SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨ ૨. ન્યા. મં... અને રૂમ્ (રૂ ત ગ - ૨) ધાતુનો મુખ્ય કર્તા એવા જ ચરણો (બ્રાહ્મણો) ની વ્યાખ્યા કરી છે, પણ કમદિરૂપ ચરણોની વ્યાખ્યા કરી નથી. વરસ્ય ૦ (૩-૧-૧૩૮) સૂત્રનો અર્થ આ પ્રમાણે છે - તે તે વેદશાખાના અધ્યયનના નિમિત્તથી તે તે રૂપે વ્યપદેશને ભજનારા (વ્યવહાર કરાતાં) કઠાદિ બ્રાહ્મણો “ચરણ” કહેવાય છે. શબ્દપ્રમાણથી અન્ય (પ્રત્યક્ષાદિ) પ્રમાણથી જણાવેલ અર્થનું શબ્દથી કહેવું, તેને અનુવાદ કહેવાય છે. એટલે અઘતની વિભક્તિ પરમાં હોય ત્યારે જે થા ધાતુ અને રુન્ ધાતુ, તેના કર્તારૂપે સંબંધી જે ચરણ બ્રાહ્મણો, તદ્વાચક શબ્દોનો સજાતીય એવા જ પદો સાથે થયેલો જે દ્વન્દ સમાસ, તે અનુવાદના વિષયમાં સમાહાર થાય છે. (અર્થાત્ એકાર્થ = સમાહાર દ્વન્દ થવાથી એકવચનમાં આવે છે.) જેમ કે, પ્રત્યકાન્ત મહેતા, સાત્ dૌથુમન્ ! આ કઠ વગેરેની ક્રમશઃ પ્રતિષ્ઠા અને ઉદયનો અનુવાદ કરતો કોઈક વ્યક્તિ આ વાક્ય બોલે છે. કેન, નાવિના, કૃમિના ૨ પ્રોસ્તાં વેઢારવાંવિ7ધીતે વો દિનાતે તા:, તાપ:, કૌથમાશે I કઠ, કલાપી અને કુથુમી વડે પ્રોક્ત વેદશાખાને જાણનારાઓ અથવા ભણનારાઓને અનુક્રમે કઠો, કાલાપો અને કૌથુમો કહેવાય. અહિ, તાર્શ વાતાપાશ્ચતિ ઈનામ્ | એમ સમાસ થયે વરસ્ય ૦ (૩-૧-૩૮) સૂત્રથી સમાહાર દ્વન્દ સમાસ થયો. પણ જો અહિ થા, રૂદ્ ધાતુ સાથે કઇકાલાપનો કરણાદિ રૂપે સંબંધ હોય, ત્યારે સમાહાર ન થાય. જેમ કે, પ્રત્યકાત્ નાપામ્યાં શત્ | વગેરે. અને આ પ્રમાણે કરણાદિ રૂપે પણ ચરણ - બ્રાહ્મણો, થા અને રૂદ્ ધાતુના સંબંધી છે. કારણ કે સંબંધના હેતુભૂત કારકોની સંખ્યા છ (૬) છે. આમ છતાં વરણી :(૩-૧-૧૩૮) એ સૂત્રની ટીકામાં જે “થા અને રૂ ધાતુના કર્તારૂપે સંબંધી જે ચરણો' એમ વ્યાખ્યા કરેલી છે, તે કર્તાકારક એ સ્વતંત્ર રૂપે હોવાથી તેની જ સર્વ કારકોમાં મુખ્યતા છે. આથી આ ન્યાયથી, કર્તાની જ વ્યાખ્યા અહીં પ્રાપ્ત થાય છે, એવી બુદ્ધિથી જ આવી વ્યાખ્યા કરેલી છે. વળી કર્તારૂપ સંબંધ હોતે છતે પણ કર્તા ગૌણ અને મુખ્ય એમ બે રૂપે સંભવે છે. (કારણ કે કર્તરિ પ્રયોગમાં ત્યાદિ (આખ્યાત) પ્રત્યયથી કર્તાનું અભિધાન થવાથી કર્તા મુખ્ય છે. જ્યારે કર્મણિ અને ભાવે પ્રયોગ હોય ત્યારે કર્તા અભિહિત ન થવાથી ગૌણરૂપે હોય છે.) તેમાં જો મુખ્ય એવા કર્તા સાથે થા - રૂ ધાતુનો સંબંધ હોય ત્યારે જ ઉક્ત સમાહાર દ્વન્દ્ર થાય, પણ ગૌણ એવા કર્તા સાથે સંબંધ હોય ત્યારે સમાહાર ન થાય. કેમકે પોળમુક્યો : એ પ્રસ્તુત ન્યાયથી મુખ્ય કર્તારૂપ અર્થની જ પ્રાપ્તિ થાય છે. તેથી જ્યારે ભાવે પ્રયોગ હોય ત્યારે કર્તાની ગૌણતા હોવાથી સમાહાર ન થાય, જેમકે, પ્રત્યાય નાપામ્યા | અહિ ચરણોને કર્તારૂપે સંબંધ હોવા છતાં પણ ભાવની (ધાત્વર્થની) જ પ્રધાનતા છે, કર્તાની નહિ, કર્તા તો ગૌણ છે. જ્ઞાપક - આ ન્યાયનો આવિષ્કાર કરનાર = જ્ઞાપક છે, વરસ્ય સ્થળ: ૦ (૩-૧૧૩૮) એ પ્રમાણે સૂત્રમાં સામાન્યથી ઉક્તિ. તે આ પ્રમાણે - અહિ જો કે ચા અને રૂ ૨૦૭
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy