઈત્યાદિ રૂપે સ્થા. ભા. થવાની સંભાવના નથી. આમ વરસ્ય પરે... અને તે સંધીય... એ બન્નેય સૂત્રો ધાતુના દ્વિત્વરૂપ કાર્યને વિષે પ્રવર્તતાં જ નથી. ' હજી “સર્વથા અપ્રાપ્ત સ્થાનિવભાવનું જ થતું તું.... ન્યાયથી વિધાન કરાય છે' એવા અન્ય વિદ્વાનના મત અંગે જરૂર વિચારી શકાય. કારણ કે અહીં જે સ્થા. ભા. થાય છે તે થોડો વિલક્ષણ છે. દા. ત. ક્ + fબન્ + 1 + ત = થતિ | રૂપમાં મ ના લોપનો સ્થાનિવર્ભાવ થવાથી તે ૩ હાજર થઈ જતો નથી. પણ તે “છે” એમ માનીને કાર્ય થાય છે. આથી ક્ ધાતુનો ગ (સ્વર) ઉપાંત્યમાં ન હોવાથી પૂર્વોક્ત રૂપમાં - નિમિત્તથી તેની વૃદ્ધિ ન થઈ. પણ અહીં જે સ્થા. ભા. થાય છે, તે તો દ્વિત થયા બાદ હાજર જ રહે છે. કારણકે અહીં સ્વ - વિધિમાં જ સ્થા. ભા. થવાનો પ્રસંગ છે. આમ અહીં સ્વવિધિમાં જ fણ - નિમિત્તક આદેશનો સ્થા. ભા. થતો હોવાથી વિલક્ષણ સ્થા. ભા. વિધિ થાય છે. આથી સર્વથા અપ્રાપ્ત સ્થા. ભા. ળ વત્ વૃત્ત... ન્યાયથી કહેવાય છે, એમ માનવામાં બાધ જણાતો નથી. એ અંગે આ વિષયના વિદ્વાનો જ નિર્ણય કરે. પરંતુ જયારે ગ્રંથકારશ્રી હેમહંસગણિજીએ આ ન્યાયને થાનીવવિવિધી (૭-૪-૧૦૯) સૂત્રથી વિહિત સ્થા. ભા. ના પ્રપંચરૂપે કહેલો છે, ત્યારે “સિદ્ધચ શિસ્તનીયા | એ ન્યાયથી પૂર્વોક્ત વિધાનની કોઈ રીતે સિદ્ધિ કરે એવી ગતિ ! યુક્તિ વિચારવી જોઈએ. આથી અમારો અભિપ્રાય એવો છે કે, “વર્ણનો ઉચ્ચાર કરીને કહેલ ન હોવાથી - ધાતુ - રૂ૫ વર્ણસમુદાયને ઉચ્ચરીને કહેલો હોવાથી - દ્વિત્વવિધિ એ વર્ણવિધિ નથી. અને આથી તે કરવામાં સ્થાનીવ૦ (૭-૪-૧૦૯) થી જ સ્થા. ભા. ની પ્રાપ્તિ માનવી જોઈએ. અથવા તો દ્વિત્વવિધિ એ વર્ણરૂપ કે વર્ણના સ્થાને થતો વિધિ ન હોયને - વર્ણસમુદાયરૂપ હોવાથી કે વર્ણસમુદાયના સ્થાને થતો વિધિ હોવાથી દ્વિત્વવિધિ એ વર્ણવિધિ નથી. પણ વર્ણભિન્ન | અવર્ણવિધિ જ છે. આથી સ્થાનીd. (૭-૪-૧૦૯) થી સ્થા. ભા. ની પ્રાપ્તિ હોયને તેનાથી થતાં સ્થા. ભા. નું જ વિશેષરૂપ વિધાન કરવાથી ન થતું વૃક્ત કર્યું. એ પ્રસ્તુત ન્યાય તેનો વિસ્તાર કરનાર છે, એમ કહેવું પણ અપેક્ષાએ ઘટે જ છે. (૨/૩૫). ૪૧૯ Page #468 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ૬૩. દિર્ઘદ્ધ સુવહેં મવતિ / ૨/૩૬ ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ - જે કાર્યની સિદ્ધિ પ્રાપ્તિ) માટે વ્યાકરણ સૂત્રોમાં કે ધાતુપાઠમાં બે વાર પ્રયત્ન કરેલો હોય, તે કાર્ય દ્વિબંદ્ધ કહેવાય. આવું દિર્ધદ્ધ કાર્ય સુબદ્ધ હોય છે. અર્થાત્ તે અવ્યભિચારી હોયને અવશ્ય થાય છે. (પ્રયોજન :- અનુક્ત છે. છતાં વ્યાકરણશાસ્ત્રમાં જે કાર્ય માટે જે ઠેકાણે બે વાર પ્રયત્ન કરેલો હોય, ત્યાં પુનરુક્તિ નામના દોષની શંકા થવાથી, તે શંકાનું નિવારણ કરવા માટે આ ન્યાય છે.) ઉદાહરણ :- સૂવ ક્ષેપો ! એ કમ્ ગ.૪ ધાતુથી અદ્યતની વિવું (૬) પ્રત્યય પર આવતાં સ્થિત્ ! (મદ્ + કાળ + મર્ + ) રૂપ થાય છે. અહિ જે કર્યું પ્રત્યય લાગે છે, તે વ્યભિચારી - અનિત્ય ન બને અર્થાત્ ક્વચિત્ ન લાગે એવું ન બને. કારણકે ન પ્રત્યયના વિધાન માટે ઉમ્ ધાતુનો શાર્ચસૂવિતાવ્યોતેર (૭-૪-૬૦) સૂત્રમાં અને પુરિ ગણમાં પાઠ કરવા રૂપ બે વાર પ્રયત્ન કરેલો છે. જ્યારે અન્ય પુષ્યદ્ધિ ગણમાં પઠિત ધાતુઓ સંબંધમાં અઘતની પ્રત્યય પર છતાં ક્યારેક વ્યભિચાર પણ જોવા મળે છે. અર્થાત્ મ પ્રત્યયનો અભાવ પણ દેખાય છે. જેમકે, વિન્ ! મા પીર | એવો પ્રયોગ "બાલરામાયણ"માં છે. અહિ | ધાતુ પુષ્યાદ્રિ ગણમાં પઠિત હોવા છતાંય કફ પ્રત્યય ન થયો. જ્ઞાપક :- આ ન્યાયનું ઉપદર્શક = જ્ઞાપક છે, વંશ ને ! એ હૅ ધાતુથી પૃશં પુન: પુનર્વા દ્રશતીતિ યલુ, થયે, સંતશતિ ! રૂપ થાય છે. અહિ વંશ ધાતુના ને કારનો લોપરૂપ વિધિ કોઈ પણ સૂત્રથી કહેલ ન હોવા છતાં પણ તે ન કાર લોપ થાય જ, એ પ્રમાણે જ્ઞાપન કરવા માટે પૃનુપસવરનાનપદો / (૩-૪-૧૨) સૂત્રમાં શું એમ નિર્દેશ કરેલો હોવા છતાં પણ પુનઃ તે જ કારના લોપ માટે નનમહામન્નપરા (૪-૧-૫૨) સૂત્રમાં પણ ‘શ' એવો નિર્દેશ કરવો.તે આ રીતે - અહિ વ્યાકરણના સૂત્રકાર આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિજીએ આ પ્રમાણે વિચાર્યું કે “જ્ઞાપક વડે એકવાર જ્ઞાપન કરેલો પણ વિધિ તે સમાસાન્તારામ(૧/૩૫) ન્યાયથી કદાચ અનિત્યપણાને પણ પામે - જેમકે, શૈશવ8 (૬-૪-૩૬) સૂત્રમાં ટ્રાન્ એવા નિર્દેશથી ડર્શાવરણ શબ્દનું આ કારાંતપણું જ્ઞાપિત છે, તો પણ સૂત્રજ્ઞાપિત વિધિ હોયને શાશન ની જેમ શૈશ એવો 1 કારોતરહિત પણ પ્રયોગ થયો. પણ જેનું બે વાર જ્ઞાપન કરાય, તે કાર્ય દિર્ઘદ્ધ સુવતું મવતિ ! એવા પ્રસ્તુત ન્યાયથી અનિત્ય બની જવાનો ભય નહિ રહે. આથી બે વાર આ ધાતુના કારના લોપરૂપ વિધિનું પૂર્વોક્ત સૂત્રમાં ‘શ’ એવા નિર્દેશ વડે જ્ઞાપન કરું.” અને જો આ ન્યાય ન હોત તો બે વાર જ્ઞાપિત એવા પણ વિધિના આવી પડતા અનિત્યપણાનો નિષેધ કરવાને કોણ સમર્થ થાય ? પરંતુ, આ દિર્ઘદ્ધ સુવતું ભવતિ | = ૪૨૦ = Page #469 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૬. સ્વો. ન્યા.... ન્યાયના બળથી જ બે વાર શાપિત વિધિ દઢ બન્યો. આ રીતે દઢવિધિ થવાથી સૂરિજીના મતે (સ્વમતે) “વંશતિ' રૂપમાં તે કારનો લોપ થાય જ. અનિત્યતા :- આ ન્યાયની અનિત્યતાનો આશ્રય કરવામાં બે વાર બદ્ધ (ગ્રથિત) એવો પણ વંર્ ધાતુના લોપરૂપ વિધિ અબદ્ધ થવાથી (અર્થાત્ શિથિલ = અદઢ થવાથી) કેટલાંક વૈયાકરણોના મતે 7 ના લોપનો અભાવ થયે હૃવંશતિ | એવું રૂપ થાય જ. અને તે રૂપ પણ ગ્રંથકાર આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીને સંમત જ છે. કારણકે નાન૫૦ (૪-૧-૫૨) સૂત્રની હવૃત્તિમાં આ વાત સાક્ષાત્ કહેલી છે. (૨/૩૬) સ્વોપણ વ્યાસ ૧. નિષેધું ક્ષણેત્ત રૂતિ આવા ન્યાયમંજૂષા ટીકામાં કરેલા પ્રયોગમાં વિજેથને રૂતિ નિષેધુમ્ એમ સમર્થ - અર્થવાળો ધાતુના યોગમાં ઝણઝારપત્રHહાઈસ્નાયતિરકથf 7 તુમ્ (પ-૪-૯0) સૂત્રથી કર્મભૂત (નિ + fકઇ ધાતુથી ) તુમ પ્રત્યય થયો છે, પણ જોતું યતિ / વગેરે પ્રયોગોની જેમ ઝિયાયાં ઝિયાથયાં તુuળ્યવિષ્યન્તી (૫-૩-૧૩) સૂત્રથી વિહિત તુમ પ્રત્યય થયો નથી. કહેવાનો ભાવ એ છે કે, પૌતું જાતિ / પ્રયોગમાં ભોજનક્રિયા એ ભવિષ્યરૂપ અર્થથી વિશિષ્ટ છે અને તેવી ભવિધ્યાર્થક ભોજનકિયા ૫ અર્થ = પ્રયોજન / ફળ/ સાધ્યવાળી ગમનક્રિયા છે. કારણકે ભોજનક્રિયાની સિદ્ધિ માટે ગમન છે. આવી ભોજનાદિપ પ્રયોજનવાળી ગમનાદિ ક્રિયા ઉપપદમાં હોતે છતે, પૂર્વોક્ત ક્રિયાય(૫૩-૧૩) સૂત્રથી તુમ્ પ્રત્યયનું વિધાન કરેલું છે. અહિ નિર્જ ક્ષણેત / માં તો તેવી શરત નથી. અર્થાત સમથથક ક્ષમ-કિયા એ નિષેધરૂપ પ્રયોજનવાળી નથી. આથી ઝિયાયાં(૫-૩-૧૩) સૂત્રથી તુન્ પ્રત્યયની અપ્રાપ્તિ હોવાથી પૃષ૦ (૫-૪-૯0) સૂત્રથી તુ પ્રત્યય થાય છે. ૨. કેટલાંક વૈયા ના મતે રંતિ / એવું રૂપ પણ થાય છે, એમ કહ્યું. જો પરમતે આ ન્યાય અનિત્ય હોય તો સૂરિજીના મતે શું પ્રાપ્ત થાય? એવી શંકા કરીને ટીકાકાર સમાધાન કરે છે કે, ત્તિ / એવો પ્રયોગ પણ સૂરિજીને ઈષ્ટ છે. જો આવો પ્રયોગ સૂરિજીને અનિષ્ટ હોત, તો તેમણે તેને દૂષિત = ખંડિત કર્યો હોત. પણ તે પ્રયોગને જે દૂષિત કરેલો નથી અથાત તેનું ખંડન કરેલું નથી, તેથી જણાય છે કે, સૂરિજીને પણ તે પ્રયોગ ઈષ્ટ જ છે. આમ સૂરિજીવડે રંતિ ' એવા પ્રયોગમાં કારના લોપરૂપ વિધિ બિંદ્ધ (બે વાર વિહિત) છે અને તેઓના મતે જ હૃતિ / એ પ્રમાણે 7 કાર લોપના અભાવવાળો પ્રયોગ પણ ઈષ્ટ હોવાથી તે તિબંદ્ધ વિધિ પણ અબદ્ધ = અદઢ / શિથિલ થયો – આ પ્રમાણે (આવી અપેક્ષાએ) આ ન્યાયને અનિત્ય કહેવામાં કાંઈપણ અસમંજસ જણાતું નથી. (આ પ્રમાણે અહીં પર મતને પણ સૂરિજીના મત (સ્વમત) તરીકે “ન નિષિદ્ધનનુમત' ન્યાયથી સ્વીકારીને અનિત્યતા દર્શાવી છે. આ સંબંધી વિશેષ ખુલાસો - સદાન્ત (૧/૫) ન્યાયના સ્વપજ્ઞ ન્યાયના / રૂપ અંગે ખુલાસો કરતાં વૃત્તિકારશ્રીના જ વચનથી જાણવા યોગ્ય છે.) (૨/૩૬) Page #470 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ, '૧૪. નામને પદ્મનિત્યમ્ / ૨/૩૭ ! ન્યાસાર્થ મંષા ન્યાયાર્થ :- વ્યાકરણ સૂત્રો વડે યથાવિહિત આત્મપદ અનિત્ય છે. અર્થાત્ શિષ્ટપ્રયોગાનુસારે ક્યારેક આત્મપદની પ્રાપ્તિ હોય તો પણ ન થાય, અને ક્યારેક પ્રાપ્તિ ન હોય તો પણ થાય - આવો “અનિત્ય' શબ્દનો અર્થ છે. (પ્રયોજન - અનુક્ત છે. છતાં વિશેષ લક્ષણથી વિહિત હોયને આત્મપદ એ વિશેષ - વિધિ છે. આથી તે અવ્યભિચારી વિધિ ક્યારેક વ્યભિચરિત / અનિત્યરૂપે દેખાય છે, તે સાધુ છે એમ જણાવવા માટે આ ન્યાય છે.) ઉદાહરણ :- ૧. તેમાં ક્યારેક આત્મપદની પ્રાપ્તિ હોવામાં પણ ન થવાનું ઉદાહરણ - ૧. હુર્તીપ પ્રાણી ! અહિ તમ્ ધાતુ તિ હોવાથી ત: ર્તરિ (૩-૩-૨૨) સૂત્રથી આત્મપદની પ્રાપ્તિ છે. પણ સખ્ય પ્રાપ્ય ન તત્તિ દ્રાવના | અહિ તમ ધાતુથી આત્મપદ અનિત્ય હોવાથી પરસ્મપદ પણ થયું. તથા ૨. વસ્તીવૃ ઝધાર્થે | કુદ્યોતિ વસ્તીવૃદ્દિીન તિસુધા તમસિ મે | અહિ વિત્નન્ ધાતુ હિન્દુ ( અનુબંધવાળો) હોયને પૂર્વોક્ત સૂત્રથી આત્મને પદી હોવા છતાંય પરઐપદી બત્ (શj) પ્રત્યય લાગ્યો છે. તથા ૩. વેવૃ૬ સેવને ! એ સેલ્ ધાતુ પણ ડિત્ હોવાથી આત્મપદી હોવા છતાંય, સ્વાધીને વિવેડવ્યો નરપતિ સેતિ વુિં માનિનઃ | અહિ તેવું ધાતુ પરસ્મપદી થયો. તથા ૪. નિમ્ સંતર્ગને - તર્નયતિ | ૫. મલ્લેિખ સંતને - મત્સંયતિ | ह शमिण आलोचने - निशामयति । ७. भलिण आभण्डने - भालयति । । कत्सिण વિક્ષેપે - કુત્સતિ | ૯. વશ્ચિમ્ પ્રતાપને – વતિ | ૧૦. વિતિનું વેતન ધ્યાન - નિવાસેપુ - વેતિ . વગેરે. આ પૂર્વોક્ત પ્રયોગોમાં ધાતુઓ તિ કે ઉડતું હોવા છતાંય ડાત: કર્તરિ (૩-૩-૨૨) સૂત્રથી આત્મપદ ન થયું. ૨. હવે અપ્રાપ્તિ હોવામાં પણ કયારેક આત્મપદ થાય છેતેનું ઉદાહરણ - પર્ તૌ ! પ્રતાસંમૂઢી: સમ્બન્ને પુનર્વસુ ! સમાનમwાપુ ! અહિ ધાતુપાઠમાં પÆ વગેરે ધાતુ હત્ ન હોવા છતાંય આત્મપદ થયું. જ્ઞાપક :- આ ન્યાયનું ભ્રાજક = જ્ઞાપક છે, પફ, વૃ, પ્રાનિ તીસૌ આ પ્રમાણે ધાતુપાઠમાં પ્રાન્ ધાતુનો આત્મને પદ – અધિકારમાં પાઠ હોવા છતાંય ગૃ, ટુનિ વીર | એમ પુનઃ પાઠ કરવો. તે આ રીતે - પ્રાન્ ધાતુનો આત્મપદી ધાતુના અધિકારમાં બે વાર પાઠ કરેલો છે. તે દિર્ઘદ્ધ સુવતું મવતિ (૨/૩૬) એ પૂર્વોક્ત ન્યાયથી આત્મપદના અવ્યભિચારીપણાનું (નિત્યતાનું) જ્ઞાપન કરવા માટે છે. અને તેનું જ્ઞાપન કરવા માટે પ્રયત્ન ત્યારે કરાય કે જો કોઈ રીતે આત્મપદના વ્યભિચારની શંકા પડેલી હોય. અને જો આ ન્યાય ન હોય તો આત્મપદના વ્યભિચાર - અનિયત્વની શંકા શાથી ઉત્પન્ન થાય ? અર્થાત્ બીજી કોઈ રીતે શંકા થતી નથી. ૪૨૨ Page #471 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૭. ન્યા. મં.... ૨/૩૮. ન્યા. મં.... પરંતુ આ ન્યાયવડે આત્મનેપદના વ્યભિચાર (અનિત્યત્વ) ની શંકા ઉઠવાથી પ્રાગ્ ધાતુના આત્મનેપદના અવ્યભિચારપણાનું (નિત્યત્વનું) જ્ઞાપન કરવા માટે બે વાર તેનો પાઠ કરવો સાર્થક છે. આમ આ ન્યાયથી જ બ્રાન્ ધાતુનો - નિત્ય આત્મનેપદ માટે કરેલો - બે વાર પાઠ સંગત થતો હોયને રાષ્ટ્રા સુપ્રાપ્તિ । એ પ્રમાણે પ્રાપ્ ધાતુનો પુનઃ પાઠ આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અનિત્યતા :- આ ન્યાય અધ્રુવ - અનિત્ય હોવાથી દ્ધિત: તંરિ (૩-૩-૨૨) સૂત્રવડે - વિહિત આત્મનેપદ જે પ્રમાણે દ્રષ્ટિગોચર થાય, તે પ્રમાણે શિષ્ટ પ્રયોગાનુસારે અનિત્ય છે. ५ क्रियाव्यतिहारेऽगति હિંસાશાર્થહસો દ્વદ્યાનન્યોન્યાર્થે (૩-૩-૨૩) વગેરે સૂત્રવડે વિહિત આત્મને પદ અનિત્ય નથી, પણ નિત્ય જ છે. (૨/૩૭) સ્વોપજ્ઞ ન્યાસ ૧. વીવત્ । વીવત્ ગધાવૈં । એ ધાતુનો આ પ્રયોગ છે. અથવા क्लीब शब्दथी कर्तुः क्विप् ગમતીનહોડાતુ ર્િ (૩-૪-૪૫) સૂત્રથી ‘તેની જેમ આચારનાર' એમ આચાર અર્થમાં ત્િ એવો પ્િ પ્રત્યય થયે - તાદશ – ર્િ પ્રત્યયાંત નામ ધાતુનો આ પ્રયોગ છે. પછી ત્િ હોવાથી પ્રાપ્ત આત્મનેપદના અનિત્યપણાથી પરઐપદી વ્ (તૃ) પ્રત્યય થયો. (૨/૩૭) - ૧. િિત્ત વ્યજ્ઞનાર્યમનિત્યમ્ ॥ ૨/૩૮ ॥ - ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- ર્િ પ્રત્યય પર આવતાં વ્યંજનનિમિત્તક સંભવિત કાર્ય અનિત્ય છે. એટલે કે પ્રાપ્ત હોય તો પણ થતું નથી - એમ અનિત્ય શબ્દનો અર્થ છે. ઉદાહરણ અહિ પ્િ પ્રત્યય પ્રકારે છે. ૧. આખ્યાત સંબંધી અને ૨. કૃત્પ્રકરણ સંબંધી. બન્નેય ર્િ પ્રત્યયનું અહિ ગ્રહણ થાય છે. તેમાં (૧) આખ્યાત પ્રકરણ સંબંધી પ્િ નું ઉદાહરણ રાખેવાપતિ રૂતિ, તુ: પ્િ ગલ્ભવતીનોડાતુ હિત્ (૩-૪-૨૫) સૂત્રથી પ્િ થતાં (રાનન્ + પ્િ + ઞ + તિ =) રાખાનતિ । વગેરે રૂપોમાં પ્િ પ્રત્યય સંબંધી વ કાર રૂપી વ્યંજન દ્વારા નામ: સિબ્બાને (૧-૧-૨૧) સૂત્રથી પ્રાપ્ત રાનન્ શબ્દની પદસંજ્ઞાનો આ ન્યાયથી પ્રતિષેધ થવાથી નાના નૌડન (૨-૧-૯૧) સૂત્રથી પદને અંતે રહેલા 7 કારનો લુફ્ ન થયો. (૨) કૃત્ fપ્ નું ઉદાહરણ :- શૌર્યતે કૃતિ - સંપતવિમ્ય: પ્િ (૫-૩-૧૧૪) સૂત્રથી fપ્ પ્રત્યય આવતાં (થ્રુ + ક્િ + * =) TM નો રૂર્ થયે ગૌ, fr: । અહિ પૂર્વની જેમ જ પ્િ પ્રત્યય પર આવતાં, વ કાર રૂપ વ્યંજન - નિમિત્તક પ્રાપ્ત થતી ર્ શબ્દની પદ - સંજ્ઞાનો આ ન્યાયથી નિષેધ થવાથી પાત્તે (૨-૧-૬૪) સૂત્રથી રૂ નો દીર્ઘ આદેશ ન થયો. જ્ઞાપક :- આ ન્યાયનું સૂચક = શાપક છે મિત્ર શાસ્ત્રીતિ, મિત્રશ: । વગેરે રૂપોમાં ૪૨૩ = - - Page #472 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. fમ્ એ વ્યંજનાદિપ્રત્યય હોયને ક્ષા: પારોડગ્નને (૪-૪-૧૯) સૂત્રથી શાન્ ધાતુના માત્ નો રૂમ્ આદેશ સિદ્ધ થતો હોવા છતાં ય શૈ (૪-૪-૧૧૯) એ પ્રમાણે જુદુ સૂત્ર કરવું. આ સૂત્ર |િ પ્રત્યય પર છતાં આ ન્યાયથી વ કારરૂપ વ્યંજન - નિમિત્તક કહેલ ના સ્ આદેશ રૂપ પૂર્વસૂત્રોક્ત કાર્ય થશે નહિ, એવી શંકાથી કરેલું છે. આમ આ ન્યાયથી જ ઉકેલી શંકાથી કરેલી શૈ (૪-૪-૧૧૯) એવા સૂત્રની રચના ઘટતી હોયને તે આ ન્યાયને જણાવે છે. અહિ |િ એ ઉપલક્ષણ હોવાથી વિદ્ પર છતાં પણ વ્યંજન - કાર્ય અનિત્ય છે. ઉદાહરણ :- મુર્ય માટે રૂતિ fહુર્ત નાનઃ કૃતિy (૩-૪-૪૨) સૂત્રથી ગિન્ પ્રત્યય થયે, મુરતોતિ - મનવનિવિદ્ વિત્ (પ-૧-૧૪૭) સૂત્રથી વિદ્ પ્રત્યય થયે મુસ્ એવું રૂપ થાય. તે મુä | અહિ વિવું પ્રત્યય પર છતાં : પ્ર શ્નને સુ (૪-૪-૧૨૧) સૂત્રથી ૨ કારનો લુફ ન થયો. (અર્થાત્ પુણ્ય + વિન્ એવી સ્થિતિમાં વિદ્ પ્રત્યયના કાર રૂપ વ્યંજન દ્વારા પ્રાપ્ત મુગ્ધ શબ્દના ૨ કારનો લોપ - આ ન્યાયથી વિદ્ ના પણ વ્યંજનનિમિત્તક કાર્યનો નિષેધ થવાથી - ન થયો. શંકા :- વિદ્ પ્રત્યય આવતાં જે બન્ નો લુફ થયો છે, તેનો સ્થાનિવર્ભાવ (અસદ્ભાવ) થવાથી વિદ્ પ્રત્યય એ મુગ્ધ શબ્દના ય કારની અવ્યવહિત પરમાં જ નથી. આથી વિદ્ પ્રત્યયના વ્યંજનને લઈને ય કાર લુફની પ્રાપ્તિ જ નથી. આથી પ્રસ્તુત ન્યાયના ઉદાહરણ તરીકે આ ઘટી શકતું નથી. સમાધાન :- ના, એ કાર વિધિમાં કરવામાં ન પિડીયો (૭-૪-૧૧) સૂત્રથી સ્થાનિવદુર્ભાવનો નિષેધ કરેલો હોવાથી ઉખ ના લુફ રૂપી કાર્યનો સ્થાનિવર્ભાવ ન થાય. આમ fણ છે જ નહિ એટલે ય કારની અવ્યવહિત પરમાં વિવું પ્રત્યય આવી જવાથી વ્યંજનનિમિત્તક કાર્યની પ્રાપ્તિ છે જ. માટે વિન્ પર છતાં વ્યંજન - નિમિત્તક કાર્યની અનિત્યતાનું આ ઉદાહરણ યોગ્ય જ છે. આ ન્યાયની અનિત્યતા જણાવવી શક્ય નથી. કારણકે, |િ પ્રત્યય પર છતાં વ્યંજનનિમિતક કંઈપણ કાર્ય થતું દેખાતું હોય તો તેની અપેક્ષાએ વ્યંજનનિમિત્તક કાર્યની અનિત્યતાની અનિત્યતા કહી શકાય. (અહિ ખ્યાલમાં રાખવું કે, વૃત્તિકારશ્રીએ અનિત્ય' શબ્દનો અર્થ “ન થાય' (સર્વથા અભાવ) એમ કરેલો છે. માટે ક્યાંક પણ વ્યંજનકાર્ય થાય તો આવા અર્થવાળું અનિત્યત્વ જ હણાઈ જાય.) પણ અહિ તો |િ પ્રત્યય પર છતાં કાંઈપણ વ્યંજન - નિમિતક કાર્ય થતું દેખાતું નથી. આથી કોની અપેક્ષાએ (નહીં થવા રૂ૫) અનિત્યતાની (થવારૂપ) અનિત્યતાનું ઉલ્કાવન - પ્રકટીકરણ કરાય ? અર્થાત્ કોઈ રીતે ન કરાય. શંકા :- આ ન્યાયવૃત્તિમાં અનિત્ય શબ્દનો અર્થ “પ્રાપ્ત પણ ન થાય' એમ તમે કરેલો છે. વળી આ ન્યાય અનિત્ય પણ નથી. એટલે કે ક્યાંય પણ દ્િ પ્રત્યય આવતાં વ્યંજનનિમિત્તક કાર્ય થતું નથી. તો પછી “નિત્યમ્' ને બદલે “શિપિ નાર્ય સાવ' એમ જ પાઠ કરોને ? ‘અનિત્ય' શબ્દનો પાઠ શા માટે કરો છો ? = ૪૨૪ = Page #473 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૮. સ્વો. ન્યા.... પરામર્શ... સમાધાન :- ના, એ પ્રમાણે થઈ શકતું નથી, કારણકે ન્યાયસૂત્રો ચિરંતન ચિરકાલીન છે. તેથી કોઈ પણ વ્યક્તિવડે તેમાં પરાવર્તન / ફેરફાર કરવો શક્ય નથી. બીજી વાત એ કે, કેટલાંક વૈયાકરણો પ્િ પ્રત્યય પર છતાં કેટલાંક વ્યંજનનિમિત્તક કાર્યો ઇચ્છે છે. A. જયકુમાર નામના વૈયાકરણ આ પ્રમાણે જ ઇચ્છે છે. જેમકે, પાં પાને ! આ પા ગ.૧ ધાતુથી ર્િ પ્રત્યય પર આવતાં પ્રયોગત્ (૧-૧-૩૦) સૂત્રથી તેનો લુકૢ થયે છતે લુપ્ત એવા પણ વ્યંજનાદિ ર્િ પ્રત્યય ૫૨ છતાં કૃર્ત્યઅનેડપિ (૪-૩-૯૭) સૂત્રથી આ નો ફ્ આદેશ ઇચ્છતાં જયકુમાર પૌઃ । એવું રૂપ માને છે. આમ અહિ પ્િ પર છતાં પણ વ્યંજનનિમિત્તક કાર્ય થયું. એટલે ક્વચિત્ થવું, ક્વચિત્ ન થવું - એવું વ્યંજનકાર્યનું અનિત્યપણું અહિ સંગત થાય છે. આથી જયકુમારના મતની અપેક્ષાએ સ્થાવેવ ને બદલે ‘અનિત્યમ્’ એવું કહેલું હોય. કારણ કે ન્યાયસૂત્રો કોઇ એક જ વ્યાકરણની અપેક્ષાએ માનેલા નથી. પણ જુદાં જુદાં વ્યાકરણોને સાધારણરૂપે જ ન્યાયસૂત્રો અસ્તિત્વ ધરાવે છે. (૨/૩૮) સ્વોપજ્ઞ ન્યાસ ૧. જયકુમા૨ તૈયા. લુપ્ત એવા પણ વ્યંજનાદિ ર્િ પ્રત્યય નિમિત્તે ફંર્ઘન્નુનેડપિ (૪-૩-૯૭) સૂત્રથી આ નો ર્ફે ઈચ્છે છે, એમ કહ્યું. આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીના મતે તો Íર્વજ્ઞનેડપિ (૪-૩-૯૭) સૂત્રમાં વ્યાન નું ગ્રહણ - એ સાક્ષાત્ વ્યંજનનો બોધ / પ્રતીતિ કરાવવા માટે હોવાથી લુપ્ત વ્યંજનાદિ પ્રત્યય હોતે છતે રૂં આદેશ થવાની પ્રાપ્તિ નથી, એમ ભાવ છે. (૨/૩૮) પરામર્શ A. પ્રસ્તુત વિવપિ ધ્યાનાર્યમનિત્યમ્ । ન્યાયમાં મુકેલ ‘અનિત્યમ્’ એવા પદનો અર્થ ન્યા. મં. ટીકામાં - ‘પ્રાપ્તમપિ ન ચાત્ । અર્થાત્ પ્રાપ્ત પણ વ્યંજન - કાર્ય ન થાય', એમ કરેલો છે. એટલું જ નહીં, પણ આ ન્યાયની અનિત્યતા બતાવવાના અવસરે ગ્રંથકારશ્રી હેમહંસગણિજીએ કહ્યું છે કે, આ ન્યાયની અનિત્યતા બતાવવાને શક્ય નથી, કારણકે, ર્િ પ્રત્યય પર છતાં કંઈ પણ વ્યંજન કાર્ય થતું જ નથી. આથી કઈ અપેક્ષાએ ‘પ્રાપ્ત પણ ન થાય’ એવા અર્થરૂપ અનિત્યની અનિત્યતા બતાવાય ? અર્થાત્ ન જ બતાવી શકાય. તો પછી ‘(વ્યજ્જનાર્ય) અનિત્યમ્' ને બદલે ‘ન સ્વાત્' એમ જ સ્પષ્ટરૂપે શા માટે ન કહ્યું ? તેનું સમાધાન કરવા વૃત્તિકારશ્રી એ કહ્યું છે કે, ન્યાયસૂત્રો ચિરંતન હોવાથી કોઈથી પણ પરિવર્તિત થઈ શકતાં નથી. અથવા તો કેટલાંક જયકુમાર વગેરે અન્ય વૈયાકરણો પવતીતિ પ્િ પા + क्विप् પી: । એમ ર્ત્યન્નને (૪-૩-૯૭) સૂત્રથી આ ના ર્ફે આદેશ રૂપ વ્યંજન - કાર્ય ઈચ્છે છે, તેની અપેક્ષાએ ‘અનિત્યક્’ એવું પદ મુક્યું હશે... = --- - = અહીં સવાલ એ ઉદ્ભવે છે કે, શું સ્વમતે પ્િ પર છતાં કોઈ પણ વ્યંજનનિમિત્તક - કાર્ય થતું જ નથી કે જેથી વૃત્તિકારશ્રીએ ‘અનિત્યમ્’ મુકવાનું ફળ પરમતે દર્શાવ્યું છે ? પૂર્વોક્ત ન્યા. મં. ટીકાગત ઉદાહરણોમાં જરૂર વ્યંજન કાર્ય થયેલું નથી, પરંતુ અન્યત્ર પ્િ પ્રત્યય પર છતાં સ્વમતે પણ વ્યંજનનિમિત્તક કાર્ય થતું દેખાય છે, એમ વર્તમાનકાલીન કેટલાંક વિદ્વાનોનું પણ માનવું છે. ૪૨૫ Page #474 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ, આ વિષયને જરા વિશદતાથી વિચારીએ. ઢો: પ્રવ્યને નુક્સ (૪-૪-૧૨૧) સૂત્રથી ૫ આગમ અને ૨ સિવાયનો વ્યંજનાદિ પ્રત્યય પર છતાં ધાતુના અને નો લુફ થાય છે. આ લુફ રૂપ વિધિ એ વ્યંજનકાર્ય - વ્યંજનનિમિત્તકકાર્ય છે. દા. ત. વ્યકતિ વ્ય + ત (f$) પ્રત્યય આવતાં વ્રુતિઃ રૂપ થાય છે. અહીં ડૂ એ સૌત્ર ધાતુ છે અને તેનાથી સ્વાર્થમાં ય પ્રત્યય લાગે છે. આથી ડૂચ + ત એવી સ્થિતિમાં અતઃ (૪-૩-૮૨) સૂત્રથી ધાતુના અંત્ય મ નો લુફ થાય છે. પછી ડૂ + ત એવી સ્થિતિમાં પ્યોદ્વવ્યને (૪-૪-૧૨૧) સૂત્રથી તિ રૂપ વ્યંજન - નિમિત્તક ય લુકુની પ્રાપ્તિ છે. વળી, આ ય સંબંધી વિધિમાં ના લુફ રૂપ પરનિમિત્તક સ્વરાદેશનો – ધીયે. (૭-૪-૧૧૧) સૂત્રથી નિષેધ કરેલો હોવાથી - સ્થાનિવર્ભાવ થતો નથી. આથી પૂર્વોક્ત સૂત્રથી તિ પ્રત્યયની અનંતર પૂર્વમાં આવેલાં નો લુફ થતાં ડૂતિ: . રૂપની સિદ્ધિ થઈ જશે. - હવે fપૂ પ્રત્યય પર છતાં વ્યંજનનિમિત્તક કાર્ય શી રીતે થાય છે? તે જોઈએ. તિવતીય સત્ (૧-૪-૩૬) સૂત્રમાં આપેલ સહ્યું: પત્યુ: I ઉદા. ના રૂપની સિદ્ધિની પ્રક્રિયા ત. પ્ર. બુ. વૃ. અને શ. મ. બૃહન્યાસમાં આ પ્રમાણે કહેલી છે. સર્દ ન વર્તત ત સરd: I તથા પતતીતિ અન્ - પત: | સર્વ સરવાયું વા પd પતિં વા રૂછતીતિ – સળીયતીતિ પતીયતીતિ ૨ |િ - રવી: | પતી: એ પ્રમાણે રૂપ થયા બાદ પૂર્વોક્ત સૂત્રથી સિ, ડેસ્ નો ડર્ આદેશ થયે, (સરવી + ૩) સરવ્યુ: | પત્યુ: રૂપો થાય છે. અહીં જ્યારે તેને ઈચ્છનાર' અર્થમાં સમાવ્યયાત્ શત્ ૨ (૩-૪-૨૩) સૂત્રથી વચન પ્રત્યય આવે છે, ત્યારે વનિ (૪-૩-૧૧૨) સૂત્રથી નામના બે નો છું થયે, સવય એવો ધાતુ બને છે. પછી (સીય + 4 () + ત =) સીત રૂતિ ઉપૂ એમ શિન્ (૫-૧-૧૪૮) સૂત્રથી ઈમ્ પ્રત્યય આવતાં નવીય ધાતુ + fપૂ એવી સ્થિતિમાં |િ રૂપ અશિતુ પ્રત્યય પર આવતાં સરળીય નામધાતુના અંત્ય એ નો મતઃ (૪-૩-૮૨) સૂત્રથી લોપ થયે સરવી + ૬ એવી સ્થિતિ થાય છે. પછી વોટ દ્વવ્યગ્નને સુ (૪-૪-૧૨૧) સૂત્રથી |િ પર છતાં પૂર્વોક્ત રીતે ચૂં ના લુફ રૂપ વ્યંજન - કાર્ય કરવામાં (પરનિમિત્તક સ્વરાદેશ એવા) ના લુફ રૂપ કાર્યનો - સધિય. (૭-૪-૧૧૧) સૂત્રથી નિષેધ કરેલો હોવાથી - સ્થાનિવભાવ થતો નથી. આથી ઉપૂ ની અનંતર પૂર્વમાં આવવાથી પ્યો4(૪-૪-૧૨૧) સૂત્રથી. | નો લુફ થયે નવી શબ્દ બને છે. પછી પ્રથમા તિ પ્રત્યય આવતાં સવી: ! અને એ જ રીતે પતીઃ | રૂપ થાય છે. આ પ્રમાણે પૂર્વોક્ત રૂપમાં પ્રત્યય પર છતાં વ્યંજનનિમિત્તક ૧ ના લુફ રૂપી કાર્ય થાય જ છે. આમ પૂર્વોક્ત વૂતિઃ | અને સી. | પતી: | વગેરે રૂપોની જેમ અન્યત્ર પણ જયાં ઉપાંત્યમાં કારવાળો કારાંત ધાતુ બને છે, તે ઠેકાણે સર્વત્ર આત: (૪-૩-૮૨) સૂત્રથી નો લોપ અને ત્યારબાદ : 4૦ (૪-૪-૧૨૧) થી ત્ ના લુફ રૂપ વિધિ પણ – ર સધિય(૭-૪-૧૧૧) થી 4 ના લુફનો સ્થા. ભા. ન થવાથી – થાય છે. પૂર્વોક્ત ઉદાહરણ જેવું જ ઉદાહરણ - દ્વવ્યગ્નને સુ (૭-૪-૧૧૧) સૂત્રની જ ત. પ્ર. બુ. વૃ. માં કહેલ છે, તે જોઈએ - વૂમિછતીતિ ડૂ: far - ŞI ડુવી | ડુવ: ! આ ઉદાહરણોથી સ્પષ્ટ થાય છે કે, પ્રત્યય પર છતાં – ના લુફ રૂપી વ્યંજન - કાર્ય થાય જ છે. અહીં vQ| - ધાતુથી ધાતો: ડૂવર્ય (૩-૪-૮) સૂત્રથી સ્વાર્થિક ય લાગ્યા બાદ તિવાદ્રિ પ્રત્યય આવતાં શત્ પ્રત્યય લાગતાં, ડૂતીતિ |િ પ્રત્યય થયે ઋગ્વય ધાતુ + |િ + fસ એવી સ્થિતિ થાય છે. અહીં fરૂપ શત્ પ્રત્યય આવતાં અત: (૪-૩-૮૨) સૂત્રથી પૂર્વના મ નો લુફ થયે, ડૂમ્ + + fસ = ૪૨૬ = = Page #475 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૮, પરામર્શ... એવી સ્થિતિમાં વચ્ચે તુ (૪-૪-૧૨૧) સૂત્રથી |િ પ્રત્યય પર છતાં હું નો લુફ આદેશ થાય છે. (અહીં પણ ૧ ના લોપ રૂપી વિધિ કરવામાં - શ્વિન (૭-૪-૧૧૧) સત્રથી નિષેધ કરેલો હોવાથી આ ના લુનો સ્થા. ભા. ન થવાથી - ૩ ની હાજર ન હોયને fa૬ પ્રત્યાયની અનંતર જ પૂર્વમાં ૨ છે, માટે તેનો લુફ થાય છે એમ વિચારવું.) પછી ખ્વ + f = ડૂ: I તથા ધાતરિવર્ષોવર્ષo (૨-૧-૫૦) થી ૩૬ આદેશ થયે, ડુવ | ડુવ: | વગેરે રૂપો સિદ્ધ થાય છે. અહીં દ્યો. વ. (૪-૪-૧૨૧) સૂત્રથી થયેલાં મ્ ના લોપને રૂપ વ્યંજનના નિમિત્તક ન કહીએ તો કોના નિમિત્તે તે વિધિ થયો ? જો fસ - રૂપ પ્રથમા વિભક્તિ પ્રત્યયના વ્યંજનના નિમિત્તે નો લોપ કહીએ તો તે પણ બરોબર નથી, કારણકે, તેમ કહીએ તો ટુવૌ । વગેરેમાં સ્ નો લોપ સિદ્ધ નહીં થાય. કેમકે, આમાં ગૌ રૂપ વિભક્તિ પ્રત્યય વ્યંજનાદિ નથી, અને ગૌ પ્રત્યય આવતાં પણ નો લોપ તો દેખાય જ છે. આથી પૂર્વોક્ત રૂપોમાં ૧ નો લોપ પૂ પ્રત્યયના નિમિત્તથી જ થયેલો છે, એમ - બીજો કોઈ રસ્તો ન હોવાથી – સ્વીકારવું જ રહ્યું. આમ અહીં |િ પ્રત્યય પર આવતાં વ્યંજન - નિમિત્તક કાર્ય (૨ ના લુફ સ્વરૂપ) થયેલું છે. વૃત્તિકાર શ્રી હેમહંસગણિવરે જોગમુક્યોઃ મુક્યું +ાર્થસંપ્રત્યયઃ (૧/૨૨) ન્યાયની ન્યા. મ. બુ. વૃ, વસ્વ . રૂપની સિદ્ધિ આ પ્રમાણે કરી છે – વસુ રૂછત: તિ વચન પ્રત્યય આવતાં પૂર્વનો સ્વર દીર્ઘ થયે વસૂય ધાતુ બને છે. પછી (ત) વસૂયત: તિ, |િ પ્રત્યય થયે, વસૂવ + faએવી સ્થિતિમાં અત: (૪-૩-૮૨) સૂત્રથી નો લુક થયે, વસૂય + + સૌ એવી સ્થિતિમાં યોગશિતિ (૪-૩-૮૦) સૂત્રથી ૨ નો લુફ કરેલો છે. પણ આ બરોબર નથી. કારણકે યોગશિતિ (૪-૩-૮૦) સૂત્રથી વ્યંજનાંત ધાતુથી પરમાં આવેલાં ૨ નો લુફ થાય છે, જયારે, અહીં તો ય કાર વસૂય એવા નામધાતુનો પોતાનો છે. (આ હકીકતની સ્પષ્ટતા અમે ત્યાં કરેલી જ છે.) આથી અહીં થ્થો: પ્રશ્નને નુણ (૪-૪-૧૨૧) સૂત્રથી જ વર્ય + દિક્ + સૌ એવી સ્થિતિમાં ચૂનો લુફ થાય છે. આથી |િ એ અપ્રયોગી હોયને રૂતું હોવાથી તેનો અભાવ થવાથી વત્ + ગૌ એવી સ્થિતિમાં ચાવી વ: (૨-૧-૫૭) સૂત્રથી 5 નો – થયે, વસ્વ ! રૂપની સિદ્ધિ થઈ જાય છે. આ પ્રમાણે જે ઠેકાણે ધાતુનું અંગ વચન, યે વગેરે લાગવાથી જ કાર ઉપાંત્યવાળું મ કારાંત બને છે, તે ઠેકાણે |િ પ્રત્યય આવતાં : ધ્વર્યું(૪-૪-૧૨૧) સૂત્રથી જ ચૂનો લુફ થતો હોયને વ્યંજન - કાર્ય થતું દેખાય છે. આથી [િ પ્રત્યય પર છતાં “વ્યંજન - કાર્ય બિસ્કુલ થતું નથી” એ વાત સ્વમતે પણ રહેતી નથી. આથી સ્વમતે પણ પૂર્વોક્ત રીતે પ્રત્યય પર છતાં વ્યંજન - કાર્ય થતું હોવાથી - ક્વચિત્ થાય અને ક્વચિત્ ન થાય એવો ‘નિત્ય' શબ્દનો વાસ્તવિક અર્થ ઘટી જાય છે. અર્થાત્ fair નર્ધનત્યમ્ (૨૩૮) ન્યાયની ન્યા. મ. ટીકામાં કહેલાં ઉદાહરણોમાં વ્યંજન - કાર્ય થયેલું દેખાતું નથી, જ્યારે, પૂર્વોક્ત અહીં દર્શાવેલ ઉદાહરણોમાં વ્યંજન - કાર્ય થયેલું દેખાય છે. આથી આ ન્યાયસૂત્રમાં મૂકેલ ‘નત્યમ્' એવા પદનો અર્થ ‘પ્રતમfપ યાત્' (પ્રાપ્ત પણ. વ્યંજન - કાર્ય ન થાય) એમ કરવાને બદલે 'વિત વિન વિ' એવા વાસ્તવિક રૂપે કરવામાં ય સ્વમતે પણ દોષ જણાતો નથી. અને જો પૂર્વોક્ત રીતે વ્યંજન - કાર્ય વાસ્તવિક રીતે અનિત્ય બનતું હોય તો (વ્યનાર્ય) નિત્યમ્' પદને બદલે “ યાત્રએવું પદ મૂકવું જોઈએ – એવો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો નથી, કે જેને માટે ન્યાયસૂત્રો ચિરંતન હોવાથી અપરિવતનીય છે - ઈત્યાદિ સમાધાન કરવું પડે. આમ પૂર્વોક્ત ઉદાહરણોમાં શિ પ્રત્યય પર છતાં વ્યંજન - કાર્ય થતું દેખાય છે, તેથી ‘નિત્યમ્' એવા પદનો અર્થ - = ૪૨૭ = Page #476 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ‘પ્રાપ્ત પણ ન થાય' એમ એક પક્ષપાતી નિર્ણયાત્મક કરવાને બદલે, “ક્વચિત થાય અને ક્વચિત ન થાય એવી જો વાસ્તવિક અર્થ કરાય, તો પણ પરમતની જેમ સ્વમતે પણ વિરોધ - દોષ આવશે નહીં; અર્થાત તેવો અર્થ ઘટી જાય છે, એમ આ સમગ્ર વસ્તુ કહેવા પાછળનો ભાવ છે. અને આ રીતે આ ન્યાય વાસ્તવિક રીતે અનિત્યતા જણાવનારો – સાધનારો હોવાથી “અનિત્યની અનિત્યતા - હોવાને અસંભવ છે’ એ નિયમથી જ આ ન્યાયની અનિત્યતા દર્શાવી શકાતી નથી, એમ કહેવું પણ ઉચિત ઠરે છે. આ અંગે વિદ્ધન્જનો જ વિચાર કરીને નિર્ણય કરે... (૨/૩૮) | ९६. स्थानिवद्भावपुंवद्भावैकशेषद्वन्द्वैकत्वदीर्घत्वान्यनित्यानि ॥२/३९॥ ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ:- સ્થાનિવર્ભાવ વગેરે પાંચ કાર્યો અનિત્ય છે. આમાં કન્ડ - એકત્વથી સમહારદ્વન્દ્ર જાણવો. અને દીર્ઘત્વરૂપ કાર્ય સામાન્યથી કહેલું હોવા છતાં વર્નામનો તીર્થને (૨ -૧-૬૩) સૂત્રથી વિહિત જ દીર્ઘત્વ અહિ વિવક્ષિત છે. આથી ૧. સ્થાનિવર્ભાવ ૨. પુંવર્ભાવ ૩. એકશેષવિધિ ૪. સમાહારદ્વન્દ્ર અને પ. દીર્ઘઆદેશવિધિ - એ પાંચ કાર્યો અનિત્ય છે. એટલે કે પ્રાપ્તિ અનુસાર સર્વત્ર થવા છતાં પ્રયોગાનુસારે (યથાપ્રયોગદર્શન) ક્યારેક નથી પણ થતાં, એમ ન્યાયાર્થ છે. આ સ્થાનિવભાવ વગેરે કાર્યો થવાના ઉદાહરણો તો સુલભ જ છે. એટલે તે અહિ અમારા વડે કહેવાતાં નથી. સ્થાનિવદ્વભાવ વગેરે નહિ થવાના ઉદાહરણો આ પ્રમાણે છે. (૧) સ્થાનિવર્ભાવની અનિત્યતાનું ઉદાહરણ :- સ્વાદુ શબ્દથી વાકું ઊંતુ - એ પ્રમાણે હુ« નE: દ્રિપુ (૩-૪-૪૨) સૂત્રથી બન્ પ્રત્યય પર છતાં મસ્વિત્ | રૂપ થાય છે. અહિ વિવું + fણન્ + ૩ + ર્ સ્થિતિમાં વાટુ શબ્દના ૩ કારની વૃદ્ધિ થયે, પછી 270માટે: (૭-૪-૪૩) સૂત્રથી અંત્યસ્વરાદિનો લુફ થયે તેનો સ્થાનિવર્ભાવ (અર્થાત્ સુફ આદેશનો સ્થાનિ બૌ કાર જેવો ભાવ) ન થવાથી વત્ + fણ એમ ના કાર ઉપાંત્યમાં હોવાથી રૂપાન્યાસમીનાશવૃદ્વિતો છે (૪-૨-૩૫) સૂત્રથી હ્રસ્વ આદેશ સિદ્ધ થયો. (અને પછી સી) (૪-૧-૫૯) સૂત્રથી પૂર્વના ૩ નો રૂ આદેશ થયે, સર્વત્ ! રૂપની સિદ્ધિ થઈ. જે અહિ ગિન્ પ્રત્યાયના લોપનો સ્થાનિવર્ભાવ થયો હોત, તો ઉપાંત્ય ના કારનો હૃસ્વાદેશ ન થવાથી ‘સિસ્વીત્ વગેરે અનિષ્ટ રૂપ થાત.) જ્ઞાપક :- સ્થાનિવદુર્ભાવના અનિત્યપણાનું ઉન્મીલક = જ્ઞાપક છે, માતાર્થ, ઉપમાવત્ | વગેરેમાં (માતા + fણન્ + + ટુ સ્થિતિમાં) અન્યસ્વરાદિલુકુ થયે મન્ + ળ, અહીં ના લુનો સ્થાનિવભાવ થયે - ઉના ઉપાંત્યમાં નથી, પણ તન કાર જ ઉપાંત્યમાં છે. આમ ઉના ઉપાંત્યમાં ન હોવાથી ૩૫–૦ (૪-૨-૩૫) સૂત્રથી હૃસ્વની પ્રાપ્તિ જ નથી. આથી ૪૨૮ Page #477 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૯. ન્યા. મં.... અમમાતત્ । રૂપ થઈ શકે છે. તેમ છતાં ય અમમાત્ । વગેરે રૂપોમાં અંત્યસ્વારાદિલુક્નો સ્થાનિવદ્ભાવ થયે છતે આ કાર ઉપાંત્યમાં ન હોવાથી જ (ત્ત કાર જ ઉપાંત્યમાં હોવાથી) તેના હ્રસ્વાદેશનોનિષેધ સિદ્ધ થઈ જતો હોવા છતાં ય પાન્યસ્યાસમાનતોપિશાવૃત્તિો કે (૪-૨-૩૫) સૂત્રમાં અસમાનોપિ નું ગ્રહણ કરવું - એ આ અંશનું જ્ઞાપક છે. આ ‘અસમાનતોપિ' નું ગ્રહણ એ સ્થાનિવદ્ભાવનું અનિત્યપણું હોવાથી સ્થાનિવદ્ભાવ નહીં થવાની શંકાથી જ કરેલું છે. આથી તે આ ન્યાયાંશને જણાવે છે. વ્યંજન શંકા :- ૩૫ાન્યસ્થ (૪-૨-૩૫) માં સમાનતોપિ ના ગ્રહણનું ઉપર કહેલા સિવાય અન્ય પણ કારણ છે. તે આ રીતે - રાખાનું આવ્યત્ અરરાગત । વગેરે રૂપોમાં (રાખન્ + બિન્ + ૩ + ત્ સ્થિતિમાં) ત્રસ્ત્યસ્વરાવે: (૭-૪-૪૩) સૂત્રથી કરેલો અન્લોપ એ સ્વર સમુદાયના આદેશરૂપ હોવાથી સ્વરાદેશ રૂપ નથી. આથી સ્વાસ્થ્ય પરે પ્રાવિૌ (૭-૪-૧૦) સૂત્રથી તેના સ્થાનિવભાવની પ્રાપ્તિ નથી. (રાખન્ + fબત્, રાન્ + fન્ + $ + ત્ સ્થિતિમાં રાન્ શબ્દના ઉપાંત્ય આ નો હ્રસ્વાદેશ કરવો ઇષ્ટ નથી. આથી) અહિ પણ ઉપાંત્યના હ્રસ્વાદેશનો નિષેધ કરવો જરૂરી છે. અને તે માટે (ઉપાંત્યના હૃસ્વાદેશના નિષેધ માટે) અસમાનતોપિ એ પ્રમાણે સૂત્રમાં ગ્રહણ કરેલું છે. સમાધાન :- સાચી વાત છે, પણ અરરાગત્ । વગેરે પ્રયોગોમાં અન્ લોપ એ સ્વર - વ્યંજન સમુદાયનો આદેશ છે. તેમાં સ્વરરૂપ અવયવના જ પ્રાધાન્યની વિવક્ષા કરવામાં અન્ લોપ એ સ્વરાદેશ પણ બની જાય. અને તેથી સ્વાસ્થ્ય રે (૭-૪-૧૧૦) થી સ્થાનિવદ્ભાવની પ્રાપ્તિ હોવાથી જ અસમાનતોપિ ના ગ્રહણ વિના પણ અરરાખત્ । માં ઉપાંત્યનો હ્રસ્વનિષેધ થઈ જ જશે. તેમ છતાં જે ક્ષમાનોપિ નું ગ્રહણ કરેલું છે, તે સ્થાનિવદ્ભાવ અનિત્ય હોવાથી અંત્યસ્વરાદિલુન્નો સ્થાનિવદ્ભાવ નહિ થવાથી ગમમાતૃત્ । વગેરે રૂપોની સિદ્ધિ નહિ થાય એવી શંકાથી જ કરેલું છે, એમ સ્વીકારવું જોઈએ. - (૨) કુંવાવિધિની અનિત્યતાનું ઉદાહરણ :- રક્ષિળસ્યાં ભવ:, ક્ષિાપશ્ચાત્પુરસસ્ત્યગ્ (૩-૩૬૧) સૂત્રથી રક્ષિળા શબ્દથી ત્યજ્ પ્રત્યય આવતાં (વૃદ્ધિ થયે) પાક્ષિળાત્ય: । રૂપ થાય છે. અહીં મર્વાઘોડસ્ત્રાવી (૩-૨-૬૧) સૂત્રથી ક્ષિા શબ્દના પુંવદ્ભાવની પ્રાપ્તિ છે. છતાં આ ન્યાયથી અનિત્ય હોયને ન થયો. જો અહિ પુંવદ્ભાવ થયો હોત તો સ્ત્રીલિંગ અર્થની નિવૃત્તિ થવાથી નિમિત્તામાનેં (૧/૩૯) ન્યાયથી સ્ત્રીત્વહેતુક પ્રાપ્ત થતાં આવ્ પ્રત્યયની પણ નિવૃત્તિ થવાથી રક્ષિળત્ય:। એવું રૂપ થાત. જ્ઞાપક :- પુંવદ્ભાવિધિની અનિત્યતાનું પ્રત્યાયક = 'જ્ઞાપક છે, ઝૌન્ડિન્યા શસ્ત્યયો: (૩-૧-૧૨૭) સૂત્રમાં ‘હ્રૌત્તુિ’ એવો નિર્દેશ. આ ૌન્ડિન્ય શબ્દ એ પુંવદ્ભાવની અનિત્યતા વિના કોઈપણ રીતે સિદ્ધ થઈ શકતો નથી. તે આ રીતે - ડુપ્ લાહે । જ્ ધાતુથી બનાતે: શીતે (૫-૧-૧૫૪) સૂત્રથી પિન્ પ્રત્યય ૫૨ છતાં સ્ત્રીલિંગ અર્થમાં ↑ પ્રત્યય લાગતાં, ન્ડિની । શબ્દ થાય. પછી વ્ડિની શબ્દથી ‘વૃદ્ધ અપત્ય' અર્થમાં થિંગ્ (૬-૧-૪૨) ૪૨૯ Page #478 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. સૂત્રથી વન્ પ્રત્યય પર છતાં નીતિશ ણિતદ્ધિતયસ્વરે (૩-૨-૫૧) સૂત્રથી પ્રાપ્ત કુંવભાવ જો થાય, તો સ્ત્રીત્વ અર્થની નિવૃત્તિ થવાથી સ્ત્રીત્વનિમિત્તક પુષ્ટિની શબ્દમાં રહેલ ફી પ્રત્યાયની પણ નિવૃત્તિ થશે. આથી કૃષિની + , લુષ્કિન્ + ચંન્ એવી સ્થિતિમાં નોડપી તદ્ધિત (૭-૪-૬૧) સૂત્રથી રૂનું પ્રત્યાયનો લોપ થયે, પદ્મ એવું રૂપ પ્રાપ્ત થાય છે. તો પણ પૂર્વોક્તસૂત્રોમાં અડચ એ પ્રમાણે નિર્દેશ કરેલો છે, તે આ ન્યાયથી પુવભાવ અનિત્ય હોવાથી પુંવભાવ નહિ થાય, અને આથી સ્ત્રીત્વહેતુક છું (1) પ્રત્યય પણ નિવૃત્ત નહિ થાય. અને ત્યારે અવશ્ય (૭-૪-૬૮) સૂત્રથી જે ડી પ્રત્યયનો લોપ થાય છે, તેનો (વુષ્ટિની + ય ી નો લુફ થયે, યુfsન્ + યમ્ સ્થિતિમાં) સ્થાનિવર્ભાવ થવાથી નોડ વચ્ચે તદ્ધિત (૭-૪-૬૧) સૂત્રથી પ્રાપ્ત રૂનું પ્રત્યયનો લોપ ન થવાથી શૌચ એવા રૂપની સિદ્ધિ થવાની સંભાવના છે. આથી પુંવદ્ભાવની અનિત્યતા વડે જ પૂર્વોક્ત સૂત્રમાં એવો નિર્દેશ સંગત સિદ્ધ થતો હોય તે પુંવદ્ભાવની અનિત્યતા જણાવે છે. . (૩) એકશેષવિધિની અનિત્યતાનું ઉદાહરણ :- તાત્મજં તત્ત્વમતિષ્ઠત્તે નૈનાદ | અહિ ત્યાદિ(૩-૧-૧૨૦) સૂત્રથી પ્રાપ્ત તત્ શબ્દનો એકશેષ ન થયો. A. એકશેષવિધિની અનિત્યતાનું વિશેષક = જ્ઞાપક આવા પ્રયોગો જ છે. (પૂર્વોક્ત ત્યાદ્ધિ: (૩-૧-૧૨૦) સૂત્રનો અર્થ આ પ્રમાણે છે. ત્યત્ આદિ શબ્દોનો અન્ય શબ્દ સાથે દ્વન્દ્રસમાસ કરવાનો હોય ત્યારે (સમાસના અપવાદરૂપે) ચત્ આદિ શબ્દ જ એક શેષ રહે છે અને અન્ય શબ્દનો લોપ થાય છે. જેમકે, સ ર વૈરતિ - સૌ યશ ચૈત્ર8 - યૌ પ્રસ્તુતમાં તલ્ શબ્દ ચદ્રિ સંબંધી છે, અને તત્ શબ્દ ત્યાદ્રિ થી અન્ય છે. તેથી શબ્દનો એકશેષવિધિ થવાની પ્રાપ્તિ છે. પણ એકશેષવિધિ અનિત્ય હોવાથી ન થયો.) (૪) દ્વન્દ્ર - એકત્વ = સમાહાર વિધિની અનિત્યતાનું ઉદાહરણ :- ૯દુપિવી| B. અહિ પ્રદૂષણમ્ (૩-૧-૧૩૭) સૂત્રથી પ્રાપ્ત એવો પણ સમાહાર દ્વન્દ્ર ન થયો. જ્ઞાપક :- દ્વન્દ્ર એકત્વ વિધિના અનિત્યત્વનું પ્રાણક = જ્ઞાપક છે, પ્રતૂિફામ્ (૩-૧-૧૩૭) એ પ્રમાણે સૂત્રમાં બહુવચન જ. તે આ રીતે - ગ્રંથકાર આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીની સર્વત્ર સૂત્રોમાં એકવચન વાળો પ્રયોગ કરવાની જ (સમાહારદ્દ કરવાની જ) શૈલી છે. વળી જયાં બહુવચનનો પ્રયોગ કરે છે, ત્યાં કોઈ વિશેષ અર્થનું જ્ઞાપન કરવા માટે જ કરે છે. અને અહિ જો તેનો પ્રયોગ કરેલો છે, તેથી જણાય છે કે તે બહુવચનનું કંઈક જ્ઞાપન કરવા રૂપ પ્રયોજન હોવું જોઈએ. અને એ પ્રયોજન સમાહાર દ્વન્દ્રની અનિત્યતાનું જ્ઞાપન કરવારૂપ જ છે. કારણકે બીજા પ્રયોજનનો અભાવ છે. અને જો ‘સમાહાર દ્વન્દ્ર અનિત્ય છે,” એ ન્યાયાંશ ન હોત, તો કયા અર્થનું જ્ઞાપન કરવા માટે અહિ બહુવચનનો પ્રયોગ કરતા ? (૫) દીર્ઘ આદેશવિધિના અનિત્યત્વનું ઉદાહરણ :- વઢુિં ઋીડીયમ્ | ત | રાષ્યિ: વર્તરિ (૫-૩-૧૨૬) સૂત્રથી મન પ્રત્યય લાગતાં ક્ + ન = પુર્વઃ | તથા પુર્વે સદાને | પુર્વ ધાતુથી બન્ વાવાધમળે (૫-૪-૩૬) સૂત્રથી પ્રત્યય લાગતાં, અને સ્ત્રીત્વ અર્થમાં ડી = ૪૩૦ Page #479 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૯. સ્વો. ન્યા.... પરામર્શ.... આવતાં – કુવિળી । રૂપ થાય. આવા રૂપોમાં સ્વાદેનમિનો રીર્પોર્નોર્થજ્ઞને (૨-૧-૬૩) સૂત્રોથી દીર્ઘ આદેશ ન થયો. જ્ઞાપક ઃ- દીર્ઘવિધિના અનિત્યત્વનું ઉદ્દીપક = શાપક છે, સ્વાવેર્નામિન:૦ (૨-૧-૬૩) સૂત્રોથી જ દીર્ઘ આદેશ સિદ્ધ થઈ જતો હોવા છતાં સ્ફૂર્ખ, ખ્, પ્નું વગેરે ધાતુઓનો દીર્ઘ આદેશ કરવાપૂર્વક જ ધાતુપાઠમાં કરવો, પણ દુર્છા, મુર્છા વગેરે ધાતુઓની જેમ દીર્ઘ આદેશ કર્યા વિના (હ્રસ્વરૂપે જ) ધાતુપાઠમાં પાઠ ન કરવો. આ દીર્ઘત્વ સહિત પાઠ એ સ્ફૂર્ખ વગેરે ધાતુઓના સ્વરનો દીર્ઘ આદેશ અવ્યભિચારી અવહંભાવી નિત્ય છે, એવું જ્ઞાપન કરવા દ્વારા બીજા ધાતુઓના સ્વરનો દીર્ઘ - આદેશ ક્યારેક વ્યભિચારી છે / અનિત્ય છે, એવું જ્ઞાપન કરવા માટે છે. અને જો ‘દીર્ઘ - વિધિ અનિત્ય છે,' એ ન્યાયાંશ ન હોત તો કયા અર્થનું જ્ઞાપન કરવા માટે સ્ફૂર્ખ વગેરે ધાતુઓનો દીર્ઘત્વ - સહિત પાઠ આચાર્ય ભગવંત કરત ? અર્થાત્ એ સિવાય સદીર્ઘપાઠનું. બીજું કોઈ પ્રયોજન નથી. આમ સ્પૂŕ વગેરે દીર્ઘપાઠ - દીર્ઘત્વવિધના અનિત્યપણાથી જ ઘટમાન થતાં હોયને તે આ ન્યાયાંશને જણાવે છે. = - - = અનિત્યતાની અનિત્યતા હોવી સંભવતી નથી, માટે અહિ દર્શાવી નથી. (અર્થાત્ ક્યારેક થવું, ક્યારેક ન થવું એ અનિત્ય પદાર્થ છે. આ અનિત્ય પદાર્થ (વસ્તુ) ની અનિત્યતા ત્યારે જ કહેવાય કે જ્યારે પૂર્વોક્તવિધિઓનું કયારેક થવું કયારેક ન થવું, એમ ન થાય. અર્થાત્ પૂર્વોક્ત વિધિઓ નિત્ય જ થાય. પણ તેવું થાય તો સ્થાનિવદ્ભાવ વગેરે વિધિઓનું અનિત્યપણું વ્યાઘાત પામી જાય. માટે અનિત્ય વિધિઓનું અનિત્યત્વ સંભવતું નથી. (૨/૩૯) સ્વોપજ્ઞ ન્યાસ १. तच्च अतच्च वस्तुस्वरूपं इति तददे । तदतदे आत्मा यस्य तत् तदतदात्मकं तत्त्वं = आतिष्ठान्ते પ્રતિગાનતે । (જૈનો તદાત્મક અને અતદાત્મક એવું વસ્તુનું સ્વરૂપ સ્વીકારે છે.) આ રૂપમાં પ્રતિજ્ઞાયામ્ (૩-૩-૬૫) સૂત્રથી આત્મનેપદ થયું છે. આમાં તૂર્ શબ્દ એ સર્વનામ હોવાથી ત્ શબ્દથી સત્ત્વ, નિત્યત્વ, સામાન્યાત્મકત્વ, અને અભિલાપ્યત્વ ધર્મોનો પરામર્શ (સંબંધ અથવા સ્મરણ) થાય છે અને તત્ શબ્દથી અસત્ત્વ, અનિત્સત્વ, વિશેષાત્મકત્વ, અનભિલાપ્યત્વ ધર્મોનો પરામર્શ થાય છે. આથી આનો અર્થ એ થાય કે, સર્વવસ્તુઓના વિષે સત્ત્વ, નિત્યત્વ વગેરે ધર્મોને વિષે જૈનો સ્યાદ્વાદ અનેકાંતને સ્વીકારે છે. અર્થાત્ સર્વ વસ્તુઓના સત્ત્વ, નિત્યત્વ વગેરે ધર્મો એકાંતે નથી પણ, કંચિત્ - કોઈ અપેક્ષાએ છે. તેથી તે જ વસ્તુમાં કોઈ અપેક્ષાએ અસત્ત્વ, અનિત્યત્વ, વગેરે ધર્મો પણ ઘટે છે. (૨ ૩૯) - = - = પરામર્શ A. તતવાત્મ તત્ત્વમ્... એ પ્રમાણે એકશેષવિધિની અનિત્યતાનું ઉદાહરણ આપેલું છે. પણ તે કેટલાંક વિદ્વાનોને સંમત નથી. કારણકે તત્ત્વ, અતત્ત્વ રૂતિ તરે એમ એકશેષ કરાય તો બે તદ્ ૪૩૧ Page #480 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. શબ્દાર્થનો જ બોધ થાય છે, અને એમાં પહેલો તદ્ શબ્દ સત્ત્વાદિ ધર્મોને જણાવતો હોયને બીજો તત્ શબ્દ એ પોતાના અર્થથી વિરૂદ્ધ - અસત્ત્વાદિ ધર્મરૂપ અર્થને કહેવાને અસમર્થ છે. આથી સામાર્થ્યનો અભાવ હોવાથી જ એકશેષ થશે નહિ. એકશેષમાં પણ સમર્થ પદાશ્રિત જ પદવિધિ માનેલો છે. આથી આ વાસ્તવિક રીતે એકશેષના અનિત્યત્વનું ઉદાહરણ નથી. તો પણ અન્યત્ર વૃત્તિકારશ્રીએ જે કહેલું છે કે, અસામર્થ્ય વગેરે કોઈ પણ કારણે એકશેષ થયો નથી, એટલે ‘દ્વન્દ્વ સમાસના અપવાદરૂપ એકશેષ જ થાય' એવું અવધારણ તો ભગ્ન જ થયું. માટે તાત્ત્વિક ઉદાહરણ ન હોવા છતાંય એકશેષની અપ્રવૃત્તિ થવાનું - વ્યાવહારિક ઉદાહરણ કહી શકાય છે. એની જ વૃત્તિકારે અનિત્યત્વરૂપે વિવક્ષા કહી છે, ઇત્યાદિ સમાધાન કરવું. B. દ્વન્દ્વ - એકત્વના અનિત્યત્વરૂપ ન્યાયાંશના કુંડુન્ડુમિવીળા:। એવા ઉદાહરણમાં અને જ્ઞાપકમાં કેટલાંક વિદ્વાનોને અસ્વરસ છે. તે આ પ્રમાણે - દ્વન્દ્વ સમાસમાં જે ઠેકાણે અવયવગત સંખ્યાની વિવક્ષા કરાય છે, (એટલે કે સમાસઘટક પદોની સંખ્યાની ભિન્ન - ભિન્નરૂપે વિવક્ષા કરાય છે,) ત્યાં દ્વન્દ્વ સમાસથી દ્વિવચનાદિ થાય છે. અર્થાત્ ઇતરેતર દ્વં.સ. થાય છે. અને જ્યાં સમુદાયની વિવક્ષા કરાય છે, ત્યાં એકવચન સમાહાર દ્વૈ. સ. થાય છે. આવી સ્થિતિ હોવામાં જ્યાં દ્વન્દ્વ એકત્વ = સમાહારદ્વન્દ્વ સમાસ કરાય છે, ત્યાં સમુદાયની વિવક્ષા જ નિયમથી હોય છે. હવે શધ્રુવુન્ડુમિવી: । આ સ્થળે પણ જો કે શંખ વગેરે તૂર્વાંગ (વાઘ પ્રકાર) હોવાથી સમાહાર દ્વન્દ્વની પ્રાખિ/જ્ઞાામ્ (૩-૧-૧૩૭) સૂત્રથી પ્રાપ્તિ છે. તો પણ વુન્ડુમિ વીળા ચેતિ એમ વિગ્રહ કરીને વુન્ડુમિવીણમ્ । એમ સમાહાર કરીને પછી છી ન ટુન્ડુમિવીનં 7 એમ વિગ્રહ કરાયે છતે સમાહાર થશે નહિ, પણ સર્વનો ઝુલુન્ડુમિવીળા: । એમ ઇતરેતર દ્વન્દ્વ સમાસ જ થશે. કારણકે પ્રાણિતૂર્યાદ્દામ્ (૩-૧-૧૩૭) સૂત્રના ન્યા. સા. લઘુન્યાસમાં પણ કહેલું છે કે, જ્યારે મૃદ્ઘ શત્રુપ ૬ એ પ્રમાણે વિગ્રહ કરાય ત્યારે સમાહાર દ્વન્દ્વ ન થાય, કારણકે શુપઢ શબ્દએ સૂર્યંગનો સમુદાય છે. (પણ તૂર્વાંગ નથી.) આથી પ્ર૰િ (૩-૧-૧૩૭) સૂત્રથી સમાહાર દ્વન્દ્વ નહીં થાય. કહેવાનો આશય એ છે કે સ્વાંગ (સ્વના અંગ) નો સમુદાય એ સ્વાંગ નથી, તેમ ‘સૂર્યંગનો સમુદાય’ એ પણ ‘સૂર્યાંગ' નથી અને તેથી કુંલુન્ડુમિવીના: । ઇત્યાદિ સ્થળે પણ ટુન્ડુમિવીળમ્ એ પ્રમાણે સૂર્યાંગના સમુદાયનો આશ્રય કરીને ઈતરેતર સમાસની જ સિદ્ધિ થાય છે. આથી તેને માટે સમાહાર - દ્વન્દની અનિત્યતા માનવી જોઈએ નહિ. - વળી અહિ જે પ્રાળિસૂર્યાઙ્ગાળામ્ (૩-૧-૧૩૭) સૂત્રસ્થ બહુવચનને જ્ઞાપકરૂપે કહેલું છે, તે પણ ઘટતું નથી. કારણકે તેનું અન્ય પ્રયોજન ત. પ્ર. બૃહવૃત્તિમાં કહેલું છે. તેમાં ઉક્તસૂત્રનું પ્રયોજન જણાવતાં કહ્યું છે કે “પ્રાણિના અંગવાચક શબ્દો અને તૂર્ણાંગો (વાઘ - વાદકવાચક શબ્દો) ને વિષે શ પટઠ વગેરે વાઘવાચક શબ્દો એ અપ્રાણિજાતિરૂપ હોવાથી (જાતિવિવક્ષામાં) પૂર્વસૂત્રથી સમાહાર દ્વન્દ્વ સિદ્ધ હોતે છતે વ્યક્તિવિવક્ષામાં સમાહારનું વિધાન કરવા માટે અને જાતિ વિવક્ષામાં પ્રાણિ - અંગવાચક અને અપ્રાણિ અંગવાચક શબ્દોનો આ સૂત્રમાં ઉલ્લેખ કરવાથી (એ બે નો) સંભેદ મિશ્રણ હોય ત્યારે સમાહાર દન્દ્રની નિવૃત્તિ | નિષેધ કરવા માટે આ સૂત્ર કરેલું છે.” આથી જાતિની વિવક્ષામાં પણ પ્રાપ્તિપશ્ચાવે: (૩-૧-૧૩૬) સૂત્રથી પળિવળવૌ । વગેરેમાં પ્રાપ્ત પણ એકત્વ ન થાય. તત્ત્વપ્રકાશિકા બૃ.પૃ.ના શબ્દો આ પ્રમાણે છે - પ્રાયકાનાં સૂર્યઙેષુ ચ શક્વપટહારીનામપ્રાપ્નિાતિત્વાત્ પૂર્વેળ સિદ્ધે વ્યક્ત્તિવિવક્ષાયાં વિધાનાર્થમ્, જ્ઞાતિવિવક્ષામાં પ્રાપ્યઙ્ગાપ્રાપ્યઙ્ગાવિસંમેર્ નિરાળાથં ચ વનમ્ । ત્યારબાદ બૃ.પૃ. - ૪૩૨ = Page #481 -------------------------------------------------------------------------- ________________ ર/૩૯. પરામર્શ. ૨/૪૦. ન્યા. મં... માં કહ્યું છે કે, પ્રજ્ઞાપનાર્થવ 7 વહુવચનમ્ ! આ પ્રા. (૩-૧-૧૩૭) સૂત્ર કરવાનું આવું (પૂર્વોક્ત) પ્રયોજન છે - એમ જ્ઞાપન કરવા માટે જ બહુવચન કરેલું છે” હવે જો આ માટે જ બહુવચન કરેલું હોય, તો તૂટ્યમ્ એમ બહુવચન - દ્વન્દ્ર એ એકત્વની અનિત્યતાનું જ્ઞાપક છે, એમ શી રીતે કહેવાય ? વળી બહુવચનનું - .એ.ની અનિત્યતાનું જ્ઞાપન કરવારૂપ - બીજું પણ પ્રયોજન છે, એમ કહેવું પણ ઉચિત નથી. કારણકે બૃહદ્ઘત્તિનાં પૂર્વોક્ત વાક્યમાં વ શબ્દ મૂકેલો છે. તેથી બહુવચનના બીજા પ્રયોજન = ફળનો વ્યવચ્છેદ થઈ જાય છે. માટે આ બહુવચનને આ 4.એ. ની અનિત્યતાનું જ્ઞાપક ન કહી શકાય. તથા શક્યુપિવીળા: I એ પ્રયોગની સિદ્ધિ માટે પૂર્વોક્ત રીતે બે શબ્દોનો દ્વન્દ્ર કરીને પછી દ્વિવચનાંત કે બહુવચનાત ત્રીજા શબ્દ સાથે દ્વન્દ્ર કરવામાં પૂર્વ શબ્દ સૂર્યાગ સમુદાય હોવાથી (સૂર્યાગ ન હોવાથી) પૂર્વોક્ત સૂત્રની અપ્રવૃત્તિ થશે, અને આથી ઇતરેતર દ્વન્દ્ર જ થવાથી તે સમાસથી બહુવચનની સિદ્ધિ પણ થઈ જશે. આ પ્રમાણે બૃહદ્રવૃત્તિનું ઉક્ત વચન ગમે તે કારણે પ્રસ્તુત ન્યાયવૃત્તિકારશ્રીની જાણમાં નહિ આવ્યું હોય, માટે જ બીજા પ્રયોજનનો અભાવ હોવાથી એમ તેઓએ કહેલું જણાય છે. અને માટે જ તેમણે દ્વન્દ્ર - એકત્વની અનિત્યતાના જ્ઞાપકરૂપે તેને કહેલું હોય - જે હોય તે – પણ પૂર્વોક્ત વસ્તુ જ ત. પ્ર. બૃહદ્રવૃત્તિસ્થ હોયને આશ્રયણીય જણાય છે. જો કે નવ્વાસીદુત્વરદત્પસ્વર/મેમ્ (૩-૧-૧૬૦) સૂત્રના ન્યાસસાર સમુદ્ધાર = લઘુન્યાસમાં શ૬મવી: ! એવા ત. પ્ર. બૃહદવૃત્તિગત ઉદાહરણ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, ‘urrળતૂટ્યા ,મુ' (૩-૧-૧૩૭) એ પ્રમાણે “બહુવચન' ક્વચિત્ એકત્વ (સમાહાર - દ્વન્દ્ર) વિધિના અનિત્યત્વ નું જ્ઞાપન કરવા) માટે છે. તેથી અહિ એકત્વનો | સમાહારદ્વન્દ્રનો અભાવ થયો છે.” આ લધુન્યાસની પંકિતના આધારે ન્યાય વૃત્તિકારશ્રી હેમહંસગણિજીએ બહુવચનનું આવું પ્રયોજન કહ્યું હોય, તેમ બને. પણ આવા સમાધાનમાં અસ્વરસ હોયને જ આગળ જતાં લઘુજાસકારે શહૂકુમવા: I સ્થળે બહુવચન પ્રયોગ થવાનો બીજો હેતુ આપતાં કહ્યું છે કે, અથવા શ શબ્દની અહિ માંગલ્ય - વાચકરૂપે વિવેક્ષા હોયને તૂર્યાગવાચકરૂપે વિવક્ષા ન હોવાથી સ્વજાતીયત્વનો અભાવ હોવાથી પ્રા. (૩-૧-૧૩૭) સૂત્રથી સમાહાર - દ્વન્દ નહિ થાય. આ ઉપરાંત પૂર્વોક્ત પ્રયોગમાં બહુવચન થવાના અર્થાત ઈતરેતર - દ્વન્દ પ્રયોગ થવાના બીજા પણ સમાધાન આપેલાં છે, પરંતુ, નિરર્થક ગ્રંથવિસ્તાર ન કરતાં - શ્રેષ્ઠ સમાધાન તો તે જ જણાય છે, જે અમે પહેલાં કહ્યું છે. (૨/૩૯) '૧૭. નિત્યો Uncરાવીનામ્ / ૨/૪૦ | ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ :- સુરિ - ગણથી લાગતો સ્વાર્થિક નિર્ પ્રત્યય અનિત્ય છે. અર્થાત્ સર્વત્ર થતો હોવા છતાંય પ્રયોગાનુસારે ક્યાંક ન પણ થાય. , (પ્રયોજન - અનુક્ત છે. ગુરદ્િ ગણથી સ્વાર્થિક બિન્ પ્રત્યય કહેલો છે, માટે તે થાય જ. પણ કેટલાંક વૃદ્ધિ ગણના ધાતુઓનો fણન્ પ્રત્યયરહિતપણે પણ પ્રયોગ દેખાય છે. તે સાધુ = ૪૩૩ = = Page #482 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. શિષ્ટપ્રયોગરૂપે હોવાની સિદ્ધિ જણાવવા માટે આ ન્યાય કહી શકાય. અથવા સર્વ વાયં (૨૫૮) ન્યાયનો અપવાદ આ ન્યાય જાણવો.) = ઉદાહરણ :- દુરસ્તેયે । અહિ (સ્િ થયે ચોરયતિ । રૂપ થાય, તેમ) શિલ્ પ્રત્યય ન થવાથી જોતિ । રૂપ પણ થાય. વિત્તુળ્ મૃત્યામ્ । (ન્વિન્તતિ રૂપની જેમ) ચિન્તતિ, ઇન્ સંવરને આ છપ્ ધાતુથી અદ્ પ્રત્યય પર છતાં જીવનમ્ । રૂપ થાય. તેમજ તુતમ્ ૩ન્માને એ તુલ્ ધાતુથી મિવાય:। (૫-૩-૧૦૮) સૂત્રથી અદ્ પ્રત્યય થતાં તુલા । વગેરે રૂપ થાય છે. - શાપક ઃ- આ ન્યાયનું ઘોષક જ્ઞાપક છે, વુદ્િ ગણના ઘુષણ્ વિશને । એ યુધ્ ધાતુને ૠ કા૨ અનુબંધવાળો (શ્રુતિ) કરવો. આ ૠવિત્ વિધાન ૠવિસ્તિકૂમ્રવૂસ્તુપુષુવૃત્તુર્દૂતુસૂત્રો વા (૩-૪-૬૫) સૂત્રથી અદ્ પ્રત્યય પ૨ છતાં અધુત્ । વગેરે રૂપોની સિદ્ધિ માટે કરેલું છે. હવે જો ર્િ પ્રત્યય એકાંતિક - નિત્ય જ હોય તો વિશેષવિધિ હોવાના કારણે પિશ્રિવ્રુક્ષુમ: ર્તરિ ૬ : (૩-૪-૫૮) સૂત્રથી ૬ પ્રત્યયની જ પ્રાપ્તિ હોવાથી અનૂષત્ । વગેરે રૂપો જ થવાથી અક્ પ્રત્યય થવાનો અવકાશ જ નથી. તો શા માટે અપ્ પ્રત્યય કરવા માટે યુધ્ ધાતુને ઋત્િ કરવો જોઈએ અર્થાત્ ન જ કરવો જોઈએ. (તેમ છતાં જે ૠવિત્ કરેલો છે, તે આ ન્યાયથી વ્રુત્તિ ગણનો પ્ર્ પ્રત્યય અનિત્ય હોવાથી ક્યારેક થશે નહિ, અને ત્યારે નાિ પ્રત્યયાંત ન હોવાથી અ પ્રત્યયની પ્રાપ્તિ થશે, એવી શંકાથી જ ૠ કાર અનુબંધવાળો કરેલો છે. અને આ રીતે, આ ન્યાય વિના ‘યુધ્ ધાતુને ઋવિત્ કરવો ' નિરર્થક બની જવાથી તે આ ન્યાયને જણાવે છે.) અનિત્યતા :- આ ન્યાય અધ્રુવ - અનિત્ય છે. આથી યુદ્ગાદ્દિ ધાતુઓ સિવાંયના જ ઘુરતિ એવા જે ગણના ધાતુઓથી શિષ્ટપ્રયોગાનુસારે ર્િ પ્રત્યય અનિત્ય છે. A. જ્યારે યુગાવિ પુરારિ ગણના ધાતુઓ છે, તેનાથી તો યુનાવેર્નવા (૩-૪-૧૮) સૂત્રથી નિયતપણે જ નિર્ પ્રત્યયનો વિકલ્પ થાય છે. (૨/૪૦) = - સ્વોપજ્ઞ ન્યાસ ૧. વિશેષવિધિ હોવાથી ૐ પ્રત્યયની પ્રાપ્તિ છે, એમ કહ્યું. સર્વ ઠેકાણે વિશેષવિધિ વડે સામાન્યવિધિનો બાધ કરાય છે, પણ સામાન્યવિધિ વડે વિશેષવિધિનો બાધ થતો નથી, [સર્વત્રાપિ વિશેષેન સામાન્ય વાધ્યતે, ન તુ સામાન્યેન વિશેષ: (૩/૯) એ ન્યાયથી ૐ રૂપ વિશેષવિધિની પ્રાપ્તિ છે. અહિ ઋત્િ ધાતુઓથી અદ્ પ્રત્યયનું વિધાન કરેલું હોવાથી ૬ પ્રત્યય થવો એ સામાન્યવિધિ છે. જ્યારે ૐ પ્રત્યય એ વિશેષવિધિ છે. B. કારણકે ઋત્િ હોવા સાથે જે ધાતુ પ્રત્યયાંત હોવા રૂપ વિશેષરૂપે હોય, તેનાથી જ ૐ પ્રત્યયની પ્રવૃત્તિ પ્રાપ્ત થાય છે. ૨. યુખારેÍવા (૩-૪-૧૮) સૂત્રથી નિયતપણે જ ર્િ પ્રત્યય વિકલ્પે થાય છે, એમ કહ્યું. આ ન્યાયથી દુરાત્રિ ગણના સધાતુઓના સર્વાવભક્તિઓમાં નિયતપણે જ યન્ત, અન્યન્ત એમ બે રૂપો થતાં નથી. કારણકે અનિત્યપણું પ્રયોગાનુસારે હોય છે. (નિયતરૂપે નહિ). જ્યારે યુનાલેર્નવા (૩-૪-૧૮) સૂત્રથી તો સુખાર્િ ગણના સર્વધાતુઓના સર્વાવભક્તિઓમાં નિયતપણે જ બે રૂપ સધાય છે. આથી આ ન્યાયનું અનિત્યત્વ સ્પષ્ટ જ છે. (૨/૪૦) ૪૩૪ Page #483 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦. પરામર્શ પિરામર્શ ] A. પુનર્નવા (૩-૪-૧૮) સૂત્રથી નિયતપણે જ યુનાદ્રિ ધાતુના વૃત્ત, ખ્યત્ત - એમ બે રૂપો થવાથી આ ન્યાય અનિત્ય છે, એમ ટીકામાં અને સ્વો. ન્યા. માં કહ્યું. કહેવાનો આશય એ છે કે, આ ન્યાયનું સ્વરૂપ જ અનિત્યતા જણાવવાનું / સાધવાનું હોવાથી પૂર્વોક્ત રીતે આ ન્યાયની અનિત્યતા સંભવતી નથી. આથી આ ન્યાયની સામાન્યતઃ સર્વાશમાં (સર્વ ન્યાયવિષયમાં) અનિત્યતા સંભવતી નથી. તો પણ ન્યાયોક્ત અનિત્યતા ફલત : અમુક જ વિષયવાળી હોય ત્યારે અન્ય વિષયમાં ન્યાયની અનિત્યતા કહી શકાય. જેમકે, આત્મિપર્વ નિત્યનું (૨/૩૭) ન્યાયમાં સામાન્યથી આત્મનેપદની અનિત્યતા કહેલી હોવા છતાંય, તે ન્યાય, કિત: કર્તરિ (૩-૩-૨૨) સૂત્રવિહિત જ આત્મપદના વિષયવાળો હોયને ફલતઃ તે સૂત્રોક્ત આત્મપદની જ અનિત્યતા જણાવે છે. પણ ક્રિયા વ્યતિહારે. (૩-૩-૨૩) સૂત્રથી વિહિત આત્મપદ તો નિત્ય જ થતું હોયને તે અંશમાં આત્મનેપદની અનિત્યતા ન હોવાથી – અર્થાત્ નિયતપણે જ આત્મને પદ થતું હોવાથી તે ન્યાયની અપ્રવૃત્તિ કહી શકાય છે.' - તેમ પ્રસ્તુતમાં પણ પુરાદ્રિ ગણનો fબન્ પ્રત્યય અન્ય વિષયમાં અનિત્ય હોયને યથાપ્રયોગદર્શનપ્રયોગાનુસાર પ્રાપ્તિ - અપ્રાપ્તિવાળો છે. પણ વૃદ્ધિ ગણનો અંતર્ગણ જે યુગાદિ ધાતુઓ છે, કે જેનાથી બિન્ પ્રત્યય વિકલ્પ વિહિત છે, તે વિધિ તો યથાવિહિત - વિધાનાનુસારે નિત્ય જ થાય છે. યુગાદિ ધાતુઓથી પ્રત્યય વિકલ્પ થાય છે, કારણ કે તે યુનર્નવા (૩-૪-૧૮) સૂત્રથી તે પ્રમાણે વિહિત છે. વળી આ યુગાદિ ગણના ધાતુઓથી બત્ પ્રત્યયનો વિકલ્પ નિયત – નિત્ય જ છે, એમ સ્વયં આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિજીએ ધાતુપારયણમાં યુગદ્ સંપર્વને - ધાતુના વિવરણના અંતે જણાવેલું છે. વળી ત્યાં “વૃદ્ધિ * ધાતુઓ સંબંધમાં તો પ્રયોગાનુસારે પ્રત્યય અનિત્ય છે, એમ (ધા. પા. માં પૂર્વે) કહેલું જ છે,” એમ પણ ઉમેરેલું છે. ( યુઝાવીનાં નિયતો ક્વિા :, ગુરવીન તુ યથાવને fણનિત્ય રૂત્યુતપેવ ! ધા.પા.પૃ.૩૫૧.) તે પણ પ્રસંગત જોઈ લઈએ. ગુર્ ધાતુના વિવરણને અંતે કહ્યું છે કે, આ વૃદ્િ ગણમાં પરૂ, જિતુ, વગેરે ધાતુઓનો ન્યૂ વિન્ત - એમ ન કાર સહિત નિર્દેશ ન કરીને, ત્િ (૩ અનુબંધવાળા) તરીકે નિર્દેશ કરેલો છે, તે પુરારિ ગણ સંબંધી fબન્ની અનિત્યતાનું જ્ઞાપક છે. તે આ રીતે – વાળું વગેરે ધાતુઓથી પ્રત્યય નિત્ય જ થતો હોય, તો તે ધાતુઓને ધાતુપાઠમાં વત્ કહેવાની જરૂર જ નથી. કારણ કે વત્ કરવું ત્યારે સાર્થક થાય કે, જો વિત્, હિન્દુ પ્રત્યય પર છતાં વિન્યતે | વગેરેમાં નો એનચાલિત: (૪-૨-૪૫) સૂત્રથી અનુદ્રિતઃ' એમ ઉપાંત્ય કારના લોપનો નિષેધ કરાય. પણ અહીં તો વિજ્યતે | વગેરેમાં લુપ્ત fજૂ પ્રત્યયનો સ્થાનિવર્ભાવ થવાથી - નિસ્ ની હાજરી માનવાથી (વિન્ + fબન્ + 4 + તે એમ) ને કાર ઉપાંત્યમાં જ ન હોવાથી તે લોપનો પ્રસંગ જ નથી. માટે તે ના લોપનો નિષેધ કરવા માટે – રિતુન્ ધાતુને ત્િ કરવું સાર્થક નથી. બલ્ક, નિત્યો બિનુરાહીનામું (૨/૪૦) એ પ્રસ્તુત ન્યાયથી વૃદ્િ ધાતુઓથી ગિન્ પ્રત્યય અનિત્ય * અહીં તક્રકૌચ્છિન્ય ન્યાયથી યુના િથી નિયત હોવાનું વિશેષ વિધાન કરવાથી વૃદ્ધિ ગણ એટલે યુનારિ અંતર્ગણથી ભિન્ન એવો પુરિ ગણ અનિત્ય તરીકે લેવાય, કારણ કે તે જ અનિત્ય છે. == ૪૩૫ Page #484 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. હોયને, બિન્ પ્રત્યયનો અભાવ થયે, (9 + + + તિ =) વોતિ | (વિન્ત + + ત =) વિન્તરિ | વગેરે રૂપ પણ થશે અને ત્યારે જ (વિન્ + 4 + તે એમ) વિન્યતે | વગેરેમાં ઉપાંત્યમાં " આવતાં તે કારના લોપનો પૂર્વોક્ત સૂત્રથી નિષેધ કરવા માટે વિતુર્ એમ તત્ કરવું સાર્થક હોયને તે (વિન્ - કરણ) આ ન્યાયનું જ્ઞાપન કરે છે. (ધાતુપારાયણગત મૂળપાઠ - રૂદ પવુ - તિવૃતીનાં सनकारनिर्देशमकृत्वा उदित्करणं चुरादिणिचोऽनित्यत्वज्ञापकम् । न च 'चिन्त्यते' इत्यादौ नलोपाभावार्थम् ; ततो णिज्लुकः स्थानित्वेन उपान्त्यत्वाभावान्नलुकोऽप्रसङ्गात्, तेन चोरति, चिन्तति इत्यादि सिद्धम् । ધા.પા. પૃ ૩૦૮) (જો કે પ્રસ્તુત ન્યા. મ. ટીકામાં આ વિસ્તૃતિ | વગેરે પ્રયોગો ઉદાહરણ રૂપે આપેલાં છે, પણ, વિતુ એમ વત્ કરણને જ્ઞાપક રૂપે બતાવેલ નથી.) આગળ જતાં ધાતુપારાયણમાં ‘વિશબ્દન” અર્થમાં ધુમ્ ધાતુથી રૂદ્ - પ્રતિષેધનો નિષેધ કરવા માટે (ફ્ટ આગમની પુનઃ પ્રાપ્તિ માટે) પુષેવિશદ્ (૪-૪-૬૮) સૂત્રમાં વરાત્રે એમ “વિશબ્દના અર્થમાં પ્રતિષેધ' એ પણ આ ન્યાયનું જ્ઞાપક છે - એમ કહેલું છે. (મૂળ પાઠ - રૂ ૨ જ્ઞાવિ, વિશળે ॥४।४।६८।। इति विशब्दनप्रतिषेधः । अयं हि विशब्दने घुषेरिट्प्रतिषेधाभावार्थः, स च णिचोऽनित्यत्वेऽनेकस्वरत्वादेव सिद्धः । तेन 'महिपालवचः श्रुत्वा जुघुषुः पुष्पमाणवाः (पातञ्जल - महाभाष्य, ७ १२ । २३ રૂત્યાવિ સિદ્ધ I (ઇત્યાદિ ધા.પા. પૃ ૩૦૮) વિશબ્દના અર્થમાં પુણ્ ધાતુ પુરોઢિ ગણનો હોવાથી નિદ્ થયે, અનેકસ્વરી થવાથી જ ( પ્રતિષેધ નહીં થવાથી) 3 સિદ્ધ છે. છતાંય જે વિશળે એમ જે નિષેધ કરેલો છે, તેથી જ્ઞાપન કરાય છે કે, “વિશબ્દન” અર્થવાળા પુન્ ધાતુથી વૃદ્ધિ ગણ સંબંધી ગિન્ પ્રત્યય અનિત્ય છે. (મત gવ વિશબ્દન - પ્રતિવેથાત્ સાધ્યતે – પુર્વિસદ્ધાર્થસ્થ નિત્યક્ષુરનિતિ ા સૂત્ર યુપે(૪-૪-૬૮) ત. પ્ર. બુ. વૃ.) આથી આ ન્યાયથી ખિન્ અનિત્ય હોવાથી જ ‘વિશબ્દન' અર્થવાળા વૃદ્ધિ ગણના પુણ્ ધાતુથી જ્યારે ગર્ નો અભાવ થશે, ત્યારે અનેકસ્વરી ન હોવાથી (પ્રસ્તુત સૂત્રથી જ સામાન્યથી રૂ નો નિષેધ થવાથી) ટૂ નો પ્રતિષેધ થવાની પ્રાપ્તિ હોયને તે દ્ ના પ્રતિષેધનો નિષેધ કરવા માટે પૂર્વોક્તસૂત્રમાં વિશદ્ એવું વચન સાર્થક બનતું હોયને, તે આ ન્યાયનું જ્ઞાન કરે છે. ધાતુપારાયણના પૂર્વોક્ત આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીના વચનોથી સ્પષ્ટ થઈ જાય છે કે, યુનારિ ધાતુઓથી બત્ પ્રત્યયનું વિકલ્પ થવું નિયત | નિત્ય જ છે, આ પ્રમાણે ન્યા. . ટીકામાં મહો. શ્રી હેમહંસગણિજીએ આપેલ પ્રસ્તુત ન્યાયના જ્ઞાપક ઉપરાંત પૂર્વોક્ત બે જ્ઞાપકો ધા.પા.માં ઉપલબ્ધ થાય છે, એની પ્રાસંગિક વિચારણા કરીને હવે મૂળ વાત ઉપર આવીએ. ધાતુપારાયણની પંક્તિથી સ્પષ્ટ થઈ જાય છે કે યુગાદ્રિ ધાતુઓથી પ્રત્યયનું વિકલ્પ થવું નિયત – નિત્ય જ છે. અર્થાત યુનાદિ ધાતુઓથી સર્વવિભક્તિઓમાં સર્વવચનમાં નિયતપણે જ વિકલ્પ fબન્ પ્રત્યય થાય છે. પણ કોઈ ધાતુથી બન્ જ નિત્ય થાય કે ગર્ નો નિત્ય અભાવ જ થાય, એવું થતું નથી. આમ યુનાદ્રિ ધાતુઓથી યથાવિહિત ઉત્ પ્રત્યયવિધિ નિત્ય જ છે. આથી ન્યાયવિષયભૂત જે વુદ્ધિ ગણ, તેનો એક અંશ જે યુગારિ ગણ, તેમાં અનિત્યતા વિધાયક આ ન્યાયની અપ્રવૃત્તિ જ છે. વળી શરીર રૂપ સમુદાયથી હસ્તરૂપ અવયવ કથંચિત્ (ભેદોપચારથી | ભેદની વિવક્ષાથી) જુદો કહી શકાય છે, તેમ આ ન્યાયના વિષયભૂત ગુરવ ગણ રૂ૫ સમુદાયથી, તેના એક અંશભૂત જ્ઞાતિ ગણને કથંચિત (ભેદોપચારથી) જુદો ૪૩૬ Page #485 -------------------------------------------------------------------------- ________________ ૨,૪૦. પરામર્શ.... પણ કહી જ શકાય છે. આથી આ ન્યાયની અનિત્યતા પણ, ઘુરવિ ગણ રૂપ સમુદાયથી કથંચિત જુદા એવાં યુનારિ ગણ રૂ૫ અંશમાં કહી શકાય છે. (કારણકે યુગારિ ગણ પણ પુરારિ - વિશેષ જ હોયને પ્રસ્તુતન્યાયના વિષયભૂત પણ છે.) અને આ રીતે વૃદ્ધિ ગણથી કથંચિત્ - પૂર્વોક્ત રીતે – ભિન્ન એવા યુગાદિ ગણમાં નિદ્ પ્રત્યયવિધિ યથાવિહિતપણે નિત્ય જ થતો હોયને, અનિત્યતા - વિધાયક આ ન્યાયની અપ્રવૃત્તિ - અનિત્યતા સંગત થાય છે. અને કથંચિત્ જ અનિત્યતા દર્શાવવાનો વૃત્તિકારશ્રીનો આશય જણાય છે. બાકી તત્ત્વતઃ તો - યુનાઃિ ગણને વૃદ્ધિ ગણથી અભિન્ન માનવામાં - વુદ્ધિ ગણથી ગિન્ નું અનિત્યપણું હોવાથી યુનાઃ ગણથી પણ જૂ પ્રત્યયનું અનિત્યપણું આવી જ જાય. અને અનિત્યવિધિનું, અનિત્યપણું અસંભવિત જ છે, એમ વૃત્તિકાર શ્રી હેમહંસગણિજી સ્વયં સ્થાનિવદ્ધાપુંવદ્ધાવ... નિત્યનિ (૨/૩૯) ન્યાયની ટીકાને અંતે કહી ગયા છે. એટલે વિવક્ષાભેદથી – અપેક્ષાભેદથી, અહીં જે આ ન્યાયની કથંચિત અનિત્યતા દર્શાવી છે, તેમાં સ્યાદ્વાદ - સિદ્ધાંતને અનુસરનારાઓને કંઇપણ અસંગત જણાતું નથી. B. ન્યા. મ. ટીકામાં અને ન્યાસમાં વિશેષવિધિ હોવાથી ૩ પ્રત્યયને મહું પ્રત્યાયનો બાધક કહેલો છે. અહીં કહેવાનો આશય એ છે કે, આમ જોઈએ તો મર્ પ્રત્યયવિધિ અને ૩ પ્રત્યયવિધિ એ બન્નેય વિધિઓ સિદ્ પ્રત્યયનો બાધ કરનારો (અપવાદ) વિધિ હોયને વિશેષવિધિ રૂપ છે. આથી તેઓને પરસ્પર બાધ્ય - બાધકવિધિ રૂપે માનવા આવશ્યક નથી. કારણકે બન્નેય વિધિઓ પોત - પોતાના (સ્વ - વ) વિષયમાં ચરિતાર્થ તો છે જ, પણ એકત્ર - એક જ ઠેકાણે બન્નેયની પ્રાપ્તિનો ખાસ પ્રસંગ નથી. છતાંય સ્વો. ન્યા. કારશ્રી હેમહંસગણિજીએ જે મ પ્રત્યય અને ૩ પ્રત્યય રૂ૫ બે વિધિઓ વચ્ચે સામાન્ય - વિશેષભાવ કહેવા દ્વારા બાધ્ય - બાધકભાવનું પૂર્વોક્ત રીતે નીરૂપણ કરેલું છે, તે આ રીતે ઘટે છે. ન્યાસકારે ફ પ્રત્યયને સામાન્ય બાધ્ય) વિધિ કહેલો છે અને હું પ્રત્યયને વિશેષ (બાધક) વિધિ કહેલો છે. તેમાં અઘતની પ્રત્યય પર આવતાં ત્રચ્છિવ (૩-૪-૬૫) સૂત્રથી મહું પ્રત્યય એ સામાન્યથી ત્િ ( અનુબંધવાળા) ધાતુઓથી કહેલો છે, પછી તે હિત ધાતુઓ વ્યક્ત - fણ પ્રત્યયાત હોય કે મુખ્યત્ત - fણ પ્રત્યયરહિત હોય. આવી સ્થિતિમાં કેવળ – પ્રત્યયાત ધાતુઓથી અદ્યતની પ્રત્યય પર આવતાં fmત્રવ્યુ. (૩-૪-૫૮) સૂત્રથી ૩ પ્રત્યયનું વિધાન કરેલું છે. બન્નેય પ્રત્યયો કર્તરિપ્રયોગમાં પરચ્યપદ વિષયમાં થાય છે. આમ સમાનવિષયમાં થવાથી બાધ્ય – બાધકભાવ ઘટી શકે છે. પુરૃ વિશેન્દ્રને ! એ પુણ્ ધાતુના સંબંધમાં વિચાર કરીએ તો પુણ્ ધાતુનું ત્િ - કરણ એ નિત્યો ખિજૂ૦ (૨૪) એ પ્રસ્તુત ન્યાયથી ઉગવું પ્રત્યયને અનિત્ય માનીએ તો જ ચરિતાર્થ – સાર્થક છે. કેમકે જો નિત્યો વુિરાલીનામ્ એ પ્રસ્તુત ન્યાય ન હોય તો પુણ્ ધાતુને અનુબંધ કરવાનું કોઈ ફળ ન રહે. કેમકે ધુમ્ ધાતુથી જો નિત્ય જ fબન્ પ્રત્યય થતો હોય તો ઇન્ પ્રત્યયાત પુત્ (f) ધાતુથી અઘતની પ્રત્યય આવતાં વિશેષવિધિ હોવાથી શ્રવું. (૩-૪-૫૮) સૂત્રથી ૩ પ્રત્યયની જ પ્રાપ્તિ ગણાય, પણ મેં અનુબંધ હેતુક અ પ્રત્યયરૂપ વિધિ એ પૂર્વોક્ત રીતે સામાન્યથી વિહિત હોયને નિર્બળ છે. આથી તેની પ્રાપ્તિ ન ગણાય. અહીં જો નિત્યો fણq. એ પ્રસ્તુત ન્યાય ન માનીએ અને fબન્ ને નિત્ય જ માનીએ, તો જ અન્યત્ર સાવકાશ-ચરિતાર્થ એવા ટુ પ્રત્યય અને મહું પ્રત્યય એ બન્નેય વિધિઓની એક ઠેકાણે પ્રાપ્તિ સંભવી શકે છે. અને પ્રસ્તુત ન્યાયની ટીકામાં શ્રી હેમહંસગણિજીએ નિવત્વે તુ - એ પ્રમાણે પ્રત્યયની પ્રસ્તુત ન્યાયનો સ્વીકાર કર્યા વિના) એકાંતે પ્રાપ્તિ હોવામાં શ્રદુકું. (૩-૪-૫૮) સૂત્રથી તુ વિધિને વિશેષવિધિ કહેલી છે.અને એવા સંદર્ભમાં (પ્રકરણમાં) તો ધુણ ધાતુનું ઋવિત કરવું નિરર્થક = ૪૩૭ - Page #486 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ન બની જાય એ માટે, ધુન્ ધાતુથી "M – પ્રત્યયાત હોવાને લીધે - ૩ પ્રત્યયવિધિની પ્રાપ્તિની જેમ, ૪ અનબંધવાળો ધાતુ હોવાને લીધે થતાં અફ પ્રત્યયની પણ પ્રાપ્તિ | સંભાવના વિચારવી ઘટે જ છે. આમ આવા સંયોગમાં (fજૂ ના નિત્યત્વ - પક્ષે) બન્નેય ટુ અને ૩ પ્રત્યયવિધિની સંભાવના હોયને વિશેષવિધિ હોયને અધિક બળવાનું હોવાથી તુ પ્રત્યયવિધિ થશે, એવું સ્વોપજ્ઞ ન્યાસકારે કહેલું વચન સુઘટ જ છે. આ હકીકતથી જેઓ એવો મુદો રજૂ કરે છે કે, “ઇથત ધાતુથી દુર થવાથી અને દ્વિત્ ધાતુથી શરૃ થવાથી આ બન્નેય પ્રત્યયવિધિ વિશેષવિધિ હોયને બન્ને વચ્ચે બાધ્યબાધકભાવ ન હોવાથી - પ્રત્યયાંત ધુ (ઘોષિ) ધાતુથી ૮ પ્રત્યય જ થાય છે, પણ બહુ પ્રત્યય થતો નથી, કારણકે યુક્ત એવો પુણ્ ધાતુ - વિદ્ નથી, મળ્યત પુન્ ધાતુ જ વિત્ છે. આથી મદ્ પ્રત્યય તો (ગિલ્ ન થાય ત્યારે) મુખ્યત પુ ધાતુથી જ થતો હોયને તુ અને કફ પ્રત્યયની એકત્ર પ્રાપ્તિ ન હોવાથી બાધ્ય-બાધકભાવ માનવો ઉચિત નથી”, તેનું પણ સમાધાન થઈ જાય છે. કારણ કે ન્યાસકાર શ્રી હેમહંસગણિવરે શિવ પક્તિત્વે તુ - એમ કહીને બન્ પ્રત્યય નિત્ય જ હોવાના પક્ષે વિચારણા કરી છે. અને ત્યારે તો પુણ્ ધાતુથી બન્ પ્રત્યય નિત્ય જ થતો હોવાથી વ્યસ્ત હોવાથી હું પ્રત્યયની અને પોતાના ચરિતાર્થપણા માટે - સાર્થકતા માટે ? અનુબંધરૂપ નિમિત્તથી થતાં એફ પ્રત્યયનો સંભવ હોયને બન્ને વચ્ચે બાધ્યબાધકભાવ પણ હોવાથી વિશેષવિધિ હોવાથી તુ જ થશે એમ કહી શકાય છે. (અને આથી પુણ્ ધાતુથી કરેલ – અનુબંધ નિરર્થક બનવાની આપત્તિ આવતી હોયને તેની સાર્થકતા માટે છેવટે પ્રસ્તુત નિત્યો વુિલીનામ્ (ર૪૦) ન્યાયનો જ સ્વીકાર | આશ્રય ન્યા. મ. ટીકામાં કહ્યા પ્રમાણે કરવો પડે છે.) આથી ઇત્યાદિ ગ્રંથકારોક્ત વચનો સંગત થાય છે. (૨૪૦). '૧૮. પિત્તોપોડMનિત્ય: // ૨/૪૨ // ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ :- પ્રત્યયના લોપરૂપ કાર્ય પણ અનિત્ય છે. અર્થાત્ પ્રાપ્તિ અનુસાર સર્વત્ર થવા છતાં પણ ક્યારેક થતું નથી. (ઉપ શબ્દથી પૂર્વોક્ત ન્યાયથી વૃદ્ધિ ગણથી વિહિત ઉત્ પ્રત્યય લેવો. તેથી “fબન્ પ્રત્યય રૂપ વિધિની જેમ તેનો લોપ પણ અનિત્ય છે” એમ અર્થ છે.) (પ્રયોજન - અનુક્ત છે. છતાં પૂર્વવત્ ળ ના લોપરૂપવિધિ વિના દેખાતાં પ્રયોગો સાધુ (શિષ્ટ) હોવાનું જણાવવા માટે આ ન્યાય કહી શકાય છે.) ઉદાહરણ :- મધવો યધ સુપ્રમ્પયાડ' | અહીં સુપ્ર ઉપસર્ગપૂર્વક ઉપ પ્રત્યયાત પુરૂ તૌ I એ ધાતુથી સુશું પ્રસ્થત રૂતિ સુકવીષત: ફ્રીડાથે વત્ (પ-૩-૧૩૯) સૂત્રથી વત્ પ્રત્યય પર આવતાં બેનિટિ (૪-૩-૮૩) સૂત્રથી પ્રાપ્ત fણ પ્રત્યયનો લોપ આ ન્યાયથી અનિત્ય હોવાથી (fખ લોપ) ન થયો. તથા રૂ કારનો - વત્ પ્રત્યય પર છતાં ગુણ થયે - સત્ આદેશ સિદ્ધ થયો. (સુપ્રપ + વત્ (), સુપ્રમે, સુપ્રવ૫ત્ + મ + નન્ = સુપ્રયા : ) જ્ઞાપક :- આ ન્યાયનું નિવેદક = જ્ઞાપક છે - Tળવેચાસ્થયદૃવન્ટેનઃ (પ-૩-૧૧૧) ૪૩૮ Page #487 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૧. ન્યા. મં.... સ્વો. ન્યા.... સૂત્રથી વિહિત અન પ્રત્યયના અપવાદભૂત મીષિમૂષિવિત્તિયૂનિથિન્વિવિવૃહિતોલિયોતિમ્યઃ (૫-૩-૧૧૧) સૂત્રને નાનુશ્ચ (૫-૩-૧૦૪) સૂત્રથી આરંભાયેલ ઞ પ્રત્યયના અધિકારમાં કરવામાં આવે તો, જ્ઞ પ્રત્યયવડે પણ ચિન્તા, પૂના । વગેરે શબ્દોની, TMિ પ્રત્યયનો લોપ થયે સિદ્ધિ થઇ જતી હોવા છતાં પણ ષિતોડ૬ (૫-૩-૧૦૭) સૂત્રથી આરંભાયેલ અદ્ પ્રત્યયના અધિકારમાં મૌષિમૂષિ૦ (૫-૧-૧૦૯) સૂત્ર કરવા વડે અક્ પ્રત્યયનું વિધાન કરવું. તે આ પ્રમાણે ઞ પ્રત્યય અને મદ્ પ્રત્યય વચ્ચે આટલો જ ભેદ છે કે, આદ્ય અ પ્રત્યય ત્િ નથી, જ્યારે બીજો અક્ એ ત્િ = ૬ અનુબંધવાળો છે. અને હિત્ કરવાનું સાધ્ય = ફળ ગુણનો અભાવ જ છે. (અર્થાત્ નામનો મુળ:૦ (૪-૩-૧) સૂત્રમાં ‘અવિકતિ’એમ નિષેધ કરવાથી હિત્ પ્રત્યય પર છતાં ગુણ નહિ થાય.) અને જો f પ્રત્યયનો લોપ (બેનિટિ (૪-૩-૮૩) વગેરે સૂત્રથી) એકાંતિક નિત્ય જ હોત, તો ફ્ળિ નો લુફ્ થયે નામીસ્વરનો અભાવ થઇ જવાથી ગુણની પ્રાપ્તિ જ નથી. માટે શા માટે ઞ પ્રત્યયનો ત્યાગ કરીને અદ્ પ્રત્યય લાવવા માટે ઋક્ પ્રત્યયના અધિકારમાં ભૌષિમૂષિ૰ (૫-૩-૧૦૯) સૂત્ર કરાય ? અર્થાત્ તેમ કરવાની જરૂર નથી. તો પણ જે અક્ પ્રત્યયના અધિકારમાં ભૌષિભૂષિ૦ (૫-૩-૧૦૯) સૂત્ર કરેલું છે, તેથી જણાય છે કે, આ ન્યાયથી fળ પ્રત્યયનો લોપ અનિત્ય છે. અને તેમ હોવાથી ખિ પ્રત્યયના લોપનો અભાવ થયે, જો વિન્તિ વગેરે ધાતુઓથી જ્ઞ પ્રત્યય લાવવામાં આવે ત્યારે f પ્રત્યયનો ગુણ થયે - વિન્તયા, પૂનયા । વગેરે રૂપો થાય. ઇષ્ટ તો છે, વિત્તિયા, પૂખ્યા । વગેરે રૂપો અને તે અદ્ પ્રત્યય આવતાં જ થઇ શકે છે. આથી વિત્તિયા, પૂખ્યા । વગેરે રૂપોની સિદ્ધિ માટે અલ્ પ્રત્યયના અધિકારમાં મિષિમૂષિ૦ (૫-૩-૧૦૯) સૂત્ર કહેલું છે. અને આ પ્રમાણે કરવાથી અ પ્રત્યયં હિત્ હોયને વિન્તિ વગેરે ધાતુના રૂ કારના ગુણનો અભાવ થયે, ક્રમશઃ (વિત્તિયા માં) સંયોગત્ (૨-૧-૫૨) સૂત્રથી રૂ નો ડ્યૂ આદેશ થયે (અને પૂખ્યા રૂપમાં) યોડનેસ્વરસ્ય (૨-૧-૧૬) સૂત્રથી રૂ કારનો ય આદેશ થયે, વિત્તિયા અને પૂછ્યા એવા રૂપો સિદ્ધ થયા. અનિત્યતાની અનિત્યતા ન હોય આ વાત પૂર્વમાં કહી જ ગયા છીએ. (માટે આ ન્યાયની અનિત્યતાનો સંભવ નથી.) (૨/૪૧) = = સ્વોપજ્ઞ ન્યાસ न यमेन न जातवेदसा न कुबेरेण न वज्रपाणिना । मधवो युधि सुप्रकम्पया: श्वसनेनैव वसुन्धरापते ! ॥१॥ વસુન્ધરાપતિ ! (રાજન્ !) માધવો (મધુદેશના લોકો) યમથી કે વરુણથી, કુબેરથી કે ઇન્દ્રોથી પણ જે ધ્રુજવી શકાયા નહિ, તે કેવળ તમારા શ્વાસથી જ યુદ્ધમાં સહેલાઇથી ધ્રુજવી શકાયા. અહીં ૐ સુ અને કૃત્ થી (અનંતર) પર આવેલ ધાતુથી છત્ થાય' એમ કહેવા છતાંય પસર્ગો ન વ્યવધાયી । એ ન્યાયથી X ઉપસર્ગ વડે વ્યવધાન ન થવાથી સુપ્રયા । રૂપમાં દુ:સ્વૌષત:૦ (૫-૩-૧૩૯) સૂત્રથી ઉત્ પ્રત્યય થયો. ૪૩૯ Page #488 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપાન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ૨. 4 પ્રત્યયાધિકારમાં જfજપૂષિ૦ (૫-૩-૧૦૯) સૂત્ર કરીને કરૂં નું વિધાન જ્ઞાપક છે, એમ કહ્યું. તેમાં કહેવાનો ભાવ એ છે કે, જો આ પ્રત્યયનું વિધાન કરવાથી પણ કાર્ય સિદ્ધ થઈ જતું હોય, તો હિતુ કરવાનું કોઈ પ્રયોજન ન હોવાથી કફુ પ્રત્યયનું વિધાન શા માટે કરાય ? અથત નિરર્થક હોયને ન જ કરવું જોઈએ. (૨/૪૧) . નિસંયો'T પર્વ ગુરાલીનામત્તતા | ૨/૪૨ || ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ - બિસ્ પ્રત્યયના યોગમાં જ વૃદ્ધિ ધાતુઓનું યથાસંભવ) કારાંતપણું જાણવું. અર્થાત્ શત્ લાગે ત્યારે જ પુરારિ (વક્ત) ધાતુઓને યથાયોગ્ય ન કારાંત જાણવા. અહીં “ગુરવીનાનું' એ પ્રમાણે સામાન્યથી કહેલું હોવા છતાં વૃદ્ધિ શબ્દથી આદિ ન્ને સુધીના (૭ સુધીના) A. ધાતુઓ જાણવા - પણ બીજા નહિ. કારણ કે બીજા ધાતુઓના અન્તત્વ નો ( કારાંતપણાનો) જ અસંભવ છે. આ રીતે ન્યાયાર્થ આ પ્રમાણે થાય કે, પ્રત્યયનો સંયોગ (યોગ) હોય ત્યારે જ મ વગેરે ધાતુઓનું મસ્તત્વ જાણવું. અર્થાત્ fબન્ નો યોગ ન હોય ત્યારે મ વગેરે ધાતુઓને મત / A કારાંત ન ગણવા. પ્રયોજન - પૂર્વ ન્યાયમાં જગન્ પ્રત્યયની પ્રયોગાનુસારે સર્વત્ર અનિત્યતા કહેલી હોવાથી fબન્ પ્રત્યયનો અભાવ જ્યારે થશે, ત્યારે મહું આદિ ધાતુઓ મસ્ત હોવાનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ - TM[ સંધ્યાને | પરીક્ષાનો ૩{ પ્રત્યય આવતાં, નાણતુ? વગેરે પ્રયોગોમાં Tળદ્ પ્રત્યયના અભાવ પક્ષે | ધાતુને અદ્રત ન ગણવાથી અનેકસ્વરી ન બને, અને આથી ધાતોનેસ્વરદામ્ પોસાય: (૩-૪-૪૫) સૂત્રથી પરોક્ષાવિભક્તિ પ્રત્યયનો મામ્ આદેશ થયો. જ્ઞાપક - આ ન્યાયનું પ્રગુણક = જ્ઞાપક છે, “રું વા :' એવું સૂત્ર કરવામાં પણ બની ગત, મનાત્ ! એવા બે રૂપો સિદ્ધ થઈ જતાં હોવા છતાં, હું ૨ : (૪-૧-૬૭) એવું સૂત્ર રચવું'. તે આ રીતે – ધાતુનો ગર્ પ્રત્યય કે fણ પ્રત્યય (પ્રેરકવ્યાપારમાં થતો પ્રત્યય) પર છતાં દરેકના મનાતું અને અનાર્ એવા બે રૂપો થવા ઈષ્ટ છે. અને જો ના ધાતુ સર્વથા(fજલ્ લોપ થયે પણ) મન્ત જ હોય તો તે સર્વ ઈષ્ટ રૂપની સિદ્ધિ “ વા Tr:' એવા સૂત્રવડે પણ થઈ જાય છે. શી રીતે ? તે જોઇએ - પ્રથમ પક્ષે “ વા નગ:' સૂત્રથી મ કારનો { આદેશ થાય અને બીજા પક્ષમાં યથાપ્રાપ્ત થાય. આ યથાપ્રાપ્ત શું છે ? એનો જવાબ એ છે કે, સમાનલોપી ધાતુ હોવાથી સન્વભાવ વગેરેનો અભાવ - જે યથાપ્રાપ્ત છે, તે થાય છે. (જળ + f = fM + + હું અહીં જ રૂપ બત્ત ધાતુના સમાનસ્વર કારનો મતઃ (૪-૩-૮૨) સૂત્રથી લોપ થયો છે. આમ સમાનલોપી ધાતુ હોવાથી અસમાનત્તોપે સર્વશ્રીન (૪-૧-૬૩) સૂત્રથી : ૪૪૦ Page #489 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૨. ન્યા. મં... સ્વો. ન્યા. ત્વ વગેરે રૂપ સન્વર્ભાવ ન થાય.) અને આ રીતે બની ગણત, મનાત્ વગેરે રૂપ સિદ્ધ થઈ જાય છે. તો પણ જે હું ૧ Tr: (૪-૧-૬૭) સૂત્ર કરીને ૩ કારથી 5 કારનું અનુકર્ષણ કરેલું છે - તે બન્ પ્રત્યય અનિત્ય હોવાથી, તેના અભાવ પક્ષમાં, જ્યારે આ ન્યાયથી પણ ધાતુ બનત ( કારતરહિત રૂપે) થશે ત્યારે બન્ પ્રત્યય પર છતાં ‘{ વા નr:' એવું સૂત્ર કરવા દ્વારા હું આદેશનો વિકલ્પ કરવામાં પણ મળીબત્ એવું એક જ રૂપ સિદ્ધ થશે. અને આમ ન થાય, કિંતુ, અનન્ એવું પણ રૂપ સિદ્ધ થાય તે માટે હું ૨ લાખ:' એવું સૂત્ર કરેલું છે. કહેવાનો ભાવ આ પ્રમાણે છે. આ ન્યાયથી અનન્ત = સન્ત ભિન્ન એવા ન્ ધાતુનું fણ પ્રત્યય પર છતાં વિશેષવિધાન હોવાથી (બળવાનું વિધિ હોવાથી) પહેલાં પણ હું વા મળ: સૂત્ર કરવાથી દ્વિત થયે પૂર્વના કારનું – થશે અને પક્ષે પણ યથાપ્રાપ્ત વિધિ કરવામાં | ધાતુ સમાનલોપી ન હોવાથી (અર્થાત આ ન્યાયથી સન્ ધાતુ અન્ત ન હોવાથી તેના માં નો પૂર્વોક્ત રીતે લોપ ન થવાથી) સત્વભાવ વગેરે વિધિની સિદ્ધિ થશે. (દ્વિત્વ થયે , નાન્ પછી પૂર્વના રા નો રૂ થયે, એ + MI[ + ળ + ૩ + સ્ તોહેંડસ્વરાવે. (૪-૧-૬૪) સૂત્રથી હું નો હું થશે.) અને આ રીતે પણ હું આદેશ જ થશે. આમ બન્નેય રીતે મનીષાત્ ! એવું જ રૂપ થાય, પણ કોઈપણ રીતે નાબત્ રૂપ ન થાય. હવે હું ૨ જળઃ' એવું સૂત્ર કરીને ૩ કારથી પૂર્વસૂત્રથી ન આદેશનું અનુકર્ષણ કરાય તો દ્વિતીયપક્ષે પૂર્વોક્ત રીતે સન્વર્ભાવ પ્રાપ્ત હોવા છતાંય, તેનો બાધ કરીને અનુકૂષ્ટ મ કાર આદેશરૂપ વિધિ જ થવાથી મનાત્ એવું પણ રૂપ સિદ્ધ થશે. આમ આ પ્રમાણે અનિત્ય હોવાથી ધિક્ નો જ્યારે અભાવ થશે, ત્યારે આ ન્યાયથી [ પ્રત્યયાત ગણ્ ધાતુ અનન્ત ( કારતરહિત રૂપે) થાય છે અને તેથી ઉગાન્ત | ધાતુનું અનાન્તિ / એવું રૂપ અઘટમાન થઈ જાય છે. એવા રૂપોનું સંઘટન (સિદ્ધિ) કરવા માટે કરાતું જે “રું ૨ :' એમ ૨ કાર વડે પૂર્વસૂત્રથી 5 કારનું અનુકર્ષણ, એ આ ન્યાયની શંકાથી જ ઉદ્દભવેલું હોવાથી આ ચાયને જણાવે છે, એ સ્પષ્ટ જ છે. B. અનિત્યતા :- આ ન્યાય અસંપાતી = અનિત્ય છે, કારણ કે, પતળું તૌ વા | અહીં “વા શબ્દ એ બિન્ પ્રત્યય અને ‘સ્તત્વ' નો વિકલ્પ કરવા માટે છે” એમ ધાતુપારાયણમાં કહેલું છે. તે આ રીતે - જો આ ન્યાય નિત્ય હોત તો “વા શબ્દ એ ન્ પ્રત્યયનો વિકલ્પ કરવા માટે છે” એવું કહેવાથી જ સરી જાય છે. કારણ કે બન્ ના અભાવપક્ષે આ કારાંત (અન્ત) રૂપે હોવાનો અભાવ તો આ ન્યાયથી જ સિદ્ધ થઈ જશે. તો પણ એ કારાંત રૂપે હોવાનો વિકલ્પ કરવા માટે જે વા’ શબ્દને કહેલો છે, તે આ ન્યાય અનિત્ય હોવાથી જ ઘટતો હોયને આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. (૨/૪૨) સોપશ વ્યાસ ૧. શંકા :- રૂ :' એવી સૂત્ર - રચનાને તમે આ ન્યાયનું જ્ઞાપક કહો છો. પણ આ ન્યાયનું જ્ઞાપન કરવા રૂપ પ્રયોજન ન હોય તો પણ માત્રાના લાઘવ માટે “રું ના' એમ કરવાને બદલે ? = ૪૪૧ = = Page #490 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. (ાગ:) એવી સૂત્રરચના કરી હોત. કેમકે વા કહેવા કરતાં સ્ત્ર કહેવામાં ૧ માત્રા ઓછી થાય છે. તેથી આવી સૂત્રરચનાને આ ન્યાયનું જ્ઞાપક કહેવું શી રીતે યોગ્ય કહેવાય ? સમાધાન :- ‘{ z’ એમ કરવામાં જો કે કિંચિત માત્રાનું લાઇવ થાય છે, તો પણ પ્રક્રિયાનું ખૂબ જ ગૌરવ થાય છે. તે આ રીતે - પહેલાં તો સૂત્રમાં રહેલાં ૪ કારથી પૂર્વસૂત્રથી કારનું પરાણે (બળાત્કારે) અનુકર્ષણ કરવું પડે. ત્યાર પછી રું કાર અને કાર બેય વિધેય = કાર્ય તરીકે નિર્દેશ કરાય. જયારે ‘રું વા' એમ કરવામાં પ્રક્રિયાનો લાઘવ છે. શી રીતે ? તો જુઓ - અહીં કોઈપણ અર્થનું અનુકર્ષણ કરવું પડતું નથી. ? – જ એક વિકલ્પ વિધેયરૂપે બને. પક્ષે યથાપ્રાપ્ત કાયની અનુજ્ઞા મળી જાય. આમ પ્રક્રિયા- લાઘવ છે. અને માત્રાના લાઘવથી પ્રક્રિયાના લાઘવનું અધિક મહત્ત્વ છે. આ વાત સર્વને માન્ય જ છે. તેથી પ્રકિયા ગૌરવની અપેક્ષા રાખ્યા વિના જે TS: ” એ પ્રમાણે સૂત્ર કરેલું છે, તે આ ન્યાયનું જ્ઞાપન કરવા માટે જ જાણવું. (૨/૪૨) પિરામર્શ ] A. આ ન્યાયની ટીકામાં “યુવીનાનું' શબ્દથી ‘મહૂવીના સૅકાન્તાનામિતિ શેય'- એમ કહેલું છે. એટલે કે ન વગેરે સુધીના ધાતુઓ લેવાનું કહ્યું છે, પણ તે સ્પષ્ટપણે ક્ષતિયુક્ત જણાય છે. કારણ કે મ પછી અનંતર જ ને ધાતુનો પાઠ છે. અને ધાતુઓ તો બીજા પણ સુવું, સુવું, , , મૃઢ, પૃ, વગેરે સુનિ વિષ્ણાપને સુધીના ગણાય છે. આથી ક્યાં તો ‘મદ્ભવી નામ' એટલું જ કહેવું જોઇએ, અથવા ‘ત્તેખાતાના' ને બદલે ‘લુહાન્તાનામ્ એમ કહેવું જોઈએ. છતાં જે સ્નેત્તાનામ્ કહેલું છે તે ગમે તે કારણે ક્ષતિ થયેલી જણાય છે. B. { ૨ : (૪-૧-૬૭) સૂત્રના ન્યા. સા. લઘુન્યાસમાં આ ન્યાયની પ્રવૃત્તિ દર્શાવી છે. તે તટસ્થ શંકા - સમાધાન ગ્રંથ અનુસારે જોઇએ. શંકા :- ૨ TS: ને બદલે રું વી : એ પ્રમાણે પ્રસ્તુત સૂત્ર કરવું જોઇએ. આમ કરવાથી ગળ ધાતુ એ કારાંત હોવાથી વાળ + fણન્ + ૩ + ૬ સ્થિતિમાં ત્રીસ્વરઃ (૭-૪-૪૩) સૂત્રથી એ કારરૂપ સમાનસ્વરનો લોપ થવાથી ધાતુ સમાનલોપી બની જાય છે. અને આથી જ અસમાનતોપે સર્વ (૪-૧-૬૩) સુત્રથી સન્વદભાવ ન થવાથી મન એવું રૂ૫ - પક્ષે (વિકલ્પ) સિદ્ધ થઈ જશે ? સમાધાન :- સાચી વાત છે, પણ રૂદ્ર ધાતુઓથી બત્ પ્રત્યય (નિત્યો fણવું(૨૪) ન્યાયથી) અનિત્ય છે અને બીજો ન્યાય છે - સિંનિયોગ વ ષ (વુદ્ધિન) અન્તત્વમ્ - એટલે કે સ્વાર્થિક પ્રત્યય થાય ત્યારે જ વૃદ્ધિ ગણના અન્ત ધાતુઓ મદ્રત્ત - કારાંત રૂપે થાય છે. આથી અનિત્યપણાથી ગર્ ન થાય ત્યારે બિન્ ના સંયોગનો અભાવ હોવાથી જળ વગેરે ધાતુઓ અદ્રત રૂપે પણ રહેતાં નથી. અને આથી હું વા : એવું સૂત્ર કરવામાં વૃદ્ધિ ગણનો નિર્ પ્રત્યય નહીં થાય ત્યારે અન્ એ પ્રમાણે ધાતુને ૩ કારાંત નહીં ગણાવાથી પ્રત્યય પર છતાં તેના સમાનસ્વરનો લોપ થયેલો પણ ગણાશે નહીં. એટલે અસમાનલીપી ધાતુ હોવાથી સત્વકાર્ય થવાથી ટીકામાં કહ્યા પ્રમાણે પાછું બની ર્ ! રૂપ જ સિદ્ધ થઈને રહેશે. આમ જે વા : એવું સૂત્ર કરેલું નથી, તે આ ન્યાયથી નખત્ ! એવા રૂપની સિદ્ધિ ન થવાથી જ સંગત જણાતું હોયને આ ન્યાયનું જ્ઞાપન કરે છે. આમ આ ન્યાય લધુન્યાસથી સંગૃહીત જણાય છે. લઘુન્યાસના સમાધાન શબ્દો આ પ્રમાણે છે - સત્ય, ગુરચ્ચિો = ૪૪ર Page #491 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૩. ન્યા. મં... णिच् अनित्यः, णिच्सन्नियोग एव चैषामदन्तत्वं, तदभावे तदभावादजगणदिति न सिध्येत्, किन्त्वવાપરત્વેવ (૨/૪૨). '૧૦૦. થાતવોડને ક્ષાર્થી: // ૨/૪રૂ II ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ :- ધાતુઓ અનેક અર્થવાળા હોય છે. અર્થાત્ ધાતુઓના અનેક અર્થો હોય છે. આથી ધાતુપાઠમાં જે ધાતુઓનો જે અર્થ કહેલો ન હોય તે અર્થ પણ લક્ષ્યાનુસારે (તેવા તેવા અન્ય અર્થમાં દેખાતાં શિષ્ટપ્રયોગના અનુસારે) તે તે એ ધાતુઓનો કહેવો. પ્રયોજન - અનુક્ત છે. છતાં ધાતુપાઠોક્ત અર્થથી જુદા અર્થમાં દેખાતાં ધાતુપ્રયોગો અશિષ્ટ - અસાધુ હોવાની શંકાને દૂર કરવા માટે આ ન્યાય કહી શકાય. અથવા સર્વ વાવયે સાવધારપામ્ (૨/૫૮) ન્યાયનો અપવાદ આ ન્યાય છે. અર્થાત તે ન્યાયના અતિપ્રસંગને દૂર કરવા માટે આ ન્યાય જાણવો. - ઉદાહરણ :- (૧) વિધર્ વિધાને ! એ વિદ્ ગ.૬ ધાતુ - કહેવું અથવા કરવું અર્થમાં પઠિત છે. આ ધાતુ “વીંધવું અર્થમાં પણ વપરાય છે. જેમ કે, વેપ: વીંધવું, શબ્દવેધી ! (શબ્દને આધારે વીંધનાર બાણ વગેરે) (૨) fપ વૃદ્ધ | Tધુ ગ.૧ ‘વધવું” અર્થમાં પઠિત છે. આ દીપવું અર્થમાં પણ છે. પુર તવૈક્તિ ! (હે ભગવન્આપની આગળ ધર્મચક્ર દીપે છે, શોભે છે. - વીતરાગ સ્તોત્ર - પ્ર.૪ શ્લોક - ૧) (૩) જીવ શો | આ શુન્ ગ.૧ ધાતુ ‘શોક કરવો અર્થમાં પઠિત છે. આ ધાતુ પવિત્ર = શુદ્ધ કરવું અર્થમાં પણ છે. જેમ કે - શુવઃ | પવિત્ર, શુદ્ધ. (૪) દં દાને | આ ટુ ગ.૧ ધાતુ હરવું - ચોરવું અર્થમાં પઠિત છે. આ ધાતુ ‘કરવું’ એવા અર્થમાં પણ છે. જેમકે - ડૂતરવિકીfષતામાં જિયાયામિતરે હાઇ રVi યાતિદીર : અન્યવડે કરવાને ઇચ્છાયેલ ક્રિયાને બીજાએ કરવું, તે ‘ક્રિયાવ્યતિહાર', કહેવાય. આ અર્થ ક્રિયાતિહારે(૩-૩-૨૩) સૂત્રની બૃહદ્રવૃત્તિમાં કહેલો છે. (૫) મનને મતમ્ | મત શબ્દનો અર્થ મનન કરવું, વિચારવું, અભિપ્રાય છે. આ મતિ શબ્દ “સામ્ય અર્થમાં પણ છે. જેમ કે, મતીના ક્ષેત્રમૂ: આનો અર્થ છે – સરખી કરેલી ખેતરની જમીન. આમ અહીં મન્ ધાતુ ‘સરખું કરવું' અર્થમાં છે. જ્ઞાપક :- આ ન્યાયનું સમર્થક = જ્ઞાપક છે - તક્ષઃ સ્વાર્થે વા (૩-૪-૭૭) સૂત્રમાં સ્વાર્થે એવું તક્ષ ધાતુનું વિશેષણ. આ પ્રમાણે “વાર્થે' એવું વિશેષણ કહેવાથી સ્વાર્થમાં (છોલવું - તીક્ષ્ય કરવું અર્થમાં) હોય, ત્યારે જ તક્ષ ધાતુથી વિકલ્પ ત્રુ પ્રત્યય થાય, પણ અન્ય અર્થમાં હોય તો નુ પ્રત્યય થાય નહિ. (પણ યથાપ્રાપ્ત થવું જ થાય.) જેમકે, સંતક્ષતિ વા: શિન્ શિષ્યને વાણી વડે ઠપકો આપે છે. અહીં તલ ધાતુ ‘ઠપકો આપવો' અર્થમાં છે. અને જો આ ન્યાય ન હોત તો (સર્વ વાવયે સાવધારમ્ ન્યાયથી) તલ્ ધાતુ સ્વાર્થ (ધાતુપાઠમાં કહેલ = = ૪૪૩ = = Page #492 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપશન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. અર્થ)થી ભિન્ન અર્થમાં ન હોવાથી જ પૂર્વોક્ત સૂત્રમાં “વાર્થે એવું વચન વ્યર્થ બની જાય છે. આમ આ ન્યાયના સદ્ભાવથી જ ધાતુઓ અનેક (સ્વાર્થભિન્ન) અર્થવાળા પણ હોયને, તેના વ્યવચ્છેદ માટે કહેલ વાર્થે એવું વિશેષણ સંગત થતું હોયને, તે વિશેષણ આ ન્યાયની પ્રતીતિ કરાવે છે. અનિત્યતા :- આ ન્યાય ક્યારેક અપ્રમાણ = અનિત્ય છે. તેથી ધાત્વર્થ વાતે શ્રદુષણ | કોઇ ઉપસર્ગ ધાતુના અર્થનો બાધ કરે છે, અર્થાત ધાતુની પૂર્વમાં આવેલો ઉપસર્ગ ધાતુના જુદાં અર્થને જણાવે છે, જેમ કે, (૧) તિતિ | ઉભો રહે છે, સ્થિર થાય છે. પ્ર પૂર્વક - પ્રતિકતે | પ્રયાણ કરે છે. (૨) વસતિ | વસે છે. , પૂર્વક - પ્રવતિ | પ્રવાસ = મુસાફરી કરે છે. (૩) મતિ – સ્મરણ કરે છે. પ્રતિ . વિસ્મરણ કરે છે. આ પ્રમાણે જે ઉપસર્ગ વડે ધાત્વર્થના બાદનું વિધાન કરેલું છે - તે વિધાન અવિરુદ્ધ = સંગત હોવું, તે આ ન્યાયનું જ્ઞાપક છે. અર્થાત આ ન્યાય અનિત્ય હોવાથી ઉક્ત વિધાન અવિરુદ્ધ હોવું ઘટે છે. તે આ રીતે - આ બધાં ચા વગેરે ધાતુઓનો ધાતુપાઠમાં જે અર્થ કહેલો છે, તે જ અર્થ જો થતો હોય તો જ પૂર્વોક્ત વિધાન સંગત ઠરે છે. અર્થાત્ જો આ ન્યાયથી ધાતુઓના અનેક અર્થો થતાં જ હોય તો થા વગેરે ધાતુઓનો ‘સ્થિતિ = સ્થિર થવું વગેરે અર્થોની જેમ, ‘ગતિ = ગમન (પ્રયાણ) કરવું' વગેરે અર્થો પણ સંભવે જ છે. અને આથી વહે છે કહે છે, મા છે ! એટલે પણ કહે છે. તથા તોતે | જુએ છે, ગાતોને ! એટલે પણ જુએ છે. વગેરે ઉદાહરણોમાં જેમ બા વગેરે ઉપસર્ગો ધાત્વર્થને અનુસરનારા છે, તેમ તિકતે વગેરેમાં 9 આદિ ઉપસર્ગો પણ ‘પ્રયાણ કરવું વગેરે રૂપ ધાત્વર્થ પ્રત્યે અનુવર્તક (અનુસરનાર), છે', એ પ્રમાણે કરાતી જ ઉક્તિ યુક્તિયુક્ત બને, પણ “અનુસરનાર છે' ને બદલે ‘બાધક છે' એવું વચન યુક્તિસંગત ન બને. છતાં જે “બાધક છે” એ પ્રમાણે વિધાન કરેલું છે, અને તેને પાછું અવિરુદ્ધ = સંવાદી માનેલું છે, તે એવા આશયથી કહેવું છે કે, ધાતુઓ અનેક – અર્થવાળા નથી, પણ ધાતુપાઠમાં પઠિત સ્વાર્થવાળા જ છે. કારણ કે આ રીતે જ પૂર્વોક્ત બાધત્વનું વિધાન ઘટે છે. આ પ્રમાણે અહીં ધાતુઓને સ્વાર્થવાળા હોવાનું વિધાન આ ન્યાયને અનિત્ય માનવાથી જ ઘટતું હોયને આ ન્યાય અહીં અનિત્ય બનેલો જણાય છે. આ ન્યાયની અનિત્યતાનું પ્રમાપક = જ્ઞાપક છે, પ્રવાતિ, પ્રવીતિ | આ બે રૂપોની સિદ્ધિ વી અને વી આ બે ધાતુથી જ પ્રત્યય પર છતાં થઈ જતી હોવા છતાં પણ, તેની સિદ્ધિ માટે વિય: કનને (૪-૨-૧૩) એવું સૂત્ર કરવું. તે આ પ્રમાણે - પુરો વાતો : પ્રવતિ | પ્રજનન” અર્થમાં આ રૂપ વાંતિકાન્તનયો: ! એ વા ધાતુથી M" પ્રત્યય પર છતાં સિદ્ધ થઈ જાય છે. અને પ્રવીતિ રૂપ પણ વ૬ પ્રગત્ત્વિનરવદ્રિષ 3 | આ વી ધાતુથી fણ પ્રત્યય પર છતાં સિદ્ધ થઈ જાય છે. (અને પ્રસ્તુત ન્યાયથી ધાતુઓ અનેક - અર્થવાળા હોવાથી વી ધાતુનું પ્રવીતિ રૂપ પણ “પ્રજન” અર્થમાં કહી શકાશે.) તો પણ જે વિય: પ્રગને ૪-૨-૧૩). સૂત્ર કરીને વી ધાતુનો વિકલ્પ ના આદેશ કરેલો છે, તે નિચે આ ન્યાય અપ્રમાણ હોવાથી વાં = ૪૪૪ Page #493 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૪. ન્યા. મં.. ધાતુ પ્રજન' અર્થમાં ન હોવાથી જ કરેલો છે. અને આથી આ ન્યાયની પ્રવૃત્તિમાં તો વિય: પ્રાને (૪-૨-૧૩) સૂત્ર અનાવશ્યક - નિરર્થક બની જતું હોવા છતાં જે કરેલું છે, તે આ ન્યાયની અપ્રવૃત્તિ = અનિત્યતાને જણાવે છે. (૨/૪૩). '૧૦૨. સત્ય જ્ઞાનાથ: // ૨/૪૪ / | ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ - અહીં “પતિવ:' એવા પદનો સંબંધ કરવો. આથી “ગત્યર્થક = ગતિ અર્થવાળા જેટલાં ધાતુઓ છે, તે બધાંય “જ્ઞાન (જાણવું) અર્થવાળા પણ જાણવા - એમ અર્થ છે. (પ્રયોજન - અનુક્ત છે. ગત્યર્થક ધાતુઓની શક્તિ વિશેષને જણાવવા માટે આ ન્યાય કહી શકાય અથવા પૂર્વવત સર્વ વાર્થ સાવધારી (૨૫૮) ન્યાયના અતિપ્રસંગને દૂર કરવા માટે આ ન્યાય છે.) A. ઉદાહરણ :- Tખ્યું તૌ ! એ જમ્ ધાતુથી ળિ આવતાં, જયતિ શબ્દોડર્થમ્ ! અહીં Tમતિ | ક્રિયાપદનો “જણાવે છે એ પ્રમાણે અર્થ છે. જ્ઞાપક :- આ ન્યાયનું પ્રણાયક = જ્ઞાપક છે, વિજ્ઞાને અમુ: (૪-૪-૨૪) સૂત્રમાં રૂ| ધાતુનું ‘અજ્ઞાને’ એ પ્રમાણે વિશેષણ આપવું. આ પ્રમાણે રૂપ ધાતુનું વિશેષણ આપવાથી (જ્ઞાન અર્થમાં નિષેધ કરવાથી) જ્ઞાન અર્થવાળા | ધાતુને ઉક્ત સૂત્ર ન લાગે. અર્થાત્ પ્રત્યાયત અર્થાત્ ! વગેરે પ્રયોગોમાં રૂ, ધાતુ ‘જ્ઞાન અર્થવાળો’ હોવાથી તેનો “યું આદેશ ન થયો. જો આ ન્યાય ન હોત તો “ગતિ - અર્થવાળો' રૂ ધાતુ ‘જ્ઞાન - અર્થવાળો’ હોવો સંભવિત ન હોવાથી જ ‘જ્ઞાન - અર્થવાળા' રૂદ્ ધાતુનો | આદેશ થશે જ નહિ. એટલે અજ્ઞાને એવું વિશેષણ વ્યર્થ જ બની જાય. (પણ આ ન્યાયથી ગત્યર્થક ધાતુના જ્ઞાનાર્થકત્વ (જ્ઞાનરૂપ અર્થ) નો સંભવ હોવાથી, તેના નિષેધ માટે “નશાને' એવું વિશેષણ કહેવું સાર્થક બનતું હોયને, તે આ ન્યાયનો બોધ કરાવે છે.) અનિત્યતા :- આ ન્યાય અસ્થયાનું = અનિત્ય છે. કારણ કે, તિવોપાહારાર્થ (૨-૨-૫) સૂત્રમાં તિ’ થી જુદું “વાંધ' શબ્દનું ગ્રહણ કરેલું છે. જો આ ન્યાય સ્થિર - નિત્ય હોત તો ફક્ત “ત્તિ શબ્દ વડે જ સરી જાય છે, કારણ કે “ગતિ' શબ્દ આ ન્યાયથી “બોધ” અર્થનો પણ વાચક છે. અર્થાત “તિ’ શબ્દના ગ્રહણથી ‘ગમનાર્થક' અને “બોધાર્થક બેય ધાતુનું ગ્રહણ સિદ્ધ થઈ શકત. છતાં અહીં આ ન્યાયનો આશ્રય નહીં કરવાથી જ વોપ શબ્દનું જુદું ગ્રહણ કરેલું છે. આથી અનિત્ય છે. (૨/૪૪) = ૪૪૫ = Page #494 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપાન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. પિરામર્શ ] A. પૂર્વ ન્યાય વડે ધાતુઓ સ્વાર્થમાં વર્તતાં હોવા સાથે ક્વચિત અન્ય અર્થમાં પણ વર્તે છે, એમ જ્ઞાપન કરેલું છે. આમ ‘ગતિ અર્થવાળા” ધાતુઓ ‘જ્ઞાનાર્થક' હોવાનું પૂર્વન્યાયથી સિદ્ધ જ છે. પણ આ ન્યાયથી નિયતપણે જ્ઞાનાર્થક હોવાનું જણાવાય છે. દરેક ગતિ અર્થવાળા ધાતુઓ જ્ઞાનાર્થક હોય છે. ક્વચિત. ઉપસર્ગથી ધાતુના જ્ઞાનાર્થનું ઘોતન (પ્રકાશન) થાય એ જુદી વાત છે. આ પ્રમાણે પૂર્વન્યાયનો અર્થ જ, વિશેષ રૂપે જણાવતો હોવાથી આ ન્યાયને પૂર્વ ન્યાયના પ્રપંચ રૂપે કહી શકાય છે. (૨/૪૪) १०२. नाम्नां व्युत्पत्तिरव्यवस्थिता ॥ २/४५ ॥ ચાચા મંજૂષા ન્યાયાર્થ :- નામોની વ્યુત્પત્તિ અવ્યવસ્થિત છે, અર્થાત કોઇ એક જ નિયત રૂપે થતી નથી. આથી નામોનું વ્યુત્પાદન (પ્રકૃતિ - પ્રત્યય વિભાગશઃ કથન) અનેક રીતે પણ થાય છે, એમ કહેવાનો ભાવ છે. (પ્રયોજન - ટીકામાં અનુક્ત છે. લોકસિદ્ધ શિષ્ટ નામોના જ અર્થનો બોધ કરાવવા માટે વ્યુત્પત્તિનો આદર કરાય છે, અર્થાત્ પ્રકૃતિ - પ્રત્યયના વિભાગની કલ્પના કરાય છે. અને તે અનેક રીતે કરાય તો દોષ નથી. એટલે કે એક વ્યુત્પત્તિ વડે જુદા પ્રકારની વ્યુત્પત્તિ સર્વ વાર્ચ સાવધારમ્ (૨/૫૮) ન્યાયથી વ્યર્થ બની જવાની શંકાનું નિરાકરણ કરવા માટે આ ન્યાય કહી શકાય.) ઉદાહરણ :- (૧) શ્રી સ્વી - વડવા ! ઘોડાની માતા = ઘોડી. (અહીં % + મુવી સ્થિતિમાં અશ્વ શબ્દના અર્ નો લોપ થાય છે અને ૩ કાર આગમ થાય છે. વર્ + આવી - અહીં આવી શબ્દના મ નો લોપ થયે વડવા થાય) (૨) મત્તેહિ . (કૃ[ + ગતિમ્ + ? પ્રત્યય થયે - અને પૂર્વના જ કારનો લોપ થયે) વૃતઃ માંસને ચાટે તે - શિયાળ. તથા (૩) મહ્યાં ઐતિ - (મહી + 1 + પ્રત્યય, મહી નો મયૂ અને ર ના અંત્યસ્વરનો લોપ થયે) મયૂર: | ઇત્યાદિ નામોની પૃષોદ્રઢ ગણપાઠથી સિદ્ધિ થાય છે. પુનઃ (૧) વડે બાગ્રહળે ! આ સૌત્ર ધાતુથી વડિટિ૦ (૩ ૧૨૫) સૂત્રથી નવ પ્રત્યય થયે (સ્ત્રીલિંગમાં થતાં) વડવા ! રૂપ થાય છે. તથા (૨) 9 ધાતુથી સર્વોત્તશ (૩ ૪૭૮) સૂત્રથી જિત્ સાત પ્રત્યય કરીને જ કાર આગમ થતાં, સૃતઃ રૂપ થાય છે. તથા (૩) પીં હિંસાયામ્ | એ ની ગ.૯ ધાતુથી ભીમસિ (૩ ૪ર૭) સૂત્રથી કર પ્રત્યય લાગતાં મયૂર | વગેરે રૂપો ૩Mાત્રિ ગણમાં સાધેલાં છે. તથા (૪) સૂર્ય શબ્દ કુમદ્યોધ્વસિષ્યતિથપુષ્યયુજ્યા સૂર્ય નાન (૫-૧-૩૯) સૂત્રથી ૪૪૬ Page #495 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૫. ન્યા. મં..... ૨/૪૬. ન્યા. મં.. ઍ ધાતુથી કૃત્ પ્રત્યય | પર છતાં સંજ્ઞા - અર્થમાં નિપાતન કરેલું છે.પુનઃ તદ્ધિત પ્રકરણમાં સૂર શબ્દનો મર્યાદ્રિ ગણમાં પાઠ કરવા દ્વારા વિગો : (૭-૨-૧૫૯) સૂત્રથી સ્વાર્થિક પ્રત્યયદ્વારા પણ સૂર્ય શબ્દ સાધિત છે. જ્ઞાપક :- આ ન્યાયનું વ્યુત્પાદક = જ્ઞાપક છે - પૂર્વોક્ત રીતે શબ્દોનું અનેકવાર (અનેક રીતે) વ્યુત્પાદન જ. (અર્થાત્ જો નામોની વ્યુત્પત્તિ કોઈ એક રીતે વ્યવસ્થિત (નિયત) જ હોત તો અનેક રીતે જે વ્યુત્પત્તિ કરેલી છે, તે વ્યર્થ બની જવાથી ન કરત. પણ જે અનેક રીતે વ્યુત્પત્તિ કરેલી છે, તે આ ન્યાયથી જ અનેક રીતે નામની વ્યુત્પત્તિ સંમત જ હોયને પરસ્પર બાધક ન બનવાથી સંગત થતી હોયને, તે આ ન્યાય જણાવે છે. - અનિયતા :- આ ન્યાય અપ્રૌઢ – અનિત્ય છે. તેથી જે નામો રૂઢ છે, તેઓની વ્યુત્પત્તિ જ અવ્યવસ્થિત હોયને અનેક રીતે થઈ શકે છે, પણ યૌગિક નામોની વ્યુત્પત્તિ અનેક રીતે થતી નથી. જેમ કે, નીતe: | વગેરે યૌગિક શબ્દોની વ્યુત્પત્તિ નીનો ઘડો યસ્થ સ નિીતe: | એમ એક જ રીતે વ્યવસ્થિત (નિયત) રૂપે જ થાય છે. (૨/૪૫) સ્વોપણ ન્યાસ ૧. આ ન્યાયની ટીકામાં વડવા / વગેરે ત્રણ શબ્દો કૃષદ્ધિ ગણથી સિદ્ધ હોવાથી તે રીતે અને કવિ પ્રત્યય વડે સાધનિકો દર્શાવી છે, જયારે સૂર્ય શબ્દની કૃત્યત્યય વડે અને તદ્ધિત પ્રત્યય વડે સાધનિકા બતાવી છે, એમ તફાવત જાણવો. (૨/૪૫). १०३. उणादयोऽव्युत्पन्नानि नामानि ॥ ४/४६ ॥ ન્યાયાઈ મંષા ન્યાયાર્થ - ૩ળુ વગેરે પ્રત્યયાત નામો અવ્યુત્પન્ન છે. અહીં ‘૩૧ = ૩ળુ વગેરે પ્રત્યયો' એમ કહેવા છતાં ૩ળુ પ્રત્યયરૂપ અવયવ અને અવયવીનો (= ૩[ પ્રત્યયાત નામરૂપ સમુદાયનો) અભેદ રૂપે ઉપચાર કરેલો હોવાથી ૩Mાય: પદનો અર્થ છે - ૩ઃ પ્રત્યયાત ાર, વાયુ, પાયું વગેરે નામો. આ ફિ વગેરે શબ્દો કે જે શબ્દાનુશાસનમાં સ્થિત કૃત-પ્રકરણગત ૩VI: (૫-૨-૯૩) સૂત્રવડે સૂચિત જે ૧ ૫ સૂત્રોવડે વ્યુત્પાદિત છે, તે પ્રકૃતિ - પ્રત્યયના વિભાગ વડે વર્ણોની આનુપૂર્વીનું = અનુક્રમનું જ્ઞાન કરવા માટે જ છે, પણ (9 + ડ્રન્ + fસ =) | વગેરે ક્રિયા - પ્રવૃતિનિમિત્તક શબ્દની જેમ અન્વર્થને જણાવવા માટે નથી. (અર્થાત શર્તા વગેરેમાં જેમ પ્રકૃત્તિરૂપ ધાતુનો અર્થ જે ‘કરણક્રિયા અને નૃત્ પ્રત્યયનો અર્થ જે “કરનાર”, એવો અર્થ જ શબ્દ વડે કહેવાતો હોયને સાન્વર્થ છે – કેમકે પ્રકૃતિ - પ્રત્યાયનો અર્થ જ “ત' શબ્દ = ૪૪૭ = Page #496 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપશન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. વડે કહેવાય છે. તેમ અહીં આદિ પ્રત્યયાત નામોની બાબતમાં નથી.) આથી પ્રકૃતિ - પ્રત્યય વિભાગ જણાવવા છતાં પણ તત્ત્વથી તો આ નામો અવ્યુત્પન્ન જ છે. કારણ કે, આ સન્ આદિ પ્રત્યયાત નામો ‘રૂઢિ' શબ્દો હોવાથી તેઓની વ્યુત્પત્તિ કરવી નકામી છે. (કેમકે, રૂઢિ અર્થ જ બળવાનું હોવાથી તેના વડે યૌગિક અર્થ બાધિત થઈ જાય છે.) ઉદાહરણ:- વી (વૌ પ્રનાવિપુ ) ધાતુથી વિખ્યામ્ (૩. પ૭૬) સૂત્રથી ડિત = ડિત્ રૂસ પ્રત્યય પર છતાં વિસમ્ નામ બને છે. અહીં આ પ્રમાણે વ્યુત્પાદિત હોવા છતાં આ નામ (રૂઢિ હોવાથી) તત્ત્વથી અવ્યુત્પન્ન હોવાથી ડિસ પ્રત્યયનો સ કાર કૃત (નિયમથી આવેલો કે કરેલો) કહેવાતો નથી. આથી નાગન્તસ્થાવતું (૨-૩-૧૫) સૂત્રથી ૩ નો ૫ થતો નથી. જ્ઞાપક :- આ ન્યાયનું ગમક = જ્ઞાપક છે, અતઃ મવંસકુHશપબ્રેડનત્રયી (૨-૩-૫) સૂત્રમાં કૃમિ એ પ્રમાણે મ્ ધાતુના ગ્રહણથી જ - ૩ઃ ગણના માવાવનિ (૩. વ૬૪) સૂત્રથી વિહિત પ્રત્યય થવાથી નિષ્પન્ન = સિદ્ધ થયેલ વંસ શબ્દનું ગ્રહણ થઇ જતું. હોવા છતાં, પૂર્વોક્ત સૂત્રમાં તે શબ્દનું જુદું ગ્રહણ કરવું. તે આ રીતે - અત: કૃમિ (૨-૩-૫) સૂત્રની ત. પ્ર. બૃહદ્રુત્તિમાં કહેલું છે કે - કેવળ કૃ અને મ્ ધાતુ સાથે સમાસનો અસંભવ હોવાથી પ્રત્યયાત જ 5 અને મ્ ધાતુ ગ્રહણ કરવા અને તેવા પ્રત્યયાત 5 અને કમ્ ધાતુ પર છતાં પૂર્વના ૨ કારનો સ આદેશ કહેલો છે. જેમ કે, કથા , ઋામ: | વગેરે. હવે જો આ ન્યાય ન હોત તેં વંસ એવા રૂપમાં પ્રત્યયાત વન્ ધાતુનો જ સદ્ભાવ છે. આથી પયામ: ! રૂપની જેમ પથર્ટ્સ: ! રૂપ પણ મ્ ધાતુના પ્રહણથી જ સિદ્ધ થઈ જાય છે, તો શા માટે વેસ શબ્દનું જુદું ગ્રહણ કરવું જોઈએ ? અર્થાત્ ન જ કરવું જોઈએ. પણ જે જુદું ગ્રહણ કરેલું છે, તે આ ન્યાયથી ૩[ પ્રત્યયાત હોયને આ વંસ શબ્દ અવ્યુત્પન્ન જ છે, પણ મ્ ધાતુ વડે વ્યુત્પન્ન નથી, એવી બુદ્ધિથી જ જુદું કરેલું છે. આમ આ ન્યાયથી ઉઠેલી સંસ શબ્દના અવ્યુત્પન્નપણાની બુદ્ધિથી વંસ શબ્દનું જુદું ગ્રહણ, (આ ન્યાયથી જ સાર્થક થતું હોવાથી) આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અનિત્યતા :- આ ન્યાય કદાચિત્ક = અનિત્ય છે. આથી પાદ્રિ પ્રત્યયાત નામોના વ્યુત્પત્તિપક્ષનો પણ આશ્રય કરાય છે. તેથી વત્ ધાતુથી ૩ળું ગણનો ર્તિ (૩ ૨૨૭) સૂત્રથી વિહિત ૩ન્ પ્રત્યય પર છતાં (વત્ + ડમ્ =) વપુષા | એવા ગ્રુ.એ.વ. વગેરે રૂપોમાં કારને કૃત માનેલો હોવાથી નાખ્યત્તાસ્વત (૨-૩-૧૫) સૂત્રથી તેનો આદેશ થાય છે. આ ન્યાયના અનિત્યપણાનું સ્થાપક = જ્ઞાપક છે, તુનઝુનેષ્ઠત્વક્ષવૃદોષપ્રશાસ્ત્રો યુટ્યમ્ (૧-૪-૩૮) સૂત્રમાં ડૂ પ્રત્યયના ગ્રહણવડે જ નg વગેરે નામોનું ગ્રહણ સિદ્ધ થઈ જતું હોવા છતાં ફરીથી પાહિ ગણથી નિષ્પન્ન નવૃ વગેરે નામોનું જે જુદું ગ્રહણ કરેલું છે, તે નિયમ કરવા માટે હોવું. તે આ રીતે - આ નવૃ વગેરે શબ્દોનું જુદું ગ્રહણ નિયમ કરવા માટે હોવું ત્યારે ઘટે, જો તૃ શબ્દના ગ્રહણથી નતૂ વગેરે નામોના 28 નો માર્ આદેશ સિદ્ધ હોય. (કારણ કે સિદ્ધ સત્યારો નિયમાર્થ: (૧/૨૫) એવો ન્યાય હોવાથી કોઇક રીતે સિદ્ધ હોય ત્યારે જ કરાતો ૪૪૮ = Page #497 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૬. ન્યા. મં... સૂત્રનો પુનઃ આરંભ નિયમ માટે થાય.) અન્યથા = નવૃ વગેરેનું ગ્રહણ જો તૂ ગ્રહણથી સિદ્ધ ન હોય, તો નવૃ વગેરેનું જુદું ગ્રહણ નિયમ માટે હોઈ શકે નહિ. અને 7 શબ્દના ગ્રહણથી નવૃ વગેરે શબ્દોના 8 નો ગર્ આદેશ ત્યારે જ સિદ્ધ થાય, જો ૩દ્ધિ ગણથી સિદ્ધ નતૃ વગેરે શબ્દોના વ્યુત્પત્તિપક્ષનો આશ્રય કરાય. અન્યથા - અવ્યુત્પત્તિપક્ષનો આશ્રય કરવામાં સિદ્ધ ન થાય. અર્થાત આ ન્યાય નિત્ય જ હોત તો ડ્ર ના ગ્રહણથી ૩ ઃિ પ્રત્યયાત શબ્દોનું ગ્રહણ જ ન થાત. તેથી નિયમ કરવાનો પ્રશ્ન ન રહે. છતાં આ ન્યાય અનિત્ય હોવાથી ૩રિ પ્રત્યયાત શબ્દોના વ્યુત્પત્તિપક્ષના આશ્રય કરવા વડે તેના પ્રહણની પ્રાપ્તિ છે.આમ પૂર્વોક્ત સૂત્રમાં “તૃ શબ્દથી નg વગેરે શબ્દના જુદા ગ્રહણનું પ્રયોજન નિયમ કરવા રૂપ છે” એવું વિધાન - ૩ઃ ગણથી સિદ્ધ ન વગેરે શબ્દના વ્યુત્પત્તિપક્ષનો આશ્રય કરવામાં જ ઘટમાન થતું હોયને, તે આ ન્યાયની અનિત્યતાની પ્રતીતિ કરાવે છે. - નવૃ વગેરે શબ્દોનું જુદું ગ્રહણ કરવા દ્વારા સૂચવેલો નિયમ આ પ્રમાણે છે - રૂરિ ગણના ઝું પ્રત્યયાત નવૃ વગેરે શબ્દોના જ ઝ નો ઘુટું પ્રત્યય પર છતાં મામ્ થાય છે, પણ અન્ય ઉણાદિ તૂ પ્રત્યયાત નામોના 28 નો માર્ થાય નહિ. તેથી અહીં ઋ નો માર્ આદેશ ન થાય - પિતૃ + ગૌ = પિતરો | માત આ ન્યાય સૂત્રમાં ૩VI: એ ઉપલક્ષણથી કહેલું છે. તેથી ક્યારેક અન્ય નામોના પણ અવ્યુત્પત્તિપક્ષનો આશ્રય કરાય છે. જેમ કે, સંધ્યાહતેશાડત્તિએ (૬-૪-૧૩૦) સૂત્રમાં તિ અંતવાળા શબ્દના વર્જનથી, પણ્ તો મનમણ્ય - એ પ્રમાણે વાક્ય કરીને વંત્યાયઃ (૬-૧-૧૭૩) એ તદ્ધિત સૂત્રથી પણ્ શબ્દથી તિ લાવીને નિપાતન કરવાથી વ્યુત્પાદિત – પણ શબ્દનું વર્જન પણ સિદ્ધ હોવા છતાંય, પણ શબ્દના અવ્યુત્પત્તિપક્ષનો આશ્રય કરીને તિ. અંતવાળા તરીકે અવિવક્ષિત હોવાથી તેનું (પછિ નું) વર્જન કરવા માટે છિ - અંત શબ્દનું જુદું ગ્રહણ કરેલું છે. જો અહીં વ્યુત્પત્તિ - પક્ષનો આશ્રય કરેલો હોત તો ષ્ટિ અંતવાળો પણ પણિ શબ્દ, તિ પ્રત્યયવડે નિષ્પાદિત (સાધિત) હોવાથી તિ અંતવાળો જ છે. આથી તિ અંતવાળા શબ્દના વર્જનથી પણ નું સર્જન સિદ્ધ જ છે, તો માટે શા માટે છિ અંત શબ્દનું જુદું વર્જન આચાર્ય ભગવંત કરે ? અર્થાત નિરર્થક હોયને ન જ કરે. પણ જે fણ અંત શબ્દનું જુદું વર્જન કરેલું છે, તે અહીં પષ્ટ શબ્દના અવ્યુત્પત્તિપક્ષનો આશ્રય કરેલો હોવાથી જ ઘટે છે. - આમ ષષ્ટિ શબ્દના અવ્યુત્પત્તિપક્ષના આશ્રયથી જ જીત - સંતવાળા શબ્દના વર્જનથી લઇ અંતવાળા શબ્દનું વર્જન નહિ થાય, એવી ઉઠેલી શંકાથી કરેલું નું વર્જન ઘટમાન થતું હોવાથી તે છ નું જુદું વર્જન, પfષ્ટ ના અવ્યુત્પત્તિપક્ષના આશ્રયને જણાવે છે. આ પ્રમાણે ૩૯ - પ્રત્યયાતના ઉપલક્ષણથી તદ્ધિત - પ્રત્યયાત શબ્દના પણ અવ્યુત્પત્તિપક્ષના આશ્રયનો ક્યારેક સંભવ છે. (૨/૪૬) ==== ૪૪૯ = Page #498 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. સવોપણ જ્યારા ૧. મનમણ તિ અત્ / પૂરું ને વા (૬-૪-૧૭૫) સૂત્રથી મત પ્રત્યય થયે નોડપચ દ્વિતે (૭-૪-૬૧) સૂત્રથી સન્ નો લોપ થયે અને જલ્ પ્રત્યય થયે, રાત: / રૂપ સિદ્ધ થાય છે. (૨૪) १०४. शुद्धधातूनामकृत्रिमं रूपम् ॥ २/४७ ॥ ન્યાયાઈ અષા ન્યાયાર્થ :- જે ધાતુઓનો ધાતુપાઠમાં જેવો પાઠ કરેલો છે, તે શુદ્ધ ધાતુ કહેવાય. આ શુદ્ધ ધાતુઓનું અકૃત્રિમ રૂપ હોય છે - અર્થાત્ તે ધાતુઓ કૃત = કોઈપણ નિયમથી કરાયેલાં છે, એમ કહેવાતાં નથી. પ્રયોજન - વૃક્ષેષ ! વગેરે રૂપોમાં (વૃક્ષ + સુ૫) એમ સીધરને (૨-૨-૯૫) સૂત્રનું ઉચ્ચારણ કરીને વૃક્ષ શબ્દથી સુન્ પ્રત્યય સ્થાપિત (યોજિત) હોવાથી તે કૃત કહેવાય છે. આથી વૃક્ષેપુ | વગેરે રૂપોમાં જેમ સુન્ પ્રત્યયના તે કારનો નાસ્તસ્થાવત્ પાત: કૃતી : શિસ્તરેડ (૨-૩-૧૫) સૂત્રથી મૂર્ધન્ય ૫ કાર થાય છે, તેમ ધાતુનું પણ ધાતુપાઠમાં ઉચ્ચારણ કરીને સ્થાપન કરેલું હોવાથી તેના સ કારને કૃત માનવાનો પ્રસંગ આવે છે. અને તેથી તેનું પૂર્વોક્ત સૂત્રથી પત્ર થવાની આપત્તિ આવે છે. આથી આવી અનિષ્ટ આપત્તિ ન આવે તે માટે શુદ્ધ ધાતુ (ધાતુપાઠમાં પઠિત ધાતુ) કૃત હોવાનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. * ઉદાહરણ - મુસદ્ ને ! આ મુન્ ગ.૪ ધાતુથી ૩દ્ધિ ગણનો ત્િ અન્ન પ્રત્યય પર આવતાં મુસત રૂપ થાય છે. આમાં સ કાર એ કૃત = કૃત્રિમ ન હોવાથી નાગન્તસ્થાવત્ પવાન્તઃ વૃતી ત: શિતનાડપિ (૨-૩-૧૫) સૂત્રથી સ નો જ આદેશ ન થયો. - જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞાપક છે, “મુસત્ર' વગેરે શબ્દોમાં સ ના ૫ ત્વનો નિષેધ કરવા માટે બીજો કોઈ પ્રયત્ન ન કરવો. (અર્થાત્ આ ન્યાયથી જ મુહૂ વગેરે ધાતુ એ શુદ્ધ ધાતુ હોયને, તેનો રસ કાર કૃત હોવાનો નિષેધ થઈ જવાથી નાગન્તસ્થા (૨-૩-૧૫) સૂત્રથી જ ત્વની અપ્રવૃત્તિ થવાથી મુકત રૂપની સિદ્ધ થઈ જશે, એવા આશયથી પ્રયત્ન ન કરવો તે સંગત હોયને, તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે.) પ્રશ્ન :- “શુદ્ધ ધાતુનું એવું શા માટે કહ્યું? “ધાતુમાત્રનું અકૃત્રિમ રૂપ હોય છે - એમ શાથી ન કહ્યું ? જવાબ :- સામાન્યથી ધાતુનું = ધાતુમાત્રનું અકૃત્રિમ રૂપ કહે, તો ધાતુપાઠમાં અપઠિત ધાતુનું પણ ગ્રહણ થાય. અને તેનું રૂપ પણ અકૃત્રિમ માનવાની આપત્તિ આવે. પણ હકીકતમાં = ૪૫૦. Page #499 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૭ પરામર્શ... ૨/૪૮. ચા. મં... એવું બનતું નથી. જેમ કે “જન પછી' આ પન ધાતુના આદિ ૫ કારનો ૫: સોડકિવૃષ્ય: (૨-૩-૯૮) સૂત્રથી જ આદેશ કરાયે છતે, “સનું એવું ધાતુનું રૂપ કૃત્રિમ હોવાથી અર્થાત્ વ્યાકરણ સૂત્રથી કરેલું હોવાથી સન ધાતુથી ૩ પ્રત્યય - પરક એવો fણ પ્રત્યય પર છતાં (સન્ + ળ + ૩ + = નસીષાત્ ા વગેરે રૂપોમાં નાખ્યત્તસ્થા (૨-૩-૧૫) સૂત્રથી ૩ નો આદેશ થાય જ. આ ન્યાયની અબલિષ્ઠતા = અનિત્યતા સ્પષ્ટપણે જણાતી નથી. (આ ન્યાયની ટીકામાં છેલ્લું વાક્ય - તે નિમિત્તામાવે તિ ચાસ્થિસ્થ તત્ત્વ શું વાવર્તેત’ વધારાનું જણાય છે. અથવા અન્યત્ર સંબંધિત વાક્યનો અહીં પ્રક્ષેપ થઈ ગયો લાગે છે. અથવા આ વાક્ય સંબંધી ગ્રંથનો લોપ થઈ ગયો હોય એવું બને. આ અંગે વિદ્વાનો જ વિચાર કરે.) (૨/૪૭) | પરામર્શ * પ્રત્યયાદિની જેમ ધાતુઓ પણ ધાતુપાઠમાં પઠિતસૂત્રોથી કહેવાતાં હોવાથી, પ્રત્યયોની જેમ ધાતુઓ પણ કૃત હોવાની શંકા થાય - તેના નિરાકરણ માટે આ ન્યાય છે. આમ કથંચિત્ ધાતુપાઠમાં પઠિત ધાતુઓ કૃત હોવાનું પ્રાપ્ત હોય તો તેનો આ ન્યાયસૂત્રથી નિષેધ કરવો ઘટે છે. વૃત્તિકારશ્રી હેમહંસગણિજીએ પણ ધાતુપાઇમાં પઠિત ધાતુઓને સૂત્રોચ્ચરિતરૂપે વિવફા કરીને તેના સ કારને કૃત માનવાનો નિષેધ કરવા રૂપ પ્રસ્તુત ન્યાયનું પ્રયોજન કહેલું છે. | બાકી તો કોઈ વસ્તુનો અનુવાદ કરીને = ઉદ્દેશીને કહેવાતો (કરાતો) વિધિ કૃત કહેવાય. આથી શુદ્ધ - ધાતુઓમાં તો તેવા પ્રકારનો – ઉદેશ્યપૂર્વકનો કોઈ વિધિ કહેવાતો ન હોવાથી તેના કૃતત્વની શંકા જ ન ગણાય. અને એ રીતે જોઇએ તો આ ન્યાયની આવશ્યકતા પણ ન રહે. આમ શુદ્ધ - ધાતુનું જે અકૃત્રિમરૂપ સ્વભાવ સિદ્ધ જ છે, તેનો અનુવાદ આ ન્યાય કરે છે, એમ કેટલાંક વિદ્વાનો જણાવે છે. (૨૪૭) १०५. क्विबन्ता धातुत्वं नोज्झन्ति शब्दत्वं च प्रतिपद्यन्ते ॥२/४८ ॥ ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ :- |િ પ્રત્યયાત નામો ધાતુપણાનો ત્યાગ કરતાં નથી અને શબ્દત્વનો = નામત્વનો સ્વીકાર કરે છે. અર્થાત્ | પ્રત્યયાત નામો ધાતુપણું સ્થિર રાખીને નામપણું સ્વીકારે છે. એટલે કે આ નામોનો સમકાળે ધાતુરૂપે અને નામ રૂપે વ્યવહાર કરાય છે. - અહીં પૂ પ્રત્યય એ ઉપલક્ષણ હોવાથી વિદ્ - પ્રત્યયાત નામો પણ લેવા. આ ન્યાયસૂત્રમાં ધાતુત્વ.= ધાતુપણું છોડતાં નથી, એમ સામાન્યથી કહ્યું છે, તેમ છતાંય મુખ્યવૃજ્યા = પ્રધાનતયા ધાતુપણું ન લેવું, પણ નામાર્થસહિત ધાત્વર્થનું અભિધાન કરનાર હોવાથી - = ૪૫૧ = Page #500 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. પ્રત્યયાત શબ્દોનું ગૌણ ધાતુપણું જ લેવું. આ કારણથી જ - નામાર્થ સહિત ધાત્વર્થનું અભિયાન કરનાર હોવાથી જ - શબ્દત્વનો - (શબ્દવં ૨ પ્રતિપદ્યતે) અહીં “શબ્દત્વ' શબ્દનો અર્થ ઉપચારથી' (લક્ષણાથી) વૃક્ષ વગેરેની જેમ - નામત્વનો સ્વીકાર કરે છે. (કારણ શબ્દત ધર્મ તો ધાતુઓમાં સિદ્ધ જ છે. આથી ધાતુત્વધર્મ સાથે શબ્દવ - ધર્મનો સ્વીકાર કરે છે, એમ કહેવું ઘટતું નથી. આથી લક્ષણાથી શબ્દવથી નામત્વ અર્થ લેવો. તેનો (નામત્વનો) સ્વીકાર fa| પ્રત્યયાત શબ્દો કરે છે.) કહેવાનો આશય એ છે કે, ધાતુસંબંધી કાર્ય અને નામસંબંધી કાર્ય બયની ૬ પ્રત્યયાત શબ્દો પ્રાપ્તિ કરે છે. પ્રયોજન - ધાતુસંબંધી કાર્ય અને નામસંબંધી કાર્ય પરસ્પર વિરુદ્ધ હોયને એકત્ર અપ્રાપ્ત હોતે છતે, પરસ્પર વિરુદ્ધ એવા પણ ઉક્ત બે પ્રકારના કાર્યોની એકત્ર પ્રાપ્તિ માટે આ ન્યાય છે. ઉદાહરણ :- નયતીતિ ની + શિન્ + f = ની. . તૌ – નિયી, તુવ | વગેરે રૂપોમાં ની વગેરે ઉપૂ પ્રત્યયાત શબ્દોનું ધાતુપણું હોવાથી (અર્થાત્ ની વગેરે શબ્દો ધાતુરૂપે હોવાથી) ધાતરિવર્ષોવચ્ચેયુવું સ્વરે પ્રત્ય (૨-૧-૫૦) સૂત્રથી ની વગેરે શબ્દના હું કાર વગેરેનો સ્વરાદિ, પ્રત્યય પર છતાં રૂા, ૩૬ આદેશ થાય છે. અને ની વગેરેનું નામ પડ્યું હોવાથી (અર્થાત ની વગેરે નામ રૂપે હોવાથી) ન: પ્રથH૦ (૨-૨-૩૧) વગેરે સૂત્રથી વિભક્તિના પ્રત્યયો પણ થાય છે. શંકા - નયન, વનમ્ | વગેરે રૂપોની જેમ નિૌ, તુવી ! વગેરે રૂપોમાં પણ પરસૂત્ર હોવાથી તેમનો ગુડવિતિ (૪-૩-૧) સૂત્રથી પુત્વ, મોત રૂપ ગુણની જ પ્રાપ્તિ છે. તો રૂ, સત્ આદેશો શાથી કહેલા છે ? સમાધાન - {િ પ્રત્યય વિતું હોવાથી અને તેનો (ના લુફ રૂપ કાર્યનો) સ્થાનિવર્ભાવ = અસદ્ભાવ થવાથી (fa૬ પ્રત્યયની વિદ્યમાનતા જ માનવાથી) ગુણ થતો નથી. નમિનો ખોડઝિતિ (૪-૩-૧) સૂત્રની તત્ત્વપ્રકાશિકા બ્રહવૃત્તિમાં પ્રત્યયાંત શબ્દોનું ધાતુપણું ગૌણ હોવાથી (મુખ્યરૂપે ન હોવાથી) ગુણ થતો નથી, એમ કહેલું છે. પણ આ અભિપ્રાય બરોબર જણાતો નથી. કારણ કે વિન્દ્ર પ્રત્યયાત શબ્દનું ધાતુપણું ગૌણ હોવા છતાંય ગુણ થયેલો દેખાય છે. જેમ કે, દિનોતીતિ – દિ + વિન્ + ઉષ થતાં, ગુણ થયે, , યૌ, દ: વગેરે પ્રથમાદિ વિભફત્યંત રૂપો સિદ્ધ થાય છે. આમાં વિદ્ પ્રત્યયાત ડે શબ્દ ધાતુરૂપે હોવાથી તેમાં ગુણ થયો છે અને નામરૂપે હોવાથી રસ વગેરે વિભક્તિ પ્રત્યયો થયેલાં છે. જ્ઞાપક :- આ ન્યાયનું સંવાદક = જ્ઞાપક છે, પાતરિવર્ષોવચેયુ) (૨-૧-૫૦) સૂત્રથી પ્રાપ્ત ૩ વર્ણન ૩૬ આદેશનો બાધ કરનાર આ વ: (૨-૧-૫૭) એ પ્રમાણે વે આદેશ કરનારું સૂત્ર કરવું. તે આ રીતે - વે આદેશ એ ધાતુથી અનંતર યાદિ પ્રત્યયો હોય ત્યારે કહેલો છે. અને સ્વાદિ – વિભક્તિ પ્રત્યયો ધાતુથી અનંતર ત્યારે આવે કે જો ધાતુ પ્રત્યયાત હોય. અને તે પ્રત્યયાત શબ્દનું પાછું નામત્વ હોય. અર્થાત્ તે શબ્દો નામરૂપે હોય. અન્યથા = ૪૫ર. Page #501 -------------------------------------------------------------------------- ________________ ર/૪૮. સ્વો. ન્યા... પરામર્શ... ધાતુથી સાદિ પ્રત્યયો અનંતર આવી શકતાં નથી. |િ પ્રત્યયાત - શબ્દોનું ધાતુપણું અને નામપણું - બન્નેય આ ન્યાયથી જ સિદ્ધ થાય છે, પણ બીજી રીતે સિદ્ધ થતાં નથી. અને આથી વાં રૂછતીતિ – વહુ + ચ એમ વસૂય નામ ધાતુ બને છે. પછી વસૂયતીતિ શિન્ – તેનો લુફ થયે, (અતઃ (૪-૩-૮૩) સૂત્રથી માં નો લોપ થયે : સ્વયુવ્યને (૪-૪-૧૨૧) સૂત્રથી ય નો લુફ થયે વન્ + f =) વસૂ, વસ્ત્ર, વસ્વ: | વગેરે રૂપોમાં (વસૂય) ધાતુથી યાદિ પ્રત્યય પર છતાં ૩ વર્ણનો ૩ આદેશ ચાવી વ: (૨-૧-૫૭) સૂત્રથી સિદ્ધ થયો. અનિત્યતા :- આ ન્યાય સામ = અનિત્ય છે. તેથી આખ્યાત શિન્ પ્રત્યયાત જે શબ્દો છે, તે ધાતુઓ જ છે, નામ રૂપે થતાં નથી. છે. તેથી રાવ સાવરતીતિ —િ રાણાનતિ | વગેરે રૂપોમાં તિ વગેરે પ્રત્યયો જ થાય છે, પણ સિ વગેરે પ્રત્યયો થતાં નથી. (૨૪૮) વીપજ્ઞ ન્યાસ ૧. ઉપચાર એ લક્ષણાથી જુદો પદાર્થ નથી. અર્થાત ઉપચાર અને લક્ષણા પદાર્થ એક જ છે. આથી પૂર્વે ગામ:, (૨/૧૦) ન્યાયના ન્યાસમાં કહ્યા પ્રમાણે “મુખ્યાથનો બોધ હોય વગેરે '... ઈત્યાદિ લક્ષણા પદાર્થનું લક્ષણ,અહીં પણ વિચારાય છે. તે આ રીતે - “ શિપ પ્રત્યયાત શબ્દો ધાતુપણાને છોડતાં નથી અને શબ્દપણાનો (શત્વનો) સ્વીકાર કરે છે” આવો ન્યાયાથે કરવામાં, ૬િ પ્રત્યયાત શબ્દોનું ફક્ત શબ્દપણું તો આ ન્યાય વિના પણ સિદ્ધ છે. અર્થાત #િ - પ્રત્યકાંત એ શબ્દ તરીકે તો સિદ્ધ જ છે. આથી શ્રિ પ્રત્યયાત શબ્દના શબ્દત્વની સિદ્ધિ કરવા માટે આ ન્યાયની પ્રવૃત્તિ નિરર્થક બની જવાથી જબૂત્ર શબ્દના મુખાર્થનો બાધ છે. આથી મુખાર્થ જે “શબ્દપણું” તેનો આસન્ન = નજીકનો સંબંધી અર્થ લેવો જોઈએ. શબ્દ– અને નામત્વ વચ્ચે સામાન્ય - વિશેષભાવરૂપ સંબંધ છે. કારણ કે શબ્દ– ધર્મ તમામ ધાતુ, નામ પ્રત્યય વગેરે શબ્દોમાં રહે છે. માટે સામાન્ય ધર્મ છે. જયારે “નામત્વ ધર્મ તો નામરૂપ શબ્દોમાં જ રહેવાથી વિશેષ = અસાધારણ ધર્મ છે. આમ સામાન્ય- વિશેષભાવરૂપ સંબંધથી શબ્દત્વ ધર્મનો આસન્ન પદાર્થ “નામત્વ” ધર્મ છે. વળી અહીં શબ્દ–નો નામત્વ અર્થ લેવાનું (ઉપચાર કરવાનું) - સ્વાદિ વિભક્તિની ઉત્પત્તિરૂપપ્રયોજન પણ હોવાથી શબ્દ–' શબ્દનો નામત્વ અર્થમાં ઉપચાર કરાય છે, લક્ષણા કરાય છે. અર્થાત્ ઉપચારથી / લક્ષણાથી શબ્દત્વનો અર્થ નામત્વ લેવો. (૨/૪૮). પિરામશ) * A. કિવન્તા ધાતુત્વ...આ પ્રસ્તુત ન્યાયનું ઘટક જે વિસ્તાં એવું પદ છે, એનાથી અથપત્તિથી કૃત્ એવો જ પ્રત્યય લેવો ઉચિત છે, પણ આખ્યાત મ્િ પ્રત્યય નહીં. કારણ કે “મ્િ - પ્રત્યયાંત શબ્દો ધાતુપણાને (ધાતુત્વને) છોડતાં નથી” એમ કહેવાથી જ એવો અર્થ ફલિત થાય છે કે, |િ - પ્રત્યયાત શબ્દો - પહેલાં જ ધાતુપણાને પામેલાં છે, અર્થાત્, પ્રથમથી જ ધાતુરૂપે છે. કેમકે પ્રાપ્તિપૂર્વક જ છોડવું - ત્યાગવું ઘટતું હોયને – “ધાતુત્વને છોડતાં નથી” એટલે કે “ધાતુપણાને પ્રાપ્ત હોયને (નામત્વને પામવા છતાં) ધાતુત્વ ધર્મને છોડતાં - મૂકતાં નથી” એમ અર્થ ફલિત થાય છે. તથા “નામત્વધર્મનો સ્વીકાર કરે છે – તેને પામે છે” - એમ કહેવાથી “નામત્વ ધર્મ જ પ્રથમ ન હોવાથી નવો આવે છે એમ ૪૫૩ Page #502 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ફલિત થાય છે. આ રીતે - ધાતુત્વ ધર્મનું નહીં છોડવું – એવા વિધાનથી ધાતુત્વ - ધર્મવાળા ધાતુઓથી જે વિવ૬ પ્રત્યય થાય છે, તે કૃત્મકરણોક્ત fમ્ પ્રત્યયનું જ ગ્રહણ અથપત્તિથી પ્રાપ્ત થાય છે. કારણ કે તે કૃત્મકરણોક્ત |િ પ્રત્યય જ ધાતુત્વધર્મવાળા – ધાતુઓથી થાય છે. પણ આખ્યાત પ્રત્યયનું ગ્રહણ ફલિત થતું નથી. કારણ કે તે આખ્યાત |િ તો નામથી જ થાય છે. અને આથી તેને વિષે - તે fa| પ્રત્યયાત શબ્દોને વિષે “ધાતુપણું છોડતાં નથી” એમ કહેવું શક્ય નથી, કારણ કે તે |િ પ્રત્યય તો નામથી જ લાગે છે - અને પૂર્વ અવસ્થામાં ધાતુત્વ ધર્મ છે જ નહીં, બલ્ક, |િ પ્રત્યય લાગ્યા પછી જ તે પ્રત્યયાત શબ્દ ધાતુ બને છે, તેમાં ધાતુત્વ ધર્મ આવે છે. વળી શબ્દવ (નામત્વ) ધર્મનો સ્વીકાર કરે છે. - એવો અર્થ પણ આખ્યાત fપૂ પ્રત્યયાત શબ્દ (ધાતુ) ને વિષે બાધિત છે, કારણ કે fa... પ્રત્યયની પૂર્વ અવસ્થામાં તે શબ્દ નામરૂપે જ છે, એટલે નવા નામત્વ ધર્મની પ્રાપ્તિ બાધિત છે. આ પ્રમાણે - “ધાતુત્વને છોડતાં નથી, અને નામત્વને પામે છે” – આ બન્નેય વિધાનોથી આખ્યાત પૂ પ્રત્યય, જે તું: ", Hવસ્તીવોડાતુ (૩-૪-૨૫) સૂત્રથી વિહિત છે, તેની પ્રાપ્તિનો અર્થોપત્તિથી - સામર્થ્યથી સંભવ જ ન હોવાથી, કૃત્મકરણોક્ત દિક્ પ્રત્યયાત શબ્દો જ વિસ્તા: એવા પદથી લેવાય છે - અર્થાત કત - વૂિ૫ - પ્રત્યયાત શબ્દો જ વિના: એવા પદના વિષયભૂત છે. આ પ્રમાણે વ્યાખ્યા કરાય તો ટીકામાં આખ્યાત |િ પ્રત્યયાત શબ્દના અગ્રહણમાં – અર્થાત તે નામરૂપે ન થવામાં (ફક્ત ધાતુ રૂપે જ થવામાં) આ ન્યાયની અનિત્યતાનો જે આશ્રય કરેલો છે, તેની આવશ્યક્તા ન રહે. છતાં ય જે પૂર્વોક્ત રીતે વિતા: ન્યાયની સ્પષ્ટ રૂપે વ્યાખ્યા ન કરી, તે આ ન્યાયની અનિત્યતા બતાવવા માટે સંભવ છે, અર્થાત્ વિસ્તા: પદથી કૃત એવો જ |િ લેવો, આખ્યાત મ્ પૂર્વોક્ત રીતે બાધિત હોવાથી ન લેવો, એમ સ્પષ્ટતા ન કરી. અને આથી જ આખ્યાત ૬િ પ્રત્યયાંત શબ્દના અગ્રહણમાં આ ન્યાયની અનિત્યતાનો આશ્રય કરી શકાય છે. અન્યથા - પૂર્વોક્ત રીતે વ્યાખ્યા કરાય તો પ્રથમથી જ આખ્યાત વિત્ત - શબ્દનું ગ્રહણ અપ્રાપ્ત હોવાથી, તેનો નિષેધ કરવા માટે આ ન્યાયની અનિત્યતાનો આશ્રય કરવાની જરૂર ન રહે, એમ જાણવું. (૨૪૮). ૧૦૬. ૩મયસ્થાનનિષ્પન્નડચતરવ્યપમા | ૨/૪૬ | ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ - જેનો આદેશ વગેરે કાર્ય થાય તે સ્થાની = આદેશી કહેવાય. બે સ્થાની સ્વરાદિના સ્થાનમાં જે આદેશ (કાય) નિષ્પન્ન (સિદ્ધ) થયો હોય, તેની ઈચ્છા પ્રમાણે કોઇપણ એક સ્થાનીથી ઉત્પન્ન થયેલાં તરીકે વ્યવહાર થઈ શકે છે. માતા - પિતાથી જન્ય એવાં પુત્રને વિષે માતાજન્ય તરીકે અને પિતાજન્ય તરીકે એમ કોઇપણ એકથી જન્યરૂપે વ્યવહાર થાય છે, તેમ અહીં પણ જાણવું. પ્રયોજન - ઉભયસ્થાનીથી નિષ્પન્ન હોયને ઉભયસ્થાનીના આદેશરૂપે વ્યવહાર કરવાથી પ્રાપ્ત થતું - જે ઉભયકાર્ય એનો સમકાળે થવાનો પ્રસંગ હોતે છતે, ક્રમે કરીને કાર્યની પ્રાપ્તિ કરાવવા માટે આ ન્યાય છે. = ૪૫૪ Page #503 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૯. ન્યા. મં... ઉદાહરણ :- ગાર્ ઉપસર્ગપૂર્વક – કૃષિ અત્યાધી ! એ ધાતુથી ય પ્રત્યય થયે મા + ષ્ય = UM: રૂપ થાય. પછી ઉપસર્ગનો યોગ થયે (x + 1ષ્ય એવી સ્થિતિમાં) મા અને હું વર્ણના સ્થાને ઉત્પન્ન થયેલ જે છે તેનો જ્યારે મા ઉપસર્ગના આદેશ તરીકે વ્યવહાર કરાયા ત્યારે મોમાહિ (૧-૨-૧૮) સૂત્રથી પ્ર ના મ નો લોપ થયે ! એવું રૂપ થાય અને જ્યારે ધાતુના આદેશ રૂપે વ્યપદેશ = વ્યવહાર કરાય ત્યારે + Uષ્ય: સ્થિતિમાં ૩પનિષેધેતિ (૧-૨- ૧૯) સૂત્રથી છ ના મ નો લોપ થવાની પ્રાપ્તિ થાય છે. પરંતુ ૩પસંસ્થ૦ (૧-૨-૧૯) સૂત્રનો બાધ કરીને વિશેષ વિહિત હોવાથી પ્રચૈષ્ણોદ્ધોજૂદે સ્વળ (૧-૨-૧૪) સૂત્રથી જે આદેશ થયે ગા ! એવું જ રૂપ થાય. જ્ઞાપક :- આ ન્યાયનું સંવાદી = જ્ઞાપક છે, ડિવાવેશતુર્થાતાશ્ચતુર્થઃ વ્રોશ પ્રત્યે (૨-૧-૭૭) સૂત્રમાં પ્રત્યયાપ્રત્યયો . (૨૨) ન્યાયથી નિમિત્ત તરીકે “પ્રત્યય' અર્થનો જ લાભ થઈ જતો હોવા છતાંય, પ્રત્ય એમ સાક્ષાત્ પ્રત્યય શબ્દનો સૂત્રમાં ઉપન્યાસ (ઉલ્લેખ) કરવો.તે આ પ્રમાણે - Uા + વર્ એમ પા ધાતુનો વત્ પ્રત્યય પર છતાં પા પા એમ દ્રિત થયે, વધા એમ હૃસ્વ થયે, સપા એમ દિતી તુર્થોઃ પૂર્વી (૪-૧-૪૨) સૂત્રથી ધ નો થયે, (વધુ + વર્ એમ) શ્રશ્ચાત: (૪-૨-૯૬) સૂત્રથી ધાતુના મા નો લુક થયે, કલીત વિરામૈને (૧-૩-૩૨) સૂત્રથી (પધ + વર્ એમ) ધ નું દ્ધિત્વ જ્યારે કરાય ત્યારે થતાં તથ્વ: | એવા રૂપમાં પ્રકૃતિ અને પ્રત્યય - ઉભયસ્થાનમાં નિષ્પન્ન એવા ધ્વ નો જો આ ન્યાયના બળથી પ્રત્યય તરીકે વ્યવહાર કરાય ત્યારે દ્ધિત્વ કરેલાં ધ કારનો સંબંધી જે મધ્યમાં રહેલાં પ્રથમ ધ કાર, તેનાવડે ધાતુ વર્ગીય ચતુર્થ - વ્યંજનાંતરૂપે હોવાથી આદિમાં ૨ કારનો ડિવો. (૨-૧-૭૭) સૂત્રથી ધ કાર થવાની પ્રાપ્તિ છે. અને તેમ કરવામાં અવ્વ્ર: એવું અનિષ્ટ રૂપ થાય. આથી આવું રૂપ ન થાય, કિંતુ, સાક્ષાત પ્રત્યયના ગ્રહણના બળથી પ્રત્યય પ્રત્યયો૦ (૨/૨) એ ન્યાયને નિરપેક્ષ એવો જે પ્રત્યય; તે જ પર છતાં આદિનો ચતુર્થ આદેશ થાય - એ પ્રમાણે જ્ઞાપન કરવા માટે પડવા ' (૨-૧-૭૭) સૂત્રમાં પ્રત્યય શબ્દનો સાક્ષાત્ ઉલ્લેખ કરેલો છે. જો આ ન્યાય ન હોત તો á: I રૂપના પ્ય એવા અંશ કોઈપણ રીતે પ્રત્યયરૂપે હોવો પ્રાપ્ત જ નથી. આથી તે પર છતાં ધ્વ: | રૂપમાં આદિ ૨ કારનો વર્ગીય ચતુર્થ - વ્યંજન થવાનો પ્રસંગ પણ આવતો નથી. આથી શા માટે સૂત્રમાં - “પ્રત્યય' શબ્દના સાક્ષાત ગ્રહણવડે યથાન (૨/૪૯) એ પ્રસ્તુત ન્યાયને નિરપેક્ષ એવો જ પ્રત્યય અહીં ગ્રહણ કરવો - એવું જ્ઞાપન કરાય ? ફક્ત આ ન્યાયથી જ ધ્વ એ પ્રત્યયરૂપે હોવાની પ્રાપ્તિ હોવાથી અહીં આદિના ચતુર્થ વ્યંજનરૂપ આદેશની આપત્તિને જાણીને, તેનો નિષેધ કરવા માટે સાક્ષાત્ “પ્રત્યય’ શબ્દના ગ્રહણથી પૂર્વોક્ત જ્ઞાપન કરવું સફળ છે. * અનિત્યતા :- આ ન્યાય અનોજસ્વી – અનિત્ય છે. આથી અગાનમાયત્ - મરીઝલ્ | અહીં ગ્રંન્યસ્વરો (૭-૪-૪૩) એ સૂત્રથી થયેલ અન્યસ્વરાદિ = મન નો લોપ એ મન રૂપ સ્વર અને વ્યંજન = ઉભયસ્થાનમાં નિષ્પન્ન હોવા છતાંય તેનો સ્વાદેશ તરીકે જ વ્યવહાર થાય = ૪૫૫ Page #504 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. છે, પણ વ્યંજનના આદેશ તરીકે વ્યવહાર થતો નથી. જો વ્યંજનના આદેશ તરીકે વ્યવહાર થતો હોત તો સમાનલોપિ ધાતુ ન બનવાથી ઉપાંત્ય - સ્વરનો ૩૫7 - સમાનત્તપિ૦ (૪-૨-૩૫) સૂત્રથી હૃસ્વ આદેશ અને પછી અસમાનનો સવંત્રયુનિ ડે (૪-૧-૬૩) સૂત્રથી સન્વભાવ વગેરે થયે, મરી ગત્ ! એવું અનિષ્ટ રૂપ થવાની આપત્તિ આવત. પણ આ ન્યાય અનિત્ય હોવાથી મન ના લોપને સ્વરાદેશ રૂપે જ સ્વીકારાતો હોયને વ્યંજન આદેશ દ્વારા પ્રાપ્ત પૂર્વોક્ત અનિષ્ટરૂપની સિદ્ધ નહિ થાય. (૨૪૯) સ્વોપણ વ્યાસ ૧. á: / રૂપમાં દ્વિરુક્ત કારવડે થી ધાતુ ચતુર્થવ્યંજનાંતરૂપે પ્રાપ્ત થાય છે, એમ ટીકામાં શંકા - 3: / એવા રૂપમાં થા ધાતુના છે નું નવું વિચમેગ્નને (૧-૩-૩૨) સૂત્રથી કિત્વ કરાવે છતે પણ, આદ્ય (દ્વિરુક્ત) ઘ નો તૃત વસ્તૃતયાતુર્થે (૧-૩-૪૯) સૂત્રથી ( + બ્રમ્ એમ) ર્ આદેશ થઇ જવાથી શી રીતે ધાતુ ચતુર્થવ્યંજનાંત કહેવાય ? સમાધાન :- pયતૃતીય (૧-૩-૪૯) સૂત્રમાં ‘મનું એ પ્રમાણે અધિકારનો સદ્દભાવ હોવાથી, ત્યારે ઘ નો ? આદેશ થઈ જતો નથી, એ તો છેલ્લે જ થવાની પ્રાપ્તિ છે. માટે ધાતુનું ચતુર્થાતપણું હોવામાં બાધ નથી. (૨/૪૯) પરામર્શ * ૩યસ્થાનિબન્ન:- (૨/૪૯) આ પ્રસ્તુત ન્યાયની ટીકામાં પડવાવેશતુર્થાન્તર્સ્ટ (૨-૧-૭૭) સૂત્રમાં áોશ પ્રત્યયે - એમ સાક્ષાત્ પ્રત્ય પદના ઉપન્યાસને આ ન્યાયના જ્ઞાપક તરીકે જણાવેલું છે. પરંતુ સૂત્રમાં પ્રત્ય’ એવા પદના સાક્ષાત ઉપન્યાસને પ્રસ્તુત ન્યાયનું જ્ઞાપક કહેવું સંગત થતું નથી. તે આ પ્રમાણે - “પ્રત્ય' પદના સાક્ષાત્ પ્રહણને રડવા (૨-૧-૭૭) સૂત્રના ન્યા. સા. લઘુન્યાસમાં તરીકે જ્ઞાપક જણાવેલ છે. (જો કે શ. મ. બુ. ન્યા.માં આવો કોઈ ઉલ્લેખ નથી. ) લઘુન્યાસમાં જણાવેલ શંકા, - સમાધાનનો ભાવ આ પ્રમાણે છે. શંકા - પ્રત્યથાપ્રત્યયોઃ પ્રત્યથર્ચવ (૨)૨) ન્યાયથી પ્રત્યય પર છતાં જ' અડવા ૦ (૨-૧-૭૭) સૂત્રોક્ત ધાતુના આદિવર્ણના ચતુથદશરૂપ વિધિ થઈ જશે, તો શા માટે સૂત્રમાં ‘પ્રત્યય’ શબ્દનું સાક્ષા) ગ્રહણ કર્યું ? સમાધાન :- સાચી વાત છે, પણ સાક્ષાત્ પ્રત્યયના ગ્રહણનું પ્રયોજન આ પ્રમાણે છે. ધ્વઃ, ધ્વદે. એવા રૂપોમાં ૩મયો સ્થાને નિષત્રોડતરવ્યપદ્ધેશમા | એ (પ્રસ્તુત) ન્યાયથી પ્રકૃતિ - પ્રત્યય ઉભયના સ્થાનમાં નિષ્પન્ન (સિદ્ધ) થયેલ “á' એવા અંશનો (પ્રકૃત્તિ - પ્રત્યય ઉભયરૂપે વ્યવહાર થઈ શકતો હોવાથી) જયારે ‘પ્રત્યય' રૂપે વ્યપદેશ | વ્યવહાર થાય, ત્યારે આદિ ૮ નો ચતુર્થ = ધ કારરૂપ આદેશ થાય. (આથી ધá: એવું અનિષ્ટ રૂપ થવાનો પ્રસંગ આવે. આથી આ અનિષ્ટ પ્રસંગનું વારણ કરવા માટે સૂત્રમાં “પ્રત્ય’ એમ સાક્ષાત્ પ્રત્યયનું ગ્રહણ કરેલું છે. સૂત્રમાં સાક્ષાત્ ‘પ્રત્યય’ શબ્દનું ગ્રહણ ૪૫૬ Page #505 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૯. પરામર્શ..... કરવાથી ૩મયસ્થાને નિષ્પન્નઃ૦ એ ન્યાયને નિરપેક્ષપણે જે પ્રત્યય હોય, અર્થાત્ પ્રકૃતિ પ્રત્યયના સ્થાને નિષ્પન્ન હોયને ૩મયસ્થાનનિત્ર:૦ ન્યાયના બળથી પ્રત્યયરૂપે વ્યવહારને પામેલ હોય એવા પ્રત્યયને છોડીને જે ઉક્ત ન્યાયના આશ્રય વિના જ પ્રત્યય રૂપે વ્યવહાર કરાતો હોય, તેવો પ્રત્યય પર છતાં જ પવવારે:૦ (૨-૧-૭૭) સૂત્રોક્ત આદિના ચતુદિશરૂપ કાર્ય થાય. પણ ૩મયસ્થાને નિષ્પન્ન:૦ એ (પ્રસ્તુત) ન્યાયના આશ્રયવડે જ જેનો પ્રત્યયરૂપે વ્યવહાર / કથન થતો હોય - તેવો પ્રત્યય ૫૨ છતાં પૂર્વોક્ત સૂત્રથી વિહિત કાર્ય ન થાય, આવું જ્ઞાપન - ગવાવે:૦ (૨-૧-૭૭) સૂત્રમાં સાક્ષાત્ પ્રત્યય શબ્દના ગ્રહણના સામર્થ્યથી - કરાય છે.. આ પ્રમાણે ન્યા. સા. લ.ન્યા.માં પૂર્વોક્ત સૂત્રમાં ‘પ્રત્યય’ના ગ્રહણના સામાર્થ્યથી જે જ્ઞાપન કરેલું છે, તે આ સમયસ્થાનનિષ્પન્ન: ન્યાયથી ઉઠેલ, પ્રકૃતિ - પ્રત્યય ઉભય સ્થાને થયેલ એવા ‘ધ્વ’ અંશનો પ્રત્યય રૂપે વ્યપદેશ/કથન થવા દ્વારા ‘ધ્વ` એ પણ નિમિત્ત બની જશે, એવી શંકાથી જ સૂત્રમાં સાક્ષાત્ ગ્રહણ કરેલું હોયને તે સાક્ષાત્ પ્રત્યયનું ગ્રહણ આ પ્રસ્તુત ન્યાયથી જ સાર્થક થતું હોયને તે આ ન્યાયને જણાવે છે. અન્યથા આ ન્યાય ન હોય તો પ્રત્યયાપ્રત્યયયો: પ્રત્યયથૈવ (૨/૨) ન્યાયથી પ્રત્યયનું જ ગ્રહણ થઇ જાત - એમ તાત્પર્ય છે. - પણ આ બધી વાત ત્યારે ઘટે છે કે, જો ‘ધ્વ’ એ ઉભયસ્થાનમાં નિષ્પન્ન / સિદ્ધ થયેલો હોય. પણ આજ વાત કોઇ રીતે ઘટતી નથી. ન્યા.મં ટીકામાં ગ્રંથકારશ્રી હેમહંસગણિજીએ સમયસ્થાનનિષ્પન્ન:૦ ની વ્યાખ્યા કરતાં કહ્યું કે - ૩મયો: સ્થાનિનો: સ્થાને નિષ્પન્ન આવેશો યથેચ્છમન્યતાનોઽપિ વ્યવદીયતે, પુત્ર રૂવ માતાપિત્રોઃ । ઉભય જે સ્થાની - આદેશી (= કાર્યના આધાર) તેના સ્થાનમાં નિષ્પન્ન થયેલ જે આદેશ હોય તે ઉભયસ્થાનનિષ્પન્ન કહેવાય. જેમકે ન્યા.મં. ટીકામાં આપેલ ઞ + ईष्य E: । રૂપમાં ર્ કાર આદેશ એ માઁ અને રૂ એ બન્નેય ના સ્થાનમાં નિષ્પન્ન | સિદ્ધ થયો છે, આથી તે ઉભયસ્થાનમાં નિષ્પન્ન કહેવાય. પણ વધ્ન: । રૂપનો ધ્વ એવો અંશ એ વર્દ્ધ એવા પ્રકૃતિ વિભાગના ધ રૂપ અંશ સાથે વક્ રૂપ પ્રત્યયના વ કારનો સંયોગ થવાથી પ્ + વ = ધ્વ એમ થયો છે. આ ધ્વ એ આદેશભૂત નથી, પણ પ્રકૃöશ થ અને પ્રત્યયાંશ વ ના સંયોગરૂપ છે. આદેશ તો તેને કહેવાય કે, જે પોતાના સ્થાનીમાં ફેરફાર - વિકાર કરે. પ્રસ્તુતમાં તો પ્રકૃત્યંશ ધ અને પ્રત્યયાંશ વ રૂપ સ્થાનીના (સંયોગાત્મક) ધ્વ એવા રૂપમાં કંઇપણ વિકાર થયેલો જણાતો નથી. ફક્ત તે બે અંશનો સંયોગ જ થયેલો જણાય છે. અને આથી ત્યાં મયસ્થાનનિષ્પન્ન:૦ એ પ્રસ્તુત ન્યાયની પ્રવૃત્તિ થઇ શકતી જ નથી. તેથી ધ રૂપ પ્રકૃત્યંશનો પ્રત્યય રૂપે વ્યપદેશ/કથન થઇ શકતો ન હોવાથી ધ્વ એ નિમિત્ત બનવાની પ્રાપ્તિ જ નથી. આથી તેના નિષેધ માટે, સમયસ્થાનનિષ્પન્નઃ એ (પ્રસ્તુત) ન્યાયને નિરપેક્ષપણે જે પ્રત્યય, તેનું જ ગ્રહણ થાય તે માટે (પ્રત્યયાપ્રત્યયયો:૦ (૨/૨) ન્યાયથી પ્રત્યયનું ગ્રહણ સિદ્ધ હોવા છતાંય) સાક્ષાત્ પ્રત્યયનું વવારે:૦ (૨-૧-૭૭) સૂત્રમાં ઉપાદાન કરવું આવશ્યક ન હોવાથી નિરર્થક જ બની જાય છે. આમ ‘ધ્વ’ એ ઉભયસ્થાનમાં નિષ્પન્ન આદેશ જ ન હોવાથી (ફક્ત ઉભય સંયોગરૂપ હોવાથી) ત્યાં આ ન્યાયની પ્રવૃત્તિ જ ન હોવાથી, ઉક્ત સૂત્રમાં ‘પ્રત્યયે’ એવું વિધાન, પ્રસ્તુત ન્યાયનું જ્ઞાપક બની શકતું નથી. શંકા :- જો આમ હોય તો સૂત્રમાં સાક્ષાત્ પ્રત્યયનું ગ્રહણ શા માટે કરેલું છે ? સમાધાન :- પ્રત્યયાપ્રત્યયયો: પ્રત્યયચૈવ (૨/૨) એ ન્યાય અહીં અનિત્ય માનવો ઉચિત જણાય છે. ત. પ્ર. બૃ, રૃ. માં પ્રત્યય કૃતિ ખ્િ ? એવો પ્રશ્ન કરીને ‘પ્રત્યે’ પદનું પ્રયોજન જણાવતાં કહેલું છે કે, ત્ વસ્ એમ પ્રકૃતિ - પ્રત્યય પાસે આવતાં દ્વિત્વ થાય છે - ધા ધા + વસ્ ,(પછી ધંધા, ર્ધા' + વસ્ ૪૫૭ Page #506 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપાન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. થયે) ત્રચાડડત. (૪-૨-૯૬) સૂત્રથી માં નો લોપ થયે, + વ એવી સ્થિતિમાં તીર્થાત્ વિરાજ (૧-૩-૩૨) થી ધ કારનો દ્વિર્ભાવ થયે - (ધમ્ પછી તૃતીયસ્તૃતીય (૧-૩-૪૯) સૂત્રથી દ્વિરુક્ત વનો ટુ થયે) + વત્ = á: I એ પ્રમાણે રૂપ થાય છે. અહીં જો ‘પ્રત્ય” એવું ‘ધવોશ’ એવા નિમિત્તનું વિશેષણ ન કહે તો + વ એ પ્રમાણે પ્રકૃતિના ધ અંશ અને ૩ રૂપ પ્રત્યયાંશ મળીને થતાં ધ્વ એવો અંશ પર છતાં આદિ ૮ નો ઘ થઈ જાત. આમ સાક્ષાત્ “પ્રત્ય’ એમ કહેવાથી ધ એ પ્રકૃત્યંશ ન હોવાથી તે પર છતાં આદિનો ચતુર્થ આદેશ થશે નહીં. આ પ્રમાણે પ્રત્યય પ્રત્યય (૨૨) ન્યાયને અહીં અનિત્ય માનેલો હોયને જ સૂત્રમાં સાક્ષાત ‘પ્રત્ય’ એવા વિશેષણનું ગ્રહણ સંગત થાય છે. તથા ન્યાયાર્થમંજૂષા ટીકામાં કરેલી ૩મયસ્થાનનિષ્પન્ન: અંશની વ્યાખ્યા પ્રમાણે પ્ન એ ઉભય-સ્થાન નિષ્પન્ન જ ન હોવાથી સૂત્રમાં પ્રત્ય' એવું ગ્રહણ પૂર્વોક્ત રીતે તે આ ન્યાયનું જ્ઞાપક શી રીતે બની શકે ? અર્થાત્ ન જ બને એમ જણાય છે. આ અંગે વિદ્વાનો જ નિર્ણય કરે. (૨/૪૯). .' १०७. अवयवे कृतं लिङ्गं समुदायमपि विशिनिष्ट चेत् तं समुदायं सोऽवयवो न व्यभिचरति ॥ २/५० ॥ વ્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ - અવયવ (એકદેશ) માં કરેલું લિંગ = ચિહ્ન (અનુબંધ) એ અવયવઘટિતા સમુદાયને પણ વિશેષિત કરે છે. (અર્થાત્ અવયવનું લિંગ જેમ અવયવનું વિશેષણ બને, તેમ સમુદાયનું પણ વિશેષણ બને છે.) શરત એટલી કે તે સમુદાયને તે અવયવ વ્યભિચારી = અનિયત ન હોવો જોઈએ. અર્થાત તે લિંગયુક્ત અવયવ તેના સમુદાયનો ક્યારેક અવયવ બને અને ક્યારેક ન બને - એમ ન હોવું જોઈએ. પ્રયોજન :- અપ્રાપ્ત કાર્યની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. અર્થાત્ અવયવ અને અવયવ અવયવી સમુદાયની વચ્ચે શબ્દધી અને અર્થથી ભેદ હોયને અવયવને કરેલું ચિહ્ન સમુદાયથી અપ્રાપ્ત હોયને તેની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. ઉદાહરણ :- (૧) લુમિન્ ૩સ્મયને આ ધાતુથી વુવિખ્યો (૩-૪-૧૭) સૂત્રથી બન્ લાગતાં ૩ય ! રૂપ થાય. (૨) ચિત્ર શબ્દ આશ્ચર્ય અર્થમાં હિન્દુ છે. તેથી વિä રોતીતિ વાક્ય કરીને નમોરિત્રિકોડર્વસેવાર્થે (૩-૪-૩૭) સૂત્રથી વચનું પ્રત્યય પર છતાં ત્રિી ! રૂપ થાય છે. (૩) મદીઃ પૂનાયમ્ ! મદ áદ્ધિ ગણનો સૌત્ર ધાતુ છે. આ ધાતુથી ધાતો: દ્વાર્ય (૩-૪-૮) સૂત્રથી ચ પર છતાં મીયતે | વગેરે રૂપોમાં સ્મિ, વિત્ર મદી ધાતુઓ યથાયોગ્ય કિસ્ (રું કેવું અનુબંધવાળો) હોયને fબ, વચન અને ય પ્રત્યયાંત , ત્રિીય, મદીય રૂપ સમુદાય પણ, આ ન્યાયથી રૂ અને હું અનુબંધવાળો બને છે. આથી તેનું ડિતઃ કર્તરિ (૩-૩-૨૨) સૂત્રથી આત્મપદ સિદ્ધ થયું. કારણ કે, વુમ્ વગેરેનો પ્રયોગ ૪૫૮ Page #507 -------------------------------------------------------------------------- ________________ ૨/૫૦. ન્યા. મં.... સ્વો. ન્યા... ખિજ્ વગેરેના સંનિયોગમાં (સંયોગમાં) થતો હોવાથી ખ્ વગેરે ધાતુઓ સ્મિ વગેરે ખર્ વગેરે પ્રત્યયાંત સમુદાય સાથે અવ્યભિચારી અવિનાભાવી = વ્યાપ્ય છે. પ્રશ્ન :- વેર્ત્ત સમુદ્દાયં વગેરે દ્વારા એમ શા માટે કહેલું છે ? જવાબ :- જો તે અવયવ વ્યભિચારી હોય, તો અવયવનું લિંગ = અનુબંધ એ સમુદાયને વિશેષિત ન કરે. જેમ કે, સ્મૃતિ, વિત્રીયતિ, મહીયતિ । વગેરે રૂપોમાં ધાતુઓથી જ ર્િ, વચન, યજ્ પ્રત્યયો આવ્યા બાદ પ્રયોક્ત (= પ્રયોજક પ્રેરક) વ્યાપાર અર્થમાં ઉત્પન્ન થતો ખિજ્ પ્રત્યય લાવવા દ્વારા ખિન્ન બનાવાય ત્યારે, તેવા (સ્મિ, વિત્રીયિ, મહીયિ વગેરે) સમુદાયથી રૂદ્ધિ ત્ હોવા રૂપ નિમિત્તે થતું' આત્મનેપદ ન થાય. કારણ કે f[ પ્રત્યય તો ‘પ્રયોજકકર્તાનો વ્યાપારાર્થ' હોવામાં જ ઉત્પન્ન થાય છે. અને સ્ક્રૂ વગેરે અવયવો તો ‘પ્રયોજકકર્તાનાં વ્યાપાર' અર્થના અભાવમાં પણ પ્રયોજ્ય / મૂળ કર્તાની વિવક્ષામાં સંભવે છે. માટે સ્મિન્ () વગેરે અવયવો એ દ્િ પ્રત્યયાંત સમુદાયના વ્યભિચારી - અવ્યાપ્ય છે. આમ ન્તિ સમુદાય ન હોય ત્યારે પણ સ્ક્રૂ વગેરે અવયવોનો પ્રયોગ સંભવતો હોવાથી હ્રસ્મિન્ વગેરે અવયવોમાં કરેલું ફ્ કાર, ૐ કાર રૂપ લિંગ, એ યિન્ત સમુદાયનું વિશેષણ ન બનવાથી આત્મનેપદ ન થાય. શાપક :- આ ન્યાયનું સ્પેરક = જ્ઞાપક - સ્ક્રૂ વગેરે ધાતુઓને રૂ અને ૬ અનુબંધવાળા કહેલાં છે, તે જ છે. આ ન્યાયનો અભાવ હોવામાં સ્મિન્ વગેરે ખિજ્ પ્રત્યયાંત સમુદાયનું આત્મનેપદ ન થવાથી સ્ક્રૂ વગેરે ધાતુઓનો હિ ત્ રૂપે પાઠ કરવો નિષ્ફળ હોયને કરત જ નહિ. છતાં જે સ્મિન્ વગેરે ધાતુઓને ત્િ કરેલાં છે, તે આ ન્યાય વિદ્યમાન હોવાથી જ કરેલાં છે. અર્થાત્ આ ન્યાયથી સ્ક્રૂ વગેરે અવયવથી કરેલ હૈં, ૐ વગેરે અનુબંધ સ્મિ વગેરે ખિજ્ વગેરે પ્રત્યયાંત સમુદાયથી પણ પ્રાપ્ત થવા સંભવિત હોયને આ ન્યાયથી જ સાર્થક બનતું ← વગેરે અવયવને રૂઙિત્ રૂપ વિધાન, આ ન્યાયને જણાવે છે. આ ન્યાયની અસ્થિરતા - અનિત્યતા જણાતી નથી. (૨/૫૦) સ્વોપજ્ઞ ન્યાસ ૧. અહીં રૂ અને ૬ અનુબંધરૂપ હેતુથી થતું આત્મનેપદ ન થાય, એમ કહેવાથી એ પ્રમાણે સૂચવેલું છે કે, સ્મિન્ વગેરે ધાતુઓથી —િ આવતાં f[ પ્રત્યયનાં ક્ અનુબંધ રૂપ હેતુથી ફળવાન્ કર્તાની વિવક્ષામાં જે આત્મનેપદની પ્રાપ્તિ છે, તે તો થાય જ, તેનો નિષેધ ન થાય. (૨/૫૦) ન હોવો જોઇએ = - - તે સમુદાયને તે અવયવ વ્યભિચારી - અનિયત = ૪૫૯ - चैतन्यमिव यश्चायमविच्छेदेन वर्तते । आगमस्तमुपासीनो हेतुवादैर्न वध्यते ॥ ४१ ॥ (વાક્યપદીયમ્ - પ્રથમ ખંડ) ચૈતન્યની જેમ અખંડપણે રહેલ આ જે આગમ છે, તેને અનુસરનાર તર્કવાદોથી વિચલિત થતો નથી... Page #508 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. १०८. येन धातुना युक्ताः प्रादयस्तं प्रत्येवोपसर्गसंज्ञाः ॥ २/५१ ॥ ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ :- પ્રષ્ટિ ઉપસર્ગો જે ધાતુની સાથે યુક્ત = સંબંધવાળા હોય, તે ધાતુ પ્રત્યે જ ઉપસર્ગ સંજ્ઞાવાળા થાય છે. એટલે કે તેનાથી અન્ય ધાતુ વગેરેનું સામીપ્ય (યોગ) હોવામાં પણ,. સંબંધ ન હોય તો ઉપસર્ગ - સંજ્ઞાવાળા ન થવાથી પ્રતિ થી ઉપસર્ગ સંબંધી કાર્ય ન થાય, એમ કહેવાનો આશય છે. (પ્રયોજન - અનુક્ત છે. ધાતોઃ પૂનાર્થસ્થતિ. (૩-૧-૧) સૂત્રથી સામાન્યથી જ ધાતુ સાથે સંબંધ હોતે છતે પ્રઃિ ની ઉપસર્ગસંજ્ઞા કહેલી છે. આથી કોઇપણ ધાતુ સાથે સંબંધ માત્ર હોવામાં ઉપસર્ગસંજ્ઞાની પ્રાપ્તિ જણાય છે. આવી સ્થિતિમાં જે ધાતુ સાથે પ્રાદિનો અન્વય હોય - અર્થની દષ્ટિએ સંબંધ હોય - તે જ ધાતુ પ્રત્યે પ્રાદિશબ્દોની ઉપસર્ગસંજ્ઞા થાય છે. પણ સ્થાનમાત્રની અપેક્ષાએ યોગ હોય તો ઉપ. સંજ્ઞા ન થાય. આથી સ્થાનની અપેક્ષાએ પ્રાદિ - શબ્દોનો ધાતુની સાથે સંબંધ હોવામાં પણ પ્રાદિની ઉપસર્ગસંજ્ઞાની પ્રાપ્તિ હોયને તેનો નિષેધ કરવા દ્વારા અનિષ્ટ કાર્યના પ્રસંગને દૂર કરવા માટે આ ન્યાય છે - એમ આ ન્યાયનું પ્રયોજન કહેવું ઉચિત જણાય છે.) ઉદાહરણ :- પ્રતા ઋછ વર્માત્ તે પ્રદર્શો ફેશ: | અહિ , ઉપસર્ગનો (વિગ્રહ - વાક્યસ્થ મત પદના ઘટકીભૂત) અમ્ ધાતુ સાથે સંબંધ હોવાથી અમ્ ધાતુ પ્રત્યે જ તેની - પ્ર ની ઉપસર્ગસંજ્ઞા થાય, પણ ઋણ્ ધાતુ પ્રત્યે ઉપસર્ગસંજ્ઞા ન થાય. તેથી 9 ના ગ વર્ણનો સંકૃત્યાસર્ણ (૧-૨-૯) સૂત્રથી 8 કારનો કાર્ આદેશ ન થાય. અહિ કહેવાનો ભાવ આ પ્રમાણે છે. શ્રેષ્ઠ શબ્દમાં પ્રકૃતિ (શ્ર) અને પ્રત્યય () - એમ બે અવયવ છે. તેમ હોયને પ્રતા »છે. એવું વિગ્રહવાક્ય કરાય છતે, શબ્દ, એ ગત પદાર્થનો પોતાનામાં અંતર્ભાવ - સમાવેશ કરીને, પ્રવર્તે છે અને તેવા (સ્વમાં અંતભવિત ત પદાર્થવાળા) , શબ્દથી જીવ પ્રત્યયનો કર્તા' રૂપ જે અર્થ છે, તે વિશેષિત કરાય છે. પણ શ્ર ધાતુ રૂપ પ્રકૃતિનો અર્થ વિશેષિત કરાતો નથી. અર્થાત્ ઋણ્ ધાત્વર્થનું વિશેષણ , પદાર્થ બનતો નથી. કારણ કે એ ઋત્તિ તૃરૂપાતે પ્રતા: | જેઓ ઋણ્ ધાત્વર્થના કર્તારૂપ (ઋચ્છ) છે, તેઓ પ્રગત = પ્રકર્ષે કરીને ગયેલાં છે – એમ અર્થ છે. શ્રછ કેવા? તો પ્રતિ છે, એમ અન્વય છે. આમ આ રીતે ક શબ્દનો ધાત્વર્થ સાથે સંબંધ ન હોવાથી ધાતુ પ્રત્યે પ્ર એ ઉપસર્ગ કહેવાતો નથી. અર્થાત્ 9 ની ઉપસર્ગસંજ્ઞાનો અભાવ જ થાય છે. જ્ઞાપક :- આ ન્યાયનું સ્થાપક = જ્ઞાપક છે, ત્યારપરા (૧-૨-૯) સૂત્રમાં ૩પસરો એવી ઉક્તિ જ. તે આ પ્રમાણે - જો આ ન્યાય ન હોત તો પ્રાચ્છતિ | વગેરે પ્રયોગોની જેમ, Vર્ડો સેશ: | વગેરે પ્રયોગોમાં પણ મારું આદેશની પ્રાપ્તિ છે. અને જો તે પ્રમાણે થવું ઈષ્ટ ૪૬૦. Page #509 -------------------------------------------------------------------------- ________________ ર/૫૧. ન્યા. મં... ર/પર. ન્યા. મ... હોત, તો લાઘવ માટે સૂત્રમાં પ્રાદે એમ જ નિર્દેશ કરત. જેથી ઉપસર્ગસંજ્ઞાવાળા અને અનુપસસંજ્ઞાવાળા (ઉપસર્ગસંજ્ઞા રહિત) સામાન્યથી કોઇપણ વદ્રિ - ગણને અંતે રહેલ પ્રાતિ શબ્દ સંબંધી 5 વર્ણનો સામાન્યથી 28 કારાદિ ધાતુ પર છતાં, 2 કારની સાથે મળીને સન્ આદેશ સિદ્ધ થઈ જાત. આમ હોવા છતાં પણ ૩૫ણ એ પ્રમાણે જે ગુરુભૂત નિર્દેશ કરેલો છે, તે આ ન્યાયથી પ્રજીવો સેશ: વગેરેમાં મર્ આદેશનો નિષેધ કરવા માટે જ કરેલો છે. અર્થાત્ તે બા આદેશનો અભાવ આ ન્યાયથી જ છું વગેરે ધાતુ પ્રત્યે પ્ર વગેરેની ઉપસર્ગસંજ્ઞાનો નિષેધ થવાને કારણે સિદ્ધ થાય છે. આમ ૩૫0 એવા ગુરુભૂત નિર્દેશ વડે આ ન્યાયના જ બળથી પ્રર્ઝવ વગેરેમાં ગાર આદેશનો નિષેધ થઈ જશે, એવા આશયથી ગુરુ નિર્દેશ કરેલો સાર્થક હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અનિત્યતા :- આ ન્યાય દુત્તર – નિત્ય નથી. કારણકે ઉત્તર ન્યાયથી આ ન્યાય ઉલ્લંઘી જવાયો છે - બાધિત કરાયો છે. અર્થાત્ ઉત્તર ન્યાય આનો અપવાદ છે. (૨/૫૧) સોપણ વ્યાસ ૧ આ પ્રાદિ શણના બે પ્રકાર કહ્યા છે. ૧. ઉપસર્ગસંજ્ઞક, ૨. અનુપસર્ગસંજ્ઞક. તે આ ન્યાયને મનમાં રાખીને કહેલાં છે. આ ન્યાયના અભાવમાં “અહિ ઉપસર્ગસંજ્ઞાવાળા પ્રાદિ અને અન્યત્ર અનુપસર્ગસંજ્ઞા-વાળા પ્રાદિ,” એવો વિભાગ થાય જ નહિ. (૨/૫૧) १०९. यत्रोपसर्गत्वं न संभवति तत्रोपसर्गशब्देन प्रादयो लक्ष्यन्ते न तु संभवत्युपसर्गत्वे ॥ २/५२ ॥ ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ :- વ્યાકરણશાસ્ત્રમાં જે ઠેકાણે ઉપસર્ગસંજ્ઞાનો સંભવ ન હોય ત્યાં ઉપસર્ગ શબ્દથી (કેવળ) “પ્રાદિ શબ્દો જણાય છે પણ જો ઉપસર્ગસંજ્ઞાનો સંભવ હોય તો, ઉપસર્ગ - શબ્દથી કેવળ શુદ્ધ “પ્રાદિ' શબ્દો જણાતાં નથી, પણ “ઉપસર્ગભૂત (ઉપસર્ગ સંજ્ઞક) પ્રાદિ જ જણાય છે. - પ્રયોજન :- પૂર્વ ન્યાયનો અપવાદ આ ન્યાય છે. * ઉદાહરણ :- 'તોડMાનં – પ્રાધ્યો રથ: | વગેરે પ્રયોગોમાં ધાતુ સંબંધી ન હોવાથી પ્ર એ ઉપસર્ગ ન હોવા છતાંય ૩૫સાધ્વનઃ (૭-૩-૭૯) સૂત્રથી અત્ સમાસાંત થાય છે. અહિ શબ્દ સંબંધી 5 ની કોઈપણ રીતે ઉપસર્ગ - સંજ્ઞા સંભવતી જ નથી. કારણકે, ૩પકૃત્ય ધાતુમર્થવિશેષ શૃંગતીતિ - ૩૫ + પૃન + પમ્ - ૩ : I પાસે આવીને ધાતુના અર્થમાં વિશેષતા લાવે - તે ઉપસર્ગ કહેવાય - એ પ્રમાણે ‘ઉપસર્ગ” રૂપી અન્વર્થસંજ્ઞાનો આશ્રય કરેલો છે. અને પ્રાધ્વ: એવા પ્રયોગમાં પ્ર શબ્દનો ધાતુ સાથે સંબંધ ન હોયને મધ્વનું નામ સાથે જ સંબંધ દેખાય = ૪૬૧ = = Page #510 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. છે. આમ જ્યારે ના ઉપસર્ગવનો સંભવ જ નથી - અને તેમ છતાં ૩૫થ્વન: (૭-૩-૭૯) સૂત્રમાં ૩૫ શબ્દનો ઉલ્લેખ કરીને તેનાથી પર ધ્વનું નામથી અત્ સમાસાંત કહેલો છે, ત્યારે આ ન્યાયથી અહિ ૩૫ શબ્દથી “કેવળ – ઉપસર્ગસંજ્ઞારહિત પ્રારિ શબ્દો' જ લેવાય છે - અને આથી નિર્વિને યથોક્ત કાર્ય અધ્વનું નામથી થાય છે. જ્ઞાપક :- આ ન્યાયનું ધ્વામિકા = જ્ઞાપક છે, અધ્યન શબ્દની પૂર્વમાં ઉપસર્ગનો અસંભવ હોવામાં પણ પૂર્વોક્ત - સૂત્રમાં પણ એ પ્રમાણે વચન. સૂત્રમાં આ વચન આ, ન્યાયનું જ્ઞાપન કરવા માટે જ કહેલું છે. અન્યથા - જો આવું પ્રયોજન ન હોય તો – આ સૂત્રમાં લાઘવ માટે પ્રારેડ' એમ કહે, તો પણ કોઈ ન્યૂનતા = હાનિ ન થાત. (ઉપરથી સૂત્રના લાઘવરૂપી ગુણ થાત.) તો પણ જે કરે ને બદલે ૩૫સત્ એમ કહેલું છે, તે આ ન્યાયને જણાવવાના આશયથી જ કહેલું છે. આ ન્યાયની અનિત્યતા જણાતી નથી. (૨/પર.) સવોપણ વ્યાસ ૧. અહિ કોઈપણ રીતે ઉપસત્વ સંભવતું નથી' એમ જે કહ્યું, તે ‘પ્ટન શબ્દની અપેક્ષાએ જાણવું. બાકી મતો પ્લાનં એવી વાક્યાવસ્થામાં ન ધાતુની અપેક્ષાએ y ની ઉપસર્ગ - સંજ્ઞા સંભવે પણ છે. પરંતુ ત્યારે પણ ક્રપ્શન શબ્દની અપેક્ષાએ ઉપસર્ગ - સંજ્ઞાનો અભાવ જ થાય છે. આથી કોઈપણ રીતે ઉપસર્ગ - સંજ્ઞા થતી નથી” એમ કહેલું છે. ૨. ગ્લાનિજા એવા ટીકાગત શબ્દમાં áન ધાતુ ‘બોધ' અર્થમાં છે. અને “શબ્દ કરવો” અર્થમાં જ આ ધાતુ પર ગણમાં ગણેલો છે. આથી જ પ્રત્યય આવતાં પ૦ (૪-૨-૨૪) સૂત્રથી સ્વરનો હ્રસ્વ આદેશ થયો નથી. (આથી જ્ઞાનિજા = બોધક / જ્ઞાપક એવો અર્થ થાય છે.) (૨/૫૨) પણ * “આ ન્યાય પૂર્વ ન્યાયનો અપવાદ છે” એમ ટીકામાં કહેલું છે. પણ ઘણો વિચાર કરતાં એમ લાગે છે કે, આ ન્યાયને પૂર્વન્યાયનો અપવાદ માનવો તે કોઈ પણ રીતે સંગત થતું નથી. તે આ પ્રમાણે - ગ્રંથકારશ્રી હેમહંસગણિજીએ પૂર્વસૂત્રના સ્વો. ન્યા. માં પ્રદ્ધિ ગણના બે પ્રકાર કહ્યાં છે - (૧) ઉપસર્ગ સંજ્ઞક પ્રરિ અને (૨) અનુપસર્ગસંજ્ઞક પ્રવિ. પ્રષ્ટિ શબ્દોના આવા બે પ્રકાર પૂર્વન્યાયના સામર્થ્યથી જ પ્રાપ્ત થાય છે. હવે પૂર્વન્યાય અને આ ન્યાયના વિષય - પ્રયોજન આદિ ઉપર જરા નજર કરી લઈએ. પૂર્વન્યાયથી પ્રરિ શબ્દો જે ઉપસર્ગભૂત છે, તે જે ધાતુ સાથે યુક્ત = સંબદ્ધ (= સંબંધ ધરાવનાર) હોય, તે ધાતુ પ્રત્યે જ ઉપસર્ગસંજ્ઞાવાળા થાય છે - પણ અન્ય ધાતુ પ્રત્યે ઉપસર્ગસંજ્ઞાવાળા થતાં નથી. અર્થાત જે ધાતુ સાથે સંબંધ હોય તે ધાતુ સિવાયના ધાતુ પ્રત્યે પ્રાદિ – શબ્દો ઉપસર્ગસંજ્ઞાવાળા બનતાં નથી. એમ પૂર્વન્યાયનો કહેવાનો ભાવ થાય છે. આવી સ્થિતિમાં પ્રસ્તુતન્યાયથી પણ જ્યાં ઉપસર્ગસંજ્ઞાનો અસંભવ છે, ત્યાં જો સૂત્રમાં ઉપસર્ગશબ્દનો પ્રયોગ કરેલો હોય તો તે ઉપસર્ગશબ્દથી કેવળ (અનુપસર્ગરૂ૫) પ્રાદિ શબ્દો જ લક્ષણાથી = ૪૬૨ = Page #511 -------------------------------------------------------------------------- ________________ ૨/૫૨. પરામર્શ.... જણાય છે. એટલે કે ઉપસર્ગશબ્દનો સીધે સીધો અર્થ ભલે ‘ઉપસર્ગસંજ્ઞક પ્રાદિ' થાય, તો પણ ધાતુ સાથે સંબંધ હોય ત્યારે જ તે પ્રાદિની ઉપસર્ગસંજ્ઞા કરેલી હોવાથી, ધાતુ સાથે સંબંધ ન હોવાના કારણે જ્યારે પ્રાદિની ઉપસર્ગસંજ્ઞાનો અસંભવ હોય અર્થાત્ ઉપસર્ગસંજ્ઞક પ્રાદિનું ગ્રહણ અસંભવ હોય, ત્યારે ઉપસર્ગ શબ્દનો સૂત્રમાં પ્રયોગ કરેલો હોય તો તે ‘ઉપસર્ગ' શબ્દથી લક્ષણા વડે (ઉપચારથી) ‘અનુપસર્ગસંજ્ઞક પ્રાદિ' જ જણાય છે. આથી અનુપસર્ગસંજ્ઞક જ પ્રાદિ - શબ્દોનું ગ્રહણ કરવું, એમ પ્રસ્તુત ન્યાયનો ભાવ છે. - આ બન્નેય ન્યાયોના અર્થની સરખામણી કરીએ તો પૂર્વન્યાયવડે ‘ઉપસર્ગસંજ્ઞક પ્રાદિની - અર્થની અપેક્ષાએ જે ધાતુ સાથે સંબંધ હોય, તે ધાતુ પ્રત્યે જ ઉપ.સંજ્ઞા થાય,' એમ કહેવા દ્વારા સ્થાનની અપેક્ષાએ ધાતુના સંબંધી એવા પ્રાદિની ઉપસર્ગસંજ્ઞાનો નિષેધ કરેલો છે. આમ ઉપસર્ગસંજ્ઞાને નિયંત્રિત કરી છે. જ્યારે પ્રસ્તુત ‘યંત્રોપસર્નત્યં 7 સંમતિ’ન્યાયથી જ્યાં ઉપસર્ગસંજ્ઞાનો અસંભવ હોય ત્યાં જો ઉપસર્ગશબ્દનો પ્રયોગ કરેલો હોય તો તે ઠકાણે ઉપસર્ગનું (= ઉપસર્ગસંજ્ઞકપ્રાદિનું) ઉચ્ચારણ કરીને જે વિધિ કહેલો હોય, તે નિરર્થક બની જવાથી, તેવા વિધિના નિરર્થકપણાને દૂર કરવા માટે ત્યાં ઉપસર્ગશબ્દનો અર્થ લક્ષણાથી - ઉપચારથી કેવળ (અનુપસર્ગસંજ્ઞક) પ્રાદિ શબ્દો જ લેવાનું જણાવે છે. આમ પ્રસ્તુત ન્યાય પણ તેવા સંયોગોમાં અનુપસર્ગસંજ્ઞક જ પ્રાદિ લેવાનું જણાવે છે. આમ બન્નેય ન્યાયો જુદાં જુદાં વિષયમાં જ પ્રવૃત્ત થયેલાં જણાય છે. પૂર્વીયન્યાય યેન ધાતુના યુક્તા:૦ (૨/૫૧) થી ઉપસર્ગસંજ્ઞાનું નિયમન કરાય છે. ધાતો: પૂનાર્થ ૦ (૩-૧-૧) સૂત્રથી સામાન્યથી ધાતુ સાથે સંબંધ હોતે છતે કરેલી પ્રાદિ શબ્દોની ઉપસર્ગસંજ્ઞાને આ રીતે નિયંત્રિત કરી છે - અર્થની અપેક્ષાએ ધાતુસંબંધી હોય તેવા જ પ્રાદિ શબ્દોની ઉપસર્ગ સંજ્ઞા થાય, પણ સ્થાન માત્રની અપેક્ષાએ - ધાતુ સાથે સંબંધવાળા યોગવાળા પ્રાદિ – શબ્દોની ઉપસર્ગસંજ્ઞા ન થાય - એમ ઉપસર્ગસંજ્ઞાનો વિષયનિર્દેશ કરવા દ્વારા તે નિયંત્રિત કરાય છે. અર્થાત્ તે ઉપસર્ગસંજ્ઞાની અતિવ્યાપ્તિને દૂર કરાય છે. ટૂંકમાં, યેન ધાતુના... એ પૂર્વન્યાયથી ‘ઉપસર્ગસંજ્ઞાવાળા પ્રાદિ' શબ્દોને વિષે ઉપસર્ગસંજ્ઞાના નિયમન રૂપ કાર્ય થાય છે. જ્યારે પ્રસ્તુત યંત્રોપલńત્વ ન સંમવતિ... ન્યાયથી ‘અનુપસર્ગસંજ્ઞક પ્રાદિ’ શબ્દોને વિષે જ વ્યવસ્થા થાય છે. કેમકે, “જ્યાં ઉપ.સંજ્ઞા ન સંભવતી હોય” એમ કહેવા દ્વારા જ ‘અનુપસર્ગસંજ્ઞક પ્રાદિ' અર્થ જણાય છે. આમ બન્નેય ન્યાયનો વિષય અને કાર્ય જુદાં જુદાં હોવાથી બન્નેય વચ્ચે બાધ્યબાધકભાવ ઘટતો નથી. આથી આ ન્યાયને પૂર્વન્યાયનો અપવાદ કહેવો તે વચન ઘટમાન થતું જણાતું નથી. - = = બીજું કે, પન્નńધ્વન: (૭-૩-૦૯) સૂત્રથી પ્રશ્નતોઽપ્લાનમ્, પ્રાપ્વો થઃ । એવા સ્થળે સૂત્રોક્ત ઉપસર્ગશબ્દનો લાક્ષણિક લક્ષણાવડે / ઉપચારથી જણાતો ‘કેવળ (અનુપસર્ગ) પ્રાદિ' એવો અર્થ ન કરાય તો પૂર્વન્યાયવડે જે અર્થ સાધિત છે કે, જે ધાતુ સાથે સંબંધ હોય તેના પ્રત્યે જ પ્રાદિની ઉપ.સંજ્ઞા થાય છે - એ અર્થનું વિઘટન થઈ જાય. એટલું જ નહીં, ધાતો: પૂનાર્થ૦ (૩-૧-૧) સૂત્રથી ધાતુની પૂર્વે આવેલાં - ધાતુ સંબંધી જ પ્રાપ્તિ ની ઉપસર્ગસંજ્ઞા કરેલી હોયને તેની સાથે પણ વિરોધ આવે. કેમકે, અહીં નામની પૂર્વે ઉપસર્ગનું વિધાન છે. અર્થાત્ પ્રખ્ખો રથઃ । પ્રયોગમાં પ્ર શબ્દની અધ્વન્ શબ્દ પ્રત્યે ઉપસર્ગસંજ્ઞા જો ૩૫ક્ષńધ્વન: (૭-૩-૦૭૯) એવા વિધાનના સામર્થ્યથી થતી હોત, તો યેન ધાતુના...એ પૂર્વન્યાયથી ‘જે ધાતુ સાથે અર્થથી સંબંધ હોય તે ધાતુ પ્રત્યે જ ઉપ.સંજ્ઞા થાય' એવા અર્થનો બાધ થઇ જાય. અને ધાતો: પૂનાર્થ (૩-૧-૧) સૂત્રથી ફક્ત ધાતુ સાથે સંબંધી એવા જ પ્રાદિની ઉપ.સંજ્ઞા કરેલી હોવાથી અધ્વર્ પ્રત્યે પ્રાદિની ૪૬૩ Page #512 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ઉ૫. સંજ્ઞા કરવી ઈષ્ટ નથી. આમ પ્રાધ્યો રથ: I માં પ્ર ને ઉપસર્ગ માનવો - તેની ઉપસર્ગ સંજ્ઞા કરવી કોઈ રીતે ઈષ્ટ નથી. તેથી ૩પષ્યન: એવા સૂત્રના સામાÁથી જે ઉપ. સંજ્ઞા થવાની શક્યતા છે, તેનું યત્રી સર્વ ને સંમતિ.. એ ન્યાયથી ૩૫ શબ્દની “અનુપસર્ગસંજ્ઞક પ્રાદિ' અર્થમાં લક્ષણા કરવાનું વ્યવસ્થાપન કરવા દ્વારા નિરાકરણ કરી દેવાય છે. આમ પૂર્વન્યાયથી કરેલ ઉપસર્ગસંજ્ઞાના નિયમનનું વિઘટન = નાશ ન થઈ જાય, તે માટે પણ આ ન્યાયવડે અહીં ઉપસર્ગશબ્દ વડે ઉપસર્ગસંજ્ઞક પ્રાદિ ન લેતાં, અનુપસર્ગસંજ્ઞક પ્રાદિરૂપ અર્થ જ લેવો એમ જણાવાય છે. આથી ધાતો પૂનાર્થ ૦ (૩-૧-૧) સૂત્રથી કરેલી ઉપસર્ગસંજ્ઞા સાથે વિરોધ નહીં આવે અને ચેન ધાતુની યુવત: ૦ (૨/પર) એ પૂર્વન્યાયથી નિયમિત કરેલી ઉપસર્ગસંજ્ઞાનું વિઘટન નહીં થાય. આથી આ ન્યાય પૂર્વના ન્યાયનો બાધક માની શકાય નહીં, બલ્ક, રક્ષક - સાધક માનવો ઉચિત છે. વસ્તુતઃ તો યત્રોપર્વ – સંમતિ એમ કહેવાથી જ એ વાત પ્રતીત થઈ જાય છે કે ૩૫સપ્ટન: (૭-૩-૭૯) સૂત્રથી અત્ સમાસાંત લાગીને સિદ્ધ થતાં પ્રાધ્વ: | એવા રૂપમાં પ્રાદિનું ઉપસર્ગ– (ઉપસર્ગસંજ્ઞકત્વ | ઉપસર્ગસંજ્ઞા) સંભવતું નથી. અહીં પ્રાધ્વ: રૂપમાં પ્ર ની ઉપસર્ગસંજ્ઞાનો અસંભવ - ઉપસર્ગસંજ્ઞાનું વિધાન કરનાર ધાતોઃ પૂષાર્થ(૩-૧-૧) સૂત્રથી અને એ ઉપસર્ગસંજ્ઞાનું પૂર્વે કહ્યા પ્રમાણે નિયમન કરનાર ચેન ધાતના યુવક્તા:... એ પૂર્વોક્ત ન્યાયથી જ - સિદ્ધ થાય છે. આથી જ ઉપસર્ગસંજ્ઞાનો અસંભવ હોયને ૩૫૦ (૭-૩-૭૯) સૂત્રને આ ન્યાયના ઉદાહરણ રૂપે આપેલું છે. અને આ રીતે જ્યાં ઉપસર્ગસંજ્ઞક પ્રાદિનો અસંભવ છે, ત્યાં ઉપસર્ગથી પર આવેલાં મધ્વનું શબ્દથી કહેલ સમાસાંત વિધિ વ્યર્થ – નિવિષય ન બની જાય, તે માટે જ આ ન્યાયથી ઉપસર્ગશબ્દથી “અનુપસર્ગસંજ્ઞક એવા જ પ્રાદિ' શબ્દો લેવાનું કહીને સમાસાંત વિધિનું વ્યર્થપણું દૂર કરાય છે. એ જ આ ન્યાયનું મુખ્ય પ્રયોજન જણાય છે. અને આ રીતે ઉપસર્ગસંજ્ઞક પ્રાદિને વિષે ઉપ. સંજ્ઞાનું નિયમન કરતાં પૂર્વન્યાય કરતાં અનુપસર્ગસંજ્ઞક પ્રાદિને વિષે - ૩૫ શબ્દના પ્રયોગના બળથી | સામર્થ્યથી ઉપસર્ગસંજ્ઞાની અતિવ્યાપ્તિને દૂર કરવા રૂ૫ - ભિન્નકાર્ય (પ્રયોજન) નું સાધક હોવાથી એટલે કે “અનુપસર્ગસંજ્ઞક પ્રાદિ ને વિષે જ પૂર્વોક્ત લક્ષણા કરવા રૂપ વ્યવસ્થા કરતો હોવાથી આ ન્યાયને પૂર્વન્યાયનો બાધક કહેવો તે પૂર્વોક્ત રીતે ઉચિત જણાતું નથી, કિંતુ, પૂર્વોક્ત રીતે સાધક કહી શકાય. આ અંગે વિદ્વજનો જ વિમર્શ કરીને આ ‘પરામર્શ' વિવેચનને ન્યાય આપે. તે અંગે નિર્ણય કરે. ગ્રંથ – ગૌરવ થવા છતાંય આ વિષયમાં વિશદતા - સ્પષ્ટતા થાય તે માટે આ પ્રયાસ જાણવો. (રાપર) ૧૦. શૌત્રાફિપ્રત્યg નાસરૂપોન્સરવિધિઃ ૨ / ધરૂ ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ :- શીલ, ધર્મ અને સાધુ અર્થમાં વિહિત તૃન વગેરે પ્રત્યયોને વિષે “અસરૂપઉત્સર્ગવિધિ' થતો નથી. અર્થાત તૂન શીત્તધર્મસાધુપુ (૫-૨-૨૭) એ સૂત્રથી અધિકૃત એવા “શીલાદિ અર્થમાં = ૪૬૪ = = Page #513 -------------------------------------------------------------------------- ________________ ૨/૫૩. ન્યા. મં... વિહિત જે અપવાદ પ્રત્યય, તેના વિષયમાં તે અપવાદ પ્રત્યયો સાથે અસમાનરૂપ એવો અને બસપોડપવાટે વત્સ: પ્રા તે. (પ-૧-૧૬) સૂત્રથી પ્રાપ્ત પણ શીલાદિ - અર્થક ઔત્સર્ગિક : પ્રત્યય ન થાય - એમ કહેવાનો ભાવ છે. પ્રયોજન - પ્રાપ્તવિધિનો પ્રતિષેધ કરવા માટે આ ન્યાય છે. આ પ્રમાણે ઉત્તરન્યાયનું પણ પ્રયોજન કહેવું. . ઉદાહરણ :- અત્તરશત:, મરધમ, અથવા સાધુ અતીતિ એ પ્રમાણે વિગ્રહ કરીને બતળુિ: જામ્ વગેરે પ્રયોગોમાં માન્યતઃનિરાછાપૂહિરવૃતિવૃધિવપ્રિનનીપત્ર : (૫-૨-૨૮) સૂત્રથી રૂભુ પ્રત્યય જ થાય, પણ તૃત શીત્તધર્મસાધુપુ (પ-ર-૨૭) સૂત્રથી તૂન પ્રત્યય ન થાય. તેથી શીલ વગેરે અર્થમાં મનહૂર્તા જામ્ | વગેરે તૃન પ્રત્યયાત પ્રયોગ સાધુ નથી. - જ્ઞાપક :- આ ન્યાયનું ઉપપોદક = જ્ઞાપક છે, પહિંન્દુ તી | એ પદ્ ગ. ૪ ધાતુ છું અનુબંધવાળો હોવાથી ડિતો નાદ્યત્તાત્ (૫-૨-૪૪) સૂત્રથી જ મન પ્રત્યય સિદ્ધ હોવા છતાં ભૂષા ધાર્થવૃધિશ્વનgવશ્વન: (૫-૨-૪૨) એ અને પ્રત્યય કરનાર સૂત્રમાં ૨ કાર વડે પૂર્વસૂત્રથી પદ્ ધાતુનું અનુકર્ષણ કરવું. તે આ રીતે - જો આ ન્યાય ન હોત તો પદ્ ધાતુ વિતું હોવાથી ડિત: (૫-૨-૪૪) સૂત્રથી જ મન પ્રત્યય સિદ્ધ હોવાથી મૂલાધાર્થ૦ (૫-૨-૪૨) એ અને પ્રત્યય કરનાર સૂત્રમાં પદ્ ધાતુથી મન પ્રત્યય કરવા માટે શા માટે ૨ વડે પદ્ ધાતુનું અનુકર્ષણ કરાય ? અર્થાત્ નિરર્થક હોયને ન કરવું જોઈએ. શંકા :- નપતાઃ (૫-૨-૪૧) સૂત્રથી વિહિત ૩ન્ પ્રત્યય વડે મન પ્રત્યય બાધિત હોવાથી પત્ ધાતુથી મન પ્રત્યય પ્રાપ્ત થશે નહિ. આથી મન પ્રત્યયની પ્રાપ્તિ માટે ૨ વડે મન પ્રત્યયનું અનુકર્ષણ કરવું (અપ્રાપ્ત વિધિની પ્રાપ્તિ માટે હોયને) - સાર્થક થઈ જશે. . સમાધાન :- ના, અસરૂપોડપવાદ્દે વાત્સ: પ્રફ તે. (પ-ર-૧૬) સૂત્રથી અપવાદ વિષયમાં – અસરૂપ એવો ઉત્સર્ગ અને પ્રત્યય હોવાથી - વિકલ્પ મન પ્રત્યય રૂપ ઉત્સર્ગ વિધિની અનુજ્ઞા – સંમતિ આપેલી છે. આથી મન પ્રત્યયનો ૩| પ્રત્યય વડે બાધ થવો સંભવિત નથી. આથી ડિત:(૫-૨-૪૪) સૂત્રથી હું અનુબંધવાળા પદ્ ધાતુથી બન પ્રત્યયની પ્રાપ્તિ સિદ્ધ જ છે. કહેવાનો આશય એ છે કે ડિત: (-૨-૪૪) સૂત્રથી થતો પદ્ વગેરે ધાતુથી મન પ્રત્યય એ ઉત્સર્ગ વિધિ છે. અને પદ્ ધાતુથી તપતપ (૫-૨-૪૧) થી થતો ૩ળું પ્રત્યય એ અપવાદવિધિ છે. વળી અસરૂપ પણ છે. એટલે મસરૂપોડપવા(૫-૧-૧૬) સૂત્રથી ૩[ પ્રત્યય થયે, પક્ષે હત:૦ (૫-૨-૪૪) સૂત્રથી મન પ્રત્યય પ્રાપ્ત જ છે.) માટે પૂષાધાર્થ૦ (૫-૨-૪૨) સૂત્રમાં પદ્ ધાતુથી મન પ્રત્યયની પ્રાપ્તિ માટે ૨ થી પદ્ ધાતુનું અનુકર્ષણ આ ન્યાય વિના નિરર્થક જ બની જાય છે. , પરંતુ, આ ન્યાય વડે શીલાઘર્થક – પ્રત્યયોમાં અસરૂપ-ઉત્સર્ગવિધિનો નિષેધ કરેલો છે અને તેથી ઉમ્ પ્રત્યયથી મન પ્રત્યાયનો બાધ કરાશે - એવી શંકા કરીને મન પ્રત્યયના વિધાન ૪૬૫ - Page #514 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. માટે 7 કારથી પણ્ ધાતુનું કરેલું અનુકર્ષણ સફળ છે. આમ આ ન્યાયથી જ ઉઠેલી પ ્ ધાતુથી અન્ન પ્રત્યયની અપ્રાપ્તિની શંકાથી તેની પ્રાપ્તિ માટે મૂળાોધાર્થ૦ (૫-૨-૪૨) સૂત્રમાં 7 કાર વડે કરાતું પણ્ ધાતુનું અનુકર્ષણ સાર્થક બનતું હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અનિત્યતા :- આ ન્યાય અદીપ્ર અનિત્ય છે. આથી શીલાદિ - અર્થમાં રાજમામદનગ્ (૫-૨-૪૦) સૂત્રથી વિહિત દ્ પ્રત્યય ૫૨ છતાં આભુઃ । વગેરે પ્રયોગોની જેમ તૃન્ શીતધર્મસાધુપુ (૫-૨-૨૭) સૂત્રથી તૃત્ પ્રત્યય પર છતાં, આનન્તા । વગેરે રૂપો પણ થાય છે. વૃષભૂસ્થ = આ ન્યાયની અનિત્યતાનું ઉદ્દીપક જ્ઞાપક છે, રીવ્રઃ । વગેરે પ્રયોગોમાં મ્યનહિઁસવીપજમ્પમનમો : (૫-૨-૭૯) સૂત્રથી ૬ પ્રત્યય વડે જ આ ન્યાયથી શીલાદિ-પ્રત્યયવિધિમાં વૈકલ્પિક અસરૂપ ઉત્સર્ગવિધિનો નિષેધ કરેલો હોવાથી રૂક્તિ:૦ (૫-૨-૪૪) થી ઔત્સર્ગિક અને પ્રત્યયનો નિષેધ સિદ્ધ જ છે. તેમ છતાંય ન પિક્સૂરીીપરીક્ષઃ (૫-૨-૪૫) એ અન પ્રત્યયનો નિષેધ કરનારા સૂત્રમાં ઔધ્ ધાતુનું ગ્રહણ કરવું. તે આ પ્રમાણે - ીવ્ર । અહિ કિતો વ્યન્નનાદ્યન્તાત્ (૫-૪-૪૪) સૂત્રથી (લીપત્તિ વીસૌ । એમ ધાતુપાઠમાં ર્ અનુબંધ સહિત પાઠ હોવાથી) અન પ્રત્યયની પ્રાપ્તિ છે. અને તેમ હોયને પણ મ્યનર્જિવી૧૦ (૫-૪-૭૯) સૂત્રથી થતાં હૈં પ્રત્યય વડે (અન પ્રત્યય વિધિ) બાધિત છે. આથી ટીપ્ ધાતુથી અન પ્રત્યય થશે નહિ. આથી 7 બિદ્ય૦ (૫-૨-૪૫) .એ ના પ્રત્યયના નિષેધક સૂત્રમાં ઔધ્ ધાતુનું ગ્રહણ શા માટે કરાય ? અર્થાત્ ર્ પ્રત્યયથી બાધિત હોયને અન્ન નો અભાવ સિદ્ધ હોવાથી, તેનો નિષેધ કરવો નિરર્થક છે. = શંકા :- અસરૂપોઽપવારે વોત્સર્જ: પ્રા શ્તે: (૫-૧-૧૬) સૂત્રથી વિકલ્પે ઔત્સર્ગિક વિધિની અનુમતિ આપેલી હોવાથી વિકલ્પે ઔત્સર્ગિક અને પ્રત્યય પણ થાત. માટે અન્ન પ્રત્યયની પ્રાપ્તિ હોવાથી 7 બિય૦ (૫-૪-૪૫) સૂત્રમાં ટીપ્ ધાતુથી બન પ્રત્યયનો નિષેધ કરવા માટે વીર્ ધાતુનું ગ્રહણ સાર્થક બની જશે. - સમાધાન ના, આમ કહેવાય નહિ. કારણકે આ ન્યાયથી ‘શીલાદિ' પ્રત્યયોમાં અસરૂપોત્સર્ગ - વિધિનો નિષેધ કરેલો છે. આથી ઔત્સર્ગિક વૃદ્ધિત:૦ (૫-૨-૪૪) થી અન પ્રત્યયની પ્રાપ્તિ જ નથી. પરંતુ આ ન્યાય અનિત્ય હોવાથી શીલાદિ-પ્રત્યય વિધિમાં પણ ક્યારેક અસરૂપોત્સર્ગવિધિની અનુમતિનો સદ્ભાવ હોવાથી ૬ પ્રત્યયના પક્ષે (વિકલ્પ) ઔત્સર્ગિક અન પ્રત્યય પણ થઈ જશે, એવી શંકા કરીને જ ન બિદ્ય૦ (૫-૨-૪૫) સૂત્રમાં વીર્ ધાતુનું ગ્રહણ કરવું અને તે દ્વારા ઔધ્ ધાતુથી બન પ્રત્યયનો નિષેધ કરવો સફળ છે. આમ ન થિ૦ (૫-૨-૪૫) સૂત્રમાં ટીપ્ ધાતુનું ગ્રહણ આ ન્યાયની અનિત્યતા સ્વીકારવાથી જ સાર્થક થતું હોયને આ ન્યાયની અનિત્યાને જણાવે છે. પ્રસ્તુત ન્યાયનો બીજો અર્થ :- શીતાવિપ્રત્યયેષુ - આ પ્રસ્તુત ન્યાયનો બીજો પણ અર્થ થાય છે, જે અહિ પ્રસ્તુત કરાય છે. ‘શીલાદિ’ અર્થથી વિશિષ્ટ અર્થવાળા પ્રત્યયો વિષયભૂત હોતે છતે સામાન્ય - અર્થમાં વિહિત કૃત્પ્રત્યય એ અસરૂપ ઉત્સર્ગવિધિથી પ્રાપ્ત હોવા છતાં પણ ન થાય. ૪૬૬ Page #515 -------------------------------------------------------------------------- ________________ ૨/૫૩. ન્યા. મં.. ઉદાહરણ :- તેથી “શીલાદિ અર્થથી વિશિષ્ટ એવા કર્તા અર્થમાં અનgfg | વગેરેમાં પ્રાચત્ન' (૫-૨-૨૮) સૂત્રથી વિહિત રૂનું પ્રત્યયના વિષયમાં અર્થ - સામાન્યમાં (કર્તા માત્ર રૂપ સામાન્ય - અર્થમાં) વિહિત હોવાથી પ્રાપ્ત પણ પતૃવ (૫-૧-૪૮) સૂત્રથી જ પ્રત્યય ન થાય. તેથી “શીલાદિ' અર્થની વિવેક્ષા હોય ત્યારે મનહૂરવ: | વગેરે પ્રયોગો સાધુ નથી. (અર્થાત આ પ્રયોગનો- સારો અલંકાર કરનાર અથવા અલંકાર કરવાના સ્વભાવવાળો - એવો અર્થ ન થાય. માત્ર ‘અલંકાર કરનાર એવો જ અર્થ થાય.) જ્ઞાપક :- આ બીજો ન્યાયાર્થ કરવામાં આ ન્યાયનું સંવાદક = જ્ઞાપક છે - રિવાજા આ રૂપની “કર્તારૂપી અર્થ સામાન્યમાં વિહિત પતૃવ (૫-૧-૪૮) સૂત્રથી થતાં ન પ્રત્યય વડે સિદ્ધિ થઈ જતી હોવા છતાંય, વાકેશ : (૫-૨-૬૭) સૂત્રથી “શીલાદિ - અર્થથી વિશિષ્ટ કર્તા અર્થમાં જીવ પ્રત્યયનું વિધાન કરવું. જો “શીલ' વગેરે અર્થોમાં = “શીલાદિ અર્થ વિશિષ્ટ કર્તા અર્થમાં થતાં ડ્રન વગેરે પ્રત્યયના વિષયમાં સામાન્યથી “કર્તા માત્ર અર્થમાં વિહિત પતૃવી (પ-૧-૪૮) સૂત્રથી જ પ્રત્યય પણ અસરૂપોપવા. (પ-૧-૧૬) સૂત્રથી થતો હોત, તો શા માટે પ્રત્યય કરવા માટે વાવેશ : (૫-૨-૬૭) સૂત્ર કરવું જોઈએ ? અર્થાત્ અસરૂપ અપવાદ વિધિ હોવાથી જ પતૃવી (૫-૧-૪૮) સૂત્રથી જ પ્રત્યય થઈ જવાથી તે સૂત્ર ન કરવું જોઈએ. છતાં જે કરેલું છે, તે “શીલાદિ-વિશિષ્ટ કર્તા અર્થમાં પતૃવ (૫-૧-૪૮) સૂત્રથી " પ્રત્યય એ કર્તા રૂ૫ સામાન્ય અર્થમાં કહેલો હોવાથી પ્રાપ્ત હોવા છતાં ય, આ ન્યાય વડે નિષેધ થવાથી તેની અપ્રાપ્તિની સંભાવના વિચારીને વાજી નવ (૫-૨-૬૭) સૂત્ર કરેલું છે. આથી આ ન્યાયથી જ વાકેશ ઇવ: (પ-ર-૬૭) થી વ નું વિધાન ઘટતું હોયને તે આ ન્યાયનું જ્ઞાપન, કરે છે. અનિત્યતા :- આ ન્યાય સ્વરૂચિ = અનિત્ય છે. આથી ક્યારેક “શીલાદિ - અર્થવિશિષ્ટ કર્તા'. અર્થમાં કર્તા - માત્ર રૂપ સામાન્ય અર્થમાં વિહિત અસરૂપોત્સર્ગવિધિ રૂપ કૃત્ પ્રત્યય થાય પણ છે. જેમ કે, માધી મનુષ્ઠાણાં વિતારી વૃવિવ , (કામ અને ક્રોધ એ મનુષ્યોને શિયાળની જેમ ખાવાના સ્વભાવવાળા છે.) અહિ નિર્દેવિત્વશરાવિનાશિવ્યાપાષાસૂયાને સ્વર (૫-૨-૬૮) સૂત્રથી ‘શીલાદિ' અર્થથી વિશિષ્ટ કર્તા અર્થવાળા જ પ્રત્યાયના વિષયમાં “કર્તા માત્ર રૂપ સામાન્ય અર્થમાં વિહિત તૂન પ્રત્યય થયો છે. - શંકા :- અહિ “શીલાદિ અર્થથી વિશિષ્ટ કર્તા અર્થમાં થતો તૂન પ્રત્યય જ કેમ ન હોઈ શકે ? સમાધાન :- ના, તૃન પ્રત્યયાત કૃદન્તના કર્મકારકમાં વર્તમાન નામથી તૃસુનાવ્યયસ્થીનાતૃશકિvઉત્તર્થસ્ય (૨-૨-૯૦) સૂત્રથી ષષ્ઠીનો નિષેધ કરેલો હોવાથી અને અહિ કર્મમાં પછીનો પ્રયોગ હોવાથી વિતા | પદ ન પ્રત્યયાત સંભવી શકતું નથી. ' શંકા - અહિ ‘શીલાદિ' અર્થની વિવફા નથી. એટલે “ક માત્ર રૂપ સામાન્ય અર્થમાં કહેલ તૃત્ પ્રત્યયની અનુપત્તિ નહિ થાય ? - ૩ ૪૬૭ Page #516 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. સમાધાન :- આ પણ બરોબર નથી. કારણકે “શીલાદિ અર્થની વિવક્ષા વિના, મનુષ્યોને ખાવાના સ્વભાવવાળા (ખાદનશીલ) શિયાળની ઉપમા ઘટતી નથી. માટે તેવી ઉપમાની સંગતિ માટે “શીલાદિ અર્થની વિવક્ષા પણ આવશ્યક જ છે. આમ અહિ આ બીજી રીતે વ્યાખ્યાન કરાયેલ પણ પ્રસ્તુત ન્યાય અનિત્ય હોવાથી ‘શીલાદિ' અર્થ વિશિષ્ટ કર્તામાં “કર્તા' રૂપ સામાન્ય અર્થમાં વિહિત તૃત્ પ્રત્યયની પણ પ્રાપ્તિ થઈ શકી. (૨/૫૩.) '૧૨૧. ત્યાશ્ચિચોડર્ચ નાસરૂપૌત્મવિધિઃ / ૨ / ૬૪ ||. ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ:- ત્યાદ્રિ - વિભક્તિ પ્રત્યયવિધિના વિષયમાં પરસ્પર અસરૂપ એવો ઉત્સર્ગ વિધિ થતો નથી. અર્થાત્ જયાં ઉત્સર્ગરૂપ ત્યાદ્ધિ વિભક્તિવિધિના વિષયમાં અપવાદ રૂપ ત્યાદિ વિભક્તિ પ્રત્યય આવતો હોય, તો ત્યાં તે વિષયમાં ઔત્સર્ગિક ત્યાદિ વિભક્તિ પ્રત્યય, મસરૂપોડપવા. (૫-૧-૧૬) સૂત્રથી પ્રાપ્ત હોવા છતાં આ ન્યાયથી નિષેધ કરાય છે. પ્રયોજન - પૂર્વે કહ્યા મુજબ – અપવાદ વિષયમાં વિકલ્પ પ્રાપ્ત ઔત્સર્મિકવિધિનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ -મણિ ચૈત્ર ! રેવુ વેશ્યામ: વગેરે પ્રયોગોમાં મર્યાદ્રિ મૃત્યર્થે ભવિષ્યની (૫-૨-૯) સૂત્રથી અનદ્યતન એવા હ્યસ્તનકાળમાં ‘ભવિષ્યન્તી’ વિભક્તિ વિહિત છે. આથી તે સૂત્રના વિષયમાં અનદ્યતને ઢાતની (૫-૨-૭) સૂત્રથી ઔત્સર્ગિક ‘હ્યસ્તની' વિભક્તિ પ્રાપ્ત હોવા છતાં આ ન્યાયથી નિષેધ કરેલો હોવાથી ન થાય. આ ન્યાયસૂત્રમાં અન્યોચમ્ = પરસ્પર, એમ કહેવાથી ત્યાદ્રિ વિભક્તિ - પ્રત્યાયની ઉત્પત્તિ રૂપ વિધિઓને વિષે જ પરસ્પર પ્રાપ્ત થતાં ઔત્સર્ગિક વિધિનો નિષેધ કરાય છે. પ્રત્યયની (કૃત પ્રત્યયોની) સાથે તો ત્યાદિ વિભક્તિના વિષયમાં મપોડવાન્ટેડ (પ-૧-૧૬) સૂત્રથી થતો ઔત્સર્ગિક વિધિ થાય જ છે. તેથી ૩૫શુશ્રાવ | (૩પ + શું + નવ) વગેરે પ્રયોગોમાં મુસદ્દવષ્ણ: શેક્ષા વા (૫-૨-૧) સૂત્રથી જેમ પરીક્ષા વિભક્તિ થાય છે, તેની જેમ પરોક્ષાના વિષયમાં ઉત્સર્ગ વિધિરૂપ વત વગેરે ‘સામાન્ય ભૂતકાળમાં થતાં પ્રત્યયો પણ થાય જ છે. જેમ કે, ૩પમૃત:, ઉપકૃતવન | વગેરે. જ્ઞાપક :- આ ન્યાયનું આસાદક = જ્ઞાપક છે, કૃવષ્ય: પરીક્ષા વા (પ-ર-૧) સૂત્રમાં વિકલ્પાર્થક “વા' નું ગ્રહણ. આ “વા' નું ગ્રહણ યથાયોગ્ય સ્વકાળમાં અદ્યતની - હ્યસ્તની વિભક્તિ કરવા માટે છે. અર્થાત અદ્યતન - ભૂતકાળમાં અદ્યતની - વિભક્તિ અને અદ્યતન સિવાયના (અનદ્યતન) ભૂતકાળમાં હ્યસ્તની - વિભક્તિ કરવા માટે “વા' નું ગ્રહણ છે. અને આ ૪૬૮ Page #517 -------------------------------------------------------------------------- ________________ ૨,૫૪, ન્યા. મં.... ૨/૫૫. ન્યા. મં.... બે વિભક્તિઓ આ ન્યાયના અભાવમાં અસરૂપ હોવાથી સપોડપવાઢે. (૫-૧-૧૬) સૂત્રથી વિકલ્પ સિદ્ધ જ છે. આથી શા માટે તેની પ્રાપ્તિ માટે “વા' નું ગ્રહણ કરવું જોઈએ ? અર્થાત નિરર્થક હોયને ન જ કરવું જોઈએ. પરંતુ આ ન્યાયનો સદ્ભાવ હોવાને લીધે તેનાથી શ્રુવ: (૫-૨-૧) સૂત્રથી વિહિત પરીક્ષા વડે ઔત્સર્ગિક અઘતની, હ્યસ્તની વિભક્તિઓ બાધિત કરાશે, એવી શંકાથી જ પક્ષે સ્વ - સ્વકાળ પ્રમાણે અદ્યતની, હ્યસ્તની વિભક્તિઓ પણ થાય - એવી બુદ્ધિથી કૃ૦ (૫-૨-૧) સૂત્રમાં “વા' શબ્દનું કરેલું ગ્રહણ સફળ છે. આમ આ ન્યાયથી જ ત્યાદ્રિ પ્રત્યય વિધિમાં પરસ્પર ઉત્સર્ગવિધિ નિષિદ્ધ હોવાની ઉઠેલી શંકાથી, પક્ષે, ઉત્સર્ગ વિધિની પ્રાપ્તિ માટે શુદ્ર (૫-૨-૧) સૂત્રમાં ‘વા' નું ગ્રહણ સાર્થક થતું હોય તે આ ન્યાયનો બોધ કરાવે છે. આ ન્યાય અનિત્ય નથી. આ ન્યાય અને પૂર્વન્યાય સોડપવાટે વોલ્ય: પ્રી કૉ: (૫-૧-૧૬) સૂત્રનો અપવાદ છે. (૨/૫૪) સ્વોપજ્ઞ ન્યાસ ૧. સામાન્યથી “ભૂતકાળ' અર્થમાં મઘતની (૫-૨-૪) સૂત્રથી અઘતની - વિભક્તિ થાય અને ભૂતકાળ અર્થ જ જયારે “ અનઘનત્વથી વિશિષ્ટ' હોય, અર્થાત આજ સિવાયનો ભૂતકાળ - અર્થ હોય, ત્યારે મનદાતને દસ્તનો (૫-૨-૭) સૂત્રથી ચૂસ્તની વિભક્તિ થાય, આ રીતે યથાસ્વકાળની વિચારણા કરવી. (૨ ૫૪) ૨૨. સ્ત્રીવ્રતના સત્નો વધા : સ્રિયા: ઉત્તનૌ / ૨ / બક ન્યારાર્થ મંષા ન્યાયાર્થ :- સ્ત્રી શબ્દથી “સ્ત્રીલિંગ - વિશિષ્ટ અર્થમાં કહેલાં વિત વગેરે" પ્રત્યયો લેવા અને મન થી મન પ્રત્યય લેવો. આથી સ્ત્રીલિંગવિશિષ્ટ(સ્ત્રી)અર્થમાં વિહિત વિત્ત વગેરે પ્રત્યય, દુઃસ્વીષત: ફ્થ વ (પ-૩-૧૩૯) સૂત્રથી વિહિત રત્ન પ્રત્યય અને મન (મન) પ્રત્યય એ (ત્રણ) યુવવૃવારVINB (-૩-૨૮) સૂત્રથી વિહિત અન્ પ્રત્યાયના બાધક છે. અને રત્ન અને મન પ્રત્યય એ સ્ત્રીલિંગ - અર્થમાં થતાં વિત્ત વગેરે પ્રત્યયોનો બાધક છે. પ્રયોજન - અહિ મોડપવા. (પ-૧-૧૬) સૂત્રમાં પ્રશ્ન એમ કહેવાથી સ્ત્રિયાં તિ: (૫-૩-૯૧) એ વિા પ્રત્યાયના વિધાનની પૂર્વે જે કૃત પ્રત્યયો છે, તેમાં વિકલ્પ અસરૂપોત્સર્ગ - વિધિની વ્યવસ્થા કરેલી છે. હવે તેની - તિ પ્રત્યયની આગળ કહેવાતાં પ્રત્યયોમાં સ્પર્ધા હોતે છતે બાધ્ય - બાધકભાવની વ્યવસ્થા કરવા માટે આ ન્યાય છે. આમ આ ન્યાયની સ્પષ્ટ સમજ માટે બે વિભાગ કરી શકાય છે. (૧) નું પ્રત્યાયના Page #518 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. બાધક પ્રત્યયો – ત્તિ, અનટ્ અને વત્ પ્રત્યયો છે. અને (૨) બીજા વિભાગમાં - સ્ત્રીલિંગવિશિષ્ટ અર્થમાં વિહિત વિત્ત વગેરેના બાધક પ્રત્યયો ઘુત્ અને અર્ છે. તેના ક્રમશઃ ઉદાહરણ આ પ્રમાણે છે. ઉદાહરણ :- (૧) અન્ નો બાધક વિસ્તપ્રત્યય નયનં વ્રુિતિઃ । વગેરેમાં યાં તિ: (૫-૩-૯૧) સૂત્રથી ત્તિ પ્રત્યયની અને યુવર્ણવૃધ્રુવાળામા (૫-૩-૨૮) સૂત્રથી અન્ પ્રત્યયની પ્રાપ્તિ હોયને પર સૂત્ર હોવાથી સ્ત્રીલિંગ અર્થમાં કહેલ ત્તિ પ્રત્યય જ થાય. અત્ નો બાધક વત્ પ્રત્યય - દુઃઘેન ચીયતે રૂતિ, શ્ચયમ્ । વગેરે રૂપોમાં દુઃસ્વીષત:૦ (૫-૩-૧૩૯) સૂત્રથી હસ્ અને યુવર્ણવૃકૢ૦ (૫-૩-૨૮) સૂત્રથી અલ્ પ્રત્યયની પ્રાપ્તિ હોયને પર સૂત્ર હોવાથી ત્ પ્રત્યય જ થાય. અન્ નો બાધક અનટ્ પ્રત્યય પત્તાશાનિ શાત્યન્તડનેન કૃતિ પત્તાશશાતનો ર્જ્ડ : । વગેરે રૂપોમાં રાધારે (૫-૩-૧૩૯) સૂત્રથી અદ્ અને યુવń૦ (૫-૩-૨૮) સૂત્રથી અલ્ પ્રત્યયની પ્રાપ્તિ હોયને પરવિધિ હોવાથી અદ્ પ્રત્યય જ થાય. (૨) બીજા વિભાગના ઉદાહરણમાં ૧. સ્ત્રી પ્રત્યયનો બાધક - [ પ્રત્યય - વુડ્વેન મિદ્યતે રૂતિ સુક્ષ્મવા મૂ: । વગેરે રૂપોમાં સ્ત્રિયમાં તિઃ (૫-૩-૯૧) સૂત્રથી ક્તિ પ્રત્યય અને દુ:સ્વીષત:૦ (૫-૩-૧૩૯) સૂત્રથી છત્ પ્રત્યયની પ્રાપ્તિ હોયને પરિધિ હોવાથી ત્ પ્રત્યય જ થાય. તથા ૨. સ્ત્રીપ્રત્યયનો બાધક અનદ્ - સતવો ધીયોઽસ્વામિતિ - સુષુધાની ।' (સરુધા + અનટ્) વગેરે રૂપોમાં સ્ત્રિયમાંન્તિ: (૫-૩-૯૧) થી વિત પ્રત્યય અને રાધારે (૫-૩-૧૨૯) સૂત્રથી અનર્ પ્રત્યયની પ્રાપ્તિ હોતે છતે પરિવવિધ હોવાથી અદ્ પ્રત્યય જ થાય. (૩) આ પ્રમાણે ě (૪) (૭-૪-૧૧૯) એ પરિભાષાનો જ પ્રપંચ વિસ્તારભૂત આ ન્યાય છે. કારણકે, સ્વě (૭-૪-૧૧૯) પરિભાષા વડે જે પરિવિધની બળવત્તા જણાવાઈ છે, તે જ હકીકત આ ન્યાય વડે પણ સધાય છે. આમ ‘પરિવિધની બળવત્તાના સ્થાપનરૂપ' બન્નેયનું પૂર્વોક્ત પરિભાષાનું અને પ્રકૃત ન્યાયનું - પ્રયોજન / સાધ્ય એક જ હોવાથી આ ન્યાય પરિભાષાનો જ અર્થ વિશેષરૂપે કહેતો હોવાથી - તેના વિસ્તાર રૂપ છે. ઉક્ત જ્ઞાપક :- આ ન્યાયનું સ્થાપક = જ્ઞાપક છે, આ બધાં પૂર્વોક્ત બાધ્ય – બાધકભાવની વ્યવસ્થા માટે બીજો કોઈ પ્રયત્ન ન કરવો. અર્થાત્ આ ન્યાયથી જ ઉક્ત વ્યવસ્થા થઈ જશે, એવા આશયથી બીજો કોઈ પ્રયત્ન કરેલો નથી. અનિત્યતા :- આ ન્યાય જય્ય = અનિત્ય છે. તેથી પ્રથમાંશમાં (સ્ત્રીવતના મતો વાધા અંશમાં) નવ: ।' વગેરે રૂપોમાં ન્નયાં વિત: (૫-૩-૯૧) અને યુવń૦ (૫-૩-૨૮) સૂત્રથી ક્રમશઃ ક્તિ અને અત્ પ્રત્યયની પ્રાપ્તિ હોયને મત્ પ્રત્યય જ થયો. અને દ્વિતીયાંશમાં (સ્ત્રી પ્રત્યયના બાધક હત્, નટ્ અંશમાં) અનિત્ય હોવાથી શિરસોડÄ, શિરોãિ: । વગેરે રૂપોમાં અદ્ ધાતુથી સ્ત્રિયાં ત્તિ: (૫-૩-૯૧) સૂત્રથી ત્તિ: અને અનસ્ (૫-૩-૧૨૪) સૂત્રથી અદ્ પ્રત્યયની પ્રાપ્તિ હોયને સ્ત્રીલિંગ વિશિષ્ટ અર્થમાં થતો ક્તિ પ્રત્યય જ લાગ્યો. (૨/૫૫) ૪૭૦ - - Page #519 -------------------------------------------------------------------------- ________________ ૨/૫૫. સ્વો. ન્યા. ૨/૫૬. ન્યા. મં.. સ્વોપણ વ્યાસ ૧. વિત્ત વગેરે સ્ત્રીલિંગમાં કહેલ પ્રત્યયો છે. તે ઉત્ત, , , , , , મન, ક્વિ, ગ, નિ, અને # એમ બાર (૧ર) પ્રત્યયો “સ્ત્રીલિંગ - વિશિષ્ટ ભાવ અને અકર્તૃકારક' અર્થમાં કહેલાં છે. ૨. પત્તાશાત: / અહિ ૬ ધાતુથી f" પ્રત્યય થયે, વિરતિ શાત્ (૪-૨-૨૩) સૂત્રથી થયેલ જ ધાતુનો ના આદેશ “રિ’ એમ પાન્ત ધાતું હોવાથી ? કારાંત છે. માટે યુવડ (પ-૩-૨૮) સૂત્રથી અન્ન પ્રત્યયની પ્રાપ્તિ હતી. પણ પરવિધિ હોવાથી ગર્ જ થાય. ૩. સુમેરા મૂ: I fe વગેરે પ્રત્યયો ‘ભાવ અને કત સિવાયના કારક” અર્થમાં વિહિત હોવાથી અહીં કર્મ - અર્થમાં ત્તિ ની પ્રાપ્તિ હતી, પણ પરવિધિ હોયને આ ન્યાયથી ઉ– પ્રત્યય જ થાય. ૪. સવજુકાનt./ અહિ આધાર અર્થમાં પિત્તપ્રત્યયની પ્રાપ્તિ હતી. પણ પરવિધિ હોયને ગર્ પ્રત્યય જ થાય. ૫. શંકા- શિરોડક્તિ / રૂપમાં ઉક્ત વગેરે પ્રત્યય-વિધાયક સૂત્રમાં ‘બહુલતાનો અધિકાર હોવાથી જ અન્ય પ્રત્યયોનો બાધ કરીને પિત્ત પ્રત્યય જ થાય. આ પ્રમાણે નાતિ કુષિ = (૫-૩-૧૩૧) સૂત્રની ત. પ્ર. બૃહદ્દવૃત્તિમાં કહેલું છે. આથી પ્રકૃત ન્યાયની અનિત્યતાની શી જરૂર છે ? અર્થાત આ ન્યાયની અનિત્યતાથી આવું રૂપ થયું, એમ શી રીતે કહેવાય ? " સમાધાન - સાચી વાત છે, પણ બહુલાધિકારની પહેલાં જો આ ન્યાયની અનિત્યતા સાબિત થઈ, તો પિત્ત પ્રત્યય નિર્વિઘ્નપણે આવી શક્યો. અન્યથા - જો આ ન્યાયની અનિત્યતા સિદ્ધ ન થઈ હોય અર્થાત આ ન્યાય નિત્ય હોય તો બહુલાધિકાર હોવા છતાં આ ન્યાય વડે વિદ્ધવાળો = બાધિત થયેલો વિત્ત પ્રત્યય શી રીતે આવી શકે ? આમ આ પ્રમાણે પિત્ત પ્રત્યયની પ્રાપ્તિ થવામાં અનંતર = અવ્યવહિત કારણ આ ન્યાયની અનિત્યતા જ છે. જયારે બહુલાધિકાર એ પરંપરાએ કારણ છે, આથી અમે તેની અહિ વિવક્ષા કરી નથી. (૨/૫૫) 1 રૂ. ૧થાવત્સમવસ્તીવૃદિધિઃ | ૨/૬ || વ્યાયાઈ મળ્યા ન્યાયાર્થ - પ્રાપ્તિ અનુસાર એક જ (૧) વ્યાકરણસૂત્ર અથવા (૨) ન્યાયસૂત્રનો જેટલી વાર લાગવાનો સંભવ હોય અર્થાત્ વ્યવધાનરહિતપણે (અનંતર) પ્રાપ્તિ હોય, તેટલી વાર તે સૂત્રની પ્રવૃત્તિ કરવી જ. પણ એકવાર આ સૂત્રની પ્રવૃત્તિ કરાઈ છે, એવી બુદ્ધિથી અધિકવાર તે સૂત્ર લાગવાનો સંભવ હોવા છતાં તે સૂત્રની પ્રવૃત્તિ ન કરાય - એમ ન કરવું. અને જયારે તે સૂત્ર લાગવાનો સંભવ ખલાસ થઈ ગયો હોય, તો ત્યારબાદ તે સૂત્રની પ્રવૃત્તિ ન જ કરવી – આવા અર્થને ૪૭૧ Page #520 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. જણાવવા માટે આ ન્યાય છે. આમ આવા વિશિષ્ટ અર્થનો બોધ કરાવવો એ જ આ ન્યાયનું પ્રયોજન જાણવું. અર્થાત્ એકવાર સૂત્રની પ્રવૃત્તિ થઈ ગયા બાદ સંભવ હોવા છતાં ય સૂત્રનું ચરિતાર્થપણું - સાફલ્ય સિદ્ધ થઈ જતાં, બીજીવાર પ્રવૃત્તિ કરવી કે નહિ - એવી સંભવિત શંકાનો નિરાસ નાશ કરવા માટે આ ન્યાય છે એમ ભાવ ફલિત થાય છે. ઉદાહરણ :- ૧. વ્યાકરણસૂત્ર સંબંધી - ~ । વગેરે શબ્દોમાં પહેલાં વિરામ પર છતાં અદ્દીર્ઘાત્ વિામૈવ્યજ્ઞને (૧-૩-૩૨) સૂત્રથી નો દ્વિર્ભાવ - દ્વિરુક્તિ કરાય છે. જેમકે, વઘ્ન । ફરી એક વ્યંજન પર છતાં આ સૂત્ર લાગવાનો સંભવ હોવાથી આ જ સૂત્રથી દ્વિત્વ કરાય છે. જેમ કે, ત્વ । ત્યાર પછી મધ્યમાં રહેલાં જ નો ધ્યે ટિ સ્વે વા (૧-૩-૪૮) સૂત્રથી લુક્ થયે ફરી ત્વ। સ્થિતિમાં આદ્ય ∞ નું ઞીર્ધાત્॰ (૧-૩-૩૨) સૂત્રથી જ દ્વિત્વ થવાની પ્રાપ્તિ છે, પણ તે કરાતું નથી. તેમ કરવામાં પુનઃ ત્રણ એકત્રિત થાય, પાછુ ો ટિ (૧-૩-૪૮) થી મધ્યમ હ્ર નો લોપ થાય, ફરી દ્વિત્વ, ફરી જ નો લોપ, આમ ક્રિયા (વિધિ) નો અનુપરમ - અનવસ્થા - અવિરામ થવાની આપત્તિ આવે. આથી યં વિધિ પ્રતિ ૩૫દ્દેશોઽનર્થ: સવિધિર્વાધ્યતે (૧૩૮) ન્યાયથી વ્યર્થ વિધિનો નિષેધ કરેલો હોવાથી વારંવાર બે સૂત્રની પ્રવૃત્તિના સંભવનો વ્યાઘાત થઈ જાય છે. અને આ રીતે સંભવ જ ન હોવાથી (આ ન્યાયથી) વારંવાર સૂત્રની પ્રવૃત્તિ કરવાનો પ્રસંગ પણ રહેતો નથી. + તથા શ્વેતુમિચ્છતિ - (ષિ + સન્ શવ્ + તિ -) વિઝીતિ ! અહિ પરસૂત્ર હોવાથી પહેલાં વિ ધાતુનો સ્વરહનામો: નિટિ (૪-૧-૧૦૪) સૂત્રથી ટ્ વ્યંજનાદિ (અનિટ્) પ્રત્યયં પર છતાં વિ + સન્ સ્થિતિમાં વી એમ દીર્ઘ આદેશ થયું, તે; ર્વાિ (૪-૧-૩૬) સૂત્રથી દ્વિત્વ થયે પર રહેલાં એવા ચૌ નો આદેશ થયે ફરી હ્રસ્વ ∞િ ના સ્વરનો ી એમ દીર્ઘ આદેશ સંભવ હોવાથી - સ્વહામો:૦(૪-૧-૧૦૪) સૂત્રથી થાય છે. ૨. ન્યાયસૂત્ર સંબંધી ઉદાહરણ - અસ્તિત્રુવો: મૂવત્તાશિતિ (૪-૪-૧) સૂત્રથી અશિત્ પ્રત્યયના વિષયમાં જેનો વર્ આદેશ કરેલો છે એવા નૂં વ્યસ્તાયાં વાષિ । એ થ્રૂ ગ.૨ ધાતુનો અદ્યતનીમાં (પ્ર + નિ + અટ્ + વર્ + અક્ + ત -) પ્રથવોવત । વગેરે રૂપો થાય છે. અહિ વર્ ધાતુનો ભ્રયત્યસૃવત્ત (૪-૩-૧૦૩) સૂત્રથી વોચ આદેશ થયો છે. અને તેમાં ભૂતપૂર્વસ્તદ્વવુપચાર: (૧૮) ન્યાયની પહેલીવાર પ્રવૃત્તિ થવાથી વોચ આદેશનો વર્ (આદેશી = સ્થાની) તરીકે ઉપચાર થાય છે. અને બીજીવાર ભૂતપૂર્વક - ન્યાયની પ્રવૃત્તિ થવાથી વપ્ ધાતુનો થ્રૂ તરીકે ઉપચાર વ્યવહાર થવાથી તે થ્રૂ ધાતુ પર છતાં અવાદ્યષાન્તે પાટે વા (૨-૩-૮૦) સૂત્રથી નિ ઉપસર્ગના 7 નો ળ થયો. આ રીતે ન્યાયની પણ પ્રવૃત્તિ - સંભવ હોય ત્યાં સુધી - અનેકવાર પણ થઈ શકે છે. શંકા :- અહિ ભૂતપૂર્વક - ન્યાયની બે વાર પ્રવૃત્તિ શા માટે કરાય છે ? અર્થાત્ એકપણ વાર તે ન્યાયની પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા નથી. કારણકે વોત્ત આદેશ પર છતાં જ ઉપસર્ગના 7 નો ॥ કરી શકાશે ? ૪૭૨ Page #521 -------------------------------------------------------------------------- ________________ ર/પદ. ન્યા, મં..... સ્વો. ન્યા. સમાધાન - ના, એવું નથી, કારણકે વોવ આદેશનો ધાતુપાઠમાં પાઠ કરેલો નથી. અને બાપાને પ વા (૨-૩-૮૦) સૂત્રમાં ધાતુપાઠ વિષયક જ ધાતુનું ગ્રહણ કરેલું છે. કહેવાનો આશય એ છે કે, વોવ - એવો આદેશ ધાતુપાઠમાં અપઠિત હોવાથી તે પાઠના વિષયભૂત ધાતુ નથી. આથી પૂર્વોક્ત સૂત્રથી ના ખત્વ ની પ્રાપ્તિ ન થાય. પુત્વ ની પ્રાપ્તિ તો ત્યારે થાય જો ભૂતપૂર્વક - ન્યાયથી વોવ - આદેશનો વત્ રૂપે ઉપચાર કરાય (સ્થાનિવભાવ કરાય) અને એ જ ન્યાયથી વર્ આદેશનો ઝૂ ધાતુ રૂપે પુનઃ ઉપચાર કરાય. આમ થતાં ટૂ ધાતુ ઝૂંપણ તાયાં વાવ ! એ પ્રમાણે ધાતુપાઠમાં પઠિત હોયને વોવ આદેશને ભૂતપૂર્વક - ન્યાયથી ટૂ ધાતુરૂપે માનવાથી તે ધાતુપાઠના વિષયભૂત જ ગણાશે. અને આ રીતે કરવો પડે વાત (૨-૩-૮૦) સૂત્રથી નિ ના નું પાત્ર થઈ જશે. આ રીતે ભૂતપૂર્વક – ન્યાયની બે વાર પ્રવૃત્તિનું આ ઉદાહરણ સમુચિત જ છે. જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞપ્તિકૃત = જ્ઞાપક છે, વૃત્ સત્ (૪-૧-૧૦૨) સૂત્ર. આ સૂત્ર | સંવર ! આ ધાતુના કારનો માત્ સચ્ચક્ષરી (૪-૨-૧) સૂત્રથી ના આદેશ કરાયે છતે વી પ્રત્યય પર છતાં, સંવીયતે | વગેરે રૂપોમાં યજ્ઞાતિવઃ શિતિ (૪-૧-૭૯) સૂત્રથી યા રૂપ સ્વર સહિત અંતસ્થાનું રૂ' એમ વૃત (સંપ્રસારણ) થયે, (૬ + ૩ --) વિ એવું રૂપ થાય છે. અને તેમ થયે ફરીથી વિતર્મનન્યવત્ (૧/૧૦) ન્યાયથી એકદેશમાં વિકૃત વિ એ યજ્ઞાત્રિ ગણવાળા ' રૂપે જ કહેવાતો હોવાથી યજ્ઞવિ૦ (૪-૧-૭૯) સૂત્રથી પ્રાપ્ત વૃત્ નો નિષેધ કરવા માટે “વૃત સતું' એવું સૂત્ર કરેલું છે. ' અને જો આ ન્યાય ન હોત તો એકવાર વૃત્ વિધાયક સૂત્રની પ્રવૃત્તિ થઈ ગઈ, આથી બીજીવાર પ્રવૃત્તિનો સંભવ અવ્યાહત = અક્ષત હોવામાં પણ પૂર્વમાં જ લાગવા દ્વારા સૂત્ર ચરિતાર્થ (સફળ) થઈ જવાથી સ્વયં જ પ્રવૃત્ત થશે નહિ. આથી શા માટે વૃત્ સત્ (૪-૧-૧૦૨) એવું સૂત્ર કરાય ? અર્થાત્ ન જ કરવું જોઈએ. પણ જે કરેલું છે, તે આ ન્યાયના સદભાવની શંકાથી જ કરેલું છે. અર્થાત્ આ ન્યાયથી એક જ વિધિ અનેકવાર પણ થવાની પ્રાપ્તિ હોયને ચા નો વિ થયા બાદ પણ પુનઃ જીવ નું વૃત થવાની પ્રાપ્તિ હોવાથી જ “વૃત્ કૃત' એવું સૂત્ર સાર્થક બનતું હોયને તે આ ન્યાયને જણાવે છે. - આ ન્યાયની અનિત્યતા ક્યાંય પણ અમારી જાણમાં આવતી નથી. (૨/૫૬) | સ્વોપણ વ્યાસ ૧. પ્રસ્તુત ન્યાય સૂત્રમાં જે યાવત, તાવત પદો છે, તે સંપન્ન અને ના સંબંધી ક્રિયાના વિશેષણ છે. (આથી નપું. લિંગ કિતીયા એ. વ. નો પ્રયોગ કરેલો છે. અન્યથા જો કંકવ અને પિ પદોના વિશેષણ હોત તો થાવાન (૪મ:), તાવાર (f) એમ પ્રથમા - વિભક્તિ એ. વ. નો પ્રયોગ કરત. 1. ૨. તુસ્થિતિ . (વિપતિ) આનો અર્થ સંયમિચ્છતિ - એકઠું કરવાને ઈચ્છે છે, એમ થાય. અહિ = ૪૭૩ = Page #522 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાધૂમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ, પણ ‘ઈચ્છા' અર્થવાળા ધાતુનો યોગ હોતે છતે પૃષશારH (પ-૪-૯0) સૂત્રથી તુમ પ્રત્યય થાય, પણ ઝિયાયાં ઝિયાયામ (૫-૩-૧૩) સૂત્રથી તુમ પ્રત્યય થતો નથી. કારણકે તું મતિ / વગેરે પ્રયોગની જેમ ભવિષ્ય - કાલીન કિયા છે પ્રયોજન = સાધ્ય જેનું એવી ક્રિયા ઉપપદમાં નથી. (કહેવાનો આશય એ છે કે, ભાવિ ભોજન - ક્રિયા માટે ગમન = યાન ક્રિયાની જેમ અહિ ચયની ક્રિયા માટે “ઈચ્છા” રૂપ ક્રિયા નથી. આમ તાદર્થ્યવાળી (હેતુભૂત) ક્રિયા ઉપપદમાં ન હોવાથી ક્રિયામાં(પ-૩-૧૩) સૂત્રથી તુમ પ્રત્યયની અપ્રાણિ હોયને, તેની પ્રાપ્તિ માટે કરેલા શપૃષ૦ (૫-૪-૯0) સૂત્રથી જ અહિ તુમ્ પ્રત્યય થાય છે.) (૨/૫૬) ११४. संभवे व्यभिचारे च विशेषणमर्थवत् ॥ २ / ५७ ॥ ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ:- જે વિશેષ્યમાં વિશેષણનો સંભવ હોય અને વ્યભિચાર હોય તે વિશેષ્યને વિષે વિશેષણ કહેવું સાર્થક છે. અર્થાત જે વિશેષ્યમાં વિવલિત વિશેષણનો સંભવ ન હોય અને સંભવ - અસંભવરૂપ વ્યભિચાર પણ ન હોય તે વિશેષ્યમાં વિશેષણનો ઉપવાસ (પ્રયોગ) વ્યર્થ હોવાથી ન કરવો. એમ ન્યાયાર્થ છે. A. પ્રયજન :- વિધિ પ્રત્યુપદેશોનર્થ: વિધિવંધ્યતે (૧/૩૮) ન્યાયનો વિસ્તાર આ જાય છે. કારણકે આ ન્યાયથી પણ વ્યર્થ એવા જ વિશેષણના ઉપન્યાસ રૂપવિધિનો નિષેધ કરાય છે. ઉદાહરણ :- તૌ મુમો વ્યગ્નને સ્વી (૧-૩-૧૪) સૂત્રમાં પૂર્વસૂત્રથી અનુવર્તતું “પાન્ત' એવું વિશેષણ “' આગમ સાથે જોડાતું - સંબંધ કરાતું નથી. કારણકે તેમાં - 5 આગમમાં “પાને એવા વિશેષણનો અસંભવ છે. (અર્થાત આગમ હંમેશા પદની મધ્યમાં જ આવતો હોવાથી તેનું પને' એવું વિશેષણ હોવું અસંભવિત છે.) હા, મ - વ્યંજન સાથે “પાન્ત' એવા વિશેષણનો સંબંધ કરાય છે. કારણકે મ કાર પદાન્ત અને અપદાન્ત - એમ બેય રીતે હોવો સંભવિત હોયને તેનું પદાન્તપણું વ્યભિચારી છે. અને વ્યભિચાર હોય ત્યારે વિશેષણનો ઉપન્યાસ સાર્થક જ છે. તે આ રીતે - ત્વમ્ + તરસ - વક્તાસિ | વગેરેમાં કાર પદાજો હોવાનો સંભવ છે, અને તે | વગેરેમાં 5 () આગમ પદાન્ત હોવાનો અસંભવ છે. આથી પદાન્તપણું એ મ કારવ્યંજનની અપેક્ષાએ સંભવ - અસંભવરૂપ વ્યભિચારવાળું છે. માટે પાને વિશેષણનો સંબંધ મ કાર વિશેષ્ય સાથે કરાય છે. જ્ઞાપક - આ ન્યાયનું સંભાવક = જ્ઞાપક છે - તે જ તૌ મુકો વ્યગ્નને સ્વી (૧-૩-૧૪) સૂત્રમાં સ્ત્રી એ પ્રમાણે વચન. તે આ રીતે - સ્વી એવું વિશેષણ - પદ દ્વિવચનપ્રત્યયવાળું હોવાથી નોડકશાનોનુસ્વારનુનાસિક ૨૦ (૧-૩-૮) સૂત્રથી અનુસ્વાઈનુનાસિક - એમ અનુવર્તતાં અનુસ્વાર - અનુનાસિક પદો સાથે તેનો = સ્વી નો સંબંધ કરેલો છે. અને તેમાં અનુસ્વાર (1) ४७४ E Page #523 -------------------------------------------------------------------------- ________________ ૨/૫૭, સ્વો. ન્યા.... પરામર્શ.... એ કોઈપણ વ્યંજનનો ‘સ્વ' (સંજ્ઞક) થતો નથી. આથી અનુસ્વારમાં ‘સ્વ’ એવા વિશેષણનો અસંભવ છે, જ્યારે અનુનાસિક (૬, અ, ળ, ન, મ) તો કોઈ વ્યંજનનો ‘સ્વ’ પણ હોય અને ‘અસ્વ’ પણ હોય. આથી અનુનાસિકના સ્વત્વનો સંભવ હોવાથી અને વ્યભિચાર પણ હોવાથી આ ન્યાય વડે તેનું જ (અનુનાસિકનું જ) ‘સ્વ' એવું વિશેષણ કહેવું સાર્થક છે. અને આમ હોયને સ્વૌ એવું વિશેષણ અનુનાસિકનું જ દર્શાવવું યોગ્ય છે. તો પણ દ્વિવચનવડે ઉભયનું વિશેષણ બતાવ્યું છે - તે ઉભય સાથે સંબંધ હોવામાં પણ આ ન્યાયથી સ્વયમેવ તે સ્વૌ એવું વિશેષણ અનુનાસિક સાથે જ સંબંધ ક૨શે, પણ અનુસ્વાર સાથે સંબંધ નહિ કરે, એવી આશાથી જ ઉભયનું વિશેષણ કરેલું છે. અનિત્યતા :- આ ન્યાય અનિત્ય હોવાથી કે વઘળી વેતિવ્યે । B. વગેરે પ્રયોગોમાં વાન્ પદોત્તર દ્વિત્વ સંખ્યાનું અભિધાન કરનાર દ્વિવચન - પ્રત્યયનો ( નો) પ્રયોગ અન્યથા અનુપપન્ન હોવાથી અર્થાત્ દ્વિત્વ સંખ્યાના અભિધાનના અભાવમાં દ્વિવચન પ્રત્યયનો પ્રયોગ અસંગત બની જવાથી - દ્વિવચન પ્રત્યયના પ્રયોગને દ્વિત્વસંખ્યાનો બોધક (અભિધાયક) માનવો જોઈએ. અને આવી સ્થિતિમાં બ્રહ્મન્ પદાર્થમાં દ્વિત્વ સંખ્યાનો વ્યભિચાર આવતો ન હોવા છતાં પણ દે એ પ્રમાણે દ્વિત્વ સંખ્યાવાચક વિશેષણ મૂકેલું છે - તેથી આ ન્યાયનો અહિ અનાશ્રય કરેલો જણાય છે. (૨/૫૭) સ્વોપજ્ઞ ન્યાસ ૧. અસંભવ હોય ત્યારે પણ વિશેષણનો પ્રયોગ તદિ (ન્યાયાદિ) શાસ્ત્રોમાં સંભવે છે. જેમકે અનુો વહિ । - ઉષ્ણતારહિત અગ્નિ. પરંતુ તે વિષય અહિ પ્રસ્તુત ન હોવાથી એ પ્રમાણે જણાવ્યું નથી. (૨/૫૭) પરામર્શ -- A. કહેવાનો ભાવ એ છે કે વિશેષણો બે પ્રકારે છે. (૧) સ્વરૂપ વિશેષણ :- સંભવમાત્ર હોય ત્યારે અપાતું વિશેષણ. આને ‘સ્વરૂપવિશેષણ’ કહેવાય છે. જેમ કે, કૃષ્ણા, જાળા: ગત્પત્તિ । અહીં કાગડાઓ કાળા હોવા જ સંભવે છે. સફેદ વગેરે વર્ણવાળા કાગડાઓ હોતા નથી. આથી જાજા: = (કાગડાઓ) નું હ્રા; એ પ્રમાણે વિશેષણ એ કૃષ્ણત્વ રૂપ ધર્મનો / વિશેષણનો સંભવ માત્ર હોતે છતે પ્રયોગ કરેલો છે. આથી આને સ્વરૂપ વિશેષણ - સ્વરૂપ માત્રને જણાવનારું = સ્વરૂપદર્શક વિશેષણ કહેવાય, પણ વ્યવચ્છેદક વિશેષણ ન કહેવાય. જ્યારે બીજું (૨) વ્યવચ્છેદક વિશેષણ :- સંભવ અસંભવ રૂપ વ્યભિચાર હોતે છતે અપાતું વિશેષણ છે. આને વ્યવએક કોઈનો નિષેધ = બાદબાકી કરનારું વિશેષણ કહેવાય છે. જેમકે, રસ્તા અશ્વા વાન્તિ ! અહીં ઘોડાઓ લાલ હોવા સંભવે છે અને નથી પણ સંભવતાં. કારણકે સફેદ વગેરે વર્ણવાળા પણ ઘોડા હોય છે. આથી ઘોડાઓમાં રક્તા: એવા વિશેષણાર્થનો અર્થાત્ લાલરંગનો સંભવ અને અસંભવ રૂપ વ્યભિચાર છે. આથી રસ્તા: એવું વિશેષણ 1 ૪૭૫ H - Page #524 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. સફેદ વગેરે અન્ય રંગવાળા ઘોડાઓનો વ્યવચ્છેદ = બાદબાકી = નિષેધ જણાવે છે. આથી આ વિશેષણને વ્યવચ્છેદક વિશેષણ કહેવાય છે. આ બે સિવાય ત્રીજા વિશેષણનો સંભવ (અસ્તિત્વ) હોતો નથી. સંભવમાત્ર હોય ત્યારે અથવા સંભવ - અસંભવરૂપ વ્યભિચાર હોય ત્યારે જ કોઈ પણ વિશેષણનો પ્રયોગ થાય અને તે સાર્થક બને છે. પણ જ્યારે પૂર્વોક્ત બન્નેય નિમિત્ત ન હોય, અર્થાત્ અસંભવ જ હોય, ત્યારે કરાતો વિશેષણનો પ્રયોગ નિરર્થક હોયને સ્વવિશેષ્ય (વ્યવચ્છેદ્ય) સાથે સંબદ્ધ થતો નથી - એ હકીકત આ ન્યાય જણાવે છે. આ હકીકત અને આ ન્યાયની ટીકાગત હકીકત તૌ મુમો૦ (૧-૩-૧૪) સૂત્રની ત. પ્ર. બુ. રૃ. અને શ. મ. બૃ. ન્યા. માં યથાયોગ્ય જણાવેલી છે, આથી આ ન્યાયનો તે સ્થળેથી સમુચ્ચય શ્રી હેમહંસગણિજીએ કરેલો જણાય છે. - આમ જોઇએ તો ભલે પૂર્વોક્ત રીતે બે પ્રકારના વિશેષણો હોય, પરંતુ આમાં બીજા પ્રકારનું વ્યવચ્છેદક વિશેષણ જ મુખ્ય વિશેષણ કહેવાય. કારણકે વિશેષણનું મુખ્ય પ્રયોજન વ્યવચ્છેદ કરવા રૂપ છે. વિશેષનં વિશેષ્યે૦ (૩-૧-૯૬) સૂત્રમાં વિશેષળ પદની વ્યાખ્યા / વ્યુત્પત્તિ કરતા કહ્યું છે કે, વિશિષ્યતેઽનેપ્રારં વસ્તુ પ્રાન્તરેમ્યો વ્યવયિતેઽનેનેતિ વિશેષળમ્, વ્યવછેદ્ય વિશેષ્યમ્ । અર્થ - જેના વડે અનેક - પ્રકારાત્મક વસ્તુનો અન્ય પ્રકારથી વ્યવચ્છેદ કરાય તે વિશેષણ અર્થાત્ વ્યવચ્છેદક હોય તે વિશેષણ કહેવાય. અન્યત્ર પણ વિશેષણને વ્યભિચારવા૨ક કહેલું છે. આથી વિશેષણનું મુખ્ય પ્રયોજન વ્યવચ્છેદ હોવાથી જે વ્યવચ્છેદક બને તેને જ પ્રધાનતયા વિશેષણ કહેવું ઉચિત છે. તેવા જ વિશેષણને સાર્થક કહેવું ઉચિત છે. પ્રસ્તુત ન્યાયની ટીકામાં જે કે બ્રહ્મળી વેવિતવ્યે । ઉદા.માં પ્રસ્તુત ન્યાયની અનિત્યતા બતાવી છે, તે પણ આવા વ્યવચ્છેદક વિશેષણની અપેક્ષાએ કહેવી ઘટે છે. તે આ પ્રમાણે - ન્યા. મં. ટીકામાં દર્શાવેલું અને આગળ ‘પરામર્શ' વિવેચનમાં કહેવાતું આ ન્યાયની અનિત્યતાનું દે બ્રહ્મની વેતિવ્યે । એવું જે ઉદાહરણ છે, ત્યાં વાન્ પદમાં કે એવા પદનો સંભવમાત્ર છે. આથી તે દ્રાળી પદના સ્વરૂપદર્શક વિશેષણ રૂપે ઘટી શકે છે, વ્યવચ્છેદક વિશેષણરૂપે ઘટતું નથી. પણ અવતાર્થીનામપ્રયોગઃ । ન્યાયને નિત્ય માનીએ તો દ્વિત્વ સંખ્યાનું અભિધાન કરનાર વિભક્તિ પ્રત્યય વડે દ્વિત્વ સંખ્યા કહેવાઈ જવાથી દ્વે પદનો પ્રયોગ પુનઃ નિરર્થક બની જાય. આથી વતાર્થાનામ્ (૨/૨૮) એ ન્યાયને પ્રસ્તુતમાં અનિત્ય બનેલો સ્વીકારવાથી જ દે એવો પ્રયોગ સ્વરૂપદર્શક વિશેષણ રૂપે સાર્થક છે. (આ રીતે એવું ફલિત થાય છે કે, ઢે બ્રહ્મળી । એવો પ્રયોગ ઉતાર્થાનામ્ ન્યાયની અનિત્યતાના ઉદાહરણ રૂપે જરૂર કહી શકાય છે.) જો વતાર્થાનામ્ ૦ (૨/૨૮) ન્યાયને અનિત્ય માનીએ તો પણ સંભવ અસંભવ રૂપ વ્યભિચાર આવતો હોત તો પણ ઢે એવો પ્રયોગ વ્યવચ્છેદક વિશેષણરૂપે સાર્થક ગણાત. આથી કે પદ અનિત્યતાનું ઉદા. ન બની શકત. પણ અહીં તેવો સંભવ - અસંભવરૂપ વ્યભિચાર નથી. આથી જ ગ્રંથકારે જે ઢે બ્રહ્મળી વેવિતવ્યે । એવું આ ન્યાયની અનિત્યતાનું ઉદા. આપેલું છે, તે સંભવ - અસંભવ રૂપ વ્યભિચારને લઈને જ પ્રવર્તતાં એવા વ્યવચ્છેદકરૂપ બીજા પ્રકારના વિશેષણની અપેક્ષાએ જ ઘટે છે, એમ જાણવું. - B. કહેવાનો આશય એ છે કે, તાનામપ્રયોગ: (૧/૨૮) ન્યાયથી બ્રહ્મન્ શબ્દથી દ્વિવચનનો પ્રયોગ કરવાથી દ્વિત્વ - સંખ્યાનો બોધ થઈ જવાથી ‘ઢે' એવા દ્વિત્વ સંખ્યાબોધક પદનો સંબંધ થવો સંભવિત નથી. અને વાન્ શબ્દથી દ્વિત્વ સંખ્યાનો વ્યભિચાર પણ આવતો નથી, કારણ કે કહ્યું છે - ह्मणी પરમપર ૬ । બે બહ્મ છે. (૧) એક પરબ્રહ્મ = રાગાદિદોષ રહિત પરમાત્મા અને (૨) બીજો ૪૭૬ Page #525 -------------------------------------------------------------------------- ________________ ૨/૫૭. પરામર્શ. ર/૫૮. ન્યા. મં... ખપરબ્રહ્મ - પોતાનો આત્મા. બન્નેના પરિજ્ઞાનથી મિથ્યાજ્ઞાનાદિની નિવૃત્તિ થાય છે. અરે વહળ નિષ્પતિ: પર વહorfધતિ | અપર બ્રહ્મ - સ્વાત્માના જ્ઞાનને વિષે નિષ્ણાત બનેલો જ પરબ્રહ્મને પામે છે. પોતાનો આત્મા પણ ધ્યેય છે, અર્થાત્ આત્મ - નિરીક્ષણાદિ પણ કરવા યોગ્ય છે. કારણકે પોતાનો આત્મા પ્રસન્ન થયે જ તત્ત્વ પ્રસાદ પામે છે. અર્થાત્ પરબ્રહ્મ પ્રગટ થાય છે. શ. મ. બુ. ન્યા.માં કહ્યું છે કે, માત્મનો ધ્યેયત્વાન્ ! તસ્મિન્ દિ પ્રસને તત્ત્વ પ્રતીતિ . આમ બ્રહ્મ બે જ છે. એટલે ટૂંકમાં ‘વધળી વેલિતળે' એટલું જ કહેવું ઉચિત હોયને જે કે એવું વિશેષણ કહેલું છે - તે આ ન્યાયને નિરપેક્ષપણે જ મૂકેલું છે. જ્યાં વિશેષ્યની સંખ્યા બે પણ હોય અને બે કરતાં અધિક પણ હોય ત્યાં દે એવા વિશેષણ પદનો પ્રયોગ સાર્થક છે. જેમકે, દે તત્વે વેદિતાત્રે I અહિ “જીવ અને અજીવરૂપ તત્ત્વ જાણવા યોગ્ય છે,' એવા ભાવથી કહેવાયેલ છે, ઉક્ત પ્રયોગમાં તત્ત્વરૂપ વિશેષ્યમાં દ્વિત્વસંખ્યાનો સંભવ તો છે જ, પણ જીવાજીવાદિ ૯ તત્ત્વો હોવાથી દ્વિત્ય સંખ્યાનો સંભવ પણ હોયને વ્યભિચાર છે. આથી ત્યારે છે એવું વિશેષણ અધિક તત્ત્વો ત્રણ વગેરેનો વ્યવચ્છેદ કરનાર હોયને સાર્થક હોવાથી છે વગેરેનો વ્યવચ્છેદક | વિશેષણ રૂપે સંભવ છે, એમ જાણવું. ત્યારે ઉતાર્થનામયોગ: | ન્યાય અનિત્ય સમજવો. હા, જ્યાં પણ બહુવચન - પ્રત્યયનો પ્રયોગ હોય ત્યાં ત્રિ, વતુર્, વગેરે સંખ્યાવાચક શબ્દો વિશેષણ રૂપે મુકવા સાર્થક છે. કારણકે ત્રિત્વથી માંડી ચતુર્વ, પંચત્વ....વગેરે તમામ સંખ્યા શબ્દો બહુત્વ' - સંખ્યારૂપે છે. બહુવચન - પ્રત્યયથી એ તમામ ત્રિતાદિ સંખ્યાનું સામાન્યથી અભિધાન થાય છે, કહેવાય છે. આથી ત્યાં ચતુવ, પંચત્વાદિ (ચાર, પાંચ વગેરે) સંખ્યાનો વ્યવચ્છેદ - બાદબાકી - નિષેધ કરવા માટે આવશ્યક હોયને સાર્થક હોવાથી ત્રિ, વાર્ - આદિ સંખ્યાવાચક શબ્દનો પ્રયોગ આ ન્યાયને નિરપેક્ષ નહિ ગણાય. આથી આ ન્યાયની અનિત્યતાના ઉદા. રૂપે નહીં બને. અર્થાત્ પ્રસ્તુત ન્યાય હોવામાં પણ ચાર, પાંચ વગેરે સંખ્યાનો વ્યવચ્છેદ કરવાથી ત્રિ, વતુર્ વગેરેનો પ્રયોગ સાર્થક જ ગણાશે, એમ જણાય છે. ફક્ત એક – સંખ્યાવાળા અથવા બે સંખ્યાવાળા તરીકે નિશ્ચિત થયેલ એવા જ પોતાના વિશેષ્યભૂત શબ્દ સાથે વિશેષણભૂત , દિ વગેરેનો પ્રયોગ આ ન્યાયની અનિત્યતાના ઉદાહરણ રૂપે બની શકે, એમ જણાય છે. (૨/૫૭) | ૧૨૬. સર્વ વાગ્યે સાવધાનમ્ / ૨ / ૧૮ | ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ:- તમામ વાક્યો “અવધારણ = નિશ્ચય” અર્થ સહિત એવા જ અર્થનો બોધ કરાવે છે. અર્થાત્ વાક્યમાં “વ' વગેરે અવધારણ બોધક પદનો પ્રયોગ કરેલો ન હોય તો પણ સર્વવાક્યોમાં “અવધારણ' અર્થવાળા વ શબ્દનો લાભ થાય છે. આથી સાક્ષાત્ પ્રયોગ ન હોય તો પણ વ શબ્દને શેષ સમજવો. * પ્રયોજન :- સિદ્ધિઃ દાદાત્ (૧-૧-૨) એવા વચનથી સર્વત્ર સ્યાદ્વાદનો આશ્રય કરવાનો પ્રસંગ હોતે છતે પણ ક્યાંક જ સ્યાદ્વાદનો આશ્રય કરવા યોગ્ય છે, પણ સર્વત્ર નહિ, ૪૭૭ Page #526 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. એ વાતને જણાવવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- સમતાનાં તેને લીધે: (૧-૨-૧) સૂત્રથી “સમાનસ્વરનો સ્વ એવા સમાન સ્વર સાથે મળીને આસન્ન દીર્ઘ આદેશ થાય જ” એમ વાક્યનું અવધારણ = નિશ્ચય હોવાથી ટ્ટ + મામ્ = દુષ્કરમ્ ! એમ અહિ દીર્ઘ આદેશ થયો જ. જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞાપક છે – શ્રવૃતિ કૂવો વા (૧-૨-૨) સૂત્રમાં “વા’ એ પ્રમાણે વિકલ્પનું કથન. તે આ રીતે - આ ન્યાયનો અભાવ હોવામાં હૃસ્વ આદેશ થાય” એમ કહેવામાં હૃસ્વાદેશ થશે અને ન પણ થાય. કારણ કે વિધનિમણ/મત્રાધાષ્ટસંપ્રશ્નપ્રાર્થને (પ-૪-૨૮) સૂત્રવડે કામચાર' અર્થમાં પણ સપ્તમીનું વિધાન કરેલું છે. (કામચાર - મરજી પ્રમાણે - ઈચ્છા મુજબ - અર્થાત્ દૂર્વ: ચાત્ એમ કહેવાથી ઈચ્છા હોય તો હૃસ્વાદેશ કરવો, અને ઈચ્છા ન હોય તો ન કરવો – એવા અર્થનો લાભ થઈ જશે) આમ વિકલ્પના વિધાન વિના આપમેળે જ બે રૂપની સિદ્ધિ થઈ જવાથી શા માટે વિકલ્પનું વિધાન કરવું જોઈએ ? અર્થાત ન જ કરવું જોઈએ. પરંતુ દુ: ચાત્' એમ કહેવામાં પણ આ ન્યાયથી વ શબ્દ શેષ હોવાથી સાવધારણ જે વાક્ય હોવાથી “પૂર્વ: સાવ' એમ વાક્ય થવાથી “હ્રસ્વ નિત્ય જ થશે” આવી શંકાપૂર્વક વિકલ્પ કરવા માટે કરેલી “વા' એવી વિકલ્પોક્તિ - સફળ છે. આમ આ ન્યાયથી જ ઉઠેલાં સંદેહવડે ઋસ્કૃતિ pો વા (૧-૨-૨) સૂત્રમાં “વા' નું ગ્રહણ કરેલું હોયને તે આ ન્યાયની પ્રતીતિ કરાવે છે. વાક્યમ્' આ પદ ઉપલક્ષણ છે. તેથી ક્યાંક પદ પણ સાવધારણ - અવધારણ સહિત અર્થવાળું જાણવું. ઉદાહરણ - સુચાત્યપર્વે (૨-૧-૧૧૩) સૂત્રમાં “પપ પવ' એટલે કે અપદાદિમાં રહેલું હોય તો જ ઝ કે , પર છતાં.... (પૂર્વના આ કારનો લોપ થાય.) એ પ્રમાણે સાવધારણ = અવધારણ યુક્ત અર્થ થવાથી (બ્દી મઘમ્ ç + પ્રમ્ =) Gીમ્ રૂપમાં વૃજ્યનોડલ (૧-૧-૨૫) સૂત્રથી સમાસાદિ વૃત્તિના અંતભાગ (પ્ર - શબ્દ)ની પદસંજ્ઞાનો નિષેધ કરેલો હોવાથી, ગ શબ્દની પદસંજ્ઞાનો અભાવ થવાથી, શબ્દનો અ પર છતાં શબ્દના આ ના લુકૂની પ્રાપ્તિ હોવા છતાં પણ ન થાય.કારણકે મા શબ્દ જો કે સમાસ - અવસ્થામાં સમાસરૂપ વૃત્તિનો અંતભાગ હોવાથી વૃત્તોડસ (૧-૧-૨૫) સૂત્રથી પદસંજ્ઞાનો નિષેધ કરેલો હોવાથી પદ નથી, તો પણ જ્યારે સમાસની પૂર્વમાં ટ્રેન્ડી મરમ્ એ પ્રમાણે વિગ્રહ કાળે ગઇ શબ્દની પદ સંજ્ઞા હતી, ત્યારે આ ગ શબ્દનો કાર પદની આદિમાં રહેલો પણ હતો. આથી “અપદાદિસ્થ જ' એવું અવધારણ ભગ્ન થયું. (કેમકે આ એ કાર અમુક અપેક્ષાએ પદાદિ પણ છે. આથી તે પર છતાં ટુ શબ્દના કારનો લુફ ન થાય.) વળી જે આ કાર, નિયમથી પદાદિસ્થ (પદની આદિમાં રહેલો) જ છે, તે પર છતાં તુ ત્યારે (૨-૧-૧૧૩) સૂત્રથી આ નો લુફ થાય જ. જેમ કે, (દ્ + (શવ) + તિ =) પત્તિ | આ રૂપમાં (શવ) પ્રત્યયના આ કારનો ન્તિ પ્રત્યયમાં રહેલ મ પર છતાં લુફ થયો છે. આમ તુચ ૦ (૨-૧-૧૧૩) સૂત્રમાં મળે એ પદ અવધારણસહિત જ છે. = ૪૭૮ Page #527 -------------------------------------------------------------------------- ________________ ૨/૫૮. સ્વો. ન્યા... પરામર્શ... જ્ઞાપક - આ ન્યાયનું આપાદક = જ્ઞાપક છે, “' એ પ્રમાણે (‘ાવ' શબ્દ રૂપ) અવધારણરહિત કથન. આ અવધારણરહિત કથન, એ આ ન્યાયથી સ્વયં જ અવધારણનો લાભ થઈ જશે, એવી આશાથી જ કરેલું છે. અર્થાત્ આ ન્યાયથી જ અવધારણરહિત વિધાન સંગત હોયને તે આ ન્યાયને જણાવે છે. અનિત્યતા :- આ ન્યાય અસમર્થ = અનિત્ય છે. (અહીં આ ન્યાયની અનિત્યતાનું ઉદા. આપેલું નથી. સીધું જ અનિત્યતાનું જ્ઞાપક આપેલું છે.) અને આ ન્યાયની અનિત્યતાનું સમર્થક = જ્ઞાપક છે, દિર્ઘદ્ધ સુવતું મવતિ (૨૩૬) એવો ન્યાય. A. તે આ પ્રમાણે - જો સર્વ વાક્ય સાવધારણ જ હોય તો એકવાર જે વિધિ બદ્ધ = ગ્રંથસ્થ કરેલો હોય તે વિધિ સુબદ્ધ જ હોય, નિત્ય જ હોય. આથી શા માટે તે તે વિધિઓ બે વાર ગ્રંથસ્થ (સૂત્રસ્થ) કરાય ? અર્થાત્ ન જ કરવા જોઈએ. પણ જે કેટલાંક વિધિઓ બે વાર બદ્ધ છે, તેનું કારણ તે તે વાક્યનું નિવારણ જ છે. (૨૫૮) : સર્વોપણ વ્યાસ ૧. સ્વાદેશ થાય અને ન પણ થાય - આ ચત્ત - એમ કામચાર બતાવ્યો છે. જેમકે - જે પૈત્ર ! #ાત થવાનું છે એમ કહેવામાં આવે ત્યારે વિધિની જેમ કામચાર” અર્થ પણ જણાય છે. તે ચૈત્ર ! તુ અહિ ઈચ્છા મુજબ બેસ - એમ કહેવાતાં કામચાર અર્થ જણાવાથી - પોતાની રૂચિ પ્રમાણે તે ચૈત્ર ત્યાં બેસે અથવા ન પણ બેસે. આ પ્રમાણે અન્યત્ર પણ ‘કામચાર' અર્થ જાણવો. - ૨. : થતું' એ પ્રમાણે કહેવાતાં પણ આ ન્યાયથી “સ્વ નિત્ય થાય' એમ કહ્યું. જો કે સિદ્ધહેમ વ્યાકરણની બ્રહવૃત્તિમાં સર્વસૂત્રની વ્યાખ્યામાં “પતિ' એવું વર્તમાના વિભફત્યંત ક્રિયાપદ છે, તો પણ તેની લઘુવૃત્તિમાં સર્વત્ર “' એમ સપ્તમી (વિધ્યથી - વિભફત્યંત ક્રિયાપદનો જ પ્રયોગ કરેલો છે, તેની અપેક્ષાએ દસ્ક: ” એમ કહેલું છે. વળી કાકલકાયસ્થવડે કરેલી વ્યાકરણ સૂત્રોની લઘુવૃત્તિમાં સપ્તમી વિભફત્યંત ક્રિયાપદનો પ્રયોગ અનુચિત છે, એમ માની શકાય નહિ. કારણકે સર્વ વ્યાકરણ સૂત્રો ‘વિધિ' અર્થવાળો છે. અને વિધ્યર્થમાં તો ઉલટું સપ્તમી - વિભક્તિનો જ પ્રયોગ ઉચિત છે. આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ પણ સિદ્ધિ સહિત (૧-૧-૨) સૂત્રની ‘વારાQ (દ્ધિ થતું' એવી વ્યાખ્યામાં સપ્તમી (વિધ્યાર્થી વિભક્તિનો જ પ્રયોગ આદરેલો છે. કેટલાંક એવું પણ માને છે કે આ જ વાત' પદનો અધિકાર સર્વ વ્યાકરણ - સૂત્રોમાં યથાયોગ્ય રીતે અનુવર્તે છે.) ૩. “પદ પણ સાવધારણ હોય છે , એમ કહ્યું. કહેવાનો આશય એ છે કે, જયાં અવધારણાર્થક ઇવ પદ - કે જે શેષ = ગમ્યમાન છે, તેનો વાક્યસ્થ ક્રિયાપદ સાથે યોગ થાય ત્યારે – સમગ્ર વાક્ય સાવધારણ બનશે. અને જ્યારે “ઇવ' શબ્દનો વાક્યઘટક પદ સાથે યોગ = સંબંધ થશે, ત્યારે પદ સાવધારણ કહેવાશે. (૨/૫૮) પરામર્શ . A. આ જે પ્રસ્તુત ન્યાયની અનિત્યતાના જ્ઞાપક તરીકે દિર્ઘદ્ધ ૦ (૨/૩૬) ન્યાયને કહ્યો, તે Page #528 -------------------------------------------------------------------------- ________________ | ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ઉપલક્ષણ છે. તેથી આ ન્યાયના અપવાદભૂત જે દિર્ઘદ્ધ ૦ (૨/૩૬) થી માંડીને ૩UITોડવ્યુત્પનન નામને (૨૪૬) ન્યાય સુધી ૧૧ ન્યાયો કહેલાં છે, તે તમામ ન્યાયગત ઉદાહરણો પણ યથાયોગ્ય આ ન્યાયની અનિત્યતાના ઉદાહરણો બની શકે છે. અને તે ન્યાયો અનિત્યતાના જ્ઞાપક બની શકે છે. કારણ કે તે અગીયાર ન્યાયો એ પ્રસ્તુત સર્વ વીરચંડ (૨/૫૮) ન્યાયની અનિત્યતાના પ્રપંચભૂત = વિસ્તારરૂપ છે, એમ કાર્ય (૨/૩૫) ન્યાયનાં પ્રાન્ત જણાવેલું છે, એમ વિચારવું. (૨/૫૮) ११६. परार्थे प्रयुज्यमानः शब्दो वतमन्तरेणापि 'વર્થ મત્તિ / ૨ / ૧ // | ન્યારાર્થ મંજૂષા, ન્યાયાર્થ - વત્ પ્રત્યયનો અર્થ સાદૃશ્ય = સરખાપણું છે. પરાર્થને = બીજાના અર્થને જણાવવા માટે (અર્થાત્ વિશેષણ રૂપે) વપરાતો શબ્દ, વત્ પ્રત્યય વિના પણ વત્ પ્રત્યયાર્થ = સાદેશ્યને જણાવે છે. પ્રયોજન - અન્યથા = આ ન્યાયના અભાવમાં અન્ય - શબ્દની અન્યરૂપે અર્થાત એકની બીજા રૂપે પ્રરૂપણા કરવામાં વિરોધ આવે છે. માટે અન્યની અન્યરૂપે પ્રરૂપણામાં (કથનમાં) આવતા વિરોધનું નિરાકરણ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- વાચતઃ પુનાંખતી સ્વરે (૧-૪-૬૨) સૂત્રમાં ‘પુમાન' શબ્દનો પુંવદ્ = ‘પુલ્લિગ જેવો’ એમ સાદગ્ધરૂપ અર્થ, વત્ પ્રત્યય વિના પણ આ ન્યાયથી સિદ્ધ થાય છે. અહિ પરાર્થ – અન્ય અર્થ - (વિશેષ્યાર્થ) “નપુંસક (નપુંસકલિંગવાળો શબ્દ) છે. તે અર્થમાં એટલેકે ‘નપુંસક' રૂપ પરાર્થમાં પુમન શબ્દનો પ્રયોગ કરેલો છે. આથી આ સૂત્રનો અર્થ આ પ્રમાણે થાય - અન્યતઃ = એટલે વિશેષ્યના વશથી નપુંસક બનેલો નામિસ્વરાંત શબ્દ (નામ), ય આદિ સ્વરાદિ સ્વાદિ પ્રત્યય પર છતાં પુંવદ્ - પુંલ્લિગ દેશ થાય છે.) તેથી નપુંસકલિંગ શબ્દ હોવા છતાંય પુલ્લિગપણાના કાર્યોને પ્રાપ્ત કરે છે - એમ અહિ કહેવાનું તાત્પર્ય છે. જેમકે, કૃતવે છતાય | વગેરે પ્રયોગોમાં (વિશેષ્ય છત્ત શબ્દના વશથી નપુંસકરૂપે પ્રયોગ કરાતો) મૃ૬ - શબ્દ એ કુંવદ્ = પુલ્લિગ જેવો થવાથી નપુંસકલિંગને લઈને આવતો અનામસ્વરે નોડત: (૧-૪-૬૪) સૂત્રથી ન - આગમ ન આવ્યો. જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞાપક છે, વાડચત: પુમાંછલી, સ્વરે (૧-૪-૬૨) સૂત્રમાં “પુમાન એ પ્રમાણે નિર્દેશ જ. કારણકે આ ન્યાયનો અભાવ હોત તો “વત્' પ્રત્યયના પ્રયોગ વિના વત્ પ્રત્યયાર્થ - સાદેશ્યનો બોધ ન થવાથી “વત્' પ્રત્યયવાળો જ “કુંવત્' એ પ્રમાણે નિર્દેશ કરત. આમ “પુંવદ્' ને બદલે ‘પુમન' એ પ્રમાણે કરેલો નિર્દેશ, આ ન્યાય વિના અસંગત બની જતો હોયને તે આ ન્યાયને જણાવે છે. ૪૮૦ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૨/૫૯. ન્યા. મં.... ૨/૬૦. ન્યા. મં.... અનિત્યતા :- આ ન્યાય અનિત્ય હોવાથી પરત: સ્ત્રી પુંવત્ સ્થેાર્થેડનૂ૬ (૩-૨-૪૯) સૂત્રમાં પુંવર્ એ પ્રમાણે જ નિર્દેશ કરેલો છે. આ ન્યાયનો જો અહિ આશ્રય કરાત તો ‘જુમાન્’ એ પ્રમાણે કહેવામાં પણ વત્ પ્રત્યયાર્થ = સાદશ્ય જણાઈ જતો હોવાથી સરી જાત. આમ આ ન્યાયનો અનાશ્રય કરેલો માનવાથી જ ‘પુંવર્' એવો નિર્દેશ કરેલો ઘટે છે. (૨/૫૯) ११७. द्वौ नञौ प्रकृतमर्थं गमयतः ॥ 11 ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- બે નક્ શબ્દો પ્રકૃત મૂળ અર્થને જણાવે છે, એમ શબ્દાર્થ છે. અહિ ‘નૌ'. એ પ્રમાણે અર્થપ્રધાન નિર્દેશ હોવાથી નૌ પદથી નગ્ શબ્દ ન લેવા, પણ ‘નિષેધરૂપ’ ગ્ શબ્દાર્થ લેવા. આમ બે નિષેધો (નઞર્થ), એ બે નિષેધના પ્રયોગની પહેલાં જે પ્રકૃત = મૂળ વિધિરૂપ (વિધેયાત્મક) અર્થ હતો, તે અર્થને કહે છે, એમ ફલિતાર્થ છે. (આનું પ્રયોજન અંતે કહેવાશે.) = ઉદાહરણ :- ૬ નામ્મેસ્વાત્હિત્યુત્તરપઙેડમ: (૩-૨-૯) સૂત્રમાં વિભક્તિ પ્રત્યયના લુપ્ના ‘નિષેધ’ અર્થવાળો નળ્ શબ્દ કહેલો છે અને એ આગળ આગળ અનુવર્તે છે. અને પછી ને-સિદ્ધસ્થ (૩-૨-૨૯) એ સૂત્રમાં સ્થિત દ્વિતીય નસ્ - શબ્દાર્થ સાથે મળીને વિભક્તિપ્રત્યયના લોપની વિધિને જ જણાવે છે, નિષેધને નહિ. અર્થાત્ વિભક્તિનો લોપ ન થાય - એવો અર્થ અનુવર્તતો હોયને તેમાં નેસિદ્ધસ્થે સૂત્રમાં કહેલ બીજો નઞર્થ ભળવાથી - વિભક્તિનો લોપ ન થાય એવું નહિ, પણ લોપ જ થાય, એ પ્રમાણે વિધેયાત્મક અર્થને જણાવેલ છે. શાષક :- આ ન્યાયનું ઉન્નયન જ્ઞાપન, ૧ નાર્યેસ્વરાત્ ૦ (૩-૨-૯) સૂત્રથી વિભક્તિના લુનો નિષેધાર્થક નૃત્ અનુવર્તતો હોવા છતાંય, વિભક્તિના લુપ્નું વિધાન કરવા માટે નૅસિદ્ધસ્થે (૩-૨-૨૯) સૂત્રમાં ફરીથી નગ્ નું ગ્રહણ કરવાથી થાય છે. જો બીજા નન્ થી પૂર્વ - નક્ સંબંધી નિષેધરૂપ અર્થ જ દઢ કરાતો હોત, તો વિભક્તિ લોપનો નિષેધ કરવા માટે નમ્ અર્થ નિષેધ અનુવર્તતો હોવા છતાંય વિભક્તિ લોપનું વિધાન કરવા માટે નેસિદ્ધસ્થે (૩-૨-૨૯) સૂત્રમાં આચાર્ય ભગવંત શા માટે ફરી દ્વિતીય નગ્ નું ગ્રહણ કરે ? અર્થાત્ ન જ કરે. પણ જે પૂર્વોક્ત સૂત્રમાં દ્વિતીય નગ્ નું ગ્રહણ કરેલું છે, તે આ ન્યાયથી પ્રથમ નગ્ - અર્થ સાથે મળીને દ્વિતીય નઝ્ અર્થ વડે વિધિરૂપ અર્થ થવાની સંભાવના હોવાથી જ કરેલું છે. આમ આ ન્યાયથી જ સંગત બનતું વિધિરૂપ અર્થના અભિધાન માટે દ્વિતીય નગ્ નું ગ્રહણ, આ ન્યાયને જણાવે છે. પ્રશ્ન :- આ ન્યાયનું પ્રયોજન શું છે ? અર્થાત્ આ ન્યાયની કોઇ જરૂર નથી. શબ્દશક્તિના સ્વભાવથી જ દ્વિતીય નગ્ એ વિધિ અર્થને જ જણાવશે. ૪૮૧ Page #530 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપાન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. જવાબ :- ના, નમોનમસ્તે સતતં નમોનમઃ | વગેરે પ્રયોગોમાં નમ: વગેરે શબ્દોનો અનેકવાર પ્રયોગ થવામાં “નમસ્કારરૂપ સ્વાર્થનું દઢીકરણ જ દેખાય છે. (પણ વિરુદ્ધાર્થની (મૂળ = વિધેયરૂપ અર્થની) પ્રતીતિ થતી નથી. તેથી અનેકવાર નિમ્ શબ્દનો પ્રયોગ પણ સ્વાર્થનું દઢીકરણ કરવા માટે જ થવાનો પ્રસંગ હોયને તેનો નિષેધ કરવા માટે આ ન્યાય સાર્થક છે. અહિ તો એમ જે કહ્યું છે, તે સમ - સંખ્યામાં ઉપલક્ષણ છે. તેથી ૪, ૬, વગેરે નગર્થ - જે નિષેધ, તે પણ વિધિ અર્થને જ જણાવે છે. અને ૧, ૩, વગેરે વિષમ સંખ્યાવાળા નમ્ અર્થ (નિષેધ) - એ નિષેધને જણાવનારા છે, એમ સમજવું. A. અનિત્યતા :- આ ન્યાય અનિત્ય હોવાથી “સંભ્રમ' વગેરે અર્થ જણાતો હોય ત્યારે નર્ નો અનેકવાર પ્રયોગ હોવામાં પણ નિષેધાર્થ જ થાય છે. જેમકે, કોઈ ભોજન કરનાર માણસને પીરસનાર કોઈ વ્યક્તિ એ કહ્યું કે “અમુક ખાદ્યપદાર્થ તમને પીરસું છું, ત્યારે તે ખાદ્યવસ્તુને નહિ ઈચ્છતો તે જમનાર માણસ એકાએક ઉત્તર આપે છે - ૧ | ના ના, મને નથી જોઈતું. જ. અહિ બે નગ્ન નો પ્રયોગ પણ નિષેધ અર્થને જ જણાવે છે. અર્થાત્ બે નગ્ન અર્થ અહિ સ્વાર્થ = નિષેધનું જ દઢીકરણ કરે છે, પણ વિધિ અર્થને જણાવતો નથી. માટે બે નમ્ર વિધિ અર્થને જ જણાવે એવો નિયમ - એકાંત ન હોવાથી આ ન્યાય નિત્ય નથી. (૨/૬૦). પિરામર્શ ) A. જો કે અહિ પૂર્વોક્ત રીતે, બે નન્ અર્થ (નિષેધ) એ વિધિ અર્થને જણાવે છે, એવું જણાવવા માટે આ ન્યાય છે – એમ કહેલું છે, તો પણ આ વસ્તુ શબ્દશક્તિના સ્વભાવથી જ સિદ્ધ છે. એટલેકે નગ્ન શબ્દ સ્વભાવથી જ પૂર્વાદિષ્ટ વસ્તુનો નિષેધ વાચક હોવાથી પ્રથમ નગર્થ જે નિષેધ, તેનો નિષેધ કરવા દ્વારા બીજો નગર્થ - નિષેધ એ વિધિ અર્થને જણાવશે, અને પ્રકરણવશાત જણાતાં “સંભ્રમ' અર્થમાં નમ્ શબ્દનો પ્રયોગ કરાયો હોય ત્યારે તેનો ૨, ૪ વાર પ્રયોગ કરવા છતાં ય નિષેધ અર્થનું જ દઢીકરણ કરાય છે. આમાં શબ્દની શક્તિનો સ્વભાવ જ હેતુ છે. આમ આ ન્યાય એ શબ્દશક્તિના સ્વભાવનો પરિચય કરાવનારો અર્થાત્ અનુવાદ કરનારો માનવો જોઈએ. આથી આ ઉક્તિ વિશેષ જ છે. આ પ્રમાણે બીજા પણ કેટલાંક ન્યાય શબ્દશક્તિના સ્વભાવને જ જણાવનારા હોય છે, એવો કેટલાંક વિદ્વાનોનો અભિપ્રાય છે. (૨૬૦). ११८. चकारो यस्मात्परस्तत्सजातीयमेव समुच्चिनोति ॥२/६१ ॥ ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ:- વ્યાકરણ સૂત્રમાં અવ્યય જે શબ્દની પરમાં હોય, તે શબ્દના સજાતીય જ બીજા શબ્દનો સમુચ્ચય = સંગ્રહ કરે છે. પ્રયોજન -૨ અવ્યયનો સામાન્યથી સમુચ્ચય માત્ર અર્થ હોવાથી વિજાતીય શબ્દનો પણ ૪૮૨. Page #531 -------------------------------------------------------------------------- ________________ ૨/૬૧. ન્યા. મં.... સમુચ્ચય થવાનો પ્રસંગ હોયને, તેનું વ્યવસ્થાપન = નિયમન કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- ૧. “ઉપસર્ગથી પર ર વડે સજાતીય ઉપસર્ગના” સમુચ્ચયનું ઉદાહરણ - પ્રતેશ વધે (૪-૪-૯૪) સૂત્રમાં પ્રતિ ઉપસર્ગથી પર રહેલાં ૨ વડે પૂર્વસૂત્રથી ૩૫ - ઉપસર્ગનો જ સંગ્રહ થાય છે. ૨. “પ્રકૃતિથી પ્રકૃતિનો સંગ્રહ - શ શ્રેનેડનનગ્રમાણે (૧-૩-૪૬) સૂત્રમાં તત્ પ્રકૃતિથી પર ૨ થી તત્ એવી પ્રકૃતિનો પૂર્વસૂત્રથી સંગ્રહ કરેલો છે. ૩. “પ્રત્યયથી પ્રત્યાયનો” - માઁ ૨ (૧-૪-૩૯) સૂત્રમાં હિ પ્રત્યય સંયુક્ત ર થી ઘુટું પ્રત્યાયનો સમુચ્ચય. ૪. “આદેશથી આદેશનો સમુ. - મા ર હૈ (૪-૨-૧૦૧) સૂત્રમાં ના આદેશથી પર ૨ વડે રૂ અને હુઁ આદેશનો સમુ. (તથી નહાદિ, નહિ , નદીદિ એમ ૩ રૂપ થાય છે.) ૫. “આગમથી આગમનો” - મઠ તૌલ્વે (૪-૩-૧૧૫) અહિ કહું આગમથી પર થી ૩ આગમનો સમુ. કરેલો છે. તેથી યસ્થતિ, ટૂધ્યસ્થતા એમ બે રૂપો સિદ્ધ થયા.) ૬. “અર્થથી અર્થનો” તિરતિક્રમે ૨ (૩-૧-૪૫) અહિ ‘અતિક્રમરૂપ અર્થ બોધક શબ્દથી પર ર વડે ‘પૂબા' અર્થનો સમુ. થાય છે. (તેથી રાજ્ઞાનતિન્તિઃ તિરાના ની જેમ શોપનો રાજા - તિરાંના | એમ પણ સમાસ થાય.) ૭. “વાક્યાર્થથી વાક્યર્થનો'તી વ્યાધ્યાને પ્રસ્થાત્િ (દ-૩-૧૪૨) સૂત્રમાં “તી વ્યા' રૂપ વાક્યથી પર 3 વડે ‘તત્ર અવે' રૂપ વાક્યર્થનો સમુ. થાય છે. (વૃતાં વ્યસ્થાનમ્ અથવા કૃત્યુ ભવં વા, ઋર્તિ૬ ) - આ ઉદાહરણોમાં ૨ થી અનુક્રમે (૧) ૩૫ત્ - એમ ઉપસર્ગ, (૨) તક એમ પ્રકૃતિ (૩) : - એ પ્રમાણે આદેશ (૪) પુટિ - એમ પ્રત્યયનો (૫) સ્તોડનઃ - એમ આગમનો (૬) પૂનાયા- એમ અર્થનો (૭) તત્ર પર્વ - એમ વાક્યર્થનો સમુચ્ચય થાય છે. પ્રશ્ન :- અર્થ અને વાક્યર્થમાં શું તફાવત છે? (કે જેથી તમે એનો જુદો નિર્દેશ કરેલો છે ?). . જવાબ :- એકપદરૂપ હોય તે અર્થ કહેવાય અને બે વગેરે પદવાળો પ્રયોગ હોય તે વાક્યર્થ કહેવાય. જ્ઞાપક - આ ન્યાયનું વિમુદ્રક = જ્ઞાપક છે, પૂર્વોક્ત જ જોશ વધે (૪-૪-૯૪) વગેરે સૂત્રોમાં વિજાતીય શબ્દના સમુચ્ચયનો નિષેધ કરવા માટે પ્રયત્ન ન કરવો. તે આ પ્રમાણે - વ શબ્દનો આ સૂત્રોમાં સમુચ્ચય જ અર્થ છે. અને સમુચ્ચય કરવા યોગ્ય વસ્તુ તો વિફરી નવને (૪-૪-૯૩) વગેરે પૂર્વસૂત્રમાં બે પ્રકારે છે. (૧) સજાતીય અને (૨) વિજાતીય. તેમાં સજાતીય જ ઉપસર્ગ વગેરે સમુચ્ચય કરવાને ઈષ્ટ છે, પણ વિજાતીય વન - રૂપ અર્થ વગેરેનો સમુચ્ચય ઈષ્ટ નથી. તેથી વિજાતીય સમુચ્ચયનો વ્યવચ્છેદ = નિષેધ કરવા માટે કોઈ પ્રયત્ન કરેલો દેખાવો જોઈએ. પણ જે તેવો પ્રયત્ન કરેલો નથી, તે આ ન્યાયની આશાથી જ કરેલો નથી. અર્થાત્ આ ન્યાયથી જ ૨ જેની પરમાં હશે, તે શબ્દના “સજાતીય' જ શબ્દનો સમુચ્ચય કરશે, એ સિદ્ધ થઈ જવાથી તે માટે બીજો કોઈ પ્રયત્ન ન કરવો તે નિર્દષ્ટ | સંગત હોયને તેથી આ ન્યાય જણાય છે. ૪૮૩. Page #532 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વીપશન્યાસનો સવિવેચન ગુરાનુવાદ. આ ન્યાયની અનિત્યતા જણાતી નથી. અને “સમુશ્વિનોતિ' એવું પદ આ ન્યાયસૂત્રમાં કહેલું હોવાથી, “સમુચ્ચય” અર્થવાળા જ ર કારનું આ પ્રમાણે નિયમન કરાય છે. “અનુકર્ષણ” અર્થવાળો ૧ શબ્દ તો વિજાતીય શબ્દનું પણ અનુકર્ષણ કરે છે, અને જે રીતે અનુકર્ષણાર્થક શબ્દ વિજાતીય શબ્દનું અનુકર્ષણ કરે છે, તે પ્રમાણે જ આગળના ન્યાયમાં કહેવાશે. (૨૬૧) સ્વોપણ વ્યાસ ૧. તી વ્યાક્યાને પ્રસ્થાત (૬-૩-૧૪૨) સૂત્રનો અર્થ આ પ્રમાણે છે - તી - એટલે પછી - વિભત્યંત ગ્રંથવાચક નામથી “વ્યાખ્યાન' અર્થમાં અને તત્ર - એટલે સપ્તમી - વિભત્યંત નામથી મવ = થનાર' અર્થમાં યથાયોગ્ય મદ્ વગેરે પ્રત્યયો થાય છે. આવો અર્થ થવાથી ‘તી વ્યારથાનમ' એમ એક વાક્યર્થ થાય છે અને “તત્ર ભવમ્' એમ બીજો વાક્યર્થ થાય છે. આ પ્રમાણે બે વાક્યર્થો અહીં ભેગા મળેલાં જાણવા. જેમકે, કૃતાં ચાલ્યાન, કૃત્યુ પર્વ વા - કૃત + અક્ = વાર્તમ્ ! એ રીતે - પ્રતિક્રિીયમ I શેષ સુત્રોના ઉદાહરણાદિ પ્રસિદ્ધ હોવાથી દર્શાવાતાં નથી (૨/૬૧) (૨૨૬. ચીનુpણું નાનુવર્તત / ૨ / ૬૨ || ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ:- ૪ કાર વડે અનુકૃષ્ટ - પૂર્વસૂત્રથી અનુકર્ષણ કરાયેલ - ખેંચાયેલ પદ અથવા વાક્ય આગળના સૂત્રમાં જતું નથી. અર્થાત્ તેની અનુવૃત્તિ આગળ જતી નથી. પ્રયોજન :- અપેક્ષાતોડધિજાટ (૧/૧૨) (અપેક્ષા - ઈષ્ટતા - ઈચ્છા અનુસાર અધિકારની પ્રવૃત્તિ – નિવૃત્તિ થાય છે) એ ન્યાયથી પૂર્વસૂત્રથી વડે અનુકૂષ્ટ - અનુવર્તન કરાયેલ પદાદિની, ઉત્તરસૂત્રમાં પણ અનુવૃત્તિ થવાનો પ્રસંગ હોયને, તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- (૧) પદ સંબંધી - આ પ્રમાણે છે - પડવાશ્ચતુર્થાન્તાચતુર્થ: રોશ પ્રત્ય) (૨-૧-૭૭) સૂત્રમાં ‘થ્વોશ' એમ અહિ વડે અનુકૃષ્ટ “પતાને' એવા સપ્તમ્મત પદનું ધારીતથa (૨-૧-૭૮) એ ઉત્તરસૂત્રમાં અનુવર્તન થતું નથી". ૨. વાક્ય સંબંધી - સરોડા: પોલાયાં ત્યારે (૨-૩-૪૪) સૂત્રથી “પોક્ષાયાં ત્યારે આ વાક્ય સ્વ ધાતુની અપેક્ષાએ વિજાતીય છે. (કેમકે ધાતુની અપેક્ષાએ તો ધાતુ જ સજાતીય કહેવાય.) તેમ છતાં તે વાક્ય વશ (૨-૩-૪૬) એ ઉત્તરસૂત્રમાં ર થી અનુકૃષ્ટ છે. અને આથી આ ન્યાયથી નિષેધ થવાથી પરિ િસેવ: (૨-૩-૪૬) એ ઉત્તરસૂત્રમાં થી અનુકૂષ્ટ વાક્યર્થનું અનુવર્તન થતું નથી. તેથી સ્વ ધાતુનું પરીક્ષા - વિભક્તિ પર આવતાં દ્ધિત્વ કરાવે છn (fe + સસ્વ + અત્ સ્થિતિમાં) આદિમાં રહેલ દ્વિરુક્ત સ નો ઘ થાય. પણ દ્વિતીય સ.નો ૫ ન થાય. જેમકે, પરિષસ્વ જ્યારે પff: સેવ: (૨-૩-૪૬) સૂત્રમાં પૂર્વ સૂત્રમાં ૨ થી અનુકૃષ્ટ -४८४ Page #533 -------------------------------------------------------------------------- ________________ ૨/૬૨. ન્યા. મં... સ્વો. ન્યા ‘ક્ષામાં ત્યારે એવા વાક્યર્થનું અનુવર્તન ન થવાથી સેલ્ ધાતુના બન્નેય નો પરીક્ષા - વિભક્તિપ્રત્યય પર છતાં પ થાય, જેમકે, જિવે શંકા - ૨ થી અનુકૃષ્ટ એમ જ શા માટે કહ્યું ? સમાધાન :- ૨ થી સમુચ્ચિત હોય તે પદ કે વાક્ય તો ઈચ્છાનુસારે – ઉત્તર સૂત્રમાં અનુવર્તન પામે જ છે. માટે ૨ થી અનુકૃષ્ટ' એમ કહ્યું. જેમ કે - મોનો વોશ (૨-૧-૬૭) સૂત્રમાં વોશ એમાં શબ્દ એ “પાને' એવા પદના “સમુચ્ચય' અર્થવાળો છે. અને તેથી થી સમુચ્ચિત - સંગૃહીત ‘પાન્ત' એવું પદ સંä૦ (૨-૧-૬૮) વગેરે ઉત્તર સૂત્રમાં પણ અનુવર્તે છે. જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞાપક - વશ (૨-૩-૪૫) સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં “ કાર પરીક્ષાયાં ત્યારે એવા અર્થના અનુકર્ષણ માટે છે, અને તેથી આગળના સૂત્રમાં તેની અનુવૃત્તિ થતી નથી.” (. પરોક્ષાથાં વારિત્યાનુવર્ષાર્થ: તતશોત્રાનનુવૃત્તિઃ 1) આવા અક્ષરો જ (જ્ઞાપક) છે. અર્થાત “અનુકર્ષણાર્થક હોવાથી થી અનુકૃષ્ટ અર્થની ઉત્તરસૂત્રમાં અનુવૃત્તિ થતી નથી - એ વિધાનથી એવું ફલિત થાય છે કે, પાનુષ્ઠ નાનુવર્તત ! એવો ન્યાય છે. આ પ્રમાણે આવા ન્યાયથી જ પૂર્વોક્ત વિધાન સંગત થતું હોયને તે આ ન્યાયને જણાવે છે. અનિત્યતા :- આ ન્યાયનો અનાદર - અનાશ્રય થવાથી મરણતોષનિશાને જ્ઞ (૪-૨-૩૦) સૂત્રમાં “વ શબ્દ એ ‘fબર ૨' એવા અર્થના અનુકર્ષણ માટે છે” (વો ‘વિ ૨' ત્યચાનુfણાર્થ:) - એ પ્રમાણે કહેલું હોવા છતાં ‘વિ ' એવા અર્થનું આગળ વહ: શા (૪-૨-૩૧) વગેરે સૂત્રમાં અનુવર્તન સિદ્ધ થયું. (૨/૬૨) વોપણ ન્યાસ * ૧. પ્રશ્ન :- પૂર્વન્યાયની છેલ્લી પંક્તિમાં તમે કહ્યું છે કે, અનુકર્ષણાર્થક વડે તો વિજાતીયનું પણ અનુકર્ષણ થાય છે. તે આ રીતે - વિનાતીયસ્થનુષતિ / અહિ ‘’ શબ્દથી સજાતીય - અનુકર્ષણ પણ આલિપ્ત છે. તો અહિ સજાતીય - અનુકર્ષણનું ઉદાહરણ શા માટે ન આપ્યું ? સમાધાન - ઉદાહરણ કહેવાના સમયે - એમ ૪ કાર વડે ‘પરાન્ત' એવા પદનું અનુકર્ષણ થાય છે, એમ જે કહેલું છે, તેમાં પ્રત્યય સાથે યુક્ત ૪ વડે પદના અનુકર્ષણ - રૂપ હોયને વિજાતીય હોવા છતાંય) તે જ સજાતીય - અનુકર્ષણનું ઉદાહરણ જાણવું. કારણકે, પરાન્ત (૨-૧-૬૪) સૂત્ર એ સપ્તમ્મન્ત પદ હોવાથી સપ્તમ્યત્ત શ્લોથ એનું સજાતીય છે. આમ સપ્તમ્યન્તપણાથી અહિ સજાતીયાનુકર્ષણની પણ વિવસા કરી શકાય છે. - ૨. fજ ૪ - એના અનુકર્ષણ માટે 2 કાર છે, એમ મળતોષMo (૪-૨-૩૦) સૂત્રની છ. 9. માં કહેલું છે. જો કે - મરણતોષM૦ (૪-૨-૩૦) સૂત્રના લઘુન્યાસમાં આ ન્યાયના ભયથી જાસકારે આ પ્રમાણે ઉત્તર કહેલો છે કે, “= શબ્દ થી “' એમ અનુકર્ષણ કરાતું નથી, કિન્તુ અધિકારથી પ્રાપ્ત આવેલાં એવા જ ff ’ એમ 7 થી અનુમાન કરાય છે.” પરંતુ વાસનો આ અભિપ્રાય બરોબર જણાતો નથી. કારણકે અધિકારથી આવેલાં પ્રત્યયાદિ અર્થનું જ્ઞાપન કરવા માટે જો = ૪૮૫ = Page #534 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ૪ નો પ્રયોગ કરાય, તો અન્ય અધિકારોમાં પણ તે માટે ર શબ્દોનો પ્રયોગ કરેલો દેખાવો જોઈએ. પણ તે માટે 7 શબ્દોનો પ્રયોગ દેખાતો તો નથી. આથી અમારા વડે 7 કાર એ “fm 7' એવા અર્થના સમુચ્ચય માટે છે, એવા બ્રહવૃત્તિકારના વચનને આગળ કરીને આ ન્યાયની અનિત્યતાનું અહિ ઉદ્દભાવન કરાયું છે. (૨/૯ર) (૬૨૦. ચીનુણેન ર યથાસંશ્ચમ્ / ૨ / દુર || વ્યિાસાર્થ મળ્યા ન્યાયાર્થ :- વ વડે અનુકૃષ્ટ શબ્દ સાથે યથાસંખ્ય થતું નથી. અર્થાત ૨ વડે પૂર્વસૂત્રથી અનુકૃષ્ટ = આક્ષિપ્ત ખેંચાયેલ શબ્દ એ યથાસંખ્ય સંબંધ (અથવા વ્યાખ્યા) કરવામાં ઉપયોગી બનતો નથી. પ્રયોજન - યથાસંયમનુણ: સમાનામ્ (૧/૧૦) ન્યાયનો અપવાદ આ ન્યાય છે. અર્થાત્ 7 થી અનુકૂષ્ટ શબ્દ સાથે પણ પૂર્વોક્ત ન્યાયથી યથાસંખ્ય રૂપે વ્યાખ્યાન (સંબંધ) કરવાની પ્રાપ્તિ હોયને, તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- વૌ ના સન વાધ્વ: (૪-૩-૨૫) સૂત્રનો અર્થ ઉદાહરણ રૂપે છે. તે આ પ્રમાણે છે - વૌ = ૩ કાર અને રૂ કાર ઉપાંત્યમાં હોતે છતે, વ્યંજનાદિ ધાતુથી પર. જે સેટુ વા અને તેનું પ્રત્યય, તે પ્રત્યેક વિકલ્પ વિસ્ - જેવા થાય છે. જેમકે, વિવા, मोदित्वा । मुमुदिषते, मुमोदिषते । लिखित्वा, लेखित्वा । लिलिखिषति, लिलेखिषति | माम माल क्त्वा અને સન એ બે પ્રત્યયનો વૌ = ૩ કાર અને હું કાર - રૂપ બે નિમિત્તો સાથે સંખ્યાવડે અને વચનવડે સામ્ય હોવામાં પણ (યથાસંયમનુશ૦ (૧/૧૦) ન્યાયથી પ્રાપ્તિ હોવામાં પણ) યથાસંખ્ય વ્યાખ્યાન કરાતું નથી. કારણકે હવા પ્રત્યયએ “સત્ વ' એમ ૨ થી અનુકૃષ્ટ છે. ‘મથ્ય:' એવા સૂત્રના અંશની વ્યાખ્યા અહિ કરેલી નથી, કેમકે તેના વિના પણ પ્રસ્તુત ન્યાયના ઉદાહરણની સિદ્ધિ થઈ જાય છે. જ્ઞાપક :- આ ન્યાયનું ખ્યાપક = જ્ઞાપક છે, યથાસંધ્યાનુદ્દેશ:૦ (૧/૧૦) એવો ન્યાય હોવાથી વૌ એના ૦ (૪-૩-૨૫) વગેરે સૂત્રમાં ૨ કારથી અનુકૃષ્ટ શબ્દ સાથે પ્રાપ્ત યથાસંખ્ય કહેવું અનિષ્ટ છે, તો પણ તેનો નિષેધ કરવા માટે કોઈ પ્રયત્ન ન કરવો. અર્થાત આ ન્યાયથી જ ૨ થી અનુકૃષ્ટ સાથે યથાસંગનો નિષેધ થઈ જશે, એવા આશયથી જ અન્ય પ્રયત્ન ન કરવો સંગત | નિર્દોષ હોય તે આ ન્યાયને જણાવે છે. * અનિત્યતા :- આ ન્યાય ક્યારેક અશક્તિમાન્ = અનિત્ય બને છે. આથી શરૃાË ત્યાશ (૫-૪-૩૫) સૂત્રમાં ૨ વડે પૂર્વસૂત્રથી અનુકૃષ્ટ જે સપ્તમી વિધ્યર્થ) - વિભક્તિ, તેની સાથે ‘તારું' એમ ‘શક્ત” અને “અહ” એ બે અર્થ સાથે યથાસંખ્ય સંબંધ (કથન) નો ભંગ કરવા માટે ‘ત્યાશ' એમ બહુવચન કરેલું છે. જો આ ન્યાય સર્વત્ર નિત્ય હોત તો ત્યએમ ४८६ Page #535 -------------------------------------------------------------------------- ________________ ૨/૬૩. ન્યા. મં.... સ્વ. ન્યા... પરામર્શ.... એકવચનવડે કહેવામાં પણ કૃત્ય પ્રત્યય અને સતી રૂપ આખ્યાત વિભક્તિ સાથે શત અને બઈ અર્થના યથાસંખ્ય અન્વયની પ્રાપ્તિ જ નથી. કારણકે સપ્તમી રૂપ આખ્યાત વિભક્તિ એ વ વડે અનુકૃષ્ટ હોયને આ ન્યાયથી યથાસંખ્ય કહેવામાં અનુપયોગી જ બને છે. પરંતુ આ ન્યાય સર્વત્ર નિત્ય નથી, તેથી ર થી અનુકૃષ્ટ વિધ્યર્થ – સપ્તમી પણ યથાસંખ્ય કથન કરવામાં ઉપયોગી બનશે એવી દહેશતથી જ યથાસંગનો ભંગ કરવામાં બહુવચન મૂકેલું ઘટતું હોયને તેથી આ ન્યાયની અનિત્યતા જણાય છે. શંકા - કૃત્ય પ્રત્યયો ઘણા હોવાથી જ આ બહુવચન મુકેલું હોય - એમ શાથી ન કહેવાય ? સમાધાન :- વૈષાનુશાવરે ચેપગ્નગી (પ-૪-૨૯) સૂત્રમાં જે પચ્ચી એમ દ્વિવચન પ્રયોગ કરેલો છે, તેનાથી કૃત્ય પ્રત્યયોથી એકવચન પ્રયોગનું પણ અનુમાન કરાય છે. અર્થાત્ જો કૃત્યપ્રત્યયોથી બહુવચન થયું હોત તો અહિ “પશૃંગ:' એમ બહુવચન નિર્દેશ કરત. આમ પ્રસ્તુતમાં પણ ‘કુશ’ એવો લઘુભૂત નિર્દેશ કરવો જોઈએ. પણ જે બહુવચન વડે નિર્દેશ કરેલો છે, તે યથાસંખ્ય ભંગ માટે હોયને આ ન્યાયની અનિત્યતા જણાવે છે. (૨/૬૩) વોપણ વ્યાસ ૧. શંકા - શાર્દ કૃત્યa (પ-૪-૩૫) સૂત્રમાં ‘:' એમ એકવચન પ્રયોગ કરાય તો પણ અહિ યથાસંખ્ય ભંગ થવાનો પ્રસંગ શી રીતે આવે ? અથત કૃત્ય પ્રત્યયો તો ઘણા હોવાથી બહુત્વ સંખ્યા વિશિષ્ટ કૃત્યપ્રત્યયો સહિત સપ્તમી વિભક્તિનો, તિત્વ સંખ્યાવાળા અને - શબ્દો સાથે સમસંખ્યાનો અભાવ હોવાથી ત્ય%' એમ એકવચન પ્રયોગ હોવામાં પણ યથાસંખ્યની પ્રાપ્તિ જ નથી. - સમાધાન - સાચી વાત છે, પરંતુ ત્ય:” એ પ્રમાણે કૃત્ય પ્રત્યયોની એક જાતિનો આશ્રય કરાય ત્યારે સવકૃત્ય પ્રત્યયોની એકત્વસંખ્યા જ ગણાય. (કારણ કૃત્ય વ્યક્તિઓ અનેક હોવા છતાં ય કૃત્ય કૃત્યત્વ) - જાતિ તો એક જ છે.) આમ જાતિ વિવક્ષામાં ૮ - શબ્દથી એકવચન પણ આવશે. આવા એકવચન સહિત કૃત્ય શબ્દથી યુક્ત સપ્તમીનો શક્ત અને મઈ એવા બે શબ્દો સાથે યથાસંખ્ય સંબંધ થવાની જે પ્રાપ્તિ છે, તેનો ભંગ કરવા માટે ત્યાઢ એમ જે કહેલું છે, તે સાર્થક જ છે. (૨/૬૩) [ પરામર્શ | * ન્યાસસાર સમુદ્ધાર - લઘુન્યાસમાં બહુવચન અંગે જે ચર્ચા છે, તેનાથી એવું જણાય છે કે, ક્ષત્રિયાત્ સત્ ના પ્રત્યે ઉદાગ (૬-૧-૧૧૪) સૂત્રમાં “અપત્ય'ગ્રહણ વડે “મુવીયાને તે કથાસંમ્' એવો ન્યાય જણાય છે. તે આ રીતે - શતાë કૃત્યa (૫-૪-૩૫) સૂત્રમાં વહુવાનમિદોત્તરત્ર ૨ થાસંનિવૃાર્થમ્ આ ગ્રંથની વ્યાખ્યાના અવસરે લઘુન્યાસમાં આ પ્રમાણે કહ્યું છે. શંકા :- રીક્ષત્રિયાત્૦ (૬-૧-૧૧૪) સૂત્રમાં પત્ય શબ્દના ગ્રહણ વડે સમુચ્ચયમાન (સમુચ્ચય = ४८७ = Page #536 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપાન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. કરાતાં) શબ્દની સાથે યથાસંગ (સંખ્યાના ક્રમથી) અન્વયનો નિષેધ કરેલો હોવાથી અજીર્ષે ત્યાશ (૫-૪-૩૫) સૂત્રમાં વડે સમુચ્ચિત શબ્દ સાથે યથાસંગની નિવૃત્તિ માટે બહુવચન કરવું વ્યર્થ છે. સમાધાન :- સાચી વાત છે, પણ “જ્ઞાપક વડે જ્ઞાપન કરેલાં વિધિઓ અનિત્ય છે' એવું જ્ઞાપન કરવા - જણાવવા માટે બહુવચન સાર્થક છે. આ પ્રમાણે લઘુન્યાસકારના મતે - આ ન્યાયનું સ્વરૂપ “સમુન્નીયાનેન યથાસંધ્યમ્' એ પ્રમાણે છે. અને આ ન્યાયનું અનિત્યપણું શરૂાર્યે ત્યા% (૫-૪-૩૫) સૂત્રમાં થી સમુચ્ચિતપદની સાથે થતું જે યથાસંખ્ય, તેની નિવૃત્તિ માટે કરેલ બહુવચન - નિર્દેશથી જણાય છે. અને રીક્ષત્રિયાત્ ૦ (૬-૧-૧૧૪) સૂત્રમાં અપત્ય ના ગ્રહણથી આ ન્યાયનું જ્ઞાપન આ પ્રમાણે થાય છે. ક્ષત્રિયાત્ સત્ ચિનાપત્યે કિમ્ (૬-૧-૧૧૪) સૂત્રમાં “રાજ્ઞનિ ' એમ કહેવાતે છતે પણ ૨ કારવડે પૂર્વસૂત્રથી “અપત્ય' અર્થનો સંગ્રહ સિદ્ધ થઈ જવા છતાં, રાષ્ટ્રવાચી શબ્દથી “રાજા' અર્થમાં અને ક્ષત્રિયવાચકશબ્દથી “અપત્ય' અર્થમાં અન્ - પ્રત્યયનું વિધાન કરવા માટે, યથાસંખ્ય અન્વય થાય તે માટે સૂત્રમાં ‘મપત્યે’ એમ પદ મૂકેલું છે. અને આમ વડે સમુચ્ચય ન કરીને સાક્ષાત્ 'અપત્ય' શબ્દનું ગ્રહણ કરેલું છે, તેથી જણાય છે કે, “વ વડે સમુચ્ચિત શબ્દ સાથે યથાસંખ્ય અન્વય આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીને ઈષ્ટ નથી.” આથી પૂર્વોક્ત સૂત્રમાં યથાસંખ્ય વ્યાખ્યા કરીને તે દ્વારા યથાસંખ્ય અન્વય કરવા માટે સાક્ષાત્ મપત્ય શબ્દનું ગ્રહણ સાર્થક છે. અને આ રીતે શક્તાË ત્યાશ (પ-૪-૩૫) સૂત્રમાં ૨ વડે સમુચ્ચય કરાતાં ‘સપ્તમી’ સહિત કૃત્ય પ્રત્યયોનો - શત અને મર્દ સાથે યથાસંખ્ય અન્વય ની પ્રાપ્તિ જ ન હોવાથી યથાસંખ્ય અન્વયના નિષેધ માટે “ત્યાશ' એમ બહુવચન કરવું વ્યર્થ જ સાબિત થવાની આપત્તિ આવે. આથી માનવું જોઈએ કે ‘અપત્ય' ના પ્રહણ રૂપ જ્ઞાપક વડે જ્ઞાપિત વિધિઓ અનિત્ય છે - એવું જ્ઞાપન કરવા માટે આચાર્ય ભગવંત યથાસંખ્ય અન્વય નિવારવા માટે બહુવચન કરેલું હોયને તે સાર્થક છે. અન્યથા એકવચન પ્રયોગ વડે પણ પ્રકૃત – ન્યાયના બળથી (વડે અનુકૃષ્ટ સાથે ય. સં. ન થવાથી) શસ્ત અને મારું એવા બે અર્થો સાથે યથાસંખ્ય અન્વયનો અભાવ પૂર્વોક્ત રીતે સિદ્ધ જ છે - તો તે માટે બહુવચનનો પ્રયત્ન શા માટે કરવો જોઈએ ? અર્થાત્ ન જ કરવો જોઈએ. પરંતુ આ ન્યાય અનિત્ય હોવાથી કૃત્ય પ્રત્યય સહિત વડે અનુકૃષ્ટ “સપ્તમી' વિભક્તિનો વિતા અને સાથે યથાસંખ્ય - સંબંધ થઈ જશે, એવી શંકા હોયને જ કરેલું બહુવચન સંગત થાય છે. અહિ કેટલાંક વિદ્વાનો એમ પણ કહે છે કે, ઉપર્યુક્ત ગ્રંથના નિષ્કર્ષરૂપે આ ન્યાયના જ્ઞાપક રૂપે અન્ય પ્રયત્નનો અભાવ' ન કહેવો જોઈએ, પરંતુ, રાક્ષત્રય૦ (૬-૧-૧૧૪) સૂત્રમાં સ્થિત ‘અપત્ય' શબ્દ આ ન્યાયની જ શંકાથી ગ્રહણ કરેલો હોયને સાર્થક બનતો હોવાથી તે – ‘અપત્ય' શબ્દના પ્રહણને જ - આ ન્યાયનું જ્ઞાપક કહેવું જોઈએ. આ વાત પણ સંગત જણાય છે. (૨) ૬૩) . સંહિતૈિપરે નિત્યા નિત્ય ઘાતૂપો : નિત્ય સમારે વાવેચે તુ સા વિવક્ષામવેત્તે ? | (૨-૩-૧૨ બુ. વૃ) | જેમાં વર્ષોનું જોડાણ થાય તે “સંહિતા' એટલે વર્નોનો પરસ્પર સંનિકર્ષ - સંધિ. એક જ પદ (તે, મવતિ વગેરે) માં નિત્ય સંધિ થાય છે, તથા (ન્નિતિ વગેરે નિત્ય સમુદિત રૂપે હોવાથી) ધાતુ અને ઉપસર્ગ વચ્ચે અને સમાસમાં પણ (નિરંતર એક - પદાત્મક હોવાથી) નિત્ય સંધિ થાય છે. જ્યારે વાક્યમાં વિવફા પ્રમાણે સંધિ થાય કે ન પણ થાય.... કહેવાનો ભાવ એ છે કે એક - પદ, ધાતુ - ઉપસર્ગ અને સમાસ એ નિયમથી એક પ્રયત્ન વડે ઉચ્ચાર્ય હોવાથી તેમાં વિરામનો અભાવ હોવાથી નિત્ય સંધિ થાય છે. જ્યારે વાક્ય એ સર્વત્ર એક જ પ્રયત્નવડે ઉચ્ચાર્ય હોવાનો નિયમ ન હોવાથી વિરામ ન હોય (વક્તા વિરામ ન લે અથવા વિરામની વિવફા ન હોય) ત્યારે સંધિ થાય છે અને વિરામ હોય ત્યારે સંધિ થતી નથી... = ૪૮૮ Page #537 -------------------------------------------------------------------------- ________________ ૨/૬૪. ન્યા. મં.... १२१. व्याख्यातो विशेषार्थप्रतिपत्तिः ॥ २ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- વ્યાખ્યાથી (સૂત્રાદિની અપેક્ષાએ) વિશેષ - અર્થનો બોધ થાય છે. પ્રયોજન :- વ્યાખ્યા એ સૂત્ર કરતાં અધિક અભ્યર્ણિત - વિશ્વસનીય પ્રશસ્ત છે, એવું જ્ઞાપન કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ રીષઘેરપત્ય વૃદ્ધ સ્ત્રી કૃતિ, સોડપત્યે (૬-૧-૨૮) સૂત્રથી અદ્ પ્રત્યય પર છતાં અનાર્થે વૃદ્ધેડળિો વદુસ્વણુરૂપાન્ત્યસ્યાન્તસ્ય : (૨-૪-૭૮) સૂત્રથી અદ્ - પ્રત્યયાંત હોવાના કારણે થતો દુ↑ પ્રત્યય થવાની પ્રાપ્તિ છે, પણ તે ન થાય. કારણકે, ત્યાં સ્વરૂપસ્થ મળ પ્રત્યયનું જ ગ્રહણ કરેલું છે, અને અહિ તો અદ્ પ્રત્યય એ ” આદેશરૂપે થઈ ગયો છે. આ હકીકત મળત્રેયે‰૦ (૨-૪-૨૦) સૂત્રની વ્યાખ્યા - ટીકાથી જ ખ્યાલમાં આવે છે, કારણ કે આ માટે સૂત્રમાં બીજું કોઈ પણ જ્ઞાપક નથી. અને તેથી જ્ય આદેશ થયા બાદ ↑ પ્રત્યય ન થવાથી, મૈં કારાંત હોયને આત્ (૨-૪-૧૮) સૂત્રથી ગપ્ પ્રત્યય ૫૨ છતાં રીષચ્યા । એવું રૂપ જ થાય. - ६४ ॥ જ્ઞાપક :- આ ન્યાયનું અનુમાન જ્ઞાપન, તેમાપ્રથમપરમતયાયાત્વતિયસ્ય . વા (૧-૪-૧૦) સૂત્રમાં તય અને ઞય પ્રત્યયોનું નેમ વગેરે નામોની પંક્તિમાં નિઃશંકપણે પાઠ કરવાથી થાય છે. આ રીતે જે પાઠ કરેલો છે, તે આ ન્યાયથી વ્યાખ્યાન દ્વારા તય, અય એવા પ્રત્યયો પ્રાપ્ત નહિ થાય, પણ તય, અય પ્રત્યયાંત નામોનો જ બોધ થશે, અને શેષ શબ્દો સ્વતંત્ર નામો તરીકે જણાશે, એવા આશયથી જ નેમ વગેરે નામોની સાથે તય, અય પ્રત્યયોનો પાઠ કરેલો છે. અનિત્યતા :- આ ન્યાય અખ્યાતિમાન્ = અનિત્ય છે. કારણ કે, વ્યાખ્યાનથી જ અર્થનું નિયતપણું = ચોકકસપણું સિદ્ધ થઈ જતું હોવા છતાં ય, શરઃ શ્રાદ્ધે ર્મળિ (૬-૩-૮૧) સૂત્રમાં ‘ળિ’ એવા વિશેષણનું કથન કરેલું છે. આ ન્યાય જો નિત્ય જ હોત તો સૃન: શ્રાદ્ધેત્રિયાત્મને તથા (૩-૪-૮૪) સૂત્રમાં જેમ વ્યાખ્યાનથી ‘શ્રાદ્ધ = એટલે શ્રદ્ધાવાન્' એવા અર્થનો લાભ થાય છે, તથા શ્રાદ્ધમદ્યમુક્તમિવેનૌ (૭-૧-૧૬૯) સૂત્રમાં ‘શ્રાદ્ધ એટલે પિતૃદૈવત્ય કર્મ' એવો અર્થ વ્યાખ્યાથી જણાય છે, તેમ શવ: શ્રાદ્ધે કર્મણિ (૬-૩-૮૧) સૂત્રમાં પણ શ્રાદ્ધ શબ્દથી ‘પિતૃદૈવત્ય કર્મ' એ પ્રમાણે અર્થ વ્યાખ્યાથી જ પ્રાપ્ત થઇ જશે.આથી શા માટે ‘ર્મન' એ પ્રમાણે શ્રાદ્ધશબ્દના વિશેષણનો પ્રયોગ કરાય ? અર્થાત્ નિરર્થક ગૌરવકારી હોયને ન કરવો જોઈએ. તેમ છતાં જે વિશેષણનો પ્રયોગ કરેલો છે, તે આ ન્યાયનો અનાશ્રય કરવાવડે સંગત થતો હોયને, તે આ ન્યાયની અનિત્યતા જણાવે છે. (૨/૬૪) ૪૮૯ - Page #538 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. १२२. यत्रान्यक्रियापदं न श्रूयते तत्रास्तिर्भवन्तीपरः 'પ્રયુચત / ૨ / દલ | ન્યા. . મૂળ - આ પ્રમાણે આ પાંસઠ (૬૫) વાયો, પૂર્વના (૫૭) ન્યાયો સાથે મળીને એકસોને વીસ (૧૨૨) ન્યાયો, જે વ્યાપક અને જ્ઞાપકાદિથી યુક્ત છે, તે સમાપ્ત થયા. ન્યાયાઈ મંજૂષા || ન્યાયાર્થ:- અહિ યત્ર એવા વિશેષણનું વીચામૂતસમુલાકે - એવું વિશેષ્ય અધ્યાહાર્ય છે. તેથી જે વાક્યના અંગ (અવયવ) ભૂત પદસમુદાયમાં અન્ય કોઈ ક્રિયાપદનું શ્રવણ થતું ન હોય (અર્થાત્ જ્યાં સાક્ષાત્ ક્રિયાપદનો પ્રયોગ કરેલો ન હોય), ત્યાં આવી = વર્તમાનાવિભક્તિ - પરક એવા ગ ગ. ૨. ધાતુનો પ્રયોગ કરાય છે. અર્થાત્ તેવા સ્થળે ‘ગતિ' વગેરે પદ શેષ હોયને ઉમેરવું. કમ્ ધાતુવડ (ઉપલક્ષણ હોવાથી) પૂ ધાતુ, વિદ્ ગ. ૪ (વિદ્યતે) ધાતુ વગેરે પણ જાણવા. કારણકે તેઓ સમાન અર્થવાળા ધાતુઓ છે. પવન્તી = એમ વર્તમાનાવિભક્તિ પ્રત્યય એ ઉપલક્ષણ હોવાથી તેવા તેવા પ્રકરણાદિના વશથી સપ્તમીવિભક્તિ આદિ - પરક પણ “મન' વગેરેનો પ્રયોગ કરાય છે. પ્રયોજન - આખ્યાતપદ (= ક્રિયાપદ) રહિત હોવાથી પદસમુદાયની વાક્યસંજ્ઞા થઈ શકતી નથી. આથી તેવા વાક્યસંજ્ઞા રહિત પદસમુદાયને વાક્ય બનાવવા માટે “ગતિ' વગેરે આખ્યાતપદનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ. કારણકે, આખ્યાતપદની જ “વાક્ય' સંજ્ઞા કરેલી હોવાથી, આખ્યાત પદ વિના “વાક્ય' સંજ્ઞા થઈ શકતી નથી, એમ કહેવાનો ભાવ છે. આમ કોઈ વ્યક્તિને પ્રયોગ કરાયેલ વાક્યના અવયવભૂત સમુદાયમાં સાક્ષાત્ ક્રિયાપદ ન દેખાવાથી, તે વ્યક્તિ વડે, આગળ કહેવાતાં ઉદાહરણોમાં વાક્યસંજ્ઞાના અભાવની શંકા કરાશે, આથી તેવી શંકાને નિરસ્ત = નાબુદ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- (૧) અવન્તી = વર્તમાનાપરક સન્ ધાતુનું ઉદાહરણ - નનૂદી પતંત્ર સત વર્ષાળ | અહિ ક્રમશઃ મતિ અને ક્ષત્તિ ક્રિયાપદોનો પ્રયોગ થાય છે. (આથી નવૂદીપતિ, તત્ર સાત વર્ષfખ સતિ ! એમ સંપૂર્ણ વાક્ય થશે) (૨) સપ્તમીપરક કમ્ ધાતુ - શિર્ષ (૧-૧-૨૮), ઔદ્રત્તા: સ્વર: (૧-૧-૪). આ બન્નેય સૂત્રમાં ક્રમશઃ ચાત અને યુ. એ ક્રિયાપદો અધ્યાહાર્ય છે. (૩) પંચમી (આજ્ઞાર્થ) અને (૪) આશીઃ વિભક્તિ - પરક કમ્ - તેવો મુદ્દે વો વૃષભ: પરે | અહિ ક્રમશઃ કસ્તુ અને સસ્તુ એ બે પંચમી - અંતવાળા અથવા મૂયાત્ અને મૂયા: એવા આશીર્વભત્યંત ક્રિયાપદો જોડાય છે. (૫) હ્યસ્તની (૬) અદ્યતની (૭) પરોક્ષા - પરક - નવજ્યાં વિક્રમકૃપસ્તસ્ય દીપચીશી: | અહિ ક્રમશઃ માસી, = ૪૯૦ Page #539 -------------------------------------------------------------------------- ________________ ૨/૬૫. ન્યા. મં.... સ્વો. ન્યા... આસન એમ હ્યસ્તની - પ્રત્યયાત અથવા અમૂત, મમૂવમ્ એમ અદ્યતની – પ્રત્યયાત અથવા વમૂર્વ, વમૂવ: | એમ પરોક્ષા - પ્રત્યયાત ક્રિયાપદોનો પ્રયોગ કરાય છે - જોડાય છે. (૮) શ્વસ્તરી - પરક ધાતુ - અતઃ પર ો મોનનમ્ ! અહિ “પવિતા' આખ્યાતપદ શેષ જાણવું. (૯) ભવિષ્યન્તી - પરક મમ્ - માં નશ્ચતુર્ષ મોનનમ્ | અહિ વિષ્યતિ તથા પવિન્યાં તુ પનામ: સુરતેવ: | અહિ ભવિષ્યતિ એવું ક્રિયાપદ જોડાય છે. A. (૧૦) ક્રિયાતિપત્તિ વિભત્યંત ક્રિયાપદનો પ્રયોગ તો ઘણું કરીને સાક્ષાત્ જ જોવા મળે છે. જ્ઞાપક :- આ ન્યાયનું પ્રદર્શક = જ્ઞાપક છે - તી પુષ્પ (૬-૪-૬૪) વગેરે સૂત્રનિર્દેશ જ. અહિ “તિ' એવું ક્રિયાપદ શેષ છે જ. કારણકે જો એમ ન માનીએ તો અર્થની સંગતિ ન થાય. આમ છતાંય જે અતિ એવું ક્રિયાપદ સાક્ષાત કહેલું નથી, એ આ ન્યાયની આશાથી જ કહેલું નથી. અર્થાત્ આ ન્યાયથી મતિ વગેરે પદનો પ્રયોગ કરાશે એટલે અર્થની સંગતિ થઈ જશે. આમ આ ન્યાય વડે જ તી પધ્યમ્ - એવો ક્રિયાપદરહિત નિર્દેશ સંગત થતો હોય તે આ ન્યાયને જણાવે છે. - અનિત્યતા :- આ ન્યાય અનિત્ય હોવાથી ક્યાંક “તિ' એવા પદ સિવાય અન્ય ક્રિયાપદનો અધ્યાહાર પણ કરાય છે. B. જેમકે, કઈ (૧-૧-૧) અહિ “ બ ક્રિયાપદ અધ્યાહાર્ય છે. (૨૬૫). આ પ્રમાણે સ્વ વડે = ગ્રંથકારશ્રી હેમહંસગણિવર્યવડે સમુચ્ચિત પાંસઠ (૬૫) ન્યાયોની ન્યાયાર્થ મંજૂષા - બ્રહવૃત્તિ સમાપ્ત થઈ. વક્ષસ્કાર - ૨. શ્લોકાર્થ :- શ્રી સોમસુંદરસૂરીશ્વર ગુરુના સકલ શિષ્યોમાં અગ્રણી = મુખ્ય એવા ગચ્છાધિપતિ પ્રભુ શ્રી રત્નશેખરસૂરિ રૂપી ગુરુ સાંપ્રતકાળે અતિશય દીપી (શોભી) રહ્યા છે. તેઓના વચનાધીન (આજ્ઞાંકિત) શિષ્ય શ્રી હેમહંસગણિવડે ન્યાયાર્થમંજૂષા ટીકાનો લોચન (નેત્ર) પ્રમાણ - સંખ્યાવાળો અર્થાત્ દ્વિતીય વક્ષસ્કાર સંપૂર્ણ કરાયો. સ્વોપણ વ્યાસ ૧. નનૂકી: / વગેરેમાં ‘નિત્ય - પ્રવૃત્ત' નામના વર્તમાન કાળમાં ‘ત્તિ' (૫-૨-૧૯) સૂત્રથી વર્તમાના - વિભક્તિ થઈ છે. ' ર. શિર્ષ (૧-૧-૨૮) વગેરેમાં અજ્ઞાતજ્ઞાપનાદિરૂપ વિધ્યર્થમાં વિનિમત્રણ(પ-૪-૨૮) સૂત્રથી સપ્તમી - વિભક્તિ થઈ છે. ૩. શિષ્યlevઝ (૫-૪-૩૮) સૂત્રથી આશી: અને પંચમી - વિભક્તિ થાય છે. ૪. ભૂતકાળમાં પરોક્ષત્વ અને અદ્યતનત્વની અવિવક્ષામાં વિશેષાવિવક્ષવ્યામિ (૫-૨-૫) સૂત્રથી અધતની થાય છે. તે જ ભૂતકાળના જો અનદ્યતનકાળની વિવક્ષા કરાય અને પરોક્ષત્વની અવિવેક્ષા હોય ત્યારે વિક્ષતે (પ-ર-૧૪) સૂત્રથી હ્યસ્તની – વિભક્તિ થાય અને ભૂતકાળના જ અનદ્યતનત્વની અને પરોક્ષત્વની વિવક્ષા કરાય, ત્યારે પરોક્ષ (૫-૨-૧૨) સૂત્રથી પરીક્ષા - વિભક્તિ થાય છે. ૪૯૧ Page #540 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ૫. અનદ્યતન ભવિષ્યકાળની વિવક્ષામાં અદ્યતને સ્તની (પ-૩-૫) સૂત્રથી શ્વસ્તની થાય અને ભવિષ્યકાળની જ સામાન્યથી વિવફા કરાય ત્યારે વિશ્વન્ત (૫-૩-૪) સૂત્રથી ભવિષ્યન્તી - વિભક્તિ થાય છે. ૬. ક્રિયાતિપત્તિનો પ્રયોગ સાક્ષાત જ દેખાય છે, એમ કહ્યું. જેમકે, વિ જ ગુરૂનું ૩૫ષિત, તતા રસ્ત્રાન્તમmમિષ7 | વગેરે પ્રયોગોમાં સતપૂર્વે ક્રિયાતિપતો ચિતિષત્તિ: (૫-૪-૯) વગેરે સૂત્રથી કિયાતિપત્તિ - વિભક્તિનો પ્રયોગ થાય છે. પણ ત્યાં સાક્ષાત જ કિયાતિપત્તિનો પ્રયોગ કરેલો દેખાય છે, પણ વર્તમાના - વિભક્તિ વગેરેની જેમ ગમ્ય = અધ્યાહાય જણાતો નથી. ૭. ત૬૨ પથ5 (૬-૪-૬૪) સૂત્રનો અર્થ આ પ્રમાણે છે - તત્ એટલે પ્રથમાવિભત્યંત નામથી કહ્યું એટલે પછી - વિભક્તિના અર્થમાં | પ્રત્યય થાય છે, પણ જો પ્રથમા - વિભત્યંત નામ એ ૫ અર્થાત વિકેય = વેચવા યોગ્ય વસ્તુ રૂપે હોય તો... જેમકે, પૂણ: પુષ્ય ગતિ પતિ - Hપૂપિ. / (૨/૯૫) પરામર્શ A. ભવિષ્યન્તી - પરમ પૂ ધાતુના પ્રયોગના ૯ માં ઉદાહરણમાં મૂળ ન્યાયાર્થમંજૂષા ટીકામાં ગઈ નથતુ ભૂતેષુ મોનનમ્ ! વિચાં તુ પાનામ: સુરવા એમ બે વાક્યો આપીને આગળના ઉદાહરણોની પદ્ધતિથી જ કહ્યું છે કે, માત્ર પવિષ્યતિ, પવિષ્યતીતિ | (છયુ તે ) અહીં પહેલાં વાક્યમાં વષ્યતિ. ક્રિયાપદનો અન્વય તો થઈ જ જશે, પણ બીજા વાક્યમાં ભવિષ્યતિ ક્રિયાપદનો અન્વય દુર્ઘટ છે – અસંગત બને છે. કારણકે પૂર્વોક્ત બીજા વાક્યમાં પાનામ: મુદ્દેવ: - એ પદો એકવચનમાં છે જ્યારે નવન્તિ પદ બહુવચનમાં છે. આથી કર્તવાચક પદ સાથે ભવિષ્યક્તિ નો અન્વય થવો અશક્ય છે. આથી પવિષ્યતિ ને ઠેકાણે પવિષ્યતિ એવો પ્રયોગ માનવો જોઈએ. અથવા તો પૂર્વોક્ત ઉદાહરણોની પદ્ધતિથી વિચારીએ તો ગ્રંથકારશ્રીનો બીજા ઉદા. માં સર્વત્ર સતિ વગેરે રૂપે બહુવચનાન્ત ક્રિયાપદ શેષરૂપે દર્શાવવાનો અભિપ્રાય હોવાથી અહીં બીજા વાક્યમાં પાનામા: સુરહેવા: એમ “ગૌરવાઈ' અર્થમાં બહુવચનાંત પદ હોવું ઘટે છે. જેથી પવિત્ત એવા બહુવચનાત પ્રયોગનો અન્વય | સંબંધ નિરાબાધપણે થઈ જશે. આ અંગે વિદ્વાનો જ નિર્ણય કરે. B. જો કે “મનું' ધાતુના ઉપલક્ષણથી આ ન્યાયવડે જ + નિ + ધ ધાતુનું પણ ગ્રહણ કરવું શક્ય જ છે. અને આથી “વિષ્ણદે એવી ક્રિયાનો અધ્યાહાર આ ન્યાયને અનુગુણ - આ ન્યાયનો સમર્થક જ માનવો ઉચિત છે. કેમકે, “ બહે એવા ક્રિયાપદનો અધ્યાહાર કરવાનું પણ – ક્રિયાપદ રહિત પદસમુદાય એ અવાક્ય હોવાની – શંકાને દૂર કરવા રૂપ જ પ્રયોજન છે. આમ આ ન્યાયથી ઉબેદે પદનો પણ આધ્યાહાર સિદ્ધ થઈ જશે. તેમ છતાંય આ ન્યાયની કથંચિત્ અનિત્યતા દર્શાવવાનો જ ગ્રંથકારનો આશય હોવાથી ઉપલક્ષણથી ‘yfબ પ્રયોગને શેષ ન કહ્યું, પણ, આ ન્યાયની અનિત્યતાના ઉદાહરણમુખે તેની વિવક્ષા કરેલી છે - ઈત્યાદિ સમાધાન કરવું. (૨/૬૫) इति श्री हेमहंसगणिसमुच्चितानां द्वितीयवक्षस्कारस्थानां ज्ञापकादिसहितानां व्यापकानां च पञ्चषष्ठिन्यायानां न्यायार्थमञ्जूषाख्यबृहद्वत्तेः स्वोपजन्यासस्य सपरामर्शाभिधविवेचनं गुर्जरभाषा - भावानुवादः समाप्तः ॥ = ૪૯૨ - Page #541 -------------------------------------------------------------------------- ________________ વડાર - 8 (પૂર્વથી વિલક્ષણ ૧૮ ન્યાયોનું વિવરણ) ન્યા. સં. મૂળ :- અહીંથી આગળ જે ન્યાયો કહેવાશે, તે કેટલાંક અવ્યાપક છે અને પ્રાયઃ સર્વ ન્યાયો જ્ઞાપાકાદિથી રહિત છે. તે આ પ્રમાણે છે. ન્યા. પં. હવે સ્વ-સમુચ્ચિત ન્યાયોમાં પણ કેટલાંક ન્યાયો અને કેટલાંક ન્યાય-પ્રકાર = ન્યાય જેવા વચનવિશેષો,જે ઘણું કરીને પૂર્વ ન્યાયો જેવા ખાસ વ્યાપક નથી, વળી જ્ઞાપકાદિથી રહિત છે - તેનું વિવરણ કરાય છે. (૨૨૩. યદુપાવભાષા તદુપાયે: પ્રતિષધ// રૂ/? | ન્યાયાર્થ મંષા ન્યાયાર્થ - અહિ ‘' એવું પદ શેષ છે. ઉપાધિનો અર્થ છે વ્યવચ્છેદક - એટલે કે વિશેષણ. આમ જે વિશેષણવડે વિશિષ્ટ ધાતુનો કે પ્રત્યયનો વિકલ્પ કરેલો હોય, તે વિશેષણથી વિશિષ્ટ જ તે ધાતુ કે પ્રત્યય સંબંધી ટુ આગમનો વેટોડપતિઃ (૪-૪-૬૨) સૂત્રથી નિષેધ કરવો, પણ તે વિશેષણનો અભાવ હોય તો ટુ આગમનો નિષેધ વેડપત: (૪-૪-૬૨) સૂત્રથી ન કરવો. પ્રયોજન - ઈષ્ટ - નિયમ કરવા માટે આ ન્યાય છે. (જો કે આ ન્યાય એ એક જ સૂત્ર વિષયક હોયને વસ્તુતઃ ન્યાય નથી, પણ વચન વિશેષ જ છે. અને તેનાથી ઉક્તસૂત્રના અર્થને નિયમ કરાય છે.) ઉદાહરણ :- (૧) મદનવિસ્તૃવિણ વા (૪-૪-૮૩) સૂત્રથી વિસ્તૃતી સામે I એ વિદ્ ગ - દ ધાતુ જ નૃત્ (ન્નુ અનુબંધવાળો) હોયને તેનું જ ગ્રહણ થવાથી, તે જ ધાતુ વે= વિકલ્પ આગમવાળો થાય છે. આથી વેડપત: (૪-૪-૬૨) સૂત્રથી પણ આ ન્યાયવડે તે વિદ્ ગ. ૬ ધાતુથી જ પર વત, વક્તવતું પ્રત્યાયની આદિમાં રૂ નો નિષેધ થાય. પરંતુ વિવં શાને | એ વિદ્ ગ. ૨ ધાતુ વિદ્ ન હોયને તેનાથી પર આવેલાં ત - સ્તવનું પ્રત્યયની પૂર્વમાં થતાં ટું આગમનો વેરોડપતિઃ (૪-૪-૬૨) સૂત્રથી નિષેધ થતો નથી. કિંતુ નિત્ય જ - આગમ થાય છે. જેમ કે, વિહિતક, વિવિતવાન્ | શંકા :- મહવિત્યું. (૪-૪-૮૩) સૂત્રમાં વિત્યું એ પ્રમાણે નૃ અનુબંધ સહિત જ વિદ્ ધાતુનું ગ્રહણ કરેલું છે. આથી જ વિસ્તૃતી નામે ! એ વિદ્ ગ - ૬ થી પર ત, તવા પ્રત્યાયની આદિમાં રૂદ્ આગમનો નિષેધ થઈ જશે. આમ અનુબંધ સહિત નિર્દેશ કરવાના બળથી જ વિદ્ ગ - ૨ ધાતુથી પર વત, વક્તવતુ ની આદિમાં રૂદ્ નો નિષેધ થઈ જશે. આથી આ ન્યાયની પ્રવૃત્તિની શી જરૂર છે ? - ૪૯૩ == = Page #542 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વીપશન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. સમાધાન :- સાચી વાત છે, પણ નાનુવશ્વવૃતીચલાવ્યું. (૧/૩૪) એ ન્યાયનો આશ્રય કરાય, ત્યારે અનુબંધના વશથી ધાતુ વગેરેનું અસારૂપ્ય = અસમાનરૂપ ગણાય નહિ. આથી મહ૦ (૪-૪-૮૩) સૂત્રમાં વિલં ગ. ૨ ધાતુનું પણ ગ્રહણ થવાથી તે વેદ્ ગણાશે અને ત્યારે વોડપત: (૪-૪-૬૨) સૂત્રથી ર્ આગમનો નિષેધ થવાની પ્રાપ્તિ છે. અને તે ટૂ આગમનો નિષેધ ઈષ્ટ ન હોયને તેની નિવૃત્તિ માટે આ ન્યાયની પ્રવૃત્તિ સાર્થક જ છે. ઉદા. (૨) દૃષિત:, તિવાન | અહિ ટ્રમ્ ધાતુનો ‘તુષ્ટ થયો’ એમ અર્થ છે. અહિ વેટોડપત: (૪-૪-૬૨) સૂત્રથી ઢબૂ ધાતુથી પર ક્ત - વતવતુ ની આદિમાં ટૂ આગમનો નિષેધ ન થાય. કારણકે, ઢઃ વેચત્તોમવિમર્યપ્રતીપાતે (૪-૪-૭૬) સૂત્રથી કેશ' વગેરે અર્થમાં જ પ્રયુક્ત ૨૬ ધાતુને વેર્ કહેલો છે. અને તેના અર્થ રૂપ વિશેષણથી વિશિષ્ટ જ હજૂ ધાતુથી પર વત, વાવતું ની પૂર્વમાં આ ન્યાયથી રૂ નો નિષેધ પ્રાપ્ત થાય છે. જ્ઞાપક :- આ ન્યાયનું અનુવાદક = જ્ઞાપક છે, શાહિત: (૪-૪-૭૧) અને નવી પાવીv (૪-૪-૭૨) એ પ્રમાણે આ બે સૂત્રને ‘ભાવ અને આરંભ' અર્થમાં જુદું કરવું. તે આ રીતે - અહિ બન્નેય સૂત્ર કરવા દ્વારા ગ્રંથકારને માહિત્ = મા અનુબંધવાળા ધાતુઓથી કર્તુ અને કર્મ અર્થમાં વિહિત ત - સ્તવતુ પ્રત્યયની આદિમાં રૂદ્ આગમનો નિષેધ કરવો ઈષ્ટ છે. અને સાહિત્ ધાતુઓથી ‘ભાવ અને આરંભ” અર્થમાં વિહિત – સ્તવતુ પ્રત્યયની પૂર્વમાં વિકલ્પ દ્ આગમ કરવો ઈષ્ટ છે. અને આ સાધ્યની સિદ્ધિ આ ન્યાય ન હોય તો બે ય સૂત્રોનો ‘વિત: નવા બાવારો' એ પ્રમાણે એક યોગ = એક સૂત્ર કરવામાં પણ થઈ જાત. તે આ રીતે - આદિત્, ધાતુઓને ભાવ - આરંભ અર્થમાં વિહિત ત - વક્તવતુ પ્રત્યય પર છતાં વે, કહેવાથી તેવા ધાતુઓથી 7 - સ્તવતુ ની પૂર્વમાં વિકલ્પ રૂ આગમ સિદ્ધ થઈ જશે. અને પછી પરિશેષ ન્યાયથી માહિત્ ધાતુથી કર્તા - કર્યાદિમાં વિહિત વક્ત – સ્તવતુ પ્રત્યય પર છતાં વેટોડપતિઃ (૪-૪-૬૨) સૂત્રથી રૂદ્ નો નિષેધ સિદ્ધ થઈ જાય છે. પરંતુ આ ન્યાય હોવાના કારણે ભાવ - આરંભ અર્થમાં વિહિત વત – વતવતું ની પૂર્વમાં રૂ નો વિકલ્પ કરેલો હોવાથી કર્તા - કર્મ આદિ અર્થમાં વિહિત વત - વતવતું ની આદિમાં વેડપત: (૪-૪-૬૨) સૂત્રથી રૂદ્ નો નિષેધ થઈ શકતો નથી. અર્થાત ભાવ - આરંભ અર્થમાં જ વિત્ ધાતુ વેટું હોવાથી આ ન્યાયના બળથી ભાવ - આરંભ અર્થમાં જ વિહિત ત - સ્તવતુ - પ્રત્યય પર છતાં વેડપત: (૪-૪-૬૨) સૂત્રથી ૩ નો નિષેધ પ્રાપ્ત થાય છે, પણ કર્તા - કર્મ વગેરે અર્થમાં માહિત્ ધાતુઓને વેત્ ન કહેવાથી, તે અર્થમાં ત, વતવતું પર છતાં રૂદ્ નો નિષેધ થશે નહિ. આ પ્રમાણે સાક્ષાત્ વિરોધ આવશે. કઈ રીતે વિરોધ આવે ? તો જુઓ - “માહિતો નવા પાવાગે' એ પ્રમાણે એકસૂત્ર કરવાવડે (માહિત્ ધાતુઓથી ત, વાવતુ પ્રત્યય પર છતાં રૂ નો નિષેધ થાય છે અને માહિત્, ધાતુઓથી ભાવ - આરંભાર્થક વાત – સ્તવતુ પર છતાં રૂદ્ વિકલ્પ થાય - એ પ્રમાણ સૂત્રાર્થ થવાથી) માહિત્ ધાતુઓથી ભાવ - આરંભાર્થમાં - dવતું પ્રત્યય પર છતાં રૂર્ નો વિકલ્પ કરાશે. અને પછી વેડતઃ (૪-૪-૬૨) સૂત્રથી ભાવ - આરંભાર્થક વત - તવા પ્રત્યય પર = = == ૪૯૪ Page #543 -------------------------------------------------------------------------- ________________ ૩/૧, સ્વો. ન્યા.. ૩૨. ન્યા. મં... છતાં તે જ રૂ નો નિષેધ કરાશે. આમ પ્રત્યક્ષથી વિરોધ આવે છે. હવે પૂર્વોક્ત સૂત્રને જુદું કરવામાં આવે તો કર્ણ - કર્માદિ અર્થમાં કહેલ ત - વક્તવતુ પ્રત્યય પર છતાં રૂ નો નિષેધ માલિતઃ (૪-૪-૭૧) સૂત્રથી સિદ્ધ થાય છે અને ભાવ આરંભ અર્થમાં વિહિત ત - વતવતુ પ્રત્યય પર છતાં “નવા પાવરબે” એવા ઉત્તરસૂત્ર વડે રૂ નો વિકલ્પ કરાશે. આ પ્રમાણે વ્યવસ્થા થવાથી ડપત: (૪-૪-૬૨) સૂત્રનો માહિત્ ધાતુના વિષયમાં ક્યાંય પણ અવકાશ ન હોવાથી જ, તે સૂત્રની પ્રવૃત્તિનો જ અભાવ થઈ જશે. અને આથી જે વિરોધ આવતો હતો, તે નીકળી જ જાય. આમ આ ન્યાયને લઈને ઉભવેલ વિરોધના નિરોધ માટે પૂર્વોક્ત માહિતી અને નવા માવાને એમ જે બે જુદાં સૂત્રોની રચના કરી છે, તે આ ન્યાયથી જ ઘટતી હોયને ન્યાયને જણાવે છે. (૩૧). | સ્વોપા ન્યાસ ૧. કd, કમદિ વિહિત - એમ કહ્યું. તેમાં ‘આદિ' શબ્દથી ‘આધાર’ અર્થમાં વિહિત રુ પ્રત્યય લેવો. ૨. એકસૂત્ર કરવામાં આ ન્યાયથી વિરોધનો ઉદ્દભવ થાય છે, એમ કહ્યું. અહિ કહેવાનો ભાવ આ પ્રમાણે છે – હિતો નવા વાર}' એ પ્રમાણે એકસૂત્ર કરવામાં પણ આ સૂત્રવડે ભાવ - આરંભાર્થક ત - જીવતુ પ્રત્યય પર છતાં હું આગમનો વિકલ્પ કરેલો હોવાથી વેહ્ન - વેટ હોવાના કારણે વેપત: (૪-૪-૬૨) સૂત્રથી જે ટૂ નો નિષેધ થાય છે, તે “પરિશેષ ન્યાયથી ક - કર્મવિહિત 37 - તવતુ પર છતાં જ થાય છે. (કારણકે ભાવ - આરંભ અર્થમાં વિહિત 11 - સ્તવતુ પર છતાં પણ જો ટુ નો નિષેધ માનવામાં આવે તો ‘નવા વારમે' એમ વિકલ્પનું વિધાન અસંગત બની જાય.) આમ જયારે “પારિશેષ્ય ન્યાયની પ્રવૃત્તિ કરવામાં આવે ત્યારે વિરોધની ગંધ પણ ન આવે. પરંતુ અન્ય ઠેકાણે નિરવકાશ એવા આ ન્યાયવરે અન્યત્ર પણ સાવકાશે એવો “પારિશેષ્ય ન્યાય સાવત્ વિવાશ જર્જાય: / એ ન્યાયથી બાંધિત થાય છે. અને તેથી આ ન્યાયની જ પ્રવૃત્તિ થવાથી ટીકામાં કહેલી યુક્તિથી વિરોધ જ ઉત્પન્ન થયો, અને તેથી તે વિરોધનું શમન કરવા માટે વિતા અને નવા પાવર છે એ પ્રમાણે જુદાં સૂત્રની રચના સાર્થક છે. આ ન્યાયના અભાવમાં તો “પારિશેષ્ય ન્યાયનું ફૂરણ - પ્રવર્તન કરવાથી વિરોધ આવત જ નહિ. (૩૧) (૨૨૪. ચર્ચ ચેનામસમ્બન્ધો દૂરસ્થસ્થાપિ તેન સ + ૩ / ૨ / જાચાર્ય મંષા) ન્યાયાર્થ:- જે પદનો જે પદની સાથે સંબંધ અભિમત - ઈષ્ટ હોય, તે પદ દૂર પડેલું હોય તો પણ તેનો તેની સાથે સંબંધ થાય છે. ૪૯૫ - Page #544 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ઉદાહરણ :- અશ્વેન ચૈત્ર: સજ્જત । વગેરે પ્રયોગોમાં ચૈત્ર પદ વડે વ્યવધાન હોવામાં પણ તૃતીયાંત શ્વેન પદ સાથે યોગનો સદ્ભાવ હોવાથી સØતે । અહિ સમતૃતીયયા (૩-૩-૩૨) સૂત્રથી આત્મનેપદ સિદ્ધ થયું. પ્રયોજન :- જે પદો અનંતર અવ્યવહિત હોય તેનો જ યોગ ખરેખર પ્રસિદ્ધ છે. આમ અહિ અનંતર ન હોવામાં યોગની અપ્રસિદ્ધિ હોયને તેની પ્રસિદ્ધિ માટે આ ન્યાય છે. (આ ન્યાય જ્ઞાપકાદિ રહિત છે.) (૩/૨) १२५. येन विना यन्न भवति तत् तस्यानिमित्तस्यापि નિમિત્તમ્ ॥ રૂ / રૂા ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- જેના વિના જેનો પ્રયોગ થતો જ ન હોય, તે તેનું નિમિત્ત ન હોય તો પણ નિમિત્ત ગણવું. કહેવાનો ભાવ એ છે કે, જે ધાતુ વગેરે પ્રકૃતિઓ જે પ્રત્યયાદિને સહચરિત જ, જોવા મળતાં હોય, પણ એકાકી જોવા મળતાં ન હોય, તે પ્રત્યયાદિ - નિર્નિમિત્ત (નિમિત્તરહિત) તરીકે પ્રસિદ્ધ એવા પણ તે ધાતુ વગેરે પ્રકૃતિનું - નિમિત્ત છે, એમ કહેવાય છે. અને આથી ક્યારેક તે નિમિત્ત તરીકે ગણાતાં પ્રત્યયાદિનો અભાવ હોવામાં નિમિત્તામાà:૦ (૧/૨૯) એ ન્યાયથી નૈમિત્તિક નિમિત્તથી થયેલ કાર્યની પણ નિવૃત્તિ થાય છે, એમ આ ન્યાય કહેવા પાછળ તાત્પર્ય છે. ઉદાહરણ :- વૃતમ્ સંશને । એ ત્ ગ. ૧૦ પુત્ ગણના ધાતુનો ત: નીર્તિ: (૪-૪-૧૨૨) સૂત્રથી થતો ત્ આદેશ ર્િ પ્રત્યય સાથે સહચરિત જ દેખાય છે. અર્થાત્ foર્ વિના તે છત્ આદેશ દેખાતો નથી. આથી નિર્નિમિત્ત કોઈપણ નિમિત્ત વિના કહેલ એવા પણ ધૃત્ ના ત્ આદેશનું નિર્ - પ્રત્યય એ નિમિત્ત કહેવાય છે. અને આથી ધૃતતિ । વગેરે પ્રયોગોમાં અનિત્યો બિન્ધુરાવીનામ્ (૨/૩૫) ન્યાયથી ર્િ પ્રત્યય અનિત્ય હોવાને લીધે જ્યારે લાગતો નથી, ત્યારે ર્િ રૂપ નિમિત્તનો અભાવ થયે, છત્ આદેશ પણ થતો નથી. (૩/૩) = = परेषामसमाख्येयमभ्यासादेव जायते । मणिरूप्यादिविज्ञानं तद्विदां नानुमानिकम् ॥ ३५ ॥ ( वा. प. ) હીરા, સિક્કા વગેરે (સાચાં હોવા) અંગેનું બીજાને સારી રીતે સમજાવવું અશક્ય એવું વિશિષ્ટ જ્ઞાન, તેના જ્ઞાતાઓને અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે, તે અનુમાન - ગમ્ય હોતું નથી... (અહીં અભ્યાસજ્ઞાનનો ઉલ્લેખ છે. હિરાપારખુઓ અને સોનીઓ હીરા અને સિક્કાઓ સાચાં છે કે ખોટા તે હંમેશના તેમના અભ્યાસથી જાણી શકે છે, તેમનું જ્ઞાન - આનુમાનિક નથી... એમ આગમો પણ સાચાં હોવાનું જ્ઞાન તેના વિધિ - નિષેધ ગત વચનોમાં પ્રવૃત્તિ - નિવૃત્તિ રૂપ અભ્યાસથી જ સારી રીતે થાય છે... શુષ્ક અનુમાનથી નહીં...) ૪૯૬ Page #545 -------------------------------------------------------------------------- ________________ ૩/૪. ન્યા. મં.... પરામર્શ.... १२६. नामग्रहणे प्रायेणोपसर्गस्य न ग्रहणम् ॥ ३ ४ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- ‘નામ’ શબ્દનું ગ્રહણ કરેલું હોય ત્યારે પ્રાયઃ કરીને ઉપસર્ગોનું ગ્રહણ થતું નથી. પ્રયોજન ઉપસર્ગો પણ નામવિશેષ જ હોયને, નામગ્રહણથી તેના ગ્રહણની પ્રાપ્તિ હોવાથી તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. * ઉદાહરણ :- ૩પસ્કૃતિ । અહિ ઘૃણ્ ધાતુ ૩૫ એવા નામથી પર હોવા છતાં ય નામવડે ઉપસર્ગનું આ ન્યાયથી ગ્રહણ ન થવાથી, સ્પૃશોડનુવાદ્ (૫-૧-૧૪૯) સૂત્રથી પ્િ પ્રત્યય લાગે નહિ. તેથી ‘૩પસ્પૃશ્’એવો પ્રયોગ સાધુ નથી. ‘પ્રાયન' એમ કહેવાથી ક્યાંક નામના ગ્રહણમાં ઉપસર્ગનું પણ ગ્રહણ થાય છે. આથી અર્ધ ભગતિ કૃતિ, અર્ધમા । વગેરે રૂપોની જેમ, પ્રમા। વગેરે પ્રયોગોમાં પણ મનો વિન્ (૫-૧-૧૪૬) સૂત્રથી વિન્ પ્રત્યય સિદ્ધ થયો. (૩/૪) પરામ * આ ન્યાય ક્યાંય પણ દેખાતો ન હોવાથી ઉક્તિ માત્રરૂપ જણાય છે. આથી સ્પૃશોડનુાત્ (૫-૧-૧૪૯) સૂત્રમાં ‘અનુવાત્' એ પ્રમાણે પર્યુદાસ નગ્ - દેખાવાથી પર્વવાસ: સતૃપ્રાજ્ઞી । એ ન્યાયથી ૐ શબ્દ ભિન્ન અને વ્ - સદેશ દ્રવ્યવાચક એવા જ નામથી પર હોતે છતે સ્પૃશ્ ધાતુથી પ્િ પ્રત્યય થશે, પણ અદ્રવ્યવાચી ઉપસર્ગથી પર આવેલ એવા સ્પૃશ્ ધાતુથી પ્િ પ્રત્યય થાય નહિ. આ પ્રમાણે ૩પવૃતિ ! સ્થળે પ્િ પ્રત્યયનો અભાવ સિદ્ધ થઈ જશે. - વળી ત. પ્ર. બૃહદ્વૃત્તિમાં પણ પવૃ પ્રયોગનો નિષેધ કરવા સ્વયં આચાર્ય ભગવંતે સ્પૃશ:૦ (૪-૧-૧૪૯) સૂત્રમાં પૂર્વોક્ત જ યુક્તિ આપી છે - તે આ પ્રમાણે - ‘‘અનુઃ । એ પ્રમાણે પર્યુદાસનિષેધનો આશ્રય કરવાથી વ્ - સદેશ - ઉપસર્ગભિન્ન નામનું ગ્રહણ કરાય છે. તેથી પ્િ પ્રત્યય અહિ ન થાય પસ્કૃતિ ।'' આમ પર્યાદાસના બળથી જ ઉપસર્ગનું વારણ થઈ જાય છે. પણ આ ન્યાયનો ઉલ્લેખ ક્યાંય પણ કરેલો જણાતો નથી. છતાં ગ્રંથકારશ્રીના જોવામાં આવ્યો હોય એમ બની શકે. આ અંગે સ્વોપજ્ઞ - ન્યાસમાં શ્રી હેમહંસગણિજીએ પોતાનો અભિપ્રાય આ પ્રમાણે જણાવેલો છે - જો કે સ્પૃશોડનુÓાત્ (૫-૧-૧૪૯) સૂત્રની ત. પ્ર. બૃહવૃત્તિમાં અનુાત્ । એમાં જે નગ્ છે, તેને પર્યાદાસ નગ્ કહેલો છે, અને એ રીતે ઉપસર્ગગ્રહણનો નિષેધ કરેલો છે. અર્થાત્ પર્યુદાસ - નક્ હોય ત્યાં નૈત્થી ઉક્ત પદના સદેશ - શબ્દનું ગ્રહણ થાય. એટલે પ્રસ્તુતમાં પણ નક્ થી ઉક્ત જે ‘' પદ છે, તેનું વર્જન કરવાથી તત્સદેશ અનુપસર્ગ ઉપસર્ગરહિત નામનું જ ગ્રહણ થાય. તો પણ આ વાક્યથી આચાર્ય ભગવંતે આ ન્યાયના અર્થનું જ સમર્થન કરેલું છે, એમ જણાય છે.” ન્યાસકાર શ્રી હેમહંસગણિજીના આવા વચનથી એમ જણાય છે કે, અનુાત્ - એમ પર્યાદાસ નગ્ લેવાથી જ ઉપસર્ગોનું ગ્રહણ નિષિદ્ધ થઈ જવા છતાં, આ ન્યાયથી પણ ઉપરોક્ત અર્થના પ્રતિપાદનમાં તેઓની સંમતિ છે. (૩/૪) = ૪૯૭ Page #546 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. १२७. सामान्यातिदेशे विशेषस्य नातिदेशः ॥ ३ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- અન્ય ઠેકાણે કહેલ (પ્રસિદ્ધ થયેલ) અર્થનું બીજા ઠેકાણે કહેવું - તેને અતિદેશ કહેવાય. સામાન્યનો અતિદેશ કરેલો હોય, ત્યારે વિશેષવિધિનો અતિદેશ ન થાય. (અતિદેશ શબ્દનો વ્યવહાર ભાષામાં ‘ભલામણ કરવી' અર્થ કહી શકાય. આથી પૂર્વકથિત સામાન્ય વિધિની અન્યત્ર જ્યાં ભલામણ કરી હોય ત્યાં પૂર્વકથિત વિશેષવિધિની ભલામણ થતી નથી.) પ્રયોજન :- ખરેખર તો ‘વિશેષ - અર્થ એ સામાન્ય અર્થમાં અંતર્ભાવ પામી જાય છે' એ યુક્તિથી સામાન્યની ભલામણ કરી હોય ત્યારે વિશેષ અર્થની પણ ભલામણ અતિદેશ થવાની પ્રાપ્તિ હોયને તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- ભૂતવાસંસ્થે' (૫-૪-૨) સૂત્રમાં ‘ભૂતવત્' એ પદવડે સામાન્યથી ભૂતકાળમાત્રનો જ અતિદેશ થવાથી અનદ્યતનત્વથી અને પરોક્ષત્વથી વિશિષ્ટ (અનદ્યતન અને પરોક્ષ) ભૂતકાળનો અતિદેશ - ભલામણ ન થાય. આથી ઉપાધ્યાયશ્ચેવાળમત્તે તર્વ મધ્યહિ । વગેરે પ્રયોગમાં બેય સ્થાનોમાં (પૂર્વોત્તર - ક્રિયાપદમાં) ભૂતકાળમાત્ર અર્થમાં કહેલ અદ્યતની - વિભક્તિ જ ભૂતવ—શંસ્કે (૫-૪-૨) સૂત્રથી થાય, પણ અનદ્યતનત્વ અને પરોક્ષત્વથી વિશિષ્ટ ભૂતકાળમાં વિહિત હ્યસ્તની અને પરોક્ષા વિભક્તિ ન થઈર. A. (૩/૫), સ્વોપજ્ઞ ન્યાસ - ૧. આસ્ય - એટલે અનાગત = ભવિષ્યકાલીન વસ્તુને મેળવવાની ઈચ્છા - આશંસા કહેવાય તેવી ઈચ્છાનો વિષય જે હોય તે આશંસ્ય કહેવાય. અને તેનો = ૨. હ્યસ્તની અને પરોક્ષા વિભક્તિ ન થાય - એમ કહ્યું. તેથી અનદ્યતન અને પરોક્ષ ભૂતકાળમાં વિહિત હ્યસ્તની અને પરોક્ષા વિભક્તિનો કોઈ પ્રયોગ કરે, જેમકે, ઉપાધ્યાયક્ષેવા છેતુ, તે તમધ્યહિ । અથવા ઉપાધ્યાયક્ષેતાનામ, તે તર્કમપિશિમત્તે । વગેરે, તો તે પ્રયોગો સાધુ - સાચા ન કહેવાય. (૩/૫) પરામર્શ A. કહેવાનો આશય એ છે કે, ભૂતકાળમાં - અદ્યતની, હ્યસ્તની અને પરોક્ષા એમ ત્રણેય વિભક્તિઓ વિહિત છે. આથી ‘ભૂતવત્' એમ સામાન્યથી કહેવાથી ભૂતકાળમાં વિહિત ત્રણેય વિભક્તિઓ વિકલ્પે થવી જોઈએ. પણ આ ન્યાયના બળથી સામાન્ય ભૂતકાળમાં વિહિત અદ્યતની વિભક્તિનો જ ‘ભૂતવત્' એમ કહેવાથી અતિદેશ થશે. પણ અદ્યતનત્વ વિશિષ્ટ ભૂતકાળમાં વિહિત .અદ્યતની અને પરોક્ષત્વવિશિષ્ટ ભૂતકાળમાં વિહિત પરોક્ષા વિભક્તિ થશે નહિ. કારણકે તે વિશેષ વિધિઓ હોયને તેના અતિદેશનો આ ન્યાય વડે નિષેધ કરેલો છે. ૪૯૮ Page #547 -------------------------------------------------------------------------- ________________ ૩૫. પરામર્શ... ૩/૬. ન્યા. મં... આ પ્રસ્તુત ન્યાયનો ઉલ્લેખ કરતાં ભૂતવશ્વાશશે (૫-૪-૨) સૂત્રની ત. પ્ર. બુ. વૃ. માં કહેલું છે કે, “સામાચીતિશે વિશેષાતિરેશન - ઇસ્તનપોક્ષે ર ભવતઃ આમ - આ ન્યાયથી - સામાન્યનો જ અતિદેશ થવાથી ભૂતકાળ સામાન્યમાં વિહિત અદ્યતની - વિભક્તિનો જ અતિદેશ | ભલામણ થાય. આથી વિશેષરૂપે ભૂતકાળમાં વિહિત હોવાથી હ્યસ્તની અને પરોક્ષા વિભક્તિ-પ્રત્યય ન થાય. આવો ન્યાય છે - એનો વ્યાખ્યાથી,ટીકાથી જ ખ્યાલ આવે છે, એમ પૂર્વોક્ત સૂત્રના ન્યા. સા. સમુદ્ધાર - લઘુન્યાસમાં કહેલું છે. આમ આનું કોઈ જ્ઞાપક સૂત્રમાં નથી. આ ન્યાયનો ઉપયોગ નાડ દ્યતન: પ્રવજ્યાડડસત્યો: (પ-૪-૫) સૂત્રમાં પણ કરેલો છે. એ સૂત્રથી પ્રબંધ = સાતત્ય અને આસત્તિ = કાળની અપેક્ષાએ સમીપતા જણાતી હોય ત્યારે ધાતુથી “અનદ્યતન અર્થમાં વિહિત પ્રત્યયનો નિષેધ કરેલો છે. અહીં ભૂતકાળ સંબંધી અનદ્યતન કાળમાં સામાન્યથી હ્યસ્તની વિહિત છે, માટે તેનો નિષેધ થાય છે, એમ બુ વૃ. માં કહેલું છે. પરંતુ પરોક્ષત્વવિશિષ્ટ અનદ્યતન ભૂતકાળમાં વિહિત પરીક્ષા વિભક્તિનો નિષેધ થતો નથી. કારણકે તે પરોક્ષત્વવિશિષ્ટ અર્થમાં વિહિત હોયને વિશેષવિધિ છે.પૂર્વોક્ત (૫-૪-૫) સૂત્રના ન્યા. સા. સમુ. લઘુન્યાસમાં કહ્યું છે કે, “સામાન્યાતિશે વિશેષાશિઃ ન્યાયથી સામાન્ય – અનદ્યતન અર્થમાં વિહિત વિભક્તિ પ્રત્યયનો જ પ્રતિષેધ થાય છે, પણ વિશેષથી (પરોક્ષત્વવિશિષ્ટ) અનદ્યતન - અર્થમાં વિહિત પ્રત્યયનો પ્રતિષેધ થતો નથી. માટે “પરીક્ષા વિભક્તિનો પ્રતિષેધ થતો નથી.” આમ આ ન્યાય પણ જ્ઞાપકરહિત હોવા છતાં બૃહદ્રવૃત્તિ - આદિમાં નિર્દિષ્ટ હોવાથી તેમાંથી જ સમુચિત જાણવો. અથવા તો ભૂતવાડડરો (૫-૪-૨) સૂત્રમાં સામાન્યથી ભૂતવ” જ એમ કહ્યું, પણ વિશેષથી સામાન્યમૂતવત્' ઇત્યાદિરૂપે ન કહ્યું, તે આ ન્યાયની આશાથી | બળથી જ ઘટતું હોયને આ ન્યાયને જણાવે છે. આથી ‘પૂતવત્' એવા સામાન્ય નિર્દેશને અર્થાત્ વિશેષણ - રહિત નિર્દેશને જ આ ન્યાયના પણ જ્ઞાપક તરીકે કહી શકાય છે, એમ વિચારણીય છે. (૩૫) १२८. सर्वत्रापि विशेषेण सामान्यं बाध्यते 'તુ સામાન્ચન વિશેષ: // રૂ / ૬ / ન્યાયાઈ મા, ન્યાયાર્થ :- વ્યાકરણશાસ્ત્રમાં સર્વત્ર વિશેષવિધાન વડે સામાન્યવિધાનનો બાધ થાય છે, પણ સામાન્ય વિધાન વડે વિશેષવિધાનનો બાધ થતો નથી. આ પ્રયોજન :- તાર્કિકો = તર્કશાસ્ત્રજ્ઞો (નૈયાયિકો) ના મતે સામાન્ય અને વિશેષ એવા વિધાન વચ્ચે બાધ્ય - બાધકભાવનો વ્યવહાર નથી, પરંતુ વ્યાકરણશાસ્ત્રમાં તે છે, એમ જ્ઞાપન કરવા માટે આ ન્યાય છે. | સર્વત્રા - શબ્દનો અર્થ છે (૧) પ્રાપ્ત - અવસ્થામાં અને (૨) ભવિષ્યમાં પ્રાપ્ત થનારી અવસ્થામાં. આથી ઉદાહરણ બે વિભાગમાં થશે. ' ઉદાહરણ :- (૧) પ્રાપ્ત અવસ્થામાં બાધ્ય – બાધકભાવ :- : + ૩૫ર્થ = શેડ: I ૪૯૯ Page #548 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. વગેરે પ્રયોગોમાં પ્રથમ ર (1) પ્રત્યયનો તો ૪ (૨૧-૭૨) સૂત્રથી રુ થયા બાદ પ્રાપ્ત : (૧-૩-૨૬) સૂત્રથી સામાન્યથી સ્વરનિમિત્તક (સ્વર પર છતાં પ્રવર્તતાં) જ ના ય આદેશ વિધાયક સૂત્રનો બાધ કરીને તોડતિ : (૧-૩-૨૦) એ આ કાર રૂપ વિશેષ - સ્વરનિમિત્તક (વિશેષ સ્વર પર છતાં થતાં) કાર્યનું વિધાયક સૂત્ર પ્રવર્તેલું છે. (૨) પ્રાપ્ત થનારી અવસ્થામાં બાધ્ય – બાધક ભાવ :- સોડ૬ તથાપિ તવ .... વગેરે. અહિ (૧) શેર (૧-૩-૨૬) સૂત્ર (૨) તઃ છે. જે પાથ (૧-૩-૪૫) સૂત્ર અને (૩) મોડતિ . (૧-૩-૨૦) સૂત્રની પ્રાપ્તિ વિચારાય છે. તે આ પ્રમાણે - શે: (૧-૩-૨૬) એ સામાન્યસૂત્ર છે. કારણકે રુ માત્રરૂપ વિષયવાળું છે. તેની અપેક્ષાએ ત: સે: વરે પાથ (૧-૩-૪૫) એ વિશેષસૂત્ર છે. કારણકે ફક્ત “fi' પ્રત્યયરૂપ વિષયવાળું છે. જ્યારે, તોડતિ રે (૧-૩-૨૦) સૂત્ર તો પૂર્વોક્ત બન્નેય “સ્વર - સામાન્ય' નિમિત્તક સૂત્રોની અપેક્ષાએ વિશેષસૂત્ર છે, કેમકે “તિ' એમ ૩ કાર માત્ર રૂપ નિમિત્તવાળું છે. અને આ સોડમ ઉદાહરણમાં તઃ સે. (૧-૩-૪૫) સૂત્રની પ્રવૃત્તિની પ્રાપ્તિ હોતે છતે સો ૪ (૨-૧-૭૨) સૂત્રના આંતરા વડે (અર્થાત્ તત્ શબ્દના રૂપની સ + ૬ એવી અવસ્થામાં સે નો ૪ આદેશ થવાપૂર્વક સ + સ્થિતિમાં) પૂર્વોક્ત બે ( અને તોડતિ ) સૂત્રોની પ્રાપ્તિ છે. અર્થાત્ + + ૬ માં હું નો રુ થયા પછી તે + + બદમ્ એવી સ્થિતિમાં ક્રમશઃ ૨ નો , અને ૨ નો ૩ - એમ આદેશ થવાની પ્રાપ્તિ છે. અને આ ભવિષ્યમાં પ્રાપ્ત થનારી અવસ્થા કહેવાશે - કારણ કે અન્ય સૂત્રની પ્રવૃત્તિ થવા વડે પ્રક્રિયામાં આંતરુ - વ્યવધાન પડે છે. શી રીતે આંતર પડે છે? તો જુઓ - જો તઃ સે: (૧-૩-૪૫) સૂત્રથી સિ નો લુફ કર્યા વિના, પર હોવાના કારણે લો : (૨-૧-૭૨) સૂત્રથી સ નો આદેશ કરાશે, ત્યારે જ (૩ કારાનુબંધવાળો ) કર્યા બાદ જે. (૧-૩-૨૬) અને મોડતિ રો: (૧-૩-૨૦), એ બે સૂત્રોની પ્રાપ્તિ (પ્રવૃત્તિ) થશે. અને તેથી જીર્થ: (૧-૨-૨૬) એ સામાન્યસૂત્રની ભાવી પ્રાપ્તિ હોયને તક છે. (૧-૩-૪૫) એ વિશેષસૂત્ર વડે તો ૪ (૨-૧-૭૨) સૂત્રની પ્રવૃત્તિનો નિરોધ કરાય છે. અર્થાત્ બાધ કરાય છે. અને સો રુઃ (ર-૧-૭૨) સૂત્રની પ્રવૃત્તિનો નિરોધ થયે પરંપરાએ : (૧-૩-૨૬) સૂત્રનો જ બાધ થયો કહેવાય. કારણકે સો ૪ (૨-૧-૭૨) સૂત્ર લાગ્યા બાદ અનંતર જ છે: (૧-૩-૨૬) સૂત્ર લાગવાનો સંભવ છે. હવે તોડતિ રો: (૧-૩-૨૦) એ વિશેષસૂત્રની ભાવી પ્રાપ્તિ હોવામાં તો, તો જ (૨-૧-૭૨) સૂત્રની પ્રવૃત્તિનો, તઃ : (૧-૩-૪૫) સૂત્રથી બાધ થતો નથી. અને તેના બળથી પરંપરાએ તોડતિ (૧-૩-૨૦) સૂત્રની જ પ્રવૃત્તિ નિરાબાધ - વ્યાઘાતરહિત બની ગઈ. અને આ પ્રમાણે તઃ ૦ (૧-૩-૪૫) સૂત્રથી પરંપરાએ મતોડતિ (૧-૩-૨૦) સૂત્રનો બાધ થવાને બદલે, ઉલટું, તોડતિ (૧-૩-૨૦) સૂત્રવડે તઃ ૨૦ (૧-૩-૪૫) સૂત્ર જ આ ન્યાયના સામર્થ્યથી બાધિત થાય છે. આ પ્રમાણે, મતોડતિ (૧-૩-૨૦) સૂત્ર જ, અધિક બળવાળું હોવાથી, સો ટ (૨-૧-૭૨) સૂત્રના પુરસ્કારપૂર્વક = પ્રથમ પ્રવર્તનપૂર્વક પ્રવૃત્ત થયું. આથી ૫૦૦ Page #549 -------------------------------------------------------------------------- ________________ ૩૬. ન્યા. મં... “ોડમ્' એવું રૂપ સિદ્ધ થયું. વળી આ ઉદાહરણમાં જે અમે આ ન્યાયનું અવતરણ કરેલું છે, તેનું કારણ તઃ સે (૧-૩-૪૫) સૂત્રના ન્યાસમાં જાસકારવડે આ ઉદાહરણમાં જ આ ન્યાયનું અવતરણ કરાયું છે, આથી ન્યાસકારના અભિપ્રાયથી જ અમે પણ તેમ કરેલું છે. અન્યથા - બીજી રીતે જોઈએ તો આ ન્યાયના અવતરણ - પ્રવર્તન વિના પણ ‘પાથ’ એવા તદ્રઃ :(૧-૩-૪૫) સૂત્રસ્થ પદ વડે ‘રોડમ્' રૂપમાં ઉસ ના લુફનો અભાવ સિદ્ધ થાય જ છે. તે આ રીતે - તઃ સે૦ (૧-૩-૪૫), સૂત્રથી સિ (સૂ) નો લુફ ત્યારે કરાય, કે જ્યારે તે લુફ “પાદપૂરણ” માટે થાય. અહિ જો રસ નો લુફ થયે ‘સાદ' એવું રૂપ થાય અને એ નો લુફ થાય તો સોડમ્ એવું રૂપ થાય છે. આથી બેય રીતે પાદપૂરણ થાય જ છે. આથી સિ ના લુફની પ્રાપ્તિનો પણ અભાવ હોવાથી શા માટે ઉસ ના લુફનું વારણ કરવા માટે અહિ આ ન્યાયનું અવતરણ કરાય ? અર્થાત તેની કોઈ જરૂર નથી. તૌડિન્યાય - એ પ્રસ્તુત ન્યાયના જ વિસ્તાર રૂપ છે. તે આ રીતે – તન્ન તેયં મગ્ન તિ તા: I વાસી વુિચતિ, તfus: I મયૂરધ્વંસકાદિ ગણપાઠથી ટેવ શબ્દનો લોપ જાણવો. આ ન્યાય જે ટાંત રૂપ છે. કહેવાનો આશય આ પ્રમાણે છે - જેમ દિનેગો ધિ રમ્ | બ્રાહ્મણોને દહિ આપવું, એમ સામાન્યથી કહીને પછી કfgવાવ ત યમ્ કૌષ્ઠિન્ય (બ્રાહ્મણ વિશેષ) ને છાશ આપવી. એમ કહેવામાં આવે ત્યારે કૌન્ડિન્ય બ્રાહ્મણોને દહિ આપવાનો નિષેધ કરેલો ન હોવા છતાંય તે નિષેધ જણાઈ જાય છે. તેવી જ રીતે જયાં વિશેષવિધિ વડે સામાન્યવિધિનો બાધ કરેલો ન હોય, છતાં પણ તે સામાન્યવિધિનો બાધ જણાઈ જાય છે - ત્યાં આ ન્યાય જાણવો. . જેમકે, વ્યગ્નસ્વાર્ પૃપાડડપીધે ય વા (૩-૪-૯) એ સામાન્ય સૂત્રવડે ભ્રશ = અત્યંત અને આભીણ્ય = વારંવાર અર્થમાં ય નું વિધાન કરીને ફરી સત્યાર્થાત્ રિને (૩-૪-૧૧) સૂત્રથી વિશેષવિધિ કહેલો છે. તેથી ગતિ' અર્થવાળા ધાતુઓથી ‘ભૂશ અને આભીણ્ય' અર્થમાં ય પ્રત્યયનો નિષેધ કહેલો ન હોવા છતાંય જણાઈ જાય છે. (અર્થાત ગત્યર્થક ધાતુથી વિશેષવિધાન કરવાથી સામાન્યવિધિનો બાધ થવાથી, કુટિલ' અર્થમાં જ હું થાય, પણ “શાદિ - અર્થમાં ય ન થાય, એમ જણાઈ જાય છે.) તેથી આ ન્યાય વડે પણ ‘વિશેષવિધાનવડે સામાન્ય વિધાનનો બાધ થાય' એ જ અર્થ ફલિત થયો - પણ અન્ય કોઈ અર્થ નહિ. માટે આ ન્યાયના વિસ્તારરૂપ જે “તક્રકૌન્ડિન્ય” ન્યાય કહેલો છે, તે યથાર્થ જ છે. (૩૬) ૫૦૧ - Page #550 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપશન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ૨૨૬. હિત્ત્વન ત્ત્વિ વધ્યુતે ॥ રૂ / ૭ | ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- પ્રત્યયના હિત્ પણાથી (અર્થાત્ તે ૐ અનુબંધવાળા રૂપે હોવાથી) તેના ત્િ પણાનો (અર્થાત્ તે અનુબંધવાળા રૂપે હોવાનો) બાધ થાય છે. અર્થાત્ ઉભયના કાર્યની પ્રાપ્તિ હોવામાં પહેલાં હિત્ત્વ - નિમિત્તક (fત્ હોવા રૂપ નિમિત્તથી થતું) કાર્ય થાય છે, પણ ત્ત્વિ હેતુક (અર્થાત્ ત્િ હોવા રૂપ નિમિત્તથી થતું) કાર્ય થતું નથી. પ્રયોજન :- બળાબળનું વિધાન કરનારો આ ન્યાય છે. આથી હિત્ત્વ - હેતુક કાર્યની અધિક બળવત્તા જણાવવા માટે આ ન્યાય છે, એમ પ્રયોજન જાણવું. આ પ્રમાણે - ઉત્તર ન્યાય માટે પણ જાણવું. ઉદાહરણ :- નૂત્ સ્તવને । નૂ ગ. ૬ તુદ્દિ નો અંતર્ગણ યવિ ગણનો ધાતુ છે. તેનું ત પ્રત્યય ૫૨ છતાં ત્રુવિતઃ, પ્રભુવિત: । રૂપ થાય છે. અહિ વńત્ (૪-૪-૫૮) સૂત્રથી ૩ વર્ણથી પર રહેલાં વિત્ પ્રત્યયની આદિમાં જે ર્ આગમનો નિષેધ કહેલો છે, તે ન થયો. (અર્થાત્ સુવિત: । માં વિત્ વત્ત પ્રત્યયની આદિમાં ર્ થયો જ.) કારણકે આ નૂ ધાતુ ર્િ ગણનો હોવાને લીધે યવેલિંદણ્િ (૪-૩-૧૭) સૂત્રથી ‹િ - ગણના ધાતુથી ચિત્, ત્િ સિવાયના તમામ પ્રત્યયોને હિત્ કરેલાં હોવાથી ક્ત પ્રત્યય પણ હિન્ કરેલો છે. આથી વૃક્ત પ્રત્યયનું મૂળભૂત ત્િ પણું (અર્થાત્ અનુબંધવાળા રૂપે હોવું) આ ન્યાયથી બાધિત થઈ જવાના કારણે પૂર્વોક્ત રૂપોમાં નિમિત્તક થતો રૂટ્ નિષેધ ન થયો. ત્િ પ્રત્યય - પ્રશ્ન :- ‘હિત્ત્વ વડે’,(ૐ અનુબંધવડે) એમ શા માટે કહ્યું ? જવાબ :- ‘કિત્ત્વ વડે’ એમ કહેવાથી ‘પિત્ત્ત' વગેરે વડે (અર્થાત્ ૧ અનુબંધવાળો હોવા વગેરેથી) ત્ત્તિ ( અનુબંધવાળા હોવું) બાધિત ન થાય. જેમકે - પ્રત્ય`। અહિ યક્ પ્રત્યય પિતૃ હોવાથી ત્ત્તા પ્રત્યયના ત્ત્વિ નો (અર્થાત્ તિ હોવાનો) બાધ થતો નથી. આથી પિત્ત (પિત્ રૂપે હોવા) સાથે જિત્ત્વ (ત્િ હોવા રૂપે) રહેવાથી ગુણનો અભાવ સિદ્ધ (અબાધિત) થયો. પ્રશ્ન :- હિત્ત્વ થી વિત્ત્વ બાધિત થાય' એમ જ શા માટે ? 0 જવાબ :- ત્ત્વિ નો (ત્િ રૂપે હોવાનો) જ બાધ થાય, અન્યનો નહિ. તેથી ધ્રુત્ તિથૈર્થયો: । આ જ્યવિ ગણનો ધાતુ છે. તેનું જ્વા પર છતાં પ્રધ્રુત્ય । એવું રૂપ થાય છે. અહિ પ્ર પૂર્વક ખ્રુ ધાતુ જ્યતિ ગણનો હોવાના કારણે તેનાથી થતો યક્ પ્રત્યય, પૂર્વોક્ત યવૈક્તિત્ (૪-૩-૧૩) સૂત્રથી હિત્ થવાવડે યક્ પ્રત્યયના પિત્ પણાનો (પિત્રૂપે હોવાનો) બાધ કરતો નથી. આથી તદ્ભુતુક (પિત્ત - નિમિત્તક) ‘દૃસ્વસ્થ તઃ પિત્ઝતિ' (૪-૪-૧૧૩) સૂત્રથી તે આગમ સિદ્ધ થયો. અનિત્યતા :- આ ન્યાય અનિત્ય હોવાથી નૂત:, ભૂતવાન્ । એવા પણ રૂપો થાય છે. ૫૦૨ Page #551 -------------------------------------------------------------------------- ________________ ૩/૭. ન્યા. મં.... પરામર્શ... અર્થાત્ અહિન્ત પ્રત્યયના હિત્ત્વ વડે (હિન્ રૂપે હોવા વડે) વિત્ત્વ નો (ત્િ રૂપે હોવાનો) બાધ ન થવાથી વńત્ (૪-૪-૧૧૩) સૂત્રથી ર્ આગમનો નિષેધ સિદ્ધ થયો. અહિ હિત્ત્વ થી જિત્ત્વ નો બાધ થાય છે, એ ઉપલક્ષણ છે. તેથી અન્ય સ્થળે પણ ધાતુ વગેરેનો પૂર્વાવસ્થાનો અનુબંધ, એ ઉત્તરાવસ્થાના અનુબંધ વડે બાધિત થાય છે. તેમાં, (૧) ધાતુ સંબંધી ઉદાહરણ આ પ્રમાણે છે. પણ્ ધાતુનો આદેશ ધ્યાન્ એ શિત્ હોવાથી, તેનાવડે પૂર્વે ધાતુપાઠમાં ક્ષિજ વ્યવતાયાં વાષિ । એમ રૂ અનુબંધવાળો (વિતા) પઠિત હોવાથી વ્રુક્ષ ધાતુના વિત્ પણાનો (ત્િ રૂપે હોવાનો) બાધ થાય છે. આથી ધાત્વાવેશો ધાતુવર્ । એ પ્રમાણે પરિભાષાથી રાય્ આદેશનો સ્થાનિવદ્ભાવ થવા વડે તેના ત્િ પણાની (વિત્ રૂપે હોવાની) પ્રાપ્તિ દ્વારા નિત્ય આત્મનેપદ થવાનો પ્રસંગ છે છતાં રાય્ આદેશના ત્િ પણાથી (fત્ રૂપે હોવાથી) તેના વિત્ પણાનો (વિત્ રૂપે હોવાનો) બાધ થવાથી, નિત્ય આત્મનેપદની નિવૃત્તિ થઈ અને ઉભયપદીપણું સિદ્ધ થયું. જેમકે, આવો, આપણે । (૨) પ્રત્યયસંબંધી ઉદાહરણ :- યુતાત્ । યુક્ મિત્રે । (યુ + તતક્) અહિ તુલ્ પ્રત્યયના આદેશરૂપ તાતક્ પ્રત્યય હિત્ હોયને, તેના હિત્ પણાવડે (ત્િ રૂપે હોવાથી) મૂળભૂત તુલ્ પ્રત્યયનું વિત્ પણું (નિત્ રૂપે હોવું) બાધિત થવાથી ત ઔવિતિ વ્યઅનેડà: (૪-૩-૫૯) સૂત્રથી તાત્ પ્રત્યય પર છતાં ગૌ આદેશ ન થયો. (તેથી યૌતાત્ રૂપ ન થયું.) ક્વચિત્ પૂર્વના અનુબંધનો બાધ નથી પણ થતો. જેમકે પ્રત્ય । અહિ યક્ પ્રત્યય પિત્ છે, આથી યક્ પ્રત્યયના પિત્ત્ત વડે (ત્િ રૂપે હોવા વડે) મૂળભૂત (સ્થાની) ત્ત્તા પ્રત્યયને લઈને થયેલાં યક્ આદેશના ત્ત્વિ નો (ત્િ રૂપે હોવાનો) બાધ ન થવાથી યક્ પર આવતાં ધાતુના ગુણનો અભાવ કાયમ સ્થિર રહ્યો. A. (૩/૭) પરામ A. પ્રવૃત્ત્વ । અહીં ગુણનિષેધ એ વર્ણવિધિ હોવા છતાં, તે કરવામાં સ્થાનીવ૰ (૭-૪-૧૦૯) સૂત્રથી ‘અવર્ણવિધી' એમ સ્થા. ભાવનો પ્રતિષેધ થતો નથી. કારણ કે, સ્થાની - વર્ણાશ્રિત કાર્ય કરવામાં જ સ્થા. ભાવનો ‘અવપ્નવિધી' એમ પ્રતિષેધ થાય છે, પણ સ્થાની અનુબંધ આશ્રિત કાર્ય ક૨વામાં સ્થા. ભાવનૉ પ્રતિષેધ થતો નથી. અર્થાત્ ત્યાં તો સ્થા. ભાવ થાય જ છે. માટે પ્રત્યે । માં TM અનુબંધહેતુક ગુણાભાવ કરવામાં યર્ આદેશનો સ્થા. ભાવ સિદ્ધ થયો. વિશેષ વિવેચન માટે જુઓ - અન્તરજ્ઞાનપિ વિધીન્૦ (૨૨૨) ન્યાયનું ‘પરામર્શ' વિવેચન. (૩/૭) - हस्तस्पर्शादिवान्धेन विषमे पथि धावता । अनुमानप्रधानेन विनिपातो न दुर्लभ : ॥ ( वा. पदी. ) હાથવડે સ્પર્શ કરતાં વિષમ માર્ગે ચાલતાં અંધની જેમ અનુમાનને (તર્કને) જ મહત્ત્વનું માનનાર માટે વિનિપાત દુર્લભ નથી. ૫૦૩ Page #552 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. શ્રૂ૦. પરાવન્તરકું વળીય: ॥ રૂ ૮ ૮ ॥ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ ઃ- પરિવધિ કરતાં અંતરંગવિધિ બળવાન્ છે. અર્થાત્ અંતરંગવિવિધ પહેલાં કરાય છે. (પ્રયોજન :- બળાબળોક્તિ ન્યાયની જેમ સમજી લેવું.) ઉદાહરણ :- સ્ત્રોમા । અહિ સિન્ ધાતુથી મત્ત્વનિવિજ્ ઋષિત્ (૫-૧-૧૪૭) સૂત્રથી મન્ પ્રત્યય પર છતાં અપવાદવિધિ હોવાથી : નવ્વજ્ઞને (૪-૪-૧૨૧) સૂત્રથી થતાં વ કાર લોપિવિધિનો બાધ કરીને પ્રવર્તતો, તથા નિત્યવિધિ હોવાથી લોપાત્ત્વસ્ય (૪-૩-૪) સૂત્રથી થતાં ઉપાંત્યસ્વરના ગુણરૂપ વિધિનો બાધ કરીને પ્રવર્તતો અનુના િચ છ્ત: શૂટ્ (૪-૧-૧૦૮) સૂત્રથી વ્ ના ર્ આદેશ રૂપ વિધિ કરાય છે. અને તેમ કરાયે છતે (સિ + + મન્ સ્થિતિમાં) પરસૂત્ર હોવાના કારણે નષોપાત્ત્વમ્ય (૪-૩-૪) સૂત્રથી ઉપાંત્યસ્વરનો ગુણ થવાની પ્રાપ્તિ હોવા છતાંય, અંતરંગ હોવાથી અને આ ન્યાયથી બળવાન વિધિ હોવાથી, પહેલાં (સિ + ૐ = સ્થૂ એમ) ય આદેશવિધિ સિદ્ધ થયો. અને પછી ર્ નો સ્યો એમ ગુણ થાય છે. (આથી સ્યો + મન્ + fr સ્યોમા । રૂપ સિદ્ધ થયું. = - જો કે પાન્નિત્યમ્ (૧/૫૨) અને નિત્યાન્તરમ્ (૧/૫૩) એ બે ન્યાયવડે આ ન્યાયનો અર્થ પ્રાપ્ત થાય જ છે. તે આ રીતે - પરિવવિધ કરતાં પણ નિત્યવિધિ બળવાન છે. અને નિત્યવિધિ કરતાં પણ અંતરંગવિવિધ બળવાન છે. તો પછી પરિવવિધ કરતાં અંતરંગવિવિધ બળવાન હોય એમાં શું કહેવાનું ? અર્થાત્ અર્થાપત્તિથી જ જણાઈ જાય છે કે, પરિધિ કરતાં અંતરંગવિધિ સુતરાં બળવાન હોય. આમ આ ન્યાયની ખરેખર કોઈ જરૂર નથી. તો પણ પૂર્વોક્ત બે ન્યાયનું અવતરણ અને આ ન્યાયનું અવતરણ જુદાં જુદાં ઉદાહરણોમાં કરેલું હોવાથી, આ ન્યાય પણ દર્શાવ્યો છે. (૩૮) પાવન્તરજ્ઞમ્ એવો સ્વોપજ્ઞ ન્યાસ ૧. અંતરંગવિધિ હોવાથી પહેલાં હૈં ત્વ થયું, એમ કહ્યું. ગુણરૂપ કાર્ય એ પ્રત્યયની અપેક્ષાવાળું હોવાથી બહિરંગ છે. જ્યારે યત્વ (૬ આદેશ) રૂપ સંધિ કાર્ય એ પ્રત્યયને નિરપેક્ષ હોવાથી અંતરંગવિધિ છે, એમ ભાવ છે. (૩૮) आसन्नं ब्रह्मणस्तस्य तपसामुत्तमं तप: । प्रथमं छन्दसामङ्गमाहुर्व्याकरणं बुधा: ॥ ११ ॥ જ્ઞાનીઓએ વ્યાકરણને તે (શબ્દ) રૂપ બ્રહ્મને માટે સાક્ષાત્ ઉપકારક, (બધાં) તપોમાં ઉત્તમ તપ અને વેદનું પહેલું અંગ કહ્યું છે. (વા. પદી.) ૫૦૪ Page #553 -------------------------------------------------------------------------- ________________ 39. ન્યા. મં... 131. प्रत्ययलोपेऽपि प्रत्ययलक्षणं कार्यं विज्ञायते // 3/9 // ન્યાયાઈ મષા ન્યાયાર્થ :- પ્રત્યયનો લોપ થવા છતાં પણ તે લુપ્ત - પ્રત્યય નિમિત્તક કાર્ય કરાય છે. ‘તોપ' શબ્દ એ લુફ અને લુપુ એ બેયનો વાચક હોવા છતાં ય, પ્રત્યાયનો લુફ થવામાં તો તેનો થાનીવાવવિધ (7-4-179) વગેરે પરિભાષા સૂત્રથી સ્થાનિવર્ભાવ થવાથી જ લુફ થયેલ પ્રત્યય - નિમિત્તક કાર્ય સિદ્ધ થઈ જાય છે. આથી પ્રત્યયનો લુપ થવામાં આ ન્યાયનો અધિકાર (વિષય) જાણવો. પ્રયોજન - પ્રત્યયનો ‘લુડુ થયે છતે તુવૃત્રેનત (7-4-112) સૂત્રથી વૃત્ આદેશ, ત - આદેશ અને પતદ્ ના નટુ આદેશ રૂપ કાર્ય છોડીને લુપુ થયેલ પ્રત્યય - નિમિત્તક (તનિમિત્તક) સર્વ કાર્યનો નિષેધ કરેલો છે". આમ હોવા છતાં લુપ્ત થયેલ પ્રત્યયાન્ત શબ્દસંબંધી બતાવેલ કાર્યોની અનુમતિ આપવા માટે આ ન્યાય છે. A. - ઉદાહરણ :- (1) માણેન પૂર્વીય એવા વિગ્રહ વાક્યની જેમ સમાસ પામેલાં મસિપૂર્વીય એવા પ્રયોગમાં પણ, છેવાર્થે (3-2-8) સૂત્રથી સમાસાન્તર્વતિની તૃતીયા વિભક્તિનો લોપ થયેલો હોવા છતાંય, તેને તૃતીયાંત માનીને તૃતીયાન્તા–વ યોને (1-4-13) સૂત્રથી તૃતીયાન્ત શબ્દના યોગરૂપ નિમિત્તથી થતાં પૂર્વ શબ્દના સર્વાદિ (સર્વાદિગણવાળા) રૂપે હોવાનો નિષેધ સિદ્ધ થયો. (માટે જ ત્યાં માપૂર્વર્ત | એવો પ્રયોગ ન થયો.). તથા ઉદા. (2) પાપવીતિ | અહિ પૃષ્ણ પુનઃ પુન વતીતિ - પન્ ધાતુથી વહુ થયે તેનો વહુનું સુન્ (3-4-14) સૂત્રથી લુ, થયો છે. અહિ તુવન્તરગ્ર: (1/47) ન્યાયથી પહેલાં જ યક્ નો લુ થઈ ગયેલો હોવા છતાં ય, આ ન્યાયથી પર્ ધાતુને ઘટ્ટ - પ્રત્યયાત માનીને સએશ (4-1-3) સૂત્રથી ય - પ્રત્યયાત નિમિત્તે થતું દ્વિત્વ સિદ્ધ થયું. - જ્ઞાપક - આ ન્યાયનું જ્ઞાપક છે, લિવૂડમુવ: (4-2-92) એ મન પ્રત્યયનો પુનું આદેશ કરનાર સૂત્રમાં મૂ ધાતુનું વર્જન કરવું. તે આ રીતે - અમૂવન ! એવા રૂપમાં મન્ પ્રત્યયના પુત્ આદેશનો નિષેધ કરવા માટે સૂત્રમાં “મુવ:' એમ નિષેધ કરેલો છે. અને ભૂ ધાતુથી તે મન ના પુસ્ આદેશની પ્રાપ્તિ જ નથી. કારણ કે ભૂ ધાતુ - અહિ અંતભાગમાં સિદ્ પ્રત્યયના લવાળો છે અને પ્રસ્તુત સૂત્રમાં તો ‘સિન્' એમ અદ્યતની સિદ્ પ્રત્યયાત ધાતુનું ગ્રહણ કરેલું છે. અર્થાત્ ભૂ ધાતુથી થયેલ સિન્ પ્રત્યયનો લુપુ થઈ જવાથી અને તે સિદ્ ના લુપુના સ્થાનિવદુભાવને સુવ્યવૃત્તિ (7-4-112) પરિભાષાથી નિષેધ કરેલો હોવાથી, પૂ ધાતુ સિદ્ - પ્રત્યકાંત જ નથી. તો તેના મન પ્રત્યયના પુસ્ આદેશની પ્રાપ્તિ જ ન હોયને શા માટે “અમુવ:' એમ વર્જન કરાય? તો પણ જે પૂ ધાતુનું વર્જન કરેલું છે, તેથી જણાય છે કે, જેનાથી સિન્ - પ્રત્યયનો લુ થઈ ગયો છે એવા ભૂ - ધાતુ સંબંધી પણ સિદ્ પ્રત્યયાત નિમિત્તક કાર્યની આ ન્યાયથી = 505 = Page #554 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપાન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. પ્રાપ્તિ છે. આમ પૂ - ધાતુથી સત્ પ્રત્યયનો લુપુ થવા છતાંય, તે લુપ્ત પ્રત્યાયની હાજરીથી થતું પૂર્વોક્ત કાર્ય આ ન્યાયથી થશે. આમ લુપ્ત સિદ્ પ્રત્યયાત એવા પણ દૂ ધાતુના અને પ્રત્યયનો પુત્ આદેશ થવાની આ ન્યાયથી પ્રાપ્તિ હોયને જ, તે પુસ્ આદેશનો નિષેધ કરવા માટે કરેલ “પુવ.' એવો નિષેધ સાર્થક બનતો હોવાથી, તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અનિત્યતા :- આ ન્યાય ક્યારેક અપ્રણિધેય = અનિત્ય છે. કારણકે, યૌધેય શબ્દનો પાઠ ટેબગોડઝમ (6-1-123) એ ન્ પ્રત્યયના લોપનું વિધાન કરનાર સૂત્રમાં રહેલ ‘પરિ' ગણમાં કરેલો છે. અર્થાત્ આ પ્રમાણે પાઠ કરવાથી આ ન્યાય અનિત્ય છે. તે આ રીતે - jધા નામ વિત્ સ્ત્રી - 1 કપત્યનિ (યુધા નામની સ્ત્રીના સંતાનો અર્થમાં) દિવાનાં: (6-1-71) સૂત્રથી પથ - પ્રત્યય પર છતાં યૌધેયા: I એમ રૂપ થાય. પછી તે યૌધેયા: શત્રનીવિસ: સ્ત્રીત્વવિશિષ્ટ વિક્ષિતા: - (યૌધેયોનો (યુધાના સંતાનોનો) સંઘ, સ્ત્રીલિંગથી વિશિષ્ટ રૂપે વિવલિત હોય ત્યારે) ચૌધેયાગ (7-3-65) સૂત્રથી સન્ પ્રત્યય પર છતાં (ચૌધેય + મગ) સળગેયેળુનરિતામ (2-4-20) સૂત્રથી કી પ્રત્યય આવતાં (ૌધેય + અન્ + = ચૌધરી + ન =) યૌધે: I એમ પ્રથમા - બહુવચન રૂપ સિદ્ધ થયું. અને આ અવસરે | અવસ્થામાં પ્રેગોડઝામ (6-1-113) સૂત્રથી સન્ પ્રત્યયના લુપુની પ્રાપ્તિ છે. અને મન્ પ્રત્યયનો લુફ કરવામાં નિમિત્તાભાવે નૈમિત્તિસ્યાણભાવ: (1/29) એ ન્યાયથી મગૂ પ્રત્યયના નિમિત્તે થયેલી વૃદ્ધિની પણ નિવૃત્તિ થવાથી યુધેથ્ય: I B. એવું રૂપ થાત. પણ મન્ પ્રત્યયનો લુ, ન થવાથી ચૌધેય્ય: એવું જ રૂપ સ્થિર રહ્યું. ત્યાર પછી યૌધેયીનાં સો (ચૌધેયી + 3) યૌધેયમ્ ! એમ ચૌધેથી શબ્દથી બન્ પ્રત્યયાત નિમિત્તે થતો સદુપોષાત્તોડ બિગ (6-3-172) સૂત્રથી સન્ પ્રત્યય થાય એ માટે પૂર્વોક્ત સૂત્રમાં કહેલ જે મારિ ગણ, તેમાં પાઠ કરાય છે. અને તે દ્વારા પ્રાધ્યમઃ ' એવા વચનથી યૌધેય શબ્દથી “શસ્ત્રજીવિસંઘ અર્થમાં આવેલ મગ પ્રત્યયના લપુનો નિષેધ કરાય છે. જો આ ન્યાય સર્વત્ર નિત્ય હોત તો લુપુ થયેલાં પણ સન્ પ્રત્યય પર છતાં બન્ પ્રત્યયાત - શબ્દ નિમિત્તે થતું સદ્દોષાહૂ (6-3-172) સૂત્રથી 3 [ પ્રત્યય રૂપ કાર્ય થશે જ. આથી શા માટે ચૌધેય નો મન્ પ્રત્યયના લોપના નિષેધ માટે મifદ્ધિ ગણમાં પાઠ કરવો જોઈએ ? અર્થાત્ આ ન્યાયના બળથી સન્ પ્રત્યયનો લુડુ થયે પણ અન્ પ્રત્યય - નિમિત્તક કાર્ય થઈ શકવાથી માઃિ ગણમાં લુ, આદેશના નિષેધ માટે પાઠ કરવાની જરૂર જ નથી. પણ જે ભક્તિ - ગણમાં મન્ લુપુના નિષેધ માટે પાઠ કરેલો છે, તે અન્ પ્રત્યયનો લુ, થયે, આ ન્યાય ક્યાંક ક્યાંક અનિત્ય બનવાથી મન્ પ્રત્યયાત નિમિત્તે થતો સદુપોષાક્કુ (6-3-172) સૂત્રથી [ પ્રત્યય વિધિ થશે નહિ, એવી શંકાપૂર્વક જ કરેલો હોયને સાર્થક બને છે. આમ ફેરગા:૦ (6-1-123) સૂત્રમાં, અન્ પ્રત્યાયના લુના નિષેધ માટે યૌધેય શબ્દનો પાઠ આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. (39) 506 = Page #555 -------------------------------------------------------------------------- ________________ 39. સ્વ. ન્યા. પરામર્શ રોપણ વ્યાસ 1. જે પ્રત્યયનો લોપ થયો છે, તે પ્રત્યય પર છતાં જે કાર્યો કહેલાં હોય, તે કાર્યો તનિમિત્તક = લુપ્ત પ્રત્યય નિમિત્તક કાર્યો કહેવાય. આ કાર્યોનો તુવન્નુર્બન (7-4-112) સૂત્રથી નિષેધ કરાય છે. પણ જે કાર્યો લુપ્ત પ્રત્યયત શબ્દથી કહેલાં છે, તે કાર્યોની આ ન્યાયથી અનુજ્ઞા અપાય છે. 2. કૌર શબ્દના જલિ માં પાઠનું પ્રયોજન કહ્યું. કહેવાનો આશય એ છે કે, જ્યાં પ્રવ પ્રત્યયનો લુપ ન થાય ત્યાં પોષ (6-3-172) સૂત્રથી ઝળુ પ્રત્યય થાય. પરંતુ જ્યાં પ્રત્યયનો લુપ થાય, ત્યાં પોષા(-૩-૧૭૨) સૂત્રથી ઝળુ પ્રત્યય ન થાય. કિંતુ, ગોરાઇમપણે (6-3-169) સૂત્રથી સન્ પ્રત્યય જ થાય. ઉદાહરણ રૂપે જોઈએ તો રોડપત્યાનિ તિ, ક્ષરયત્નરૂપકાના રિગ (9-1-114) સૂત્રથી સન્ પ્રત્યય થયે, વર્ષાસ્ટિયામ્ (-1-124) સૂત્રથી તે પ્રત્યાયનો બહુવચનમાં લોપ થયે, પશ્ચાતા: / એવું રૂપ થાય. પછી “તેષાં પઝાનાનાં ?" Tગ્રુતિ / એમ અહિ મ પ્રત્યયનો લોપ થયેલો હોવાથી સોજાન્નક્ષળડન: (દ-૩-૧૭૨) સૂત્રથી પ્રત્યય ન થાય, કેમકે આ સૂત્ર તો જગ પ્રત્યયાત નામથી થાય છે અને અહિ તો મન પ્રત્યાયનો લોપ થયો છે. વળી પ્રયત્નો કfio એ પ્રસ્તુત ન્યાય પણ અનિત્ય હોવાથી અહિ લાગુ પડતો નથી. તેથી mae(-3-199). સૂત્રથી શું પ્રત્યય જ થાય. હવે મૂળ વાત પર આવીએ. પૂર્વે નિષ્પાદિત - સાધિત બે શબ્દથી નાં , જીવ / આ પ્રમાણે તેનો સંઘ” એવા અર્થમાં કયોષાકૃ૦ (દ-૩-૧૭૨) સુત્રથી ઝળુ પ્રત્યય થવો ગ્રંથકાર સૂરિજીને ઈષ્ટ છે. અને તે મન પ્રત્યયાંત નામથી જ થાય, એમ પૂવોક્ત સૂત્રમાં કહેલું છે. આથી જો 6 પ્રત્યયનો લોપ થઈ જાય તો, પ્રત્યયાત - નામ ન રહેવાથી રાષ્ટ્ર પ્રત્યય થાય. આમ યૌધેયાર (7-3-65) સૂત્રથી થયેલ છે કે સંજ્ઞાવાળો નું પ્રત્યય, તેનો ગોવર (6-1-123) સૂત્રથી પ્રાપ્ત લોપનો નિષેધ ત્યારે સિદ્ધ થાય, જો યૌધેય શબ્દનો અરિ ગણમાં પાઠ કરાય. અને આ રીતે વ્યક્તિ એ અંશવડે તે મનુ પ્રત્યાયનો લોપ ન થાય. પણ બીજી રીતે મ પ્રત્યાયના લોપનો નિષેધ થઈ શકે નહિ. આથી બે શબ્દનો અરિ ગણમાં સૂરિજી વડે પાઠ કરાયો છે. આ પ્રમાણે 1ણ પ્રત્યયની પ્રાપ્તિ માટે સૌવ - શબ્દનો અરિ ગણમાં પાઠ કરેલો જાણવો. (39) | પરામર્શ | A. આ પ્રમાણે નુષ્યવૃત્ (7-4-112) સૂત્રથી કોઈને - લુપ્ત - પ્રત્યયાત શબ્દથી વિહિત કાર્ય પણ નહીં થાય - એવી શંકા થવાની જ શક્યતા છે, તે પ્રસ્તુત ન્યાયથી દૂર કરાય છે. પૂર્વોક્ત પરિભાષાસૂત્ર વડે કરેલી વ્યવસ્થા અને પ્રસ્તુત ન્યાયથી થતી વ્યવસ્થા એ બન્ને વચ્ચે સૂક્ષ્મ ભેદરેખા છે. સુવ્યવૃન્ટેનન્ (7-4-112) સૂત્રથી લુ થયેલ પ્રત્યયનિમિત્તક જે કાર્યો કહેલ હોય તેનો નિષેધ થાય છે. જેમકે, નસ્ય અપત્યનિકા + અન્ + નન્ = :. અહીં વન્ પ્રત્યયનો લુ થવાથી તે લુપ્ત પ્રત્યય-નિમિત્તક પૂર્વના, સ્વરની વૃદ્ધિ પ્રાપ્ત છે, પણ ન થાય. જ્યારે આ ન્યાયથી જે કાર્યોની અનુમતિ અપાય છે, તે લુપ્તપ્રત્યયનિમિત્તક નથી, પણ લુપ્ત પ્રત્યયાન્ત શબ્દથી વિહિત છે. ન્યાયના ઉદાહરણો જોતાં આની સ્પષ્ટતા થઇ જાય છે. આમ બન્ને ન્યાયના વિષય વચ્ચે સૂક્ષ્મ પણ સ્પષ્ટ તફાવત છે. આથી વિરોધાભાસ આવશે 507 Page #556 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. નહીં. સ્વોપજ્ઞ - ન્યાસમાં પણ બંને ન્યાયોના ભિન્ન વિષય હોવાની સ્પષ્ટતા કરેલી છે. (38) પરામર્શ - B. ચૌધેય શબ્દથી “સ્ત્રીલિંગથી વિશિષ્ટ એવા શસ્ત્રજીવિસંઘ' અર્થમાં અન્ આવતાં યૌધેયી શબ્દ થાય, અને તે અન્ પ્રત્યયનો પ્રેરબળ: (6-1-123) સૂત્રથી લુફ થયે “યુધથ્ય:' રૂપ થવાનો પ્રસંગ આવે, એમ ટીકામાં કહ્યું. પણ તે સંગત જણાતું નથી. કારણ કે ચૌધેય શબ્દથી સ્ત્રીત્વ - વિશિષ્ટ અર્થમાં પ્રત્યય આવીને તેનો લીપ થયે પુનઃ “ચૌધથ્ય:' જ થશે, પણ યુધે: રૂપ નહિ થાય. કારણકે સન્ પ્રત્યયનો લોપ થયે સન્ પ્રત્યય નિમિત્તે થયેલી વૃદ્ધિની નિમિત્તાભાવે ન્યાયથી નિવૃત્તિ થશે. પણ અહિ તો યુવા શબ્દથી પૂર્વે જે યક્ પ્રત્યય આવેલો છે, તેના નિમિત્તે જે વૃદ્ધિ થયેલી છે, તેની નિવૃત્તિ તો શી રીતે થશે? અર્થાત્ યન્ પ્રત્યયથી થયેલી વૃદ્ધિ ઉભી રહેવાથી યૌધેય શબ્દ જ રહેશે. અને પછી સ્ત્રીત્વ - વિશિષ્ટ સંઘાદિ' અર્થમાં અન્ પ્રત્યય આવીને તેનો લોપ થયે, સ્ત્રીલિંગમાં ફી થયે, બહુવચનનો નમ્ પ્રત્યય થયે - ચૌધેથ્યઃ રૂપની જ પ્રાપ્તિ જણાય છે, યુધે: રૂપની નહિ, એમ વિચારણીય છે. આમ યૌધેય (યુધાના સંતાન) શબ્દથી મન્ આવીને લોપ થવામાં પૂર્વોક્ત રીતે રૂપમાં કોઈ ફેરફાર થવાનો સંભવ જણાતો નથી. આમ હોવામાં પણ પરિ ગણમાં પાઠ કરવા દ્વારા જે અન્ પ્રત્યયના લુનો નિષેધવિધિ નિરર્થક બનતો નથી . તે આ રીતે - શસ્ત્રજીવિસંઘ અર્થમાં આવેલ અન્ પ્રત્યયનો લુફ થશે તો આ ન્યાય અનિત્ય હોવાથી સદ્દોષાકું (દ-૩-૧૭૨) સૂત્રથી [ પ્રત્યય નહિ થાય. અને લુફ નહિ થાય તો તે મન્ પ્રત્યય થશે. આથી મન્ પ્રત્યય કરવા માટે સમન્ પ્રત્યાયના લુફનો નિષેધ કરવો જોઈએ. અને તે માટે યૌધેય શબ્દનો પઃિ ગણમાં પાઠ ચરિતાર્થ - સાર્થક જ છે. (39) ' (632. વિધિનિયમયોર્વિવિ ન્યાયાન / રૂ / 10 ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ - વિધિ = અપ્રાપ્તની પ્રાપ્તિ અને નિયમ = એટલે પ્રાપ્તિ હોતે છતે વિધિના વિષયનો સંક્ષેપસંકોચ કરવો. જે સૂત્રમાં વિધિરૂપ' અને નિયમરૂપ' એમ બે પ્રકારે વ્યાખ્યા કરવાનો સંભવ હોય, ત્યાં નિયમરૂપ વ્યાખ્યાનો ત્યાગ કરીને વિધિની વ્યાખ્યા - કરવી એ જ શ્રેષ્ઠ છે. કારણકે વિધિ જ અપ્રાપ્ત અર્થની | કાર્યની પ્રાપ્તિ કરાવનારો હોયને પ્રધાન છે. પ્રયોજન - અન્ય શાસ્ત્રોમાં વ્યાખ્યા - પ્રકારનું ક્યાંય પણ નિયમન કરેલું નથી. કારણકે વ્યાખ્યાનો પ્રકાર એ ઈચ્છાને આધીન છે. વ્યાકરણશાસ્ત્રમાં વ્યાખ્યાના પ્રકારનો પણ નિયમ કરવા માટે આ ન્યાય છે. - ઉદાહરણ :- પ્રત્યષ્યઃ ક્ષિપ: (3-3-102) અહિ " ક્ષિત રળે ! આ ક્ષિ, ધાતુ તુફારિ ગણનો ઉભયપદી લેવો' એ પ્રમાણે વ્યાખ્યા કરવા યોગ્ય છે, કારણકે તે જ fક્ષધાતુ પરમૈપદવિધિને યોગ્ય છે. A. પણ, fપંર્ પ્રેરn I એ વિવાદ્રિ ગણનો કેવળ પરઐપદી ધાતુ લેવો, એવી વ્યાખ્યા કરવા યોગ્ય નથી. કારણકે, આ ક્ષન્ ધાતુ પરમૈપદી તરીકે સિદ્ધ હોવાના કારણે fસદ્ધ સત (1/25) ન્યાયથી પુનઃ પરસ્મપદનું વિધાન એ નિયમ માટે જ થવાનો પ્રસંગ આવે. અને નિયમ એવો થાય કે - પ્રતિ, અપ અને ગતિ ઉપસર્ગપૂર્વક જ લક્ષદ્ - ધાતુથી પરસ્મપદ = 508 Page #557 -------------------------------------------------------------------------- ________________ 3/10. સ્વ. ન્યા. 3/11. ન્યા. મં... થાય, પણ અન્ય ઉપસર્ગપૂર્વક કે ઉપસર્ગરહિત જૂિ ધાતુથી પરસૈપદ ન થાય. આમ આ રીતે આ સૂત્ર નિયમ માટે હોવાના પ્રસંગનો ત્યાગ કરીને વિધિરૂપે જ આ સૂત્રની વ્યાખ્યા કરવા યોગ્ય છે. (3/10) પણ વ્યાસ 1. પ્રતિ વગેરે પૂર્વક જ સિપુ ગ. 4 થી પરસૈયદ થાય એવો નિયમ થવાથી અન્ય ઉપસર્ગપૂર્વક અથવા ઉપ. રહિતથી પરસ્મપદ ન થાય, એમ કહ્યું. આ વચનથી વિવાવિ ગણના રક્ષ ધાતુનો અન્ય ઉપસર્ગાપૂર્વક અથવા ઉપસર્ગરહિત એવો પ્રયોગ જ ન થાય - એવો પ્રસંગ (આપત્તિ) આવે” - એમ કહેવાનો ભાવ છે. શંકા - પૂર્વોક્ત રીતે લક્ષદ્ ધાતુનો પ્રયોગ જ ન થવાનો પ્રસંગ શી રીતે આવે ? સમાધાન - તિ, પ અને ક્ષતિ ઉ૫. છોડીને અન્ય ઉપ. પૂર્વક કે ઉ૫. રહિત ધાતુથી પરમૈપદ પ્રત્યય લાવવો શક્ય નથી. કારણકે પૂવોક્ત નિયમ વડે તેનો નિષેધ કરેલો છે. આત્મને પદ પણ - કોઈ પણ સૂત્ર વડે વિહિત ન હોવાથી - આવતું નથી. વળી, આ બે સિવાય ત્રીજા પ્રકારના પ્રત્યાયનો અભાવ છે. આથી વિવાદિ - fક્ષન્ ધાતુનો પ્રયોગ જ શરણ છે. (3/10) પરામર્શ ] A. અહીં ન્યાયાર્થમંજૂષા ટીકામાં ઉભયપદી ક્ષિપ છે . ધાતુ લેવાથી શી રીતે પ્રત્ય: fક્ષy: (3-3-102) સૂત્ર “વિધિ' અર્થવાળું બને ? એવી સ્પષ્ટતા કરી નથી. તે સંક્ષેપથી આ રીતે જાણાવી. આ fક્ષ ધાતુ ત્ હોવાથી ત: (3-3-95) સૂત્રથી ફળવાન કર્તાની વિવક્ષામાં આત્મનેપદ જ થવાની પ્રાપ્તિ છે, પરસ્મપદ થવાની પ્રાપ્તિ નથી. આ રીતે અપ્રાપ્ત વિધિની પ્રાપ્તિ રૂપ હોયને પ્રત્યુષ્ય૦ (3-3-102) સુત્ર “વિધિ - રૂપ અર્થવાળું હોવું ઘટે છે. (3/10) [૧૩રૂ. ૩મનન્તરચૈવ વિધિનિષેધો વી // 3 / 26 / ન્યાયાથે મળ્યા ન્યાયાર્થ - કોઈપણ 1. નિષેધ કે 2. વિધિ અનન્તર = અવ્યવહિત જ કાર્યનો થાય, પણ વ્યવહિત કાર્યનો ન થાય. (પ્રયોજન - અહિ કહેલું નથી. પરામર્શથી જાણવા યોગ્ય છે. *). ઉદાહરણ :- (1) નિષેધ સંબંધી - નાડડમન્ચ (2-1-92) સૂત્રથી નાનો નોડરહ્યું : (2-1-91) સૂત્રથી વિહિત ર ના લુફ રૂપ કાર્યનો જ નિષેધ કરાય છે, પણ પરંપરાએ વિહિત રા: (2-1-90) વગેરે પૂર્વસૂત્રથી વિહિત સ ના લુફ વગેરે કાર્યનો નિષેધ થતો નથી. = 509 = Page #558 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. (2) વિધિ સંબંધી - વસ્તીવે વા (2-1-93) સૂત્રથી અનંતર પૂર્વસૂત્રવડે કહેલ ન ના લુવિધિના નિષેધનું વિકલ્પ વિધાન કરાય છે. (પણ પરંપરાએ કહેલ તે કારના લુફ વગેરેનું વિકલ્પ વિધાન કરાતું નથી.) જો કે શબ્દ - શક્તિ જ એવી છે કે, વિધિ અને નિષેધ અનંતરનો જ થાય, પણ પરંપર = વ્યવહિત કાર્યનો નહિ. તો પણ તેવી શક્તિનો અનુવાદ કરનારો જ આ ન્યાય છે. જેમકે ‘વિવિત્રા: શબ્દશતઃ' (3/16) વગેરે ન્યાયો શબ્દશક્તિનો અનુવાદ કરનાર છે, તેમ અહિ પણ સમજવું. (3/11) સ્વોપણ વ્યાસ 1. અત્તરનો જ વિધિ’ ત્યારે દર્શાવી શકાય કે જ્યારે પૂર્વે નિષેધ કરેલ વસ્તુનો વિધિ કહેવાય. આથી અહિ અમે પહેલાં નિષેધનું ઉદાહરણ આપ્યું. (3/11) પિરામર્શ * અહિ - ન્યા. મ. ટીકામાં પ્રયોજન કહેલું નથી. કારણકે અન્ય રીતે સિદ્ધ વિધિ જ આ ન્યાય વડે કહેવાય છે. “અનંતરનો જ વિધિ - નિષેધ થાય' એમ કહેવા દ્વારા આસન - પરિભાષાથી વ્યવસ્થાપિત કાર્ય આ ન્યાય વડે કહેવાય છે, એટલે કે અનુવાદ કરાય છે. કહેવાનો આશય એ છે કે, નિષેધ શાસ્ત્રને નિષેધ્યવસ્તુની આકાંક્ષા હોવાથી અને સામીપ્ય હોવાના કારણે પૂર્વમાં ઉપસ્થિત = સ્મરણમાં આવેલ અનંતર વિધિનો નિષેધ થવા વડે ચરિતાર્થતા | સાર્થકતા થયે છતે, વ્યવહિત - પરંપરિત વસ્તુનો નિષેધ કરવામાં સામર્થ્યનો અભાવ જ આ ન્યાયનું બીજ છે. અર્થાત્ તેવા સામર્થ્યના અભાવને કારણે જ પરંપર - વિધિનો નિષેધ થતો નથી, આ પ્રમાણે કેટલાંક વિદ્વાનો કહે છે. આ પ્રમાણે વિધિ અનંતર - વિષયક હોવાની બાબતમાં પણ સમજી લેવું. (3/11) 'રૂ૪. પર્નન્યવક્ષU[પ્રવૃત્તિઃ | રૂ / 12 / ન્યારાર્થ મંજુષા) ન્યાયાર્થ:- લક્ષણની = વ્યાકરણસૂત્રોની પ્રવૃત્તિ પર્જન્ય = વાદળની જેમ (સર્વત્ર) જાણવી. જળ હોય કે સ્થળ હોય, ઉણું હોય કે પૂર્ણ = ભરેલું હોય, એની અપેક્ષા રાખ્યા વિના જ વાદળ હોય સર્વ ઠેકાણે (ખેતર, નદી, મકાન કે સમુદ્રમાં સર્વત્ર) વૃષ્ટિ કરે છે, તેવી જ રીતે લક્ષણનું = વ્યાકરણસૂત્રનું પણ પોતાના વિષયને પામીને સર્વત્ર (વ્યાપીને) - ફળ મળે કે ન મળે તો પણ - પ્રવર્તન કરવા યોગ્ય જ છે. કારણકે અપ્રવૃત્તિ કરવામાં તે સૂત્રના નિરર્થકપણાની આપત્તિ આવે. A. = = = 510 = Page #559 -------------------------------------------------------------------------- ________________ 3/14. ન્યા. મં . ઉદાહરણ :- (1) પતિ, પાપ, વિક્રીતિ, પુત્રીતિ વગેરે રૂપોમાં સ્વાર્થિક એવો ગાય પ્રત્યય તથાં ય સન, વચન વગેરે પ્રત્યયો એ કારાંત હોયને, તદન્ત પાય વગેરે ધાતુઓ પણ એ કારાંત બનવાથી (સવ) પ્રત્યયની આકાંક્ષા નથી. અર્થાત્ પૂર્વોક્ત રૂપોની સિદ્ધિમાં ઉપયોગી નથી. કેમકે, તેના અભાવમાં પણ ઉક્ત રૂપોની સિદ્ધિ થઈ જાય છે. તો પણ તૈર્યન૨: શત્ (3-4-71) સૂત્રથી શત્ પ્રત્યય સિદ્ધ થાય છે. - તથા (2) ધ પત્ર ! અહિ gોડપટ્ટે વા (1-2-22) સૂત્રથી ધ શબ્દનો ડું હૃસ્વ હોવા છતાં પુનઃ હૃસ્વાદેશની સિદ્ધિ થાય છે. શંકા :- અહિ ફળનો સર્વથા અભાવ શી રીતે કહેવાય ? કેમકે હૃસ્વનું વિધાન કરવાના સામર્થ્યથી અહિ વળાવે સ્વરે યવરત્નમ્ (1-3-21) વગેરે સૂત્રથી રૂ નો ય આદેશ વગેરે કાર્ય થાય નહિ. આમ હ્રસ્વ કરવાનું - આદેશ વગેરે કાર્યોના નિષેધરૂપ - ફળ તો છે જ ને ? સમાધાન :- સાચી વાત છે, પણ આ ફળ કાલાન્તરે પ્રાપ્ત થનારું છે, તાત્કાલિક રૂપમાં ફેરફાર થવો વગેરે રૂપ ફળ નથી. આથી જ “પર્જન્યવ એવી ઉપમા તેવા આશયપૂર્વકની છે. જેમ વાદળ પણ જલપૂર્ણ સ્થળે વરસે તો તાત્કાલિક જ ફળ નથી. બાકી કાલાન્તરે તે જલથી ઔષધિની નિષ્પત્તિ તથા ભૂમિનું અધિક રસાળ ફળદ્રુપ થવું વગેરે ફળ તો છે જ. અનિત્યતા :- આ ન્યાય અવ્યાપક - અનિત્ય છે. આથી સમાનાનાં તેર તીર્થ: (1-2-1) સૂત્રમાં આગળના સૂત્રમાં “સમાન' એવા અર્થની વ્યાપ્તિની સિદ્ધિ થાય, તે માટે બહુવચનનો . પ્રયોગ કરેલો છે. તે આ રીતે - વસ્તૃ ઋષઃ | હોતુ નૃR : વગેરે પ્રયોગોમાં નૃ કારનો અને ગ્ર કારનો ઋતિ દૂર્ઘો વા (1-2-2) સૂત્રથી હૃસ્વાદેશનો બાધ કરીને પરવિધિ હોવાથી ગ્રસ્તયો: (1-2-5) સૂત્રથી દીર્ઘ - 2 કાર આદેશ થવાની પ્રાપ્તિ છે. ગ્રંથકાર આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીને અહિ હ્રસ્વ આદેશ થવો પણ ઈષ્ટ છે. તેથી - જેટલાં પણ સમાન સ્વરો છે, તે બધાંયનો ગ્ર કાર, નૃ કાર પર છતાં હૃસ્વાદેશ થાય જ (અર્થાત્ બાધકવિધિ દ્વારા પણ બાધ ન થાય) - આ પ્રમાણે અગ્રિમ સૂત્રના વિષયમાં પણ પક્ષે હ્રસ્વવિધિની વ્યાપ્તિ માટે સમાનાનાં તેન૦ (1-2-1) સૂત્રમાં બહુવચનનો પ્રયોગ કરેલો છે. . હવે જો આ ન્યાય નિત્ય હોત તો, દીર્ઘ - આદેશની જેમ હૃસ્વાદેશ પણ થઈ જ જશે, કારણ કે, ઋસ્કૃતિ po વા (1-2-2) સૂત્રની સ્વવિષયમાં સર્વત્ર પ્રવૃત્તિ થશે જ. આથી શા માટે હવ આદેશની વ્યાપ્તિની સિદ્ધિ માટે બહુવચનનો પ્રયોગ કરાય? અર્થાત ન જ કરવો જોઈએ. પણ જે બહુવચનનો પ્રયોગ કરેલો છે, તે આ ન્યાય અનિત્ય હોવાથી હૃસ્વાદેશરૂપવિધિ નિર્બળ હોવાથી તેનો બાધ થવાની અને પરવિધિ હોવાને લીધે સબળ એવા દીર્ઘ ૐ કારાદેશરૂપવિધિની સંભાવના હોવાથી જ કરેલો છે. આમ આ “સમાનાનામ' એ પ્રમાણે બહુવચનનો પ્રયોગ આ ન્યાયની અપ્રવૃત્તિ હોયને જ સાર્થક હોવાથી, તે આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. (3/12) = 511 E Page #560 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. પરામર્શ A. પતિ, પપભ્યતે | વગેરે રૂપોમાં ગાય, વ વગેરે પ્રત્યય લાગતાં ધાતુનું અંગ ને કારાંત બની જતું હોવાથી મેં (4) પ્રત્યય લાગવાથી ધાતુના રૂપમાં કોઈ વિશેષતા સધાતી નથી. છતાં ય આ ન્યાયથી તે શત્ પ્રત્યયનું સૂત્ર લગાડવું જ, નહીંતર તે સૂત્ર નિરર્થક બની જાય, એમ કહ્યું. કહેવાનો ભાવ એ છે કે, આમ તો પર્ + શત્ + ત = પતિ વગેરે રૂપોમાં સર્વ પ્રત્યયનું વિધાન - ધાતુના ઈષ્ટ રૂપની સિદ્ધિમાં ઉપયોગી હોયને આવશ્યક છે. આથી શત્ નું વિધાન સફળ | સાર્થક જ છે. આથી શત્ પ્રત્યયનું વિધાન કર્તરિ - પ્રયોગમાં સામાન્યથી શિત્ લાગતાં કહેલું હોયને પાય + તિ એવી સ્થિતિમાં પણ તિ વગેરે શિન્ શિત્ પ્રત્યય પર આવતાં ધાતુથી 4 (શ) (શવ) પ્રત્યય આવવાની પ્રાપ્તિ હોવા છતાં ય રૂપસિદ્ધિમાં ઉપયોગી ન હોવાથી શત્ પ્રત્યય ન લગાડાય તો અન્યત્ર સાર્થક હોવાથી શત્ કરનારું સૂત્ર જો કે સર્વથા નિરર્થક બનતું નથી. તો પણ શિત પ્રત્યય પર છતાં તર્યષ્ય: (3-4-71) સૂત્રથી સામાન્યથી વિધાન હોવાથી આ ન્યાયથી તે વિધિ - વિધાનના સામર્થ્યથી - પ્રવર્તશે જ. અર્થાતુ પાયેતિ | વગેરે રૂપોમાં - શત્ પ્રત્યય આવે કે ન આવે - તો પણ રૂપમાં કોઈ ફેર પડતો નથી. કેમકે, રોપાય + ત = પાયત | એમ શત્ વિના પણ સિદ્ધ થઈ જાય છે. આથી કોઈ પણ ફળ ન હોયને અહીં શત્ પ્રત્યયનું વિધાન કરવું નિરર્થક સાબિત થાય છે. તો પણ અહીં શત્ પ્રત્યય રૂપ વિધિનો નિષેધ કરવા માટે કોઈ પ્રયત્ન કરેલો નથી. તેનું કારણ એ જણાય છે કે, વ્યાકરણ એ લક્ષણ - શાસ્ત્ર છે. અર્થાત અહીં શબ્દોના લક્ષણોને | ચિહ્નોને પકડીને સામાન્યથી જ તે તે પ્રત્યયની ઉત્પત્તિ આદિ કાર્યોનું વિધાન કરાય છે. અર્થાત્ કોઈ પણ વિધાન બાંધે ભારે - સામાન્યથી કરાય છે. જેમકે, મુનિ + નામ્ = મુનીનામ્ વગેરે રૂપોની સિદ્ધિમાં સાર્થક / સફળ એવો પણ - તીર્થો નાસ્થતિવૃતy: (1-4-47) સૂત્રથી નામું પ્રત્યય પર છતાં પૂર્વના સમાન સ્વરના - દીર્ઘ આદેશ રૂપ વિધાન એ નવી + નામ્ = નવીનામા વગેરે રૂપોની સિદ્ધિમાં ઉપયોગી બનતું નથી, કારણકે નવી વગેરે શબ્દ દીર્ઘ હું કાર રૂપ સમાન સ્વરાંત હોયને તેનો દીર્ઘ આદેશ કરવામાં કોઈ વિશેષતા | તફાવત પડતો નથી. આથી વિધાનના બળથી - ફળનો અભાવ હોવામાં પણ - નીનામું | વગેરેમાં દીર્ઘ આદેશ કરનાર ટી નિમિ. (1-4-47) સૂત્ર લગાવવું જ જોઈએ, એમ આ ન્યાય જણાવે છે. અર્થાત્ લાઘવ માટે “સમાન' રૂપ લક્ષણ | ચિહ્નને લઈને સામાન્યથી વિધાન કરાતાં એવા દીર્ઘ આદેશને કરવામાં ક્યારેક - સમુદ્રમાં થતી વૃષ્ટિની જેમ - કાળાંતરે પણ ફળ ન મળે તો પણ તે સૂત્ર લગાવવું જ - તેનો અનાદર કરવો નહીં. નહીંતર સામાન્યથી “સમાન' સ્વર રૂપી ચિહ્નને લઈને (નવી વગેરે દીર્ઘ છું કારાંત વગેરે શબ્દોમાં) વિધાન કરવું નિરર્થક બની જાય. હવે જો નવી વગેરે શબ્દોથી નાનું પ્રત્યય પર છતાં દીર્ઘ આદેશ ઉપયોગી ન હોયને - વિશેષવિધાન (સૂત્ર) કરવા દ્વારા - તેનો નિષેધ કરાય તો પછી તીર્થો નામ. (1-4-47) સૂત્ર લાગવાનો બાધ | નિષેધ થઈ જવાથી તે સૂત્ર નહીં લાગે. પણ આ માટે તીર્થો નામ. (1-4-47) એ સૂત્રમાં દૂર્વ એવું વિશેષણરૂપ પદ મૂકવું પડે, જેથી પૂર્વથી અનુવર્તતાં સમાનાર્ એવા વિશેષ પદ સાથે અન્વય | સંબંધ પામીને પ્રસ્વસ્થ સમાનર્થ' એવો અર્થ થવાથી નવી વગેરેમાં દીર્ઘ થવાની પ્રાપ્તિ ન રહે. પણ આમ કરવામાં સૂત્રમાં ‘દુસ્વી' એવું કોઈ એક પદ વધારે મુકવું પડે; જે માત્રાતાધવપિ સત્સવાય ચિન્ત વૈયાવરણ: એવા ન્યાયથી સૂચિત લાઘવ - વૃત્તિવાળા વૈયાકરણોને ખરેખર ભારે લાગે. હા, જો કોઈ અનિષ્ટ રૂપની સિદ્ધિ થઈ જતી હોત, 51 2 = Page #561 -------------------------------------------------------------------------- ________________ 3/12. પરામર્શ.... 3/13. ન્યા. મં..... તો જરૂર તેના નિવારણ માટે સૂત્રમાં વિશેષણાદિ - પદનો ઉપન્યાસ કરવો ઉપયોગી હોયને આવશ્યક હોવાથી સાર્થક બને. પણ નવીનાન્ ! વગેરે રૂપોમાં તો નવી શબ્દના દીર્ઘ સ્વરનો પણ દીર્ઘ કરવામાં કાંઈપણ અનિષ્ટરૂપ થતું નથી, પણ ઈષ્ટ રૂપ જ સિદ્ધ થાય છે. આથી ફક્ત અમુક સૂત્રના ફળ - રહિતપણે - નિરર્થક પ્રવૃત્તિનો નિરોધ કરવા માટે કોઈ પણ પદ સૂત્રમાં મૂકવું અથવા નવું સૂત્ર રચવું ગૌરવ - દોષકારી છે. કારણકે તેવા સૂત્રની પ્રવૃત્તિ પણ નિરર્થક હોય તો પણ - આ ન્યાયથી તે સૂત્રની પ્રવૃત્તિ અવશ્ય કરવી - એવી વ્યવસ્થા થવાથી - તે સૂત્રની પ્રવૃત્તિ થશે જ. પ્રસ્તુત ન્યાયના પત્તિ | વગેરે ઉદાહરણોની બાબતમાં પણ મન () (શવું) પ્રત્યયની ઉત્પત્તિ રૂપ વિધિ રૂપસિદ્ધિમાં ઉપયોગી ન હોયને નિરર્થક હોવા છતાં પણ કાંઈપણ અનિષ્ટ રૂપ થવાનો પ્રસંગ આવતો ન હોવાથી વિધાન કરવાના બળથી - સામર્થ્યથી આ ન્યાયથી સર્વત્ર પ્રવર્તશે જ. અને આથી પાય + શત્ + ત એમ પ્રત્યય લાગશે. ટૂંકમાં આવા રૂપોમાં પણ શત્ પ્રત્યયનું વિધાન ઉપયોગી ન હોવા છતાં - તેનો નિષેધ (ગૌરવકારી હોયને) કરેલો ન હોવાથી - તે વિધાનની સાર્થકતા માટે કર્થન: શત્ (3-4-71) સૂત્રની પ્રવૃત્તિ આ ન્યાયના બળથી કરવી જ જોઈએ. આ પ્રમાણે અન્યત્ર પણ સમજી લેવું. (3/12) | કુરૂક. ન વેની પ્રતિઃ પ્રયોવતવ્યો / રૂ / રૂ / IT - ન્યાયાઈ મણા ન્યાયાર્થ:- કેવળ - એટલેકે પ્રત્યયરહિત પ્રકૃતિનો પ્રયોગ ન કરવો. પ્રકૃતિ અહિ નામરૂપ અને ધાતુરૂપ પણ સંભવે છે. પણ ધાતુરૂપ પ્રાકૃતિના પ્રત્યયાતપણામાં કોઈ વિવાદ નથી. અર્થાત્ ધાતુનો પ્રત્યયસહિત જ પ્રયોગ થાય - એ બાબત સર્વ સંમત છે. આથી કેવળ = પ્રત્યયરહિત ધાતુ સંબંધી શંકાનો અભાવ હોવાથી નામરૂપ પ્રકૃતિનો - આગળ કહેવાતી રીત - પ્રત્યયોત્પત્તિની બાબતમાં વિવાદ હોવાથી પ્રકૃતિ કેવલ = પ્રત્યયરહિત હોવાની શંકાનો સદ્ભાવ હોયને, નામરૂપ જ પ્રકૃતિ અહિ અધિકૃત = પ્રસ્તુત છે. (આનું પ્રયોજન અંતે કહેવાશે.) ઉદાહરણ :- 8 રતિ પીખમુદ્દા નીયમ્ ! અહિ જો કે દ રૂપ દ્રવ્યનો જ કરણ - ક્રિયામાં સાક્ષાત્ ઉપયોગ હોવાથી વેટ જ કર્મ થવું ઘટે છે, પણ મીષ્મ વગેરે શબ્દોનું કર્મવ ઘટતું નથી. તો પણ આ ન્યાયવડે કરેલાં (પ્રત્યયરહિતપણે પ્રકૃતિનો પ્રયોગ ન કરવો - એવા) નિયમથી ભીષ્મ વગેરે વિભક્તિરહિત શબ્દોનો પ્રયોગ કરવો અયોગ્ય હોવાથી અને એક સમાન વિભક્તિ વિના મીઝ વગેરે વિશેષણવાચક શબ્દોનું (વિશેષ્યવાચક વટ વગેરે શબ્દ સાથે) સામાનાધિકરણ રૂપે હોવું (સમાનાથભિધાયક રૂપે હોવું) અને તહેતુક જે વિશેષણત્વ, તેનો યોગ (સંબંધ) નહિ થવાથી ભીષ્મ વગેરે શબ્દો કર્મ રૂપે હોવાનો અભાવ જ થવા જાય છે, તો પણ શ્રીમંત શ્રેષ્ઠી - માણસના મિત્રો સ્વયં નિધન હોવામાં પણ તેના એકયોગક્ષેમપણાથી (તેનો - - 513 ! Page #562 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. શ્રીમંતનો આત્મીયભાવે સંયોગ | પ્રાપ્તિ કરવાથી અને તે સંયોગનું રક્ષણ કરવાથી) શ્રીમંત માણસના ધનથી જ તેના (ગરીબ) મિત્રો પણ સુખાદિ - ફળને ભોગવનારા થાય છે. એ પ્રમાણે ભીષ્મ વગેરે કર્મ ન હોવા છતાંય, વિશેષ વટ એ કર્મ હોવાના કારણે જ શીખ વગેરે પણ કર્મરૂપે બનવાથી દ્વિતીયા વિભક્તિની સિદ્ધિ થઈ. શંકા - વિભક્તિ પ્રત્યયરહિત બીબ વગેરે શબ્દો પ્રયોગ કરવાને અયોગ્ય હોવાથી .. એવા વચનથી તો પ્રકૃતિના કેવળત્વ = પ્રત્યયરહિતત્વનો વ્યવચ્છેદ = નિષેધ થાય છે. અર્થાત કેવળ પ્રકૃતિના પ્રયોગનો નિષેધ થાય છે. અને આથી કોઈપણ વિભક્તિનો પ્રયોગ કરાય એટલે કેવળ પ્રકૃતિ રહેશે નહિ. અને આ તો પ્રથમ વિભક્તિ પ્રત્યયના પ્રયોગથી પણ શક્ય છે. અર્થાત પ્રકૃતિ એ કેવળરૂપે = પ્રત્યયરહિતરૂપે હોવાનો વ્યવચ્છેદ - નિષેધ માત્રની સિદ્ધિ કરનારી હોયને, સામાન્યવિભક્તિ હોવાથી નામાર્થમાં થતી પ્રથમ વિભક્તિ જ પીખ વગેરે શબ્દોથી લાવવી શક્યા. છે, પણ કર્મશક્તિ - વગેરેનો બોધ કરાવનારી “દ્વિતીયા' વગેરે વિશેષ વિભક્તિ લાવવી શક્ય નથી. A. સમાધાન :- વારુ, જો તમે આમ કહેતા હો, તો આ ન્યાયની અમે જુદી વ્યાખ્યા કહીએ છીએ. (કે જેથી દ્વિતીયાદિ વિભક્તિને લાવવી પણ આ ન્યાયના બળથી જ શક્ય બનશે.) તે આ પ્રમાણે - “વત્ર' શબ્દનો અર્થ ક્રિયારહિત કરવો. આથી ક્રિયારહિતપણે પ્રકૃતિનો પ્રયોગ ન કરવો, કિન્તુ, પ્રયોગ કરાયેલ કે ગમ્યમાન (અધ્યાહાય) એવી ક્રિયા સહિત જ પ્રકૃતિનો પ્રયોગ કરવો. તેથી મત પીખમુાર રર્શનીયમ્' પ્રયોગમાં જેમ (વિશેષ્ય) વર શબ્દનો 9 ધાતુની સાથે સંબંધ થાય છે, તેમ પીબ વગેરે શબ્દોનો પણ 3 ધાતુની સાથે સંબંધ થાય છે. આ ચૈત્ર વગેરે કર્તા જેમ ર ને કરે છે, તેમ તેમાં રહેલાં “ભીષ્મત્વ' વગેરે ગુણોને પણ કરે છે. તેથી જે જે 9 ધાત્વર્થ (કરણ - ક્રિયા) વડે વિશેષે કરીને પ્રાપ્ત કરવાને ઈચ્છાય છે, તે સર્વ વસ્તુ - દ્રવ્ય હોય કે ગુણ - તે કર્મ બનશે. આ પ્રમાણે વિશેષ હોય કે વિશેષણ, સર્વનું કર્મત્વ જુદું જુદું હોવાથી અર્થાત્ તે સર્વ સ્વતંત્ર રીતે કર્મ બનવાથી, સર્વથી દ્વિતીયા વિભક્તિ પ્રાપ્ત થશે. અને ત્યારબાદ, (સર્વથી દ્વિતીયા લાવ્યા બાદ) એ સર્વનું એક વાક્ય હોવાથી (અર્થાત દ્રવ્યરૂપ કર્મ હોય કે ગુણરૂપ કર્મ હોય, તેઓ એક જ વાક્યના અવયવભૂત હોવાથી) વિશેષણ - વિશેષ્યભાવ રૂપ સંબંધ થાય છે. B. પ્રયોજન - આ પ્રમાણે વિશેષણ શબ્દોથી વિશેષ્યને સમાન એવી વિભક્તિનું ઉત્પાદન પ્રાપ્તિ કરાવવા માટે આ ન્યાય છે. (3/13) સ્વોપણ વ્યાસ 1. શા :- 8 = એટલે અહિ સાદડી. તેને ભીખ કહેલ છે. તો કટનું ભિખત્વ = ભયંકરત્વ શું હોઈ શકે ? વળી દર્શનીય પણ કહેલું હોવાથી તેની સાથે ભિખ્યત્વ ગુણ જામતો નથી.) 3 514 Page #563 -------------------------------------------------------------------------- ________________ 3/13. પરામર્શ... 3/14. ન્યા. મં... એના કરતાં ઉ તિ ન વગેરે કહેવું જોઈએ. ર૩૬ = તલવારનું ભિખત્વ ઘટતું હોવાથી તે પ્રમાણે શાથી ન કહ્યું ? સમાધાન :- પૂર્વપરંપરાથી આવું ઉદાહરણ આવતું હોય વગેરે કોઈ પણ કારણસર ગ્રંથકાર આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ આ પ્રમાણે કહેલું હોવાથી, અમે પણ અહિ તેમજ કહ્યું. (3/13) પરામર A. કહેવાનો આશય એ છે કે, દ્વિતીયા વગેરે વિભક્તિઓ કર્મ આદિનો બોધ કરાવવા માટે - લવાતી હોવાથી, પ્રકૃતિના કેવળત્વને દૂર કરવા દ્વિતીયાદિનો પ્રયોગ કરવામાં ઉપસ્થિતિ (સ્મરણ) કૃત ગૌરવ આવે. એની અપેક્ષાએ પ્રથમ - ઉપન્યાસ કરેલો હોયને પ્રથમ ઉપસ્થિત થતી હોવાથી “આસન્ન' એવી પ્રથમા - વિભક્તિ પ્રત્યયને લાવવાથી જ પ્રકૃતિનું કેવલપણું દૂર થઈ જતાં તે પ્રકૃતિ પ્રયોગને યોગ્ય બની જશે. આથી પ્રમાવિભક્તિ જ લાવવી યોગ્ય ગણાશે. આ પ્રસ્તુત ન્યાયથી પ્રકૃતિ કેવળરૂપે હોવાનો નિષેધ થાય છે, પણ દ્વિતીયાદિ વિભક્તિ પ્રત્યય લાવવામાં પ્રકૃતન્યાયનું બળ અનુપયોગી હોવાથી, તેની વ્યવસ્થા શી રીતે થશે ? એમ પૂછનારનો આશય જાણવો. આ B. જ્યારે દ્રવ્યાત્મક કર્મ કે ભાવાત્મક કર્મ એક વાક્યના અવયવભૂત બનવાથી વિશેષણ - વિશેષ્ય ભાવ થાય છે, ત્યારે પ્રધાનાનુચિ અપ્રધાનમ્ ! એ ન્યાયથી અથવા મુક્યો (1/22) ન્યાયથી - વ્યાશ્રયા નિru : I અને ગુણાશ્રયો દ્રવ્યમ્ ! એ પ્રમાણે ક્રમશઃ ગુણ અને દ્રવ્યનું લક્ષણ જોતાં દ્રવ્ય આશ્રયભૂત હોયને પ્રધાન હોવાથી, અને ગુણ એ આધેય = રહેનાર હોયને અપ્રધાન હોવાથી દ્રવ્યરૂપ જટ જ વિશેષ્ય બનશે અને ગુણરૂપ ભિષ્મ વગેરે શબ્દો વિશેષણ બનશે. (3/13) '136. Thવર્થ પ્રતિરેવીદ // 3 / 24 / ન્યાયાઈ મંષા. ન્યાયાર્થ - દિક્ષ પ્રત્યયના અર્થને પણ પ્રકૃતિ જ જણાવે છે. વિશેષાર્થ આગળ આ ન્યાયની પ્રવૃત્તિના ઉદા. માં કહેવાશે. (આ ન્યાયનું પ્રયોજન છેલ્લે કહેવાશે. આ ન્યાયની અપ્રવૃત્તિ - અનિત્યતાનું ઉદાહરણ પહેલાં કહેવાય છે.) ન્યાયની અપ્રવૃત્તિનું - ઉદાહરણ :- ત્યાં માં માવાને તિ, A. Mળ્યદુનં. (3-4-42) સૂત્રથી બન્ પ્રત્યય થયે, ત્રત્યસ્વરાટ (7-4-43) સૂત્રથી મદ્ નો લુક થયે, (યુન્ + fણન્ + - શત્ + ત =) પુમતીતિ, કર્મયતીતિ - કર્તામાં ઈમ્ પ્રત્યય થયે - તેનો લુફ થયે, પુખ્ત, મમ્ એવા મ કારાંત શબ્દો થાય છે. તેનાથી સપ્તમી એકવચન કિ પ્રત્યય પર આવતાં (યુન્ + ડિ સ્થિતિમાં) યોનિ : (2-1-7) સૂત્રથી મ કારનો જે ય આદેશ પ્રાપ્ત છે, તેનો બાધ કરીને પરવિધિ હોવાથી ત્વની પ્રત્યોત્તરત્વે વૈમિન (2-1-11) સૂત્રથી ત્વ અને મ આદેશો જ ક્રમશઃ થાય છે. અને પછી સ્ત્ર અને મ ના મ કારનો પૂર્વોક્ત સૂત્રથી જ આદેશ થવાની પ્રાપ્તિ હોવા છતાં પણ, તે સર્વે યદ્રાધતું તાધિતમેવ (2/23) ન્યાયથી એકવાર બાધિત થયેલ ય = = == = 515 Page #564 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરીનુવાદ. તવિધિની પુનઃ પ્રવૃત્તિ ન થવાથી અને પુષ્પદ્ અને નર્મદ્ શબ્દો અહીં અને ઈન્ પ્રત્યયાંત હોયને સર્વાદિ ગણમાં ગણી શકાતા ન હોવાથી, : મન (1-4-8) સૂત્રથી મન આદેશન થઈ શકવાથી ત્વે, રે I એમ સપ્તમી એ. વ. રૂપો થાય. આ પ્રકૃત ન્યાયને નિરપેક્ષ પક્ષ જાણવો. અર્થાત અહિ આ ન્યાય અપ્રવૃત્ત થયેલો જાણવો. ન્યાયની પ્રવૃત્તિનું ઉદાહરણ - હવે જયારે વિર્થ પ્રકૃતિવાદ એ ન્યાયની પ્રવૃત્તિ કરાય, ત્યારે પૂર્વોક્ત સ્થળે ડિ પ્રત્યયનો મિત્ આદેશ પણ થાય. તે આ રીતે - આ ન્યાયનો અર્થ આ પ્રમાણે છે - " પ્રત્યયાત પુષ્પદ્ અને મર્મદ્ શબ્દનો જે અર્થ છે, તેને પ્રત્યય રહિત યુમ્મદ્ રૂપ અને પ્રશ્ન રૂપ પ્રકૃતિ જ જણાવે છે. કારણકે પ્રકૃતિ વિના ઉપૂ પ્રત્યય થતો નથી. અહિ કહેવાનો આશય આ પ્રમાણે છે. જેમ અગુડિત = બખ્તરાદિ રહિત હાથીની જેમ ગુડિત = અંબાડી, બખ્તરાદિથી સજ્જ કરેલો હાથી પણ “હાથી' જ કહેવાય છે. અર્થાત સજજ કરેલાં હાથીનું હાથીપણું ખત્મ થઈ જતું નથી. કારણકે હાથી વિના ગુડના = અંબાડી વગેરેથી સજ્જ કરવું શક્ય જ નથી. તેવી જ રીતે કેવળ = શુદ્ધ યુમે, મમ્મદ્ શબ્દોની જેમ શિન્ અને 6i પ્રત્યયાત એવા યુગ૬, કમ્મદ્ શબ્દો પણ તે જ કુખ, સમૃદ્ શબ્દ કહેવાય, પણ અન્ય કાંઈ નહિ. B. અને આ પ્રમાણે કેવળ = શુદ્ધ યુસ્મ, મમ્મદ્ શબ્દો સર્વાતિ રૂપે (સર્વાદિગણ - વાળારૂપે) છે જ, માટે બન્ અને faપ્રત્યયાંત તે બે શબ્દોની સર્વાદિગણવાળા તરીકે વિવક્ષા કરાય' છે. શંકા- અહિ મૂળ પુષ્પ 36 શબ્દો અને બિન, - પ્રત્યયાંત યુખ, મમ્ શબ્દો વચ્ચે શબ્દનો ભેદ અને અર્થનો ભેદ સાક્ષાત દેખાતો હોવાથી આવી (અભેદપે) વિવક્ષા કરવી અયોગ્ય છે. સમાધાન :- યુઝ, અમદ્ અને |i પ્રત્યયાત - પુષ્પ, કમ્ વચ્ચે સાક્ષાત ભેદ છે - એ વાત સાચી છે, પણ સિદ્ધિ: વાદાત્ (1-1-2) સૂત્રથી બે અભિન્ન વસ્તુની પણ ભેદ વડે વિવક્ષા અને બે ભિન્ન વસ્તુની પણ અભેદ રૂપે વિવફા અનુમત છે. આથી પૂર્વોક્ત વિવલા થઈ શકે છે. જો આવી કોઈ વિવફા થઈ શકતી ન હોત તો પીયમાનં મધુ મવતિ | એવા પ્રયોગમાં એક જ મધુ - પદનું કર્મપણું અને કર્તાપણું શી રીતે ઉપપન્ન = ઘટમાન = સંગત થાય ? (અર્થાત્ પીયમાન બધુ - અંશમાં કર્મમાં થયેલ વર્તમાના - માનદ્ - પ્રત્યયાંત પ ધાતુનું કર્મ 5ધુ છે. અને તેથી કર્મ અભિહિત થવાથી બધુ શબ્દને પ્રથમા થઈ. અને મતિ = એ fણ પ્રત્યયાત મદ્ ધાતુનો પ્રેરક કર્તા પણ મધુ શબ્દ જ છે. આથી “પીવાતું એવું મધ મદ કરે છે, એમ અર્થ થાય. આમ એક જ મધુ શબ્દનું કર્મપણું (ધાતુની અપેક્ષાએ) અને કર્તાપણું (- fણ પ્રત્યકાંત મદ્ ધાતુની અપેક્ષાએ) બેય સંગત થાય છે. આથી મધુ શબ્દ અભિન્ન - એક જ હોવામાં પણ તેના ભેદની વિવક્ષા થાય છે, તેમ અહિ ભેદ હોવામાં પણ અભેદની વિવક્ષા કરાય છે. અને તેથી શિવ, 6i પ્રત્યયાત એવા યુH, બર્મ ની કેવળ = શુદ્ધ યુધ્ધ. શબ્દો સાથે અભેદની વિવક્ષા કરવાથી, શુદ્ધ પુષ્પદ્ વગેરે 516 Page #565 -------------------------------------------------------------------------- ________________ 3/14. સ્વો. ન્યા... પરામર્શ. શબ્દોની જેમ શિન્ - પ્રત્યયાંત યુષ્ય, મદ્ (યુષ્ય, મમ્) શબ્દોની સર્વાદિગણવાળા તરીકે પ્રાપ્તિ થવાથી : ચિમન (1-2-8) સૂત્રથી હિ પ્રત્યયનો સિન આદેશ થયે, (ત્વે, બે ની જેમ) ત્વનિ , મન રૂપો પણ થશે. c. પ્રયોજન - અને આ રીતે f, f5 પ્રત્યયાત યુષ્ય, મર્મદ્ શબ્દનો શુદ્ધ યુષ્ય, મમ્મદ્ શબ્દો સાથે શબ્દથી અને અર્થથી ભેદ હોવાને કારણે તે સર્વાદિગણવાળા તરીકે અપ્રાપ્ત હોયને, તેની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. (1/14) સ્વોપા ન્યાસ 1. વ્યાકરણશાસ્ત્ર એ શિષ્ટપ્રયોગોની સિદ્ધિ માટે છે. અને શિપ્રયોગો અન અન / એવા પણ દેખાય છે. વળી સપ્તમી એ. વ. ઉ. પ્રત્યયનો શિન્ આદેશ યુઝ વગેરે શબ્દોનો સવાદિગણમાં અંતભવ કર્યા વિના થાય નહિ. (કારણકે સર્વાદિગણસંબંધી શબ્દોથી જ પર હ પ્રત્યાયનો સ્કિન આદેશ કહેલો છે.) અને બિન, ઝિમ્ - પ્રત્યકાંત મુખ પદ્ શબ્દોનો સર્વારિ ગણેમાં અંતભાવ ત્યારે થાય કે જો તે શબ્દો નું 6i પ્રત્યયાંતરૂપે થવા છતાં ય, તે શબ્દો સ્વાભાવિક રીતે જ સવદિગણમાં અંતભૂત એવા શુદ્ધ ગુખ ગ શબ્દ રૂપે જ છે, પણ અન્ય રૂપે નથી - એ પ્રમાણે વિવફા કરાય. આ સિવાય બીજી રીતે |i પ્રત્યયાત મુખ પદ્ શબ્દો અરિ ગણ સંબંધિરૂપે પ્રાપ્ત થવાં શક્ય નથી - આ પ્રમાણે વિચારીને પૂર્વાચાર્યોએ અહિ fજ ઝ પ્રત્યયાત પુખ શબ્દોની અભેદરૂપે વિવક્ષા કરી છે. અને આ જ વાતનું ગજગુડના = અંબાડી, બખ્તર વગેરેથી સજજ કરાતાં હાથીના દષ્ટાંતથી અમે સમર્થન કરેલું છે. વળી આ ન્યાયનું ત્વનિ / અને / આ જ ઉદાહરણ દેખાય છે. તે છે / રૂપો આ ન્યાયની અનિત્યતાનું ઉદાહરણ છે. વળી આ ન્યાયની અનિત્યતા અહિ પ્રથમ જ દશાવી છે, પછી ઉદાહરણ બતાવ્યું છે, કારણ કે શાસ્રરચનાની ગતિ - રીતિ વિચિત્ર = ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. (1414) પિરામર્શ A. જો કે વિર્થ પ્રકૃતિવાદ (3/14) ન્યાયસૂત્રની ટીકામાં શ્રી હેમહંસગણિએ ત્યાં માં 2 વાળ -- fણન્ થયે, યુવતીતિ થતીતિ |i થયે, પુખ્ત, મમ્ રૂપો કહેલાં છે. તથા દુષ્કર્મવોઃ (2-1-6) સૂત્રના શ. મ. બૃહન્યાસમાં પણ વામાવજે (મામા)) એ પ્રમાણે વિગ્રહ કરીને fણન્ પ્રત્યય લાવીને દિ કરીને યુષ્પ, કમ્ રૂપો કહેલાં છે. પણ તે કંઈક ક્ષતિયુક્ત જણાય છે. કારણકે તે જ સૂત્રના ન્યા. સા. લઘુન્યાસમાં, યુવા, યુખાન, (માવો, કાન) વી માવજે - એમ વિગ્રહ વાક્ય કરીને ઈન્ પ્રત્યય લાવીને ઉપૂ કરીને પુષ્ય, મમ્ રૂપો કરવા કહેલાં છે. “ત્વાં માં માવછે એ પ્રમાણે વિગ્રહ કરવામાં તો ત્વ, મ આદેશ થાય” એમ કહેલું છે. જો કે લઘુન્યાસ કરતાં અ.મ.બૃહન્યાસ વધુ આશ્રયણીય - આધારભૂત ગણાય. તો પણ આવો વિગ્રહ કરવાનો અભિપ્રાય ફક્ત લઘુન્યાસનો નથી. પણ મો (2-1-9) સૂત્રની ત. પ્ર. બૃહદવૃત્તિમાં પણ 517 = Page #566 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપાન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. યુવા યુમન વા માટે વિગ્રહ કરીને જ યુષ્ય કમ્ રૂપોની સિદ્ધિ કરેલી છે. અને ત્વની પ્રત્યોત્તરત્વે વૈમિન (2-1-11) સૂત્રમાં એકવચન વિગ્રહ કરીને વ, મ આદેશ કરેલાં છે. વામાવજે (મામાણે) તિ (દ્ + fણન્ + શત્ + તિ) ત્વતિ, મત ! આ પ્રમાણે એકવચનમાં વિગ્રહ કરવામાં ત્વમૌ (2-1-11) સૂત્રની ત. પ્ર. બૃહદવૃત્તિ પ્રમાણે પણ fબન્ પ્રત્યય રૂપ નિમિત્તને આશ્રિત મૌ૦ (2-1-11) સૂત્રથી યુ મમ્મદ્ શબ્દના ક્રમશઃ ત્વ, મ આદેશની જ પ્રાપ્તિ જણાવી છે. અને જો આમ હોય તો વિર્થ એ પ્રસ્તુત ન્યાયમાં ત્યાં માં ન માપક્ષ એ પ્રમાણે એકવચનવડે વિગ્રહ કરીને fણન. ઉપ પ્રત્યય કરીને યુનું, મમ્ રૂપો કહેલાં છે, તે કેવી રીતે થાય તે વિદ્વજનો વડે વિચારણીય છે. B. યુષ્પદ્ વગેરે શબ્દથી શિન્ પ્રત્યય લાવ્યા સિવાય |i પ્રત્યય આવી શકતો નથી. માટે પહેલાં fબન્ પ્રત્યય લાવી તેને નામધાતુ બનાવીને પછી જ કર્તામાં વિહિત |i પ્રત્યય લાવી શકાય છે. માટે. સર્વત્ર ઉપૂ પ્રત્યયની સાથે બન્ પ્રત્યય પણ કહેલો છે, એમ સમજવું. આ ન્યાયનો ઉલ્લેખ મોર્વા (2-1-9) સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં મળે છે. વળી શ. મ. બૃહન્યાસમાં શંકા ઉઠાવી છે કે, ધ વગેરે શબ્દોથી શિ, મમ્ પ્રત્યયનો લોપ થયે પણ, સિ વગેરે પ્રત્યયોનો અર્થ ધ વગેરે પ્રકૃતિવડે જ કહેવાય છે, તેમ શિન્ પ્રત્યયાત યુષ્ય, મમ્મદ્ સ્થળે પણ પ્રકૃતિ વડે જ લુપ્ત fમ્ - પ્રત્યયાર્થ કહેવાશે, એમ માનવું જોઈએ. અને અન્વય - વ્યતિરેકથી અવસ્થિત એવા જે યુ મમ્ રૂપી છે, તેને જ પૂ - પ્રત્યયાર્થનું અભિધાન કરનાર કહેવા જોઈએ - આ રીતે પ્રકૃતિવર્ભાવ થવાથી ગુખ, અશ્મ પણ સવતિ સંબંધી થવાથી, તેનાથી પર પ્રત્યયનો મન આદેશ થશે અને તેથી ત્ર - મ આદેશ થયે, મન, બસ્મિન્ ! રૂપ સિદ્ધ થશે - એમ શ.મ. બૃહન્યાસમાં ત. પ્ર. બૃહદ્રવૃત્તિનો આશય પ્રગટ કરેલો છે. 8. અહિ જો કે નિતિનક્ષી વિધિ: 0 (1/19) ન્યાયને અનિત્ય માનવાથી સ્વ + મિન, મ + સ્મિન સ્થિતિમાં યુ દ્ધો (2-1-6) સૂત્રથી વ ના આ કાર રૂપ નિમિત્તથી થયેલાં મિન્ આદેશરૂપ વ્યંજન પર છતાં, ત્વ ના અંત્ય = કારનો દીર્ઘ થયે, સ્વામિન, માસ્મિન ! ઉદાહરણો પણ સંભવે છે. પરંતુ આ રૂપ સાધુ / સાચા હોવા તે સંદિગ્ધ હોવાથી જ ગ્રંથકારે આનો ઉલ્લેખ કરોલો નહિ હોય, એમ જણાય છે. (314) 'રૂ૭. હૃદ્ધાત્વર: પ્રત્યક્રમ મસર્વધ્યતે II રૂ/૨૬ / ( ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ :- અહિ ‘શબ્દઃ' એવું પદ શેષ છે. આથી દ્વન્દ સમાસથી પર જે શબ્દ મૂકેલો હોય તેનો દ્વન્દ સમાસના ઘટકીભૂત તમામ શબ્દો (પદો) સાથે સંબંધ થાય છે. - ઉદાહરણ :- “દિમિત્રા દૃર્તવીર્યસ્તુત:' (1-1-5) વગેરે સૂત્રમાં માત્ર શબ્દ પ્રદિત્રિ એવા દ્વન્દ સમાસથી પર હોયને તેનો સમાસના ઘટક પર વગેરે પ્રત્યેક શબ્દ સાથે સંબંધ કરાય છે. (તેથી એકમાત્રા, બે માત્રા અને ત્રણ માત્રા છે ઉચ્ચારણમાં જેની, તે વણે ક્રમશઃ હ્રસ્વ, દીર્ઘ અને ડુત કહેવાય, એવા અર્થનો લાભ થાય છે.) = 518 - Page #567 -------------------------------------------------------------------------- ________________ 3/15. પરામર્શ... 3/16. ન્યા. મં.. પ્રયોજન - જો આ રીતે હિન્દુ સમાસ ઘટક પ્રત્યેક - પદ સાથે સંબંધ ન કરાય, તો ઈરાર્થનો બોધ ન થાય. આમ ઈષ્ટાર્થનો બોધ કરાવવા માટે આ ન્યાય છે. * (3/15) પરામર્શ પરામર્શ :- * આ ન્યાય શબ્દશક્તિના સ્વભાવથી જ સિદ્ધ એવી હકીકતને જણાવે છે, એટલે આગળના ન્યાયના વિસ્તારરૂપ કહી શકાય. કેટલાંક આચાર્યો આનું પ્રયોજન આ પ્રમાણે કહે છે. “સહ' અર્થની વિવક્ષામાં દ્વન્દ સમાસનું વિધાન કરેલું હોવાથી દ્વન્દ ગત સર્વ પદોના એક સાથે જ “સમર્થ એવા અન્ય પદ સાથે સંબંધ કરવો ઉચિત છે, તો પણ પ્રકૃત ન્યાયથી જગત પ્રત્યેક - પદોનો જુદો જુદો અન્વય પર આવેલાં પદ સાથે કહેવાય છે. ‘દાત્ પર:' એમાં પર: શબ્દ ઉપલક્ષણ છે. તેથી દ્વન્દ સમાસની પૂર્વમાં રહેલ શબ્દનો પણ પર આવેલાં દ્વન્દ્ર - સમાસના ઘટકીભૂત પ્રત્યેકપદ સાથે સંબંધ કરાય છે. જેમકે, અધાતુવિભક્તિવાચમર્થવનામ (1-1-27) સૂત્રમાં દ્વન્દ સમાસની પૂર્વમાં રહેલ નમ્ શબ્દનો ઉત્તરવર્તિ દ્વન્દ સમાસના ઘટકીભૂત ધાતુ, વિભક્તિ (વિભત્યંત) અને વાક્ય એ ત્રણેય પદો સાથે સંબંધ થવાથી, ત્રણેયની નામ સંજ્ઞાનો નિષેધ સિદ્ધ થાય છે. (3j15) '138. વિચિત્રા: શબ્દશવાય: // 3 / 26 / ન્યાયાઈ મંષા ન્યાયાર્થ:- શબ્દોની શક્તિ = અર્થનું અભિધાન કરવાનું સામર્થ્ય, વિચિત્ર = વિલક્ષણ = ભિન્ન-ભિન્ન અચોક્કસ હોય છે. તેનું કોઈ વિનિગમક = નિયામક હોતું નથી.) પ્રયોજન :- શબ્દની શક્તિ વિચિત્ર હોવાથી જ લિંગ, સંખ્યા વગેરેમાં વિચિત્રતા દેખાય છે, એમ જણાવવા માટે આ ન્યાય છે. - ઉદાહરણ :- (1) લિંગનું વિચિત્રપણું આ પ્રકારે છે - પ્રાપ્ત પ્રતીતિ, ત્યશ પ્રાસ્તે રૂપમ્ (7-3-10) સૂત્રથી સ્વાર્થિક રૂપમ્ પ્રત્યય પર છતાં પતિરુપમ્ વગેરે રૂપોમાં પર્વ વાવયમવ્યય જેસંર્ઘ ર ( લિબાનુ. પર. અ. ગ્લો - 4 5. 2) એ પ્રમાણે લિંગાનુશાસનના પાઠથી ત્યાદિપ્રત્યયાત પદ અલિંગ હોવાની પ્રાપ્તિ હોવા છતાંય, સ્વાર્થિક રૂપમ્ પ્રત્યયાત એવા ભાદ્યન્ત - પદનું નપુંસકલિંગપણું સિદ્ધ થયું. તથા કુત્સિતા વા જ્ઞાતિઃ | અહિ ત્સિતાન્યાશાતે (7-3-33) સૂત્રથી * પ્રત્યય થયે અને “જ્ઞાનસત્રાડધાતુત્યયાત્' (2-4-108) સૂત્રથી મા ના મ નો હું કાર આદેશ થયે, સ્વિી .. રૂપ થાય છે. અહિ “જ્ઞાતિ’ અર્થમાં વમત્તાતાવયવસ્થા: (લિંગાનુ. 5. 14/1) પાઠથી પુંલ્લિગ એવા પણ સ્વ શબ્દની વાક્યાવસ્થામાં કુત્સિતાર્થની વિવક્ષા કરાયે છતે પ્રત્યય થયા બાદ - સ્ત્રીલિંગરૂપે થાય છે. = 519 = Page #568 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપશન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. તથા દૂ યુરી, કુરીશુષ્કડિ (7-3-47) સૂત્રથી સ્વાર્થિક 2 પ્રત્યય પર આવતાં - ટી, ટીમ્ | અહિ કટિ શબ્દનો તાતણોમસોર્તિવિસ્તિત્સટિ (લિંગાનુ. પુસ્ત્રી. (2) એવા લિંગાનુશાસનના વચનથી પુંલ્લિગ - સ્ત્રીલિંગ એવો પણ કરી શબ્દ પૂર્વોક્ત રીતે પુંલ્લિંગ - નપુંસકલિંગરૂપે થયો. તથા પૂર્વ વન, વના | અહિ વન શબ્દ ન - અંતવાળો હોવાથી નતસ્તુત્તસંયુક્ત (લિંગાનુ. ન. 1/1) એવા પાઠથી નપુંસકલિંગ એવો પણ વન શબ્દ સ્વાર્થમાં - પ્રત્યય પર છતાં સ્ત્રીલિંગરૂપે થયો. શાસ્ત્રમાં પ્રયુક્ત શબ્દો બે પ્રકારે પોતાના લિંગને જણાવે છે. (1) સાપેક્ષ રીતે - કોઈ શબ્દો અન્ય પદને સાપેક્ષ હોયને તે તે લિંગને જણાવે છે અને (ર) નિરપેક્ષ રીતે - કેટલાંક શબ્દો અન્ય પદને નિરપેક્ષપણે તે તે લિંગને જણાવે છે. તેમાં (1) સાપેક્ષ રીતે લિંગને જણાવતાં શબ્દોનું ઉદા.- આ પ્રમાણે છે. ચં : | અર્થ નૌઃ | અહિ જો શબ્દાર્થનું (ગાય, બળદનું). સ્ત્રીલિંગ - પુલ્લિગ એમ ઉભયલિંગ હોવાથી ચમ્ યમ્ એવા અન્ય પદને સાપેક્ષ રીતે જો પદવડે પોતાનું સ્ત્રીલિંગપણું અને પુલ્લિગપણું કહેવાય જણાવાય છે. (2) અન્ય પદને અનપેક્ષ શબ્દો - ત્રણ પ્રકારે તે તે લિંગને કહે છે. (1) નામ માત્રથી (2) આદેશવડે અને (3) પ્રત્યય વડે. તેમાં (1) નામ માત્રથી - આ પ્રમાણે - માતા, પિતા | અહિ માતૃ અને પિતૃ શબ્દો નામ માત્રથી જ ક્રમશઃ સ્ત્રીલિંગને અને પુંલ્લિગને કહેવામાં સમર્થ બને છે. (2) આદેશ વડે - આ પ્રમાણે - તિન્ન: | અહિ સ્ત્રીલિંગ વિના તિરૃ આદેશ અઘટમાન - અસંગત હોવાથી ત્રિ ના તિ - આદેશવડે સ્ત્રીલિંગ જણાય છે. (અહિ સ્ત્રી અર્થમાં જ ત્રિ શબ્દનો સ્વાદિ પ્રત્યય પર છતાં તિ આદેશ કહેલો હોવાથી, સ્ત્રીલિંગ વિના અનુપપન્ન બની જતો તિ આદેશ સ્ત્રીલિંગને જણાવે છે, એમ સમજવું.) આ જ પ્રમાણે સ્રોણા | અહિ પુંલ્લિગ નિમિત્તે થયેલ શબ્દથી થયેલ ઔણાદિક તુન પ્રત્યયના તૃત્ આદેશવડે ઋષ્ટ્ર | શબ્દનું પુલ્લિગપણું જણાય છે. (3) પ્રત્યયવડે આ પ્રમાણે - રાશી ! અહિ સ્ત્રીલિંગમાં થયેલ પ્રત્યયવડે રાશી શબ્દનું સ્ત્રીલિંગપણું જણાય છે. ગોવર: | અહિ “પુરુષના નામ = સંજ્ઞા' અર્થમાં થયેલ વરસશ૦ (5-3-131) સૂત્રથી 5 પ્રત્યય વડે પુંલ્લિગપણું જણાય છે. હવે (2) સંખ્યાને વિશે - શબ્દ શક્તિની વિચિત્રતા હોવાથી - દેખાતું વૈચિત્ર્ય આ પ્રમાણે છે. (1) ગં : - પારસ: શત્ (1-1-16) અહિ અનુસ્વાર વગેરે સંજ્ઞી ઘણા હોવા છતાં ય સંજ્ઞાશબ્દથી શિ - એમ એકવચન થયું. (2) તા: અહિ એકાર્થ હોવામાં અર્થાત એક જ સ્ત્રીરૂપ અર્થ - વિષય - અભિધેય હોવા છતાંય બહુવચનનો પ્રયોગ થાય છે. ઈત્યાદિ બીજા પણ ઉદાહરણો જાણવા. (3/16). સવોપણ વ્યાસ 1. તિસ્ત્રાવી - અહિ “આદિ શબ્દથી અર્થનું વૈચિત્ર્ય લેવાય. જેમકે પઠુદાસ - ર૬ શબ્દ = પ૨૦ Page #569 -------------------------------------------------------------------------- ________________ 3/16. સ્વો. ન્યા. 3/17. ન્યા. મં... વડે (1) બ્રાહૃાા : / ગુર્ત : / વગેરેમાં નગ્ન શબ્દથી ઉક્ત બ્રાહ્મણ' વગેરેના સંદેશ એવા ક્રમશ: ‘ક્ષત્રિય' વગેરે અને “પીતવર્ણ' વગેરે અર્થ જણાય છે. તથા (2) પ્રથમ, તિ: / વગેરે પ્રયોગોમાં નર થી ઉક્ત ધર્માદિથી વિરુદ્ધ એવા ક્રમશઃ “પાપ” તથા “કૃષ્ણવર્ણ વગેરે અર્થ પ્રતીત થાય છે. તથા (3) જનનિ:, વાયુ: / વગેરે પ્રયોગોમાં ક્રમશ: થી ઉક્ત અગ્નિ - વાયુ પદાર્થથી અન્ય કોઈપણ પદાર્થનો, અથાત અગ્નિ - ભિન્ન, વાયુ ભિન્ન પદાર્થનો બોધ થાય છે. તથા (4) વનસ્ મૌક્ષણમ્ વગેરે પ્રયોગોમાં વચનાભાવ, વીક્ષણાભાવ અર્થ જણાય છે. આમ એક જ જગ જુદાં જુદાં ઠેકાણે જુદાં જુદાં અર્થનો બોધ કરાવે છે. આમ આવા બીજા પણ અર્થની વિચિત્રતાના ઉદાહરણ કહેવા. 2. ટીકામાં પુત્ર રૂપ કહેલું છે, તેમાં સ્ત્ર કુમતિ - દ્વન્દ સમાસ થયે ત્રિયા: દ્રષ્યિ (7-3-96) સૂત્રથી અત્ - સમાસાંત થયે, ભાવમાં ત્ર પ્રત્યય થયે) સ્ત્રીપુત્વ / રૂપની સિદ્ધિ થાય છે. 3. યાત્તિ અહીં “આદિ’ શબ્દથી હૃતિના તિઝાતિ - fણwહતં નH: #mવુિ (3-4-42) સૂત્રથી થયે, તહસ્તતિ | અહિ મતિ શબ્દ વિના “અતિક્રમ' અર્થ જણાતો નથી. જયારે તે ક્ષેત્ર વિઝામતિ જ્ઞતિ - fણનું પ્રત્યય થયે, ક્ષેતP&&તરાતોહિતહિંચ ઋતરેતનુ વ્ર (3-4-45) સૂત્રથી અશ્વ શબ્દનો લુફ થયે સિદ્ધ થતાં ક્ષેતયતિ / પ્રયોગમાં પતિ શબ્દના પ્રયોગ વિના પણ તેનો અર્થ જણાઈ જતો હોવાથી અતિ શબ્દનો પ્રયોગ કરાતો નથી. તથા ર રાપ (પ-૪-૪૮) સૂત્રથી 6 - પ્રત્યાયની જેમ પમ્ - પ્રત્યય પણ ‘આભીણ્ય' અર્થમાં કરાય છે. તો પણ શબ્દની શક્તિ વિચિત્ર હોવાથી રામ પર છતાં ‘અભીશ્ય' (વારંવાર) અર્થના * ધોતન = પ્રકાશન માટે તિત્વ કરેલું દેખાય છે. જેમકે, ર૬ વાગ્યે (5-4-48) સૂત્રથી પ્રત્યય થયે, જોને જો નં યાતિ / જ્યારે - પ્રત્યય પર છતાં તો કિત્વ વિના પણ ‘અભીશ્ય' અર્થ જણાય છે. ત્યાં તિત્વની અપેક્ષા નથી. જેમકે, હમryવશ્ય કનુવિદ્યુડતે તિ - વિરપતપશ્નન્નો વણા (પ-૪-૮૧) સૂત્રથી અમ્ પ્રત્યય થયે, નુકવેશમસ્તે ! (વારંવાર ઘરમાં પ્રવેશ કરીને બેસે છે.) અહિ અમ્ - પ્રત્યકાંત મેહ્યાનુપ્રવેગમ્ શબ્દનું તિત્વ થતું નથી. આમ આવી બધી વિલક્ષણતામાં પણ શબ્દની શક્તિનું વિચિત્રપણું જ હેતુભૂત છે, એમ સમજવું. (3/16) 121. ઉર્વ દિ વચનાન ભવતિ / 3 / 27 | ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ :- વચન એટલે ઈષ્ટ અર્થની પ્રતીતિ કરાવવી, બોધ કરાવવો. તેના બળથી શું ન થાય ? અહિ કાકુ પાઠ = વ્યંગ્ય પ્રયોગ હોવાથી, “બધે, સર્વ વસ્તુ સિદ્ધ થઈ શકે છે” એવા અર્થનો લાભ થાય છે. - ભાવાર્થ એ છે કે, ઈષ્ટ અર્થની પ્રતીતિ થતી હોય તો શિષ્ટ પ્રયોગાનુસારે કેટલાંક વિધિઓ અપ્રાપ્ત હોય તો પણ તેની પ્રવૃત્તિ કરાય છે, અને પ્રાપ્ત હોય તો પણ કેટલાંક વિધિઓની પ્રવૃત્તિ કરાતી નથી. અર્થાત્ ઈષ્ટાર્થની પ્રતીતિ થતી ન હોય તો પ્રાપ્ત (વિહિત) = 521 કે Page #570 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. પણ કેટલાંક વિધિઓ - કાર્યો કરાતાં નથી. પ્રયોજન - સમર્થ: વિધ: (7-4-122) એ ન્યાયનો અપવાદ આ ન્યાય છે. અર્થાત્ આ પરિભાષા વડે સમર્થ વિધિ પ્રાપ્ત હોવા છતાં પણ આ ન્યાયથી ક્યારેક થતી નથી. તથા આ પરિભાષાથી જ અસમર્થ પદવિધિ નિષિદ્ધ' હોયને, ઈષ્ટાર્થની પ્રતીતિ હોવામાં પ્રસ્તુત ન્યાય વડે “અસમર્થ પણ પદવિધિની અનુમતિ’ અપાતી હોયને, આ ન્યાય તે પરિભાષાના અપવાદરૂપ છે. A. ઉદાહરણ :- ઈષ્ટાર્થની પ્રતીતિ થયે - (1) અપ્રાપ્ત વિધિના પ્રવર્તનનું ઉદા. - આ પ્રમાણે છે. સૂર્યાપિ પશ્યક્તિ, મસૂર્યપ્પા રબારી | અહિ મસૂર્યોપ્રાન્ દૃશઃ (-1-126) સૂત્રથી મસૂર્ય શબ્દથી રવ પ્રત્યય થયો છે. તથા વલ્લેખ્યો ન હતા, વત્સીયો જોધુ ! અહિ તબૈ હિતે (7-1-35) સૂત્રથી ફેંચ પ્રત્યય થયો છે. અહિ - બન્નેય ઉદાહરણોમાં નમ્ શબ્દનો અનુક્રમે શું ? ધાતુની સાથે (પતિ એ પ્રમાણે) અને હિત શબ્દની સાથે હિતઃ એ પ્રમાણે) સંબંધ છે, પણ સૂર્ય શબ્દ અને વત્સ શબ્દ સાથે સંબંધ નથી. આમ પરસ્પર સંબંધનો અભાવ હોવાથી સમાસ પામતાં પદોનું અસામર્થ્ય હોવા છતાંય, ઈરાર્થનું ગમત્વ હોવાથી અર્થાત્ ઈષ્ટાર્થનું પ્રત્યાયક = પ્રતીતિ - જનક હોવાથી સમાસ સિદ્ધ થયો. પ્રાપ્તવિધિના અપ્રવર્તનનું ઉદાહરણ :- નિદાહોદ્ધતી (2-1-85) આ સૂત્રમાં નર્યું અને બાર્ (પરોક્ષા પ્રત્યયના આદેશભૂત) આ બે ધાતુમાંથી કોઈ પણ ધાતુની આગળ ગ્નિદ્ (5-3-138) સૂત્રથી 3, વિ અથવા પ્તિસ્ પ્રત્યય કરેલાં નથી. હવે (2) ઈષ્ટાર્થની પ્રતીતિના અભાવમાં પ્રાપ્ત વિધિના અપ્રવર્તનનું ઉદા. - સર્ચ દ્ર મૂયાત્ ! અહિ સમદ્રે એ પ્રમાણે ષષ્ઠીતપુરુષ સમાસ ન થાય. કારણકે સંયમદં મૂયાત્ ! એમ કહેવામાં “સંઘનું ભદ્ર = કલ્યાણ થાઓ' એવા અર્થની પ્રતીતિ થતી નથી, પણ સમદ્ર એટલે ‘સંઘસંબંધી તરીકે પ્રસિદ્ધ કંઈક ભદ્ર કોઈને થાઓ (સંઘને નહિ)” એવા અર્થની જ પ્રતીતિ થાય છે. આમ પ્રાપ્તિ છતાં ઈષ્ટાર્થની પ્રતીતિ ન થવાથી સમાસ ન થાય. મથાનનક્ષ: કૃદ્ધિતસમાસા , . આવો પણ જાય છે. આનો અર્થ આ પ્રમાણે છે. અભિધાન એટલે ઈષ્ટાર્થનું પ્રત્યાયન = બોધકત્વ = ગમતત્વ. તે રૂપ લક્ષણ = ચિહ્ન, નિમિત્ત જેનું (કૃત વગેરે પ્રત્યયોનું) હોય, તે અભિધાન - લક્ષણવાળા = ઈષ્ટાર્થબોધકતા રૂપ લક્ષણવાળા કહેવાય. કૃપ્રત્યયો, તદ્ધિત પ્રત્યયો અને સમાસ આવા અભિધાન=ઈષ્ટાર્થની પ્રતીતિ રૂપ નિમિત્તવાળા હોય છે. ભાવાર્થ એ છે કે, ઈષ્ટાર્થની પ્રતીતિનો સંભવ હોતે છતે, કૃતુ પ્રત્યય વગેરે ત્રણ વિધિઓ થાય છે. પણ તેના અભાવમાં થતાં નથી. અને આ પ્રમાણે પ્રસ્તુત ન્યાયનો અનુયાયી જ આ ન્યાય છે. હવે ર દિ વવનાના મવતિ - એ પ્રકૃત ન્યાયનો બીજો અર્થ કહેવાય છે. વચન = એટલે સૂત્રોક્ત - વિધાન, તેના બળથી શું ન થાય ? અર્થાત બધું જ થાય, અપ્રાપ્ત વિધિ પણ થાય. ઉદાહરણ :- શ્રેષ્ઠ:, શ્રેયાન્ ! અહિ છે અને ચાલુ પ્રત્યય પર આવતાં શબ્દના શ્રા = 522 = Page #571 -------------------------------------------------------------------------- ________________ ૩/૧૭. ન્યા. સ્વ. ન્યા... આદેશના વિધાનના બળથી, ગુણાંગ = ગુણરૂપ પ્રવૃત્તિ - નિમિત્તક ન હોવા છતાં પણ, પ્રશાસ્ત્ર શબ્દથી પુ ર્કટૂ (૭-૩-૯) સૂત્રથી ફુઈ અને હું પ્રત્યય સિદ્ધ થયા. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. જે શબ્દનો ગુણ એ અંગ = પ્રવૃત્તિનિમિત્ત હોય તે શબ્દ ગુણાંગ' કહેવાય. જેમકે, પદુત્વ (ચતુરાઈ) રૂપ ગુણના યોગથી પટુ (= ચતુરાઈવાળો - ચતુર) શબ્દનો પ્રયોગ કરાય છે. માટે ટુ શબ્દ ગુણાંગ કહેવાય. આ પ્રમાણે મૃદુ, ગુરુ, નવું વગેરે પણ ‘ગુણાંગ’ શબ્દો જાણવા. અહિ પ્રશસ્ય શબ્દનું અંગ = પ્રવૃત્તિનિમિત્ત પ્રશંસનક્રિયા જ છે, ગુણ નહિ. આથી ર્ વગેરે શબ્દની જેમ પ્રશસ્ય શબ્દ ક્રિયા - પ્રવૃત્તિનિમિત્તક (ક્રિયાંગ) છે, પણ ગુણ - પ્રવૃત્તિનિમિત્તક નથી. તો પણ રૂઝ અને પ્રત્યય પર છતાં પ્રશચ શબ્દનો પ્રશથી ત્ર: (૭-૪-૩૪) સૂત્રથી 2 આદેશ જે કારણે સૂરિજી વડે વિહિત છે, તે કારણથી તેવા વિધાનના બળથી ગુણાંગ નહિ એવા પણ પ્રશી શબ્દથી ગુણાયટૂ (૭-૩-૯) સૂત્રથી રૂષ અને યમું પ્રત્યય સિદ્ધ થયા. . પ્રસ્તુત ન્યાયની આ બીજી વ્યાખ્યા પ્રમાણે “અપ્રાપ્તવિધિની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. અર્થાત આ ન્યાયનું અપ્રાપ્તવિધિની પ્રાપ્તિરૂપ પ્રયોજન ઘટે છે. વળી (૧) વિચિત્ર સૂત્રા તિ: (સૂત્રોની કૃતિ = રચના જુદા જુદા અનેક પ્રકારની હોય છે.) (૨) માત્રીના વમડુત્સવાય અન્યને તૈયારVIT: I (અક્ષરાદિનો અલ્પ પણ લાઘવ = ન્યૂનતા થાય તો વયાકરણ તેને ઉત્સવરૂપે માને છે.) (૩) તે વૈ વિથ : સુ દીતા મવત્તિ વેષ નક્ષi VFJ" | (તે વિધિઓનો (સૂત્રમાં) સારી રીતે સંગ્રહ કરેલો કહેવાય છે, જે વિધિઓનું લક્ષણ કહેલું હોય (અર્થાત્ લક્ષણવડે સંક્ષિપ્ત વિધાન કરેલું હોય) અને સાથે યથોચિત વિસ્તાર પણ કહેલો હોય.) ઈત્યાદિ પણ ન્યાય – પ્રકારના (જેવા) વચન વિશેષો છે, પરંતુ આ ન્યાયો વ્યાકરણ - સૂત્રોની રચનામાં જ ઉપયોગી છે. . તથા (૪) પરિશેષ્ય વગેરે ન્યાયો પણ સૂત્રાર્થનું વ્યવસ્થાપન = નિર્ણય કરવામાં જ ઉપયોગી છે, પરંતુ પ્રસ્તુત પ્રયોગરચના (પ્રયોગસિદ્ધિ) માં ક્યાંય પણ ઉપયોગી નથી. આથી અહિ તે ન્યાયો અમારા વડે ઉપેક્ષિત છે. અને અન્ય શાસ્ત્રોમાં એટલે કે વ્યાકરણ સિવાયના શાસ્ત્રોમાં “થોદ્દેશં નિઃ ' વગેરે ઘણાં બધાં જાય છે, પરંતુ અહિ વ્યાકરણશાસ્ત્રમાં તે ન્યાયો ક્યાંય પણ સાક્ષાત્ કહેલાં દેખાતાં નથી. આથી તે ન્યાયો અને કહ્યા નથી. (૩/૧૭) વોપણ વ્યાસ ૧. અહીં ઈચ્છાથના પ્રત્યાયન (બોધકત્વ) નો અભાવ હોવામાં ... ઈત્યાદિ કહ્યું. આમાં અપ્રાપ્તવિધિનું વર્તન ન થાય - આનું કારણ એ છે કે, જો ઈટાથેની પ્રતીતિ થતી ન હોય, તો અપ્રાપ્ત વિધિઓની પ્રવૃત્તિ કયા ગુણથી કરાવાય? અથત ન જ કરાવાય. બધે, તેમાં પ્રાપ્તવિધિઓની પણ પ્રવૃત્તિ કરાતી નથી. = ૫૨૩ Page #572 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ૨. મસૂર્યપ ા વગેરેમાં સામર્થ્ય ન હોવા છતાં સમાસ થયો, એમ કહ્યું. અહિ કહેવાનો ભાવ એ છે કે, “સૂર્યપશ્યા' પ્રયોગમાં શબ્દનો પૂર્વ શબ્દ સાથે (૩-૧-૫૧) સૂત્રથી તસ્કુરુષ - સમાસ અસામર્થ્ય હોવાના કારણે અપ્રાપ્ત છે. (અર્થાત સમાસ પામતાં નગ અને સૂર્ય પદો વચ્ચે વાક્યાવસ્થામાં જે પરસ્પર આકાંક્ષા (વ્યપેક્ષા) રૂપ સામર્થ્ય હોવું જોઈએ, તેનો અહિ અભાવ હોવાથી અસામર્થ્ય હોય સમર્થ પવિ: (૭-૪-૧૨૨) પરિભાષાથી સમાસની અપ્રાપ્તિ છે.) તેમ છતાં આ ન્યાયના બળથી (અર્થાત ઈસ્ટાર્થ પ્રત્યાયન = ગમકત્વ હોવાથી અર્થાત ઈસ્ટાર્થનો બોધ થતો હોવાથી) સમાસ થયો છે. અને આ પ્રમાણે મજૂર્વ શબ્દનો પર ની સાથે તુ યુક્ત કૃતા (૨-૧-૪૯) સૂત્રથી વિભક્તિ - ઉત્પત્તિની પહેલાં જ તરુષ - સમાસ થયો. અને મત્સ: / અહિ ન શબ્દનો વત્સ શબ્દની સાથે નગ્ન (૩-૧-૧) સુત્રથી જ સમાસ થયેલો જાણવો. ૩. વિવિત્રા: કૂai #તિઃ | નું ઉદાહરણ આ પ્રમાણે છે. વાતરિવવો (૨-૧-૫૦) સૂત્રમાં ‘કુવfચ' એટલું સૂત્ર કરવાથી જ ચાલી જાય છે. જેમકે, યુવfવૃ૬૦ (૫-૩-૨૮) સૂત્રમાં આ પ્રમાણે કહેલું છે. તો પણ જે ‘ફૂવવfચ' એમ ગુરુસૂત્રનો નિર્દેશ કર્યો છે, તે “ સૂત્રોની રચના વિચિત્ર = અનેક પ્રકારની હોય છે એવું જણાવતાં આ ન્યાયના કારણે જ સંગત જાણવી. (૪) માત્રાયવમણુર્ભાવ આ ન્યાયમાં માત્ર શબ્દ ‘અલ્પ' અર્થમાં છે. અને અહિ ભાવ - પ્રધાન નિર્દેશ છે. જેમ કે - ફૂપમન્ના = સૂપનું અલ્પત્વ અર્થાત અલ્પ સૂપ. ૫ શબ્દનો આ પ્રમાણે સંબંધ કરાય છે - “માનવાડપિ નાયવ’ - એટલે કે અલ્પપસાવડે પણ લાઘવ - (અર્થાત અલ્પ પણ લાઘવ). એમ અર્થ થાય છે. લાઘવ બે પ્રકારે છે. (૧) અલ્ય - અક્ષરરૂપ અને (૨) અલ્ય - પ્રક્રિયારૂપ તેમાં, (૧) અલ્માક્ષર રૂ૫ લાઘવ :- આ પ્રમાણે છે - માપો fહતાં મારું યાન (૧-૪-૧૭) સૂત્રમાં ચાર fકત પ્રત્યયો (૩૩, ૩રૂ fઉ) સાથે યથાસંખ્યની પ્રાપ્તિ માટે કામ પ્રત્યયની આગળ બહુવચનનો નપ્રત્યય લાવીને, સૂત્રનિર્દેશના બળથી, તેનો લોપ કરાયો છે. ' (૨) અલ્પપ્રક્રિયારૂપ લાઘવ :- આ પ્રમાણે છે - કૌસા / આ શબ્દમાં ૪ કારનો રિ - ગણપાઠનો આશ્રય કરીને કારાદેશ કરવામાં થr. / એવા રૂપની સિદ્ધિ થઈ જતી હોવા છતાં, fમયો # (૫-૨-૭૬) સૂત્રમાં સુ પ્રત્યયના વિધાનવડે થતું જે બહુઅક્ષરવાળાપણું (સૂત્રગૌરવ), તેને અવગણીને પણ ‘–' પ્રત્યયનું વિધાન કરેલું છે. અને તે પ્રક્રિયા લાઘવ માટે છે. કારણકે ડિર ગણપાઠના બળથી ૪ નો ત ત્યારે કરવો શક્ય બને કે જે પહેલાં ક્યાંય પણ તુજ એવો પ્રયોગ કાવ્ય વગેરેમાં જોવા મળે. કારણ કે ગણકાર્ય તો પ્રયોગાનુસારે જ થાય છે. અને પ્રયોગનું અનુસરણ ઘણા કાળે સાધ્ય હોયને અત્યંત ગુરુભૂત છે. આથી પ્રક્રિયા લાવવા માટે પૂર્વોક્ત સૂત્રમાં તુજ પ્રત્યય સાક્ષાત કહ્યો છે. આ પ્રમાણે આવો અલ્પ પણ લાઘવ થતો હોય તો વૈયાકરણો તેને ઉત્સવરૂપ માને છે. (પ) તે જે વિદ્યા ૦ ન્યાયનો અર્થ આ પ્રમાણે છે કે, તે વિધિઓ સારી રીતે સંગૃહીત છે કે જે વિધિઓનો લક્ષણવડે સંક્ષેપ અને ક્વચિત પ્રપંચ = વિસ્તાર પણ કરાયો હોય. અહિ જે ભણનારાઓ તીણબુદ્ધિવાળા છે, તેઓ માટે લક્ષણ અર્થાત સંક્ષેપથી સૂત્રાઘાત્મક ગ્રંથ રચના કરાય. અને જે મંદબુદ્ધિવાળા અધ્યેતાઓ છે, તેઓને માટે પ્રપંચ - વિસ્તાર કરવો જરૂરી છે. કેમકે બીજાનો અનુગ્રહ - ઉપકાર કરવા માટે જ શાસ્ત્ર છે. તેમાં લક્ષણનું ઉદા. આ પ્રમાણે છે - તત્ત્વજે કૃતિ (૩-૨-૨૦) સૂત્રથી સપ્તમીનો અલુપ થાય છે. જેમકે, તન્વેH: / વગેરે. (અહીં આ કારાંત અને વ્યંજનાંત નામથી પર સમી વિભક્તિનો કૃદન્ત = ૫૨૪ Page #573 -------------------------------------------------------------------------- ________________ ૩/૧૭. સ્વો. ન્યા.... પરામર્શ.... એવા ઉતરપદ પર છતાં તત્પુરુષ સમાસમાં લોપ ન થાય, એમ સામાન્યથી લક્ષણ માત્રનો નિર્દેશ કરીને કહેલું છે.) પ્રપંચનું ઉદા. આ પ્રમાણે છે. યિવાસ્તવાસ્તુશાત્ (૩-૨-૨૫), વર્જક્ષરવાર એએમનો ને (૩-૨-૨૬) સૂત્રમાં અપ્ વિધિ વિકલ્પે થાય. જેમકે, જિજ્ઞેશય:, વિત્તશય: । વર્ષે:, વર્જન: । વગેરે. તથા ઘુત્રાવર્ષારòાતાત્(૩-૨-૨૭) સૂત્રમાં નિત્ય સપ્તમી - અણુપ્ સમાસ થાય છે. જેમકે, લિવિન: 1 વગેરે. નૈસિદ્ધસ્થે (૩-૨-૨૯) સૂત્રમાં અલ્પ્ થતો નથી, કિંતુ, લુપ્ જ થાય છે. જેમકે, સ્થતિશાયી | વગેરે. આ તમામ પ્રયોગો તત્પુરુષે કૃતિ (૩-૨-૨૦) સૂત્રથી સિદ્ધ જ છે. કારણકે, તે સૂત્રમાં બાહુલક = બહુલપણાનો B. અધિકાર છે. આથી ક્વચિત્ અલુપ અને ક્વચિત્ અણુપ્તો અભાવ, ક્વચિત્ વિકલ્પ વગેરે સિદ્ધ થઈ જશે. તો પણ જે પૂર્વોક્ત ચાર સૂત્ર વડે ‘બહુલતા'નો જ વિસ્તાર બતાવ્યો, તે આ તે વૈ નિય... ન્યાયથી જ યુક્તિયુક્ત ઠરે છે. ૬. 'પરિ' વગેરે ન્યાયો કહ્યાં. તેમાં પશિતે કૃતિ કર્મકાર પ્રયોગમાં નિહાનિમ્ય: (૫-૧-૫૦) સૂત્રથી અવ્ પ્રત્યય થયે રિશેષ: / તસ્ય ભાવ: પારિશેષ્યમ્ । અહીં તિરાનાન્ત॰ (૭-૧-૬૦) સૂત્રથી ચશ્ પ્રત્યય થયો છે. ૭. સૂત્રાર્થનું વ્યવાસ્થાપન = નિર્ણય કરવા માટે પારિશેષ્ય ન્યાય કહ્યો. જેમકે, કદિકારક અર્થમાં ર્મળિ (૨-૨-૪૦) વગેરે સૂત્રથી દ્વિતીયાદિ વિભક્તિનું વિધાન કરવાથી ‘પારિશેષ્ય' ન્યાયથી અવિશિષ્ટ - સામાન્યથી (નામના) ‘અર્થમાત્ર'માં પ્રથમા વિભક્તિ થાય - આ પ્રમાણે નાન: પ્રથમૈવિહો (૨-૨-૩૧) સૂત્રનો અર્થ વ્યવસ્થાપિત કરેલો છે. અર્થાત્ કેવળ નામનો પ્રયોગ થતો ન હોવાથી, તેનો પ્રયોગ કરવા માટે આવશ્યક પ્રથમા વિભક્તિ કેવળ નામના જ અર્થમાં થાય છે. (૩/૧૭) પરામર્શ A. આ ન્યાય પણ શબ્દશક્તિની વિચિત્રતાને / વિભિન્નતાને જ જણાવે છે. કેમકે તે વચનના = શબ્દના અદ્ભુત સામર્થ્યને જ જણાવે છે. કહેવાનો આશય એ છે કે, વ્યાકરણશાસ્ત્ર વડે શબ્દોની નવી રચના .- સિદ્ધિ કરાતી નથી, પણ જે શબ્દો શિષ્ટ - લોકસિદ્ધ છે, તે જ શબ્દો - પ્રયોગોનું શિષ્ટપણું - સાધુત્વ જણાવવા અને તેનો અર્થ જણાવવા - અલ્પતમ પ્રયાસ વડે પ્રકૃતિ - પ્રત્યય રૂપ અને સામાન્ય - વિશેષ રૂપ શાસ્ત્રાત્મક ઉપાય વડે - અનુવાદ કરાય છે. તેથી કોઈ અર્થ શાસ્રવડે અવિહિત પણ જણાતો હોય, તો દોષરૂપ ન ગણવો અને શાસ્ત્ર વડે સામાન્યથી વિહિત હોવા છતાંય તે પ્રયોગ કે અર્થ દેખાતો ન હોય તો પણ દોષરૂપ ન ગણવો. કારણકે ઈષ્ટાર્થની પ્રતીતિ થવામાં જ શાસ્ત્રની પ્રવૃત્તિ થાય છે. આમ વિહિત શાસ્ત્રની અપ્રવૃત્તિ વડે અને અવિહિત વિધિની પ્રવૃત્તિ વડે ઉત્પન્ન થતી શાસ્ત્રનો બાધ થવાની શંકાને દૂર કરવા માટે આ ન્યાય છે, આ પ્રમાણે કેટલાંક વિદ્વાનો સ્પષ્ટતા કરે છે. (૩/૧૭) B. ‘બાહુલક બહુલપણું' ચાર પ્રકારે છે. તેથી ક્યારેક વિવક્ષિત વિધિની (૧) પ્રવૃત્તિ થાય છે, (૨) ક્યારેક અપ્રવૃત્તિ થાય છે, (૩) ક્યારેક વિભાષા (વિકલ્પ) થાય છે અને (૪) ક્યારેક અન્યરૂપે જ થાય છે. આ પ્રમાણે ધણા બધાં પ્રકારે વિવક્ષિત - વિધિનું વિધાન વિચારીને ચાર પ્રકારે બહુલપણું વૃદ્ધપુરુષો કહે છે. તેનું જ્ઞાપન કરતો શ્લોક આ પ્રમાણે છે - = क्वचित् प्रवृत्तिः क्वचिदप्रवृत्तिः क्वचिद्विभाषा क्वचिदन्यदेव । विधेर्विधानं बहुधा समीक्ष्य, चतुर्विधं बाहुलकं वदन्ति ॥ १ ॥ ૫૨૫ Page #574 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપશન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. આમ આવા - વિધિના બહુલપણાના - અધિકાર વડે જ સિદ્ધ થઈ જવા છતાં ય વિભાષાદિના વિધાન માટે કરેલાં વિવાસિવારેવાતા (૩-૨-૨૫) વગેરે ૪ સૂત્રો લક્ષણથી સૂત્રથી કહેલ વિધિના પ્રપંચ માટે જ છે અને તે વૈ વિધાઃ ૦ ન્યાયથી તે યુક્તિયુક્ત જ છે. (૩/૧૭) '૧૪૦. ચાયાઃ સ્થવિરષ્ટિપ્રાયાઃ | ૩ / ૨૮ | વ્યાસાર્થ મજ્જા) ન્યાયાર્થ :- ન્યાયો સ્થવિરની એટલે કે વૃદ્ધપુરુષની લાકડી જેવા છે. જેમ વૃદ્ધપુરુષ ગમનાદિ કાર્ય ઉપસ્થિત થયે તેની સિદ્ધિ માટે લાકડીનો ટેકો લે છે અને ગમનાદિ કાર્યનો અભાવ હોય ત્યારે લાકડીનો ટેકો લેતાં નથી, પણ બાજુ પર મૂકી દે છે, તેમ ન્યાયો પણ શિષ્ટ પ્રયોગોની અન્ય રીતે - અર્થાત્ તે તે ન્યાયોના અવલંબન વિના અનુપપત્તિ - અસિદ્ધિ થઈ જતી હોયને જ આશ્રય કરાય છે. પણ અન્યથા એટલે કે ન્યાય વિના જ શિષ્ટપ્રયોગની સિદ્ધિ થઈ જતી હોય તો અથવા તો ન્યાયનો આશ્રય કરવામાં અનિષ્ટ રૂપની સિદ્ધિ થતી હોય તો, તેનો (ન્યાયનો) આશ્રય કરાતો નથી. પ્રયોજન :- એક જ પ્રયોગ વગેરેમાં તે જ – એક જ – ન્યાયનો આશ્રય કરેલો અને અનાશ્રય કરેલો જે દેખાય છે, તે વિરુદ્ધ છે, એવી શંકાનો ભંગ કરવા – દૂર કરવા માટે આ ન્યાય છે. - ઉદાહરણ - રાયમતિન્તાનાં વૃત્તાનાં – તિરીણામ્ ! આ પ્રયોગમાં વસ્તી (૨-૪-૯૭) સૂત્રથી નપુંસકલિંગમાં ‘તિરિ’ એ પ્રમાણે ર શબ્દનો હ્રસ્વાદેશ થવા પર રૂ કારરૂપ હૂસ્વાદેશરૂપ નિમિત્તથી થતાં દૂર્વાશ (૧-૪-૩૨) સૂત્રથી મામ્ રૂપ ષષ્ઠી બહુવચન પ્રત્યયનો નામ્ આદેશ થાય છે. આ નામ્ આદેશ થયે (તિરિ + નામ્ - સ્થિતિમાં) વિકૃત મનન્યવત્ (૧૭) ન્યાયથી પ્રાપ્ત એવો પણ ન રાયો ઐશ્વને (ર-૧-૧૫) સૂત્રથી રૂ કારનો આ આદેશ, સનિતિનક્ષણો વિધનિમિત્ત યાતચ (૧/૧૯) ન્યાયથી નિષેધ થવાથી ન થાય. કારણકે જો પૂર્વોક્ત આ આદેશ કરાય, તો અતિરિ શબ્દની વ્યાઘાત થઈ જાય. અર્થાત્ હ્રસ્વસ્વર નિમિત્તે થયેલ જે નામ્ આદેશ એ તદ્દગત વ્યંજનરૂપ નિમિત્તથી તિરિ ના ડું નો આ આદેશ કરવા દ્વારા પોતાનું જ જે નિમિત્ત - રૂ કારરૂપ હસ્વસ્વર, તેનો વ્યાઘાત ન કરે, કારણ કે, “સનિપાતલક્ષણ' ન્યાય વડે નિષિદ્ધ કરેલો છે. માટે પ્રોત્વ ન થાય. હવે તિર + નામ એવી સ્થિતિમાં તીર્થો નાસ્થતિકૃવતકૃy: (૧-૪-૪૭) સૂત્રથી ગતિરિ ના રૂ કારનો દીર્ઘ આદેશ કરવાના અવસરે નિપાતન્નક્ષણો વિધિ:(૧/૧૯) ન્યાયનો અનાશ્રય કરવાથી નિર્વિઘ્નપણે દીર્ઘ આદેશ થયે, મતિરીણામ્ રૂપની સિદ્ધિ થઈ ગઈ. (અર્થાત નામ્ આદેશ પર છતાં પોતાના જ નિમિત્ત એવા હસ્વ હું કારનો – દીર્ઘ આદેશ કરવા દ્વારા - વ્યાઘાત કરવામાં સન્નિપાતલક્ષણ - ન્યાય બાધક છે. છતાં તેનો અનાશ્રય કરવાથી દીર્ઘ થઈ જશે. A. ૫૨૬ Page #575 -------------------------------------------------------------------------- ________________ ૩/૧૮. ન્યા. મં... પરામર્શ.... તથા (૨) વત્તા (૧-૧-૩૪) અહિ વત્ - સ એ તદ્ધિતપ્રત્યયના સાહચર્યથી ભારત સરચૈવ (ર દ) ન્યાયથી માન્ પ્રત્યય પણ જે તદ્ધિતરૂપ છે, તેના જ ગ્રહણની પ્રાપ્તિ છે. તો પણ “સાહચર્ય ન્યાયનો આશ્રય ન કરવાથી પરીક્ષાના સ્થાને ઉત્પન્ન થયેલ આખ્યાત પ્રકરણના મામ્ પ્રત્યયનું પણ ગ્રહણ કરાય છે. (જ વાત સાહચર્ય - ન્યાયની ટીકામાં ન્યાયની અનિત્યતારૂપે કહેલ છે.) પ્રશ્ન :- આખ્યાતના બામ્ પ્રત્યયના ગ્રહણની જેમ ષષ્ઠી - વિભક્તિ બહુવચન કર્યું પ્રત્યયનો પણ ગ્રહ થવો જોઈએ. ઉત્તર :- ના, ત્યારે સાહચર્ય – ન્યાયનો આશ્રય કરેલો હોવાથી અને ષષ્ઠી બ. વ. મમ્ પ્રત્યય તદ્ધિત સદશ ન હોવાથી, તે લઈ શકાય નહિ. જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞાપક, તે તે પ્રયોગ વગેરેમાં તે તે ન્યાયોના આશ્રયનું અને અનાશ્રયનું જે ફળ દેખાય છે, તે જ છે. અર્થાત્ તે તે પ્રયોગની સિદ્ધિ માટે તે તે ન્યાયનો તે તે અવસ્થામાં આશ્રય અને અનાશ્રય કરેલો છે, તેથી જ જે - તે તે પ્રયોગની સિદ્ધિરૂપ ફળ દેખાય છે, તે આ ન્યાયથી જ સિદ્ધ - સંગત થતું હોયને આ ન્યાયને જણાવે છે. (૩૧૮) આ પ્રમાણે સ્વ-વડે = શ્રી હેમહંસગણિવરવડે સમુચ્ચિત - સંગૃહીત પૂર્વ ન્યાયોથી - વિલક્ષણ એવા અઢાર (૧૮) ન્યાયોની બૃહદ્ઘત્તિ સમાપ્ત થઈ. વક્ષસ્કાર - ૩ શ્લોકાર્થ - શ્રીયુત ગુરુ શ્રી સોમસુંદરસૂરીશ્વરજીના સકળ શિષ્યોમાં અગ્રેસર ગચ્છનાયક પ્રભુશ્રી રત્નશેખરસૂરિ રૂપી ગુરુ સાંપ્રત - કાળે અત્યંત શોભી રહ્યા છે. તેઓના વચનાધીન - આજ્ઞાવર્તિ શિષ્ય શ્રી હેમહંસગણિવડે ન્યાયાર્થમંજૂષારૂપી ટીકાનો વિષ્ટપ - ભુવન પ્રમાણ સંખ્યાવાળો અર્થાત્ ત્રીજો વક્ષસ્કાર સંપૂર્ણ કરાયો. પરામર્શ A. આ ન્યાય નિષ્ઠાથ શાસ્ત્ર પ્રવૃત્તિ: (૧/૫૭) ન્યાયની જેમ અનિષ્ટ રૂપની સિદ્ધિ ન થઈ જાય તે માટે અન્ય ન્યાયોની પ્રવૃત્તિનું નિયંત્રણ કરનારો હોવાથી ન્યાયોના સરદાર જેવો છે. બીજી રીતે કહીએ તો આ ન્યાય સ્યાદ્વાદ - સિદ્ધાંતને અનુકૂળ છે, અનુસરનારો છે. અર્થાત્ એક જ રૂપની સિદ્ધિ કરવામાં - ન્યા. મ. ટીકામાં બતાવેલ ઉદાહરણ પ્રમાણે – એક જ ન્યાયની પ્રવૃત્તિ (આશ્રય) અને અપ્રવૃત્તિ (અનાશ્રય) કરવી, તે સામાન્ય રીતે વિરોધી જણાય છે. એક જ રૂપની સિદ્ધિ કરવામાં ક્યાં તો ન્યાયની પ્રવૃત્તિ જ કરવી જોઈએ અથવા તો નિવૃત્તિ જ કરવી જોઈએ. ઉભયનો = ન્યાયની પ્રવૃત્તિ - નિવૃત્તિનો (આશ્રય - અનાશ્રયનો) સ્વીકાર તે વિરોધાભાસી છે. છતાં ય સિદ્ધિ: ચાદિતાત્ ! એવા વચનથી સ્યાદ્વાદનો અનેકાંતવાદનો આશ્રય કરવાથી તે તે ન્યાયોની પ્રવૃત્તિ કે નિવૃત્તિ એ ઈષ્ટ રૂપની સિદ્ધિ માટે જ હોવાથી એક જ રૂપમાં એક જ ન્યાયનો અવસ્થા - ભેદે આશ્રય - અનાશ્રય કરવો અવિરુદ્ધ હોયને પ્રસ્તુત ન્યાયવડે પણ એક જ રૂપમાં અવસ્થાભેદના કારણે એક જ ન્યાયની પ્રવૃત્તિ - અપ્રવૃત્તિ (આશ્રય - અનાશ્રય) જ સધાતી હોવાથી પ્રસ્તુત ન્યાય એ સ્યાદ્વાદ સિદ્ધાંતના સાધ્યની જ સિદ્ધિ કરતો હોવાથી તેને સાદ્વાદ - = = ૫૨૭ Page #576 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. સિદ્ધાંતને અનુકૂળ અથવા તેના વિસ્તારભૂત કહેવામાં દોષ જણાતો નથી. જુદા જુદા નયથી અનેક ધર્માત્માક વસ્તુને વિષે તેવો જ નય (અપેક્ષા | એંગલ) સ્વીકારવો જોઈએ કે જેથી આત્માને સમાધિ - સ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત થાય, એમ અધ્યાત્મશાસ્ત્રો જણાવે છે. કારણકે આત્માના સ્વરૂપમાં સ્થિરતા રૂપ સમાધિ માટે જ સાધના – હોયને તે લાવી આપનાર અપેક્ષા | નય જ હિતકર બને છે. તેવી જ રીતે વ્યાકરણશાસ્ત્રમાં પણ શિષ્ટ પ્રયોગોની રૂપોને સિદ્ધિ માટે જ ન્યાયો બતાવેલાં છે. આથી એક જ રૂપમાં ઈષ્ટરૂપની સિદ્ધિ થતી હોય ત્યારે આશ્રય કરાયેલાં એક જ - સમાન જ ન્યાયનો અન્ય અવસ્થામાં તે જ રૂપમાં અનાશ્રય કરવામાં દોષ નથી, બલ્ક, તેમ કરવાથી જ ઈષ્ટ એવા શિષ્ટ રૂપની સિદ્ધિ થતી હોવાથી તે પ્રમાણે જ કરવું જોઈએ. અને આ જ વાતનું પ્રસ્તુત ન્યાય દ્વારા વ્યાવસ્થાપન કરાય છે. (૩૧૮) इति श्री हेमहंसगणिसमुच्चितानां पूर्वेभ्यो विलक्षणानां अव्यापकानां प्रायः ज्ञापकादिरहितानां च अष्टादशानां न्यायानां न्यायार्थमञ्जूषाख्य - बृहद्वत्तेः स्वोपज्ञन्यासस्य च सपरामर्शा भिधविवचनं गुर्जरभाषाभावानुवादः समाप्त : । = = ૫૨૮ Page #577 -------------------------------------------------------------------------- ________________ વક્ષરકાર-૪ (એકમાત્ર ન્યાયનું વિવરણ) ન્યા. સં. મળગ્રંથ :- પૂર્વોક્ત અઢાર (૧૮) વાયો, પૂર્વનો સર્વ (૧૨૨) વાયો સાથે મળીને એકસોને ચાલીસ (૧૪૦) ચાયો એ અલ્પ અલ્પ વક્તવ્યવાળા છે. જ્યારે આગળ કહેવાતો એકમાત્ર ન્યાય ઘણા વક્તવ્યવાળો છે. અર્થાત તેના વિષે ઘણું કહેવા યોગ્ય છે. ન્યા. પં. હવે પૂર્વે જણાવેલાં અઢાર (૧૮) ન્યાયનો સજાતીય = સમાન જાતિવાળો જ એક ન્યાય છે, પરંતુ તેના વિષે ઘણું કહેવાનું હોવાથી જુદો કહેવાય છે. १४१. शिष्टनामनिष्पत्तिप्रयोगधातूनां सौत्रत्वाल्लक्ष्यानुरोधाद् 'વી સિદ્ધિઃ | ૪/૧ || | ન્યાયાર્થ મંષા ન્યાયાર્થ - શિષ્ટ એટલે બાકી રહેલાં – અર્થાત્ વ્યાકરણવડે જેઓનું અન્વાખ્યાન ( = લક્ષણાદિવડે કથન) કરેલું નથી , એવા જે (૧) નામો (૨) નિષ્પત્તિઓ (રૂપો) (૩) પ્રયોગો અને (૪) ધાતુઓ છે, તેઓની સિદ્ધિ (૧) સૌત્રપણાથી, (સૂત્રનિર્દેશના સામર્થ્યથી) અને (૨) લક્ષ્યાનુરોધથી જાણવી. તેમાં (૧) સૌત્રત્વથી - શબ્દોનો અર્થ આ પ્રમાણે છે. સૂત્ર એટલે વ્યાકરણસૂત્રો, તેમાં નિર્દિષ્ટ જે હોય તે સૌત્ર કહેવાય. આમ સૂત્રનિર્દેશના બળથી નામ વગેરેની સિદ્ધિ જાણવી. અને (૨) લક્ષ્યાનુરોધથી - લક્ષ્ય એટલે અહિ પૂર્વમહાકવિઓ (શિષ્ટમહાપુરુષો) ના પ્રયોગો, તેઓએ કરેલાં પ્રયોગોના બળથી - સામર્થ્યથી નામ વગેરેની સિદ્ધિ જાણવી. તેમાં ૧. નામોની સિદ્ધિ - (૧) સૂત્રનિર્દેશથી - આ પ્રમાણે છે - વતુર્થી, પછી | અહિ વતુf TMાં પૂરળ – એ પ્રમાણે વાક્ય કરીને વાર. (૭-૧-૧૬૩) સૂત્રથી અને પતિરુતિપસ્થિ (૭-૧-૧૬૨) સૂત્રથી ક્રમશઃ વતુર્, ૫૬ શબ્દથી થર્ પ્રત્યય થયે, નામ સિવયેત્રેગ્નને (૧-૧-૨૧) સૂત્રથી વ્યંજનાદિ પ્રત્યય પર છતાં, ઘતુરું, પણ્ શબ્દની પદસંજ્ઞા થયે, તુન્ + થર્ - વતુથી ! અને ૫૬ + થર્ (+ ) - પદ્ય | એવા રૂપની પ્રાપ્તિ છે. (વતુથી માં તે સહિતી (૧-૩-૭) સૂત્રથી નો સ થવાની પ્રાપ્તિ છે અને પ માં પ૬ ના ૫ નો ધુટતૃતીયઃ (ર-૧-૭૦) સૂત્રથી ૩ પછી તવચ૦ (૧-૩-૬૦) સૂત્રથી થ પ્રત્યયનો ૩ આદેશ થયા પછી મયોપે પ્રથમોડશિટ: (૧-૩-૫૩) સૂત્રથી પૂર્વ ; નો ટ થયે, પદ્ય . રૂપ થવાની પ્રાપ્તિ છે.) પણ વતુર્થી (૨-૨-૫૩) અને અજ્ઞાને જ્ઞ: પછી (૨-૨-૮૦) એ પ્રમાણે સૂત્રમાં નિર્દેશ કરેલો હોવાથી = ૫૨૯ Page #578 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરીનુવાદ. (સૌત્રપણાથી) પૂર્વોક્ત રૂપો ન થયા. (પણ ઈષ્ટ એવા સૂત્રનિર્દિષ્ટ જ આદેશ, ૪ આદેશ આદિ રહિત જ – રૂપો સિદ્ધ થયા.) (૨) લક્ષ્યના અનુરોધથી નામની સિદ્ધિ - મિસ', છટિકા, પ્રાટિકા | વગેરે રૂપોમાં લક્ષ્યાનુરોધથી ટ આગમ થયો છે. વિવા, વાવ, વૈવિશ | વગેરેમાં ઋવર્ષોવરકુશશ્વમાર ચેતો તુ (૭-૪-૭૧) સૂત્રથી રૂ| પ્રત્યયના ડું કારના લોપની પ્રાપ્તિ હોવા છતાંય ન થયો, લક્ષ્ય = શિષ્ટપ્રયોગના અનુરોધથી જ તો. ૨. નિષ્પત્તિ (રૂપસિદ્ધિ) નું સૌત્રપણાથી સિદ્ધિનું ઉદાહરણ - એ - મનુસ્વારવિસ (૧-૧-૯), આપો કરતાં વૈયાવચમ્ (૧-૪-૧૭) આ બે સૂત્રોમાં અનુક્રમે (પહેલાંમાં) : એ પ્રમાણે વિસર્ગથી પર દ્વિત્વસંખ્યા બોધક ગૌ વિભક્તિ - પ્રત્યયનો લુફ અને વાસ્ થી પર બહુ સંખ્યાબાધક બહુવચનના ન પ્રત્યયનો લુફ સૌત્રપણાથી = સૂત્રનિર્દેશથી સિદ્ધ થાય છે. આ નિષ્પત્તિઓની લક્ષ્યાનુરોધથી સિદ્ધિ થતી જણાતી નથી. અર્થાત નિષ્પત્તિની સિદ્ધિમાં લક્ષ્યાનુરોધ હેતુ બનતો જણાતો નથી. કારણ કે લક્ષ્યાનુરોધથી રૂપસિદ્ધિનો અસંભવ છે. આ પ્રમાણે આગળ પણ સૂત્રનિર્દેશ અને લક્ષ્યાનુરોધ એ બેમાંથી એકથી જ સિદ્ધિ કહેલી હશે ત્યાં ઉક્ત (અસંભવ રૂપી) હેતુ સમજવો. (૩) પ્રયોગોની ૧. લક્ષ્યાનુરોધથી સિદ્ધિનું ઉદાહરણ - (અહિ પણ સૌત્રપણાથી સિદ્ધિનું ઉદાહરણ અસંભવ હોવાથી આપેલું નથી) [ વગેરે ધાતુઓ ધાતુપાઠમાં “શબ્દ” અર્થવાળા તરીકે પઠિત છે. આથી “શબ્દ' - અર્થવાળારૂપે તે ધાતુઓમાં કોઈ વિશેષતા = તફાવત નથી, અર્થાત સમાન જ છે. તો પણ તું એવો રજૂ ધાતુનો પ્રયોગ નૂપુર = ઝાંઝર વગેરે સંબંધી શબ્દ (અવાજ) અર્થમાં થાય છે. (ગુજરાતીમાં પણ “ઝાંઝરનો રણકાર' એમ કહેવાય છે.) તથા મદ્ -- ધાતુનો રતકજિત સંબંધી ધ્વનિ અર્થ થાય છે. [ ધાતુનો આર્તનાદમાં (ગુજ.માં કણસવું), કે ધાતુનો વીણાદિસંબંધી ધ્વનિમાં, ન ધાતુનો પક્ષી વગેરેના કલરવ - કૂજન - અવાજમાં, વૃદ્ ધાતુનો હાથીની ગર્જનારૂપ અવાજમાં, દેવું - ધાતુનો ઘોડાના અવાજ - હણહણાટ અર્થમાં, વાન્ ધાતુનો (વાસિતમ્ નો) પશુઓના અવાજમાં, ન ધાતુનો મેઘાદિનું ગાજવું રૂપ ઘોષ અર્થમાં, અને સિહ વગેરે પ્રાણીઓની ગર્જનારૂપ અવાજમાં ગુસ્ ધાતુનો (ગ્નિત) પ્રયોગ લક્ષ્યના = શિષ્ટ કવિપ્રયોગના અનુરોધથી સિદ્ધ થાય છે. A. (૪) ધાતુઓની ૧. સૂત્રનિર્દેશથી સિદ્ધિનું ઉદાહરણ :- સૌત્ર ધાતુઓમાં ડૂ વગેરે ધાતુઓ “સૌત્ર' તરીકે પ્રસિદ્ધ જ છે. તે દ્વારે ધાતુઓની ધાતોઃ ઇક્વાર્ય (૩-૪-૮). સૂત્રમાં નિર્દેશ કરેલો હોવાથી સિદ્ધિ થાય છે. આ ધાતુઓના અર્થ, ઉદાહરણ વગેરે ધાતો: (૩-૪-૮) એ પૂર્વોક્ત સૂત્રની ત. પ્ર. બ્રહવૃત્તિ અને બૃહન્યાસથી જાણી લેવા. બાકીના સૌત્ર = સૂત્રનિર્દેશ - સિદ્ધ ધાતુઓ કવિકલ્પદ્રુમ, ઉણાદિગણવૃત્તિ, નિઘંટુવૃત્તિ, ધાતુપારાયણ વગેરે ગ્રંથોમાં સૂત્રથી અને અર્થથી જણાવેલાં છે અને તે ધાતુઓ ( આ કારાંત વગેરે) વર્ણક્રમથી અહિ કહેવાશે. આ આગળ કહેવાતાં, ધાતુઓ સંબંધી , , ૩, ૪, ૫ - વગેરે વર્ણરૂપ અનુબંધને = ૫૩૦ Page #579 -------------------------------------------------------------------------- ________________ ૪/૧. અનુબંધ - ફળ.... સ્તબ્લ્યૂ આદિ સૌત્ર ધાતુઓ.... આશ્રયીને તે તે ધાતુઓનું તે તે અત્તિ વગેરે ગણ સંબંધી કાર્ય, તથા તે હ્ર વગેરે અનુબંધના અભાવમાં ઔત્સર્ગિક શવ્ - પ્રત્યય, રૂત્િ, કે કિત્ હોવાને લઈને થતું આત્મનેપદિત્વ, તથા મઁત્િ હોવાથી થતું ઉભયપદિત્વ અને રૂઙિત્ કે ત્િના અભાવમાં શેષાત્પરÊ (૩-૩-૧૦૦) સૂત્રથી પરમૈપદી રૂપે હોવું વગેરે સમજવું. અનુબંધફળ :- હવે દિશામાત્રથી = સૂચનમાત્રરૂપે અહિ સૌત્રધાતુના રૂપો અને અનુબંધના ફળો = કાર્યો કહેવાય છે. તે આ પ્રમાણે ૧. સ્તન્ડ્રૂ સ્તબ્વે । સ્તન્ય્ એટલે ક્રિયાનિરોધ કરવો, થોભાવવુ, અટકાવવુ. (સ્તમ્ + ના + તિ =) સ્તગ્નાતિ, સ્વપ્નોતિ । અહિ સ્તનૂસ્તુભૂર્જીમ્મૂસ્કો: ના ૨ (૩-૪-૭૮) સૂત્રથી ના અને નુ પ્રત્યય, કરિપ્રયોગમાં (કર્તામાં) તિલ્ વગેરે પ્રત્યય પર આવતાં, મૈં પ્રત્યયના અપવાદરૂપે થાય છે. અને નો વ્યજ્જનસ્થાનુતિઃ (૪-૨-૪૫) સૂત્રથી સ્તમ્ ધાતુના 7 નો લુફ્ થાય છે. ( સ્તí ધાતુમાં મેં રૂપ વ્યંજનના નિમિત્તે 7 કારનો મેં આદેશ થયેલો જાણવો) કર્મણિપ્રયોગમાં (કર્મમાં) થ (ન) પ્રત્યય પર આવતાં સ્તમ્યતે। વિત્ હોવાથી ૢ ત્યા પ્રત્યય પર છતાં વિતો વા (૪-૪-૪૨) સૂત્રથી ( વિકલ્પે ટ્ આગમવાળો ) થાય છે, સ્તબ્બા । ટ્ર્ થાય ત્યારે ા (૪-૩-૨૯) સૂત્રથી સેટ્ એટલે કે ર્ આગમ સહિત એવા ત્તા પ્રત્યયના કિત્ત્વનો = અનુબંધવાળો હોવા રૂપે નિષેધ થવાથી નો વ્યજ્જનસ્થ૰ (૪-૨-૪૫) સૂત્રથી કિત્ત્વ - નિમિત્તક ઉપાંત્ય 7 નો લુફ્ ન થવાથી, પ્પિા । રૂપ થશે. અને પૂર્વોક્ત રીતે વેટ્ ધાતુ હોવાથી જ વેઢેડપત: (૪-૪-૬૨) સૂત્રથી ત વવતુ પ્રત્યય પર છતાં સ્ નો નિષેધ થવાથી સ્તબ્ધ:, સ્તબ્ધવાન્ । રૂપ થાય. વિ (પ્) વગેરે અદ્યતની વિભક્તિ પ્રત્યય પર આવતાં તૃષ્ણિસ્તમ્મૂ૦ (૩-૪-૬૫) સૂત્રથી વિકલ્પે અર્પ્રત્યય પર આવતાં અસ્તમત્, પક્ષે (સિન્ થયે) અસ્તમ્મીત્ । રૂપ થાય. ઉણાદિમાં ૩૧ અને પુલ શબ્દથી ૫૨ સ્તમ્ ધાતુથી સાપુતામ્યાં૦ (૩. રૂ૬૨) સૂત્રથી ત્િ ય પ્રત્યય પર આવતાં મત્સ્ય':, પુન્નસ્ત્ય: । (ઋષિવિશેષના નામ) શબ્દની સિદ્ધિ થાય છે. (અ + સ્તર્ + ડ્ય = બાહ્ય વ્િહોવાથી સ્તમ્ ના અંત્યસ્વરાદિ ‘અભ્’ નો લુફ્ થયો છે.) સ્તřાતીતિ નખતતિતન૦ (૩.૧૮) સૂત્રથી નિપાતન કરવાથી ત્તિન્તિમઃ । શબ્દ બને છે. તસ્ય (તિન્તિમસ્ય) अपत्यं वृद्धं ગવિયંત્ (૬-૧-૪૨) સૂત્રથી યત્ થયે, સૈન્તિમ્યઃ । રૂપ થાય. (૧) શંકા :અહિ વર્ણક્રમથી સૌત્રાદિધાતુઓને કહેવાની પ્રતિજ્ઞા કરી છે. અર્થાત્ તેને સ્વકર્તવ્યરૂપે પૂર્વે કહેલું છે. તો પછી સ્તTM વગેરે ધાતુઓ સૌથી પહેલાં શા માટે કહ્યા ? સમાધાન :- અહિ મૈં કારાદિ વર્ણક્રમથી જ કહેવાની પ્રતિજ્ઞા કરેલી હોવા છતાંય, સ્તવાદ્ય: સૌત્રાઃ । એ પ્રમાણે વૃદ્ધપુરુષોની ઉક્તિ હોવાથી (તેનો વ્યાઘાત ન થાય તે માટે અમે પણ) સ્તબ્ ધાતુને સૌથી મોખરે કહેલો છે. આ જ પ્રમાણે ‘લૌકિક' ધાતુઓમાં વક્તવ્ ધાતુનો અને ‘વાક્યકરણીય' ધાતુઓમાં ચુન્નુમ્ ધાતુનો વર્ણક્રમને ઉલ્લંઘીને સૌથી મોખરે પાઠ કરવામાં પણ તથાવિધિ વૃદ્ધોક્તિને અનુસરવારૂપ હેતુ કહેવો. વૃદ્ધપુરુષોએ કહેલું છે, કે, વાવ્યાડ્યો સાળિા:, ચુન્નુમ્પાયો વાચવાળીયાજી । વક્તવ્ વગેરે લૌકિક અને વુન્નુમ્ વગેરે વાક્યકરણીય - ૫૩૧ Page #580 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ધાતુઓ છે. (હવે આગળ વર્ણક્રમથી જ સૌત્ર ધાતુ કહેવાશે.) (૧) સ્વોપણ વ્યાસ ૧. માયતે તિ, પ + U (Hiફ કક્ષ) ધાતુ, સસરાત: (૫-૩-૧૧૦) સૂત્રથી કફ પ્રત્યય પર આવતાં, ત્વસિ વાતો તુજ (૪-૭-૯૪) સૂત્રથી મા નો લુફ થયે, કૃપોરારિ ગણથી જ નાં નો લુફ, 5 કારનો ૪ આદેશ થયે, સ્ત્રીલિંગવિવક્ષામાં નાપૂ પ્રત્યય થયું અને મારૂ ની પૂર્વમાં લક્ષ્યાનુરોધથી (આ ન્યાયથી) ૮ આગમ થયે, fપક્ષી / (બાળેલો ભાત) રૂપની સિદ્ધિ થાય છે.. ૨. એ જ રીતે કુત્સિતાદિ અર્થમાં IિSTISજ્ઞાતે (૭-૩-૩૩) સૂત્રથી શ્રેષ્ઠ, આમ શબ્દથી પ્રત્યય અને પછી આથયે ટ આગમ થયે, ચાડચક્ષપાલૌનામ (૨-૪-૧૧૧) સૂત્રથી ૮ ના નો રૂ થયે ( t fટ + $ + | -) # છટિા / તેમજ, અમટિજા / રૂપની સિદ્ધિ થાય છે. ૩ : -- 70 , (૬-૪-૧૧૧) સૂત્રથી ઝળુ પ્રત્યય લાગતાં ( + ફળ સ્થિતિમાં) અસ્વયંભુવડ (૭-૪-૭૦) સૂત્રથી ૩ નો સ૬ આદેશ થયે, વિi રૂપ થાય છે. તથા #ડુ શબ્દનો ખુલટન અને વેણુ શબ્દનો વેણુવાન એવો લાક્ષણિક અર્થ લઈને #ડુ : (પ્યુટન) વેy: (વેવાવિત) શિન્જ ગણ્ય એવા અર્થમાં (તરસ્ય) શિલ્પમ્ (૬-૪-૫૭) સૂત્રથી [ પ્રત્યય થયે, ૩ નો આદેશ થયે, સ્વવિ:, વિજ / રૂપ થાય. સ્વ. ન્યા. ૧. હવે સૌત્ર વગેરે ધાતુઓથી નિષ્પન્ન થયેલાં કેટલાંક નામના સંબંધમાં સાન્તર્થક = પ્રકૃતિ – પ્રત્યય વિભાગને અનુસરતું દિશાસૂચનમાત્રરૂપ વાક્ય દર્શાવાય છે. તેના અનુસાર જેઓના વાક્ય દર્શાવ્યા ન હોય, તે નામોના વિષે પણ વાક્ય કરવું. ઉદાહરણ - માં નથ વિä તાતૌતિ, કા: / (વિંધ્યપર્વતને સ્થિર કરી દેનાર = અગત્સ્ય ઋષિ. પરામર્શ A. પૂર્વોક્ત રીતે એક જ ‘શબ્દ' રૂપે અર્થવાળા હોવા છતાંય રજૂ વગેરે ધાતુઓ તે તે અવાજના કર્તા વગેરેના ભેદથી લક્ષ્યાનુસારે જુદાં જુદાં શબ્દવિશેષ અર્થમાં જ પ્રયોગ કરાય છે. આથી સામાન્યથી શબ્દાર્થક ધાતુ હોવા છતાંય ર્ન વગેરે ધાતુઓનો ઝાંઝર વગેરેના ધ્વનિ અર્થમાં પ્રયોગ થઈ શકે નહિ. તેવો પ્રયોગ કરાય તો તે શોભાસ્પદ ન બને, બલ્ક, હાસ્યાસ્પદ બને. ક્વચિત્ સિંહાદિના અવાજમાં ગુન્ ધાતુનો અને ભ્રમરાદિના ધ્વનિ અર્થમાં ગુન્ ધાતુનો પણ પ્રયોગ, લક્ષ્યાનુરોધથી થાય છે, ઈત્યાદિ જાણવું. तद् द्वारमपवर्गस्य वाङ्मलानां चिकित्सितम् । पवित्रं सर्वविद्यानामधिविद्यं प्रकाशते ॥ १४ ॥ તે (વ્યાકરણ) મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉપાય છે અને વાણીની અશુદ્ધિઓ માટે ઉપચાર છે. સર્વ વિદ્યાઓને પાવન કરનાર તે દરેક વિદ્યામાં પ્રકાશે છે. (વાક્યપદીય.... ખંડ - ૧) = ૫૩૨ = Page #581 -------------------------------------------------------------------------- ________________ ૪/૧. સૌત્ર ધાતુઓ.... - પ્રથમવિભાગ - સત્રઘાતુઓનું વિવરણ ન્યારાર્થ મળ્યા આ કારાંત સૌત્ર ધાતુ:- તન્દ્રા માતરો . આળસ કરવી, ઉઘવું. તન્દ્રાતિ / શીટ્ટ શ્રદ્ધાંનિદ્રાતેન્દ્રાધિપતિગૃહિણૂદેરાલુ: (૫-૨-૩૭) સૂત્રથી આ પ્રત્યય થતાં, તાતુર ૨ (૨) રૂ કારાંત ૪ ધાતુઓ :- ૧. વિ શાને જાણવું. યતિ . (વિ + + તિ) ઉણાદિમાં નનિપfo (1. ૨૪૦) સૂત્રથી ટ પ્રત્યય અને દીર્ઘ આદેશ થયે, શ્રીટ: I fJ. (૩. ૪રૂપ) સૂત્રથી કર પ્રત્યય લાગતાં શેર : વક્ર I સિનિશ૦ (૩. ધરૂ૭) સૂત્રથી શિ પ્રત્યય લાગતાં નિપાતનના બળથી ક્રીશ: મટ: I (વાનર) (૩) ૪. પતિ પતને ! પડવું. પતર્યાત ! અદ્યતની ફિલ્ પર છતાં માતાયીત | વગેરે રૂપ થાય. તથા શી શ્રદ્ધાં(૫-૨-૩૭) સૂત્રથી માલુ પ્રત્યય પર આવતાં પતયાનુઃ | શબ્દ બને. આ રૂ૫ આ ધાતુથી અથવા પત જતી | એ વુદ્ધિ ગણના મસ્ત ધાતુથી – એ બેયથી થાય. (૪) ગૃહિં ગ્રહ. ગ્રહણ કરવું. પૃદયતિ | અધ. પૃદાયીત્ | ગૃહન પ્રફળે ! એ પુરદ્ધિ ગણના આ કારાંત ધાતુનું પૃદયતે I ગગૃહત | વગેરે (આત્મપદી) રૂપો થાય. શી શ્રદ્ધાં(૫-૨-૩૭) સૂત્રથી બાસુ પ્રત્યય પર આવતાં પૃદયનુ: શબ્દ બન્નેય ધાતુનું થાય છે. (૫). વિદ્િ હિંસાયામ્ ! હિંસા કરવી. વિપિતિ (રિત્ હોવાથી સ્વાદ્રિ (સુ-આદિ) પાંચમાં ગણનો છે.) ઉણાદિમાં વ િમ (. ૨૪૨) સૂત્રથી ર્ પ્રત્યય લાગતાં અને અંત્યવર્ણનો “ આદેશ થતાં ગાતેયાન્તનિત્યસ્ત્રીશૂદ્રત (૨-૪-૫૪) સૂત્રથી સ્ત્રી અર્થમાં કી પ્રત્યય થતાં, વિટી = (- વાસુકું) તથા ડિન્ટશ્રમ્ ૨ વા (૩ ૨૧૦) સૂત્રથી હિન્દુ રૂદ પ્રત્યય આવતાં અને ધાતુનો વિકલ્પ પર આદેશ થતાં ૭ી થયે, વરિટી, રિટી | એટલે વધૂટી. (૬) સ્વોપણ વ્યાસ | ૨. તન્દ્રાણશીત, તાજધ, સાધુ તન્દ્રતીતિ વી – એમ વાક્ય કરીને - તીતુ: | રૂપ થાય. આ જ પ્રમાણે તાતુર, પૃદયg: I રૂપોની સિદ્ધિ માટે પણ વાક્ય કરવું. ૩. તિ નાનાતિ ક્ષિત: સન નૃત્યાઘમિતિ, ઉત્ એવો ફેશ પ્રત્યય થયે, શિઃ | વાનર. ૪. વિપિતિ હનિ પિત્ત - વિમટી | ન્યાયાઈ મંજૂષા - ૩ કારાંત ૨ ધાતુઓ :- ૧. શું છે ! ૧. ઉતાવળ કરવી. ગવતિ | આ ધાતુ અનુસ્વાર - ડૂત વાળો હોવાથી (સ્વિનુસ્વાત: (૪-૪-૫૬) સૂત્રથી નિષેધ થવાથી) ટૂ નો અભાવ થયે, = ૫૩૩ = Page #582 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. મનીપૌત્ | ગુફ ગતી (ગ.૧ આત્મને૦) ધાતુનું તો નવતે | અદ્ય. અન્યોછા વગેરે રૂપો થાય. જો કે નવા, નવન: I વગેરે રૂપો, નિઘંટુ (શ્રી હેમચંદ્રસૂરિજી વિરચિત વનસ્પતિ વિષયક શબ્દકોષ) ની ટીકામાં સૌત્ર એવા નું ધાતુવડે સાધેલાં છે, તો પણ નુ તો એ ધાતુપાઠમાં પઠિત નુ ધાતુથી પણ તે રૂપોની સિદ્ધિ થઈ શકે છે, એમ સમજવું.(૭) શું હું તો ! વો . સૂયતે | વ્યા વગેરે રૂપ જાણવા. (૮) દીર્ઘ - ૪ કારાંત ધાતુ - પૂરું પ્રાણી | પ્રાપ્ત કરવું. મૂડ: પ્રાણી ઉર્ફ (૩-૪-૧૯) સૂત્રથી વિકલ્પ બહુ પ્રત્યય પર આવતાં, માવતે પક્ષે, ભવો . (પ્રાપ્ત કરે છે.) વિતમ્, ભૂતમ્ | એમ બે બે રૂપો થાય. * (૯) પિરામર્શ * પ્રાપ્તિ સિવાયના હોવું સત્તા) વગેરે અર્થમાં તો પૂ સત્તાયામ્ ! ધાતુનું મવતિ વગેરે જ રૂપ થાય છે. પૂરું એ પ્રમાણે ૩ કાર બિટ્ટુ ના અભાવ પક્ષે આત્મપદ કરવા માટે છે. “પ્રાપ્તિ અર્થના અભાવપક્ષે પણ ક્યારેક – કોઈ ઠેકાણે આત્મપદ ઈચ્છાય છે. જેમ કે - याचितारश्च नः सन्तु दातारश्च भवामहे । आक्रोष्टारश्च नः सन्तु क्षन्तारश्च भवामहे ॥ १ ॥ અર્થ - અમને યાચના કરનારા થયા કરો કે જેથી અમે દાતા = આપનારા બની રહીએ. અમારી ઉપર આક્રોશ કરનારા થયા કરે કે જેથી અમે ક્ષમાને ધારણ કરનારા થઈએ. ‘અવકલ્કન = ચૂર્ણ કરવું” અર્થમાં તો બાવતિ રૂપ જ થાય. કારણ કે પૂણ અવને ! એ પ્રમાણે રૂદ્ર ગણમાં પાઠ છે. ભાવાર્થ મળ્યા વશ કારાંત ૬ ધાતુઓ :- ૧. ત વિવારે | વિચાર કરવો. આમાં અંત્ય એ કાર છે, તે સુખેથી ધાતુનું શ્રવણ થઈ શકે તે માટે છે. (અથવા ઉચ્ચારણ માટે છે. પણ મેં કારાંત ધાતુ નથી. રદ્ધિ ગણના મુદ્દત્ત ( કારાંત) ધાતુઓને છોડીને આગળ પણ સર્વત્ર આમ સમજવું.) તર્ક - તતિ | વગેરે. (૧૦) ૨. શ્ન, જે હાલે ! હસવું. ઉતિ | ત પ્રત્યય પર છતાં વિત: વત્તે ગુર્ચનાત્ (પ-૩-૧૦૬) સૂત્રથી કર્યું પ્રત્યય આવતાં વI | શબ્દ બને. અત્ લાગતાં : I (હસનાર) રૂપ થાય. (૧૧). ૩. – તિ ! ઉણાદિમાં દિવ્યવિ (૩ ૨૪૨) સૂત્રથી કર પ્રત્યય પર છતાં વટ : (- પિતા, ૩ીઝ) શબ્દ બને. નાતેયાન્ત (૨-૪-૫૪) સૂત્રથી સ્ત્રીત્વવિવક્ષામાં કી લાગતાં ટી . (ત્રપુરી - કાકડી) રૂપ થાય. . (3. ૮૨૩) સૂત્રથી બાર પ્રત્યય આવતાં : | (સુદ્રચિર્ભટી) શબ્દ થાય. (૧૨) ૪. સિવ સૈવને સિંચવું. સેકતિ | ઉણાદિમાં કૃષિ૦િ (૩ ૨૦૮) સૂત્રથી શિત્ શત્ ૫૩૪ Page #583 -------------------------------------------------------------------------- ________________ ૪/૧. સૌત્ર ધાતુઓ.... પ્રત્યય પર આવતાં સિતા । રૂપ થાય. (૧૩) ૫. મ સંગ્રજીને । મતિ । ઉણાદિમાં * વિવ્યવિ (૩. ૪ર) સૂત્રથી અટ પ્રત્યય પર આવતાં મટ। (વાનર) શબ્દ થાય. બૈરવ (૩. ૧) સૂત્રથી ઞવ પ્રત્યય પર આવતાં નિપાતનથી માવ: બેશરાન:। (વાળ રંગવાનું સાધન.) (૧૪) ષ્ઠિ પ્રમળે । ભમવું. (રૂ અનુબંધવાળો હોવાથી આત્મનેપદ થયે) પતે । ઉણાદિમાં વાસિ૦ (૩. ૪૨૩) સૂત્રથી ૩૬ પ્રત્યય પર આવતાં ઘર: રથ: । (રથ અથવા અનવસ્થિત ચંચલ અર્થ થાય.) (૧૫) મત્તિ હતૌ । જવું. મત્તે । ઉણાદિમાં મિ૦િ (૩. ૨૪) સૂત્રથી અ પ્રત્યય આવતાં મ: । તે નામનો રાજા કે જે રાજાના નામ ઉપરથી ‘માકન્દી' નામની નગરી પ્રસિદ્ધ થઈ. (૧૬) = પરામર્શ * ૩ળાવ્યોડવ્યુત્પન્નાનિ નામાનિ (૨/૪૬) ન્યાયથી ઉણાદિ પ્રત્યયાંત નામો અવ્યુત્પન્ન છે વ્યુત્પત્તિરહિત છે. અર્થાત્ ‘ગમન' ક્રિયાર્થક મ્ ધાતુથી ‘કર્તા' અર્થવાળો તૃપ્ પ્રત્યય થતાં "ઘ્ધતીતિ ન્તા । વગેરે યૌગિક શબ્દોમાં જેમ ‘ગમન કરનાર' એમ જે પ્રકૃતિ - પ્રત્યય રૂપ અવયવોનો જ અર્થ નીકળે છે, તેમ ઉણાદિ - શબ્દોમાં નથી. વ્યુત્પત્તિરહિત એટલે પ્રકૃતિ - પ્રત્યયના વિભાગવડે અન્વર્થથી રહિત શબ્દો. જેમ કે, બાવઽત્ત શબ્દ. અહીં પ્રકૃતિ - પ્રત્યયવિભાગવડે અર્થકથન થતું નથી. અર્થાત્ ઉણાદિપ્રત્યયથી નિષ્પન્ન શબ્દો તે તે અર્થમાં રૂઢ હોવાથી તેઓની વ્યુત્પત્તિ નિરર્થક છે. કારણ કે સર્વત્ર યોગાર્થ (ગુણક્રિયાદિના સંબંધ જન્મ અર્થ) કરતાં રૂઢિ - અર્થને (રૂઢિ પ્રયુક્ત અર્થને) બળવાન માનેલો છે. જો કે, નામ ત્ર ધાતુમારૢ । (નામને ધાતુથી જન્ય કહે છે.) એ પ્રમાણે શાકટાયનના મતે રૂઢ શબ્દો પણ વ્યુત્પત્તિના ભાગી થાય છે, અર્થાત્ તેઓની વ્યુત્પત્તિ કરાય છે. તો પણ, વર્ણોની આનુપૂર્વી (ક્રમ) ના વિજ્ઞાન માટે જ વ્યુત્પત્તિ કરાય છે, પણ અન્વર્થની પ્રવૃત્તિ થવામાં તે વ્યુત્પત્તિ કારણભૂત નથી. આથી રૂઢ શબ્દો પ્રાયઃ અવ્યુત્પન્ન જ છે, એમ જાણવું. જો કે ક્યારેક ઉણાદિથી નિષ્પન્ન શબ્દોની પણ વ્યુત્પત્તિ - પક્ષનો આશ્રય કરાય છે. એનું ઉદા. તે ન્યાયથી જાણી લેવું. જ્યારે પણ ક્વચિત્ વ્યુત્પત્તિ - પક્ષનો આશ્રય કરાય ત્યારે તળાયોડવ્યુત્પન્નાનિ (૨/૪૬) ન્યાય અનિત્ય સમજવો. આ પ્રમાણે સર્વત્ર સમજી લેવું. ન્યાયાર્થે મંજૂષા ૩ કારાંત ધાતુ :- દ્ધિ ધાતુ નિવ્ ધાતુનો સમાનાર્થી છે. અર્થાત્ લખવું - રેખા દોરવી અર્થ છે. રેવ્રુતિ ચિત્રકૃત્ । (ચિત્રકાર રેખા દોરે છે.) મિવાય: (૫-૩-૧૦૮) સૂત્રથી ક્રૂપ કૃત્પ્રત્યયં આવતાં નિપાતનથી રેવા । શબ્દ થાય છે. (૧૭) TM કારાંત ધાતુ :- ને મિથ: સંપ્રહારે ! પરસ્પર પ્રહાર કરવો. તિ । વર્તુલમેનિવર્શન ૫૩૫ Page #584 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. મૈં । (ધાતુપાઠમાં પતિ ધાતુના ગણ વગેરે બહુલતાએ જાણવા - અર્થાત્ ક્યારેક અન્ય ગણમાં પણ સંભવી શકે છે.) આવા વચનથી વ્રુદ્દિષ્યો ખિસ્ (૩-૪-૧૭) સૂત્રથી સ્વાર્થમાં ર્િ પ્રત્યય ૫૨ છતાં રામ્ વામીત્મ્ય (૫-૪-૪૮) સૂત્રથી રમ્ (અ) એ કૃત્પ્રત્યય લાગતાં, વોવનૂનનૈનવના: (૪-૨-૨૫) સૂત્રથી વિકલ્પે ઉપાંત્ય અ કારનો દીર્ઘ આદેશ થયે, મંગળ, ii (ત:) મિથ – પરસ્પર વારંવાર પ્રહાર કરીને ગયો - એમ અર્થ થાય. આ ણ્ ધાતુ ‘મૌન રાખવું’ અર્થમાં છે, એમ બીજા આચાર્યો માને છે. જેમ કે, હ્રાતિ । એટલે બોલતો નથી - મૌન રાખે છે. અન્ય આચાર્યના મતે આ ત્ ધાતુ તમામ ક્રિયારૂપ અર્થમાં વપરાય છે. જેમ કે, ઋતિ । એટલે જાય છે, ખાય છે, ઉંધે છે - વગેરે અર્થ થાય. આ ધાતુ ‘ને’ એમ ત્િ હોવાથી ન શ્વનાĮાસક્ષળત→તિ: (૪-૩-૩૯) સૂત્રથી નિષેધ કરવાથી વ્યગ્નનાવેર્વોપાસ્યસ્યાડત: (૪-૩-૪૭) સૂત્રથી થતાં ઉપાંત્ય ૬ ની વૃદ્ધિનો અભાવ થયે (અદ્યતનીમાં) ઞીત્ । રૂપ થાય. (૧૮) ઘ કારાંત ધાતુ :- સર્વ મૂલ્યે મૂલ્યાંકન કરવું, કિંમત આંકવી. માર્થ:। ઘણા મૂલ્યવાળું. તાં નાર્યન્તિ ષોડશીમ્। (... સોળમી કળાનું મૂલ્ય આંકી શકતાં નથી.) (૧૯) * પરામર્શ * મહિમ્નસ્તોત્રમાં પુષ્પદંતે આ પ્રમાણે સંપૂર્ણ શ્લોક કહેલો છે. दीक्षा दानं तपस्तीर्थं ज्ञानं यागादिकाः क्रियाः । महिम्न ન્યાયાર્થે મંજૂષા ચ કારાંત ધાતુ :- મર્ચન્ શન્દ્રે । અવાજ કરવો. મર્વયતિ । પુરાદ્વિ ગણનો ર્િ પ્રત્યય અનિત્ય હોવાથી તેનો અભાવ થયે, કેવળ મ ધાતુથી ઉણાદિમાં મૌલિ (૩. ૨૨) સૂત્રથી લાગતાં મન્ + , ચન: મ્ (૨-૧-૮૬) સૂત્રથી ૬ નો જ થયે, મર્ક: સેવવાહ: । દેવદારુ નામનું વૃક્ષ. (ઉપરાંત વાયુ, દાનવ, મન, પન્નગ (સાપ) અને વિઘ્ન કરનાર અર્થ જાણવા.) (૨૦) – - સ્તવપાય જતાં નાઈન્તિ ષોડશીમ્ ॥ (૧૯) ન કારાંત ૩ ધાતુઓ :- ૧. મન્નુ સૌર્યે ચ । સુંદર કરવું. ૬ થી ‘શબ્દ કરવો’ અર્થમાં પણ છે. મન્નતિ । ઉણાદિમાં ઐધિષ્ઠાત્ય: (૩. ૬૬) સૂત્રથી ૪ પ્રત્યય લાગતાં નિપાતનથી, ગ્નિષ્ઠા । (મજીઠ) શબ્દ બને. ઋચ્છિન્નટિ (ઉ. ૪૮૭) સૂત્રથી અર્ પ્રત્યય લાગતાં સ્ત્રીલિંગમાં ૐી લાગતાં મગ્નરી । (આંબા વગેરેનો મહોર) શબ્દ થાય. શૃગૢ૦ (૩. - ૪૬૮) સૂત્રથી જ્ઞ પ્રત્યય આવતાં મગ્નીમ્ । થાય. (નૂપુર, ઝાંઝર) મુત૦ (૩. ૪૮૭) સૂત્રથી ન આવતાં મઝુલમ્ । (મનોશ) શબ્દ થાય. વૃત્તિતિ (૩. ૬૦) સૂત્રથી ષ પ્રત્યય આવતાં, મજ્જૂષા । (કાષ્ઠની પેટી) શબ્દ બને. ભૃપૃ૦ (૩. ૭૬૬) સૂત્રમાં આકૃતિગણ જણાવવા કરેલાં બહુવચનથી મળ્ નું ગ્રહણ થતાં, તેનાથી ૪ પ્રત્યય આવતાં મગ્નુ : । શબ્દ થાય. (૨૧) ૨. પચ્ન રોધે । અટકાવવું. પતિ । નાનિ પુંત્તિ ૨ (૫-૩-૧૨૧) સૂત્રથી જ પ્રત્યય ૫૩૬ Page #585 -------------------------------------------------------------------------- ________________ ૪/૧. સૌત્ર ધાતુઓ.... લાગતાં પગ્નિષ્ઠા । ઉણાદિમાં ૠઋિષટિ (૩. રૂ૧૭) સૂત્રથી મ પ્રત્યય આવતાં પનર : । (પાંજરુ) શબ્દ બને. (૨૨) ૩. ખ્મ રાવ્યું ! શબ્દ કરવો. ઋત્તિ । ઉણાદિમાં અકૢિ૦ (૩. ૪૦) સૂત્રથી બાર પ્રત્યય આવતાં જગ્ગા કોષ્ઠ જાતિ. (એક જાતની અનાજ ભરવાની કોઠી, તથા થાંભલો, વ્યંજન અર્થમાં) (૨૩) - સ્વોપજ્ઞ ન્યાસ ૫. પુખ્તતે હધ્યતે વિધિમાનોડ་ડનયતિ, ગ્ગિા । જેનાવડે - વિચ્છેદ પામતો અર્થ રોકાય તે - પત્રિકા - એટલે વિષમપદોને સ્પષ્ટ કરનારી વ્યાખ્યા. ન્યાયાર્થે મંજૂષા ટ કારાંત ૩ ધાતુઓ :- ૧, રન્ટ પ્રારને / પ્રાણ હરવા. રëતિ । ઉણાદિમાં પૂર્વક રટ્ ધાતુથી જો રુષ્ટિ (૩. ર૮) સૂત્રથી અપ્રત્યય પર આવતાં હ્ર:* । વૃક્ષની એક જાતિ. (૨૪) ૨. ટુ શબ્વે । અવાજ કરવો. ત્િ હોવાથી તિ: સ્વાન્તોડન્ત: (૪-૪-૯૮) સૂત્રથી 7 આગમ થયે, પતિ । (૨૫) ૩. મટ હ્રામે । હ્રાસ એટલે ટૂંકું કરવું, નાનું કરવું. મતિ । ઉણાદિમાં ૧૦ (૩. ૧૮૬) સૂત્રથી ૩૬૪ પ્રત્યય લાગતાં મટ્ટુ : । ટૂંકા - નાના એવા ભુજા વગેરે અવયવો. (૨૬) - ૐ કારાંત ધાતુ :- ૧. ૪ છેને । છેદવું. જોતિ । નામ્બુપાન્ત્યપ્રીાજ્ઞ: : (૫-૧-૫૪) સૂત્રથી જ (૩) પ્રત્યય આવતાં ૪ : । એટલે વૃક્ષ. ઉણાદિમાં તૃષિવૃતિ ૦ (૩. ૪૦૮) સૂત્રથી આર લાગતાં વગર : । પરશુ, કુહાડો. (૨૭) ૩ કારાંત ૪ ધાતુઓ :- ૧. ડ શબ્વે । શબ્દ કરવો. જોઽતિ । તિહાવિમ્ય: (૫-૧-૫૦) સૂત્રથી અવ્ પર છતાં છોડઃ । એટલે સૂકર. (જોડા અને જોહમ્ એ ખોળો તથા છાતી અર્થમાં છે.) (૨૮) ૨. ૩ડ પડ્યાતે । ભેગું કરવું. ઓતિ । ઉણાદિમાં ૩ડે:૦ (૩. રૂ૧૧) સૂત્રથી ૩પ લાગતાં ૩ડુપ: । (નાવડી) શબ્દ બને છે. (૨૯) ૩. વડ પ્રદળે । મર્યાદામાં ગ્રહણ કરવું. વતિ । ઉણાદિમાં શા૦ (૩. ૩૨૧) સૂત્રથી અમ પ્રત્યય આવતાં સ્ત્રીલિંગની વિવક્ષામાં ઔદ્િ ગણપાઠથી ી આવતાં, વડી । ઘરની આગળની ભૂમિ. લિાવીનાં ક્થ ત: (૨-૩-૧૮૪) સૂત્રથી ૐ નો જ્ઞ થયે, વતી । ડિટિ (૩. ૧૨૫) સૂત્રથી અન લાગતાં વડવા । ઘોડી. તિમિ૦ (૩. રૂ) થી જ્ઞ લાગતાં વડિશમ્ । મત્સ્ય પકડવાનું સાધન. (૩૦) ૫૩૭ Page #586 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ૪. પલળુ ગ્રંશે | ભષ્ટ થવું, પડવું. જ કારોપદેશ ધાતુ છે. આ ગ્રંથમાં , ખ, ગુ, Tધુ આ ચાર ધાતુઓ ન કારાદિ હોવા છતાંય પા કાર વડે ઉપદેશ અર્થાત્ પાઠ કરેલાં છે. જિ ધાતુઓના ઉપદેશમાં (ધાતુપાઠમાં) જ કાર હોય તે પરેશ ધાતુ કહેવાય.) પાટે ધાવાળે ઃ (૨-૩-૯૭) સૂત્રથી નો ન થયે, મદુરુપતિરો દિનુનીનાને (૨-૩-૭૭) સૂત્રથી તે ન નો [ આદેશ થવો, તે પણ કાર વડે ઉપદેશ કરવાનું ફળ છે. નારયતિ, પ્રાયતિ | પન્ પર છતાં ૬ નો ન થયે, પ્રાતઃ | શબ્દ બને. વુદ્ધિ ગણનો બિસ્ પ્રત્યય અનિત્ય હોવાથી ન લાગે ત્યારે, નડતીતિ - અર્ પ્રત્યય આવતાં, નટ : તૃણની એક જાતિ. ઉણાદિમાં નડે (૩. ૭૨૨) સૂત્રથી ઉત્ ર્ પ્રત્યય પર છતાં નાડી ! મુહૂર્તનો અડધો કાળ, ૧ ઘડી. સ્વાર્થમાં પ્રત્યય આવતાં નડિવા ! (ઘટિકા), નવમ્ મવચન્દ્રને ધાતુના સ્થાને ખડબૂ એમ નંદી નામના વૈયાકરણ પાઠ કરે છે, એ પ્રમાણે ધાતુપારાયણમાં કહેલું હોવાથી આ નક્ ધાતુને જો કે આગળ કહેવાતા પરપઠિત' ધાતુઓ મળે કહેવો ઉચિત છે, તો પણ, ઉણાદિગણની ટીકામાં : સૌત્ર: - એમ ન ધાતુને સૌત્ર તરીકે કહેલો હોવાથી અમે અહીં સૌત્રધાતુ મળે કહ્યો છે. વળી ‘ગવચન' શબ્દનો અર્થ ‘ભ્રંશ થવું છે' એ પ્રમાણે ધા. પા. માં વ્યાખ્યા કરેલી છે. આથી અહીં સ્પષ્ટપણે અર્થનો ખ્યાલ આવે તે માટે “હું ધાતુનો અંશે એવો જ અર્થ કહેલો છે. (૩૧) જ કારાંત ૨ ધાતુઓ :- ૧. પણ હિંસાયામ્ ! હિંસા કરવી. કૂન - તાળ પાતીતિ, તિહાંતિ ગણપાઠથી બન્ પ્રત્યય થયે, તુષા: પનઃ કુહાડો. (૩૨). ૨. ઉગત્ શોઃ | શબ્દ કરવો, જવું. નિતિ | નાવિ પુષિ (૫-૩-૧૨૧) સૂત્રથી " પ્રત્યય થયે, વેળા જે પટકુટી. ઉણાદિમાં નિવૃષી (3. ) સૂત્રથી ત્િ પ્રત્યય આવતાં વિમ્' | પાપ. (૩૩) રોપણ વ્યાસ ૬. ૌ થવ્યાં રતિ (તિ) હૃત્તિ વિરદિગાં પ્રગાન તિ ફેરષ્ટી / પૃથ્વીને વિષે વિરહીઓનો પ્રાણોને હરે – તે કુટક - એટલે વીંગુચ્છ. ७. वडति गृह्णाति छदीषीति - वडभी । वडति गृह्णाति गर्भमिति वडवा । ૮. પ્રાતિ પ્રત્યHોડનેતિ પ્રગતિ: / જેનાવડે પાણી (સ્વસ્થાનથી) ભ્રષ્ટ થાય - અર્થાત આગળ જાય તે - પ્રપતિ એટલે નળી. ૯ (ત્તિ છત્તિ ના ખa તિ- જા / એટલે પટકુટી - વસ્ત્રની બનાવેલી કુટી - નાનો | ન્યાયાઈ કારાંત ૪ ધાતુઓ :- ૧. ડુત પુચ્છપ્રીત્યો . (ગુંથવું, પ્રીતિકરવી.) મોતતિ | ઉણાદિમાં પુનતિ (રૂ૫) સૂત્રથી વિન્ મા પ્રત્યય આવતાં તુ:19 | એટલે કંબલ, શ્રાદ્ધકાળ. ૫૩૮ = Page #587 -------------------------------------------------------------------------- ________________ ૪/૧. સૌત્ર ધાતુઓ.... ૨. પુત તી ! જવું. તતિ | ઉણાદિમાં કૃતિપુતિ. (3. ૭૬) સૂત્રથી ત્િ તિવર પ્રત્યય પરમાં આવતાં પુત્તિ'' | એટલે મધુમક્ષિકા - મધમાખી. (૩૫) ૩. નત માતાને | લેવું. તતતિ | મા ઉપસર્ગપૂર્વક આ ધાતુથી ઉણાદિમાં કૃતિપુતિ (3. ૭૬) સૂત્રથી તિ પ્રત્યય લાગતાં માત્તાપ | ગાનારંભ - ગીતનો પ્રારંભ. (૩૬) ૪. સાત સુવે સુખી થવું. સાતતિ | પ્રત્યય પર આવતાં સાહિસાતિયુનિધારિવારિતરનુપસત (૫-૧-૫૯) સૂત્રથી શ પ્રત્યય લાગતાં સાતથતિ - સુરd રોતીતિ – સતય: I સુખી કરનાર. (૩૭). થ કારાંત ધાતુ :- ઋથ વીવીપ્રવધે ! કહેવું, કથા કરવી. f{ પ્રત્યય આવતાં અથવા બહુલતાએ ધાતુઓના ગણનો નિર્દેશ હોવાથી સ્વાર્થમાં પુરાદ્રિ ગણનો નિર્ પ્રત્યય લાગતાં - પૂરિશિષ્યસંપન્ન થર્વ સાંત્વ વીથ: ! ઘણા દાક્ષિણ્યવાળું, સાંત્વન આપનારું - શાંત કરનારું જે તે વચન કહ્યું... (મહાભારત) (આ ધાતુ અન્ન ન હોવાથી તે મ કારરૂપ સમાનલોપી ન થવાથી મસમીનનોપે(૪-૧-૬૩) સૂત્રથી ‘સન્વત્કાર્ય” થવાથી રૂ આદેશ અને દીર્ઘ આદેશ થયે ઉક્ત રૂપની સિદ્ધિ થાય છે. ) અથર્ એ વુતિ ગણમાં પઠિત ધાતુનું તો થતું ! એવું રૂપ થાય છે. (૩૮). | રોપણ વ્યાસ ૧૦. તે મુખ્યત્વે છrf: - ત૫: સ્વ7: / છાગ, રોમ વગેરે વડે ગુંથાય તે – કંબલવિશેષ. પ્રીતિ - અર્થપણે - રાતત્તિ ચિત્તે પિત્તોડmતિ - તY: / શ્રાદ્ધકાળ. ૧૧. પતિ ઉદ્યન્ત મધુને – પુત્તિ: / મધ માટે ગમન કરે તે- મધમાખીઓ. ૧૨. આ માવો ન...તે ગાયતે ગૃહ્મતે તિ લાવવું નાનrfથપતિ -માતત્તિ / ન્યાયાઈ મંજૂષા ૨ કારાંત ૪ ધાતુઓ :- ૧. ૩૨ મતે | આઘાત કરવો, અફાળવું. મોતિ ! ઉણાદિમાં રિત (3 ર૩) સૂત્રથી વત્ રૂજી પ્રત્યય લાગતાં ચિ: ગ તૂર્યવાદનનું વાજિંત્ર વગાડવાનું) ઉપકરણ: (૩૯). - ૨. ક્ષ હિંસાકુંવરો ! હિંસા કરવી, ઢાંકવું. ક્ષતિ | ઉણાદિમાં ત્રર્ (3. ૪૪૬) સૂત્રથી ત્ પ્રત્યય આવતાં ક્ષત્રમ્ | શબ્દ બને. પછી તી ક્ષત્રીપત્ય ક્ષેત્રવિય: (૬-૧-૯૩) સૂત્રથી રૂચ આવતાં ક્ષત્રિય: " ત્વષ્ટક્ષતૃ૦ (૩. ૮૬૫) સૂત્રથી તૃ પ્રત્યય લાગતાં, ક્ષત્તા ! એટલે દ્વારપાળ. (૪૦). ૩. સુક્ત હિંસાસૌન્દર્યયો: હિંસા કરવી, સુંદર કરવું. સુન્દતિ | અર્ પર છતાં સુન્દ્ર, ૩સુરઃ આ બે દૈત્યો - દિતિના પુત્રો છે. જેઓ પરસ્પર યુદ્ધ કરીને મૃત્યુ પામ્યા. ઉણાદિમાં ઇટિ (૪. રૂ૫૭) સૂત્રથી ૩૨ પ્રત્યય લાગતાં સુન્દ્રાઃ | શોભન, સારું, (૪૧) = ૫૩૯ Page #588 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપાન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ૪. ઃિ વૈવત્તવ્ય છેઃનયો: ! વિકલ થવું - ઝાંખા થવું છે. ઉણાદિમાં પિત્તબ્લેço (૩. ૨૭૬) સૂત્રથી મç પ્રત્યય લાગતાં નિપાતનના બળથી ડું: I (ધનુષ) શબ્દ થાય. ૦ (3. ૩૨૨) સૂત્રથી વિકલ્પ ઉત્ સવ પ્રત્યય આવતાં : હંસ: . (કલહંસ - તે અંત્યત ધૂસર રંગવાળી પાંખોવાળા હંસો) પક્ષે, સર્વ પ્રત્યય fખત ન થાય ત્યારે 4 : | વૃક્ષની એક જાતિ. દ્વારકૃ૨૦ (૩. ૪૬૨) સૂત્રથી બાર પ્રત્યય લાગતાં નિપાતનથી દ્રાર : | વપ્ર = ખેતર. મુરિન્દ્રિ (3. ૪૬૯) સૂત્રથી મત પ્રત્યય આવતાં અને પૌરારિ ગણનો હી થતાં તી . કેળનું ઝાડ. (૪૨) ઘ કારાંત ધાતુ - |િ હિંસાપુ | મેધાવી થવું, હિંસા કરવી, સંગમ કરવો અર્થમાં છે. ધતિ, નેધતિ | કર્મણિ ૨ પ્રત્યય આવતાં ઉમધ્યતે | મેધતિ વગેરે રૂપો મેન્સ ને એ ધાતુપાઠમાં પઠિત ધાતુવડે પણ સિદ્ધ થાય છે. વૌ નાકે સન વાડથ્વ: (૪-૩-૨૫) . સૂત્રથી ત્વા પ્રત્યય વિકલ્પ ઉત્ થવાથી ધિત્વા, ધિત્વી ! એમ બે રૂપ થાય. (આ રીતે બે રૂપો આ સૌત્રધાતુનાં જ સંભવે છે.) મિયિઃ (૫-૩-૧૦૮) સૂત્રથી મદ્ લાગતાં નિપાતનથી (ગુણ થયે) પૈધા પશબ્દ બને છે. (૪૩) સવોપણ વ્યાસ ૧૩. ૩યતે હચતે સૂર્યનેનેતિ ઝિ: / १४. क्षदति हन्ति शत्रुमिति क्षत्रम् । क्षदति संवृणोति द्वारमिति क्षत्ता । ૧૫. મેથા / જો કે આ રૂપ છે - એ ધાતુપાઠમાં પઠિત ધાતુવડે પણ સિદ્ધ થઈ જાય છે, પરંતુ આચાર્ય ભગવંતે મિક્સ - એ સૌત્રધાતુવડે સાધેલું છે. આથી અમે પણ તેમ જ કહ્યું. ન્યારાર્થ મંષા) ન કારાંત ધાતુ :- ધન ધાન્ય | અહીં ધાન્ય એ કોઈ ક્રિયા નથી. (બલ્ક, દ્રવ્ય વિશેષ છે.) તો પણ ધન્ય શબ્દથી ધાન્યોપલક્ષિત - ધાન્યવડે ઓળખતી – જણાવાતી (ધાન્યસંબંધી) ક્રિયા અર્થમાં ધાતુ છે, એમ સમજવું. જેમ કે વળે – એમ ધાતુપાઠમાં પાઠ છે. આ ધાતુનો “વર્ણ એવો અર્થ સંભવતો નથી. કેમ કે વર્ણ એ તો ગુણ છે, ક્રિયા નથી. (ધાતુ તો ક્રિયારૂપ અર્થવાળો જ હોય - શિયાળે ધાતુ: (૩-૩-૨) એવું ધાતુનું લક્ષણ હોવાથી.) આથી વર્ણ શબ્દથી વર્ણવડે ઉપલક્ષિત – જણાવાયેલ (વર્ણસંબંધી) ક્રિયા અર્થ કરવો - આ પ્રમાણે આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીવડે સ્વરચિત ધાતુપારાયણમાં વ્યાખ્યા કરેલી છે. (આમ નીત શબ્દનો અર્થ લીલું કરવું, લીલાવર્ણવાળું કરવું. એમ કરવો જોઈએ, તેમ અહીં પણ જાણવું.) જો આવો અર્થ ન કરાય તો ધન વગેરે ધાતુ ક્રિયા - અર્થવાળા ન બનવાથી (પૂર્વોક્ત રીતે) ધાતુ જ ન કહેવાય. આ ધન - એ (૩જા) હ્યાદ્ધિ ગણનો છે. શિન્ પ્રત્યય પર છતાં રુવઃ શિતિ (૪-૧-૧૨) સૂત્રથી ધિત્વ થયે (ધન ધન, ધધનું , ટુ ધન્ + તિ -) વધતિ રૂપ થાય. ઉણાદિમાં પૃ5 (. ૭૨૬) સૂત્રથી ૩ પ્રત્યય લાગતાં ૫૪૦. Page #589 -------------------------------------------------------------------------- ________________ ૪/૧. સૌત્ર ધાતુઓ... ધનુ: અઢ. (દાનનું માપ - અર્થ પણ છે.) પિ૦િ (3. ૮૨૨) સૂત્રથી કે પ્રત્યય લાગતાં ધનૂર . ધાન્યની રાશિ. (૪૪) કારાંત ૪ ધાતુઓ :- ૧. રિપ ગુસ્સાયામ્ ! નિંદા અર્થમાં છે. રેતિ | ઉણાદિમાં મન (૩. ૨૨) સૂત્રથી સન્ પ્રત્યય લાગતાં : | એટલે પાપ. (૪૫). ૨. ૫ પુને ! કંપવુ. ઉણાદિમાં ૨ ૦ (૩. ૪૭૬) સૂત્રથી માત્ર લાગતાં પાતમ્ ! ઘડા વગેરેનો અવયવ, મસ્તકનું હાડકું, વરિટ. (3. ૪૨૩) સૂત્રથી મોત પ્રત્યય થતાં પોત: . ગંડસ્થળ, ગાલ. (૪૬). ૩. સુપ ટ્રા – ટૂંકુ થવું. ક્ષોતિ | નાગુપીન્ચ૦ (૫-૧-૫૪) સૂત્રથી જ આવતાં સુપ:૭ | એટલે ટુંકી શાખાવાળું વૃક્ષ. (૪૭) ૪. ટુપ સંરખે આડંબર કરવો. વેપત ! માલેપનમ્ – પ્રત્યય આવતાં, આપ: 1 (૪૮) : વ કારાંત ધાતુ - વિશ્વ રીૌI દીપવું, શોભવું. વિશ્વતિ / (૪૯) રોપણ વ્યાસ ૧૬. ઘ7: = અસ્ત્ર, અહીં ધાતુઓ અનેકાર્થવાળા' હોવાથી ઘર ધાતુ “શબ્દ કરવો’ અર્થમાં હોતે છતે રત્તિ (યતિ) કૃતિ - એમ વાક્ય કરવું. જ્યારે શબ્દાર્થ ન હોય ત્યારે પત્તિ વિકૃત્તિ ધચીચ3 તિ - એમ અહીં ધાન્યવિષયક સ્થિતિ વગેરે રૂપ કિયા એ ધાત્વર્થ છે. १७. क्षुपन्ति हस्वीभवन्ति शाखादयोऽत्र इति - क्षुपः । ન્યારાર્થ મંજૂષા " જ કારાંત ૫ ધાતુઓ :- ૧. ઉfમ તુગૂ પૂ તમે / થોભાવવું, રોકવું. રેમો 1 વિરમને स्म इति क्षुब्धविरिब्धस्वान्तध्वान्तलग्नम्लिष्टफाण्टबाढपरिवृढं मन्थस्वरमनस्तमःसक्तास्पष्टानायासभृशप्रभौ (૪-૪-૭૦) સૂત્રથી નિપાતન કરવાથી સ્ નો અભાવ થયે, વિશ્વ: સ્વ: | સ્વર' સિવાયના અર્થમાં વિધિતમ્ I (૧૦) ૨. સુષ્પ - પૂતુપૂo (૩-૪-૮૭) સૂત્રથી ના અને નું પ્રત્યય આવતાં, તાતિ, હિતુતિ | વન્ય પ્રત્યય આવતાં ઉપાંત્ય ન લુફ થયે, તુગતે . કવિત હોવાથી ત્વી પ્રત્યય વેત્ થયે અર્થાત્ વિકલ્પ રૂર્ આગમવાળો થયે તુચ્છ , સુભત્વા છે એમ બે રૂપો થાય. વેત્ હોવાથી જ વત, વાવતુ પ્રત્યય પર છતાં વેડફત: (૪-૪-૬૨) સૂત્રથી રૂર્ નો નિષેધ થયે, તુમ્બડ, ખુબવાન રૂપ થાય. (૫૧) ૩. - પૂર્વની જેમ ના, નું પ્રત્યય થાય. વિજ્ઞાતિ | અહીં : : (૨-૩-૫૫) સૂત્રથી ૩ નો પ થાય છે. તુ આવતાં સ નો ૫ આદેશ ન થવાથી, વિતિ | વી પર આવતાં, વિખ્યતે | કવિત્ હોવાથી ત્વી પ્રત્યય વેર્ થવાથી ધ્યા, ઋત્વિી | = ૫૪૧ Page #590 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપશન્યાસનો સવિવેચન ગુર્જરીનુવાદ. વેટુ હોવાથી જ વત - તવતુ પર છતાં રૂ ન થાય, ધ:, ધવાન્ ! (પર) ૪. પૂ વિસ્તરને I વિસ્તાર કરવો, ર કારથી “રોકવું” અર્થમાં પણ છે. પૂર્વની બે જેમ ના, નુ આવતાં સ્કુતિ | ખોતિ | ચ પર છતાં ખ્યતે | ક અનુબંધવાળો હોવાથી હવા પ્રત્યય વેર્ થયે, રૂથ્વી, સુષ્મિત્વા વેટુ હોવાથી જ ત , તવતુ પર આવતાં રૂદ્ ન થાય, સુબ્ધ બ્યવાન ઉણાદિગણમાં નસ્વી૨૦ (૩ ૪રર) સૂત્રથી ર પ્રત્યય થતાં નિપાતનથી મીર:K | (જલચર) શબ્દ થાય. : એટલે વાયુ. | શબ્દપૂર્વક પૂ ધાતુથી પત્રિપુ૬૦ (૨૩૨) સૂત્રથી વિવ૬ થયે નિપાતનથી ! (દિશા) શબ્દ બને. આ રૂપોની સિદ્ધિનું લક્ષ્ય (= શિષ્ટ કવિપ્રયોગ) આ છે - मुसलक्षेपहुङ्कारस्तोभैः कलमखण्डिनि । कुचविष्कम्भमुत्तभ्नन्निःस्कुभ्नातीव ते स्मरः ॥ .. અહીં તોપ (તમ્ ધાતુથી બનેલ શબ્દનો) અર્થ વિશ્રામ છે. વિ૫ - એટલે પૃથુત્વ - પહોરાઈ ૩ખન (૩ન્ + તમ્ + = + શતૃ + fસ) ઊર્ધ્વ = ઉન્નત કરતો. નિષ્ણુનતિ - નિતર વિસ્તારયતિ – નિરંતર – અથવા અત્યંત વિસ્તાર છે. (૫૩) ૫. સૂમ વને ! ઠગવું. પતિ | સુયુપfપત્તપિત્રોડપિfપવાનમ: (પ-૧-૨૦) સૂત્રથી ધ્ય પ્રત્યય લાગતાં, ટ્રાગ્ય: વનીય | બહુલાધિકારથી સ્વાર્થમાં નિદ્ પ્રત્યય લાગતાં, તામતિ | (ઠગે છે.) (૫૪) જ કારાંત ૨ ધાતુઓ :- ૧. હિમ હિંસાયન્ ! હિંસા કરવી. ડેમત | નાગુવા–૦ (પ-૧-૫૪) સૂત્રથી વ થતાં દિfમ: | પ્રબંધ વિશેષ, અભિનયનો એક પ્રકાર'- દશ પ્રકારના દૃશ્ય નાટકનો એક ભેદ. ઉણાદિમાં ડિમે (3 રૂ૫૬) સૂત્રથી વિત્ ડિમ્ લાગતાં ડિGિE: . વાઘવિશેષ - નગારું. (૫૫). ૨. ધમ ઉદ્દે ! અવાજ કરવો. પરીક્ષામાં ઢધામ ધતિ . વગેરે રૂપો ધાતુથી પણ સિદ્ધ થઈ શકે છે. ઉણાદિમાં રિસિવ (૩. ર૬૨) સૂત્રથી મન પર છતાં ધમન:૭ | એટલે તૃણની એક જાતિ. fછ8 ૦ (૩ ૪૬૪) સૂત્રથી નિપાતન કરવાથી ધર્મિષ્ઠા કેશપાશ. તિવૃત્તિ (૩. ૬૮૦) સૂત્રથી ન પ્રત્યય લાગતાં ધમનિઃ ! એટલે સિરા. (૫૬) સ્વોપણ વ્યાસ ૧૮. નાતિ, તતિ નને મનાવનિતિ – સુમીર : / ૧૯ રુંવાવું નત્તિ – વિતરિતોતિ, ## / ૨૦ વમતિ શાયતે વાયુનાન:ષિરત્નાહિતિ, વમન: / ન્યાયાઈ મંજૂષા ય કારાંત ધાતુ - પ પ - પીવું. પ્રીતિ | ઉણાદિમાં નિત્તિ (3 વ૬૦) સૂત્રથી પ્રત્યય આવતાં પીયૂષન્ ! (અમૃત) તાલાલા (3 ૧૨૭) સૂત્રથી તેમાં કહેલ આદિ શબ્દથી પીય ધાતુથી પણ કક્ષ પ્રત્યય લાગતાં પીયૂષા / દ્રાક્ષની એક જાતિ. (૫૭) ૫૪૨ Page #591 -------------------------------------------------------------------------- ________________ ૪/૧. સૌત્ર ધાતુઓ... ર કારાંત ૩ ધાતુઓ :- ૧. ૩૨ તૌ I જવું. મોતિ ઉણાદિમાં ૩૦ (૩ વરૂ૨) સૂત્રથી ત્િ કરી પ્રત્યય લાગતાં ૩ર | કોઈ ઋષિનું નામ છે. (૫૮). ૨. તુર વાળે ! ઉતાવળ કરવી. તોરતિ ! આ પૂર્વક તુન્ થી નાગુવાન્ય, (૫-૧-૫૪) સૂત્રથી જ પ્રત્યય લાગતાં માતુ: | રોગી. કેવળ - ઉપસર્ગરહિત તુન્ ધાતુથી ૪ લાગતાં તુ: | એટલે શીધ્ર જનાર. તથા તુ છતીતિ - નાનો નો વો ૨૦ (૫-૧-૧૦૧) સૂત્રથી ૩ પ્રત્યય આવતાં તુર: I અશ્વ. ઉણાદિમાં (. ૨૮૭) સૂત્રથી ઉપલક્ષણ હોવાથી, આ તુન્ ધાતુથી પણ મા પ્રત્યય થયે, તોરણ" | દ્વારની આગળ કરાતી શોભા, તોરણ. નાયુપીન્ય૦ (3. ૬૦૨) સૂત્રથી ત્િ ર્ પ્રત્યય લાગતાં તુરિ | વણકરનું એક ઉપકરણ. (૫૯). ૩. તદ્રિ સામાહો: ! હું એટલે વિષષ્ણતા - વિષાદ ગોદ એટલે મૂઢતા – મૂર્ખતા. તd I (રૂતિ હોવાથી આત્મપદ થયે) પરીક્ષામાં તત / વત પર છતાં, તન્દ્રિતઃ તા આળસ. અહીં તે ગુર્જેક્શનસ્ (૫-૩-૧૦૬) સૂત્રથી આ પ્રત્યય લાગેલો છે. ઉણાદિમાં તૃઙ્ગ (૪ ૭૨૨) સૂત્રથી હું પ્રત્યય લાગતાં, તન્દી મોહયુક્ત નિદ્રા. (૬૦) કારાંત ૬ ધાતુઓ :- ૧. ડુત પરિવેણને | વીંટળાવું. વોર્નતિ | અહીં નાથુપાત્ત્વ (૫-૧-૫૪) સૂત્રથી લાગતાં નિવૃત્ત| ચાદર, ઉત્તરપટ્ટો. પોન્નતીતિ – મન્ પ્રત્યય આવતાં વૃત્ત તે = વોલ: ! કંચુક, વસ્ત્ર. (૬૧) ૨. ૩ત તાદે બાળવું. મોતિ | ઉણાદિમાં નિધુરષ્ક (ડ. ૩૬) સૂત્રથી જ પ્રત્યય આવતાં નિપાતનથી ૩ | શબ્દ બને. (આકાશમાં ખરતાં ઉત્પાત સૂચક તેજપુંજ અથવા અગ્નિજવાળા) વૂ૦ (૩ ૬૨) સૂત્રથી પ્રત્યય લાગતાં નિપાતનથી લૂ૫ | (ધૂવડ) શબ્દ બને. વિઇપોપ૦ (૩ રૂ૦૭) સૂત્રથી મપ લાગતાં નિપાતનથી ઉત્તપ: તૃણની એક જાતિ. ઉત્તે. (૩ ૮૨૮) થી વિદ્ અ! પ્રત્યય આવતાં ૩ ! એક તૃણની જાતિ. (૬૨) ' ૩. સુરત મ્પને 1 કંપવું. તોતિ વત પ્રત્યય આવતાં, સુનિતમ્ ઉણાદિમાં લિવુતિ (3 રૂ૭ર) થી ત્િ ગાય આવતાં, તુતાય:૩ | (મહિષ, પાડો) (૬૩) ૪. સહ્ય પતિ જવું. સતિ ઉણાદિમાં (. ર૭) સૂત્રથી ન આવતાં અને સ્ત્રી - અર્થમાં ગૌદ્િ ગણપાઠથી ૭ થવાથી, સ્ત્રી (૬૪) ૫. હ૪ પૂઈને | ભમવું. હૃતિ | ઉણાદિમાં ડૂ (૩. ર૭) સૂત્રથી ન થતાં, દમ્ | લાલ કમળની એક જાતિ. (૬૫) ૬. પિત| મેરે I ભેદ કરવો. મેતતિ પુદ્ધિ ગણનો પ્રત્યય અનિત્ય હોવાથી - તેના અભાવમાં બેસતીતિ અર્ થયે, મેa: I એટલે તરંડ - નાની નાવડી. ૩ કાર અને ન કારનું ઐક્ય - અભેદ હોવાથી ખેડ ! એટલે બકરો. ઉણાદિમાં વિપત્ત (૩. રૂ૪૦) સૂત્રથી જિત્ " પ્રત્યય આવતાં fમમમ્ ભાસ્વર, ચળકાટવાળું. (૬૬) - a કારાંત ૨ ધાતુઓ - ૧. ધવ, તવ તો ! જવું. ધન્વતિ | ઉણાદિમાં શિક્ષ (૩ ૧૦૦) સૂત્રથી બન્ પ્રત્યય લાગતાં ધન્વન્ શબ્દ બને. ધન્વા | મભૂમિ. (નપું. લિંગ હોય = ૫૪૩ Page #592 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. તો ધનુષ અર્થ થાય.) (૬૭) ૨. વ તવૃતિ । ઉણાદિમાં તવેર્વા (૩.-૧૦) સૂત્રથી વિકલ્પે પિત્ એવો ના પ્રત્યય આવતાં, તાત્રિષ:। પક્ષે, તત્રિષ:૨૪ । સ્વર્ગ. (૬૮) જ્ઞ કારાંત ૩ ધાતુઓ :- ૧. પશી, સ્પશી વાધનપ્રથનયોશ । બાધન એટલે પ્રતિઘાત રોકવું - અટકાવવું, ગુંથવું. 7 કારથી ‘ગતિ’ અર્થ પણ લેવો. પતિ પાતે । ‘ગતિ' અર્થમાં કુટિલાર્થમાં ત્યર્થાત્ બ્રુત્તેિ (૩-૪-૧૧) સૂત્રથી ય થયે, નપનમદશમપશ: (૪-૧-૫૨) સૂત્રથી મુ આગમ થયે, પમ્પશીતિ, પષ્ટિ થાય. (૬૯) = ૨. સ્પશી - સ્પશતે, સ્વતિ । ખિ પ્રત્યય પર છતાં અદ્યતનીમાં ૬ આવતાં સત્ત્વદ્ભાવના અપવાદમાં દ્વિત્વ થયે પૂર્વના અ કારનો વૃત્તપ્રથપ્રવસ્તૃસ્પશે: (૪-૧-૬૫) સૂત્રથી ( ૐ આદેશના અપવાદરૂપે) ઞ આદેશ થયે, અપસ્પર્શેત્ । તથા ગિ પ્રત્યયાંત સ્પર્શે ધાતુથી વક્ત પ્રત્યય આવતાં, પૌ શાન્તવાન્તપૂર્ણરસ્તસ્પષ્ટત્ત્વનજ્ઞક્ષમ્ (૪-૪-૭૪) સૂત્રથી fo નો લુફ્ અને ડ્રસ્વ એ બેયનું વિકલ્પે નિપાતન થયું, સ્વમ્, સ્વાશિતમ્ । રૂપ થાય. અર્ આવતાં સ્વશઃ ઘર । ગુપ્ત પુરુષ, જાસુસ. ષત્ પર આવતાં સ્વાશઃ । એટલે બંધન. આ રૂપનું ઉદાહરણ છે - સેયમુમયત: સ્વાશા રખ્ખું: । તે આ બન્નેય બાજુથી બાંધનારું - ફાંસો કરનારું દોરડું છે. (જ્યારે માણસ બે જ સંભાવિત વિકલ્પોમાંથી બન્નેયમાં વિરોધ-મુસીબત ફસામણમાં આવે ત્યારે આવો પ્રયોગ થાય છે.) ઉણાદિમાં મ્નશિપ્રસ્ને: (૩ ૭રૂ૨) સૂત્રથી ૪ પ્રત્યય અને F નો લુફ્ થતાં પશુ: । શબ્દ બને. (૭૦) ૩. શત્ નતિસ્તુત્યો: । જવું, સ્તુતિ કરવી. ૠતિ । ઉણાદિમાં ૠશિનનિ (૩.૩૬૧) સૂત્રથી ત્િ ય પ્રત્યય આવતાં શ્ય:૨૫ । હરણ. (૭૧) સ્વોપજ્ઞ ન્યાસ - २१. तोरन्ति उत्सुकीभवन्ति अस्मिन् आगता गृहादिप्रवेशार्थे इति तोरणम् । ગૃહ વગેરેના પ્રવેશ માટે આવેલાં જનો જેને વિષે ઉત્સુક થાય તે - તોરણ. ૨૨. ગોલતિ હ્યતેઽનેનાશ્રિતં ગૃહાિિમતિ – ગુજૂ: / ૨૩. તોતતિ પદે રૂતિ જીતાય: । ૨૪. તબ્બતે નમ્યતે પુષ્પવદ્ધિિિત - વિષ: । ૨૫. ૠાતિ રાઘ્ધતિ વાતામિમુલમ્ અથવા સ્તુતિ - અર્થ પક્ષે ૠયતે સ્નૂયતે વા વ્યાપેરિતિ - # । ન્યાયાર્થે મંજૂષા ષ કારાંત ૨ ધાતુઓ - ૧. મિલ્ યે । ભય પામવો. મેતિ રોગોડસ્માવિતિ (જેનાથી રોગ ભય પામે તે) મિષે:૦ (૩. ૨૩૨) સૂત્રથી અજ્ઞ પ્રત્યય લાગતાં વિકલ્પે મિષ અને મિળ આદેશ થયે, મિષન:, મિાન: । વૈઘ. પક્ષે - મેષનમ્ । ઔષધ. ઋષિપ્રથિ૰ (૩. ૮૭૪) સૂત્રથી ત્િ અન્ ૫૪૪ Page #593 -------------------------------------------------------------------------- ________________ ૪૧. સૌત્ર ધાતુઓ.... આવતાં મિષ = વૈદ્ય. સંપ્રતાના વાચત્રોત: (૫-૧-૧૫) સૂત્રથી “અનપાદાન” અર્થમાં ઉણાદિ પ્રત્યયોનો નિષેધ કરેલો હોવા છતાંય, આ શબ્દો બીમતિ ગણના હોવાથી બાયોડપાવાને (૫-૧-૧૪) સૂત્રથી “અપાદાન' અર્થમાં ગન અને અન્ પ્રત્યયાત તરીકે નિપાતન કરાય છે. (૭૨). ૨. યુપી સેવને / સેવવું. ચોષત, યોક્તિ ઉણાદિમાં હાસૃo (3. ૮૮૭) સૂત્રથી રૂત્ પ્રત્યય લાગતાં, યોfષત્ ! સ્ત્રી પુષ્યતિ ( ૮૧૨) થી વિન્ મદ્ પ્રત્યય આવતાં, પુષ્પદ્ - બીજા – પુરુષવાચક સર્વનામ. (૭૩) સ કારાંત ૩ ધાતુઓ :- ૧. તુ હિંસાવાન્ ! હિંસા કરવી. તોતિ | ઉણાદિમાં ઋષિવૃષિ (3. રૂ૩૨) થી વિમ્ પ્રત્યય થતાં : | બાળ હસ્તી. (૭૪) ૨. પસી તિવર્ધનનિવાસેપુ જવું, બાંધવું, નિવાસ કરવો. પસતે, પતિ | ‘ગતિ' અર્થવાળો હોય ત્યારે કુટિલ - ગમન અર્થમાં ય પ્રત્યય આવતાં નાનમ (૪-૧-૫૨) સૂત્રમાં દત્ય સ કારાંત પણ પમ્ - ધાતુ સંબંધી ઈષ્ટ હોવાને લીધે ! – આગમ થયે, પપસ્થત | ય લુ, થયે, પલીતિ, ૫૫તિ | ‘બંધન' અર્થમાં બહુલપણાથી સ્વાર્થિક - fબન્ પ્રત્યય આવતાં, પતિ પાસૈશ્ચમ્ | ઘોડાને પાશ વડે બાંધે છે. નિવાસ - અર્થમાં હોય ત્યારે ઉણાદિમાં પૃ. (3. ૩૬૦) થી પ્રત્યય થતાં, પર્યં* વૃદમ્ I (૭૫). ( ૩. મસ સ્નેનીક્યો: ! ઠપકો આપવો, દીપવું. આ મન્ ધાતુ હ૯િ ગણનો છે. તેથી વ: શિતિ (૪-૧-૧૨) થી કિવ થયે, વતિ | ત પર છતાં, અસિતમ્ | ઉણાદિમાં દુયામાં (3. ૪૬૨) સૂત્રથી 2 આવતાં, અસ્ત્રા | (ચામડાની કોથળી, મશક) શબ્દ થાય. મ0 (1. ૨૨૨) સૂત્રથી મન પ્રત્યય થતાં મH૨૭ | રાખ. (૭૬) ૨ કારાંત રે ધાતુઓ :- ૧. સુદં હિંસામયો: ! હિંસા કરવી, મોહ કરવો. તોતિ | અનુસ્વારેત્ ધાતુ હોવાથી સ્વરોનુસ્વાતઃ (૪-૪-૫૬) સૂત્રથી રૂદ્ નો અભાવ થયે, તુન્ + તૃત્ - નોટા ! તુમ્ - તોટુન મન્ આવતાં નોરમ્ ઉણાદિમાં વિન્તિ (3 કદ્ધ) થી મન પ્રત્યય લાગતાં, નદત્તઃ - અષ્ફરવા - અસ્પષ્ટ બોલનારો. (૭૭) . ( ૨. રિé fહંસાત્થનાવી | હિંસા કરવી, વખાણ કરવા, વગેરે. રેતિ | અનુસ્વારેત્ હોવાથી રૂ નો અભાવ થયે, રા, રતુન્ ! રાતે તિ – ત - લાગતાં અને પછી સ્વાર્થમાં જ આવતાં, રીઢ: - પૃષ્ઠવંશ: I fમતિ - fમઃિ ગણનો મદ્ લાગતાં નિપાતનથી રીઢા ! એટલે અવજ્ઞા. (૭૮). ક્ષ કારાંત ૨ ધાતુઓ :- આ બે ક્ષ કારાંત ધાતુઓનો જો કે કારાંત ધાતુઓ સાથે જ પાઠ કરવો ઉચિત છે. કારણ કે, ક્ષ કાર એ ( + ૬ એમ) મૂર્ધન્ય ૫ કારાંત છે. તો પણ વૈચિત્ર્ય માટે - નિરૂપણની વિવિધતા માટે સર્વ ધાતુઓના અંતે પાઠ કરેલો છે. (આનાથી વિવલાના વશથી અનેક રીતે ધાતુના ક્રમનું નિરૂપણ થઈ શકે છે - એમ જ્ઞાપન કરેલું છે.) આ પ્રમાણે આગળ પણ પરપઠિત ધાતુઓના નિરૂપણ વખતે ક્ષ કારાંત ધાતુઓનો સૌથી છેલ્લે પાઠ = ૫૪૫ Page #594 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. કરાશે - ત્યાં પણ આ હેતુ જાણવો. ૧. વૃક્ષ શૌ9 | શુદ્ધ - પવિત્ર કરવું. વુક્ષતિ | ત પર છતાં ક્ષત., વૃક્ષા | અહીં ફ્લેટ પુરોચ્ચેના– (૫-૩-૧૦૬) થી માં થયો છે. વૃક્ષા શીતમતિ - માછીત્રા (૬-૪-૬૦) સૂત્રથી બન્ આવતાં, વક્ષ: | રૂપ થાય. (ચોખ્ખા રહેવાના સ્વભાવવાળો) તરો માવ: વ ત - પતિગાન્તપુના રાષ્યિ: Mળ ૨ (૭-૧-૬૦) સૂત્રથી ટ્યમ્ () લાગતાં, વૌઠ્યમ્ I (૭૯). ૨. વિદ્યપાને 1 વિદ્યા ગ્રહણ કરવી. વિક્ષતે I fક્ષત: વિક્ષાઅહીં તેટ:૦ (૫-૩-૧૦૬) થી પ્રત્યય થયો છે. (૮૦). આ પ્રમાણે પૂર્વોક્ત રીતે ધાતુઓની સૌત્રપણાથી = સૂત્ર - નિર્દેશથી અને લક્ષ્ય એટલે કે શિષ્ટપુરુષો = પૂર્વ મહાકવિઓના પ્રયોગના અનુરોધથી - સામર્થ્યથી સિદ્ધિ થાય છે. સ્વોપણ વ્યાસ ૨૬. પત્તિ નિવ72 - જેમાં નિવાસ કરે તે – પમ્ | ઘર. ૨૭. સતં ી તિિત - બાળેલું હોય - તે પH / જો કે ઉણાદિ – પ્રત્યયો વર્તમાનકાળ – અર્થમાં જ કહેલાં છે, તો પણ બહુલતાએ થવાથી અહીં ભૂતકાળમાં મન પ્રત્યય થયો છે. इति समाप्तमत्र अशीतिसौत्रधातुविवरणम् । પરામર્શ દ્વિતીય વિભાગ - આ વિભાગમાં કુલ ૨૬૧ ધાતુઓ કહેવાશે - તે આ પ્રમાણે ૭ - લૌકિક ધાતુઓ ૬ - વાક્યકરણીય ધાતુઓ વિભાગ - ૧ - સૌત્ર ધા. - ૮૦ + ૬ - સૌત્રાદિથી ભિન્ન ધા.પા. - પઠિત ધાતુઓ + વિભાગ - ૨- ધાતુઓ - ૨૬૧ + ૫ - શઃિ = કુલ ૩૪૧ ધાતુઓનું આ ન્યાયની ન્યા.મં. + ૨૩૨ - તથા પરપઠિત ધાતુઓ બહવૃત્તિમાં વિવરણ થશે. + ૫ - આગમિક ધાતુઓ = કુલ ૨૬૧ ધાતુઓ. ન્યારાર્થ મંજૂષા હવે જે ધાતુઓ કહેવાશે તેમાં હિ (મદ્રત – પરાઠિત ૩૦ માં) ધાતુ સુધીના ધાતુઓ ઘણું કરીને વૃદ્ધિ - ગ. ૧૦ ના છે. પણ વર્તવું, વુલુમ્, શૂન્ ધૂષ , સ્ત્રમ્ તથા રજૂ - આદિ ૫ અને તન વગેરે ૬ = કુલ ૧૬ ધાતુઓને છોડીને અથત આ ૧૨ ધાતુઓ વુદ્ધિ ૫૪૬ Page #595 -------------------------------------------------------------------------- ________________ - ૪/૧. લૌકિક ધાતુઓ.... ગણના નથી. વુદ્િ ગણના ધાતુઓ ખરેખર તો અપરિમિત - અચોક્કસ સંખ્યાવાળા છે. એટલે તેની અમુક - ચોક્કસ સંખ્યા નથી. ફક્ત શિષ્ટપ્રયોગ દેખાય તે પ્રમાણે તે ધાતુઓ અનુસરવા - કહેવા. આથી જ, ચન્દ્ર ગોમી નામના વૈયાકરણે ગુરઃ ગણ અપરિમિત હોવાથી જ, પરમાર્થથી તો લક્ષ્યને અનુસરવું જ યોગ્ય હોવાનું જાણીને, બે કે ત્રણ જ પુરારિ ધાતુઓનો પાઠ કરેલો છે. પણ ઘણાં ધાતુઓનો પાઠ કરેલો નથી. (બાકીના ધાતુઓને લક્ષ્ય = શિષ્ટપ્રયોગ પ્રમાણે અનુસરવા પર છોડી દીધું છે.) લૌકિક ધાતુઓ - ૦ ન્યા. . :- આમાં પહેલાં લૌકિક ધાતુઓ કહેવાય છે. અને વર્તાવ ધાતુને છોડીને આ ધાતુઓ ૩ કારાંત જાણવા. વર્તાવિ વૈવસ્તવ્ય . વિકલ થવું, ઝાંખા - ફિક્કા થવું. વિક્સંવતે ! (ટ્ટ અનુબંધવાળો હોવાથી આત્મપદ થયું.) મદ્ લાગતાં વિવર્તવઃ | આ રૂપની સિદ્ધિનું લક્ષ્યભૂત - પૂર્વમહાકવિપ્રયોગ છે – મિત્નન્યાશા, નીમૂતા વિસ્તવને રવિ પ્રદ: | દિશાઓને વિષે વાદળો એકઠાં થાય છે અને ત્યારે આકાશમાં (સૂર્યાદિ) ગ્રહો ઝાંખા પડી જાય છે – તેઓનો પ્રકાશ ઓછો થઈ જાય છે. (૧) વૌગળું ચનને | વીંઝવું. વીગત | હ્ય. વીનવત્ | કર્મણિ - રચનહંસૈરવીન્યા ! અઘતનીમાં ૩ પ્રત્યય પર આવતાં આ કારાંત હોવાથી ત: (૪-૩-૮૨) સૂત્રથી મ નો લુફ થયે, સમાનલીપી ધાતુ બનવાથી ડાન્યસ્થાસમાનતોષિ શાસ્થૂલિતો ? (૪-૨-૩૫) સૂત્રથી નિષેધ થવાથી ઉપાંત્ય હૃસ્વાદેશનો અભાવ થયે, વિવીગત્ ! રૂપ થાય. વિ પૂર્વક નિ ઉત્સને ૨ એ પહેલાં ગણના આત્મપદી ધાતુનું તો પ્રત્યય આવતાં હૈ. ઐનયત | કર્મણિ - વચ આવતાં સૈન્ય ટુ આવતાં – સૈનિત્ | વગેરે રૂપો થાય. (૨) રીતમ્ નિન્તાયામ્ હીલના - નિંદા કરવી. હીતિ | અદ્યતની ૩ પર છતાં પૂર્વની જેમ ઉપાંત્યસ્વાદેશનો નિષેધ થયે, નહીતર્ ! વત પર છતાં દીતિતઃ I fબવેચાસ) (૫-૩-૧૧૧) થી મન પ્રત્યય થયે, હીતના ! વૃદ્િ ગણનો નિર્ પ્રત્યય અનિત્ય હોયને – ન લાગે ત્યારે, હીતા, | અહીં તે : (પ-૩-૧૦૬) થી થયો છે. (૩) અન્દ્રોત , દિveોત, પ્રે ત ઢોતને | દોલન એટલે ઉંચે ઉછાળવું, હીંચવું, ડોલવું વગેરે. અન્દ્રોતતિ | અઘતની ટુ પ્રત્યય પર છતાં સ્વરદ્ધિતીયડ (૪-૧-૪) સૂત્રથી દ્વિતીયાંશના ત્વિનો નિષેધ થયે અને તેમાં પણ વેનું સંયોઃિ (૪-૧-૪). થી 7 ના દ્વિત્વનો નિષેધ થયે ગ કારાંત ધાતુ હોયને (મત: (૪-૩-૮૧) થી એ કારરૂપ સમાનસ્વરનો લોપ થવાથી) ૩૫ત્ત્વસ્થ (૪-૨-૩૫) સૂત્રથી હસ્વાદેશનો નિષેધ થયે, માડુતોત્રમ્ | (૪) fહોતળું - હિન્દ્રોનયતિ | અદ્યતની - પર છતાં નિદિન્દ્રોત્સત્ ! (૫) પ્રેતન્ - પ્રવતતિ | અદ્યતની સુ આવતાં પpોનસ્ (૬) = ૫૪૭ = = Page #596 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. રૂપણ્ રૂક્ષળવ્યાપ્યોઃ । કઠોર - રૂક્ષ થવુ, વ્યાપવું. પતિ । અટનું રૂપતિ મુવમ્' ફરતો એવો તે પૃથ્વી ઊપર વ્યાપી જાય છે. પૃથ્વોવરાત્િ ગણપાઠથી - આટષ: । રૂપ આ ધાતુવડે સિદ્ધ થાય છે. ૬ ૫૨ છતાં ઉપાંત્ય સ્વરના હ્રસ્વાદેશનો અભાવ થયે, ઞરૂષત્ । ધાતુના પ્રયોગનું લક્ષ્ય છે - રીવ સોઽન્તરિ રેગુરૂષિત: । વગેરે. (રગુરૂષિત: - ધૂળવડે વ્યાસ.) વાક્યકરણીય ધાતુઓ ચુન્નુમ્ન છેને । છેદવું. ન્રુત્યુમ્નતિ । ઉણાદિમાં ઝુાંશુ (૩. ૧૭) થી ૩ પ્રત્યય લાગતાં નિપાતનથી ચુતુઃ । ( કરકોશ - અંજલિ) શબ્દ બને. ાિન્તુિન્નુમ્મતીતિ कीचक० (૩. રૂરૂ) થી અ પ્રત્યય પર આવતાં નિપાતનથી શ્ર્ચિતુઃ । કુમિ જાતિ, લક્ષ્ય = શિષ્ટ કવિપ્રયોગ - निपानं दोलयन्नेष प्रेङ्खोलयति मे मनः । पवनो वीजयन्नाशा ममाशामुच्चुलुम्पति ॥ १ ॥ અર્થ - જલાશય ( હવાડો વગેરે ) માં તરંગો ઉત્પન્ન કરતો આ પવન મારા મનને ડાલાવે છે. અને દિશાઓને વીંઝતો પવન મારી આશાને ખતમ કરી રહ્યો છે. (૧) ભૂત્તે ટ્વેને । કોચવુ, ઉખેડવું. જોપતિ । નામ્નિ પુસિ ૨ (૫-૩-૧૨૧) થી જ પ્રત્યય આવતાં, વિા । એટલે ચિત્રકારની લેખની પીંછી અથવા કુંચી - ચાવી. (૨) ધટત્ વન્ધને । બાંધવું. નિર્ધાયતિ । ળ પ્રત્યય લાગતાં, ધાટ: 1 વ્રુતિ ગણનો નિર્ અનિત્ય હોવાથી તે ન થાય ત્યારે અવ્ થયે, ધટ: । તુલા - ત્રાજવું. (૩) છુડન્ ટ્ટીને । ઉલળવું, ઉછળવું. મૈં કારાંત છે. શ્રુતિ । અનેકસ્વરી હોવાથી માઘ કાવ્યમાં ‘તાવત્ વજ્ર પ્રવરમુજીયાØાર' એ પ્રમાણે પરોક્ષાના સ્થાને મ્-આદેશ થયો છે. (અન્ય આચાર્યના મતે - ૩ અને જ્ઞ નો અભેદ હોયને શ્રુતયતિ । રૂપ થાય. માઘ કવિ - પ્રયોગમાં પણ પન્નુનયાશ્ચાર । કહે છે.) અહિ અત: (૪-૩-૮૨) સૂત્રથી થયેલ ઝૂ લુફ્નો સ્થાનિવદ્ભાવ થવાથી ઉપાંત્ય સ્વરનો ગુણ ન થયો. (કારણ કે અંત્ય મૈં હોવાનું માનવાથી ઉપાંત્યમાં સ્વર જ નથી.) (૪) - અવધીરણ્ અવજ્ઞાયામ્। અવજ્ઞા કરવી, તિરસ્કાર કરવો. અવધીયતિ । તન્ન ધર્મમવધીય ધીર । (હે ધી૨ ! માટે તું ધર્મની અવજ્ઞા ન કર.) અદ્યતનીમાં ૬ પર છતાં આવવધીરત્ । (૫) ઉત્ક્રુષત્, જીવાત્ ઉચ્છ્વાસને । ઉચ્છ્વાસ લેવો. પહેલો ધાતુ ર્િ છે. દ્રુતિ, રમસતિ અસમનેન । સંગમના વિરહને કારણે (સંગમ ન થવાથી) ઉચ્છ્વાસ નાંખે છે. ધ્રુવળમ્, સનમ્ । એટલે રોમાંચ. વ્ ધુણ્ – ધાતુ સંબંધી જે અનિદ્ પ્રત્યય થયો છે, તે જ્યરેકિંન્નત્િ (૪-૩-૧૭) સૂત્રથી હિત્ થવાથી ગુણ થયો નથી. (૬) (૭) + - આ બધાં ‘વાક્યકરણીય' ધાતુઓ છે. વળી કેટલાંક ‘લૌકિક' પણ ધાતુઓ વાક્યકરણીય ધાતુઓમાં કહેલાં દેખાય છે. અને ગ્રંથભેદથી વાક્યકરણીય પણ ધાતુઓ લૌકિક ધાતુઓમાં કહેલાં દેખાય છે. આમ આ અમુક ધાતુઓ લૌકિક છે અને બીજા અમુક વાક્યકરણીય છે, એવો ૫૪૮ Page #597 -------------------------------------------------------------------------- ________________ ૪૧. વાક્યકરણીય તથા ધાતુપારાયણોક્ત ધાતુઓ... દેઢ વિવેક અને ઉક્ત બન્નેય સંજ્ઞાનો (નામોનો) અન્વર્થ એ સંપ્રદાય ( વૈયાકરણ પરંપરા) ના વિશેષ વેત્તાઓ/જ્ઞાતાઓ પાસેથી જાણવા - નિશ્ચિત કરવા યોગ્ય છે. ધાતુપારાયણોક્ત સૌગાદિથી ભિન્ન ધાતુઓ • • હવે સૌત્ર, લૌકિક અને વાક્યકરણીય ધાતુઓથી જુદાં જ જે ધાતુપારાયણમાં કહેલાં ત્તિ - મ કારાંત ધાતુઓ છે, તે કહેવાય છે. વધુને ! બાંધવું, જડવું. રઘુવતિ. ઉદા. તત્િ વયેતીવાલા: (વીજળી - જાણે કે દિશાઓને બાંધી દેતી હોય તેમ..) માસને ઉતરવરે (રત્નજડિત આસન ઉપર) આ મદ્રત ધાતું હોવાથી ત: (૪-૩-૮૨) થી થતાં આ લુકનો સ્થાનિવભાવ થવાથી (અર્થાત્ મ વિદ્યમાન છે - એમ માનવાથી) ક કારસ્વર ઉપાંત્યમાં ન હોવાથી બિન્ - પ્રત્યયનિમિત્તક કહેલ ઉપાંત્યસ્વરની વૃદ્ધિ થતી નથી. હું પ્રત્યય આવતાં વિરવત્ ! અહીં આ કારાંત હોવાથી ત: (૪-૩-૮૨) થી મ નો લુફ થયે સમાનલોપી ધાતુ થવાથી અસમાનતોડે સવઢયુનિ (૪-૧-૬૩) સૂત્રથી પૂર્વના સ્વરમાં સન્વભાવ (૬ કારાદેશરૂપ સન્વત્કાય) અને દીર્ઘ આદેશ ન થાય. (૧) મોનનું વેતેનો / બળવાન થવું, તેજસ્વી થવું. મોનયતિ | સન્ પ્રત્યય પર આવતાં (બોનિક એવા બનેલાં ધાતુના) સ્વાદ્ધિતીયઃ (૪-૧-૪) સૂત્રથી નિ નું દ્વિત થયે, મોનિયતિ | અદ્યતનીમાં ૩ પર છતાં (કોન્ + ળ + ૩ + ૬ –) મૌનિ ન્ ! રૂપ થાય. શંકા :- અત: (૪-૩-૮૨) સૂત્રથી થયેલાં મોગ ધાતુના અંત્ય મ ના લુકનો સ્થાનિવભાવ થવાથી એવા અંશના જ દ્વિત્વની પ્રાપ્તિ છે. તો પછી નિ એવા અંશનું દ્વિત્વ શાથી કર્યું? સમાધાન :- ૩: (૪-૩-૮૨) સૂત્રની ત. પ્ર. બ્રહવૃત્તિમાં “ fણ – પ્રત્યયના વિષયમાં - નો લુફ થાય”. એવી પણ વ્યાખ્યા કરેલી છે. તે વ્યાખ્યાનો આશ્રય કરવાથી મ ના લુફ રૂપી કાર્ય, અહીં, ળિ પ્રત્યયના વિષયમાં જ કરેલું હોવાથી, તે મ ના લુફ રૂપી કાર્ય પરનિમિત્તક નથી. અને વરસ્ય પરે ૦ (૭-૪-૧૧૦) પરિભાષા સૂત્રથી પરનિમિત્તક જ સ્વરાદેશના સ્થાનિવ૬ભાવનું વિધાન કરેલું હોવાથી, અહીં એ લુફનો સ્થાનિવર્ભાવ થશે નહીં. આથી બાકી રહેલાં નિ એવા અંશનું જ વિત્વ થાય છે. મા ભવાનગિનત્ - અહીં મોગ ધાતુ આ કારાંત હોયને નો લુફ થતાં સમાનલોપી ધાતુ થવાથી, દ્વિત્વની પહેલાં પ્રાપ્ત ૩૫ાજ્યથાસમાનતોf ૦ (૪-૨-૩૫) થી ઉપાંત્ય - સ્વરનો હૃસ્વાદેશ ન થયો. સન્ આવતાં મોનસ્ ! એટલે ૧,૩ વગેરે વિષમ સંખ્યા. ઉણાદિમાં મમ્ (૩. ૨૧૨) સૂત્રથી સન્ આવતાં મોગઃ | શબ્દ બને. (૨) રન્ પ્રત્યે ! સ્પષ્ટ કરવું, પ્રગટ કરવું. અતિ | સ ના લુફનો સ્થાનિવર્ભાવ થવાથી ગુણ ન થાય. (૩). [ બછાને ઢાંકવું આચ્છાદિત કરવું. તુછયતિ . (૪) | ' | સમારે - ભેગું કરવું. જયતિ અહીં મુદ્ર તિ ત – સ્મૃતિ મર્થન ! વગેરે રીતે ર વગેરે નામોથી ળિqદુનં નાનઃ કૃતિy (૩-૪-૪૫) સૂત્રથી ગિન્ પ્રત્યય આવતાં ૫૪૯ Page #598 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપાન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. - યતિ, તુચ્છતિ, ધતિ વગેરે રૂપોની સિદ્ધિ થતી હોવા છતાં ય, રજૂ વગેરે ધાતુઓનો આ કારાંત ધાતુઓમાં પાઠ - ઈષ્ટાર્થ જણાતો હોય (અર્થાત્ ઈષ્ટાર્થની પ્રતીતિ થતી હોય) તો fજન વિના પણ તેવા પ્રયોગની સિદ્ધિ થાય - એવા આશયથી કરેલો છે. જેમ કે, માઘકાવ્યમાં - પાસુદ્ધિશાં મુમતુછયસ્થિતોડદ્ર : I (પર્વતમાંથી ઉઠેલ ધૂળે દિશાઓના મુખને આચ્છાદિત કરી દીધું.) બીજું કે કારાંત હોવાથી આ ધાતુઓને અનેકસ્વરી ધાતુના કાર્યો પણ થાય. તે આ રીતે - વુદ્ધિ ગણનો પ્રત્યય અનિત્ય હોવાથી તેના અભાવમાં પણ અનેકસ્વરી ધાતુ હોવાથી નાન્ પૃપાથીયે યક્ વા (૩-૪-૯) સૂત્રથી યક્ પ્રત્યય ન થાય. શંકા :- આ શી રીતે બને? અર્થાત્ શત્ ના અભાવમાં આ કારાંત () ન હોવાથી આ ધાતુઓ અનેકસ્વરી કેમ કહેવાય ? અર્થાત્ ન જ કહેવાય. કારણ કે ગર્ ના સંયોગમાં જ પુરારિ ધાતુઓ અદ્રત બને છે - fબર્નાનિયો રવ પુરાવીનામસ્તિતા (૨૪૨) એવો ન્યાય તો છે ? સમાધાન :- સાચી વાત છે, ડુિ, ચીયા: વિષ્ટિપ્રાયા: (૩/૧૮) એ ન્યાયથી ઉગરનિયો છે એ ન્યાયનો અહીં આશ્રય કરાયો નથી. તથા અનેકસ્વરી હોવાથી ધાતોને સ્વીકાર્યું પોલાયા (૩-૪-૪૬) સૂત્રથી પરીક્ષાના સ્થાને બન્ આદેશ થયે - ચંવર ! એવું રૂપ સિદ્ધ થાય છે. અને (અનેકસ્વરી હોવાથી) ‘શીલ - ધર્મ - સાધુ વિશિષ્ટ કર્તા' અર્થમાં નિર્દેવિસ્તરવાવિનાશ વ્યાપાષાસૂયાને સ્વરા (૫-૨-૬૮) સૂત્રથી પ્રત્યય થતાં ટા: | વગેરે રૂપ થાય. વળી આવા પ્રકારના ધાતુઓના મ ના લુફનો બાધ કરીને, અનુપાંત્ય એવા નો ઉત્પલ' ના મતવાળા વૈયાકરણીવડે કરેલ “તો ઉત્તિ' એવા સૂત્રથી (ાં એમ) વૃદ્ધિ થયે, રીન્નીદ્દીવનૂચિસ્માતાં પુ (૪-૨-૨૧) સૂત્રથી પુ () આગમ થયે, યતિ | તુછી પતિ | %ાપતિ | એવા પણ રૂપો અન્ય વૈયાકરણો વડે ઈચ્છા ય છે. (૫) . »[ છે - છેદવું. પતિ ! સન પ્રત્યય આવતાં સ્વાદ્ધિતીયઃ (૪-૧-૪) થી ( + રૂદ્ + સન - કવિ સ્થિતિમાં) fપ નું દ્વિત થયે, ષષયિષતિ . રૂપ થાય.અદ્યતની ૩ પર આવતાં મૌષિષત્ ! રૂપ થાય. અહીં પૂર્વે (નિગત્ રૂપમાં) કહ્યા મુજબ વિષય - સપ્તમીની વ્યાખ્યાનો આશ્રય કરવાથી મ ના લુફનો દ્ધિત્વ કરવામાં સ્થાનિવર્ભાવ થયો નથી. મા ભવાનૂપષ - અહીં એ કારાંત ધાતુ હોવાથી નો લુફ થયે સમાનલોપી ધાતુ બનવાથી ધિત્વની પૂર્વમાં પ્રાપ્ત ૩૫7] ૦ (૪-૨-૩૫) થી હૃસ્વાદેશ ન થાય. (૬). વસન્ નિવાસે - નિવાસ કરવો. વસતિ સ કારાંત ધાતુ હોવાથી (ઉપાંત્યમાં માં ન હોવાથી તેની) વૃદ્ધિ ન થાય. અદ્યતની ૩ પ્રત્યય આવતાં, સર્વવત્ | અહીં વમ્ ના અંત્ય બ કાર રૂપ સમાનસ્વરનો લોપ થવાથી અસમાનતારે ૦ (૪-૧-૬૩) સૂત્રથી સન્વર્ભાવ અને પછી દીર્ઘ આદેશ ન થાય. (૭) આ પ્રમાણે આવા બીજા પણ અન્ન ધાતુઓ જાણવા. = ૫૫૦ Page #599 -------------------------------------------------------------------------- ________________ ૪/૧. પરપઠિત - મ કારાન્ત ધાતુઓ... શપિંa - હવે શુ, fપશુ, સુ, સુ, ત્રણું – આ અનુક્તાર્થ ધાતુઓ છે. (અર્થાત આનો કોઈ ચોક્કસ અર્થ નિર્ણત નથી.) આ તમામ ધાતુઓ ઉતિ હોવાથી વિત: વરીનોડા: (૪-૪-૯૮) સૂત્રથી ધાતુના સ્વરથી પર ર - આગમ થયે અને શિડનુસ્વર: (૧-૩-૪૦) થી ૧ નો અનુસ્વાર થયે, (૧) શતિ | (૨) fપત પિશ્યતે (૩) ગુંસતિ | (૪) ટૂંતિ | (૫) વંસતિ | વગેરે રૂપો થાય. આ ધાતુઓનો અને આવા અન્ય ધાતુઓનો અર્થ લક્ષ્યાનુસારે (શિષ્ટપ્રયોગનુસાર) નિર્ણત - નિશ્ચિત કરવા યોગ્ય છે. કહેવાનો ભાવ એ છે કે, તો તે એ ગુરઃ ગણના દંડક પાઠમાં પાઠ કરેલો હોવાથી “ભાસવું - દીપવું' અર્થમાં આ પાંચેય ધાતુઓ વુદ્ધિ ગણના છે. વળી “અન્ય અર્થમાં પણ આ ધાતુઓ છે' એમ ધાતુપારાયણમાં કહેલું છે. અને કોઈપણ અન્ય અર્થનો ક્યાંય પણ પ્રયોગ કરેલો જણાયો નથી. આથી અહીં “અનુક્તાર્થ છે” એમ અમે કહ્યું. | રવોપણ વ્યાસ ૧. પંરત્વ અવયવે / (તુવર - ગ. ૬) આ ધાતુનું પણ - ૪ પ્રત્યય પર છતાં કુવારિ ગણનો હોવાથી ન આગમ થથી - વિંશતિ / વગેરે રૂપ થાય. પરંતુ કમણિ પર છતાં તેનું પિયતે / રૂપ થાય છે. કારણ કે નો સનસ્થતિ : (૪-૨-૪૫) સૂત્રથી ન લોપ થાય છે. જ્યારે આ ધાતુ તિ હોવાથી મનુરિત: એમ જ લોપનો નિષેધ કરવાથી જ લોપ ન થાય. આથી આ ધાતુનું પંતે / રપ થાય. આ વાત જણાવવા જ ટીકામાં બે રૂપ આપેલાં છે. પરપકત વાતુઓ - ૨૩૨ ન્યાયાઈ મંજૂષા હવે જે ધાતુઓ હૈમધાતુપાઠમાં હોવા છતાંય અન્ય વૈયાકરણો વડે પોતાના ધાતુપાઠમાં અન્ય રીતે પઠિત છે, વળી જે ધાતુઓ તેઓ વડે અધિક પઠિત છે, તે તમામ ધાતુઓ કે જેની પરપઠિતરૂપે વિવક્ષા કરેલી છે, ( અર્થાત્ “પરપઠિત' તરીકે ઓળખાવેલ છે ) તે ધાતુઓ અહીં કહેવાય છે. તેમાં પહેલાં - - ૩૦ મત – મ કારાંત ધાતુઓ કહેવાય છે - વેળુ પક્ષને | ખાવું, ભક્ષણ કરવું. વેડથત સુપર છતાં એ કારાંત હોવાથી (ઉપાંત્યમાં સ્વર ન હોવાથી) ૩૫7) ૦ (૪-૨-૩૫) સૂત્રથી હ્રસ્વનો અભાવ થયે, વિવેત્ (૧) પામ્ વિષે | વેચવું, વેપાર કરવો. પગતિ | ગુદ્ધિ ગણનો સ્વાર્થિક ઉપાર્ પ્રત્યય લાગતાં ળિ પ્રત્યયાત ધાતુ હોવાથી યુવવૃવરામ (-૩-૨૮) સૂત્રથી અત્ પ્રત્યય લાગતાં, મ કારાંત ધાતુ હોવાથી (YU + fણ – પણ એમ) ળિ પર છતાં વૃદ્ધિ ન થવાથી, વિપ: - વિજય: I વેચવું. વ્યવહારસ્તુત્યો ! એ સ્વપઠિત પણ્ ધાતુથી "M પર આવતાં ગત્ પ્રત્યયની = ૫૫૧ Page #600 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. પ્રાપ્તિનો અભાવ હોવાથી ધક્ પર છતાં વિપાળ: । એવું રૂપ થાય. (૨) સ્વોપજ્ઞ ન્યાસ ૧. * હવે જે ધાતુઓ આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીના ધાતુપાઠમાં રહેલાં હોયને જ બીજાઓવડે અન્ય રીતે પાઠ કરેલાં છે, અને જે અન્યવડે અધિક પતિ ધાતુઓ છે - તે કેવી રીતે છે ? તેનું ઉદ્દ્ભાવન (પ્રાગટ્ય) કરાય છે. તે આ રીતે આ ધાતુ લેટન્ મક્ષપ્તે । એમ ધાતુપાઠમાં શ્રીહેમચંદ્રસૂરિજીવડે પઠિત છે. આના સ્થાને હેડગ્ - એમ દેવનંદી નામના વૈયાકરણ કહે છે. ૨. પાર્ કેટલાંક આ ધાતુનો અધિક પાઠ કરે છે. ૧. એડન્ ધાતુ - ન્યાયાર્થે મંજૂષા વિત્તત્ વને ! દેવું, દાન કરવું. વિત્તયતિ । વિત્તિત:। વિત્તયિત્વા । અવન્ત રૂપે વિધાન કરવાના સામર્થ્યથી ૬ નો અત: (૪-૩-૮૨) સૂત્રથી લુફ્નો અભાવ થયે, અનુપાંત્ય એવા પણ અ નો ‘અતો િિત' એ (અન્ય મતે વિહિત) સૂત્રથી વૃદ્ધિ થયે, આ કારાંત થવાથી પુ (૫) આગમ થયે, વિજ્ઞાપતિ । એવું પણ રૂપ અન્ય કેટલાંક માને છે. (૩) ત્ત, ત્ર, ત્ર્યમ્ શૈથિન્ગે । શિથિલ થવું. પિતિ । ત્તવૃત્તિ, અવતંત્ । વગેરે રૂપો તો (સ્વમતે) ôત્ છેને, તૈપ્ વેને - આ બે ધાતુના પણ સ્વાર્થિક નિ પ્રત્યય પર આવતાં થાય. (૪) = ર્તણ્ - દ્રંયતિ । પિતિ । વ્રિતમ્ । વગેરે. (૫) कत्थण् कत्थापयति । कत्थयति આ રૂપ તો સ્વમતે સ્થિ ઋાષાયામ્ । ધાતુનું પણ સ્વાર્થિક નિ પ્રત્યય આવતાં થઈ જાય. (૬) થિ શરણ્ વૌર્વત્યે । દુર્બળ થવું - અશક્ત થવું. થિયતિ । અશથિલ્ । અવન્ત હોવાથી બન્ને રૂપોમાં ક્રમશઃ પ્રાપ્ત વૃદ્ધિ અને સત્ત્વદ્ભાવ ન થાય. (૭) शरण् શતિ । અ કારાંત હોવાથી ઉપાંત્યમાં 5 કાર ન હોવાથી વૃદ્ધિ ન થાય. અદ્યતનીમાં ૬ પર આવતાં, અશશત્ । (૮) ોપજ્ઞ ન્યાસ ૩. વિત્તમ્ - વ્યયન્ વિત્તસમુર્ગે - ધન ખર્ચવું, એ ધાતુના સ્થાને વિત્ત એવો બીજા ધાતુ એમ અન્ય કહે છે. આ ધાતુનો વાન - એવો અર્થ, કવિકલ્પદ્રુમાદિ ગ્રંથમાં દેખાવાથી, અમે અહીં એ પ્રમાણે કહેલો છે. ૪, ૫, ૬ ઋત્ત, ૩, ત્ય । ત્રણ્ શૈથિલ્યે । આ સ્વપતિ ધાતુને સ્થાને જ બીજા તત્ કહે છે, ચન્દ્ર વૈયા. [ કહે છે અને દેવનંદી ઋત્ત્તત્ એવા ધાતુનો પાઠ કરે છે. * અહીંથી આગળ ન્યા. મં. ટીકાગત પરપઠિત ધાતુનો જે નંબર હશે તે જ નંબર સ્વોપજ્ઞન્યાસમાં પણ (સંદર્ભ જાણવા) આપેલો છે. - - પર - ધાતુ Page #601 -------------------------------------------------------------------------- ________________ ૪/૧, પરપઠિત - કારાન્ત ધાતુઓ... ૭. થ| - કથનું રૌર્વજો - આ ધાતુને જ ચીરિ ગણપાઠથી ર ના ત આદેશને નહીં સ્વીકારનાર કેટલાંક | ને જુદો કહે છે. ૮. ર| - શારખું એ ધાતુને અરડૂ એમ નંદી નામના વૈયા. કહે છે. ન્યાયાઈ મંષા છત્ સંવાળ - ઢાંકવું. આ અંતવાળો હોવાથી આ ની વૃદ્ધિ ન થાય. (કેમકે કાર ઉપાંત્યમાં નથી) (૯) શંકા - છત્ ધાતુનો પટ ગણમાં પાઠ હોવાથી (અન્ય મતે પણ પાઠ હોવો જોઇએ) fણ પર છતાં પીવ: ૦ (૪-૨-૨૪) સૂત્રથી હ્રસ્વ થયે, છતિ વગેરે રૂપોની સિદ્ધિ થઈ જ જાય. એટલે તે રૂપોની સિદ્ધિ માટે ધાતુઓની મધ્યે પાઠ કરવાની જરૂર નથી. તો પછી આ ધાતુનો ભક્ત ધાતુ મધ્યે પાઠ કરવાનું ફળ શું ? જો તમે એમ કહેશો કે, “પદ્ધ ગણના છ ધાતુથી પ્રયોજ્વવ્યાપાર (પ્રેરકકર્તા) અર્થની વિવક્ષા કરાય તો જ ન લાગે. જ્યારે આ કારાંત છત ધાતુ તો પુરઢિ ગણનો હોવાથી સ્વાર્થમાં પણ ન લાગે તો તે પણ ઉચિત નથી. કારણ કે દુ નિર્ણનમ્ - (આ દૂ વગેરે જે ધાતુઓ ધાતુપાઠમાં કહેલાં છે તે બહુલતાએ જાણવા.) આવા વચનથી સર્વ ધાતુઓથી સ્વાર્થમાં બિન્દ્ર પ્રત્યયની અનુજ્ઞા કરેલી છે. આમ છ ધાતુના મદ્રત ધાતુઓમાં પાઠ કરવાનું પ્રયોજન સ્વાર્થિક બિન્દુ પ્રત્યયની પ્રાપ્તિ રૂપ હોવું પણ ઘટતું નથી. સમાધાન :- ઊર્જન-બળવાન થવું-અર્થમાં જ છ ધાતુનો પર્યાદ્રિ ગણમાં સમાવેશ | ગણના થાય છે. આથી પઃિ ગણપાઠથી “ઊર્જન” અર્થમાં જ છતિ | વગેરે રૂપો થાય, અન્ય અર્થમાં નહીં. આમ ગત ધાતુઓમાં તેનો પાઠ કરવાથી, “સંવરણ = ઢાંકવું વગેરે અન્ય અર્થમાં પણ છતિ વગેરે રૂપની સિદ્ધિ થાય છે. એ કારાંતથી ભિન્ન એવો જે (વટાદિગણનો) છત્ ધાતુ છે, તેનું ઊર્જન - અર્થમાં છત ! રૂપ થાય, પણ અન્ય અર્થમાં તો છાવતિ છે એવું જ રૂપ થાય. આ પ્રમાણે અન્ય અર્થમાં પણ છતિ | વગેરેની સિદ્ધિ માટે મત ધાતુઓની વચ્ચે છે, ધાતુનો પાઠ સાર્થક છે. મન્ત મળે પાઠનું બીજું ફળ એ છે કે, છ ધાતુ ૩ કારાંત હોવાથી, છત્ ધાતુથી , અઘતની ૩ પ્રત્યય આવતાં (ત: (૪-૩-૮૨) થી ૫ નો લુફ થતાં) સમાનલીપી ધાતુ થયે, સન્વર્ભાવનો અભાવ થવાથી જીવત્ ! રૂપ સિદ્ધ થયું. નવા વ્યંજનાંત છત્ ધાતુનું તો, સમાન - લોપવાળો ન હોવાથી, સન્વભાવ થયે, વિછત ! રૂપ થાત. વેરો - પ્રેરણા કરવી. આ કારાંત ધાતુ હોવાથી (ઉપાંત્યમાં માં ન હોવાથી) સ્થિતિ (૪-૩-૫૦) સૂત્રથી વૃદ્ધિનો અભાવ થયે, નમતિ | રૂપ થાય. fખવેન્યાઝભ્યપદૃવન્ટેન: (૫-૩-૧૧૧) સૂત્રથી મન પર આવતાં વિત્તમના રૂપ થાય. (૧૦) | શ્રપ પર | મ કારાંત હોવાથી પૂર્વવત્ વૃદ્ધિનો અભાવ થતાં, થપથતિ | અદ્યતની ૩ - ૫૫૩ Page #602 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. આવતાં, સમાનલોપી હોયને સન્વભાવનો અભાવ થયે, મશશ્રપત્ ! વત પર છતાં નિપાતનથી કૃતં વિ: ક્ષીર વા ! (નિપાતનથી પ ધાતુનો શું આદેશ થયો.) (૧૧) વોનું ક્ષે | ફેંકવું. ગણોતિ | અઘ.માં રુ આવતાં, ઉપાંત્ય સ્વરના હૃસ્વાદેશનો અભાવ થયે, વણોત્ / (૧૨) સ્વોપણ વ્યાસ ૯ છે. આ મત્ત ધાતુ છે - એમ કેટલાંકનું માનવું છે. ૧૦. 7મro નામનુ ઝેરને આ સ્વપતિ ધાતુના સ્થાને નમણૂ છે – એમ સભ્યોનું માનવું છે. ૧૧. શ્રા[ ૦ આનો કેટલાંક અધિક પાઠ છે. ૧૨. gો [ 0 વોટનું ક્ષેત્તે આને બીજા ? કારાંત કહે છે. ન્યાયાઈ મંજૂષા તન, ધ્વન, વન, યમ, શક્કે I શબ્દ કરવો, અવાજ કરવો. આ ધાતુઓ અદ્રત હોયને અનેકસ્વરી હોવાથી (૧) “ભૂશ” અને “આભીણ્ય' અર્થમાં આનાથી હું ન થાય અને અનેકસ્વરી હોવાથી (૨) પરોક્ષાને ઠેકાણે લામ્ આદેશ થયે, તેનાર, ધ્વની, સ્વનીચર, રચનગ્નર | વગેરે રૂપો થાય. (૩) શીલાદિ – અર્થમાં નિહિવત્નશરવાવિનાશિવ્યાભાષાસૂયાને સ્વત્ (૫-૨-૬૮) થી ના આવતાં સ્વન, ચમ: વગેરે રૂપો પણ થાય. અને તન, ધ્વનીઃ | તનયતિ, તતનતું ! áનતિ, ધ્વનન્ ! વગેરે રૂપો પણ આ બે ધાતુવડે થાય, તેમ તનમ્ ને, પ્ટનમ્ શબ્દે ! આ બે સ્વપઠિત વૃત્તિ - ગણના દ્રિત સ્તન,ધ્વન ધાતુવડે પણ થાય. ન ધાતુનો અવતંસન' અર્થમાં જ પદ્િ ગણમાં પાઠ છે. આથી અન્ન ધાતુઓમાં પાઠ કરવાથી (પૂર્વે શંકા - સમાધાન વિષયમાં કહ્યું તે પ્રમાણે) અન્ય અર્થમાં પણ વનતિ | વગેરે રૂપો સિદ્ધ થાય છે. A. વળી અદ્યતની ૩ આવતાં, મસ્ત હોયને આ ધાતુના સમાન સ્વરનો લોપ થવાથી અસમાનનો સર્વત્ ૦ (૪-૧-૬૩) સૂત્રથી સન્વર્ભાવનો નિષેધ થયે, અસ્વત્ થાય. એમ નું સીમત્ | વગેરે રૂપ સિદ્ધ થાય છે. અનન્ત - મ કારાંતથી ભિન્ન સ્વનઃ - ધાતુનું તો સમાનલાપીપણું ન હોવાથી સન્વભાવ થયે, સર્વનન્ ! સિયમન્ ! વગેરે રૂપો પ્રાપ્ત થાય. રીમતિ | વગેરે રૂપો તો, (કન્ન ધાતુની જેમ) મત થી ભિન્ન વ્યંજનાંત ધાતુ હોવામાં પણ મોડમિમ: (૪-૨-૨૬) થી છૂસ્વાદેશ થયે થાય જ છે. (૧૩) (૧૪) (૧૫) (૧૬) પમ, દમ વૈવત્નત્રે | વિકલ થવું, કાયર થવું. આ બે ધાતુઓ પોપદેશ છે. આ ગ્રંથમાં છેલ્લા ન્યાયની ટીકામાં ૫૫, પ્રમ, પે, ર્વા, , , પુન્ય, પુર ઉત્તિ, પાત્ત્વિ, જુરિ, સિ, ક્રિ, પૃષ્ટિ, પૃષિ-આ પંદર (૧૫) ધાતુઓ દંત્ય કારાદિ હોવા છતાંય પોપદેશ છે અર્થાત પ કારવડે પઠિત છે. અને આથી : સોડદૃષ્ટિવષ્ય: (૨-૩-૯૮) થી ૫ નો સ થયે, સ એ (ઉક્ત નિયમથી) કૃત બનવાથી નાગાસ્થાવત્ પાન્ત: વૃતી ત: શાન્તરેડપિ (૨-૩-૧૫) સૂત્રથી = ૫૫૪ Page #603 -------------------------------------------------------------------------- ________________ ૪/૧, પરઠિત - અ કારાન્ત ધાતુઓ.... # નો ષ-આદેશ થવા રૂપ ફળ પ્રાપ્ત થાય છે. જેમ કે, અહીં પમ, ધૃમ ધાતુમાં fTM અને પછી સન્ પ્રત્યય પર આવતાં, સિષયિષતિ । તિયિતિ । એ પ્રમાણે નામી સ્વર પછી આવેલાં સ નો ષ થયો. હવે ,િ અદ્યતની ૬ પર છતાં અવન્ત-ધાતુ હોયને તેના અ કારરૂપ સમાનનો લોપ થવાથી સત્ત્વભાવનો અભાવ થયે, અસક્ષમત્, અંતસ્તમત્ । રૂપો થાય છે. અને અનેકસ્વરી હોવાથી આ બે ધાતુઓથી પણ ય ન થાય. અને પરોક્ષાનો મમ્ આદેશ થયે, સમાગ્રજાર, સ્તમાØાર । વગેરે થાય. (૩) શીલાદિ અર્થમાં નિર્જિસ ૦ (૫-૨-૬૮) સૂત્રથી આવતાં સમ:, સ્તમઃ । વગેરે રૂપો પણ થાય. (૧૭) (૧૮) સ્વોપજ્ઞ ન્યાસ ૧૩ થી ૧૮ સ્તન, ધ્વન, સ્વન, ચમ, જમ, જીમ આ છ - ધાતુઓ સ્વાતિ-પ્રથમગણમાં વ્યંજનાંત તરીકે જે કહેલાં છે, તે છએ ધાતુઓ ગન્ત-જ્ઞ કારાંત છે - એમ સભ્ય નામના વૈયા. કહે છે. પરામર્શ A. અમુક અર્થમાં ઘડ્િ ગણમાં પાઠ હોય તો પણ અવન્ત ધાતુ મધ્યે પાઠ કરવાથી અન્ય અર્થમાં પણ કવિ-ગણના ધાતુ જેવા રૂપો સિદ્ધ થાય છે. અવન્ત-ધાતુ હોવાથી અત: (૪-૩-૮૨) સૂત્રથી થતાં અ ના લુફ્નો સ્થાનિવદ્ભાવ થવાથી - તેની હાજરી માનવાથી, ઉપાંત્યમાં સ્વર ન હોવાથી ગુણ-વૃદ્ધિનો અભાવ થઈ જાય છે. જેમ કે, સુવણ્ - સુલત । ચણ્ પ્રતિયને 1 રચયતિ । અહીં અત: (૪-૩-૮૨) થી થયેલ ઞ નો લુફ્ એ સ્વરાદેશરૂપ કાર્ય હોયને, સ્વરસ્યો પ્રવિધી (૭-૪-૧૧૦) પરિભાષાસૂત્રથી સ્વરના આદેશનો પૂર્વવિધિમાં સ્થાનિવદ્ભાવ થવાથી ગુણ-વૃદ્ધિનો અભાવ થાય છે. તથા નિં પ્રત્યય, અદ્યતની પ્રત્યય આવતાં અરવત્, અમુસુત્ । અહીં અઁ નો લુફ્ થયે સમાનલોપી ધાતુ થવાથી અસમાનતાપે ૦ (૪-૧-૬૩) સૂત્રથી પૂર્વનો સવૃદ્ભાવ અને નોર્પીયો૰ (૪-૧-૬૪) સૂત્રથી દીર્ઘ આદેશ ન થાય. તથા અવન્ત ધાતુમાં મૈં ના લુફ્નો સ્થાનિવદ્ભાવ થવાથી ઉપાંત્યસ્વરનો उपांत्यस्यासमानलोपि ० (૪-૩-૩૫) સૂત્રથી હ્રસ્વાદેશ ન થાય. જેમ કે - સૂવત્ પશૂન્ય ૦ અનુભૂવત્ । બીજું કે અવન્ત રૂપે પાઠ કરવાથી ધાતુ અનેકસ્વરી થાય છે. તેથી (૧) યક્ પ્રત્યયનો નિષેધ (૨) પરોક્ષાનો આત્ આદેશ અને (૩) નિર્દિશ ૦ (૫-૨-૬૮) થી જ પ્રત્યયની પ્રાપ્તિ વગેરે કાર્યો પણ થાય છે. વળી અન્ય - ઉત્પલમતવાળા તથા દ્રમિલ વગેરે વૈયાકરણો તો ધાતુનો અવન્ત રૂપે પાઠ કરવાના સામર્થ્યથી અત: (૪-૩-૮૨) થી ૪ નો લુફ્ માનતા નથી. તેથી િિત (૫-૩-૫૦) સૂત્રથી વૃદ્ધિ થયે, પુ (૫) આગમ થયે, દુ:લગ્ दुःखापयति, अर्थणि उपयाचने અર્થાપતે । વગેરે રૂપો કહે છે. આ પ્રમાણે સર્વત્ર ધાતુનો અવન્ત રૂપે પાઠ કરવાનું ફળ યથાયોગ્ય વિચારવા યોગ્ય છે. ન્યાયાર્થે મંજૂષા - જૈનગ્રૂપ્સાયામ્। પ્રાપ્તિની ઈચ્છા લાલસા કરવી. જ્ઞાતિ । અદ્યતનીમાં - frફ્ ૫૫૫ Page #604 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. પ્રત્યય પર આવતાં સન્વભાવ ન થવાથી, અત્તતત્ ! નિ[ {ણાયામ્ ! એ સ્વપઠિત વૃદ્ધિ - 5 કારતથી ભિન્ન ધાતુ તો આત્મપદી હોવાથી તેના (ઉપાંત્ય ૩૫ ની વૃદ્ધિ થયે) નીલયતે | બનીનતત ! વગેરે રૂપો થાય. (૧૯) મનન્ ધારn | ધારી રાખવું. મસ્ત હોવાથી વૃદ્ધિનો અભાવ થયે, મતતિ | foપ્રત્યયાત એવા મન થી યુવf ૦ (૫-૩-૨૮) થી બન્ આવતાં પરમત: | (૨૦) વપુ, વપૂત, પત્યુત્ત, પપ્પન, વન્યૂનદ્ સ્તવનપવનયો: ! લણવું, શુદ્ધ કરવું. આ પાંચેય ધાતુઓ મધ્યમાં (પ કારરૂપ) ઓક્ય વ્યંજનવાળા છે. વજુતિ | વન્યૂયતિ | જૂિનતિ . પપૂતતિ | વભૂલથતિ ! ક્ષેત્રે નવુસધાન્ય વા ! (ક્ષત્રને – ખેતરના પાકને લણે છે. અથવા ભૂસાવાળા - અશુદ્ધ ધાન્યને શુદ્ધ કરે છે.) fણ, ૩ પ્રત્યય આવતાં યથાસંભવ સન્વર્ભાવનો અને ઉપાંત્યના સ્વાદેશનો અભાવ થયે, મવવન્યુતતું ! નવવધૂત્ અપભૂતત્ પપપૂત્ | અવમૂત્રત્ | (ર૧) (૨૨) (૨૩) (૨૪) (૨૫). #માલણ ઝીડીયામ્ ! ક્રીડા કરવી. માતતિ | fણ, ૩ પ્રત્યય થતાં, અસ્ત હોયને ઉપાંત્યના હૃસ્વત્વનો અભાવ થયે, વુમાનદ્ ! પૂર્વક આનાથી આવતાં, સુમાતઃ | (અંત્યંત કોમળ) (૨૬). પણ અનુપ વા ! આ ધાતુ ઉપસર્ગરહિત હોયને જ અન્ત છે. “વા' શબ્દથી વિકલ્પ મદ્રત છે. આ ધાતુ અહીં અનિર્દિષ્ટ - અર્થવાળો છે, છતાં કેટલાંકોએ આને ગતિ - અર્થવાળો માનેલો છે. અત-પક્ષે પતિ ! અનન્ત – પક્ષે પાશયતિ 1 કર. પક્ષે પપશન્ ! મન. પક્ષે ઉપપશત્ | વિકલ્પ ઉપાંત્ય મ ની વૃદ્ધિ અને સન્વભાવ વગેરે થાય છે. ' પ્રશ્ન :- ઉપસર્ગ-રહિત (અનુપસર્ગ) એવું વિશેષણ શા માટે કહ્યું ? જવાબ:- ઉપસર્ગ સહિત અન્ ધાતુનો પુરારિ ગણના અન્ત ધાતુ મળે પાઠ ઈષ્ટ નથી. માટે “અનુપસર્ગ' એમ કહ્યું. આથી ઉપસર્ગપૂર્વક હોય તો પ્રપરે ! પ્રપતિ | વગેરે રૂપો તો પૂર્વોક્ત ઉભયપદી સૌત્ર (ક્રમાંક-૬૯) ધાતુના છે. (તમાં ઉક્ત પશન્ ધાતુથી બન્ નો અભાવ થયેલો છે, એમ ન સમજવું.)(૨૭) સ્વોપણ વ્યાસ ૨૦. મન -- ધારને એ સ્વમતે ૧લાં ગણના આત્મપદી ધાતુનો કેટલાંકે રૂરિ ગણના પત્ત ધાતુઓમાં પાઠ કરેલો છે. ૨૧ થી ૨૫. પત્યુતળુ વગેરે પાંચ - સ્વમતે જૂતળું (ધાતુપાઠમાં જૂતળું છે) નવનવનો: આ ધાતુના સ્થાને જુદાં જુદાં વૈયાકરણોએ વન્યુતળુ વગેરેનો પાઠ કરેલો છે. ૨૬. માનદ્ - કુમારન્ ડાયા એ સ્વપતિ યુતિ ધાતુને જ કેટલાંક તાન કહે છે. ૨૭. પગન્ - Yષનું અનુસ - એ પ્રમાણે સ્વમતે જે ધાતુ પુરિ ગણમાં પઠિત છે, તેને જ તાલવ્ય-૪-અંતવાળો અને વિકલ્પ કારાંત તરીકે બીજા કહે છે. = ૫૫૬ Page #605 -------------------------------------------------------------------------- ________________ ૪/૧. પરપઠિત - કારાન્ત ધાતુઓ.... ન્યાયાઈ મંજૂષા શિન્ ાન્તી | દીપવું. આ કારાંત હોવાથી માં ની વૃદ્ધિનો અભાવ થયે - સાયતિ | શરીરમ્ | f-અંતવાળા શશ થી યુવf ૦ (૫-૩-૨૮) થી ૩ – આવતાં . (૨૮) કન્સનું વિમાનને | વિભાગ કરવો, જુદું કરવું. ચંયતિ | ચં: - એટલે લુચ્ચો. ચંશા યૂતિ મયૂરગૅસ : | (લુચ્ચો મોર) નિ, સન પ્રત્યય આવતાં, સ્વાદ્ધિતીયઃ (૪-૧-૪) થી fસ નું દ્વિત્વ થયે (વિ + અંસિ + સન, વિ + અંસિ સ્ + સન્ + શત્ + તિ-) વ્યસિયિષતિ | શિડનુસ્વાદ (૧-૩-૪૦) સૂત્રમાં અનુ એવો અધિકાર હોવાથી છેલ્લે અનુસ્વાર થતો હોવાથી ચમ્ ધાતુનું દ્ધિત્વ કરતી વખતે તે કારરૂપે જ રહે છે. આથી વનં સંયોઃિ (૪-૧-૫) સૂત્રથી ૨ કારની દ્વિરુક્તિ થતી નથી. એ પ્રમાણે ળિ, ૩ પ્રત્યય આવતાં વ્યસિસન્ ! થાય. અહીં શિફ્ટંડનુસ્વીર. (૧-૩-૪૦) થી જો પહેલાં જ નો અનુસ્વાર કરી દેવાય, તો અનુસ્વાર સહિત ઉસ નું (ઈન્સ નું) વરદ્ધિતીયઃ (૪-૧-૪) થી દ્વિત્વ થયે (અંસિન્સિ + ક્ + સન + શત્ + તિ સ્થિતિમાં) બપોરે શિર (૪-૧-૪૫) થી પૂર્વ - અનુસ્વારનો લુફ થયે, વ્યસિયપતિ, વ્યાલિષત્ | વગેરે અનિષ્ટ રૂપ થાત. માટે તે નો અનુસ્વાર છેલ્લે જ થાય. આ ધાતુ દ્રિત હોવાના સામર્થ્યથી ના લુફનો અભાવ થયે - તેની વૃદ્ધિ થયે - ૬ (૫) આગમ થયે, ચંસાપતિ | એવું પણ રૂપ (અન્ય મતે) થાય છે. (૨૯). | Tદને I Tદયતિ | રાજયતિ એવું પણ રૂપ થાય છે. (૩૦) અહીં મહત્ત ધાતુઓ સમાપ્ત થાય છે. સ્વોપણ વ્યાસ ૨૮. [ - આ ધાતુ અધિક છે. સૂર્યપ્રજ્ઞતિની ટીકામાં કહેલો છે. ૨૯ , અંશ[ સમાયતે – આ સ્વાઠિત ધાતુને ચંદ્ર વૈયા. દત્ત્વ - ૪ કારાંત કહે છે. “સમાધાત” શબ્દનો ‘વિભાજન' એવો અર્થ ધાતુપારાયણમાં કહેલો છે. આથી અહીં અમે સ્પષ્ટ પ્રતીતિ માટે ‘વિભાજન' અર્થ જ કહ્યો છે. ૩૦. ઢળુ - આ ધાતુનો કેટલાંક અધિક પાઠ કરે છે. પરપઠિત બનત્ત - ભ કારાંત સિવાયના ધાતુઓ : ન્યાયાઈ મંજૂષા પ્રથમ માં કારાંત ૨ ધાતુઓ :- પાંજ બનતુત્યો: | જન્મ લેવો, સ્તુતિ કરવી. આ હ્યાદ્રિ (દુ - આદિ) ગણના ધાતુ છે. હવઃ શિતિ (૪-૧-૧૨) સૂત્રથી દ્વિત્વ થયે, ગતિ | (૩૧) ૫૫૭ Page #606 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરીનુવાદ. માર્ મને | માપવું. માતે 1 વિવાદ્રિ - ગણનો ૨ પ્રત્યય ઉત્ હોવાથી ત્રેગ્નનેડપ (૪-૩-૯૭) સૂત્રથી હું આદેશ ન થાય. કેમ કે, તે સૂત્રમાં શિતિ એમ કહ્યું છે. જયારે અહીં શત્ પ્રત્યય પરમાં છે. તે મા ૦ (૨-૩-૭૯) થી નિ ઉપસર્ગના નો ન થયે, પ્રળિયતે | (૩૨) રૂ કારાંત ૪ ધાતુઓ :- વિ શાને | જાણવું. આ દ્વાદ્રિ - ગણનો છે. માટે હવ: તિ (૪-૧-૧૨) થી દ્વિત્વ થયે, વતિ | જાણે છે. (૩૩). fક્ષ, નિર્િ હિંયાયામ્ | હિંસા કરવી. ક્ષિતિ | ઉદાહરણ - પાનિ નો વુિં ક્ષતિ ઉપૂથી હિંસાયામ્ ! એ તનાદ્રિ - આઠમાં ગણના ધાતુનું તો, ૩ પ્રત્યય આવતાં ક્ષિતિ | રૂપ થાય. (૩૪) નિર્િ - નિરિતિ | સ્વાદ્રિ પાંચમા ગણનો છે. (૩૫) વિમ્ વયે ! એકઠું કરવું. ગુરદ્રિ - ગણમાં હોવા સાથે પદ્રિ ગણમાં પણ આનો પાઠ છે. આથી ધોવો તીર્ષતુ વા બળપૂરે (૪-૨-૨૪) થી હૃસ્વાદેશ થયે યતિ | રૂપ થાય. વિષ્ણુનોવા (૪-૨-૧૨) થી અંત્યનો મ - આદેશ બીજાઓને ઈષ્ટ નથી. ત્રિ પ્રત્યય અને નમ્ જેની પરમાં છે તેવો (ત્રિ, પમ્ - પરક) fણ પર છતાં વિકલ્પ દીર્ઘ થયે, વારિ, અયિ | વાર્થ વાર્ય | વયે વયમ્ | વુદ્રિ પર્ અનિત્ય હોવાથી તેના અભાવમાં, વતિ | વયેતે ! (T - અનુબંધવાળો હોવાથી ઉભયપદી છે.) પુદ્ધિ ગણ સિવાયના અને પર્યાદ્રિ - સિવાયના સ્વમતે સ્વાદ્રિ - પાંચમાં ગણના fધર્ વયને / ધાતુનાં તો વિનતિ | વિનુને | વગેરે રૂપો થાય. ft. પ્રત્યય થયે, વિ કોર્નવા (૪-૨-૧૨) સૂત્રથી વિકલ્પ ન થયે, વાપતિ, વાવૃત્તિ ! એમ બે રૂપ થાય. અને ખમ્ - પરક પ્રત્યય આવતાં, માપ, વારંવાપમ્ ! કયાય, વાર્યવાયમ્ ! થાય. (૩૬) દીર્ઘ છું કારાંત ૯ ધાતુઓ - સીધીવિ રવિનયો: ! દીપવું, ક્રીડા કરવી વગેરે. ગ.૨. લીધીતે | વિત પ્રત્યય આવતાં નિપાતનથી રતિઃ | કિરણ. (૩૭) હું વેવી િકનનવાજ્યસનવાપુ ! પ્રજન, શોભવું, ફેંકવું, ખાવું. પ્રજન - પ્રથમવાર ગર્ભધારણ કરવું. સન - ફેંકવું, અથવા બશન શબ્દ લઈએ તો - તૃપ્ત થવું. તે નૌઃ | ગાય પ્રથમવાર ગર્ભધારણ કરે છે - એમ અર્થ છે. (૩૮) વેવીવિ - પૂર્વની જેમ જ અર્થ - ઉદા. વગેરે સમજવું. વેવીતે | (૩૯). લઘુ હિંસાયામ્ ! હિંસા કરવી. ગ.૯. ક્ષીતિ ક્ષીતઃ, શીતવાન, ક્ષીતિઃ I fષત્ ધાતુ હોવાથી તોડઃ (૫-૩-૧૦) થી પ્રત્યય થયે, શિયા | આ રૂપ તો સ્વપઠિત fપણ દંતાયામ્ | ધાતુવડે પણ થાય છે. (૪) ડ્રીંમ્ વરn I વરવું, સ્વીકારવું. શું મળે I ભરણપોષણ કરવું. આ બે ધાતુઓ યાદ્રિ ૯માં ગણના અંતર્ગણ એવા વારિ - ગણના છે. વાસ્વ: (૪-૨-૧૦૫) સૂત્રથી પ્રસ્વ થયે, બ્રિતિ | = ૫૫૮ = Page #607 -------------------------------------------------------------------------- ________________ ૪/૧. પરપઠિત ધાતુઓ. fપ્રતિ | આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ આ બે ધાતુનો ક્ય - ગણમાં સ્વાતિ - સિવાયના ધાતુઓમાં પાઠ કરેલો છે. આથી આ બે ધાતુવડે ગ્રીતિ | શ્રીપતિ ! રૂપો થાય. (૪૧) (૪૨) ઊંશું બ્લેષણે | ભેટવું. આ ધાતુની ઉપાંત્યમાં ઓક્ય - વર્ણ (૫) છે. અને ૯માં ગણના અંતર્ગણ સ્વાદ્રિ અને સ્વાદ્રિ નો છે. વઃિ ગણનો હોવાથી હ્રસ્વ થયે, ઉત્પતિ | ત્વઃિ ગણનો હોવાથી ત્વરેષાં તો નોડy: (૪-૨-૬૮) સૂત્રથી વક્ત, વક્તવતું અને વિક્ત પ્રત્યયોના ત નો ને આદેશ થયે, પીન: નવીન , પીનિક / અનુસ્વાર-ફત વાળો હોવાથી ટૂ નો નિષેધ થયે, શ્વેતા, સ્વૈતુન્ ! (૪૩) વન્ ગતી ! જવું. આ ધાતુ યાદિ ૯માં ગણમાં ધ્વઃિ - સ્વાદ્રિ સિવાયના ધાતુઓમાં પઠિત છે. તેથી હૃસ્વાદેશનો અભાવ થયે = સ્ત્રીનાંતિ | સ્વાદ્રિ ન હોવાથી ત વગેરેના ત ના તે આદેશનો અભાવ થયે, વીત:, સ્વીતવાન ! સ્વીતિઃ | વારિ, સ્વાદ્રિ ગણમધ્યે પતિ હોવામાં તો આ ધાતુના નિતિ . વગેરે અને સ્ત્રીન, વીનવાન, સ્વીનિઃા વગેરે રૂપો થાય. (સ્વમતે સ્વાતિ, વદિ ગણનો છે) (૪૪). ઝીમ્ વયોહાની | ઘરડા થવું. નંદીના મતે આ ધાતુ દસમાં ગણના યુગાદ્રિ અંતર્ગણનો છે. યુઝાવેર્નવા (૩-૪-૧૮) સૂત્રથી વિકલ્પ ઉદ્ થયે, પ્રાયતિ યતિ | પૃન્ એ સ્વપઠિત ધાતુનું તો નીતિ નરતિ | રૂપ થાય. (૪૫). - ૩ કારાંત બે ધાતુઓ :-રવુંર્ ગતી ! જવું. વૃવતે . વૃgવે I અનુસ્વારેતુ હોવાથી વાતા, રણોતુન્ ! (૪૬). ધું વપૂને કંપવું. ધનતે, ધોતિ ઉદા. પાન્તર વ તુનોતિ ધુનોતિ પક્ષૌ I અનુસ્વારેત હોવાથી ધોતા, ધોતુન્ ! વત આવતાં વિધુત: મારાંધનિ વિધિવધુતા ત્યાઃ અન્ય કૃત્યો ત્યાગી દઈને જે જનો તારી વિધિપૂર્વક આરાધના કરે છે... (તે મનુષ્યો જ ધન્ય છે...) ધૂમ્ વિષ્ણુને ! આ દીર્ઘ ક કારાંત સ્વાઠિત ધાતુનું તો ધૂનોતિ | વગેરે રૂપ થાય. ધૂવિત: (૪-૪-૩૮) સૂત્રથી વેટૂ થયે, ધોતા, પવિતા ! (મૂળ પુસ્તકમાં ધૌતા રૂપ અશુદ્ધ જણાય છે.) અને # પ્રત્યય આવતાં વિધૂતઃ | વગેરે થાય. (૪૭). દિર્ઘ 5 કારાંત ત્રણ ધાતુઓ - , તન્ પુરીષો મળત્યાગ કરવો. અહીં પાઠને અંતે ૨ અનુબંધ હોવા છતાંય, જૂ ધાતુ વાઃિ - ૧ લાં ગણનો સમજવો. અને બીજો ધાતુ તુદ્રાદ્રિ ગ.૬ નો જાણવો. કારણ કે આ અર્થનું જ્ઞાપન કરવા માટે જ નો પ્રયોગ કરેલો છે. આથી જ બીજે ઠેકાણે ક્યાંય પણ ૨ નો પ્રયોગ નથી. અને તે ઠેકાણે સર્વત્ર અનેક ધાતુના પ્રાંતે રહેલાં # વગેરે અનુબંધવડે તે સર્વ (સહપઠિત) ધાતુઓ મારિ વગેરે ગણમાં આશ્રિત છે, એમ જાણવું. ઉદા. વતિ | અનુસ્વોરતુ હોવાથી રૂ નો અભાવ થયે, અઘ.માં ચીકીત્ I મૂવી | શત્રે - એ સ્વતંતે ગ.૧. આત્મપદી ધાતુના તો નવતે | વગેરે રૂપો થાય છે. ધુદ્દસ્વાધુનિટતથોઃ (૪-૩-૭૦) થી અદ્યતનીમાં સિન્ – લુફ થયે, ચબુત | જીવી પર આવતાં, પુત્વા ગોતા, જોતુ, = ૫૫૯ Page #608 -------------------------------------------------------------------------- ________________ ગોતવ્યમ્ । વગેરે રૂપો તો બેય ધાતુઓથી થાય. (૪૮) गूत् આ ધાતુ તુદ્ધિ નો અંતર્ગણ યવિ નો છે. તેથી અદ્યતની સિદ્ પ્રત્યય ટારેઉિદતત્િ (૪-૩-૧૭) સૂત્રથી ત્િ થવાથી વૃદ્ધિનો અભાવ થયે, ર્ થયા પછી ત્ આગમ થયે, રૂટ કૃતિ (૪-૩-૭૧) સૂત્રથી સિદ્ નો લુફ્ થયે (તન્નિમિત્તક ટ્ નો લુફ્ થયે) ધારિવ′′વર્ણ (૨-૧-૧૦) થી ૪ નો વ્ થયે - મુવીત્ । તૃપ્ વગેરે પ્રત્યય આવતાં પણ સ્િ થવાને કારણે જ ગુણાભાવ થયે, સુવિતા, શુવિતુમ્, સુવિતવ્યમ્ । રૂપ થાય. ત્િ પ્રત્યયો પર આવતાં વત્ (૪-૪-૫૮) થી રૂર્ નો નિષેધ થયે, તુ । વગેરે થાય. શુંત્ પુરીજોત્સવૈં । એ સ્વપઠિત જ્યંતિ ગણના ધાતુનું તો અનુસ્વારેત્ હોવાથી રૂર્ નો નિષેધ થયે, ચક્ષુષત્ । વગેરે રૂપ થાય. તૃપ્ વગેરે પ્રત્યય આવતાં, શુતા, પુતુમ્, મુતવ્યમ્ અને પુત્વા । રૂપો થાય. (૪૯) ચૂંટ્ હિંસાયામ્। હિંસા કરવી. જૂનોતિ । ટુટ્યુંર્ ૩પતાપે । એ સ્વપઠિત ધાતુનું તો ચુનોતિ । રૂપ થાય. (૫૦) - ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. સ્વોપજ્ઞ ન્યાસ ૩૧, ૩૨, ગાળ, માંર્ - નાં ધાતુ તિ ધાતુ મધ્યે અને માર્ંને વાર્િ ગ. ૪. માં કેટલાંક ૩૩, ૩૪. િ આ ધાતુને જ્ઞાતિ ગણમાં અને Âટ્ - આ ધાતુને સ્વાતિ પાંચમા ગણમાં કેટલાંક અધિક કહે છે. ૩૫, ૩૬. નિટ્િ - નિદ્િ ધાતુને સ્વાતિ ગણમાં અને બ્િ ધાતુને વ્રુત્િ ૧૦માં ગણમાં અને પતિ ગણમાં પણ કેટલાંક અધિક જ કહે છે. અધિક પાઠ કરે છે. - તથા ૩૭, ૩૮, ૩૯. રીથી,િ ૐ, વેવીજિ આ ધાતુનો પણ કેટલાંક અધિક પાઠ કરે છે. ૪૧. ૪૨. ન્રી, શ્રીંગ્ - અન્યમતે આ બે પ્લાસ્િ ગણના છે. સૂરિજી વડે તો આ બે ધાતુ ક્યાર્િ ગણમાં ઝપ્વાતિ તરીકે પતિ છે. ૪૩. પીંગ્ - આને કેટલાંક અધિક કહે છે. ૪૪. ી - સ્વમતે સૂરિજી વડે ી ાર્િ ગણમાં પઠિત છે. ૪૫. દ્વીક્ - સ્વમતે યુતિ ગણ. મધ્યે રહેલાં નળ્ વયોહાનો । ધાતુના સ્થાને પ્રાપ્ય એ પ્રમાણે નંદી નામના વૈયા. કહે છે. ૪૬. હ્યુ સ્વમતે ર્ વગેરે ધાતુઓ જેમ ‘ગતિ' અર્થમાં પતિ છે, તેની જેમ વુક્ નો પણ ‘ગતિ' અર્થમાં કેટલાંક પાઠ કરે છે. - ૪૮. ′′ - શુદ્ રાત્રે । આ ધાતુને જ બીજા દીર્ઘ ૐ કારાંત અને સેટ્ કહે છે. ૪૯. ત્ રાત્રિ - ગણમાં રહેલ ઝુંત્ - પુરીપોત્સર્ગે એ ધાતુને અન્ય વૈયા. દીર્ઘ ૐ કારાંત અને સેટ્ માને છે. આ ધાતુનો કેટલાંક સ્વાતિ પાંચમાં ગણમાં અધિક પાઠ કરે છે. ૫૦. દ્ ન્યાયાર્થે મંજૂષા ૠ કારાંત ૮ ધાતુઓ :- નું મિમવે । અભિભવ કરવો, પરાસ્ત કરવું. યમી નતિ માં િ। સાધુ કર્મોને ખલાસ કરે છે. અનુસ્વોરત્ ધાતુ હોવાથી રૂર્ ન થાય - ખાં, નર્તુમ્ । ૫૦ Page #609 -------------------------------------------------------------------------- ________________ ૪/૧. પરપઠિત ધાતુઓ... ‘શીલ' અર્થમાં વય:#શીત્તે (૫-૨-૨૪) સૂત્રથી શાન (માન) પ્રત્યય લાગતાં, ગરમાળો નામ fશ્ચત્ ! તસ્થાપત્ય વૃદ્ધ - અર્થમાં જયિંમ્ (૬-૧-૪૨) થી યમ્ લાગતાં નામ: | જરમાણનો સંતાન. (૫૧) | પૃષ ક્ષરપર્વ: | ફરવું, દીપવું. સૃ અતી | દ વિસ્તારે | - આ ત્રણેય ધાતુઓ દ્વાદ્ધિ ગણના છે. આથી હવ: શિતિ (૪-૧-૧૨) સૂત્રથી દ્વિત થયે, પૃ - નધર્તિ | પૃ - સર્ત | હું - નર્ત (૫૨) (૫૩) (૫૪) વૃંદ્ર પ્રીતિપાતનો: ! પ્રીતિ કરવી, પાલન કરવું. (રિત્ હોવાથી સ્વાદ્રિ પાંચમાં ગણનો છે.) આ ધાતુ ઉપાંત્યમાં ઓય (૫) વ્યંજનવાળો છે. કૃતિ ! પરોક્ષામાં - પપ્પાર / અનુસ્વારે... હોવાથી અનિદ્ - અર્તા, પર્તમ ! (૫૫) ૐ શું હિંસીયામ્ ! હિંસા કરવી. 28ોતિ | ત્રણૂ તૌ I એ તના િ ગ.૮.સ્વપઠિત ધાતુનું તો ગુણ થયે - અર્જુને | મતિ | વગેરે રૂપ થાય. (૧૬) 'શું - ૯ માં ચારિ ગણના સ્વાદ્રિ અંતર્ગણનો છે. ઋત્વાકાં તો નોડy: (૪-૨-૬૮) સૂત્રથી ત વગેરેના ત નો ન થયે, , વાન, વૃળિઃ | સ્વમતે શું – (દીર્ઘ ૐ કારાંત) ધાતુનું વીf:, કીfવાન, કીfm: ! રૂપ થાય. પતિ . વગેરે રૂપો તો સ્વમતે કહેલાં હું ધાતુનાં પણ થાય. અર્થાત બનેયના થાય. (૫૭). વૃ[ વાગે | વરવું, પસંદ કરવું. આ પણ ૯ માં ગણના સ્વાદ્રિ અંતર્ગણનો ધાતુ છે. ઋત્વા:૦ (૪-૨-૬૮) સૂત્રથી વત વગેરે પ્રત્યયના 7 નો ને આદેશ થયે, વૃળ, વૃજવાન | વૃળિઃ | પૃ{ એ સ્વપઠિત ધાતુનું તો ગષ્ટચાતુર્ (૪-૪-૧૧૭) સૂત્રથી 2 નો ર્ થયે, સ્વામિન: (૨-૧-૬૩) થી દીર્ઘ થયે - વૂડ, વૂવાન, વૂળઃ | રૂપો થાય. વૃતિ | વગેરે રૂપોનો સ્વપઠિત કૃણ – એ દીર્ઘ - 2 કારાંત ધાતુથી પણ થાય. અર્થાત્ બેયના થાય. (૫૮) દીર્ઘ ૐ કારાંત ૩ ધાતુઓ :- પક્ષીત્યો: I ભક્ષણ કરવું, જવું. વતન પ્રત્યય આવતાં વીf I (વીfમ્ I) ગવારિ વા માવી ત: આ ધાતુનો વક્ત, વતુ પ્રત્યય પર છતાં જ પ્રયોગ થાય છે, અન્ય પ્રત્યય પર છતાં પ્રયોગ થતો નથી. (૫૯) પૃ પતનપૂરો | પાલન કરવું, પોષવું, પુરું કરવું. આ ધાતુ સૂરિ ગણનો છે. તમ્ પ્રત્યય પર છતાં દવ: શિતિ (૪-૧-૧૨) સૂત્રથી, દ્વિત્વ થયે પૂર્વના સ્વરનો પમૃમારા મિ: (૪-૧-૫૮) સૂત્રથી રૂ થયે, બોચા, (૪-૪-૧૧૭) થી 2 નો ૩૬ થયે (fજ પુન્ + તસ્ –) ઉપપૂર્વઃ | Mતિ પ્રત્યય આવતાં પિપુરત સપ્તમી - વચાત્ પ્રત્યય થતાં – પિપૂર્યાત્ I fપર્તિ - રૂપ તો સ્વપઠિત પૃ ધાતુનું પણ થાય. (૬૦) વૃત્ પ / ભય પામવો. વિવાદ્રિ ગ.૪. આત્માનપદી છે. આ ધાતુથી કરિપ્રયોગમાં રીતે, I રૂપ સિદ્ધ થાય છે. ૧. કર્મકર્તરિ પ્રયોગ, ૨. ભાવે પ્રયોગ અને ૩. કર્મણિ પ્રયોગમાં રીત ! એવું રૂપ તો | એ સ્વપઠિત સ્વાદ્રિ પરમૈપદી ધાતુવડે પણ થાય જ. (૬૧) = પ૬૧ = = Page #610 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. સ્વોપજ્ઞ ન્યાસ ૫૧. ખ઼ - િશિવે । એ સ્વપઠિત ધાતુને કેટલાંક ૠ કારાંત કહે છે. - ૫૨. ૫૩. ૧૪. રૃ, રૃ, હૈં ૫૫. ટ્ - સ્થૂટ્ પાનને 7 આ ધાતુને કેટલાંક ઉપાંત્યમાં પ કારવાળો કહે છે. ૫૬. ૠત્ - આને स्वादि ગણમાં કેટલાંકે વધારે કહેલો છે. ૫૭. શ્ - શ્ હિંસાયામ્ - આ સ્વપતિ ધાતુ જ હ્રસ્વ ૠ કારાંત છે - એમ બીજા માને છે. ૫૮. [ સ્વપઠિત રૃશ્ વર” । ધાતુને ઠેકાણે નંદી વૈયા. હ્રસ્વાન્ત ધાતુ કહે છે. - - આ ત્રણ ધાતુનો દ્વારિ ગણમાં કેટલાંક વધારે પાઠ કરે છે. - ૫૯. ૐ - આ ક્રૂર્ ધાતુ સાથે સમાન અર્થવાળો બીજો જ કોઈ ધાતુ છે અને તેને વત, હવ પ્રત્યયના વિષયવાળો કેટલાંક માને છે. આ પ્રમાણે વાવમૂર્ચ્છમ૬:૦ (૪-૨-૬૯) સૂત્રની ટીકામાં કહેલો હોવાથી વ ધાતુ ભક્ષણ-ગતિ-અર્થમાં છે, એમ અહીં કહ્યું. ઘ ્ ધાતુ પણ આ બે (મક્ષળો:) અર્થમાં જ ધાતુપાઠમાં કહેલો છે. તથા આ ધાતુ છૅ, તવતુ-વિષયવાળો છે - એમ કહેવાથી ઔળ - એ પ્રમાણે TM પ્રત્યયાંત ઉદા.જ દર્શાવ્યું છે. (આ વિધાનથી એમ જણાય છે કે, પુસ્તકમાં છપાયેલ ન્યા. મં. ટીકામાં પીઈ । એવું ઉદા. બરોબર નથી. તેને બદલે ીર્નમ્ । એવું ઔત્સર્ગિક નપું. - લિંગવાળું ઉદા. હોવું ઘટે છે.) ૬૦. પૂજ્ પૂછું એ સ્વપઠિત ગાર્િ ગણના ધાતુને જ કેટલાંક દીર્ઘ સ્ક્રૂ કારાંત અને સેટ્ કહે છે. ૬૧. પૃર્ - હૈં વે આ સ્વપઠિત સ્વાત્તિ ધાતુ જ કેટલાંક વડે વિવા-િગણમાં પઠિત છે. ન્યાયાર્થ મંજૂષા ઓ કારાંત ધાતુ - બ્લોક્ ૩પનયનનિયમવ્રતાવેશેg । ૩૫નયનં - મૌîીવન્ધ : - જનોઈ દેવાનો સંસ્કાર - વિધિ, નિયમ / પ્રતિજ્ઞા કરવી, વ્રતાદેશ સંસ્કારાદેશ કરવો. ત આવતાં ગીત: -। ખાવ્યધ: વિદ્યુતિ (૪-૧-૮૧) થી સ્વરસહિત ય નું વૃત્ થયું છે. તથા વ્યગ્નનાન્તસ્થાઽતોડબાધ્ય (૪-૨-૮૧) સૂત્રથી પ્રાપ્ત TM ના ત નો 7 આદેશ બીજાઓ ઈચ્છતાં ન હોવાથી થયો નથી. વળી ધાતુ સેટ્ છે, છતાંય ‘આગમો અનિત્ય હોવાથી' ર્ આગમ થયો નથી. (૬૨) - TM કારાંત ૫ ધાતુઓ – વ ‰‰નીવને । દુઃખથી જીવવું. ક્રૂતિ । આત્ પૂર્વક વ થી હિ પ્રત્યય આવતાં આ । (અત: પ્રત્યયાત્તુ (૪-૨-૮૫) થી હ્દિ નો લુપ્) આવ । એ પ્રમાણે ત્યાઘન્ત-પ્રતિરૂપક (તુલ્યરૂપવાળો) અવ્યય પણ છે. (૬૩) તિ, વૃિ, પેડ્ ગૌ । જવું. તેતે। અદ્યતનીમાં ,િ ૫ર આવતાં ૠ - અનુબંધવાળો ધાતુ હોવાથી પાત્ત્વાક્ષમાનોપિશાવૃત્તિો કે (૪-૨-૧૫) થી હ્રસ્વનો નિષેધ થયે, અતિતેતે । (૬૪) = લૢિ -અàિત્ । શ્રૃત્િ નહિ એવા તિ, ટિ ધાતુના તો, ઉપાંત્ય હ્રસ્વ થયે, અતીતિત, મીટિત્ । વગેરે રૂપ થાય. તેતે, ટેતે । વગેરે રૂપો તો ઋવિત્ કે અતૃત્િ એવા ૫૬૨ Page #611 -------------------------------------------------------------------------- ________________ ૪/૧. પરપઠિત ધાતુઓ.... ધાતુના સમાન જ થાય છે. (૬૫) મેક્। અસિવેત્ । અહીં વેવ્ઝ ધાતુ ષોપદેશ હોવાથી : સ:૦ (૨-૩-૯૮) સૂત્રથી ૧ નો સ થયે કૃત સ કાર હોવાથી નામ્યન્તસ્થાવર્ત્તત્॰ (૨-૩-૧૫) થી ૪ ત્વ થયું છે. આ પ્રમાણે ળિ, સત્ પ્રત્યય થતાં સિત્તેયિવૃત્તિ । રૂપ થાય. કેવળ = મૂળ ધાતુના તો સ નો ૫ આદેશવાળો સન્ પ્રત્યય આવતાં ખ્રિસ્તોરવાસ્વસ્વિક્ષ: નિ (૨-૩-૩૭) થી નિયમ કરેલો હોવાથી સ નો ૪ આદેશ ન થાય. સિસેષિતિ । આ ધાતુ (સ્વમતે) ષોપદેશ ન હોવામાં તો સ એ કૃત ન હોવાથી જ ત્વની પ્રાપ્તિ જ નથી. અસિસેત્ । fળ, સત્ પ્રત્યય આવતાં સિસેયિતિ । એવા જ રૂપો થાય. સેતે, રૂપ તો - ષોપદેશ હોય કે ન હોય - બેય રીતે થાય. (૬૬) વિશ્ વ્યથને । વ્યથા-પીડા કરવી. નિયતિ । ઉણાદિમાં અદ્ પ્રત્યય લાગતાં વિશળ: । અસ્ પ્રત્યય આવતાં વિક્રમ્સ: વક્ષોઃ । જવનો લોટ. (૬૭) - ૩ કારાંત ૩ ધાતુઓ વઘુ તૌ । જવું. ૩ અનુબંધવાળો (વ્રુત્િ) ધાતુ હોવાથી 7 આગમ થયે, પતિ । ત્િ પ્રત્યય આવતાં 7 ના લુફ્નો અભાવ થયે, પતે । વિક્તઃ । વલા । અહીં તૈયે ગુોર્બઞનાત્ (૫-૩-૧૦૬) સૂત્રથી ૪ પ્રત્યય થયો છે. (૬૮) રવવુ હસને / હસવું. ઘતિ । નિવ્રુત: । જીવા / ૦ (૫-૩-૧૦૬) થી ૬ પ્રત્યય થયો. (૬૯) તેમાં પાઠના બળથી ગિત, ત્િ જેમ કે, જ્ડ + ડ: / ધાતુઓમાં) દર્શાવી નથી. કેમ કે, નિવત્ અક્ષરવિન્યાસે । લખવું. આ તુવિ ગ.૬.ના વૅવિ અંતર્ગણનો ધાતુ છે. તેથી તૃપ્ વગેરે પ્રત્યયો હિત્ થવાથી, તે પર આવતાં ગુણનો અભાવ થયે, તિવિતા, નિષિતુમ, નિલનીયમ્। (સ્વમતે) જ્યર્િ ગણ સિવાયના આ ધાતુનું તો તેવિતા, તેવિતુમ, તેવનીયમ્ । વગેરે રૂપો થાય. ત્તિવૃત્તિ । વગેરે રૂપ તો વૅલિ-અવત્તિ બેય રીતે થાય. (અર્થાત્ તુ ગ.૬.નો શ પ્રત્યય કિર્તી હોવાથી અવિ હોવામાં પણ ગુણ ન થાય.) (૭૦) કેટલાંક ડ, ર, તા આ ત્રણ ધાતુઓનો પણ વૈવિ ગણમાં પાઠ કરે છે. અને પ્રત્યય આવતાં તે ધાતુઓના સ્વરની વૃદ્ધિનો નિષેધ કહે છે. / તજ : । વગેરે. પણ આ વાત અમે અહીં (પરપઠિત અર્ પ્રત્યય લાવીને ૐ । એવું રૂપ બનાવીને સ્વાર્થમાં પ્ પ્રત્યય લાવવાથી : । વગેરે રૂપો સિદ્ધ થઈ જ જાય છે. h{ ઇ કારાંત ૫ ધાતુઓ । ધન્ય દસને । યવૃત્તિ । કષિત:। ઘષા । અહીં :૦ (૫-૩-૧૦૬) થી ૪ પ્રત્યય થયો છે. (૭૧) ૫, સજ્જ, તિષ, વષષટ્ હિંસાયામ્ । હિંસા કરવી. આ સ્વાદ્િ પાંચમાં ગણના છે. ખોતિ । પક્ પ્રત્યય પર આવતાં વાથઃ । નિવાષઃ । ગ્રીષ્મ ઋતુ.(૭૨) સષદ્ - fળ, સન્ પર આવતાં, અષોપદેશ - ધાતુ હોવાથી કૃત સ કાર ન હોવાથી ષત્વનો અભાવ થયે, સિસાવિતિ । તે પ્રમાણે ,િ ૩ ૫૨ છતાં અભિષત્ । વગેરે થાય. ષોપદેશ પક્ષે (સ્વમતે) સિષાયયિતિ । બક્ષીષત્ વગેરે થાય. સપ્નોતિ । રૂપો તો ષોપદેશ-અષોપદેશ ઉભય ૫૬૩ - Page #612 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ધાતુવડે થાય. (૭૩) વિધિ - તિખોતિ | તિજોય ! (૭૪) વષય - વષોતિ | અનેકસ્વરી હોવાથી પરીક્ષામાં મામ્ આદેશ થયે, વષયવૂવાર | (૭૫) સ્વોપણ વ્યાસ ૬૨. ચો- fક્ષ કણ્વોપનયનાતો એવા (સળંગ) વૃદ્ધપાઠને કેટલાંક જુદો પાડે છે અને ૩ કારનો અધિક પાઠ કરે છે. તેઓના મતે સૌfક્ષ કૌટ્ટ - એ એક ધાતુ થાય છે અને જો ૩૬નયનાની - એ બીજો ધાતુ છે. અને તથા ચીફ એ પ્રમાણે ૩ કાર તો ધાતુ આત્મપદીનું જ્ઞાપન કરવા માટે મૂકેલો છે. # ૬૩. – તy #નવને ધાતુના ઠેકાણે અન્ય વૈયાકરણો # કહે છે. ૬૪. ૬૫. તિ દિકુ - જે તિ અને દિ ધાતુઓ શ્વાતિ - ગણના આત્માનપદી છે, તે બે 8 - અનુબંધવાળો છે - એમ બીજા કહે છે. ૬૬. ફે- સે એ સ્વાઠિત ધાતુને જ કેટલાંક કોપદેશ કહે છે. ૬૭ શિક્ષણ - સુક્ષનું ચૂથને એ ધાતુના સ્થાને વિક્ર એ પ્રમાણે કૌશિક કહે છે. ૬૮, ૪રવું સ્વમતે કરવું તો / ધાતુને જ કેટલાંકો ઈતિ કહે છે. ૬૯. ઉલ્મg - સ્વાઠિત #q હસને ધાતુને જ કેટલાંક વિતીય વર્ણાદિ - ૩ કારાદિ કહે છે. ૭૦. ત્રિવત્ - આ ધાતુનો કેટલાંકોએ રિ ગણવાળા તરીકે પાઠ કરેલો છે. ૭૧. ૫ - હસને ધાતુને જ કેટલાંક ૫ કારાદિ કહે છે. ૭૦ થી ૭૫. ર વગેરે - , તિષ અને રક્ષણ ધાતુઓનો સ્વારિ - પાંચમાં ગણમાં બીજાઓએ અધિક જ પાઠ કરેલો છે. અને સંય - પર્ હિંસાવાન્ આ સ્વાઠિત ધાતુને જ કેટલાંકો અષપદેશ કહે છે. ન્યારાર્થ મંજૂષા કારાંત ૮ ધાતુઓ :- મુવિ ને | વન એટલે દંભ કરવો, ઠગેવું, અને ઉકાળવું. Hવતે ! (૭૬) મયૂ, નવુ વતી ! જવું. આવતે I અતિ I (fહ્ન હોવાથી ઉભયપદી) પરીક્ષામાં – મારે બાવ ! તૃ૬ - Mવતા, તુમ્ - સવિતુમ ! દીર્ઘ ક અનુબંધવાળો (તિ) હોવાથી ત્વી પ્રત્યય વેટુ થયે - અન્નત્વ, વત્વા I (સ્વમતે) અઝૂ ધાતુ તો “ગતિ' અર્થમાં વિત્ હોવાથી ત્વી પ્રત્યય વેટુ (વિકલ્પ દ્ આગમવાળો) થયે મહત્વી ! ખ્યિત્વી ! એમ બે રૂપ થાય. (૭૭) - વત્ ધાતુ હોવાથી તે આગમ થયે, મન્વતિ / સંખ્યતે | કર્મણિ વય પ્રત્યય પર આવતાં ના લુફનો અભાવ થયે, મતે | $ પ્રત્યય પર છતાં દ્ થયે, ર્વનુન્વિત નેત્રે (બે નેત્રોને ઉંચા કરતો) એમ કન્વિત રૂપ થાય. સ્વમતે તો મગૂ ધાતુ કવિત્ હોવાથી કવિતો વા (૪-૪-૪૨) થી ત્વી પ્રત્યય વેર્ થયે, રુ, જીવતુ પ્રત્યય પર છતાં વેપત: (૪-૪-૪૬) સૂત્રથી રૂદ્ નો નિષેધ થયે, મન્વોડનયામ્ (૪-૨-૪૬) થી લુફ થયે - પ૬૪ Page #613 -------------------------------------------------------------------------- ________________ ૪/૧. પરપઠિત ધાતુઓ ૩૮p: I રૂપ થાય. (૭૮). સુયા થામ્બીયામ્ | માંગવું, યાચના કરવી. ટુ - અનુબંધવાળો હોવાથી દ્વિતોડથુ: (૫-૩-૮૩) થી ગળુ પ્રત્યય આવતાં વાવથુ: I 2 – અનુબંધવાળો હોવાથી અદ્યતનમાં ઉજ, ૩ પ્રત્યય પર આવતાં ડાન્યસ્થ૦ (૪-૨-૩૫) થી હૃસ્વાદેશનો નિષેધ થવાથી, કથાવત્ / થાય. યાને | વગેરે રૂપો તો હુય એ સ્વપઠિત ધાતુના પણ થાય. (૭૯). વિજૅકી પૃથપાવે ! જુદું કરવું, વિવેક કરવો. આ હૃાદ્રિ - ગણનો ધાતુ છે. દવઃ શિતિ (૪-૧-૧૨) થી દ્વિત થયે ગતિ પર આવતાં વિવતિ | બીજા વૈયાકરણોને ઈષ્ટ હોવાથી નિનાં શિયેત્ (૪-૧-૫૭) સૂત્રથી દ્વિત્વ થયે પૂર્વનો પ થાય. વે#િ I વગેરે રૂપો તો વિઝૂવી (સ્વાઠિત) ધાતુવડે પણ થાય. [ પ્રત્યય આવતાં વેતિ | વગેરે. ઋત્િ ધાતુ હોવાથી ઋવિધૃિવસ્તષ્પ (૩-૪-૬૪) સૂત્રથી અઘતનીમાં રુ થયે, વિવત્ ! વગેરે થાય. વિવેચન – વિવેકા વગેરે રૂપો તો વિપૃપી પૃથપાવે f એ (સ્વપઠિત ગ૭.) ધાતુવડે પણ થઈ જાય. (૮૦) વર્વનું પરિબાપાને | નિંદાપૂર્વક ખરાબ વચનો કહેવા. વર્વતિ | નાખિ પુસિ ૨ (૫-૩-૧૨૧) સૂત્રથી જ થયે, વા ! વર્વતી, વન્તી સ્ત્રી, ને વા ! (વર્તમાનકાળમાં શg કૃત્યયાત રૂપો છે.) અહીં મોડતો વાડતુરિટ (૨-૧-૧૧૫) સૂત્રથી વિકલ્પ અત્ (શત્રું) નો અત્ આદેશ થયો છે. (૮૧). - gવ ભૂતપ્રાદુર્ભાવે | ભૂતપ્રાદુર્ભાવ એટલે અતિક્રાન્તની ઉત્પત્તિ, વિતેલી – થઈ ગયેલી વસ્તુનો પાદુર્ભાવ થવો. યાતિ ૯માં ગણનો ધાતુ છે. (ઉત્ + ના + તિ-) તવી શવ ૦ (૧-૩-૬૦) સૂત્રથી ના પ્રત્યયના 7 નો એ થયે, ઉબતિ | fહ પ્રત્યય (પંચમી રજો પુ.એ.વ.) આવતાં, વ્યગ્નની ગ્લાદેશન: (૩-૪-૮૪) સૂત્રથી જ્ઞ + દિ નો માન થયે, gવાન | વિતા | વિતુમ ! (૮૨) - ગુર્જન નિતને ! રહેવું. વાવેનમ:૦ (૨-૧-૬૩) થી નામસ્વર દીર્ઘ થયે, પૂર્વતિ | (૮૩) આ છે કારાંત ધાતુ - પિચ્છત વાધને | પીડા કરવી. (તુવાદ્રિ - ગ.૬.) વિચ્છતિ | ઉપજી ! पिच्छिता । पिच्छितुम् । पिच्छन्ती - पिच्छती स्त्री कुले वा । अच् प्रत्यय undi पिच्छा - ગામઃ | (ભાતનું ઓસામણ) (૮૪) . . કારાંત ૭ ધાતુઓ :- તુગુ હિંસાવવાનોતનેવું ! હિંસા કરવી, બળવાન થવું, દેવું, નિવાસ કરવો. તિત – હોવાથી તે આગમ થયે સુન્નતિ ! વી આવતાં લુફનો અભાવ થયે, લુખ્યતે I (૮૫) fધન તૌ / જવું. ધ્રગતિ | ય આવતાં, ધન્યતે | ય - લુ થયે, ધિનીતિ, . સ્વમતે - ધૃજ્ઞ ધાતુનું તો ધર્નતિ, રીધંન્યતે | વગેરે રૂપ થાય. (૮૬) - ffષ તિથીનાર્નનોર્નનૈપુ ! જવું, સ્થિર થવું, મેળવવું-કમાવું, મર્જન – પ્રાણનમ્ ! જીવવું. ર્ એ આગમ હોયને (સમસાન્તા, ૧/૩૫ ન્યાયથી) અનિત્ય હોવાથી તેના અભાવમાં છે = ૫૬૫ === Page #614 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. આવતાં, દ્વિતઃ | રૂપ થાય. (૮૭) મોનને ત્રી| લજ્જા પામવું. નાતે | ગોહિત્ હોવાથી સૂયત્યાઘોહિત (૪-૨-૭૦) સૂત્રથી ત ના તે નો થયે અને દ્વિત્ હોવાથી રીયઐતિઃ (૪-૪-૬૧) સૂત્રથી વત, તવતું પર આવતાં રૂ નો નિષેધ થવાથી નાનઃ | સ્વાર્થમાં તે પ્રત્યય થતાં નવા - મરનાર સ્ત્રી | અધતનીમાં ત પ્રત્યય આવતાં, પ્રાનિષ્ઠ | આ ધાતુ વેશ અર્થાત્ એ કાર રૂપે પાઠવાળો ન હોવાથી મહુપતદિનુમીનાડડને : (૨-૩-૭૭) સૂત્રથી નો પા આદેશ ન થયો. (૮૮) મૃનૈવિક સંપર્વ | સંપર્ક કરવો. મૃન્ત તિત્ ધાતુ હોવાથી ડી . (૪-૪-૬૧)થી વત, વક્તવતુ આવતાં રૂદ્ નો નિષેધ થયે, મૃવત્તા, મૃતવાન ! (૮૯). વૃર્નમ્ વર્ગને | વર્જવું, છોડી દેવું. (ધાઃિ ગ.૭) શ્રધાં વઈચ્છુનો નgવ (૩-૪-૮૨)થી ગ્ન પ્રત્યય આવતાં ક્તિ પ્રત્યય પર છતાં, વૃષ્યતિ | રૂપ થાય. પરીક્ષામાં - વવર્ગ પગ થતાં વૉડનિશ્ચનો: વૌ ઉતિ (૪-૧-૧૦૨) થી ૪ નો ન થયે, વ: I વૃવિતા વગેરે રૂપો તો વૃ૬ વરો (છાળે અશુદ્ધ પાઠ છે.) ધાતુ વડે પણ થાય. (૯૦) મૃગનું શબ્દે | અવાજ કરવો. મર્નતિ ! વત પર આવતાં નિતા - રાતા | શ્રીખંડ. (૯૧) સ્વોપ ન્યાસ ૭૬ મુઘ - સ્વમતે મર જ્જને ધાતુના સ્થાને "મુર એ પ્રમાણે ચંદ્ર કહે છે. ૭૦, ૭૮. લૂ, મયુ - ન્યૂ રાતો એ સ્વાઠિત ધાતુના સ્થાને કેટલાંક જૂ| કહે છે, બીજા કહે છે. ૭૯ ટુયા - સ્વમતે ડું તૂ વાળા ડુયાવૃ વાગ્યાયામ્ ધાતુને જ કેટલાંક ટુ અનુબંધવાળો કહે છે. ૮૦. વિષં - સ્વમતે વિજી પૃથપાવે ધાતુને જ સભ્ય વૈયા. કારાંત માને છે. ૮૧. સર્વત - ર્વત પરિમાણો એ સ્વપઠિત ધાતુને જ બીજા કારાદિ કહે છે. ૮૨. ઉર - ૩૬ હેટસ્ ધાતુને જ બીજા કારાંત કહે છે. હેડ-ધાતુ ભૂત-પાદુભવ અર્થમાં કહેલો છે, આથી આ ધાતુ પણ તે અર્થવાળો જ કહ્યો. ૮૩. મુળ - આ ધાતુને કેટલાંક વધારે કહે છે. ૮૪. પિન રાવને – કિછત સગ્નેશે એ સ્વપતિ ધાતુને ઠેકાણે ઉછ-એમ દ્રમિલ નામના વૈયા. કહે છે. બીજું કે ધા.પા.માં ઉફ્લેશ શબ્દની "બાધા કરવી” એવી વ્યાખ્યા કરી છે. તેથી અહીં સ્પષ્ટ પ્રતીતિ માટે ‘બાધન” અર્થમાં જ કહ્યો. ૮૫. (જુ - સ્વમતે તુનું નુ હિંસાલી ! અહીં સુનુ જુનું ધાતુની જેમ સુનું ને પણ કેટલાંક કહે છે. ૮૬. નિ - કૃન તૌ આ ધાતુને જ બીજા R - ઉપાંત્યવાળો કહે છે. ૮૭. શનિ - નિ તિસ્થાનાનો આ જ ધાતુને કિા વગેરેની સિદ્ધિ માટે કેટલાંકો વ્યંજનાદિ કહે છે. સૂરિજીવડે તો સ્વમતે ઝૂિંપ વિરેવને / ધાતુ વડે જ કિન્ત: | વગેરે રૂપ સાધેલું છે. ૮૮. નનૈફ - સ્વમતે મોતને ઊંડે / આ ધાતુને જ ચંદ્ર કારાદિ તરીકે કહે છે. ૮૯ ફ્રિ - પૂર્વ સર્વને / આ ધાતુનો જ કૌશિક નૈકિ રૂપે પાઠ કરે છે. ૯૦. કૃ - કૃ૬ વર / એ સ્વપઠિત ધાતુ જ નાન્ત. અને વર્જન - અર્થવાળો છે – એમ બીજ કહે છે. ૯૧. કર્નન્ - સ્વમતે માનદ્ ઇન્ડે એ ધાતુની જેમ મનુ રાત્રે નો પણ કેટલાંક પાઠ કરે છે. પ૬૬ Page #615 -------------------------------------------------------------------------- ________________ ૪/૧. પરપઠિત ધાતુઓ... ન્યારાર્થ મંજૂષા ટ કારાંત ૧૩ ધાતુઓ :- શૌટું I ગર્વ કરવો. શૌતિ | પરોક્ષા - સુશૌટ | ઋત્િ હોવાથી અઘતનીમાં , પ્રત્યય આવતાં ૩૫ત્ત્વસ્થ ૦ (૪-૨-૩૫) સૂત્રથી હ્રસ્વનો અભાવ થયે, શુન્ (૯૨) યૌટું સંવષે | સંબંધ એટલે શ્લેષ, જોડવું. યૌત | યુવટ | ઋહિત્ હોવાથી , ૩ આવતાં, મયુૌત્ | ખ આવતાં, ચૌટકમ્ - યુમન્ ! યુગલ. ત આવતાં, યૌટિત: . (૯૩) મે, ઝેટ્ટ, ને નૌટું સન્માવે ! ઉન્માદ કરવો, ગાંડા થવું. મેતિ | પ્રેતિ | સ્નેતિ | તૌત્તિ | ઋ અનુબંધવાળો હોવાથી , આવતાં ઉપાંત્યના હૃસ્વાદેશનો અભાવ થયે - મટતા મિષેતુ I Mમિત્તેટતુ, મલુનૌત્ (૯૪) (૯૫) (૯૬) (૯૭) ટુ વિસરળે ! ફાટી જવું, ફૂટી જવું. તત્ હોવાથી તે આગમ થયે, અતિ વસ્ત્રમ્ | વસ્ત્ર ફાટી જાય છે. વિત્ પ્રત્યય (ચ) આવતાં લુફ ન થવાથી, ઋદ્યતે | fA પ્રત્યય આવતાં અથવા સ્વાર્થમાં fણન્ આવતાં દતિ | (૯૮) . મુરુ પ્રર્વને ! મરડવું. વત્ હોવાથી તે આગમ થયે, મુષ્યતિ | અર્ આવતાં, મુe | તે દુન્તિ ટપુષ્ય | (૯૯). નર વૃત્તી | અહીં નો કાર રૂપે પાઠ ન હોવાથી મદુરુપતદિનુનીનાડડને (૨૩-૭૭) સૂત્રથી જ આદેશનો અભાવ થયે, પ્રતિ | fબ પ્રત્યય આવતાં, આનાટયતિ | “નતિ - નમવુંઅર્થમાં જ આ ધાતુ પર્યાદ્રિ હોવાથી અહીં હ્રસ્વ થતો નથી. કારણ કે અહીં નતિ અર્થ નથી.) ઉપદેશવાળા નટુ ધાતુના તો પ્રગતિ . પ્રાતિ | વગેરે રૂપો થાય. (૧૦૦) - ટિ વતી ૨ | નમવું, નાચવું. (૪ થી નૃત્તિ - અર્થ લેવાય.) પાટે ધાત્વાળે ન (૨-૩-૯૭) સૂત્રથી જ નો ૧ થયે, તે પાઠના બળથી દુરુપસન્તઃ ૦ (૨-૩-૭૭) સૂત્રથી તે ન જ થયે, પ્રતે પરીક્ષા રે ! તે ! નેટિો . (૧૦૧) ત્રિ, પતિ હિંસતિયો : . હિંસા કરવી, અતિક્રમ=ઉલ્લંઘન કરવું. સન્ પ્રત્યય થયે, ર્ આગમ થયે ર્ અંશનું દ્વિત થયે, વ્યર્નયાના ૦ (૪-૧-૪૪) સૂત્રથી ર નો લુફ થયે, તિથ્રેિષતે | સ્વમતે અત્ એ ઉપાંત્યમાં ટુ વાળા ધાતુનું તો સન્ , ફુટુ થયે, 3 વેનું સંયોઃિ (૪-૧-૫) સૂત્રથી ૨ ના દ્વિત્વનો નિષેધ થવાથી સ્વરદ્ધિતીયડ (૪-૧-૪) સૂત્રથી દ્વિતીયાંશ ટિ નું જ ધિત્વ થયે, (ટિ + રૂર્ + - િિટક =) તવચ શfo (૧-૩-૬૦) થી ૮ નો રુ થયે મોપે પ્રથમોડશિટ (૧-૩-૫૮) થી ૩ નો ટ થયે, દૃષિd I રૂપ થાય. અટ્ટ ! રૂપ તો બેય ધાતુનું થાય જ. આ પ્રમાણે ગદ્ધ ધાતુ સંબંધી પણ જાણવું. (૧૦૨) ગતિ - સન, ફર્ થતાં ત્િ અંશનું દ્વિત્વ થયે, નાનાલ્લુ (૪-૧-૪૪) થી ત નો લુફ થયે, રિદ્દિષો ! પ્રત્યય લાગતાં પદ્ય (૨-૧-૮૯) સૂત્રથી સંયોગના અંત્યવર્ણનો લોપ થયે અદ્ . અત્ એ ટ કારાંત અને ઉપાંત્યમાં ટુ વાળા ધાતુનું તો અત્ I થાય. અત્ ધાતુ જો = ૫૬૭ Page #616 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. કે તે કારાંત છે, તો પણ મર્ ધાતુનો સમાનાર્થી હોવાથી લાઘવ માટે ટ કારાંત ધાતુઓની મધ્યમાં કહેલો છે. આ પ્રમાણે આગળ પણ જ્યાં ઉલટા ક્રમે પાઠ હોય ત્યાં આ લાઘવરૂપ હેતુ સમજી લેવો. (૧૦૩) મનું સ્નેહને ! અને એટલે સ્નેહનો યોગ થવો, સ્નેહવાળા થવું. ઉમટયતિ ! (૧૦૪) : સુનું મારે | અનાદર – તિરસ્કાર કરવો. fણ, અઘતની ટુર આવતાં પોપદેશ ન હોવાથી તે ના પ ત્વનો અભાવ થયે, સુલુન્ ! એ જ રીતે સન્ થતાં, સુસુચિત ! સ્વમતે પોપદેશ ધાતુનું તો સુષુદ્દતું સુપુચિપતિ | વગેરે રૂપ થાય. સુકૃતિ | વગેરે રૂપો તે બન્ને ય મતે થાય. (૧૦૫) ટિ તિમ્ રસ્તાથીયામ્ ! શ્લાઘા કરવી. શરિયતે I ગર્ પર છતાં, ચાટ : I fખવેચાસ (૫-૩-૧૧૧) થી મન પર છતાં શાટના ! (૧૦૬) શનિન્ - શાનતે . (૧૦૭) રોપણ ન્યાસ ૯૨ થી ૯૭. - શૌક્ વગેરે છ ધાતુઓ સ્વમતે સ્વાદ્રિ ગણમાં ૪ કારાંત છે, તેને બીજા ટ કારાંત કહે છે. ૯૮, ૯૯. ફુ, મુત્યુ - ર વિશાળ અને મુટ પ્રમને આ બે સ્વાઠિત વાઃિ ધાતુને અન્ય વૈયા. વત્ કહે છે. ૧૦૦. ૨ - સ્વમતે વટ વૃત્તી એ ધાતુને જ બીજા પણ માનતા નથી. ૧૦૧. રિ - નટુ ધાતુ પ્યાર ગણમાં આત્મપદી છે, એમ નંદી વૈયા. માને છે, એવું ધા.પા.માં કહેલું છે. અને સ્વાદ ગણમાં નર્ ધાતુ બે છે. એક પટઃ ગણમાં છે. અને તે નતિ/નમૂવું અર્થમાં છે. બીજો ધટાદ્રિ સિવાય પઠિત છે. અને તે “નર્તન' અર્થમાં છે. તેથી આ બે ય સ્વાઠિત ધાતુને પરમતે આત્મપદી તરીકે જણાવવા માટે “ટ નતૌ ' એ પ્રમાણે અહીં પાઠ કરેલો છે. ૧૦૨. ગત્ - સ્વાઠિત ૮િ દિક્ષતિમો: ! એ જે ટોપાન્ય ધાતુ છે, તેને જ બીજા તોપાત્ત્વ કહે છે. ૧૦૩. મતિ - પૂર્વોક્ત ૮િ ધાતુ જે રક્ત અને તોફાન્ય છે, તેને બીજા તે કારાંત અને ઉપાંત્યમાં ટ વાળો કહે છે. ૧૦૪. મિટુ : સ્વમતે મિતુસ્નેહને ધાતુને અન્ય ટ કારાંત કહે છે. ૧૦૫. સુકૃK - પુટ્ટણ અસ્વીકાલે ધાતુને જ બીજા ૫ ઉપદેશવાળો અને “અનાદર' અર્થવાળો કહે છે. ૧૦૬, ૧૦૭. ટિ, ત્નિન્ - શa[ રસ્તા પાયાનું એ સ્વપઠિત ધાતુને ઠેકાણે શત્ એમ નંદી કહે છે, અને કૌશિક શત્ એમ કહે છે. ન્યારાર્થ મંષા સકારાંત ૨ ધાતુઓ :- રુઢિ પ્રતીપાતે પીડા કરવી, સામે અથડાવું. વાદિ ગણના ઘુતાદ્રિ અંતર્ગણનો છે. તે | ૫. ૨ | હુતાદ્રિ હોવાથી અઘતનીમાં ઘુગ્ગોડદ્યતન્યામ્ (૩-૩-૪૪) સૂત્રથી વિકલ્પ આત્મપદ થાય અને પક્ષે શેષાત્ (૩-૩-૧00) સૂત્રથી પરપદ થાય. તેમાં વૃદિઘુતાઃિ ૦ (૩-૪-૬૪) સૂત્રથી ન આવતાં ગત્ ! આત્મપદમાં અક્ નો અભાવ થયે, અરવિણ | રૂપ થાય. (૧૦૮). = ૫૬૮ == Page #617 -------------------------------------------------------------------------- ________________ ૪/૧. પરપઠિત ધાતુઓ.... વુડુ હિંસાયામ્। હિંસા કરવી. ત્િ હોવાથી 7 આગમ થયે, વુતિ । (૧૦૯) ૐ કારાંત ૧૦ ધાતુઓ :- ઘુડુ અલ્પીભાવે । અલ્પ - નાના થવું. ત્િ હોવાથી ન આગમ થયે, વ્રુતિ । ચુન્નુવ્ડ । અસ્ પર છતાં ૩૬ : । (૧૧૦) પિડ સંષાતશયો: । સમૂહરૂપે કરવું, શબ્દ કરવો. (પેતિ) અર્ આવતાં પેડા । વસ્ત્રાદિનું ભાજનવિશેષ પેટી. (૧૧૧) - ૐ જાણ્યું । કર્કશ વચન કહેવા – પ્િ થયે, પવસ્ય (૨-૧-૮૯) સૂત્રથી સંયોગાન્તનો લોપ થયે, વિરામે વા (૧-૩-૫૧) થી ૪ નો વિકલ્પે ટ થયે ડ્, પ્ । ધાતુનું તો વ્, ત્ । રૂપ થાય. ડુતિ । રૂપ તો બે ય ધાતુના થાય. (૧૧૨) = અડુ અમિયોને । સામે થવું, હુમલો કરવો. ર્િ પ્રત્યય લાગતાં મદ્, અર્ । સન્, રૂટ આગમ થયે, ડ્ડ નું દ્વિત્વ થયે, બન્નેનસ્ય ૦ (૪-૧-૪૪) થી અનાદિ ૩ નો લુફ્ થયે અિિડુતિ । સ્વમતે અવ્વ્ડ ધાતુનું તો પ્િ ૫૨ છતાં અર્, અત્ । રૂપ થાય. સન્ પ્રત્યય થતાં, - વનં૰ (૪-૧-૫) થી નિષેધ કરવાથી 7 ના દ્વિત્વનો અભાવ થયે ઽિ નું જ દ્વિત્વ થયે, અડુિડિતિ । વગેરે રૂપ થાય. (૧૧૩) પુડુ હાવળે । હાવ: માવસૂચનમ્ । હાવભાવ - ઈશારો કરી અભિપ્રાય સૂચવવો. પ્િ પ્રત્યય પર છતાં પૂર્વની જેમ - વુડ્, પુર્ । સ્વપઠિત વુડ્ ધાતુનું તો વુર્, વ્રુત્ । રૂપ થાય. યુતિ । વગેરે રૂપો તો ઉભય ધાતુના થાય. (૧૧૪) तुड्ड तोडने । तोडनं दारणं ફાડવું, તોડવું. જેમ કે ‘કવિરહસ્ય’ ગ્રંથમાં પ્રયોગ છે - તુકુત્યું: સત્તમવિચત્તોડયશ્રિયં ચ । (૧૧૫) ગિક્વિડા અવ્યવને શવ્યું । અવ્યક્ત શબ્દ કરવો. શ્વેઽતિ । અશ્વેડીત્ । ઞિ અનુબંધવાળો હોવાથી જ્ઞાનેચ્છાનાર્થગીછીચારિત્ર્ય: ત: (૫-૨-૯૨) થી વર્તમાનકાળમાં ક્ત પ્રત્યય થતાં સ્વિટ્ટ: । । અનુબંધવાળો ધાતુ હોવાથી ગતિ : (૪-૪-૭૧) સૂત્રથી રૂર્ આગમનો નિષેધ થયો છે. અર્ પર છતાં ક્વેડ : । એટલે વિષ. યેદ્દે વ શ્વેઽતિ કૃતિ, પ્રહાર્િત્મ્યો હિન્ (૫-૧-૫૩) સૂત્રથી ન્િ થયે, પાત્રમિતત્સાવ્ય: (૩-૧-૯૧) સૂત્રથી તત્પુરુષ સમાસ થયે, તે જ સૂત્રથી સપ્તમી વિભક્તિનો અલુપ્ (લોપાભાવ) થયે, હેક્વેડી । ઘરમાં જ અવાજ કરનાર. (૧૧૬) - - બિક્વિડાક્ મોત્તનસ્ત્રેદનયોઃ । મુક્ત કરવું, ચીકણું કરવું. સ્વાતિ ગણનો દ્યુતાત્ત્વિ ધાતુ છે. ફ્યુડતે । અદ્યતનીમાં ઘુમ્ગોડદ્યતન્યામ્ (૩-૩-૪૪) સૂત્રથી વિકલ્પે આત્મનેપદ થયે, પક્ષે શેષાત્પરÊ (૩-૩-૧૦૦) સૂત્રથી પરસ્પૈપદ થાય. તેમાં ઘુતાવિ ગણનો હોવાથી અદ્યતનીમાં ગદ્ થયે, અશ્વિઽત્ । આત્મનેપદમાં અદ્ પ્રત્યયનો અભાવ થયે, અશ્વેડિæ । શીલાદિ - અર્થમાં હિતો વ્યન્નનાદ્યન્તાત્ (૫-૨-૪૪) સૂત્રથી અન થતાં પ્રશ્ર્લેડન : । સર્વથા લોહનું બનેલું બાણ. (૧૧૭) ગત્ત વ્યાપ્તૌ । વ્યાપવું. અોતિ । (૧૧૮) સ્ત્રોતડુ નવુણ્ ક્ષેત્તે । ઉંચે ફેકવું, ઉછાળવું. ત્િ ધાતુ હોયને ન આગમ થયે - સતિ। क्त, क्तवतु પર છતાં સેતયો: (૪-૩-૮૪) સૂત્રથી ત્નિ નો લુફ્ થયે, ઓત્િ - ઓ અનુબંધ ૫૬૯ Page #618 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ, વાળો કરવાના બળથી ટૂ નું વ્યવધાન હોવા છતાંય, સૂયત્યાઘોદિત: (૪-૨-૭૦) સૂત્રથી વત, વક્તવતુ ના ત નો ન થયે, દિન, સ્નાહનવાન | Tળવેત્યાનં૦ (૫-૩-૧૧૧) થી મન લાગતાં નષ્કના | વુરારિ બિન્દ્ર પ્રત્યય હોવાથી તેના અભાવમાં, તçતિ fબર્ અને રૂ આગમ - બેય અનિત્ય હોયને તેનો અભાવ થયે – (તક્ + ત, સન્ + સ્થિતિમાં) તવસર્ચ ૦ (૧-૩-૬૦) થી નો ન થયે, તક, તÇણવાનું ! હવે જો આ ધાતુમાં ગો કારને અનુબંધ – રૂતુ ન માનીએ તો કોનટુતિ, મોતતિા ત આવતાં - મોન્નશ્વિત: મોrfqતવાનું ! સોનાપુના | વગેરે રૂપો થાય. (૧૧૦). હુન્ - ૩ અનુબંધવાળો હોવાથી ન આગમ થયે, મવનજ્વતિ | (૧૨૦) ગુડ છે ને ! છેદવું. ૩ોડતે તૃણમ્ . (૧૨૧) સ્વોપણા વ્યાસ ૧૦૮. રુટ - સ્વમતે દુતારિ - ગણમાં રહેલો ટે પ્રdયાતે ધાતુ જ ૩ કારાંત છે, એમ બીજા કહે છે. ૧૦૯ સુકુળ - કુટુગુ હિંસાવા એ સ્વપતિ ધાતુને જ બીજ ઠાત્ત કહે છે. ૧૧૦. કુકુ - સ્વમતે અમાવે ધાતુનો જ બીજા ૩ કારાંતરૂપે પાઠ કરે છે. ૧૧૧. પs - સ્વમતે પિટ આ ધાતુને જ પેલા રૂપની સિદ્ધિ માટે કેટલાંક ડાન્ત કહે છે. સૂરિજીએ તો સ્વમતે 97 સાત ધાતુથી નવું થયે જેના એમ રૂપ સાધેલું છે. અને - 7 નું ઐક્ય – અભેદ છે, એ તો અત્યંત પ્રસિદ્ધ જ જાય છે. અથાત જેના / થતાં પેલા રૂપ પણ સિદ્ધ થઈ જશે. ૧૧૨. થી ૧૧૪. #g - ૬ ૐષે વગેરે ૩ ધાતુઓ જે શ્વારિ ગણમાં સ્વમતે ઉપાંત્યમાં ટુ વાળા છે, તેને બીજાઓ ઉપાંત્યમાં ૩ - વાળા કહે છે. ૧૧૫. સુહુ - સ્વમતે તુટ્ટ તોડને ધાતુને બીજા સંયુકત કારાંત માને છે. ૧૧૬, ૧૧૭. ગિઢડા, - સ્વાઠિત ધાતુપાઠમાં ગિફ્યુરા એમ જે અવ્યક્તશબ્દરૂપ - અથવાળો પરઐપદી ધાતુ છે, જેમ કે, ઇ ફ્લિરા Hવ્યક્ત કાળે / અને મોચન - સ્નેહન - અર્થવાળો જે ડુતરિ - અંતગણમાં આત્મનેપદી ધાતુ છે, સ્ક્રિાફ પૌવનસ્નેહનયો: / એ પ્રમાણે, તે બેય ધાતુઓ ઃ કારાંત છે, એમ બીજા કહે છે. પ્રશ્ન :- જો આ પ્રમાણે બે ધાતુઓ એક પરમૈ. અને બીજો આત્મને. હોય, તો તેના કરતાં લાઘવ માટે બહેતર છે કે અહીં એક જ ઈશ્ન ધાતુ ૩ કારાંત, દુતારિ ગણસ્થ ઉભયપદી તરીકે પાઠ કરાય. તો 4િ0 મોજનમ્નેહનવ્યક્તજેy - આવો પાઠ શાથી ન કરાયો ? એવી પણ શંકા કરવા યોગ્ય નથી કે – ‘હિત અને હિત એવા ૪િ ધાતુના અર્થનો ભેદ હોવાથી એક જ ઉભયપદી તરીકે પાઠ કરવો શક્ય નથી.' કારણ કે ધાતુઓ અનેકઅર્થવાળા હોવાનું વચન (ન્યાય) સારી રીતે પ્રસિદ્ધ હોવાથી - ડિત fક્ષ્ય અને હતુ ધાતુ વચ્ચે અર્થભેદ હોય તો પણ તે વિરોધી બનતો નથી. એટલે કે બન્નેય લક્ષ્ય ધાતુઓ એકબીજાના અર્થવાળો કહેવા સંભવિત હોયને એક જ ઉભયપદી રૂપે પાઠ કરવામાં અર્થભેદ પ્રતિબંધક બનશે નહીં. જવાબ :- સાચી વાત છે, દુતાલિ - ઉભયપદી તરીકે પાઠ કરવાવડે એક જ ધાતુથી પ્રશ્ને ન’ સિવાયના તમામ રૂપોની સિદ્ધિ થઈ જાય છે. પરંતુ પ્રફ્લેડન રૂપની સિદ્ધિ માટે હિતુ એવા ક્વિ પ૭૦ Page #619 -------------------------------------------------------------------------- ________________ ૪/૧. પરપઠિત ધાતુઓ ધાતુનો પાઠ અવશ્ય કરવો જરૂરી છે. કેમ કે હિત કર્યા વિના ફ્લિક્ ધાતુથી હિતો ચન્નનાદા (પ-ર-૪૪) સૂત્રથી મન પ્રત્યયની પ્રાપ્તિ થતી નથી. આમ મન પ્રત્યયની પ્રાપ્તિ માટે હિન્દુ ધાતુનો પાઠ કરવો જરૂરી છે. અને હિતુ ઈંડુ ધાતુનો પાઠ કરાવે છતે, સ્થતિ / વગેરે પરઍપદી રૂપોની સિદ્ધિ માટે ઉત્ એવા પણ સ્ત્ર ધાતુનો પાઠ કરેલો હોવો જોઈએ. આથી અહીં ધાતુપાઠમાં બે ય ધાતુઓનો જુદો જ પાઠ કર્યો છે. - ૧૧૮મદ્ - કેટલાંક આનો અધિક જ પાઠ કરે છે. ૧૧૯ કુ[ - આ ધાતુમાં શો કાર એ ધાતુનો અંશ નથી, કિંતુ અનુબંધ છે, એમ બીજા કહે છે. ૧૨૦. ના - ચાંદ્રો કહે છે, પોતડુનું ધાતુની જેમ લુન્ ધાતુ પણ છે. ૧૨૧. [ સ્વમતે કુટિન છેને ધાતુને જ બીજા ૪ત્ત કહે છે. ન્યિાયાથ મંષા ન કારાંત ૪ ધાતુઓ :- ન થતી ! જવું. પ ગણ સિવાયનો સ્વાદ્રિ ધાતુ છે. ળિ પર આવતાં નથતિ પમ્ | ગાયને લઈ જાય છે.ગતિ = ગમન અર્થમાં પણ ધરિ - ભિન્ન ધાતુ હોવાથી, પટાર્દવ : (૪-૨-૨૪) સૂત્રથી હૃસ્વ આદેશ ન થયો. ધાતુઓ અનેકઅર્થવાળા હોયને "નિઃસ્નેહન = સ્નેહથી રહિત કરવું, સુકવવું " અર્થમાં પણ આ ધાતુ છે. જેમ કે, પતિ પદમ્ ઘડાને સૂકવે છે – એમ અર્થ છે. BIષ્યતે દ્રવત્વાતિ નરમપણાથી જે સૂકાવાય તે – wifણતમ્ – એટલે રઘgોતઃ | ખાંડની ચાસણી, ખૂબ ઉકાળેલ ઈશુરસ, ગોળનો વિકાર. પટઃ ગણનો હોવામાં તો પહેલેÉસ્વ : ૦ (૪-૨-૨૪) થી હ્રસ્વ થયે, યેતે ! તે ત - તમ્ | વગેરે રૂપો થાય. (૧૨૨) નવું પ્રાણને | પ્રાણન એટલે જીવવું. ગળ્યતે | પરીક્ષા - માથે (૧૨૩) | પૃધૂ થપૂથી વીસી . દીપવું. તિવતી નાન (પ-૧-૭૧) થી તિમ્ પ્રત્યય પર છતાં, ન નિnિ (૪-૨-૫૯) થી નિષેધ થવાથી અગ્નિમણે વિવિહુ તિ (૪-૧-૧૦૭) સૂત્રથી થતાં દીર્ઘત્વનો અને પરમમિમિનિમ-નિવનતિતનાટિ હિતિ (૪-૨-૫૫) સૂત્રથી જ ના લુકુનો અભાવ થયે, તવરા ૦ (૧-૩-૬૦) થી તે નો ટ થયે, પૃ + તિ – પૃષ્ટિ: I ન કારાંત સ્વપઠિત પૃન ધાતુના તો તિજ આવતાં, તે તિવિ તીર્થ% (૪-૨-૫૯) થી દીઘદિશ અને લુફનો નિષેધ થયે, માં ધુáડન્યોડપાન્ત (૧-૩-૩૯) સૂત્રથી રવૃવત્ (૨-૩-૬૩) થી થતાં ન ના ન આદેશના અપવાદમાં નત્વ રૂપ અનુનાસિક જ થયે, વૃત્તિ: | તથા 5 અનુબંધવાળો હોવાથી સ્વી પર છતાં વેર્ થવાથી અને સ્વા (૪-૩-૨૯) સૂત્રથી સેટુ ક્વા વિન્ હોવાનો નિષેધ થવાથી ગુણ થયે, ત્વી | પક્ષે, રૂ નો અભાવ થયે, મિમિ ૦ (૪-૨-૫૫) થી અંત્ય | નો લુફ થયે, પૃ + વત્વ - કૃત્વા ! રૂપ થાય. વેટુ હોવાથી વત, તવા પર છતાં ટૂ નો અભાવ થયે, મૃત: ધૃતવાન ! વિત થતાં મિમિ. (૪-૨-૫૫) થી અંત્ય " નો લુફ થયે - કૃતિઃ | તિવું વગેરે પ્રત્યયો આવતાં, પતિ, ઘણુતે | વગેરે રૂપો તો નાન્ત ધાતુ હોય કે ઈન્ત હોય, તુલ્ય જ પ૭૧ Page #620 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. થાય. (૧૨૪). વપૂથી - તે ! પતિ નવીન | ગળે હિત હોવાથી વત્થા પ્રત્યય વેર્ થયે, ખિત્વા | પક્ષે ટૂ નો અભાવ થયે (પન્ + ક્વા –) મિમિ. (૪-૨-૫૫) સૂત્રથી લુફ થયે, પત્ની | વેટુ હોવાથી ત. - વતવતુ પર છતાં રૂદ્ નો અભાવ થયે, ધત: તિવાન (૧૨૫) રોપણ વ્યાસ ૧૨૨, #M rid - સ્વમતે આ ધાતુ પુરિ ગણમાં છે, બીજા ઓ આને પ્રપતિ કહે છે. ૧૨૩. બન્ - સ્વમતે વુિં જળને - ધાતુને જ બીજા કારાંત કહે છે. ૧૨૪ ૧૨૫. કૃ, કૃપૂજ્ય - તના િધાતુમાં જે કૃપૂણી રીતો ધાતુ છે, તે ન કારાંત જ છે. પણ કૃવતું(૨-૩-૬૩) થી 7 નો ન કરીને જ કારાંત પાઠ કરેલો છે. બીજાઓ આને સ્વાભાવિક જ કારાંત કહે છે. પવારે - Uત્વ ના અપવાદમાં જ નો થયે ન્તિઃ / થાય એમ ટીકામાં કહ્યું. કહેવાનો ભાવ છે કે, ઘુવોંન્ચોપરાન્ત (૧-૩-૩૯) સૂત્રમાં “ના” એમ બહુવચન વ્યાપ્તિ માટે છે. તેથી એર્વો અર્થ ફલિત થાય, કે જે કોઈ પણ અપદાન્ત = કે 7 હોય, તેનો આગળ રહેલાં વર્ગીય વ્યંજનનો અંત્ય વર્ણરૂપ જ આદેશ થાય. બીજો કોઈપણ વર્ણ ન થાય. તેથી અહીં કૃપૂથી માં 8 પછી આવેલાં તેનું પૃવળ૦ (૨-૩-૬૩) થી ખત્વ પ્રાપ્ત હોવા છતાંય ન થાય. પણ નાં યુવ (૧-૩-૩૯) થી ૪ ના આદેશનો બાધક ન નો પુનઃ + કાર જ થાય. * પિરામી) * ઉપર્યુક્ત સંબંધમાં ત. પ્ર. બુ. વૃ. માં કહ્યું છે – નાતિ વિદુવવ વારંવાધનાર્થમ્ ! પૂર્વોક્ત સૂત્રમાં માં એ પ્રમાણે બહુવચન, બીજા વર્ણરૂપ આદેશનો બાધ કરવા માટે છે. તેથી ર્વત્તિ, સં૫: ! વગેરેમાં તે કારના જ આદેશનો બાધ કરીને આ સૂત્રથી વર્ગનો અંત્ય જ થાય છે. તથા મ્ + ઋત્વી, ઝાન્ + કૃત્વા - ન્હા | વગેરે રૂપોમાં આ સૂત્રથી મ નો ન કરાય છતે, પ્રાપ્ત થતાં રવૃવત્ (ર૩-૬૩) થી જીત્વ આદેશનો બાધ કરીને પુનઃ ૩ કાર જ થાય છે. ન્યાયાઈ મળ્યા ત કારાંત ૬ ધાતુઓ - રૂતુ વધુને | બાંધવું. ૩ અનુબંધવાળો હોવાથી તે આગમ થયે, ફુતતિ | વિત્ પ્રત્યય આવતાં જ ના લુકનો અભાવ થયે, ડુત્ + વચ + ત - રૂસ્યતે I ગુરુનાવાટે: (૩-૪-૪૮) સૂત્રથી પરીક્ષાનો ના આદેશ થયે, રૂત્તાવાર (૧૬) જુતિ માસને | ભાસવું, દીપવું. ઉણાદિમાં રૂસ્ પ્રત્યય આવતાં જ્યોતિઃ | શબ્દ બને. (૧૨૭) જિત જ્ઞાને | જાણવું. દ્વાદ્રિ ગ.૩.નો છે. હવ: શિતિ (૪-૧-૧૨) થી દ્વિત થયે, વિત્તિ | 7 વિત્તિ તિ - નવાય. (૩-૨-૧૨૮) એમ નવઃિ ગણપાઠથી નિપાતન થયે, = ૨૭ર Page #621 -------------------------------------------------------------------------- ________________ ૪/૧. પરપઠિત ધાતુઓ... નવતઃ- તે નામનો કોઈ માણસ. તિ, વતનમ્ | વગેરે પ્રયોગો તો સ્વપઠિત વિક્રત નિવારે એ વાઢિ ગણના વિત્ ધાતુવડે પણ સિદ્ધ થાય છે. (૧૨૮) પતિર્ ર્વે | ઐશ્વર્ય-ઋદ્ધિવાળા થવું. પત્ય ધપતિઃ | અધિપતિ (રાજાદિ) ઐશ્વર્યવાળો થાય છે. અદ્યતનીમાં પત્ત પહ્યતે | ધાતુપારાયણમાં તો અનુસ્વારેત (અર્થાત્ અનિટુ) એવા પણ આ ધાતુનું અદ્યતનીમાં પતઈ | તિષ્યતે | એમ સહિત એવું ઉદાહરણ આપેલું છે, તે - આગમશાસન (વિધિ) અનિત્ય છે - એવા વચનથી આ પ્રમાણે હોવું સંભવે છે. (૧૨) વાવૃતૂવિ વાગે | આ ધાતુપ્રયોગનું ઉદાહરણ “તતો વાવૃત્યમાના સા' એમ ભટ્ટિકાવ્યમાં છે. દીર્ઘ ફવિત્ હોવાથી સ્વી પર છતાં વેર્ થયે, વાવૃક્વી, વાર્તાતત્વી ! વેટુ હોવાથી જ સ્ત, તેવા આવતાં રૂદ્ ન થાય, વાવૃત્ત:, વાવૃત્તવાન્ ! આથી જ વૃત્તિ તુ વૃત્તવાવૃત્તી . એમ નિઘંટુકોષમાં કહેલું છે. (૧૩) વૃર્ત તૌ જવું. પોપદેશ ધાતુ હોવાથી નો સ થયે, કૃત + કાર હોવાથી તેના સ નો ૫ થયે, સન્ પ્રત્યય પર છતાં, સિક્વયિતિ | વગેરે રૂપ થાય. સ્વાઠિત - અષોપદેશ ધાતુનું તો સિર્રયત રૂપ થાય. સ્વતિ | વગેરે રૂપો તો ઉભય રીતે થાય. (૧૩૧) થ કારાંત ૨ ધાતુઓ :- પર્થ, પાર્થનું પ્રક્ષેપો ! પ્રક્ષેપ કરવો, ફેંકવું. વરદ્ધિ ગણનો છે. અઘતનીમાં fણ , ટુ પર છતાં, કાપર્થ પૃથ પ્રક્ષેપણે I એ (સ્વપઠિત) ધાતુનું પણ નિર્ પર છતાં તોપાન્થસ્થ (૪-૩-૪૫) સૂત્રથી ગુણ થયે, મર્થત્ ! રૂપ થાય. પણ પક્ષે ઋવસ્થ (૪-૨-૩૭) સૂત્રથી 28 નો પણ ઋ કરાયે છતે, તેનું અપીપૃથતું ! એવું બીજું પણ રૂપ થાય છે. જયારે પૂર્વ ધાતુનું તે રૂપ ન થાય, એટલો તફાવત છે. પથતિ | વગેરે રૂપો તો પર્ણન્ , પૃથ બે ય ધાતુના સમાન જ થાય. (૧૩૨) પાર્થન્ ! પાર્થતિ I fખ, તુ પર છતાં, પાર્થત્ ! (૧૩૩). સ્વોપણ વ્યાસ ૧ ૨૯. તુ - સ્વમતે તું તન્યને ધાતુના સ્થાને રૂતુ એ પ્રમાણે અન્ય વૈયા. કહે છે. ૧૨૭ તિ - કૌશિક નામના વૈયા. જોતિ: શબ્દની સિદ્ધિ માટે સ્વમતે જુઠ્ઠ ધાતુના સ્થાને ન્યુક્તિ ધાતુનો પાઠ કરે છે. આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ તો યુતિ સૌ ધાતુના દુતેરશ ન: (૩ ૬૬૧) થી રૂનું પ્રત્યય થયે (શુ¢ } ${ , + રૂ એ પ્રમાણે) ટૂ નો જ થયે (ગુણ થયે) તિ: / રૂપ સાધેલું છે. ૧૨૮. (ત - આ ધાતુને હૃIરિ ગ.૩. માં કેટલાંક અધિક કહે છે. ૧૨૯ નિંદ્ - પંજૂ શર્વે | આ સ્વપઠિત ધાતુને વિષે ૫ કાર, 2 કારને ઉલટાવીને પાઠ કરનારા કમિલ વૈયા. તંત્ શ્વ એવો પાઠ કરે છે. ૧૩૦. વgિga – કૃતજિ વરને ધાતુના સ્થાને બીજા વાર્તા કહે છે. ૧૩૧. áર્તનું - સ્વમતે ત્રણ તો / ધાતું જ પોપદેશ છે, એમ નંદી કહે છે. - ૧૩૨, ૧૩૩. પણ પાર્થન્ - પૃથક્ ક્ષેપને ધાતુના સ્થાને જ કેટલાંક અર્થમ્ કહે છે, બીજી પાર્થy એમ પાઠ કરે છે. = ૫૭૩ Page #622 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપશન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ન્યારાર્થ મંજૂષા ૨ કારાંત ૮ ધાતુઓ :- પદ્ શૈર્ચે I સ્થિર થવું. પતિ . (૧૩૪) વિષવિષ, વસ્તવુિં વૈવસ્તબ્બે | વિકલ થવું, ઝાંખા થવું. તે . તે ! વર્તાતે | fષત્ હોવાથી fષતોડફ઼ (૫-૩-૧૦૭) સૂત્રથી ન પર છતાં દ્રા , દ્રા , વસ્તદ્દા | (૧૩૫) (૧૩૬) (૧૩૭) ન્દ્રિ નાર્થે | જડ થવું - મૂર્ખ થવું. મત્તે | ચ પર છતાં 7 નો લુફ થયે, પદ્યતે | . (૧૩૮) વૃદ્ધિ, Tધ ક્રીયામ્ ! ક્રીડા કરવી. સ્વામિન: (૨-૧-૬૩) થી દીર્ઘ થયે, પૂર્વત | પરીક્ષામાં - વુહૂર્વે . (૧૩૯). Tધ - જોધો | પરીક્ષામાં પુછે | વૌ વ્યગ્નના સન્ વાળુ: (૪-૩-૨૫) સૂત્રથી વસ્વી અને સન પ્રત્યય વિકલ્પ ઉત્ થવાથી વિકલ્પ ગુણ થયે, Tધત્વા, ધત્વ | ગુધિપતે, ગુfધષતે ! (૧૪૦) ઝવે, વુન્ધા માતોને | આલોચન કરવું, વિચાર કરવો. (ઉત્ હોવાથી ઉભયપદી) વેતે | વેતિ દ્રિત હોવાથી ત્વા પર છતાં થયે વેત્તા વેરિત્વ | વેટુ હોવાથી તે - વાવતું પર છતાં ટૂ ન થાય. વેનઃ, વેનવાન ! વેના ! તે નામની નદી. 2 – અનુબંધવાળો હોવાથી ઋટ્વિ . (૩-૪-૬૫) થી અઘતનીમાં વિકલ્પ ન થયે, સવેત્ | પક્ષે સિદ્ થયે, નવેઢીત્ | આત્મપદમાં અક્ નો અભાવ થયે, મણિ | (૧૪૧) કબૂ ! વધતે | વુધ્ધતિ પરીક્ષામાં - યુવુળે | વુવુ% 1 શ્વતા, વધતુમ ! દીધું ત્િ હોવાથી વત્થા પર છતાં વેટુ થયે અને નો લુફ થયે, વૃધ્ધા પક્ષે વધત્વા ! 2 - અનુબંધવાળો હોવાથી ત્રવુિં . (૩-૪-૬૫) થી અદ્યતની પ્રત્યય આવતાં વિકલ્પ મ થયે, મધતું ! પક્ષે સિગ્ન થયે, વુર્ધાત્ આત્મપદમાં નો અભાવ થયે, મલ્પિષ્ટ ! રૂપ થાય. (૧૪૨) પુત્ પ્રેરળ ! પ્રરેણા કરવી. રિત હોવાથી ત: (૩-૩-૯૬) સૂત્રથી ફળવાનું કર્તાની વિવક્ષામાં આત્મપદ થયે, નુતે | પરીક્ષામાં બુદ્દે જુવંત પ્રેરળે ! એ સ્વપઠિત ધાતુનાં જુતિ ગુનઃ | વગેરે પરમૈપદી રૂપો જ થાય. પટ્ટા હોવાથી અર્થાત ઉપદેશમાં પણ કાર હોવાથી ત્વ થયે, પ્રવુતિ | વગેરે રૂપો તો બેય ધાતુના થાય. (૧૪૩) સ્વોપણ વ્યાસ ૧૩૪ - ૪૮ હૈ એ સ્વપઠિત ધાતુ જ ૫ કારાદિ છે, એમ કંઠ નામને વૈયા. કહે છે. ૧૩૫ થી ૧૩૭. રિર્ વગેરે - સ્વાઠિત કુડું , રુકુ , 7Fક્ કૈવલ્તવ્ય / આ ત્રણેય ધાતુઓ ૩ અનુબંધ રહિત છે અને અનુબંધવાળા છે, એમ નંદી વૈયા. કહે છે. ૧૩૮. - સ્વમતે કુરૂ ૧૭૪ Page #623 -------------------------------------------------------------------------- ________________ ૪/૧. પરપઠિત ધાતુઓ.... સ્તુતિમ મોદસ્વાતિY / ધાતુના સ્થાને, ચંદ્ર વૈયા. મા ના એટલું જ કહે છે. અર્થાત ત્િ કહેતા નથી અને ફક્ત ‘જ' રૂપ અથવાળો જ કહે છે. ૧૩૯, ૧૪૦. પુર્વે ગુfધ - કુર્તિ ડાયામ્ / એ સ્વપઠિત ધાતુના સ્થાને કેટલાંક કુર્દિ કહે છે. ૧૪૧, ૧૪૨. અવે વગેરે – સ્વાઠિત નિશાનને એ ધાતુને ઠેકાણે કેટલાંક ઝવેનું કહે છે. અને બીજા અર્જુન એમ થાન્ત પાઠ કરે છે. ધા.પ.માં નિશમન નો અર્થ આલોચનરૂપ કહેલો છે. તેથી અહીં સ્પષ્ટતા માટે “આલોચન' અર્થમાં જ કહ્યો છે. ૧૪૩. પુર્વત - જુવંતુ ઝેરને આ ધાતુ જ છું અનુબંધવાળો છે એમ કેટલાંક કહે છે. (આમાં ૮ ? કારાંત ધાતુ સાથે બે ઇ કારાંત ધાતુઓ પણ સામેલ છે. પૂર્વે કહ્યા મુજબ, સમાનાર્થી હોય, લાઘવ માટે ભિન્ન કમથી પાઠ કરેલાં છે.) | ન્યાયાઈ મંજૂષા ઇ કારાંત ૪ ધાતુઓ :- વધ હિંસાયા ! હિંસા કરવી. A. વધતિ ! શિષ્ટ કવિપ્રયોગરૂપ લક્ષ્ય આ પ્રમાણે છે – “યત્ર સતતીલાશઃ વધ્યત સંયુને ! ” જ્યાં સાલવૃક્ષ જેવો લાંબો કર્ણ યુદ્ધમાં હણાયો હતો. તથા “પક્ષનતિ વધડપ ન વિદ્યતે " (જો ભક્ષણ કરનાર ન હોય તો મારનાર પણ ન હોય.) વધ | અહીં બિ-fબત્ કૃત્મત્યય આવતાં, અને અવધ રૂપમાં f= (ડુ) પ્રત્યય આવતાં નનવધ: (૪-૩-૫૪) થી વૃદ્ધિનો નિષેધ થાય છે. અન્યત્ર અર્થાત્ પૂર્વોક્ત પ્રત્યય સિવાયના નિત્-fç પ્રત્યયો પર આવતાં વૃદ્ધિ થાય. જેમ કે, પરીક્ષામાં નવું આવતાં, વાધ . (૧૪૪) પરામર્શ A. આ વધ ધાતુને કેટલાંક અધિક કહે છે. આ હિસાર્થક વધ ધાતુને માનવાનું પ્રયોજન પૂર્વોક્ત લક્ષ્ય = શિષ્ટકવિપ્રયોગ છે. અર્થાત્ તેવા પ્રયોગ દેખાવાથી આ ધાતુનો પાઠ કરે છે. તેમાં પૂર્વોક્ત જે ઉદાહરણ છે, તે એક જ શ્લોકરૂપે જણાતું હોવા છતાંય, તેમ ન સમજવું. પરંતુ તે ઉદાહરણો જુદાં જ સમજવા. ન્યા. મ. બુ. વૃ. માં તે બન્ને વચ્ચે “તથા' શબ્દ મુકેલો હોવાથી જુદાં વિવક્ષિત છે. “તથા’ શબ્દને શ્લોકમાં લેવામાં તો એક માત્ર વધી જાય છે. વળી નનવધ: (૪-૩-૫૪) સૂત્રની ત. પ્ર. બ્રહવૃત્તિમાં તો સ્પષ્ટ પણે આ ઉદાહરણોને જુદાં કહેલાં છે. પહેલાં પાનાતિ – ઉદાહરણ છે. પછી મતાંતરે યત્ર સાત પ્રતિકાર:- એ ઉદાહરણ છે. આ બીજું ઉદાહરણ જ ત્યાં મતાંતરે વિવક્ષિત હોયને અહીં પરપઠિત ધાતુનું સમર્થ ઉદાહરણ હોવાથી પ્રથમ આપેલું જણાય છે. અર્થ – સંગતિની દૃષ્ટિએ પણ બન્ને ય જુદાં ભાસે છે, અસ્તુ.. આ ધાતુ સ્વાઠિત નથી. તો પણ પૂર્વોક્ત વધશેડપિ... પ્રયોગમાં સ્વમતે વધવા પ્રયોગ છે. અને તેમાં વધુ (fધ) વધુને એ વાવિ ગણનો ધાતુ છે. એટલે કે વધુ નહીં વે ના પ્રયોગવાળું પણ વધુ ધાતુનો પ્રયોગ છે. માટે જ નનવધ: એવું સૂત્ર છે. ૨૬ નો જે વધ આદેશ છે, તે તો આ કારાંત હોવાથી તેના સ્વરની વૃદ્ધિનો પ્રસંગ જ નથી, એમ ત. પ્ર. બુ. વ. માં કહેલું છે. પરમતે વધ ધાતુ જુદો હોયને, નનવધ: - એમ 2 કાર યુક્ત સૂત્રપાઠ સમજવો. ૫૭૫ Page #624 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપશન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. વાવાર્થ મંષા ખાધુ વાતાવૈશ્વર્યાશી:પુ ! માંગવું, ઉપતાપ આપવો, ઐશ્વર્યવાળા થવું, આશિષ આપવા. અહીં ન નો માં કાર રૂપે પાઠ કરેલો હોવાથી મદુરુષસત્ત: (૨-૩-૭૭) સૂત્રથી જીત્વ થયે, પ્રાધાન્ત | સ્વમતે - વડે ઉપદેશરહિત આ ધાતુનું તો અનાધર્તિ રૂપ થાય. ઋતિત હોવાથી fણ, અઘતની રુ પ્રત્યય આવતાં ઉપાંત્યના હૃસ્વાદેશનો નિષેધ થવાથી મનના ત્ ા વગેરે રૂપો તો બેય રીતે થાય. (૧૪૫) સાર્ધમ્ પાર્ધાત્ સિદ્ધી I સિદ્ધ કરવું, સીજવું, રાંધવું. સાધથતિ સનમ | અનાજને સીજવે છે, રાંધે છે. (૧૪) પર્ધાત્ - સન પ્રત્યય આવતાં પોપદેશ હોવાથી સ નું પર્વ થયે - સિવાëતિ | અહીં અનુસ્વારેત્ ધાતુ હોવાથી સ્ - નિષેધ થયો છે. નિસન્ પ્રત્યય પર છતાં, સષાયિતિ | અદ્યતનીમાં f, પ્રત્યય પર છતાં સૌષધન્ ! અષોપદેશ ધાતુનું તો સિરાતિ . સિધયિતિ | સીસધત્ ! વગેરે રૂપો થાય. સાધ્વતિ | વગેરે રૂપો અને અનુસ્વાર - અનુબંધવાળો હોવાથી રૂદ્ નો અભાવ થયે, સીદ્ધા, સામ્ | વગેરે રૂપો તો ઉભય રીતે થાય. (૧૪૭) વૃધ[ વને ! ઠગવું. બન્ - પ્રત્યયાત ધ ધાતુથી પણ કેટલાંકને આત્મપદ ઈષ્ટ હોવાના કારણે પ્રખે પૃધવ : (૩-૩-૮૯) સૂત્રથી આત્મને પદ થયે, અર્બયતે વહુન્ ! પ્રયોગ થાય. સૂરિજીના મતે (સ્વમતે) તો fr[ - અંતવાળા જ વૃધુ ધાતુથી પ્રતાપે પૃધ ૦ (૩-૩-૮૯) " સૂત્રથી આત્મને પદ થવું ઈષ્ટ છે. (૧૪૮). ન કારાંત ૨ ધાતુઓ :- મન સ્તબ્બે | અભિમાન કરવું, અક્કડ રહેવું. પરીક્ષામાં, મેમાન | મનતિ | વગેરે રૂપો તો નાં લાગ્યા - એ સ્વપઠિત ધાતુના પણ થાય. (૧૪૯) નન નનને ! જન્મ આપવો. દ્વાદ્ધિ ગણનો ધાતુ છે. તેથી હૃવ: શિતિ (૪-૧-૧૨) થી શત્ પ્રત્યય પર છતાં ધિત્વ થયે - નત નગાન ગઈ મવા . અહીં અંતભૂત ળિ – (પ્રરેક કર્તા રૂ૫) અર્થવાળો ધાતુ હોવાથી “ફર મળીનન– I ઈન્દ્ર જન્માવ્યો' એવા અર્થ થાય. પરીક્ષામાં - નાતુ: | નg : પવિતાનુદિ તવ વિમો | (હે પ્રભુ ! આપના ચરણકમળને વિષે જન્મ પામ્યા....) નનૈવિ પ્રદુવે - ધાતુનું તો ગાયતે | પરો. નો , નરાતે, રે | વગેરે રૂપો થાય. (૧૫૦) સ્વોપણ વ્યાસ ૧૪પ. - સ્વમતે નાથુ નાથુરૃ વત્ ધાતુને જ બીજા ઇ - ઉપદેશવાળો ધાતુ કહે છે. તથા નાથુઠ્ઠ ધાતુ યા નાપારિ - ચાર અર્થમાં છે, આથી આ ધાતુ પણ તેવા અર્થવાળો કહેલો છે. ૧૪૬. સાયં - કેટલાંક સાથું ધાતુથી પ્રત્યયને ઈચ્છે છે, આથી વિવારિ - ગણવાળા તરીકે જે અમે અહીં પાઠ કર્યો. ૧૪૭ જાયંટ્ર - રાષ્ટ્ર સંસિદ્ધો એ સ્વમતે સ્વારિ ગણના ધાતુને જ બીજા કોપદેશ કહે છે. ૫૭૬ Page #625 -------------------------------------------------------------------------- ________________ ૪/૧. પરપઠિત ધાતુઓ..... ૧૪૮. [ - સ્વશાસ્ત્રમાં મારૂં ક્ષાયાનું / એ પ્રમાણે વિવાવિ ગણમાં જે ધાતુ છે, તે જ 9૬ ધાતુનો વંચન – અર્થવાળા તરીકે કેટલાંક કુરિ ગણમાં પાઠ કરે છે. ૧૪૯ મન - સ્વ - વાલ્મમાં પતિ મ|િ તમે ધાતુનું માનયત / એવું રૂપ થાય. ચંદ્ર વૈયા. ‘પણે મનતિ – રૂપ થાય એમ કહે છેઆ પ્રમાણે ધા.પા.માં કહેલું છે. આથી અહીં તે રૂપની સિદ્ધિમાં અનુકળ “મન તમે એવો જ પાઠ કર્યો આનું ઉદાહરણ પણ મનતિ / વગેરે બતાવવું જોઈએ. પણ ‘મનતિ વગેરે રૂપોની નાં પ્યારે એ સ્વપઠિત ધાતુથી પણ સિદ્ધિ થઈ જતી હોયને “મમન' એવું અસાધારણ રૂપ જ દશાવલું છે. ૧૫૦. સન - આ ધાતુનો હારિ ગણમાં કેટલાંક અધિક જ પાઠ કરે છે. | ન્યાયાઈ મંજૂષા પ કારાંત ૧૧ અને ૩ પર કારાંત ધાતુઓ :- પાન્ત ધાતુઓમાં પહેલાં બે ધાતુઓ પતિ ગણના છે. લપ ઝેર પ્રેરણા કરવી. fણ પ્રત્યય આવતાં ઘટાÉ4: ૦ (૪-૨-૨૪) થી હૃસ્વાદેશ થયે, ક્ષતિ | ૩પક્ષપથતિ પ્રવૃત્ ા વર્ષાઋતુ નજીક આવે છે. , મ્ પ્રત્યય જેની પરમાં હોય તેવો fણ પ્રત્યય આવતાં વિકલ્પ દીર્ઘ થયે, કક્ષાપ, અક્ષs | સાપેક્ષાપત્, પક્ષપમ્ | ક્ષા પ્રેરશે I એ સ્વપઠિત અન્નદિ ક્ષન્ ધાતુનું તો - આ કારાંત હોવાના કારણે ઉપાંત્યની વૃદ્ધિનો અભાવ થવાથી - ક્ષપથતિ | વગેરે રૂપો તુલ્ય જ થાય, પણ, ગિ, પમ્ પરક fણ પ્રત્યય આવતાં (ક્ષપ '+ fણ + / અમ્ -) પ ર્વ:૦ (૪-૨-૨૪) સૂત્રથી પ્રાપ્ત વિકલ્પ દીર્ઘ આદેશ ન થવાથી અક્ષરપ, ક્ષક્ષપમ્, એમ જ થાય, પણ અક્ષા, ક્ષાપક્ષાપમ્ | રૂપો ન થાય, આટલો તફાવત છે. (૧૫૧) ત્રપ નાયમ્ | લજ્જા પામવું. ઘટાદિગણનો હોવાથી ળિ પર આવતાં હ્રસ્વ થયે, પતિ fબ, મ્ - પરક fણ આવતાં વિકલ્પ દીર્ઘ થયે, ત્રાપ, અત્રપ રાવંત્રાપુમ્, ત્રjત્રમ્ | પષિ સંન્નાયામ્ એ સ્વમતે “ઘટાદિ' ગણથી ભિન્ન ધાતુના તો fણ આવતાં ઉપાંત્ય એ ની વૃદ્ધિ થયે, ત્રીપતિ | વગેરે જ રૂપો થાય. , પમ્ પ્રત્યયપરક એવો fણ આવતાં, ત્રાપ, ત્રાપંઢાપમ્ | વગેરે જ રૂપો થાય. પણ અત્રપ, 7પંત્રપમ્ | ન થાય, એટલો ફરક છે. (૧૫૨) સપ સમવા | ભેગુ કરવું, સમૂહરૂપે કરવું. નિ, સન્ પ્રત્યય આવતાં પોપદેશ ન હોવાથી કૃત સ. કાર ન હોવાથી સ ના પ ત્વનો અભાવ થયે, સિવાયત | રૂપ થાય. f, અદ્યતની તુ પ્રત્યય આવતાં, નસીલપત્ | સ્વાઠિત પોપદેશ ધાતુનું તો સિપાયિતિ | સૌષત્ ા વગેરે રૂપો થાય. (૧૫૩) ટ્રેપૃફ થતી ! જવું. દેજો I fખ, અદ્યતની ૩ પ્રત્યય થતાં વિત્ ધાતુ હોવાથી ૩પત્ય (૪-૨-૩૫) થી હ્રસ્વનો અભાવ થયે, નિષત્ ! (૧૫૪) તુપ, તુ, તુષ, તુ, રત્ fહંસાયામ્ | હણવું. તુપતિ તુપતી, તુપતી સ્ત્રી, ૩ વા | વિદ્રશ્નો વાતોડતુરીયો (૨-૧-૧૧૫) સૂત્રથી વિકલ્પ અત્ નો અર્ આદેશ થયો છે. મ સ્વાદ્રિ ગણના તુન્ ધાતુનું તો તોપત ! રૂપ થાય અને સ્ત્રીલિંગમાં હું પ્રત્યય અને નપું. લિંગમાં હું પ્રત્યય ૫૭૭. Page #626 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ પર આવતાં, પતૃ પ્રત્યાયના ગત્ નો થશવ: (૨-૧-૧૧૬) થી સત્ આદેશ નિત્ય થયે, સુપની એવું એક જ રૂપ થાય. (આ પ્રમાણે તફાવત આગળના ધાતુઓમાં પણ વિચારવો.) (૧૫૫) 04 - તુષ્પતિ : / પ્રસ્તુતિ | તુફેર : (૩-૪-૮૧) થી શ પ્રત્યય થયે, ને સૂનચાનુતિઃ (૪-૨-૪૫) સૂત્રથી પ્રાપ્ત એવો પણ ન નો લુફ બીજાઓ ઈચ્છતાં નથી. તુતી, તેમની સ્ત્રી, ને વા ! એમ બે રૂપો થાય. વાઢિ ગણના ધાતુનું તો તુમ્પત્તી | એમ એક જ રૂપ થાય. (૧૫૬) તુ - તુતિ | તુતી, તનતી સ્ત્રી, પુતે વા | સ્વાદ્રિ ગણના તુ ધાતુનું તો તુમન્તી | એવું એક જ રૂપ થાય. (૧૫૭) તુ - તુતિ | શ પર છતાં પૂર્વોક્ત રીતે નો લુફ ઈષ્ટ નથી. (તુ + શતૃ + ૯ી એમ) ૩ પ્રત્યય અને નપું.લિ.નો { પ્રત્યય આવતાં, તુwતી, તુઝેન્તી, સ્ત્રી અને વા ! (૧૫૮) ત્િ - Twત | અહીં શ પર આવતાં ન નો લુફ - ઈષ્ટ હોવાથી - થયો નથી. પરીક્ષા - પર્ થતાં, Iિ (૧૫૯). તૃપ, વૃત્ તૃપ ! તૃત થવું. તૃપતિ . (૧૬) તૃત્ - તૃતિ | શ આવતાં લુફ ઈષ્ટ નથી. (૧૬૧). તુપ, સૂપ સમુન્શાવે છે તોપત્તિ | fજ , સન્ પ્રત્યય આવતાં - અષોપદેશ ધાતુ હોવાથી કૃત રસ કાર ન થવાથી, ૧ ના ૬ ત્વનો અભાવ થયે, તુતોપવિતિ | અઘતનીમાં ૩ આવતાં, અતુતુપત્ ! સ્વમતે પૂણ્ ધાતુનું તો સ્તૂપથતિ fu , સન્ પ્રત્યય આવતાં, તુટ્રપસ્થિતિ ; પ્રત્યય થતાં, તુણુપતા વગેરે ૫ આદેશવાળા રૂપો થાય છે. આ પ્રમાણે અગ્રવર્તી ધાતુમાં પણ સ્વમતે તૂપતિ | સિવાયના રૂપો થાય એમ તફાવત કહેવો. (૧૨) સૂપનું – પોપદેશ ધાતુ ન હોવાથી પ ત્વનો અભાવ થયે, નિ, સન આવતાં, તૂપતિ | fખ, પ્રત્યય આવતાં ડાન્ય) ૦ (૪-૨-૩૫) થી ઉપાંત્ય મ નો હ્રસ્વાદેશ થયે, અતુતુપ ! તૂપતિ | વગેરે રૂપો તો સ્વપઠિત ધાતુના પણ થાય. (૧૬૩). તુપુખ બને | પીડા કરવી. ગુદ્ધિ ગણનો છે. ત્િ હોવાથી તે આગમ થયે, તુમ્પતિ | ત્િ પ્રત્યય આવતાં ના લુકૂનો અભાવ થયે, તુખ્યતે | વારિ ગણનો તુન્ ધાતુ તો ત્િ ન હોવાથી તેના 7 નો નો વ્યરૂનાગુતિઃ (૪-૨-૪૫) થી લુફ થયે, યે આવતાં, તુતે રૂપ થાય. (૧૬૪) સ્વપજ્ઞ ન્યાસ ૧૫૧, ૧૫ર. ક્ષપા, ત્ર૫ - કારાંત ધાતુમાં પહેલાં બે ધાતુઓને કવિ કહ્યા. જ્યારે સ્વમતે આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીવડે તો #પ 7[ pળે અને સfષ નખાયામ / એ પ્રમાણે ક્ષy ધાતુઓનો અરિ ગણમાં પાઠ કરેલો નથી. ૧૫૩. સઇ - સ્વમતે ૪૫ જમવારે આ ધાતુ જ અષોપદેશ ૫૭૮ Page #627 -------------------------------------------------------------------------- ________________ ४/१. ५२५हित पातुमो.... छ, मेम की 58 छ. १५४. हेपङ - स्वमते मेपङ्, रेपङ् वगैरे गीत' म पातुमो छ, तनी म हेपङ् पातु छ, म शि . १५५ थी १५९. तुप वगै३ - तुप, तुम्प, तुफ मने तुम्फ मा धातुमो हिंसा' मामा भ्वादि म छ, ते तुदादि मां ५९ छ, सेम की छ. १६0/ ६१. तृप त्याह - फ संत तुफ, तुम्फत् तृप्तौ । माले स्वपहित पातुमो पान्त छ, सेम अन्य 38 ७. १६२/3. स्तुप छत्या - स्वशासमा टूपण समुच्छाये पातु छ, तेने ४ 32ais स्तुपण तरी 58 छ भने ते ४ पातु सोपहेश लोयने स्तूपण छ, मेमबी माने छ. १६४. तुपुण् - स्वमते तुबुण् अर्दने । पातुनी म तुपुण् पातु ५० छ, अम अन्य ७ . ન્યારાર્થ મંજૂષા ब संत १७ धातुमओ :- घर्ब, कन्ब, खन्ब, गन्ब, चन्ब, तन्ब, नन्ब, पन्ब, बन्ब, शन्ब, षन्ब गतौ । घर्बति । क्त प्रत्यय भावतi, घर्जितः । क्तेटो गुरोर्व्यञ्जनात् (५-3-१०६) सूत्रथा अ थथे, घर्बा । भाग ५ मा प्रभारी ३५ो डेवा. (१६५) · कन्ब - कम्बति । कित् प्रत्यय ५२ छत नो व्यञ्जनस्यानुदित : (४-२-४५) सूत्रथी न नो सुई थये, कब्यते कम्वितः । कम्बा । (१६६) ___खन्ब - खम्बति । खब्यते । खम्बितः । खम्बा । (१६७) गन्ब - गम्बति । गब्यते । गम्बित: । गम्बा । (१६८) । चन्ब - चम्बति । चब्यते । चम्बितः । चम्बा । (१६८) तन्ब ... तम्बति । तब्यते । तम्बितः । तम्बा । (१७०) नन्ब - नम्बति । ण - G५१पातु न डोपाथी ण त्वनो अभाव थये, प्रनम्बति । नब्यते । नम्बित: । नम्बा । (१७१) . .पन्ब - पम्बति । पब्यते । पम्बितः । पम्बा । (१७२) बम्ब - बम्बति । बब्यते । बम्बितः । बम्बा । (१७3) शन्व - शम्बति । शब्यते । शम्बितः । शम्बा । प्रयोत - प्रे२४ ताना व्यापारम णिग् प्रत्यय थये, अथवा चुरादि में मालिसा डोवाथी स्वार्थमा णिच् प्रत्यय ५९ मावतi, शम्बयति । ३५ थाय. (१७४) पन्ब .. षः सः० (२-3-८८) सूत्रथी ष नो स थये, सम्बति । सब्यते । सम्बितः । सम्बा । णि, सन् प्रत्यय ५२ ७di, पोपटेश पातु डोवाथी पत्व थये, सिषम्बयिषति । (१७५) सांबण् सम्बन्धे । संजय ७२वी. साम्बयति । षोपदेश न होवाथी स न ष त्वनो अभाव थये, सिसाम्बयिषति । णिच् प्रत्यय भनित्य डोपायी तनो अमाप थये, सिसाम्बिषति । अल् प्रत्यय आवत साम्ब : । (१७६) ... कुटुंबिण् धारणे । ५॥२९॥ ४२j, पारी २५. कुटुम्बयते । (१७७) ૫૭૯ Page #628 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. સ્વોપણ વ્યાસ ૧૫. પર્વ - સ્વધાતુપાઠમાં સર્વ , શર્વ વગેરે જેમ “ગતિ અર્થવાળા છે, તેમ થર્વ ધાતુ પણ છે, એમ કેટલાંક માને છે. ૧૯૬ થી ૧૭૫. સૈન્ય ઈત્યાદિ - 4 વર્ષ વગેરે સ્વાઠિત ધાતુઓમાં ? કારને સ્થાને કૌશિક કાર કહે છે. ૧૭૬. સાંજનુ - સંવનું સરૂન્ય ધાતુના ઠેકાણે બીજા સાંવM કહે છે. ૧૭૭ ટુંજિન્ - ત્રિમ્ કુટુમ્રપાળે એવા સ્વપાઠમાંથી ચો (ચંદ્ર મતવાળા) કુટુપ્ત શબ્દને અર્થમાંથી જુદો પાડીને ધાતુ તરીકે કહે છે. ન્યાયાઈ મળ્યા ન કારાંત ૮ ધાતુઓ :-સુમ, નખ હિંસીયામ્ ! હિંસા કરવી. પોપદેશ ધાતુ ન હોવાથી કૃત સ કાર ન થવાથી પ ત્વનો અભાવ થયે, છ, સન્ થતાં, સુસુચિષતિ ૩ થતાં, યુસુમૂત્ . (૧૭૮) નમ - શુદ્િ ગણનો ધાતુ છે. આથી અઘતનમાં પરમૈપદમાં ૧ થયે, પ્રાનપત્ | આત્મપદમાં મડ઼ નો અભાવ થયે, પ્રામણ ! દુશ્મ: યસનો: (૩-૩-૪૪) સૂત્રથી વિકલ્પ આત્મપદ થયું. વડે પાઠ કરેલો ન હોવાથી ર નો ન ન થયો. સ્વાઠિત | ઉપદેશવાળા ધાતુનું તો પ્રાપ , પ્રામણ | ઇત્યાદિ રૂપો થાય. (૧૭૯) પુખ બાપને | બોલવું. ૨ થી હિંસાર્થક પણ છે. . સઃ ૦ (૨-૩-૯૮) સૂત્રથી પ નો ૧ થયે, સુતિ I fજ, ૩ પ્રત્યય પર છતાં, સુપુત્ ! " કારરૂપે પાઠ કરેલો હોવાથી સ નો ૧ થયેલો છે. એ પ્રમાણે નિ, સન્ પ્રત્યય પર છતાં, નિતારવ ૦ (૨-૩-૩૭) સૂત્રથી નિયમ કરેલો હોવાથી પ ત્વનો અભાવ થયે, સુસુગ્નિપતિ | 5 પૂર્વક આ ધાતુથી બન્ પ્રત્યય થયે, સુN: I લક્ષ્ય = પૂર્વમહાકવિપ્રયોગ છે - સાવર્ણ નિશુમ્મસુષ્મના (૧૮૦) પ્રમુઃ તન્મે એ રોધ કરવો, રોકવું. ર કારપરક એવો જ કારાદિ ધાતુ છે. વળી સૂરિજીવડે સ્વમતે પઠિત જે મુઠ્ઠ ધાતુ છે, તે પ્રયોગને વિષે છું . (તુ ગ. ૨) ધાતુની જેમ ત કારપરક એવો તે કારાદિ પણ છે. પોપદેશ કરવા માટે (તે દ્વારા કૃત + કાર કરવા માટે) ઇમુ એમ પાઠ કરેલો છે. તેથી તેનો : : ૦ (૨-૩-૯૮) સૂત્રથી ૫ નો સ થાય, જ્યારે પરપઠિત છપુરૂ ધાતુના પ નો ન બીજાઓને ઈષ્ટ નથી. હિન્દુ હોવાથી નું આગમ થયે, ghતે ! અને ઉત્ પ્રત્યય પર છતાં ૧ લુફનો અભાવ થયે, છતે . પ્રત્યય આવતાં, ઈગ્યતે | યક્ લુ, થયે, રધ્ધિ | સન્ આવતાં, છિમિતે I fણ, સન્ પ્રત્યય આવતાં છાયિતે | fu, અઘતની ૩ પ્રત્યય આવતાં, મછિwત્ ! આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજી વડે પઠિત મુદ્દે ધાતુનું તો નો થયે, ૫ કાર રૂપ નિમિત્તનો અભાવ થયે, નિમિત્તાભાવે . (૧/૨૯) ન્યાયથી ૮ નો પુનઃ ત થયે, તH I dખ્યતે તાdષ્યતે | તાd... I તથા ૫ આદેશરૂપે થયેલ સન પર છતાં પિસ્તાવ (૨-૩-૩૭) સૂત્રથી નિયમ કરવાથી પ ત્વનો અભાવ થયે, તિસ્તપિતે રૂપ થાય. બિ - = ૫૮૦ = = Page #629 -------------------------------------------------------------------------- ________________ ૪/૧. પરપઠિત ધાતુઓ.... પ્રત્યયાત ધાતુસંબંધી સન્ ના પ ત્વનો નિષેધ ન થવાથી શત્વ થયે, તિષિત રૂપ થાય. અને f, અદ્યતની - ૩ આવતાં, તમન્ વગેરે રૂપો થાય. (૧૮૧) ઉડમુળુ સંધાતે | ભેગા થવું, સમૂહરૂપ થવું. ૩વિત્ હોવાથી આગમ થયે, ડુમતિ | fબન્ પ્રત્યય અનિત્ય હોવાથી તેનો અભાવ થયે, તેનો અભાવ થાય ત્યારે પણ ૩કિત્ હોવાના કારણે વિત્ પ્રત્યય પર છતાં તેનો વ્યવસ્થાડનુતિઃ (૪-૨-૪૫) માં અનુતિઃ એમ નિષેધ કરેલો હોવાથી) ના લુફનો અભાવ થયે, તુ . આ પ્રમાણે દિપુ વગેરે ત્રણ ધાતુમાં પણ સમજવું. (૧૮૨) ડિમુન્ - હિમતિ | fખ્યતે | મન્ આવતાં, Nિ: | (૧૮૩) મુ, મુળુ વચને ! ઠગવું, વંચના કરવી. ત્િ હોવાથી તે આગમ થયે, રાતિ ખ્યતે | (૧૮૪) તિપુ - તુ હોવાથી આગમ થયે, દ્વિતિ તેિ ! (૧૮૫) રોપણ વ્યાસ ૧૭૮. કુંક ; સુખ મળે ૪ આ સ્વાઠિત ધાતુ જ હિંસાથક અને દંત્ય ૪ કારાદિ છે, એમ બીજા કહે છે. ૧૭૯ મ - સ્વમતે દુતરિ ગણમાં રહેલ પ હિંસાયામ ધાતુ જ ન ઉપદેશવાળો નથી એમ કેટલાંક કહે છે. ૧૮૦ કુંજ - પૂર્વે કહેલ દત્ય જ કારાદિ ધાતુને ગુપ્ત નામના વૈયાકરણ પોપદેશ કહે છે. ૧૮૨/૧૮૩. ૩૫, ઉમુ - સ્વાહિત ૩૫ ક્ષે આ ધાતુઓને જ બીજા જ કારાંત કહે છે. ૧૮૪/૧૮૫. ર૬ કિ “, રy રિપુ આ ત્રણેય ધાતુનો કેટલાંક કુરિ ગણમાં પાઠ કરે છે - એમ છે. પા.માં કહેલું છે. જો કે ધા.પા.માં આ ધાતુઓનો વિશેષ અર્થ જણાવેલો નથી, તો પણ કુયુત્તપિfo (૫-૧-૨૦) સૂત્રની બૃહદ્દવૃત્તિમાં “વંચન' અથવાળા ર૧ ધાતુના સૌત્રપણાનો (સુત્ર નિર્દિષ્ટ હોવાનો). ઉલ્લેખ કરેલો છે. આથી આ રથ ધાતુના સાહચર્યવાળા રy અને એ બે ધાતુઓ પણ ‘વંચને' અથવાળા સંભવે છે, એમ માનીને અહીં તેવો પાઠ કરેલો છે. તથા ૬ - ધાતુ સૌત્રધાતુ મળે દર્શાવ્યો હોવાથી અહીં દર્શાવેલો નથી. I[ ન્યાયાથ મંજૂષા કારાંત ર ધાતુઓ :- 1 થતી ! જવું. ગતિનો ગમન અર્થ હોવા છતાંય, પ્રસ્તાવથી અર્થાત પ્રકરણ વશાત) છદ્મ પ્રકારે એટલે કે છૂપી રીતે અથવા કુટિલ રીતે ગમન સમજવું. અઘતનીમાં સિદ્ આવતાં, છાત્ | પરોક્ષા - પ્રત્યય થતાં, વચ્છર્મ (૧૮૬). સામન્ સાત્ત્વિને ! સાંત્વન આપવું, શાંત કરવું. fણ અને અદ્યતની ૩ પ્રત્યય આવતાં, રૂપાન્ધી (૪-૨-૩૫) સૂત્રથી ઉપાંત્યસ્વરનો હસ્વાદેશ થયે, સીસમન્ ! સ્વમતે વૃદ્ધિ ગણના ન્ત ધાતુનું તો મસામત ! રૂપ થાય. (૧૮૭) ર કારાંત ૩ ધાતુઓ :- તુર વળે ! ઉતાવળ કરવી. ત્રીજા હાટુ ગણનો છે. દવ: શિતિ ૫૮૧ Page #630 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. (૪-૧-૧૨) થી દ્વિત્વ થયે, તુર્તિ (૧૮૮) પુરત થતી ચોર ઐશ્વર્યવાળા થવું, દીપવું, શોભવું. પોપદેશ હોવાથી તે નો પ થયે, સુષીર | f, ટુ પ્રત્યય આવતાં, મસૂપુરતુ | સુષયિતિ | સ્વાઠિત અષોપદેશ ધાતુનું તો, સુયોર I મમૂહુરત્ ! સુસોયિષતિ | વગેરે રૂપો થાય. સુરત વગેરે રૂપો ઉભય રીતે થાય. (૧૮૯) દુનું નૃતમાળે | ખોટું બોલવું. ત્િ ધાતુ હોવાથી તે આગમ થયે, ગુયત અર્ આવતાં, મુન્દ્રા ! એટલે ઉત્તમમુસ્તા = એક જાતની મોથ. (૧૯૦) સ્વોપણ વ્યાસ ૧૮૬. છરા - સ્તર છાતી આવો જે પાઠ છે, તેમાં છ પણ ધાતુ છે, એમ કૌશિક કહે છે. ૧૮૭. સામ - સ્વમતે આ ધાતુ એ કારાંત છે, તે ધાતુ વ્યંજનાંત પણ છે, એમ ચંદ્ર કહે છે. ૧૮૮. સુર - કેટલાંકે આનો અધિક જ પાઠ કરેલો છે. ૧૮૯. પુરતું - સ્વમતે સુન્ શ્વર્ય - ધાતુને જ બીજા ષપદેશ કરે છે. ૧૯૦. ગુડુમ્ - ન્ નૃતભાષને ધાતુને જ બીજા જ કારાદિ કહે છે. [ ન્યારાર્થ મંજૂષા 7 કારાંત ૧૧ ધાતુઓ :- તેમાં પહેલાં બે ધાતુ પર્યાદ્રિ - ગણના છે. સ્થત રત્નને . ઢત વિશm | f[ - પ્રત્યય આવતાં પર ૦ (૪-૨-૨૪) સૂત્રથી હ્રસ્વ થયે, ઉન્નતિ | તતિ | fણ, પછી બિ કે મ્ પરમાં આવે તો વિકલ્પ દીર્ઘ થયે, બરવાતિ, સંસ્કૃતિ, | સવાતંરવર્તમ્ | Rવતંરવૃતમ્ સાતિ, અતિ | તાતંદ્રાન્ન, તંત્રમ્ | સ્વમતે પઢિ ગણ સિવાયના પવન , રત્ન ધાતુના તો નવાતતિ , ટ્રાન્નયતિ | વગેરે રૂપો થાય. તથા ગિ, નમ્ પ્રત્યયપરક એવો પ્રત્યય આવતાં, મરઘતિ ! સવાતંરઘાનમ્ અતિ | તાતંતાનમ્ એમ એક જ રૂપ થાય. વૃતિ, રત્નતિ | વગેરે રૂપો તો બન્નેય રીતે સરખાં જ થાય. (૧૯૧) (૧૯૨) થત થાને | સ્થાન રૂપે થવું, સ્થિર થવું. પોપદેશ ધાતુ ન હોવાથી ઉન, સન્ પ્રત્યય આવતાં ષત્વનો અભાવ થયે, તિસ્થાપતિ | અઘતની - ૩ આવતાં, અતિશનસ્ ! (સ્વપઠિત) અષપદેશ ધાતુનાં તો તિષ્ઠાયિતિ | તિકતત્ ! ઈત્યાદિ રૂપો થાય. થતિ | વગેરે રૂપો તો બેય ધાતુના થાય. (૧૯૩) - વતિ રિમાપfહંસાનેવુ | પરિભાષણ કરવું = ખરાબ વચનો કહેવા, હિંસા કરવી, આપવું. આ ધાતુની આદિમાં ઓક્ય (વં - રૂ૫) વ્યંજન છે. તે | આ ધાતુ દત્યૌય - a કારાદિ ન હોવાથી તે શવિવિ ગિન: (૪-૧-૩૦) થી | આદેશનો નિષેધ ન થાય. આથી બનાવ્યનઝેડતઃ (૪-૧-૨૪) સૂત્રથી ૪ આદેશ થયે અને દ્વિત્વનો અભાવ થયે, વેજો | વેલાતે ત્રિો | રૂપ થાય. (૧૯૪) fપતર્ ૩છે. વીણવું. કારવડે પાઠ કરવાથી નો સ થયે, કૃત + કાર હોયને તેનો = ૫૮૨ Page #631 -------------------------------------------------------------------------- ________________ ૪/૧. પરપઠિત ધાતુઓ. ૫ આદેશ થશે, સિવેત્ત | fજ, અદ્યતની ? આવતાં, મનીષિતત્ I fજ, સન પ્રત્યય આવતાં, fસત્સંયતિ 1 (સ્વમતે) અષોપદેશ સિત ધાતુનાં તો પિતા સીસિન્ સિલેયિષતિ ! ઈત્યાદિ રૂપો થાય. (૧૯૫) પુત્ મહત્ત્વ | મોટા થવું. (તુવઃ ગણનો છે.) પુતિ | Mાઃિ ગણના ધાતુનું તો પતિ | રૂપ થાય. (૧૯૬) વન, વર્તમ્ પ્રાણને / શ્વાસ લેવો, જીવવું. આમાં પ્રથમ ધાતુ વ રૂપ ઓડ્યાદિ છે. જયારે બીજો ૩ કારરૂપ દંત્યોક્યાદિ છે. આ બેય ધાતુઓ ધરિ ગણના છે. આથી પ ર્વ: (૪-૨-૨૪) થી હૃસ્વાદેશ થયે, વતતિ, વતત I fખ થયે, ગ, નમ્ પ્રત્યય આવતાં વિકલ્પ દીર્ઘ થયે, વાતિ, ગવતિ | વાર્તવાતમ્, વર્તવતમ્ ! ગવાતિ, ગવતિ | વાર્તવાતમ્, વલ્લંવતમ્ | (૧૯૭) (૧૯૮) મુત્ત રળે | ઉગવું. મોતતિ | વુદ્ધિ ગણનો fબન્ પ્રત્યય અનિત્ય હોવાથી તેનો અભાવ થયે, નાગુપીન્ય ૦ (૫-૧-૫૪) સૂત્રથી શ થયે, મુત્ત: | (૧૯૯) - પાતળું રક્ષણે | રક્ષા કરવી, પાળવું. પત્તી | અહીં f - અંતવાળો હોયને આ ધાતુથી ઉણાદિનાં વચ્ચે રૂ (૩. ૬૦૬) સૂત્રથી રૂ થયા બાદ સ્ત્રીલિંગમાં કી પ્રત્યય થયો છે. (૨૦૦) ગતિ સ્ત્રાવને ! ઝરવવું, ગાળવું. માયતે | સાનિયતે I fણ – પ્રત્યયાત આ ધાતુથી ઉણાદિના સ્વરખ્ય રૂર્ (. ૬૦૬) થી રૂ થયે જાતિઃ | હી પ્રત્યય થયે, રાતી (૨૦૧) સ્વોપણ વ્યાસ ૧૯૧, ૧૯૨. RGR , રત્ત - આ ધાતુને કવિ ગણના કહ્યાં. જયારે સ્વમતે - સૂરિજીના મતે તો Rઉન રત્નને ત્ર વિસરળ / એ પ્રમાણે આ બે ધાતુઓ કવિ ગણ સિવાયના છે. ૧૯૩ થ7 - છત્ર સ્થાને આ સ્વપઠિત ધાતુને જ બીજા અષોપદેશ કહે છે. ૧૯૪. ત્રિ - પતિ પરિષmહિંસારાને - એ સ્વાઠિત ધાતુના સ્થાને બીજા ઓય વ્યંજનાદિ તત્ત ધાતુ કહે છે. દત્યૌષ્ટ્રય કરાદિ ધાતુથી જ v કાર આદેશનો નિષેધ થવાથી, અહીં જ કારાદિ ધાતુ હોયને ૪ – નો નિષેધ થશે નહીં. ૧૯૫. જિનનું - સ્વમતે સિત્તનું ૩છે ધાતુને જ બીજા પોપદેશ કહે છે. ૧૯૬. પુત્ - પુત્ર મહત્વે / આ ધાતુ જેમ શારિ ગણનો છે, તેમ તુરારિ ગણમાં પણ છે, એમ બીજા માને છે. ૧૯૧૯૮૦ જન[, a[ - આ બે ધાતુઓ પુરિ ગણમાં અને પાર ગણમાં છે, એમ બીજા કહે છે. ૧૯૯ કુ[ - મૂત્રનું દળે એ સ્વાહિત ધાતુના સ્થાને નંદી પુત્રનું કહે છે. ૨૦૦ પાન[ - સ્વમતે પત્રનું રક્ષણે ધાતુને ઠેકાણે ચંદ્ર પત્તિનું' એવો પાઠ કરે છે. જો કે પત્ત અને પત્તળું એ બે ધાતુઓના પ્રયોગો સરખાં જ જણાય છે, તો પણ ધા.પા.માં ‘પતિ ર’ એમ પરમને પાઠમાં તફાવત દશાવ્યો છે, માટે અમે પણ તેમ જ કહ્યું. ૨૦૧. ત્રિજુ - કેટલાંક આનો અધિક જ પાઠ કરે છે. * = ૫૮૩ Page #632 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. પિરામશ) પરામર્શ - * લિમ્ - આ ધાતુનો કેટલાંક અધિક જ પાઠ કરે છે, એમ કહ્યું. જો કે આ ધાતુ સ્વમતે એટલે કે આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીને પણ સંમત હોવાનું જ ૪૫૨. સાત વર્ષ અને - એ ધાતુસંબંધી ધાતુપારાયણવૃત્તિ જોતાં જણાય છે. તેમાં કહેવું છે કે, વહુનમેનનમ્ - આ ધાતુઓનું વિધાન બહુલતાએ કરેલું જાણવું. અર્થાત્ આ સિવાય પણ બીજા ધાતુઓ હોવાનું સંભવે છે. આથી જતિનું સ્ત્રાવળે ! (સ્ત્રવણ - ઝરણ કરવું, ગાળવું) અતયત | ત | એવો પણ ધાતુ છે. આ રીતે નિર્દેશ કરવાથી ઉક્ત ધાતુ સાક્ષાત્ સ્વાઠિત ન હોવા છતાં ય સ્વસંમત હોવાનું જણાય છે. ભાવાર્થ મંષા ૩ કારાંત ૩ ધાતુઓ :- ક્ષીવૃ નિરસને 1 ફેંકવું. લીવતિ | ત પ્રત્યય આવતાં અનુપસ: લીવોલ્ટીપે – પરિશ સ્ત્રસંપુ: (૪-૨-૮૦) સૂત્રથી લીવ: I એવું નિપાતન ક્ષીવૃકું એવા આત્મપદી ધાતુનું જ ઈષ્ટ હોવાથી, અહીં વાત પર છતાં ક્ષીવિત: ! રૂપ થાય છે. (૨૦૨) વીવી વાનસંવરીયો . લેવું, ઢાંકવું. f, અઘતનીમાં ૩ પ્રત્યય આવતાં, ૩Sાન્યJ ૦ (૪-૨-૩૫) થી ઉપાંત્યસ્વરનો હૃસ્વાદેશ થયે, વીવિવત્ ! વી - એ ઉભયપદી ધાતુનું તો સૃદ્ધિ હોવાને લીધે , પ્રત્યય આવતાં ઉપાંત્યના હૃસ્વાદેશનો અભાવ થયે, વિવવત્ | રૂપ થાય. વીવતે | વગેરે રૂપ તો બેય ધાતુના થાય. (૨૦૩) પાત્ત્વનું સમયોને સાંત્વન આપવું, શાન્ત કરવું. અહીં પોપદેશ હોવાથી સ નો " આદેશ થયે, સિાત્ત્વયિતિ | સ્વાઠિત અષોપદેશ ધાતુનું તો સિસીત્ત્વયિતિ | વગેરે રૂપ થાય. સાત્ત્વતિ | રૂપ તો બેય ધાતુથી થાય. (૨૦૪). - શ કારાંત ૪ ધાતુઓ :- રણ શબ્દે . શબ્દ કરવો. રતિ | ઉણાદિનો અને પ્રત્યય આવતાં, રણના ! મેખલા. fમ પ્રત્યય થતાં, ૫I કિરણ. ગત્ એવો રૂ પ્રત્યય લાગતાં ઉપાંત્યની વૃદ્ધિ થયે, રશિ: I (સમૂહ) (૨૦૫) વાગૃત્ત શબ્દ ! શબ્દ કરવો. , અદ્યતની ૩ પ્રત્યય આવતાં, ત્રઢ અનુબંધવાળો હોવાથી ૩૫૦ (૪-૨-૩૫) થી ઉપાંત્ય સ્વરના હૃસ્વાદેશનો અભાવ થયે, મવવાન્ ! રૂપ થાય. સ્વાઠિત વાશિન્ ધાતુના તો ઉપાંત્ય સ્વરનો હૃસ્વાદેશ થયે, અવવશત્ | વગેરે રૂપ થાય. વાતે | વગેરે રૂપ તો ઉભય રીતે થાય. (૨૦૬). નશ, નષત્ શો શિલ્પકામ કરવું, કારીગરી કરવી. તાશયતિ, તાપતિ વા રાહ | ભ્રમણાદિ કરવાપૂર્વક તેને છોલે છે - આકાર આપે છે. (૨૦૭). તાશિનું ને આપવું. તારાયતે I fણ, ૩ પ્રત્યય આવતાં, એવીણત | સ્વાઠિત રાષ્ટ્ર ટાને | ધાતુનું તો ઋવિત્ હોવાના કારણે fબ, ૩ પ્રત્યય આવતાં ઉપાંત્યના હૃસ્વાદેશનો અભાવ થવાથી, વાત | વગેરે રૂપ થાય. (૨૦૮) ૫૮૪ Page #633 -------------------------------------------------------------------------- ________________ ૪૧. પરપઠિત ધાતુઓ... રોપણ ન્યાસ ૨૦૨. ક્ષgિ - આ ધાતુનો કેટલાંક વધારે પાઠ કરે છે. ૨૦૩. ait - T ફુવતુ આ ધાતુને બીજા ઋત્વિ કહેતાં નથી, તેથી આ ધાતુના ઉભયપદીપણાને જ જણાવવા ની – એમ અમે પાઠ કર્યો. તથા ષ ધાતુ આદાન-સંવરણ અર્થમાં છે, આથી આને તેવા અર્થવાળો જ કહેલો છે. ૨૦૪. સાત્ત્વ[ – સ્વમતે સત્ત| સામwયોને / ધાતુને જ બીજી કોપદેશ ધાતુ કહે છે. ૨૦૫. રા - કેટલાંક આ ધાતુનો અધિક જ પાઠ કરે છે. ૨૦૬. રાષ્ટ્ર - વાર્િ છન્ને આ સ્વસંમત ધાતુને જ બીજા 8 અનુબંધવાળો કહે છે. ૨૦૭. તાળુ - સ્વમતે તાળુ શિન્જયોને આ ધાતુ જ તાલવ્ય શ કારાંત છે, એમ કૌશિક કહે છે, જયારે બીજા મૂર્ધન્ય ૫ કારાંત માને છે. ૨૦૮. રાશિનું - આ ધાતુનો કેટલાંક વધારે પાઠ કરે છે. ન્યાયાઈ મંષા ૫ કારાંત ૮ ધાતુઓ :- ઉષ હિંસાયામ્ ! હિંસા કરવી. વતિ | વરીષ | (૨૦૯). સૂપ, સૂપ પ્રવે | પ્રસવ થવો, જન્મ આપવો. સ નો પ રૂપે પાઠ ન હોવાથી (કૃત + કાર ન થવાથી) નાગન્તસ્થા ૦ (૨-૩-૧૫) સૂત્રથી જ ના પ ત્વનો અભાવ થયે, સુકૂષા (સ્વમતે) પોપદેશ ધાતુનું તો સુqષ | રૂપ થાય. સૂતિ વગેરે રૂપો તો બેય રીતે થાય. (૨૧૦). ષ - શૂતિ | અર્ પ્રત્યય આવતાં, જૂષા | શાકની એક જાતિ. (૨૧૧) ધપુડું રળે ! કરવું. હિન્દુ હોવાથી નું આગમ થયે, શિડનુસ્વાર : (૧-૩-૪૦) સૂત્રથી તેનો અનુસ્વાર થયે, પંતે | પરીક્ષા - કાંપે ! સ્તની - તા અથવા તૃણ્ - પંપિતા | સુફ કર (એ સ્વપઠિત દંત્ય સત્ત) ધાતુના તો પંતે , નર્ધા | વંસતા | વગેરે રૂપો થાય. (૧૨) " fધષ% જે | અવાજ કરવો. દર ત્રીજા ગણનો ધાત છે. દવ: શિતિ (૪-૧-૧ર) સૂત્રથી ધિત્વ થયે ધિfઇ ! (૨૧૩) પુષત્ gબ્દને | ખંડન કરવું, ટુકડાં કરવા. વિવાદ્રિ ગણના અંતર્ગણ પુષ્યતિ ગણનો ધાતુ છે. પુષ્યતિ | પુષ્યતિ ગણનો હોવાથી અદ્યતનીમાં ૩ પ્રત્યય થયે, મનુષત્ ! રૂપ થાય. (૨૧૪) - ધૂપ, ધૂમ્ સ્તરને | કાંતિયુક્ત કરવું, દીપાવવું. ધૂપતિ (૨૧૫) ધૂસન્ – ધૂસતિ (૨૧૬) પૃષિસામર્થવાળે | સામર્થ્યનું વારણ કરવું. ધડીના શત્રુઓના સામર્થ્યને વારે છે - શિથિલ કરે છે. (૨૧૭) સ્વોપજ્ઞ વ્યાસ ૨૦૯. ઘર - પ, વગેરે હિસાર્થક ધાતુઓની જેમ ધાતુ પણ છે, એમ “કંઠ' નામના વંયા. કહે છે. ૨૧૦/ર ૧૧. સૂષ ઈત્યાદિ - પૂN પ્રસવે એ સ્વપઠિત ધાતુ જ અષોપદેશ છે, એમ બીજા ૫૮૫ = Page #634 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. કહે છે અને તે જ ધાતુ તાલવ્ય શ કારાદિ છે, એમ ચારકો - ચરકમતવાળા કહે છે. ૨૧૨. પપુ - સ્વમતે સુકું રળે ! ધાતુનો જ “ચંદ્ર' મૂર્ધન્ય ષ અતંવાળા રૂપે પાઠ કરે છે. ૨૧૩. ઉધષણ - આ ધાતુનો ઢાંઢિ ગણમાં કેટલાંક અધિક પાઠ કરે છે. ૨૧૪. પુષદ્ - પુષ્યદ્ધિ ગણના મુસદ્ વશ્વને ધાતુને જ બીજા ૫ કારાંત કહે છે. ૨૧૫/૨૧૬. ધૂપ, ધૂપ - સ્વમતે પૂરીમ્ કાન્તીને ધાતુને જ કેટલાંક ૫ કારાંત કહે છે, અન્ય સાત કહે છે. ૨૧૭. કૃષિદ્ - વૃષિ વિતવધે . આ સ્વપઠિત ધાતુને જ બીજા ધ કારાદિ અને સામર્થ્યવારણ-અર્થવાળો કહે છે. ન્યાયાઈ મંજૂષા જ કારાંત ૬ ધાતુઓ :- નર્ત પરિષfહંસાતપુ ! નિંદા કરવી, હિંસા કરવી, ઠપકો આપવો. ગતિ / નર્તનતી સ્ત્રી, પુત્તે વા ! થશવ: (૨-૧-૧૧૬) સૂત્રથી સત્ (4) નો નિત્ય અત્ આદેશ થયો છે. અહીં જે નર્તતી રૂપ આપ્યું, તે ગર્ ધાતુ તુરિ ગણનો હોવાની શંકાનો ઉચ્છેદ કરવા માટે અને સ્વાદિ ગણનો હોવાનું જ્ઞાપન કરવા માટે ધાતુપારાયણમાં આપેલું છે. આથી અમે પણ આ રૂપ દર્શાવેલું છે. જો આ ધાતુ તુદ્રાદિ ગણનો હોત તો વળf-: ૦ (૨-૧-૧૧૫) સૂત્રથી અત્ નો વિકલ્પ અત્ આદેશ થયે, ગતી, ગર્લન્તી | એ પ્રમાણે બે રૂપો થાત. (૨૧૮) wાસુન્દુ અને ! ખાવું. . : ૦ (૨-૩-૯૮) સૂત્રથી નો થયે, સુસ્થતિ ! પોપદેશ હોવાથી સ નો પ થયે, પરીક્ષામાં સુષ્પો | અઘતનીમાં જળ, ડ, પ્રત્યય આવતાં, બાળુસત્ | fણ, સન્ પ્રત્યય આવતાં, સુક્ષયિષતિ | કેવળ = મૂળ = 1ષ્યન્ત ધાતુથી 5 આદેશ પામેલ સન્ આવતાં, fસ્તોરેવં(૨-૩-૩૭) સૂત્રથી નિયમ કરેલો હોવાથી ત્વનો અભાવ થયે, સુસિષતિ | સુસિષતિ | અહીં વી વ્યગ્નનાફેડ સન્ વાડä: (૪-૩-૨૫) થી સન્ પ્રત્યય વિકલ્પ વિત્ થયો છે. માટે વિકલ્પ ગુણ થયો. એ જ પ્રમાણે સે કૃત્વા પ્રત્યય પણ વિકલ્પ ત્િ થવાથી મુસિત્વા | સ્રોસિત્વા | એમ બે રૂપ થાય.(૨૧) સૂવ નિરક્ષને ફેંસવું. પર્યાદ્રિ ગણનો છે. ૫: ૪.૦ (૨-૩-૯૮) સૂત્રથી ૫ નો જ થયે અને fણ પ્રત્યય આવતાં ધરિ ગણનો હોવાથી હૃસ્વાદેશ થયે, સ્ત્રસતિ fખ થી પર , ખમ આવતાં વિકલ્પ દીર્ઘ થયે, વસ્ત્રાસ | કવિ સ્ત્રાલંત્રાસન્ ! સ્ત્રસંસ્ત્રમ્ ! નિ, સન પ્રત્યય આવતાં fસાયિતિ | પોપદેશ ધાતુ હોવાથી સ નો થયો છે. ઉપદ્ર સ્રમ્ ધાતુનું તો ન વગેરે પ્રત્યય આવતાં, સ્ત્રીસયત ત્રાસ | સ્ત્રીસંસમ્ ! શિસ્ત્રાવયિતિ | વગેરે રૂપ થાય. સંસ્થતિ ! વગેરે રૂપ તો પઃિ - અષઃિ ઉભય ધાતુના થાય. (૨૨) રાસ હિંસાયામ્ ! હિંસા કરવી. રાતિ | (૨૧). બ્રહૂણ ૩છે. વીણવું. ૯માં ચાર ગણનો છે. પ્રસ્ત્રાતિ | fહ પ્રત્યય આવતાં ન + હિં પ્રત્યયનો માન આદેશ થયે, ધન ! અનેકસ્વરી હોવાથી પરીક્ષા વિભક્તિનો મ્ આદેશ થયે, ધસર | પ્રત્યય આવતાં બ્રિસિષત્તિ I 5 અનુબંધવાળો હોવાથી હવા આવતાં ૫૮૬ Page #635 -------------------------------------------------------------------------- ________________ ૪/૧. પરપઠિત ધાતુઓ..... વેટુ થયે, ઘટ્વી ! ધસત્વા | સત્ ઉપસર્ગપૂર્વક ધમ્ એ ઃિ નવમાં ગણના ધાતુનું તો, ૩ખ્રસ્ત્રાતિ ધસીન ! પરીક્ષા - ૩બ્રાસ ઉદ્દિઘસતિ | - બ્રણ્ય | ઈત્યાદિ રૂપો થાય. (૨૨૨) ધ્રસન્ પે | ઉંચે ઉછાળવું. ઉધાસયત | fખ , અદ્યતની આવતાં, મૌખ્રિસન્ | ત્ ઉપસર્ગપૂર્વક બ્રાન્ ધાતુનું તો ધાર્યાતિ ૩દ્વિધસત્ ! વગેરે રૂપો થાય. (૨૨૩) સ્વોપણ વ્યાસ ૨૧૮. નર્ત - કેટલાંક ૫ ધાતુનો અધિક પાઠ કરે છે. ૨૧૯. સન્ - દ્રમિલ વૈયા. આને વધારે કહે છે. ૨૨૦. Wાસૂવું - સ્વઆ ધાતુ પઃિ ગણ સિવાય છે, બીજા આને પદ્ધિ ગણમાં કહે છે. ૨૨૧, રાસ - કેટલાંક અને અધિક કહે છે. ૨૨૨/૨૨૩. ૩સૂT ઇત્યાદિ – સ્વમતે પ્રફૂલ્સ ૩છે અને પ્રસન્ હસ્તે આ બે ધાતુ છે, તેને બીજા ૩ કારાદિ માને છે. ન્યાયાઈ મષા ' દકારાંત ૫ ધાતુઓ :- Jદી પ્રફળ | ગ્રહણ કરવું. સૌ અનુબંધવાળો હોવાથી ધૂmતિ: (૪-૪-૩૮) સૂત્રથી વેટુ = વિકલ્પ રૂર્ આગમવાળો થવાથી, ન, રિંતા | વે હોવાથી તે, તવતુ પ્રત્યય આવતાં વેટોડપતિઃ (૪-૪-૬૨) થી નેત્ - એટલે કે ટૂ આગમના નિષેધવાળો થયે, પૃઢ:, વૃદ્ધવાન્ ! વિત આવતાં વૃદ્ધિ. | નાળુપાન્ચ૦ (૫-૧-૫૪) સૂત્રથી જ થયે, ગૃહમ્, પૃદા : | (૨૨૪) - સંદૂરું વિશ્વ / વિશ્વાસ કરવો, આસ્થા રાખવી. દંત્ય સકારાદિ ધાતુ છે. સ્વાદ્રિ ગણના અંતર્ગણ. વૃતાદિ ગણનો ધાતુ છે. પરીક્ષામાં સત્સંહે . ઘોડદ્યતન્યામ્ (૩-૩-૪૪) સૂત્રથી વિકલ્પ આત્મપદ થયે, પરસ્મપદ પક્ષે ઘુતાદ્ધિ ગણનો હોવાથી પ્રાપ્ત થતો હું પ્રત્યય થયે, મäહતૂ I આત્મપદમાં નો અભાવ થયે, અર્વાદિષ્ટ | ત્િ હોવાથી ત્વા પ્રત્યય વેર્ થયે અને સેટું મૃત્વ પ્રત્યય ત્િ હોવાનો નિષેધ થયે, નો વ્યવસ્થાનુતિ: (૪-૨-૪૮) સૂત્રથી ન ના લુફનો અભાવ થયે, અંહિત્ના રૂપ થાય. રૂદ્ ના અભાવ પક્ષે, ટુ નો ઢ વગેરે પ્રક્રિયાપૂર્વક વ્રત (૧-૩-૪૨) સૂત્રથી ૪ નો લોપ થયે, પૂર્વના સ્વરનો દીર્ઘ થયે, સ્ત્રદ્વા | રૂપ થાય. (૨૨૫) " પૃ, પ્રેત્ ૩ | ઉદ્યમ કરવો. fણ, સન પ્રત્યય આવતાં પોપદેશ હોવાથી : સ:(૨-૩-૯૮) સૂત્રથી જે કૃત સ કાર, તેનો થયે, તિષિત ! (૨૨૬) | પૃીત - fણ , સન્ થતાં પૂર્વની જેમ પત્વ થયે, નિખર્ટયિતિ | સ્વાઠિત અષોપદેશ Ú૬ અને વૃંદ્ ધાતુનું તો તિતયિતિ | તિરૂંયિષતિ | વગેરે પત્વના અભાવવાળું જ રૂપ થાય. (૨૨૭) દુનું રક્ષણે | રક્ષા કરવી. હૃદયતિ | વુદ્ધિ ગણનો fબન્ પ્રત્યય અનિત્ય હોવાથી તેનો અભાવ થયે પણ પવિત્ હોવાથી કર્મણિ વચ પ્રત્યય લાગતાં, વંધ્યતે I રૂપ થાય. (૨૨૮) = ૫૮૭ Page #636 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપશન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. રોપણ વ્યાસ ૨૨૪. ગુરૂ - સ્વમતે 73 પ્રહને ધાતુના સ્થાને બીજા કેટલાંક ઊંડુ એમ કહે છે. ૨૨૫. દૂઃ - સ્વપાઠમાં દુતારિ ગણસ્થિત સંપૂરૂં વિશ્વાસે / ધાતુ છે, તેનો જ કૌશિક હ કારાંત તરીકે પાઠ કરે છે. ૨૨૬/ર ૨૭. ખુદ ઈત્યાદિ - જીંદી જીંદૌત્ હિંસાયામ્ આ બે ધાતુઓને જ બીજા પોપદેશ (ઉદ્યાર્થક) કહે છે. ૨૨૮. દુન - આ ધાતુને બીજા વધારામાં કહે છે. ન્યાયાઈ મંષા ક્ષ કારાંત ૪ ધાતુઓ :- પૃક્ષ તી જવું. , સન પ્રત્યય આવતાં નિર્ણાક્ષયિષતિ પોપદેશ હોવાથી સ નો પ થયો. અપોપદેશ ધાતુનું તિવ્રુક્ષયિતિ | વગેરે રૂપ થાય. (૨૨૯) જતિવાયોઃ I જવું, દાન કરવું. પદ્ધિ ગણનો ધાતુ છે. હિન્દુ હોવાથી આગમ થયે, નક્ષતે . ત્િ પ્રત્યય આવતાં ના લુકનો અભાવ થયે, નસ્યતે નનક્ષ ! ક્ષિતી | ત પ્રત્યય આવતાં નક્ષત: | ગક્ષા ! અહીં તેટ: ૦ (૫-૩-૧૦૬) સૂત્રથી એ પ્રત્યય થયો છે. (અને તે મ પ્રત્યય સ્ત્રીલિંગ-અધિકારમાં વિહિત હોવાથી સ્ત્રીત્વવિશિષ્ટ અર્થમાં માત્ (૨-૪-૧૮) સૂત્રથી બાપૂ પ્રત્યય થયો છે.) fણ - આવતાં નક્ષત ! ગિ, પામ્ પ્રત્યય પરક fણ આવતાં ઘટન્ટે : ૦ (૪-૨-૨૪) સૂત્રથી વિકલ્પ દીર્ઘ થયે, નાફિલ, નફક્ષ / નીર્મંગાફ ક્ષમ્, નર્મંગલમ્ ! (૨૩૦) પક્ષી અને ! ખાવું. નક્ષતે , પક્ષતિ વિપક્ષે , વપલ ! ક્ષિતુમ્ I hતમ્ ! (૨૩૧) ત્રક્ષદ્ ૩૫શમને 1 ઉપશમન કરવું. ઋતિ . મદ્ પ્રત્યય આવતાં, ઋક્ષ નક્ષત્રમ્ | (૨૩૨) આ પ્રમાણે પરપઠિત ધાતુઓનું નિરૂપણ અહીં સંપૂર્ણ થયું. વળી જે ધાતુઓ (૧) વારિ વગેરે ગણમાં પઠિત હોયને પણ ફક્ત વૃદ્ધિ ગણનો સ્વાર્થિક પ્રત્યય લગાડવા માટે જ જુદાં પઠિત છે, અથવા (૨) અન્ય અર્થને જણાવવા માટે અથવા (૩) આત્મપદ - પરસ્વૈપદ કરવા માટે (અર્થાત્ પરમૈપદી ધાતુથી આત્મપદ કરવા અને આ પદી ધાતુથી ૫.૫.કરવા માટે) અથવા (૪) રૂર્ આગમ કરવા માટે અન્ય વૈયાકરણોએ વિશેષ કરીને અર્થાત્ ભિન્ન રૂપે | અલગ પાઠ કરેલાં છે, તે ધાતુઓ પ્રાયઃ કરીને અમે અહીં લીધા નથી. એનું કારણ એ છે કે, (૧) વૃદ્ધિ ગણનો સ્વાર્થિક ઉત્ પ્રત્યય તો ‘વદુત્વમેતનિર્જન' એવા ધાતુપાઠના વચનથી લક્ષ્યાનુસારે બહુલતાએ સિદ્ધ થઈ જ જાય છે. વળી (૨) ધાતવોડનેવાથ: (ર૪૩) ન્યાયસૂત્રથી ધાતુઓ ભિન્ન - અર્થવાળારૂપે હોવા એ પણ સિદ્ધ થઇ જાય છે. વળી (૩) માત્મપર્વ નિત્યમ્ (૨/૩૭) ન્યાયથી આત્મપદ અનિત્ય હોવું અને સમાન્તામિ ૦ (૧) ૩૫) ન્યાયથી રૂર્ વગેરે આગમો અનિત્ય હોવા સિદ્ધ છે, આ વાત સૌને વિદિત જ છે. (અર્થાત્ ઉક્ત ઉક્તિ અને ન્યાયોના સથવારાથી જ તે તે વિલક્ષણ - વિભિન્ન રૂપોની સિદ્ધિ થઈ શકવાથી, = ૫૮૮ Page #637 -------------------------------------------------------------------------- ________________ ૪/૧. પરપઠિત ધાતુઓ.... તેવા વિલક્ષણરૂપોની સિદ્ધિ કરનારા પરપઠિત ધાતુઓનો અમે અહીં સંગ્રહ કરેલો નથી, એમ ભાવ છે.) સ્વોપજ્ઞ ન્યાસ ૨૨૯. રૃક્ષ તૃક્ષ તૌ । આ સ્વપતિ ધાતુને જ ચંદ્ર ષોપદેશ કહે છે. ૨૩૦. નમુ સ્વમતે ઘટાત્રિ ગણમાં રહેલો ક્ષત્તુક્ તિલાનયો: ધાતુના ક્રૂ અને ગ્ વર્ણને કૌશિક ઉલટાવીને પાઠ કરે છે. ૨૩૧. મક્ષી - સ્તક્ષી પક્ષો ધાતુને સ્થાને બીજા પક્ષી કહે છે. ૨૩૨. ક્ષદ્ આ ધાતુને સ્વાદિ પાંચમા ગણમાં કેટલાંક વધારે કહે છે. - -- ૧. મૂળમાં વ્રુત્િ નો બિલ્ લાવવો વગેરે હેતુથી પરપતિ ધાતુ અહીં જુદા પાડીને લીધાં નથી, એમ કહ્યું. તેમાં ફક્ત વુદ્િ ગણનો વ્ પ્રત્યય લાવવા માટે અન્ય વૈયાકરણોએ કેટલાંક ધાતુઓ જુદાં કહેલાં છે, તેનું ઉદાહરણ આ પ્રમાણે છે. (૧) શ્ ધારણૈ । ગ.૧. ધાતુની જેમ ઘૃણ્ ધારને ધાતુનો પણ અન્ય વૈયા. પાઠ કરે છે. અને તેથી ઘૃણ્ ધાતુના યોગમાં મૈત્રાય ત ધારયતિ । એ પ્રમાણે વિઝપ્પાિિમ: પ્રેયવિારોત્તમōવુ (૨-૨-૫૫) સૂત્રથી ઉત્તમર્ણ = લેણદાર વાચક નામથી ચતુર્થી વિભક્તિ સિદ્ધ થઇ. આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીના મતે તો કર્મકર પ્રયોગમાં પ્રિયતે શતં તું । ત રૂપ કર્મકર્તા સ્વયં ધારણ કરાય છે. તત્ પ્રિયમા ાત શ્ચિત્ પ્રયુક્તે - (સ્વયં ધારણ કરાતાં સો (રૂપિયા વગેરે) ને કોઇ પ્રેરણા કરે છે) એવા અર્થમાં પ્રયોતૃવ્યાપારે f[ (૩-૪-૨૦) સૂત્રથી ર્િ - પ્રત્યય થયે, અથવા વહત્તમેતન્તિવર્ણનમ્ એવી ધાતુપાઠની ઉક્તિથી " ધાતુ સુરતિ ગણનો પણ કલ્પી શકાય અને તેથી વુદ્િ ગણનો સ્વાર્થિક ખર્ પ્રત્યય થયે, નિષ્પન્ન થયેલાં ધારયતિ । ધાતુના યોગમાં ચતુર્થી - વિભક્તિની સિદ્ધિ થાય જ છે. ૨. અર્થાન્તર માટે - એટલે કે અવશેષ જણાવવા માટે અન્યવડે કરેલાં પૃથક્ પાઠનું ઉદા. ડુ ઞાનચે વ। આ પ્રમાણે પાઠ કરવા છતાંય તુલુ તો એમ કેટલાંકે પાઠ કરેલો છે. (ખરેખર તો આ અર્થાન્તરની યાતવોડનેાઈ (૨/૪૩) ન્યાયથી જ સિદ્ધિ થઇ જાય છે.) ૩. આત્મનેપદ માટે જુદો પાઠ કરેલાં ધાતુનું ઉદા. સ્ વિક્ષેપે આ ધાતુનું ‘થાતવોડનેાાં:' । અથવા વહુતખેતન્નિવર્શનમ્ એ વચનથી પ્િ થયે, જાતિ । રૂપની સિદ્ધિ થયે, જાયતે । એમ આત્મનેપદ કરવા માટે ચંદ્ર વૈયા. એ ખિ વિજ્ઞાને એવો પાઠ કરેલો છે. (વસ્તુત : આત્મનેપવું અનિત્યમ્ । ન્યાયથી જ આ.પ.ની સિદ્ધિ થઇ જશે. કેમ કે, અનિત્ય હોવાનો મતલબ જ એ છે કે ક્યારેક આ.પ. ની પ્રાપ્તિ છતાં ન થાય અને ક્યારેક અપ્રાપ્ત છતાં પણ પ્રાપ્તિ થાય.) ૪. પરસ્પૈપદ માટે અન્યવડે પૃથક્ પતિ ધાતુનું ઉદા. ત્તિ સેને । આ ધાતુનું ‘ધાતુઓ અનેકાથવાળા છે' એ ન્યાયથી સમવાય = ભેગું થવું, અર્થમાં સવતે । રૂપ સિદ્ધ થઇ જતું હોવા છતાં પણ, ‘પતિ’ એમ ૫.૫. કરવા માટે સજ્જ સમવાયે એમ ચંદ્ર વડે પાઠ કરાયેલ છે. (આની સિદ્ધિ પણ ઞાત્મનેપર્ નિત્યમ્ । ન્યાયથી જાણવી.) ૫. ટ્ર્ નો આગમ કરવા માટે પૃથક્ પાઠનું ઉદા. પૂ વઢે । આ ધાતુ આ.શ્રી હેમચંદ્રસૂરિજીના મતે ત્િ હોવાથી ત્વા પ્રત્યય વેર્ થયે, હવા, જિલ્લા / વેટ્ થવાથી ક્ત, વસ્તુ આવતાં વેટોડપત: (૪-૪-૬૨) સૂત્રથી રૂર્ આગમનો નિષેધ થવાથી, કચ્છ, વાન્ । એવું રૂપ થાય. બીજા કેટલાંક વૈયા. આને અનુબંધવાળો નહીં ઈચ્છવાથી, ૩૫ હે । એ પ્રમાણે જ પાઠ કરે છે. તેઓના મતે ત્ત્તા પ્રત્યય ૫૮૯ Page #638 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. આવતાં નિત્ય રૂટું આગમ થયે, fષવા / એવું જ રૂપ થાય, અને હું ન હોવાથી જ સ્તવનું પ્રત્યય આવતાં નિત્ય ટૂ થયે, ૩fષત:, કતવાન / એવું રૂ સહિત જ રૂપ થાય. તથા રH ૩૫રશે / આ ધાતુ સૂરિજીના મતે ત્િ હોવાથી સ્ત્રી પ્રત્યય વેટુ થયે, કન્વી, મિત્વા / રૂપ થાય. બીજા કેટલાંક અને વિદ્ નથી માનતા - આથી ૩૫ / પાઠ કેરલો છે. તેઓના મતે અનુસ્વારેત ધાતુ હોવાથી ટુ નો અભાવ થયે, યત્ના / એવું જ રૂપ થાય. (આમ ઉક્ત રીતે ન્યાયોવડે જ સિદ્ધ થઈ જવાથી પ્રત્યય, અર્થાતર વગેરે કાર્ય માટે ધાતુનો પૃથફ પાઠ કરવાની આવશ્યકતા ન હોવાથી, તેવા તફાવતવાળા ધાતુઓને અહીં શ્રી હેમહંસગણિજીએ પ્રાયઃ છોડી દીધાં છે. ) ૬. અહીં ન્યા. મં, માં “પ્રાય: નાતા:” એમ કહ્યું, તેમાં ‘ય’ ઘણું કરીને) એટલાં માટે કહ્યું કે, પક્ષનું ને ! આ ધાતુનું, ર્ પ્રત્યય અનિત્ય હોવાથી, ક્ષત્તિ / એવું રૂપ થાય જ છે. પરંતુ અક્ષતે / એ પ્રમાણે ફક્ત આત્મપદની સિદ્ધિ માટે જક્ષી / એ પ્રમાણે પરાઠિત એવો પણ ધાતુ અહીં દર્શાવ્યો છે. માટે “પ્રાયઃ” એમ કહ્યું છે. આ પ્રમાણે અહીં શ્રી હેમહંસગણિજીવડે રચાયેલ “ન્યાય સંગ્રહ” ઉપર સ્વરચિત “ચાયાર્થમંજૂષા નામની બ્રહવૃત્તિ ઉપર સ્વપજ્ઞન્યાસનું ગુજરાતી ભાષાંતર સંપૂર્ણ થાય છે. इति समाप्तोऽत्र न्यायसंग्रहस्य न्यायार्थमञ्जूषाख्यायां बृहद्धतौ श्रीहेमहंसगणिवर्यविरचितस्य स्वोपजन्यासस्य गुर्जरभाषानुवादः । 'આગમિક - ૫ - ધાતુઓ : વ્યાયાથ મંષા કેટલાંક આગમિક (આગમસિદ્ધ = આગમગ્રંથોમાં જ પ્રયોગ કરાયેલાં) ધાતુઓ પણ દેખાય છે. જેમ કે, ૬ માછીને ! ઢાંકવું, આચ્છાદિત કરવું. ટ્ટિતા પટ્ટાતા | પઢશાળા આચ્છાદિત કરાઈ, બંધ કરાઈ. (૧) વિવુર્વ વિયાયામ્ | વિવિધ ક્રિયા કરવી, વિવિધ રૂપો કરવાં. વામનઃ ૦ (૨-૧-૬૩) સૂત્રથી થતો નામી સ્વરનો દીર્ઘ આદેશ અનિત્ય હોવાથી તેનો અભાવ થયે, વિર્વતિ | વિવુંવિતમ્ ! વિવુંવિત્વ | (૨) યુર્વ સર ! પૂર્વની જેમ દીઘદિશનો અભાવ થયે, ર્વતિ વિ ઉપસર્ગપૂર્વક આ ધાતુનું વર્ગ ! રૂપ થાય. (વિવુર્વ ધાતુનું તો વિવિFી ! રૂપ થાય એમ બે વચ્ચે તફાવત જાણવો) (૩) ૩ષ નિવાસે ! નિવાસ કરવો, વસવું. એ કારાંત છે. વેચાણ ૦ (પ-૩-૧૧૧) સૂત્રથી બન પ્રત્યય આવતાં, (રિ ૩૫ + મન + | -) પર્યુષણ | શબ્દ થાય. (૪) . યુદં ઉદ્ધાળે ! ઉદ્ધાર કરવો. નિર્મૂઢમ્ ! ઉદ્ધત. (૫) આ બધાંય લૌકિક વગેરે ધાતુઓ લક્ષ્યાનુરોધથી (પૂર્વમહાકવિપ્રયોગના સામર્થ્યથી) સિદ્ધ ૫૯૦ Page #639 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાર્થમંજૂષા - ઉપસંહાર.. થાય છે. (અહીં ન્યાયાર્થમંજૂષા-બૃહદ્રવૃત્તિમાં પૂર્વે કહેલ તમામ સૌત્રાદિ ધાતુઓનો સંગ્રહ કરતાં એકવીસ (૨૧) શ્લોકો (કારિકા) આપેલાં છે, જેનો ગુજરાતી અનુવાદ નિપ્રયોજન - અનાવશ્યક હોવાથી અમે કરેલો નથી.) આ પ્રમાણે અપશ્ચિમ = જેની પાછળ કોઈ ન્યાય નથી એવા - અંતિમ અને આદ્ય ન્યાયની અપેક્ષાએ ગણતરી કરવાથી એકસોને એકતાલીશ (૧૪૧) મા ન્યાયની ન્યાયાર્થમંજૂષા નામની બૂવૃત્તિ અહીં સમાપ્ત થાય છે. પ્રશસ્તિ કાવ્યમાં (સૌથી મૂળભૂત એવા “ન્યાય સંગ્રહ' ગ્રંથના પ્રાન્ત આપેલ પ્રથમ શ્લોકમાં) “સંસંગૃહીત:' એવો જે પ્રયોગ છે, તેમાં પ્રોત્સત્ વપૂરને (૭-૪-૭૮) સૂત્રથી પાદપૂરણ માટે સમ્ ઉપસર્ગનો કિર્ભાવ થયેલો છે. જેમ કે, - પ્રશાન્તષીયાનેપોપ નવતમ્ | उदुज्ज्वलं तपो यस्य संसंश्रयत तं जिनम् ॥ ઈત્યાદિ શ્લોકમાં ૪, ૩૫, ત્, સન્ ઉપસર્ગનો પાદપૂરણ માટે કિર્ભાવ સિદ્ધ થયો અર્થ - પ્રશાંત થઈ ગયેલ કષાયરૂપી અગ્નિવાળા જેઓનો ઉપપ્લવ-ઉપદ્રવથી રહિત અને ઉજ્જવળ તપ છે, તેવા જિનેશ્વરદેવનો તમે આશ્રય કરો. અથવા પ્રકાન્તિષાયાને અહીં હેતુરૂપે પંચમી વિભક્તિ લઇએ અથવા તો ષષ્ઠી લઈએ તો પણ હેતુમુખે “યશ' પદના વિશેષણ તરીકે કહીએ, તો આ પ્રમાણે અર્થ થાય - કષાયરૂપી અગ્નિ પ્રકર્ષે કરીને શાંત (પ્રશાંત) થઈ જવાના કારણે જેઓનો ઉપપ્પવરહિત અને ઉજ્જવળ તપ છે, તે જિનેશ્વરદેવનો તમે આશ્રય કરો. (કષાયરૂપી અગ્નિ પ્રશાંત થઈ જવા પૂર્વક જ કરાતો તપ ઉપપ્પવરહિત અને ઉજ્જવળ હોવો ઘટે છે. કહ્યું છે કે “તપ કરી સમતા રાખવી ઘટમાં”... અસ્તુ.) इति समाप्तोऽयं न्यायसङ्ग्रहस्य चतुर्थवक्षस्कारस्यैकस्य न्यायस्यातिविस्तृताया बृहद्वत्या गुर्जरभाषानुवादः । ચતુર્થ વક્ષસ્કાર શ્લોકાર્થ :- શ્રીમાન સૂરીશ્વર સોમસુંદરગુરુના સકળ શિષ્યોના અગ્રણી ગચ્છનાયક એવા પ્રભુ શ્રી રત્નશેખરસૂરિ ગુરુ સાંપ્રતકાળે અત્યંત શોભી રહ્યા છે. તેઓના વચનાધીન - આજ્ઞાંતિ શિષ્ય શ્રી હેમહંસગણિએ ન્યાયાર્થમંજૂષિકા - બૃહદ્રવૃત્તિનો અંબુધિપ્રમાણ અર્થાત ચારસંખ્યાપ્રમાણ-વાળો = ચોથો વક્ષસ્કાર સંપૂર્ણ કર્યો. (૪) इति श्री हेमहंसगणिसमुच्चितस्य पूर्वीयाष्टादशन्यायसजातीयस्य बहुविवेचनीयत्वेन पृथगुक्तस्य ___ न्यायस्य विस्तृताया न्यायार्थमञ्जूषाख्यबृहद्वत्तेः स्वोपज्ञन्यासस्य च सपरामर्शाभिधविवेचनं गुर्जरभाषा - भावानुवादः समाप्तः ॥ * અહીં સિદ્ધ પદ અંતિમ મંગલને સૂચવે છે. = ૫૯૧ Page #640 -------------------------------------------------------------------------- ________________ एवं च कलिकालसर्वज्ञभगवच्छ्रीहेमचन्द्रसूरिविरचित सिद्धहेमचन्द्रशब्दानुशासनाश्रितानां तैरेव बृहद्वृत्तिप्रान्ते समुच्चितानां सप्तपञ्चाशतो न्यायानां श्रीहेमहंसगणिसमुच्चितचतुरशीतिन्यायानां च मिलित्वा चतुर्णां वक्षस्काराणां एकचत्वारिंशच्छतन्यायसूत्राणां महोपाध्याय श्रीहेमहंसगणिवरविहिताया न्यायार्थमञ्जूषानामबृहद्वत्तेः स्वोपज्ञन्यासस्य चं पूज्यपादपंन्यासप्रवरगुरुदेव श्रीचन्द्रशेखरविजयगणिवरशिष्य मुनि रत्नवल्लभविजय कृतः परामर्शाभिधविवेचनसहितः गुर्जरभाषाभावानुवादः संपूर्णतामगात् । ૫૯૨ Page #641 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમહંસગણિકૃત પ્રશસ્તિ કાવ્ય વં ચ । • एषा न्यायार्थमञ्जूषा संभृताऽर्थैरहो बुधाः । आस्ते न्यस्ता पुरस्ताद्वो यथेच्छामुपयुज्यताम् ॥ १ ॥ અર્થ :- ધનથી ભરેલી ન્યાયોપાર્જિત અર્થની મંજૂષા (પેટી) સમાન સુંદર મજેના પદાર્થોથી ભરેલી આ ન્યાયાર્થ - મંજૂષા આપ સહુની સમક્ષ મુકેલી છે. હે પંડિતજનો ! આપની ઈચ્છા મુજબ આપ ઍનો ઉપયોગ કરી શકો છો. (૧) आद्येऽशे सप्तपश्चाशन्याया अस्यां पुरोऽन्विता : । શેષાંશેવિતરે પશ્ચષ્ટિ શૈ : ॥ ૨ ॥ तदेवमेकचत्वारिंशतैकं शतमन्वितम् । मञ्जूषायामिह न्याया येऽन्तर्भूतास्तु तेऽधिका : ॥ ३ ॥ આ ન્યાયાર્થ - મંજૂષા ગ્રંથમાં પહેલાં અંશમાં (પ્રથમ વક્ષસ્કારમાં) સત્તાવન (૫૭) 1 ન્યાયો તમારી સામે રાખેલાં છે. શેષ (ત્રણ) અંશોમાં (ક્રમશઃ) પાંસઠ (૬૫), અઢાર (૧૮) અને એક (૧) ન્યાયો છે. (અહિ પેટી પક્ષે અંશ એટલે પેટીમાં રહેલાં જુદાં જુદાં ખાના જાણવા.) (૨) આ પ્રમાણે આ ન્યાયાર્થમંજૂષા ગ્રંથમાં એકસોને એકતાલીસ (૧૪૧) ન્યાયો છે.વળી જે અન્તર્ભૂત (મંડૂકપ્લુતિ વગેરે) ન્યાયો છે, તે અધિક જાણવા. (૩) परमुद्घाटनेऽमुष्याः शेमुष्या कुञ्चिकाय्यते । तेषामेव स्फुरेद्येषां न्यक्षं श्रीहैमलक्षणम् ॥ ४ ॥ પરંતુ આ ન્યાયાર્થમંજૂષા નામની પેટીને ખોલવા માટે બુદ્ધિ એ ચાવીનું કામ કરે છે. એ બુદ્ધિ પણ તેઓને જ સ્ફૂરે છે, જેઓને સિદ્ધહેમશબ્દાનુશાસન સંપૂર્ણ ઉપસ્થિત હોય. કહેવાનો આશય એ કે જે વ્યક્તિએ સિદ્ધહેમમાં દક્ષતા મેળવી હોય, તેના સૂત્રાદિ બરાબર ઉપસ્થિત હોવા સાથે સમજ્યા હોય, એને જ આ ગ્રંથની સમજ પડે. (૪) (આમ હોવાનું કારણ અગ્રિમ શ્લોકમાં દર્શાવ્યું છે.) અપિ = । न्यायवृत्तिरियं हैमी हैमं व्याकरणं श्रिता । अतीव भ्राजते यद्वत्कल्पद्धुं कल्पवल्लरी ॥ ५ ॥ ૫૯૩ Page #642 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધહેમ-વ્યાકરણનો આશ્રય કરનારી આ શ્રી હેમહંસગણિકૃત ન્યાયાર્થમંજૂષા બૃહદ્રવૃત્તિ કલ્પવૃક્ષ ઉપર આશ્રય કરનારી કલ્પવેલડીની જેમ અત્યંત શોભે છે. ૪ अन्यव्याकरणादिदेवकुलिकः सद्देवताधिष्ठिति - र्योऽयं राजति हैमलक्षणमहाप्रसाद उर्ध्या स्थिर : । तत्रालोककलोकलोचनहृदामाह्लादमुत्पादय - न्नेष द्वारततोरुतोरणरमां ग्रन्थः समालम्बते ॥ ६ ॥ અન્ય જે વ્યાકરણો છે, તે દેવકુલિકા - દેવળ - નાની દેરી સમાન છે. જયારે (અરિહંતરૂપી) સુદેવના અધિષ્ઠાન - નિવાસવાળો જે આ સિદ્ધહેમ - વ્યાકરણ રૂપી મહાપ્રાસાદ શોભે (વિરાજે) છે, તે પૃથ્વી ઉપર સ્થિર છે. તે સિદ્ધહૈમવ્યાકરણરૂપી મહાપ્રાસાદને વિષે દર્શન કરનારા લોકોના નેત્રોને આહ્વાદ ઉત્પન્ન કરતો આ ગ્રંથ દ્વાર ઉપરના લાંબા અને વિશાળ તોરણની શોભાનો સમ્યગુ આશ્રય કરે છે. અર્થાત્ સિદ્ધહૈમમહાપ્રાસાદને વિષે આ ગ્રંથ દ્વારના તોરણની શોભા સમાન છે. (જેમ મહાપ્રાસાદને વિષે તોરણ આલ્હાદક બને છે, તેમ સિદ્ધહેમવ્યાકરણને વિષે અભ્યાસ કરનારને આ ગ્રંથ આલ્હાદક બને છે.) તશ ! श्रीमच्चान्द्रकुले पुराऽजनि जगच्चन्द्रो गुरुर्यस्तपाचार्यख्यातिमवाप तीव्रतपसा तस्यान्वयेऽजायत । प्रौढः श्रीवरदेवसुन्दरगुरुस्तत्पट्टपूर्वागिरेः । शृङ्गे श्रीप्रभुसोमसुन्दरगुरु नुर्नवीनोऽभवत् ॥ ७ ॥ ' આ બાજુ શ્રીમદ્ ચાંદ્રકુળમાં પૂર્વકાળે શ્રી જગચંદ્રસૂરિ નામના ગુરુ થયા કે જેઓ ઘોર તપના કારણે “તપાચાર્ય એ પ્રમાણે ખ્યાતિ પામ્યા. તેઓની પરંપરામાં પ્રૌઢ એવા શ્રી દેવસુંદર નામે ગુરુ થયા. તેઓના પટ્ટ રૂપી પૂર્વગિરિ પર્વતના શિખર ઉપર કોઈ નવીન ભાનુ (સૂર્ય) સમાન પ્રભુ શ્રી સોમસુન્દર ગુરુ થયા. (૭) (નવીન ભાનુ કેવી રીતે ? તે કહે છે.) भानो नुशतानि षोडश लसन्त्येकत्र मास्याश्विने यच्छिष्यास्तु ततोऽधिका अपि महीमुद्योतयन्ते सदा ।। तस्याहं चरणावुपासिषि चिरं श्रीमत्तपागच्छप - क्षोणीविश्रुतसोमसुन्दरगुरोश्चारित्रचूडामणेः ॥ ८ ॥ આસો મહિનામાં ભાનુનાં સોળસો (૧૬૦૦) કિરણો એક સાથે સૂરાયમાન થાય છે. જયારે જે (શ્રી સોમસુંદર સૂરિ) ગુરુ રૂપી ભાનુના શિષ્યો રૂપી કિરણો તો તેનાથી = ૧૬00 થી પણ અધિક છે. વળી સૂર્યના કિરણો તો દિવસે જ પ્રકાશ કરે છે. જ્યારે શિષ્યો રૂપી કિરણ સદાય (દિવસ હોય કે રાત) પ્રકાશ પાથરે છે. (આ રીતે ભાન કરતાં ય અતિશાયી હોવાથી ગુરુને નવીનભાનુની ઉપમા યથાર્થ ઘટે છે.) આવા શિષ્યોવાળા તે ચારિત્રમાં મુગટ સમાન, શ્રીમદ્ ૫૯૪ Page #643 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છનું રક્ષણ કરનાર અથવા તપાગચ્છાધિપતિ, પૃથ્વી ઉપર અત્યંત પ્રસિદ્ધ શ્રી સોમસુંદરસૂરિ ગુરુના ચરણોની મેં લાંબો વખત ઉપાસના કરી હતી. (૮) मारिर्येन निवारिता सुरकृता संसूत्र्य शान्तिस्तवं स श्रीमान् मुनिसुन्दराभिधगुरुर्दीक्षागुरुर्मेऽभवत् ।। यस्य श्यामसरस्वतीति बिरुदं विख्यातमुर्वीतले गुर्वी श्रीजयचन्द्रसूरिगुरुरप्याधात् प्रसत्तिं स मे ॥ ८ ॥ વળી, જેઓએ દેવકૃત મારી (રોગાદિથી સામૂહિક મૃત્યુ) નું “સંતિકરૂ' નામનું શાન્તિકારક સ્તોત્ર રચીને નિવારણ કર્યું, તે શ્રીમાન્ મુનિસુન્દરસૂરિ ગુરુ મારા દીક્ષાગુરુ થયા હતા. જેઓનું શ્યામ-સરસ્વતી એવું બિરૂદ મહીતલ ઉપર પ્રખ્યાત થયેલું હતું તે શ્રી જયચંદ્રસૂરિ ગુરુએ મને વિપુલ પ્રસન્નતા | ઉલ્લાસ આપ્યો હતો. (૯) साम्प्रतं तु जयन्ति श्रीरत्नशेखरसूरयः । नानाग्रन्थकृतस्तेऽपि पूर्वाचार्यानुकारिणः ॥ १० ॥ વર્તમાનકાળે શ્રી રત્નશેખરસૂરિજી જયવંતા વર્તે છે. તેઓએ પણ પૂર્વાચાર્યોને અનુસરતાં અનેક – જુદાં જુદાં ગ્રંથોની રચના કરી છે. (૧૦) ___एतानाचार्यहर्यक्षान् प्रत्यक्षानिव गौतमान् वीतमायं स्तुवे स्फीतश्रीतपागच्छनायकान् ॥ ११ ॥ પ્રત્યક્ષ જાણે કે ગૌતમસ્વામી એવા આ આચાર્યોમાં સિંહ સમાન (શ્રેષ્ઠ) વિશાળ તપાગચ્છના નાયકની હું કપટરહિતપણે - સરળભાવે સ્તુતિ કરું છું. (૧૧). લિવ .. हैमव्याकरणं महार्णवमिव व्यालोड्य मञ्जूषिका - संपूर्तिप्रमितान्यमून्यचिनवं सन्यायरत्नानि यत् । . तत्सर्वं यदवाप्तबोधकणिकासिद्धोषधीजृम्भितं विद्यासिद्धमिमं हदि प्रणिदधे चारित्ररत्नं गुरुम् ॥ १२ ॥ સિદ્ધહેમ - વ્યાકરણનું મહાસાગરની જેમ વિલોપન કરીને ન્યાયાર્થમંજૂષા રૂપી પેટી છલોછલ ભરાય એટલાં આ સાચાં ન્યાયરૂપી રત્નોને જે મેં એકઠાં કર્યા છે, તે સઘળું ય જેઓ પાસેથી મેળવેલ બોધના કણ રૂપી સિદ્ધ - ઔષધિના કારણે શક્ય બનેલું છે, તે વિદ્યાસિદ્ધ ચારિત્રરત્ન ગુરુવરનું અંતરમાં પ્રણિધાન કરું છું – એકામ્રભાવે સ્મરણ કરું છું... (આવું પ્રાણિધાન એ વાસ્તવિક નમસ્કાર છે.....) (૧૨) चिन्मयानां मयाऽमीषामृषीणां सुप्रसादतः । હેમહંસfમથાનેર વાવનાવાર્યતાપુના છે શરૂ | ૫૯૫ Page #644 -------------------------------------------------------------------------- ________________ श्रीमद्विक्रमवत्सरे तिथितिथौ १५१५ शुक्लद्वितीयाति पूर्वाह्ने मृगलाञ्छने मृगशिरः श्रृङ्गाग्रश्रृङ्गारिणि शुक्रस्याहनि शुक्रमासि, नगरे श्रीसागरेऽहम्मदा वादे निर्मितपूर्तिरेष जयताद् ग्रन्थः सुधीवल्लभः ॥ १४ ॥ જ્ઞાનમગ્ન એવા (પૂર્વોક્ત) ઋષિઓની અત્યંત કૃપાથી વાચનાચાર્ય હેમહંસગણિ એવા મારા વડે તિથિ - વિશિષ્ટ તિથિ એવા વિક્રમ સંવતમાં અર્થાત્ વિ. સં. ૧૫૧૫ની સાલમાં ચંદ્ર જ્યારે મૃગશિર નક્ષત્રના શિખરના અગ્ર ભાગની શોભાવાળો હતો - એટલે કે ચંદ્ર જ્યારે મૃગશિર નક્ષત્રમાં હતો ત્યારે જેઠ માસની સુદ બીજ તિથિએ શુક્રવારે દિવસના પૂર્વ ભાગમાં (મધ્યાહ્નના પૂર્વ કાળે) લક્ષ્મીના સાગર જેવા અમદાવાદ શહેરમાં જેની પૂર્તિનું નિર્માણ થયું છે, તે પંડિતોને પ્રિય એવો આ ગ્રન્થ જય પામો... (૧૩) (૧૪) આ પ્રમાણે શ્રી તપાગચ્છમાં ઈન્દ્ર સમાન શ્રેષ્ઠ એવા શ્રી સોમસુંદરસૂરિ ગુરુના તથા પોતાના દીક્ષાગુરુ એવા શ્રી મુનિસુંદરસૂરિના, શ્રી જયચન્દ્રસૂરિ પ્રમુખ ગુરુઓના તથા સાંપ્રતકાળે વિજયમાન શ્રી તપાગચ્છનાયક પરમગુરુ શ્રી રત્નશેખરસૂરિના ચરણકમળના ઉપાસક તથા મહોપાધ્યાય શ્રી ચારિત્ર રત્નગણિની કૃપાથી વિદ્યાનો અંશ પ્રાપ્ત કરનાર ઉપાધ્યાય શ્રી હેમહંસગણિ વડે સ્વ - પરના ઉપકાર માટે સંવત્ ૧૫૧૫ વર્ષે જ્યેષ્ઠ સુદ બીજના નિર્માણ કરેલી ‘ન્યાયાર્થમંજૂષા’ નામની ન્યાયસૂત્રોની આ બૃહત્કૃત્તિ ચિરકાળ સુધી જય પામો... - - - ગ્રન્થ પ્રમાણ જણાવતાં શ્લોકનો અર્થ :- દરેક અક્ષરની ગણતરી કરતાં આ ગ્રન્થનું સાધિક ૩ હજાર પંચ્યાશી (૩૦૮૫) શ્લોક જેટલું પ્રમાણ પ્રાપ્ત થયું છે. ૫૯૬ Page #645 -------------------------------------------------------------------------- ________________ ( गुर्वावली श्रीमद्वीरजिनस्य शासननभेऽभूवन् महासाधकाः आचार्या अथ वाचका मुनिगणा अन्ये च भानूत्तमाः । साधूनां च समन्वयोऽनभिहतः सत्यामपि व्यापदि न्यायाम्भोनिधिसर्वमान्यविजयाऽऽनन्दाभिधोऽजायत ॥ १ ॥ (शार्दूलविक्रीडितम्) तत्पट्टे सरसि ह्यभूच्च कमलः सूरिः शुचिः पङ्कजः वैराग्ये वरवीर - वीरविजयोपाध्याय आत्माऽऽलयः ।। शिष्यस्तस्य च दानसूरिरभितः सिद्धान्तवेदी ततः । प्रेमाख्या मधुरा धुरो रसजितां सूरीश्वरा धीधनाः ॥ २ ॥ (शार्दूलविक्रीडितम्) दीक्षादाने कुबेराश्च व्रतेषु स्फटिकोपमाः । न्यक्षं शास्त्रं स्ववृत्तेन ब्रह्मचर्ये तु कोपमा ॥ ३ ॥ (अनुष्टप्) जिनवचोधरणे धरणी वरा मुनिगणे गुणग्राहणतत्पराः । भववियोग - सुयोगनिमज्जन - त्रिशतसंख्यमुनिव्रजपालकाः ॥ ४ ॥ (द्रुतविलम्बितम्) प्रेम - पीयूषपानेन प्रपुष्टाऽखिलसाधवः । संख्यातीतोपकारा ये किं विदेह - समागताः ॥ ५ ॥ (अनुष्टुप्) तस्यान्वये भुवनभानुरपास्तभानुः ज्ञानादिरश्मिनिकरण गुणेषु मग्नः । सिद्धान्तघोषकरणाद् जयघोषसूरिः विभ्राजते सुगणपः सुयशाः स भूरिः ॥ ६ ॥ (वसन्ततिलका) ૫૯૭ Page #646 -------------------------------------------------------------------------- ________________ जगत्येवं महात्मानः प्रभूता अधुना जिताः । रत्नहेमगुणान् भव्यान् राजन्ते भद्रतायुताः ॥ ७ ॥ इतश्च - यद्गुणगरिमाऽऽकृष्टश्चन्द्रोऽपि किङ्करायते । श्री चन्द्रशेखरः साधु - समूहे शेखरायते ॥ ८ ॥ (अनुष्टुप्) सूरिप्रेमाऽऽप्तप्रेमा मे दीक्षागुरुविराजते । भवान्धु - पतिते रज्जु - रनन्तसुकृताऽऽकरः ॥ ९ ॥ (अनुष्टुप्त्रयम्) स जिनशासनभासनचन्द्रमाः विरचितद्विशताधिकवाङ्मयः । विविधतीर्थसुरक्षणदक्षकः युवसु शासनरसप्रतिबोधकः ॥ १० ॥ (द्रुतविलम्बितम्) प्राणेभ्योऽपि प्रियं सर्वकल्याणं जिनशासनम् प्रतिरोम गतं चास्य पानीयमीनयोरिव ॥ ११ ॥ वाणीवेणु यदा यस्य वाद्यते जैनभोगिषु भोगी हि जायते योगी मृता अपि स्युरुद्यताः ॥ १२ ॥ , धर्मसंस्कृतिराष्ट्रेषु श्रद्धागौरवान्विताः । बालप्रौढयुवानश्च येनाऽमिता विनिर्मिताः ॥ १३ ॥ शासनोत्कर्षणप्रह्व - युवप्रबोधकादिकः । लब्धव्याख्यानलब्धित्वाद् बिरुदः संप्रयुज्यते ॥ १४ ॥ चन्द्रे शीतलतैवास्ति सूर्ये च दीप्ततैव हि ।। अस्मिस्तु द्वयमेवेति चन्द्रार्कतोऽतिशेरते ॥ १५ ॥ भवात्पापमयादीतो यो भीतवर्षदोऽपि सन् । अशिल्पी शिष्यशिल्पी च वात्सल्यवाचनादितः ॥ १६ ॥ (अनुष्टुप्पटकम्) कारुण्यं हदि दुःखिजन्तुविषयं चाङ्गाङ्गितां सङ्गतं गाम्भीर्यं जलराशिवत्सरलता प्रत्यात्मदेशं ततम् । मत्वाऽऽत्मानमनाश्रयं दिशि दिशि व्याप्तं यशो यद्गतं मध्यस्थे जिनपक्षपातिनि गुरौ के के गुणा नाऽऽश्रिताः ॥ १७ ॥ __ (शार्दूलविक्रीडितम्) ૫૯૮ Page #647 -------------------------------------------------------------------------- ________________ किं. मया विबुधस्यापि गुणा वाचामगोचराः । स्तुतो भक्त्यैव हस्ताभ्यां सोमाऽऽदित्सोः शिशोरिव ॥ १८ ॥ यत्प्रसादेन ग्रन्थस्य प्रारब्धा रचना मया पूर्णा क्लिष्टाऽप्यक्लेशेन तद्गुरवे नमोनमः ॥ १९ ॥ ध्येयान् स्तव्यान् प्रणम्यांश्चाऽऽश्रेयान् गुरूत्तमानिमान् । ध्यात्वा स्तुत्वा प्रणम्य स्यात् सफलं जन्म दुर्लभम् ॥ २० ॥ (अनुष्टुप्त्रयम्) इतश्च मया - श्री सूरीश्वर - हेमचन्द्र - विहितां शब्दानुशास्ति श्रितं न्यायानामथ संग्रहं तदखिलां चाऽऽश्रित्य वृत्ति हिताम् । न्यासे हंसकृते च गुर्जरगिरा भावानुवादो मुदा । गुर्वाऽऽज्ञानुगतेन यो विरचितो निःश्रेयसे जायताम् ॥ २१ ॥ (शार्दूलविक्रीडितम्) अपि च . वल्लभेन हि रत्नानां व्याकरणाऽऽश्रिता कृता । परामर्शाऽभिधा वृत्तिः संजायतां मुदे सताम् ॥ २२ ॥ (अनुष्टुप्) स्खलनमिह यदस्ति स्यान्ममैवाऽबुधस्य सरसमिह यदस्ति ग्रन्थकृत्संबुधस्य । स्खलनमथ सहन्तु ज्ञापयन्तु प्रबुद्धाः सरसमपि विदन्तो रूपसिद्धौ प्रवृद्धाः ॥ २३ ॥ (मालिनी) सन्नेत्राम्बरभूतकायकलिते (२०५६) वै विक्रमाब्दे सिते वैशाखे दशमीतिथौ शनिदिने श्रीवीर - कैवल्यके । श्रीमद्दक्षिणगुजरे जनपदे धारागिरि - ग्रामतः । ग्रन्थश्चैष तपोवने समभवद् नन्द्यात्सदा चन्द्रवत् ॥ २४ ॥ (शार्दूलविक्रीडितम्) ।। इति शम् ।। = ५८८ Page #648 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક (૧) (૨) (૩) (૫) પરિશિષ્ટ ન્યાયોનાં સંક્ષિપ્ત બોધ માટે કોષ્ટક પ્રથમ વક્ષસ્કાર (શ્રી હેમચંદ્રસૂરિ સમુચ્ચિત) ૫૭ ન્યાયો ન્યાય ૧. સ્વ રૂપે શલ્ય – ૨. અશબ્દ સંજ્ઞા - सुसर्वार्द्धदिक्शब्देभ्यो जनपदस्य । ऋतोर्वृद्धिमद्विधावयवे - મ્યઃ। आद्यन्तवदेकस्मिन्। L ૧ ઉદાહરણ • ૧. સમ: રાઃ (૫-૧-૭૭) માં રહ્યાં ધાતુ અને ચક્ષુ આદેશ - બંને રહ્યા રૂપનું ગ્રહણ. ૨. ૩૫સદ્દિ: વિ: (૫-૩-૮૭) માં ॥ સંજ્ઞક જ ધાતુનું ગ્રહણ. કેવળ મધ ની જેમ સુ વગેરેપૂર્વક પણ માધ થી અગ્ ની સિદ્ધિ, સુમધઃ । વગેરે. સ્વાસ્થ્ય ( ૧ ) ધ્રૂવ ( ૨ ) વીર્ય – (૧) સન્નિ નમ્ । વસ્તીને (૨-૪-૯) થી ( ૩ ) ખુતા: । હ્રસ્વ, તત્ - અહીં વ્યં. નો હૂઁસ્વ ન થાય. (૨) પ્રતીષ: ।અન્ન: પ્રવીર્યશ (૨-૧-૧૦૪) થી ૐ નો દીર્ઘ. કૃષન્ત્રઃ ।માં વ્યં. નો દીર્ઘ ન થાય. (૩) હૈ ચૈત્રફ હિ । પૂરાવામન્ત્રસ્ય ૦ (૭-૪-૯૯) થી ઞ નો પ્લુત આદેશ. 00× શાપક ૧. નવીમિાઁનિ(૩-૧-૨૭)માંબહુવચન २. स्वरादुपसर्गाद्दस्ति कित्यधः (૪-૪-૯) માં થા વર્જન. સુસાં તંદ્રાષ્ટ્રણ્ય (૭-૪-૧૫) સમદ્રસ્થ વિશઃ (૭-૪-૧૬) માં ઉ. ૫. ની વૃદ્ધિનું વિધાન. -અંશાતો: (૭-૪-૧૪) સૂત્રથી અંશવાચી શબ્દથી પર ઋતુવાચી ઉ. પદની વૃદ્ધિનું વિધાન. વર્ષાંસુ મન્વં વાષિવમ્ । ની જેમ પૂપૂિર્વક પૌર્વવાષિમ્ । ઉભયત્ર વર્ષાંતેભ્યઃ (૬-૩-૮૪) થી રૂર્ । શિશિરે મયં શૈશિમ્, પૂર્વજ્ઞશિમ્ । ‘ મતુંસન્ધ્યાવે૦ (૬-૩-૮૦) થી અન્ સૂત્રમાં હ્રસ્વ અને દીર્ઘના સ્થાનિનો અનિર્દેશ. (૧) વર્ણની આદિવત્ ૐ - અયાશ્ચ । માં (૧) ૪ સ્વરે પાવ: પ ગુરુનામ્યારે ૦ (૩-૪-૪૮) થી આમ્ આદેશ । (૨-૧-૧૦૨) માં fTM નું વર્જન. નામની આદિવત્ – વેન્દ્રઃ ફન્ને (૧-૨-૩૦) થી જો ના ઓ નો અવ । (૨) અન્નવદ્ વર્ણની કલ્પના - ૐ હ્તા । નામિનોનુ: ૦ (૪-૩-૧) થી ગુણ, નામની અન્નવદ્ - પરમસર્વક્ષ્મ, સર્વક્ષ્મસર્વારે ઐસ્માતો (૧-૪-૭) થી મૈં । (૨) યન્તિ વગેરેમાં ડ્યૂ – બાધ માટે હ્વિળોિિત વ્યૌ (૪-૩-૧૫) થી યત્વ - વિધાન. Page #649 -------------------------------------------------------------------------- ________________ અનિત્યતા ઉદાહરણ ૧. વત્સ્વરાઇને:૦ (૩-૩-૨૬) માં યુવિ ખિય્ ન થાય ત્યારે કેવળ યુ નું અગ્રહણ. ૨. પ્રાપ્તY (૫-૧-૭૯) માં અ‘'સંજ્ઞક વૈંવ, પાંવ નું પણ ગ્રહણ. નથી નથી નથી (૧) ચ, વાતે, રૂચિ । ભામ્ આદેશ નો અભાવ. અનિત્યતા જ્ઞાપક (૧) પૂનિશિ૰ (૪-૪-૪૫) સૂત્રમાં બહુવચન. (૨) પ્રાપ્તA (૫-૧-૭૯) ની ટીકામાં ‘૬: ’ થી વા રૂપનાં ગ્રહણનું વિધાન. નથી નથી નથી ૬૦૧ વિશેષ ‘વ્યાજળસૂત્રે સર્વત્ર' તમામ ન્યાયોમાં શેષ જાણવું. અહીં ગ્રાહ્યમ્ શેષ છે. આ ન્યાય ‘ગૌમુખ્યયો:૦ (૧/૨ ૨) ન્યાયનો અથવા કૃત્રિમાગ્નિમયો:૦ (૧/૨૩) ન્યાયનો અપવાદ છે અવયવ પ્રાધાન્યની વિવક્ષામાં પ્રાપ્ત તદન્ત વિધિનો નિષેધ કરનાર ગ્રહળવતા નાના (૨/૧૭) ન્યાયનો અપવાદ. પ્રહળવતા નાના૦ (૨/૧૭) ન્યાયનો અપવાદ. વ્યંજનના સ્થાનિત્વના નિષેધ માટે... છે. અહીં પ્લુતાંશમાં ઉદાહરણ તથા જ્ઞાપક નથી કારણ તેના સ્થાની - સ્વરનો સૂત્રમાં સાક્ષાત નિર્દેશ છે. ફક્ત સ્થાન શૂન્ય ન રહે માટે ઉદા. આપેલું છે. અન્ય વ્યા.ની અપેક્ષાએ જ્ઞાપક સંભવે છે. કારણ કે ન્યા.સૂ. ચિરંતન હોવાથી જુદાં જુદાં વ્યા.ને સાધારણ રૂપે હોય છે. અપ્રાપ્ત કાર્યની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. સસમ્યા આવિ: (૭-૪-૧૧૪) ૫.ભા.થી ફન્દ્રાવિ શબ્દ પર છતાં જ પ્રાપ્તિ છે. તથા ‘વિશેષળમન્ત:' (૭-૪-૧૧૩) ૫.ભા.થી સર્વાદ્યન્ત શબ્દ સંબંધી જ વિધિ પ્રાપ્ત છે. માટે કેવળ ફન્દ્ર કે સર્વ ને પણ યથોક્ત વિધિની પ્રાપ્તિ માટે ન્યાય છે. Page #650 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ન્યાય જ્ઞાપક सूत्रमा क्रियः । मेवोनिश ४.. प्रकृतिवदनुकरणम्। ઉદાહરણ परिव्यवात् क्रियः (3-3-२७) भां ધાત્વનુકરણ જ ના સ્વરનો પણ संयोगात् (२ - १ -५२) थी इय्. (७) एकदेशविकृतमनन्यवद् अतिसारकी । अतीसारनी हेभ अतिसार थी सख्युरितोऽशावत् (१-४-८3) ५५ वातातीसार ० (७-२-६१) थी इन् सूत्रमा सखीनां वर्जन माटे जरा + टा = जरसा । अत इतःवयन. अतिजर + टा = अतिजरसा । मयत्र जरस् माहेश. मेशवित - प्रणिहत । अने.वि. - प्रणिन्ति । उभयत्र नेमा ० (२-3-७९) थी णत्व प्रण्यहन, प्रण्यवधत् । भियत्र नेमा० (२-3-७८) सूत्र भां वध नां नेमा ० (२-3-७८) थी णत्व. पाहनो अभाव. . . (८) भूतपूर्वकस्तद्वदुपचारः। () ११) (१२) भाविनि भूतवदुपचारः। खण, तक्षण... शमां णत्व. रषवर्णात् ० (२-3-83) भापमi०४ णत्व नुंविधान. यथासंख्यमनुदेशः डेङस्योर्यातौ (१-४-६) सूत्र चछटठतथे ने पहले चटते सद्वितीये समानाम्। (१-3-७) मेवा गुरभूत सूत्रनी २यना. विवक्षातः कारकाणि। १. (थ) भिक्षा वासयति । निमित्त मात्रनी स्मृत्यर्थदयेशः (२-२-११) भांजना: ज३पविक्षस. २. (नथ) माषाणां અકર્મત્વનું વિકલ્પ વિધાન નિયમ अश्नीयात् । ३ विक्षन 25. 3. भाटे डो. .. (अन्यथा थg) ओदनः स्वयमेव पच्यते। असिश्छिनत्ति । भ/७२९नी ३५ .. अपेक्षातोऽधिकारः। णषमसत्परे (२-१-६०) थी रात्सः (२-१-८०)समानानां तेन ० (१-२-१) भांसमानानां सुधी असत्परे भने स्यादिविधौ - अधिकार मेवानिश तथा - ऐदौत्। नोादिभ्यः (२-१-६६) सुधी . (१-२-१२) मा सन्ध्यक्षरैः मां डोवानी विना सिद्धि. ऐत्व-निश. १. विशेषातिदिष्टो विधि: भ्रूश्नोः (२-१-५३) २३ उ सूत्रोथी धातोः' प्रकृताधिकारं न बाधते। એવા મૂળ અધિકારનો બાધ ન થવો. २. मण्डूकप्लुतिन्याय:। अञ्वर्गात् ० (१-२-४०) थी 'असत् 'मेको अधिकार १ सूत्र छोडी तृतीयस्य ० (१-3-१) भांगयो. तेथी ककुम्मडलम्, अम्मयम् । भांम् असत् थवाथी तौ मुमो. (१-३-१४) थी अनुना. नथयो. अर्थवशाद्विभक्तिपरिणामः।। अत आ: ० (१-४-१) भाषष्ठ्यन्त अत:' १. अद् व्यञ्जने (२-१-3५) सूत्रमा पहनुं भिस ऐस (१-४-२) भांपंथभ्यन्त स्थानीनुस. तथा २. अनक् રૂપે પરિણમન. (२-१-38) भांप्रथमांत मेवा વિશેષણનો નિર્દેશ. (१३) = ९०२ = Page #651 -------------------------------------------------------------------------- ________________ અનિત્યતા ઉદાહરણ અનિત્યતા જ્ઞાપક વિશેષ તઃ : પાથf (૧-૩-૪૫) માં પ્રયોજન કર્યું નથી, છતાં, શબ્દ, અર્થ વડે ભેદ તમને બદલે તઃનો નિર્દેશ. છતાં અનુકરણ શબ્દથી પ્રકૃતિ-શબ્દના કાર્યની પ્રાપ્તિ માટે... વત્ કહેવાથી સર્વથા ધાતુવ ન થવાથી યાનિ થાય. મરિન : (૭-૨-૧૫૯) થી દૂર સંધ્યાવાલા ૦ (પ-૧-૧૦૨) એક દેશમાં વૈસદેશ્ય - અસમાનતા હોય તેથી શબ્દથી થયો, પણ શબ્દથી ન થયો. સૂત્રમાં નિષિ-નિષિ બેયનું ગ્રહણ. શબ્દ ભિનકહેવો જોઈએ. આમ સાક્ષાત્ જણાતી ભિન્નતાનો નિષેધ આ ન્યાયથી થાય છે. વિજ્ઞાનયોપિ (૪-૩-૮૬) થી નિ નો સંસ્થાનાં ૧ (૧-૩-૩૨) માં મદ્ આદેશ. or એમ બહુવચન આન્યાયથાનીવ૦ (૭-૪-૧૦૯) અને હાથ (૭-૪-૧૧૦) એ પરિભાષાનાં વિસ્તારભૂત છે. પ્રયોજન પૂર્વવત જાણવું. પૂર્વવત પ્રયોજન જાણવું. સપાહીનામાં ભાવી આગમને ભૂતવ - ન માન્યો. (૧) પુનિત્યવિષ્ય: ૦(૫-૩-૧૨૮) - (૨) પૂર્વાવરા (૭-૨-૧૧૫). बहुनामिदं वस्त्रम् भां बह्वल्पार्थात् (૭-ર-૧૫૦) થી સંબંધનું અકારકપણું યાદેચ્છિક એટલે જે કોઈ રીતે સંભવિત પદોની યોજનાને નિયમિત કરવા માટે આ ન્યાય છે. પરસ્પર ભિન્ન લક્ષણવાળા હોયને (કારો) નિયતરૂપે જ થવા પ્રાપ્ત છે. તેનો નિષેધ આ ન્યાય કરે છે. પ્રચવે ૨ (૧-૩-૨) માં ઉત્તરત્રવિકલ્પઅનુવૃત્તિ માટે સ્ત્રનું ગ્રહણ અને શપણે (૧-૩-૬)માં વિકલ્પ-નિવૃત્તિ માટે વાનું ગ્રહણ. તે તે સૂત્રમાં અધિકારોની પ્રવૃત્તિ -નિવૃત્તિનું કોઈ જ્ઞાપક હોવું જરૂરી નથી, એમ આ ન્યાય સ્થાપિત કરે છે. ૧. આ ન્યાયની અપેક્ષાત:૦ ન્યાયમાં જ અંતર્ભાવ થાય છે. ૨. આ ન્યાયનો પણ અપેક્ષત:૦ ન્યાયમાં જ અંતર્ભાવ થાય છે. તો તુર્થ: (૧-૩-૩) માં , કૃતીય' નાં પંચમ્યન્તરૂપે પરિણમન માટે તતઃ નું ગ્રહણ. aઃ પદ શેષ છે. પાસે પાસે હોવાથી આ ન્યાયના બે જ્ઞાપકો આપેલાં છે. એક વિભકત્યંતનું અન્ય રૂપે થવું વિરુદ્ધ હોયને તેની અસંગતિને દૂર કરવા માટે આ ન્યાય છે. = ૬૦૩ Page #652 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક (૧૪) અર્થવ નાનાર્થકથા ઉદાહરણ જ્ઞાપક ૧. પ્રત્યય - તીરં વિશાર્વે વા (૧-૪-૧૪) તૃકૃનતૃ ૦ (૧-૪-૩૮) સૂત્રમાં માં છેલ્લી : (૭-૧-૧૬૫) સૂત્રોક્ત તીરનું તૃપ્રત્યયાત નડૂ વગેરેનું જુદુ ગ્રહણ. જ ગ્રહણ, જાતીયપ્રત્યયનાં તીરનું નહીં. ૨. પ્રકૃતિ - પનીહાન માં અનર્થક હોવાથી ધૂપ (૧-૪-૮) થી નિયમ ન થયો. સ્વતંત્ર અહીં તૌ ગુનો ૦ (૧-૩-૧૪) થી પ્રશ્નાર્થ વાનેર (૩-૧-૨૨) સૂત્રથી લાક્ષણિકનનો નોડvશાનો. (૧-૩-૮) થી સિદ્ધ છતાં માલનાડૂ૦ (૩-૧-૨૦) સ ન થાય. અવાંતરામાં પ્રતિપદોક્ત એમ પ્રતિપદોક્ત બહુવ્રીહિનું વિધાન. નો જ થાય. (૧૫) નક્ષતપોmયોઃ प्रतिपदोक्तस्यैवग्रहणम्। (૧૬). નાયબ્રને તિવિશિષ્ટ - : , ચા માં ચેલાને (૨-૧-૩૩) માં રાન્સલેઃ (૭-૩-૧૦૬) માં રાગનું स्यापि ग्रहणम्। સ્ત્રીલિંગ ચલાવના પણ ગ્રહણથી ત: સૌ સ: એમ ન કારાંત નિર્દેશ. ' (૨૧-૪૩) થી ત નો સT (૧૭) પ્રવૃતિને વસ્તુવન્નાથfપ પ્રાન્ત, ગતિ ઉભયમાં પણ – ગ્રામ સ્વરા_વાત: (૪-૪-૫૬) એમ બૃહસૂત્ર રચવું. થયું. (૧૮) तिवा शवानुबन्धेन निर्दिष्टं यद् गणेन च। एकस्वरनिमित्तं च पञ्चैतानि न यङ्लुपि॥ (૧) તિ-અલુપ્ત તિવું નિર્દિષ્ટ - તે તે સૂત્રમાં તિવડે નિર્દેશ. વર્ષ (૪-૧-૪૭) થી તેમાં રત્વનિષેધ યનો લુપ થયે. રાવતા માં નહિ. લુપ્ત તિવુ - પિવ: વી (૪-૧-૩૩) મીતાલુપ માં ન થાય, મપાપના (૨) શ૬- નિરંત્તરે ૦ (૨-૩-૩૫) થી પત્વ તેને સૂત્રમાં શqવડે નિર્દેશ. નિફ્ટવરિામાં થાય, નિતાતપરિયામાં ન થાય. (૩) અનુબંધ - માપ ૦ (૪-૩-૯૯) થી તે તે સૂત્રમાં અનુબંધવડે નિર્દેશ. હત્વ દેયાત્માં થાય, નાણાવાત્માં ન થાય. . (૪) ગણનિર્દિષ્ટિ - ત્રિવિધ છે. (i) સંખ્યા ૪૪૦ (૪૪-૮૮) થી તે તે સૂત્રમાં સંખ્યાવડે નિર્દેશ. ત્તિમાં થાય તોતામાં નહીં. (i) આદિશબ્દ - તિર૦ (૩-૪-૬૪) થી - મઘુતમાં થાય. મઘતી માં ન થાય. (i) બહુવચન - તેહરિશ્ચઃ (૪-૪-૩૩) થી ફનિતિઃામાં થાય, તમાદા એમ યફલુપ માં ન થાય. (૫) એકસ્વરનિમિત્ત - જાનુ તે તે સૂત્રમાં એકસ્વરરૂપ નિમિત્તવડે (૪-૪-૫૬) થી નિષેધ :1માં થાય, નિર્દેશ. શાવિતઃામાં નહીં. = ૬૦૪ Page #653 -------------------------------------------------------------------------- ________________ અનિત્યતા ઉદાહરણ નિનન (૨/૧૯) ન્યાયથી અનર્થક અનવગેરેના ગ્રહણની અનુજ્ઞા. અનિત્યતા જ્ઞાપક સંઘાડોશe (૬-૪-૧૩૦) માં ત્તિ પ્રત્યયાંતનું સંખ્યા શબ્દથી પૃથગ ગ્રહણ. વિશેષ સંપત્તિ, vi, aઈ, શેષ છે. આ ન્યાય ઉત્સર્ગ સૂત્ર છે, સરૂપ શબ્દ હોવાથી ઉભયની પ્રાપ્તિ છતે નિયમ માટે છે. ‘નિનન (૨/૧૯) એ ન્યાય આના અપવાદ રૂપ છે. દૂર્વ મુન: (૧-૪-૪૧) માં પ્રતિપદોક્તની જેમ લાક્ષણિક હૃસ્વનું પણ ગ્રહણ, દેવત્તે ! સવિષ્ય૦ (૩-૨-૧૨૨) વડે વિધૂ શબ્દથી કિ આગમ ન થયો. સંભવતઃ શેષ છે. પ્રયોજન પૂર્વવત. આ ન્યાયનો બીજો અર્થ કરાય છે - લાક્ષણિક એટલે વ્યાકરણ સૂત્ર - નિષ્પન અને પ્રતિપદોક્ત એટલે ઉણાદિ નિષ્પન. ત્યારે ઉદા. મઢ (૨-૧-૭૪) થી મદએ હ્ય. રૂપનાં જૂનો ન થાય. દિનાર્થક અનાનનો જ જ થાય. શબ્દ અને અર્થનો ભેદ હોવાથી અપ્રાપ્તવિધિની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. જ્યાં લિંગ સહિત - નિર્દેશ હોય ત્યાં તે લિંગ વિશિ. શબ્દનું જ ગ્રહણ થાય અન્ય લિંગ વિશિ. નું નહીં. અહીં પ્રયોજન અનુક્ત છે. છતાં શબ્દથી અને અર્થથી ભેદ હોયને મૂળ ધાતુનું કાર્ય યલુબત્ત ધાતુથી અપ્રાપ્ત હોયને, તેની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. નિર્લિન'પદ તિવા વગેરે ચાર સાથે જોડવું. આમ આ ન્યાયનાં મુખ્ય પાંચ અંશો છે. તથા પૂર્વ ન્યાયનો અપવાદ છે. યલબત્ત પ્રયોગની સિદ્ધિમાં આ ન્યાય (અને પૂર્વી ઘણો ઉપયોગી - ઉત્તર ન્યાય - તિવા ગાવાનુ (૧/૧૮) એ આનો અપવાદ છે. અર્થાત તેના ઉદા. માં આ ન્યાયની પ્રવૃત્તિ થતી નથી. આ પ્રમાણે અન્યત્ર પણ સમજી લેવું. ૧: નથી - ૨. સત્ ની જેમ માત્ામાં પણ જિતિલાબૂથ: ૦ (૪-૩-૬૬) થી ૬ નિર્દિષ્ટ સિત્તનો ધુપ અને નિષેધ થયો. ૩. નૃત્ત ની જેમ નીવૃતામાં પણ હીયઐતિઃ વતયો: (૪-૪-૬૧) થી અનુ. નિર્દિ, નિષેધ થયો. ક. WE વગેરેની જેમ પદા માં પણ શારિરૂપ વા (૪-૪-૧૧૨). ન ગણ નિર્દિષ્ટ મ-આગમ થયો. છે. નથી ૬૦૫ Page #654 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક (૧૯) (૨૦) (૨૩) (૨૧) (૨૨) ભૌમુળવો: મુલ્યે कार्यसंप्रत्ययः । (૨૪) (૨૫) ન્યાય सन्निपातलक्षणो विधिर - निमित्तं तद्विघातस्य । (૨૬) न स्वरानन्तर्ये । પ્રસિદ્ધ યહિામન્તરો । નિર્યો । દીર્ઘવિધિમાં યત્વ અસિદ્ધ થયું. તેવું + વીરું = તબ્બારું। ત્વ વિધિમાં યત્વ અસિદ્ધ થયું. લ, વમૂત્યુષા । ૬. પ્રધાનાનુયાયિનો વ્યવહાાઃ । ચાળસ્વ સ્થેળ: ૦ (૩-૧-૧૩૮) સૂત્રમાં મુખ્ય એવા ‘કર્તા’ રૂપે જ ચરણોનો સજા. સાથે દ્વન્દ્વ સમાહાર થાય, ‘કરણાદિ’ રૂપે ગૌણ ચરણોનો સમા. ૪. ન થાય. प्रत्यष्ठात् कठकालापम् । उद्गात् कठकौथुमम् । મુનીન્( મુનિ + અસ્)) મુખ્ય સ્થાની ષષ્ઠી નિર્દિ. રૂ નો જ દીર્ઘ થયો. નીનોત્વમ્ । અહીં ગૌણ નૌત પૂર્વમાં આવ્યો, દ્રવ્યવાચી પ્રધાન હોયને ઉત્પન પાછળ આવ્યો. ટીÉમુલા ગાતા । અહીં કૃત્રિમ સ્વાંગ ન આઙો યમદન: સ્વÌ ચ (૩-૩-૮૬) હોવાથી અન્નદ્દ ૦ (૨-૪-૩૮) થી જૈ ન થયો. અહિ સ્વ – અઙ્ગ શબ્દનો સમાસ ન કર્યો. ૨. પ્રધાનાનુયાયિ અપ્રધાનમ્। कृत्रिमाकृत्रिमयोः कृत्रिमे । क्वचिदुभयगतिः । ઉદાહરણ જ્ઞાપક વપાવ । અહીં ળવ્ થકી દ્વિત્વ થયે અનેકસ્વરી થાતોનેજ ૦ (૩-૪-૪૬)માં પણ્ ધાતુ થાતોનેજ ૦ (૩-૪-૪૬) થી સામાન્યથી ‘અને સ્વાત્' એવું વચન. આમ્ કરીને ખત્ નો વિઘાત ન કરે. धातोः स्वरूपग्रहणे तत्प्रत्यये कार्यविज्ञानम् । સિદ્ધે સત્યાભ્યો નિયમાર્થ: । ડી । માં નિ રીર્થ: (૧-૪-૮૫) થી દીર્ઘ સિદ્ધ છતાં ફૅન્દ્ર૦ (૧-૪-૮૭) સૂત્રનો આરંભ નિયમ માટે છે. (૨૭) નબુ તત્વો । ન સયિકીય૦ (૭-૪-૧૧૧) સૂત્ર માં પૃથગ દ્વિનું ગ્રહણ. વૃત્ત્વત્તોડમલે (૧-૧-૨૫) એ પ્રમાણે નિર્દેશ. વહુનાહિ: ાય: । વક્રુતસ્ત્રી ગ્રીવા । અહીં કૃત્રિમ સ્વાંગની જેમ યદુનાડિ: સ્તમ્ય:। યદુતન્ત્રી તેવા પ્રયોગો દેખાવા. વીળા એ અકૃત્રિમ સ્વાંગમાં પણ નાડી (૭-૩-૧૮૦) થી ધ્ નો નિષેધ. F ચરળસ્ય૦ (૩-૧-૧૩૮) સૂત્રમાં ‘ઘરળસ્ય' એમ સામાન્યથી વિધાન. (‘મુખ્યકર્તા’ એવું વિશેષણ) ન આપ્યું. દીર્ઘ માટે પુનઃ ફન્હ॰ (૧-૪-૮૭) સૂત્રથી વિધાન કરવું. તે તે સૂત્રમાં પ્રત્યયનું કોઈ વિશેષણ ન આપવું. । દુષ્યન્ત પ્રયુક્તે – દૂષતિ ની જેમ રોષળ યુદ્, તાં વરોતિ – ર્િ – દુષતિ ૬ ૩૧: ૦ (૪-૨-૪૦) થી ૐ દીર્ઘ ન થાય. સ્રષ્ટા, કટ્ટા । ની જેમ રજ્જુřખ્યામ્ । વગેરેમાં અ: સૃપ્તિ૦ (૪-૪-૧૧૧) થી જ્ઞ ન થાય. ગતિ, નાવ્યતિ । અહિ વે (૧-૨-૨૫) પૂર્વવત્. સૂત્રમાં વૅ સદેશ યાવિપ્રત્યયનું જ ગ્રહણ. Page #655 -------------------------------------------------------------------------- ________________ અનિત્યતા ઉદાહરણ અતિનÅ: અહિ અતિ શબ્દના અદાપણાથી થયેલાં મિત્ ના પેસ્ આદેશે જ સ્વ નિમિત્ત અન્નત્વ નો (નરસ્ કરવા વડે) નાશ કર્યો. ટ્વેષ વગેરેમાં ઉત્તર ન્યાય આનો અપવાદ હોવાથી આ ન્યાય અનિત્ય છે. નથી. શિશ્રિયઃ, જીતુવુઃ । વગેરેમાં મુખ્ય ધાતુની ચાવી વઃ (૨-૧-૫૭) સૂત્ર જેમ ક્વિબંત ગૌણ ધાતુમાં પણ નિો, તુવૌ । એમ થાતોવિળ ૦ (૨-૧-૧૦) થી ય, વ્. ઉત્તરન્યાયમાં બતાવાશે. ક્યારેક અકૃત્રિમનું જ ગ્રહણ દેખાય છે. fશોડથK: (૨-૩-૪) માં અકૃત્રિમ એવા ‘પદ’નું ગ્રહણ. તેથી આ અને પૂર્વ ન્યાય અનિત્ય છે. નિહાનિમ્ય: (૫-૧-૫૦) થી અવ્ સિદ્ધ છતાં અૌંડર્ (૫-૧-૯૧) વગેરે છ સૂત્રારંભ વિસ્તાર માટે જ છે. અનિત્યતા જ્ઞાપક મિસ પેસ્ (૧-૪-૨) માં પન્ ને બદલે પેર્ કરવું. પ્રસજ્ય નક્ થી ઉક્ત હોય ત્યારે સદેશ ગ્રહણ ન થાય પણ નિષેધ જ થાય. અનતો સુવ્ (૧-૪-૫૯) માં અ નો નિષેધ માત્ર. 60× વિશેષ લોકમાં પણ પોતાના ઉત્કર્ષાદિમાં નિમિત્ત (સહાય) ભૂતનો નાશ કરનાર કૃતઘ્ની - નિંદનીય ગણાય છે. આ ન્યાય પણ તેનો - સ્વ જનકનાં વ્યાઘાતનો નિષેધ કરવામાં તત્પર હોયને સાધુપદ (સાધુતા, વ્યા. પક્ષે શિષ્ટરૂપ) નું સાધક છે. આ ન્યાય બહિરંગ કાર્યની દુર્બળતા જણાવે છે. આ ન્યાય સ્થાનીવાવવિધૌ (૭-૪-૧૦૯) અને સ્વરસ્ય૦ (૭-૪-૧૧૦) ૫. ભા. નો સજાતીય છે. પૂર્વ ન્યાયનો અપવાદ તથા ‘ન ચિડી (૭-૪-૧૧૧) પરિભાષાનો સજાતીય છે. આ ન્યાય મુખ્યની બલિષ્ઠતા - અધિક બળવત્તા જણાવે છે. (૧) આ ન્યાયનો ગૌમુ૰ માં જ અંતર્ભાવ થઈ જાય છે. (૨) આ ન્યાયનો ગૌળમુલ્ય૦ માં જ અંતર્ભાવ થઈ જાય છે. હાયંત્તપ્રત્યયઃ ।શેષ છે. કૃત્રિમ એટલે પારિભાષિક. અને અકૃત્રિમ એટલે સ્વાભાવિક | લોક પ્રસિદ્ધ. ગતિ – જ્ઞાન = ગ્રહણ. આ ન્યાય પૂર્વનો અપવાદ જાણવો. અન્ય સૂત્રથી કાર્યસિદ્ધ છતાં પુનઃ સૂત્ર રચના નિરર્થક છે, એવી શંકાને આ ન્યાય દૂર કરે છે. òિવન્તા થાતુio (૨/૪૮) ન્યાયથી પ્િ પ્રત્યયાંત શબ્દ પણ ધાતુ ગણાય ત્યારે તેનાથી ધાતુનું નામ લઈને કહેલ કાર્યનો આ ન્યાયથી નિષેધ કરાય છે. પ્રસજ્ય ન એ નિષેધમાં તત્પર છે. એને (સદેશગ્રાહી હોવાથી) પ્રતિકૂળ આ ન્યાય છે. Page #656 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ન્યાય (૨૮) ૩ના થોડા ઉદાહરણ શિયારે રોડનાઆત્મપદથી કર્મ ઉક્ત થવાથી વેદથી દ્વિતીયા ન થાય. જ્ઞાપક yવાત (૨-૩-૬૩) માં વિશબ્દનું ગ્રહણ નિયમ માટે હોવું. (૨૯) निमित्ताभावे नैमितिक- વિધ્યા: નં, લિવFIR ની નિવૃત્તિ થયે. વિશ્વ રૂપની સિદ્ધિ માટે ? स्याप्याभावः। અથવુાં (૨-૪-૮૬) થી સચિ૦ (૭-૪-૧૧૧) માં નો ૩ી નિમિત્તક લુકની પણ નિવૃત્તિ. લુક કરવામાં લુકના સ્થાનિવભાવનો નિષેધ. નોશિટ્ટાનાનેatપાવે - પન્નાખ્યો રેવડી -પદા બાન અને ન આદેશની નિવૃત્તિ માટે ऽन्यतरस्याप्यपायः। વરુપ (૨-૪-૬૨) થી થયેલ ફીની કોઈ પ્રયત્ન ન કરવો. નિવૃત્તિ થયે ૩ી સહોક્ત પણ * નિવૃત્ત થયો. (૩૦) (૩૧) नान्वाचीयमाननिवृत्ती प्रधानस्य। (૩૨) निरनुबन्धग्रहणे न सानुबन्धकस्य । (૩૩) एकानुबन्धग्रहणे न द्वयनुबन्धकस्य । યુદ્ધી, થેનૂઃ તોડતા. (૧-૪-૪૯) થી તોડતા(૧-૪-૪૯) સૂત્રમાં સન: ગૌણ ૧ નાં રત્વ કાર્યનાં અભાવમાં એમ ત્વવિધિનો અન્વાચયાર્થક ર દીર્ઘત્વરૂપ પ્રધાનકાર્યનો અભાવ ન થયો. વડે નિર્દેશ.. એડવ (૩-૨-૧૦૦) માં કેવળ ૧ પર નથિ તદ્ધિ (૨-૧-૬૫) માં રે છતાં ન આદેશ, નીમવૃતમારા પર એવો નિર્દેશ ન કરવો તે....' છતાં ન થાય, નાસિર્ચ નારમાં થવ (૧-૨-૨૫) એમ એકાનુબંધ નું રીરિધ્વર્થિવપુર જ વર્જન થવાથી વ્યક્તિ - તે, નાતિ - તે (૪-૩-૧૦૮) માં બહુવચન. માં વચન, વચપર છતાં આવું, માર્થાય જ. (૧) અસાધ્ય રોલ:૦ અહિ૩ કૃષિમુનિ(૧૫-૧-૪૨) માં વચનો અને [ અસરૂપ નથી માટે ગપોડપવા વિકલ્પ કરવો. ૦ (૫-૨-૧૬) થી ઔત્સ. મ ન થાય. (૨) અનેકસ્વરત્વ-પારા ધાતુપાઠમાં (૨) નિર્દેવિત્નશ ૦ (૫-૨-૧૮) તુવષ એવો પણ પ ધાતુ અનેકસ્વરી ન સૂત્રમાં નિવગેરેનું ગ્રહણ. થવાથી પરીક્ષાનો ગામ ન થયો. (૩) અનેકવર્ણત્વ-યુ + વન-સ્થાવા (૩) થયા એમ ભેદ - નિર્દેશને અહીં માફ અનુબંધવડે અનેકવર્ણવાળો ન બદલે એમ અભેદનિર્દેશ. થવાથી મને વ: સર્વચ (૭-૪-૧૦૭) થી પંચમાંતનો મ ન થાય, પંચમનો જમા થાય. (૩૪) નાવીન્યતાને (૧) મસાણાડ - (૨) ને સ્વત્વાડ - (૩) નેહવત્વના = ૬૦૮ = Page #657 -------------------------------------------------------------------------- ________________ અનિત્યતા ઉદાહરણ શિોડUR:૦ (૨-૩-૪) માં પેય શબ્દનો પ્રયોગ. મુનીનામ્ । અહીં ૐ દીર્ઘ થયે હૂસ્વ ૐ નો નાશ (અભાવ) થયે તન્નિમિત્તક નામ્ આદેશ નષ્ટ ન થયો. આ ન્યાય તો સામાન્યથી સહોક્ત બે વિધિમાંથી એકના અભાવે બીજાનો અભાવ કહે છે. પણ ઉ. ન્યા. થી ગૌણની નિવૃત્તિ થયે મુખ્યની નિવૃત્તિનો નિષેધ થવાથી આ ન્યાય અનિત્ય છે. નિભુવન્યપ્રદળે સામાન્યેન ન્યાયથી આનો બાધ થાય છે. તેનું ઉદા. આની અનિત્યતાનું ઉદા. જાણવું. આપો હિતાર્૦ (૧-૪-૧૭) અહીં આવ્ ની જેમ ડાન્ નું પણ ગ્રહણ. માતાયૈ:। સીમાવૈ । ઙા અને ડાર્ વચ્ચે અનુબંધ વડે અસરૂપપણું થયું તેથી. પિતા ીવા। માં સમાસ ન થયો. શેષ બે અંશમાં અનિ. નથી જણાતી. અનિત્યતા જ્ઞાપક તે સૂત્રમાં પેચ ના પ્રયોગથી વિચિત્રા મૂત્રાળાં કૃતિઃ । ન્યાયનું સૂચન હોવાનું વિધાન. વર્તુત્વ૦ (૧-૩-૩૯) માં અનુ ગ્રહણ. ૬૦૯ વિશેષ આ ન્યાયથી બિનજરૂરી પ્રયોગનો નિષેધ થવાથી વ્યાકરણની ચોક્કસતા જણાય છે. માંદગી વગેરે કારણે બાધામાં લીધેલી છૂટ, માંદગી વગેરે નિમિત્ત ગયા બાદ લેવાની રહેતી નથી, એવું ધર્મશાસ્ત્રમાં પણ જોવાય છે. લોકમાં તો બે જોડિયા ઈમાં એકનો અભાવ થયે બીજાનો સદ્ભાવ દેખાય છે, પણ વ્યાકરણમાં તેનો નિષેધ આ ન્યાયથી કરાય છે. પૂર્વ ન્યાયનો અપવાદ આ ન્યાય છે. વાર્ય સ્વાત્ શેષ છે. સામાન્યથી વિધાન હોતે છતે ઉભયની પ્રાપ્તિ હોયને સાનુ૦ નો આ ન્યાયથી નિષેધ થાય છે. ાર્ય સ્થાત્ શેષ છે. એકાનુબંધવાળા શબ્દસ્થ અનુબંધ - દ્વિ - અનુબંધવાળામાં પણ હોવાથી તેનું ગ્રહણ પ્રાપ્ત છતે નિષેધ માટે આ ન્યાય છે. વ્યા. શાસ્ત્રમાં અનુબંધ વડે સારૂપ્યાદિનો નિષેધ કરેલો ન હોવાથી, તેના નિષેધ માટે આ ન્યાય છે. Page #658 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક (૩૫) (૩૬) (૩૭) (૩૮) (૩૯) (૪૦) ઉદાહરણ સમાસાન્તીમ-સંજ્ઞા-જ્ઞાપ- (૧) સમાસાંત - દ્વન્દ્વામ્મિ, વદ્દમ્પિ । गण - नञ् - निर्दिष्टानि પૂ:૦ (૭-૩-૭૬) થી અત્ સ. ન થયો. अनित्यानि । (૨) આગમ - પટ્ટા, પટિતા । સેટ્ છતાં વેટ્ પવત્તા, પચિતા । અનિટ્ છતાં વેટ્ થયો. આન્તવ્યમ્, આતિવ્યમ્।વગેરે. (૩) સંજ્ઞા - વૌ ।અનેકસ્વરી છતાં થાતોને૦ (૩-૪-૪૬) થી પરોક્ષા સંજ્ઞાનિર્દિષ્ટ આક્ ન થયો. (૪) સૂત્ર - જ્ઞાપકનિર્દિષ્ટ - શૈાશા૦ (૬-૪-૩૬) થી સૂત્ર નિર્દેશ વડે ઞ કારાંતની સિદ્ધિ છતાં વગૈાવશ વૃત્તિ પ્રયોગ થાય. (૫) ગણ નિર્દિષ્ટ - વિવ્યવિથ। ટાવે:૦ (૪-૩-૧૭) થી વ્યર્ + થવું – હિત્ ન થવાથી વ્યચોડનત્તિ (૪-૧-૮૨) થી વૃત્ત થયું. (૬) નનિર્દિષ્ટ - સર્ ૩ અર્થ મતમ્ - તત્ત્વસ્થ મતમ્ । અસ્વતંત્॰ (૧-૨-૪૦)થી દ્વિતીય F નું ગ્રહણ. વ અસત્ ન થવાથી વ નું દ્વિત્વ થયું. ન્યાય पूर्वेऽपवादा अनन्तरान् विधीन् बाधन्ते, नोत्तरान् । यं विधिं प्रत्युपदेशो - नर्थकः स विधिर्बाध्यते । यस्य तु विधेर्निमित्तमस्ति ‘નાસૌ વિધિ ધ્યતે । નિષ: (૩-૪-૫૬) થી જ્ઞ પ્રત્યય પુષ્ય િ- મદ્ નો બાધ કરે, વ્યવહિત ચિત્ નો નહિ. येन नाऽप्राप्ते यो विधि - रारभ्यते स तस्यैव बाधकः જ્ઞાપક (૧) પૂ: પધ્ધપોઽત્॰ (૭-૩-૭૬) એવો નિર્દેશ જ. iધ્વંસ્૦ (૨-૧-૬૮) સૂત્રથી નિત્ય પ્રાપ્ત રુત્વ, ત્વ વિધિનો જ બાધ થાય, વિદ્યુતમ્; સ્વનડુનમ્ ।પણ વિદ્વાન, અનાન્ । અહીં અનિત્ય સંયોગાંત લોપનો બાધ ન થયો. (૨) રૂર્ આગમાદિ માટે કોઈ પ્રયત્ન ન કરવો. ૬૧૦ (૩) આતો વ ઔ: (૪-૨-૧૨૦) માં ઓ ને બદલે ઔ કરવું. મધ્યેડપવાના: પૂર્વાન્ વિધીન્ બ્રહ્મા । માં હ્રામૂળ૦ (૫-૧-૧૬૧) થી આવા પ્રયોગો જ. बाधन्ते नोत्तरान् । ભૂતકાળમાં વિવત્ – એ પૂર્વોક્ત અન્, ટ, fત્ નો બાધ કરે, વક્ત – વતવતુ નો નહીં. તર્, ચત્, યત્ માં ર્ નો છુટતૃતીયઃ (૨-૧-૭૬) થી ૬ વિધિ નિષ્ફળ હોવાથી ન થાય. તથા સશ્ર્વાર્ધમાં અયોવે૦ (૪-૧-૪૫) સ્વદ્ભુ અને પુનઃ વિધાન ન થાય. (૪) પૂર્વપરસ્થાનામ્યા: (૨-૩-૬૪) માં : એવું વચન. (૫) શ્રૃત્ નાં નિષેધ માટે પ્રયત્ન ન કરવો. (૬) વ્યાપ્તી સ્નાર્ (૭-૨-૧૩૦) માં સ, મદ્, ગિર્ નાં સૂત્રોની આ પ્રમાણે ગોઠવણ જ. તખ્વાહ । માં છુટતૃતીયઃ (૨-૧-૭૬) થી ર્ આવા રૂપોની સિદ્ધિ જ... નો ર્ આદેશ અસત્ થવાથી અનિષ્ટ તવવા 1રૂપ ન થયું. આવા રૂપોની સિદ્ધિ થવી તે જ.... સૂત્રમાં વવપ્રત્યયનું સૂ એવું વિશેષણ આપવું. Page #659 -------------------------------------------------------------------------- ________________ અનિત્યતા જ્ઞાપક સમાસાંત - અનિત્યતાઉદાહરણ (૧) યુકે (૭-૩-૭૪)થી શાશિ (૨) ઈનિ માં આગમ થાય જ. વિશેષ યથાપ્રાવન, દવિ પદો શેષ છે. આ ન્યાયમાં જે છ વિધિઓ અનિત્ય કહી છે, તે કેટલાંક જ જાણવા. બાકીના વિધિઓ તો નિયત જ થાય છે. અનિત્ય નથી. આમ અહીં શેષ અંશમાં અનિત્યતાની અનિત્યતા અમુક અપેક્ષાએ ઘટી જાય છે. કેમકે તે વિધિઓ નિત્ય જ થાય છે. (૩) ફુવ : (૧-૨-૨૧) થી ધ્યત્રામાં વત્વ થાય જ. (૪) સો વર્ણo (૫-૪-૩૦) ઉત્તરપદ - વૃદ્ધિ થાય જ. (૫) મનાવેઃ (૨-૪-૧૨) થી ગામના - વગેરેમાં થાય જ. (૬) માનવ ના (૧-૧-૬) થી ગવર્ણનું વર્જન નામી સંજ્ઞામાં નિયત જ છે. સંયોગાન (૨-૧-૫૨) થી આદેશ વ્યવહિત પણ વૃિ૦ (૨-૧-૫૮) થી થતાં ત્વનો બાધ કરે છે. નથી. પૂર્વોક્ત બાધક સૂત્રો વડે વ્યવહિત સૂત્રોનો પણ બાધ થતો હોયને, તેના નિષેધ માટે આ ન્યાય છે. મધ્ય અપવાદો વડે ઉત્તરવિધિના બાધની પ્રાપ્તિ છતે તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. આ ન્યાયનાં અભાવમાં પ્રક્રિયાનો અવિરામ હોય ત્યાં ઈષ્ટરૂપની સિદ્ધિ ન થાત. તવગેરેની જેમ તબ્બા વગેરેમાં પણ તત્કાળ ફળ ન દેખાવાથી કોઈ પૂર્વ ન્યાયની પ્રવૃત્તિ ન કરી દે તે માટે આ ન્યાય છે. પ્રાપ્ત' શબ્દમાં ભાવમાં છે. તેથી યેન એ પદમાં કર્તામાં તૃતીયા થઈ છે. આમ પ્રાપ્ત શબ્દનો પ્રાપ્તિ' અર્થ છે. આ ન્યાય બાણ - બાધકભાવની વ્યવસ્થા જણાવે છે. આ ન્યાયથી આગળ આ વિભાગના ઉપાંત્યન્યાય સુધી બળા - બળ જણારનારા ન્યાયો છે. = ૬૧૧ = Page #660 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ન્યાય बलवन्नित्यमनित्यात् । (४१) (४२) अन्तरङ्गं बहिरङ्गात् । ઉદાહરણ જ્ઞાપક अकाट । धुड्हस्वात् ० (४-3-90) थी सिचनामिनोऽकलिहलेः (४-3-५१) मा सुनी ५i नित्य सिचि परस्मै० कलि - हलि नुवईन. (४-3-४४) थी वृद्धि. त + इ (जस्) + इन्द्र = त इन्द्रः । वृक्ष + ङि वृत्त्यन्तोऽसषे (१-१-२५) मेवो + इन्द्र - वृक्ष इन्द्रः । ५४i एत्व ४ थाय, निश. हाधनल. वृक्षैः । भिस ऐस् (१-४-२) ४ थाय. एद् - भिस ऐस् (१-४-४१) सूत्र ४२पुं. बहु० (१-४-४) नहीं. (४३) निरवकाशं सावकाशात् । (४४) वार्णात्प्राकृतम्। ऊवतुः, ऊवुः । ५i उव माहेशपछी સમાન દીર્થ.. अन्तरङ्गम् अन्यायथी उवतुः ।३५ना પ્રસંગના નિષેધ માટે પ્રયત્ન ન કરવો. (४५) वृद् य्वदाश्रयं च । (४६) उपपर्दा उपशूय । (उपश्वि + क्त्वा)पा मावा प्रयोगो ४. -वृद् थयुं, प्राकृत - त् मागमनथयो. नमस्यति देवान् । शक्तार्थ० (३-२-१८) थी पूर्ववत् अर्थात् मावा प्रयोगो४.. ઉપપદ ચતુર્થી ન થઈ. કારક દ્વિતીયા જ उपपदविभक्तेः कारकविभक्तिः। थछ. (४७) लुबन्तरङ्गेभ्यः । (४८) सर्वेभ्यो लोपः। गर्गाः । (गर्ग + य+ जस्) वृद्धि तापसांत्वमौ० (२-१-११) भांत्वदीयः,मत्पुत्रः। લુપ જ થાય. माहिनी सिद्धि माटे प्रत्ययोत्तरपद न - एस. अबुद्ध । सिच् सोपपडेसां थवाथी गडदबादिसस्तः सि (४-3-८२) भांविषय એવા ધાતુનાં આદિનો ચતુર્થ ન થયો. સપ્તમીનું વ્યાખ્યાન કરવું. श्रायं हविः । (श्री + अण्) ई दो५५i वृद्धि २२ सूत्रने अवर्णे० (७-४-६८) स्वराशि - वृद्धि यई. એ લુફ કરનાર સૂત્રથી પહેલાં કહેવું. (४९) लोपात् स्वरादेशः। (५०) आदेशादागमः । (५१) आगमात्सर्वादेशः । (५२) परान्नित्यम् । अर्पयति । (ऋ + पु+णि + शव् + ति) मा प्रजिया भाटे प्रयत्नान ४२वो. વૃદ્ધિનો બાધ કરીને પહેલાં પૂ આગમ થયો. प्रियतिसृणः (कुलात्) । पडेल तिसृ ३५ ऋतो र स्वरेऽनि (२-१-२) मा अनि સર્વાદેશ, પછી આગમ થયો. એમ સૂઆગમનું વર્જન. युस्या, अस्या । ५२ सेवा त्व - मामाहेशथी मा भवानोणिणत् । मा भवानटिटत् । पडेल ४ टाङयोसि० (२-१-७) थीयत्व. वगैरेभा द्वित्व पदi 64i.स्व ४॥वा ओण् पातुने ऋदित् ४२. प्रेजुः, प्रोपुः ।(प्र + इइज् + उस्) आशी: (3-3-१३) मेपो सूत्रमिदृ५. त्वम्, अहम् । त्व - माहेशथी पडेल ४ त्वमहं सिना प्राक्चाकः (२-१-१२) त्वम् , अहम् । माहेशो थया. સૂત્ર રચવું. (43) (५४) नित्यादन्तरङ्गम् । अन्तरङ्गाच्चानवकाशम् । ૬૧૨ Page #661 -------------------------------------------------------------------------- ________________ અનિત્યતા જ્ઞાપક અનિત્યતા ઉદાહરણ નિત્યાન્તર = (૧/૫૩) ન્યાય વડે આ ન્યાયનો બાધ. તેનું ઉદા. જોવું. વિશેષ નિત્ય અને અનિત્ય એ બન્ને કાર્યની સમકાળે પ્રાપ્તિ છતે આ ન્યાયથી નિત્ય કાર્ય બાળવત હોય પહેલાં થાય છે. વનવપદ જોડવું. वार्णात्प्राकृतम्, लुबन्तरेङ्गेभ्यः, એનાથ્વીનવ@iામ્ - વગેરે આના અપવાદરૂપ છે. નથી. ઉત્તરન્યાય વૃધૃવાશ્રયં ચ આનો એ અપવાદ છે. નિ અને શબ્દ ક્રમશઃ અલ્પ બહુ અર્થમાં છે. આ ન્યાય નિરવ. વિધિના નિરર્થકપણાની શંકાને દૂર કરવા માટે છે. (૧/૪૨) અત્તમ વદત્ા ન્યાયનો અપવાદ, વર્ણને ઉચ્ચારીને કહેલ વિધિ વાર્ણ, પ્રકૃતિને ઉચ્ચારીને કહેલ વિધિ પ્રાકૃત કહેવાય. પ્રકૃતિ અહીં ધાતુરૂપ છે. પૂર્વ ન્યાયનો અપવાદ છે. જણાતી નથી. વનવતી શેષ છે. ૬૦ (૨-૨-૨૬) માં ય શોપ: ને બદલે પ્રતિ શોપ: એવો પ્રયોગ. નથી જણાતી. ૩નાગ્ય: પછી મધ ઉમેરવું. ઉત્તરાય વડે બાધિત થાય છે. “નાનાથ શારાપ્રવૃત્તિઃ' ન્યાયમાં અનિત્યતા કહેવાશે. * * અહીં નવ7ીવ ન્યાયથી ના શબ્દથી પૂર્વ ન્યાયોક્ત લુપુન લેવો પણ લુક જ અર્થ લેવો. વનવાનપદ જોડવું. અગ્રીમ ૭ન્યાયમાં પણ જોડવું. પૂર્વન્યાયનો અપવાદ છે. આથી અહીં તોપ થી લુક અર્થ જ લેવો. યો: માં આગમથી પહેલાં મારે (૨-૧-૪૧) થી આદેશ. પૂર્વ ન્યાયનો અપવાદ. દેખાતી નથી. દેખાતી નથી. સર્વે (૭-૪-૧૧૯) એ પરિભાષાનો અપવાદ, અગ્રિમ ચાયનું ઉદાહરણ જુઓ. નથી. નિત્ય પદ શેષ છે. વહિપ પદ શેષ છે. પૂર્વન્યાયનો અપવાદ, - ૬૧૩ Page #662 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ન્યાય (૫૫) ત્સલવાદ ઉદાહરણ માIિ (આ + અન્ + ) ઔત્સ. પંડિ: નો અપવાદ નાગ (પ-૩-૧૩૨) જ થયો. જ્ઞાપક વરસઝર ૦ (૫-૩-૧૩૧) સૂત્રથી ૪ અન્ન રૂપે નિપાતન કરવું. (૫૬) अपवादात् क्वचिदुपसડપા. (૫૭) नानिष्टार्था शास्त्रપ્રવૃત્તિ મ:, મહામાં પગનો બાધ કરીને મg: વગેરેની સિદ્ધિ માટે પ્રયત્ન ઔત્સર્ગિકjના : (-૩-૧૩૦) ન કરવો. જ થયો. સૂત્રાત્મક શાસ્ત્ર - અવિના અહીં તે તે સૂત્રમાં વિશેષણનું અકથન જ. Úથ૦ (૩-૩-૪૦) થી ‘શમન' અર્થવાળા જ ન ધાતુનો નિયમ થાય, ઈષ્ટ હોવાથી. * મન ગ્રામં નતિ, ન વ માં નિયમ ન થાય. ન્યાયરૂપ શાસ્ત્ર - વિર્ણિત (ચિત્ત) અનિષ્ટ એવો રીરિz૦ (૪-૪-૧૦૮) થી દીર્ઘ ન થાય. // $ત પ્રથમ: વાર: // ૬૧૪ - Page #663 -------------------------------------------------------------------------- ________________ અનિત્યતા જ્ઞાપક અનિત્યતા ઉદાહરણ ઉત્તર ન્યાય આનો અપવાદ છે. વિશેષ આનું પ્રયોજન કહેલું નથી. છતાં ય અપવાદના વિષયમાં ઉત્સર્ગવિધિ જ થાય તો અપવાદવિધિ નિરર્થક બની જાય. માટે અપવાદ વિધિ જ આ ન્યાયથી થાય. આ ન્યાય અનિત્યતા જણાવનારો હોવાથી તેની અનિત્યતાનો અસંભવ છે. દલિતોડવચ્ચેવ (૧-૪-૩) માં ઈશ્વનો પ્રયોગ. શાસ્ત્ર - અહીં વ્યા. સૂત્ર રૂપ કે ન્યાયસૂત્રરૂપ લેવાનું છે. વ્યા. સૂત્ર કે ન્યાયની પ્રવૃત્તિનો અનિષ્ટ - રૂપની સિદ્ધિ માટે નિષેધ આ ન્યાય કરે છે. // ડૂત પ્રથમ: વસ@ાર: // = ૬૧૫ == = Page #664 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક દ્વિતીય વક્ષસ્કાર (શ્રી હેમહંસગણિ - સમુશ્ચિત) ૫ ન્યાયોનું કોષ્ટક ન્યાય ઉદાહરણ જ્ઞાપક (૨/૧) પ્રતિકાદ વર્થવ - ધાતુ - શત શત વા મfrણ, અપાથી સર્વાદિ ગણમાં નિયમ માટે તા - प्रत्ययान्तामपि ग्रहणम्। કેવળ પન્ ધાતુ અને સ્વા. પ્રત્યયાંત, તમ પ્રત્યયોનું ગ્રહણ. ઉભયનાં કર્મની વિના ૦ (૨-૨-૧૬) થી વિકલ્પ કર્મ સંજ્ઞા. નામ -પ્રામાપન પસ્તાવા રેશે વર કેવળ અને સ્વા. પ્રત્યયાત પણ પર શબ્દનાં યોગમાં પંચમી. (૨૨) પ્રત્યથાપ્રત્યયોઃ પ્રત્યય - વાનાન(૩-૨-૨૪) માં તરતમ પ્રત્યય સૂત્રમાં સામાન્યથી વિધાન કરવું. ૌવા જ લેવાય, નામ નહીં. પૂર્વા છેતરી, पूर्वाह्नेतमाम्। (૨૩) માતાઇન ઘનવા ૩૫વિધ. (૨-૨-૨૧) માં વર્ગ. ૧નું શાસન:૦ (૪-૨-૯૪) માં ગરિ જ ગ્રહણ. ૩૫વત્તિ મારિ વસૂનું નહીં. મન્ ના ગ્રહણ માટે , ન નાં સાહચર્ય - બળનું ગ્રહણ. * * (૨૪) પ્ર#િfriડપ્રશિક્ષિ : ત્ર ત: (૨-૪-૭૭) માં તદ્ધિત અધિકાર પ્રેગન: (૬-૧-૧૨૩) માં કિ ની प्राकरणिकस्यैव। હોવાથી તદ્ધિતીય ફુગનું જ ગ્રહણ. આથી અનુવૃત્તિ હોવાં છતાં પુનઃ ટ્રિનું સંતની માં ને થયો. કૃત ફુગ ન લેવાય ગ્રહણ. માટે ન થાય. ચૈત્ર! રિમાર્થી (૨/૫) નિરનુવચને સામાન્યના a:, : અહીંઃપાન્ત (૧-૩-૫૩) : પિઃ (૧-૩-૫૭) માં નું એમ નિરનુ. ગ્રહણથી ૪ બેયનો વિસર્ગ થયો. (૨/૬) નાહવત્ ચ્ચેવા વસ્વાનુમન્ (૧-૧-૩૫) કૃત પ્રત્યય વર્વા - સામાન્યથી (વિશેષણરહિત) વિધાન તુમ્ ના સાહચર્યથી કૃત ૩ જ લેવાય, કરવું. દ્વિતીયા એ. વ. નહીં. (૨૭) (૧) વાદળ ગતિ અહમ્' (૧) દK - નંદ અનુનાસિક જાતિનું ગંદખ્ય વગેરે પ્રયોગોની સિદ્ધિ માટે (૨) ઉપલક્ષણથી વિશિષ્ટ પ્રહણ થવાથી બે અનુનાસિકાંત છતાં મુરત:૦ બીજો પ્રયત્ન નકરવો. વર્ણસમુદાયના ગ્રહણમાં (૪-૧-૫૧) થી ૫ આગમ. જાતિનું ગ્રહણ. (૨) વોરયન્ત પ્રયુવત: - રો + f + + = अचूचुरत् । (૨૮) વોડપિ વીન પ્રતીય માનક.પ્રસ્તુળમાનમાન ગત ત વડે નિણ પ્રત્નીયાન, પ્રસૃથાન – ગત ત વડે પ્રવર્તુથીમ વગેરેમાં નવ નિષેધ વૃદ્ધો વ્યવધાન થવાથી રાત (૨-૩-૮૫) થી માટે પ્રયાસ ન કરવો. ત્વન થયું. (૨૯) તનધ્યપતિતસ્તોત્ર એક અંતઃ પાત - અ ન્નનો વનહં(૨-૧-૧૨) સૂત્રમાં પ્રવિણ અંતઃપાત થવા છતાં ધાતુની વાવ: એવું વિધાન. પૂર્વે અનેક અંત. - તુને ક7 - ત નો અંતઃપાત થયે તૃની પૂર્વે મ થયો. વર્જન. = ૬૧૬ == Page #665 -------------------------------------------------------------------------- ________________ વિશેષ અનિત્યતા ઉદાહરણ પતિ શુદ્ધ પ - વિ છે. છતાં અહીં આજ પ્રત્યયાંત થી આત્મપદ ન થયું. અનિત્યતા જ્ઞાપક તમ ધાતુનાં સ્વાર્થિક પ્રિ . ને હિન કરવો. કૂતઃ (૧-૪-૨૯) માં તરી વગેરે પ્રત્યયરહિત છું કારાંતનું પણ ગ્રહણ. ઘાતરિવ૦ (૨-૧-૫૦) માં સાક્ષાત્ “પ્રત્યય’ શબ્દનું ગ્રહણ. સ્વાર્થિક પ્રત્યયો બે પ્રકારે છે. (૧) આખ્યાતીય મા વગેરે (૨) તદ્વિતીય - #ાર, તમ વગેરે. અશિત પ્રત્યયમાં જ વિકલ્પ બાય થવાથી આ ન્યાયનું ફળ પ્રકટ કરી શકાય છે. માટે ઉદા.માં પUTયક્તિાએવા સરલ રૂપને છોડી અપVIીના કહ્યું. પ્રદUTHશેષ છે. ઉભયના ગ્રહણની પ્રાપ્તિ હોયને પ્રત્યયનાં જ ગ્રહણની વ્યવસ્થા માટે જાય છે. થાતો , અT એમ ઉમેરવું. ઉભય ગ્રહણની પ્રાપ્તિ છતે નવાના જ ગ્રહણની વ્યવસ્થા માટે. પૂર્વવત ઉભય પ્રાપ્તિમાં પ્રાકરણિકના જ ગ્રહણની વ્યવસ્થા આ ન્યાયનું પણ પ્રયોજન શ્રી. (૪-૨-૭૬) માં Mરિની સાથે - મતાવિ ગણનાં સ્ત્રીનું પણ ગ્રહણ. + મર્ + = નરનાઅહિ શ્રવfo (૪-૩-૭) થી ગુણની જેમ કૃત ગ્ર પર છતાં પણ નરdf - નરા એમ ગુણ થયો. નિરનુવશ્વ સાકુવીચ (૧/૩૨) ન્યાયનું ઉદાહરણ જોવું. નિરનુવચને રસાનુન્યવતી (૧/૩૨) ન્યાય આનો અપવાદ છે. ... વરામ (૧-૧-૩૪) અહિa,તતિનું ઈષ્ટ પ્રત્યયાદિનાં ગ્રહણની સિદ્ધિ માટે આ સાહચર્ય છતાં અતદ્ધિત, પરીક્ષા મા ની જાય છે. પાવાઝષા અહીં મામ્ અવ્યય પણ અવ્યયસંજ્ઞા, પાવીજીપી | થવાથી ટા પ્રત્યાયનો લુપ થયો. fuઇ - સુથ્વવા, ધનાવા પહેલાં ધુજાતિના ગ્રહણ માટે છુટાં પ્રાણ એકવચનથી નિર્દેશ હોવાથી એક જ વર્ણનું જાતિનાં ગ્રહણથી વાચા (૪-૨-૬૫) થી (૧-૪-૬૬) એમ બહુવચન કરવું. ગ્રહણ પ્રાપ્ત હોયને અનેક વર્ણનાં ગ્રહણ માટે નો મા થયો. બીજા રૂપમાં જાતિગ્રહણ આ ન્યાય છે. (૨) fજ એ પણ ની જેમ ન થવાથી પૂર્વના નો મા ન થયો. વિશિષ્ટ વર્ણ સમુદાયરૂપ છે. વૃત્ત: વાનરલ૦ (૪-૨-૬૯) થી તેનો રન થયો. રyવત (૨-૩-૬૩) માં અને પાણિની - વ્યાકરણમાં આ ન્યાયને નિત્ય * વર્ણ બેયનું ગ્રહણ. માનીને રાખ્યામ્' એમ સૂત્ર કરેલું છે. નથી જણાતી. અન્ય પ્રત્યયાદિનો અંતઃપાત થયે ધાતુ ખંડિત થયો જણાય છે અને તો પણ યથોક્ત કાર્ય આ ન્યાયથી થાય છે. ૬૧૭ Page #666 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ન્યાય (૨૧૦) મા / યofમૂતા - स्तद्ग्रहणेन गृह्यन्ते । आगमोऽनुपघाती। ઉદાહરણ જ્ઞાપક (૧) પ્રથપત{ા સહિત પણ પ પર રે { પ્રત્યયનો યૂ આદેશ છતાં નિ ના 7 નો . (૨) પ્રાથપનીના કરવા સુષ્મતિ = (૨-૧-૧૦૫) , ની આગમ સહિત ઉત્પર છતાં પાત્ર સિવાય બીજો કોઈ પ્રયાસ (૩) પ્રથર્થાત્, મુ અને સિદ્ આગમ ન કરવો. યુક્ત થમ્ પર છતાં નિ નાં નનું જત્વ થયું. (૨) બવાનાન આગમ અનુપઘાતી હોવાથી અપ્યા ૦ (૧-૪-૯૦) થી દીર્ઘ. સંઘ સંઘરૂ-દ્વિરુક્ત ર વડે વ્યવધાન (૨-૩-૭૯) સૂત્રની હિન્દુન થવાથી સની નિવૃત્તિ ન થઈ. ડુણનેડપિ૦ (૨-૩-૮૧) સૂત્ર પછી રચના ન કરવી. કક્ષાંwવાર મા ના માન્ અને થડનુપટ્ટા (૫-૧-૭૪) સૂત્રમાં વચ્ચે 9 થી વ્યવધાન ન થાય. ઉપસર્ગનું વર્જન. (૨/૧૧) વાવ્યવથાથી ! (૨/૧૨) ૩૫ ૪ વ્યવસ્થા (૨/૧૩) રેન નીડવ્યવથાનેર તેન ચહિતેડપિ યાત્ા વાવ, કુવ સ્વર અને ૩વચ્ચે (વાહ, સુર + 1) એક વ્યંજનનું વ્યવધાન હોવા છતાંય ન થયો. (૧) સ્વર કુતો: "//gો: ' ' (૨-૪-૩૫) સૂત્રમાં વરત : એવી ઉક્તિ . (૨) શબ્દનું વર્જન -બીજું જ્ઞાપક. (૨/૧૪) ત્રહરીલિથું ક્ષાર્થ लकारस्यापि । ૬ - વસ્તૃ + + + ત = વિસ્તૃત સૂરીલામ7૦ (૭-૪-૯૯) માં નું તોડવૂ (૪-૧-૩૮) થી તૃનો પણ વર્જન કરી પુનઃ નું ગ્રહણ કરવું. ' (૨/૧૫) સવાર પરિઝું વર્ષ પક્વ, સન્, સ% + ય લુપ + - :: સ્ત્રોત (૧-૩-૧૮) માં શનું तदादेशस्य शकारस्यापि। સંયોગથ૦ (૨-૧૯૮૮) થી નો લુફ વર્જન. થયે, મસાલા (૨/૧૬) [વાપરું શાઈ ન ૧. હૃસ્વાદિષ્ટ - દેરીનરૂનિદાહૂવા૦ ૧. વા (૧-૩-૨૭) સૂત્રમાં प्लुतस्य। (૧-૩-૨૭) થી પ્લતથી પર રનું પ્રવાર્ એમ સામાન્યથી વિધાન. દ્વિત્વ ન થાય. ૨. દીર્ઘપદિષ્ટ - રાત, નરૂત્રાત અહીં દીર્ઘ સ્થાનીય પ્લતનું - ૨. ના . (૧-૨-૨૮) સૂત્રથી વર્જન ન થવાથી વીથ (૧-૩-૩૨) સિદ્ધ છતાં ખુદા (૧-૩-૨૯) થી તનું વિકલ્પ દ્વિત્વ. એવું જુદું સૂત્ર કરવું. (૨/૧૭) સંજ્ઞોત્તરપfધવારે પ્રત્યય - ૧. સંજ્ઞા-ચર્વિત્તિ: (૧-૧-૧૯) અહિ તન્ત પર (૧-૧-૨૦) માં મન ग्रहणे प्रत्ययमात्रस्य સ્યાદ્યત્તની વિભક્તિ સંજ્ઞા થતી નથી. શબ્દનું ગ્રહણ. ग्रहणं न तु तदन्तस्य। ૨. ઉત્તરપદાધિકાર -નાત્o (૩-૨-૨૪) નવાડgિૉ સઃ (૩-૨-૧૧૭) માં તન વગેરે કેવળ પ્રત્યય લીધા, માં મત્ત શબ્દનું ગ્રહણ. તદન્ત નહીં. = ૬૧૮ - Page #667 -------------------------------------------------------------------------- ________________ અનિયતા ઉદાહરણ વેકેશન:૦ (૨-૩-૫૧) અહીં સહિત ૩૫ નું ગ્રહણ ન થવાથી ચશમાં ‘ પવન થયું. અનિત્યતા જ્ઞાપક ૦ (૨-૩-૩૯) માં પ' એમ કહેવું. વિશેષ આગમ એટલે અહિ‘મર' કે 'મન' શબ્દથી નિર્દિષ્ટ હોય તે જાણવા. (૨) પ્રકૃતન્યાયનો જ અર્થ આ ન્યાય જણાવે છે. માટે તેમાં અંતર્ભાવ પામી જાય છે. વ: 4:૦ (૨-૩-૫૧) માં દ્વિવ સહિત પ્રતિત છે માં ષવ સિદ્ધિ માટે નું અગ્રહણ તેથી વિતામાં સ્થાનિ. (૨-૩-૪૦) માં પવાભાવ. દ્ધિત્વેડપિ એવું વચન. સમાછત્તિ અહિ સમ્ વડે વ્યવધાન થવાથી - સનો જન્e (૩-૩-૮૪) થી આત્મને ન થયું. નથી. પૂર્વન્યાય આ ન્યાયનો જ વિસ્તાર છે. આગમો પણ અવયવ = સ્વાંગ જ છે માટે આગમ વડે અવ્યવધાન આ ન્યાયથી પણ સિદ્ધ જ છે. વિભત્યંત હોયને પદ એવા ઉપસર્ગ વડે વ્યવધાન થવાની પ્રાપ્તિ હોવાથી તેનો નિષેધ આ ન્યાય કરે છે. અપ્રાપ્ત કાર્યની પ્રાપ્તિ માટે.... જ્યાં અવશ્ય વ્યવધાન થવું પ્રાપ્ત નથી ત્યાં આ ન્યાય ન લાગે. વિવિપતિ માં અવ્યવહિત પ્રયોગ મળવાથી નજાવિધિપત્તિ માં ન નું વ્યવ. છતે નર૦ (૪-૧-૬૦) થી ૩નો રુન થાય. તૂરાન્ ૦ (૭-૪-૯૯) માં # વર્ણના ગ્રહણમાં 7 વર્ણનું ગ્રહણ થાય એવો પાઠ છે. પણ ન નો ' પ્રયોગ ન દેખાવાથી અહીં વખf મુકેલ નથી. ભવાનજો અહિ આદેશરૂપ ન હોવાથી શનો ન્ન: ૪:૦ (૧-૩-૧૦) થી સ થતો નથી, માટે ‘તલાશg' એમ કહ્યું. ભૂતપૂર્વવા. (૧/૮) ન્યાયથી હૃસ્વ - દીર્ઘ સ્થાને થયેલ પ્લતથી હૃસ્વ - દીર્ધ ઉચ્ચારણ વડે કહેલ કાર્યની પ્રાપ્તિ છતાં આનાવડે નિષેધ કરાયો. 2, 7 શ્રવૃત્તિવો વા (૧-૨-૨) માં બેયનું ગ્રહણ. જણાતી નથી. કણાતી નથી. * સંજ્ઞા - ઉત્તરપદાધિકાર સિવાય તો તદત્તનું જ ગ્રહણ થાય. જેમકે, દ્ધિ (૧-૪-૧૦) અહિ તા, મય વડે પ્રત્યયાંતનું જ ગ્રહણ થાય. . સિદ્ધાર્થ (૩-૨-૨૯) માં ન ત્યયાંતનું ગ્રહણ. ૬૧૯ Page #668 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ( २ / १८ ) ન્યાય ग्रहणवता नाम्ना न तदन्तविधिः । १. उपपदविधिषु न तदन्तविधिः । २. ग्रहणवता नाम्ना न तदादिविधिः । (२/१८) अनिनस्मन्ग्रहणान्यर्थ - वताऽनर्थकेन च तदन्त - विधि प्रयोजयन्ति । ( २ / २० ) ( १ ) गा (२) मा (३) दा ग्रहणेष्वविशेषः । ( २ / २१ ) श्रुतानुमितयो: श्रौतो विधिर्बलीयान् । (१) निर्दिश्यमानस्यैवाऽऽदेशाः स्युः । (२ / २२) अन्तरङ्गानपि विधीन् बादेशी बाधते । ઉદાહરણ नाडायणः, सौत्रनाडि: । अहीं सूत्रनड थी 'नडादिभ्यः (६-१-५३) थी आयनण् न थाय. अन्तेऽपि नुं ग्रह . १. योगक्षेमकरी । अहि क्षेमप्रिय० (५-१-१४५) १. नग्नपलित : ० (५-१-१२८) सूत्रमां थी ख, अण् न था. डिंतु हेतुतच्छील० तदन्तनुं ग्रह (५-१-१४३) थी ट४ थयो. २. नैयङ्कवम्, न्याङ्कवम् । ५ न्याङ्कुर्मणः । २. 'न्यग्रोधस्य० (७-४-७) सहीं केवलस्य अहि न्यङ्कोर्वा (७-४-८) थी ग्रहए। द्वारा द्वारादेः सूत्रमां ताहिવિકલ્પે તે ન થાય. વિધિનું જ્ઞાપન કરવું. अस् अंशमां 'अभ्वादे० (१-४-७८) भां अभ्वादेः येवो निर्देश. જ્ઞાપક मालेषीके० (२-४-१०२ ) भां सार्थ अन् - राजन् + ङी = राज्ञी । अनर्थ अन् - अश् + तन् (एशाहि ) = अष्टन्, प्रियाष्ट्णः पश्य । उभयत्र अनोऽस्य (२-१-१०८) थी अ सोप. इन् - दण्डी । अनर्थ, स्रग्वी । उभयत्र इन्हन्० (१-४-८७) थी हीर्ध. अस् - अप् + अस्= अप्सराः । अनर्थ, खर + नस्= खरणाः । उभयत्र अभ्वादेः० (१-४-८०) थी हीर्ध. मन् - सो + मन् सीमा । अनर्थ, महत् + इमन् - महिमा । अतिमहिमा स्त्री । उभयत्र मनः (२-४-१४ ) थी ङी निषेध. अतु किम् + अतु = कियान् । अन. गो + मतु - गोमान् । उभयत्र अभ्वादेः (१-४-८०). थी हीर्घ. (१) गा - जागेयात् ग्रामं गीतं वा । 'गापास्थ० गायोऽनुपसर्गा० (५-१-७४) भां (४-३-८९ ) थी गै, गांङ् जेयनुं ग्रहश 'गाय: ' येवो निर्देश. थवाथी एत्व. (२) मा - मां, माक्, में नुं मितः, मितवान् । दोसोमा० (४-४-११) थी इत्व. (3) दा - दुडांग्क् - धनप्रदः । वगेरे छो धातुथी प्राज्ज्ञश्च (५-१-७८) सूत्रधी ड प्रत्यय थयो. = प्रशम्य । ( प्र + शम् + क्त्वा ) अहन्पञ्चम० (४-१-१०७ ) थी हीर्घत्वनो बाघ पुरीने क्त्वा नो यप्थयो. - ऋतां क्ङितीर् (४-४-११६) तीर्णम् । सूत्रभां श्रुत नो ४ इर्थाय ॠ हन्तनो नहीं द्विपात्, द्विपदा । यस्वरे पाद: ० (२-१-१८२) थी ५२वो. निर्दिष्ट सेवा पाद् नो ४ पद्थयो, पाहत द्विपात् नामनो नहीं. ૬૨૦ ईर्व्यञ्जने० (४-३-८७) नी वृत्तिमां (मा) मांक्, माक्, मे ना ग्रहशनुं थन. (3) दाट्धे० ( ५-२-३६) સૂત્રમાં ‘છએ વ રૂપવાળા ધાતુ અહીં લેવા' એવું વિધાન सूत्रमां ऋतामृतः येवो निर्देश रवाने पहले ऋताम् सेवो ४ निर्देश यपि चादो जग्ध् (४-४-७६) भां यपि ચ એવું વચન. Page #669 -------------------------------------------------------------------------- ________________ અનિત્યતા ઉદાહરણ fપ્રથાણુના, હિત્રા સમાસાંતે રહેલ પણ મન નો રત્નપા ૦ (૨-૧-૧૦૧) થી વિકલ્પ મઆદેશ. અનિત્યતા જ્ઞાપક વન વિપરીઃ (૧-૪-૨૬) માં જીવન શબ્દનો પ્રયોગ. વિશેષ 'તિ ' પદો ઉમેરવા. અવયવ-પ્રાધાન્યની વિવક્ષાવડે તદન્તવિધિની પ્રાપ્તિ છતે આ ન્યાયથી નિષેધ કરાય છે. ૧. આ ન્યાયનો ‘ઝwવતા' ન્યાયમાં જ સમાવેશ થઈ જાય છે. ૨. આ ન્યાયનો સૂત્રપાઠ સાક્ષાત ક્યાંય ન હોવાથી જુદો આપેલ નથી. અંશમાં સુપથી સ્ત્રી ઉણાદિનો રૂન અવ્યુત્પન્ન હોય, અનર્થક છે. માટે ડ્રન: (૭-૩-૩૦) થી ન થયો. શેષાંશમાં પણ આ ન્યાયનું જ્ઞાપક તથા અનિયત્વ સ્વયં વિચારવું. અર્થવો (૧/૧૪) નો અપવાદ છે. ૧. અસ્થ: (૫-૧-૬૬) માં નાનું અગ્રહણ. ૨. પિપી૦િ (૪-૧-૨૦) સૂત્રમાં મા - ના સામાન્ય ગ્રહણ માટે બહુવચન કરવું. - ૩. નથી જણાતી. (૧) નક્ષપ્રતિપકો. (૧/૧૫) નો અથવા pa૦ (૧/૨૩) નો અપવાદ. (૨) યથાયોગ ઉપર્યુક્ત બેય ન્યાયનો અથવા ઈના૦ (૨૩) નો અપવાદ. (૩) વંરૂપં. (૧૧) ન્યાયાંશનો વિસ્તાર આ ન્યાય છે. હવે પછી દશ ન્યાયો બળાબળ જણાવનારા છે. નોરૌ વા (૨-૪-૬૧) માં વા નો અધિકારથી અનુમિત એવા ટી સાથે સંબંધ, શ્રૌત ગૌ સાથે નહીં. શ્રત એટલે સૂત્રમાં સાક્ષાત નિર્દિષ્ટ અને અનુમિત એટલે પરિભાષા - પ્રાપ્ત. નથી જણાતી. (૧) આ ન્યાયનો પ્રકૃત શ્રતાનુમતથી ૦ ન્યાયમાં જ સમાવેશ થઈ જાય છે. અહીં વડિજિપદ ઉમેરવું. બાકું (૧/૪૨) અને સિદ્ધ. (૧/૨૦) નો અપવાદ. ૬૨૧ E Page #670 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ન્યાય ઉદાહરણ જ્ઞાપક (२/२३) सकृद्गते स्पर्द्ध यदाधितं द्वयोः कुलयोः । द्वि + ओस्, द्व + ओस्, द्वे + उदचः उदीच् (२-५-१०७) भांणिर्नु तद्वाधितमेव । ओस डवार आ द्वेरथी अत्व पापित निमित्त तरी:४न ४२. नमागम, पुनः-४ थयो. (२/२४) द्वित्वे सति पूर्वस्य अचीकरत् । सन्यभावनोपायरीने ५२ आगुणावन्यादेः (४-१-४८) भांन्यादि विकारेषु बाधको न बाधकः ।सने नित्य लघोर्दीघो० (४-१-६४) थी मुंबईन. . . દીર્ઘવિધિ પહેલાં ન પ્રવર્તે. (२/२५) कृतेऽन्यस्मिन् धातु - (१) वृद्धि - ऋक् + अन् (ह्य.) ऐयरुः। आयन्, अध्यायन्, आसन्व३३५नी प्रत्ययकार्ये पश्चाद् अध्यैयत । नित्यवृद्धि या इय् माहेश सिद्धि भाटे एत्यस्ते० (४-3-30) सूत्र वृद्धिस्तद्बाध्योऽट् च। બાદ જ થઈ. २य. (२) अट्मागम - अचीकरत् ही जा (२) अड्धातोरादि० (४-४-२९) मा पछी ४ अट्मागम थयो. 'अनु'५र्नुभयडस.. (२/२६) पूर्वं पूर्वोत्तरपदयोः कार्यं कार्यं (१) पूर्व५६ आर्य - अग्नि + इन्द्र द्वंद्व समास य्व: पदान्तात् (७-४-५)वृद्धिसूत्रमा पश्चात् सन्धिकार्यम्। थये, अग्नेन्द्रौ । पडेल वेद० (3-२-४१) थी 'सत्याम्', अपिडार सेवा. .. आत्व, ५ समानहीवान. (२) १२५६ आर्य - परमश्चासौ अयं च - परमायम्। आग्नेन्द्रं सूक्तम् । अग्ना + इन्द्रम् पहेलो इदम् नो अयं माहेश ५ एत्व३५ स्थितिमा आतो नेन्द्र० (७-४-२९)वडे સંધિ નહીં. 6. ५६ वृद्धि निषेध. (२/२७) संज्ञा न संज्ञान्तर - प्रस्थः । प्रन गति संशा थवाथी सभास, धातो: पूजार्थ० (3-१-१) थी 6५स बाधिका। y ની ઉપસર્ગ સંજ્ઞા થવાથી પ્રત્યય થયો. સંજ્ઞાનું વિધાન. (१) प्रतिकार्यं संज्ञा भिद्यन्ते । (१) करणं च (२-२-१८) भां दिव् नां કરણની યુગપત્ કર્મ અને કરણ સંજ્ઞા - अक्षाना दीव्यति । अक्षैर्देवयते मैत्रश्चैत्रेण । (२/२८) सापेक्षमसमर्थम् । ऋद्धस्य राज्ञः पुरुषः । सापेक्ष डोवाथी समास सभासनि भाटे प्रयत्न ४२वो. नथयो. (२/२८) प्रधानस्य तु सापेक्षत्वेऽपि समासः। राजपुरुषोऽस्ति दर्शनीयः । सापेक्ष छतां पुरुषो व्याघ्रः शूरः । मां समास निधेष प्रधान पहलीवाथी पुरुष नो समास थयो. माटे उपमेयं० (3-१-१०२) मां 'साम्यानुक्तौ'अकुंक्यन. काकस्य कृष्णस्य भावः, काकस्य कार्यम्। पुरुषहृदयादसमासे (७-१-७०) भां पतिराजान्त० (७-१-६०) थी ट्यण. 'असमासे' विधान. (२/30) तद्धितीयो भावप्रत्ययः सापेक्षादपि। ==६२२ Page #671 -------------------------------------------------------------------------- ________________ અનિત્યના ઉદાહરણ પ્રિયંતિ: તત્ત્વ । અહીં = ના શિપુ વડે બાપિત છતાં 7 આગમ પુનઃ થયો. સમ્ + + સિક્ + 7 = સમાર્ટ | મિચ્ લુપ વગેરેથી પહેલાં જ વૃદ્ધિ થઈ. ૩૫સાંત્૦ (૨-૩-૬૯) માં અપિ એવું વચન કહેવાથી અનિત્ય.... (૧) નથી જણાતી. (૨) પરમ કર્યાય - પk: I( પરમ + X ) હિત્યવિતિ (૧-૪-૨૩) થી પહેલાં ૬ ત્વ ન થયું, પણ સંધિ થઈ. úાવ્યું યા (૨-૨-૨૬)માં 'વા' નું ગ્રહણ કરવાથી અનિત્ય છે. देवदत्तस्य दासस्य भार्या વરત્તમ્ય રામમાં । સાપેક્ષ છતાં સમાસ થયો. જણાતી નથી. નથી જણાતી. - અનિત્યના શાપક ૬૨૩ વિશેષ પર પણ સૂત્રથી સ્પર્ધા હોવામાં અપરસૂત્રનો બાધ થયા પછી આ ન્યાય વડે બાધિત સૂત્રની પુનઃ પ્રવૃત્તિનો નિષેધ થાય છે. સ્પટ્ટુ પર, વનવનિત્યમનિત્યાત્ વગેરેનો અપવાદ. આ ન્યાય વિના અદ્યાત્ । એવું અનિષ્ટરૂપ થાત. વનનિત્ય (૧/૪૧) અન (૧/૪૨) ન્યાયોનો અપવાદ. અન્નીત્ । અહિ પહેલાં અર્ આવે તો સ્વરાદિ ધાતુ ન રહેતાં દીર્ઘ ન થાત. અન્તર વકૃિત (૨/૪૨) વગેરેનો અપવાદ. અર્થાત્ તે સૂત્રની અતિવ્યાપ્તિ દૂર કરવા માટે આ ન્યાય છે. પ્રયોજન કહ્યું નથી. છતાં પરત્વાદિ કારણે થતાં બાધ્ય - બાધકભાવના નિષેધ માટે... (૧) આ ન્યાય વડે પ્રસ્તુત ન્યાયનું જ સાધ્ય જુદી રીતે સધાય છે, માટે તેનો પ્રસ્તુત ન્યાયમાં અંતર્ભાવ થાય છે. સમર્થ: વિધિ: (૭-૪-૧૨૨) નો વિસ્તાર આ ન્યાય છે. પૂર્વ ન્યાયનો અપવાદ. આ અને ઉત્તર ન્યાય નિ દ્દિ વચનાત્૦ (૩/૧૭) ન્યાયના વિસ્તાર રૂપ છે. સાપેક્ષમ૰ (૨/૨૮) નો અપવાદ. Page #672 -------------------------------------------------------------------------- ________________ भांड ન્યાય (२/31) गति - कारक - ङस्युक्तानां विभक्त्यन्तानामेव कृदन्तैर्विभक्त्युत्त्पत्तेः प्रागेव समासः। ઉદાહરણ જ્ઞાપક (१) गति - विष्किरः । (विस + स्किर) पछी ङी, विष्किरी । जातेस्यान्त० (२-४-५४) थी ङी. (२) २७ - चर्मणा क्रियते स्मचर्मक्रीती । चर्मन् + टा + क्रीत, कारकं कृता (२) क्रीतात्करणादेः (२-४-४४) (3-1-६८) थी सभास, क्रीतात् सूत्रथी अ siत क्रीत शथी ङी नु (२-४-४४) थी ङी । (3) अस्युत -कच्छं विधान २. (१) (3) गति - पिबति - कच्छपी।(कच्छ अम्प)ङस्युक्तं० अश्युत - अंशमां की प्रतिबंध (૩-૧-૪૯) થી સમાસ પછી જાતિ હોવાથી મા|પ્રત્યયનાનિષેધ માટે પ્રયત્નાભાવ ङी प्रत्यय. (२/३२) समासतद्धितानां वृत्ति - विकल्पेन, वृत्तिविषये च नित्यैवापवादवृत्तिः। (२/33) एकशब्दस्याऽसंख्यात्वं क्वचित् । (१) समास - कायस्य पूर्वांशः - पूर्वकायः । (१) नित्यं प्रतिनाल्पे (3-१-3७) भां वायसने समासयविस्य थाय. म 'नित्य' अवयन. वृतिविषयमां, ઔત્સ. ષષ્ઠી સમાસનો નિત્ય અપવાદ पारेमध्ये० (3-1-30) सूत्रमा वार्नु थवाथी कायपूर्वः भनथाय. . (२) तद्धित - गर्गस्यापत्यं - गाय॑म् । यत्र नित्यं अजिनोऽण (७-3-4८) भां प्रत्ययसने वाध्यविस्थया. तथा नित्यनुं.द्वितीयांशभांवोदश्वितः नित्यावह थवाथी मौत्स. इञ्न लागे. (६-२-१४४) मा वा नुं . एकमहः (विस) मी एक' श६ पूर्वसूत्रथी संख्या' नीअनुवृत्ति होवा संध्यावायी नथी तथा 'एकाहम्' समास छत संख्यातैक० (७-3-११८) मां थयो, नहतर अट् थये एकाह्न थात. एकमुंड. . एकः, द्वौ, त्रयो वा, यावदष्टादश घटाः न तु 'सुज्वार्थे० (3-१-१८) सूत्रमा घटानाम् । - “સંખ્યયમાં' વર્તતી સંખ્યા સાથે સમાસનું વિધાન. स्फुर् (ग-6)+णि, स्फा +णि, आत्पनु यियावयिषति ।३ भाटे ओ: पये:સ્થાનિત્વ થવાથી નું દ્રિત થયે, ऽवर्णेने आलो ओर्जान्तस्था० पुस्फारयिषति। (४-१-१०) सूत्र ४२. (२/३४) आदशभ्यः संख्या संख्येये वर्तते न सङ्ख्याने। (२/३५) णौ यत्कृतं कार्यं तत्सर्वं स्थानिवद् भवति। (२/38) द्विर्बद्धं सुबद्धं भवति। असूच + अङ्+ दि - आस्थत् । मलिशास्ति० दंदशीति । भानसो५ माटे गलुप० (3-४-१०) सूत्रमा भने पुष्यादि मां 416 (3-४-१२)भानिश छतiyन: अमद्विखोवाथी अनित्य ४ थाय. जप - जभ० (४-१-५२) मा ५ दश -निश.. प्राप्त-नथj-डुलभिष् प्राप्तौ - सम्यक् भ्राजि दीप्तौ । ममात्मनेपहीमा प्रणम्य न लभन्ति । ३. मप्राप्तनी प्राप्ति 16 डोपाछतi, टुभ्राजि दीप्तौ । म - षस् गतौ - प्रकृतेर्गुणसंमूढाः सज्जन्ते मात्मने. भांपुन: 416 ५२वो. गुणकर्मसु । ईत्यादि. (२/3७) आत्मनेपदमनित्यम् । ૬૨૪ Page #673 -------------------------------------------------------------------------- ________________ અનિત્યતા જ્ઞાપક અનિત્યતા ઉદાહરણ સંભવતી નથી. વિશેષ સમાસમાં છેલ્લાર્ડે (૩-૨-૮) થી વિભક્તિ લોપનું વિધાન કરવાથી વિભત્યંત પદોનો જ સમાસ થાય છે. તેમાં કૃદન્ત ઉત્તરપદમાં હોતે છતે આ ન્યાય નિયમન કરે છે કે વિભક્તિની ઉત્પત્તિનાં પહેલાં જ “ગતિ' વગેરેનો કદત્ત સાથે સમાસ થાય છે. ત્રણેય ઉદાહરણમાં આ ન્યાય વિના વિભક્તિ ઉત્પત્તિ બાદ જ સમાસ કરવામાં સ્ત્રીત્વવિચક્ષામાં અંતરંગ આ ની પ્રાપ્તિ થઈ જાત, તેથી ન થાત, એમ દોષ જાણવો. સંભવતી નથી. વાક્યની પ્રાપ્તિ છતે જે સમાસાદિવૃત્તિ કરાય, તે વાક્યનો બાધ ન કરે પણ વિકલ્પ થાય, એમ આ ન્યાય અનુજ્ઞા આપે છે. તથા સમાસાદિમાં અપવાદ સૂત્રો વડે ઉત્સર્ગ સૂત્રોનો નિત્ય જ બાધ આ ન્યાય જણાવે છે. વસ્તુતઃ સમાસાદિ વૃત્તિની વ્યાકરણમાં કરેલી વ્યવસ્થાનો ફક્ત અનુવાદ જ આ ન્યાય કરે છે. વતિ ' કહેવાથી મોટે ભાગે શબ્દ સંખ્યાવાચી જ છે, પ્રથા સંધ્યાય થા (૭-૨-૧૦૪) થી થા. ૧૮ સુધીની સંખ્યાનો સંખ્યય સાથે સમાનાધિ. રૂપે જ પ્રયોગ થાય છે. જીવોનવંશતિ વગેરે સંખ્યાન- સંખેય બેય અર્થમાં પ્રવર્તે છે. એમ નિમિત્ત સપ્તમી છે. તેથી વયિતિ માં જ વિષયમાં થતું છે એવા વૃત નો સ્થા. ભા. ન થાય. સ્થાનીવ (૭-૪-૧૦૯) નો વિસ્તાર છે. અહીંથી માંડીને ૧૧ ન્યાયો સર્વસાવચં' (૨/૫૮) ન્યાયની અનિયતાના જ વિસ્તારભૂત છે. માનવા: અહી બહુવ્રીહિના માસના - હા રેષાં - વિગ્રહમાં રા “સંખ્યાન' અર્થમાં છે. દ્વિરુક્ત અંશ એ વર્ણવાળો હોય તો જ તેનો સ્થાનિવર્ભાવ થાય, અહીં ન થાય - + = ત + ળ = વિલીતાણી નું દ્વિત્વ થાય નું નહીં. " ‘ તિ' એવા પ્રયોગમાં લોપન થયો. રડતઃ (૩-૩-૨૨) સૂત્રોક્ત આત્મપદ જ.અનિત્ય છે, ક્રિયા વ્યક્તિ (૩-૩-૨૩) સૂત્રેક્ત નહીં. આ ન્યાય અનિત્યતા જણાવનાર હોયને જોકે આની અનિત્યતા કહેવી સંભવિત નથી. તો પણ સ્યાદ્વાદના આશ્રયવડે ન્યાયવિષયના એકભાગમાં આત્મપદ નિત્ય જ થવાથી તેમાં ન્યાય વિષયનો ભેદોપચાર કરીને કથંચિત અનિત્યતા કહી શકાય છે. ૬૨૫ Page #674 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ન્યાય ઉદાહરણ જ્ઞાપક (२/3८) क्विपि व्यञ्जनकार्यमनित्यम्। पाण्यात क्विप् - राजानति । ( राजन् + क्विप् मित्रं शास्ति - मित्रशी: । इसास:० + अ + ति) नाम सिदय० (१-१-२१) थी (४-४-११८) थी सिद्धि या छतां ५६ नवाथी न लुक्न थयो. कृत् क्विप् - कौ (४-४-११८) सूत्र ४२j. गिर्यते - क्विप् - गिरौ, गिरः । पूर्ववत् ५हत्व 'नथवाथी पदान्ते (२-१-६४) थाहानथयो. (२/38) (१)स्थानिवद्भाव (२) पुंवद्भा- (१) स्था. भा. स्वादु अकार्षीत् णिज्, १. मालामाख्यत् - अममालत् । (३) वैकशेष (४)द्वन्द्वैकत्व- असिस्वदत् । त्यस्वाहिशुनो વગેરેમાં ઉપન્ય હૃસ્વ નિષેધ માટે (५) दीर्घत्वान्यनित्यानि । स्थानिवभावनथयो. उपान्त्यस्य० (४-२-३५) भां .. असमानलोपिवयन.. (२) पुंवभाव - दक्षिणात्यः । सर्वादयो० २. कौण्डिन्या० (६-१-१२६) सूत्रमा (3-२-६१) थी पुंबदमावनथयो. 'कौण्डिन्य' मेवोनि:श. (3) शेष - तदतदात्मकं तत्त्वं... त्यदादिः 3. मावा प्रयोगी ४.. (3-१-१२०) थी तद् नो मेऽशेषन यो. (४) द्वन्द्वत्व-शङ्खदुन्दुभिवीणा: भां प्राणि. प्राणितूर्यङ्गाणाम् (3-१-१३७) (3-१-१३७) थी समाहान्न थयो. भांपवयन प्रयोग (५) हाव-कुर्दि + अन = कुर्दनः । गुइँ भ्वादेः (२-१-६3) थी हात्व सिद्ध पातु + णिन्, ङी गुर्विणी । भ्वादेः० छतां पातुपामा स्फूर्ज, ऊर्ज, ऊर्गु (२-१-63) थी उनोहाधनथयो. એમ દીર્ઘત્વ સહિત પાઠ. (२/४०) अनित्यो णिच्चुरादीनाम् । चुरण - चोरति, चितुण - चिन्तति । चुरादि गाना घुष्यातुने ऋदित् ४२वो. (२/४१) णिलोपोऽप्यनित्यः । मधवो युधि सुप्रकम्पयाः । सुप्र + कम्प् + णि भीषिभूषि० (५-3-१०८)ने अ + खल्.णि सोप नथवाथी गुए, अय् थया. प्रत्ययन पिसारने पहले अङ् પ્રત્યયાધિકારમાં મુકવું. (२/४२) णिच्सन्नियोग एव चुरादीना - जगणतुः । अदन्त नडोवाथी परोक्षानो ईवा गणः नेमलईच गणः मदन्तता। आम्न थयो. (४-१-६७) सूत्र श्यना. (२/४3) धातवोऽनेकार्थाः । विधत् विधाने । ४२वू, उ.सावीधयु तक्षः स्वार्थे वा (3-४-७७) भां, अर्थमा ५॥. शब्दवेधी । एधि वृद्धौ हाप्ति स्वार्थे' विशेष. अर्थमा ५एछ, पुरश्चक्रं तवैधते । वगैरे. गमयति शब्दोऽर्थम् । शमर्थ ने ४वे णावज्ञाने गमुः (४-४-२४) भांइणर्नु 'अज्ञाने' विशेष. (२/४४) गत्यर्था ज्ञानार्थाः । (२/४५) नाम्नां व्युत्पत्तिरव्यवस्थिता । असृगालेढि - सुगालः । एषोशहिथी सिद्धि. शहोनीसने शव्युत्पत्ति ४२वी. सृ + आल (Gu) गमागम थये, सृगालः । मेरीत वडवा, मयूर, सूर्य बगे३. =६२६ = Page #675 -------------------------------------------------------------------------- ________________ અનિયતા ઉદાહરણ અનિત્યતા જ્ઞાપક નથી. વિશેષ પ્રાપ્ત વિધિ પણ ન થાય’ એમ નિત્ય શબ્દનો અર્થ છે. જો કે ‘ દેવ' એવો જ પાઠ ઉચિત છે, તો પણ ન્યાયસૂત્રો ચિરંતન છે, અપરાવર્તનીય છે. અથવા જયકુમાર વૈયા. પિવતીતિ ૬િ-પી: એમ લુપ્ત એવા પણ વ્ય. આદિ પ્ર. આવતાં વ્યંને. (૪-૩-૯૭) થી રૃત્વ ઈચ્છે છે, તેઓના મતે નિત્યમ્ કહ્યું હોય. પ્રયોજન સાક્ષાત કહ્યું નથી. પણ સમાસાન્તા-૦ (૧/૩૫) ન્યાયની જેમ અહીં પણ, “સર્વ વાવયં (૨/૫૮) ન્યાયથી સ્થા. ભા. વગેરે વિધિઓ નિત્ય પ્રાપ્ત હોયને, તેના નિષેધ માટે આ ન્યાય છે' એમ કહી શકાય છે. અનિત્યની અનિત્યતા સંભવતી નથી. વરિ નાં યુગરિ ગણથી તો નિત્ય જ ળિજૂ થાય. સંભવતી નથી. અનિત્ય એટલે - પ્રાપ્તિ પ્રમાણે સર્વત્ર થવા છતાં પ્રયોગાનુસારે ક્વચિત ન થાય. પૂર્વવત્ અનિત્ય -શબ્દનો અર્થ છે. પતિ તો વા અહીંયા શબ્દ ળિ અને મહત્તત્વના વિકલ્પ માટે છે, એવું ધાતુ પારાયણનું વચન.. બધાંય મત નથી. માટે આ આદિ - ધાતુઓ લેવા. અનિત્ય હોયને જ્યારે for નો અભાવ થાય, ત્યારે આ ધાતુઓ મત્ત હોવાનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. વિ:નને (૪-૨-૧૩) સૂત્ર કરવું. ધાતુઓ અનેકાર્થવાળા હોવાથી ધા. પાઠ માં ન કહેલો અર્થ પણ લક્ષ્યાનુસારે કહેવો. ઉપસર્ગ ધાત્વર્થનો બાધ કરે છે એ ઉક્તિ સાચી હોવી, જેમકે, - Dા - પ્રતિક ... વિધo (૨-૨-૫) માં વધુ નું • ગ્રહણ. થાતિવા એમ જોડવું. (પૂર્વ ન્યાયથી સિદ્ધ હકીકતને નિયતપણે કહેવાથી આ ન્યાય તેના વિસ્તાર રૂપ ગણાય.) નામોની અનેક રીતે વ્યુત્પત્તિ કરવામાં પણ દોષ નથી એમ આ ન્યાય જણાવે છે. રૂઢ શબ્દોની જ વ્યુત્પત્તિ અવ્યવસ્થિત છે, નીતUદવગેરે યૌગિકની નહિ. ૬૨૭ Page #676 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ન્યાય (२/४६) उणादयोऽव्युत्पन्नानि नामानि। ઉદાહરણ वीं + डिस । (6u) बिसम् । षत्व જ્ઞાપક अतः कृकमि० (२-3-५) भां कम् । ધાતુથી વસ નું જુદુ ગ્રહણ. थयु. (२/४७) शुद्धधातूनामकृत्रिमं रूपम्। . मुसच् + 6ule कित् अल = मुसलम्। અહીંસનો ન થાય. मुसलम् । मालपत्वनि माटे પ્રયત્ન ન કરવો. थयो. (२/४८) विबन्ता धातुत्वं नियौ, लुवौ । (नी, लू + औ) पातुखोवाथी धातोरिवर्ण० (२-१-५०) थी उन नोज्झन्ति शब्दत्वं च इय, उत्थयासनेनामाडीवाथी स्याहि औ जा भाटे स्यादौ वः (२-१-५७) प्रतिपद्यन्ते। थी वत्व नुविधान. (२/४९) उभयस्थाननिष्पन्नोऽ- आ + इष्य = एष्यः । प्र + एष्यः = प्रैष्यः। गडदबादे:० (२-१-40) भां साक्षात् न्यतरव्यपदेशभाक्। ओमाङिभने उपसर्गस्य० (१-२-१९)वेयनो 'प्रत्यय' शनो निवेश. तेथी दद्ध्वः । पारी प्रस्यै० (१-२-१४) थी ऐमाहेश मां ध्वने प्रत्ययतरीन मनाय. (२/५०) अवयवे कृतं लिङ्गं समुदायमपि कुस्मिण + चुरादि णिच् = कुस्मयते । चित्रङ्क कुस्मिणवणे पातुमोनो इङित् विशिनष्टि, चेत्तं समुदायं क्यन् = चित्रीयते । महीङ् । + यक् = महीयते । ३५ 416 १२वो. सोऽवयवो न व्यभिचरति । समुहाय ५। इङित् थवाथी मात्मने५६ थयुं. (२/५१) येन धातुना युक्ताः प्रादयस्तं प्रगता ऋच्छका यस्मात् स, प्रछेको देश: । प्रऋत्यारुपसर्ग० (१-२-८) भा . प्रत्येवोपसर्गसंज्ञाः। नो गम् साथे संबंध छ, ऋ साथे नहीं, भाटे उपसर्गस्यमेवयन.(प्रादेः मन ऋत्यारु० (१-२-९) थी प्र + ऋ= आर्न j) थाय. (२/५२) यत्रोपसर्गत्वं न सम्भवति प्रगतोऽध्वानं = प्राध्वो रथः । उपसर्गाद् अध्वन् ।नी पूर्व 64सनी मसंभव तत्रोपसर्गशब्देन प्रादयो (७-3-96) थी असमासit. अध्वन् छतi उपसर्गाद्'मे थन. लक्ष्यन्ते न तु संभवत्युपसर्गत्वे। संबंधी प्र64सनिथी माटे प्राहि अर्थ उरवो. (२/५3) शीलादिप्रत्ययेषु नासरूपो - (१) अलङ्करिष्णुः कन्याम् । भ्राजि० (१) इडित:० (५-२-४४) थी अन त्सर्गविधिः। (५-२-२८) थी इष्णुः ४ थाय, मौत्स. तृन् प्रत्यय सिद्ध छतां भूषा० (५-२-४२) भांच थी पद् पातुनुअनु. पीली सर्थ :- शीबार्थ प्रत्यय (२) 61. शीतहिविशि. मि (२) णकतृचौ (५-१-४२) थी णक नाविषयमांमर्थ - सामान्यमा अलङ्करिष्णुः, इष्णुनीभ अलङ्कारकः। सिद्ध छताय वादेश्च णकः (५-२-६१) વિહિત કમ્રત્યય ન થાય. એમ કર્તા માત્રમાં વિહિત પાન થાય. થી શીલાદિ અર્થમાં નાનું વિધાન.. (२/५४) त्यादिष्वन्योन्यं नासरूपो - स्मरसि चैत्र ! कश्मीरेषु वत्स्यामः । अयदि० श्रुसद् (५-२-१) मां वार्नु अडा. त्सर्गविधिः । (५-२-९) थी भविष्यन्ती. महोत्स. હ્યસ્તની ન થાય. । ६२८ = Page #677 -------------------------------------------------------------------------- ________________ અનિત્યતા ઉદાહરણ વ+સ્ (ઉણાદિ) + ટ = વપુષા અહીં પત્યુ થયું. અનિત્યતા જ્ઞાપક તૃ4૦ (૧-૪-૩૮) માં 7 થી જુદુ નવગેરેનું ગ્રહણ નિયમ માટે હોવું. જણાતી નથી. વિશેષ ઉપલક્ષણથી ક્વચિત ઉણાદિ સિવાયનાં નામના પણ અવ્યુ. પક્ષનો આશ્રય કરાય છે. જેમ કે, સંધ્યાહતેશ૦ (૬-૪-૧૩૦) સૂત્રમાં તિ - અંતના વર્જનથી છવગેરે ઉત- અંતનું પણ વર્જન થઈ જાત. છતાં છિનું જુદું વર્જન કરવાથી અહી અવ્યુ. પક્ષનો આશ્રય જણાય છે. શુદ્ધ = એટલે ધાતુપાઠમાં પઠિત. ધાતુઓને પણ ધા. પાઠના સૂત્રને ઉચ્ચારીને કહેવાથી = તેનો સ કૃત હોય, પવનો પ્રસંગ આવે, માટે તેના નિષેધ માટે.... ઉપલક્ષણથી વિન્ - અંત પણ લેવા. શબ્દવનો નામત અર્થ કરવો. ક્વિબંતથી ધાતુ અને નામ બેયના કાર્યની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. બેય સ્થાનીના કાર્યની એક સાથે પ્રાપ્તિ હોયને, તેનો નિષેધ કરી ક્રમથી પ્રાપ્તિ માટે આ ન્યાય રાજ્ઞાતિ આ આખ્યાત વિશ્વ પ્રત્યયાંત શબ્દ, ધાતુ જ કહેવાય છે, નામ નહીં. મરીના અહીં અંત્ય સ્વરાદિ અલોપને . સ્વરાદેશ જ માનવો, વ્યંજનાદેશ નહીં. તેથી સન્વભાવ ન થાય. નથી જણાતી. » + fજન્ + f = wથતિ વગેરેમાં fiાત ધાતુથી આત્મને ન થાય, કારણકે ધાતુ +ળદ્-સમુદાયથી જ અવશ્ય થતો નથી. ઉત્તર ન્યાય આનો અપવાદ છે. ઉત્તરન્યાયનું ઉદાહરણ જુઓ. નથી જણાતી. પૂર્વન્યાયનો અપવાદ. પ્રવેઃ ને બદલે ૩૫ એમ ગુરુ સૂત્ર આ ન્યાયનું જ્ઞાપન કરવા માટે જ મુકેલું છે. બાપુ: રામ. (૫-૨-૪૦) થી ત: અહીંથન, (૫-૨-૭૯) અક્ષરૂપોડપવા. (૫-૧-૧૬) થી વિકલ્પ ૩ થાય તેમ માન્ના ઔત્સ. 7નપણ થી વડે મનિષેધ સિદ્ધ છતાં ન પ્રાપ્ત ઔત્સ. વિધિનો આ ન્યાય થાય. (૨) મોથ મનુથી વાલિતારી ઉગ (૫-૨-૪૫) માં રીનું શીલાદિ - પ્રત્યય વિધિમાં નિષેધ કરે છે. વૃવિવા શીલાદિ અર્થમાં સામાન્ય ગ્રહણ. વિહિત ડ્રા (ઊંઘ નાં યોગમાં જ ષષ્ઠી થવાથી ન નથી.) પૂર્વન્યાયવત પ્રયોજન જાણવું. “અન્યોન્ય' કહેવાથી પ્રત્યય સાથે ઔત્સ. વિધિ થાય જ. ૩૫શુશ્રાવા એમ શ્ર૬૦ (૫-૨-૧) થી પરીક્ષાની જેમ વત પણ થાય જ. ૩પમૃત:, उपश्रुतवान्। નથી. ૬૨૯ Page #678 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ન્યાય (૨/૫૫) (૨) સ્ત્રી ઉત્નના મનો વાપન્ના:, (૨) રિટાયા હતા . (૨/૫૬) વાવëગવતાવધિ: ઉદાહરણ જ્ઞાપક (૧) મન્ નો બાધ - વને, વિત. ચિંતિઃ આની વ્યવસ્થા માટે બીજો કોઈ પ્રયત્ન ' ટુન રીતે વ્ર, ૩ઃશયમ્' ન કરવો. पलाशशातनो दण्डः । करणाधारे (૫-૩-૧૨૯) થી મનદ્ - સર્વત્ર મન્ નો બાધ. (૨) સ્ત્રી - ઉક્ત પ્રત્યયનો બાધ - સુfમા दुर्भेदा भूः । खल्. सक्तुधानी । करणाधारे (૫-૩-૧૨૯) મન, gિ નો બાધ. સૂત્રનું - વીષ૦ (૧-૩-૩૨) વૃ ૬ (૪-૧-૧૦૨) સૂત્ર થી દ્વિત થયે વફ્રાથયે પુનઃ દ્વિત્વ થયે (સંવીય) त्वक्क्क् पछी मध्य क्लोप त्वक्क् पुनः ઘુટાતૃ૦ (૧-૩-૪૮) આધનું દ્વિત્વ ન થાય. વિસન, વી + સન, પછી ઘી નો દિ થયે ક્રિ + સન, પુનઃ વહન (૨-૧-૧૦૪) થી દીર્ઘ થયે, વિપત્તિ ન્યાય -ટૂ नो वच्, वच्नो वोच थये प्रत्यवोचत् । ભૂતપૂર્વવા:૦ (૧-૮) ની પ્રવૃત્તિથી વોર્ નો વ૬, બીજીવાર પ્રવૃત્તિથી 4 નો – થવાથી મણ૦ (૨-૩-૮૦) થી જીત્વ. તો મો (૧-૩-૧૪) અહિ પહાને એવું તૌ મુકો (૧-૩-૧૪) સૂત્રમાં સ્ત્રી : અનુવૃત્ત વિશેષણ અસંભવ હોય - વ્યર્થ એવું વચન. હોવાથી ૬ સાથે જોડાતું નથી. '' સાથે સંભવ હોવાથી જોડાય છે.. તુલાસા (૨-૧-૧૧૩) માં અપદાદિસ્થ વૃત્તિ (૧-૨-૨) માં વિકલ્પનું કે પર છતાં મ નો લુક થાય. માટે વિધાન. , સUામમાં દીર્ઘ આદેશ થયો જ. (૨) નુIT૦ (૨-૧-૧૧૩) માં ગઇ નો પ્રવૃત્તિ - અંશમાં અપદાદિ છે. ‘મરે' એવું અવધારણ રહિત વચન. વાક્યમાં પદાદિ છે. આમ અવધારણ ન હોવાથી પૂર્વ મ લુફન થાય. પ+ 4 + ત્તિ = પત્તા અહીં અપદાદિ જ મ છે માટે લુક થાય. વાચત:૦ (૧-૪-૬૨) માં પુનાનનો અર્થ વાચત:૦ (૧-૪-૬૨) માં પુનાએવો પુવ= પુંલ્લિગ જેવો (સદેશ) કર્યો. પૂર્વે નિર્દેશ. તથા 1 નાગેવા૦ (૩-૨-૯) થી અનુવૃત્ત પૂર્વસૂત્રથી નિષેધાધિકાર છતાં વિભ. નિષેધાર્થ નેન (૩-૨-૨૯) ના નગ સાથે લુપનાં વિધાનમાં નેe (૩-૨-૨૯) મળી વિભક્તિલુપુની વિધિને જ જણાવે છે. માં ફરી નનું ગ્રહણ. (૨/૫૭) સંવે રે ૨ विशेषणमर्थवद् । (૨/૫૮) સર્વ વાવયં સવારમ્ (૨) ઉપલક્ષણથી ક્વચિત ‘પદ' પણ સાવધારણ. (૨/૫૯) પરાર્થે પ્રયુષ્યમાન: શબ્દો वतमन्तरेणापि वदर्थं મતિના (૨/૬૦) તૌ નગૌતમ નમયતઃ ૬૩C Page #679 -------------------------------------------------------------------------- ________________ અનિત્યતા જ્ઞાપક અનિયતા ઉદાહરણ (૧) ન: અનંજ થયો, જિ નો બાધ. શિરોડ: અહીં મનનો બાધ કરી - વિત્ત જ થયો. વિશેષ સ્ત્રી’ એવા વચનથી સ્ત્રી અર્થમાં વિહિત જિ. વગેરે પ્રત્યય લેવા અને મન થી મનદ્ લેવો. રિત્તિ : (-૩-૯૧) પછીના સૂત્રોમાં સર્વે પર એવી વ્યવસ્થા માટે આ ન્યાય છે. જણાતી નથી. જ્યારે સૂત્ર કે ન્યાયની પ્રવૃત્તિનો વ્યાઘાત થાય, સંભવે નહીં, ત્યારબાદ જ તેની પ્રવૃત્તિ ન કરવી એવું જણાવવા માટે છે. સંવિધ પ્રતિ. (૧/૩૮) ન્યાયના પ્રપંચભૂત કે વાળી વેડિતવ્ય માં વિભજ્યર્થ દ્વિત્વનો અવ્યભિચાર છતાં તે' એવું વિશેષણ. ૦િ એ ન્યાય સ્થલીય ઉદાહરણ. દિર્ઘદ્ધ સુવિદ્ધ (૨/૫૮) એવો ન્યાય જ. વિના અપ્રયોગમાં પણ સર્વ વાક્યો અવધારણ સહિત જાણવા. આ ન્યાય સિદ્ધિદાત્ (૧-૧-૨) સૂત્રથી સ્યાદ્વાદનો ક્વચિત જ આશ્રય કરવાનું જણાવે છે. પરત: સ્ત્રી(૩-૨-૪૯) માં પુંવએવો નિર્દેશ. - પ્રત્યયનો અર્થ ‘સાદેશ્ય છે. કોઈ અનિષ્ટ વસ્તુના નિષેધ માટે સંભ્રમથી - નર' એમ બોલાય ત્યારે નિષેધ અર્થ જ - જણાય છે. ‘ત' એ ઉપલક્ષણ છે. આથી ૪, ૬, વગેરે સમ સંખ્યાક નગ શબ્દો વિધિને અને ૧-૩-૫ વગેરે વિષમ સંખ્યાક શબ્દો નિષેધને જણાવે છે, એમ સમજવુ. = ૬૩૧ Page #680 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ન્યાય ઉદાહરણ જ્ઞાપક (૨/૬૧) વારો યક્ષત પરતંત્ર - ઉપસર્ગથી ઉપ.નો સમુચ્ચય -પ્રતેશ વઘ - પ્રગ્નેશવઘે (૪-૪-૯૪) વગેરેમાં નાયમેવ સમુશ્વિનોતિડા ર થી ૩પત્નો સમુચ્ચય. તેવી જ વિજાતીય સમુચ્ચયના નિષેધ માટે રીતે પ્રકૃતિ પ્રત્યય - આદેશ - આગમ - પ્રયત્ન ન કરવો. અર્થ - વાક્યર્થ વગેરેથી પર ૪ થી પ્રકૃત્યાદિનો સમુચ્ચય જાણવો. (૨/૬૨) ચીનુષ્ઠ નાનુવર્તતા પદ - ડવારે ૦ ૨-૧-૭૭) માં ર થી અનુકૃષ્ટ ‘પવાને'પદ થા:૦ (૨-૧-૭૮) માં ન જાય. વાક્ય - પૂર્વસૂત્રથી પરીક્ષા (૨-૩-૪૫) માં . ત્યારે એવું વ8 (૨-૩-૪૫) માં થી અનુકર્ષણાર્થક હોવાથી તેનાથી ખેંચાયેલું. વિજાતીય પણ વાક્ય નિર્વ: અનુકૃષ્ટપદ ઉત્તર સૂત્રમાં ન જાય એવું (૨-૩-૪૬) માં ન જાય. વિધાન. (૨/૬૩) સાનુક્શન ર યથા - વૌ ના ૦ (૪-૩-૨૫) વ =૩,૩નું વચન (૫-૩-૨૫)માં અનિષ્ટ संख्यम्। સન, વત્વા સાથે યથાસંખ્ય ન થયું. ય.સં.નાં પ્રસંગના નિષેધ માટે : પ્રયત્નનો અભાવ. (૨/૬૪) ચાટ્યાતો વિષાર્થ – વરીષચ્ચ અહિ – (૨-૪-૨૦) નેમાર્ત (૧-૪-૧૦) માં નેમ આદિ प्रतिपत्तिः। સૂત્રની ટીકામાં સાક્ષાત મ લેવાનું કહેલું નાપની સાથે તથ, ૩ય પ્રત્યયનો છે, માટે ન થાય. નિર્વિશેષ | સામાન્યથી જ પાઠ કરવો. (૨/૬૫) યાયાપવું ન વર્તમાના - ગધ્વપિતત્ર સપ્ત વષffor તથા (૬-૪-૬૪) વગેરે श्रूयते तत्र अस्तिर्भवन्ती - અહીંમતિ, ક્ષત્તિ જોડવા. સપ્તમી - શિવુંટ, સૂત્રોનો નિર્દેશ. પર: પ્રયુ . ગૌત્ત: સ્વર: અહીં થાત, યુઃ પંચમી, આશી:-રેવા મુદ્દે વ વૃષભ: પ વાગતુ, સત્તા મૂયાત, મૂયાસુદાભૂત-પ્રવજ્યાં विक्रम नृपः, तस्य द्विपञ्चाशद् वीराः । आसीत् आसन् । अभूत्, अभूवन्, बभूव, बभूवतुः। 4. ભવિ. - અત: પt & મોબન અહીં. પવિતા, ' ભવિષ્યતિ વશેષ છે. ।। इति द्वितीयो वक्षस्कार: समाप्तः ।। = ૬૩૨ - Page #681 -------------------------------------------------------------------------- ________________ અનિત્યતા જ્ઞાપક અનિત્યતા ઉદાહરણ નથી જણાતી. • વિશેષ સૂત્રમાં વ નો સામાન્યથી નિર્દેશ હોવાથી વિજાતીયના પણ સમુચ્ચયનો પ્રસંગ છે. તેનો આ ન્યાય નિષેધ કરે છે. સમુચ્ચનોતિ એમ કહેવાથી સમુચ્ચયાર્થનો જ નિયમ થાય છે. અનુક્મણાર્થ તો વિજા. નું પણ અનુકર્ષણ કરે. અપેક્ષાતોડધિ : (૧/૧૨) ન્યાયથી વડે અનુકષ્ટની પણ ઉતરત્ર અનુવૃત્તિનો પ્રસંગ છે, તેનો નિષેધ કરે છે. માતોષT૦ (૪-૨-૩૦) માં અનુકર્ષણાર્થ હોવા છતાં ળિત્તિ ની ઉત્તરત્ર અનુવૃત્તિ થઈ. યથાસંઘમનવેશ: સમાનામ્ (૧/૧૦) નો અપવાદ. mહેંચાશ (પ-૪-૩૫) અહીં કૃત્ય અને - . અનુકુછ સપ્તમી સાથે ‘શક્ત અને “અહ” અર્થના યથાસંખ્યભંગ માટે બહુવચન કરવું. શર૬: શ્રાદ્ધ #fo (૬-૨-૮૧) માં વળિ એવા વિશેષણની ઉક્તિ. સૂત્ર કરતાં વ્યાખ્યા અધિક માન્ય - આશ્રયણીય - પ્રશસ્ય છે, એવુ જણાવવા માટે આ ન્યાય છે. અનિત્ય હોવાથી ક્યારેક અન્ય ક્રિયાપદનો - અધ્યાહાર - અર્હમ્ અહીં વિશેષ છે. અવન્તી = વર્તમાના, અતિ ઉપલક્ષણ છે. તેથી પત્તિ, વિદ્ય આદિ પણ લેવાય. ક્રિયાપદનો પ્રયોગ ન હોવાથી જે વાક્યનાં અભાવની જે શંકા થાય છે, તેને આ ન્યાય દૂર કરે છે. ક્રિયાતિપત્તિનો પ્રયોગ તો પ્રાયઃ સાક્ષાત જ દેખાય છે. इति द्वितीयो वृक्षस्कारः ।। = ૬૩૩ == Page #682 -------------------------------------------------------------------------- ________________ વાકાર - ૩ (શ્રી હેમહંસગણિ - સમુશ્ચિત - ૧૮ ન્યાયો). ક્રમાંક ન્યાય ઉદાહરણ જ્ઞાપક (૩/૧) યદુમિષા તપાઃ નર્મદનવિ7૦ (૪-૪-૮૩) અહીં વિસ્તૃતિ ગતિઃ (૪-૪-૭૧) અને નવા પ્રતિષેધ: ન ગ - ૬ ધાતુને જ વે કરેલ હોવાથી પાવરમે (૪-૪-૭૨) આ બે સૂત્રો વિજ્ઞાનેગ. ૨. સંબંધી રોડપતિઃ જુદા કરવાં. (૪-૪-૬૨) થી નો નિષેધ ન થાય. विदितः, विदितवान्। (૩/૨) થી એનામાન્ય અશ્વે ચૈત્ર: સંવત ચૈત્ર પદનું વ્યવધાન - दूरस्थस्यापि तेन सः। છતાં સમ૦ (૩-૩-૩૨) થી તૃતીયાના યોગમાં આત્મપદ થયું. (૩૩) વેર વિના યન મતિ વ: ર્તિઃ (૪-૪-૧૨૨) વીર્ત આદેશ - तत्तस्यानिमित्तस्यापि નિર્નિમિત્ત છે છતાં ળિદ્ સહચરિત જ निमित्तम्। દેખાવાથી નિ એ વાત આદેશનું નિમિત્ત છે. (3/४) नामग्रहणे प्रायेणोपसर्गस्य પૃ:(પ-૧-૧૪૯) થી ૩૫ પૂર્વક કૃશ થી न ग्रहणम्। વિવન થયો. તેથી ૩૫રૃ પ્રયોગ સાચો નથી. - (૩૫) સામાચતિશે વિશેષણ નરિલેશઃ. મૂતવડ્યા(પ-૪-૨) માં સામાન્ય ભૂતકાળનો જ અતિદેશ થવાથી ૩૫ાધ્યાયામ તૈ તમથMા હ્યસ્તની -પરોક્ષા ન થયા. (૩/૬) સર્વવ્યાપ વિષે ૧. પ્રાપ્તાવસ્થામાં - વોડર્ષ જૂનો જથયે શોર્ય सामान्यं बाध्यते न तु (૧-૩-૨૬) નો બાધ કરી વિશેષસૂત્ર મતોડતિ सामान्येन विशेषः। (૧-૩-૨૦) લાગ્યું. ૨. પ્રાપ્ત થનારી અવસ્થામાં - તોડદું તરસેઃ ૦ (૧-૩-૪૫) અને તો જ (૨-૧-૭૨)ની પ્રવૃત્તિપૂર્વક ભવિ. માં રો: (૧-૩-૨૬) અને મોડતિ (૧-૩-૨૦) ની પ્રાપ્તિ છતે મતોડતિ એ વિશેષવિધિ જ થાય. तक्रकौण्डिन्यन्यायः। (૧) અત્યથ૦ (૩-૪-૧૧) થી કુટિલાર્થમાં યક્રૂા. વિધાનથી સામાન્યથી “શાદિ - અર્થમાં વિહિત ચહ્નો નિષેધ અનુક્ત છતાં જણાય છે. (૩૭) fક્વેર ઉત્ત્વ સાથ્થો પૂતને રવિ=વિત: કુતિથી અનુક્ત છે - છતાં આવા પ્રયોગો જ (૧) આ ઉપલક્ષણ છે. આથી તમામ પ્રત્યયો ડિતજેવા થવાથી વખત એમ યથાયોગ્ય જ્ઞાપકની કલ્પના અન્યત્ર પણ પૂર્વાવસ્થાવાળો ' (૪-૪-૫૮) થી જી ની પૂર્વે નિષેધ ન કરવી. અનુબંધ ઉત્તરાવસ્થાવાળા થયો. ના હિન્દુ વડે ક્વિબાધિત થયું. અનુબંધવડે બાધિત થાય છે. (૧) ધાતુ - ચક્ષના ક્યા આદેશના ઉત્ત્વ વડે પૂર્વનું વિત્ત બાધિત થવાથી માવી , ના વચ્ચે ઉભયપદી થયા. પ્રત્યય -યુતાતા તુવના તાત આદેશના ફિક્ત વડે ત્વના વિન્દ્રનો બાધ. આથી ત . (૪-૩-૫૯) થી મૌન થાય. = ૬૩૪ = Page #683 -------------------------------------------------------------------------- ________________ વક્ષસ્કાર - ૩ (૨૦ - સમુશ્ચિત - ૧૮ ન્યાય) અનિત્યતા ઉદાહરણ અનિત્યતા જ્ઞાપક વિશેષ અહીં :' એમ ઉમેરવું. ઉપાધિ = વ્યવચ્છેદક = વિશેષણ. અનાર એવા પદાદિનો જ યોગ પ્રસિદ્ધ છે. માટે વ્યવહિત પદોના પણ યોગની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. fણ એ તો આદેશનું નિમિત્ત બનવાથી નિદ્ ના અભાવ પક્ષે શી ન થાય. તતિા ઉપસર્ગ એ નામ જ છે. માટે તેના ગ્રહણની પ્રાપ્તિ હોયને તેનો નિષેધ કરે છે. પ્રાયઃગ્રહણથી પ્રમા' અહીં પણ વિ[ પ્રત્યય થયો. અન્યત્ર પ્રસિદ્ધાર્થનું અન્યત્ર કહેવું તે અતિદેશ કહેવાય. વિશેષ એ સામાન્યમાં અંતર્ભાવ પામી જાય છે, માટે તેના પણ અતિદેશની પ્રાપ્તિ છે. આથી વિશેષના અતિદેશનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. તર્કશાસ્ત્રમાં સામાન્ય - વિશેષ વચ્ચે બાધ્ય બાધકભાવ નથી પણ વ્યાકરણમાં છે, એમ જણાવે છે. બલબલ જણાવનારો ન્યાય છે. - નૂત:, vપૂતવાના (૧) ક્વચિત બાધ થતો નથી. પ્રત્યા અહીં પૂનાં પિત્ત વડે વા ના વિ ત્વનો બાધ ન થવાથી ગુણ ન થયો. = ૬૩૫ Page #684 -------------------------------------------------------------------------- ________________ ઉદાહરણ જ્ઞાપક ક્રમાંક ન્યાય (૩૮) પરદાઉં યાત્રી: સિદ્ + કન્ન = સિ + + મ = ચોમાસ પહેલાં યવ થાય, પછી ઉપાજ્ય નો ગુણ. (૩૯) પ્રયત્નોપેડપિ પ્રત્યા - लक्षणं कार्य विज्ञायते । નાના પૂર્વાર ની જેમ મારપૂર્વીયમાં લુપ્ત સિક્વોડ મુવઃ (૪-૨-૯૨) માં જૂનું પણ તૃતીયા વિભ. નિમિત્તક તૃતીયાના૦ વર્જન. (૧-૪-૧૩) થી પૂર્વ નાં સર્વારિત્વનો નિષેધ થયો. પાપતિ અહીં લુપ્ત પણ વર્ નિમિત્તક દ્રિત થયું. પ્રમ૦ (૩-૩-૧૦૨) ઉભયપદી fક્ષતિ - લેવો, પર. fક્ષjનહીં. (૩/૧૦) વિનિવલિકa ચાથાના (૩/૧૧) મનન્તરચેવ વિધિવેથી વા (૩/૧૨) પર્વચક્ષUપ્રવૃત્તિઃા . નિષેધ - નામચે. (૨-૧-૯૨) થી અનંતર - સૂત્રોક્ત લુકનો નિષેધ, પરંપર { લુકનો નહીં. વિધિ - વત્નીવે વા (૨-૧-૯૩) થી અનંતરોક્ત લુકના નિષેધનો વિકલ્પ વિધિ. (૧) પતિ, પાપળે વગેરેમાં ધાતુ - સમાનાનાં (૧-૨-૧) માં અગ્રિમ અંગ મકારાંત હોવાથી શત્ની અનાકાંક્ષા સૂત્રની વ્યાપ્તિની આગળના સૂત્રમાં છતાં થયો. (૨) ધ મત્ર pો. પણ સિદ્ધિ માટે બહુવચન. (૧-૨-૨૨) થી હૃસ્વનો પણ હૃસ્વ. कटं करोति भीष्ममदारं दर्शनीयम् । भीष्मादि - વિશેષણથી પણ દ્વિતીયા થાય. त्वां मां चाचक्षाणेन इति णिज, क्विप, तल्लु થયે યુગ,મમ્+ ડિ= મિન, મિના (૩/૧૩) ૧ વત્તા પ્રકૃતિઃ જીવ્યા. (૩/૧૪) વાર્થ પ્રકૃતિવાદ (૩/૧૫) જ્ઞાતિ પ્રત્યે - सम्बध्यते। (૩/૧૬) વિચિત્રા: શબવત : તિમિાત્રા (૧-૧-૫) માત્ર શબ્દનો ઇ, દિ ત્રિ ત્રણેય સાથે યોગ. લિંગવિચિત્રતા - તિરૂપમ્ અહીં અલિંગનું પણ નપુંસકત્વ થયું. “જ્ઞાતિ' અર્થમાં કુત્સિતા સ્વા - વિવાપું. નું સ્ત્રીત્વ થયું. કુટીર, કુટીરમ્ અહીં છું. સ્ત્રી.નું છું, નપું. ત્વ વગેરે. સાપેક્ષ લિંગબોધક :, મર્થ : અનપેક્ષ - ૧. નામમાત્રથી - માતા, પિતા ૨. આદેશથી - તિસ્ત્ર:ોષ્ટ I ૩. પ્રત્યય વડે સારો જોવા સંખ્યા વૈચિત્ર - સંમ: (૧-૧-૧૬) માં સંજ્ઞી ઘણા છતાં એ. વ. તાર: એક છતાં બ. વ. == ૬૩૬ === Page #685 -------------------------------------------------------------------------- ________________ અનિત્યતા ઉદાહરણ અનિત્યતા જ્ઞાપક વિશેષ પનિત્ય,નિત્યાન્તર માએ બે ન્યાયથી જ સરે છે, છતાંય જુદા ઉદાહરણોમાં અવતરિત કરેલો હોવાથી જુદો કહ્યો. લોપ શબ્દથી લુપ લેવો.લુકમાં તો સિદ્ધ જ છે. યૌધેય શબ્દનો - બUT:૦ (૬-૧-૧૨૩) એ સૂત્રસ્થ મારિ ગણ માં મન ના લોપનો નિષેધ કરવા માટે - પાઠ કરવો. અપ્રાપ્તની પ્રાપ્તિ કરાવનાર હોવાથી વિધિ જ પ્રધાન હોયને - તેની જ વ્યાખ્યા કરવી, નિયમની નહીં. અનંતરનો જ વિધિ નિષેધ / થાય એવી શબ્દની જ શક્તિ છે માટે આ ન્યાય શબ્દશક્તિનો અનુવાદ જ કરે છે. સમાનાના તેન (૧૦-૨-૧) માં અગ્રિમ સૂત્રોમાં સમાનની વ્યામિની સિદ્ધિ માટે બ.વ.નો પ્રયોગ. સમાનાના એમ બહુવચનથી આગળના સૂત્રોમાં તમામ સમાનનો 28, નપર છતાં હૃસ્વ થાય, એવા વ્યાપક અર્થની સિદ્ધિ થાય છે. વે, જે અહિ ન્યાય ન લાગતાં સર્વાદવ ન - ન થવાથી ભિન્ આદેશ ન થયો. વિશેષણોને વિશેષ્ય સાથે સમાન એવી વિભક્તિની ઉપપત્તિ માટે આ ન્યાય છે. fપન અને વિશ્વ સંતવાળા યુઝ, મજૂશબ્દો એ યુમ, મકરતાં શબ્દથી અને અર્થથી ભિન હોવાથી તેને સર્વાદિ માનવાની અપ્રાપ્તિ હોયને તેની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. શબ્દ: પદ શેષ છે. ઈષ્ટાર્થની પ્રતીતિ માટે આ જાય છે. શબ્દ - શક્તિની વિચિત્રતાથી ઉદાહરણોમાં લિંગ - સંખ્યાદિનું વિચિત્રપણું જણાય છે. તેમાં પણ પ્રત્યયજન્ય લિંગમાં ફેરફાર થાય છે. સાપેક્ષ રીતે કે અસાપેક્ષ રીતે (નામ, આદેશ, પ્રત્યય વડે) તે તે શબ્દો લિંગનાં વૈચિત્ર્યને જણાવે છે. ૬૩૭ Page #686 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ન્યાય (૩/૧૭) રિદ્દિ વચનાન્ન મતિ। (૧) અમિયાન ક્ષળા: ત્તતિ – સમામા: ફ્યુઃ । (૩/૧૮) ચાયાઃ સ્થવિષ્ટિપ્રાયાઃ । ઉદાહરણ અપ્રાપ્તનું પ્રવર્તન - સૂર્યપશ્યા રાખવાશે: હું અવત્તીયો ગોલુજ । પ્રાપ્તનું અપ્રવર્તન - નહૃાોÉતૌ (૨-૧-૮૫) અહીં કૃિિક્તવ્ ન થયા. સમદ્ર મૂયાત્ એમ ષષ્ઠી - સમાસ ન થાય. (૧) શ્રેષ્ઠ:, શ્રેયાન્ । અગુણાંગ પ્રશસ્ય થી ઇ, વત્ । અતિપ્તિ + નામ્, અતિરીનાં તાનામ્। અહિ Rનું આત્વ સનિપાતનક્ષળ૦ ન્યાયથી ન થયું. પણ પુનઃ તે જ ન્યાયના અનાશ્રયથી દીર્ઘત્વ થયું. વજ્ઞસ્વામ્ (૧-૧-૩૪) માં ત્, તત્તિના સાહચર્યના અનાશ્રયથી આમ્ (પરોક્ષા) નું ગ્રહણ, આશ્રયથી ષષ્ઠી બ. વ. આમ્નું અગ્રહણ. ॥ इति तृतीयो वक्षस्कारः समाप्तः ॥ જ્ઞાપક વૃક્ષસ્કાર - ૪ (ન્યાય - ૧ માત્ર) ઉદાહરણ ક્રમાંક ન્યાય (૪/૧) શિષ્ટનામ – નિષ્પત્તિ – પ્રયોગ – (૧) શિષ્ટનામની - સૂત્ર નિર્દેશથી સિદ્ધિ - ચતુર્ + થર્ અહીં પૂરણ પ્રત્યય આવતાં धातूनां सौत्रत्वाल्लक्ष्या નામ સિદ્૦ (૧-૧-૨૧) થી પદસંજ્ઞા થયે, તુથી, પી ।રૂપની પ્રાપ્તિ છે. પણ नुरोधाद्वा सिद्धिः । ચતુર્થી (૨-૨-૫૩) અને અજ્ઞાને જ્ઞ: પઠ્ઠી (૨-૨-૮૦) એ પ્રમાણે સૂત્ર નિર્દેશના બળથી તેવા રૂપ ન થયા. પણ ચતુર્થી, પછી એવા રૂપો જ થાય. લક્ષ્યાનુરોધથી નામની સિદ્ધિ - મિક્સટા ।વગેરેમાં લક્ષ્યાનુરોધથી ૮ આગમ થાય છે. વાવિવા:, વૈવિ: ।વગેરેમાં ગ્ ના હૂઁ નો લુમ્ પ્રાપ્ત હોવા છતાં ન થયો. (૨) નિષ્પત્તિની - અંગ: અનુસ્વાર્૦ (૧-૧-૯), આપો હિતાર્॰ (૧-૪-૧૭) માં અને નર્પ્રત્યયનો લુમ્ એ સૂત્રનિર્દેશથી સિદ્ધ છે. લક્ષ્યાનુરોધથી નિષ્પત્તિની સિદ્ધિનો અસંભવ છે. (૩) પ્રયોગની - રખિતં નૂપુરાવો, ખિત વીખાવો વગેરેની લક્ષ્યાનુરોધથી સિદ્ધિ થાય છે. (૪) ધાતુની - સૂત્રનિર્દેશથી ડ્વાતિ ધાતુઓની તેમજ સ્તમ્ વગેરેની સિદ્ધિ જાણવી. તથા લૌકિક, વાક્યકરણીય વગેરે ધાતુઓની લક્ષ્યાનુરોધથી = પૂર્વ મહાકવિઓના પ્રયોગથી સિદ્ધિ જણાવી. ॥ રૂતિ ચતુર્થો: વક્ષાર સમાપ્ત: ॥ ૬૩૮ Page #687 -------------------------------------------------------------------------- ________________ અનિત્યતા ઉદાહરણ શબ્દશક્તિનો અનુવાદ કરનારો આ ન્યાય છે. સમર્થ:પવિધિ: (૭-૪-૧૨૨) નો અપવાદ. વિવિત્રા: સૂવાનાં તિઃ વગેરે ન્યાયો સૂત્રાર્થ - . વ્યવસ્થાપનમાં જ ઉપયોગી છે, પ્રયોગસિદ્ધિમાં નહીં માટે અહીં લીધા નથી. એક જ પ્રયોગાદિમાં એક જ ન્યાયનો આશ્રય અને અનાશ્રય દેખાય છે. આથી તેમાં થતી વિરોધની શંકાને દૂર કરવા માટે આ ન્યાય છે. રૂતિ તૃતીય વક્ષઃ સમાતઃ વૃક્ષરકાર - ૪ (૧ માત્ર ન્યા) (૨) લક્ષ્યાનુરોધથી નિષ્પત્તિની સિદ્ધિનો - અસંભવ છે. (૩) સૌત્રપણાથી પ્રયોગની સિદ્ધિનો સંભવ નથી. શિ= એટલે જેનું વ્યાકરણ વડે અન્વાખ્યાન કરેલું નથી, તેવા નામ વગેરે ચારની સિદ્ધિ. (૧) સૂત્રનિર્દેશ અને લક્ષ્યાનુરોધથી નામ વગેરેની સિદ્ધિ આ ન્યાય વડે જણાવાય છે, તેને સાધુ હોવા રૂપે અનુજ્ઞા અપાય છે. લક્ષ્ય = એટલે પૂર્વ મહાકવિના પ્રયોગો. છેલ્લે સિદ્ધિઃ' શબ્દ મંગલ માટે છે. આ ન્યાયને વિષે ૮૦ સૌત્ર ધાતુઓ, તથા લૌકિક - ૭, વાક્ય કરણીય - ૬, ધાતુપારાયણમાં પઠિત - ૬, કુશાદિ - ૫, પરપઠિત - ૨૩૨ તથા ૫ આગમિક ધાતુઓ - એમ કુલ ૩૪૧ ધાતુઓનું વિવરણ કરેલું છે. I તિ ચતુર્થો વક્ષઃ સમાતઃ II = ૬૩૯ = Page #688 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - 2 જ્ઞાપક” અને “અનિત્ય' અર્થમાં “ન્યાયાર્થમંજૂષામાં ગ્રંથકારે કરેલાં વિવિધ પ્રયોગો પ્રથમ વક્ષસ્કારમાં - “જ્ઞાપક અર્થ જણાવવા ગ્રંથકારે ઘણુ કરીને પુનરાવર્તન કર્યા વિના પ્રયોગ કરેલ જુદાં જુદાં શબ્દો :- જ્ઞાપક, ખ્યાપક, સ્થાપક, બોધક, ગમક, પ્રમાપક, અનુમાપક, નિવેદક સંવાદક, અનુવાદક, નિશ્ચાયક, નિર્ણાયક, જ્ઞપ્તિકર, ખ્યાતિકર, સ્વાતિકર, સત્તાકર, વ્યક્તિકર, ઉભાવક, આવિર્ભાવક, સંભાવક, આવિષ્કારક, પ્રકાશક, વિકાસક, પ્રભાસક, પ્રતિભાસક, વિભાસક, ઉભાસક, ઉદ્દીપક, ઉદ્યોતક, ઉદ્ઘોષક, પોષક, પ્રપંચક, વિસ્તારક, સ્મારક, સૂચક, સૂચાચણ, સૂચાચંચ, સૂચાચતુર, સમર્થક, ઉન્મીલક, ઉલ્લાસક, સ્થાપક, ઉન્મેષક, ઉજજીવક, વ્યંજક, અભિવ્યંજક, સ્ફટીકારક, સ્પષ્ટીકારક, પ્રકટીકારક, જ્ઞપ્તિદ, ખ્યાતિદ, સ્ફાતિદ, વ્યક્તિદ, પ્રાદુષ્કારક, ખ્યાતિકૃત, ફાતિકૃત, પ્રબોધક... દ્વિતીય વક્ષસ્કાર - રોપક, આરોપક, દેશક, ઉપપાદક, સદ્ભાવકર, પ્રત્યાયક, કીર્તિક, પ્રવર્તક, ઉપદર્શક, ભ્રાજક, વિશેષક, પ્રાણક, ઘોષક, પ્રગુણક, પ્રણાયક, વ્યુત્પાદક, જ્ઞપ્તિકુશલ, સંવાદી, મેરક ધ્વાનિકા, આસાદક, અપાદક, ઉન્નાયક, વિમુદ્રક, અનુમા, પ્રદર્શક. (આ પ્રમાણે દ્વિતીય વક્ષસ્કારમાં પણ ગ્રંથકારે “જ્ઞાપક' સાથે જણાવવા ઘણું કરીને જુદાં જુદાં પ્રયોગો જ કરેલાં છે. અહીં તો ફક્ત પ્રથમ * વક્ષસ્કારમાં જેનો પ્રયોગ કરેલો ન હોય તેવા પ્રયોગોનો જ સંગ્રહ કરેલો છે. અનિત્ય' શબ્દને માટે પણ આ પ્રમાણે જાણવું...) પ્રથમ વક્ષસ્કારમાં - અનિત્ય - અર્થમાં ગ્રંથકારે ઘણુ કરીને આવૃત્તિ કર્યા વિના કરેલાં વિભિન પ્રયોગો :- અનિત્ય, અસ્થઇ, અસ્વૈર્ય, ઉદાસીન, અનૈકાન્તિક, વ્યભિચારી, સવ્યભિચાર, ચલ, ચંચલ, અવિશ્વાસ, ચપલ, ચટુલ, તરલ, ભશ્યત, પરિપ્લવ, અનિદ્ધ, અસાર્વત્રિક, કદાચિત્ય, અનિશ્ચય અનિશ્ચત, અનિર્ણય, અનિર્ણાતિ, અનિયત, અનિયમ, અઢ, અવિસંભ, સ્યાદ્વાદી, અપ્રતિષ્ઠ, નશ્વર, યાયાવર, નિર્બલ, અબલ, દર્બલ, અબલિઇ, અનોજસ્વી, અસ્થામ, કૃશ, ક્ષામ, અસ્થમા, ઊર્જસ્વલ, યાદચ્છિક, અપરાક્રમ, અનાત્યંતિક... - દ્વિતીય વક્ષસ્કાર - અધ્રુવ, અસ્થાનુ, શિથિલ, સ્થગનીય, અસાર્વદિફ, વિસંવાદી, અગ્રાહ્ય, અનૈષ્ઠિક, અસંપાતી, અપ્રમાણ, અસ્થયાનું, અપ્રોઢ, અદ્રુત્તર, અદીબ, સ્વરૂચિ, જગ્ય, અનાગ્રહી, અસમર્થ, ઉપરત, દભ્ર, અનાદરણ, અશક્તિ, અખ્યાતિમાન... વક્ષ. 3 -- અપ્રણિધેય, અવ્યાપક... આવા વિભિન્ન પ્રયોગો ઉપરથી ગ્રંથકાર શ્રી હેમહંસગણિવરની ગ્રંથરચનાની આગવી કુશળતાં અને વિશિષ્ટ પ્રતિભાની પ્રતીતિ થાય છે... // मङ्गलं भवतु श्रीश्रमणसङ्घस्य // = 640 ====